Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 02
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan
Catalog link: https://jainqq.org/explore/005127/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ધન્યધારા શાજાસૌરભ * ભગીર સંપાદકઃ નંદલાલ દેવલુક Page #2 -------------------------------------------------------------------------- ________________ Join Education International સોજન્ય : રાજરત્ત શ્રેષ્ઠી. શ્રી નાતજીભાઈ કાલિદાસ મહેતા પરિવાર, પોરબંદર Page #3 -------------------------------------------------------------------------- ________________ ફોટોગ્રાફી : જસુભાઈ સી. શાહ - મુંબઈ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ ADELEA In 0513 treet ઘણા રાશનકાકા ધન્ય ધા શાશ્વત સૌરભ ભાગ-૨ ♦ (વિવિધ ક્ષેત્રની વિશિષ્ટ પ્રતિભાઓનો પરિચય કોશ) : સંપાદક : નંદલાલ દેવલુક Spor winkl vasi 1832 Page #6 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધાઃ શાશ્વત સૌરભ ભાગ-૨ ગ્રંથ સંપાદક : નંદલાલ બી. દેવક ગ્રંથ પ્રકાશ અને પ્રતિસ્થાન : શ્રી અરિહંત પ્રકાશન પપ્રાલય', ૨૨૩બી , ૧ હીલડ્રાઈવ, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, સરકીટ હાઉસ પાસે, ભાવનગર-૩૬૪૦૦૨ ગ્રંથ કિંમત – રૂા. ૪૫૦/ ટાઈપ સેટીંગ : અરિહંત કોમ્યુટર ગ્રાફિક્સ જૈન વિદ્યાર્થી ગૃહ કમ્પાઉન્ડ સોનગઢ (જિ. ભાવનગર) મુદ્રક: સ્મૃતિ ઓફ્લેટ સોનગઢ-૩૬૪૨૫૦ ફોન : (૦૨૮૩૬) ૨૪૪૦૮૧ ગ્રંથ પ્રકાશન : જન ૨૦૦૮ ગ્રંથ ઉપરનું આવરણ ચિત્ર પારસ કોમ્યુટર ગ્રાફિક્સ, ૧૦૭, રોયલ કોમ્પલેક્સ, હજૂર પાયગા રોડ, ભાવનગર, મો. ૯૮૨૫૫૦૫૪૮૭ રેખાચિત્રોના આર્ટિસ્ટ : સવજી છાયા ઉગમણા દરવાજા બહાર, દ્વારકા, ફોન : ૨૩૪૨૪૪ ગ્રંથ પાછળનું આવરણ ચિત્રા સી. નરેન અમદાવાદ (આ કલાકારોનું ભાવજગત, એનો સ્વાદ અને આસ્વાદ પ્રસાદ સ્વરુપે મળ્યો) Jain Education Intemational Page #7 -------------------------------------------------------------------------- ________________ सत्यमेव जयते નવલિકશોર શર્મા રાજ્યપાલ, ગુજરાત સંદેશ ગુજરાતના ગૌરવનો પરિચયકોશ એવો સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ “ધન્ય ધરા : શાશ્વત સૌરભ', શ્રી અરિહંત પ્રકાશન દ્વારા પ્રકટ થનાર છે જાણી આનંદ થયો. રાજભવન ગાંધીનગર-૩૮૨ ૦૨૦. ગુજરાતની ગરવી ધરાએ વિશ્વાત્મા સમા સંતો, સેવાવ્રતના ભેખધારી તપસ્વીઓ, માનવતાના માન સમા મુનિઓ, દાનધર્મના દાતાર શ્રેષ્ઠીઓ, અનાસક્ત કર્મના પ્રેરક કર્મઠો, સત્ય માટે ખપી જનારા વીરપુરુષો, વિકાસની ગાથાનાં સુવર્ણપૃષ્ઠ સમાન ઉદ્યોગપતિઓની એટલી મોટી બક્ષિસ કરી છે કે આજે દુનિયા તેમનાં યશોગાન ગાઈને તેમાંથી બળ પ્રાપ્ત કરી રહી છે. આવા જ્યોતિર્ધરોનો જ્ઞાનપ્રકાશ વિશેષતઃ નવી પેઢીને યશસ્વી જીવન કંડારવામાં સદૈવ પથપ્રદર્શક નીવડે છે. સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથના પ્રકાશનથી જન-જનને મહામૂલા મૂલ્યોનું માર્ગદર્શન સાંપડશે અને ચોમેર ધન્યતા પાથરતી ગુર્જર ધરાની શાશ્વત સૌરભ પ્રસરશે તેવી અભ્યર્થના સહ ધન્યધરા શાશ્વત સૌરભ’ની સફળતા અર્થે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. pan> નવલકિશોર શર્મા Page #8 -------------------------------------------------------------------------- ________________ सत्यमेव जयते નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી, ગુજરાત રાજય ગાંધીનગર-૩૮૨ ૦૨૦. સદશ ભારતવર્ષમાં અનેક ધર્મો, અનેક સંપ્રદાયો હોવા છતાં વિવિધતામાં એકતા જોવા મળે છે. આ દરેક ધર્મો અને સંપ્રદાયોનું અંતિમ લક્ષ્ય તો એક જ છે-અને તે છે ભારત અને વિશ્વભરની માનવજાતમાં રહેલી ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાને દઢ કરવાનું, તેનું સંવર્ધન કરવાનું શ્રી અરિહંત પ્રકાશન, ભાવનગર દ્વારા “ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ' સાંસ્કૃતિક ગ્રંથનું વિમોચન થઈ રહ્યું છે તે હર્ષની વાત છે આ પ્રસંગે મહોત્સવમાં સહભાગી થનાર સૌને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું સૌનો, 77) (નરેન્દ્ર મોદી) પ્રતિ, શ્રી નંદલાલ દેવલુક, શ્રી અરિહંત પ્રકાશન, ૨૨૩૭ બી/૧, “પધાલય', હિલડ્રાઇવ, સર્કિટ હાઉસની નજીક, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, Sજ ભાવનગર-૩૬૪ ૦૦૨. Jain Education Intemational Page #9 -------------------------------------------------------------------------- ________________ અશોક ભટ્ટ ક્ર.અ.ગુ.વિ.સ. ૧૩૫૧ ગુજરાત વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ ભવન, સેક્ટર-૧૦ ગાંધીનગર-૩૮૨ ૦૧૦ ફોન : (ઓ) ૨૩૨૨૦૯૪૧, ૨૩૨ ૨૨૦૨૪ ફેક્સ : ૦૭૯- ૨૩૨૨૦૯૪૧, ૨૩૨૨૨૦૨૪ (રહે.) ૨૩૨૨૨૬૧૭, ૨૩૨૨૫૯૫૫ તા. ૨૯-૩-૨૦૦૮ રાત વિધાનસ રાતે નસભ. અધ્યક્ષ શુભેચ્છા-સંદેશ શ્રી અરિહંત પ્રકાશન દ્વારા “ધન્ય ધરા : શાશ્વત સૌરભ' ભાગ ૧-૨ ટૂંક સમયમાં પ્રગટ કરી રહ્યા છો, તે જાણી આનંદ થયો. આ ગ્રંથરત્ન દ્વારા વિક્રમની વીસમી સદીમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો કે જેઓ સીમાચિહ્નરૂપ કાર્ય કરી ગયાં છે તેમની સ્મૃતિ વિશેષરૂપે અંકિત કરવાનું આપનું આ ભગીરથ કાર્ય છે તેમજ માનવતાવાદી બુનિયાદ ઉપર સ્થાન પામેલાં કેટલાંક તેજસ્વી નક્ષત્રોનું પણ ભારે યોગદાન આ ગ્રંથનું આકર્ષણ કેન્દ્ર છે, જેને હું બિરદાવું છું. રત્નોની ખાણ સમી આ ભૂમિમાં વૈયક્તિક અને સામાજિક જીવનમાં જેમનું પ્રદાન ઘણું ઉપકારક છે તેવી ધરતીની ધૂળમાં ધરબાયેલી વિભૂતિઓનું કૃતજ્ઞભાવે વિભૂતિસત્ત્વ અજવાળવાનો આપનો આ પ્રયાસ સફળતામાં પરિણમે તેવી શુભેચ્છા પાઠવું છું. કુશળ હશો...... આપનો વિનમ્ર, પ્રતિ, શ્રી નંદલાલ દેવલુક, શ્રી અરિહંત પ્રકાશન, ૨૨૩૭ બી/૧, “પધાલય', હિલડ્રાઇવ, સર્કિટ હાઉસની નજીક, પોર્ટ કોલોની પાછળ, વાઘાવાડી રોડ, ભાવનગર-૩૬૪ ૦૦૨. (અશોક મક Page #10 -------------------------------------------------------------------------- ________________ SWAMI SACHCHIDANAND GEL BHAKTINIKETAN ASHRAM, P.B. No. 19, PETLAD-388 450 (GW) INDIA PHONE : (02697) 252480 BODOCSDSDSDOCS/ DOCSOCS/DCTDe" તા. ૨-૪-૦૮ ભાઈશ્રી નંદલાલભાઈ, શ્રી અરિહંત પ્રકાશન, વાઘાવાડી રોડ, ભાવનગર-૨ સપ્રેમ હરિસ્મરણ. આપનો પત્ર મળ્યો. ગુજરાતની ગરિમાને પ્રગટ કરતો એક બૃહદ્ ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે તે જાણીને વિશેષ આનંદ થયો. આપણી પાસે ઘણું ગૌરવ લેવા જેવું છે, જેમાં સ્થાપત્યો, શૂરવીરો, સાહિત્યકારો, શ્રેષ્ઠીઓ, સંત-સાધુઓ વગેરે. આ બધાનું વ્યવસ્થિત સંકલન કરીને નવી પેઢી પાસે મૂકવામાં આવે તો નવી પેઢી (જૂની પેઢી પણ)ને ભૂતકાળનું અજવાળું પ્રાપ્ત થાય. પ્રજા હંમેશાં ભૂતકાળમાંથી પ્રેરણા લેતી હોય છે, એટલે પ્રગટ થનારો ગ્રંથ જરૂર પથપ્રદર્શક બનશે. પરમાત્મા આપના શ્રમ તથા ભાવનાઓને સફળ કરે તેવી પ્રાર્થના. (સ્વામી સચ્ચિદાનંદ) , Jain Education Intemational For Private & Personal use only Page #11 -------------------------------------------------------------------------- ________________ કલ જય જય ગરવી. ગુજરાત પ્રસ્તાવના ડૉ. ભારતીબહેન શેલત There are loyal hearts, there are spirits brave, There are souls that are pure and true, Then give to the world the best you have, And the best will come back to you.' Madeline Bridges વસંત તો આવે ને જાય! પરંતુ સદા સર્વદા કુસુમાકર બની સચરાચરને નવપલ્લિત કરી સુરભિ પ્રસરાવનાર માન્યવર મહાનુભાવોથી આ ધરતી અલંકૃત બને છે, મુક્તામય ભાસે છે. આવા ગુણનિધિ માનવરત્નો અને મહાપ્રભાવકોનો આછેરો પરિચય કરાવતો આ ચારિત્રગ્રંથ “ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ ગુજરાતના સાહિત્ય જગતમાં પ્રકાશિત થઈ રહ્યો છે તે એક આનંદનો વિષય છે. ગ્રંથના સમર્થ સંપાદક, સજ્જનતાની મૂર્તિ સમા શ્રી નંદલાલભાઈએ લગભગ ૯૦૦ પૃષ્ઠોનો આ દળદાર ગ્રંથ તૈયાર કર્યો છે, જે ગુજરાતના યુવાધન અને ભાવિ પેઢી માટે પાથેય સમાન બની રહેશે એવી દઢ શ્રદ્ધા છે. સૌમ્ય અને વિનમ્ર એવા શ્રી નંદલાલભાઈ ભારતીય સંસ્કૃતિના નિર્મળ પ્રવાહને નિરંતર નિહાળતા રહ્યા છે. સામાન્ય રીતે નાવીન્યના મોહમાં ઘણા ઉત્સાહજનો પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને ભૂલી જતા હોય છે. શ્રી નંદલાલભાઈનું તેવું નથી. ( તેઓ સુવિચારોના ધોરી માર્ગને કદીયે ચૂક્યા નથી. ધર્મ અને સંસ્કૃતિના વિશાળ ફલક ઉપર તેઓશ્રીએ ૨૩ જેટલા સંદર્ભગ્રંથોનું સંપાદન કર્યું છે અને આ ક્ષેત્રે પોતાની વિરલ પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. પ્રસ્તુત સંદર્ભગ્રંથમાં શ્રી નંદલાલભાઈની , નિરંતર વિકાસમાન સૂક્ષ્મ સંપાદકીય દૃષ્ટિની પ્રસૃત અને વ્યાખ સુવાસની ઝાંખી થાય છે. આવા અમૂલ્ય ગ્રંથની પ્રસ્તાવના લખવાના કાર્યમાં સહભાગી થવાથી હું સ્વયં ધન્યતાના ભાવથી આત્મવિભોર થાઉં છું અને તેઓશ્રીની હૃદયથી આભારી છું. Jain Education Intemational Page #12 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધર જ્ઞાનીનું સત્યાર્થસ્વરૂપ જ્ઞાન વિવિધ વિષયોના દીર્ઘ વાચનથી આવે છે અને બહુશ્રુતતા તેની જાતને સોત્સાહ તેમાં સમર્પિત કરવાથી, સાક્ષાત્ જ્ઞાનપિપાસા પ્રદીપ્ત કરી સતત જ્ઞાનોપાસના કરવાથી ઉદ્દભવે છે. જ્ઞાનૈષણા નિતાન્ત આવશ્યક છે, તે પછી જ્ઞાનોપાસના અને આ બંનેનું સાતત્ય રહે તો જ્ઞાનોદય થાય. ના નો મદ્રા તવ વસ્તુ વિશ્વતઃ |’ –ઋગ્વદ. “સમસ્ત વિશ્વમાંથી મને શુભ વિચાર પ્રાપ્ત થાઓ.’ વિ પતિ ” અથર્વવેદ. “જ્ઞાનથી મનુષ્ય નીચે જુએ છે (અર્થાત્ વિનમ્ર બને છે)'. જ્ઞાનની જેમ સત્યની ઉપાસનાથી મનુષ્ય ઊર્ધ્વગામી બને છે. શતપથ બ્રાહ્મણ' (૧/૩/૧/૨૭)માં ‘સત્યને જ (સાચું) નેત્ર કહ્યું છે–સત્યં વૈ વસુઃ ' सत्यमेवेश्वरो लोके सत्ये धर्मः सदाश्रितः। સત્યમૂનાનિ સળી સત્યાગ્રતિ પર પમ્ II (રામાયણ, અયોધ્યાકાંડ-૧૦૯/૧૩) ‘જગતમાં સત્ય જ ઈશ્વર છે, સત્યના આધાર પર જ ધર્મ સદા આશ્રિત છે. સત્ય જ બધાનું મૂળ છે અને સત્યથી વિશેષ અન્ય કોઈ પરમ પદ નથી.” સર્વ સત્વે પ્રતિષ્ઠિત—“બધું જ સત્યમાં પ્રતિષ્ઠિત છે” (મહાભારત, અનુશાસન પર્વ-૧૬૭૪૯). સઘં રહે સકુતર રસાન | (સુનિપાત-૧/૧૦/૨) બધા રસોમાં સત્યનો રસ જ અધિક સ્વાદિષ્ટ છે.’ બહુશ્રુત વ્યક્તિ જ પ્રત્યેક વસ્તુનું સત્યાર્થ સ્વરૂપ જાણી શકે અને તે જ સાંગોપાંગ રસાનંદ માણી શકે. જ્ઞાનીની અનુભૂતિ સર્વાનુભૂતિ બને છે. Learning adds precious seeing to the eye.' સત્યાર્થ જ્ઞાન અને વિદ્વત્તા વસ્તુને યોગ્ય રીતે નિહાળવાની દૃષ્ટિ અર્પે છે. વિચાર, મનન અને ચિંતન વિનાનું જ્ઞાન વ્યર્થ છે. ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ' ગ્રંથમાં નિરૂપિત સાચી મહેંકવાળા માનવપુષ્પોનાં ચારિત્રોને વાંચતાં વાંચતાં ગુણવંતભાઈ શાહના જીવનદર્શનનું સ્મરણ થયું. એમના શબ્દોમાં : “ખીલેલાં પુષ્પો જાણે મૌનધારી અને નિર્મળ હૃદયના સાધુ-સંતો હોય એવી લાગણી એમને જોઈને થાય છે. હું એમને નિરખી રહું છું અને તેઓ ગગનમાં નિરખતા રહે છે. સાવ સમીપ જઈને હું તેમને મનોમન કહું છું : હે સંતો! તમારા સથવારે મને જીવન જીવવા જેવું જણાય છે. તમારી સમીપ હોઉં ત્યારે મને સારા સારા વિચારો આવે છે. તમારા અસ્તિત્વની બધી પાંખડીઓ ખીલી રહી છે. તમારા અસ્તિત્વની સુગંધ મારા અસ્તિત્વ સુધી પહોંચે છે, પરંતુ ઝાઝું ટકતી નથી. મારે કોઈ મનુષ્યના આશીર્વાદ નથી જોઈતા. તમે જ મનુષ્યના સાચા ગુરુ છો. મારા અસ્તિત્વને સુગંધદીક્ષા, સૌંદર્યદીક્ષા અને વિવેકદીક્ષા ક્યારે મળશે?” Jain Education Intemational Page #13 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આજે માણસને છાજે એવા નૂતન ધર્મની શોધ ચાલી રહી છે. લાંબી આળસ મરડીને માનવતા એક નવા પ્રસ્થાનની તૈયારી કરી રહી હોય ત્યારે કવિ સુન્દરમુની પંક્તિ અજવાળાં પાથરી રહી છે : માનવી, માનવ થાઉં તો ઘણું.” ગ્રંથ વિશે બે બોલો પ્રજાકલ્યાણનો મહાન આદર્શ રજૂ કરનાર પ્રાચીન કલાના રાજવીઓ, ગુર્જર ધરાના સંતો, ધર્મોપદેશકો, ભક્ત કવિઓ, લોકસાહિત્યના ઉપાસકો, સંતસ્થાનકો, નાદ બ્રહ્મના આરાધકો, રંગમંચના કસબીઓ, કર્મઠ ઉદ્યોગપતિઓ, પરષો. પત્રકારો અને કટારલેખકો. ગાંધીયુગના કર્મઠ કર્મવીરો. સમાજસેવકો, શિક્ષણવિદો. ઉત્તમ નારીરત્નો, શ્રેષ્ઠ છબીકારો અને સાંપ્રત પ્રતિભાઓ વિશે ચાલીસ જેટલી લેખમાળાઓમાં અનેક મહાનુભાવી વિરલ વ્યક્તિઓનાં વ્યક્તિત્વ અને કાર્યનો સંક્ષિપ્ત પરિચય આ બૃહત્કાય સંદર્ભગ્રંથમાં આલેખાયો છે. આ બધા લેખો ઉત્તમ કક્ષાના અભ્યાસી અને મૂર્ધન્ય લેખકોની કલમે લખાયેલા છે. લેખમાળાના પ્રત્યેક મણકારૂપ લેખમાંથી પ્રતિભાવંત ગુણિયલ માનવરત્નોના વ્યક્તિત્વની ચરંજીવ છાપ માનસપટ પર અંકિત થયેલી જોવા મળે છે. સંપાદકે દરેક લેખના આરંભમાં લેખકનો વિગતપૂર્ણ સુંદર પરિચય આપ્યો છે. આ લેખમાળાનો પ્રથમ લેખ “પૃથ્વીના અલંકારરૂપ સમ્રાટો–રાજવીઓ' વિદ્યાના આરાધક ડૉ. રસેશ જમીનદારની કલમે લખાયેલો છે. એમાં ગુજરાતના પ્રાચીન ઇતિહાસના આદર્શ રાજા ક્ષહરાત ક્ષત્રપ નહપાન, શક સંવતના પ્રવર્તક કાર્દમક ક્ષત્રપ રાજા ચાષ્ટન, ગુજરાતના સર્વપ્રથમ સ્વતંત્ર રાજ્યના આદર્શ રાજા મહાક્ષત્રપ રુદ્રદામા અને ગુર્જર સંસ્કૃતિના જ્યોતિર્ધર સોલંકી રાજા કુમારપાળ વિશે પ્રામાણિક અને તથ્યપૂર્ણ માહિતી સંકલિત કરી છે. ગાંધી યુગના પીઢ પત્રકાર અને લોકસાહિત્યકાર શ્રી દોલતભાઈ ભટ્ટ ‘દેશી રાજ્યના દીવાનલેખમાં ભાવનગર રાજ્યના રાજા-પ્રજાપ્રિય દીવાન શામળદાસ મહેતા, વડોદરા રાજ્યના દીવાન નર્મદાશંકર મહેતા, દાંતાના દીવાન-ચતુર્ભુજ ભટ્ટ, ગુજરાતી ભાષા અને સાહિત્યની આરાધના કરનાર કચ્છના દીવાન રણછોડભાઈ ઉદયરામ, જૂનાગઢના દીવાન ગોકુળજી ઝાલા, ભાવનગરના ગગા ઓઝા, જૂનાગઢના દીવાન અનંતજીનાં કાર્યો અને તેમના રાજ્યવ્યવસ્થા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન વિશે તલસ્પર્શી વિગતો પ્રસ્તુત કરી છે. * “સદાચાર જીવનના તપઃપૂજો (ભોમિયાઓ, યોગીઓ, લબ્ધિવરો)'ના લેખક શ્રી મનુભાઈ પંડિત ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ ગાંધીવિચારધારાના સેવક છે. એમણે નરસિંહ મહેતાના ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ'ની દરેક પંક્તિ, અર્ધી પંક્તિ કે શબ્દોને વાચા આપતા મહાન સંતો, ધર્મોપદેશકો, પૌરાણિક આદર્શ પાત્રો, ભક્ત કવિઓ અને મહાત્મા ગાંધી જેવા મહાન ક્રાંતદ્રષ્ટાઓની જીવન ઝરમર આપી છે. * “ધર્મ-સંસ્કૃતિની જાગૃત જ્યોતો'માં પીર પરંપરાના સંશોધક ડૉ. મુકુન્દચંદ્ર નાગરે અનેક પર સ્થાનકોની મુલાકાત લઈ ગુજરાતની પીર પરંપરા ઉપર ઘણી સામગ્રી એકત્ર કરી કચ્છના અજપાળપીર, ભાલપંથકના જોધલપીર, ઉત્તર ગુજરાતના કાનપીર, ઘૂમલીના હરિયા પીર, અમરેલી ભેસાણના સતુ દેવીદાસ જેવા અઢાર જેટલા પીરોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. ક “વિવિધ ધર્મ-પરંપરામાં ગુજરાતની દેહાધ્ય જગ્યાઓ” એ લેખમાં પ્રા. રવજી રોકડ અને ડૉ. બી. આર. ખાચરિયાએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યકાળથી માંડી અદ્ય પર્યત ડુંગરો, નદીતટો, સાગરતટો અને ગામડાંઓમાં પથરાયેલાં સંતસ્થાનકોની શ્રદ્ધેય માહિતી પ્રસ્તુત કરી છે. Jain Education Intemational Page #14 -------------------------------------------------------------------------- ________________ * ‘ગુજરાતના શ્રી અરવિંદસાધકો' લેખમાળા પ્રસ્તુત કરનાર શ્રી પરમ આર. પાઠકે ભૌતિક જીવનની ઉત્ક્રાંતિ અને આધિભૌતિક જીવનની સંક્રાંતિમાં સદાય પ્રેરણારૂપ એવી ગુર્જરી ધરામાં થયેલા, વિશ્વવંદ્ય મહાયોગી શ્રી અરવિંદ ઘોષના સાધકો–જ્ઞાન–ભક્તિ-કર્મનો સમન્વય સાધનાર શ્રી અંબાલાલ પુરાણી, વિશ્વ એકતાના સંનિષ્ઠ સેનાની શ્રી અંબાલાલ ભાઈલાલ પટેલ, આનંદ અને શુચિતાના કવિ શ્રી પૂજાલાલ, શ્રી અરવિંદ માર્ગના સુખ્યાત સર્જક, અનુવાદક, વિવેચક કવિ શ્રી સુન્દરમ્, નૃત્ય માર્ગથી પૂર્ણ યોગના સાધિકા અનુબહેન જેવા દૃષ્ટાંતરૂપ ઘણા સાધકોનું સુપેરે જીવનદર્શન કરાવ્યું છે. ધન્ય ધરા * સૌરાષ્ટ્રની સંત–પરંપરાઓ, એમની વિભિન્ન સાધનાધારાઓ અને સંતવાણી માટે પૂજ્ય મકરન્દભાઈ દવેની પ્રેરણાથી થયેલા અનુસંધાનને આજની ઘડી સુધી અવિચ્છિન્નપણે જાળવી રાખનાર મહાન સાધક અને ગાયક ડૉ. નિરંજનભાઈ રાજ્યગુરુની કલમે લખાયેલ ‘સાધનાધારાના મશાલચીઓ’માં આત્મા–પરમાત્માના રહસ્યોને જાણવાસમજવા જીવનભરનો રઝળપાટ કરનાર, ભારે પુરુષાર્થ દ્વારા આધ્યાત્મિક અનુભૂતિ માણનાર કાજી અનવરમિયાં બાપુ, ભાદરણના સ્વામી શ્રીકૃષ્ણાનંદજી, કાયાવરોહણના શ્રી કૃપાલ્વાનંદજી, મુંડિયાસ્વામી દયારામજી, ભનિક સૂફી સંત સતારશાહ જેવા ૨૩ જેટલા પ્રતિષ્ઠિત છતાં અંતરિયાળ સાધક યોગીઓ વિશે સુંદર શબ્દાંકન કર્યું છે. * પ્રજાજીવનના કલ્યાણયાત્રીઓ' એ લેખમાં ડૉ. રસેશ જમીનદારે નૈતિક મૂલ્યો અને સમાજસુધારણાના પુરસ્કર્તા સ્વામી સહજાનંદ, બૌદ્ધ ધર્મના અધ્યેતા ધર્માનંદ કૌસાંબી જેવા મહાપુરુષોના જીવનની વાસ્તવિકતાનું સુંદર દર્શન કરાવ્યું છે. * પ્રણામી ધર્મના પ્રેરક જ્યોતિર્ધરો'ના લેખક વિદ્વાન પ્રાધ્યાપક અને પ્રણામી સંપ્રદાયના વિશેષજ્ઞ ડૉ. મહેશચંદ્ર પંડ્યાએ વિશ્વક્ય અને માનવતાલક્ષી વિચારધારાના પાયા ઉપર વિસ્તાર પામેલ પ્રણામી ધર્મના આઘ સ્થાપક નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ, વિશ્વપ્રણામી ધર્મના બોધક મહામતિ પ્રાણનાથજી, પ્રણામી જગતનું અણમોલ સ્ત્રીરત્ન શ્રી તેજકુંવરશ્યામા, વીતક સાહિત્યના ઉદ્ગાતા સ્વામી શ્રી લાલદાસજી મહારાજ, સ્વામી શ્રી મુકુંદદાસજી મહારાજ, સેવાધર્મી ડૉ. દિનેશ પંડિતની કર્મઠ જીવનયાત્રાના સંકલિત અંશોનું સુંદર આકલન કર્યું છે. * યશસ્વી કવિઓ : લોકસાહિત્યના અખંડ ઉપાસકો'માં શ્રી કેશુભાઈ બારોટે લોકસંસ્કૃતિની મશાલને પ્રજ્વલિત રાખનાર, લોકસાહિત્યના ઉપાસક ૬૦ જેટલા કવિઓના ચારિત્ર્યાંશોનું સુંદર ચિત્રણ કર્યું છે. * નાદ બ્રહ્મના આરાધકો : સ્વરસાધકો'ના આલેખક શ્રી જયદેવભાઈ ભોજક એક સાચા સંગીતસાધક છે. તેઓશ્રીએ આ લેખમાં પંડિત વાડીલાલ નાયક, પં. ડાહ્યાલાલ નાયક, સંગીતશાસ્ત્રી રાજગાયક દલસુખભાઈ ઠાકોર, ઉસ્તાદ ફૈયાઝખાન, પં. ઓમકારનાથ, ધ્રુપદ ગાયક ગજાનન ઠાકુર, પંડિત જસરાજ, બ્રિજભૂષણ કાબ્રા, ગિટારવાદક ખાંસાહેબ, મૌલાબક્ષ, સંગીત કલાગુરુ નારાયણરાવ ગજાનન અંબાડે જેવા ૨૩ જેટલા નાદ બ્રહ્મના ઉપાસકોનું આંશિક જીવનદર્શન સાહજિક રીતે કરાવ્યું છે. * સંગીત સાધનાના સિદ્ધહસ્ત મર્મજ્ઞ કલાકાર અને ગાયકી ક્ષેત્રના ઉન્નત તજ્જ્ઞ પ્રો. આર. સી. મહેતાસાહેબનું નામ સંગીતની દુનિયામાં બહુ ઊંચેરું છે. તેઓશ્રીની તેજસ્વીની કલમે લખાયેલ ‘ગુજરાત અને સંગીત’એ લેખમાં શાસ્ત્રીય સંગીતની સામાન્ય ભૂમિકા ગુજરાતનાં દેશી રાજ્યો અને સંગીત તેમજ ગુજરાતનાં અન્ય સ્થળોએ સંગીતપ્રવૃત્તિ વિશે તથ્યપૂર્ણ હકીકતો પ્રસ્તુત કરવામાં આવી છે. અહીં સંગીતક્ષેત્રના યશઃસ્તંભોનાં રેખાંકનો પણ નિદર્શિત કરવામાં આવ્યાં છે. * નવલકથા, લોકકથા, ઇતિહાસ, બાલકથા અને લોકસાહિત્યના સર્જક શ્રી દોલતભાઈ ભટ્ટે ‘રંગમંચ ઉપર Page #15 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રમનારા કલાકારો’ એ લેખમાં ગુજરાતના પ્રસિદ્ધ નાટ્યશાસ્ત્રીઓ, નાટ્યસર્જકો, નાટ્યકારો, નાટ્ય કલાધરો, નાટ્યકવિઓનાં કાર્યો અને તેમની સિદ્ધિઓ, આદર્શો, નાટ્યક્ષેત્રે એમના પ્રદાન વિશે સંક્ષેપમાં સુંદર નિરૂપણ કર્યું છે. વ્યાપાર, કલા અને સાહિત્યનો સુભગ સમન્વય” શીર્ષક હેઠળના શ્રી જયંતિભાઈ દલાલના લેખમાં વિદેશમાં વસતા ગુજરાતના પ્રતિભાશાળી, કર્મનિષ્ઠ, વ્યવહારકુશળ, કલા અને સાહિત્યના રસવંત નિદર્શકો સમા ૩૦ જેટલા ગુજરાતની અસ્મિતાને જાળવી રાખનાર મહાનુભાવોના વ્યક્તિત્વની ઝાંખી કરાવવામાં આવી છે. * પ્રાચ્યવિદ્યાના પ્રજ્ઞાવંતો'માં વિદ્યાનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ ડૉ. ભારતી શેલતે ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ, વારસારૂપ ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ, સંસ્કૃતવિદ્યા, મૂર્તિકલા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા જેવા વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોમાં મહામૂલું પ્રદાન કરનાર અને જીવનનાં શાશ્વત મૂલ્યોને સ્થાપિત કરનાર સગત પૂ. રસિકલાલ છો. પરીખ, ડૉ. આર. સી. મજુમદાર, ડો. અજયમિત્ર શાસ્ત્રી, ડૉ. ઝેડ. એ. દેસાઈ, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ જેવા આજીવન વિદ્યોપાસકોના પ્રદાન વિશે સુદ્ધ માહિતી આપી છે. - “ગુજરાતી પત્રકારો : કટાર લેખકો’ એ લેખના લેખિકા અધ્યા. ડૉ. પુનિતા હણેએ લગભગ ૭૦ જેટલા પત્રકારો. સામયિક સંપાદકો, કોલમ લેખકોના વ્યક્તિત્વને ગુણગ્રાહી દષ્ટિથી ઉઠાવ આપ્યો છે અને સંક્ષેપમાં એમની વિશેષતાઓ પ્રસ્તુટ કરી છે. જ ભારતીય સંસ્કૃતિના ઉત્થાનમાં વિવિધભાષી પ્રજાનું પ્રદાન ઘણું રહ્યું છે. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ બાદ હિંદી દેશની રાષ્ટ્રભાષા બની અને વિવિધ ભાષાઓમાં લખાયેલું સાહિત્ય હિંદી ભાષા દ્વારા વિશાળ જનસમૂહ સુધી પહોંચે એવો શુભ આશય સાહિત્ય જગતમાં પ્રગટ થયો. ‘હિંદી સાહિત્યમાં ગુજરાતીઓનું પ્રદાન'માં ડૉ. રમણલાલ પાઠકે મધ્યકાલીન સાહિત્યના અનેક મહાન કવિઓ અને લેખકોની હિંદીમાં રચાયેલ લઘુકથા, નવલકથા, શોધગ્રંથો, નિબંધો, અનુવાદ સાહિત્ય, આત્મકથા, નાટકો જેવી સાહિત્યરચનાઓ દ્વારા ગુજરાતે હિંદી સાહિત્ય જગતમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રસ્થાપિત કર્યું હોવાનું નોંધ્યું છે. 5 શ્રી એલ. વી. જોષીના “ગુર્જર મહાસાગરનાં રત્નો વિશેના લેખમાં ગુર્જર ધરા પર ભારતીય સંસ્કૃતિની મશાલને પ્રજ્વલિત કરનાર અનેક મહામાનવીઓ બિરદાવવામાં આવ્યા છે. અહીં વૈષ્ણવ કવિ-ભજનિક નરસિંહ મહેતા, કેળવણીકાર ધોંડો કેશવ કર્વે, કેશવ હર્ષદ ધ્રુવ, લોકહિતકારી વિભૂતિ દાદુભાઈ દેસાઈ, ક્રાંતિવીર પૃથ્વીસિંહ આઝાદ, ઇતિહાસવિદ રત્નમણિરાવ જોટે, માનવસેવાના ભેખધારી શિવાનંદ અધ્વર્યુ, સંતવાણીના સંગીતસમ્રાટ નારાયણસ્વામી જેવા ૨૫ જેટલાં માનવરત્નોનાં ચારિત્ર્યશોને ઉઘાટિત કરવામાં આવ્યા છે. “ઓરતા : આવો વ્યક્તિત્વો ન ઓળખ્યાના” એ લેખના લેખક શ્રી યશવંત કડીકર ગુજરાતી સાહિત્યમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. એમણે ભારતીય સંસ્કૃતિનાં જીવનમૂલ્યોને પ્રગટ કરતાં મૂઠી ઊંચેરાં ૧૧ જેટલાં માનવરત્નોનાં વ્યક્તિત્વને સુંદર રીતે ઉપસાવ્યાં છે. - પરમ પૂજ્ય જયદર્શન વિજયજી મહારાજસાહેબ-નેમિ પ્રેમી દ્વારા પ્રસ્તુત ‘વંદે માતરમ્ યશ:સ્તંભો’ લેખમાં આત્મજ્ઞાની મહાન સમાજોદ્ધારકો, જીવદયાપ્રેમી શ્રેષ્ઠીઓ, જૈન ધર્ણોદ્ધારક રાજાઓ, મંત્રીઓ, જનસેવા પ્રતિપાલકો અને સંતોના ચારિત્ર્યનું સંક્ષિપ્ત આલેખન અને રેખાંકન કરેલું છે. ગાંધી-વિચારધારાના વિવિધ ક્ષેત્રોના મહાન પુરસ્કર્તાઓ' માં ડૉ. રસેશ જમીનદારે સાધના, આરાધના અને તપસ્યાથી વિવિધ ક્ષેત્રોમાં જ્ઞાન, મૂલ્યો અને આદર્શોની સરવાણી વહાવનાર ગાંધીવાદી મહાનતા મોરારજી દેસાઈ, મર્મજ્ઞ ઇતિવિદ ‘દર્શક’, સંશોધનના સિદ્ધાર્થ પં. સુખલાલજી, ઇતિહાસ દૃષ્ટિના વિવેચક શ્રી રામલાલ પરીખ, - Jain Education Intemational Page #16 -------------------------------------------------------------------------- ________________ ૬ સમર્થ કર્મશીલ સુદર્શન આયંગાર, વિચારક્રાંતિના વરેણ્ય વિદ્વાન ગુણવંતભાઈ અને ભારતીય તત્ત્વવેત્તા શ્રી રામચંદ્ર ગાંધીનાં ચારિત્ર્યાલેખન સંક્ષેપમાં કરેલ છે. ધન્ય ધરા * ‘સમાજસેવા ધર્મના શિલ્પીઓ'માં ડૉ. મહેશ પંડ્યાએ સમાજસેવાના ભેખધારી પાંચ માનવરત્નોનો પરિચય સુજ્ઞ વાચકોને કરાવ્યો છે. * ‘વસુંધરા દીધી અણપ્રીછી પ્રતિભાઓ'ના લેખક મૂળશંકરભાઈ ભટ્ટે દેશ-વિદેશમાં સમ્માન પામેલ ઉત્તમ શ્રેણીના એન્જિનિયર, અધ્યાત્મવિદ્યાના અભ્યાસી, સ્વાતંત્ર્ય સેનાની, કલા મર્મજ્ઞો, અર્થશાસ્ત્રી, પર્વતારોહક, દિગ્દર્શક, છબીકાર, કેળવણીકાર વગેરે વિવિધ ક્ષેત્રોના કર્મવી૨ તજ્જ્ઞોના જીવન-મર્મને એમનાં કાર્યો દ્વારા ઉદ્ઘાટિત કર્યા છે. * ગુજરાતના પ્રતિષ્ઠિત સેવક શ્રી મનુભાઈ પંડિતના ‘ગાંધીયુગના કર્મઠ કર્મવીરો' લેખમાં ભારતીય ઋષિ પરંપરાના સાધક, રાષ્ટ્રપ્રેમી કવિ સર્વોદય કાર્યકર, ગાંધીવિચાર પ્રેમી લોકસેવક એવા ૪૫ ગાંધીયુગના કર્મવીરોના જીવનાંશોની ઝાંખી કરાવવામાં આવી છે. * ભારતીય સમુદાય શિક્ષણ સંઘ, અમદાવાદના શિક્ષણશાસ્ત્રને વરેલા સભ્યો દ્વારા લખાયેલ ‘શિક્ષણની સર્વતોમુખી સંક્રાંતિના સાધકો'માં બાળ કેળવણી, લોક કેળવણી, આદિવાસી શિક્ષણ અને વિકાસ, રાષ્ટ્રીય શિક્ષણ, બુનિયાદી–રચનાત્મક–વ્યવસાયલક્ષી કેળવણી જેવાં વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ પૂરું પાડનાર આદર્શ મહાનુભાવોનાં ચરિત્રાંકનો પ્રગટ કરવામાં આવ્યાં છે. * ‘દંત ચિકિત્સા’ના સર્જન ડૉ. માણેકભાઈ પટેલના ‘અમદાવાદ : અસ્મિતાના વિધાયકો' લેખમાં અમદાવાદ શહેરને તેનું સાંસ્કૃતિક સ્વરૂપ આપવામાં, તેની અસ્મિતા પ્રગટાવવામાં, તેને સક્ષમ અને સમૃદ્ધ કરવામાં જેમણે યોગદાન આપ્યું છે તેવા મધ્યકાલીન યુગના મહાન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક એલેકઝાંડર ફોર્બ્સ, મિલ ઉદ્યોગના પ્રણેતા રણછોડલાલ છોટાલાલ, શેઠ શ્રી હઠીસિંહ કેસરીસિંહ, ચીનુભાઈ બેરોનેટ, શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા સમાજકલ્યાણના હિતૈષી, કર્તવ્યનિષ્ઠ, સ્ત્રી કેળવણીના ઉત્તેજક મહિલા આગેવાનો વિશે સુષ્ઠુ માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે. * ‘પ્રેરણાનાં પગથિયાં'માં શ્રી કિશોરસિંહ સોલંકીએ પ્રજાજનોના પ્રેરણાદાતા અને ઉદ્યોગરત્નો એવા ૧૩ સમાજકલ્યાણના ભાવકો અને દાનવીરોના ચારિત્ર્યાંશો આલેખિત કર્યા છે. * ભારતીય સંસ્કૃતિમાં નારીગૌરવને ઉન્નત સ્થાન આપવામાં આવ્યું છે. ઇતિહાસનાં પૃષ્ઠો પર અનેક શીલવતી, ગુણવતી, વીરાંગના, વિદુષી નારીઓનાં આલેખનો થયેલાં છે. શ્રીમતી સુલભા આર. દેવપુરકરના ગૌરવશાળી નારીરત્નો' લેખમાં લેખિકાએ વિવિધ ક્ષેત્રોની પ્રેરણાદાયી નારીઓનો મહિમા ગાયો છે. * ધરતીની સોડમ ઝીલનારાં પરમાર્થી સંતરત્નો'માં ગુજરાતીના પ્રાધ્યાપક ડૉ. નવીનચંદ્ર ત્રિવેદીએ અધ્યાત્મ જગતના આંતરપ્રવાહોને ઝીલનાર સંતરત્નો-નરસિંહ મહેતા, મીરાંબાઈ, દાદા ભગવાન, પૂ. આઠવલે, જૈન મુનિ અમરેન્દ્ર મહારાજ, સ્વામી કૃષ્ણાનંદ, સ્વામી સચ્ચિદાનંદ, આશારામ બાપુ, ભાગવત ભાસ્કર રમેશભાઈ ઓઝાનાં જીવન અને કાર્યોની ઝલક દર્શાવી છે. * પ્રા. રશ્મિ વ્યાસના ‘સમાજસેવા ક્ષેત્રે સમર્પિત મહિલાઓ' લેખમાં ગાંધી યુગ દરમ્યાન સામાજિક જાગૃતિના પરિણામસ્વરૂપ જે અનેક સ્ત્રીરત્નોએ સમાજસેવા દ્વારા નવો ઇતિહાસ સર્જ્યો એવી ૨૩ સમાજસેવાની ભેખધારી નારીઓના ચારિત્ર્યાંશો નિદર્શિત કર્યા છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ “ભારતરત્નથી પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત ગુજરાતીઓ’ એ સંકલિત લેખમાળામાં પ્રા. બિપિનચંદ્ર ત્રિવેદીએ ૧૯૫૪થી ૨૦૦૭ સુધીમાં ભારત સરકાર દ્વારા ૪૧ ભારતરત્ન, ૨૨૨ પદ્મવિભૂષણ, ૯૬૮ પદ્મભૂષણ અને ૨,૦૨૪ પદ્મશ્રીના પુરસ્કારો મળી કુલ ૩,૨૫૫ પુરસ્કારો પ્રદાન કર્યા હોવાની નોંધ કરી છે. એમાં ૧૧૧ જેટલા ગુજરાતીઓને આવા પુરસ્કાર મળ્યા છે. અહીં એ ૧૧૧ પુરસ્કૃત માનવરત્નોને શબ્દાંકનથી નવાજવામાં આવ્યાં છે. કર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક ડૉ. બહેચરભાઈ પટેલના ‘પડકારોના પર્યાયરૂપ પાણીદાર પાટીદારો' લેખમાં પાટીદાર કોમની પ્રતિભાઓ અને સ્વાતંત્ર્ય સેનાની પાટીદારોનાં આંશિક શબ્દચિત્રો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. ' * “ગુજરાતની કરોડરજ્જુ : પાટીદારોમાં શ્રી ગોરધનભાઈ સોરઠિયાએ ૧૨ જેટલા લેઉઆ પાટીદારોનું ખમીરવંતુ ચિત્રણ કર્યું છે. - શ્રી નટવર પી. આહલપરાના “એકવીસમી સદીના કેટલાક ઓજસ્વી ઉદ્યોગપતિઓની તેજસ્વી તવારીખ લેખમાં જીવનકલાના સાધક, સમાજના સંનિષ્ઠ સેવક અને કારીગરોના માવતર સમાં પાંચ ઉદ્યોગપતિઓનો આછેરો પરિચય કરાવવામાં આવ્યો છે. as “વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓના લેખક શ્રી નરેન્દ્રભાઈ પટેલ શિક્ષણ અને પત્રકારત્વ ક્ષેત્રના આગેવાન કર્મી રહ્યા છે. એમણે ડો. વાસંતી ખોના, ઠાકોરભાઈ એન. દેસાઈ, બાબુભાઈ ડી. પટેલ, ડૉ. કલ્પના દવે, શ્રી જીતેન્દ્ર દવે, ઠાકોરભાઈ ૨. મિસ્ત્રી, જેવા શિક્ષણ જગતના નામાંકિત મહાનુભાવો, ગાંધીવિચાર–પ્રચારકો તેમજ સમાજસેવ ઉદ્યોગપતિઓના જીવનાંશો સંકલિત કર્યા છે. કલાનું સર્જન સનાતન હોય છે. કલાકાર એ કલાકૃતિનો સુષ્ટા છે. છબીકલા પણ એક મોહક કલા છે. માનવ પ્રતિષ્ઠાન સંસ્થાના સ્થાપક શ્રી કેતનભાઈ મોદીએ, “ગુજરાતના છબીકારોની સૌંદર્યમંડિત કલાકૃતિઓ' એ શીર્ષક હેઠળના લેખમાં “કેળવણી', “પ્રેમ” જેવા વિષયોને કેન્દ્રમાં રાખી આયોજાયેલ તસવીરસ્પર્ધામાં વિજેતા તસવીરકારોની કૃતિઓની આફ્લાદક ઝલક કલાપ્રેમી જનતા સમક્ષ પ્રસ્તુત કરી છે. - વિદ્યા, વ્યવસાય અને પરમાર્થનું સહિતત્વ' એ શીર્ષક હેઠળના ડૉ. ઉષાબહેન રા. પાઠકના લેખમાં વિદેશની ધરતી પર વસતા વિવિધ ક્ષેત્રોના પ્રતિભાવંત મશાલચીઓરૂપ ગુજરાતીઓનું રસપ્રદ યશોગાન કરવામાં આવ્યું છે. એમાં પરમાર્થ પરાયણ દંપતી નવનીતભાઈ અને શારદાબહેન વોરા, સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર જયંતભાઈ કવિ, કષિ વૈજ્ઞાનિક સધાબહેન. એમના પતિ રમેશભાઈ અને દીકરા મેહુલભાઈ વશી, વિદ્યાવ્યાસંગી રાધેકાંત દવે. બાલ મનોવૈજ્ઞાનિક કલાકાર કુસુમબહેન દવે, સફળ ઉદ્યોગપતિ રાહુલભાઈ શુકલ, કાર્યદક્ષ મહિલા ઉદ્યોગપતિ અને કલાકાર કલ્પનાબહેન કાનજીભાઈ ચૌહાણ દૃષ્ટાંતરૂપ છે. s “વીસમી સદી : વિશેષાર્થના અધિકારીઓ અને “સાંપ્રત પ્રતિભાઓ : સવિચારના પ્રણેતાઓ’ બે સંકલિત લેખમાળાના ચારિત્ર્યાંશો આ સંદર્ભગ્રંથના સંપાદક દ્વારા લખાયેલ છે. રાજકારણ, ધર્મકારણ, સમાજકારણથી માંડીને વિજ્ઞાનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રતિભાવંતોનું પ્રદાન અમૂલ્ય રહ્યું છે. સંપાદકે આ લેખમાળાઓમાં શ્રમણ સંસ્કૃતિના આદર્શોને વિદેશોમાં પ્રસરાવનાર શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધી, “પ્રબુદ્ધજીવન'ના તંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, વિશ્વવિખ્યાત સખાવતી સંસ્થાના સૂત્રધાર દીપચંદભાઈ ગાર્ડ, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા, મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી જિનવિજયજી, વિદ્યાના આરાધક ડૉ. રસેશ જમીનદાર, જૈન સંસ્કૃતિની અખંડ જ્યોતને દેશ-વિદેશોમાં પ્રજ્વલિત રાખનાર ડૉ. કુમારપાળ દેસાઈ, નારીરત્નો સંતોકબા અને ડૉ. સવિતાદીદી મહેતા તથા બીજા અનેક સાંપ્રત સવિચારના પ્રણેતાઓનાં જીવન અને કાર્યોની ઝંખી કરાવી છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા આમ “ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ' (પુણ્ય પ્રભાવકોનો પરિચય કોશ) જેવા આહ્લાદક અભિધાનવાળો આ બૃહત્કાય ગ્રંથ ગુર્જરી ધરાના તેજવલયોરૂપ અનેક મહાપ્રભાવક માનવરત્નોનાં સંક્ષિપ્ત જીવન-કાર્યને વાચકો સમક્ષ ઉઘાટિત કરે છે અને જે તે ક્ષેત્રના મહાન પ્રેરક ઉત્તમ રત્નીઓના ચારિત્ર્યોમાંથી પ્રગટ થતો માનવતાનો પવિત્ર સંદેશ ફેલાવે છે. અહીં સરસ્વતી, પ્રજ્ઞા, જનસેવા, વ્યાપાર, કલા, આદર્શ રાજધર્મ, નારીધર્મ એ બધાંનો અભુત સમન્વય જોવા મળે છે. સમગ્ર ગ્રંથની લેખમાળાઓનું વિહંગ-અવલોકન કરતાં જણાય છે કે ગ્રંથમાં વિવિધ ક્ષેત્રોના ઉત્તમોત્તમ માનવોના પ્રભાવક અને પ્રેરણાદાયી અંશોનું અંકન કરવામાં આવ્યું છે અને અગાઉ પ્રસિદ્ધ થયેલા બે સંદર્ભગ્રંથો 'બહદ પ્રતિભાદર્શન' અને “પથપ્રદર્શક પ્રતિભાઓ'ની જેમ આ ગ્રંથ પણ આવા પુણ્યપ્રભાવક વિરલ માનવીઓના અંશતઃ કરેલાં ચારિત્રાંકનો દ્વારા વાચકોના માનસપટ પર અમીટ છાપ મૂકી જાય છે. | ગુજરાતની અસ્મિતાને દીર્ઘકાલ સુધી ટકાવી રાખનાર જો કોઈ જીવનતત્ત્વ હોય તો તે એની સહિષ્ણુતા છે. ભારતીય સંસ્કૃતિનું ગળથુથીમાંથી જ પાન કરનાર આપણી ભૂમિનો માનવી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પોતાની સાથે એ વારસો અંકે કરતો જાય છે. આજે ૨૧મી સદીમાં ભારત અને ગુજરાતે સામાજિક નવનિર્માણ વિકાસની લાંબી હરણફાળ ભરી છે ત્યારે આવા ઉત્તમોત્તમ ચારિત્રાંકનના સંદર્ભગ્રંથો પ્રેરણાના પીયૂષ સમાન છે અને આપણું યુવાજગત અને ભાવિ પેઢી એવા મહામૂલા માનવરત્નીઓનાં ચારિત્ર્યોમાંથી આદર્શી શોધી એના અત્યલ્પ અંશો પણ જીવનમાં ઉતારે એ જ જીવનનું સાર્થક્ય છે. સુવર્ણાક્ષરોમાં અંકિત થયેલ ગ્રંથ-સંપાદકના હૃદયની પ્રેરક વાણીને અહીં ઉધૃત કરું છું : “ચિંતનના પારગામીઓ, ધર્મના મહા મેધાવીઓ, તત્ત્વાન્વેષણનાં સાચાં મોતી....લાવનારા સંબદ્ધ પુરુષો, વાચસ્પતિઓ, શીલાબોધિ સાધુ પુરુષો, પૂ. શ્રમણીરત્નો, મહારથીઓ, સાહિત્યસર્જકો, કવિઓ, દાર્શનિકો, વિવેચકોની એક ઉજ્જવળ પરંપરા રહી છે. એમણે પ્રજાજીવનને પ્રેરણાનાં પીયૂષ પાયાં છે. ક્રાંતિના પંથે વાળ્યા છે. અધ્યાત્મ માર્ગે દોર્યા છે અને તેઓ સાચે જ માનવજીવનના પથદર્શકો રહ્યા છે. પૂર્વજોએ વહાવેલી આ ગુણાનુરાગી ગંગાનું આચમન જિજ્ઞાસુ જગતને દીર્ધકાલ સુધી ભારે મોટું બળ આપી રહેશે.” | ધરતીનું જે કાંઈ સર્વોત્તમ છે તે પુષ્ય દ્વારા પ્રગટ થાય છે. પુષ્ય ઊગે ત્યારે વાસ્તવમાં સૌંદર્ય અને સુગંધ પ્રસરે છે. વિનમ્ર એવા શ્રી નંદલાલભાઈએ આ ઉત્તમ ચારિવ્યોના અલ્પાંશોનું આલેખન કરતા સંદર્ભગ્રંથના સંપાદન અને પ્રકાશન દ્વારા મઘમઘતાં પુષ્પોની જેમ ગુર્જરી ધરાના સાહિત્યાકાશમાં પ્રેરણાની સુગંધ પ્રસરાવી છે, એ બદલ તેઓ સાચે જ ધન્યવાદના અધિકારી છે. સંપાદકને ખૂબ ખૂબ અંતરના અભિનંદન આપું છું અને આ રીતે સદાય સંસ્કારદૃષ્ટિના સાહિત્યને ઉત્તેજન આપવા વિચારપૂર્વક પ્રયત્નશીલ રહે અને ગુજરાતના સંસ્કારજીવનમાં સમન્વયશીલ રચનાત્મક પરિબળ બની રહે એવી આકાંક્ષા સેવું છું..... અન્તતો ત્વા – વોઇશ ત્યા પ્રતિ વીઘa રક્ષતામ્ | અથર્વવેદ (૮. ૧. ૧૩) જ્ઞાન અને વિશિષ્ટ જ્ઞાન તમારી રક્ષા કરો.' સં થુન અને મા થુન વિ ષ | અથર્વવેદ (૧-૧-૪) આપણે સૌ જ્ઞાનયુક્ત હોઈએ, કદાપિ જ્ઞાનથી આપણો વિયોગ ન થાઓ!' ગ્રંથ-પ્રકાશનને શુભકામના સહ... વિ.સં. ૨૦૬૪, ફાલ્ગન વદિ દ્વાદશી ભારતી શેલત ગુરુવાર, ૩ એપ્રિલ, ૨૦૦૮ Jain Education Intemational Page #19 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ( પુરોવચન) [સંપાદકનું નમ્ર નિવેદન ] અUTTI 'જી જેમ કે નંદલાલ દેવલુક, ધર્મવૈભવનું અનેરું શ્રદ્ધાકેન્દ્રો જે ધરતીની ધૂળમાં આપણે ઊછર્યા હોઈએ, જે ભૂમિનાં અન્નજળથી આપણા શરીરનું લાલન-પાલન થયું હોય, જ્યાં અનેક આદર્શ અને ઉન્નત જીવનની પ્રેરણાનાં પાન કર્યા હોય એ ભૂમિના ઊંડા તળમાં ભંડારાયેલી સંસ્કાર-સૌરભની અનેક દિશાઓનાં દર્શન કરવાનો આ નમ્ર પ્રયાસ છે. એક જ સત્ય વિપ્રો જુદી જુદી રીતે કહે છે. એવો એક પ્રખ્યાત શ્લોક છે. તે સત્ય તે ધર્મ. માનવજાતિનો એક અને મુખ્ય આધારસ્તંભ ધર્મ છે. એટલે તો કહેવાયું છે કે, "आहारनिद्राभयमैथुनं च, सामान्यमेतद् पशुभिर्नराणाम् । धर्मो हि तेषां अधिको विशेषो, धर्मेण हीनाः पशुभिः समानाः॥ 1:ll, IIIIIIII LIVITIIM જcil on utilijindgoLkwt - બ્રહ્માકુમારી ત્રિલોકદર્શન આર્ટ ગેલેરી દ્વારકા Jain Education Intemational Page #20 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા અર્થાત્ આહાર, નિદ્રા, ભય અને મૈથુન જેવી વૃત્તિઓ પશુ અને માનવીમાં સામાન્ય છે, પણ માનવામાં ધર્મ નામનું તત્ત્વ વિશેષ છે. ધર્મ વિનાનો માનવી પશુ સમાન છે, કારણ કે ધર્મનો મૂળભૂત અર્થ છે ધારણ કરવું. જીવનમાં માણસ તરીકે શું ધારણ કરવાનું હોય છે? જેમ પશુથી અલગ, માનવી વસ્ત્રો ધારણ કરે છે તેમ ધર્મ ધારણ કરવાનો રહે છે. ધર્મ એટલે સદાચાર, સદ્ભાવ, સંયમ અને વિવેક. ધર્મ એટલે પવિત્રતા, પુષ્ય, પરોપકાર. ધર્મ એટલે દયા, કરુણા, દાન અને ઉદારતા. વ્યક્તિનું જીવન પવિત્ર અને પુણ્યશાળી બને અને સમષ્ટિનું જીવન સત્ય અને અહિંસાથી ન્યાય અને શાંતિથી, સંયમ અને પરોપકારથી સુંદર સંવાદ રચે એ જ માનવજીવનનું લક્ષ્ય છે અને એ લક્ષ્ય ધર્મથી સધાય છે. જગતના મહાન ધર્મોમાં પોતાના ઊંડા ચિંતનાત્મક તત્ત્વજ્ઞાનથી અજોડ સ્થાન ધરાવતા જૈન ધર્મના અનુપમ કલાકારીગરીથી શોભતાં ગગનચુંબી મંદિરો, સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરો અને વૈષ્ણવ સમાજને અહર્નિશ ધર્મપ્રેરણા આપતી જીવતી જાગતી જ્યોતો અડીખમ ઊભી છે. શ્વાસોચ્છવાસની જેમ જ સારું-નરસું, પાપ-પુણ્ય, શ્રેય-પ્રેય, સ્વાર્થ–પરમાર્થ, રાગ-દ્વેષ અને યુદ્ધ-શાંતિનાં જોડકાં માનવજીવનને તળે ઉપર કરતાં રહે છે. એમાં સત્સંગ ઉત્તમ વ્યકિતઓના જીવન-પ્રેરણા એ જ સાચું સદ્ તરફ ગતિ કરવાનું લક્ષ ધર્મ દ્વારા મળે છે. વિવેક, સંયમ અને શ્રદ્ધા દ્વારા માનવી પોતાની ધાર્મિક વૃત્તિને યોગ્ય દિશામાં વાળી શકે છે. મંદિરોમાં સ્થાપેલી મૂર્તિઓ બીજું કંઈ નથી, સદ્ તરફ જવાની પ્રેરણા આપતી પ્રતિમાઓ છે. એક એક અવતાર કોઈને કોઈ વિશિષ્ટ જીવનદૃષ્ટિનો પરિચાયક છે, પછી તે રામ હોય કે કૃષ્ણ, ઈસુ હોય કે મહમ્મદ પયગંબર, બુદ્ધ હોય કે ગાંધીજી. એ બધા માનવજીવનને ઉજાગર કરનારાં વિભૂતિમત્ત તત્ત્વો છે. એમનાં દર્શનો અને એમના જીવનકાર્યો, એમના આચારવિચાર માનવીને યુગો સુધી પ્રેરણાનાં પીયૂષ પાયા કરે છે. એનાથી જ માનવજીવન સમૃદ્ધ, વૈભવપૂર્ણ અને સશક્ત બને છે. વિશેષ તો માનવહૃદયનું ઐક્ય સાધનારી કોઈ એક મહાશક્તિ છે તેનો સ્વીકાર વિશ્વના દરેક સંપ્રદાયો અને ધર્મોએ કર્યો છે અને તેમાંથી જે સત્ય-સંસ્કૃતિ ઊભાં થયા તેને જ આ ધરતીનાં સનાતન મૂલ્યો જેવું બિરુદ મળ્યું. ધર્મવૈભવનું અનેરું શ્રદ્ધાકેન્દ્ર નામના આ ઉજ્જવળ વિભાગમાં ઋષિ, મુનિઓ. શાસ્ત્રકારો. પવિત્ર યોગીવરો. અવતારી પુરુષો, યતિવરો, સતીઓ, ઉત્તમ ગાઈથ્યને શોભાવતાં પતિપત્ની, દેરાવાસી, દિગંબર, સ્થાનકવાસી, વૈદિક સંપ્રદાયાચાર્યો, પીઠાધીશ્વરો, અવધૂતો, અન્નવસ્ત્રના નિરંતર દાનથી રોટલો, ઓટલો ને ભજન આપનારા જલાબાપા, બાપા બજરંગદાસ, સોરઠના સંતો અને શ્રી અરવિંદના પૂર્ણયોગની પણ અહીં સુગંધ મહેકે છે. આ બધાં સૂચવે છે કે ધર્મવૈભવનું સાચું કેન્દ્ર તો દરેક વ્યક્તિના અંતરમાં નિહિત છે. મૂર્તિપૂજા કે મંત્રજાપના બાહ્યોપચારમાં ધર્મ બંધાતો નથી, પરંતુ આંતરસૂઝના વિકાસથી જ સાચો ધર્મ પામી શકાય છે, એમ આ વિભૂતિઓના અભ્યાસથી તારવી શકાશે. આપણે આપણું શ્રદ્ધાકેન્દ્ર જાગ્રત કરી શકીએ તો જ આપણો આધ્યાત્મિક વિકાસ શક્ય બની શકે. જે ધરા અનેક નરપુંગવોની જન્મદાત્રી બની એવી ગુર્જર ધરા ઉપરના બુદ્ધપ્રચારની યાદ તાજી કરતાં વલભીપુરનાં અવશેષો અને ખંડિયરો, તળાજા અને ઢાંકની ગુફાઓ જેમ વેદજૂની સંસ્કૃતિ ગણાય છે તેમ વિવિધ હેતુ કાજે જીવન સમર્પણ કરનાર વીરપુરુષોનાં શૌર્ય આ ધરતીની અસ્મિતાને ઉજ્વળ કરી ગયાં અને તેમાંથી પ્રજાને નિરંતર કલ્યાણકારી દૃષ્ટિ મળતી રહી, સમયે સમયે તેમાંથી કાંઈક નવું જ ચેતન્ય પ્રગટતું રહ્યું છે. Jain Education Intemational Page #21 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ઇતિહાસની તેજ-કિરણાવલી રાજાશાહીની પ્રલંબ પરંપરાએ ઇતિહાસ વિશેની સમજણને રાજકીય ઊથલપાથલ અને ચડતીપડતી પૂરતી સીમિત કરી નાખી હતી. યથા રાના તથા પ્રષ્નાને ન્યાયે રાજા દ્વારા પ્રજાના ઉદ્ધાર માટે જે જે કાર્યો થતાં તેની નોંધ લેવામાં આવતી, પણ અંતે જતાં એ સર્વનું ફળ, સર્વનું શ્રેય રાજાના ખાતામાં જમા થતું. અકબરના દરબારમાં બિરાજતાં નવ રત્નો પોતાના ક્ષેત્રમાં અકબર કરતાં લાખ–સવાયા હોય, પણ એ સર્વનું શિખર તો અકબર જ ગણાય એવી ઇતિહાસદૃષ્ટિ હતી. ટૂંકમાં, ઇતિહાસનાં આલેખનો મોટે ભાગે વ્યક્તિલક્ષી હતાં. વિશ્વમાં લોકશાહીના ઉદય પછી ઇતિહાસદૃષ્ટિમાં આમૂલ પરિવર્તનો આવ્યાં. ઇતિહાસ રાજાઓની વંશાવલી નથી, પણ સમગ્ર ચિત્રકાર અશોક ખાંટના સૌજન્યથી પ્રજાજીવનની છબી છે. એમ મનોમન સમજાતું થયું. માનવજીવનનાં વિવિધ અને વિશાળ પાસાંઓનાં આલેખનો જ સાચો ઇતિહાસ છે એમ દૃઢપણે મનાતું થયું. આમ ઇતિહાસનું આલેખન વ્યક્તિલક્ષી મટીને સમૂહલક્ષી થયું. એજ ઇતિહાસનું સાચું અને શ્રેયસ્કર દર્શન છે. વળી એમ થયું તે પણ યોગ્ય જ થયું, કારણ કે આ બહુરંગી માનવસમાજમાં દરેક ક્ષેત્રમાં અસાધારણ વ્યક્તિ જન્મતી જ હોય છે. કળા-કારીગરી, વેપારવણજ, ધર્મ-સંપ્રદાય, સમાજ-રાજ્યની સેવાવૃત્તિ ધરાવતાં પરદુઃખભંજકો પાકતાં જ રહે છે. સૂર્ય જેમ અસંખ્ય કિરણાવલીથી દેદીપ્યમાન છે તેમ આ માનવસમાજ પણ અનેક વિભૂતિમંતોથી પ્રકાશમાન છે. એ એક વિભૂતિનું અસામાન્ય લક્ષણ સ્થળ અને કાળને વીંધીને સનાતન રૂપ લેતું હોય છે. એનું અસાધારણ કાર્ય યુગો સુધી આવનારી પેઢીને પ્રેરણા આપતું રહે છે, માટે ઇતિહાસે પ્રજાજીવનની આ સમૂહ છબીને આલેખવાની રહે છે. ઇતિહાસ માનવજીવનનો ભૂતકાળ સમજવામાં અને વર્તમાનકાળના પ્રશ્નો હલ કરવામાં ઉપયોગી થઈ પડે છે. ઇતિહાસની આરસીમાં ગુજરાતદર્શન ઈસવી સનના સાતમા સૈકામાં ગુર્જરોના કાફલા જે ભૂમિ પર સ્થાયી થયા તે ભૂમિને ‘ગુર્જર રાષ્ટ્ર’ ‘ગુર્જરાત’ કે ‘ગુર્જરાર્ત’ પછી ‘ગુજરાત’ તરીકે ઓળખવામાં આવી. ફળદ્રુપ જમીન, વિશાળ દરિયાકાંઠો, બારમાસી નદીઓ અને સમશીતોષ્ણ આબોહવાએ ગુર્જરોને સમૃદ્ધ જીવન આપ્યું. ખેતી અને પશુપાલનના વ્યવસાયે સમૃદ્ધિ આપી અને લાંબા સમુદ્રે દેશ-વિદેશમાં વેપાર અર્થે સાહસો કરવાની પ્રેરણા આપી. પહેલાં રાજપૂત રાજાઓ, પછી મુસ્લિમ સલ્તનત અને પછી બ્રિટિશ હકૂમતે ગુજરાતની ગરિમાને અકબંધ રાખવાની મજબૂરી સેવવી પડી. ૧૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા નકશાના રંગો તો યુગ પ્રમાણે સમયે સમયે બદલાતા રહે છે. એક સમયનું ગુજરાત ઉત્તર ગુજરાત પૂરતું મર્યાદિત હતું. તે પછી મરાઠા સત્તાધીશો મધ્ય ગુજરાત સુધી આવી લાગ્યા અને અંગ્રેજોએ ગુજરાતને મુંબઈ ઇલાકામાં સમાવી દીધું. એક કાળે મુંબઈ સુધી લંબાયેલું ગુજરાત દ્વિભાષી રાજ્યની વિભાજનની પ્રક્રિયાથી મુંબઈથી છૂટું પડ્યું. ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખના ધન્ય પ્રભાતે નૂતન ગુજરાત રાજ્યનો ઉદય થયો. પૂ. રવિશંકર મહારાજના હાથે માણેકસ્થંભ રોપાયો, ઝળહળતું તોરણ બંધાયું. આજે ગુજરાતનો નકશો ખરેખરી ગુર્જર પ્રજાને ઓળખાવે છે અને સુરત-નવસારી-વાપી સુધી દક્ષિણ ગુજરાત તરીકે ઓળખાવે છે. ઉત્તર તરફ ખંભાત અને ઘોઘા જેવાં બંદરો દેશ-વિદેશના વેપારથી ધમધમતાં હતાં, તેમ સુરત દક્ષિણ ગુજરાતનું મુખ્ય બંદર હતું. વારંવાર આક્રમણો પછી પણ આજે અડીખમ ઊભું છે અને મુંબઈ જેવા મહાનગરની હોડમાં ઊતર્યું હોય તેમ વિકસી રહ્યું છે. કહેવાની જરૂર નથી ગુજરાત માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પોતાની આગવી મુદ્રા ધારણ કરીને પ્રખ્યાત છે. અંગ્રેજોએ પહેલી કોઠી સુરતમાં સ્થાપી કે મરાઠાઓએ લાંબો કાળ શાસન કર્યું, પણ ગુજરાતી પ્રજાએ પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. શિક્ષણની શરૂઆત હોય કે સમાજસુધારાની ઝુંબેશ, પારસીઓનું આગમન હોય કે ગાંધીજીની દાંડીયાત્રા હોય, કોઈ પણ ક્ષેત્રમાં ગુજરાત હંમેશાં અગ્રેસર રહ્યું છે. ખેતી, ઉદ્યોગ, વેપાર વગેરેમાં ગુજરાતનો ફાળો અસાધારણ રહ્યો છે. પરિણામે યુગે યુગે અહીં અગણિત માંધાતાઓ જન્મતા રહ્યા છે. ગુજરાતની આ ધન્યધરા એટલે કૃષ્ણ-સુદામા, હેમચંદ્રાચાર્ય-કુમારપાળ, ગાંધી-સરદાર, દયાનંદ-પ્રેમાનંદની પુણ્યભૂમિ, સંતો અને સાધનાની ભૂમિ, સોમનાથ અને દ્વારકા વૈષ્ણવોનું ધમધમતું ભક્તિકેન્દ્ર અને સહજાનંદની કર્મભૂમિ. ગુજરાતે જેમ સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક પરિવર્તનો ક્રમે ક્રમે જોયાં તેમ સાહિત્યકળા અને શૈક્ષણિક જગતમાં પણ અભિનવ સીમાચિહ્નો રોપાતાં જોયાં. ઉપરોક્ત ક્ષેત્રોનાં પરિબળોની તવારીખ આપણા સાંસ્કૃતિક ઇતિહાસમાં એક વિશિષ્ટ અધ્યાય બની રહે તેવી પ્રબળ ક્ષમતા ધરાવે છે. કલાભવથી મંડિત જિનમંદિરો જેમ આત્મકલ્યાણનાં જીવંત સ્મારકો બની શક્યાં તેમ શિક્ષણ-સંસ્કારના ઘડવૈયાઓના ઉઘાડી કિતાબ જેવા પરિચય આપણા માટે દીવાદાંડીરૂપ બની પ્રેરક સંદેશો આપી રહ્યા છે. આ ધરાની અનેક પ્રતિભાઓ મોતીના દાણાની માફક ચારે તરફ જોવા મળશે પણ એ નીરખવા આપણામાં આંતરદૃષ્ટિ જરૂરી છે. આ બધા પરિચયોમાં કોઈકમાં અગાધ શક્તિનાં દર્શન થાય છે, તો કોઈના જીવનબાગમાં સરળતા, ઉદારતા અને નમ્રતા-નીતિમત્તા જેવા ગુણો ઘરેણાંની માફક શોભી રહ્યા છે. ક્ષેત્ર પછી ભલે સમાજસેવાનું હોય, સરસ્વતી-સાધનાનું હોય કે શિક્ષણસંસ્કૃતિના સંવર્ધનનું હોય, ગુજરાતનું નામ અનેક કાર્યોથી ઊજળું રહ્યું છે. “ધન્યધરા' ગ્રંથના પ્રથમ ભાગમાં જિનદર્શનનાં મંગલાચરણ પછી આ બીજા ભાગમાં ઇતિહાસની તેજકિરણાવલી વિભાગમાં ભેદભાવ વિના, ખેંચતાણ વિના, વૈશ્વિક પરિવારની ઉદારચરિત દૃષ્ટિને સતત ઉઘાડી રાખી પૃથ્વીભૂષણ સમ્રાટો, નૃપતિઓ લેખમાળામાં શ્રી રમેશભાઈ જમીનદારે એ વૈભવી ભૂતકાળનું સુપેરે દર્શન કરાવ્યું છે, જેમાં આકાશને આંબતાં નામો આ ગ્રંથના બને ભાગમાં ગ્રંથસ્થ થયાં છે. સિદ્ધરાજ, કુમારપાલ, સયાજીરાવ, ભાવેણાના દેવાંશી રાજવી કૃષ્ણકુમાર, વસ્તુપાલ-તેજપાલ, આંબડવહડ, ઉદયન મંત્રીશ્વર, મુંજાલ મહેતા, અમરજી દીવાન ગગા ઓઝા, સર પ્રભાશંકર પટ્ટણી ‘દેશી રાજ્યોના દીવાનો' લેખમાળામાં શ્રી દોલત ભટ્ટ સારો પ્રકાશ પાડ્યો છે. નામ લેતાં અચંબો થાય–આવા એ મહામાનવો અહીં જ, આ ભોમકામાં થયો હશે કે શું? લોકનાયકો, ગણતંત્રના પુરસ્કર્તાઓ, પ્રજાકલ્યાણની જ જપમાળા ગળામાં પહેરી ફરતા મહાપુરુષો વિશે અહીં મંગલ ગુણગાન Jain Education Intemational Page #23 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ સાંપડે છે. જે પ્રજા ઇતિહાસની સાક્ષી નથી બની શકી, તેવી માનવસમાજની વર્તમાન અને ભાવિ પ્રજા માટે ઇતિહાસ ગૌરવ, આત્મસમ્માન અને પ્રગતિકૂચ માટેની ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે. “અમદાવાદઃ અસ્મિતાના વિધાયકો” લેખમાળામાં પણ સાધુચરિત વ્યક્તિઓ છે તો જીવનનાં પ્રાપ્ત કર્તવ્યો નિષ્ઠાપૂર્વક કરનારાં સજ્જનોસન્નારીઓ પણ છે. આમ ઇતિહાસની તેજકિરણાવલીથી માનવસમુદાયનો ભાવિ પંથ પ્રકાશપૂર્ણ બની રહે છે! પ્રત્યેક સદીની સમયકાળમાં ધરતીની ધૂળમાંથી સુવર્ણકણો શોધતાં ધૂળધોનારાઓ પાકયા છે, જેમણે એક ખમીરવંતી સંસ્કાર-કેડી ઊભી કરી છે. માનવીનાં જીવનમાં પથરાયેલા શુભ સાત્ત્વિક તત્ત્વોને પ્રમાણવાની એક નવી જ ક્ષિતિજ દોરીને આ ધરતીની ગરિમાનું વિચારવલોણું મારા મનમંદિરમાં સતતપણે ઘૂમતું રાખ્યું એવી આત્માની અનંત શક્તિઓમાં તદાકાર બની વિચરતી એવી સૌ પ્રતિભાઓની સારપનું સામૈયું કરવાનો હર્ષના આંસુઓ સાથે આ એક ઉમદા પ્રયાસ છે તેમ સમજવું, કારણ છેલ્લા ચારેક દાયકામાં આશા, ઉમંગ અને અપૂર્વ ઉલ્લાસ સાથે મન ભરીને જે જે શુભ સૌંદર્ય જોયું, માણ્યું, અનુભવ્યું એ જ મારી આશા શ્રદ્ધાનું પ્રેરકબળ બની રહ્યું. મારી સમજણનો સૂર્યોદય લાવવામાં જૈન મુનિઓનો વિશેષ ફાળો રહ્યો છે. મારું આ અનુભવભાથું મારી જીવનમાંડણીમાં આજસુધી એક ધબકતી ચેતના બની રહ્યું. તેને આશા ઉત્સાહથી વાગોળવાનો આ પ્રકાશન દ્વારા શુભ અવસર મળ્યો છે ત્યારે એ સૌ હૃદયસ્પર્શી પ્રતિભાઓનાં માન-સન્માનને કંકુ ચોખાથી વધાવીએ, અહોભાવથી તેમના ઓવારણા લઈએ અને ભાવોલ્લાસથી સૌને પ્રણમીએ. 'સાહિત્યસમૃદ્ધિ અને લલિતકલા માનવીની કોઈપણ પ્રવૃત્તિ કોઈ ને કોઈ ઉદ્દેશ માટે હોય છે. એ ઉદેશ મોટે ભાગે ભૌતિક અને લૌકિક હોય છે. કલાની પ્રવૃત્તિનો ઉદ્દેશ નિરાળો હોય છે. દરેક લલિતકલા માત્ર આનંદ આપવાનો ઉદ્દેશ ધરાવે છે. સાંસારિક બાબતોથી છૂટીને જાણે કે કલાની જુદી જ દુનિયામાં આવી પડ્યા હોઇએ એવું લાગે છે, જયાં આનંદ, મોજ, પ્રસન્નતા, રસસૌંદર્યનો અનુભવ અને અનુભૂતિ થાય છે ઉત્તમ નાટક, ઉત્તમ કથા, ઉત્તમ કાવ્ય, ઉત્તમ સંગીત, ઉત્તમ ચિત્ર કે સ્થાપત્ય કે શિલ્પ આપણને જાણે કોઈ જુદા જ લોકમાં લઈ જઈ જુદા જ લોકનો સાક્ષાત્કાર કરાવે છે! એનાથી કોઈ ભૌતિક લાભ થતો નથી, માત્ર ને માત્ર છે. આ આનંદ થાય છે, એટલે એ આનંદને નિર્વાજ-નિર્ભેળ-નિતાંત આનંદ કહેવામાં આવે છે. એનો સંબંધ આત્મા સાથે છે. અન્ય ઉપયોગી કળા-કારીગરી-કસબનો સંબંધ સ્થૂળ જગત સાથે છે. સુંદર રાચરચીલું કે સરસ કપડાં કે રંગબેરંગી રમકડાં આપણી લૌકિક વૃત્તિને ગમે છે, જ્યારે તાજમહાલ, મોનાલિસા, નટરાજ કે મલ્હાર કે શાકુંતલ આપણા આત્માને સ્પર્શી જઈને આપણને આનંદવિભોર કરી મૂકે છે, ત્યારે આપણને હંમેશ માટે પ્રસન્ન પ્રસન્ન કરી મૂકે છે. કળાના પણ એથી બે વિભાગો છે. એક લલિતકળા અને બીજી લલિતેતર કળા. જેના સર્જનમાં લૌકિક ઉદ્દેશ ભળેલો હોય, બોધ-ઉપદેશ-શિખામણ-વિચારસરણી ભળેલાં હોય એવું સાહિત્ય લલિતેતર વર્ગમાં આવે છે. દીવાનખાનામાં ગોઠવેલી ચિત્રવિચિત્ર મૂર્તિઓ કે ચિત્રો સારું દેખાડવાના ઉદ્દેશથી મૂકેલાં હોય તેથી તે ઉપયોગી કળા કહેવાય છે. વસ્ત્રો પરની ડિઝાઇન કે મકાનો પરની કોતરણી ઉપયોગી કળા છે, કારણ કે એનો ઉદ્દેશ વિનિમયનો છે; શુદ્ધ આનંદનો નથી. જ્યારે લલિતકળાનો ઉદ્દેશ નિર્ચાજ આનંદનો છે. કોઈ અલૌકિક સુખપ્રાપ્તિનો છે. Jain Education Intemational Page #24 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા વર્તમાન વિવિધ કળાઓના પ્રસ્તુતીકારો હોવું' એટલે અસ્તિત્વ અને અસ્તિત્વની પ્રતીતિ એટલે અભિવ્યક્તિ. વ્યક્ત થવાની ઉત્તમ કોટિને કળા કહેવાય છે. વ્યક્ત થવાની એ ક્રિયા-પ્રક્રિયાને પૂરી સજ્જતાથી અને સભાનતાથી યુગોથી સંસ્કાર્યા કરવાથી કળા જન્મે છે, જે તેની કોઈપણ કોટિએ રસ અને સૌંદર્યને નિષ્પન્ન કરે છે અને કોઈપણ કોટિએ અમીટ-અનન્ય-અભુત છાપ મૂકી જાય છે. સ્થાપત્યની આકૃતિ, શિલ્પનો શણગાર, ચિત્રની જીવંતતા, સંગીતનો અર્થપૂર્ણ લય અને સાહિત્યનો લયપૂર્ણ અર્થ કળાના આ અસરકારક પ્રભાવની નીપજ હોય છે. નૃત્ય પણ એવી જ સંકુલ કળા છે. એમાં સર્વ લલિત કળાઓનો સમન્વય હોય છે. શિલ્પ-ચિત્ર-સંગીત અને કવિતાનો અદ્ભુત સમન્વય નૃત્યકળામાં જોવા મળે છે. સર્વ કળાઓની જેમ નૃત્ય પણ વિવિધ માનવ-ભાવ વ્યક્ત કરે છે. અધ્યાત્મપ્રાપ્તિનું સાધન છે. ભાવની અભિવ્યક્તિ એ બીજી કળાઓ જેમ નૃત્યનો પ્રાણ છે. શિવજીનું તાંડવ અને પાર્વતીજીનું લાસ્ય એનાં ઉત્તમ ઉદાહરણો છે. ચૈતન્ય મહાપ્રભુ અને નરસિંહ મહેતાએ લય અને નાદ સાથે એકત્વ પ્રાપ્ત કર્યું હતું, પણ કોઈ પણ ભાવને તીવ્રતાથી મૂર્ત રૂપ આપવું એ નૃત્યનો વિશેષ છે. યુગોથી વિવિધ પ્રજામાં વિવિધ કળાઓ સજીવન છે. ગુજરાતમાં પણ વિવિધ કળાનાં પ્રસ્તુતીકારો ઘણાં જોવા મળે છે. એટલે જ લલિતકળા સ્થળ અને કાળથી પર હોય છે. બાઇબલ કે કુરાનને આરાધનારો વર્ગ અલગ અલગ હોવાનો, શિવસંપ્રદાય કે વૈષ્ણવ-સંપ્રદાયના ગોળ અલગ અલગ હોવાના, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, જાપાનીઝ કે હિન્દી ભાષાઓનાં જૂથ અલગ અલગ હોવાનાં; પણ તાજમહાલ કે મોનાલિસા કે રવિશંકરનું સંગીત કે શેક્સપિયરકાલિદાસનાં નાટકોને કોઈ સ્થળમાં કે કોઈ કાળમાં સીમિત રાખી શકાતાં નથી એ જોઈ શકાશે. એ કળાસમૃદ્ધિ માનવજાતની ઉન્નત ભાવનાઓનું પરિણામ હોય છે, એટલે માનવીએ વિકસાવેલા અનેક આયામોમાં કળાનું સ્થાન સૌથી ટોચે છે. એવી કળાના આસ્વાદથી જ માનવી પરમ સુખનો અનુભવ કરે છે. આ ધરાના કવિ કાંતથી માંડીને કૃષ્ણલાલ શ્રીધરાણી અને પ્રહલાદ પારેખ સુધીની અખંડ કાવ્યધારા આ ભૂમિ સંસ્કૃતિનાં અમૃતપાન કરાવતી ચિરકાળ વહેતી રહેશે. આ ભૂમિમાં સરસ્વતીના પુત્રો ગણાતા આ બ્રહ્મભટ્ટ બારોટોનું બુદ્ધિચાતુર્ય અને સાંસ્કૃતિક ચેતનાના પ્રભાવને કારણે બૃહદ ગુજરાતમાં વિદ્યાનાં પ્રત્યેક કેન્દ્રો જેવાં કે આયુર્વેદવિદ્યા, ગાંધર્વવિદ્યા, વ્યાકરણવિદ્યા, કોશ, કાવ્ય કે અલંકારવિદ્યા આવાં અનેક ક્ષેત્રે અભુત કલમ ચલાવીને સાહિત્ય સર્જન દ્વારા બહોળા જનસમૂહને મંત્રમુગ્ધ કરી દીધા. કલાસાહિત્ય સિવાય પણ વિવિધ ક્ષેત્રનાં સફળ શિખરો સર કર્યાની, ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવનભર જતન કર્યાની થોકબંધ વિગતો મળે છે. સાહિત્યસમૃદ્ધિ અને કલાદર્શનમાં ભાસ, કાલિદાસ, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીના દ્વયાશ્રય, સિદ્ધહૈમ, કાવ્યાનુશાસન-પ્રેમાનંદ, નરસિંહ, મીરાંથી રમેશ પારેખ અને કૃષ્ણદવે સુધીના ચાર સ્ત્રોતોના સાહિત્યસંગમોનાં તીર્થસ્થાન અહીં શક્ય બન્યાં છે. યશસ્વી કવિઓની લેખમાળામાં પણ જીવનની પ્રભાવક વિગતો એ હૃદયસ્પર્શી અને ચોટદાર અભિવ્યક્તિ છે. નાટ્યવિદો, નાદ બ્રહ્મના આરાધકો, બૈજુ, ‘તાનસેન', ૩ૐકારનાથજી, બાબુભાઈ, Jain Education Intemational Page #25 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રસિકભાઈ, યશવંત પુરોહિતની સ્વરોપાસનાનાં પૃષ્ઠો દેખાશે. મહાગુજરાતે સર્વ ક્ષેત્રની જેમ જ સુરસ્વામીઓ અને કલાગુરુઓ પણ પ્રગટાવ્યા. પંદરમી શતાબ્દીમાં અને તે પછીના કાળમાં શાસ્ત્રીય ઢબે પદો ગાનાર નરસિંહ મહેતા પણ સંગીતનિપુણ હતા. મલ્હાર રાગ ગાનાર વડનગરની નાગરબહેનો તાના અને રિરિની આ જન્મભૂમિ છે. જામનગરના પંડિત આદિત્યરામ વ્યાસ અજોડ ધ્રુપદ ધમારની ગાયકીના મહાન સંગીતકારને ગુજરાતના રાજગાયક તરીકેનું સ્થાન મળેલું. સૌરાષ્ટ્રમાં મહારાજા ભાવસિંહજીના સમયમાં સંગીતકળાને સારો એવો રાજ્યાશ્રય મળેલો. સંગીતશાસ્ત્રી સ્વ. ડાહ્યાલાલ શિવરામ નાયકે “શ્રી સંગીત કલાધર' નામનો એક સુંદર ગ્રંથ પણ પ્રગટ કરેલો. શ્રીમતી ચંદ્રપ્રભા એક ઉત્તમ ગાયિકા હતાં અને ભાવનગર રાજ્યનાં રાજગાયિકા હતાં. | ગુજરાતના સર્વોત્તમ સંગીત માર્તડ પદ્મશ્રી ઓમકારનાથજી ઠાકુર, પં. યશવંતરાય પુરોહિત, જગદીપ વિરાણી, રસિકભાઈ અને બાબુભાઈ અંધારિયા, દયારામ દલસુખરામ ઠાકોર, પં. વિષ્ણુ-દિગમ્બર અને આશ્રમ ભજનાવલીનું વિશિષ્ટ પ્રદાન આપનારા નારાયણરાવ ખરે આપણા ગૌરવવંતાં સંગીતરત્નો છે. શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ, અવિનાશ વ્યાસ અને અંજલિ મેઢ પણ આપણું ગૌરવ છે. ભરતનાટ્યમ્ નૃત્યના શાસ્ત્રપૂત જ્ઞાતા, ઉદયશંકરની પ્રેરણા પામેલા નૃત્યાચાર્ય ધરમશીભાઈ શાહ કથ્થક મણિપુરી વગેરે નૃત્યશેલીના પ્રેરક આચાર્ય છે. વિવિધ નૃત્યપરંપરાઓ, લોકગાયકો, ચારણી સાહિત્યના મર્મીઓ, પત્રકારો, કટારલેખકો, છબીકારો સૌ માનસ્તંભોની સુદીર્ઘ યશોગાથા આ વિભાગમાં છે. 'માનવજીવનની શ્રેયગાથા માનવસંસ્કૃતિના વિકાસના બે માર્ગો છે : ૧. પ્રેમ અને ૨. શ્રેય. માનવનાં જીવનકાર્યો આ બેમાંથી એક માર્ગ ગ્રહણ કરીને લક્ષ્ય તરફ ગતિ કરે છે, સ્વ અર્થે થતાં કાર્યોને પ્રેય કહે છે, પર અર્થે થતાં કાર્યોને શ્રેય કહે છે. તેથી પ્રેયમાં સ્વાર્થના અને શ્રેયમાં પરમાર્થનાં દર્શન થાય છે. પશ્ચિમની સંસ્કૃતિમાં અધિકાંશે પ્રેયનું વર્ચસ્વ રહ્યું છે, પૂર્વની—ખાસ કરીને ભારતની સંસ્કૃતિમાં શ્રેયનું મહત્ત્વ રહ્યું છે. પ્રેયવૃત્તિથી પ્રેરાયેલી પ્રવૃત્તિઓ મોટે ભાગે અહંકેન્દ્રી હોય છે. જીવન જીવવામાં જાત પૂરતો જ વિચાર કરવો, ભૌતિક સમૃદ્ધિને જ મહત્ત્વ આપવું, અહંકારને પોષણ મળે એવાં કાર્યો કરવાં વગેરે પ્રેયવૃત્તિનાં લક્ષણો છે, જેથી પશ્ચિમનો માનવી એકલો જીવતો હોય તેમ લાગે છે. અહંકાર અને સત્તાલાલચુ બનાવે છે ત્યારે તે બીજા પર હુમલો કરતાં પણ અચકાતો નથી. સિકંદરથી માંડીને પશ્ચિમનો આજ સુધીનો ઇતિહાસ આનો પુરાવો છે. પ્રેયમાં વ્યક્તિના અંગત ગમા-અણગમાની તીવ્ર દોરવણી હોય છે, જ્યારે શ્રેયમાર્ગ જાતનું જ નહીં, સર્વનું કલ્યાણ ઇચ્છે છે, એટલે શ્રેયવૃત્તિઓ ધરાવનાર ભૌતિક સુખ-સગવડ કે સમૃદ્ધિને મહત્ત્વ આપતો નથી. માનવી તરીકે તેની આંતર સમૃદ્ધિનો વિકાસ થાય એમ ઝંખે છે. પરિણામે તેનામાં પ્રેમ, અહિંસા, કરુણા, દયા, ઉદારતા, પરોપકાર, સંતોષ, સમાધાન વગેરે સગુણોનો વિકાસ થાય છે. ભારતીય સંસ્કૃતિનું આ વિશિષ્ટ પાસું જગતનો ઇતિહાસ જાણે છે. આજ સુધીમાં ભારતે પોતાનું સાર્વભૌમત્વ વિકસાવવા પડોશી દેશો પર હુમલો કર્યો હોય એવું બન્યું નથી. યુગોથી જગતના ખૂણે ખૂણે પહોંચીને વેપાર કરતો ભારતીય ક્યારેય ત્યાં સત્તા જમાવીને બેસી ગયો હોય એમ બન્યું નથી. પોતાની વૈયક્તિક સંપદાને સમાજને ચરણે ધરી દેતી આવી ઘણી વ્યક્તિઓ એક સમયે અસાધારણ બની જતી હોય છે, અનેકનાં હૈયામાં ચિરંજીવ યશ પ્રાપ્ત કરી લ્ય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધન્ય ધરા ટૂંકમાં, જીવન જીવવાનો, જીવનને સુખમય બનાવવાનો સાચો માર્ગ શ્રેયનો છે. એનાથી સમૂહજીવનમાં સંતોષ, શાંતિ અને સંપની ભાવના પ્રગટે છે. એનાથી સહકાર અને પરોપકારની પ્રવૃત્તિઓ પાંગરે છે. એનાથી આત્માનું અને સમાજનું કલ્યાણ થાય છે. એનાથી જીવનમુક્તિના, સમર્પણના આચરણનો વિકાસ થાય છે. સંન્યસ્ત અને મોક્ષપ્રાપ્તિ તરફ ગતિ થાય છે. માનવજીવનની આ શ્રેયયાત્રામાં અહીં બહુ મોટા વ્યાપમાં વિશેષાર્થના અધિકારીઓ, દેશભક્તો, સમાજસેવકો, ગ્રામજીવનમાં–ક્ષેત્રોમાં સેવા-મૂકસેવાના ઠક્કરબાપા, રવિ ઘોંડો કેશવ કર્વે, જેમનાં નામ કાવ્ય-સાહિત્યમાં કદી ન આવ્યાં હોય, આવવાની જરીકે સંભાવના ન હોય, એવી વણપ્રીછી કોડિયાંની દિવેટો અહીં પ્રવેશ પામી છે. સદાચારના મૂર્તિમંત અખંડ દીવાઓ આ વિભાગને અજવાળવા હાજર છે. આર્યા ધીરોદાત્ત ચરિત્રો છે તો પોતડિયા માસ્તરો (ગુરુજનો કહેવડાવવામાંથી દૂર ભાગતા) સિદ્ધિપ્રસિદ્ધિના ઝળહળાટથી દૂર ભાગતા પલાંઠી વાળી સ્વાધ્યાય તપના તપસ્વીઓ પણ આમાં દર્શન આપે છે. માનવસમાજના આ શ્રેયયાત્રીઓ જમાને જમાને બદલાતા રહ્યા છે. પોતપોતાના યુગ અનુસાર પ્રજાજીવનના પ્રવાહોને અનુરૂપ ધર્મચિંતન દ્વારા પથદર્શન કરાવતા રહ્યા છે. માણભટ્ટ પ્રેમાનંદનાં આખ્યાનો અને સંત પૂ. મોરારિબાપુની કથામાં આ ભેદ સ્પષ્ટરૂપે જોઈ શકાય છે, એટલે દરેક સંતનું કાર્ય તેની પશ્ચાદભૂમિકા સાથે મૂકીને મૂલવવું જરૂરી છે. સાર્વત્રિક દૃષ્ટિએ તો રાજામહારાજાઓ કે ધનિકો કરતાં આ શ્રેયયાત્રીઓ સવાયા ઉપયોગી બન્યા છે. તેથી જ સમાજમાં આજે પણ વર્ષો બાદ તેમને યાદ કરવામાં આવે છે. લોકનાયકો : ગણતંત્રના સંરક્ષકો માનવજીવનને ભર્યુંભર્યું રાખનારાં અનિવાર્ય ક્ષેત્રોને કુટુંબ-સમાજ-રાજ્ય એવાં નામે ઓળખીએ છીએ. જેમ હૃદયસ્થ ભાવ-ભાવનાઓથી આ ક્ષેત્રો હર્યાભર્યા રહે છે, તેમ બૌદ્ધિક વ્યવસ્થાથી આ ક્ષેત્રો વ્યવસ્થિત રહે છે. એક સમયે પ્રજા પર અપાર પ્રીતિ રાખનારા કેટલાક રાજાઓ દેવ જેમ પૂજાતા. સુવ્યવસ્થિત શાસનમાં સમાજનાં ધર્મનીતિ, વેપાર-ઉદ્યોગ, કળા-સંસ્કૃતિ વગેરે બારોબાર ખીલ્યાં હોવાના દાખલા ઇતિહાસમાં મળે છે. લોકશાહી રાજ્યવ્યવસ્થામાં તો સમસ્ત પ્રજા શાસક હોય છે. પ્રજા પોતાનો મત આપે છે ત્યારે એ પોતાનો શાસન પ્રત્યેનો અભિપ્રાય આપે છે. શાસન-વ્યવસ્થાના એક ભાગરૂપે પ્રજાને પોતાના પ્રતિનિધિ ચૂંટવાના હોય છે. એ પ્રતિનિધિઓ લોકોના નાયકરૂપે રહીને રાજ્યવ્યવસ્થા સંભાળે છે, એટલે લોકશાહી વ્યવસ્થામાં તો એકેએક લોકનાયક ઉમદા વ્યક્તિત્વ ધરાવતો રાજા છે. એનામાં રહેલા રાષ્ટ્રપ્રેમ-સમાજપ્રેમ-માનવપ્રેમની ભાવ-ભાવના અને આદર્શો સમગ્ર ગણતંત્રને હર્યુભર્યું રાખે છે. ગામડાના સરપંચથી માંડીને વડાપ્રધાન સુધી લોકનાયકની અપ્રતીમ છાપ હોય તો જ ગણતંત્રની ગરિમા જળવાઈ રહે છે. ઈ.સ. ૧૯૧૫-૨૦થી ૧૯૫૦-૬૦ સુધી ભારતના ઇતિહાસમ આવા લોકનાયકો આકાશમાં તારાઓ જેમ ઝગમગી-ઝળહળી ગયા એ કોઈ કેમ ભૂલી શકે! રણબંકા રાજપૂતો : શહીદવીરો નાનકડું કુટુંબ હોય કે વિશાળ દેશ હોય, એનું રક્ષણ કરનાર, જતન કરનાર, પાલનપોષણ કરનાર ક્ષત્રિય છે. ગામ કે પંથકની રક્ષા કાજે માથાં મૂકી દેનારા નરવીરોના અનેક કિસ્સા ઇતિહાસના પાને પાને નોંધાયેલા છે. પછી તે એક-બે-પાંચ રાજપૂતોનાં કેસરિયાં હોય કે અંગ્રેજ સલ્તનત સામે અહિંસક સત્યાગ્રહ ખેડવા નીકળી પડતાં ગાંધી ફોજના લાખો સત્યાગ્રહીઓ હોય, એ દરેકનું મૂલ્ય ભગતસિંહ કે સુભાષ બોઝ કરતાં સહેજે ઓછું નથી. ગોહિલવાડના વીર મોખડાજી, યુદ્ધમાં દેહાર્પણ કરી અક્ષય કીર્તિ મેળવી જનારા સરદારસિંહજી રાણા વગેરેને કેમ ભૂલી શકાય? ભાવનગરના દેવાંશી રાજવી કૃષ્ણકુમારસિંહજીને પ્રજાએ હમેશા તેમને ભક્તિભાવથી જોયા હતા. Jain Education Intemational Page #27 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આ નરેશે પ૬૫ રાજ્યોમાંથી પોતાની રાજસત્તા પ્રેમથી પ્રજાને ચરણે ધરી દેવામાં ભારતના ઇતિહાસમાં પહેલ કરનાર આ દરબારનો ત્યાગ વિરલ હતો. સમાજ નાનામોટા સૌ શહીદોને અહર્નિશ યાદ કરતો રહે છે અને એમનાં કાર્યોમાંથી પ્રેરણા લઈને આગળ વધતો રહે છે. અમદાવાદમાં કોમી તોફાનોમાં કોમી એકતા માટે શહીદી વહોરી લેનાર વસંતરાવ હેગીસ્ટ અને રજબઅલી લાખાણીને સો સો સલામ. જે સમાજ પોતાના આવા પનોતા પુત્રોને ભૂલી જાય છે તે સમાજ દિશાહીન | માર્ગે ફંટાય છે. ગામે ગામ પાદરના પાળિયાથી માંડીને મહાનગરોના ચોકમાં મૂકાયેલી વિશાળકાય શહીદ પ્રતિમાઓ પ્રજાને આ પ્રેરણાનાં પીયૂષ પાતી રહે છે. ગુજરાતના મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતા અને સરોજબહેન મહેતાનાં નામો ચિરસ્મરણીય બન્યાં છે. (યશગાથાના ગૌરવપ્રદ પરિચાયકો | નામ રહંતા ઠાકરા, નાણાં નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પરંત.” એ વિખ્યાત દોહામાં નામ-કીર્તિ-યશનું સાચું ગૌરવ કરવામાં આવ્યું છે. સાચું નાણું યશ-પ્રતિષ્ઠા છે, જેનાથી ચારિત્રનું માપ નીકળે છે. સાચી કીર્તિ યુગો સુધી લોકોના હૃદયમાં વાસ કરે છે, જેને કોઈ ભૂંસી શકતું નથી. લક્ષ્મી ચંચળ છે અને મહેલાતો નાશવંત છે, પણ યશ-કીર્તિ તો સૂર્ય-ચંદ્ર જેમ અવિચળ છે. માતૃભૂમિના રાજનીતિશાસ્ત્રકારો વ્યક્તિ અધ્યાત્મ ગુણોથી શોભે છે. કુટુંબ સારા સંસ્કારો વડે દીપે છે. સમાજ ઉમદા નીતિ-નિયમોથી શોભે છે અને રાજ્યવ્યવસ્થા સર્વજનહિતાય કાર્યોથી દીપે છે. પ્રજાની સુખસમૃદ્ધિનું માપ પૈસો નથી, પણ પ્રજાજીવનમાં માનવમૂલ્યોની કેવી ખેવના થાય છે તેના પર છે. જેમ ઘર-કુટુંબને પોતાના ખાસ સંસ્કારો હોય છે, તેમ અમુક પ્રદેશમાં પથરાયેલી પ્રજાને પોતાની ખાસ વિશેષતાઓ હોય છે. એ સર્વને નજર સમક્ષ રાખીને શાસનકર્તાએ આદર્શો, ભાવનાઓ, નિયમો, કાયદાઓ અને કાર્યપ્રણાલિઓ નક્કી કરવાની હોય છે. એમ કરવામાં આવે તો જ ઉત્તમ રાજ્યવ્યવસ્થા સ્થાપી શકાય. ભારતનું એ સભાગ્ય છે કે પરતંત્રતાના દિવસો સિવાય, રાજાશાહી હોય કે લોકશાહી હોય, પણ ભગવાન ચાણક્યથી લઈને સમ્રાટ અશોક કે મહાન અકબર કે સરદાર વલ્લભભાઈ પટેલ આ આકાશગંગાના અગણિત તેજસ્વી તારલાઓ સમન્વયની, સંવાદની, સમભાવની, સમુદ્ધારની રાજનીતિ જ પેશ કરતા આવ્યા છે. એ આદર્શો અને ભાવનાઓના ઓથાર નીચે છેવાડાના માણસો સુધી એ મૂલ્યો પ્રસર્યા છે. આ યશ-નામ-કીર્તિ-પ્રતિષ્ઠા-આદર-સમ્માન કોને મળે છે? જે સમાજમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચલાવે છે, જે સદાચરણથી જીવન જીવે છે, જે પાવન-પવિત્ર-ધાર્મિક-શ્રેયસ્કર સગુણો વડે અન્ય સાથે વ્યવહાર કરે છે, તેને સમાજ આદરપાત્ર ગણે છે. દાનવીર ભામાશાને સૌ વંદન કરે છે, રાજા માનસિંહની તસવીરો કોઈ લગાવતું નથી, રાણા પ્રતાપનાં પૂતળાં ઘણા ચોકમાં જોવા મળે છે, પરદુઃખભંજક વીર વિક્રમની વાતો આજે પણ એટલી જ લોકોમાં પ્રચલિત છે, પરપીડક લૂંટારાઓને કોઈ યાદ કરતું નથી. એકાદ ગામ વચ્ચે બેસીને ગ્રામોદ્ધારની પ્રવૃત્તિઓ ચલાવનાર સેવકને સૌ યાદ કરે છે, જીવનનાં તમામ ક્ષેત્રોમાં પોતાનું હીર બતાવી આપનાર નામી-અનામી Jain Education Intemational Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અનેક સાંપ્રત પ્રતિભાઓએ ગુજરાતનું નામ ભારતમાં ઉજ્વળ કર્યું છે. ભારતને ગુજરાતની આ મહામૂલી ભેટ છે. ગુજરાતીઓમાં કલા સદ્ગુણો, ત્યાગ અને સમર્પણ જેવા શ્રેષ્ઠ પ્રસંગોનો થાળ વિશાળ વાચકો સુધી આ પ્રકાશન દ્વારા પહોંચાડવાના આ નમ્ર પ્રયાસ વખતે ગૌરવ અનુભવું છું. એ દર્શાવે છે કે માનવીના ચરિત્રની પારાશીશી તેનાં જીવનકાર્યો છે, તેના જીવનવિચારો છે, તેના જીવનાદર્શો છે. જે કલ્યાણકારી માર્ગે ચાલે છે તેને ચિરંજીવી યશ પ્રાપ્ત થાય છે, એટલે તો રાજા કલાપીએ કહ્યું હતું કે ધન્ય ધરા “તમારાં રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા, મતલબની મુરવ્વત જ્યાં, ખુશામદના ખજાના જ્યાં.'' આમ, જે વ્યક્તિ તન-મન-ધનથી સમાજસેવા કરે છે તેની કીર્તિધ્વજા અહર્નિશ લહેરાયા કરે છે. સફળ ઉદ્યોગપતિઓ : દાનવીરો અર્થતંત્ર જ્યારે જ્યારે કેન્દ્રગામી બને છે ત્યારે ગરીબ-અમીરની વચ્ચેની ખાઈ બહુ મોટી થાય છે અને ત્યારે કોઈ ને કોઈ પ્રકારની ક્રાંતિ થાય છે અને સમાજ અસ્તવ્યસ્ત થઈ જાય છે. એટલે પ્રાચીન ગ્રંથોમાં યજ્ઞનું પ્રતીક આપવામાં આવ્યું હતું, આજના યુગમાં મહાત્મા ગાંધીજી જેવા ચિંતકોએ અર્થના વિકેન્દ્રીકરણનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપ્યો અને વિશ્વશાંતિ માટે, માનવકલ્યાણ માટે એક ઉપાય બતાવ્યો અને એ ઉપાયને ‘દાનવૃત્તિ’નું નામ આપવામાં આવ્યું. સ્વાર્થ નહીં, પણ પરમાર્થને મહત્ત્વ આપવામાં આવ્યું. સ્વાર્થ નહીં, પણ સહકાર–સમભાવ–સમસંવેદનને અગત્યતા આપવામાં આવી એ સિદ્ધાંતે જીવન જીવતાં શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, અમીરો પણ સમાજમાં આદરપાત્ર હોય છે. યશોગાથાના ગૌરવપ્રદ પરિચાયકો' નામના આ પાંચમા વિભાગમાં વળી સાવ આગવી માહિતીઓ છે. ગરવી ગુજરાતમાં શોભતા મોભીઓ, મહાજનો, શ્રેષ્ઠીવર્યો તો અપાર છે પણ ભારતભરમાં અને વિદેશોમાં મહત્તા પામેલા ગુરુગાથાના ગુણિયલોનો પણ આ વિભાગમાં સમાવેશ છે. અહીં સમાજસેવી, મહિલાહિતમાં કામ કરી જીવન સમર્પિત કરનારી મહિલાઓ, મહિલાસંસ્થાઓ, પ્રતિભાસંપન્ન પાટીદારો, જળકમળવત્ રહેતા સમાજના અંતિમ છેવાડા સુધી પહોંચી સ્વસુખનો સંન્યાસ લઈ પરગજુ બનેલા નાનામોટાના ભેદ વિનાનો સમાજ જેને રૂડો લાગે, હર્યોભર્યો લાગે છે તેના મૂળમાં જલસિંચન કરનારા સમર્પિતોની આ વિભાગમાં સ્તુતિગાથા નજરે પડે છે. સમાજસેવાના ક્ષેત્રમાં ભલે જુદા ઉપક્રમો, જુદા ધ્યેય, સંકલ્પો કે જુદી રીતરસમ હોય છતાં મહામાનવધર્મના વિચારછત્ર હેઠળ આ વંદનીય વિભૂતીઓ એક સમાન આદરપાત્ર બને છે. આપણા એક કવિ ખબરદારે ગાયું છે : જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!'— આ વિભાગમાં આવા ગૌરવવંતા ગુજરાતીઓની યશોગાથા રજૂ થઈ છે. માત્ર આજીવિકા માટે વતનથી દૂર વસવા છતાં વતનની ભૂમિ સાથે જેમનાં મૂળ જોડાયેલાં રહ્યાં છે, તેવા આ યશોધર ગુજરાતીઓ પોતાનો વ્યક્તિગત, કુટુંબગત જ નહીં, સમગ્ર ગુજરાત રાજ્ય અને પ્રજાનો કીર્તિધ્વજ ફરકતો રાખીને વિશ્વમાં વતનની–ગુજરાતની– ગિરમા ફેલાવતા રહ્યા છે! એ સૌ અભિનંદનના સાચા અધિકારી છે! દેશવિદેશે આગેવાન ગુજરાતીઓ કવિ ખબરદારે કહ્યું છે : “જ્યાં જ્યાં એક વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.” ઇતિહાસકારોએ ગુજરાતી પ્રજાને વેપારી તરીકે ઓળખાવી છે અને વેપાર એટલે સાહસિકતા. વેપાર એટલે વિસ્તરણ. એ માટે દરિયો ખૂંદીને અજાણ્યા મુલકના ખૂણે ખૂણે પહોંચવાનું હોય. ગુજરાતના ઇતિહાસમાં આવા સાગરખેડુ સાહસિકોની Jain Education Intemational Page #29 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ બહુ મોટી નામાવલી છે. આજે વાહનવ્યવહારની સગવડને લીધે એ સમજાય તેમ નથી, પણ કલ્પના જરૂર થાય કે એક જમાનામાં હવાને સહારે વહાણ હંકારીને એક ગુજરાતી આફ્રિકા-ઓસ્ટ્રેલિયા કે યુરોપના દેશોમાં કેમ પહોંચ્યો હશે. એટલે તો ચંદ્રકાન્ત બક્ષીએ ગુજરાતીને “મહાજાતિ’ કહીને નવાજી છે. આજે દુનિયાનો કોઈ ખૂણો એવો નહીં મળે કે જ્યાં કોઈ ગુજરાતી વસતાં ન હોય! ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં તેના વ્યવહારમાં અને વ્યવસાયમાં, વ્યાપાર અને સંસ્કારમાં, સ્વભાવની સૌમ્યતા કે સભ્યતામાં તેના જીવનની દરેક ક્રિયા-પ્રક્રિયામાં કૌશલ્યનાં દર્શન કરાવ્યાં છે. | ગુજરાતી પ્રજાની બીજી વિશેષતા એ છે કે એ જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં તેની પ્રજા સાથે હળીમળી જાય છે એ ભૂમિને અને એની પ્રજાને પોતાની માનીને જ રહે છે. એ પ્રજાની સમસ્યા-સુખદુઃખ કે સુખાકારીની ખેવના કરે છે. ગુજરાતી પ્રજા એમ સાહસિક છે તેમ પરોપકારી પણ છે. ઉત્તમ ઉદાહરણ ગઈ સદીનો જગતનો ઇતિહાસ જ કહે છે : અંગ્રેજો અહીં વેપાર કરવા આવ્યા અને શોષક સત્તાધારી બની રહ્યા. જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી વ્યવસાય અર્થે ગયા અને સમગ્ર દક્ષિણ આફ્રિકાના ઉદ્ધાર માટે સત્યાગ્રહ ચલાવી મહાત્મા બની ગયા. જગતના ખૂણે ખૂણે મહાત્મા ગાંધીજીનાં પૂતળાં સ્થાપવામાં આવે છે. એ દર્શાવે છે કે કોઈપણ દેશની પ્રજા ગુજરાતીને સ્વજન તરીકે સ્વીકારે છે. બહુજન હિતાય જીવતો ગુજરાતી આદરપાત્ર બને એ સ્વાભાવિક છે. આ ઉત્તમ સંસ્કાર-વારસાને લીધે આજે પણ ગુજરાતી પ્રજા ગમે ત્યાં ઊજળી આગેવાની લઈને એ વિભાગના આદર્શ નાગરિકો તરીકે જીવે છે. અમેરિકામાં વસતાં આઠેક લાખ ગુજરાતીઓએ ગુજરાતની અસ્મિતાને ટકાવી રાખી છે. સંસ્કૃતિને જાળવી રાખી છે. ભારતના વિવિધ પ્રાંતોમાં અને વિશ્વના પાંચેય ખંડોમાં વિવિધ દેશોની ભોમકા પર પોતાનાં તપ, ત્યાગ, પુરુષાર્થ અને પરાક્રમના બેવડાબળથી આગળ આવી, સાહસની અપાર ક્ષમતા બતાવી વિવિધ ક્ષેત્રે કીર્તિસંપાદન કરેલા પ્રતિભાસંપન્ન પ્રતિભાઓની ઉજ્જવળ ગાથા આપણી ભાવી પેઢીને માર્ગદર્શક બની રહેશે. આ સૌના ફૂલ ગુલાબી પરિચયો હદયમાં જો સ્પર્શી જાય તો ખરેખર એકવીસમી સદીને દીવાદાંડીરૂપ બની રહે તેવા છે. સમાપન અને આભારદર્શન ગ્રંથરનને વૈવિધ્યસભર બનાવવામાં જ્યાં જ્યાંથી માહિતી લીધી છે તે સૌનો ઋણસ્વીકાર કરતાં આનંદ થાય છે. આ પ્રકાશનમાં જાણે અજાણે કોઈપણ ધર્મસંપ્રદાય કે પરંપરા વિરુદ્ધ કોઈપણ જાતનો ઉલ્લેખ થયો હોય કે કોઈપણ વિગતમાં જરા સરખો પણ અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો અંતકરણપૂર્વક ક્ષમા માંગી લઈએ છીએ. અમારી આ લાંબી સાહિત્યયાત્રામાં વિદ્વાન જૈન મુનિ શ્રી જયદર્શનવિજયજી મ.સા., શ્રી કુમારપાળભાઈ દેસાઈ, શ્રી જોરાવરસિંહ જાદવ સંસ્કૃતના પ્રખર જ્ઞાતા અને પ્રકાંડ પંડિત પ્રા. શ્રી જનાર્દનભાઈ દવે, ઇતિહાસવિદ્દ શ્રી રમેશભાઈ જમીનદાર, પ્રખર વિવેચક અને વાર્તાકાર શ્રી જયંતિભાઈ ગોહિલ અને પ્રા. શ્રી ઉષાબહેન રા. પાઠક, ડૉ. મંદાબહેન પરીખ, અમદાવાદના મયંક ઉપાધ્યાય આ સૌએ અમને માર્ગદર્શનમાં હમેશા મુક્ત હાસ્યથી આવકાર્યા છે, દ્વારકાના શ્રી સવજીભાઈ છાયા, રાજકોટના પ્રતાપસિંહ જાડેજા, વાંસદાના કિરીટસિંહ મહિડા અને જામનગરના શ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ તરફથી ઉમળકાભેર સહકાર મળ્યો છે. ગ્રંથના છાપકામમાં અમારા પરમ હિતેચ્છુ એવા શ્રી જ્ઞાનચંદજી જૈન અને તેમના સુપુત્રો નિલયભાઈ અને નિજેશભાઈએ ખૂબ જ કાળજી લીધી છે. પ્રૂફ રીડીંગના કાર્યમાં રાહીભાઈ ઓધારિયાની સેવા પણ નોંધપાત્ર છે. Jain Education Intemational Page #30 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા વ્યક્તિઓની પરિચયનોંધમાં અમારાં ટાંચાં સાધનો, પાનાંઓની જગ્યાની મર્યાદાને કારણે કેટલાક પરિચયો ટૂંકાવવા પડ્યા છે. મિત્રો અને મુરબ્બીઓએ અમને પ્રેરણા, માર્ગદર્શન આપી અમારો વાંસો થાબડ્યો છે એ સૌને આભારના આસોપાલવે શોભાવીએ છીએ. આ ગ્રંથના આર્થિક જોખમમાં પણ અનેકોએ આ ગ્રંથના આગોતરા ગ્રાહક થવામાં તેમજ સૌજન્ય સહયોગમાં જે કોઈએ પ્રોત્સાહક બળ આપ્યું છે તે સૌના ઋણી છીએ. આ ગ્રંથની [આલોચના, પ્રસ્તાવના નોંધ] ભારતીબહેને માર્મિક રીતે રજૂ કરી છે. શ્રી ભારતીબહેન કીર્તિકુમાર શેલત જેમની શૈક્ષણિક કારકિર્દી અજોડ છે. ભારતીય લિપિશાસ્ત્ર, ભારતીય અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં નિષ્ણાત ગણાય છે. ઘણાં પ્રકાશનોનું સફળ સંપાદન કર્યું છે. અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં ક્રમે ક્રમે વ્યાખ્યાતાથી લઈને સંસ્થાના નિયામક સુધીની સેવાઓ આપી છે. ગુજરાત ઇતિહાસ પરિષદ, ગુજરાત રિસર્ચ સોસાયટી, ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતું, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠ વગેરેમાં પણ તેમની સેવાઓ જાણીતી છે. અમદાવાદની મોટાભાગની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. કાંઈક નવું નવું સંશોધન એમના રસનો વિષય છે. તેમની વિનમ્રતા અને સુજનતાનું આ આયોજનને ઘણું જ બળ મળ્યું છે. ઉચ્ચ જીવનનાં રહસ્યો સમજાવવાં કઠિન છે, સમજવાં એથી વધારે કઠિન છે. અને એવું જીવી બતાવવું એથી વધારે કઠિન છે. સુખસમૃદ્ધિ વચ્ચે પણ ભારતીબહેન શેલતના ભાતીગળ જીવનમાં ભારતીય જીવનદૃષ્ટિ, પ્રાણીમાત્ર ઉપરની કરુણા અને ધર્મસંસ્કૃતિ પરત્વેની તેમની શ્રદ્ધાભક્તિએ તેઓ ભારતીય પરંપરાના આજીવન પુરસ્કર્તા બન્યાં છે. અંતરના આભાર સાથે, છલકતે હૈયે સમ્માનપૂર્વક શ્રી ભારતીબહેન શેલત સહિત આ ગ્રંથના બધા જ વિદ્વાન લેખકોનું અભિવાદન કરીએ છીએ અને અંતરથી સૌનો આભાર માનીએ છીએ. તા. ૧-૫-૨૦૦૮ નંદલાલ દેવલુક અભિનંદન ગુજરાતમાં કેટલાક બ્રહ્મભટ્ટ (બારોટ) પરિવારો સમાજજીવનના વિવિધક્ષેત્રમાં હમેશા અગ્રસ્થાને રહ્યાં છે. ઉત્તર ગુજરાતના ભાંડુના વતની હાલ અમદાવાદમાં સ્થિર થઈને હીરા બજારમાં અગ્રસ્થાને રહેલા શ્રી રાજેશ બચુભાઈ બ્રહ્મભટ્ટ ડાયમન્ડ ક્ષેત્રમાં નાની ઉંમરમાં મેળવેલી સિદ્ધિ બદલ ૧૯૮૮માં “જેમ્સ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા'ના ઉપક્રમે મુંબઈમાં એક જાહેર સમારંભમાં એ વખતના કેન્દ્રિય, નાણામંત્રી એન. ડી. તિવારીના હાથે રાજેશ બ્રહભટ્ટ સન્માન પામ્યા. ખૂબ ખૂબ અભિનંદન Jain Education Intemational Page #31 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ 'ગુજરાતની સંસ્કાર—સૌરભળી મહેક 282828282828282828282 ડૉ. ઉષા રા. પાઠક कुलं पवित्रं जननी कृतार्था वसुंधरा पुण्यवती च तेन । अपारसंवित् सुखसागरेऽस्मिन् लीनं परब्रह्मणि यस्य चेतः ॥ અપાર સંપત્તિથી ઊછળતા આ સંસારસાગરની વચ્ચે પણ જેનું ચિત્ત ૨ પરમાત્મામાં લીન બન્યું છે તેઓનું કુળ અતિ પવિત્ર છે. તેની જનેતાને ધન્ય છે અને હું તેની જન્મભૂમિ પુણ્યવાન છે. “ધરાઃ શાશ્વત સૌરભ ભાગ-૨' પોતાની આગવી ઓળખ ધરાવતા હું ગુજરાત પ્રાંતનાં બહુવિધ ક્ષેત્રના મહાનુભાવોના વિશિષ્ટ વ્યક્તિત્વની સંસ્કાર-સૌરભની છે અનુભૂતિ કરાવતો ૯૫૬ પાનાંનો દળદાર ગ્રંથ છે. આ ગ્રંથની પ્રસ્તાવનામાં ડૉ. ભારતીબહેન શેલતે મહાનુભાવોનાં ચરિત્રોમાંથી મળતી પ્રેરણાનો મહિમા, પ્રાચીન સાહિત્યનાં વચનો ટાંકીને માર્મિક રીતે દર્શાવ્યો છે. સંક્ષેપમાં છતાં સૂચક રીતે ગ્રંથના છે લેખોની વિશેષતાનો નિર્દેશ કરતાં જઈને પરિચય કરાવ્યો છે. પુરોવચનમાં શ્રી નંદલાલભાઈ દેવલુકે ગુજરાત અને ગુજરાતી પ્રજાની સાંસ્કૃતિક ભૂમિકા, વિશેષતા અને પ્રદાનને 282828282828282828282828282828282828282828282828282828282 હું રજૂ કર્યા છે. 2828282828282828282828282828 ગ્રંથના પ્રારંભે આ બંને લેખો પછી વિશેષ કંઈ કહેવાનું હોય નહીં, છતાં મુ. શ્રી નંદલાલભાઈના સદ્ભાવભર્યા આગ્રહથી મારી લાગણી વ્યક્ત કરું છું. પથપ્રદર્શક પ્રતિભા'ની પ્રસ્તાવનામાં મેં એક આશા વ્યક્ત કરી હતી કે “બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન' પછી “પથપ્રદર્શક પ્રતિભાઓ' શેષ વિશેષરૂપે આવે છે. આ બંને ગ્રંથોમાં ગુજરાતનાં શુ વિવિધક્ષેત્રના મહાનુભાવો, જેઓ સીમાચિહ્નરૂપ કાર્ય કરી ગયા છે તેમની સ્મૃતિ વિશેષરૂપે અંકિત કરવાનું કાર્ય સંપાદક છે કર્યું છે. હજી પણ એવી પ્રેરણાદાયી વિભૂતિઓના પરિચય બાકી તો રહી ગયા છે તો આ ગ્રંથની પૂર્તિરૂપે શેષ-વિશેષ છે પ્રારૂપ ભાગ-૨ સંપાદક આપશે તેવી આશા રાખીએ. શ્રી નંદલાલભાઈએ “ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ ભાગ૨'ના સંપાદન-પ્રકાશન દ્વારા મારી આપણી સૌની આશા સંતોષી છે તેનો આનંદ વ્યક્ત કરું છું. સારાં પુસ્તકો એ ઉત્તમ મિત્રો અને માર્ગદર્શક બની રહે છે. સવિચાર અને સંવેદનો અનુભવ આપી જાય છે. ભારતીય સંસ્કૃતિમાં સત્સંગનો અનેરો મહિમા છે. ગોસ્વામી તુલસીદાસજીએ “રામચરિત માનસ'માં સત્સંગના મહિમાને મનભરીને ગાયો છે. તેઓ કહે છે : “બિન સત્સંગ વિવેક ન હોઈ. રામકૃપા બિનુ સુલભ ન સોઈ; સત સંગત મંદ મંગલ મૂલા, સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા.” TAURURXR888888888888888888828282828282828282828282828% Jain Education Intemational Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધન્ય ધરા MARX28282828RRAXAUR82828282828282828282828282828A વર્તમાનયુગમાં ઉત્તમ ગ્રંથો--જીવનચરિત્રો સત્સંગનું પરબ છે. શ્રી નંદલાલભાઈએ ગુજરાતની અસ્મિતાના દીવાની દીવેટને સંકોરનારા વિરલ મહાનુભાવોના પ્રેરક અને છે વૈવિધ્યસભર વ્યક્તિત્વનો સંક્ષેપમાં પરિચય કરાવતા આ ગ્રંથો દ્વારા જાણે છે કે દશે દિશાઓમાંથી સત્સંગનાં દ્વાર છે ખોલી આપ્યાં છે. આવા ગ્રંથોનાં સ્વાધ્યાય વ્યક્તિના જીવનકર્મના દીવાને પ્રજ્વલિત રાખે છે. સંપાદકે વાચકના હાથમાં છે મહામૂલો સત્સંગનો પ્રસાદ મૂકી દીધો છે. પ્રસ્તાવનામાં ડૉ. ભારતીબહેન શેલતે જણાવ્યું છે તેમ ‘જ્ઞાનીનું સત્યાર્થસ્વરૂપ છે જ્ઞાન વિવિધ વિષયોના દીર્ધ વાચનથી આવે છે.' આ ચરિત્રાંકનો જીવનના બહુવિધ ક્ષેત્રમાંથી લેવાયેલાં હોવાથી તેનું આ ફલક ઘણું વિસ્તૃત છે. ભિન્ન ભિન્ન રસરુચિ ધરાવનારાં વાચકોને માટે હૃદયસંતર્પક અને પ્રેરણારૂપ ગ્રંથો આપનારા શ્રી નંદલાલભાઈ દેવલુક આપણા સૌના અભિનંદનના અધિકારી છે. સંદર્ભગ્રંથોના સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુક ઈ.સ. ૧૯૬૪માં શ્રી નંદલાલભાઈએ રાજકારણ છોડ્યું ત્યારે આદરણીય શ્રી બળવંતભાઈ મહેતાએ તેમને સૂચન છે કર્યું કે “ગુજરાતી ભાષામાં ગેઝેટિયર જેવા સંદર્ભગ્રંથો તૈયાર થવા જોઈએ.” શ્રી નંદલાલભાઈએ આ વાત ઉપાડી જ લીધી. ગોહિલવાડ જિલ્લાના પરિચયથી શરૂ કરીને વિશ્વની અસ્મિતાની ઝાંખી કરાવતા ૨૪ ગ્રંથોનું તેમણે સંપાદન શું કર્યું છે. આપણે ત્યાં ૧૨ વર્ષની સાધનાને “એક તપ' તરીકે ઓળખાય છે. શ્રી નંદલાલભાઈએ લગભગ “સાડા ત્રણ તપ' ૧૯૬૪થી ૨૦૦૮-પૂરાં ૪૪ વર્ષ એકનિષ્ઠાથી સંદર્ભગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું છે. જે તેમની બહુ મોટી સાધના શું છે, તેમનું મૂલ્યવાન પ્રદાન છે, ઈ.સ. ૨૦૦૮માં નિસ્પૃહભાવે સંપાદક “ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ ભાગ-૨' ૨૪મો ગ્રંથ પ્રગટ કરી જ રહ્યા છે. સાહિત્ય-લેખન-સંપાદન કાર્ય કરનારને માટે ક્યારેય નિવૃત્તિકાળ હોતો નથી. આશા રાખીએ કે હવે પછી જ શ્રી નંદલાલભાઈ ૨૫મો ગ્રંથ આપે, એ ગ્રંથનું વિમોચન તેમના ૭૫માં વર્ષના મહોત્સવની ઉજવણીમાં આપણે સૌ હું સહભાગી બનીએ તેવી પ્રભુ પાસે અભ્યર્થના. 282828282828282828282828282828282828282828282828282828282828 2828282828282828282828282828282828282828282828282828282828282828 આકાશવાણી તેમજ અસંખ્ય સામí6 સંસ્થાઓમાં ભારે મોટું યોગદાન આપનાર ત્યાગમૂત' વસુબહેનનું વિશ્વનારઠ તરીકેનું સન્માન : ખરેખર તો આ સન્માતથી તારીગૌરવની પ્રતિષ્ઠાનો મહિમા ગવાયો છે. AURORRRRRRRRRRRRRRR888282828282828282828282828R Jain Education Intemational Page #33 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ (વિષયાનુક્રમણિકા (પ્રસ્તાવના... પુરોવચત.......... પ્રાસ્તવિક. ....ડો, ભારતીબહેન શેલત--- ...નંદલાલ બી. દેવલ----- .ડો. ઉષાબહેત રા. પાઠક ----- વિભાગ-૧ 'ધર્મવૈભવ શ્રદ્ધાકેન્દ્ર, વ્યક્તિનું નામ ------------------પૃ. નં. વ્યક્તિનું નામ -------------------પૃ. નં. વ્યક્તિનું નામ -------------------પુ. નં. ૦ સદાચાર જીવતતા તપ પૂજો (ભોમિયાઓઃ યોગીઓઃ લબ્ધિવરો) મનુભાઈ પંડિત ) 8 8 8 8 8 8 8 ભક્ત નરસિંહ મહેતા ------------ ભગવાન બુદ્ધ ------ સંત એકનાથ ---------- સંત જ્ઞાનેશ્વર ------- લક્ષ્મણજી ભકત પ્રલાદ ------- સંત તુકારામ -------- ભકત ધ્રુવ ---------- : ૪૮ (શુકદેવ -------- સંત કબીર ------- સીતામાતા ---------- ભકત સૂરદાસ ----- સંત તુલસીદાસ --------- સ્વામી રામદાસ --- રાજા હરિશ્ચંદ્ર ------------------ (પરમહંસ રામકૃષ્ણદેવ------------ મીરાંબાઈ ----------- ૫૦ જનક મહારાજા ------ ચૈતન્ય મહાપ્રભુ --------- ધર્મરાજા યુધિષ્ઠિર ----- --------------- ભગવાન મહાવીર સ્વામી --------- પ૩ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ------- ૪૮ ભરત ------ રસેશ જીતઘર ( ઘર્મપ્રભાવકો અને પ્રજ્ઞાવંતોનાં પુણ્યસંસ્મરણો (સ્થિરમતિ અને ગુણમતિ -----------૫) (લકુલીશ પાશુપત સંપ્રદાયના પ્રભાવકો ધર્માદિત્ય શીલાદિત્ય -------------- ૫૮ પ્રવર્તક------------ ---------- પ ૭ • સવેગી સંતો અને સ્થાનક્વાસી જૈન જ્યોતિર્ધરો ગુણવંતભાઈ બરવાળિયા (પૂ. શ્રી બૂટેરાયજી મહારાજ --------૬૦) (પૂ. શ્રી જવાહરલાલજી મહારાજ -- ૭૪) (પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ ------ ૮૧ પૂ. શ્રી આત્મારામજી મહારાજ ---- ૬૫ પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ ------- ૭૭ પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજ --- ૮૩ (પૂ. શ્રી જયમલજી મહારાજ ------- ૭૧ ) Jain Education Intemational vate & Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધન્ય ધરા વ્યક્તિનું નામ -------------------પૃ. નં. વ્યક્તિનું નામ -----------------પૃ. નં. વ્યક્તિનું નામ -----------------પૃ. નં. Oજત સ્થાનકવાસી સમાજની ક્ષમણીઓની ગૌરવગાથા આ પ્રવીણાબહેન ગાંધી પૂ. શ્રી કેસરબાઈ મહાસતીજી ------ ૯૧ ) (પૂ. શ્રી ઝવેરબાઈ સ્વામી --------- ૧૦૨ પૂ. શ્રી પ્રભાવતીબાઈ મહાસતીજી -- ૯૩ || બા. બ્ર. પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ.૧૦૩ પૂ. શ્રી હીરાબાઈ મહાસતીજી ------ ૯૪ બા. બ્ર. પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ સ્વામી ૧૦૪ પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી ------ ૯૬ બા. બ્ર. પૂ. શ્રી નીતાબાઈ મ.સ.- ૧૦૬ પૂ. શ્રી ધીરજબાઈ મહાસતીજી ----- ૯૭ બા. બ્ર. પૂ. શ્રી ઇન્દુબાઈ મ.સ. - ૧૦૭ પૂ. શ્રી વાસંતીબાઈ મહાસતીજી ---- ૯૮ બા. બ્ર. પૂ. શ્રી અરુણાબાઈ મ.સ. ૧૦૯ બા. બ્ર. પૂ. શ્રી તારાબાઈ મ.સ. --- ૯૯ બા. બ્ર. શ્રી સંતોકબાઈ મ.સ.---- ૧૧૧ બા. બ્ર. પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. ૧૦૦) (પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ. ------ ૧૧૩) (બા. બ્ર. પૂ. શ્રી મંજુલાબાઈ મ.સ. ૧૧૫ બા. બ્ર. પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.૧૧૬ પૂ. તારાબાઈ મહાસતીજી -------- ૧૧૮ પૂ. જલુબાઈ મહાસતીજી --------- ૧૧૯ પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ. ------- ૧૨૦ પૂ. શ્રી શ્વેતાબાઈ મ.સ. ---------- ૧૨૨ પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. -------- ૧૨૪ બા.બ્ર.પૂ.શ્રી તરુલતાબાઈ મ.સ.- ૧૨૫ (૦ધર્મ-સંસ્કૃતિની જાગૃત જયોતો મુકુન્દચંદ્ર નાગર -- ૧૩૦) -- ૧૩૧ ૧૩૩ ----- ૧૩૩ -------* ૧૩૩ અજપાળપીર ---- ------------ ૧૨૮ ) જોધલપીર ૧૨૮ મોડપીર ---------------- ૧૨૯ કાનપીર --------- --------- ૧૩૦ ટીહરપીર ------ ૧૩૦ હરિયાપીર ------- ૧૩) (જેસલપીર --------- મતિયાપીર --------- લાલણપીર -- ૧૩૧ રાવળપીર ૧૩૨ પરબના પીર સતુ દેવીદાસ : --- ૧૩૨ શાર્દુળપીર -------- 'દાનેવપીર વિસામણપીર ------- ગીગાપીર --------- પાલણપીર વાલમપીર -------- જીવાપીર ૧૩૪ --- ૧૩૪ ----- ૧૩૪ ૧૩૩ ( વિવિધ ધર્મ પરંપરામાં ગુજરાતની દેહાસ્ય જગ્યાઓ પ્રા. રવજી રોકડ તથા ડો. બી. આર ખાચરીયા ગોરખમઢી ---------------------- ૧૩૮ પીપા ભગતની જગ્યા ----------- ૧૩૮ રોહીદાસની જગ્યા -------------- ૧૩૯ કબીર સાહેબની જગ્યાઓ ------ ૧૩૯ કબીર આશ્રમ-જામનગર ------- ૧૩૯ કબીર આશ્રમ-લુણીવાવ -------- ૧૪૦ સંત કબીર મંદિર -રાજકોટ ----- ૧૪૦ શ્રી કબીર યોગાશ્રમ-લીંબડી---- ૧૪૦ ઝીંઝુવાડા – દૂધરેજ અને દૂધરેજની જગ્યાઓ ----------- ૧૪૧ રવિ-ભાણ સંપ્રદાયની જગ્યાઓ ૧૪૧ મોરાર સાહેબની જગ્યા-ખંભાળિયા૧૪૧) ભીમ સાહેબની જગ્યા – આમરણ ૧૪૨ દાસી જીવણની જગ્યા – ઘોઘાવદર ૧૪૨ દૂધઈ વડવાળાની જગ્યાઓ ----- ૧૪૩ વડવાળાધામ – ગોંડલ---------- ૧૪૩ પાંચાળ પીરપરંપરાની જગ્યાઓ ૧૪૪ ગેબીનાથ જગ્યા - થાન -------- ૧૪૪ મોલડી : આપા રતાની જગ્યા - ૧૪૪ ચલાલા : આપા દાનાની જગ્યા- ૧૪૪ ચલાલા : મૂળી આઈની જગ્યા - ૧૪૫ માચિયાળા : ભોળી આઈની જગ્યા૧૪૫ સતાધાર : આપા ગીગાની જગ્યા ૧૪૫ પાળિયાદ : આપા વિસામણની જગ્યા ----------------------- ૧૪૬ પરબની જગ્યા ------------------ ૧૪૭ ફતેહપુર : ભોજા ભગતની જગ્યા ૧૪૯ વીરપુર : જલારામની જગ્યા----'૧૪૯ ગારિયાધાર : વાલમરામની જગ્યા૧૫૦ શ્રી રામદેવપીરની જગ્યાઓ ----- ૧૫૧ જામનગર-આણદાબાવા આશ્રમ ૧૫ર (૦ સાધનાધારાના મશાલચીઓ (પ્રાસ્તાવિક ------- ---------- ૧૫૭ કાજી અનવરમિયાં બાપુ -------- ૧૫૮ નિરંજન રાજ્યગુરુ દિયારામજી/દયાનંદસ્વામી ------- ૧૫૯ દેશળ ભગત -------------------- ૧૫૯ (ભાદરણના સ્વામી કૃષ્ણાનંદજી -- ૧૫૮ કાયાવરોહણના કૃપાલ્વાનંદજી --- ૧૫૮ ૫૮) દા Jain Education Intemational Page #35 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૫ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. વ્યક્તિનું નામ -------------------પૃ. નં. સ્વામી શ્રી નંદકિશોરજી --------- ૧૫૯ શ્રી નાથાલાલ જોશી/યોગી હરનાથ૧પ૯ શ્રી નારાયણ બાપુ--------------- ૧૫૯ સ્વામી શ્રી નિત્યાનંદજી --------- ૧૫૯ સ્વામી શ્રી નિર્મળ કૃપાળુ હરિ --- ૧૬૦ સ્વામી શ્રી પ્રકાશાનંદજી ---------- ૧૬૦ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. શ્રી પાગલ પરમાનંદજી ---------- ૧૬૦) સ્વામી માધવતીર્થજી ------------- ૧૬0 | પૂજ્યશ્રી મોટા-------------------- ૧૬૦ પુનિત મહારાજ ------------------ ૧૬૧ શ્રી મધુસૂદનદાસજી. ------------- ૧૬૧ ભજનિક સૂફી સંત સતારશાહ --- ૧૬૧ શ્રી સત્યાનંદજી ------------------- ૧૬૧ સૂફી સંત કવિ સુખરામબાપુ ----- ૧૬૧ સૂફી સંત કવિ માનંદ ------------ ૧૬૨ સ્વામી અખંડાનંદ પરમહંસ ------ ૧૬૩ (૦ ગુજરાતના શ્રી અરવિંદસાધકો પરમ પાઠક ૧૭૧ ૧૭૫ ધુમાન -- સુન્દરમ્ કણલાલ -- અંબાલાલ પુરાણી એ.