________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૬૮
આ છે સ્મરણ. ઍ ઍ આ આ આ આ આ આં મંત્ર સ્મરે સદા રે. ઑ ઓ મંત્ર ગણેતાં દુઃખ પડે નહિ શિર કદા રે.
આ મંત્ર ગણો જ્યકારી, પ્રણવ મંત્ર જગમાં સુખકારી. ઓ ઔ મંત્ર ધ્યાવતાં પરમ બ્રહ્મમય નિર્મદા રે. ઑ ૧ હરતાં ફરતાં ઓ ધ્યા, ઓ ઓ માંહી લગની લગાવે
આ ધ્યેયપણે થઈ જાતાં, શિવસુખ સંપદા રે. ઓ . ૨ રગેરગમાં ઑ ૉ પ્રગટાવે, અન્ય કશું નહિ ચિત્તે લાવે; સાક્ષાત્ ય સર્વને જ્ઞાતા સિધે ઓ યદા રે. . . ૩
વનિથી લય જે પ્રગટે, મિથ્યાવરણે સર્વે વિઘટે; બોલે બુદ્ધિસાગર ઑ ઓ પરમ પ્રભુ તદા રે. આ ઑ. ૪ સંવત ૧૯૭૦ ના જેઠ વદિ ૭ સોમવાર
-છ વાયું શું વેર થી. -
કવ્વાલિ. ધમાધમમાં રહી વૃત્તિ, ગુણે વણ વેષ આચારે; અભિમાની થયા વેષે, વન્યું શું? વેષ પહેર્યાથી. ૧ રહી જે કામની ઈચ્છા, પરિગ્રહની રહી ઈચ્છા; અસત્ય બોલવું સહેજે, વળ્યું શું? વેવ પહેર્યાથી. ૨ રહી જે માનની ઈચ્છા, કરાવ્યું કલેશ લેકમાં; રહી જે ભીખ ભેગેની, વળ્યું શું? વેશ પહેર્યાથી. ૩ કપટનાં નાટ્ય ભજવાતાં, કશાની થતી વૃદ્ધિ; ત્યર્યું તેને ગ્રહું પાછું, વળ્યું શું? વેષ પહેર્યાથી. ૪ ત્યજીને એક બહુ કીધાં, ત્યજી જેમ કાંચળી સ; રહ્યો જે મેહ મનમાંહી, વળ્યું શું? વેષ પહેર્યાથી. ૫
४७
For Private And Personal Use Only