________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
ભજનપદ સંગ્રહ,
નેમિ મેઘવણ મન ચાતક તલસી રહ્યું, વિરહસર્પના વિષની લાગી;
ઘેન જે. નેમ. ૮ મહે જાયુંતું વર્ષો તે હાલી થશે, વર્ષોની ઝડીએ ઘડીયાં મન દુઃખજે; બની બાવરી વર્ષા ઉની થઈ રહી, દુ:ખ જાણે જેના મન લાગી ભૂખજે.
નેમ. ૯ નેમ નેમ કરતી હું જરૂખે ઝૂરતી, દયા દુઃખીની લાવો ત્રિભુવન નાથ; બુદ્ધિસાગર કરૂણા દિલમાં લાવીને, પ્રેમે હાલા ઝાલો મારો હાથજે.
નમ, ૧૦
62 कुपन्थ पाखंड
- રાગ ધીરાના પદને. પન્થના પાખંડે રે, ભેળાજન ભરમાય છે; માયામાંહી મુંઝી રે, અંધારે અથડાય છે. પન્થોના નવા નવા પાખંડી જાગે, ભેળવે ભેળા લોક, કુમતમાં કપટે જગ પાડે, પામર મારે કયાં પિક, ધતીંગની ધમાલે રે, મૂઢ જનો મુંઝાય છે. પાના. ૧ કળા કેળવે કંચન માટે, રામાનો મનરાગ, ઉદર પિષણના ઉચાટે, દિલમાંહિ ધરતા ડાઘ; અળસીયાંની પેઠે રે, ઉડીને ઉભરાય છે. પન્થોના ૨ વાડામાંહી વનચર જેવા, બંધાયા જનમાળ, ટીલા ટપકાં કંડીમાળા, આશા આળ પંપાળ; મિથ્થા ધમે મહાલે રે, પ્રભુ નડીં પરખાય છે. પન્થના૩ જૂઠી જણાવી જગને માયા, વિત્ત ધરતા વહાલ, લાખ ઉપાયે લક્ષ્મી લેતા, ખરે ન કરતા ખ્યાલ; મેહમાં મુંઝેલા રે, ગુરૂઓ તેહ ગણાય છે. પન્થના૪ પૈસા માટે પલ્થ ચલાવે, મારે વિષયે માંજ, લુલીને અંધાનું લગ્ન જ, ખરાની કરે કઈ ખેજ; અંધાની પાછળ અંધ રે, અજ્ઞાને અટકવાય છે. પત્થાના૫
For Private And Personal Use Only