બી. પટેલ--------- --------- ૧૬૭ પૂજાલાલ ----------- ------------ ૧૬૮ ચંપકલાલ ----------------------- ૧૭૦. ૧૭૨ અનુબહેન ------ હુતા ---------- સુનંદા ----- ૧૭૬ ૧૭૭ ૧૭૩ પ્રજાવતા કલ્યાણયાત્રીઓ રસેશ જમીનદાર , (સ્વામી સહજાનંદ --------------- ૧૮૦) (ધર્માનંદ કૌસાંબી ૧૮૨ ૦િ પ્રણામી ધર્મના પ્રેરક જ્યોતિર્ધરો ડો. મહેશચંદ્ર પંડ્યા શ્રી દેવચંદ્રજી મહારાજ----------- ૧૮૬ મહામતિ શ્રી પ્રાણનાથજી ------- ૧૮૮ શ્રી તેજકુંવરશ્યામા -------------- ૧૯૧ સ્વામી શ્રી લાલદાસજી મહારાજ ૧૯૨ સ્વામી શ્રી મુકુંદદાસજી મહારાજ ૧૯૪ શ્રી જયરામભાઈ કંસારા -------- ૧૯૫ ‘લાલસખી’ શ્રી લલ્લુજી મહારાજ ૧૯૫ ડૉ. દિનેશ પંડિત ---------------- ૧૯૬ વિભાગ-૨ ૨૦૪ 'ઇતિહાસની તેજ કિરણાવલી ( પૃથ્વીતા અલંકારરૂપ સમ્રાટો-રાજવીઓ ડો. રસેશ જમીનદાર ) રાજવી નહપાન ----------------- ૨૦૨ ૨) મહાયત્રપ રુદ્રદામા મહાક્ષત્રપ રુદ્રદામાં ------ - ૨૦૪) (કુમારપાળ -- ( કુમારપાળ --- --------- ૨૦૬, ચાણન -------------------------- ૨૦૩ ) (૦ દેશી રાજ્યના દીવાનો જોલત ભટ્ટ દીવાન શામળદાસ મહેતા ------- ૨૦૯ દિવાન ચતુર્ભુજ ભટ્ટ ------------ ૨૧૭ ગવરીશંકર ઉદયશંકર દિ. બ. મણિભાઈ જશભાઈ ---- ૨૧૦ રણછોડભાઈ ઉદયરામ --------- ૨૨૦ (ગગા ઓઝા) ---------------- ૨૨૬ દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા૨૧૪) રાવ બહાદુર ગોકુળજી ઝાલા --- ૨૨૫ (દીવાન અનંતજીભાઈની યાત્રા--- ૨૨૭) Jain Education Intemational Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધન્ય ધરા વ્યક્તિનું નામ ------------------પૃ. નં. વ્યક્તિનું નામ -------------------પૃ. નં. વ્યક્તિનું નામ ------------------પૃ. નં. ( અમદાવાદ : અસ્મિતાતા વિધાયકો t. માણેકભાઈ પટેલ વિજેતા o (શાંતિદાસ ઝવેરી ---------------- ૨૩૪ પ્રેમાભાઈ હિમાભાઈ શેઠ------- ૨૩૪ બેચરદાસ લશ્કરી --------------- ૨૩૪ એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ----- ૨૩૪ રણછોડલાલ છોટાલાલ --------- ૨૩૫ નવરોજી પેસ્તનજી વકીલ ------ ૨૩૫ અંબાલાલ સાકરલાલ દેસાઈ ---- ૨૩૫ શેઠ હઠીસિંહ કેશરીસિંહ --------- ૨૩૬ મંગળદાસ ગિરધરદાસ પારેખ --- ૨૩૬ ચિનુભાઈ માધવલાલ બેરોનેટ ---- ૨૩૬ ભિક્ષુ અખંડાનંદ ---------------- ૨૩૭ ડૉ. હરિપ્રસાદ દેસાઈ ----------- ૨૩૭ પંડિત સુખલાલજી --------------- રવિશંકર મહારાજ -------------- ૨૩૮ ગણેશ વાસુદેવ માવળંકર ------- ૨૩૮ અમૃતલાલ હરગોવનદાસ ------- ૨૩૯ અંબાલાલ સારાભાઈ શેઠ------- ૨૩૯ ઇન્દુલાલ યાજ્ઞિક ---------------- ૨૩૯ કિસ્તૂરભાઈ લાલભાઈ શેઠ ------ ૨ ચિનુભાઈ ચિમનલાલ શેઠ------- ૨૪૦ ડૉ. કરસનભાઈ પટેલ----------- ૨૪૧ રાષ્ટ્રપિતા-મહાત્મા ગાંધીજી --- ૨૪૨ મોહનદાસ કરમચંદ ગાંધી ------ ૨૪૨ સરદાર વલ્લભભાઈ પટેલ ------ ૨૪૩ ડૉ. વિક્રમ સારાભાઈ ----------- ૨૪૪ રૂબીન ડેવિડ -------------------- ૨૪૪ બાલકૃષ્ણ દોશી ----------- ૨૪૪ જગદીશ પટેલ ------------ ૨૪૫ હરકુંવર શેઠાણી ----------------- ૨૪૫ કસ્તુરબા ગાંધી ------------------ ૨૪૫ વિદ્યાગૌરી નીલકંઠ --------------- ૨૪૬ શારદાબહેન મહેતા--------------- ૨૪૬ અનસૂયાબહેન સારાભાઈ -------- ૨૪૬ | પુષ્પાબહેન મહેતા---------------- ૨૪૬ ઇન્દુમતીબહેન ચિમનલાલ શેઠ --- ૨૪૬ ચારુમતીબહેન યોદ્ધા ------------- ૨૪૬ ઇલાબહેન ભટ્ટ ------------------ ૨૪૭ સંત પરમ હિતકારી ----- ૨૪૭ શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ ------ ૨૪૮ સંત દાદુ દયાળ ----------------- ૨૪૮ સહજાનંદ સ્વામી , ------------ ૨૪૮ સંત સરયુદાસજી મહારાજ ------ ૨૪૮ સંત નરસિંહદાસજી મહારાજ --- ૨૪૯ સંત પુનિત મહારાજ ------------ ૨૪૯ ગંગેશ્વરાનંદજી સ્વામી ----------- ૨૫૦ મુનિશ્રી પુણ્યવિજયજી ----------- ૨૫૦ શ્રી મુકતજીવન સ્વામીબાપા----- ૨૫૦ કૃષ્ણશંકર શાસ્ત્રી--------- ------- ૨૫૧ સંત દેવેન્દ્રવિજયજી મહારાજ --- ૨૫૧ પ્રમુખસ્વામી મહારાજ----------- ઉપર આશારામ બાપુ ----------------- ૨૫૨ વિભાગ-૩ 'સાહિત્ય સમૃદ્ધિ અને લલિતકલાદર્શન (૦ચારવી કવિઓ : લોકસાહિત્યતા અખંડ ઉપાસકો કેશુભાઈ બારોટ ) ------ ૨૬૨ છે w છે # w કવિવર ચંદ -------- -------- ૨૫૬ અસાઈત ---------- ------ ૨૫૬, ભાલણ ------------ --------- ૨૫૭. પદ્મનાભ ---- ------- ૨૫૭ કબીર સાહેબ --------- ------- ૨૫૭ નરસિંહ મહેતા ------------------ ૨૫૮ દેવાયત પંડિત---------- -- - ૨૫૮ ઈશરદાસ ----------------------- ૨૫૮ સંત શિરોમણિ સૂરદાસ --------- ૨૫૯ નરહરિ --- ------------- ૨૫૯ મીરાંબાઈ -- ૨૬૦ ગોસ્વામી તુલસીદાસ ------------- નાભાજી --- દુરસાજી આઢા------ ---**-- ૨૬૧ ) જ (નરહર (બીજા) રહીમ --- ગંગ ---------- કેશવદાસ----- ૨સખાન -- સ્વામી સુંદરદાસજી (બિહારીદાસ ------ w # જ --------- w # -------- ૨૬૧ w # દ Jain Education Intemational Page #37 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વ્યક્તિનું નામ ભૂષણ અખો પ્રેમાનંદ રત્નેશ્વર કિશન દાદા મેકરણ કાપી મહાત્મા મૂળદાસજી શામળ ભટ્ટ કનકકુશળ કુંવરકુશળ હમીરજી રનુ ભાણ સાહેબ કરવીદાન નરભેરામ પ્રીતમદાસ રવિ સાહેબ ખીમ સાહેબ ઉસ્તાદ ફૈયાઝનાન પંડિત ઓમકારનાથજી હીરભાઈ ડૉક્ટર વાસુદેવભાઈ ભોજક પૃ. નં. ૨૬૫ ૨૬૬ ૨૬૬ ૨૬૭ ૨૬૭ ૨૬૭ ૨૬૮ ૨૧૯ ૨૭૦ ૨૭૦ ૨૭૦ ૨૭૧ ૨૭૧ ૨૭૧ ૨૭૧ ૨૭૨ ૨૭૨ ગુજરાત અને સંગીત [છેલ્લાં સો વર્ષનું વિહંગાવલોકન] ૩૧૧ ૧. પ્રસ્તાવ : ૩૧૩ ૨. શાસ્ત્રીય સંગીતની ભૂમિકા'- ૩૧૩ ૩. દેશી રાજ્યો અને સંગીત : - - ૩૧૪ વ્યક્તિનું નામ ત્રિકમ સાહેબ દાસી જીવણ ધીરા ભગત મોરાર સાહેબ દયારામ દીવાન રણછોડ મંછ (મંછારામ) બ્રહ્માનંદ ગિરધર જેવાલ નાદબ્રહ્મતા આરાધકો : સ્વરસાધકો પંડિત વાડીલાલ શિવરામ નાયક ૨૮૯ ડાહ્યાલાલ શિવરામ નાયક ૨૯૦ ૨૯૧ દલસુખરામ ઠાકોર આદિત્યરામા ૨૯૨ ૨૯૩ ૨૯૪ ૨૯૫ ૨૯૫ મીર મુરાદ ભોજા ભગત ગ્વાલ સ્વરૂપદાસજ રણછોડ સૂર્યમલ્લ દલપતરામ પંડિત જસરાજ કૃષ્ણકાંત પરીખ બ્રિજભૂષણ કાળાખાંસાહેબ મોલાબા અને હઝરત પુ. નં. ૨૯૬ ગજાનન ઠાકુર રસિકલાલ અંધારિયા : સરષ્ટિ ૨૯૭ અરિવંદ પરીખ-"" ૨૯૮ ૨૯૯ વિઠ્ઠલદાસ બાપોદરા ૩૦૦ ૩૦૧ ૩૦૧ ૪. ગુજરાતનાં અન્ય સ્થળોમાં સંગીત પ્રવૃત્તિ ઃ ૫. સંગીત પ્રત્યે નૂતન ભાવના તથા નવાં મૂલ્યો : ૨૭૨ ૨૭૨ ૨૭૩ ૨૭૩ ૨૭૪ ૨૭૪ ૨૭૪ ૨૭૪ ૨૭૫ ૨૭૫ ૨૭૫ ૨૭૬ ૨૭૬ ૨૭૭ ૨૭૭ ૨૭૮ ૨૭૮ ૩૧૭ ૩૧૮ વ્યક્તિનું નામ ગણેશપુરી ગીગા ભગત મુરારિદાનજી ગંગાસતી વાયસિં ગોવિંદ શિષ્યાભાઈ પિંગળણી પાતાભાઈ સર ભગવતસિંહજી ન્હાનાલાલ દાસ સત્તારશાહ માવદાનજી શંકરદાન દુલેરાય કારાણી ઝવેરચંદ મેઘાણી દુલા કાગ જયદેવભાઈ ભોજક ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ------ ઇનાયતખાં ૩૦૨ ---- ૩૦૩ 303 હઝરત ઇનાયતખાં શ્રી ભીખુભાઈ ભાવસાર · નારાયણરાવ ગજાનનરાવ અંબાડે ૩૦૪ સુધીરકુમાર સક્સેના ૩૦૫ પંડિત શિવકુમાર ઓધવ શુકલ ૩૦ નારાયણ મોરેશ્વર ખરે કુમારશ્રી પ્રભાતદેવજ ૩૦૭ ૩૦૮ પ્રો. આર. સી. મહેતા ૬. ગુજરાતમાં સંગીત-સંધપ્રકાશન પ્રવૃત્તિ ૨૦ પૃ. નં. ૭. ગુજરાતમાં સંગીતપ્રવૃત્તિનું ભાવિ : ૨૭૯ ૨૭૯ ૨૭૯ ૨૭૯ ૨૮૦ ૨૮૧ ૨૮૧ ૨૮૨ ૨૮૨ ૨૮૩ ૨૮૩ ૨૮૪ ૨૮૪ ૨૮૫ ૨૮૬ ૩૧૯ ૩૧૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધન્ય ધરા વ્યક્તિનું નામ -------------------પૃ. નં. વ્યક્તિનું નામ -------------------પૃ. નં. વ્યક્તિનું નામ -------------------પૃ. નં. (૦ ગમંચ ઉપર રમતારાં કલાકારો દોલત ભટ્ટ નાથાશંકર શાસ્ત્રી ---------------- ૩૨૩ કેખુશરૂ કાબરાજી --------------- ૩૨૪ અમૃત કેશવ નાયક--------------- ૩૨૬ વાઘજી આશારામ --------------- ૩૨૭ લવજીભાઈ મયાશંકર ત્રિવેદી --- ૩૨૯ દયાશંકર વસનજી --------------- ૩૩૧ માસ્ટર આણંદજી પંડ્યા -------- ૩૩૨ નાટ્યકાર અને કવિ વૈરાટી’ ---- ૩૩૩ નરસિંહપ્રસાદ વિભાકર બેરિસ્ટર ૩૩૫ શંભુપ્રસાદ વકીલ --------------- ૩૩૫ કમલેશ ઠાકર -------------------- ૩૩૬ દલસુખરામ ભોજક ------------- ૩૩૮ મહેન્દ્રભાઈ મહેતા ------------ ૩૩૯ (ભટ્ટ બાંધવ બેલડી રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ ------- ૩૪૧ મોતીબાઈ ---- ૩૪૨ મોહનલાલા --- ૩૪૨ વિઠ્ઠલદાસ પાંચોટિયા ----------- ૩૪૩ ઉપેન્દ્ર ત્રિવેદી ------------------- ૩૪૫ જયશંકર સુંદરી’------------ --૩૪૬ ----- ૩૪૧ (વ્યાપાર, કલા અને સાહિત્યનો સુભગ સમન્વય-શબ્દશિલ્પી જિયંત એમ. દલાલ શ્રી નવનીતભાઈ શાહ----------- ૩૫૦) શ્રી વિજય ગોરડિયા ------------ ૩૫૦ હરનીશ જાની -------------- ૩૫૧ નટવર ગાંધી ------------------ ૩૫૧ રમેશ પટેલ “પ્રેમોર્મિ”--------- ૩૫૨ હીરેન પટેલ ---------- ૩૫૩ જય ગ જ્જર --------------------- ૩૫૩ કેની દેસાઈ------------ ૩૫૪ ચંદ્રકાન્ત દેસાઈ ----------------- ૩૬૧ ૩૬૨ (આદિલ મન્સુરી ----------------- ૩૫૫ એચ. આર. શાહ ---------------- ૩પ૬ પ્રવીણ પટેલ “શશી’ ----------- ૩પ૬ પ્રા. જગદીશ જ. દવે--- ---- ૩પ૭ કેશવ ચંદરયા ------------------- ૩૫૮ પ્રીતિ સેનગુપ્તા ---------- ૩૫૮ પ્રકાશ મોદી ---------- ૩પ૯ પન્ના નાયક --------------------- ૩પ૯ લાલચંદ ગગલાણી --------------- ૩૬૦ (કવિ ડાહ્યાભાઈ પટેલ ------------ ૩૬૦ નીલેશ રાણા ૩૬૧ ડૉ. સુધીર પરીખ ------------ પ્રવીણ વાઘાણી ----------- ડૉ. પંકજ દલાલ ------------- ૩૬૩ સુભાષ શાહ ---------- ૩૬૪ ડૉ. દિનેશ શાહ ----- સુરેશ જાની -------- ૩૬૫ ' | 9 : ૩૫૪ ૦ પ્રાચ્યવિધાતા પ્રજ્ઞાવતો sો. ભારતીબહેન શેલત ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટ --- ૩૬૭ વલ્લભજી હરિદત્ત આચાર્ય ------ ૩૬૮ | ગિરજાશંકર વલ્લભજી આચાર્ય-- ૩૬૯ ડૉ. રમેશચંદ્ર મજુમદાર --------- ૩૭૦ પ્રા. રસિકલાલ છોટાલાલ પરીખ ૩૭૨ (ડૉ. અજયમિત્ર શાસ્ત્રી ------------ ૩૭૬ ડો. દિનેશચંદ્ર સરકાર ----------- ૩૭૩ | | ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ -------- ૩૭૭ | ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી ૩૭૪ ડૉ. ઝિયાઉદ્દીન અબ્દુલહઈ દેસાઈ૩૭૫ ( ગુજરાતી પત્રકારો : કટાર લેખકો ડો. પુનિતાબહેન હર્ણ (અખંડ આનંદ ભિક્ષુ ------------- ૩૮૧ અનિલ જોશી --------------- ૩૮૧ અમૃતલાલ શેઠ------------------ ૩૮૧ અલારખ્ખા, હાજી મહંમદ શિવજી૩૮૨ આચાર્ય ગુણવંતરાય ------------- ૩૮૨ આનંદશંકર બા. ધ્રુવ “વસંત’ ---- ૩૮૨ આસ્તા દિનશા ગોરવાલા ------- ૩૮૨ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ------ ૩૮૩ પત્રકાર ઈશ્વર પેટલીકર --------- ૩૮૩ ઉત્તમલાલ ત્રિવેદી --------------- ૩૮૩ ( ઉપેન્દ્રાચાર્ય ---------------------- ૩૮૪ ઉમાશંકર (પત્રકાર!) જોશી ---- ૩૮૪ કરસનદાસ મૂળજી : ------------ ૩૮૪ કાકાસાહેબ કાલેલકર ----------- ૩૮૪ કાર્ટૂનિસ્ટ ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય -- ૩૮૫ Jain Education Intemational Page #39 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ-૨ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. વ્યક્તિનું નામ -------------------પૃ. નં. વ્યક્તિનું નામ -------------------પૃ. નં. له ૦ ૪૦૫ ی ૦ لی ૦ لی ૦ = N لی ૦ N N ૪૦૬ ૪૦૬, N لی ૦ 50% لی D -૪૦૬ કાર્ટૂનિસ્ટ “નારદ' સ્વ. શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી ----- ૩૮૫ કાંતિ–શાંતિ શાહ----------------- ૩૮૬ કિશનસિંહ ચાવડા “સાધક' -------૩૮૬ કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાલા - ૩૮૬ કિરીટ ભટ્ટ (ભાવનગર) --------- ૩૮૬ કૃષ્ણલાલ ઝવેરી----------------- કૃષ્ણલાલ શ્રીધરાણી ------------- પદ્મશ્રી કુમારપાળ દેસાઈ ------- કેખુશરો કાબરાજી --------------- ચાંપશી ઉદેશી------------------- ચંદુલાલ મણિલાલ દેસાઈ------- ૩૮૮ જુગતરામ દવે ----- -------- ૩૮૮ ઝવેરચંદ મેઘાણી ---------------- ઠક્કરબાપા ---------------------- ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ --- ૩૮૯ દેવદાસ ગાંધી ------------------- ૩૮૯ દોલત ભટ્ટ ---------------------- ૩૮૯ પ્રા. નગીનદાસ પારેખ ---------- ૩૯૦ નર્મદ ---------- નવલરામ જગન્નાથ ત્રિવેદી ----- ૩૯૧ દેસાઈ નારાયણ મહાદેવ -------- ૩૯૧ છગન ખેરાજ વર્મા વિદેશી ગુજરાતી પત્રકારો. ------ ૩૯૧ પત્રકાર દેસાઈ નીરુભાઈ -------- ૩૯૨ પુનિત મહારાજ ----------------- ૩૯૨ ઉચ્ચકોટિના પત્રકાર ------------- ૩૯૨ પ્યારેલાલ નાયર ---------------- ૩૯૨ બકુલ ત્રિપાઠી ------------------- બચુભાઈ રાવત ‘કુમાર’--------- ૩૯૩ બંસીલાલ વર્મા ------------------ ૩૯૩ પત્રકાર બળવંતરાય ઠાકોર ------ ૩૯૪ રાષ્ટ્રપ્રેમી બળવંતરાય ઠાકોર ---- ૩૯૪ બાલાશંકર કંથારિયા ------------- ૩૯૪ ભગવતીકુમાર શર્મા ------------- ૩૯૪ મગનભાઈ પ્રભુદાસભાઈ દેસાઈ ૩૯૫ મનસુખરામ ત્રિપાઠી ------------ ૩૯૫ મહાદેવભાઈ દેસાઈ------------- ૩૯૫ મણિલાલ નભુભાઈ દ્વિવેદી------- ૩૯૬ મણીશંકર જટાશંકર કીકાણી ----- ૩૯૬ મહીપતરામ રૂપરામ નીલકંઠ----- ૩૯૬ મોબેદ ફરદુનજી મર્ઝબાન ------- ૩૯૭ મહાત્મા ગાંધીનું પત્રકારત્વ. ----- ૩૯૭ રણછોડભાઈ ઉદયરામ દવે ----- ૩૯૭ રંગીલદાસ મગનલાલ કાપડિયા - ૩૯૭ સકલપુરુષ રમણભાઈ નીલકંઠ -- ૩૯૮ વ્યંગચિત્રકાર રમેશભાઈ ચંદે--- ૩૯૮ રમેશ બુચ.---------------------- ૩૯૮ રાજમોહન ગાંધી ---------------- ૩૯૯ યશવંત શુકલ -------------------- ૩૯૯ વૈદ્ય-લાભશંકર ઠાકર ---------- વજુ કોટક --- ૩૯૯ વાડીલાલ ડગલી ---------------- ૩૯૯ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ------------- વિષ્ણુ પંડ્યા ----------- સુરેશ જોષી ------------- ૪૦૧ સ્વામી આનંદ ------------------- ૪૦૧ કાર્ટૂનિસ્ટ “શનિ'નું ચેતમછંદર --- ૪૦૧ શ્યામજી કૃષ્ણ વર્મા ------------- ૪૦૧ શામળદાસ ગાંધી --------------- ૪૦૨ હરિ દેસાઈ---------------------- ૪૦૩ હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ -- ૪૦૩ શુકદેવ ભચેચ (તસવીર પત્રકાર) ૪૦૩ રાધેશ્યામ શર્મા --- (મહિલા પત્રકારો-------- ૪૦૪ કૃષ્ણગૌરી હીરાલાલ રાવળ------ ૪૦૪ જમનાબાઈ પંડિતા -------------- ૪૦૪ જ્યોત્સનાબહેન શુકલ ----------- ૪૦૫ ઊર્મિલા મહેતા --------------- ૪૦૫ વિજ્યાલક્ષ્મી ત્રિવેદી ------------ ૪૦૫ વિદ્યાબહેન નીલકંઠ-------------- શારદાબહેન મહેતા----------- ૪૦૬ વિનોદિની નીલકંઠ---------------- ૪૦૬ લાભુબહેન મહેતા---------------- ४०६ જયવંતીબહેન દેસાઈ ------------- ૪૦૬ સરોજિની મહેતા -------------- હંસાબહેન મહેતા ---------- બબીબહેન ભરવાડા-------------- મધુરીબહેન કોટક ---- જયન્તિકા જયન્તભાઈ પરમાર -- ૪૦૭ કુન્દનિકા કાપડિયા -------------- ૪૦૭ હોમાઈ વ્યારાવાલા ----------- ૪૦૭ તનુશ્રી ---------------------- પદ્માબહેન ફડિયા --------------- ડૉ. નીતા ગોસ્વામી ------------- ૪૦૮ લીલાબહેન પટેલ “સ્ત્રી' (સંદેશ) ૪૦૮ ડૉ. પ્રીતિબહેન શાહ------------- ૪૦૮ શીલા ભટ્ટ ----------------------- ૪૦૮ બેલા ઠાકર ૪૦૯ દીપલ ત્રિવેદી ---- --------- ૪૦૦ નઝમા યૂસુફ ગોલીબાર --------- ગીતા માણેક -------------------- ૪૦૯ કુસુમ શાહ અને કોકિલા પટેલ-- ૪૦૯ મીરાં જોશી (ફિલ્મફેરના પત્રકાર)૪૦૯ ટીના દોશી ---------------------- ૪૧૦ ડૉ. આરતી પંડ્યા-------------- ૪૧૦ અન્ય મહિલા લેખકો, સંપાદકો - ૪૧૦ ૩૯૯ ૪૦૭ ---- ૩૯૦ ૪૦૮ ૪00 ૪00 ૪૦૯ ૩૯૨ ૩૯૩ -- ર ર મ = = = = ૪૦૩ Jain Education Intemational Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૦ વ્યક્તિનું નામ પૃ. નં. વ્યક્તિનું નામ હિન્દી સાહિત્યમાં ગુજરાતીઓનું યોગદાન શ્રી ગોકુલનાથજી શ્રી ગોપાલલાલની પ્રાચીનકાળ શાલીભદ્રસૂરિ વિજય સેનસૂરિ વિનયચંદ્ર સૂરિ જિનપદ્મ સૂરિ મહાનુભાવ પંચ ચક્રધર સ્વામી રોમાંસિક કથાકાવ્ય પરંપરા સૂફીકાવ્ય શેખ અહમદ ‘ખટુ’ શેખ બહાઉદીન ખાન' મધ્યકાળ નરિસંહ મહેતા ભાલણ કૃષ્ણદાસ અધિકારી સ્નેહપંચ કેળવણી ‘પ્રેમ’ ઘડપણ પ્રીતમારા ત્રિકમદાસ દયારામ ગવરીબાઈ મહારાવ લખપતસિંહ સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતના છબીકારોની સૌંદર્યમંડિત કલાકૃતિઓ વંદે માતરમ્ઃ યશસ્તભો આતમજ્ઞાની રમણ મહર્ષિ શ્રી રામકૃષ્ણ પરમહંસ વિવેકવાન વિવેકાનંદ શેડ શાંતિદાસજ પરિવાર -------- ૪૧૪ ૪૧૪ ૪૧૫ ૪૧૫ ૪૧૬ ૪૧૬ ૪૧૬ ૪૧૬ ૪૧૭ ૪૧૭ ૪૧૭ ૪૧૭ ૪૧૭ ૪૧૮ ૪૧૮ ૪૧૮ ➖➖➖➖➖➖➖ BAL---- વાગોપાલ શાના' સંતકાવ્ય અખો પ્રણામી સંપ્રદાય પ્રાણનાથ રાજે -- શિવભકિત કાવ્ય વૈષ્ણવાળ ૪૬૨ ૪૬૩ ૪૬૫ ૪૬૬ વિભાગ-૪ પૂ. નં. ‘વંદે માતરમ્' ગીત-રવિના જીવદયા પ્રતિપાલક વિમલકુમાર બાહક મંત્રીની નિષ્ઠા ૪૧૮ માનવજીવનની શ્રેયયાત્રા ૪૧૯ ૪૧૯ ૪૧૯ ૪૨૦ ૪૨૦ ૪૨૧ ૪૨૧ ૪૨૨ ૪૨૨ ૪૨૨ ૪૨૨ ૪૨૨ ૪૨૩ ૪૨૩ વ્યક્તિનું નામ ડૉ. સ્મણલાલ પાઠક આધુનિક કાળ--- લબુલાલ ગુજરાતી મહેરામણસિંહ ધન્ય ધરા પુ. નં. ૪૨૪ ૪૨૪ ૪૨૪ ૪૨૪ ૪૫ ૪૨૬ ૪૨૬ ૪૨૬ કાવ્ય ૪૨૬ ટૂંકીવાર્તા, લઘુક્યા અને નવલકથા ૪૨૮ વિવિધ નિબંધો અને શોધગ્રંથો ૪૨૯ ---- ૪૩૦ અનુવાદ આત્મકથા-સંસ્મરણ ૪૩૧ નાટક ૪૩૧ સામયિક પ્રકાશન અને સર્જકતા- ૪૩૧ દલપતરામ ગોવિંદ ગિલ્લાભાઈ નથુરામ સુંદરજી શુકલ દયાનંદ સરસ્વતી સમકાલીન યુગ -- માનવ પ્રતિષ્ઠાન-અમદાવાદ ૪૪૩ થી ૪૪૦ ૪૪૦ થી ૪૫૫ ૪૫૬ થી ૪૫૮ પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. - ૪૬૭ -૪૬૮ નવકાર તીર્થનો જીર્ણોદ્ધાર -૪૬૯ દંડનાધક જિલાક શ્રેષ્ઠી ---------સુર તીર્થંરક્ષક શ્રીમાન બહાદુરસિંહજી ૪૭૦ શ્રેષ્ઠી ધનાશા - ૪૬૮ -૪૬૯ ૪૭૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૮૯ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. મોતીશા શેઠ----------- ------------ ૪૭૧ જીવદયાપ્રેમી રતિભાઈ ---------- ૪૭૧ હેમરાજ , ભકતામરનો ચમત્કાર ૪૭૨ શેઠ અમૃતલાલ મલકચંદ-------- ૪૭૨ શેઠ અનોપચંદનું અનુપમ અવસાન૪૭૩ ડૉક્ટર શાંતિલાલ શાહ---------- ૪૭૩ નરશી નાથાની ધાર્મિકતા -------- ૪૭૪ છાડા શેઠની સમકિત દૃષ્ટિ ------ ૪૭૪ લુણિગની ભાવના --------------- ૪૭૫ કવિરાજ પ્રેમાનંદજી ------------- ધરણેન્દ્રની ભકિત ---------------- ૪૭૬ દેવતાઈ ચમત્કાર ----------------- કર્મ અને ધર્મવીર કર્માશા -------- કવિરાજ ધનપાળ---------------- ૪૭૭ રાજા જયકેશરી ----------------- ૪૭૭ ચણિક શેઠનો ચમત્કારિક અનુભવ૪૭૮ ધર્મવીર રણપાલ ---------------- ૪૭૮ વિક્રમસિંહ ભાવસારની વીરતા -- ૪૭૮ નિઃસ્પૃહી વિનોબા ભાવે -------- ૪૭૯ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. (સ્વામી સહજાનંદ --------------- ૪૭૯ સ્વામી કોંડદેવ ----- ------------- ૪૮૦ ગુરુ નાનકની ગુરુતા ------------ ४८० સ્વામી રામતીર્થની ખુમારી ------ મદનમોહન માલવિયા----------- સ્વામી રામદાસ ----------------- ૪૮૨ ગાડગે મહારાજની જનસેવા----- ૪૮૨ સંત તુકારામ --- પરાર્થપ્રેમી ભગવતસિંહ --------- સરયદાસજી --------------------- પૌહારી બાબાની કરુણા --------- ૪૮૪ કવિરાજ રવીન્દ્રનાથ ટાગોર ----- ૪૮૫ તાનસેન અને બૈજુ બાવરો ------ ૪૮૫ સયાજીરાવ ગાયકવાડ------------ ૪૮૬ નામદેવનો જીવન-પલટો-------- ૪૮૭ સંત જ્ઞાનેશ્વર -------------------- ૪૮૭ માતા કરતાં કોણ મહાન?------- ૪૮૮ કવિરાજ માઘ ------------------- ૪૮૮ ઈશ્વરચંદ્રની પરગજુતા ---------- ૪૮૯ - ૪૮૩ ૪૮૩ ૪૮૪ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. સર જગદીશચંદ્ર બોઝ ---------- ભાવનગરના દીવાનસાહેબ------ ૪૯૦ નરસિંહ મહેતા------------------ ૪૯૦ ભાદુ ભાવાણી ------------------ ૪૯૧ શેઠાણી હરકુંવરબહેન ----------- ૪૯૧ સ્વરસમ્રાટ સોલાક -------------- ૪૯૨ હરિશ્ચંદ્ર ભારતેન્દુ --------------- ૪૯૨ ભડવીર ભીમસિંહ ઠાકોર ------- ૪૯૨ મહાકવિ કાલિદાસ -------------- ૪૯૩ શીલવંતી પદ્મિની રાણી ---------- ૪૯૩ હૈદરઅલીની ન્યાયનિષ્ઠા -------- ૪૯૪ કવિ ગંગ------------------------ ૪૯૪ પ્રથમ આચાર પછી પ્રચાર ------ ૪૯૫ તેગબહાદુરસિંહની વ્યથા -------- ૪૯૫ ઊજમબહેનનું કરિયાવર -------- ૪૫ નિર્મળાદેવીની નિર્મળતા ---------- ૪૯૬ જેસલતોરલની જીવનકથની------- ૪૯૬ શાન્તા આપ્ટે --- ૪૭૫ ४७६ ૪૭૬ --- ૪૯૭ ૦ ઓરતા ઃ આવાં વ્યક્તિત્વો ન ઓળખ્યાતા યશવંત કડીકર શ્રી હીરાભાઈ પ્રજાપતિ --------- પ00 શ્રી આશાબહેન ભટ્ટ ------------ ૫00 નીરુબહેન રાવળ ---------------- ૫૦૧ જયશ્રીબહેન ગોસ્વામી ---------- ૧૦૨ શ્રી સાં. જે. પટેલ --------------- ૧૦૨ શ્રી આતમકુમાર પટેલ ---------- ૧૦૩ શ્રીમતી ઇન્દિરાબહેન સોની ------ ૧૦૪ શ્રી આશાબહેન રાવળ ---------- ૧૦૫ (ડૉ. શ્રી નટુભાઈ ત્રિવેદી--------- ૧૦૫ ‘નવી પ્રતિભા : સેજલ કાવાણી’ ૫૦૬ સુનીતા વિલીયમ ---------------- ૧૦૭ (૦ ગુર્જર મહાસાગરતાં રત્નો એલ. વી. જોષી નરસિંહ મહેતા ------------------ ૫૧૦ પ્રો. ધોંડો કેશવ કર્વે ------------- ૫૧૧ કેશવ હર્ષદ ધ્રુવ ----------------- ૫૧૧ દાદુભાઈ દેસાઈ----------- છેલભાઈ દવે ------------------- પૃથ્વીસિંહ આઝાદ -------------- ૫૧૨ મહેંદી નવાઝ જંગ --------- રત્નમણિરાવ જોટે ૫૧૩ ૫૧૭ ૫૧૨ (ઉછરંગરાય ઢેબર --------------- ૫૧૩ શિવાનંદ અધ્વર્યુ -------- ૫૧૪ નારાયણ સ્વામી --- --------- ૫૧૪ યોગીજી મહારાજ --------------- ૫૧૪ કૃષ્ણલાલ ત્રિવેદી ---------------- ૫૧૫ વીર રામમૂર્તિ ------------------- ૫૧૫ જગદીશ્વરાનંદ સ્વામીજી -------- ૫૧૫ (રૂબિન ડેવિડ ---------------------૫૧૬ મકરંદ દવે -------------- ---------૫૧૬ પ્રબોધભાઈ જોશી ------------- ૫૧૭ હરીન્દ્ર દવે -- ૫૧૭ બહાદુરશાહ પંડિત ------------ સંજીવકુમાર --------------------- ૫૧૮ જયકૃષ્ણ ઇન્દ્રજી ----------------- ૫૧૮ નારાયણ મોરેશ્વર ખરે ---------- ૫૧૮ નથુરામ શર્મા ૫૧૩ ------------- - ------------- ૫૧૯ Jain Education Intemational Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ધન્ય ધરા વ્યક્તિનું નામ ------------------પૃ. નં. વ્યક્તિનું નામ -------------------પૃ. નં. ૦ ગાંધી વિચારધારાના વિવિધ ક્ષેત્રના મહાત પુરસ્કર્તાઓ વ્યક્તિનું નામ -----------------પૃ. નં. ડો. રસેશ જમીનદાર ) મોરારજીભાઈ દેસાઈ ----------- પ૨૨ મનુભાઈ પંચોળી ----------- સુખલાલજી --------- ૫૨૫ ( રામલાલભાઈ ------------------- પર૭. સુદર્શનભાઈ---------- મેઘાણીજી --------- -- ૫૩) ગુણવંતભાઈ --------- --------- ૫૩૧ રામચંદ્ર ગાંધી ------------------- ૫૩૩ ૫૨૪ સમાજ સેવાધર્મના શિલ્પીઓ ડો. મહેશચંદ્ર પંડ્યા ) (પુરષોત્તમદાસ સોલંકી ----------- ૫૪૧) મામાસાહેબ ફડકે! ---------------૫૩૬ ( શ્રી પરીક્ષિતલાલ મજમુદાર ----- ૫૩૭) નારણદાસ ગાંધી ---------------- ૫૩૯ (નાગરદાસભાઈ શ્રીમાળી -------- ૫૪૦ ) ( વસુંધરા દીધી અણપ્રીછી પ્રતિભાઓ મૂળશંકર પ્રા. ભટ્ટ (અનંત હીરાલાલ પંડ્યા---------- ૫૪૪) અરવિંદ રાઠોડ ------------------ ૫૪૫ ઇન્દ્રશંકર રાવળ------------------ ૫૪૬ ઈશ્વરભાઈ ચતુરભાઈ પટેલ-----પ૪૬ ઈશ્વરભાઈ જીવરામભાઈ પટેલ - ૫૪૭ ઊર્મિ રસિકલાલ પરીખ --------- ૫૪૮ કાસમભાઈ નથુભાઈ મીર ------ ૫૪૮ કાંતિભાઈ બળદેવભાઈ પટેલ --- ૫૪૯ કેશવ રાઠોડ ---------- કૈલાસભાઈ પંડ્યા --------------- ૫૫૦ કૌશિકરામ વિદનરામ મહેતા ---- ૫૫૧ ગુણવંતરાય મંગળભાઈ ભટ્ટ ---- ૫૫૧ ચિમનલાલ ભીખાભાઈ જોષી --- ૫૫૨ ચિમનલાલ પ્રાણલાલ ભટ્ટ ------ પપર પ૯૫ 'જયકિશન ફકીરભાઈ મિસ્ત્રી ----- પપ૩) જેરામ પટેલ -------------------- પપ૪ ડાહ્યાભાઈ આશાભાઈ પટેલ ---- પપપ ધનસુખલાલ લાકડાવાલા -------- પપપ તેજસુ રવીન્દ્રભાઈ બાકરે---------૫૫૬ ત્રિકમલાલ જીવણલાલ મિસ્ત્રી ----૫૫૬ દામિની મહેતા ------------------ ૫૫૭ નગેન્દ્ર મજમુદાર ---------------- પપ૭ નટવર પ્રહલાદજી ભાવસાર ----- પપ૮ નટવરલાલ મોતીલાલ બ્રહ્મભટ્ટ-- ૫૫૯ નંદિની મોહનદાસ પંડ્યા-------- પપ૯ પ્રતિભા રાવળ--------------------પ૬૦ પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ-----પ૬૦ પ્રિયવદન છગનલાલ મહેતા------પ૬૧ બાલકૃષ્ણ પટેલ ------------------૫૬૧ ભીખુભાઈ ભાવસાર -------------પ૬૨ ભોગીલાલ ધીરજલાલ લાલા ----- ૫૬૩ માણેકલાલ ત્રિકમલાલ ગજ્જર --પ૬૩ વનલતા મહેતા -------------------પ૬૪ વિનાયક પંડ્યા -------------------પ૬૪ વૈજનાથ મોતીરામ ભટ્ટ ---------- સરદારસિંહ રાણા ---------------- ૫૬૬ સી. સી. પટેલ ------------------- સુરેન્દ્ર પટેલ----------------------પ૬૭ સુલેમાન પટેલ -------------------પ૬૮ સૈયદ અઝીમુદ્દીન મુનાદી --------૫૬૯ ૫૬૭ (૦ ગાંધીયુગના કર્મઠ કર્મવીરો મનુભાઈ પંડિત ) કુઅન્નપૂર્ણાબહેન મહેતા------- ૫૭૨ માતા આશાદેવી આર્યનાયકમ્ ઃ ૫૭૩ આચાર્ય ઉપેન્દ્રાચાર્યજી ---------- ૫૭૪ કનુભાઈ માંડવિયા -------------- ૫૭૪ કૃષ્ણશંકર શાસ્ત્રી----------------- ૫૭૫ ગોકુળભાઈ મહેતા -------------- ૫૭૫ ચિમનલાલ પ્રા. ભટ્ટ -----------૫૭૬ ચિ. ના. પટેલ--------------------પ૭૬ ચિમનલાલ શાહ ---------------- ૫૭૭ છોટાલાલ વસનજી મહેતા ------ ૫૭૭ જુગતરામ દવે-વેડછી આશ્રમ -- ૫૭૮ ઝીણાભાઈ (કવિ સ્નેહરશ્મિ) --- પ૭૯ ડાહ્યાભાઈ જાની ---------------- ૫૮૦ દિલખુશભાઈ દિવાનજી --------- ૫૮૧ સાધક ધીરુભાઈ દેસાઈ --------- ૫૮૧ નટવરભાઈ ઠક્કર --------------- ૫૮૨ નવલભાઈ શાહ ----------------- ૫૮૨ નિમુબહેન લલ્લુભાઈ શેઠ ------- ૫૮૩ Jain Education Intemational Page #43 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૫૯૪ ૫૮૪ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. પથાભાઈ પઢેરિયા -------------- ૫૮૩ બાબુભાઈ જ. પટેલ------ બંસીભાઈ શાહ ---------- પ૮૫ બાબુભાઈ શાહ -------------- કુ. મણિબહેન --------- --૫૮૬ કુમાર મંગલસિંહજી ----- ૫૮૭ મણિભાઈ પટેલ ----------------- ૫૮૮ મુકુલભાઈ કલાર્થી --------------- ૫૮૮ તિભાઈ ગોંધિયા ---------------- ૫૮૯ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. રમણલાલ સોની ---------------- ૫૮૯ રામ-રાતડિયા ------------------ ૫૯૦ વૈદ્ય વજુભાઈ વ્યાસ------------- પ૯૧ વિજયકુમાર ત્રિવેદી ------------- ૫૯૧ વિષ્ણુપ્રસાદ રવિશંકર વ્યાસ----- ૫૯૨ વીરબાળાબહેન નાગરવાડિયા --- ૫૯૨ શશીકળા મહેતા ----------------- પ૯૩ શંકરલાલ બેંકર ----------------- ૫૯૩ સ્વામી શ્રી કાંત ----------------- ૧૯૩ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. સ્વામી આનંદ ---------- સવિતાદીદી --------- પ૯૫ સામભાઈ ----------- --------પ૯૬ સોપાન - -- ૫૯૭ સુલતાનાબહેન કુરેશી -----------: ૫૯૮ આશ્રમી સુરેન્દ્રજી --------------- પ૯૮ સ્વામી જ્ઞાનચંદ્રજી --------- --- ૫૯૯ -- ૫૮૫ વિભાગ-૫ 'યશગાથાતા ગૌરવપ્રદ પરિચાયકો (૦ પ્રેરણાતાં પગથિયાં કિશોરસિંહ સોલંકી ) \ ૬૦૭ ઈ સતીમાતા ---------- -----------------૬૨૧ પ્રતાપસિંહ ----------------------- માવલનો પાળિયો ---------------- મહાત્મા --------------------------૬૨૫ | ઈ V | છે ૧૭ અને Kઉત્તમભાઈ મહેતા ---------------- ૬૦૫ ડૉ. જયદીપ - ------ ૬૧૩ દરિયાવબહેન ----- હરિસિંહભાઈ -- ૧૪ દિનેશ ----------- ૬૦૮ કનુભાઈ--- ધનરાજભાઈ ------ ૬૦૯ વિઠ્ઠલભાઈ - (ડૉ. વર્મા! --- ------૬૧૧ ) (ગંભીરસિંહભાઈ ------- ( ઘરતીની સોડમ ઝીલનારાં પરમાર્થી સંતરસ્તો ગુજરાતના ધાર્મિક પ્રવાહો-------- ૬૩૦ પૂ. સ્વામી કૃષ્ણાનંદજી -----------૬૩૯ સંત દાદા ભગવાન--------------- સ્વામી સચ્ચિદાનંદજી ------------ ૬૪૧ પૂ. આઠવલેજી ------------------- પૂ. નર્મદાનંદજી મહારાજ -------- ૬૪૨ સંત મહાત્મા યોગેશ્વરજી --------- ૯૩૭ (પૂ. જશભાઈ “સાહેબ” ------------ ૬૪૨ પૂ. મુનિ અમરેન્દ્રજી મહારાજ----૬૩૮ તવીનચંદ્ર ત્રિવેદી ) ૬૩૬ (પૂ. આશારામ બાપુ --------------૬૪૩ પૂ. અવિચલદાસજી : ------------ ૬૪૪ સં. પૂ. રમેશભાઈ ઓઝા --------૬૪૫ (થોડા અન્ય સંતતારલાઓ ------- ૬૪૬ ૬૩૭ (૦ શિક્ષણની સર્વતોમુખી સંક્રાંતિના સાધકો ભારતીય સકલ શિક્ષણના “ભાઈકાકા” -------- ---------૬૫૦ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ----- ૬૫૦ ડાહ્યાભાઈ નાયક (ગુરુજી) ------- ૬૫૧ (સૌજન્યમૂર્તિ શ્રી ધીરુભાઈ દેસાઈ ૬૫૨ ) (ગિજુભાઈ બધેકા ----------------- ૬૫૫ શ્રી દિલખુશભાઈ બ. દીવાનજી -- ૬૫૩ હરિશંકર પુરાણી ----------------- ૬૫૬ પૂ. ડોલરભાઈ માંકડ------------ ૬૫૪ હરસિદ્ધભાઈ દિવેટિયા -----------૬૫૭ Jain Education Intemational Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ધન્ય ધરા ६६४ ઈ છે વ્યક્તિનું નામ -------------------પૃ. નં. (હંસાબહેન જીવરાજભાઈ મહેતા - ૬૫૮) શિક્ષણપ્રેમી દુમતીબહેન -------- ૬૫૯ સેવામૂર્તિ જુગતરામભાઈ--------- ૬૬૦ કરુણાશંકર કુબેરજી ભટ્ટ --------- ૬૬૧ આચાર્ય કૃપલાની----------------- (લાલભાઈ રતનજી દેસાઈ -------- ૬૬૨) વ્યક્તિનું નામ -------------------પૃ. નં. ડિૉ. મધુભાઈ બુચ --- શ્રી મગનભાઈ દેસાઈ------------ શ્રી મોટા ---------- ------------ મોતીભાઈ અમીન---------------- ૬૬૮ શ્રી નાનાભાઈ ભટ્ટ --------------- ૬૬૯ (પરીક્ષિતલાલ મજમુદાર ---------- ૬૭૦) વ્યક્તિનું નામ -------------------પૃ. નં. (રઘુભાઈ નાયક-------------------૬૭૧) સ્નેહરશિમ ------------------------ ૬૭ર શ્રી ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ ૯૭૩ ઉમાશંકર જોશી ------------------ ૬૭૪ વિક્રમ સારાભાઈ----------------- ૬૭૫ ઈ ઈ ૮૬૨ ઈ ૦ ગૌરવશાળી નારીરત્નો જલભાબહેન આર. દેવપકર ----૬૮૨ ૬૮૦ ૬૮૧ ૬૮૧ મૃદુલાબહેન સારાભાઈ----------- ૬૭૮ ( કસ્તૂરબા ----------------------- ૬૭૯) પુષ્પાબહેન મહેતા ---------------- ૬૭૮ ઇલાબહેન ભટ્ટ ------------------- હીરાબહેન રામનારાયણ પાઠક --- ૬૭૮ અરુણાબહેન દેસાઈ -------------- કુન્દનિકા પરમાનન્દ કાપડિયા ---- ૬૭૮ ડૉ. સવિતા નાનજી મહેતા ------- હીરાલક્ષ્મી બેટાઈ ----------------૬૭૮ ધીરુબહેન પટેલ ------------------ (પ્રેમલીલાબહેન ------------------- ૬૭૯ (પન્ના નાયક ---------------------- (૦ સમાજસેવા ક્ષેત્રે સમર્પિલે મહિલાઓ (પ્રીતિ સેનગુપ્તા ------- શ્રીમતી ઇલા આરબ મહેતા ------ ૬૮૨ વર્ષા મહેન્દ્રભાઈ અડાલજા------- ૬૮૩ હિમાંશી શેલત ------------------- ૬૮૩ સુનીતા વિલિયમ્સ પંડ્યા ---------૬૮૪ ૬૮૧ રશ્મિબહેન ટી. વ્યાસ ----------- ૬૮૬ --૬૯૫ ૯૯૧ S * વિદ્યાબહેન નીલકંઠ----- અનસૂયાબહેન સારાભાઈ -------- ૬૮૬ મીઠુબહેન પિટીટ ----------------- હંસાબહેન મહેતા ---------------- ૬૮૭ પુષ્પાબહેન મહેતા ---------------- ૬૮૮ મણિબહેન નાણાવટી ------------- ૬૮૯ ઇન્દુમતીબહેન શેઠ --------------- ૬૮૯ મૃદુલાબહેન સારાભાઈ ----------- ૯૯૦ ઇલાબહેન ભટ્ટ --- શાંતાતાઈ---- ૬૯૬ અનુબહેન ઠક્કર ----------------- ઇલાબહેન પાઠક ----------------- નફિસાબહેન બારોટ -------------- ૬૯૭ પ્રજ્ઞાચક્ષુ મુકતાબહેન ------------- ૬૯૮ ૬૯૨ * (કમળાબહેન પટેલ ----------------૬૯૦ સરલાબહેન શેઠ------------------ ૬૯૧ પૂર્ણિમાબહેન પકવાસા ----------- મંજુલાબહેન દવે ----------------- કાશીબહેન મહેતા ---------------- ૬૯૨ અરુણાબહેન દેસાઈ -------------- ૬૯૩ કાલિન્દીબહેન કાજી --------------૬૯૪ ચન્દ્રકાન્તાબહેન-હરવિલાસબહેન ૬૯૪ * (૦ “ભારતરત્ન'થી 'પદ્મશ્રી' પુરસ્કારપ્રાઆ ગુજરાતીનો... બિપિનચંદ્ર ત્રિવેદી ) નાગરિક પુરસ્કારોની હકીકતોઃ ૭૦૧ ભારતરત્ન’ સમ્માન પ્રાપ્ત કરનાર ગુજરાતીઓ ---- ૭૦૧ (સરદાર) વલ્લભભાઈ પટેલ -- ૭૦૧ મોરારજી રણછોડજી દેસાઈ : -- ૭૦૨ ગુલઝારીલાલ નંદા -------------- ૭૦૨ જે. આર. ડી. તાતા ------------- ૭૦૨ ‘પદ્મવિભૂષણ'થી સમ્માનિત ગુજરાતીઓ ગગનવિહારી મહેતા : ---------- ૭૦૩ (દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ---- ૭૦૪ ડૉ. વિક્રમ સારાભાઈ ----------- ૭૦૪ ડૉ. જીવરાજ એન. મહેતા------- ૭૦૪ ઉછરંગરાય નવલરાય ઢેબર ----- ૭૦૫ નાની અરદેશર પાલખીવાલા ---- ૭૦૫ ગુલઝારીલાલ નંદા --------------- ૭૦૬ ડો. ઇન્દ્રપ્રસાદ જી. પટેલ --------૭૦૬ ડો. વર્ગીસ કુરિયન --------------- ૭૦૬, પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી -- ૭૦૬ ‘પદ્મભૂષણ' પુરસ્કારવિજેતા ગુજરાતીઓ શ્રી વી. એલ. મહેતા ------------- ૭૦૬ હંસાબહેન જીવરાજ મહેતા-------૭૦૬ ત્રિભુવનદાસ કે. પટેલ ---------- ૭૦૭ ડૉ. વર્ગીસ કુરિયન -------------- ૭૦૭ ડો. વિક્રમ અંબાલાલ સારાભાઈ ૭૦૭ કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા --- ૭૦૭ શ્યામાપ્રસાદ રૂપશંકર વસાવડા - ૭૦૮ Jain Education Intemational Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ઈ ૦. ઈ ૦ છે. 0 - = 0 - શાશ્વત સૌરભ ભાગ-૨ વ્યક્તિનું નામ ------------------. નં. કસ્તુરભાઈ લાલભાઈ શેઠ ------ ૭૦૮ વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે ------------- ૭૦૯ જયશંકર “સુંદરી’---------------- એમ. એમ. એન્જિનિયર -------- વિનુ હિંમતલાલ માંકડ ---------- પંડિત સુખલાલજી સંઘવી ------- ૭૧૦ પ્રો. એકનાથ વસંત ચિટણીસ --- ૭૧૧ ઇલા ભટ્ટ ----------------------- ૭૧૧ મનુભાઈ પંચોલી ‘દર્શક’ -------- ૭૧૨ દલસુખ ડાહ્યાભાઈ માલવણિયા - ૭૧૨ મૃણાલિની સારાભાઈ------------ ૭૧૩ હસમુખ પારેખ------------------ ૭૧૪ ડૉ. જ્યોર્જ જોસેફ ------------ ડૉ. અમૃતા પટેલ---------------- પૂર્ણિમા અરવિંદ પકવાસા ------- દીપક પારેખ ---- પ્રો. ભીખુ પારેખ---------------- ૭૧૪ તૈયબ મહેતા -------------------- ૭૧૪ પદ્મશ્રી' પુરસ્કારવિજેતા ગુજરાતીઓ શ્રીમતી ભાગ મહેતા------------ ૭૧૫ પંડિત ઓમકારનાથ ઠાકુર ----- ૭૧૫ ડૉ. ચૈતમન ગોવિંદ પંડિત ------ ૭૧૫ મગનલાલ ત્રિભોવનદાસ વ્યાસ ૭૧૫ પરીક્ષિતલાલ એલ. મજમુદાર - ૭૧૫ ડાહ્યાભાઈ જીવાજી નાયક ------ ૭૧૫ જશુ એમ. પટેલ --------------- ૭૧૫ વિજય એસ. હઝારે ------------ ૭૧૬ નાનાભાઈ ભટ્ટ ----------------- ૭૧૬ માર્તડ રામચંદ્ર જમાદાર -------- ૭૧૬ = 0 - વ્યક્તિનું નામ ------------------પૃ. નં. કુ. મીઠબહેન પીટીટ ----------- ૭૧૬, દુલા ભાયા કાગ ---------------- ૭ જશભાઈ શંકરભાઈ પટેલ ----- ૭૧૬ મૃણાલિની સારાભાઈ----------- ૭૧૭ રવિશંકર મહાશંકર રાવળ ----- ૭૧૭ ડૉ. વર્ગીસ કુરિયન ------------- ૭૧૭ ચંદ્રવદન ચીમનલાલ મહેતા ---- ૭૧૭ મગનભાઈ રણછોડભાઈ પટેલ ૭૧૭ ઇન્દુમતી ચીમનલાલ શેઠ ------ ૭૧૭ ડૉ. પી. રામ-------------------- ૭૧૭ અવિનાશ આનંદરાય વ્યાસ ---- ૭૧૭ દેવેન્દ્ર લાલ --------------------- ૭૧૮ ઉદયભાણસિંહજી એન. જેઠવા- ૭૧૮ સાવિત્રી ઇન્દ્રજિત પરીખ------- ૭૧૮ કેશવમૂર્તિ રામચંદ્ર રાવ -------- ૭૧૮ પ્રભાશંકરભાઈ ઓ. સોમપુરા-- ૭૧૮ બચુભાઈ રાવત ---------------- ૭૧૮ ડૉ. રૂબિન ડેવિડ ---------------- ૭૧૮ બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી ----- ૭૧૮ કેશવરામ કે. શાસ્ત્રી-બાંભણિયા ૭૧૮ ઇસ્માઈલ એહમદ કાચલિયા -- ૭૧૯ બકુલાબહેન પટેલ -------------- ૭૧૯ દશરથ પટેલ ------------------- ૭૧૯ પ્રો. સત્યપ્રકાશ ----------------- ગુલામ મોહમ્મદ શેખ ---------- ૭૧૯ હુંદરાજ બલવાણી -------------- ૭૧૯ જીવણલાલ મોતીલાલ ઠાકોર -- ૭૧૯ ભૂપેન ખખ્ખર -------------- ૭૧૯ કે. નારાયણનું ------------------ ૭૧૯ વ્યક્તિનું નામ ------------------પૃ. નં. પ્રમોદ કાળે -------- --------- ૭૧૯ અરવિંદ નટવરલાલ બૂચ ------ ૭૧૯ ઇલા ભટ્ટ --- ---- ૭૨૦ પ્રો. પ્રેધીમાન કૃષ્ણ કાઓ ------ ૭૨૦ શાંતિ દવે -------------- ૭૨૦ ગીત શ્રીરામ શેઠી -------------- ૭૨૦ કુમુદિની લાખિયા--------------- ૭૨૦ ડૉ. વિઠ્ઠલભાઈ છોટાભાઈ પટેલ ૭૨૦ હકુ વજુભાઈ શાહ ------------- ૭૨૦ ઉપેન્દ્ર જેઠાલાલ ત્રિવેદી -------- ૭૨૦ દિવાળીબહેન પુંજાભાઈ ભીલ - ૭૨૦ ઈશ્વરભાઈ જે. પટેલ----------- ૭૨૧ રેહાના ઝાબવાલા -------------- ૭૨૧ જગદીશ કાશીભાઈ પટેલ ------ ૭૨૧ ડૉ. એસ્થર અબ્રાહમ સોલોમન ૭૨૧ સિસ્ટર ફેલિસા ગરબાળા------- ૭૨૧ કલ્યાણજી-આણંદજી ----------- ૭૨૧ આશા પારેખ --- ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર૭૨૧ સૂર્યદેવરા રામચંદ્ર રાવ--------- ૭૨૧ પ્રો. અનિલકુમાર ગુપ્તા -------- ૭૨૧ કાન્તિભાઈ બલદેવભાઈ પટેલ - ૭૨૧ ડૉ. કુંડલી મંજુદા ગણપતિશંકર ૭૨૧ ડૉ. કુમારપાળ દેસાઈ ---------- ૭૨૧ પ્રો. સિતાંશુ યશશ્ચંદ્ર ------------ ૭૨૨ પંકજ ઉધાસ -------------------- ૭૨૨ ડૉ. બકુલ હર્ષદરાય ધોળકિયા - ૦૨૨ રાજમાતા ગોવર્ધનકુમારી------- ૭૨૨ તરલા દલાલ ------------------- ૩૨૨ = - 0 = - છે. (૦ વિવિધક્ષેત્રની પ્રતિભાઓ નરેન્દ્ર પટેલ ) ડો. વાસંતી ખોના --------------- ૭૨૪ ઠાકોરભાઈ એન. દેસાઈ ------- ૩૨૫ પ્રફુલ્લ ડી. શાહ ---------------- ૭૨૫ બાબુભાઈ ડી. પટેલ ------------ ૭૨૫ કીર્તિભાઈ ડી. વ્યાસ------------ ૭૨૭ ધીરજલાલ તલકચંદ શાહ------ ૭૨૭) પ્રિ. દિનેન્દ્ર શિ. જોશી ---------- ૭૨૮ આચાર્ય સ્વ. રમેશભાઈ વશી -- ૭૨૮ ગીતા મલકાન ------------------ ૭૨૮ આચાર્ય શ્રી પ્રિયવદનભાઈ વૈદ્ય ૭૨૯ ડો. કલ્પના દવે ----------------- ૭૨૯ શ્રી જિતેન્દ્ર દવે ----------------- ૭૨૯ શ્રી ભૂપેન્દ્ર ઈશ્વરલાલ શાહ---- ૭૨૯ જયશ્રીબહેન દેસાઈ ------------ ૭૩૦ ઠાકોરભાઈ ૨. મિસ્ત્રી ---------- શ્રી સુરેશભાઈ પટેલ ----------- ૭૩૧ ૭૩૦ Jain Education Intemational For Private & Personal use only Page #46 -------------------------------------------------------------------------- ________________ 39 વ્યક્તિનું નામ પુ. નં. પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ધરતીતી ઘૂળમાંથી ધાતુ પેદા કરતારી પાટીદાર પ્રજા પડકારોના પર્યાયરૂપ પાણીદાર પાટીદારો સ્વ. છગનમા - ૭૪૮ પ્રા. ડૉ. રણજિતભાઈ પટેલ ૭૪૯ સ્વ. પીતાંબર પટેલ ૭૫૦ સ્વ. જયકૃષ્ણ હરિવલ્લભદાસ ૭૫૦ ૭૫૧ સ્વ. ચંદ્રવદનભાઈ લશ્કરી શ્રી વાડીભાઈ જોઈતારામ પટેલ ઉપ૨ શ્રી મોહનલાલ પટેલ --- --- ૭૫૨ શેઠશ્રી લક્ષ્મીકાંત ભભાઈ ૭૫૩ ----- ➖➖➖➖➖➖➖ વીરબાઈ સેંજળિયા વાઇસરૉય લૉર્ડ કર્ઝનનો અભિપ્રાય૭૬૯ ભીમજી રૂડાભાઈ પટેલ - શંભુલાલ ટીડાભાઈ બોરડ દીવાન હરિદાસ ગુજરાતની કરોડરજ્જુ : પાટીદારો ------- ➖➖➖➖➖ ડૉ. એમ. એમ. પાટડિયા ----- મોહનભાઈ ડાયાભાઈ પટેલ લોકવાણીના આરાધક બાબુભાઈ રાણપુરા 2360 વિધા, વ્યવસાય અને પરમાર્થનું સહિતત્ત્વ નવનીતભાઈ એ. વોરા અને શારદાબહેન એન. વોરા જયંતભાઈ જોરિસ વિ સુધાબહેન રમેશચન્દ્ર વશી -------- ૭૭૦ ૭૭૦ ૭૭૧ ---- વ્યક્તિનું નામ ૭૭૬ ૭૭૮ ૭૮૧ ઝાલાવાડી ધરાતાં પાણીદાર મોતીડાં ૭૯૬ ૭૯૮ શ્રી મોહનભાઈ એન. કાલરિયા - ૭૫૩ સ્વ. આત્મારામભાઈ પટેલ શ્રી ચતુરભાઈ પટેલ ૭૫૪ ૭૫૪ શ્રી નટવરભાઈ પી. પટેલ- ૭૫૫ શ્રી નટવરભાઈ જીવાભાઈ પટેલ - ૭૫૬ પ્રા. શ્રી મંગળભાઈ પટેલ ૭૫૬ ૭૫૭ શ્રી બળવંતભાઈ નવર પ્રા. પ્રહલાદભાઈ પટેલ ૭૫૮ ૭૯૯ ગોકળદાસ કે. કાલાવડયા ઈશ્વર પેટલીકર મીઠાભાઈ પરસાણા - જાદવભાઈની જવામર્દી બાબુભાઈની બાદશાહી ----------- પી. સી. શાહ ભરત દવે ભરત શાહ જગદીશ ત્રિવેદી BURU -------- રમેશચન્દ્ર મોહનલાલ વશીમેહુલભાઇ રમેશચન્દ્ર વી રાધેકાન્તભાઈ દવે - કુસુમબહેન રાધેકાન્તભાઈ દવે ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ -w પુ. નં. ૭૭૧ ૭૭૧ ૭૭૧ ૭૭૨ ૭૭૨ ૭૮૩ ૭૮૫ ૭૮૭ ७८८ ८०० ૮૦૨ ૮૦૩ ૮૦૪ વ્યક્તિનું નામ શ્રી શંકરલાલ ગુરુ સોરઠિયા ગોરધનદાસ રોડ બહેચરદાસ લશ્કરી જોરાવરસિંહ જાદવ બહેચરભાઈ પટેલ શ્રી કીર્તિકુમાર જયંતીભાઈ પટેલ ૭૫૯ કલ્યાણમૂર્તિ કુસુમબહેન મણિબહેન ઝ. પટેલ ૭૫૯ -૭૬૦ ૭૬૧ ૭૬૧ - ૭૬૨ સોરઠનો મહિમા લીંબાભાઈ ધન્ય ધરા -', 'i, ---૭૩૪ ગોરધતદાસ સોરઠિયા કડવી માની મીઠી કથા ગુજરાતના વેદાંતી પાટીદારો ૭૭૨ ૭૭૩ ૭૭૩ ૭૭૩ ડૉ. ઉષાબહેત પાઠક રાહુલભાઈ ભાનુભાઈ શુકલ -----૭૮૯ ક્પનાબહેન કે. ચૌહાણ ૭૯૧ શ્રેષ્ઠી શ્રી સી. યુ. શાહ--- મણિયાર બંધુ બેલડી શાહબુદ્દીનભાઈ રાઠોડ અરવિંદ પ્રાણજીવન આચાર્ય - કિશોરચંદ્ર ર. ત્રિવેદી ૮૦૫ --- ૮૦૭ ८०८ ૮૦૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૦ ૮૧૨ ૮૧૪ ૮૫૧ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. (સવશીભાઈ મકવાણા ----------- ૮૧૦ વિનોદ આચાર્ય----------------- - ૮૧૧ મોતીભાઈ મ. પટેલ ------------ જગદીશ જોશી ---------- બનેસંગ ગઢવી ---------- ગોપાલ બારોટ ----------- કરશન પઢિયાર ---- ૮૧૫ લીંબડી રાજકવિશ્રી શંકરદાનજી - ૮૧૫ દાદા અહિરાવકર ----------------૮૧૬ બાપલભાઈ ગઢવી -------------- ૮૧૭ સ્વામી આનંદ------------------- ૮૧૭ સરદારસિંહ રવાભાઈ રાણા ---- ૮૧૮ ચંદુલાલ સુખલાલ મહેતા ------- ૮૧૯ વિજા ભગતે --------------------- ૮૧૯ કીર્તનકાર નંદકુમાર શુકલ ------- ૮૨૦ દેવશંકર મહેતા------------------ ૮૨૧ સાહિત્યસર્જક દિલીપ રાણપુરા- ૮૨૧ નવલરામ જગન્નાથ ત્રિવેદી ----- ૮૨૨ ઝવેરીલાલ મહેતા --------------- ૮૨૨ કવિ મીનપિયાસી---------------- ૮૨૩ હેમુ ગઢવી ---------------------- ૮૨૩ સાહિત્યકાર દુર્ગેશ શુકલ -------- ૮૨૪ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી - ૮૨૫ લોકગાયક : ડોલરદાન ગઢવી - ૮૨૬ પુંજલ રબારી (ભાડકા) ----------૮૨૬ કુમારપાળ દેસાઈ --------------- કવિ ગોવિંદભાઈ પાલિયા ------- અનુદાન ગઢવી ------- રામભાઈ ભરવાડ------------- મનુભાઈ ગઢવી ----------------- ૮૨૯ બચુભાઈ ગઢવી ----------------- ૮૨૯ વિષ્ણુકુમાર અમૃતલાલ મહેતા--- ૮૩૦ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. વાર્તા-નવલકથાકાર સુમંત રાવલ ૮૩૦ નવલકથા સર્જક : બકુલ દવે --- ૮૩૧ નવલકથાકાર : પ્રમોદ ત્રિવેદી -- ૮૩૧ કવિ, વાર્તાકાર : ગિરીશ ભટ્ટ --- ૮૩૨ યશવન્ત મહેતા ------------------ ૮૩૨ અખેપાતર'નાં સર્જક : બિન્દુ ભટ્ટ૮૩૨ પંકજ ત્રિવેદી -------------------- ૮૩૩ મનુભાઈ પંચોળી ‘દર્શક’ -------- ૮૩૩ ડૉ. રમણીકલાલ છ. મારુ ------- ૮૩૪ અતુલકુમાર વ્યાસ--------------- ૮૩૪ કવિ લાભશંકર ઠાકર ----------- ૮૩૫ કવિ હર્ષદ ત્રિવેદી --------------- ૮૩૫ કવિ દલપતરામ ----------------- ૮૩૫ લાભશંકર રાવળ “શાયર' --------૮૩૬ કવિ પ્રજારામ રાવળ -------------૮૩૬ ચિનુભાઈ ખેતશીભાઈ પટેલ -----૮૩૬ કનૈયાલાલ રામાનુજ------------- ૮૩૭ કલાવિ : ગુલામમોહમ્મદ શેખ ૮૩૭ પ્રકૃતિવિ લાલસિંહ રાઓલ ---- ૮૩૮ શાંતાબહેન ચુડગર -------------- ૮૩૮ મહાસુખ રતિલાલ શેઠ ---------- ૮૩૮ ચંદ્રકાન્ત વ્યાસ ------------------ ડૉ. મુગટલાલ બાવીશી --------- ૮૩૯ હસમુખ રાવળ ---- --------- ૮૪૦ પ્રાણજીવન ભાઈશંકર આચાર્ય -- ૮૪૦ ભાનુભાઈ શુકલ ---------------- ૮૪૦ કાર્ટૂનિષ્ટ “શનિ’ કેશવલાલ ધનેશ્વર દવે ---------- ૮૪૧ નાગજીભાઈ દેસાઈ ------------- ૮૪૨ શ્રીમતી શાંતાબહેન દેસાઈ (તાઈ) ૮૪૩ મુકતાબહેન પંકજભાઈ ડગલી--- ૮૪૩ મોહનલાલ ધનેશ્વર દવે --------- ૮૪૪ વ્યક્તિનું નામ -------------------પૃ. નં. ઈશ્વરભાઈ મોહનલાલ દવે ------ ૮૪૪ પ્રભુલાલ દોશી -- ૮૪૫ કવિ રાજેન્દ્ર શુકલ--------------- ૮૪૫ ભાષાશાસ્ત્રી ટી. એન. દવે ------ ૮૪૫ સતીશભાઈ ગજ્જર ------------- ૮૪૫ વિનુભાઈ વ્યાસ ------------------૮૪૬ સુરેશ સોની ---------- ૮૪૬ ખગોળવિદ્ ઃ ડો. જે. જે. રાવળ ૮૪૭ સામ પિત્રોડા-------------------- ८४७ લાડકચંદ વોરા ------------------ ડૉ. એચ. એલ. ત્રિવેદી --------- ૮૪૯ ભૂપેન્દ્ર મો. દવે ડૉ. હસુ યાજ્ઞિક ------------- ૮૫૨ પૂર્ણિમાબહેન પકવાસા ---------- ૮૫ર મોતીભાઈ દરજી ---------------- ૮૫૩ ફૂલચંદભાઈ શાહ --------------- ૮૫૩ મણિલાલ કોઠારી ---------------- ૮૫૪ અમૃતલાલ દલપતરામ શેઠ ----- ૮૫૪ ચમનભાઈ વૈષ્ણવ --------------- ૮૫૫ દરબાર ગોપાળદાસ દેસાઈ ----- ૮૫૫ ભકિતબા દેસાઈ ----------------- ૮૫૬ અરુણાબહેન દેસાઈ --------------૮૫૬ જુગતરામભાઈ દવે---- ૮૫૭ સ્વ. શિવાનંદજી ------ સુખલાલજી ૮૫૮ બ્રહ્મનિષ્ઠ સવારામ ભગત ------- ૮૫૮ મન્નથુરામ શર્મા ----------------- ૮૫૯ ભવાનીસિંહ મોરી --------------- ૮૫૯ નટવરસિંહ પરમાર ------------- ૮૫૯ એચ. કે. દવે ---- -------૮૬૦ કવિ રમેશ આચાર્ય----------- ૮૩૯ # # # જ સંપાદક છે. (૦ સાંપ્રત પ્રતિભાઓઃ સpવિચારતા પ્રણેતાઓ ચંપકલાલ ગિરધરલાલ મહેતા --- ૮૬૯ (હસમુખરાય વી. મહેતા --------- ૮૭૦ જસવંતભાઈ ચીમનલાલ મહેતા --૮૬૯ હરિહરભાઈ મણિભાઈ પટેલ --- ૮૭૧ હરજીવન વેલજીભાઈ સોમૈયા--- ૮૭૦) જેઠાભાઈ વી. પટેલ------------- ૮૭૨ રમણભાઈ ભાઈલાલભાઈ અમીન૮૭૪ દિનેશચંદ્ર દ્વારકાદાસ સરવૈયા --- ૮૭૪ દિગ્વિજય બી. બદિયાણી ------- ૮૭૫ Jain Education Intemational Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધન્ય ધરા વ્યક્તિનું નામ -------------------પૃ. 