________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
કરે રૂદન નહીં વળતું, વળે શું અન્યને કહેતાં; થવાનું જે થતું નક્કી, વળે શું શેક કરવાથી. મળે જે ઈન્દ્રની કેડી, ગયું તે પાછું ના વાળે, નથી ત્યાં કેઈન દવે, વળે શું શેક કરવાથી. નહીં ધાર્યું અને સર્વે, થતાના સર્વ પોતાના જુદા છે સર્વના પળે, વળે શું શેક કરવાથી. નથી જે જે અરે હારું, કદી ના થાય તે હારું; ગણું હારું થતાં ચારૂં, વળે શું શોક કરવાથી. સ્વભાવે વસ્તુઓ સર્વે, વહી વહશે વહે છે તે ચલે ના કંઈ અરે તેમાં, વળે શું શેક કરવાથી. થવાનું થાય સર્વત્ર, જણાતું તે અનુભવમાં, નહીં આશ્ચર્ય છે હેમાં, વળે શું શેક કરવાથી. નકામે દીન બનવાથી, નકામાં દુઃખને હેરે; રહે સમભાવમાં જ્ઞાન, વળે શું શેક કરવાથી વહે છે દુનિયા દુઃખે, કરીને કલ્પના પેટી; ત્યજીને મેહ જે મનમાં, વળે શું શેક કરવાથી. ૧૦ સદા આનન્દમાં રહેવું, ગમે તેવા પ્રસંગમાં
બુદ્ધ બ્ધિ સદ્દગુરૂ શિક્ષા, અનનું સુખ કરનારી. ૧૧ ->ન નથી સંચમ વિના સિદ્ધિ. ડા
હજારે ભાષણ આપી, કરડે રીઝવે લેકે વળ્યું શું ? તે થકી વિવે, નથી સંયમ વિના સિદ્ધિ. ૧ લખી લે સરસયુઢ્યા, જગતમાં પામશે ખ્યાતિ, તથાપિ માનજે નક્કી, નથી સંયમ વિના સિદ્ધિ. પ્રશંસે વિશ્વના લેકે, સલામે બહુ કરે ને; વિચારી લે હદય માંહિ, નથી સંયમ વિના સિદ્ધિ. કર્યા વણ ઈન્દ્રિયે તાબે, કર્યા વણુ ચિત્તને તાબે, કથાઓ સાધુઓ હે શું, નથી સંયમ વિના સિદ્ધિ. ૪
For Private And Personal Use Only