________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહ્યું છે કે હુ મેરા પ્રવ વત્તા ગ્રામ ઘવાતા અg પરમg #હૈ
ના જાનેવાના ઉદ્દા. આત્મા તે પરમાત્મા છે. આત્મારૂપ પરમાત્માને શ્રીસ પુરા કહેવો. અનંત જ્ઞાન દર્શન ચારિત્ર સુખરૂપ રંગને ધારણ કરવાવાળા આત્મા છે. આત્મારૂપ ખુદા ઓર રંગવાળો છે અર્થાત દુનિયાના જડરંગથી આત્મારૂપે ખુદાનો રંગ જુદા પ્રકાર છે. આત્મારૂપ ખુદાનું અગમરૂપ છે. મનબુદ્ધિથી આત્માની ગમ પડતી નથી. અનુભવજ્ઞાનથી આત્મારૂપ ખુદાનો સાક્ષાત્કાર થાય છે. આત્મારૂપ ખુદાની અકળકળા છે. સર્વ પ્રકારની કશ્યકળાઆથી ભિન્ન એવી આત્મારૂપ ખુદાની કળા છે. સર્વસંમતિ, સી ગ્રંદર,સુર વધે અપરંપાર, Sારવાધરવા, તનાવ ધારા, જુવા છે આમારૂપ બુદામાં સર્વ દ્રવ્યગુણ પર્યાયરૂપ સેનો ભાસ થાય છે તેથી તે સર્વે તેઓને કથંચિત આત્મામાં સમાવેશ થાય છે એમ કથવામાં આવ્યું છે. આત્મારૂપ ખુદામાં અન્વયી એવા સર્વ ગુણોન અને પર્યાનો સમાસ થાય છે. આત્મા૨૫ ખુદામાં ગુણ પર્યાયરૂપ ગુણુપર્યાય સૃષ્ટિનો ઉત્પાદ વ્યય થયા કરે છે. ભાસક ભાસ્ય દૃષ્ટિએ આત્મામાં જ્ઞાનયાભેદે સર્વ પદાર્થો તથા સર્વ સૃષ્ટિ વેદાન્તીઓ અનંતકોટિ બ્રહ્માડે કહે છે તે પણ સમાઈ જાય છે. આત્મામાં શુદ્ધ જ્ઞાનરૂપ અનંત નુર વહ્યા કરે છે. આત્મારૂપ ખુદામાં પટકારકે છે તેથી ષટકારક ચક્રને સ્વામી આત્મા ગણાય છે. આત્મારૂપ ખુદા-અલ્લા સ્વયંકર્તા છે અને ગુણપર્યાના કમરૂપ સ્વયં છે. આત્મારૂપ ખુદા કરણરૂપ છે અને તે સંપ્રદાનકારકરૂપ તથા અપાદાનકારક રૂપ તથા અસંખ્ય પ્રદેશાધારરૂપ પ્રકારક છે; તેથી તે ષકારક ચોન ધારક કહેવાય છે. પટગુણનું હાનિ વૃદ્ધિરૂપ ચક્ર અને ષ વિભાગહાનિ વૃદ્ધિરૂપ ચક્રને સમયે સમયે ધારક આત્મારૂપ ખુદા છે તે પરમાત્મા છે એમ વિશેષાવશ્યક તત્ત્વાર્થસૂત્ર, કર્મગ્રન્થ, કમ્મપયડી વગેરે ગ્રન્થને અનુભવ કરી અનુભવવું. આત્મા નિરંજન નિરાકાર અને વ્યક્તિની અપેક્ષાએ એક છે તેથી તે ત્તા કહેવાય છે. સર્વના આધારભૂત ખરેખર જ્ઞાનમાં સર્વ ભાસે છે તેની અપેક્ષાએ આત્મારૂપ ખુદા છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે. આત્માના એકેકે પ્રદેશમાં અનંત જ્ઞાન ગુણ કહેલ છે તે એક સમયમાં ત્રણ કાલના પદાર્થોને જાણવાની શક્તિ ધરાવે છે તો સર્વ પ્રદેશનું તે શું કહેવું છે આત્માના એક પ્રદેશમાં જે અનંતજ્ઞાન રહ્યું છે તેમાં સર્વ વિશ્વને ય પ્રકાશ થાય છે તેથી તે આધેયભૂત બનીને પ્રકાશે છે અને આત્માનું જ્ઞાન તે આધારભૂત થાય છે માટે જ્ઞાનમાં સર્વય પદાર્થોને ભાસ થાય છે તે દ્રષ્ટિએ આત્મારૂપ ખુદા
For Private And Personal Use Only