4. વ્યક્તિનું નામ -------------------પૃ. નં. વ્યક્તિનું નામ -------------------પુ. નં. ધીરજલાલ કે. મહેતા (પૂના) -- ૮૭૬ (સમસુદ્દીનભાઈ છતરિયા-------- ૮૭૮). કાન્તિલાલ બાલચંદ પારેખ ----- ૮૮૧ સ્વ. શ્રી વેલજી દામોદર સોમૈયા૮૭૭ શ્રી રમણિકલાલ કેશવજી ------ ૮૭૯ શ્રીમતી ઉષાબહેન જાની સુરેશભાઈ કોઠારી -------------- ૮૭૭ સ્વ. અમૃતલાલ પોપટલાલ ઓઝા ૮૮૦ શ્રી ગુલાબભાઈ જાની---------- ૮૮૧ ( વીસમી સદી: વિશેષાર્થના અધિકારીઓની | સંપાદક વીરચંદ રાઘવજી ગાંધી -------- ૮૮૫ શ્રી ધીરજલાલ ટોકરશી કાપડીયા૮૯૮) ડિૉ. કુમારપાળ દેસાઈ ---------- ૯૦૨ ચીમનલાલ ચકુભાઈ શાહ ----- ૮૮૬ શ્રી શિવુભાઈ લાઠીયા ---------- ૮૯૮] | જનાબ શૂન્ય પાલનપુરી -------- ૯૦૫ શ્રી દીપચંદભાઈ એ સ. ગાર્ડી --- ૮૮૭ મુનીશ્રી પુણ્યવિજયજી---------- ૮૯૯ રતિલાલ દીપચંદ દેસાઈ ------- ૯૧૦ શેઠ શ્રી નાનજી કાલીદાસ મહેતા૮૯૨ મુનિ જિનવિજયજી ------------- ૯૦૦ સંતોકબા નાનજી કાલીદાસ મહેતા ૯૧૧ શ્રી ગૌતમભાઈ ચિમનલાલ શાહ૮૯૫ ( ડૉ. રસેશ જમીનદાર : --------- ૯૦૧) ડૉ. સવિતાદીદી મહેતા --------- ૯૧૨ ( એકવીસમી સદીના કેટલાક ઓજસ્વી ઉધોગપતિઓની તેજસ્વી તવારીખ તટવર આહલપર) પ્રતાપભાઈ જી. પંચાસરા------- ૯૧૬ (કિરણચંદ ગુલગુલિયા ---------- ૯૨૧ રસિકભાઈ ડી. વાઘસણા ------- ૯૨૭ અમૃતલાલ ભારદિયા----------- ૯૧૮ || | રસિક મહેતા ------------------- ૯૨૩ ( રૂડાભાઈ પટેલ ----------------- ૯૧૯) (સુનીલ ગજ્જર ----------------- ૯૨૬ (૦ સાહસિક ઉધોગપતિઓ કારચરિત દાનવીરો સમદશી સમાજસેવકો સપાલક કિશોરભાઈ નારાયણજી પીઠડિયા ૯૩પ જીતેન્દ્રકુમાર દ્વારકાદાસ સરવૈયા ૯૩૭ નારાયણજી દામજીભાઈ પીઠડિયા૯૩૭ સ્વ. બચુભાઈ પી. દોશી ------ ૯૪૦ રમેશચંદ્ર એલ. દલાલ --------- ૯૪૧ રમણલાલ છોટાલાલ ગાંધી ---- ૯૪૨ વાલજીભાઈ નાનજીભાઈ પટેલ ૯૪૩ | ડૉ. વ્રજલાલ નરસીદાસ બગડિયા૯૪૪ વિનયકુમાર અમૃતલાલ ઓઝા - ૯૪૫ માણેકલાલ ઝવેરચંદ વસા ----- ૯૪૭ ( કિશોરભાઈ ડી. શેઠ------------ ૯૪૭ જયકાન્ત કામદાર -------------- ૯૪૯ દુર્લભજી કે. શેઠ---------------- ૯૫૦ મહેન્દ્રભાઈ ડી. શેઠ ------------ ૯૫૩ સવજી છાયાના ચિત્રો એટલે સહજતાનો આનંદ ---- પ્રકલ રાવલ-૯૫૪) શુભેચ્છા પાઠવે છે Crane-Hiring Co Vdodara ----------- ચારિત્ર ફાઉન્ડેશન ચે. ટ્રસ્ટ, અમલનેર-૫૨૦ Glycodin ------------- ---------- Innovative Mould Shalini Plywood Pvt LtdAurangabad ---------------------- - Works-Rajkot --------------- 534 Savani Transport ----- (ગૌતમ વિદ્યાલય-રાજકોટ------------ ૫૭૦ વર્ધમાન ગ્રુપ & નિર્માણ ગ્રુપ, મુંબઈ ૧૮૪ |Bhagyoday Mechanical-Jasdan -- 602 શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર --- ૨૦૮ Nesco Limited Mumbai -..---- 628 Oshwal Education Trust, નવનીત પબ્લીકેશન (ઇન્ડિયા) લિ.-- ૭૩૨ - Jamnagar -------------------- 254 નારાયણજી વ. દેસાઈ પરિવાર, વાપી૭૪૪ Amrut Atithi Gruh Hyderabad 310 આર. એમ. ઈ. વર્કસ-રાયપુર ------- ૪૧૨ રાજેન્દ્ર ઓટો એડવાઈઝર્સ, રાજકોટ ૭૪૬ બાયોકેમ ફાર્મા મુંબઈ - ---------- ૪૬૦ |શેઠ પરિવાર, જામનગર------------- ૭૬૬ રસિકલાલ ડી. વાઘસણા, રાજકોટ -- ૭૭૪ ઈલોડગઢ વૈશ્વિક યાત્રાધામ --------- ૭૯૪ જોટાણી પરિવાર, વલભીપુર -------- ૮૬૧ દિનેશ વ્યાસ, રાજકોટ -------------- ૯૨૯ શ્રીમદ્ રાજચંદ્ર મેડિકલ, એજ્યુકેશનલ, જીવદયા ટ્રસ્ટ ધરમપુર --------- ૯૩૦ Mehta consultancy service Gandhidham ---------------- 932| સીસ્ટર નિવેદિતા, રાજકોટ ---------- ૯૫૬ Jain Education Intemational Page #49 -------------------------------------------------------------------------- ________________ B છે 4 % - જય જય ગરવી ગુજરાત oiioh: :::: అందరంగంగంగంగంగంగంగంగంగం D 20000000 વિભાગ-૧ :શi[E. :: 'ધર્મવૈભવતું શ્રદ્ધાકેન્દ્ર . –મનુભાઈ પંડિત *. S55 -રસેશ જમીનદાર * સદાચાર જીવનના તપઃપૂજે (ભોમિયાઓ યોગીઓ લવિવરો) : ધર્મપ્રભાવકો અને પ્રજ્ઞાવંતોનાં પુણ્યસંસ્મરણો * સંવેગી સંતો અને સ્થાનકવાસી જૈન જ્યોતિર્ધરો - જેના સ્થાનકવાસી સમાજની શ્રમણીઓની ગૌરવગાથા - ધર્મ-સંસ્કૃતિની જાગૃત જયોતો * વિવિધ ધર્મ પરંપરામાં ગુજરાતની દેહાય જગ્યાઓ –ગુણવંતભાઈ બરવાળિયા. i પshoot ' હeached -પ્રવીણાબહેન ગાંધી –મુકુન્દચંદ્ર નાગર : S - સાધનાધારાના મશાલચીઓ * ગુજરાતના અરવિંદસાધકો * પ્રજાજીવનના કલ્યાણયાત્રીઓ mડ પ્રણામી ધર્મના પ્રેરક જ્યોતિર્ધરો -~ા. રવજી રોકડ તથા ડો. બી. આર ખાચરીયા -નિરંજન રાજ્યગુરુ –પરમ પાઠક –રસેશ જમીનદાર –ડો. મહેશચંદ્ર પંડ્યા Jain Education Intemational ion International Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૦ A Wre 131133) ભગવાન શ્રીકૃષ્ણના વૈભવશાળી જમાનાની યાદ આપે છે દ્વારકાના આ મંડો, કાળના ગર્ભમાં લુપ્ત થયેલા પૌરાણિક દ્વારકાની અસ્મિતાના આ અવશેષોને અર્વાચીન નજરાણા રૂપે સુંદર રેખાચિત્રો દ્વારા રજૂ કરે છે સવજી છાયા-દ્વારકા. ગરવી ગુજરાતનાં આવાં અનેક જોવાલાયક સ્થળો અને વિવિધક્ષેત્રની પ્રતિભાઓનાં રેખાચિત્રો શ્રી સવજીભાઈએ તૈયાર કર્યાં છે. સંપર્ક : મો. ૯૮૭૯૯૩૨૧૦૩ ધન્ય ધરા Page #51 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સીરમ ભાગ-૨ સદાચાર જીવનના તપઃપૂંજો [ભોમિયાઓઃ યોગીઓઃ લGિધવો] મનુ પંડિત અગણિત પ્રાણીસષ્ટિમાં માનવી સર્વશ્રેષ્ઠ પ્રાણી છે. એના બદ્વિતંત્રની બલિહારી છે. અન્ય પ્રાણીઓ જેમ એને પણ સર્વસામાન્ય વૃત્તિઓ છે, એ ખાય છે, પીએ છે, ઊંઘે છે, જાગે છે, કામ કરે છે, વંશવેલો આગળ ધપાવે છે. અન્ય પ્રાણીઓ જેમ એનું લાગણીતંત્ર પણ ઝણઝણતું છે. એ હસે છે, રડે છે, પ્રેમ કરે છે, તિરસ્કાર કરે છે, ભય પામે છે, હુંકાર કરે છે. પરંતુ આ બધી વૃત્તિઓ અને ઊર્મિઓને અન્ય પ્રાણીઓની જેમ સ્વચ્છંદ વહેવા દેતો નથી. બુદ્ધિમંત્રથી જીવનના સર્વ પાસાંને નિયંત્રિત રાખે છે. તમે એને કેળવણી, સંસ્કાર, નીતિનિયમ, સદાચાર, નિયમિતતા કે વ્યવસ્થાનું કોઈ પણ નામ આપી શકો. આખરે તો એ સદ્ અને અસ નિયમિત-ન્યાયી-વિવેકયુક્ત કરવાના ઉપાયો છે. અન્ય પ્રાણીઓથી માનવીની અલગ પિછાણ આનાથી જ રચાય છે. સભાવ વિશે માત્ર મનોમન વિચાર કરવાથી જ માત્ર સજ્જન નથી થઈ જવાતું. રોજિંદા જીવનમાં એનું આચરણ કરવાથી જ એની ઓળખ ઊભી થાય છે. વિચાર તો અમૂર્ત બાબત છે. વાણી અને વ્યવહાર એના માધ્યમો છે. એટલે વાણી અને વર્તન માનવીની પારાશીશી બની રહે છે. ઊગતી પેઢી અનુકરણશીલ હોય છે. એની સામે જીવનના આદર્શોને મૂર્ત કરનારી પેઢી હોય તો ઊગતી પેઢી એમાંથી યોગ્ય બોધપાઠ લઈને તૈયાર થાય છે. આજે પણ અમુક પેઢીમાં આવું ન બને, અમુક ખોરડે આવો રિવાજ નથી, અમુક ગામમાં આવા બનાવો ન બને, એવું જોવા મળે છે. અમુક પ્રજા લાંચરુશ્વતને ઓળખતી જ નથી, કોઈ કોઈ શહેર એવાં છે જ્યાં ગુના બનતા જ નથી અને પોલીસતંત્ર નથી. જીવનમાં સત્ય, અહિંસા, કર્મશીલતા અને સમભાવનો જુવાળ આઝાદીની લડત વખતે પ્રસાર પામ્યો તે જોઈને છેવાડાના માણસોમાં પણ સદાચાર–ગુણો વિકસ્યા હતા. માનવીની ઓળખ આ ઓજસ છે. મૂલ્યોનું જતન થાય તે તેની પારાશીશી છે. સદાચારના તેજપુંજથી એનું વ્યક્તિત્વ ઝળહળે છે. દુર્યોધન પક્ષે હોવા છતાં કર્ણ પોતાની ભવ્યતા સ્થાપી શક્યો તે સભાવ-સવૃત્તિ-સવિચાર–સદાચારને લીધે એ આપણે જાણીએ છીએ. એ આદર્શોનું આચરણ જ જીવનની સાર્થકતા છે. મહાપુરુષોના જીવનમાં ડોકિયું કરો તો એમણે શારીરિક ખોડને પણ પ્રગતિનું સોપાન બનાવી દીધું. જુઓ, મહાન સંગીતજ્ઞ હેન્ડસ લકવાથી પીડાતો હતો. બીથોવન બહેરો હતો. મિલ્ટન અને હેલન કેલર અંધ હતાં તોય એમની મહત્તા જરાય ઘટી નહોતી. કોઈપણ જન્મ અને કોઈપણ મૃત્યુ રહસ્યમય છે. પછી તે વ્યક્તિના હોય કે આ બ્રહ્માંડના. પણ એ આંખોની ત્રજ્યા જ્યાં અટકે છે ત્યાંથી રહસ્યની દુનિયા શરૂ થાય છે. ભૌતિક જગતથી માંડીને આધિભૌતિક અને આધ્યાત્મિક જગત સુધી પથરાયેલાં આ રહસ્યો ચર્મચક્ષુથી પામી શકાતાં નથી. એ માટે દિવ્યચક્ષુની જરૂર રહે છે. દિવ્યદૃષ્ટિ વડે જ આ અગોચરને પામી શકાય છે. એને આપણે જ્ઞાન કહીએ છીએ. અખાએ એનો મહિમા કરતાં ગાયું છે કે, “અભિનવો આનંદ આજ, અગોચર ગોચર હવું.' આ અગોચર ગોચર થાય છે ત્યારે આપણો માંહ્યલો આનંદથી Jain Education Intemational ation Intermational Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધન્ય ધરા વૈષ્ણવ જન તો તેને રે કહીએ ઝૂમી ઊઠે છે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે, “જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” આ તત્ત્વ પામવાની પ્રક્રિયાને સાધના કહેવાય છે. હજારો લાખો વરસથી આવા સાધકોઉપાસકો ઋષિ-મુનિઓની ભવ્ય પરંપરા આ પૃથ્વીના પેટે તપ કરતી આવી છે. વેદો-ઉપનિષદો અને પુરાણો–મહાકાવ્યો બતાવે છે કે આ ઋષિમુનિઓ દ્વારા કેવાં કેવાં અભુત દર્શન પ્રાપ્ત થયાં છે. જીવન અને જગત વિષેનાં કેવાં કેવાં રહસ્યો ઉકલ્યાં છે. માણસના મનનની અટપટી અંધાર-લીલાથી માંડીને ભૂગોળ અને ખગોળનાં, આયુર્વેદ અને કલાનાં, પ્રારબ્ધ અને પુરુષાર્થનાં, ઈશ્વર અને પાપપુણ્યનાં કેટકેટલાં રહસ્યો છતાં થયાં છે. આજે પણ મનોવિજ્ઞાન, ઇલેક્ટ્રોનિક સંશોધનો અને વિજ્ઞાનનાં વિવિક્ષ ક્ષેત્રનાં સંશોધનો આપણને દિંગ કરી મૂકે એવા આવિષ્કારો જન્માવે છે. આ સૌ કોઈ ને કોઈ યોગી-આરાધકસાધક–તપસ્વી દ્વારા સિદ્ધ થતું હોય છે. એ સિદ્ધિ માનવજાતને યુગો સુધી ઉપકારક બની રહે છે. દા.ત. ગણિતવિદ્યાનું જ્ઞાન કે ખગોળ વિદ્યાનું જ્ઞાન આજે પણ માનવજાતને કેટલું ઉપયોગી પુરવાર થાય છે તે સૌ જાણે છે. કહેવાની જરૂર નથી કે એ બધો યશ ક્રાંતદર્શી ઋષિમુનિઓને ફાળે જાય છે. માનવજાત હંમેશા એમની ઋણી રહેશે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી મનુભાઈ પંડિત ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સેવક છે. તેઓ માને છે કે ઈશ્વરી પ્રેમ સેવા, સમર્પણ અને શ્રદ્ધા ભકિતથી જ પ્રાપ્ત થાય છે. આવા પદો પ્રભુની સમીપ લઈ જવામાં માર્ગદર્શક થઈ પડતાં હોય છે. તેમનો પરિચય આ ગ્રંથમાં અન્ય તેમની એક લેખમાળામાં પ્રગટ થયેલ છે. –સંપાદક ભક્ત નરસિંહ મહેતા નરસિંહ મહેતા, ગુજરાતના આદ્યકવિ હતા. તેમનું | વૈષ્ણવજન' ભજન ગાંધીજીને અત્યંત પ્રિય હતું. તેમના દ્વારા એ ભજન કેવળ ભારતમાં જ નહીં, ભારત બહારના દેશોમાં પણ જાણીતું થયું. આ એક માત્ર ગુજરાતી ભજન દુનિયાના ઘણા પ્રદેશોમાં પહોંચી ગયું છે. તેમનું આખુંય જીવન, ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં ઉબોધેલા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોથી વ્યાપ્ત હતું. જેઓ સુખ અને દુઃખ, ગરીબી અને અમીરી જેવા કંદોથી પર રહીને I અહર્નિશ ઈશ્વરભક્તિમાં તલ્લીન રહેતા. નરસિંહને થઈ ગયે ૫૦૦ વર્ષ વહી ગયાં તેમ છતાં એમની રસવાહી વાણીનો ગુર્જર પ્રજા જે આદર કરે છે, તે કેટલાંય વર્ષ પછી ઓછી નહીં થાય. એ ચિરકાલ દીપ્તિમંત રહેશે. નરસિંહ મહેતાએ ગાયેલા આ ભજનમાં, સારુંયે I ભાવચિત્ર તેમના જીવનમાં પ્રતિબિંબિત થયું હતું. કેટલાક સંતોના જીવનમાંથી આપણે તેનું દર્શન કરીશું. Jain Education Intemational Page #53 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય } દ. S I TI પાન, | ભગવાન બુદ્ધ સંત એકનાથ ભગવાન બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ. તેઓ રાજા મહારાષ્ટ્રમાં પૈઠણ એક જાણીતું તીર્થસ્થાન છે. ત્યાં શુદ્ધોદનને ત્યાં માતા માયાવતીની કૂખે જન્મ્યા, ને i ૧૦૮ સંતો થઈ ગયા, એમ કહેવાય છે સંત એકનાથનો 1 રાજવૈભવમાં ઉછર્યા છતાં જગતનાં જન્મ, જરા, વ્યાધિ IT જન્મ બ્રાહ્મણ પરિવારમાં સં. ૧૫૯૦માં થયો હતો. અને મરણનાં અનિવાર્ય દુઃખો નિહાળી તેમનું હૃદય મહારાષ્ટ્રના સંત એકનાથ અતિ ભક્ત હૃદયી હતા. વ્યથિત થયું. તેમનું હૃદય એટલું કોમળ હતું કે તેઓ પ્રાણીમાત્રનાં દુઃખ જગતની શાંતિ અને ચિરંતન સુખની શોધ અર્થે ; નિહાળી વિહ્વળ થઈ જતા. રાજવૈભવ છોડી પત્ની યશોધરા અને પુત્ર રાહુલને છોડી : એક વેળા ગંગાનું જળ ભરી ભગવાન રામેશ્વરને ચાલી નીકળ્યા. ચઢાવવા, ખભે કાવડ લઈને જઈ રહ્યા હતા. હજારો “ચાલ્યો ઘોર રજનીમાં ચાલ્યો, માઈલ ચાલ્યા. પછી એક નિર્જન વિસ્તારમાં તાપથી માર્ગ અનુપમ સિદ્ધિનો ઝાલ્યો.” પીડિત ગધેડાને જીવનના છેલ્લા શ્વાસ લેતાં નિહાળી તેમનું તેમણે ઘોર તપશ્ચર્યા કરી બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને ! હૃદય દ્રવી ગયું. ભગવાન રામેશ્વરને ચઢાવવાનું પાણી 1 જગતને પ્રેમ-શાંતિ અને મુક્તિનો માર્ગ ચિંધતા ગયા. . i તેમણે ગધેડાને પીવડાવ્યું. તેમનો ઉપદેશ ધર્મચક્રપ્રવર્તનથી ઓળખાય છે. ! ! તેમના સાથીદારોએ પૂછયું અરે આ શું કર્યું? ધર્મ સરોવર છે; સગુણ તેનો સ્નાન કરવાનો ઘાટ 1 i ભગવાન રામેશ્વરને શું ચડાવશો? તેમણે કહ્યું છે. તેના સ્વચ્છ અને નિર્મળ જળનાં સર્જનો વખાણ કરે “પ્રાણીમાત્રમાં ઈશ્વરનો વાસ છે”, ગધેડામાં પણ એ જ 0 1 1 છે, ત્યાં વિદ્યાવંતો સ્નાનાર્થે આવે છે અને શુદ્ધ થઈને પેલી રામેશ્વર છે! એ ઉક્તિ પ્રમાણે તેમણે પોતાનું જળ | પાર પહોંચે છે. રામેશ્વરને અર્પણ કર્યું! વેરથી વેર શમતું નથી. સંવત ૧૬૫૬માં એમણે સદેહે જીવન ત્યાગ કર્યું. LIT બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ | 1 એમણે “એકનાથ ભાગવત' નામે સુંદર ગ્રંથ લખ્યો છે. II II Jain Education Intemational Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ધન્ય ધરા. મન અભિમાન ન આણે રે સકળ લોકમાં સહુને વંદે કે સંત જ્ઞાનેશ્વર લક્ષ્મણજી જ્ઞાનેશ્વર-જ્ઞાનદેવથી પણ ઓળખાતા. તેમનો તેઓ ભગવાન શ્રીરામના લઘુબંધુ હતા. ક્ષાત્ર i I તેજથી પરિપૂર્ણ લક્ષ્મણજી હંમેશા, અન્યાય સામે વીરતાથી 1 1 જન્મ શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ જયંતી)ને દિવસે થયો 1 હતો. લડતા હતા. ભલે પછી સામે ગુરુજન કે માતા પણ કેમ ? ન હોય? { તેઓ ચાર ભાઈ બહેન હતાં. નિવૃત્તિનાથ, i લક્ષ્મણ માટે વનમાં જવાનો આદેશ ન હતો. 1 જ્ઞાનદેવ, સોપાનદેવ અને મુક્તાબાઈ. માત્ર ૧૭-૧૮ લક્ષ્મણ તો રામ પ્રત્યેના પ્રેમને કારણે સામે ચાલીને વનમાં વર્ષની ઉંમરે જ્ઞાનદેવે શ્રીમદ્ ભગવદ્ગીતા પર ભાષ્ય જવા તૈયાર થયા હતા. તેમના પત્ની ઊર્મિલાને છોડીને. 1 લખ્યું. એ ગ્રંથ “જ્ઞાનેશ્વરી” તરીકે ઓળખાય છે. આ LI આખો ગ્રંથ તેમણે કવિતામાં લખ્યો છે. તેમાં ૯૦૩૩ વીરતા અને પરાક્રમની પ્રતિમા સમા લક્ષ્મણજી i 1 કડીઓ છે. જીવનભર ભગવાન રામચંદ્રજીની છાયામાં રહ્યા. ચૌદ 1 1 વર્ષ સુધી અનિદ્રા અને વ્રત પાલન કરીને ભગવાન શ્રીરામ આ ગ્રંથ આખા મહારાષ્ટ્રમાં અતિ લોકપ્રિય છે. અને જગતજનની સીતાની સેવામાં નિમગ્ન રહ્યા. આટલા વિદ્વાન હોવા છતાં તેઓ અતિ નમ્ર હતા. ગર્વ ! તો તેમના ચહેરા ઉપર કરી ફરક્યો નથી. તેઓ જ્યાં જ્યાં તેમના જીવનમાં સેવા અને ભક્તિનું અભિમાન જતા ત્યાં લોકોમાં અતિપ્રિય થઈ પડતા. તેમને મન કોઈ થયાનું જાણ્યું નથી. તેથી જ તેઓ નિરાભિમાનના પ્રતિક | પરાયું નહોતું. આખું વિશ્વ તેમને મન પરમાત્મા સ્વરૂપ સમ હતા. 1 જ હતું. મહારાષ્ટ્રમાં તેમના નામ શ્રવણની ધૂન આ પ્રમાણે ભારતના ઇતિહાસમાં બંધુપ્રેમની ઉપમામાં રામ- i I ગવાય છે : લક્ષમણની જોડી અમર છે. | નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, લક્ષ્મણ એટલે કર્તવ્ય પરાયણતા. એકનાથ, નામદેવ, તુકારામ...... I 0 Jain Education Intemational Page #55 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નિંદા ન કરે કેની રે.... વાય... સંત તુકારામ ભn પ્રલાદ પૂના પાસેના દેહુ ગામમાં સંવત ૧૯૬૫માં સંત ભક્ત પ્રહલાદ એક રાજપુત્ર હતા. તેમના પિતા તુકારામનો જન્મ એક કણબી પરિવારમાં થયો હતો. 1 1 હિરણ્યકશ્યપ અતિઅભિમાની અને ભગવાનના નામથી મહારાષ્ટ્રના આ ભક્તકવિનાં કાવ્યો, અભંગો ઘરે વિમુખ એવી પ્રવૃત્તિમાં રત રહેતા. પરંતુ કાદવમાં કમળ ઘરે ગવાતાં હોય છે. તેમનાં ભજનો એટલાં મધુર અને ખીલે તેમ, તેમના ઘરે પ્રહલાદનો જન્મ થયો. નીતિપૂર્ણ છે કે તેમાં સહેજે પણ કટુતા કે કટાક્ષભાવ જોવા ! | | પ્રહલાદને નાનપણથી જ રામનામ અતિ પ્યારું મળતાં નથી. હતું. પરંતુ પિતાને પુત્રનું આ વર્તન ગમતું નહીં, તેથી સહનશીલતાની મૂર્તિસમા શ્રેષ્ઠ સંતોમાં તુકારામનું ! પુત્રને રામનામ છોડાવવા કેટલાય જુલ્મો કર્યા. નામ મોખરે રહ્યું છે. છેવટે હિંસાશક્તિની હાર થઈ અને ભક્ત તે વખતના રાજા છત્રપતિ શિવાજી મહારાજે પ્રફ્લાદની જીત થઈ. ભગવાને હિરણ્યકશ્યપનો ગર્વ તેમને જર-જવાહિરની ભેટ મોકલી, અન્નવસ્ત્ર અને ! ઉતારવા અને મારવા સ્વયં નૃસિંહરૂપ ધારણ કર્યું. ત્યારે ભૂમિનું દાન કર્યું. પણ પ્રહલાદે તો પિતા પ્રત્યે વાણીની કટુતા દાખવી નહીં, તુકારામે આ બધું પરત મોકલ્યું. સાથે એક કવિતા અને પિતાની મુક્તિ માટે પ્રાર્થના કરી. લખી મોકલી : મહાત્મા ગાંધીજી પ્રફ્લાદને વિશ્વનો પ્રથમ ભિક્ષાથી પેટ ભરાય છે, ચિંથરાથી અંગ ઢંકાય છે. ! ! સત્યાગ્રહી માનતા. પોતે સત્યમાં દઢ રહે, જાતે કષ્ટ સહે, સૂવા માટે ઓટલો છે ને ઓઢવા માટે આકાશ છે. પણ દુઃખ દેનારનું યે ભલું ઇચ્છે. જેને સત્યનું શરણ છે પછી મારે બીજું શું જોઈએ? તે કોઈને દુશ્મન માનતો નથી. તું રાજા છે, સત્યને રસ્તે ચાલજે! તુકારામ મહારાષ્ટ્રના સૌથી મોટા સંત કવિ ગણાય છે. Jain Education Intemational Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૬ કા...... શુકદેવ શુકદેવજી એ મહાભારતનું અમર પાત્ર છે. તેઓ મહર્ષિ વ્યાસ ભગવાનના પુત્ર હતા. પરંતુ જન્મથી જ તેમનામાં પ્રબળ વૈરાગ્યનાં બીજ હતાં. પિતા મહાજ્ઞાની હોવા છતાં તેઓએ પુત્રને રાજા જનક પાસે શિષ્યભાવે મોક્ળ્યા હતા. એક કવિએ તેમના ગુણોનું વર્ણન કરતાં લખ્યું છે : ખૂબ ત્યાગી, સુરૈરાગી, નારીજિત વિનમ્રત શુકસમો ન સંન્યાસી, તોયે ગૃહસ્થ શિષ્ય છે. શ્રાપિત રાજા પરીક્ષિતને તેમણે હિરકથા સંભળાવી. અને રાજાનો મોક્ષ થયો. આ કથા તે ભાગવત કથાથી જાણીતી છે. તેમના ઉપદેશનો સાર : ન ધર્મ-સત્ય-અહિંસા શો, ન સમા શું જગે બળ, બધુંય સાચવે દેહે – જીવન્મુક્ત સુસાધક. I 1 1 T T નારદજાએ તેમને પ્રસન્ન થઈ પ્રોધ્યા પ્રાણી । માત્રનું હિત થાય તે રીતે જ સત્ય-અહિંસા બંનેનો તાળો I મેળવવો, દયા જેવો ધર્મ નહીં અને ક્ષમા જેવું બીજું બળ I નહીં. જે પુરુષ પોતાની ઇન્દ્રિયો ઉપર સાચો કાબૂ ધરાવે છે તે જ કાન શનિને પામે છે." । મન નિશ્ચલ રાખે ધન્ય ધરા ભક્ત ધ્રુવ બાળભક્તોમાં ભક્ત ધ્રુવનું નામ મોખરે છે. અપર । માતાનાં માર્મિક વચન સાંભળી, તેઓ અતિ બાલ્યકાળે ઘર છોડી, વનમાં તપ કરવા અર્થે ચાલી નીકળ્યા હતા. તેમના નિશ્ચયને ડગાવવા દેવ-મુનિ નારદજીએ લાખ પ્રયત્નો કર્યા, છતાંય નિષ્ફળ નીવડ્યા. ધ્રુવ અડગ I જ રહ્યા. તેથી જ આપણા ઋષિઓએ તેમની સ્મૃતિમાં । નભમંડળમાં અચળ એવા તારાને ધ્રુવ-તારાનું નામ આપ્યું છે. ધ્રુવને ભગવાનનાં દર્શન થતાં તેમણે કરેલી પ્રાર્થના અતિ જાણીતી છે. જે અંતરે કરી પ્રવેશ સૂર્વેલ મારી, વાણી સજીવન કરે નિજ ભર્ગ પ્રેરી, જૈ રોમરોમ મારી પ્રાણ પૂરે પ્રતાપી, મૈં શક્તિનાથ પુરુષોત્તમને પ્રણામ. I ' મારા અંતરમાં પ્રવેશીને પોતાના તેજના સ્પર્શે કરીને, મારી સૂતેલી વાળીને જગાડનારા તથા મારા હાથપગ, કાન, ત્વચા અને પ્રાણમાં ચૈતન્ય પુરનાર એવા હૈ ! ભગવાન! પુરુષ હું તમને નમસ્કાર કરું છું. Page #57 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ધન ધન જનની તેની રે. સમદષ્ટિ ને ક JBF8. દ ' નાની | | સંત કબીર સીતામાતા (જન્મ : સંવત ૧૩૯૮થી ૧૫૧૮) નારીના ગૌરવભર્યા ઇતિહાસમાં માતા સીતાનું ! | સર્વ ધર્મ સમન્વયની ભાવનાના ઉબોધક સંત નામ મોખરે છે. જીવનભર રામના પડછાયા સમાં બની | i કબીરનું જીવન ભેદભાવ, જાતિ-પતિ કે ધર્મના રહ્યાં. સોનાની પેઠે અગ્નિકસોટીમાં તપતાં રહ્યાં. ભગવાન મતભેદોથી હંમેશાં વેગળું રહ્યું છે. શ્રીરામે જ્યારે તેમનો ત્યાગ કર્યો ત્યારે પણ તેમણે મૌનભાવે એમની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેમણે હિંદુ અને મુસ્લિમ બંને પ્રત્યે સમભાવ સમદષ્ટિ કેળવી હતી. આથી બંને ધર્મના લોકો તેમને માન આપણા દેશમાં સીતાનું નામ, રામના નામની આપતા હતા. કહેવાય છે કે તેમના મૃત્યુ પછી બંને ધર્મના આગળ જ મુકાય છે. એ કોઈ આકસ્મિક બાબત નથી. | અનુયાયીઓએ તેમના દેહને, પોતાના ધર્મની રૂપે રામના ગતિપથ પર સીતામાં પાવન પગલાં થતાં જ રહ્યાં 1 1 અંતિમક્રિયા કરવાનો આગ્રહ રાખ્યો હતો. છે. એ બંને પતિત પાવન છે. | ધરતીની પુત્રી, કર્તવ્યવેદી પર ધરતીમાં સમાણી તેમનાં ભજનો અને દોહા-તેમણે અક્ષરજ્ઞાન મેળવ્યું નહોતું છતાં–સેંકડો લોકો તેમાંથી પ્રેરણા મેળવી અને માતા ધરતી પણ સીતાની જનની બનીને ધન્ય બની! i i જીવન ધન્ય બનાવતા હતા, આજે પણ બનાવે છે. રામ-લક્ષ્મણ-જાનકી જય બોલો હનુમાન કી પોથી પઢિપઢિ જગમૂઆ, પંડિત હુઆ ન કોઈ, સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ. રાવણ તેને હરિ ગયો, સતી મહાદુઃખ પામી. કબીરા કુઆ એક હૈ, પનિહારી અનેક, સુખદુઃખ મનમાં ન આણીએ. બરતન સબ ન્યારે ભયે, પાની સબ મેં એક. રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ. આ છે તેમના ધર્મબોધનું સાદું દૃષ્ટાંત. ૧૨૦ i સીતારામ, સીતારામ, ભજમન પ્યારે સીતારામ. વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી એકતાની ભાવના પ્રેરતા ગયા, Jain Education Intemational For Private & Personal use only Page #58 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે. I I સંત તુલસીદાસ ભક્ત સૂરદાસ (સંવત ૧૫૫૪થી ૧૬૮૦) (ઈ.સ. ૧૪૭૯ થી ૧૫૬૩) સંત તુલસીદાસ તેમની પૂર્વાવસ્થામાં તેમનાં અતિ સૂરદાસ પૂર્વાવસ્થામાં અતિ વિષયી હતા. કહેવાય સ્વરૂપવાન પત્ની રત્નાવલી પ્રત્યે અતિ અનુરાગ ધરાવતા છે કે કોઈ ગણિકાના અપમાનથી તેમની મોહનિદ્રા ભંગ હતા. પત્નીથી અળગા રહેવાનું તેમનાથી શક્ય નહોતું. થતાં તેમની ચેતના જાગી ઊઠી અને મનને કહે છે : એક વેળા પિયર ગયેલી પત્નીની પાછળ ઘેલા મો સમ કૌન કુટિલખલકામી બનીને તુલસીદાસ સ્વશુર ગૃહ ગયા. તેમના સુશીલ જિન તનુ દિયો તાહી બિસરાયો, પત્નીને આ ગમ્યું નહીં અને તેમને માર્મિક વચનો ઐસો નિમકહરામી? સંભળાવે છે. મોહનું કારણ આ ચર્મચક્ષુ છે. તો તેમને દૂર કરવાં પત્નીના માર્મિક વચનોથી જાગ્રત તુલસીદાસ એ આશયથી તેમણે જાતે જ આંખો ફોડી સૂરદાસ બન્યા. તૃણની પેઠે તૃષ્ણાને ત્યજી ભગવાન રામની ભક્તિમાં લીન અને મનની આંખો વડે જ હરિદર્શન પામ્યા. એમનાં પદ એટલાં તો જાણીતાં થયાં હતાં કે તે તન મન તે હરિભક્તિ રત, તરુ તર કિયે નિવાસ, વખતનો દિલ્હીસમ્રાટ અકબર તેમનાં કીર્તન સાંભળવા રામનામ સાદર જપત, કવિવર તુલસીદાસ. મથુરા આવ્યો હતો. સૂરદાસનું કોઈ નવું પદ બાદશાહને તેમણે લખેલું રામચરિત-માનસ રામાયણ આજે લાવી દે તો એક સોનામહોર આપતો. પણ ભારતીય સંસ્કૃતિમાં એક આદર્શ અને પ્રેરણાદાયી 1 તેમણે એક લાખથી પણ અધિક પદ રચ્યાં છે. ગ્રંથ બની રહ્યો છે. I ! તોય એમને થતું...... સત્ય વચન ઔર દીનતા, પર સ્ત્રી માત સમાન, હરિગુણ લિખ્યો ન જાય! ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. જડચેતન ગુણ દોષમય, વિશ્વ કિન્ડ કિરતાર, જીવનની છેલ્લી પળ સુધી એમણે કીર્તન રચ્યાં ને સંત હંસ ગુણ ગહહિપય પરિહરિ વારિ વિકાર. i | ગાયાં..... થયા. Jain Education Intemational Education International Page #59 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૯ જીહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે..... રાજા હરિશ્ચંદ્ર સ્વામી રામદાસ સત્યવાદી તરીકે સુપ્રસિદ્ધ રાજા હરિશ્ચંદ્ર દાનવીર છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસ સ્વામી રાજા હતા. વાણી અને વર્તનમાં સત્યનું પાલન તેઓ અકિંચનધારી મહર્ષિ હતા. શિવાજીએ સારુંયે રાજ્ય ગુરુ અટલ રીતે કરતા. રામદાસને ચરણે ધર્યું. 1 વિશ્વામિત્ર ઋષિએ તેમની સત્યવાદિતાની આકરી ગુરુ રામદાસને ભિક્ષા માગતા જોઈ તેમણે એમની T કસોટી કરી તેમાં રાજ્ય વૈભવ છોડ્યાં. પત્ની અને પુત્રને ઝોળીમાં એક ચિઠ્ઠી લખીને નાખી. એમાં લખ્યું હતું : વેચ્યાં. પોતે પણ ચંડાલને ત્યાં ચાકર તરીકે વેચાયા. અનંત ! મારું સમગ્ર રાજ્ય આપના ચરણોમાં સમપું છું. આપ દુઃખો વેઠીને પણ એમણે સત્યનું પાલન કર્યું અને માલિક હું દાસ.' કસોટીમાં સફળ થયા. ગુરુએ કહ્યું : “તો લે આ ઝોળી, અને ચાલ મારી “હરિશ્ચંદ્રરાય સત વાદિયો સાથે ભિક્ષા માગવા.” તેઓ ગુરુની સાથે ઘેર ઘેર ભિક્ષા તારા લોચની રાણી. માગવા ફર્યા. ભિક્ષાન પ્રસાદ લીધા પછી ગુરુએ તેને વિપત્તિ બહુ પડી શિવાજીને કહ્યું : “હવે આ રાજ્ય મારું છે. પણ મારી ન મળે અન્ન ને પાણી.” વતી એનો ભાર ઉપાડવા હું તને આજ્ઞા કરું છું. લે આ ગાંધીજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે : ! ઉત્તરીય, તેનો તું ધ્વજ બનાવજે.' એમ કહી વસ્ત્ર આપ્યું. “હરિશ્ચંદ્રનું નાટક જોતાં હું થાકું જ નહીં. એ ફરી ત્યારથી શિવાજીના રાજ્યમાં ભગવો ઝંડો ફરકવા ફરી જોવાનું મન થાય. મારા મનમાં એ નાટક સેંકડો લાગ્યો. વખત ભજવ્યું હશે. હરિશ્ચંદ્રનાં સ્વપ્નાં આવે– હરિશ્ચંદ્ર' તેઓ મોટા કવિ-સંત હતા. તેમનો ‘દાસબોધ’ જેવા સત્યવાદી બધા કાં ન થાય? એ ધૂન ચાલી. ! અને “મના ચે નાગર' બહુ જાણીતા છે. તેમણે ઠેકઠેકાણે હરિશ્ચંદ્રની ઉપર પડેલી તેવી વિપત્તિઓ ભોગવવી ને ! ધર્મબોધ સાથે વ્યાયામ પ્રવૃત્તિનો પણ પ્રચાર કર્યો હતો. સત્યનું પાલન કરવું એ જ ખરું સત્ય. મારે મન હરિશ્ચંદ્ર આજે પણ જીવતા છે.” Jain Education Intemational Page #60 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા મોહ-માયા વ્યાપે નહીં જેને દઢ વૈરાગ્ય જેના મનમાં રે........ Y, , , 0 | મીરાંબાઈ પરમહંસ રામકૃષ્ણદેવ (વિ.સં. ૧૫૧૩ થી ૧૬૦૩) (ઈ.સ. ૧૮૩૬ થી ૧૮૮૬) રાજાને ત્યાં જન્મ્યાં અને રાજવધૂ બન્યાં તો પણ I 1 બંગાળના ભક્ત શ્રી રામકૃષ્ણ પરમહંસ ધન-વૈભવમાં તેમનું મનડું ન ચળ્યું. સંસારની માયાથી જળકમળવત્ નિર્લેપ, નિસ્પૃહી સંત હતા. મા શારદામણિ અલિપ્ત થયાં અને રાજમહેલમાં પણ ભક્તો અને સંતોની સાથે લગ્ન કર્યા છતાં આજીવન બ્રહ્મચર્ય પાલન કર્યું. વચ્ચે જીવવા લાગ્યાં. હંમેશાં પ્રભુમાં લીન રહેતા. આવું વર્તન એક રાજકારણી તરીકે તેમના ! તેમને વારંવાર સમાધિઅવસ્થા આવી જતી. સાસરિયાંને ન ગમ્યું. તેમણે ભક્તિ છોડાવવા મીરાંબાઈ રામકૃષ્ણદેવ નિરક્ષર હતા છતાં શાસ્ત્રોના સમગ્ર ઉપર દુઃખનો વરસાદ વરસાવ્યો. પણ મીરાબાઈ તેનાથી જ્ઞાનથી તેઓ સંપન્ન હતા. તેમનાથી પ્રભાવિત થઈને ન ડગ્યાં. તેમના પ્રબુદ્ધ શિષ્ય વિવેકાનંદજીએ સારીયે દુનિયામાં મીરાંબાઈનાં ભજનો આજે પણ લોકજીભે ગવાઈ તેમનું નામ રોશન કર્યું. રહ્યાં છે. સ્ત્રીભક્તોમાં મીરાંબાઈનું નામ મોખરે છે. આજે પણ તેમના અનુયાયીઓ સંચાલિત રામકૃષ્ણ તેઓ મેવાડ છોડી વૃંદાવન આવી વસ્યાં. ત્યાંથી ! મિશન દ્વારા સમાજમાં સેવા અને અધ્યાત્મનો સપ્રચાર દ્વારકા વસ્યાં. દુનિયાભરના ઘણા દેશોમાં થઈ રહ્યો છે. ભારતના તો શું જગતના ઇતિહાસમાં મીરાંબાઈ તેમના ઉપદેશને “રામકૃષ્ણ કથામૃત”માં જેવી કોઈ સ્ત્રી થઈ નથી. હજારો વર્ષની રૂઢિઓના બંધનો સંઘરવામાં આવેલ છે. તેમની ઉપનિષદ સમી કવિત્વ છેદ્યાં કેવળ કૃષ્ણપ્રેમના બળે. વાણીએ સેંકડો લોકોનાં હૃદયના અંધકાર દૂર કરી પ્રભુ “મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ.” ભક્તિમાં પાવન કર્યા છે. ! – — — — -— - Jain Education Intemational Page #61 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રામનામ શું તાળી રે લાગી..... ચૈતન્ય મહાપ્રભુ બંગાળના સંત ચૈતન્ય મહાપ્રભુ અતિ ભક્ત હ્રદધી હતા. સારાયે બંગાળમાં તેમનાં સંકીર્તન આજે પણ ગુંજી મેં રહ્યાં છે. તેઓ ભક્તિરસમાં એટલા તો મરત બની રહેતા કે એક પાગલની પેઠે નાચી ઊઠતા. નિમાઈને પોતાના મિત્રની ઉદાસીનતાનું કારણ I સમજાય છે, અને પોતાના અદ્ભુત ગ્રંથને ગંગાના મેં પ્રવાહમાં વહેતો કરી દે છે. કહેવાય છે કે તેમના અભ્યાસકાળ દરમિયાન I એમણે ન્યાયશાસ્ત્ર ઉપર એક અદ્ભુત ગ્રંથની રચના કરી હતી. તેમનો મિત્ર પણ એવા જ ચંચની રચના કરતો હતો. "મિત્રને જાણ થઈ કે તેના જેવા જ ગ્રંથની રચના નિમાઈ (ચૈતન્ય) પણ કરી રહ્યો છે ત્યારે તે ઉદાસ થઈ જાય છે કારણ કે નિમાઈનો ગ્રંથ પ્રગટ થતાં પોતાના ગ્રંથની કિંમત I શી રહે? તેઓ સદા ભાવમય રહેતા, તેમના શરીરનું પણ તેમને ભાન રહેતું નહીં. તેઓ ભિક્ષામાં લોકો પાસે માગતા કે તમે કૃષ્ણને કદી પણ ભૂલતા નહીં. “હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! કૃષ્ણ કૃષ્ણ હરે હરે!” 1 "I ' સલ તીરથ તેના તનમાં રે..... જનક મહારાજા મિથિલાના રાજા જનક દેહ હોવા છતાં વિદેહી કહેવાતા. તેઓ રાજવૈભવ વચ્ચે રહેવા છતાં નિસ્યુહી હતા. । તેઓ જીવન્મુક્ત અવસ્થામાં જ હંમેશાં જીવતા. તેમનો દરબાર જ્ઞાનીઓ, ઋષિઓ, મુનિઓ, - સાધુ-સંન્યાસીઓ વગેરે માટે એક તીર્થં હતું. શુકદેવ જેવા ।. વીતરાગી, મહાસંન્યાસી પણ તેમના શિષ્ય બનવા ગયેલા. I ગીતાનો કર્મયોગ એમના જીવનમાં મૂર્તિમાન થયો હતો. રાજા જનક પૂર્વે કોઈ રાજાએ હળ ચલાવ્યું હોય ! એવો ઉલ્લેખ આવતો નથી. ખેતીનો પ્રારંભ કરનાર તેઓ પહેલા હતા. | "I ' I I જમીન સરખા કરતા હતા ત્યાં ભૂમિમાંથી તેમને બાળકી મળી એજ સીતા. સીતા એટલે હળ વડે ધરતીપર ફૂં પાડેલા ચાસ ૫૧ હળ ખેડતાં રાજા જનકને સીતા ધરતીમાંથી પ્રાપ્ત ધર્યાં હતાં અને અંતે પણ સીતામાતા ધરતીમાં । સમાઈ ગયાં હતાં. Page #62 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા - વણલોભી ને કપટરહિત છે....... T I I I I I નહીં. ભરત કુટિલ માતા કૈકેયીએ રામને વનવાસ અપાવી, ' ' પોતાના પુત્ર ભરતને અયોધ્યાની ગાદી મળે એ લાલચે i i ધર્મરાજા યુધિષ્ઠિર વચન મેળવ્યું. પરંતુ ભરત, માતાની લાલચમાં લોભાયો T T રાજા હોવા છતાંયે–શÁપ્રતિ શાક્યમ્ નીતિને તેઓ કદી અનુસર્યા નહીં. હંમેશાં સત્યની જ રાજનીતિને વળગી રામને અયોધ્યા પાછા ફરવા વિનવ્યા, પરંતુ રામ ! ! રહ્યા. આથી જ લોકોએ તેમને ધર્મરાજ જેવું નામ આપ્યું. પાછા ન ફરતાં પોતે પણ રામની પેઠે અયોધ્યાની બહાર કહેવાય છે કે ધર્મરાજના દુશ્મનો પણ તેમના શબ્દોનો કુટીર બનાવીને રામની પાદુકાને અયોધ્યાની ગાદી પર વિશ્વાસ કરતા. સ્વહિત માટે પણ તેઓ લગીરે જૂઠું બોલ્યા પધરાવી પોતે રામના પ્રતિનિધિ તરીકે ચૌદ વર્ષ રાજ્ય | I *i i કે આચર્યાનું નોંધાયું નથી. આથી જ કૌરવોના અસંખ્ય ચલાવ્યું. એનું વર્ણન આ પ્રમાણે રામાયણમાં છે. I સૈન્યની સામે પાંડવોની જીત થઈ. ભરત અયોધ્યાથી પોતાની સાથે બે સુવર્ણજડિત T 1 પાદુકાઓ લાવ્યો હતો. તે રામના આગળ મૂકી તેમને કહ્યું i ભગવાન શ્રીકૃષ્ણ પણ તેમના પક્ષે જ રહ્યા. તેમની કે આ પાદુકાઓ ઉપર ઊભા રહો, એ જ સર્વ લોકના સત્યનિષ્ઠાથી માત્ર યુધિષ્ઠિર જ સદેહે સ્વર્ગમાં ગયા એમ યોગક્ષેમનો નિર્વાહ કરશે. કહેવાય છે. સ્વર્ગારોહણ પ્રસંગે કૂતરો પણ તેમનો સાથી if I હતો. શરૂઆતમાં દ્રૌપદી, પછી સહદેવ, નકુલ, અર્જુન રામે તરત તેમ કરી પાદુકાઓ ભરતને આપી. i i અને છેવટે ભીમ પણ પડ્યો. માત્ર કૂતરો જ સાથીદાર ભરતે પાદુકાઓની પ્રદક્ષિણા કરી, મસ્તકે મૂકી, રામની | | કાશે અને તેઓ સદે કતરા સાથે સ્વર્ગારોહણે ગયા ધર્મ આજ્ઞા લઈ રથમાં બેસી વિદાય થયો. i 1 જે કૂતરા રૂપે આવેલ, તેણે અસલ સ્વરૂપ ધારણ કરી પાદુકાઓની પૂજા કરી તેની સિહાસન ઉપર i | ધર્મરાજનું બહુમાન કર્યું. સ્થાપના કરી. પોતે વલ્કલ-જટા ધારણ કરી, રામના ! ! નહી વૈર થકી વૈર શમે આંહી કદીય તે, પાછા આવવાની પ્રતિક્ષા કરતો નંદિગ્રામમાં જ રહ્યો. T અ–વરે જ શમે વૈર–એ જ શાશ્વત ધર્મ છે. રામાયણમાં ભરતનું પાત્ર આ રીતે અસાધારણ ! ! ત્યાગ દર્શાવે છે. Jain Education Intemational For Private & Personal use only Page #63 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કામ-ક્રોધ નિવાર્યા રે...... ભણે નરસૈયો તેનું દરશન કરતાં કુળ એકોતેર તાર્યા રે........ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (ઈ.