________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
ભાગ આઠમે. ૭ શ્રી રાકેશ્વર પાર્શ્વનાથ સ્તવન. Dosa.૭
આ પ્રભુ પાસે રે, આનન્દ ઉલ્લાસે રે, પાર્થ પ્રભુ તાર હે છે. શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુ સુખકાર. આવ્યો લળી લળી વંદુ પ્રેમથી, નમન કરૂં કરજે; દે ને સહુ દેવીએ, કરે ન તુજથી હેડ; તુજ વિણ કેઈ ન સાચું રે, તુજ લગનીએ જાણું રે.
પાશ્વશ્રી સંખેશ્વર. ૧ તુજ લગની લાગી પ્રભુ, શું જાણે તે અન્ય; જાણ્યા આગળ શું ? કહું ધન્ય પ્રભુ તુંહિ ધન્ય. તુજ રહેણુથી રીનું રે, જેવું ન બાકી બીજું રે. પાશ્વ રહેજે હવે સદાય હજરાહજૂર, દેખાઓ સહુ આતમમાં
તુજ ન. પાશ્વ આ . ૨ તન્મયભાવે તું મળે, એવો નિશ્ચય ખાસ, અનુભવ ભક્તિએ ભયે, રાખી મને વિશ્વાસ, બેલ વધું શું ઝાઝા રે, મુજ રાખો સહુ માઝા રે, ભક્તિ ત્યાં શાની માગણુંછ. રંગાયું રાગે દિલડું ચાહે પ્રભુ પાસ. બુદ્ધિસાગર તન્મયપણે વિશ્વાસ પાશ્વત્ર આવ્યો૩
રાત્તિ રૂ
For Private And Personal Use Only