________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"પ૩૪
ભજનપદ્ય સંગ્રહ.
ટકે ના ચિત્તમાં છાનું, સ્વજન શત્રુ નહીં જાણે, લડેટાણે ભર્યા ભાણે, કદી વિશ્વાસ્ય ના ભેળે. ધરે ના દીર્ઘદૃષ્ટિને, નહીં ગંભીર મનને જે, લહે ના હાર્દ વાતનું, કદી વિશ્વાસ્ય ના ભેળે. ઘટે જ્યાં મન ત્યાં બેલે, ઘટે જયાં બોલવું ત્યાં માન; ઘટે ના તે કરે જલદી, કદી વિAવાય ના ભેળે. અપેક્ષાઓ નહીં જાણે, વિના ડહાપણ થતો ડાહ્ય હૃદય લઈને હૃદય બાળે, કદી વિશ્વાસ્ય ના ભેળો. મળે ત્યાં મૂતરે મેળે, કરે ભળભળ નકામી બહુ; ખરી વખતે ખસે આઘે, કદી વિવાચના ભેળે. નથી સ્વાસ્થાનમાં હૈયું, ભમાવ્યાથી ભમે ઝાઝું; વસે છે હાલમાં ઝેરજ, કદી વિશ્વાસ્ય ના ભળે. ચલ મન ચેતીને સુ, શિખામણ માનશે સાચી બુદ્ધ બ્ધિસદ્દગુરૂ સંગે મળે છે સદ્દગુણે સર્વે.
» તાપને. * તપાવે તાપ શા માટે, બગાડયું ના જરા હારું; મુસાફરપર તપે શાને, બની જા શાન્ત સમજીને. વિના વાંકે તપાવાની, નથી તવ ફર્જ મન સમજી; ઘણે ઉકળાટ ના કર, હુને એવું ઘટે સાચું. તપાવાથી હને કિંચિત, નથી કંઈ લાભ થાવાને; થતી હાનિ તપાવ્યાથી, હવે તે શાન થી બધુ નથી સારૂં અતી સર્વે, સદા છે વર્જ્ય અતિસર્વે; ધરી મર્યાદા અન્તરમાં, સમાવી તાપ દે ત્યારે. પ્રવૃત્તિ શોભતી હદમાં, રહીને કાર્ય કરવાથી; તપી મર્યાદ ચૂક્યાથી, અરૂચિ હેરશે સની. નથી ચડાતું જગતું કે, અરે હદ બહાર જાવાથી,
For Private And Personal Use Only