સ. ૧૮૬૯ થી ૧૯૪૮) મહાત્મા ગાંધી એ આપણા રાષ્ટ્રપિતા છે. ભગવાન મહાવીર સ્વામી ભક્તકવિ નરસિંહ મહેતાએ જેમના દર્શન માત્રથી એકોતેર કુળ તરી જાય તેવા વૈષ્ણવજન-સ્થિતપ્રજ્ઞ અરિ–હંત નામને અનુરૂપ અરિ અર્થાત્ શત્રુ; હંત પુરુષની જે કલ્પના “વૈષ્ણવજન” ભજનમાં આલેખી હતી અર્થાતુ હણનાર. કામ, ક્રોધ, લોભ આદિ શત્રુઓને હણી તેના પર વિજય મેળવનાર એવા ભગવાન મહાવીર તેવા યુગપુરુષનું સંતનું હૂબહૂ ચિત્ર ગાંધીજીના જીવનમાં જૈનધર્મના ચોવીસમા તીર્થંકર હતા. સાકારિત થયેલું આપણે નિહાળ્યું છે. તેમણે ગીતાના કર્મયોગ પર પોતાની જીવનસાધના કોઈના પ્રત્યે રાગ કે ક્રોધ ન કરવો, એવો એમનો 1 1 અહિંસાનો સિદ્ધાંત હતો. તેમના પ્રતિ ઉપસર્ગ–પીડા આરાધી, સત્યાગ્રહને શસ્ત્ર બનાવ્યું, આશ્રમ સંસ્કૃતિને પુનર્જિવિત કરી અને પોતાના ગુણો વડે તેઓ માનવમાંથી આપનાર પ્રત્યે પણ તેઓ ક્ષમાભાવ દાખવતા. ! મહામાનવ બન્યા. તેમના હૈયામાં સારાય વિશ્વ પ્રત્યે વાત્સલ્ય 1 1 કેવી રીતે? ઊભરાઈ રહ્યું હતું. એની વાત એમણે પોતે જ પોતાની આત્મકથા પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું, માન્યાં પોતા સમ સહુને, i i “સત્યના પ્રયોગો”માં આલેખી છે. તે જરૂર વાંચીએ. પૂર્ણ અહિંસા આચરનારા, ભક્તકવિ નરસિંહ મહેતાએ વર્ણવેલ વૈષ્ણવજનનાં નમન તપસ્વી મહાવીરને! દર્શન આપણે ગાંધીજીમાં કરીશું. પોતાને દેશ દેનાર ઝેરી નાગ સુદ્ધાંને તેનો ક્ષમા 1 : સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જોતું નવ સંઘરવું. આપી જાણતા. બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે નહીં અભડાવું. | અહિંસા પરમો ધર્મ છે એ જૈનધર્મનો i , અભય, સ્વદેશી, સ્વાદ ન કરવો, સર્વધર્મ સરખા ગણવા. મહાન સિદ્ધાંત હતો. ભગવાન મહાવીરની વિશ્વને દેણ છે. એ અગિયાર મહાવ્રત સમજી નમ્રપણે દઢ આચરવાં. મહાત્મા ગાંધી કી જય” કવા : i I Jain Education Intemational Page #64 -------------------------------------------------------------------------- ________________ OVER 50 YEAR OF EXPERIENCE OF IMPORT/EXPORT PROJECT ON TURNKEY BASIS • For erection / shutdown jobs • Import / Export Customs • Site Handling Clearance • Hydraulic/Telescopic cranes • ODC Transportation • Range from 8MT to 350MT • Project Handling CRANE HIRING CO. | HIRING OF TELESCOPIC/CRAWLER CRANE Express Hotel Building, R.C. Dutt Road, Vadodara 390 007. Tel : 0265-3055800. Fax: 3055200. E-mail : chco@expressworld.com Website : chco@expressworld.com The name in cranes HIAB | Express :: Range :: Lifting 0.1-18 tonnes Max outreach 22 Meters We supply load handling solution with high productivity. TURBINE AIR VENTILATION SYSTEM Without use of any Electricity/Power OR Drive Mechanism Glorious past, resplendent future Our competitive advantage is based upon a superior application knowledge. AUTHORISED SALES & SERVICE EXPRESS ENGINEERING CONSTRUCTION PVT. LTD. 427/428, G.I.D.C., Makarpura, Vadodara-390 010. (Guj.) India. Tel. : +91-265-2644388, 6546988, Fax : 91-265-2640089 E-mail: engg-service@expressworld.com Jain Education Intemational Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ધર્મપ્રભાવકો અને પ્રજ્ઞાવંતોનાં પુણ્યસંસ્મરણો ભારતીય તત્ત્વજ્ઞાનનો વ્યાપ વિશાળ અને અનંત છે, તેમ તેની ઊંડાઈ પણ અતાગ છે. તેમ છતાં એ પૂરેપૂરું વ્યવહારુ છે, જીવનના નિત્યક્રમમાં ઉપયોગી થનારું હાથવગું શાસ્ત્ર છે. અનાદિકાળથી માનવજીવન પરસ્પર-વિરોધી છેડાઓ વચ્ચે દોલાયમાન રહે છે. માનવીની ચિત્તવૃત્તિઓ, લાગણીઓ અને મનના તરંગી વિચારો સદ્ અને અસા સામસામા છેડાઓને સ્પર્શને આવનજાવન, ચડઊતર અને સુષુપ્તજાગૃત રહ્યા કરતાં હોય છે. એમાંથી જ આનંદની અને વેદનાની, આશા અને નિરાશાની, સુખની અને દુઃખની, પુણ્યની અને પાપની સંવેદનાઓ જન્મતી હોય છે. આ દ્વંદ્વોમાં તટસ્થતા કે સ્થિરતા પ્રાપ્ત કરવી એ જ મોક્ષ અને મુક્તિ છે. આવા મોક્ષનો રાહ તત્ત્વજ્ઞાનીઓ આપણને સુપેરે બતાવે છે. પરંતુ, તત્ત્વજ્ઞાન તો ઘણીવાર એક જટિલ પ્રક્રિયારૂપે પ્રવર્તતું હોય છે. સામાન્ય માનવીને એ તરત ગળે ઊતરે–ન પણ ઊતરે ત્યારે પંડિતો અને પ્રજ્ઞાવંતોનાં ચરિત્ર ચોક્કસ દર્શન કરાવે છે. એમની વાણી જટિલ નહીં, પણ સીધી સરળ હોય છે. એમનાં વિધાનો અટપટી વિચારપ્રક્રિયાનાં પરિણામો નથી, પણ અનુભવ વાણીનો નિચોડ છે. ડૉ. રસેશ. જમીનદાર આ મહામેધાવીઓ જીવનભરની તપશ્ચર્યાઓને અંતે નક્કર અનુભવને શબ્દોમાં ઉતારતા ગયા. એમણે જીવનનો અને જગતનો, સાક્ષાત્કાર કરેલો હોય છે. એમની એ અમૃતમય વાણીમાંથી તત્ત્વબોધ લઈને સાધારણ માણસ પણ પોતાના દોલાયમાન જીવનને સ્થિર, સુમધુર અને સ્થિતપ્રજ્ઞ કરી શકે છે, એટલે તો કહેવાય છે કે ધર્મપ્રભાવકો આભના વજનદાર ટેકા છે. એમના થકી તો આ બ્રહ્માંડ ઊભું છે. એમને પળેપળ યાદ કરવા એ તો આપણું કર્તવ્ય છે. આ ટૂંકી લેખમાળા રજૂ કરે છે ડૉ. રસેશભાઈ જમીનદાર, જેમના વ્યક્તિત્વનો વિસ્તૃત પરિચય આ ગ્રંથમાં જ વીસમી સદીના વિશેષાર્થ્યના અધિકારીઓ' લેખમાળામાં પ્રગટ થયેલો છે. ઇતિહાસ અને સંસ્કૃતિના તેઓ મર્મજ્ઞ અને અભ્યાસી છે. ઇતિહાસનિરૂપણમાં બુનિયાદી જ્ઞાપકોનો તેઓ મૂળભૂત દૃષ્ટિથી અભ્યાસ કરીને પોતાના મૌલિક અર્થઘટનથી તે તે ઘટનાને વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરે છે. ઇતિહાસનાં આલેખનમાં એમની શૈલી આગવી અને નિરાલી છે. ટૂંકીનોંધમાં પણ એમની આ વિશેષતા જોઈ શકાય છે. —સંપાદક ૫૫ Page #66 -------------------------------------------------------------------------- ________________ પક ધન્ય ધરા બૌદ્વાધ્યયનના વિધાપુરુષો કર્યો હોવાનું અનુમાન થઈ શકે. સ્થિરમતિ અને ગુણમતિ યોગ (વિચારણા) અને આચાર (આચરણ)ના સંયોગ ઉપરથી કે યોગ (ધ્યાન)ના આચાર ઉપરથી આ નામ પડ્યું યુઆન વાંગની પ્રવાસનોંધથી જાણવા મળે છે કે સ્થિરમતિ અને ગુણમતિ નામના બે બોધિસત્વ વલભી જણાય છે. વિજ્ઞાનવાદમાં બાહ્યની વાસ્તવિકતાના નિષેધ અને ચિત્તમાં આલય કરનાર વિજ્ઞાનની વાસ્તવિકતાનો સ્વીકાર નજીકના એક વિહારમાં રહ્યા હતા, જે વિહાર આચાર્ય અહંતુ કરવામાં આવ્યો છે. અસંગના મતે તે “યોગાચારવાદ' છે અને અચલે બંધાવ્યો હતો અને જે તળાજાના ડુંગરોમાં સ્થિત હોવાનો સંભવ છે. વસુબંધુના મતે “વિજ્ઞાનવાદ'. ફિલસૂફીનું વ્યવહારુ લક્ષણ તે યોગાચારવાદી છે, તો તેનું તાત્ત્વિક પાસું તે “વિજ્ઞાનવાદ'. સ્થિરમતિ આચાર્ય અસંગના શિષ્ય હતા, જ્યારે ગુણમતિ સ્થિરમતિ-ગુણમતિના સમય વિશે ચોક્કસ અભિપ્રાય આચાર્ય વસુબંધુના શિષ્ય હતા. કેટલાક બંનેને વસુબંધુના શિષ્ય તરીકે દર્શાવે છે. સંભવ છે કે સ્થિરમતિ ઉત્તરકાળમાં વસુબંધુના આપવો મુશ્કેલ છે. તેઓ બંને અસંગ અને વસુબંધુના શિષ્ય હતા એટલે આ ગુરુબંધુદ્દયના સમય ઉપરથી શિષ્યદ્રયનો સમય શિષ્ય થયા હોય. સૂચવી શકાય. સ્થિરમતિ નાલંદા વિદ્યાપીઠના અધ્યાપક હતા અને અસંગ અને વસુબંધુનો સમય ચોથી સદીનો હોવાનો વિહાર કરતાં કરતાં વલભી આવ્યા હતા. તેઓ દંડકારણ્યના વતની હતા, જ્યારે ગુણમતિ વલભીના નિવાસી હતા. ઉભય સામાન્ય મત છે. વસુબંધુને દિન્નાગ નામનો શિષ્ય હતો, જેનો ઉલ્લેખ સિદ્ધસેન અને મલવાદીએ કર્યો છે. બૌદ્ધપરંપરાનુસાર બૌદ્વાધ્યાયીઓનાં જીવનનો વિશેષ ભાગ વલભીમાં વ્યતીત થયો દિનાગનો સમય ઈસ્વી ૩૪૫થી ૪૨૫ દરમ્યાનનો ગણાય છે. હોવાનું સૂચવાયું છે. વલભીમાં રહીને બંનેએ ગ્રંથરચનાની પ્રવૃત્તિ એટલે દિનાગના સમકાલીન અને સંભવતઃ સહાધ્યાયી એવા કરી હોવાનું જણાય છે. સ્થિરમતિ-ગુણમતિ પણ ચોથી સદીના ઉત્તરાર્ધમાં કે પાંચમી આ બંનેએ ઘણા ગ્રંથો લખ્યા હોવાનું અનુમાન થઈ શકે, સદીના પ્રથમ ચરણ દરમિયાન વિદ્યમાન હોવાનું અનુમાની પરન્તુ એમના મૂળ ગ્રંથોના ચીની અનુવાદ ઉપરથી એમની શકાય. રચનાઓનો થોડો ખ્યાલ હાથવગો થાય છે. સ્થિરમતિના એક ગ્રંથ “મહાયાનમાર્ગપ્રાવેશિક’નો ચીની અનુવાદ પ્રાપ્ય છે. આ સ્થિરમતિનો એક ચીની અનુવાદ ઈસ્વી ૩૯૭થી ગુણમતિના “લક્ષણાનુસારશાસ્ત્રનો ચીની અનુવાદ પરમાર્થે કર્યો ૪૩૯ની વચ્ચે થયો હોવાનો એક મત છે અર્થાતું મૂળ ગ્રંથકર્તા હતો (પરમાર્થ સંભવતઃ ઈસ્વી ૪૯૯થી ૫૬૯ દરમ્યાન આ સમય પહેલાં થયા હોવાનું સૂચવી શકાય. તેથી સ્થિરમતિ ચોથી સદીનાં છેલ્લાં બે ચરણ દરમ્યાન થયા હોવાના ઉપર્યુક્ત વિદ્યમાન હતા). સ્થિરમતિએ વસુબંધુના “અભિધર્મકોશ', સંભવને સમર્થન પ્રાપ્ત થાય છે. “અભિધર્મસમુચ્ચય', ‘ત્રિશિકા' વગેરે ગ્રંથો ઉપર ટીકા લખી છે. મધ્યાન્તવિભાગ” અને “કાશ્યપ પરિવર્ત’ પરની સ્થિરમતિની યોગાચારવાદના સંસ્થાપક બોધિસત્ત્વ મૈત્રેયનાથ ટીકા પણ ઉપલબ્ધ છે. “મહાયાનધર્મધાત્વશિષતશાસ્ત્ર'માં અયોધ્યાના વતની હતા અને ઈસ્વી ૨૭૦થી ૩૫૦ દરમ્યાન સ્થિરમતિએ બોધિસત્ત્વોની કારકિર્દી વિગતે વર્ણવી છે. વિદ્યમાન હોવાનું જણાય છે. આ મૈત્રેયનાથ પાસેથી અસંગે જ્ઞાન ગુણમતિએ વસુબંધુના “અભિધર્મકોશ' ઉપર વૃત્તિ લખી પ્રાપ્ત કરેલું અને ત્રણ ગ્રંથ રચ્યા હતા. આથી અસંગ ઈસ્વી ભાવવિવેકના માધ્યમિકનું ખંડન કર્યું છે. ૩૦૦ થી ૩૫૦ ના અરસામાં થયા હોવાનું સ્પષ્ટ થાય છે, તો યોગાચારવાદના પ્રથમ મુખ્ય પ્રસ્થાપક અસંગ ગણાય અસંગના નાનાભાઈ વસુબંધુ તેમ જ ઉભયના શિષ્યદ્રય છે. એને વિજ્ઞાનવાદ પણ કહેવાય છે. યોગાચાર સ્થિરમતિ-ગુણમતિ પણ ઈશુની ચોથી સદીના બીજા-ત્રીજા ચરણમાં વિદ્યમાન હોવાનું સૂચવી શકાય. વિજ્ઞાનવાદનો વિકાસ થતાં અસંગની અસરથી વસુબંધુ પણ એનું પ્રતિપાદન કરતા થયા. આથી ઉભયના શિષ્યદ્રય સ્થિરમતિ-ગુણમતિ ઉપર એમના ગુરુજનોની વૈચારિક અસર થઈ હોય અને તેઓએ યોગાચારવાદનો પ્રચાર ગુજરાતમાં થઈ હોય અને તેઓએ યોગાચારવાદનો પ્રચાર ગુજરાતમાં જીત છે. જેમાં છે Jain Education Intemational For Private & Personal use only Page #67 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૦ લકુલીશ : પાશુપત સંપ્રદાયના પ્રભાવક શિષ્ય હતા ઃ કુશિક, ગાર્ગી, મિત્ર અને કૌરુષ્ય. આ ચાર શિષ્યો પ્રવર્તક પાશુપત મતની ચાર શાખા પ્રવર્તાવી : કૌશિક શાખા, ગાર્યું શાખા, મૈત્ર શાખા અને કૌરુષ્ય શાખા. આ શાખાઓ ગુજરાતમાં શિવ સંપ્રદાયના ચાર ફાંટા પ્રચારમાં આવ્યા, મુખ્યત્વે પ્રચારમાં હોવાની સંભાવના છે. અનુયાયીઓમાં ઉભવેલી કેટલીક વિચારસરણી અને લકુલ એટલે સંસ્કૃતમાં લકુટ, જેનો અર્થ થાય છે લાકડી કાર્યશ્રેણીના સંદર્ભે : શૈવ, પાશુપત, કાલમુખ અને કાપાલિક. અથવા દંડ. લકુલીશના શિલ્પમાં આપણે એણે એક હાથમાં લકુટ આમાંથી પાશુપત મતનો પ્રચાર ગુજરાતમાં સવિશેષ અથવા દંડ ધારણ કરેલો જોઈ શકીએ છીએ. સંભવ છે કે લકુટ જેવો પ્રાપ્ત થાય છે. આ મતના પ્રચારક હતા લકુલીશ (અથવા એ શૈવ સંપ્રદાયનું વિશિષ્ટ લક્ષણ હોઈ શકે અને આ સંપ્રદાયના નકુલીશ). આમ તો પાશુપત (માહેશ્વર) મતના સ્થાપક તરીકે અનુયાયી શિવના “લકુટી’ સ્વરૂપની ઉપાસના કરતા હોવા શ્રીકંઠનો નિર્દેશ થયેલો છે. કાળાંતરે આ મતના કેટલાક ફાંટા જોઈએ. આ કારણે સમયાંતરે “લકુટી'ના ઉપાસકોના આરાધ્યદેવ અસ્તિત્વમાં આવ્યા તેમાં લકુલીશે શરૂ કરેલી શાખા ‘લકુલીશ તરીકે શિવ “લકુલીશ” તરીકે ઓળખાયા હોવા જોઈએ. પાશુપત સંપ્રદાય'થી ઓળખાય છે. શિલાલેખોમાં અને “કારવણમાહાભ્ય'માં લકુલીશ પ્રભાસપાટણના એક લેખમાં (ઈસ્વી ૧૧૬૯) જણાવ્યા શબ્દપ્રયોગ જોવો પ્રાપ્ત થાય છે. “કારવણ માહાસ્ય'માં મુજબ સોમે પ્રભાસમાં સોમનાથનું સોનાનું મંદિર બંધાવ્યું અને લકુલીશના જન્મની કથા નિરૂપિત છે. તદનુસાર એના પિતાનું શિવની આજ્ઞાથી પોતાની પદ્ધતિ (school) સ્થાપી અને તે નામ વિશ્વરૂપ અને માતાનું નામ સુદર્શના છે. બ્રહ્માના માનસપુત્ર સ્થાન પાશુપતોને અર્પણ કર્યું. પુરાણો મુજબ શિવે પ્રભાસમાં અત્રિના વંશમાં અત્રિથી છઠ્ઠી પેઢીએ લકુલીશનો જન્મ થયો સોમશર્મારૂપે આવી આ મંદિર બાંધ્યું. અભિલેખમાંની સોમની હતો. અને સાહિત્યમાંની સોમશર્માની કથા એક જ અનુશ્રુતિનાં બે પાસાં છે એમ કહી શકાય. કહેવું એટલું છે કે સોમ ઉર્ફે સોમ વિવિધ પુરાણો એમના માટે નકુલી અને લકુલી શબ્દ શર્મા નામની કોઈ ઇતિહાસી વ્યક્તિએ પ્રભાસમાં શૈવસંપ્રદાય પ્રયોજે છે. અન્યત્ર લકુલીશ અને નકુલીશ શબ્દો પણ જોવા સ્થાપ્યો તથા “સોમસિદ્ધાન્ત'નો મત પ્રવર્તાવ્યો. પ્રાપ્ત થાય છે. માધવાચાર્યે “સર્વદર્શનસંગ્રહ'માં પાશુપતમતના સિદ્ધાન્તોની ચર્ચા કરી છે. આ સોમ શર્માને પુરાણો રૂદ્રશિવના ૨૭મા અવતાર સારનો સાર એટલો જ કે ક્ષત્રપકાળ (ઈસ્વી ૨૩ થી ગણાવે છે, જ્યારે લકુલીશને ૨૮મા અવતાર. સોમ શર્મા લકુલીશના પિતામહ પણ થાય. તેઓ ઈસ્વીના બીજા શતકના ૪૧૫) દરમ્યાન ગુજરાતમાં પાશુપત મતનો પ્રાદુર્ભાવ થયો અને આરંભમાં વિદ્યમાન હોવાનું સૂચવાયું છે. ગુપ્ત સંવત ૬૧ એનો પ્રચાર-પ્રસાર પણ થયો. આ કાલનાં શિલ્પ અને (ઇસ્વી ૩૮૦–૮૧)ના મથુરાલેખમાંના વર્ણન મુજબ દેવવ્રત સાહિત્યકૃતિમાં આ બાબતનો સ્પષ્ટ પ્રત્યય અંકે થઈ શકે છે. રામકૃષ્ણ ભાકારકર આ મત જણાવે છે. સોલંકીકાળમાં તો આ મત રાજસંપ્રદાય તરીકે સર્વવ્યાપી અસર કરે છે. વડનગરની નાગર જ્ઞાતિમાં ભર્તૃયજ્ઞ સુપ્રસિદ્ધ પ્રકાંડ પાશુપત મતના પ્રવર્તક લકુલીશ માહેશ્વરના અવતાર પંડિતથી ખ્યાત હતા. નાગર જ્ઞાતિ વાસ્તે તેમણે નીતિનિયમ ગણાય છે અને આ અવતારનું સ્થાન કાયાવરોહણ (કારવણ, ઘડ્યા હતા. પુરાણકારે તેમને પાશુપત મતના મુખ્ય પ્રચારક વડોદરાથી આશરે પચીસ કિલોમીટર અને ડભોઈથી આશરે તરીકે ઓળખાવ્યા છે. આપણે જાણીએ છીએ કે સોલંકી શાસકો બાર કિલોમીટરના અંતરે આવેલું છે, જાણીતું છે. કારવણનો પરમ માહેશ્વર' કહેવાતા. રાજકુટુંબનો પરંપરાગત કુલધર્મ શૈવ પૂર્વકાલીન લાટમંડળમાં સમાવેશ થતો હતો. હતો. એમના ઇષ્ટદેવ સોમનાથ હતા. સોલંકી રાજાઓએ ઘણા કેટલાક શિલાલેખમાં શેવ સંપ્રદાયના આચાર્ય તરીકે મઠ બંધાવેલા, જે મુખ્યત્વે લકુલીશ અથવા કહો કે નકુલી કે લકુલીનો ઉલ્લેખ છે. ધાર્મિક લોકો એમને શિવના પાશુપતમતના હોવાનું જણાય છે. સિદ્ધરાજ જયસિંહના કુલગુરુ અવતારી પુરુષ તરીકે ઓળખાવે છે. ગંડશ્રી ભાવબૃહસ્પતિ સોમનાથના મઠાધીશ હતા અને એમણે સાહિત્ય અને અભિલેખો અનુસાર લકુલીશના ચાર પાશુપત મતના કેટલાક ગ્રંથ લખ્યા હતા. dain Education Intermational Jain Education Intemational Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ધન્ય ધરા તત્કાલીન વિષમ રાજકીય પરિસ્થિતિમાંય શીલાદિત્ય જેવો પ્રતાપી રાજા આટલો ધર્મશીલ બની “ધર્માદિત્ય” તરીકે નામાંકિત થાય એ બાબત ધ્યાનયોગ્ય ગણાય. આ રાજા પરાક્રમી અને વિજયી હતો. એક શાસક તરીકેનાં બધાં લક્ષણથી એ સભર હતો પણ એનાં આંતરિક ગુણોથી તે સવિશેષ સંપન્ન હતો. એની પ્રશસ્તિમાં એના અદ્ભુત ગુણસમુદાયની સારી એવી પ્રશંસા કરાઈ છે. એ મુજબ એ પરા અને અપરા વિદ્યાનો અભ્યાસી હતો. ઉત્તમ સુચરિત દ્વારા તે પરમ કલ્યાણસ્વભાવી હતી. ઘણાં સુભાષિત એને કંઠસ્થ હતાં. સુખ-શાંતિ અને ધનનો પ્રજાકલ્યાણાર્થે ઉપયોગ કરીને ધર્માચરણ વડે “ધર્માદિત્ય” એવું પરમ નામ અંકે કર્યું હતું. આથી એની ઉત્કટ ધર્મભાવનાનો અહેસાસ આપણને થાય છે. બ્રાહ્મણો અને બૌદ્ધવિહારો ઉપરાંત દેવાલયોને પણ એણે ભૂમિદાન દીધાં હતાં, જેમાં એક દેવાલય મહાદેવનું અને એક આદિત્યદેવનું હતું. એના નામ પ્રમાણેના ગુણોથી એનું જીવન ભર્યું ભર્યું હતું. કહેવું છે એટલું કે આ રાજા શીલસંપન્ન હતો પણ વાંસોવાંસ રાજકીય ક્ષેત્રે, ધર્મક્ષેત્રે અને લોકકલ્યાણના ક્ષેત્રે એ આદિત્યની જેમ પ્રકાશવાન હતો, ઝળહળતો હતો. ધમદિત્ય શીલાદિત્ય ગુજરાતના દ્વિતીય સ્વતંત્ર રાજ્યના શાસકો મૈત્રકવંશના હતા. એમાં શીલાદિત્ય ૧લો એક રાજા હતો. તે આ વંશના સાતમાં રાજા ધરસેન ૨-જાનો પુત્ર હતો. અને આ વંશના આઠમા શાસક તરીકે સત્તાધીશ રહ્યો હતો એનાં તેર દાનશાસન મળ્યાં છે, જે વલભી સંવત ૨૮૬થી ૨૯૨ દરમ્યાન જાહેર કરાયેલાં હતાં અર્થાત્ ઈસ્વી ૬૦૫થી ૬૧૧ના ગાળા દરમ્યાનનાં આ તામ્રપત્ર છે. આ રાજાનો રાજ્યકાલ લગભગ બે દાયકા સુધી વિસ્તરેલો હતો એટલે કે એણે ઇસ્વીસન પ૯૫થી ૬૧૨ સુધી શાસનસૂત્ર સંભાળ્યાં હતાં. ચીની યાત્રી યુઆન વાંગે આ રાજાની સારી પ્રશંસા કરી છે. એમની નોંધ મુજબ આ રાજા જ્ઞાનસમૃદ્ધ હતો. સાહિત્યમાં એનું ચાતુર્ય અગાધ હતું. એ ચાર પ્રકારનાં ભૂત (યોનીજ, અંડજ, સ્વેદજ અને ઉભિજ)ને ચાહતો હતો અને રક્ષતો પણ હતો. આ રાજા ત્રિરત્ન (બુદ્ધ, ધર્મ અને સંઘ) તરફ ભારે આદર ધરાવતો હતો. જન્મથી મૃત્યુપર્યન્ત એનું મુખારવિંદ ક્યારેય ક્રોધથી લાલચોળ થયું ન હતું. તે પૂર્ણ રીતે અહિંસાની ભાવનાનો પૂજારી હતો એટલે કે એના હાથે ક્યારેય કોઈ જીવને ઈજા પહોંચી નથી. એના હાથી ઘોડાને પણ શુદ્ધ પાણી પાવામાં આવતું હતું. આવા મંત્રી અને કરુણાથી સભર આ શાસકના પાંચ દાયકાના સત્તાકાળ દરમિયાન હિંસક પશુઓ માનવો સાથે હળીભળી ગયાં હતાં અને લોકો પણ એમને ઈજા પહોંચાડતાં ન હતાં તેમ તેમનો શિકાર પણ કરતાં ન હતાં. આ રાજાએ પોતાના મહેલની પડોશમાં એક વિહાર બંધાવ્યો હતો અને એમાં એણે સાત બુદ્ધપ્રતિમાં પ્રતિષ્ઠિત કરી હતી. પ્રતિવર્ષ એ “મોક્ષ પરિષદનું આયોજન કરતો હતો અને ચોપાસના ભિક્ષુઓને નિમંત્રતો હતો. ભિક્ષુઓને તે ચાર દ્રવ્ય (સંભવતઃ કળશ, કુંડી, થાળી અને આસન)થી વિભૂષિત કરતો હતો. ઉપરાંત પ્રત્યેકને તે ધર્મોપાસનામાં ઉપયોગાતાં ત્રણ ચીવર પણ બક્ષતો હતો. સાત રત્નમાણેકથી પણ નવાજતો. આ પ્રથા અવિરત ચાલુ રહી છે. યુઆન વાંગના પ્રસ્તુત વિવરણથી શીલાદિત્યની ધર્મશીલતાનો આપણને ખ્યાલ આવે છે. ‘આર્યમંજુશ્રીમૂલકલ્પ’ ગ્રંથ પણ આ રાજાને “ધર્મરાજના વિશેષણથી બિરદાવે છે. ઉપરાંત આ “ધર્મવત્સલ રાજા પ્રાણીઓના શ્રેય અર્થે ભવ્ય વિહારો બંધાવી એમાં મનોહર બુદ્ધપ્રતિમાની વિવિધ પ્રકારની પૂજા કરાવશે' એમ નોધે છે. એનાં દાનશાસન પણ બૌદ્ધવિહારોને અપાયેલાં હતાં. કહેવાનું તાત્પર્ય એટલું જ કે છે Jain Education Intemational For Private & Personal use only Page #69 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૯ સંવેણી સંવો અને થાનકવાસી જન જયોતિધશ –ગુણવંત બરવાળિયા શ્રમણ સંસ્થાને સુષુપ્તિમાંથી બહાર આણવાનો પ્રચંડ પુરુષાર્થ કરનારા શકવર્તી મહાપુરુષો સમયે સમયે પાક્યા છે. સંવેગી શાખાના કેટલાક સમર્થ સંયમયાત્રીઓએ પુષ્પરૂપે પમરાટ ફેલાવ્યો છે. | વિક્રમની નવમી-દશમી શતાબ્દીમાં ચૈત્યવાસ શરૂ થઈ ગયો હતો, પરંતુ શુદ્ધ સંયમનો મૂળ માર્ગ પણ તેના સમાંતરે ચાલતો હતો. શુદ્ધ સાધુ માર્ગના ચુસ્ત પાલનમાં માનનારા શ્રમણોને “સંવેગી' શબ્દથી ઓળખવાનું લગભગ અહીંથી શરૂ થયું. પછી તો પંદરમી, સોળમી અને અઢારમી સદીમાં ક્રિયોદ્ધારના જે મોજાં આવ્યાં તેમાં કેટલાંક ક્રાંતિકારી ધર્મપરષોએ શાસનન જાગૃત પ્રહરીઓ તરીકે ભારે મોટું યોગદાન આપ્યું છે. સાધ્વાચાર લુપ્ત થતો રહ્યો હતો તેવા અંધકારમય સમયમાં જે નવાં પરિબળો ઊભાં થયાં તેમાં સ્થાનકવાસી સંપ્રદાય અને તેના જ્યોતિર્ધરો એક વિશિષ્ટ પરિબળ બની રહ્યા. સંવેગી શાખાના સંતો અને સ્થાનકવાસી જૈન જ્યોતિર્ધરો ઉપરની લેખમાળા રજૂ કરે છે ગુણવંતભાઈ બરવાળિયા. અમરેલી જિલ્લાના ખાંભા ગામના વતની ગુણવંતરાય માધવલાલ બરવાળિયાએ મુંબઈમાં સી.એ. સુધી અભ્યાસ કર્યો. થોડાં વર્ષો પ્રેક્ટિસ કર્યા પછી હાલ મુંબઈમાં ટેક્ષટાઇલ પ્રોસેસ ઇન્ડ.માં પ્રવૃત્ત છે. ગુણવંતભાઈએ ધર્મ, અધ્યાત્મ, કવિતા વગેરે વિષય પર ૪૦ જેટલાં પુસ્તકોનું સર્જન-સંપાદન કરેલ છે. કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ ઘાટકોપરના મુખપત્ર સહિત અલગ અલગ જૈન સંસ્થાનાં પાંચ જેટલાં મેગેઝિનનું સંપાદન કરેલ છે. અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સના મંત્રી છે. વિશ્વ વાત્સલ્ય અને સંતબાલ એવોર્ડ ફાઉન્ડેશન અમદાવાદના ટ્રસ્ટી છે. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ છે. “વિશ્વ વાત્સલ્ય” માસિકના તંત્રી છે. અહમ્ સ્પિરિટ્યુઅલ સેન્ટરના ટ્રસ્ટી છે. મુંબઈમાં કેટલીક વ્યાખ્યાનમાળા અને પરિસંવાદ ગુણવંતભાઈના પ્રમુખસ્થાને યોજાય છે. ફાર ઇસ્ટમાં સિંગાપોર વ.માં જૈનધર્મ પર તેમનાં સફળ પ્રવચન યોજાયેલાં. ધર્મ અને અધ્યાત્મના વિષયો પર મુંબઈ દૂરદર્શન પર એમના વાર્તાલાપ અવારનવાર યોજાય છે. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ લિટરરી રિસર્ચ સેન્ટરના ગુણવંતભાઈ ઓનરરી કો. ઓર્ડિનેટર છે, જેમાં જૈનધર્મના પ્રાચીન ગ્રંથો પરનું સંશોધન-પ્રકાશનનું કાર્ય પ્રાચીન ગ્રંથોની સી.ડી.નું કાર્ય અને જૈન Jain Education Intemational Page #70 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા સાહિત્ય જ્ઞાનસત્રો યોજે છે. શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી સેવા સંઘ, બૃહદ્ મુંબઈ સ્થાન. જૈન મહાસંઘ, જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ ઘાટકોપર વ. સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તથા ચેમ્બર જૈન સંઘના ટ્રસ્ટી, ઘાટકોપર જૈન સંઘના સેક્રેટરી તરીકે સેવા આપેલ છે. તેમનાં ધર્મપત્ની ડૉ. મધુબહેને હિન્દી સાહિત્યમાં સંશોધન કરી ડોક્ટરેટ Ph. D. પ્રાપ્ત કરેલ છે. ગુંજન બરવાળિયા'ના નામે તેમનાં ધર્મ, અધ્યાત્મ ઉપરાંતના વિવિધ વિષયો પર લખાણો મુંબઈ સમાચાર, “જન્મભૂમિ', “દશાશ્રીમાળી', “જૈનપ્રકાશ”, “પ્રાણપુષ્પ” “શાસનપ્રગતિ', “ધર્મધારા', જૈનસૌરભ', વિનયધર્મ વ.માં પ્રગટ થાય છે. મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલ ગુણવંતભાઈના લેખને ૧૯૯૭ના મુંબઈ જૈન પત્રકાર સંઘ શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. એમ. બી. બરવાળિયા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેઓ હોલિસ્ટિક હેલ્થકેરને લગતા પ્રકલ્પો ચલાવે છે તેમની સાથે સંકળાયેલા છે. શ્રી ગુણવંતભાઈ લાંબા સમયથી અમારા માર્ગદર્શક બની રહ્યા છે. – સંપાદક ' તો આ )) પણ ' ફોટ : આત્માનંદસભા ભાવનગરના સૌજન્યથી તેમને એક વાતનું મોટું દુઃખ હતું. તેમને સંતાન થતાં, પણ જીવતા રહેતાં નહીં. જન્મ પછી બાળક પંદરવીસ દિવસે ગુજરી જતું. આથી તેઓ ઘણા નિરાશ થઈ ગયાં હતાં. એક દિવસ કોઈ સંન્યાસી મહારાજ પધાર્યા હતા. તેઓ સિદ્ધવચની તરીકે ઓળખાતા હતા. ટેકસિંહ અને કર્મો તેમની પાસે ગયાં અને પોતાનાં દુઃખની વાત કરી. તે વખતે એ સંન્યાસી મહારાજે તેમને આશીર્વાદ આપીને આગાહી કરતાં કહ્યું કે, “તમારે હવે એક સંતાન થશે. તે પુત્ર હશે. તમારો એ પુત્ર જીવશે, પરંતુ તે સાધુ-સંન્યાસી થઈ જશે. એને સાધુ-સંન્યાસી થતાં તમે અટકાવતાં નહીં.” સાધુ મહારાજના આશીર્વાદથી ટેકસિંહ અને કર્મોને આનંદ થયો. તેમણે કહ્યું, “ગુરુમહારાજ! અમારો દીકરો જો જીવતો રહે તો પછી ભલેને એ સાધુ-સંન્યાસી થાય. એથી મને તો આનંદ જ થશે. એને જોઈને અમારું જીવ્યું લેખે લાગશે. અમે વચન આપીએ છીએ કે એને સંન્યાસી થતાં અમે અટકાવીશું નહીં.” ત્યાર પછી સં. ૧૮૬૩માં તેમના ઘેર બાળકનો જન્મ થયો. બાલક અત્યંત તેજસ્વી હતું. પતિપત્ની બાળકને લાડકોડથી ઉછેરવા લાગ્યાં. પંદર-પચીસ દિવસ થવા છતાં બાળકને કશું થયું નહીં. એથી તેમનો ડર નીકળી ગયો. તેમનો ઉત્સાહ વધી ગયો. સાધુ મહાત્માનું વચન જાણે સાચું પડતું હોય તેવું લાગ્યું. એમ કરતાં બાળક મોટું થવા લાગ્યું. બાળકનું નામ “ટલસિંહ' રાખવું એવી ભલામણ સાધુ મહાત્માએ કરી હતી. પંજાબી ભાષામાં ટલ એટલે વાજિત્ર. સાધુ ક નક પટેલ શ્રી ભૂટેરાયજી મહારાજ શ્રી બૂટેરાયજી મહારાજનો જન્મ પંજાબમાં લુધિયાણા પાસે દુલુઆ નામના ગામમાં વિ.સં. ૧૮૬૩માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ટેકસિંહ હતું. તેઓ જાટ જાતિના હતા. તેઓ જમીનદાર હતા અને ગામના મુખી હતા. તેમનું ગોત્ર ગિલ હતું. ટેકસિંહનાં પત્નીનું નામ કર્મો હતું. તેઓ પંજાબમાં પતિયાલા રાજ્યના જોધપુર નામના ગામના વતની હતાં. ટેકસિંહ અને કર્મોનું દામ્પત્યજીવન સુખી હતું પરંતુ Jain Education Intemational Page #71 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સરભ ભાગ-૨ મહાત્માએ કહ્યું હતું કે, આ બાળક જ્યારે મોટા સાધુ-સન્યાસી થશે ત્યારે તેઓ જ્યાં જશે ત્યાં એમની આગળ બેન્ડવાજાં વાગતાં હશે માટે બાળકનું નામ ટલસિંહ રાખશો, એટલે માતા-પિતાએ બાળકનું નામ ટલસિંહ રાખ્યું, પરંતુ લોકો માટે આવું નામ તદ્દન નવીન અને અપરિચિત હતું. પંજાબનાં લોકોમાંથી લશ્કરમાં- દળમાં જોડાનારા ઘણા હોય છે એટલે બાળકનું નામ ટલસિંહને બદલે દલસિંહ પ્રચલિત બની ગયું. જોકે આ નામ પણ વધુ સમય ચાલુ રહ્યું નહીં, કારણ કે માતાપિતા એક ગામ છોડીને બીજે ગામ રહેવા ગયાં. ત્યાં શેરીનાં છોકરાંઓએ ટલસિંહનું નામ બૂટાસિંહ કરી નાખ્યું. બૂટાસિંહને પોતાના બાળપણથી જ ખાવાપીવા વગેરેમાં કે બીજી આનંદપ્રમોદની વાતોમાં બહુ રસ પડતો નહોતો. એમને સાધુ-સન્યાસીઓની સોબતમાં અને ત્યાગ-વૈરાગ્યની વાતોમાં વધુ રસ પડતો હતો. દુલુઆ નાનું સરખું ગામ હતું. ત્યાં પ્રાથમિક શાળા પણ નહોતી એટલે બૂટાસિંહને શાળામાં અભ્યાસ કરવાની કોઈ તક મળી નહોતી. ગામમાં શીખ ધર્મનું મંદિર ગુરુદ્વારા હતું. બૂટાસિંહનાં માતા-પિતા શીખ ધર્મ પાળતાં હતાં અને ગુરુદ્વારામાં જતાં. બૂટાસિંહ જ્યારે આઠેક વર્ષના થયા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. હવે કુટુંબમાં મા અને પુત્ર બે જ રહ્યાં હતાં. માતા પોતે જ્યારે ગુરુદ્વારામાં જતી ત્યારે તે સાથે નાના બાળક બૂટાસિંહને લઈ જતી. ગુરુદ્વારામાં નિયમિત જવાને કારણે માતાની સાથે બૂટાસિંહ પણ ધર્મપ્રવચન કરનાર ગ્રંથસાહેબ જે ધર્મોપદેશ આપતા તે સાંભળતા હતા. વળી બપોરે બૂટાસિંહ ગુરુદ્વારામાં જતાં. ત્યાં છોકરાઓને શીખોની ગુરુમુખી ભાષાલિપિ શીખવવામાં આવતી. આમ કરતાં કરતાં બૂટાસિંહને ગુરુમુખી ભાષા લખતાં-વાંચતાં આવડી ગઈ. શીખ ધર્મના ગ્રંથો જેવા કે, ગ્રંથસાહેબ’, ‘મુખમણિ', “જપુજી' વગેરે વાંચવાની તક પણ તેમને સાંપડી. વળી ગુરુદ્વારામાં પધારનાર સંતોનો પરિચય પણ થવા લાગ્યો. આમ રોજ નિયમિત ગુરુવાણીના શ્રવણ દ્વારા વધતા જતા ધર્માભ્યાસી બૂટાસિંહને ધર્મ પ્રત્યે રુચિ વધવા લાગી. સોળેક વર્ષની ઉંમર થઈ હશે ત્યારે એક દિવસ બૂટાસિંહે પોતાની માતાને કહ્યું, “મા! મારે લગ્ન કરીને ઘરસંસાર માંડવો નથી. મારે સાધુ થવુ છે.” એ સાંભળતાં જ માતાને સિદ્ધવચની બાબાએ કરેલી આગાહી સાચી પડતી લાગી. “બેટા, મારા જીવનનો તું જ એક માત્ર આધાર છે. તારા પિતાનો સ્વર્ગવાસ થયો છે. તારે બીજા કોઈ ભાઈબહેન નથી, એટલે તું ઘરની અંદર પણ સંન્યાસી તરીકે રહી શકે છે. તારો સ્વભાવ જોતાં હું તને લગ્ન કરવાનું ક્યારેય કહીશ નહીં. તારા માટે સિદ્ધવચની મહાત્માએ કરેલી આગાહી હું જાણું છું. તું સાધુ થશે એ વાત સાચી છે, પરંતુ ઘરમાં રહીને સાધુપણું પાળી શકે છે. એમ કરશે તો મને પણ સહારો રહેશે. તારે જો સાધુ થવું હોય તો મારા ગયા બાદ તું થજે.” બૂટાસિંહે કહ્યું, “માતાજી! ઘરમાં મારું જરા પણ મન લાગતું નથી. જીવનનો ભરોસો નથી. વળી પંજાબના ઇતિહાસમાં તો કેટલીય માતાઓએ ધર્મને ખાતર પોતાનાં સંતાનને અર્પણ કરી દીધાં હોય એવા દાખલા છે. માટે મને ઘર છોડીને જવાની આજ્ઞા આપો”. એ વખતે માતાજીએ કહ્યું, “બેટા, તું જો ઘર છોડીને જવા માટે મક્કમ હોય તો મારી તને આજ્ઞા છે”. માતાની આજ્ઞા મળતાં બૂટાસિંહે સરુની શોધ શરૂ કરી. જ્યાં ક્યાંયથી માહિતી મળતી તો તે સાધુ મહાત્માને મળવા માટે તેઓ દોડી જતા. એક દિવસ કોઈકની પાસે બૂટાસિંહે સાંભળ્યું કે મોઢે વસ્ત્રની પટ્ટી બાંધનારા જૈન સાધુઓમાં નાગરમલજી નામના એક સાધુ મહાત્મા ઘણી ઊંચી કોટિના છે. બૂટાસિંહે એમનો સંપર્ક સાધ્યો. સ્થાનકમાર્ગી એ જૈન સાધુ બાવીસ ટોળાંવાળા' તરીકે ઓળખાતા હતા. ત્યારે સાધુઓના સમુદાય માટે ‘ટોળાં' કે ‘ટોળી' શબ્દ વપરાતો અને સાધુ માટે ઋષિ. નાગરમલજીના પરિચયમાં આવતાંની સાથે એમના સરળ, નિર્દભ, ત્યાગી, સંયમી જીવનથી બૂટાસિંહ પ્રભાવિત થયા. વળી તેમનું પ્રવચન સાંભળતાં પણ બૂટાસિંહને ખાતરી થઈ કે આ સાધુ મહાત્મા વિદ્વાન છે, ત્યાગી છે, સંયમી છે અને સિદ્ધાંતોના જાણકાર છે. યુવાન, તેજસ્વી બૂટાસિંહની સંયમી રુચિ અને શાસ્ત્રજ્ઞાનની સાચી જિજ્ઞાસાનો ઋષિ નાગરમલજીને પણ પરિચય થયો. ઘરે આવીને પોતાની માતાને પણ નાગરમલજીની વાત કરી. એ સાંભળીને માતાજીએ એમને નાગરમલજી પાસે દીક્ષા લેવાની અનુમતિ આપી. ઋષિ નાગરમલજી તે સમયે પંજાબમાં વિચરતા અને મોટો સમદાય ધરાવતા સ્થાનકમાર્ગી મહાત્મા ઋષિ મુલકચંદજી મહારાજની ટોળીના સાધુ હતા. વિહાર કરતાં કરતાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. એમની પાસે દીક્ષા લેવા બૂટાસિંહ દિલહી ગયા. Jain Education Intemational Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨ ધન્ય ધરા દિલ્હીમાં ગુરુમહારાજ નાગરમલજીએ એમને વિ.સં. ૧૮૮૮માં લગભગ છ મહિના સુધી રોજેરોજ અભિગ્રહપૂર્વક ગોચરી ૨૫ વર્ષની ઉંમરે દીક્ષા આપી. એમનું નામ ઋષિ બૂટારાયજી વહોરી લાવતા. આમ બૂટેરાયજી મહારાજ યુવાન વયથી જ ઉગ્ર મહારાજ રાખવામાં આવ્યું. તપસ્વી બન્યા હતા. બૂટેરાયજી મહારાજે પોતાના ગુરુમહારાજ નાગરમલજી - બૂટેરાયજી મહારાજ તપશ્ચર્યાની સાથે સાથે સ્વાધ્યાય પણ સાથે દિલ્હીમાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરમિયાન નાગરમલજી કરતા અને ઉપાશ્રયમાં વ્યાખ્યાન પણ આપતા. આથી એમનો આચારાંગ સૂત્ર અને સૂયગડાંગ સૂત્ર ઉપર વ્યાખ્યાનો આપતા ચાહકવર્ગ વધતો ગયો હતો. દરમિયાન ખાનદાન કુટુંબના બે હતા. એ વ્યાખ્યાનો બૂટેરાયજી ધ્યાનપૂર્વક સાંભળતા હતા. વળી યુવાનોએ એમની પાસે દીક્ષા લીધી હતી. એ સૂત્રોની પોથીઓ લઈને ગુરુમહારાજ પાસે બેસીને તેઓ તેઓ પંજાબથી વિહાર કરી દિલ્હી પધાર્યા. ત્યાં વ્યવસ્થિત અધ્યયન કરવા લાગ્યા હતા. બીજા ચાતુર્માસ સ્થાનકમાર્ગી સમુદાયના ઋષિ રામલાલજીનું ચાતુર્માસ હતું. દરમિયાન સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા પણ એમણે શીખી તેઓ કવિ પણ હતા. તેમની પાસે અમૃતસરના એક ઓસવાલે લીધી હતી. વળી, પોતાની મેળે આગમગ્રંથો વાંચવાની સજ્જતા દીક્ષા લીધી હતી. એમનું નામ ઋષિ અમરસિંહજી રાખવામાં તેઓ પ્રાપ્ત કરતા જતા હતા. એમની તીવ્ર સમજશક્તિ, વધુ આવ્યું હતું. અમરસિંહે ગુરુમહારાજ પાસે સારો સ્વાધ્યાય કર્યો. અધ્યયન માટેની લગની, અઘરા વિષયોની ગ્રહણશક્તિ, એક દિવસ અમરસિંહજીએ બૂટેરાયજીને ‘વિપાકસૂત્ર'ની અસાધારણ સ્મરણશક્તિ વગેરે જોઈને ગુરુ મહારાજને પણ બહુ પોથી બતાવી પુછ્યું. “આ તમે વાંચ્યું છે?” પોથી જોઈ હર્ષ થતો. બૂટેરાયજીએ કહ્યું, ‘વિપાકસૂત્ર' મેં વાંચ્યું તો નથી, પણ એનું કેટલાક સમય પછી ગુરુમહારાજ વધુ બિમાર પડ્યા. નામ પણ આજે પહેલી વાર તમારી પાસેથી સાંભળું છું. બૂટેરાયજીએ દિવસ-રાત જોયા વગર અથાગ પરિશ્રમપૂર્વક અમરસિંહજીએ ‘વિપાકસૂત્ર' વાંચતાં તેમાં આવતો મૃગાએમની સેવા-ચાકરી કરી. તેમનાં હલ્લો-માત્રુ પણ તેઓ જરા લોઢિયાનો પ્રસંગ પણ તેમણે વાંચ્યો. તેમાં વર્ણવ્યા પ્રમાણે પણ કચવાટ વગર, બલકે હોંશથી સાફ કરતા અને આસપાસ ગૌતમસ્વામી, માંસના લોચા જેવા, સતત લોહી અને પરુ ક્યાંય જવું હોય તો બૂટેરાયજી તેમને ઊંચકીને પોતાના ખભા નીકળતા, તીવ્ર દુર્ગધ મારતા પુત્રને જોવા જાય છે, તે વખતે પર બેસાડીને લઈ જતા. રોજ ઉજાગરા થતા તો પણ તેઓ દુર્ગધને કારણે મૃગાવતી ગૌતમસ્વામીને મોઢે વસ્ત્ર ઢાંકવા કહે ગુરુમહારાજની પાસે ખંતથી, ઉત્સાહથી અને ગુરુસેવાના ભાવથી છે. એનો અર્થ એ થયો કે ત્યારે ગૌતમસ્વામીએ મોઢે મુહપત્તી બેસી રહેતા અને તેમની સતત સંભાળ રાખતા અને રાત્રે જ્યારે બાંધી નહોતી. મોઢે મુહપત્તી બાંધવાનું ફરમાન આગમસૂત્રોમાં જ્યારે સમય મળે ત્યારે પોતે ગોખેલાં સૂત્રો, થોકડા, બોલ વગેરે આવતું નથી, એટલે એમણે પોતાની શંકા અમરસિંહજી પાસે બોલીને યાદ કરી લેતા. બૂટેરાયજીની વૈયાવચ્ચ નાગરમલજી દર્શાવી. અમરસિંહજી પાસે એનો જવાબ નહોતો. એમણે એટલું મહારાજના હૃદયને સ્પર્શી ગઈ. તેમના હૃદયનું પરિવર્તન થયું. જ કહ્યું કે, “આપણે મોઢે મુહપત્તી ન બાંધીએ તો લોકો અંતિમ સમયે એમણે કહ્યું, “બૂટા, તેં મારી બહુ સેવાચાકરી કરી આપણને યતિ કહે. માટે મોઢે મુહપત્તી બાંધવી જરૂરી છે.” છે, મેં તને જોઈએ તેટલો અભ્યાસ કરાવ્યો નથી. તારી જિજ્ઞાસા 'અને જ્ઞાનની ભૂખ ઘણી મોટી છે, માટે તું આ મારી પાંચ પરંતુ આ ખુલાસાથી બૂટેરાયજીને સંતોષ થયો નહીં. વળી મૂલ્યવાન હસ્તલિખિત પ્રતો તારી પાસે જ રાખજે. તું સદા સુખી જિનપ્રતિમાનાં દર્શન-વંદનનો નિષેધ આગમસૂત્રમાં ક્યાંય રહેજે અને ધર્મનો પ્રચાર કરજે. તું કોઈ પણ કદાગ્રહી સાધુનો આવતો નથી. એ વિશે પણ એમણે અમરસિંહજી પાસે પોતાની સંગ કરતો નહીં. જ્યાં તને શુદ્ધ ધર્મની પુષ્ટિ થતી લાગે ત્યાં શંકા વ્યક્ત કરી, પરંતુ તેનો પણ કોઈ સંતોષકારક ખુલાસો મળ્યો નહીં. તું રહેજે અને તે પ્રમાણે કરજે.” આમ આષિ આપી ઋષિ નાગરમલજી મહારાજ કાળધર્મ પામ્યા. પોતાના પારાજના દિલ્હીના ચાતુર્માસ પછી બૂટેરાયજી પોતાના શિષ્યો સાથે કાળધર્મ પછી બૂટેરાયજી મહારાજ વિહાર કરી, પતેલા પતિયાલા, સિયાલકોટ, રાવલપિંડી વગેરે સ્થળોએ વિચરી પાછા પધાર્યા. પતિયાલા પધાર્યા. ત્યાં રસ્તામાં અમરસિંહજી મળી ગયા. તેમણે તેઓ ત્યાર પછી માલેરકોટલામાં ચાતુર્માસ હતા ત્યારે - બૂટેરાયજીને કહ્યું કે, “બૂટેરાયજી, તમે સારો શાસ્ત્રોભ્યાસ કર્યો Jain Education Intemational Page #73 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૩ છે. મારા કરતાં તમે મોટા છો. આપણે એક જ ગુરુઋષિ વચ્ચે મુહપત્તી વિશે ઘણી વિચારણા થઈ અને ચાતુર્માસ પછી મલકચંદજીના ટોળાના છીએ તો આપણે સાથે વિચારીએ તો માગશર મહિનામાં તેઓ બંનેએ રામનગરમાં મુહપતીનો દોરો કેમ?” છોડી નાખ્યો. તેઓએ મુહપત્તી હવેથી હાથમાં રાખશે એમ અમરસિંહજીની દરખાસ્ત બૂટેરાયજીએ સ્વીકારી લીધી. જાહેર કર્યું. પંજાબમાં આ ક્રાંતિકારી ઘટનાથી ઘણો ખળભળાટ તેઓ સાથે વિહાર કરવા લાગ્યા. એમ કરતાં અમૃતસર તેઓ મચી ગયો. હવે સ્થાનકમાર્ગી ઉપાશ્રયમાં જવું તેમને માટે બંને પધાર્યા, પરંતુ અમૃતસરમાં બૂટેરાયજી મુહપત્તી અને મુશ્કેલ બની ગયું. અલબત્ત આટલા સમય દરમિયાન તેમની જિનપ્રતિમા વિશેના પોતાના વિચારો બીજા સાધુઓ પાસે વ્યક્ત સાથે સંમત થનાર શ્રાવકોનો સમુદાય હતો, પરંતુ પરિસ્થિતિ હવે કરતા તે અમરસિંહજીને ગમતું નહીં. અમરસિંહજીએ વિકટ થવાની હતી. બૂટેરાયજીનો જાહેરમાં વિરોધ ચાલુ કરી દીધો. આથી શ્રાવકોમાં આ સમય દરમિયાન દીક્ષા છોડી જનાર પ્રેમચંદજીને પણ બે પક્ષ પડી ગયા. પંજાબમાં બધે આ બાબત જાહેર ચર્ચાનો ગૃહસ્થ જીવનના કડવા અનુભવો થતાં અને વૈરાગ્યનો ઉદય થતાં વિષય બની ગઈ. અમરસિંહજીએ પોતાના ક્ષેત્રના શ્રાવકોને તેઓ ફરી દીક્ષા લેવા તૈયાર થયાં, પરંતુ તે વખતે બૂટેરાયજીએ તૈયાર કર્યા હતા અને ધમકી આપી કે બૂટેરાયજી જો પોતાના શિયાલકોટ જવાનું અનિવાર્ય હતું. એટલે એમણે પોતાના શિષ્ય ક્ષેત્રમાં આવશે તો એમનો વેશ ખેંચી લેવામાં આવશે. મૂળચંદજી મહારાજને પિંડદાદનખા નામના ગામે પ્રેમચંદજીને આ સમય દરમ્યાન બૂટેરાયજી પાસે ખાસ કોઈ શિષ્યો ફરી દીક્ષા આપવા મોકલ્યા પરંતુ પ્રેમચંદજી હવે દીક્ષા લેવા માટે રહ્યા ન હતા. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ ટોળામાં તેમણે એટલા અધીરા થઈ ગયા હતા કે વિહાર કરીને મૂળચંદજી ચાર શિષ્યો બનાવ્યા હતા, પરંતુ એમાંથી માલેરકોટલાવાળા બે મહારાજ ત્યાં પહોંચે તે પહેલાં તો તેમણે બૂટેરાયજી મહારાજને શિષ્યો એમને છોડીને ચાલ્યા ગયા હતા. એક શિષ્ય કાળધર્મ પોતાના ગુરુ તરીકે ધારણ કરીને, સંઘ સમક્ષ તથા જિનપ્રતિમાની પામ્યા હતા. એક જાટ જાતિના શિષ્ય હતા, તેમણે દીક્ષા છોડી સાક્ષીએ સાધુનાં વસ્ત્ર પહેરી લીધાં હતાં. ત્યારપછી તેઓ દઈને ગૃહસ્થ વેશ અંગીકાર કર્યો હતો. આથી બૂટેરાયજી એકલા મૂળચંદજી મહારાજ સાથે વિહાર કરીને બૂટેરાયજી મહારાજ પડી ગયા હતા, પરંતુ આવી ધાકધમકીઓથી તેઓ ડરતા સાથે જોડાઈ ગયા હતા. નહોતા, કારણ કે તેઓ આત્માર્થી હતા અને જિનતત્ત્વમાં અડગ બૂટેરાયજી મહારાજે મુહપત્તીનો દોરો કાઢી નાખ્યો તે શ્રદ્ધા ધરાવનાર હતા. પછી પંજાબમાં વિચરવાનું આરંભમાં એમને માટે બહુ કઠિન સં. ૧૯૦૨નું ચાતુર્માસ બૂટેરાયજી મહારાજે પરસરમાં બની ગયું. તેમ છતાં એવા વિરોધના વંટોળ વચ્ચે પણ તેઓ કર્યું. તે વખતે એક નવયુવાન એમના સંપર્કમાં આવ્યો. એમનું સ્વસ્થતાથી અને નીડરતાથી વિચરતા રહ્યા હતા. નામ મૂળચંદ હતું. એમની ઉંમર નાની હતી, પણ એમની બૂટેરાયજી જાત્રા કરવા જતા સંઘ સાથે કેસરિયાજી બુદ્ધિની પરિપક્વતા ઘણી હતી. વળી એમણે જુદા જુદા સાધુઓ પધાર્યા. તીર્થ યાત્રાનો આ એમનો પ્રથમ અનુભવ હતો. પાસે શાસ્ત્રાભ્યાસ પણ કર્યો હતો. બૂટેરાયજીના મુહપત્તી અને કેસરિયાજીના આદિનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમાનાં પ્રતિમાપૂજનના વિચારો એમણે જાણી લીધા હતા, અને તે હર્ષોલ્લાસપૂર્વક દર્શન કરીને તેઓએ અત્યંત ધન્યતા અનુભવી. પોતાને સાચા જણાતાં તેમણે પણ ચર્ચા ઉપાડી હતી. ત્યારપછી કેસરિયાજીના મુકામ દરમ્યાન વળી બીજો એક અનુકૂળ સોળ વર્ષની વયે એમણે બૂટેરાયજી પાસે દીક્ષા લીધી. એમનું યોગ સાંપડ્યો. ગુજરાતમાંથી તે વખતે કેસરિયાજીની યાત્રા કરવા યોગ સાંપડ્યો. ગુજરાત નામ મૂળચંદ હતું એટલે સાધુ તરીકે એમનું નામ મૂળચંદજી માટે એક સંઘ આવ્યો હતો. સંઘપતિ પ્રાંતિજ પાસે આવેલ રાખવામાં આવ્યું. તેમણે ગુરુમહારાજ બૂટેરાયજી સાથે ઇલોલ નગરના શેઠ બેચરદાસ માનચંદ હતાં. તેઓ બીજા રામનગરમાં ચાતુર્માસ કર્યું. આગેવાનો સાથે બૂટેરાયજી મહારાજને મળવા આવ્યા. તેમણે મૂળચંદજી મહારાજ જેવા તેજસ્વી અને નીડર શિષ્ય કહ્યું, “મહારાજશ્રી! અમને થોડીક જિજ્ઞાસા થઈ છે. આપને મળતાં બૂટેરાયજીની નૈતિક હિંમત હતી તે કરતાં પણ વધી ગઈ. દેરાસરમાં દર્શન કરતાં જોયા હતા. આપના વેશ પરથી આપ વિ.સં. ૧૯૦૩નું ચાતુર્માસ તેઓ બંનેએ લાહોર પાસે ચંદ્રભાગા સ્થાનકમાર્ગી સાધુ લાગો છો પરંતુ સ્થાનકવાસી સાધુ મુહપત્તી નદીના કિનારે આવેલા રામનગરમાં કર્યું. તે વખતે ગુરુ-શિષ્ય મોઢે બાંધે, જ્યારે આપ મુહપત્તી હાથમાં રાખો છો તેથી અમને Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪ ધન્ય ધરા પ્રશ્ન થાય છે. અમને જણાવશો કે આપ કોણ છો તો આનંદ થશે.” બૂટેરાયજી મહારાજે કહ્યું, “ભાઈ, હું જન્મથી અજૈન છે. અમારો પરિવાર શીખ ધર્મને પાળે છે. મેં યુવાનવયે સ્થાનકમાર્ગી બાવીસ ટોળામાં દીક્ષા લીધી હતી, પરંતુ શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યા પછી હું જિનપ્રતિમાનો વિરોધ કરી શકતો નથી, વળી મોઢે મુહપત્તી બાંધવાનું આગમસૂત્રમાં ક્યાંય ફરમાન નથી, એટલે મુહપરી હાથમાં રાખું છું. અમારી ભાવના ગુજરાત તરફ વિહાર કરી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની છે.” સંઘવીએ કહ્યું, “તો પછી ગુરુમહારાજ! આપ બંને અમારા સંઘ સાથે જોડાઈને અમને લાભ આપો. વળી આપને પણ અનુકૂળતા રહેશે, કારણ કે રસ્તામાં ઘણે ઠેકાણે જૈનોનાં ઘર નથી.” બૂટેરાયજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજે સંઘપતિની વિનંતીનો સ્વીકાર કર્યો અને તેઓ સંઘ સાથે જોડાઈ ગયા. પ્રાંતિજ સુધી સંઘ સાથે પહોંચી ત્યાંથી તેઓ વિહાર કરી અમદાવાદ પહોંચ્યા. નગર બહાર શેઠ હઠીસિંહની વાડીએ ઊતર્યા. એમના આગમનના સમાચાર અમદાવાદના સંઘમાં પહોંચી ગયા. સૌભાગ્યવિજયજી મહારાજે માણસ મોકલી એમને ઉપાશ્રયે તેડાવ્યા. દાદા મણિવિજ્યજી, સૌભાગ્યવિજયજી વગેરે સંવેગી સાધુઓનાં દર્શન કરી તેઓએ ધન્યતા અનુભવી. થોડા દિવસ રોકાઈને તેઓ શત્રુંજયની યાત્રાએ સંઘ જતો હતો તેની સાથે જોડાઈ ગયા. શત્રુંજયની તીર્થયાત્રા પહેલીવાર કરીને તેઓએ અનન્ય ધન્યતા અને પ્રસન્નતા અનુભવી. થોડા દિવસ તેઓ ત્યાં રોકાયા. ત્યાં યતિઓનું જોર ઘણું હતું, એટલે ચાતુર્માસ આસપાસ કરવાનો એમણે વિચાર કર્યો. નજીકમાં વિહાર કરીને વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદ્રજી મહારાજ ભાવનગરમાં સ્થળની અનુકૂળતા જોઈ આવ્યા. ભાવનગરના સંઘે પાલિતાણા આવીને તેમને વિનંતી કરતાં બૂટેરાયજી મહારાજે ગુજરાતમાં પ્રથમ ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ભાવનગરના ચાતુર્માસ પછી ફરી તેઓ ભાવનગરના સંઘ સાથે સિદ્ધાચલની યાત્રાએ ગયા. પાલિતાણામાં થોડો સમય રોકાઈ તેમણે અમદાવાદ તરફ વિહાર કર્યો. વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદ્રજી મહારાજે ગિરનારની યાત્રા માટે જૂનાગઢ તરફ વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ વિહાર કરતા બૂટેરાયજી મહારાજ અને મૂલચંદજી મહારાજ લીંબડી પધાર્યા. ત્યાં થોડા દિવસ રોકાયા તે દરમિયાન મૂલચંદજી મહારાજને તાવ આવ્યો. એ વખતે બૂટેરાયજી મહારાજે મૂલચંદજી મહારાજની ઘણી સેવા ચાકરી કરી હતી. એવામાં વૃદ્ધિચંદજી મહારાજ ગિરનારની જાત્રા કરી ત્યાં આવી પહોંચ્યા હતાં. પ્રેમચંદજી છૂટા પડી એકલવિહારી થઈ ગયા હતાં. મૂલચંદજી મહારાજને તદ્દન સારું થઈ ગયું. ત્યારપછી વિહાર કરીને તેઓ ત્રણે અમદાવાદ આવી પહોંચ્યા અને ઊજમફઈની ધર્મશાળામાં ઊતર્યા, ત્યાં પંન્યાસ દાદા મણિવિજયજી તથા ગણિ સૌભાગ્યવિજયજીના ગાઢ સમાગમમાં તેઓ આવ્યા અને તેઓ ત્રણેએ મણિવિજયજી દાદા પાસે મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એ માટે સૌભાગ્યવિજયજી મહારાજ પાસે યોગવહન પણ કર્યા. ત્યારપછી સં. ૧૯૧૨માં ચતુર્વિધ સંઘ સમક્ષ મણિવિજયજી દાદાએ તેઓ ત્રણેને સંવેગી દીક્ષા આપી. મુનિ બૂટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, મુનિ મૂલચંદજીનું નામ મુનિ મુક્તિવિજયજી અને મુનિ વૃદ્ધિચંદ્રજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. સંવેગી દીક્ષા ધારણ કરીને તેઓ ત્રણેએ હર્ષોલ્લાસ સાથે કૃતાર્થતા અને ધન્યતા અનુભવી જૈન શાસનના ઇતિહાસમાં આ એક જબરજસ્ત ક્રાંતિકારી ઘટના બની. બૂટેરાયજી મહારાજ ખરેખર એક ઊંચી કોટિના સાધુ હતા. તેઓ બ્રહ્મચર્યના પાલનમાં તથા સ્વાદેન્દ્રિય ઉપર વિજય મેળવવામાં ઘણા મક્કમ હતા. તપશ્ચર્યા, વિહાર વગેરે કરવા માટે તેમની પાસે સારું શરીરબળ અને મનોબળ હતું. ભાવનગરમાં ચાતુર્માસ કર્યા પછી બૂટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે પાલિતાણા પધાર્યા હતા. તે સમયના બેએક પ્રસંગો નોંધાયેલા છે. પાલિતાણામાં મૂલચંદજી ગોચરી વહોરવા જતા. તેઓ પણ પોતાના ગુરુમહારાજની જેમ એક જ પાત્રમાં બધી ગોચરી વહોરી લાવતા. એવી રીતે મિશ્ર થઈ ગયેલી ગોચરી તેઓ વાપરતા જેથી સ્વાદ ઉપર વિજય મેળવાય. પંજાબનાં લોકો દાળશાકમાં ગોળ ન નાખે. એક દિવસ મૂલચંદજી મહારાજ ગોચરી વહોરી લાવ્યા હતા. ગોચરી વાપરતાં બૂટેરાયજી મહારાજે મૂલચંદજીને કહ્યું, “મૂલા, આ કઢી બહુ ગળી લાગે છે.” તે વખતે મૂળચંદજી મહારાજે કહ્યું, ગુરુદેવ, એ કઢી નથી પણ કેસરિયા દૂધ છે. એ તો ગળ્યું જ હોય.” આમ બૂટેરાયજી મહારાજે ખાવાની વાનગીઓમાં રસ dain Education Intermational Jain Education Intemational For Private & Personal use only Page #75 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ફોટો : આત્માનંદસભા ભાવનગરના સૌજન્યથી કે . લીધો નહોતો. પાત્રમાં જે આવે તે તેઓ વાપરી લેતા. શ્રીખંડ, દૂધપાક કે કઢી વચ્ચે તેમને બહુ ફેર જણાતો નહીં. બૂટેરાયજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળે જ ચાતુર્માસ કર્યો. તે સમય દરમિયાન તેમણે શાસ્ત્રીય અધ્યયન સારી રીતે કર્યું. ભાવનગરમાં હતા ત્યારે ૪૫ આગમોના પંચાગી સહિત અભ્યાસ કરી લીધો હતો. અમદાવાદના અને ભાવનગરના સંઘોએ એમને માટે પંડિતોની વ્યવસ્થા કરી આપી હતી. તે વખતના જાણીતા પંડિત હરિનારાયણ પાસે એમણે હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, લક્ષ્મી સૂરિ, વનવિજયજી ઉપરાંત ઉપાધ્યાય યશોવિજયજીના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીમાં લખાયેલા ગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. એમાં યશોવિજયજી ઉપાધ્યાયના ગ્રંથોએ એમને બહુ પ્રભાવિત કર્યા. તર્ક અને ન્યાયમુક્ત એ ગ્રંથોના અભ્યાસથી એમની દૃષ્ટિ ખુલી ગઈ. આમ બૂટેરાયજી મહારાજ સાથે શાસ્ત્રચર્યા નિવારી અમરસિંહજીએ ક્ષમાપના કરી લીધી. એથી વિવાદનો વંટોળ શમી ગયો અને જેને શ્રદ્ધા હોય તે પ્રમાણે આચરણ કરવા લાગ્યા. અલબત્ત બૂટેરાયજી મહારાજના આગમનને કારણે પંજાબમાં આત્મારામજી મહારાજ વગેરે બીજા ઘણા સાધુમહાત્માઓએ પણ પોતાના સંપ્રદાયમાંથી નીકળી ગુજરાતમાં જઈ સંવેગી દીક્ષા લીધી. વિ.સં. ૧૯૩૮માં બૂટેરાયજી મહારાજે અમદાવાદમાં પંચોતેર વર્ષની ઉંમરે પંદર દિવસની બિમારી પછી ફાગણ વદ અમાસ (પંજાબી ચૈત્ર અમાસ)ના રોજ રાત્રે સમાધિપૂર્વક દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં ઝડપથી પ્રસરી જતાં ત્યાં ત્યાં એમના ભક્તવર્ગમાં શોક છવાઈ ગયો. ચૈત્ર સુદ એકમના રોજ સાબરમતી નદીના કિનારે ચંદનની ચિતામાં એમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં હજારો નગરજનોની આંખોમાંથી આંસુ વહ્યાં હતાં. બૂટેરાયજી મહારાજને અંજલિ આપતાં શ્રી ન્યાયવિજયજી મહારાજે લખ્યું છે કે, “બૂટેરાયજીની દેહમુદ્રામાં પ્રતાપ હતો, આત્મમુદ્રામાં ગુણગૌરવ હતાં અને વિશાલ લલાટપટમાં બ્રહ્મચર્યનું અલૌકિક ઓજસ હતું. એમના પંજાબી ખડતલ દેહમાં સુંદરતા, સુકુમારતા અને સજ્જનતા તરવરતી. બૂટેરાયજી મહારાજ એટલે પરમ ત્યાગમૂર્તિ, મહાયોગીરાજ, સત્ય અને સંયમની પ્રતિમા.” શ્રી આત્મારામજી મહારાજ સર્વદર્શનનિષ્ણાત, નૈષ્ઠિક બાલબ્રહ્મચારી, મહાન ક્રાન્તિકારી અને દીર્ધદ્રષ્ટા, શાસન-પ્રભાવક યુગપ્રવર્તક, કવિ અને સંગીતજ્ઞ, તપસ્વી અને સંયમી, તેજસ્વી જ્યોતિર્ધર, મહાન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (શ્રી આત્મારામજી મહારાજનું જીવન અનેક પ્રેરક અને રોમાંચક ઘટનાઓથી અને બોધવચનોથી સભર છે. ગત શતકમાં પંજાબની શીખ પરંપરાનુસારી કોમ તરફથી જૈન ધર્મને મળેલી બે મહાન વિભૂતિઓની ભેટનો ઋણસ્વીકાર અવશ્ય કરવો જોઈએ. જો પોતાની ધર્મપરંપરામાં તેઓ રહ્યા હોત તો તેઓ કદાચ મહાન શીખ ધર્મગુરુ બન્યા હોત તે બે આત્માઓ સંજોગોનુસાર મહાન જૈન સાધુ મહારાજ બન્યા. તેમનું પ્રેરક ક્રાંતિકારી જીવન નિહાળવા જેવું છે. વિક્રમની વીસમી સદીના આરંભના એ બે મહાત્માઓ તે સ્વ. પૂજ્ય શ્રી બૂટેરાયજી મહારાજ અને તેમના શિષ્ય સ્વ. પૂજ્ય શ્રી આત્મારામજી મહારાજ. આત્મારામજી મહારાજ જન્મે કપૂર બ્રહ્મક્ષત્રિય જાતિના હતા. એમનો જન્મ વિ.સં. ૧૮૯૨ના ચૈત્ર સુદ ૧ ને Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬ મંગળવારના રોજ પંજાબના જીરાનગર નજદીક લહેરા નામના ગામમાં થયો હતો. એમનું નામ દિત્તાામ રાખવામાં આવ્યું હતું. એમના પિતાનું નામ હતું ગણેશચંદ્ર અને માતાનું નામ હતું રૂપાદેવી. એમનો પરંપરાથી પ્રાપ્ત થયેલો કુલધર્મ તે શીખધર્મ હતો. નાનાંમોટાં રાજ્યોની સત્તા માટેની ઊથલપાથલનો એ જમાનો હતો. અંગ્રેજી સલ્તનત પણ દેશી રાજ્યોને લડાવવામાં જાતજાતના કાવાદાવા કરતી હતી. નાનપણમાં માતા-પિતા ગુમાવનાર અશક્ત ગણેશચંદ્ર થાણેદાર તરીકે નોકરી કરી. ત્યારપછી મહારાજા રણજિતસિંહના સૈનિક તરીકે કામ કર્યું. લહેરાના જાગીરદાર અત્તરસિંઘ શીખ ધર્મગુરુ હતા ગણેશચંદ્રના. જોતાં જ મનમાં વસી જાય એવા પુત્ર દિત્તાને શીખ ધર્મગુરુ બનાવવા તેઓ ઇચ્છતા હતા, પરંતુ પોતાના પુત્રને ધર્મગુરુ બનાવવાની ઇચ્છા ગણેશચંદ્રની ન હતી. અત્તરસિંઘને એ વાતની ગંધ આવતાં ગણેશચંદ્રને કેદમાં પૂર્યો, તો પણ ગણેશચંદ્રે દિત્તાને સોંપવાનું કબૂલ કર્યું નહીં. એક દિવસ જેલમાંથી ભાગી જઈને ગણેશચંદ્ર અત્તરસિંઘ સામે બહારવટે ચડ્યા. એમ કરવામાં અંગ્રેજ કંપની સરકાર સાથે પણ તેઓ સંઘર્ષમાં આવ્યા, પકડાયા, દસ વર્ષની જેલ થઈ. આગ્રાની જેલમાં તેમને રાખવમાં આવ્યા. એક વખત ઉપરીઓ સાથેની બંદૂકની ઝપાઝપીમાં ગોળી વાગવાથી તેઓ મૃત્યુ પામ્યા. એક બહાદુર સરદાર ગણેશચંદ્રજીના જીવનનો આમ કરુણ અંત આવ્યો. ગણેશચંદ્રનો પુત્ર બાળક દિત્તારામ તેમની જેમ બહાદુર અને નીડર હતો. જ્યારે તે અગિયાર વર્ષનો હતો ત્યારે એક વખત તેમના લહેરા ગામ ઉપર બહારવટિયાઓની એક ટોળકીએ હુમલો કર્યો. ગણેશચંદ્રની આગેવાની હેઠળ ગામના લોકોએ બહારવિટયાઓને માર્યો અને ભગાડ્યા. પછી તેઓ જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ગણેશચંદ્રે જોયું કે ઘરના બારણામાં નાનો દિત્તારામ તલવાર લઈને ઊભો હતો, પિતાએ પુત્રને પૂછ્યું, “આ તું શું કરે છે?' દિત્તારામે કહ્યું, “તલવાર લઈને ઘરનું રક્ષણ કરવા ઊભો છું." એ જવાબ સાંભળી પિતાએ બાળક દિત્તારામને શાબાશી આપી. એક બ્રહ્મક્ષત્રિય બંડખોર યોદ્ધાનો પુત્ર દિનારામ (અથવા દેવીદાસ અથવા આત્મારામ) તે જ આપણા આત્મારામજી મહારાજ. પિતા કેદમાં જતાં પિતાના એક જૈન મિત્ર જોધમલ ઓસ્વાલને ત્યાં દિત્તાનો ઉછેર થયો. જોધમલના એક ભાઈનું નામ દેવીદાસ રાખવામાં આવ્યું. જોધમલને ઘરે જૈન સાધુઓ ધન્ય ધરા આવતા હતા. એમના સતત સંપર્કને કારણે સામાયિક-પ્રતિક્રમણ વગેરે ધર્મક્રિયાઓ કરવી અને સૂત્રો કંઠસ્ય કરવા ઇત્યાદિ પ્રકારના સંસ્કાર બાળક દિત્તાના મન ઉપર પડ્યા. એ દિવસોમાં લહેરામાં આવેલા બે સ્થાનકવાસી સાધુઓ ગંગારામજી મહારાજ અને જીવનરામજી મહારાજની છાપ દિત્તાના મન ઉપર ઘણી મોટી પડી. એણે એમની પાસે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. પોતાના પુત્રની જેમ ઉછેરનાર જોધમલને પણ, નામર છતાં દિત્તાને દીક્ષા માટે છેવટે સંમતિ આપવી પડી. દિત્તાએ વિ.