________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપર્વ સંગ્રહ.
૫
કરી અપક બીજાના, મથા સ્વાષ કરવાને; રહીને ધર્મથી દરે, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? કરા ભળભળ જરા માટે, સહાતુ અન્યનું ના કર્યું; ક્ષમાથી દૂર સેા ગાઉ, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? કરીને સનુ જાહુ, સ્વયં માન્ય કરી સાચુ નથી માધ્યસ્થ્યની ષ્ટિ, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? જરા કંઈ માન્યતા ભેદે, કરા ભડકા કષાયાના; થઈ સામા લડા દ્વેષે, કરા ધર્મોન્નતિ કયાંથી ? લડાવી મારતા ભકતા, કહી સાચુ કઇ જાડું; ભભૂકી કાન કાચા થઇ, કરા ધર્મોન્નતિ ક્યાંથી ? હૃદય ઔદાર્યના કિચિત્, મળીને કામ નહિ કરતા; ગુણાનુરાગના કિચિત્, કરા ધર્મોન્નતિ કયાંથી ? વધે તેના પગા આલી, કરા છેા પાડવા યા; ગમે તે આળને દેઈ, કરા ધર્મોન્નતિ કયાંથી ? ઉપરથી ડાળ દેખાડી, ઠંગી નિજને ખુશી થાતા; ગુણેાથી દૂર રહી મેાહે, કરા ધર્મોન્નતિ કયાંથી ? કરો જો સ્વાતિ પૂરી, તદા ધર્મોન્નતિ કરશેા; બુદ્ધગ્ધિ સદ્ગુણા પામી, કરા ધર્મોન્નતિ સંપે. ૧૧
૧૦
७र
र तमारुं शुं भलुं थाशे. १००
વાલિ.
૧
ગણ્યા પરમાર્થ ના પ્યારા, રહ્યા નિજ સ્વાર્થ માં રાચી; કર્યું ના કાઇ સારૂં, તમારૂં શું ? ભલું થાશે. પ્રભુ પર પ્રેમ ના લાવ્યા, ગુરૂ સેવા કરી ના કઇ; સુણ્યાં ના ધર્મ વ્યાખ્યાન, તમારૂં શું ભલું થાશે. ૨ અહિંસાદિતા ધરવા, કરી ના કાળજી કિંચિત્; કરી ના સન્તની ભક્તિ, તમારૂં શું ભલું થાશે.
For Private And Personal Use Only
૩
3
K
.
૯