________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૨૪૩ ॐ सौमां सत्ता ब्रह्म विलासी સામાં સત્તા બ્રહ્મવિલાસી; ચિદઘન ચેતન વાસી...... ...........
.... ............સોમાં મંત્ર રાજ હઠ લય એક વ્યક્તિભાવ પ્રકાશી; આનન્દ ભક્તા ક્ષણ ક્ષણ માંહી, ધર્મ અનન્ત ઉજાશી. સામાં૧ નિર્વિકલ્પ ઉપગે ખેલે, શુદ્ધ ધર્મ અભિલાષી, ટીલાં ટપકાં વ્યવહારે એ, વતે છે ઉદાસી. સામાં ૨ દ્વિધાભાવ ત્યાં આનન્દ નાહી, સહજ ભાવ સુખ પ્યાસી; બુદ્ધિસાગર ધર્મધૂનમાં, ઘટમાં ગંગા કાશી. સૈમાં 3 સં. ૧૯૬૯ આશ્વિન વદિ ૩.
चेतनने सुमतिनी विज्ञप्ति. » નિજ ઘરમાંહી આવે, ચેતનજી નિજ ઘરમાંહી આવે, પરઘરમાં દુઃખ પાવો .................. ....................ચેતનજી, પર ઘર રમતાં સુખ ન પામ્યા, હજીએ શું ભટકાઓ; ચુંથણ પુદગલના ચુંથ્યાથી, આનન્દને નહીં દા. ચેતનજી ૧ પરઘર ભમતાં આકુલ વ્યાકુલ, કુળ કલંક લગાવે; વાર અનન્તી ભવમાં ભટકયા, એ સહુ મનમાં લા. ચેતનજી ૨ રૂપ તમારૂં સર્વ વિસાચું, પરનું એઠું ખાવે; પગ પગ હાંસી દુનિયા કરતી, ફટ ફટથી વગેવાઓ. ચેતનજીક ૩ આનન્દની ભ્રમણએ ભૂલ્યા, દુઃખના ફન્દ ફસાએ જન્મમરણને પામે ફરી ફરી, તે પણ ત્યાંહિ જ ધા. ચેતનજી ૪ સુમતિ સમજાવે છે સાને, નિજ ઘર સુખનો લ્હાવે; બુદ્ધિસાગર અન્તર્ સુખડાં, ચેતન આવે વધાવે. ચેતનજી ૫ સં. ૧૯૬૯ આશ્વિન વદિ પ.
For Private And Personal Use Only