સં. ૧૯૧૦માં અઢાર વર્ષની વયે માલેરકોટલામાં દીક્ષા લીધી અને જીવનરામજી મહારાજના તેઓ શિષ્ય બન્યા. એમનું નામ આત્મારામજી રાખવામાં આવ્યું. આત્મારામજી મહારાજને જોતાં જ હરકોઈ કહી શકે કે આ તેજસ્વી નવયુવાન સાધુ છે. એમની મુખમુદ્રા એવી પ્રતાપી હતી. એમની ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ અજોડ હતી. રોજની ત્રણસો ગાવાઓ તેઓ કંઠસ્થ કરી શકતા. ભાષા ઉપર તેમનું અસાધારણ પ્રભુત્વ હતું. પોતાના ગુરુમહારાજ સાથે તેમણે પંજાબ, રાજસ્થાન અને ઉત્તર ભારતમાં જયપુર, પાલી, હોશિયારપુર, જીરા, લુધિયાણા, દિલ્હી, આગ્રા વગેરે સ્થળે વિહાર કર્યો હતો. આત્મારામજી મહારાજની અધ્યયન-ભૂખ ઘણી મોટી હતી. તીવ્ર ગ્રહણશક્તિ અને સ્મરાશક્તિને લીધે કોઈ પણ ગ્રંથ તેઓ ઝડપથી વાંચી લેતા. તે સમયે છાપેલા ગ્રંથી ભાગ્યે જ મળતા. હસ્તપ્રત-પોચીઓ રૂપે ગ્રંથો મળતા તે વાંચતાં તેમની બધી વિગતો એમને યાદ રહી જતી. તેમણે જૈન આગમ ઊંધો ઉપરાંત વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત, ભગવત, શાંકરભાષ્ય ઇત્યાદિ હિન્દુ ધર્મના પણ ઘણા બધા ગ્રંથો વાંચી લીધા હતા. કુરાન અને બાઇબલનો અભ્યાસ પણ તેમણે કરી લીધો હતો. જૈન ધર્મના આગમાં અને તેની ચૂર્ણિ, ભાષ્ય, ટીકા વગેરે ગ્રંથો ઉપરાંત બીજા ઘણા બધા ગ્રંથોનું તેમણે પરિશીલન કર્યું હતું. તેથી પ્રતિમાપૂજન તથા અન્ય બાબતો વિશે તેમના મનમાં કેટલાક પ્રશ્નો ઊઠતા હતા, પરંતુ તેમના મનનું સમાધાન કરાવી શકે તેવી, સમર્થ જ્ઞાની એવી કોઈ વ્યક્તિ પંજાબમાં ત્યારે દેખાતી ન હતી. ઈ.સ. ૧૯૨૦માં આગ્રામાં તેમણે ચાતુર્માસ કર્યું. તે વખતે સમર્થ સ્થાનકવાસી સમાજના વૃદ્ધ પંડિત, વ્યાકરણશાસ્ત્રના નિષ્ણાત રત્નચંદ્રજી મહારાજનો તેમને મેળાપ થયો. પોતાની શંકાઓનું સમાધાન કરાવી શકે એવી સમર્થ વ્યક્તિનો આ Page #77 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મેળાપ હતો. આત્મારામજી મહારાજના પ્રશ્નો અને સત્યશોધનની સાચી લગની જોઈને રત્નચંદ્રજી મહારાજને પણ થયું કે પોતે ખોટા અર્થો કરી ખોટે માર્ગે આત્મારામજીને દોરવા ન જોઈએ, એટલે એમણે મૂર્તિપૂજા અને મુહપત્તિ વિષે આત્મારામજી મહારાજના મનનું સાચું સમાધાન કરાવ્યું અને કહ્યું, “ભાઈ! આપણે સ્થાનકવાસી સાધુ ભલે રહ્યા, પણ જિનપ્રતિમાની પૂજાની તું ક્યારેય નિંદા કરતો નહીં.” આત્મારામજીએ રત્નચંદ્રજીને વચન આપ્યું અને એમનો ઘણો ઉપકાર માન્યો. શાસ્ત્રોનું અધ્યયન–મનન આ સંઘર્ષમાં ફરી એક વાર આત્મારામજી ઝીણી નજરે કરી ગયા. એવામાં એમને શીલાંકાચાર્ય–વિરચિત ‘શ્રી આચારાંગસૂત્રવૃત્તિ' નામની એક પોથી એક યતિના સંગ્રહમાંથી મળી આવી. એ વાંચતાં એમની બધી શંકાઓનું બરાબર સમાધાન થઈ ગયું. મૂર્તિપૂજા અને મુહપત્તિ વિષે સ્પષ્ટ માર્ગદર્શન એમને મળી ગયું. જેમ જેમ સ્થાનકવાસી સમુદાયમાં અન્ય સાધુઓ સાથે તેઓ આ વિષે નિખાલસ ચર્ચા કરતા ગયા તેમ તેમ તે તે સાધુઓ એમની સાથે સહમત થતા ગયા, પરંતુ તે સમયના પંજાબના મુખ્ય સ્થાનકવાસી સાધુ અમરસિંઘજીને ભય પેઠો કે રખેને આત્મારામજી જેવા તેજસ્વી મહારાજ બૂટેરાયજીની જેમ સંપ્રદાય છોડીને ચાલ્યા જાય, એટલે એમને અટકાવવા તેમણે શક્ય એટલા પ્રયત્નો કર્યા, પરંતુ તેમાં તેઓ ફાવ્યા નહીં, તે સમયે ખળભળાટ તો ચારે બાજુ ચાલતો હતો અને ઉત્તરોત્તર આત્મારામજી સાથે સહમત થાય એવા સાધુની સંખ્યા વધતી જતી હતી. પોતાને જે સત્યનું દર્શન થયું તે અનુસાર પોતે ધર્મ– જીવન જીવવું જોઈએ એમ સમજી આત્મારામજી મહારાજ ત્યારપછી બીજા સત્તર સાધુઓ સાથે પંજાબથી વિહાર કરી ગુજરાતમાં અમદાવાદમાં પધાર્યા. ત્યાં બૂટેરાયજી મહારાજને તથા મૂળચંદજી મહારાજને મળ્યા અને પોતાની સંવેગ પક્ષની દીક્ષા ધારણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સ્થાનકવાસી સંપ્રદાયના બાવીસ વર્ષના દીક્ષાપર્યાય પછી એમણે મૂળચંદજી મહારાજના કહેવાથી ફરીથી સંવેગ પક્ષની દીક્ષા બૂટેરાયજી મહારાજ પાસે લીધી. એમનું નામ આનંદવિજય રાખવામાં આવ્યું. એમની સાથે આવા બીજા ૧૭ સાધુઓએ પણ નવેસરથી દીક્ષા લીધી. એ જમાનામાં આ એક મહાન ઐતિહાસિક ઘટના બની. સ્થાનક્વાસી સંપ્રદાયમાં એમની પવિત્રતા અને તેજસ્વિતાને sto કારણે એમને ગુરુ ગૌતમસ્વામીના અવતાર તરીકેનું માન અને સ્થાન મળ્યું હતું છતાં નવેસરથી સંવેગી દીક્ષા ધારણ કરી. એમાં એમની અપૂર્વ ત્યાગભાવના નિહાળી શકાય છે. વિ.સં. ૧૯૩૨માં સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી એક ચાતુર્માસ એમણે ભાવનગરમાં કર્યું. ત્યારપછી એમણે રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કરી પંજાબ તરફ વિહાર કર્યો. વિહારમાં એમને ઘણી તકલીફ પડતી. વિરોધીઓ તરફથી ઉપદ્રવ થતા, પરંતુ તેઓ હંમેશાં સમતાભાવ રાખતા. પાંચ વર્ષ પંજાબમાં લુધિયાણા, ઝંડિયાલગુરુ, ગુજરાનવાલા, હોશિયારપુર અને અંબાલામાં ચાતુર્માસ કરી એમણે સનાતન શુદ્ધ જૈન ધર્મનો ડંકો વગાડ્યો. એક વખત એક ભાઈએ આવીને મહારાજશ્રીને જિનમંદિર વિશે પ્રશ્ન કરતાં કહ્યું, “મહારાજજી! આપ કહો છો કે જિનેશ્વર ભગવાનનું મંદિર બંધાવનાર સભ્યષ્ટિ જીવ સ્વર્ગમાં જાય છે, તો શું એ સાચું છે?” શ્રુતકેવલી મહારાજશ્રીએ કહ્યું, “હા ભાઈ! ભદ્રબાહુસ્વામીએ એ પ્રમાણે કહ્યું છે.” “તો પછી મંદિર માટે ઈંટપથ્થર લાવનાર ગધેડો પણ સ્વર્ગમાં જવો જોઈએ ને?’ “ભાઈ, તમે જિનમંદિરમાં નથી માનતા એટલે એ વાત બાજુ પર રાખીએ, પરંતુ સાધુ–સાધ્વીઓને દાન દેવાના પુણ્યથી જીવ સ્વર્ગમાં જાય છે એ તો માનો છો ને?'’ “જરૂર, બેશક.” “કોઈ તપસ્વી સાધુને પારણા માટે કોઈ માણસ ભાવથી દૂધ વહોરાવે તો તેને સ્વર્ગ મળે કે નહીં?' “જરૂર.” “તો પછી એ દૂધ આપનાર ભેંસને પણ સ્વર્ગ મળે કે નહીં? જો ભેંસને સ્વર્ગ મળે તો ગધેડાને પણ મળે. જો ભેંસને ન મળે તો ગધેડાને પણ ન મળે.” મહારાજશ્રીની તર્કયુક્ત દલીલ સાંભળી એ ભાઈ ચૂપ થઈ ગયા અને શરમાઈને ચાલ્યા ગયા. પંજાબમાં પાંચ વર્ષ વિચર્યા પછી આત્મારામજી મહારાજ વિહાર કરીને ગુજરાતમાં પધાર્યા અને ત્યાં તેમણે અમદાવાદ, સુરત, પાલિતાણા, રાધનપુર અને મહેસાણામાં ચાતુર્માસ કર્યાં. તેઓને હવે વિજયાનંદસૂરિ તરીકે જાહેર કરવામાં આવ્યા, પરંતુ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ધન્ય ધરા લોકોની જીભે તો “આત્મારામજી' નામ જ ચડેલું રહ્યું. પાંચ વર્ષ પછી ગુજરાતમાં વિચર્યા પછી આત્મારામજીએ રાજસ્થાનમાં જોધપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી ફરી પાછા તેઓ પંજાબ પધાર્યા. વિ.સં. ૧૯૪૭થી ૧૯૫૩ સુધીના સાત વર્ષમાં પંજાબમાં તેઓ વિચર્યા અને લોકોના ધાર્મિક તેમજ સામાજિક જીવનમાં તેમણે ઘણી બધી જાગૃતિ આણી. આત્મારામજી ઉદાર દૃષ્ટિના હતા. સર્વ જીવો પ્રત્યે સમભાવ ધારણ કરનાર હતા, એટલે એમણે પંજાબમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસી સમુદાય વચ્ચેના વિખવાદને દૂર કર્યો, એટલું જ નહીં જૈન, હિન્દુ, મુસલમાન અને શીખ એ ચારે ધર્મનાં લોકો વચ્ચે પણ પ્રેમ અને બંધુત્વ, સંપ અને સહકારની ભાવના ઠેર ઠેર વિકસાવી. પરિણામે એમના ભક્તજનોમાં માત્ર જૈનો ન હતા; હિન્દુ, મુસલમાન અને શીખ કોમના કેટલાય માણસો પણ એમના ચુસ્ત અનુયાયી બન્યા હતા. એમના ઉપદેશથી કેટલાંય લોકોએ માંસાહાર, દારૂ અને શિકારનો ત્યાગ કરી દીધો હતો અને ભવિષ્યમાં તેમ ન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આત્મારામજી મહારાજ સમયપાલનના ચુસ્ત આગ્રહી હતા. સાઠ વર્ષના જીવનકાળમાં તેઓ આટલું બધું કાર્ય કરી શક્યા તેનું કારણ એ છે કે એમણે એક પળ પણ નકામી જવા દીધી નહીં. સ્વ. સુરચંદ્ર બદામીએ સુરતના ચાતુર્માસના સમયનો એક પ્રસંગ વર્ણવતાં લખ્યું છે કે સંવત્સરી પ્રતિક્રમણ નિર્ધારિત સમયે ચાલુ કરવામાં વિલંબ થતાં મહારાજશ્રીએ સંઘના આગેવાનોને કહી દીધું કે, “હવે જો મોડું થશે તો અમે અમારું પ્રતિક્રમણ કરી લઈશું. તમે તમારું પ્રતિક્રમણ તમારી મેળે કરી લેજો.” મહારાજશ્રીની આ ચેતવણી પછી પ્રતિક્રમણ રોજ નિશ્ચિત સમયે જ ચાલુ થઈ જતું. એવો જ બીજો એક પ્રસંગ અમદાવાદનો છે. અમદાવાદમાં ત્યારે શેઠ પ્રેમાભાઈ સંઘના આગેવાન અને નગરશેઠ હતા. તેઓ આત્મારામજી મહારાજના વ્યાખ્યાનમાં નિયમિત આવતા. આત્મારામજી મહારાજ હવે અમદાવાદ છોડીને વિહાર કરવાના હતા. તેમણે સવારનો વિહારનો સમય જાહેર કરી દીધો અને કહ્યું કે પોતે કોઈની પણ રાહ જોયા વગર સમયસર વિહાર કરશે. સવાર થઈ. એમના વિહાર સમયે સૌ કોઈ એકત્ર થઈ ગયા. સમય થયો એટલે એમણે માંગલિક સંભળાવી વિહાર ચાલુ કર્યો. એ વખતે કેટલાક શ્રેષ્ઠીઓએ કહ્યું કે, “નગરશેઠ પ્રેમાભાઈ હજુ આવ્યા નથી. થોડી વાર રાહ જોઈએ,” પરંતુ એમણે કહ્યું કે, “નગરશેઠ હોય કે સામાન્ય શ્રાવક. અમારે મન બધા સરખા છે; વળી બધા જાણે છે કે હું સમયપાલનનો ચુસ્ત આગ્રહી છું, એટલે અમે તો વિહાર કરી દઈશું.” એમણે વિહાર કર્યો ત્યાં જ શેઠ પ્રેમાભાઈ આવી પહોંચ્યા. તેમણે મહારાજશ્રીનું માઠું ન લગાડ્યું, પરંતુ મોડા પડવા બદલ ક્ષમા માંગી. શ્રી આત્મારામજી મહારાજની હાજરજવાબીનો એક સરસ પ્રસંગ પણ નોંધાયેલો છે. આત્મારામજી એક સરદાર યોદ્ધાના પુત્ર હતા, એટલે એમનો દેહ કદાવર, સશક્ત, ખડતલ, ઊંચો અને ભરાવદાર હતો. દેખાવે તેઓ પહેલવાન જેવા લાગતા હતા ત્યારે તેમને જોઈને એક કુસ્તીબાજે બીજા કુસ્તીબાજને કહ્યું, “આજે આપણા અખાડા તરફ આ કોઈ નવો કુસ્તીબાજ આવી રહ્યો છે.” આત્મારામજીએ એ મજાક સાંભળી, તેઓ પણ નિર્દોષ મજાક કરવામાં નિપુણ હતા. એમણે હસતાં હસતાં એને કહ્યું, “ભાઈ, હું કુસ્તીબાજ છું એ વાત સાચી છે પરંતુ હું દેહ સાથે નહીં, પણ ઇન્દ્રિયો સાથે કુસ્તી લડી રહ્યો છું અને તેમાં વિજય મેળવવાની મારી આકાંક્ષા છે. સાચી કુસ્તી એ છે.” આત્મારામજી મહારાજ પોતાના શિષ્યોની વત્સલતાપૂર્વક સારી સંભાળ રાખતા. સંયમપાલનમાં તેઓ દઢ રહે અને તેમનામાં કષાયો ન આવી જાય તે માટે પણ ધ્યાન રાખતા અને યથોચિત ટકોર પણ કરતા. એક વખત એમના એક શિષ્ય ફરિયાદ કરી કે અમુક કોઈક શ્રાવક ઉપાશ્રયે આવે છે ત્યારે એમને વંદન કરતા નથી. આત્મારામજી મહારાજે મીઠાશથી સમજાવતાં કહ્યું, “ભાઈ, દરેક જૈન રોજ નવકારમંત્ર બોલે છે અને તેમાં ‘નમો લોએ સવ્વસાહૂણં' બોલે છે તેમાં આપણને સાધુઓને તે નમસ્કાર કરે છે. જો આપણામાં સાધુના ગુણ હોય તો આપોઆપ આપણને વંદન થઈ જાય છે. પછી તે ઉપાશ્રયમાં આવીને વંદન કરે કે ન કરે. જો આપણામાં સાચું સાધુપણું ન હોય તો આપણે વંદનને પાત્ર નથી એમ સમજવું જોઈએ.” આમ, આત્મારામજી મહારાજે હસતાં હસતાં એવી સરસ તર્કયુક્ત દલીલ સાથે આ સાધુ મહારાજને સમજાવ્યું કે પછી એમને કોઈ ફરિયાદ કરવાની ન રહી. ઈ.સ. ૧૯૮૩માં અમેરિકાના શિકાગો (શિકાગો) શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાવાની હતી. એમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ભાગ લેવાને માટે આત્મારામજી મહારાજને Jain Education Intemational Education Intermational Page #79 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નિમંત્રણ મળ્યું હતું, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા થયા હતા, પરંતુ જૈન સાધુઓ સમુદ્ર પાર જતા ને હોવાથી આત્મારામજી મહારાજે એ પરિષદમાં મોકલવા માટે મહુવાના યુવાન બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને પોતાની પાસે બે મહિના રાખીને તૈયાર કર્યા. વીરચંદ ગાંધીને દરિયાપાર મોકલવા સામે કેટલાક લોકોએ વિરોધ કર્યો હતો, પરંતુ મહારાજશ્રીએ એનો યોગ્ય પ્રતિકાર કર્યો અને પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યા હતા. વીરચંદ રાઘવજીએ પરિષદમાં મહત્ત્વનો ભાગ લીધો, એટલું જ નહીં પણ અમેરિકામાં બીજાં અનેક સ્થળોએ જૈન ધર્મ વિષે મનનીય વ્યાખ્યાનો આપ્યાં અને જૈન ધર્મનો ઘણો સારો પ્રભાવ પાડ્યો હતો. શિકાગો પરિષદ નિમિત્તે “શિકાગો પ્રશ્નોત્તર' નામનો ગ્રન્થ આત્મારામજીએ તૈયાર કર્યો હતો. એમાં ઈશ્વર સંબંધી જૈન ધર્મની માન્યતા બીજા ધર્મની માન્યતા કરતાં કેવી રીતે અને શા માટે જુદી પડે છે તે સમર્થ દલીલો સાથે સમજાવ્યું છે. આત્મારામજી મહારાજે સંવેગી દીક્ષા લીધા પછી પંજાબમાં જુદે જુદે સ્થળે જે વિહાર કર્યો અને શુદ્ધ સનાતન જૈન ધર્મનો બોધ આપ્યો તેના પરિણામે પંજાબનાં જૈનોમાં મૂર્તિપૂજાનો વિરોધ ઘણો ઘટી ગયો. સ્થાનકવાસી અને મૂર્તિપૂજક સમુદાય વચ્ચે સરસ સુમેળ સ્થપાયો. તે સમયે રાજસ્થાનમાં આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી પધાર્યા હતા. કેટલાંક લોકો એમ ઇચ્છતાં હતાં કે સમકાલીન, સમવયસ્ક જેવા દેખાવે પણ એકબીજાને મળવા આવે તેવા આ બંને મહાપુરુષો એકબીજાને મળે તો સારું. આત્મારામજીએ દયાનંદ સરસ્વતીને જોધપુરમાં મળવાનો સમય આપ્યો. તેઓ વિહાર કરીને જોધપુર પહોંચ્યા, પરંતુ ત્યાં તો સમાચાર આવ્યા કે દયાનંદ સરસ્વતીનું અકાળ અવસાન થયું છે. આમ આ બંને મહાપુરુષો મળવાની ઇચ્છા હોવા છતાં એકબીજાને મળી શક્યા નહીં. જૈન ધર્મ ઉપરાંત હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ પારંગત એવા આત્મારામજી મહારાજને જો દયાનંદ સરસ્વતી મળ્યા હોત તો કદાચ કંઈક જુદું જ પરિણામ આવ્યું હોત. આત્મારામજી મહારાજ તે સમયે મોહનલાલજી મહારાજના સંપર્કમાં પણ આવ્યા હતા અને એમનાં ત્યાગવૈરાગ્ય તથા શાસ્ત્રજ્ઞાનથી ઘણા પ્રભાવિત થયા હતા. સુરતનું પોતાનું ચાતુર્માસ પૂરું થયું ને સંઘના આગેવાનોએ જ્યારે એમ કહ્યું કે, “આપના જેવા તેજસ્વી મહાત્મા હવે અમને કોઈ નહીં મળે” ત્યારે એમણે કહ્યું, “મોહનલાલજી મહારાજ મારા કરતાં પણ વધારે જ્ઞાની છે અને તેજસ્વી છે, તમે એમને ચાતુર્માસ માટે વિનંતી કરજો.” આમ, તેઓ બીજાની શક્તિની કદર કરનારા, ઉદાર દિલના હતા. એને લીધે જ મોહનલાલજી મહારાજને આત્મારામજી મહારાજ પ્રત્યે હંમેશાં અપાર પ્રેમ-સર્ભાવ રહ્યો હતો. આત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યાના સમાચાર આવ્યા ત્યારે પોતે પોતાના શિષ્યો સાથે ગોચરી વાપરવાની તૈયારી કરતા હતા તે બંધ રાખીને તેમણે તરત દેવવંદન કર્યું હતું. આત્મારામજી મહારાજ વિષમ પરિસ્થિતિને પણ આશાવાદી દૃષ્ટિથી જોતા અને તેનો પણ પોતાની સૂક્ષ્મ અને પ્રત્યુત્પન્નમતિથી વિશિષ્ટ રીતે અર્થ ઘટાવતા. એ દિવસોમાં વિહારમાં સાધુઓને ઘણી તકલીફ પડતી તો તે પરીષહ સમભાવપૂર્વક સહન કરવાનો ઉપદેશ પોતાના શિષ્યોને આપતા. ઉનાળાના દિવસોમાં પંજાબનાં નાનાં ગામડાંઓમાં પાણીની અછત રહેતી અને શ્રાવકોનું ઘર ન હોય એવા ગામમાંથી ઉકાળેલું પાણી તો મળતું જ નહીં. એક વાર એક ગામમાંથી પાણી ન મળ્યું અને કોઈએ છાશ પણ ન વહોરાવી ત્યારે ગામના મુખાન ત્યાંથી જોઈએ તેટલી છાશ મળી. તે વખતે એ પ્રસંગનો પરમાર્થ શિષ્યોને સમજાવતાં એમણે કહ્યું કે, “મુખીની છાશ એ જૈન દર્શન છે અને ગામનાં લોકોએ પોતપોતાની જરૂરિયાત પ્રમાણે તેમાં પાણી ઉમેરીને મરીમસાલા નાખ્યા હોય એ અન્ય દર્શનો છે.” એમણે લખેલા ગ્રંથો આ પ્રમાણે છે : જૈન તત્ત્વાદર્શ, અજ્ઞાનતિમિરભાસ્કર, તત્ત્વનિર્ણયપ્રાસાદ, સમ્યક્તશલ્યોદ્વાર, શ્રી ધર્મવિષયક પ્રશ્નોત્તર, નવતત્ત્વ તથા ઉપદેશબાવની, જૈન મતવૃક્ષ, ચિકાગો પ્રશ્નોત્તર, જૈન મતકા સ્વરૂપ, ઈસાઈ મત સમીક્ષા, ચતુર્થસ્તુતિનિર્ણયઃ ભા. ૧લો અને રજો. આ ઉપરાંત તેમણે સ્નાત્રપૂજા, અષ્ટપ્રકારી પૂજા, વીશસ્થાનક પદ પૂજા, સત્તરભેદી પૂજા, નવપદ પૂજા તેમજ સંખ્યાબંધ સ્તવનો, પદો અને સઝાયોની રચના કરી છે. આ બધા ગ્રંથોમાં એમણે જૈન ધર્મ અને તત્ત્વદર્શનનાં વિવિધ પાસાંઓની ઘણી વિગતે છણાવટ કરી છે. જૈન તાદર્શ' નામનો એમનો માત્ર એક દળદાર ગ્રંથ વાંચીએ તો પણ જૈન ધર્મનો સમગ્ર સાર એમાં આવી ગયેલો જણાશે. આત્મારામજી મહારાજે જૈન ધર્મની વિશેષતા શી છે તે દર્શાવી છે. “અજ્ઞાનતિમિરભાસ્કર' નામના પોતાના ગ્રંથમાં એમણે વૈદિક યજ્ઞકર્મ, વૈદિક હિંસા, માંસાહાર, યજ્ઞનું સ્વરૂપ ઇત્યાદિની વિચારણા વેદો, ઉપનિષદો, પુરાણો વગેરેમાંથી આધાર આપીને Jain Education Intemational Page #80 -------------------------------------------------------------------------- ________________ ho કરી છે અને તેમાં રહેલી મિથ્યાત્વભરેલી અજ્ઞાન વિચારણાનું વિવેચન કરી, બૌદ્ધ, સાંખ્ય, જૈમિનેય વગેરે દર્શનોની મુક્તિના સ્વરૂપની વિચારણાનું વિશ્લેષણ કરી જૈન દર્શનના સિદ્ધાંતો કેવા અબાધિત અને દોષરહિત છે તે બતાવ્યું છે. ‘ચતુર્થસ્તુતિનિર્ણય’ નામના ગ્રંથમાં એમણે ત્રણેય થોય (સ્તુતિ) નહીં પણ ચાર થોય જ શાસ્ત્રોક્ત છે એ પૂર્વાચાર્યોકૃત બ્યાસી ગ્રંથોના આધારો ટાંકીને સિદ્ધ કરી બતાવ્યું છે. શ્રી આત્મારામજી મહારાજ મંત્રવિદ્યાના પણ ઘણા સારા જાણકાર તથા ઉપાસક હતા. આ માહિતી એમના એક વિદ્વાન શિષ્ય શાંતિવિજય દ્વારા યતિ શ્રી બાલચંદ્રાચાર્યને મળી હતી. શ્રી શાંતિવિજય પાસે રોગોપહારિણી, અપરાજિતા, સંપાદિની વગેરે વિદ્યાઓ હતી અને તેની પ્રતીતિ યતિ શ્રી બાલચંદ્રાચાર્યને થતાં તેમણે શ્રી શાંતિવિજયને આ વિદ્યાઓ કોની પાસેથી મળી હતી એવું પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે મેડતામાં એક વયોવૃદ્ધ યતિ ઘણી મંત્રવિદ્યાઓ જાણતા હતા, પરંતુ પાત્રતા વગરની કોઈ વ્યક્તિને તેઓ આપવા નહોતા ઇચ્છતા. શ્રી આત્મારામજીને જોતાં જ તેમને પોતાના યોગબળથી લાગ્યું કે આ બાળબ્રહ્મચારી તેજસ્વી સાધુને એ મંત્રવિદ્યાઓ આપી શકશે. એ એવી સિદ્ધ વિદ્યાઓ હતી કે માત્ર પઠન કરવાથી પણ સિદ્ધ થઈ શકતી હતી. યતિશ્રીએ જ્યારે એ વિદ્યાઓ આત્મારામજી મહારાજને આપી ત્યારે આત્મારામજીએ કહ્યું કે પોતે એ વિદ્યાઓનો ઉપયોગ પોતાના અંગત કાર્ય માટે ક્યારેય નહીં કરે, પરંતુ યોગ્ય સમયે માત્ર ધર્મના હેતુ માટે જ ઉપયોગ કરશે અને ભવિષ્યમાં યોગ્ય પાત્રને જ તે આપશે. આત્મારામજી મહારાજની મંત્રશક્તિ વિશે એક પ્રસંગ ટાંકવામાં આવે છે. બિકાનેરના ચાતુર્માસ દરમિયાન એક વખત એક યુવાનને એમની પાસે દીક્ષા લેવાની ભાવના થઈ હતી, પરંતુ માતા-પિતાનો એકનો એક પુત્ર હતો એટલે માતા–પિતા અને સગાસંબંધીઓએ ખૂબ વિરોધ કર્યો હતો. એ યુવાન ચાતુર્માસમાં રોજ મહારાજશ્રી પાસે આવતો હતો અને ચાતુર્માસ પછી એને દીક્ષા આપવાનો દિવસ પણ જાહેર થઈ ગયો હતો, પરંતુ માતાપિતાના વિરોધને કારણે આત્મારામજી મહારાજે એને દીક્ષા આપવાની ના પાડી દીધી હતી. એથી માતાપિતા રાજી થયાં હતાં. વિરોધ શમી ગયો હતો. ચાતુર્માસ પછી મહારાજશ્રી વિહાર કરવાના હતાં ત્યાં એક યતિએ ટકોર કરતાં કહ્યું, “તમે દીક્ષા આપવાના હતા અને એની જાહેરાત થઈ ગઈ છે. તે પછી તમારા હાથે દીક્ષા ન અપાય એ બરાબર નથી. મને એમ લાગે ધન્ય ધરા છે કે દીક્ષા આપવી જોઈતી હતી.” યતિની ટકોર મહારાજશ્રી સમજી ગયા. એમણે તરત કહ્યું, “ભલે તમારી જો એવી જ ઇચ્છા હોય તો હવે નિર્ધારિત સમયે દીક્ષા અપાશે જ.” એમ કહ્યા પછી ત્રણચાર દિવસમાં એવું પરિવર્તન આવી ગયું કે યુવાનનાં માતા-પિતાએ સામેથી રાજીખુશીથી આવીને પોતાના દીકરાને દીક્ષા આપવા માટે સંમતિ આપી અને એ પ્રમાણે નિર્ધારિત સમયે દીક્ષા ધામધૂમ સાથે અપાઈ. એ જોઈ મહારાજશ્રીની મંત્રશક્તિની યતિશ્રીને પ્રતીતિ થઈ હતી. આત્મારામજી મહારાજ કેટલાંક વર્ષથી પંજાબમાં વિચરતા રહ્યા હતા. હવે તેમની ઇચ્છા રાજસ્થાન અને ગુજરાત તરફ વિચરવાની હતી, પરંતુ વિ.સં. ૧૯૫૩નું ચાતુર્માસ ગુજરાનવાલા (જે હાલ પાકિસ્તાનમાં છે)માં નક્કી થયું હતું. તેઓ વિહાર કરતાં કરતાં ગુજરાનવાલા આવી પહોંચ્યા, પરંતુ માર્ગમાં એમની તબિયત બગડવા લાગી હતી. પહેલાં જેટલો ઉગ્રવિહાર એમનાથી હવે થતો ન હતો. તરત થાક લાગી જતો, હાંફ ચડતો. ગુજરાનવાલામાં ૧૯૫૩ના જેઠ સુદિ સાતમના રોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે તેઓને એકદમ શ્વાસ ચડ્યો. એમની નિદ્રા ઊડી ગઈ. તેઓ આસન ઉપર બેઠા. તેમના શિષ્યો અને ભક્તો એમની પાસે દોડી આવ્યા. આસન પર બેસી ‘અર્જુન્, અર્જુન્, અર્હ' એમ ત્રણ વાર મંત્રોચ્ચાર કરી તેઓ બોલ્યા : “લો ભાઈ, અબ હમ ચલતે હૈં, સબકો ખમાતે હૈં.” આટલું વાક્ય બોલી તેમણે આંખો મીંચી દીધી. થોડીક ક્ષણોમાં તેમના ભવ્યાત્માએ દેહ છોડી દીધો. એમના કાળધર્મના સમાચાર સમગ્ર ભારતમાં સેંકડો તાર દ્વારા પ્રસરી ગયા. સાઠ વર્ષના આયુષ્યકાળમાં આત્મારામજી મહારાજે અનેક ભગીરથ કાર્યો કર્યાં. લોકોમાં તેમણે અદ્ભુત જાગૃતિ આણી. શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે પણ અનેક સમાજોપયોગી કાર્યો તેમણે કર્યાં. પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં કેટલીયે વ્યક્તિઓ, કુટુંબો, સંસ્થાઓ, સંઘો વગેરેના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નોનાં નિરાકરણ કરાવી આપ્યાં. અનેક શુભ કાર્યો માટે લોકોને તેમણે પ્રેરણા આપી. પરિણામે તેમની હયાતી દરમિયાન અને એમના કાળધર્મ પછી પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને અન્યત્ર એમના નામથી અનેક સંસ્થાઓ સ્થાપાઈ. ‘આત્મારામજી’ અને ‘વિજયઆનંદસૂરિ' એ બંને નામોનો સમન્વય કરી ‘આત્માનંદ'ના નામથી શાળાઓ, કોલેજો, પાઠશાળાઓ, પુસ્તકાલયો, દવાખાનાઓ, ધર્મશાળાઓ વગેરેની સ્થાપના થઈ. પંજાબમાં તો જ્યાં જઈએ ત્યાં આત્માનંદનું નામ Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્થાનકવાસી જન જયોતિધીશ શાશ્વત સૌરભ ભાગ-૨ ગુંજતું હોય. એમનાં નામ અને જીવનકાર્યને બિરદાવતાં અનેક ભારત વર્ષની પવિત્ર ભૂમિએ અનાદિકાળથી, સમયે પદો, ભજનો કવિઓએ લખ્યાં છે, જે આજે પણ પંજાબમાં સમયે (યુગે યુગે) અનેક મહાપુરુષોને અવતરવાનું ગૌરવ પ્રાપ્ત ઊલટભેર ગવાય છે. જૈન સમાજ ઉપર, વિશેષતઃ પંજાબના કર્યું છે. લોકો ઉપર આત્મારામજી મહારાજનો ઉપકાર ઘણો મોટો રહ્યો આવા એક મહાપુરુષ, આચાર્યશ્રી જયમલજી મ. સાહેબ જૈન ઉદ્યાનરૂપ બાગની રક્ષાને માટે રાજસ્થાનના જોધપુર છેલ્લા બે સૈકામાં થયેલા બહુશ્રુત પ્રભાવક આચાર્યોમાં જિલ્લામાં આવેલ મેડતા તાલુકાના લાંબિયા ગામે કામદાર આત્મારામજી મહારાજનું સ્થાન મુખ્ય છે. એમને અંજલિ મોહનદાસ મહેતાની સહધર્મિણી (ધર્મપત્ની) મહિમાદેવીની આપતાં પંડિત સુખલાલજીએ લખ્યું છે, “આત્મારામજી પરમ રત્નકણિએ વિ.સં. ૧૭૬૫, ભાદરવા સુદ ૧૩ના રોજ જમ્યા બુદ્ધિશાળી હતા. શક્તિસંપન્ન હતા અને તત્ત્વપરીક્ષક પણ હતા, હતા. એમના જન્મ સમયે પિતા મોહનદાસજીએ ભવંડર ડાકુદળ પરંતુ એ બધા કરતાં વિશેષ તો એ છે કે તેઓ ક્રાંતિકાર પણ ઉપર ઉલ્લેખનીય વિજય મેળવ્યો હતો, તેથી એ વિજયપ્રાપ્તિના હતા. એમણે સંપ્રદાયબદ્ધતાની કાંચળી ફેંકી દેવાનું સાહસ કર્યું ફળસ્વરૂપે બાળકનું નામ “જયમલ” રાખવામાં આવ્યું. હતું તે બતાવે છે કે તે શાંત ક્રાંતિકાર હતા.” જયમલજી બચપણથી બહુમુખી વ્યક્તિત્વના સ્વામી હતા. આવા મહાન સંતને ભાવાંજલિ........ એમનો ઉત્સાહ તથા કાર્યકુશળતા અદ્ભુત હતી. અત્યંત તેજસ્વી પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ કોઈના પર અમીટ છાપ પાડતું હતું. પુણ્યશાળી, મેધાવી (બુદ્ધિમાન) બાળક જયમલજી પ્રાતઃકાળના સૂર્યની જેમ સતત પોતાની બુદ્ધિશક્તિને વિકસાવતા પ્રગતિ કરી રહ્યા હતા. બાવીસ વર્ષની વયે, રિયાં નિવાસી, કામદાર શિવકરણજી મુથાની સુપુત્રી લક્ષ્મીદેવી સાથે લગ્ન થયાં. આણાં તેડવાની મોટી સાધુવંદણાના સર્જક તિથિ, ચાતુર્માસ પછી નક્કી થયેલ હોવાથી શ્રી લક્ષ્મીદેવી પૂ. શ્રી યમલજી મહારાજ પિયરમાં હતાં. લગ્નના છ માસ પછી, જયમલજી પોતાના મિત્રો સાથે વ્યાપારના કામ માટે કારતક સુદ ૧૪ના રોજ મેડતા ગયા હતા. મેડતાની બજારો બંધ જોઈને અને એ બંધનું કારણ બધા વ્યાપારીઓ આચાર્યશ્રી ભૂધરજી મહારાજ સાહેબનું પ્રવચન સાંભળવા ગયા હતાં તેવું જાણીને તેઓ પણ પોતાના મિત્રો સાથે પ્રવચન મંડપે પહોંચી ગયા. પૂજ્યશ્રી ભૂધરજી મ.સા. શેઠ સુદર્શનનું જીવનવૃત્તાંત પ્રકાશી રહ્યા હતા. તેઓએ દર્શાવ્યું કે કેવી રીતે કપિલા અને મહારાણી અભયા પોતાની માયાજાળથી શેઠ સુદર્શનને ભોગવાસનામાં ફસાવવાનો અથાક પ્રયાસ કરે છે અને કેવી રીતે શેઠ સુદર્શન પોતાના વ્રતમાં અડગ રહે છે! રાજા દધિવાહને, પરિસ્થિતિને વશ થઈ મજબૂરીથી શેઠને શૂળીની (ફાંસી) સજા કરી અને ધર્મ, શીલ તેમજ બ્રહ્મચર્યના પ્રભાવથી શૂળીથી બચી જવાય છે, (જાણે શૂળીનું સિંહાસન!) એ ઘટનાનું વર્ણન રજૂ કરીને, આચાર્યશ્રીએ બ્રહ્મચર્યના મહત્ત્વ પર પ્રભાવશાળી ઉદ્ધબોધન કર્યું, આ સાંભળીને જયમલજીના હૃદયનું પરિવર્તન થયું. એમણે વિચાર્યું કે આજીવન પૂર્ણ બ્રહ્મચર્યવ્રત પાળવાથી તો की जयमलजीम की पूज्य आचाल एक भवावतारी Jain Education Intemational Page #82 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા આઠ-આઠ કર્મ શૂળીઓ સિદ્ધશીલારૂપ સિંહાસનમાં બદલાવી નારાયણદાસજી પાસેથી વિનયપૂર્વક કરી લીધું. શકાય છે. ભરી સભામાં તેઓએ ઊભા થઈને, આજીવન ક્ષમાશ્રમણ પૂજ્યશ્રી ભૂધરજી મ.સા.ના દેહાવસાન સમયે બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો અને એ વ્રતના સુદઢ પાલન માટે આપે પ્રતિજ્ઞા કરી કે, “આજથી જીવનપર્યત ક્યારેય લાંબા થઈને સંયમી જીવન જીવવાનો દઢ નિશ્ચય કરી લીધો. સૂઈને ઊંઘ કરીશ નહીં.” આ નિયમ ૫૦ વર્ષ સુધી, જીવનની જયમલજીના સંયમ સ્વીકારવાના નિર્ણયને જાણીને પિતા આખરી પળ સુધી એમણે પાળ્યો! અપ્રત્યાખ્યાનના પ્રભાવને મોહનદાસજી, માતા મહિમાદેવી, ભાઈ રિહમલ, પત્ની લીધે જ તેઓશ્રીએ ૭00 ભવ્ય આત્માઓને દીક્ષાનું દાન આપ્યું. લક્ષ્મીદેવી તથા સાસુ-સસરા વગેરે બધાં સ્વજનો મેડતા દોડી પૂજ્યશ્રીએ મોટી સાધુવંદણા રચી જૈન ભક્તિસાહિત્યને સમૃદ્ધ ગયાં. એમણે અનેક રીતે રોકવાનો પ્રયત્ન કર્યો, આખરે તેઓ કર્યું છે. પોતાની વિલક્ષણ બુદ્ધિશક્તિથી બધાના વિરોધને સંમતિમાં એકાવતારી આચાર્યસમ્રાટ શ્રી જયમલજી મ.સા. સંયમબદલી શક્યા. હવે તો માત્ર સંયમજીવન સ્વીકારવામાં બાધક સુમેરુ તો હતા જ સાથોસાથ તેજસ્વી કવિ, બહુશ્રુતધર, પ્રતિક્રમણ સૂત્ર આવડતું ન હતું તે જ બાકી રહ્યું હતું. એ જાણીને ધર્મપ્રભાવક અને સમર્થ સમાજસુધારક પણ હતા. આપે અનેક તેઓએ પ્રતિજ્ઞા લીધી કે, જ્યાં સુધી પ્રતિક્રમણ કંઠસ્થ ન કરી રાજા-મહારાજાઓ, નવાબો, ઠાકુરો, જાગીરદારોને શિકાર, લઉં ત્યાં સુધી બેસીશ નહીં એમનો આ સંકલ્પ ત્રણ કલાકના પરસ્ત્રીગમન મદ્ય-માંસસેવન વગેરે સાત વ્યસનોનો ત્યાગ થોડા સમયમાં જ પૂરો થઈ ગયો. જેને શીખવામાં, સામાન્ય કરાવ્યો હતો. સ્થળ–સ્થળે યોજાતા પશુબલિયજ્ઞ, નરબલિયજ્ઞ માણસને ૬-૬ મહિના લાગે છે એ આવશ્યક સૂત્ર (પ્રતિક્રમણ) અને દાસપ્રથા, સતીપ્રથા વગેરે મિથ્યા આડંબરોને બંધ કરાવ્યાં. ફક્ત ત્રણ કલાક (એક પહોર)માં મોઢે કરી લીધું (કંઠસ્થ) આચાર્ય શ્રી જયમલજી મ.સા.નો ઉપદેશ અત્યંત માર્મિક તત્પશ્ચાતુ, વિ.સં. ૧૭૮૮ માગશર વદ બીજ, ગુરુવારે મેડતા શહેરમાં પૂ. આચાર્યશ્રી ભૂધરજી મહારાજ સાહેબ પાસે જૈન અને ભાવસભર હોય છે. જોધપુરના મહારાજા અભયસિંહજી, બિકાનેરનરેશ મહારાજ ગજસિંહજી, સિરોહીનરેશ મહારાજા ભાગવતી દીક્ષા અંગીકાર કરી શ્રમણધર્મનું પાલન કરવા લાગ્યા. માનસિંહજી, ઇન્દોરના હોલ્કારમાં અહિલ્યાદેવી, નાગેરીના શ્રમણજીવનમાં પગ મૂકતાંની સાથે જ તેઓએ એકાંતર મહારાજા વખતસિંહજી, જૈસલમેરના મહારાજા શ્રી (વરસીતપ)ની ઉગ્ર સાધનાની પ્રતિજ્ઞા લીધી અને ૧૬ વર્ષ સુધી અખેરસિંહજી અને જયપુરનરેશ સવાઈ માધવસિંહજી પ્રથમ તથા એ નિયમનું પાલન કર્યું. ઉપરાંત, પારણામાં પાંચ પર્વતિથિને દિલ્હી પતિ મોગલ સમ્રાટ મુહમ્મદશાહનો શાહજાદો વગેરે તો દિવસે પાંચેય વિગઈનો પણ ત્યાગ કરતા હતા. આ સિવાય, એમના ઉપદેશામૃતનું પાન કરીને સંપૂર્ણપણે એમને સમર્પિત થઈ તેઓએ ૧૬ વર્ષ સુધી છઠ્ઠના પારણે છટ્ટ, ૨ વર્ષ સુધી અટ્ટમના ગયા હતા. પારણે અટ્ટમ, ૩ વર્ષ સુધી ૫ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ તપ કર્યું. ઉપરાંત ૨૦ માસખમણ, ૧૦ બે માસખમણ, ૪૦ વિ.સં. ૧૮૦૫, વૈશાખ સુદ ત્રીજે પૂજ્યશ્રીને આચાર્યપદ અઠ્ઠાઈ ૧૦ દિવસની અભિગ્રહ સાથેની તપસ્યા, એક ચોમાસી પ્રદાન કરવામાં આવ્યું હતું. એ જ દિવસે અખિલ ભારતીય તપ અને એક છ માસિક તપ કર્યું. વર્ધમાન આયંબિલ તપ જયમલ જૈન શ્રાવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. વગેરેથી દીર્ધકાલીન તપ કરીને, તેઓ પોતાના આત્માને તપાવીને આગળ ઉપર એ પરંપરા “જયગચ્છ' નામથી પ્રસિદ્ધ થઈ. પૂજ્યશ્રીનાં વિહારક્ષેત્રો મુખ્યત્વે–રાજસ્થાન, પંજાબ, ગુજરાત, સુવર્ણ બનાવવામાં જાગૃત રહ્યા. મેવાડ, માળવા, દિલ્હી રહ્યાં છે. એક એકાવતારી આચાર્યસમ્રાટ શ્રી જયમલજી મ.સા. નૈસર્ગિક પ્રતિભાના સ્વામી હતા. ઉપરાંત, પુરુષાર્થી, ઉત્સાહી, જીવનનાં આખરી ૧૩ વર્ષ શારીરિક કારણથી નાગૌરમાં દઢ ચારિત્ર્યનિષ્ઠ પણ હતા. એમણે જે વર્ષે દીક્ષા લીધી તેજ વર્ષે સ્થિરવાસ કર્યો હતો. વિ.સં. ૧૮૫૧માં પૂજ્યશ્રીએ વિચાર્યું કે ચાતુર્માસમાં પાંચ આગમ ગ્રંથોને ફક્ત ત્રણ કલાકમાં એક સંઘનું આચાર્યપદ જીવનના અંતિમ વર્ષોમાં આત્મ-વિશુદ્ધિની પ્રહરમાં કંઠસ્થ કરી લીધા. પહેલા ચાતુર્માસમાં જ ૧૧ આગમ પૂર્ણ સાધનામાં અગવડરૂપ થશે તેથી તેમને લાગ્યું કે મારે આ ગ્રંથોને કંઠસ્થ કરી લીધા. ઉપરાંત અન્ય મતના ગ્રંથ વેદવેદાંગ, આચાર્યપદ અને એ પદસંબંધી કાર્યોમાંથી મુક્ત થઈ જવું. શ્રુતિ, સ્મૃતિ, ન્યાય, દર્શન વગેરેનું અધ્યયન પણ પંડિત મુનિશ્રી જૈન ઇતિહાસમાં આચાર્ય હોવા છતાં, યુવાચાર્ય Jain Education Intemational Page #83 -------------------------------------------------------------------------- ________________ ૦૩ શાશ્વત સૌરભ ભાગ-૨ બનાવવાની પરંપરા બધે જ છે. કેટલાંય વર્ષોથી છે જ પરંતુ કોઈ આચાર્ય પોતાની હયાતી દરમિયાન પોતાનું આચાર્યપદ વોસરાવી, છોડી દઈને, યોગ્ય મુનિને પોતે જાતે જ આચાર્ય- ચાદર શ્રદ્ધાપૂર્વક ઓઢાડે, તે તો સૌથી પ્રથમ તો આચાર્યશ્રી જયમલજી મહારાજ સાહેબ જેવા યુગપુરુષનું જ કાર્ય છે. પૂજ્યશ્રીએ યુવાચાર્ય શ્રી રામચન્દ્રજી મ.સા.ને આચાર્ય જાહેર કરીને પોતે આચાર્યપદનો ત્યાગ કર્યો. ચતુર્વિધ સંઘ, નાગૌર શહેરમાં વિ.સં. ૧૮૫૧માં જેઠ સુદ બીજના શુભદિને ધર્મસભાની હાજરીમાં યુવાચાર્ય શયચન્દ્રજી મ.સા.ને આચાર્યપદની ચાદર ઓઢાડી તેમની સંઘાચાર્યની પદવી પર પ્રતિષ્ઠા કરી. ફાગણ સુદ દશમે એ યુગપુરુષે નિયત મરણને જાતે જ વરવા માટે (ઇચ્છા મૃત્યુને ભેટવા માટે) સંથારો લેવાની અભિલાષા વ્યક્ત કરી અને સંથારા દરમિયાન ૧૧ એકાંતરા ઉપવાસ કરી, એક છઠ્ઠ કર્યો; છઠ્ઠનું પારણું ન કર્યું અને વિ.સં. ૧૮૫૩, ચૈત્ર સુદ પૂનમને દિવસે એ દિવ્ય પુરુષે ચતુર્વિધ સંઘની હાજરીમાં સંથારાનાં પચ્ચકખાણ કર્યા. ૪૯ સંત તથા ૨૫૦ સતીજીઓ સંથારાની સેવામાં હાજર હતા. એમાંનાં ૧૬ સંતોએ એકાવતારી આચાર્યસમ્રાટ શ્રી જયમલજી મ.સા.ના સંથારાની તન-મનથી દિવસ-રાત સ્વાધ્યાય-સેવા કરીને સાથ આપ્યો. દિવસ-રાત એક કરીને આ સંથારાની અવિરત સેવા કરનારા એ સોળેય સંતોએ કાલાન્તરે એક–એક માસનો સંથારો લીધો હતો. જૈન જગતના આ યુગપુરુષને ૩૧ દિવસોના-દીર્ધ સંથારાનો લાભ મળ્યો. જૈન ઇતિહાસમાં વીતેલાં પાંચસો વર્ષમાં આવું એક પણ ઉદાહરણ નથી મળતું કે જેમાં કોઈ સંપ્રદાય કે આચાર્યપદ પર પ્રતિષ્ઠિત મહાન આત્માને આવો સંથારો ચાલ્યો હોય એ એ મહાપુરુષની ત્રણ પાટ સુધી એક-એક માસનો સંથારો, બધા જ ૧૦ પટ્ટધર આચાર્યએ લીધો હોય. આચાર્યસમ્રાટ પૂજ્યશ્રી જયમલજી મ.સા.નો વિ.સં. ૧૮૫૩ના વૈશાખ સુદ ૧૪ના રોજ, ૩૧ દિવસનો સંથારો પૂર્ણ થયો. (સિદ્ધ થયો). આચાર્યસમ્રાટની નિર્જીવ પાર્થિવ કાયા જ બાકી રહી ગઈ. આત્માએ શરીરનો ત્યાગ કરી દીધો. એકાવતારી આચાર્યસમ્રાટ સમાધિ ધર્મને વર્યા વગેરે જુદા જુદા શબ્દોથી, રાષ્ટ્રભરમાં એમના દિવંગત થવાના સમાચાર માનવીય સાધનો મારફત પ્રસારિત થતા ગયા. અંતિમદર્શન અને પાર્થિવ શરીરના અગ્નિસંસ્કારમાં સામેલ થવા માટે દેશના નજીક તથા દૂરનાં સ્થળોથી હજારો જૈન તેમજ જૈનેતર શ્રદ્ધાળુ ભક્તો નાગૌર પહોંચ્યા. વિશાળ જનસમૂહની હાજરીમાં એ પાર્થિવ શરીર પંચતત્ત્વમાં વિલીન થઈ ગયું. બાકી રહી ગયો એ આદર્શ મહાન સંત શ્રેષ્ઠનું અમરત્વ પ્રાપ્ત થશઃ શરીર તેમજ ગૌરવશાળી જયગચ્છીય પરંપરા. એકાવતારી આચાર્ય જય જીવનપ્રકાશ : - એક પ્રવચન સાંભળીને જ વૈરાગ્ય જાગ્યો. ૩ કલાક (૧ પહોર)માં ઊભાં-ઊભાં પ્રતિક્રમણ કંઠસ્થ કર્યું. - ૧૬ વર્ષ સુધી એક ઉપવાસનો વરસી તપ ૧૬ વર્ષ છઠ્ઠના પારણે છઠ્ઠ, ૨૦ માસખમણ તપ, ૧૦ બે માસખમણ તપ, ૪૦ અઠ્ઠાઈ તપ, ૯૦ દિવસ અભિગ્રહ સાથે તપ, એક વાર ચૌમાસી તપ, એકવાર છ માસી તપ, ૨ વર્ષ અટ્ટમને પારણે, અટ્ટમ, ૩ વર્ષ પાંચ ઉપવાસને પારણે પાંચ ઉપવાસ વગેરે તપ. જ ૫૦ વર્ષ સુધી આસન બિછાવીને (સૂઈને) ઊંઘ લીધી નથી. * ૮ દિવસ સુધી આહાર લીધા વિના, બિકાનેરમાં ૫૦૦ યતિઓને ચર્ચામાં પરાજય આપી, હંમેશને માટે, જૈનસંતો માટે સૌથી પ્રથમ ક્ષેત્ર ખોલ્યું. જ પીપાડ, નાગૌર, જૈલસમેર, બિકાનેર, સાંચૌર, ફલૌદી, સિરોહી, જાલોર વગેરે અનેક ક્ષેત્રોમાં, યતિઓને ચર્ચામાં પરાજય આપી, ક્ષેત્રો ખોલ્યાં. : જોધપુર, બિકાનેર, જયપુર, નાગૌર, જૈસલમેર વગેરેના રાજા-મહારાજાઓ તથા દિલહીના બાદશાહ મોહમ્મદશાહ તેમજ એના શાહજાદાને બોધ પમાડી સુમાર્ગે લાવ્યા. : ૭૦૦ ભવ્ય આત્માઓને દીક્ષા આપી–૫૧ શિષ્ય, ૨૦૦ પ્રશિષ્ય ૪૪૯ સાધ્વી સમૂહ. * વિ.સં. ૧૮૦૭માં મોટી સાધુવંદણા રચી એ ઉપરાંત, ૨૫૦થી વધારે કાવ્યકૃતિઓનું સર્જન કર્યું. પોતાના જીવનકાળ દરમિયાન–૨ વર્ષ પૂર્વ (વિ.સં. ૧૮૫૧-૧૮૫૩) આચાર્યપદ ઉત્તરાધિકારીને આપીને આત્મસમાધિમાં લીન થયા. સંથારાના સોળમા દિવસે-મધ્યરાત્રિએ ઉદયમુનિ તથા કેશવમુનિએ દેવલોકથી આવીને વંદન કર્યા, પૂર્ણ પ્રકાશને જોઈને આચાર્ય શ્રી રામચન્દ્રજી મ.સા. વગેરે સંતોએ પૂછ્યું Jain Education Intemational Page #84 -------------------------------------------------------------------------- ________________ ૪ અને સીમંધર સ્વામી પાસેથી સમાધાન મળ્યું કે પૂજ્ય શ્રી એકભવાવતારી છે. પ્રથમ કલ્પ દેવલોકથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જઈને મોક્ષ પ્રાપ્ત કરશે. પ્રગતિશીલ આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ સામાન્ય રીતે જૈન સાધુઓ વિષે લોકોમાં એવી માન્યતા પ્રચલિત છે કે તેઓ પોતાના સંપ્રદાયની ક્રિયાઓ કરે છે, પોતાના મતનાં શાસ્ત્રો વાંચે છે અને પોતાના સંકુચિત ક્ષેત્રમાં ઉપદેશ આપી પોતાનું જીવન પૂરું કરે છે. આ માન્યતાને તદ્દન ખોટી પાડનાર ‘આત્મવત્ સર્વભૂતેષુ'ના સિદ્ધાંતને અપનાવી જગત સમસ્તનાં પ્રાણીઓ અને મનુષ્યોને આત્મીય માનનાર અને સ્વીકારનાર ઉદાર દૃષ્ટિ-સંપન્ન એક મહાન સાધુના વિશિષ્ટ વ્યક્તિત્વનો પરિચય આ લખાણમાંથી મળશે. જન્મ અને બાલ્યાવસ્થા : માળવા ભારતીય ઉપખંડના હૃદયસમાં એક મહાન પ્રદેશ છે, જ્યાં વિક્રમાદિત્ય અને ભોજ જેવા મહાન રાજાઓ તેમજ મહાકવિ કાલિદાસ અને ભવવિભૂતિ જેવા સરસ્વતીઉપાસકો થઈ ગયા. ઝાબુઆડીલાના ચાંદલા નામના ગામમાં ઓશવાલ વણિક જ્ઞાતિના જીવરાજી નામના ધર્મસંસ્કારીના ઘેર વિ.સં. ૧૯૩૨ના કાર્તિક સુદ ચોથને દિવસે જન્મ થયો. તેથી તેમનું નામ ‘જવાહર' રાખવામાં આવ્યું. ચાંદલા ગામની આજુબાજુ ભીલ અને આદિવાસીઓની ઘણી વસ્તી હતી. તેથી ખ્રિસ્તી મિશનરીઓની એક શાળામાં જવાહરને મૂકવામાં આવ્યો. શાળા છૂટી ગઈ અને મામા સાથે દુકાનમાં બેસવાનું શરૂ થઈ ગયું. સાહસ, એકાગ્રતા અને સતત ઉદ્યમથી થોડાં જ વર્ષોમાં બાળકની પોતાના વિષયની તજજ્ઞતા આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ, પરંતુ ભાવિનાં એંધાણ કંઈક જુદાં જ હતાં. જીવનના રંગો કોઈ નવી જ દિશા ધારણ કરવાના હતા, એટલે એક અણધાર્યો બનાવ બન્યો. વૈરાગ્ય અને અંતરમંથન ઃ બાળક જવાહર ૧૩ વર્ષની ઉંમરે પહોંચ્યો ત્યાં તો ૩૩ વર્ષની ઉંમરના તેના મામા-પાલક પિતા–એકાએક સ્વર્ગવાસી થઈ ગયા. ‘આ શિવરૂપ બનીને જીવનભર મારા માર્ગદર્શક અને રક્ષક બની રહેશે એવી જૈના માટે આશા સેવી હતી તે એકાએક ચાલ્યા જવાથી તેર વર્ષની ઉંમરના જવાહરના કોમળ હૃદય ઉપર વજ્રપાત જેવી અસર થઈ વળી વિધવા મામી અને તેના પાંચ વર્ષના બાળક ઘાસીલાલની જવાબદારી પણ જવાહર ઉપર આવી પડી. ધન્ય ધરા કોઈ કોઈ વાર જવાહરના માનસપટલ પરથી તેના નાનકડા જીવનનું ચલચિત્ર પસાર થઈ જતું. માતા ગઈ, પિતા ગયા, મામા ગયા. હવે દુકાનદારીમાં લાભ મેળવીને મારે શું પ્રયોજન સિદ્ધ કરવાનું છે? મામી અને તેના બાળક માટે સામાન્ય વ્યવસ્થા શઈ શકે તેમ છે, તો હવે ગમે તેમ કરીને ગુરુની પ્રાપ્તિ કરી પ્રભુએ ચીંધેલા માર્ગે જવું જ મારે માટે હિતકારી છે. જોકે મામાએ કરેલો ઉપકાર વારંવાર સાંભરી આવતો હતો અને તેથી કોઈ વાર તે ગદગદ થઈ જતો હતો. છતાં સતત ચિંતન, દૃઢ અને સ્થાયી નિશ્ચયબળ અને સાહસ કરવાની ટેવવાળો એ બાળક આગળ વધી રહ્યો હતો. ધનરાજજી દ્વારા દુકાવટ : ‘જવાહર આજકાલ દુકાનના કામમાં બરાબર રસ લેતો નથી.’એવી ખબર જવાહરના બાપુજી (પિતાના મોટાભાઈ)ને પડતાં તેમણે તેને બોલાવીને સમજાવ્યો ત્યારે જવાહરે તેમને પોતાના આંતરિક વૈરાગ્યની વાત જણાવી. આ વાત સાંભળી ધનરાજજી ઘણા ગુસ્સે થઈ ગયા અને ગામમાં કોઈ સંત, સતી આવે તો તેનો સમાગમ જવાહર ન કરી શકે તે માટે પોતાના બે પુત્રોને તેના ઉપર સતત ચોકી ભરવા માટે કહ્યું. આમ થોડો વખત ચાલ્યું પણ જવાહરની વૃત્તિમાં કોઈ ફેર પડ્યો નહીં, તેથી તેમણે ગામના અગ્રણીઓ અને વડીલોને સૂચના આપી કે જ્યારે તક મળે ત્યારે આ બાળકને સાધુઓની નિંદા સંભળાવવી, તેના મનમાં સાધુઓ પ્રત્યે મયની લાગણી ઉત્પન્ન કરવી અને ધાર્મિક બાબતો પ્રત્યે અરુચિ થાય તેવું આયોજન કરવું. આમ વિવિધ ઉપાયો દ્વારા જવાહરના વિરક્ત જીવન પ્રત્યેના વલણને નિષ્ફળ બનાવવા તેમણે થયાશક્ય પ્રયત્ન કર્યો, પરંતુ હોનહારને કોણ ટાળી શકે છે? છેલ્લાં લગભગ ચાર વર્ષથી જવાહરલાલજી દુકાનમાં અને ઘરમાં જળકમળવત્ રહેતા અને વાચન, ચિંતન અને સંત– સમાગમના વિરહમાં દિવસો વિતાવતા પણ તેમના મનનું સમાધાન થતું નહીં. સંતસમાગમ અને દીક્ષા : જસવંતલાલજીના પુત્ર ઉદયચંદની સાથે એકવાર તેમને દાહોદની નજીક આવેલા લીંબડી ગામે જવાનું થયું, ત્યાં હકમીચંદની પરંપરાના પરાના ઘાસીલાલજી મહારાજનો સમાગમ થયો. તેથી તે લીંબડી ગામે રોકાઈ ગયા અને પોતાના અંતરની વાત પૂ. મહારાજશ્રીને જણાવી, પરંતુ મહારાજશ્રીએ સ્વજનોની અનુમતિ માટે આગ્રહ કર્યો. રારાજજીને છળકપટ કરીને જવાહરલાલજીને બોલાવી લીધા, પરંતુ આ વાત હવે આગળ વધી ગઈ હતી, તેથી થોડા Page #85 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સરભ ભાગ-૨ o૫ દિવરમાં ભૈરા નામના ધોબીના ઘોડા ઉપર બેસીને તેઓ પુનઃ વિ.સં. ૧૯૫૬માં શ્રી ચોથમલજી મહારાજે પોતાની લીંબડી પહોંચી ગયા. હવે કોઈ ઉપાય ન રહેવાથી ધનરાજજીને શરીર અવસ્થાને વધતી જોઈને વિશાળ સંઘની જવાબદારી ચાર પણ પોતાના પુત્ર ઉદયચંદજી સાથે દીક્ષા લેવાનું સંમતિપત્ર વિશિષ્ટ મુનિઓને સોંપી દીધી, જેમાં માત્ર આઠ વર્ષથી દીક્ષિત, મોકલી આપવું પડ્યું. આમ વિ.સં. ૧૯૪૮ના માગશર સુદ ચોવીસ વર્ષની ઉંમરના શ્રી જવાહરલાલજી પણ એક હતા. બીજના શુભમુહૂર્ત જવાહરલાલજીની દીક્ષાનો નિર્ણય લેવાયો. ૧૯૫૭નું ચાતુર્માસ ઉજ્જૈન પાસે મહિદપુરમાં થયું. શ્રી ઘાસીલાલજી મહારાજે કેશલોચ કર્યો અને જવાહરલાલજીએ જવાહરની કિંમત ઝવેરીએ કરી : ૫. શ્રી લાલજી શ્રી મગનલાલના શિષ્ય તરીકે મહાવ્રતનું ઉચ્ચારણ કરી દીક્ષા મહારાજને આચાર્યપદની પ્રાપ્તિ થઈ ત્યાર પછી તેઓ ઇન્દોર લેવાની પોતાની ભાવના પૂરી કરી. ભૂખ્યાને ઘેબર મળે કે આવ્યા અને ત્યાંથી મેવાડ તરફ વિહાર કર્યો અને ઉદેપુર આવ્યા. નિર્ધનને રત્નચિંતામણિ મળે તેમ જવાહરલાલજીના હર્ષનો આજે અહીંના શ્રી સંઘે તેમને ચાતુર્માસ માટે વિનંતી કરી ત્યારે પાર નહોતો, કારણ કે પોતાની ચિર પ્રતિક્ષિત વૈરાગ્યભાવના તેઓશ્રીએ કહ્યું, “હું તમને જવાહરની એક પેટી' આ ચોમાસામાં જીવનમાં આજે સાકાર બની હતી. આપી જઈશ જેથી તમારી ભાવના પૂર્ણ થશે, અર્થાત્ ૧૯૫૮નું અધ્યયન અને વિહાર : પોતાનું જીવન ઉન્નત ચાતુર્માસ ઉદેપુરમાં થયું, જેમાં જ્ઞાન અને તપશ્ચર્યા દ્વારા ખૂબ બનાવવાની તમન્ના પૂર્વસંસ્કારના બળથી જવાહરલાલજીને ધર્મપ્રભાવના થઈ. ત્યાંથી વિહાર કરી જોધપુર તરફ પ્રસ્થાન કર્યું નાનપણથી જ પ્રાપ્ત થઈ હતી. આ જન્મજાત પ્રતિભામાં તીવ્ર ત્યારે રસ્તામાં તરાવલીગઢ ગામ પાસે જંગલમાં લૂંટારાઓએ સ્મરણશક્તિ, તીક્ષ્ણબુદ્ધિ અને ગ્રાહકતા, એકનિષ્ઠા, સેવામાં સાધુઓનાં વસ્ત્ર, પાત્ર લૂંટી લીધાં, પણ સાધુઓએ સમતા રાખી. તત્પરતા અને આત્યંતિક વિનયશીલતા ભળતાં સરસ્વતીદેવીને ૧૯૫૯નું ચાતુર્માસ જોધપુરમાં જ થયું, જ્યાં શ્રી પ્રતાપમલજી પ્રસન્ન થયા સિવાય છૂટકો નહોતો. થોડા સમયમાં પ્રતિક્રમણ, નામના ઉચ્ચ શ્રાવકને બોધ આપી, તેની કેટલીક ખોટી સામાયિક, સૂત્રો, પ્રાર્થના-પદો, ગાથાઓ વગેરે સેંકડોની માન્યતાઓનું નિરસન કરી, તેને સન્માર્ગ-આરાધનામાં જોડ્યો સંખ્યામાં તેમને કંઠસ્થ થઈ ગયાં. દીક્ષા પછી દોઢ માસની અંદર અને ભીમાસરમાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. ૧૯૬૨નું ચાતુર્માસ જ મહારાજશ્રીને પોતાના ગુરુ શ્રી મગનલાલજી મહારાજનો તેઓએ ઉદેપુરમાં કર્યું. પટલાવાદ મુકામે વિયોગ થયો. તપસ્વીશ્રી મોતીલાલજી મહારાજે ઉદેપુરમાં ગણેશલાલજીને દીક્ષા : આ ચાતુર્માસ ખૂબ તેમને ધીરજ બંધાવી અને દરેક રીતે સંભાળી લીધા. આ પ્રભાવશાળી રહ્યું, કારણ કે અહીં (૧) ૮થી માંડીને ૬૧ યુવામુનિના જીવનમાં સેવા, તપ, ત્યાગ, સહનશીલતા વગેરે દિવસની ઉપવાસની તપસ્યા થઈ, (૨) અનેક રાજ્યાધિકારીઓ અનેક ઉત્તમ ગુણોનો સંચાર કરવાનું મુખ્ય કાર્ય શ્રી મોતીલાલજી સહિત સમસ્ત ઉદેપુરની જનતાએ મહારાજનાં પ્રવચનોનો લાભ મહારાજે આ સમય દરમિયાન કર્યું. પહેલા ચાતુર્માસમાં ધાર લીધો અને (૩) શ્રી ગણેશલાલજી મારુ નામના વિરક્ત અને ખાતે તેઓશ્રીએ કાવ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું અને બીજા ચાતુર્માસ અભ્યાસીએ ૧૬ વર્ષની ઉંમરે આજીવન બ્રહ્મચર્ય ગ્રહણ કરી વખતે રામપુરામાં શાસ્ત્રજ્ઞ શ્રી કેસરમલજી પાસેથી દશવૈકાલિક, ચાતુર્માસને અંતે દીક્ષા ગ્રહણ કરી. આ ધર્માત્માએ જેનશાસ્ત્રો, ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ, પ્રશ્નવ્યાકરણ વગેરે સંસ્કૃત, ફારસી વગેરેનો ખૂબ સારો અભ્યાસ કર્યો અને આગળ આગમસૂત્રોનો ખૂબ ખંતપૂર્વક અભ્યાસ કર્યો. પોતાના વિશિષ્ટ આર્યપદ શોભાવ્યું. બુદ્ધિબળને લીધે તેઓશ્રી અભ્યાસમાં સૌ મુનિઓમાં આગળ જ રહેતા. ત્યાર પછીનાં ત્રણ ચાતુર્માસ જાવરા, ચાંદલા-શિવગંજ અહીંથી નાથદ્વારા, કાંકરોલી, ગંગાપુર, ભીલવાડા, અને સૈલાનામાં થયાં. આ સ્થળોમાં અધ્યયનની વૃદ્ધિ સાથે સાથે ચિત્તોડ થઈ તેઓ અજમેર પાસે મસૂદા ગામમાં આવ્યા. અહીં લોકોમાં નિર્વ્યસનનો સારો પ્રચાર થયો. વિ.સં. ૧૯૫૪ના સુગનચંદજી કોઠારીને બોધ આપી ફરીથી શ્રાવક-ધર્મમાં સ્થિર ચાતુર્માસમાં તેઓશ્રીને યુવાચાર્યશ્રી ચોથમલજી મહારાજ અને કર્યા અને રાયપુર થઈ ૧૯૬૩નું ચાતુર્માસ ગંગાપુરમાં અને તેમના મુનિઓના સમાગમનો લાભ પ્રાપ્ત થયો. બે ચાતુર્માસ ૧૯૬૪નું ચાતુર્માસ રતલામમાં કર્યું. અહીં સ્થાનકવાસી પછી જાવરા મુકામે આચાર્યશ્રી ચોથમલજી મહારાજના વિશાળ કોન્ફરન્સના ભાઈઓએ યોગ્ય માર્ગદર્શન આપી તેઓશ્રી ચાંદલા પધાર્યા. સંઘના સંત-સતીઓના સમાગમનો લાભ પણ તેમને મળ્યો. ચાંદલાથી વિહાર કર્યો ત્યારે પૂ. મહારાજશ્રીની તબિયત Jain Education Intemational Education International For Private & Personal use only Page #86 -------------------------------------------------------------------------- ________________ los બગડી ગઈ હતી, પણ સ્વસ્થતા પ્રાપ્ત થતાં તેઓ જાવરા આવ્યા અને ત્યાંથી કોદ નામના ગામમાં જઈ શ્રી લાલચંદજી નામના પરોપકારી શ્રીમંતને દીક્ષા આપી. અહીંથી દેવાસ થઈ તેઓશ્રી ઇન્દોર પહોંચ્યા અને ૧૯૬૭નું ચાતુર્માસ ઇન્દોરમાં કર્યું. અહીં શ્રી ચંદનમલજી ફિરોદિયા વગેરે શ્રાવકોએ મહારાજશ્રીને દક્ષિણ તરફ આવવા વિનંતી કરી અને તેનો સ્વીકાર થયો; તેથી મહારાજશ્રીને ઇન્દોરથી બડવાહા, સનાવદ, બુરહાનપુર, ફૈજપુર તથા ભૂસાવળ થઈ અહમદનગરમાં ૧૯૬૮માં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. દક્ષિણનાં સુપ્રસિદ્ધ ચાતુર્માસ : અહગદનગર, જુન્નેર, ધોડનદી અને જામગાંવમાં ચાતુર્માસ થયાં. જામગાંવના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીને ‘ગણિ' પદવી અર્પણ કરવામાં આવી. અહીંથી ફરી અહમદનગર, ધોડનદી, મીટી, હિવડા, સોનઈ વગેરે નગરોમાં વિહાર કર્યો. હિવડામાં ઉદેપુરથી આવેલા પૂ. શ્રી લાલજી મહારાજે સંઘની આજ્ઞાથી તેઓશ્રીને યુવાચાર્યની પદવી અર્પણ કરી. ૧૯૭૫ના સીલામના ચાતુર્માસ વખતે ચૈત્ર વદ ૯ ને બુધવારના રોજ વિધિપૂર્વક યુવાચાર્યની ઉજવણી કરવામાં આવી. બીજે જ વર્ષે પૂ. શ્રી લાલજી મહારાજના સ્વર્ગવાસના સમાચાર મહારાજશ્રીને ભીનાસરમાં મળ્યા, જેના અનુસંધાનમાં તેઓએ આઠ દિવસના ઉપવાસ કર્યા. આચાર્ય પદવી ઃ હવે સમસ્ત સંઘ અને સમાજના કાર્યકલાપ, માર્ગદર્શન અને રક્ષણની જવાબદારી મહારાજશ્રીને શિરે આવી પડી હતી. તેમણે પોતાનો અનુભવ સમાજ સમક્ષ રજૂ કરી દીધો. તેઓએ કહ્યું કે શિક્ષણનું કાર્ય ત્વરાથી હાથ ધરી નિરક્ષરતા, અજ્ઞાન અને અંધશ્રદ્ધાને દૂર કરવાના કાર્યને અગ્રિમતા આપવી જોઈએ, પરંતુ સમાજમાં હજુ એવા કાર્યકરો તૈયાર થયા નહોતા તેથી ‘સાધુમાર્ગી જૈન હિતકારિણી સંસ્થા’ એ નામની સંસ્થા અસ્તિત્વમાં આવી. બિકાનેર અને રતલામમાં ચાતુર્માસ પૂરાં કરી મહારાજશ્રી દક્ષિણમાં સતારા, પૂના, જલગાંવ અને અહમદનગરમાં ફર્યા. વિ.સં. ૧૯૮૧ના જલગાંવના ચાતુર્માસમાં તેઓના હાથમાં એક નાનું ગૂમડું થયું. તેમાં પાક થઈ ગયો અને પરુ ભરાઈ ગયું. આખરે પ્રખ્યાત સર્જન ગુલગાંવકરે મધુપ્રમેહનું નિદાન કર્યું અને ઓપરેશન કર્યું ત્યારે બેભાન કર્યા વગર ચીરો મૂકીને પરુ કાઢી નાખતાં ધીમે ધીમે સારું થઈ ગયું. મહારાજશ્રીની સહનશીલતા, નિર્ભયતા અને દેહ પ્રત્યેના નિર્મમત્વનો આ અદ્ભુત પ્રસંગ હતો. સતારામાં શ્રી ભીમરાજજી અને સિરેમલજી તથા પૂનામાં Jain Education Intemational ધન્ય ધરા શ્રી જીવણલાલજીની દીક્ષાઓ સારી રીતે સંપન્ન થઈ. ૧૯૮૦નું ઘાટકોપરનું ચાતુર્માસ જીવદયાના કાર્યોને લીધે, શ્રાવકોની એકતાને લીધે, મુનિશ્રી ‘સુંદરલાલજીના’ ૮૧ દિવસોના ઉપવાસને લીધે અને વિવિધ વિષયો ઉપરનાં જાહેર પ્રવચનોના સામૂહિક આયોજનને લીધે ખૂબ સફળ રહ્યું. જૈન તેમજ જૈનપ્રેમી સમસ્ત જનતા માટે આ કાર્યક્રમ અત્યંત પ્રેરક અને પ્રભાવશાળી રહ્યો. અહીંથી ભૂસાવળ, જલગાંવ, રતલામ, મંદસૌર, નિમ્બાહેડા, ઉદેપુર અને બ્યાવર થઈ વિ.સં. ૧૯૮૪માં મહારાજશ્રી બિકાનેર પધાર્યા. અહીં સાધુમાર્ગી જૈન હિતકારિણી સંસ્થાની સ્થાપના થઈ, જે હજુ સુધી સુચારુ રીતે કામ કરી સાધુઓનાં શિક્ષણ, વિહાર અને આચારસંહિતાને ઉપકારી થવામાં પોતાનું યોગદાન આપે છે. આગળના વિહારમાં મહારાજશ્રી સરદાર શહેર થઈ ચુરુ પધાર્યા. અહીં શ્રી શેખરચંદજીની દીક્ષા ભવ્ય રીતે સંપન્ન થઈ. અહીં ચાતુર્માસ કરી મહારાજશ્રીએ બિકાનેર, રોહતક, દિલ્લી તરફ પ્રસ્થાન કર્યું. ત્યાં સમાજ તરફથી મહારાજશ્રી માટે ખાસ પદવીદાનસમારંભનું સુંદર આયોજન કરવામાં આવ્યું. અહીંથી આગ્રા થઈ જોધપુર તરફ વિહાર કર્યો અને જયતારણમાં શ્રી મોતીલાલજી કોટેચાની દીક્ષા થઈ. ત્યાંથી ક્રમે ક્રમે અજમેર થઈ ઉદેપુરમાં આવ્યા. અજમેરમાં મુનિશ્રી ગણેશલાલજીનો યુવાચાર્ય સમારોહ સંપન્ન થયો. તેઓની ૨૮ વર્ષની દીર્ધ જ્ઞાન-સાધના અને સંયમ–સાધના સમસ્ત સંઘને અને ખાસ કરીને ત્યાં હાજર રહેલાં કુલ ૬૫ સંત-સતીઓને માટે પ્રેરક, માર્ગદર્શક અને અનુકરણીય બની રહી. સૌરાષ્ટ્ર-ગુજરાત તરફ : આવા સમર્થ વિદ્વાન અને સુધારાવાદી મહાપુરુષનો લાભ હજી સૌરાષ્ટ્ર-ગુજરાતને મળ્યો નહોતો, તે સમાજના આગેવાનોને ખટકતું હતું. અગ્રગણ્ય ગુજારિત શ્રાવકનું એક ડેપ્યુટેશન બે–ત્રણ વાર મહારાજશ્રીને વિનંતી કરી આવ્યું. તેઓશ્રીએ સંમતિ આપી અને પાલનપુર, વીરગામ, વઢવાણ થઈ તેઓ રાજકોટ પધાર્યા. વિ.સં. ૧૯૯૩થી ચાર ચાતુર્માસ અનુક્રમે રાજકોટ, જામનગર, મોરબી અને અમદાવાદમાં થયાં. અહીં સર્વત્ર જૈનોનો, જૈનપ્રેમીઓનો, રાષ્ટ્રીય નેતાઓનો અને સૌરાષ્ટ્રના રાજવીઓનો તેમના પ્રત્યેનો સદ્ભાવ અને ભક્તિ ખૂબ પ્રશંસનીય રહ્યાં. પરંતુ અહીંથી તેઓશ્રીનું શારીરિક સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેવા લાગ્યું. અશક્તિ વધારે જણાવવા લાગી, છતાં તેઓશ્રીએ મારવાડ તરફ વિહાર કર્યો અને છેલ્લાં ચાતુર્માસો તેમણે ક્રમશઃ Page #87 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ બાવર, બગડી, બિકાનેર અને ભાનાસરમાં કર્યા. અંતિમ અવસ્થા : સૌરાષ્ટ્રથી જે અશક્તિ અને ઘૂંટણ તથા શરદીનું દર્દ ચાલું થયેલું તે ઓછું થાય તે પહેલાં જ વિ.સં. ૧૯૯૯ના જેઠ સુદ પૂનમને દિવસે, મહારાજશ્રીની દીક્ષા સુવર્ણજયંતીની ઉજવણી પછી માત્ર છ મહિનામાં જ તેઓશ્રીને 5 જમણી બાજુના અર્ધા અંગમાં પક્ષઘાતનો હુમલો થયો. પીઠના નીચેના ભાગમાં મોટું ગૂમડું પણ થયું હતું, છતાં તેઓએ શાંતિથી સૌને ખમાવીને સમતાપૂર્વક દેહત્યાગ કર્યો. સ્મશાનયાત્રા અને ઉત્તરક્રિયા પણ તેમના પદને અને વ્યક્તિત્વને અનુરૂપ થયાં. સમસ્ત રાજ્યમાં શોક પાળવામાં આવ્યો અને તેમના જીવનકાર્યને અનુરૂપ “શ્રી જવાહર વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી. પૂ. મહારાજશ્રીની વિશેષતાઓ : (૧) તેમના જીવનમાં બાળપણથી જ વૈરાગ્યના દઢ સંસ્કાર - ઉદય પામ્યા હતા. (૨) માત્ર રૂઢિગત ક્રિયાઓમાં જ રોકાઈ ન રહેતાં જ્ઞાનની આરાધના તરફ તેઓ વિશેષ લક્ષ આપતા. (૩) તેઓ પ્રગતિશીલ, સુધારાવિદ અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલા હતા. પોતાની મર્યાદામાં રહી સમસ્ત સમાજના ઉત્કર્ષમાં યોગદાન આપવાની નીતિમાં તેઓ અંત સુધી દઢ. હતા. (૪) ધાર્મિક પુરુષો ઉપરાંત રાષ્ટ્રની અનેક પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ પણ તેમનાં દર્શન, સત્સંગ અને પ્રવચન અર્થે આવતી, જેમાં મુખ્ય નામો નીચે પ્રમાણે ગણાવી શકાય : (૧) રાષ્ટ્રપિતા મહાત્માગાંધી વિ.સં. ૧૯૯૩, રાજકોટ, (૨) સરદાર વલ્લભભાઈ પટેલ વિ.સં. ૧૯૯૩, રાજકોટ (૩) શ્રી બાળગંગાધર તિલક વિ.સં. ૧૯૭૨, અહમદનગર (૪) શ્રી પટ્ટાભી સીતારામૈયા વિ.સં. ૧૯૯૩, પોરબંદર (૫) શ્રી મદનમોહન માલવિયાજી વિ.સં. ૧૯૮૪, બિકાનેર (૬) સેન્ડો પ્રોફેસર રામમૂર્તિ વિ.સં. ૧૯૭૨, અહમદનગર (૭) સેનાપતિ બાપટ વિ.સં. ૧૯૦૧, પારનેરા (૮) સંત વિનોબા ભાવે (માહિતી મળતી નથી). (૯) શ્રી રામનરેશ ત્રિપાઠી વિ.સં. ૧૯૮૭, બિકાનેર (૧૦) કાકા કાલેલકર (માહિતી મળતી નથી). (૧૧) શ્રી ઠક્કરબાપા (માહિતી મળતી નથી). (૧૨) સૌરાષ્ટ્ર રાજસ્થાનના રાજવીઓ વિવિધ સ્થળોએ (૧૩) સર મનુભાઈ મહેતા વિ.સં. ૧૯૮૪, ભીમાસર (૫) નિર્વ્યસનીપણું, સમાજસુધારણા અને વ્યાપક દષ્ટિ : તે જમાનામાં સમસ્ત ભારતીય સમાજમાં અને જૈન સમાજમાં પણ જ્ઞાનપ્રચારનો અભાવ હતો. બાળલગ્નો અને વૃદ્ધલગ્નો થતાં. દહેજની પ્રથા વ્યાપક હતી. બહેનોની અને ખાસ કરીને વિધવાઓની દશા દયનીય હતી. દારૂ, ગાંજો, ચરસ, તમાકુ, માંસાહાર, જુગાર, વિષયલંપટતા આદિનો ખૂબ ફેલાવો હતો. અસ્પૃશ્યતાની અધમ માન્યતા હિંદુ ધર્મનું મહાન કલંક હતું. આર્ય ધર્મોના અનુયાયીઓમાં એકબીજાના ધર્મ પ્રત્યે અસહિષ્ણુતા હતી. આવા અનેક સાંપ્રત, નૈતિક, શૈક્ષણિક અને રાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણમાં તેઓએ પોતાનું યોગ્ય અને પ્રશંસનીય યોગદાન કર્યું. શતાવધાની પંડિતરત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ ભારતની પશ્ચિમે આવેલો કચ્છ પ્રદેશ ત્યાંનાં લોકોની સાહસિકતા, શૂરવીરતા અને સરળતા માટે જગતમાં પ્રસિદ્ધ છે. રણ પ્રદેશની આ કઠોરભૂમિમાં રહેતા મનુષ્યોનાં હૃદય કોમળ હોય છે, પણ તેમની જીવનચર્યા કડક છે. આ કચ્છના ભોરારા ગામે વિશા ઓસવાળનું એક પ્રતિષ્ઠિત કુટુંબ વસતું હતું. તેમાં ગૃહસ્વામી શ્રી વીરપાળ શેઠ અને ગૃહલક્ષમી લક્ષ્મીબાઈનું સાત્ત્વિક અને પ્રસન્ન દાંપત્યજીવન બે દીકરાઓના જન્મથી ધન્ય બન્યું. મોટાનું નામ નથુભાઈ અને નાનાનું નામ રાયશીભાઈ. આ નાના દીકરા રાયશીભાઈ જ પાછળથી શ્રી રત્નચંદ્રજી મહારાજ તરીકે જાણીતા બન્યા. તેમનો જન્મ વિ.સં. ૧૯૬૩ના વૈશાખ સુદ ૧૨ને દિવસે ભોરારા ગામમાં થયો હતો. બાલ્યકાળવેપારનો પ્રારંભ: એ જમાનામાં કેળવણીનો પ્રચાર ઘણો ઓછો હતો અને તેમાં વળી કચ્છનો પછાત વિસ્તાર! તેથી રાયશીને ગામઠી શાળામાં જ કેળવણી માટે મૂકવામાં આવ્યો. ભણવામાં રાયશી તેજસ્વી હતો. તેની સ્મરણશક્તિ ઘણી સારી હતી. દસ વર્ષની વયે સાતમી પરીક્ષા પાસ કર્યા પછી ઉચ્ચ કેળવણીની વ્યવસ્થા ન હોવાથી કુટુંબીઓએ બન્ને પુત્રોને વેપારધંધાની તાલીમ અર્થે મુંબઈ Jain Education Intemational ducation Intermational Page #88 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા મોકલી દીધા. આમ દસ વર્ષની નાની ઉંમરે પોતાના મોટાભાઈ વાચન અને જ્ઞાનચર્ચા સારી રીતે થવાં લાગ્યાં. બે-ત્રણ માસ નથુભાઈ સાથે રાયશીભાઈ અનાજના વેપારમાં જોડાયા. ગંભીર પછી તેઓ મુંબઈ રહેવા આવ્યા, જ્યાં ખંભાત સંપ્રદાયના સ્વભાવના રાયશીભાઈ રમતગમત કે ખેલકૂદને બદલે વેપારમાં સાધુઓનો સમાગમ રહેતો. મોટાભાઈની રજા લઈને તેઓ વતન ઠીક ઠીક સ્થિર થયા. વેપાર અંગે કોઈ કોઈ વાર તેમને ઇન્દોર તરફ પાછા ફર્યા. અહીં સંવત ૧૯૫૨નું ગુલાબચંદ્રજી નજીક આવેલા સનાવદ ગામે જવું પડતું અને રહેવું પડતું. આ મહારાજનું ચોમાસું ચાલતું હતું. રાયશીભાઈની ફરી વેવિશાળ ન દરમિયાન તેમણે તારટપાલ ઉકેલવા જોણું અંગ્રેજીનું જ્ઞાન મેળવી કરવાની વાત ગામમાં ઠીક ઠીક પ્રસરી ગઈ હતી, એટલામાં લીધું. અહીં તેઓએ એક વર્ષ અનાજના વેપારનો અનુભવ લઈને મોટાભાઈ શ્રી નથુભાઈનો પણ વાતને સમર્થન આપતો પત્ર મુંબઈમાં એક કચ્છી વેપારી શ્રી કેશવજી દેવજી સાથે આવી ગયો. માતા લક્ષ્મીબાઈએ મમત્વને લીધે ઘણા કાલાવાલા ભાગીદારીમાં વેપાર શરૂ કર્યો. આમ ૧૨ વર્ષની વયે પહોંચતાં કર્યા, કારણ કે ૧૬ વર્ષના દીકરાને દીક્ષાની આજ્ઞા આપવા કઈ સુધીમાં તો તેમણે ધનોપાર્જનમાં ઠીક ઠીક પ્રમાણમાં સફળતા માતા તૈયાર થાય? પિતાજી આ બાબત મૌન રહેતા. તેથી પુત્રને મેળવી લીધી. સમજાવવાનો બધો બોજો માત્ર માતા ઉપર જ આવી પડ્યો મુંબઈના ધમાલિયા જીવનથી જ્યારે કંટાળો આવે ત્યારે હતો. રાયશીભાઈના વધતા અને દૃઢ થયેલા વૈરાગ્ય સામે માતાને પ્રસંગોપાત તેઓ ચોપાટની રમત રમતા. તે જમાનામાં ચોપાટ આખરે ઝૂકવું પડ્યું. સંયમ લેવાની લીલી ઝંડી મળી ગઈ. તે મનોરંજન માટેનું સમાજવ્યાપી સાધન ગણાતું. અનુસાર ૧૭ વર્ષના રાયશીભાઈની પ્રવ્રજ્યા વિ.સં. ૧૯૫૩ના જેઠ સુદ ૩ને ગુરુવારે તેમના જ વતનમાં અનેક સાધુસાધ્વીઓ ચોમાસાનો નિવૃત્તિકાળ અને ધર્મોપાસના : તે જમાનામાં આદિ ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં, ઉલ્લાસભાવથી સંપન્ન સામાન્ય કચ્છીઓ પણ ૮ મહિના વેપારધંધા અર્થે ગામ થઈ. આમ શ્રી ગુલાબચંદ્રજી મહારાજને ગુરુપદે સ્થાપી પરગામ વસતા અને ચોમાસું બેસે એટલે ધંધામાંથી નિવૃત્તિ લઈ રાયશીભાઈ શ્રી રત્નચંદ્રજી મહારાજ બન્યા અને સાત દિવસ વતનમાં આવતા. અહીં તેઓ સત્સમાગમ, પ્રભુસ્મરણ અને બાદ મુંદ્રામાં તેમની વડી દીક્ષા થઈ. ધાર્મિક તહેવારોમાં ભાગ લઈને પોતાના જીવનને ઉજમાળતા. તે જમાનાના રીતરિવાજો મુજબ ૧૩ વર્ષની ઉંમરે હાંસબાઈ સરસ્વતીની અખંડ અને ઉગ્ર સાધના : નાનપણના નામની કન્યા સાથે તેમનાં લગ્ન થયેલાં. લગ્ન પછી ત્રણેક વર્ષ વૈરાગ્યના સંસ્કાર દીક્ષા લેતાં પલ્લવિત થયા અને અખંડ મુંબઈ, સનાવદ અને બેલાપુરમાં વેપારધંધા અર્થે જવાનું થતું જ્ઞાનઉપાસનામાં રચ્યાપચ્યા રહેવાની ઉત્કટ વૃત્તિ જાગી. વડી અને વચ્ચે ચોમાસામાં વતનમાં આવવાનું બનતું ત્યારે ભોરારા, દીક્ષા પછી માંડવી તરફ સંઘનો વિહાર થયો. વચ્ચે આવતા મુંદ્રા અને અંજાર વગેરે ગામોમાં લીંબડી સંપ્રદાયના શ્રી દેશલપુર ગામમાં અષાઢ સુદ ૧ને દિવસે સંસ્કૃત ભાષાના ગુલાબચંદ્રજી મહારાજ અને તેમના સંપ્રદાયના સાધુઓનો વ્યાકરણના અભ્યાસનો પ્રારંભ કર્યો અને જામનગરથી આવેલા સમાગમ થતો. આ રીતે ધાર્મિક જીવન જીવવાની અને વૈરાગ્ય શાસ્ત્રીજીની સાથે રહી ‘સિદ્ધાંતચંદ્રિકા'નો પહેલો ભાગ પૂરો કર્યો. વધારવાની પ્રેરણા મળતી રહેતી. સંવત ૧૯૫૫ના અંજારના ચાતુર્માસમાં ‘સિદ્ધાંતચંદ્રિકા'નો બીજો ભાગ, “રઘુવંશ”, “શ્રુતબોધ” અને “શ્રતરત્નાકરવગેરે ગ્રંથોનો વૈરાગ્ય અને દીક્ષા : વિ.સં. ૧૯૫૧માં તેમના અભ્યાસ કર્યો. તેઓશ્રીની સ્મરણશક્તિ અને બુદ્ધિની તેજસ્વિતા વૈરાગ્યને દઢ બનાવનારો એક પ્રસંગ બની ગયો. આ વખતે અદ્ભુત હોવાથી આગળના ૧૯૫૬ અને ૧૯૫૭ના જામનગર તેઓ બેલાપુરમાં હતા ત્યારે ઘરેથી પત્ર આવ્યો “તેમનાં પત્ની અને જૂનાગઢના ચાતુર્માસમાં તેઓએ વિવિધ શાસ્ત્રીઓ પાસે હાંસબાઈએ પુત્રીને જન્મ આપ્યો છે અને તે સાથે તેમનું “સિદ્ધાંતકૌમુદી', “શિશુપાલવધ’, ‘કુવલયાનંદ કારિકા' આદિ અવસાન થયું છે.” તરત રાયશીભાઈએ મોટાભાઈને મુંબઈ પત્ર ગ્રંથો પૂરા કરીને પછીના છ માસમાં ‘તર્કસંગ્રહ’, ‘ચાયબોધિની', લખી નાખ્યો : ભરોરા તારથી ખબર આપો કે ફરીથી વેવિશાળ “ન્યાયદીપિકા', “ન્યાયસિદ્ધાંત-મુક્તાવલિ', “સાધનિકા' અને ન કરે. આ બાજુ બેલાપુરમાં પત્નીના વિયોગના સમાચારથી દિનકરી' એમ અતિ કઠિન ગણાતા ન્યાયશાસ્ત્રના છ ગ્રંથો અને રાયશીભાઈને સ્વાભાવિક દુઃખ તો જરૂર થયું હશે, પણ ધાર્મિક “અનુયોગદ્વાર', “ચંદ્રપ્રજ્ઞપ્તિ', “સૂર્યપ્રજ્ઞપ્તિ', “દશવૈકાલિક' અને વૃત્તિના સંસ્કારને પોષવાવાળા બે-ત્રણ કચ્છી ભાઈઓનો વિવિધ થોકડાઓનો સારો અભ્યાસ કરી લીધો. ૧૯૩૦ના સમાગમ તેમને મળી ગયો, જેથી વેપાર સિવાયના સમયમાં અંજાર ચાતુર્માસમાં અંગ્રેજી, ગણિત અને જ્યોતિષવિદ્યાનો જરૂર Jain Education Intemational Page #89 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પૂરતો અભ્યાસ પૂરો કરી લીધો. ૧૯૬૧ના ખેડોઈના ચાતુર્માસ હતો. આ સંમેલનમાં ૨૩૮ સંતો, ૪૦ સાધ્વીઓ અને હજારોની પહેલાં મિથિલાના સુપ્રસિદ્ધ શાસ્ત્રી શશિનાથ ઝા પાસે તેમણે સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓનો સમુદાય એકત્ર થયો હતો. પંચલક્ષણી’, ‘સિદ્ધાંતલક્ષણી’, ‘રસગંગાધર', “સાંખ્યતત્ત્વકૌમુદી' ઉત્સાહભર્યા વાતાવરણમાં વિ.સં. ૧૯૮૯ના ચૈત્ર સુદ ઇત્યાદિ ન્યાય, સાહિત્ય અને દર્શનશાસ્ત્રના વિવિધ ગ્રંથોનું ૧૦ને બુધવારના દિવસથી આ ચિરપ્રતિક્ષિત સંમેલનનો મંગલ અધ્યયન પૂરું કર્યું. ખેડોઈના ૧૯૬૧ના ચાતુર્માસ પછી કચ્છનાં પ્રારંભ થયો. સંમેલનમાં ગુજરાતના સાધુઓની સંખ્યા ૩૨ કાંઠાનાં ગામોમાં વિહાર કરતાં તેઓને શીતળાની બિમારી જેટલી હતી. મંગલાચરણ કરવાનું સૌભાગ્ય મુનિ શ્રી થયેલી, પણ તેમાંથી ધીમે ધીમે સારું થઈ ગયું. ન્યાયશાસ્ત્રના રત્નચંદ્રજીને પ્રાપ્ત થયું હતું. શાંતિરક્ષકો તરીકે ગુજરાતના શ્રી અધ્યયનના છેલ્લા તબક્કાની પૂર્ણાહુતિ ચોટીલા મુકામે શાસ્ત્રી રત્નચંદ્રજી અને પંજાબના શ્રી ઉદયચંદજી નિમાયા હતા. બાલકૃષ્ણ મિશ્ર પાસેથી ‘વ્યુત્પત્તિવાદ', “શક્તિવાદ', “સાધારણ', કાર્યવાહીના લેખકો તરીકે શ્રી આત્મારામજી અને શ્રી સંતબાલજી ‘હત્વાભાસ' ઇત્યાદિ ગ્રંથોના અભ્યાસથી વિ.સં. ૧૯૬૪માં થઈ. નિમાયા હતા. યુવાચાર્યપદ અને ઉપાધ્યાયપદની નિમણુક, અવધાનશક્તિ કેળવવાનો અને સાહિત્યરચનાનો પ્રારંભઃ ચોમાસાં નીમવાની અને દોષશુદ્ધિ આપવાની સત્તા-આ બાબતો વિ.સં. ૧૯૬૩થી તેમણે અવધાનશક્તિ કેળવવાનો પ્રારંભ કર્યો વિશે સારું સમાધાન થયું. જુદા જુદા પ્રાંતમાં વિચરતા એક જ હતો. સંવત ૧૯૬૪ના ચાતુર્માસ દરમ્યાન “ભાવનાશતક અને સંપ્રદાયના અને પૂર્વે પરસ્પર નહીં મળેલા સાધુઓને કર્તવ્યકૌમુદી નામના સંસ્કૃત ગ્રંથો લખવાની તેમણે શરૂઆત કરી. એકબીજાનો પરિચય કરી વાત્સલ્ય વધારવાની આ સંમેલનમાં મહારાજશ્રીની બુદ્ધિ, તેજસ્વિતા, ગ્રહણશક્તિ અને ધારણાશક્તિ તક મળી. અભુત હોવાથી આ વિષયમાં પ્રારંભથી જ તેઓને સારી ઉત્તર ભારતનો વિહાર: “સાધુ તો ચલતા ભલા” એ સફળતા પ્રાપ્ત થવા લાગી, જેથી અનુક્રમે આઠ અવધાન, સત્તર ઉક્તિ અનુસાર અજમેરનું સાધુસંમેલન પૂરું થતાં મહારાજશ્રીએ અવધાન અને પચાસ અવધાન કરવાની શક્તિ તો તેઓએ જયપુર તરફ પ્રયાણ કર્યું. જેન સાધુના જીવનમાં લોકસંપર્ક માટે, પહેલા જ વર્ષમાં પ્રાપ્ત કરી લીધી! એકીસાથે અનેક વસ્તુઓને અનાસક્તિ જાળવવા માટે, વિવિધ પ્રકારના અનુભવો દ્વારા ચિત્તમાં ધારણ કરી રાખવાની આ અવધાનની કળા મનની એક સંયમી જીવનનું ઘડતર કરવા માટે અને શરીર નીરોગી રાખવા વિરલ શક્તિ છે અને વિશિષ્ટ સ્મરણશક્તિવાળી વ્યક્તિ જ તેને માટે ચાતુર્માસ સિવાયના સમયમાં સતત પાદવિહારની આજ્ઞા સિદ્ધ કરી શકે છે. આપેલી છે. સંમેલન પછી શ્રી નાનચંદજી મહારાજે આગ્રા તરફ અજમેરના સાધુસંમેલનમાં : સ્થાનકવાસી વિહાર કર્યો અને શ્રી રત્નચંદ્રજી મહારાજે વિવિધ સંઘોની સાધુસમાજમાં તેમજ શ્રાવકોમાં તે જમાનામાં ઠીકઠીક પ્રમાણમાં વિનંતીથી જયપુરમાં ચાતુર્માસ દરમ્યાન જ્ઞાનનું પરબ માંડ્યું. શિથિલતા, કુસંપ, ઈર્ષ્યા અને વાદવિવાદ આદિ દુર્ગુણો મોટી સંખ્યામાં મુનિઓ તેમની પાસે રહી સંસ્કૃત, પ્રાકૃત અને વ્યાપકપણે દૃષ્ટિગોચર થતા હતા. આ કારણથી સમાજના પ્રબુદ્ધ જૈન આગમોનો વિશેષ અભ્યાસ કરશે, એવી તેમની ભાવના વર્ગમાં એવી માન્યતા પ્રવર્તતી હતી કે આ દૂષણોને દૂર કરવા હતી. મહારાજશ્રીની આ ભાવનાનો પ્રતિભાવ મધ્યમકક્ષાનો રહ્યો માટે સાધુઓ અને શ્રાવકો માટે નિશ્ચિત આચારસંહિતા ઘડાય અને ચાર પંજાબી તથા આઠ રાજસ્થાની મુનિઓ એમ કુલ ૧૨ તો સંપ વધે અને શિથિલાચારનો યોગ્ય પ્રતિકાર થઈ શકે. મુનિઓએ પૂ. મહારાજશ્રીના જ્ઞાનપરબનો ઠીક ઠીક લાભ લીધો. ઉપર્યુક્ત ધ્યેયને સિદ્ધ કરવા માટે જે અનેક પ્રયત્નો થયા તેના દિલ્હી થઈને પંજાબમાં , અલ્વરના ચાતુર્માસની અનુસંધાનમાં અને પરિપાકરૂપે અજમેરમાં બૃહદ્ સાધુસંમેલન પૂર્ણાહુતિ થતાં દિલ્હી તરફ વિહાર થયો. મહારાજશ્રીનું વિવિધ ભરવાનું નક્કી થયું. આ આ કાર્યમાં પંજાબ, રાજસ્થાન, માળવા ભાષાઓ ઉપરનું પ્રભુત્વ, વિશાળ સાહિત્યજ્ઞાન અને અદ્ભુત અને ગુજરાત-સૌરાષ્ટ્રના સમસ્ત સાધુસમાજે તથા દુર્લભજીભાઈ સ્મરણશક્તિને દર્શાવનારાં અવધાનોની વાત સાંભળીને બધી ઝવેરી, શ્રી ધીરજલાલ તુરખા, શ્રી હેમચંદભાઈ મહેતા આદિ કોમનાં અને ધર્મનાં લોકો તેમના પ્રવચનનો લાભ લેતાં. અહીં પ્રખર સમાજ હિતેચ્છુઓએ તેમજ મહાકવિ શ્રી ન્હાનાલાલ, જ તેમને “ભારતરત્ન'ની માનવંતી પદવી અર્પણ કરવામાં આવી પ્રજ્ઞાચક્ષુ શ્રી સુખલાલજી, પં. બેચરદાસજી, શ્રી જિનવિજયજી હતી. અહીં દિલ્હીથી આગળ વિહાર કરીને યુવાચાર્ય શ્રી અને લીંબડીના ઠાકોર શ્રી દોલતસિંહજીએ યોગ્ય સહકાર આપ્યો કાશીરામજી મહારાજ સાથે સંઘે રોહતક થઈને અમૃતસર ભણી Jain Education Intemational Educatiori Intemātional Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ધન્ય ધરા પ્રયાણ કર્યું. વિહાર દરમ્યાન શ્રી અમોલખ ઋષિજીનો તથા સુદઢ સમાજની રચના અને ધર્મપ્રચારનું કાર્ય નિરંતર આર્યાજી પાર્વતીબાઈના સમાગમનો પણ તેઓને લાભ મળ્યો. થતું રહે તેવી ભાવના મહારાજશ્રીના હૃદયમાં અંતિમ સમય સુધી જલંધર, કપુરથલા અને વ્યાસ થઈ મહારાજશ્રીએ અમૃતસરમાં રહ્યા કરી. આ માટે જૈનપ્રકાશના તંત્રી શ્રી હર્ષચંદ્ર દોશી, મુંબઈ પ્રવેશ કર્યો ત્યારે ત્યાંના જૈન સંઘે ખૂબ ઉત્સાહપૂર્વક તેમનું સકળ સંઘના મંત્રી શ્રી ગિરધરલાલ દફતરી, પ્રસિદ્ધ લેખક શ્રી સ્વાગત કર્યું હતું. અહીંના સમાજે મહારાજશ્રીને “વિદ્યાભૂષણ'ની ચૂનીલાલ વર્ધમાન શાહ તથા મુંબઈના અગ્રગણ્ય બુદ્ધિજીવીઓ, ઉપાધિથી અલંકૃત કર્યા. પંજાબમાં વિહાર આગળ ચાલુ રાખી કેળવણીકારો અને સામાજિક કાર્યકરો સાથે સમાજના ત્રણ બલાચોર, નાલાગઢ, અંબાલા, પંચકુલા અને શિમલા થઈ પાછા વિભાગો વીરશ્રમણ સંઘ, વીર બ્રહ્મચારી સંઘ અને વીર શ્રાવક ફરતી વખતે પ્રાકૃતિક સૌંદર્યવાળા બલાચોરમાં તેઓશ્રીએ - સંઘ વિશે તેમણે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. ચાતુર્માસ કર્યા. પંજાબના આ ઠંડા પ્રદેશમાં વિચરતાં વિદાયની વસમી વેળા : મહારાજશ્રીને લોહીના ઊંચા મહારાજશ્રીની તથા શિષ્યોની તબિયત વારંવાર બગડતી. દબાણની બિમારી હતી. કાર્યની અધિકતાને લીધે તે રોગ ઉપર બલાચોરથી વિહાર કરીને મહારાજશ્રી ધીમે ધીમે દિલ્હી આવી વિપરીત અસર થઈ. શ્રી જમનાદાસ ઉદાણીની નોંધ પ્રમાણે સંવત પહોંચ્યા. ૧૯૯૭ના વૈશાખ વદ ૪ ને બુધવાર તદનુસાર તા. ૧૪-૫કાશી-બનારસ માટેની ઝંખના : પ્રજ્ઞાચક્ષુ પં. શ્રી ૧૯૪૧ના રોજ મહારાજશ્રીએ તેમની સાથે વીર સંઘની કાર્યવાહી સુખલાલજીની પ્રેરણાથી અને સમસ્ત સંઘને જૈન ધર્મનો અંગે લગભગ એક કલાક ચર્ચા કરી હતી. ડૉક્ટરે દેવલાલી જવા તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળે તે હેતુથી બનારસ જવાની સૂચના કરી ત્યારે તેમણે સરળ અને શાંત સ્વભાવે જવાબ આપ્યો તેમની ભાવના હતી. આ ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવાના “થોડા દિવસ માટે કાંઈ નથી કરવું, મને શાતા છે.' ઇરાદાથી દિલ્હીથી વિહાર કરી આગ્રા, વૃંદાવન, મથુરા ઇત્યાદિ બીજે જ દિવસે એટલે તા. ૧૫-૫-૧૯૪૧ ને ગુરુવારે. તીર્થસ્થાનોનું અવલોકન કર્યું. આગ્રામાં કાનનો દુઃખાવો, લોહીનું દિવસ દરમ્યાન તો તેમને ઠીક રહ્યું, પરંતુ રાત્રે ૨-૩૦ વાગે દબાણ વગેરે અનેક બિમારીઓ આવી પડતાં આગળ વિહાર એકાએક શ્વાસ વધતો જણાયો. પક્ષઘાતની અસર જણાવા લાગી થઈ શક્યો નહીં અને ૧૯૯૪ના ચાતુર્માસ ત્યાં જ કરવાની ફરજ અને બ્લડપ્રેશર ૨૩૦ સુધી વધી ગયું. મુંબઈથી મોટા ડૉક્ટર પડી. શરીરના અસહકારના કારણથી મહારાજશ્રીની બનારસ આવી પહોંચે તે પહેલાં જ એટલે શુક્રવારે સવારે ૪-૫૦ મિનિટે જવાની ભાવના ફળી શકી નહીં અને ચાતુર્માસ પૂરાં થતાં મહારાજશ્રીએ આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. તેમના દેહવિલયના રાજસ્થાન તરફ વિહાર કરવો પડ્યો. ૧૯૯૫નાં ચાતુર્માસ સમાચાર પ્રસરતાં પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતનાં અનેક અજમેર નક્કી થયાં. દિલ્હી અને આગ્રાના અગ્રગણ્ય શ્રાવકો નગરોમાંથી તથા કલકત્તા, રંગૂન, મદ્રાસ ઇત્યાદિ નગરોમાંથી અને સાધુસમિતિના સલાહકારો સાથે અનેક મસલતો કર્યા છતાં લોકો તેઓશ્રીનાં અંતિમ દર્શનાર્થે આવવાં લાગ્યાં. જે પ્રત્યક્ષ ન સંવત્સરીની એકતાનો કે સાધુઓની સમાચારીની સંહિતાનો કોઈ પહોંચી શક્યાં તેઓએ તાર-ટપાલ દ્વારા પોતાની શ્રદ્ધાંજલિ સર્વમાન્ય ઉકેલ શોધી શકાયો નહીં. વ્યક્ત કરી. ઘાટકોપર મુકામે હજારો ભક્તોની હાજરીમાં તેઓશ્રીના દેહના અગ્નિસંસ્કાર થયા. અંતિમ ચાતુર્માસ : ગરમી અને ઠંડીના અતિરેકો, આહારવિહારની અગવડો અને સમાજની એકતા માટેના સતત જીવંત સ્મારકો : મહારાજશ્રીની બહુમુખી પ્રતિભાની પ્રયત્નો તેમજ અનેકવિધ ચિંતાથી મહારાજશ્રીનું સ્વાસ્થ પ્રેરણાથી થયેલા સર્વોપયોગી સ્મારકોની સંક્ષિપ્ત યાદી નીચે જલદીથી કથળી રહ્યું હતું. પ્રોસ્ટેટ ગ્લેન્ડની વ્યાધિને લીધે પ્રમાણે છે : પેશાબની તકલીફ રહેતી. ઉપચારની સારી સગવડ મુંબઈમાં થઈ (૧) પં. શ્રી રત્નચંદ્રજી જૈન કન્યાશાળા-ઘાટકોપર. શકશે એમ લાગવાથી તે તરફ પ્રયાણ ચાલુ થઈ ગયું હતું. અંતે (૨) શતાવધાની રત્નચંદ્રજી પુસ્તકાલય (શ્રી પાર્શ્વનાથ ડૉ. ટી. ઓ. શાહની હોસ્પિટલમાં પ્રોસ્ટેટ ગ્લેન્ડનું ઓપરેશન વિદ્યાશ્રમ, બનારસ સાથે સંલગ્ન) કરાવવું પડ્યું. જો કે ઓપરેશન સફળ થયું પણ ગેસ અને (૩) શ્રી રત્નચંદ્રજી સ્થાનકવાસી જૈન પુસ્તકાલય-કઠોર ન્યુમોનિયા ઇત્યાદિને લીધે લાંબો સમય નબળાઈ રહી અને (૪) શતાવધાની પં. રત્નચંદ્રજી જૈન જ્ઞાનમંદિર-સુરેન્દ્રનગર ચાર-પાંચ મહિને શરીરનું કંઈક ઠેકાણું પડ્યું. (૫) શ્રી જૈન સાહિત્યપ્રચારક સમિતિ-બાવર Jain Education Intemational Page #91 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૧ કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ મોરબીમાં થયાં. આ દરમિયાન તેઓએ રાષ્ટ્રીયતાના પક્ષમાં અને પ્રભુ : . વોરનાં ગુણગાન સાધુ મહારાજ પણ મોટેથી ગાય તો સર્વ જીવો સાથે મૈત્રીભાવ, જન્મજાત કવિત્વ, મધુર વાંધો નહીં તેના સમર્થનમાં પોતાનું સુધારાવાદી વલણ સમાજ રાગમાં ભક્તિગીતોનું ગાન, સહજ-પરોપકારવૃત્તિ અને સમક્ષ વ્યક્ત કર્યું. આ કારણથી સૌરાષ્ટ્ર-કચ્છમાં મુનિશ્રી સર્વધર્મસમભાવ આદિ વિશિષ્ટ ગુણોની સૌરભથી પશ્ચિમ ક્રાંતિકારી વિચારોવાળા તરીકે જાણીતા થયા. ભારતમાં પાંચ દાયકાઓ કરતાં પણ અધિક સમય સુધી ધર્મજાગૃતિનો સંદેશ આપનાર શ્રી નાનચંદ્રજી મહારાજ વર્તમાન ગુરુસેવા અને વિશેષ શાસ્ત્રાભ્યાસ : ગુરુદેવ શ્રી શતાબ્દીના એક મહાન ભક્ત-સંત હતા. દેવચંદ્રજી મહારાજને લકવાની અસર થઈ અને આ યુવાન મુનિએ ગુરુજીની સેવામાં રહેવાનું નક્કી કર્યું. આથી વિ.સં. પશ્ચિમ ભારતનો સૌરાષ્ટ્ર પ્રદેશ સંતો, શૂરવીરો અને ૧૯૬૮થી વિ.સં. ૧૯૭૬ સુધી (નવ વર્ષ સુધી) લીંબડીમાં દાતારોની જન્મભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે. તેના ઝાલાવાડ લાંબો સ્થિરવાસ કરવો પડ્યો. આ સમય દરમિયાન તેમણે (વર્તમાન સુરેન્દ્રનગર) નામના જિલ્લામાં સાયલા નામનું ગામ પોતાની આગવી બુદ્ધિપ્રતિભા દ્વારા સાધકજીવન માટે આવશ્યક છે. આ ગામમાં લાલા ભગત નામના સંત થઈ ગયા. તેથી આ સંસ્કૃત, પ્રાકૃત, દર્શન અને કાવ્યશાસ્ત્રોનો ઠીક ઠીક અભ્યાસ કરી ગામ “ભગતના ગામ' તરીકે પણ ઓળખાય છે. આ ગામમાં લીધો, ઉપરાંત સમાજસેવા અને સાહિત્ય-નિર્માણમાં પોતાના વિ.સં. ૧૯૩૩ના માગશર સુદ એકમ ને ગુરુવારે શ્રી સમયનો સદુપયોગ કરી સંઘની ખૂબ ખૂબ ચાહના મેળવી. નાનંચદ્રજીનો જન્મ થયો હતો. તેમનું જન્મ વખતનું નામ સમસ્ત સંઘ અને મુનિશ્રીએ ગુરુજીની સેવાશુશ્રુષા કરવામાં કોઈ નાગરભાઈ હતું, તેમનાં માતાનું નામ રળિયાતબાઈ અને પિતાનું ઊણપ રાખી ન હતી, છતાં, તેમની તબિયતે પલટો ખાધો અને નામ પાનાચંદભાઈ હતું. આ ધર્મનિષ્ઠ સદાચારી કુટુંબ વિ.સં. ૧૯૭૭માં તેઓએ સ્વર્ગારોહણ કર્યું. દશાશ્રીમાળી વણિક ગણાતું અને તેમાં સ્થાનકવાસી સંપ્રદાયના સંસ્કાર હતા. બાળકની પાંચ વર્ષની ઉંમરે માતાએ અને મુંબઈગરાઓનું આકર્ષણ : મુનિશ્રીનું ભવ્ય વ્યક્તિત્વ, અગિયાર વર્ષની ઉંમરે પિતાએ વિદાય લીધી. તેથી તેમનાં તેમની પદ્યમય શૈલી, વિશાળ દૃષ્ટિ, બુલંદ છતાં મીઠો સ્વર, ભાભી મોંઘીબાએ જ પાલક માતા તરીકેની ફરજ બજાવી. સુધારાવાદી વિચારધારા, સમાજવિકાસની ધગશ વગેરે અનેક આટલું ઓછું હોય તેમ થોડા વખતમાં મોટાભાઈ જેસંગભાઈનું ગુણોને લીધે મુંબઈના સંઘની ચાતુર્માસ માટે સતત માંગણી અવસાન થયું અને મોંઘીબા વિધવા થયાં. ત્યારબાદ રહેતી. અંતે મુનિશ્રીને વિ.સં. ૧૯૮૨નું ચાતુર્માસ ઘાટકોપરમાં નાગરભાઈની સાથે જે કન્યાનો વિવાહ થયો હતો, તેમાં કાંઈ કરવાની સ્વીકૃતિ આપવી પડી. તેમના પ્રવચનોમાં જે મોટી અદલા-બદલી કરી નાખવામાં આવી છે તેવા સમાચાર મળ્યા. હાજરી થતી તે પરથી ખ્યાલ આવતો કે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી એક પછી એક આવી પડેલા આવા અનેક પ્રસંગોથી નાગરભાઈ કેટલી મોટી સંખ્યામાં જૈનો અહીં આવીને વસ્યાં હતાં. આ તથા મોંઘીબાનું ચિત્ત વધારે વિરક્ત થઈ ગયું. ઘણાં લોકોની ચાતુર્માસમાં સ્થાનકવાસી ઉપાશ્રય નો ભવ્ય ઇમારતનો પાયો સમજાવટ છતાં નાગરભાઈનો વૈરાગ્ય વધતો ગયો. તેઓ નખાયો. સમસ્ત જૈન સમાજમાં ધર્મજાગૃતિની સરસ લહેર સર્વાચન અને સત્સમાગમમાં રહેવા લાગ્યા અને યોગ્ય ગુર વ્યાપી ગઈ. અહીં તેઓએ અ.ભા.સ્થા. જૈન કોન્ફરન્સને પણ મળે તો દીક્ષા લેવી એવા નિર્ણય પર આવી ગયા. આ સમયે સંબોધી હતી. તેમને લીંબડીના શ્રી પોપટભાઈ હંસરાજભાઈનો ભેટો થયો. વિ.સં. ૧૯૮૩નું ચાતુર્માસ લીંબડીમાં થયું. ત્યાં શ્રી તેમણે પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજ પાસે જવાની સૂચના કરી. ચૂનીલાલજી મુનિની દીક્ષા થઈ. ત્યાર પછી વિ.સં. ૧૯૮૪માં બંને જણા વાગડ થઈ કચ્છ પહોંચી ગયા. અહીં પૂ. મહારાજશ્રી વાંકાનેરનું ચાતુર્માસ કરી, ૧૯૮૫માં મોરબીમાં શ્રી શિવલાલજી દેવચંદ્રજીનાં દર્શનબોધથી પ્રભાવિત થઈ જેસલ-તોરલના | (સંતબાલજી)ની દીક્ષા થઈ. ૧૯૮૯નું ચાતુર્માસ આગ્રામાં હતું, સમાધિ-સ્થાનથી પ્રસિદ્ધ અંજાર ગામે વિ.સં. ૧૯૫૭ના ફાગણ દરમિયાન અજમેર સંમેલનમાં તેઓએ લીંબડી સંપ્રદાયનું સુદ ત્રીજ ને ગુરુવારે દીક્ષા ગ્રહણ કરી. ગુરુજીએ તેમનું નામ પ્રતિનિધિત્વ કર્યું. વિ.સં. ૧૯૯૧માં ઘાટકોપર અને ૧૯૯૨માં મુનિ નાનચંદ્ર રાખ્યું. કાંદાવાડીમાં તેઓનાં ચાતુર્માસ થયાં. બોરીવલીમાં ૨૦૧૪ અને તેમનાં કેટલાંક ચાતુર્માસ માંડવી. જામનગર અને ૨૦૧૫ના જે ચાતુર્માસ થયાં તેમાં ધાર્મિક જાગૃતિ સાથે અનેક Jain Education Intemational Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ધન્ય ધરા સામાજિક અને લોકોપયોગી કાર્યો પણ થયાં. બોરીવલીમાં તે આમ એકંદરે ૬૪ વર્ષનું દીર્ધ સંયમી જીવન વિતાવી, સમયે મધ્યમ અને ગરીબ વર્ગના જૈન વસતા, પણ તેઓની ધર્મ સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ વગેરે પ્રદેશોમાં જૈન-જૈનેતર સમસ્ત પ્રત્યેની લગન અને શ્રદ્ધા તથા સંપ રાખીને કાર્ય કરવાની જનતામાં સદાચાર, નિર્બસનતા, માનવધર્મ અને પ્રાર્થનાની ભાવના અદમ્ય હતી. આ કારણથી જ આ ચાતુર્માસમાં મહત્તાના સંસ્કારો રેડીને મહારાજે ચિરવિદાય લીધી. ધર્મજાગૃતિ, યુવા પ્રવૃત્તિ, મહિલા મંડળની પ્રવૃત્તિઓ અને અન્ય | મુખ્ય મુનિ શિષ્યો : પૂ. મહારાજશ્રીએ મુનિશ્રી સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ સુંદર થઈ. ચૂનીલાલજીને વિ.સં. ૧૯૮૩માં અને મુનિશ્રી સંતબાલજીને સાયલામાં સ્થિરવાસ અને અંતિમ દિવસો : છેલ્લાં ચાર વિ.સં. ૧૯૮૫માં દીક્ષા આપી હતી. બંને શિષ્યોની ગુરુભક્તિ ચાતુર્માસ પૂ. મહારાજશ્રીએ સાયલામાં જ કર્યા. ૮૭મી અભુત હતી. પૂ. ચૂનીલાલજી મુનિમાં પરંપરાગત સંસ્કારોની જન્મજયંતી પૂ. સંતબાલજી, પૂ. ચૂનીલાલજી મુનિ તથા અન્ય સાથે સાથે ગુરુદેવ પ્રત્યેના ભક્તિભાવનું વધારે પ્રતિબિંબ પડે મહાસતીઓ અને શ્રાવકોની હાજરીમાં પ્રાર્થના, પ્રવચન, ભક્તિ છે. આજે ૬૦ વર્ષના દીર્ધ દીક્ષાજીવન પછી પણ તેઓ આદિથી ઊજવવામાં આવી. ત્યારપછી પૂ. સંતબાલજી તો દિલ્હી મહારાજશ્રીના શિષ્યો અને સંઘનું વિધિવત્ પાલન અને અને કલકત્તા (ભવાનીપુરા)નાં ચાતુર્માસ અર્થે જતા રહ્યા પણ અનુશાસન પોતાની અપાર ધીરજ અને કરુણાથી સુંદર રીતે કરી પૂ. ચિંતમુનિને તો “ગુરુદેવ' જ સર્વસ્વ હોવાથી તેઓ તેમની સાથે રહ્યા છે. સ્વ. મુનિશ્રી સંતબાલજીનું વ્યક્તિત્વ ક્રાંતિકારી હતું. જ રહ્યાં. અહીંના તેઓશ્રીના સ્થિરવાસ દરમિયાન વિવિધ તેથી પોતાની ચર્યાના નિયમોનું પાલન કરતાં કરતાં તેઓ સ્થળોએથી સેવા, દર્શન અને સત્સંગ અર્થે મહાસતીજીઓ તથા વિશ્વ વાત્સલ્યના ભાવથી પ્રેરાઈને સમગ્ર ભારતીય સંસ્કારો, શ્રાવકોનો પ્રવાહ ચાલુ જ રહો. રાષ્ટ્રીયતા, ગાંધીવિચારધારા અને સમાજોદ્ધારનાં સત્કાર્યો પ્રત્યે આખરે વસમી વિદાયનો અને મહાપ્રયાણનો દિવસ અભિમુખ થયા હતા. તેમના સમગ્ર જીવનમાં આ વિચારધારા આવી પહોંચ્યો. સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે. ચીંચણના આશ્રમમાં તેમણે શ્રીમદ્ રાજચંદ્ર, મહાત્મા ગાંધીજી, પૂ.શ્રી નાનચંદ્રજી અને શ્રી “કર લે સિંગાર! ચતુર અલબેલી જવાહરલાલ નહેરુના નામે ચાર મુખ્ય વિભાગોનું આયોજન | સાજનકે ઘર જાના હોગા.” કર્યું. આમ આ શિષ્ય યુગલે પૂ. મહારાજશ્રીની વિચારધારા અને વિ.સં. ૨૦૨૧ના માગશર વદ ૯ ને રવિવારે સવારના સત્કાર્યોની ભાવનાની જ્યોતને જલતી રાખીને પોતાના ગુરુનું તેઓએ પ્રાર્થના અને પ્રવચન કરી, નિત્યક્રમથી પરવારી, ત્રણ અદા કર્યું. તેમના શિષ્ય મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી, પ્રતિક્રમણ કરી લીધું, પરંતુ સાંજની પ્રાર્થનામાં ન બેસી શક્યા. ભાલ નળ કાંઠા પ્રાયોગિક સંઘ, ગુંદી વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક તેમણે છાતીમાં દુઃખાવાની વાત કરી. એટલામાં તો શ્વાસ પણ સંઘ, મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ચચણી અને જોરશોરથી ચાલવા લાગ્યો. સુરેન્દ્રનગરથી ડૉક્ટરને બોલાવવાની માતૃસમાજ મુંબઈ-અમદાવાદ સંસ્થાઓ ધર્મ-અધ્યાત્મ અને વ્યવસ્થા કરવામાં આવી, પણ તે પહેલાં તો પૂ. મહારાજશ્રીએ સમાજગત સેવાકીય કાર્યોમાં પ્રવૃત્ત છે. ચાર શરણાંને-અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળ પ્રણિત ધર્મને શિષ્ટ, સંસ્કારી અને આધ્યાત્મિક સાહિત્યનું સર્જન : સ્વીકારવાનો સંકેત કરી દીધો અને રાત્રે ૧૦-૨૫ મિનિટે સુંદર કાવ્યો રચવાની જન્જાત શક્તિ અને પ્રાર્થનાના વિશિષ્ટ મહાપ્રયાણ કર્યું. અભ્યાસને લીધે તેઓએ ધર્મ–આરાધનાને લગતાં લગભગ આના સમાચાર વીજળીની માફક ચારે બાજુ પહોંચી ૪00 સુંદર ગેય પદોની વિવિધ છંદોમાં રચના કરી છે, જે ગયા. સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, હૈદ્રાબાદ વગેરે અનેક પ્રાર્થના મંદિર’ અને ‘સુબોધ સંગીતમાળા' (ભાગ ૧-૨સ્થળોએથી લોકો અંતિમ દર્શનાર્થે ઊમટી પડ્યાં અને આવા ૩)માં પ્રસિદ્ધ થયાં છે. આ ઉપરાંત તેઓએ લખેલા–સંપાદિત નાના ગામમાં દશ હજારથી ઉપરની સંખ્યા એકત્રિત થઈ ગઈ. કરેલા “સંસ્કૃત કાવ્યાનંદ' (ભાગ ૧-૨-૩) તથા “માનવતાનું જય જય નંદા, જય જય ભદ્રા'ના જયનાદો વચ્ચે આ મીઠું જગત' નામના ગ્રંથો પણ પ્રકાશિત થયા છે. જ્યોતિર્મય આત્માના દેહના અવશેષો પંચ-મહાભૂતમાં મળી ગયા. Jain Education Intemational Page #93 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આગમોદ્ધારક શ્રી ઘાસીલાલજી મહારાજ જૈનાચાર્ય સાહિત્ય-મહારથી શ્રી ઘાસીલાલજી મહારાજ સ્થાનકવાસી જૈન સમાજના એક પ્રસિદ્ધ ત્યાગી વિદ્વાન હતા. તેમના આચાર અને વિચાર અત્યંત ઉચ્ચ કોટિના હતા. તેમના જીવનનો મહદ્અંશ આગમોની ટીકા અને વિવિધ સાહિત્યની રચના કરવામાં વ્યતીત થયો હતો. સ્થાનકવાસી સમાજના નિકટવર્તી ઇતિહાસમાં આટલા વિશાળ અને ઉપયોગી સાહિત્યનિર્માણનો ભગીરથ પ્રયત્ન અન્ય કોઈ ત્યાગી દ્વારા થયો હોય એમ લાગતું નથી. મહાન આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજના સુયોગ્ય શિષ્ય શ્રી ઘાસીલાલજી મહારાજે જૈન સાહિત્ય અને જૈન ધર્મનાં તત્ત્વોની ખૂબ જ પ્રભાવના કરી પોતાના પ્રતિભાશાળી વ્યક્તિત્વનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની સાહિત્યરચના તેમાં શુદ્ધ, પવિત્ર અને દીર્ધ સંયમી જીવનના અંતર્નાદને સહજ વાચા આપે છે. આમ, આપણને તેમનામાં વિચાર અને આચારના સુભગ સમન્વયથી વ્યુત્પન્ન થતાં એક વિશિષ્ટ વ્યક્તિત્વની ઝાંખી થાય છે. કુળ અને જન્મ : તેમના દાદાનું નામ શ્રી પરસરામજી અને દાદીનું નામ શ્રીમતી ચતુરાબાઈ હતું. તેમને જન્મ આપનાર પિતા કનીરામજી અને માતા વિમલબાઈ હતાં. પિતાની પાસે ખેતીવાડી, જમીન અને મિલકત સારા પ્રમાણમાં હતી. આમ, તેઓ બધી રીતે સુખી હતા. ગામમાં સર્વત્ર તેમની નામના હતી. હ્રદયના તેઓ અત્યંત સરળ હતા. બીજાનું ભલું કરવામાં તેઓ હંમેશાં તત્પર રહેતા અને અર્થોપાર્જન પણ ન્યાયનીતિપૂર્વક કરતા. નીતિપૂર્ણ વ્યવહારને કારણે તેમની સારી પ્રતિષ્ઠા હતી. તેમનાં માતા વિમલાબાઈ નામ પ્રમાણે વિમલ હૃદયનાં હતાં. પવિત્ર આચાર-વિચાર, પતિપરાયણતા તથા ધર્મપરાયણતાનાં તેઓ મંગલમૂર્તિ સમાં હતાં. પં. ઘાસીલાલજીનો જન્મ રજપૂતાનાની વીરોની ભૂમિ મેવાડમાં થયો હતો. જશવંતગઢ પાસે બનોલ ગામમાં વિ.સં. ૧૯૪૧માં તેમનો જન્મ થયો હતો. તેઓનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. વાન ઊજળો અને મુખાકૃતિ તેજસ્વી હતી. જોનારને લાગતું કે બાળક અસાધારણ પ્રતિભાશાળી થશે. એ સાંભળીને માતા-પિતાએ રાશિ પ્રમાણે તેઓનું નામ ઘાસીલાલ રાખ્યું. શિક્ષણ અને સંસ્કાર : તેઓ શિક્ષણ માટે કોઈ પાઠશાળામાં ગયા નહોતા પરંતુ પ્રકૃતિની ગોદમાં જ તેમણે શિક્ષણ લીધું હતું. દરેક સ્થાન એમના માટે પાઠશાળા હતું અને દરેક ક્ષણ તેમના માટે અધ્યયનકાળ હતી. મહાપુરુષને માટે Jain Education Intemational ૮૩ સંસાર એક ખુલ્લું પુસ્તક છે. દરેક ઘટના, દરેક પરિવર્તન, દરેક સ્પંદન એમના માટે નવું શિક્ષણ લઈને જ આવે છે. તેમ બાળક ધાસીલાલે પણ પ્રકૃતિની પાઠશાળામાં જ અણમોલ શિક્ષણ પ્રાપ્ત કર્યું. સહિષ્ણુતા, ઉત્સાહ, અનાસક્તિ, સંતોષ, ગુણગ્રાહકતા, નિર્ભયતા, નિષ્કપટતા, સમર્દષ્ટિ અને સ્વાવલંબન આ બધા જ ગુણો તેમને જાણે કે પ્રકૃતિના સાંનિધ્યમાંથી જ લાંધ્યા હતા! પ્રકૃતિ-દેવીએ પણ આ વ્યક્તિને પોતાની પાઠશાળાનો સહુથી યોગ્ય વિદ્યાર્થી માન્યો, તેથી વખતોવખત આ મહાનસંતના નિર્માણ માટે પોતાનું યોગદાન આપ્યું. તેમનામાં રૂપ અને બુદ્ધિનો સમન્વય હોવાથી ગામલોકો તેમની પ્રશંસા કરતાં, પણ બાળક ઘાસીલાલ તો વિનય, સેવા અને મધુરવાણી દ્વારા નાનાં-મોટાં સૌ કોઈનાં દિલ જીતી લેતો. મહાપુરુષો વિપત્તિને પણ ઉલ્લાસપૂર્વક અનુભવે છે કેમ. કે વિપત્તિમાં જ પ્રગતિનો માર્ગ ખૂલે છે. બાળક ઘાસીલાલજીમાં પણ એક મહાપુરુષને શોભે તેવી ધીરજ અને સહનશીલતાનાં દર્શન બાલ્યકાળથી જ થાય છે. ઘાસીલાલજી જસવંતગઢમાં એક સંબંધીને ત્યાં રહેતા હતા. તે અરસામાં આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ સંઘસહિત ઉદેપુરથી ચાતુર્માસ પૂર્ણ કરી નજીકના ગામ તરપાલમાં આવ્યા, ત્યાં આગળ ઘાસીલાલજીનો પરિચય આચાર્યશ્રી સાથે થયો. બાળક ઘાસીલાલજી પર તેમનાં વ્યાખ્યાનનો અદ્ભુત પ્રભાવ પડ્યો. ત્યાગી, વૈરાગી જૈનમુનિનાં પ્રવચન સાંભળવાનો તેમને આ પ્રથમ અવસર મળ્યો હતો. જૈનમુનિના ત્યાગભાવને નીરખી ઘાસીલાલજીનું મન પણ ત્યાગી જીવન ગ્રહણ કરવા તરફ દોડવા લાગ્યું. આચાર્યશ્રી સાથે બાળક ઘાસીલાલે દીક્ષા અંગીકાર કરવાના ભાવ દર્શાવ્યા. મહારાજે તેમની દૃઢતાની ચકાસણી કરવા મુનિવ્રતોની કઠોરતાનું દિગ્દર્શન સ્પષ્ટ શબ્દોમાં તેમની સમક્ષ કરતાં કહ્યું, “વ્રતનું આચરણ ઘણું જ કઠિન અને કષ્ટદાયી હોય છે, છતાં તે કર્મ-રહિત થવાનો એકમાત્ર ઉપાય છે.’ ઘાસીલાલજીએ તત્કાળ ઉત્તર આપ્યો : “સંયમનું પાલન કરવા માટે ગમે તેટલાં કષ્ટો ઉઠાવવાં પડશે છતાં હું અડગ રહી શકીશ. સંયમ તો આલોક અને પરલોક બંનેમાં કેવળ સુખદાયક જ છે.” ઘાસીલાલની દૃઢતા જોઈ આચાર્યશ્રીએ પોતાની પાસે થોડા દિવસ રહેવાની તેમને સંમતિ આપી. વિ.સં. ૧૯૫૮ માગશર સુદ તેરસ ને ગુરુવારના રોજ જશવંતગઢ મુકામે આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજે ઘાસીલાલજીને દીક્ષા અંગીકાર કરાવી. દીક્ષા ગ્રહણ કર્યાને થોડાક જ દિવસો થયા હશે તે અરસામાં સાંજના વિહાર Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ધન્ય ધ દરમિયાન થોડાક લૂંટારાઓ તેમનાં નવીન વસ્ત્રો ચોરી ગયા. દક્ષિણના પ્રસિદ્ધ સંતોના સાહિત્યનો અભ્યાસ કર્યો. તેમની અને આ પ્રસંગે પણ આ નવદીક્ષિત મુનિએ અપૂર્વ હિંમત અને રચનાઓ પણ કંઠસ્થ કરી લીધી. આ બધું તેમની તી ધીરજ બતાવ્યાં. સંયમી જીવનની આ તેમની પહેલી પરીક્ષા બુદ્ધિમત્તા, અદ્ભુત સ્મરણશક્તિ અને વિશાળ હૃદયનું દ્યોતક છે હતી, જેમાં તેઓ સફળપણે પાર ઊતર્યા. તેમના ઊજળા ત્યાગી ત્યારબાદ અગિયારમું ચાતુર્માસ જુન્નરમાં, બાર જીવનની તે ઉત્તમ નિશાની હતી. ધોડનદીમાં, તેરમું જામગામ, ચૌદમું અહમદનગરમાં, પંદર “હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, ધોડનદીમાં, સોળમું મિરીમાં તથા સત્તરમું ચાતુર્માસ કર્યું. વિ. પરથમ પહેલું મસ્તક મૂકી, વળતાં લેવું નામ જોને.” ૨000 પછી થોડાં ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં પણ કર્યો. વિરમગામ અધ્યયન અને ઉગ્ર સાધના : મારવાડનાં વિવિધ પંચાવનમું ચાતુર્માસ પૂરું કરીને વિ.સં. ૨૦૧૪ની સાલથી તે ક્ષેત્રમાં તેઓશ્રી પોતાના ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. અમદાવાદમાં ચાતુર્માસ માટે પધાર્યા, ત્યાર પછી સતત ૧ પ્રથમ ચાતુર્માસ વિ.સં. ૧૯૫૯માં જોધપુર મુકામે કર્યું. ચાતુર્માસ સુધી અમદાવાદમાં જ સ્થિર થઈને આગમલેખન બાળમુનિ ઘાસીલાલજી પોતાના સાધુજીવનમાં કઠોર તપશ્ચર્યા ભગીરથ કાર્ય માટે રહ્યા. ગુરુકૃપા, સતત જ્ઞાનાભ્યાસ ત અને નિરંતર જ્ઞાન–અભ્યાસને વણી લેવા માટે તીવ્ર પુરુષાર્થ સંયમની અદ્ભુત નિષ્ઠા દ્વારા મુનિશ્રી ઘાસીલાલજીએ વ્યાકર કરવા લાગ્યા. શરૂ શરૂમાં તેમનો જ્ઞાનનો ક્ષયોપશમ ઘણો મંદ ન્યાય, દર્શન અને સાહિત્ય ઉપરાંત કુલ ૧૬ જુદી જુ હતો. એક મંત્ર, શ્લોક કે પાઠ યાદ કરતાં પણ તેમને ઘણા ભાષાઓનું પ્રખર જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. તેઓશ્રી દિવસો લાગતા પણ ગુરુકૃપા, પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનયભાવ ભારતના ઘણા પ્રાંતોમાં ચાતુર્માસો કર્યા. એ દરમિયાન તેમ અને સતત પરિશ્રમના બળ વડે તેમનો ક્ષયોપશમ દિવસે અગાધ જ્ઞાનનો અપૂર્વ લાભ જૈન-જૈનેતરોએ મેળવ્યો દિવસે વધવા લાગ્યો. જ્ઞાનાવરણીય કર્મ મંદ પડવા માંડ્યું. ભારતભરમાંથી અનેક મુમુક્ષુઓની વિનંતીઓને માન આ આના ફળસ્વરૂપે, તેમણે પ્રથમ ચાતુર્માસમાં જ દશવૈકાલિક તેઓશ્રીએ ૩૨ આગમોના અનુવાદનું કાર્ય આરંભ્ય. આ કા સૂત્ર કંઠસ્થ કરી લીધું અને ઉત્તરાધ્યયન સૂત્રનો પ્રારંભ કરી વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય એ માટે તેઓએ જીવનના અંત સુ દીધો. અમદાવાદમાં જ સ્થિરવાસ કર્યો. | મુનિશ્રીનું બીજું ચાતુર્માસ ખ્યાવરમાં, ત્રીજું બિકાનેરમાં, આગમોના અનુવાદનું ભગીરથ કાર્ય તેઓશ્રીએ ૧ ચોથું ઉદેપુરમાં, પાંચમું ગંગાપટમાં, છઠ્ઠ રતલામમાં, સાતમું વર્ષના સતત પરિશ્રમ પછી પૂર્ણ કર્યું. તેઓશ્રીના જીવનકા ચાંદલામાં, આઠમું જાવરામાં અને નવમું ઈન્દોરમાં થયું. દરમિયાન ૨૭ આગમો શાસ્ત્રસ્વરૂપે ચાર ભાષામાં છપા વિવિધ ચાતુર્માસમાં તેઓ વિવિધ સૂત્રોને કંઠસ્થ કરતા ગયા. સમાજ સમક્ષ મુકાઈ ગયા છે અને તેનો લાભ સારા પ્રમાણ ઇન્દોરના ચાતુર્માસમાં તેમણે “સંસ્કૃત માર્ગોપદેશિકા', લેવાઈ રહ્યો છે. એમના આગમોના અનુવાદો ત્રિવિધ હત ‘હિતોપદેશ', “સિદ્ધાંતકૌમુદી', ઉર્દૂ, ફારસી, અરબી તથા પ્રાકૃત એવો પ્રયાસ જૈન સાહિત્યના ઇતિહાસમાં સર્વપ્રથમ જ ગ વ્યાકરણનું અધ્યયન કર્યું. દિવસ-રાત આળસનો ત્યાગ કરીને શકાય. સૂત્રનો મૂળ પાઠ ગદ્ય-પદ્ય રૂપે પ્રથમ આવે, પછી તે તેઓ આગમનો અભ્યાસ કરતા રહેતા. આમ તેમણે આગમ છાયા અને ટીકા સંસ્કૃતમાં આવે, પછી હિંદી-ગુજરા સિદ્ધાંત, દર્શન, જ્યોતિષ, આદિનું સારું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ભાષાંતરો આવે-આ પ્રકારની આગમ–સંકલનાની તેમની શૈલી તેમની કાવ્યશક્તિ પણ મુગ્ધ કરાવે તેવી હતી. તેમની કેટલીય વિશાળ દષ્ટિવાળી, વિશિષ્ટ અને અપૂર્વ ગણી શકાય. કાવ્ય-રચનાઓ શ્રાવકવૃંદમાં ગવાતી હતી. પૂજ્ય ઘાસીલાલજી મહારાજે કરેલા ઉપકારનું 8 ઇન્દોરના ચાતુર્માસ પછી તેમના ગુરુશ્રી જવાહરલાલજી જૈનસમાજ કદીએ વાળી શકે તેમ નથી, કેમ કે તેમણે કરે મહારાજે પોતાના શિષ્ય મુનિશ્રી ઘાસીલાલજીને વિશિષ્ટ વિદ્વાન પ્રયત્નના ફળરૂપે જ આજે દરેક જૈનબંધુ ગુજરાતી-હિંદી ભાર બનાવવા માટે મહારાષ્ટ્ર-દક્ષિણ તરફ વિહાર કરવાનો સંકલ્પ દ્વારા પણ આગમોને વાંચી શકે છે. એક આગમોદ્ધારક તરી કર્યો અને તે અનુસાર દસમું ચાતુર્માસ અહમદનગરમાં કર્યું. એમનો અપાર ઉપકાર સ્થાનકવાસી જૈન સમાજ ઉપર વિશેષ ૬ દક્ષિણ પ્રાંતમાં વિહાર કરતી વખતે મુનિશ્રીએ મરાઠી ભાષા સમ્માનની ઉચ્ચ પદવીઓ : ઘાસીલાલજી મહારાજ શીખી લીધી, તેમજ સંત જ્ઞાનેશ્વર, તુકારામ, નામદેવ વગેરે વિદ્વત્તાથી પ્રભાવિત થઈને કોલ્હાપુરના મહારાજાએ તેઓશ્રી Jain Education Intemational ducation Intemational Page #95 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કોલ્હાપુર રાજપુરુષ તથા શાસનાચાર્યની પદવીથી વિભૂષિત કર્યા હતા. તેઓશ્રીની ત્યાગ, તપસ્યા અને સંયમની ઉત્કૃષ્ટતા જોઈને કરાંચી સંઘે જૈન દિવાકર' અને જૈન આચાર્ય' પદવી દ્વારા તેમને ગૌરવાન્વિત કર્યા હતા. પૂ.શ્રી ઘાસીલાલજી મહારાજે ઉપરનાં બત્રીસ સૂત્રો પર સંસ્કૃતમાં વિસ્તૃત ટીકાઓ રચીને તેનો હિન્દી તથા ગુજરાતી ભાષાઓમાં અનુવાદ પણ કરેલો છે. આગમ સાહિત્ય ઉપરાંત ન્યાય, વ્યાકરણના અનેક ગ્રંથો, શબ્દકોષ તથા કાવ્યગ્રંથોની રચના પણ તેઓશ્રીએ કરી છે. આ વિપુલ ગ્રંથસૂચિ તેમની બહુશ્રુતતા, વિદ્વતા અને સર્વતોમુખી પ્રતિભાની ઘોતક છે. આચાર્યશ્રી ઘારીલાલજી મહારાજે તેમના પ્રકાંડ પાંડિત્ય દ્વારા સ્થાનકવાસી સાહિત્યને ઊંચુ શિખર પ્રદાન કરવાનો અવિરત પ્રયત્ન કર્યો. સરળતા, નમ્રતા, મધુરતા, હૃદયની ગંભીરતા, મનની મૃદુતા, આત્માની દિવ્યતા આદિ અનેક ગુણોથી પોતાનું જીવન તેઓશ્રીએ સુવાસિત બનાવ્યું હતું. તેથી જ જૈન-જૈનેતર સમાજમાં મહારાજશ્રીના ચારિત્રનો ખૂબ જ પ્રભાવ પડતો. મહારાજશ્રીની પ્રતિભાથી ઝઘડાનું નિરાકરણ થયું હોય એવા કેટલાય પ્રસંગો નોંધાયા છે. તેઓ હંમેશાં પરસ્પર મૈત્રી, પ્રેમ અને ધાર્મિક સહિષ્ણુતાનો માર્ગ ચીંધતા. અંતિમ દિવસો અને માધયાગ : આખરે વિદાયનો સમય નજીક આવી ગયો. ઈ.સ. ૧૯૭૨ના ડિસેમ્બરના અંતથી તેમની તબિયત અસ્વસ્થ રહેવા લાગી. તેઓએ છેલ્લા આઠ દિવસ અન્નનો ત્યાગ કરી દીધો હતો અને માત્ર પ્રવાહી જ લેના હતા, પરંતુ તા. ૨-૧-૭૩ને ગુરુવારના રોજ અમદાવાદના સરસપુર સ્થાનકવાસી ઉપાશ્રયમાં રાત્રે ૯.૨૯ મિનિટે મહાપ્રયાણ કરી ગયા. પોતાના દીધે સંયમી જીવનને અનેક આકરી તપશ્ચર્થીઓ અને પ્રકાંડ વિદ્વત્તા દ્વારા ઉજાળનાર આ મહાપુરુષ સમસ્ત જૈન સમાજને અમૂલ્ય સાહિત્યવારસો પ્રદાન કરી ગયા છે. આપણે સૌ એનું તન, મન, ધનથી જતન કરીએ અને મહાવીરે ચીધેલા આત્મ-કલ્યાણના માર્ગે આગળ વધીએ. તેમાં જ સૌકોઈનું પરમ કહ્યાણ સમાયેલું છે. (નોંધ : સંદર્ભ ગ્રંથ ઋણસ્વીકાર પ્રભાવક વિરો' (ર. ચી. શાહ) અવિધીન જૈન જ્યોતિર્ધરો' (શ્રી આત્માનંદ), જયધ્વજ' (પદમચંદ્રજી મ.સા.). આ લેખમાળા માટે આ ગ્રંથોમાંથી લખાણો તારવીને લેવામાં આવ્યા છે. સ ઝ સા. ૩. સા. નવકાર મહામંત્ર નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સર્વસિ પરમમ્ હવઈ મંગલમ્ ॥ દર્શન સિદ્ધશીલા PLACE OF ALL LIBERATED SOULS poe VISION KNOWLEDGE CONDUCT ચરિત્ર ધર્મ-સદાચાર RELIGION | 6000 અર્થ EARNING CONDUCT 46 કામ SATISFACTION મોક્ષ LIBERATION Page #96 -------------------------------------------------------------------------- ________________ GLYCODIN GLYCODIN GLYCODIN DEX-H PORN PORMU BROWSINE. JEST QUICK GRES SUR GLYCODIN COUGH SYRUP Controls the cough reflex in your brain. * Relieves the irritation in your throat. * Clears the congestion in your lungs. * Relaxes chest muscles & eases breathing so you get good night sleep. GLYCODIN Khansi Ki Chhutti Alembic) REGD. OFFICE: ALEMBIC ROAD, VADODARA 390 003. INDIA Phones : 2280550, 2280880 • Fax: 0265 2282134,2282934 • E-mail: alembic@alembio.co.in. Website : www.alemblo-india.com Jain Education Intemational al Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અરે આ તો જનમ જનમના જેગી જળ ૨થાનકવાસી સમાજની શ્રમણીઓની ગૌરવગાથા -શ્રી પ્રવીણાબહેન આર. ગાંધી શીલધર્મની સુગંધ પ્રસરાવતું એક સુંદર પુસ્તક “ગુરુ સમીપે' દ્વારા લેખિકા બહેનશ્રી પ્રવીણાબહેન ગાંધીનો પરોક્ષ અને પછી પ્રત્યક્ષ પરિચય થયો. છેલ્લા બે સૈકામાં થયેલાં મહાસતીજીઓની જીવનમાંડણી જાણવા-સમજવા હમેશાં પ્રયત્નશીલ રહેનાર, આ જ્ઞાનદીપિકાઓનો પ્રકાશ શોધવા સતત મથામણ કરનાર શ્રીમતી ગાંધીને સમયે સમયે જે વેદના-સંવેદના અને સ્પંદનો જાગ્યાં તેના ભાવોના આવિર્ભાવને અત્રે રજૂ કર્યા છે. આ આર્યારનોનાં સંયમજીવનની ગૌરવગાથા રજૂ કરનાર શ્રીમતી ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં વઢવાણ મુકામે. માતાશ્રી સરલાબહેન અને પિતાશ્રી ભીખાભાઈ સંઘવીના હાથે સંસ્કાર પામી ૧૯મે વર્ષે વઢવાણમાં માતાશ્રી ચંપાબહેન અને પિતાશ્રી કસ્તુરચંદ ગાંધીના સુપુત્ર રસિકભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. શ્રી રસિકભાઈ ગાંધી રાજકોટમાં આવેલી પી.ડી. માલવિયા કોલેજ તેમજ શ્રીમતી જે.જે. કુંડલિયા કોલેજના તેમજ અમદાવાદમાં સી.યુ. શાહ કોમર્સ કોલેજના વર્ષો સુધી આચાર્યપદે રહ્યા. પ્રવીણાબહેન પણ એમ.એ., બી.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ કરી અનેક ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યાં. રાજકોટઅમદાવાદ રેડિયો ઉપરથી અર્થશાસ્ત્ર ઉપર, બજેટ ઉપર તેમનાં અનેક વાર્તાલાપો, સામાજિક ધાર્મિક નાટકો વગેરે પ્રસારિત થતાં. અખબારો તેમજ મેગેઝિનમાં લેખો આપ્યા છે. લાયન્સ ક્લબ તેમ જ અન્ય સંસ્થાઓમાં વાર્તાલાપ આપ્યા છે. રાજકોટ તેમ જ અમદાવાદમાં વ્યાખ્યાતા તરીકે સેવા આપી છે. વર્ષોથી કેન્સર (સિવિલ) હોસ્પિટલમાં દર્દીઓને અનામી સેવા આપે છે. ૨૦૦થી વધુ ચક્ષુદાન કરાવ્યાં છે. દરિયાપુરી સંપ્રદાયના ગુરુઓથી વધારે પ્રભાવિત બન્યાં છે. ચિત્રકલાનો બચપનથી શોખ છે. લોકઅદાલતમાં પણ સેવા આપી છે. કવિલોક'માં તેમનાં કાવ્યો પ્રકાશિત થયાં છે. સ્થા. જૈન ઝાલાવાડી સી. સિટીઝન્સ ગ્રુપના તેઓ ઉપપ્રમુખ છે. તેમ જ જૈન જાગૃતિ કાયમી મેરેજ બ્યુરોમાં માનદ્ સેવા આપી છે. પુત્ર ડૉ. સંજય ગાંધી આંખના નિષ્ણાત સર્જન છે. ખૂબ સેવાભાવી અને આગળ પડતા ડૉક્ટર છે. પોતાની કારકિર્દીની શરૂઆતથી જ દરેક દહેરાવાસી, સ્થાનકવાસી કે દરેક સાધુ-સંતોના વિના મૂલ્ય લેન્સનાં ઓપરેશન્સ કરે છે. તેમજ તેમનું આંખ વિષેનું લખાયેલ પુસ્તક થોડા જ સમયમાં પ્રકાશિત થવાની તૈયારીમાં છે. પુત્રવધૂ કલ્પના એમ.એસ.સી. (મેડિકલ) છે. પુત્રી શ્વેતા (બી.ફાર્મ.) કેન્સર હોસ્પિટલમાં સેવા આપે છે. જમાઈ શ્રી કામેશભાઈ શાહ એન્જિ. છે. આમ તેમનો સમગ્ર સંસાર મઘમઘતો છે. સમાજને તેમની સેવા સુદીર્ધકાળ સુધી મળતી રહે તેમ આપણે સૌ પ્રાર્થીએ. આ આત્મજ્ઞાનીની ઓળખ આપતાં જાણીતા વિદ્વાન કુમારપાળ દેસાઈ લખે છે કે–“જીવન એટલે જ Jain Education Intemational Page #98 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા પ્રતિકૂળતાને અનુકૂળતામાં પલટાવવાનો અવિરત પુરુષાર્થ. જીવનમાં આવતી ઉપાધિઓને સમાધિમાં ફેરવી નાખનારી કેટલીક વ્યક્તિઓ હોય છે, જેઓની વેદનામાંથી પણ સંવેદનાનું સુવિકસિત કમળપુષ્પ ખીલી ઊઠે છે. સમ્માનનીય પ્રવીણાબહેન ગાંધીના વ્યક્તિત્વમાં સૌજન્ય, ઉદારતા, સમાજસેવા અને જિનશાસન પ્રત્યેની અગાધ પ્રીતિ સતત જોતો આવ્યો છું. અભ્યાસમાં તેજસ્વી કારકિર્દી ધરાવનાર પ્રવીણાબહેને લગ્ન બાદ એમ.એ. અને બી.એડ.ની પદવી મેળવી અને રાજકોટ તથા અમદાવાદની કોલેજોમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા તરીકે સફળ કામગીરી બજાવી. અર્થશાસ્ત્ર અને સમાજજીવન વિશે વાર્તાલાપો આપ્યા. વળી ચિત્રકાર તરીકે ઓઇલ પેઇન્ટિંગમાં એમણે દક્ષતા બતાવી. આ બધાની સાથેસાથે મારા સ્નેહાળ અને કર્તવ્યનિષ્ઠ સ્વજન શ્રી રસિકભાઈ ગાંધીના સહધર્મચારિણી તરીકે સદેવ એમને સાથ આપીને શિક્ષણ, સમાજ અને ધર્મ એ ત્રણે ક્ષેત્રોમાં આ દંપતીએ આગવું યોગદાન આપ્યું. આવાં પ્રવીણાબહેનના જીવનમાં ઈ.સ. ૨૦૦૦ની ૨૪મી ડિસેમ્બરે રસિકભાઈના મૃત્યુનો અણધાર્યો આઘાત સહેવાનું આવ્યું. એ આઘાત સામાન્ય વ્યક્તિને શોકમાં ડુબાડી દે અને એ વ્યક્તિ એમાં જ સ્વજીવનનું પૂર્ણવિરામ મૂકે, પરંતુ સાચી જીવનદૃષ્ટિ ધરાવનારી વ્યક્તિ તો જીવનના આવા પ્રસંગો વિશે ઊંડી મથામણ કરતી હોય છે. રસિકભાઈના અવસાન પછી પ્રવીણાબહેને કશુંક લખવાનો વિચાર કર્યો. જૈન જાગૃતિ સેન્ટરની મહિલા વિંગમાં સ્થાપક હતાં. સીનિયર સિટીઝનની સમિતિમાં કે મેરેજ બ્યુરોમાં કામ કરી રહ્યાં છે. તેથી વિપુલ સામાજિક અનુભવો એમની પાસે હતા. કેન્સર હોસ્પિટલમાં પોતાની રીતે મૂક સેવા આપી રહ્યાં છે, તેથી દર્દીઓની વેદના જાણે છે. “કવિલોક' જેવા ગુજરાતના કવિતાના પ્રતિષ્ઠિત સામયિકમાં એમનાં થોડાં કાવ્યો પણ પ્રકાશિત થયાં હતાં. મનમાં ભાવ તો એવો હતો કે સ્વ. રસિકભાઈ ગાંધીને માત્ર અંજલિ નહીં, પણ શબ્દાંજલિ આપવી. ગંગાને અંજલિ તો ગંગાજળથી જ આપી શકાય ને? આવે સમયે જીવનનો કયો રાહ લેવો તેને માટે તેમણે ખૂબ વિચાર્યું, તો અંતસ્કુરણા થઈ કે મારા ગુરુનાં જીવન વિશે જાણવું અને લોકોને જાણતાં કરવાં છે તેથી બધા જ ગુરુદેવનું જીવનચરિત્ર આલેખવાનો નિર્ણય કર્યો. એક વ્યક્તિ એના જીવનમાં “જ્યોર્તિધામ' શોધવા નીકળે છે અને એ જગતનાં તીર્થોમાં ઘૂમી વળે છે. ગ્રંથો ફેંદી વળે છે પણ એને ખ્યાલ આવે છે કે ખરું જ્યોતિધામ તો એની બાજુમાં બેઠેલી એની માતા છે. આમ પ્રવીણાબહેનને અનુભવ થયો કે જો લેખિની ચલાવવી જ છે તો જે ગુરુઓના આચાર અને વિચાર જોઈને આધ્યાત્મિક જીવનની ઊંચાઈનો ખ્યાલ આવ્યો છે એવા ગુરુઓ વિશે જ શા માટે ન લખવું? આવા જ્ઞાની, ધ્યાન, સમતાના સાધક અને નિઃસ્પૃહી ગુરુઓ ક્યાં કદીય પોતાની વાત કોઈને કહેતા હોય છે? પરિણામે એવું થાય છે કે ગુરુ પાસેથી ધર્મોપદેશ પામનાર સમાજ ગુરુના સ્વજીવનની ભવ્યતાથી અનભિજ્ઞ રહેતી હોય છે. પોતાના ગુરુઓની મહત્તાને જાણવા માટે પ્રવીણાબહેન એમની જિજ્ઞાસા લઈને આવા ગુરુજનો પાસે ગયાં અને ઘણું ઘણું પામ્યાં. પોતે જે પામ્યાં હતાં તે ગુરુપ્રસાદી સમાજને આપવાની ભાવનામાંથી આ ગ્રંથનું સર્જન થયું છે. “તાજેતરમાં ‘જિનશાસનની કીર્તિગાથા' નામક ગ્રંથ લખતાં મને એ અનુભવ થયો કે જૈન સમાજમાં અને વિશેષ કરીને સ્થાનકવાસી સમાજમાં અતીત અને વર્તમાનના ગરઓ વિશે બહ ઓછી સામગ્રી પ્રાપ્ત પ્રજા કે સમાજને આવા ગુરુઓની દીવાદાંડીની જરૂર હોય છે, કારણ કે ચરિત્ર જ વ્યક્તિનું ચારિત્ર્ય ઘડતું હોય છે. આ પુસ્તકમાં પ્રવીણાબહેને ગુરુઓમાં રહેલી વિશેષતાઓ પ્રશ્નોત્તરીના રૂપમાં ઉપસાવી છે. આ પુસ્તકની આલેખનરીતિ વિશિષ્ટ છે. પ્રથમ ગુરુમહારાજની ગુણસમૃદ્ધિનો પોતાના ચિત્ત પર પડેલો પ્રભાવ વર્ણવ્યો Jain Education Intemational Page #99 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૯ ' છે, એ પછી એમના જીવનના માર્ગ સૂચક પ્રસંગો દર્શાવ્યા છે અને ત્યારબાદ રસપ્રદ અને જીવંત રીતે પ્રશ્નોત્તરી આલેખી છે. પ્રત્યેક પરિચયના પ્રારંભે ગુરુમહારાજના જીવન વિશેની વિગતો મૂકી છે, આ વિગતો ભવિષ્યમાં આ વિશે સંશોધન કરનારને માટે મૂલ્યવાન બનશે. જેમ જેમ આ પુસ્તક વાંચતા જશો તેમ તેમ જગતમાં જૈન સાધુની મહત્તા શા માટે છે એનો સાક્ષાત્ અને મર્મવેધક પરિચય થતો રહેશે. આ ચારિત્ર પ્રત્યેક વ્યક્તિની અંગત આધ્યાત્મિક યાત્રા માટે ઊંચું પાથેય પૂરું પાડશે. જીવનનાં ક્ષેત્રોમાં પ્રવીણાબહેને સહધર્મચારિણી તરીકે અને માતારૂપે સફળ કાર્ય કર્યું. આવા એમના અંગત જીવનમાં એમણે એમની કલમ દ્વારા નવી સુવાસનો અને ધન્યતાનો ઉમેરો કર્યો છે અને સમાજને પથદર્શક સાધુજીવનના અંતરંગની પ્રેરક ઓળખાણ આપી છે.” બીજા એક જાણીતા ચિત્રકાર નટુભાઈ પરીખ આ લેખિકાબહેન ગાંધી વિષે લખે છે કે “શ્રીમતી પ્રવીણાબહેનને એક વાર મળ્યા હોઈએ અને સાંભળ્યા હોય તો ભાગ્યે જ ભૂલી શકીએ. અવાજમાં વિનમ્રતા અને વાતમાં સચ્ચાઈનો રણકો. તેમની સામે ગમે તેટલી મોટી મેદની હોય તો પણ સહજ રીતે વાણીનો પ્રવાહ વહે. તેમનું વ્યક્તિત્વ ક્યારેય ડારે કે દઝાડે નહીં. વાણીમાં નરી શીતળતા અને વ્યવહારુપણું. વાતમાં અભ્યાસ નીતરે. એમને વિદુષીનું વિશેષણ આપી શકાય.” રાજકોટ રેડિયો પરથી તેમના અનેક વાયુવાર્તાલાપ રજૂ થયા. ખાસ કરીને તેમનો વિષય સ્ત્રીઓ, બજેટ અને ઇકોનોમિક્સ રહેતો. રેડિયો પરથી તેમનાં નાટકો પ્રસારિત થતાં. રાજકોટની માલવિયા અને કુંડલિયા કોલેજમાં વ્યાખ્યાનો આપ્યાં. માલવિયા કોલેજમાં તો સારો એવો સમય પ્રાધ્યાપક રહ્યાં. રાજકોટ લાયન્સ ક્લબમાં વાર્તાલાપો આપતાં. રાજકોટથી અમદાવાદ આવતાં જૈન જાગૃતિ સેન્ટરમાં જોડાયાં. બંને સાથે જાય. શ્રી રસિકભાઈની મદદમાં રહે. શ્રી રસિકભાઈની ચિર વિદાય પછી પ્રવીણાબહેને મેરેજ બ્યુરો સંભાળ્યું. લોકઅદાલતમાં બેઠાં અને અનેકનાં ઘર ભાંગતાં બચાવ્યાં. સોયનું કામ કર્યું. કેન્સર હોસ્પિટલ (સિવિલ)એ એમનું બીજું કાર્યક્ષેત્ર. ત્યાં દર્દીઓની ખબર અંતર પૂછે ને જરૂરી મદદ કરે. તેમની મદદમાં પણ મહાનુભાવો હતા, જે હાક મારતાં હાજર થાય. તેમણે સહેજે ૨૦૦ ચક્ષુદાન કરાવ્યાં. પ.પૂ. વીરેન્દ્રમુનિથી તેઓ પ્રભાવિત હતાં. ધર્મબોધ પામ્યાં. તે બોધના પ્રતિઘોષ રૂપે આ પુસ્તક લખાયું. આ જ્ઞાનની સરવરણી ગુરુના આશીર્વાદથી વહેતી જ રહેશે. ચિત્રકલા એ એમનો યુવાવસ્થાનો શોખ હતો. તેમનું ઘર તેમનાં ચિત્રોથી શોભે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન યોજિત પ્રદર્શનમાં ભાગ પણ લેતાં. લેખિકાબહેનને ધન્યવાદ. –સંપાદક અરે આ તો જનમ જનમના જોગી શ્રદ્ધા અને વ્યક્તિત્વનું સામંજસ્ય કરી જે વ્યક્તિત્વ ઊભરે તે સંન્યાસ અને તે સંયમ છે.” તેવા જ જન્મોજન્મથી પરમાત્માપદની પ્રાપ્તિ અર્થે જ્ઞાનના દીવડાને સાથે લઈને ચાલનારા સ્થાનક્વાસી જૈનસમાજની શ્રમણીઓની આ ગૌરવગાથા છે. આ સંસારમાં કેટલાક માનવીઓ મુકામના નિશ્ચય વિના આમતેમ અટવાયા કરે છે. ભવોદધિમાં ભટક્યા કરે છે, જ્યારે કેટલાક માનવીઓનું લક્ષ્ય પૂર્વજન્મથી પરમાત્માપ્રાપ્તિનું હોય છે. તેમાં તેની પ્રાપ્તિમાં જ્યાં સુધી તેઓ અસફળ રહે છે ત્યાં સુધી પ્રાપ્ત જ્ઞાનના પ્રકાશમાં તેઓ અજન્મા બનવા માટે, પૂર્ણતાને પામવા માટે જન્મો ધારણ કર્યા કરે છે. Jain Education Intemational Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ન થયા છતર જા દોડતાં ખબર પ તે દરમિયાન અનુભવે તેને જ્ઞાન થાય છે કે જગત સાથેના સંબંધો બાંધવાની દોડમાં દોડતાં દોડતાં ખબર પડી કે આ સંબંધો તો આભાસી અને મૃગજળ જેવા છેતરામણા નીકળ્યા. તેથી વ્યક્તિ એકલી પડી ગઈ. એકલતાની પીડામાં તે તૂટી પડી. ત્યારે તેને ખ્યાલ આવે છે કે જો જગત સાથે પૂર્ણ સંગીત, તાલ અને લયના સંવાદપૂર્ણ જીવન જીવવું હોય તો પહેલાં પોતાની જાત સાથે સંબંધ બાંધવાનો હોય છે. પહેલાં પોતાની જાતને, પોતાના આત્માને ઓળખવાનો હોય છે, તો જ પ્રસન્નતા પૂર્વક જીવન જીવી શકાય છે. તેમાં પરમાત્માકૃપા ભળતાં, સત્સંગના પ્રભાવે જીવનયાત્રાની શરૂઆતથી કહો કે બાલ્યકાળથી સ્વયમેવ આવી વ્યક્તિઓ, મુકામની દિશામાં ગતિ કરવાનું શરૂ કરી દે છે. વ્યક્તિ અસંગ બનવા માંડે છે. તેને મળી જાય છે. અંતરની દૃષ્ટિનો ઉઘાડ થાય છે. હવે દશા બદલાઈ જાય છે. તેને એક નવી દિશા મળી જાય પાસે રહેવાનું છે એવું તત્ત્વ છે પરમતત્ત્વ પરમેશ્વર. તેને શોધવાનો પરમ માર્ગ મળી રહે છે તેને, ભક્તિનો એક રાજમાર્ગ મળી જાય છે. તેને જાણે પોતાનું એક અનોખું વિશ્વ તેનો અંતરાત્મા પણ કાંઈક અવાજ દેવા માંડે છે અને તે વ્યક્તિની છે. જ્યાં માનવીને મેળવીને કાંઈ ગુમાવવું ન પડે, જે કાયમ પોતાની "नज़र बदल जाय तो नज़ारा मिल जाएगा, किश्तिको मोड़ दो तो किनारा मिल जाएगा।"" આવી જ વાંતો કાંઈક એવી છે કે જે વાંચતાં લખતાં હૈયામાં પરમ પ્રસન્નતાની છોળો ઊડે છે. ઊંડે ઊંડે એવા થવા માટે મન થઈ જાય છે પણ પાત્રના ઓછી પડે છે. ધન્ય ધરા જૈન સ્થાનક્વાસી સમાજની આ શ્રમણીઓ જમાનાના પ્રમાણમાં સુસ્ત નથી, શિધિલ નથી પણ ચુસ્ત છે. પૂર્વભવથી જ્ઞાનની જ્યોતિને સાથે લઈને ફરનારી છે. આગમબળને આગળ કરીને ચાલનારી છે. ક્યાંય અટકનારી નથી. પછી તેમનો માર્ગ ભલે ઉપસર્ગ–પરિષહોથી ભરેલો હોય તો પણ શુદ્ધે યુરો અમે ત્વા એમ સુખ-દુઃખને સરખાં ગણીને તેને કર્મની ગહનલીલા ગણીને શાતાભાવે વેદે છે. અંતિમ સમય સુધી સમતાભાવમાં રમણતા કરનાર છે. તો: પૃથ ઝાત્મા: તેઓ આત્મા શરીરથી અલગ છે તેમ માનીને આગળને આગળ ગતિ કરનાર છે. લગ છે તે nss send the ent આવાં પૂ. આર્થાઓને બાલ્યાવસ્યાની ઉંમરમાં તેમને જયારે શાળા અને જૈનશાળામાં મૂકવામાં આવતાં ત્યારે સ્વયમેવ શાળાનો રસ્તો છોડી જૈનશાળાની માર્ગ અપનાવી લેતાં. પતન અને ઉત્થાનના માર્ગમાંથી શ્રેય એવી ઉત્પાનનો માર્ગ પસંદ કરી લેતાં. જૈન ધર્મ તરફ, ઉપાશ્રય તરફ અને છેલ્લે પ્રવ્રજ્યાના માર્ગ તરફ આપોઆપ તેમનો રસ્તો ફંટાઈ જતો. પૂ. સાધુસંતોના સત્સંગે વૈરાગ્ય પ્રત્યેનો રાગ તેમના જ દૃઢ થતો. પ્રવ્રજ્યાની મંજૂરી માટે તે વૈરાગી બાળાઓને કસોટીની સરાણે ચડાવવામાં આવતી. તેમના અંતરમાંથી જાણે જ્ઞાનનો ધોધ વહેતો હોય તેમ આ કસોટીમાંથી તેઓ શુદ્ધ કંપનની જેમ પાર ઉત્તરતાં અને તેમને પ્રવજ્યાની રજા મળતી. કાચા છે માટી તણી, ઘડીએ તેમ ઘડાય, કાંચન એ ત્યારે બને. જેમ કોટી થાય." નાની ઉંમરમાં તેઓ ધર્મ-માર્ગ પસંદ કરી લેતાં તેથી તેમને શાળાકીય જ્ઞાન ઓછું હતું પણ બુદ્ધિ, સ્મરણશક્તિ અને જ્ઞાનના ક્ષયોપશમની તીવ્રતા ઘણી, જેથી આગમના સિદ્ધાંતોનું વાચન, પઠન, પાઠન, પાચન અને જ્ઞાન કંઠસ્થ કરી, જ્ઞાનાભ્યાસ અને સ્વાધ્યાયમાં આગળ વધતાં રહે છે. આજે પણ સુખશાતામાં, શાનધ્યાનમાં વિચરણ કરી રહ્યાં છે. આ છે અણગાર અમારા......તેમને કોટિ કોટિ વંદન હજો અમારા ! મુદ્રણનો દોષ લાગતો હોવાથી આ સ્થાનકવાસી જૈન સમાજમાં પૂ. શ્રી સાધુ, સાધ્વીજીઓ છપાવવા ન માંગતાં હોઈ આ માહિતી બહુ મુશ્કેલીથી ભેગી કરી શકાઇ છે. કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી જવા પામી હોય તો મને ક્ષમા કરશો જરૂર પ્રા. પ્રવીણા આર. ગાંધી M.A., B.Ed. Page #101 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અંતરાત્માની અખલિત યાત્રા ૨થાબકવાસી જન સંપ્રદાયના પૂ. મહાસતીજીઓ જેમનો આત્મા સદાય સમતાના રસમાં ઝબોળાઈને પવિત્ર અને શુદ્ધ થયેલો છે તેવાં સમરતબહેન તેમના પતિ ફોજાલાલને તેમના આવેલ સપનાની વાત કહી રહ્યાં હતાં કે કુદરતે જ્યાં ખોબેખોબે સૌંદર્ય વેર્યું છે એવાં બરફથી આચ્છાદિત એવી ગિરિમાળાઓની કંદરાથી શોભી રહેલ કાશ્મીરના કોઈ પર્વતના એક ઢોળાવ ઉપર એક કેસરક્યારીમાંથી ફૂલો વીણી પોતાની ઓઢણીના પાલવમાં ભરી દોડી આવી એક બાલિકા જાણે મારામાં સમાઈ ગઈ. ત્યારે પોતાને પણ જાણે કાશ્મીરની ઠંડીનું લખલખું આવ્યું હોય તેમ સમરતબહેન તેમના પતિને પૂછી રહ્યાં હતાં કે કે “બોલો એ ફૂલો શાનાં હશે?” ત્યારે પતિએ કહ્યું કે “આપણે કાશ્મીર જ ક્યાં ગયાં છીએ કે મને ખબર પડે !” સપનાની કેસર પૂ શ્રી કેસરબાઈ મહાસતીજી દિરિયાપુરી સંપ્રદાય] નામ : કેસરબહેન. માતા-પિતા : માતા શ્રી સમરતબહેન, પિતાશ્રી ફોજલાલ. પતિ : શ્રી બાલચંદ્ર ચૂનીલાલ મંગળજી. જન્મ : વિ.સં. ૧૯૫૮ પોષમાસ, ઈ.સ. ૧૯૦૨, ફેબ્રુઆરી મહિનો. દીક્ષા : ૨૪ વર્ષની ઉંમર, સં. ૧૯૮૨, જેઠ સુદ ૧૩, બુધવાર. દીક્ષાસ્થળ : પાલનપુર (બનાસકાંઠા). વિહારક્ષેત્રો : સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર-મુંબઈ. કાળધર્મ : સં. ૨૦૩૩, જેઠ સુદ ૧૩, બાર વાગે. જ્યારે દીક્ષાનો સમય હતો. સંયમપર્યાયનાં ૫૧ વર્ષ, તા. ૩૦ મે-૧૯૭૭માં. “દેવ, ગુરુ તથા ધર્મ, આરાધીને સુભાવથી, કલ્યાણ ધ્યેયને સાધું, બીજી આશા કાંઈ નથી. છેલ્લા શ્વાસ સુધી નિરંતર રહો, આ સંયમની ભાવના, અધ્યાત્મ સ્થિતિમાં વહો મુજ ઉરે, કલ્યાણની સાધના. આવે કાળ ભલે વિપદ્ શિર પડે, ના દુઃખ કે વાસના; થાજો પ્રાપ્ત સુધર્મ અંત સમયે, એકે બીજી આશ ના...” અનાદિકાળથી વિશ્વમાં સંસારી જીવો માટે જન્મ-જરામરણનો અનંત પ્રવાહ ચાલુ છે. તેમજ આત્મા અને કર્મનો બંધઅનુબંધ પણ અનાદિથી છે. અનાદિથી ભાન ભૂલેલો આત્મા જ્યારે મનુષ્યભવની પ્રાપ્તિ સાથે કોઈ સાચા સંતનો સત્સંગ કરવા ભાગ્યશાળી બને છે ત્યારે તે ભાગ્યનું ચક્ર પલટાઈ જાય છે અને તે આત્મા સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રનો આરાધક બની ઊર્ધ્વગતિએ જાય છે. એવા જ એક મહાન આત્મા પૂ. શ્રી કેસરબાઈની આ વાત છે. હા! તે ફૂલો હતાં કેસરતંતુવાળાં, તે ક્યારી હતી. તે બાલા પણ કેસર હતી. પોતાના પાલવમાં ફૂલો ભરી સમરતબહેન પાસે દોડતી આવીને “બા...બા...” કરતી જાણે તેમનામાં સમાઈ ગઈ! અને પતિ ફોજાલાલે કહ્યું કે “આ તારી સ્વપ્નકથી કાંઈક અનેરું સૂચવી જાય છે કે તારી કૂખેથી જરૂર પુણ્યશાળી પગલીવાળી દીકરી પગલાં પાડશે.” , સમરતબહેન સં. ૧૯૫૮ (ઈ.સ. ૧૯૦૨, ફેબ્રુઆરી)માં પુત્રીને જન્મ આપ્યો, જેનું શુભ નામ સ્વપ્નકથા ઉપરથી કેસર રાખવામાં આવ્યું. તેને ચાર ભાઈ અને બે બહેનો હતી. પ્રથમ વિશ્વયુદ્ધ (ઈ.સ. ૧૯૧૪-૧૭)ના સમયે સ્ત્રીશિક્ષણનું કોઈ મહત્ત્વ ન હતું. બાલિકા કેસર પણ સાક્ષરપણાથી વંચિત રહી, પણ જ્યાં એક દિવસ એક ફકીર ભવિષ્યવાણી સુણાવી ગયા કે “કેસરનું આયુષ્ય ૭૫ વર્ષનું છે અને તું સંસાર છોડીને દીક્ષા લઈશ. પતિ સાથેનું તારું જીવન સુખ જશે. તારા પિતા ઘડપણમાં અંધ થશે અને માતા ચૂડીચાંદલા સાથે જશે.” તે બાળકીનાં જીવનમાં આ ભાવિકથન સત્ય પુરવાર થયું. સમય જતાં ખેલતી કૂદતી બાળકી તારુણ્યાવસ્થામાં પ્રવેશતાં તેનું લગ્ન શ્રી ચુનીલાલ મંગળજીનાં પુત્ર બાલચંદ્ર સાથે કરવામાં આવ્યું. પણ સંસાર ઇવ વૈવિત્ર કેસરનાં લગ્નને Jain Education Intemational Page #102 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા પૂરાં બે વર્ષ ન થયાં ત્યાં તો તેના પતિ બાલચંદ્રનું મૃત્યુ થયું. ઝબકબાઈ મ. સ. તથા પૂ. શ્રી સૂરજબાઈ મ. સ.ની તબિયતને ખાનદાન કુટુંબની સુસંસ્કારિત વિધવા કુળવધૂ કેસરને ભાગે ખૂબ કારણે વઢવાણ ઉપાશ્રયમાં સાતેક વર્ષ સુધી સ્થિરવાસ કરી મોટી મૂડી આવી. આ તો કેસર હતું. તે જેમ ઘૂંટાય તેમ તેમ ગુરૂઆશાએ ગુણીની સેવા અર્થે રહેવું પડેલું. તે સમય ચંદનની જેમ વધુને વધુ સુવાસિત થતું જાય છે. તેમ દરમ્યાન દીક્ષિતાબહેન તેમજ હીરાબહેનને પૂ. શ્રી મહાસતીજી કેસરબહેનને આ મૂડી તો શ્વસુરજીની ઉપાર્જિત કરેલી મૂડી હતી. તરીકે દીક્ષાભિમુખ કર્યો, જેમનું સ્થાન જૈન જગતમાં વિશિષ્ટ તે પોતાની કેવી રીતે ગણાય? વળી માબાપનું વહાલું વ્યાજ સ્થાન છે. તેમને બે શિષ્યારત્ન હતાં. પૂ. શ્રી પ્રભાબાઈ તેમજ અર્થાતુ પૌત્ર (પોતાનો પુત્ર) પણ નસીબ ન હતો, તો નિઃસંતાનને પૂ. શ્રી વસુબાઈ આર્યાજી. અન્ય દીક્ષિતાઓને તેમની આ તો અન્ય સંતાનોને જ સંતાન ગણવાં ઉચિત હતાં. તેથી તે શિષ્યાને સોંપી દેતાં. તેઓ હંમેશા વિચરતાં જ રહેતાં. કચ્છ, કોમલહૃદયા કેસરબહેને પોતાના શ્વસુરજીનાં સ્મારકરૂપે રૂા. સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્ર સુધીની ભૂમિ તેમની ૧૧,૦૦૦નું દાન દઈ મંગળજી વમળશી હોસ્પિટલનું નિર્માણ વિહારભૂમિ હતી. પોતે ગુરુણી છે એ વાત ભૂલી જરૂર પડે કર્યું, તેમજ દીક્ષા લેતી વખતે પોતાની પાસે બચેલી તમામ મૂડી ત્યારે પોતાની શિષ્યાઓની સેવાશુશ્રુષા કરતાં. ગુરુ-શિષ્યાની હોસ્પિટલને દાન કરી દીધી. અદ્ભુત જોડી હતી. તેઓને અન્યોન્ય આદર અને સદ્ભાવ આ તે સમયની વાત છે જ્યારે પાલનપુર તરફ સંતો હતાં. તેમનો પ્રશિષ્યાઓનો પરિવાર મોટો હતો છતાં તેમના સતીજીઓનો વિહાર ઓછો થતો. ત્યારે તે દિશામાં ૫. શ્રી સ્વભાવમાં ક્યારેય ઉગ્રતા આવી નથી. પરમ પ્રભાવક લક્ષ્મીચંદજી મ. સાહેબે શરૂઆત કરી અને પૂ. શ્રી કેસરબાઈ મ.સ.નું છેલ્લું ચોમાસું સં. ૨૦૩૨નું તેમની પ્રેરણાથી પૂ. શ્રી આર્યાજી ઝબકબાઈ, પૂ. શ્રી મણિનગરના ઉપાશ્રયમાં સુખશાતા અને ધર્મકરણીની સૂરજબાઈ મ.સા. આદિ ઠાણા ચતુર્માસાર્થે પાલનપુર પધાર્યા પ્રભાવનાપૂર્વક પૂર્ણ કર્યું. છેલ્લે ચાતુર્માસ અર્થે છીપા પોળ ત્યારે ધર્મપ્રેમી સંઘપતિ શ્રી પીતામ્બરભાઈએ તે સમયની આવતાં પહેલાં સારંગપુર તળિયાની પોળના ઉપાશ્રયે દેહને અજ્ઞાનતા અને કર્મદોષને ગણાવી બાળવિવાહના કુરિવાજો દોર્યો. ફકીરની ભવિષ્યવાણી પ્રમાણે ૭૫મે વર્ષે તેમને અને બાળવિધવા-પણાને કારણે તે સમયે ત્રણ બાળવિધવા અશાતાનો ઉદય અને દેહમાં આશક્તિ વર્તાવા લાગી. પોતે દીકરીઓ-કેસર, ચંપા અને તારાને જૈનધર્મનાં રહસ્યો જપ-જાપ અને સ્વાધ્યાયમાં વધુને વધુ લીન થવાં લાગ્યાં. સં. સમજાવી આત્માના કલ્યાણાર્થે સાધના–સંયમ માર્ગ બતાવવા ૨૦૩૩ જેઠ સુદ ૧૩ને સોમવારે સવારથી બિમારીનું જોર પૂ. શ્રી સતીજીઓને વિનંતી કરી. વધવા લાગ્યું. દર્શનાર્થીઓની ભીડ જામવા લાગી. ૫૧ વર્ષ તે પ્રમાણે ત્રણેય બહેનોની આત્મ-હિતાર્થે ધર્મ-પ્રવૃત્તિની અગાઉ સં. ૧૯૮૨ના આ જ દિવસે બરાબર ૧૨-00 વાગે શરૂઆત થઈ ગઈ. કેસરબહેન ધર્મઆરાધનામાં બરાબર પ્રવૃત્ત પોતે પ્રવ્રજિત થઈ સંસાર છોડ્યો હતો અને આજે સંયમનાં થઈ ગયાં. પોતે પૂ. સતીજીઓ, સ્વજનો અને સંઘપતિ તેમાં ૫૧ વર્ષ બાદ ૧૨-૦૦ વાગે દેહ છોડ્યો. મૌન સ્થિતિમાં પૂર્ણ પ્રેરણા અને વેગ આપવા માંડ્યાં અને દીક્ષાના પંથનું નિર્માણ સમાધિભાવે નવકાર મંત્રનાં અજપા જાપ ભણતાં ઊર્ધ્વલોકની થયું. પાલનપુરમાં શ્વેતાંબર જૈન સમાજમાં સ્થાનકવાસી અને યાત્રાભણી તેમનો આત્મા પ્રયાણ કરી ગયો. તા. ૩૦મી મેમૂર્તિપૂજકમાં બને ફીરકામાં એક સ્ત્રીની ભાગવતી દીક્ષાનો આ સૌ પ્રથમ પ્રસંગ હતો. પાલનપુર મુકામે સં. ૧૯૮૨ના જેઠ અહો! આપને અમારાં અગણિત વંદન હોં... સુદ ૧૩ ને બુધવારે પ્રભાવક આર્યાજી પાસે કરેમિ ભંતે'નો સાચા સંતનો સંગ મળે, પાઠ ભણી કેસરબહેને પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂ. શ્રી એની આજ્ઞા જીવન બને, કેસરબાઈ બન્યાં અણગાર. દિવ્ય રૂપાંતર થઈ જાયે, તેઓ સરળ, સુશીલ, ઉદાર, ગંભીર, પ્રશાંત અને સત્ય દર્શન ત્યારે થાય. શાંતસ્વભાવી હતાં. પ્રાયઃ બત્રીસે સિદ્ધાંતોનાં પરિશીલન, પ્રેમે વંદન...પ્રેમે વંદન....પ્રેમે વંદન...! અનુશીલનને કારણે સર્વ સિદ્ધાંતોનાં હાર્દને જાણવા સમર્થ થયાં હતાં. તેમને સ્થિરવાસ પસંદ ન હતો પણ ગુરુજનો પૂ. શ્રી ૧૯૭૭. Jain Education Intemational Page #103 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૩ ઉજવલા સૂરજબાઈ મહાસતીજીનું પાલનપુર મુકામે ચોમાસું નક્કી કરાવ્યું. પાલનપુરમાં ગુજરાતી સંત સતીજીનું પ્રથમ વિચરણ થયું ત્યારે પૂ. શ્રી પ્રભાવતીબાઈ મહાસતીજી પૂ. શ્રી કેસરબાઈ મ.સ., પૂ. શ્રી ચંપાબાઈ મ.સ. તથા પૂ. શ્રી [દરિયાપુરી સંપ્રદાય] તારાબાઈ મ.સ. ત્રણેયની દીક્ષા થઈ. નામ : પૂ. પ્રભાવતીબાઈ મહાસતીજી તે જ સમયમાં પૂ. શ્રી મફતબહેન તથા પૂ. બચીબહેન નામ : પૂ. પ્રભાવતીબહેન. હુલામણું નામ બચીબહેન. સંસારપક્ષે નણંદ-ભોજાઈ થતાં. બંનેને વૈરાગ્યભાવના પ્રબળ માતા-પિતા : પૂ. શ્રી સમરતબહેન. પિતા શ્રી જસકરણભાઈ. થતી જતી હતી, પરંતુ માતાપિતાનાં રાગભાવને કારણે ૧૫ વર્ષ સુધી તેઓ સંસારમાં પણ વૈરાગ્ય અવસ્થામાં રહ્યાં પણ સમકિત જ્ઞાતિ : વીશા ઓસવાલ જૈન. જીવ ઘરમાં રહે પણ એના હૈયામાં ઘર ન રહે અને અંતે એક જન્મદિન : સં. ૧૯૬૨. માગસર માસ. જન્મ સ્થળ : પાલનપુર વખત જીવણવાડીના ઉદ્ઘાટનના મુહૂર્ત માટે જ્યારે જ્યોતિષીને લગ્ન : મંગળદાસ મહેતા (નવલખા પરિવાર) કુટુંબમાં. બોલાવવામાં આવ્યા ત્યારે બચીબહેનથી રહેવાયું નહીં અને દીક્ષાદિન : સં. ૧૯૯૪ના ચૈત્ર સુદ ૧૫. પોતાની દીક્ષા લેવાનું મુહૂત પણ તે જ્યોતિષી પાસે કઢાવી લીધું. ચૈત્ર સુદ ૧૫નું મુહૂત આવતાં તેમણે પિતાને અને શ્વસુરપક્ષે દીક્ષાસ્થળ : પાલનપુર. દીક્ષાગુરુ : પૂ. શ્રી કેસરબાઈ મ.સ.. જાણ કરી તેમની અનુમતિ માંગી. અનુજ્ઞા મળી. દીક્ષાની તૈયારી કાળધર્મ : સં. ૨૦૩૬ ફાગણ સુદ ૧૨ રાત્રિના ૧૧ થવા માંડી ત્યારે શ્વસુરપક્ષે પણ તેમાં પોતાની અનુજ્ઞા સાથે ૪૫ વાગે (ગામની અગિયારસ). સ્થળ : શાહપુર. આનંદ વ્યક્ત કર્યો અને દીક્ષાની શોભાયાત્રા પોતાને ત્યાંથી એક નાની શી નિર્ઝરિણીનું વિશ્વના મહાસાગરમાં મળી નીકળશે તેમ જણાવતાં સરળતાથી બચીબહેને તે વાત સ્વીકારતાં જવું. પોતાના વ્યક્તિત્વનું વિશ્વવ્યક્તિત્વમાં સમર્પિત કરવું. સં. ૧૯૯૪ ચૈત્ર સુદ ૧૧ને દિવસે બચીબહેનની વ્યક્તિત્વ જાગે તો જ સમર્પણ સંભવે. જે પિંડે છે તે જ મહાભિનિષ્ક્રમણની શોભાયાત્રા તેમના શ્વસુરગૃહેથી નીકળી અને બ્રહ્માંડમાં છે. જે પોતાનામાં છે તે જ અને એમ તેવું જ સર્વત્ર બચીબહેન પૂ. કેસરબાઈ ગુરણીની પટ્ટશિષ્યા બની બચીબહેનમાંથી બન્યાં પ્રભાવતીબાઈ મહાસતીજી. કાળજાના કટકા જેવી વહાલી પુત્રીરત્નને જન્મ આપી ઘણી વખત એવું બને કે આખજનો કે વડીલોના જનેતા સમરતબહેન થોડા જ સમયમાં મૃત્યુ પામ્યાં ત્યારે આ મુખમાંથી નીકળેલા શબ્દો સામી વ્યક્તિના હૈયામાં હંમેશ માટે બાળકીને ‘બચી'ના હુલામણા નામે બોલાવી તેને વહાલભરી મંત્રો બની જડાઈ જતા હોય છે તેમ બચીબહેનના પિતાશ્રીના બચીઓથી નહવડાવી દેતાં. બચીબહેનને હરિનું નામ લઈ, મુખમાંથી દીકરીનાં સંયમ વખતે શીખના બે શબ્દો સર્યા હરિમય, સાધુજીવન જીવતા એવા હરિ નામે ભાઈ હતા. હતા.....“દીકરી! સંયમ માર્ગે જતાં ધ્યાન રાખજે કે ઘી પાલનપુરના રહીશ મંગલદાસ રાયચંદ મહેતા (નવલખા વહોરાવનાર મળશે પણ પાણી વહોરાવનાર નહીં મળે, એટલે પરિવારમાં)ના સુપુત્ર અમરતભાઈ સાથે બાળવયમાં બચીબહેન કે નિર્દોષ આહાર મળશે પણ નિર્દોષ પાણી જલદીથી નહીં મળે લગ્નગ્રંથિથી જોડાયા. તેમણે ઉભયકુળમાં સંસ્કારિતાનો દીવડો માટે દયાપાલન સાથે પાણીનો ઉપયોગ ખૂબ જતનપૂર્વક કરજો.” પ્રગટાવ્યો, પણ લગ્ન પછી માત્ર છ મહિનામાં તેમના અને પૂ. પ્રભાવતીબાઈ મ.સ. જીવનભર એ જ મંત્રમાર્ગને સૌભાગ્યનો દીવડો ઓલવાયો. તે સમયે સ્થાનકવાસી સમાજમાં અનુસર્યા. છ બહેનો બાળવૈધવ્યનું જીવન પસાર કરી રહી હતી. આ પૂ. મફતબહેનની છ મહિના દીક્ષા મોડી થઈ અને તેઓ દીકરીઓ ઉત્તમોત્તમ આધ્યાત્મિક પંથે વળી પોતાનું જીવન પૂ. વસુમતીબાઈ મહાસતીજી બન્યાં અને પોતાના જીવનપંથને ઉજ્જવળ બનાવે તેવી ભાવનાથી પ્રેરાઈ સુશ્રાવક ઉજ્વળ બનાવી ગયાં. પીતામ્બરભાઈએ પૂ. શ્રી લક્ષ્મીચંદજી મહારાજ સાહેબને વિનંતી પૂ. પ્રભાવતીબાઈ મ.સ.ના ઉચ્ચતમ આદર્શો સાથેનું દ્વારા અભુત ચારિત્રનિષ્ઠ, સદાય આચારસંહિતા પ્રમાણે સંયમજીવન હોઈ તેમને દ. સંપ્રદાયમાં “પ્રભુજી' નામનું ઉપનામ રમણતા કરનાર એવાં પૂ. શ્રી ઝબકબાઈ મ.સ. તથા પૂ. શ્રી મળ્યું હતું. સેવા, સમર્પણ અને સ્વાધ્યાય એ તેમના જીવનનો Jain Education Intemational Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ધન્ય ધરા મુખ્ય મંત્ર હતો. બેથી વધુ શિષ્યા નહીં કરવાની તેવાં તેમને સુદ બારસે રાત્રિના લગભગ ૧૧-૪૫ વાગે તેમનો આત્મા પ્રત્યાખ્યાન હતાં. તેથી તેઓ ગુરુ સમીપે રહી શકતાં તેનો તેમને પરમાત્માના મિલન માટે દેહના પિંજરનો ત્યાગ કરીને ઊડી વિશેષ આનંદ હતો. તેમનાં પ્રથમ શિષ્યા પૂ. લીલાવતીબાઈ ગયો. ફાગણ સુદ ૧૩નાં સવારે પૂ. શ્રી પ્રભાવતીબાઈ મ.સ. હતાં. તેમના સંયમના અલ્પપર્યાયમાં જોરદાર અશાતાનો મહાસતીજીની પાલખી નીકળી. ઉદય આવતાં તેમની એટલે કે શિષ્યાની પણ ખડે પગે સેવા કરી. આપને અમારાં અગણિત વંદન હો.....! તેમાં પણ પાછાં ન પડ્યાં. ખરેખર! મોહ એ જીવન સાથે જકડાયેલો ગાઢ અંધકાર મુંબઈમાં ગુજરાતી સાધ્વીરના તરીકે સર્વપ્રથમ પ્રવેશ છે. તે સુવિચાર, સુઆચાર અને દઢ પુરુષાર્થ વિના દૂર ન જ કરનાર પૂ. શ્રી કેસરબાઈ મ.સ. આદિ ઠાણા ૮ હતાં. તે સમય થઈ શકે. દરમિયાન આઠ બહેનો પ્રવ્રજ્યા માર્ગે ગયાં. તેમાં પ્રથમ પૂ. શ્રી પ્રવીણાબાઈ મ.સ. પૂ. શ્રી પ્રભાવતીબાઈ મ.સ.ના દ્વિતીય શિષ્ય ઝળહળતો હીરો બન્યાં. તેમના જીવનમાં જ્ઞાનાભ્યાસ કરતાં ચારિત્રનું, પાત્રતાનું પૂ. શ્રી હીરાબાઈ મહાસતીજી (ખત્રી) મહત્ત્વ ઘણું હતું. [દરિયાપુરી સંપ્રદાય] ચૂસ્ત ચરિત્રપાલન : મુંબઈથી અમદાવાદ પાછાં ફરતાં સંસારી નામ : પાર્વતીબહેન. પગનો દુખાવો સખત રીતે વધતાં ડોળીનો ઉપયોગ અનિચ્છાએ પણ કરવો પડ્યો હોવાથી તેના પ્રાયશ્ચિત તરીકે સંપૂર્ણ દોષોથી માતા-પિતા : માતા : રળિયાતબહેન, પિતાશ્રી ડાહ્યાભાઈ મુક્ત થઈ આત્માને પૂર્ણપણે વિશુદ્ધ બનાવવા પૂ. શ્રી ગુરુ આશરા, જેતપુર, ભગવંત પાસેથી એક મહિનાનું છેદ પ્રાયશ્ચિત લીધું. બારી શ્વસુરપક્ષ : બોસમિયા પરિવાર. પતિનું નામ : ખોલતાં–બંધ કરતાં ત્રસ કાયાદિની વિરાધના થવાની વનમાળીદાસભાઈ. મોસાળ : કાલાવડ. સંભાવનાનાં કારણે પોતાની પાટ બારીથી દૂર રાખતાં. સૂર્યાસ્ત લગ્નઉંમર : ૧૧ વર્ષ, વૈધવ્ય ઉંમર ૧૫ વર્ષ. થતાં કોઈને પણ સંસારી સગાંઓને પણ દર્શન આપતાં નહીં, તેમજ વાંચણી સમયે વાતચીત પણ કરતાં નહીં. અમદાવાદમાં દીક્ષાઉંમર : ૨૧ વર્ષ. દીક્ષાસ્થળ : સારંગપુર અમદાવાદ. ભગવાનની આજ્ઞા પ્રમાણે સર્વે કલ્પનું પાલન કરતાં ૨૨ વર્ષ દીક્ષાદાતા : (નાના ઉત્તમચંદજી મ. સા.). વિચરણ કર્યું. ડોળીમાં વિચરણ કરતી સમયે પૂ. શ્રી વસુમતીબાઈ દીક્ષાદિન : વિ.સં. ૧૯૯૪, વૈશાખ સુદ ૬, શુક્રવાર સવારે શિષ્યાઓને તેમને વિચરણ કરાવવાનું કહેતાં. કોણ કોની શિષ્યા ૧૦ વાગે. છે તે સાધુ સંતો કે શ્રાવક-શ્રાવિકાને ખબર ન પડતી. કોઈપણ દીક્ષા પછીનું નામ : પૂ. શ્રી હીરાબાઈ મ.સ. દીક્ષાપર્યાય પ્રકારના સંદેશા અર્થે તેમણે ચિઠ્ઠી–ચબરખીના પત્રવ્યવહારનો ૪૧ વર્ષ. ઉપયોગ કર્યો નથી. કાળધર્મ દિન : સં. ૨૦૩૫ તા. ૨૮-૧-૧૯૭૯. સોમવાર, અંતમાં સરસપુરનું ચાતુર્માસ કરી વિચરતાં વિચરતાં પૂ. મહા સુદ ૨. સાંજના ૪-૫૦ કલાકે. પ્રભાવતીબાઈ મ.સ. શાહપુર પધાર્યા. ત્યાં ધીમે ધીમે આહારની કાળધર્મ સ્થળ : અંધેરી, ઝાલાવાડ નગર, મુંબઈ, ઉંમર ૬૨ રુચિ ઓછી થતી ગઈ. શારીરિક શક્તિ ઘટતી જતી હતી, પરંતુ વર્ષની. આંતરજાગૃતિનો દીવડો તો સતેજ જ થતો જતો હતો. આલોચના, સંથારો કરાવનાર : આ. ગુ. ભ. પૂ. શ્રી ખરેખર! માત્ર બુદ્ધિની વૃદ્ધિ કરવાથી આત્મકલ્યાણ થતું નથી પરંતુ બુદ્ધિની શુદ્ધિ વડે આત્મકલ્યાણ શક્ય બને છે. શાંતિલાલજી મ. સા. ‘પવસુયસંગેસુ'નું રટણ કરતાં અને ૨૯ પ્રકારનાં સેવન કરેલ અંતિમ ચાતુર્માસ : ઘાટકોપર, હીંગવાલા ઉપાશ્રય. પાપનું પ્રાયશ્ચિત કરતાં. પાઢિયારી વસ્તુઓ સોંપી દેવાની દિલમાં દીવો કરો રે દીવો કરો, કૂડા કામક્રોધને પરહરો રે......; ભલામણ કરી. “અગિયારસને બાર વાગે' તેમ બોલતાં રહેતાં સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું મટી જાશે... હતાં. તે પ્રમાણે જ બન્યું. ગામની એકાદશી અને આપણી ફાગણ Jain Education Intemational Page #105 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૫ પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે... દીક્ષા લીધા બાદ પૂ. શ્રી હીરાબાઈ મ.સ. સેવાત્યારે ભોમંડળમાં થાશે અજવાળું રે... સ્વાધ્યાયમાં લીન બન્યાં. ગુરુની આજ્ઞાનો પડ્યો બોલ ઝીલતાં. -રામાનુજ અને ગૃહસ્થનો પરિચય કરતાં નહીં. સહુની વચ્ચે છતાં સહુથી વિરક્ત રહેતાં. તેમનો કંઠ કોકિલ જેવો મીઠો અને સુમધુર હતો. તિર્થકરોના પાદયુમે જે ધરાની ધૂળના કણકણ પણ પ00 સઝાયો તેમને કંઠસ્થ હતી. રૂપાળાં હોવાથી શીલનું પવિત્ર થયેલા છે એવી કાઠિયાવાડની, સૌરાષ્ટ્રની ભૂમિમાં રક્ષણ કરવા માટે સતત સાવધાની રાખતાં. અલ્પમિતભાષી, ધોરાજી ગામે બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરવા ખમીરવંતા ક્ષત્રિય કુળ કષાયોની ઉપશાંતતા, સ્વભાવમાં સરળતા, વ્યવહારની કુશળતા બ્રહૃત્રિય કુળમાં આશરા પરિવારમાં પિતા ડાહ્યાભાઈના કુળમાં અને અશાતાના ઉદયમાં ઉકળાટ કે અકળામણ અનુભવતાં નહીં. અરે ભાગ્યવંતી માતા એવી રળિયાતબાઈની કુખે ઈ.સ. પૂ. શ્રી છબલબાઈ મ.સ., પૂ.શ્રી પાલીબાઈ મ.સ., પૂ. શ્રી ૧૯૭૨માં જેઠ સુદ ૧૧ની શુભ સવારે લાવણ્યમયી પુત્રી સૂરજબાઈ મ.સ.ની તન, મનથી સેવા કરી. તેમનામાં અનન્ય પાર્વતીનો જન્મ થયો. આતિથ્થભાવ, આદરભાવ અને વિનયભાવ ઝળકતો. ગમે તેવી સુસંસ્કારોના ઘડતર સાથે પાણીના રેલાની માફક સમય તબિયત-તપસ્યામાં પોરસી કરતાં જ. શિષ્યા બનનારને ચાનું પસાર થતો હતો. ત્યાં “ઘર ઘર'ની રમત રમતી ૧૧ વર્ષની આ વ્યસન છોડાવતાં અને શિષ્યાઓનું ધ્યાન પણ રાખતાં. આગમ ઢીંગલીએ બોસમિયા પરિવારમાં વનમાળીદાસભાઈ સાથે સિવાય કોઈ પુસ્તક કે મેગેઝિન ન વાંચતાં. તે સમયે તેમને નવ શ્વસુરપક્ષે પગરણ માંડ્યાં. કુમળી કળી બની કુળવધૂ. ત્યાં તો શિષ્યા-પ્રશિષ્યાઓ હતાં. સંસાર માંડ્યો ન માંડ્યો ને પાર્વતીના જીવનમાં વાવાઝોડું ફૂંકાયું. વિચરણ : ગુજરાત, સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, ગોહિલવાડ, સપનાનો મહેલ પણ પૂરો ચણાયો ન ચણાયો ત્યાં તો ધરાશાયી મહારાષ્ટ્ર વગેરે સ્થળોએ. થઈ ગયો. લગ્ન પછીનાં ત્રણ, ચાર વર્ષમાં વનમાળીદાસ ટૂંકી બિમારી ભોગવીને પરલોક તરફ પ્રયાણ કરી ગયા. દીકરી ૧૦ ઠાણા સાથે મુંબઈ તરફ વિચરણ કર્યું. જ્યાં આ. વિધવા બની. પૂ. શ્રી ગુરુ ભગવંત શાંતિલાલજી મ. સા. ઠાણા ૪ પણ ત્યાં પિયરમાં પાછી આવતી દીકરી પાર્વતીએ પુનર્લગ્નનો જ બિરાજમાન હતા. ઘાટકોપરના ચોમાસા બાદ માટુંગાથી કાંદિવલી પહોંચવાની તેમની ભાવના હતી, કારણ કે પૂ. શ્રી રાજ વિચાર ન કર્યો. જીવનમાં બનેલી આ દુઃખદ ઘટનાએ પાર્વતીના જીવન-નાવની દિશા બદલી નાખી. ઉજ્વળ ભાવિનાં એંધાણ ગુરુદેવની તબિયતને કારણે તેમને તેમની સેવા અને દર્શનનો વરતાવાં લાગ્યાં. એ સમયે સારંગપુરમાં બિરાજતાં દ. સં. ના લાભ લેવો હતો, પણ એક વખત પોતાને જ એટેક આવી ગયેલો પૂ. શ્રી છબલબાઈ મ.સ.ની વાણી સાંભળવા પાર્વતીબહેન અને હોઈ તેમને અશાતાવેદની ઊપજતાં અંધેરી અટકી જવું પડ્યું. તેમની માતા રળિયાતબાઈ રોજ ઉપાશ્રયે જતાં. પૂ. શ્રી તેથી પોતે અફસોસ કરતાં કે “દરિયો ઓળંગીને આવીને છબલબાઈ મ.સ.ની પાર્વતીબહેનની દીક્ષા માટેની ઇચ્છાને ખાબોચિયામાં ખૂંપી ગઈ.” મસ્તકે ચડાવી પાર્વતીબહેને જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો. બે ચોપડી પૂ. શ્રી હીરાબાઈ મ.સ.ની અશાતાવેદનીનો ઉદય થયો. માત્ર ભણેલાં તેમણે ૧૦ થોકડા, સામયિક, પ્રતિક્રમણ વગેરે તબિયત બગડવા માંડી. અંધેરી સંઘની ખૂબ સેવા તેમજ પૂ. શ્રી કંઠસ્થ કરી લીધું, સાથે સૂત્રોનો પણ અભ્યાસ કરતાં. મંજુલાબાઈ મ.સ. પણ સેવા સ્વાધ્યાયાદિ કરાવતાં. પોતે પણ અને પૂ. શ્રી નાના ઉત્તમચંદજી ગુરુદેવ (દરિયાપુરી અપ્રમત્તભાવે આત્મશુદ્ધિપૂર્વક પાપોની આલોચના કરતાં સંઘ), માતાપિતા વગેરે સર્વેની સંમતિ મેળવી ૧૯૯૪ના વૈશાખ આરાધનાનો યજ્ઞ માંડી દીધો. તા. ૨૭-૧-૭૯ની રવિવારની સુદ છઠ્ઠ ને શુક્રવારે સવારે ૧૦ વાગે ૨૧ વર્ષની ઉંમરે સવારે તબિયત વધુ ખરાબ થઈ. પોતે જ સંથારાનાં પચ્ચકખાણ, સારંગપુર મુકામે મૂલ્યવાન સાચા હીરા જેવા ગુણોથી ઝળકતાં આલોચના, પ્રતિક્રમણ કર્યું અને સમાચાર મળતાં ગુરુદેવ પધાર્યા. પાર્વતીબહેન સંયમ અંગીકાર કરી સંસારી મટી સંયમી બન્યાં. તેમને ખમાવ્યાં, બધા દોષોની આલોચના કરી, પ્રાયશ્ચિત્ત લીધું. પૂ. શ્રી છબલબાઈ મ.સ. એ તેમનું નામ પૂ. શ્રી હીરાબાઈ આત્માને વિશુદ્ધ અને પવિત્ર બનાવ્યો. મહા સુદ ૨, તા. ૨૮મ.સ. રાખ્યું. ૧-૭૯ ને સોમવારે સાંજે ૪-૫0 કલાકે ૪૧ વર્ષના સંયમપર્યાયે તેમનો આત્મા નશ્વર દેહપિંજરને છોડી ગયો. Jain Education Intemational Education Intermational For Private & Personal use only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ધન્ય ધરા પોતાને પોતાની અંતિમ વિદાયની ઝાંખી થઈ ગઈ હોય જીવનના એક નવા મોડ ઉપર આવીને ઊભેલાં તેમ દરેક સાથે વર્યા. પૂ. શ્રી ગુરુદેવે તેમને “સાકરના ગાંગડાનું કેસરબહેનના જીવને એક વળાંક લઈ લીધો. પાલનપુરની પાવન ઉપનામ આપેલું. ધરતી ઉપર દરિયાપુરી સંપ્રદાયના વિદ્વાન યોગી પુરુષ પૂ. શ્રી આપને અમારાં અગણિત વંદન હો.....! લક્ષ્મીચંદજી મ. સા.નું પદાર્પણ થયું. કેસરબહેનના બાળપણનાં સાથી તારાબહેન અને કેસરબહેનની ત્રિપુટી ગુરુદેવનાં સત્સંગમાં શીલ અને સદાચારની સૌરભ ગુલાબના પુષ્પની જેમ આવવા લાગી. તેમના ભાવિના ઉજ્જવલ ભાવ જોતાં તેમને નવલો સમાગમમાં આવનારને પણ સુવાસિત કરી દે છે એવા સાધુ રાહ ચીંધવા માટે પૂ. શ્રી ગુરુદેવે પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને એટલે મૂર્તિમંત ત્યાગનો સાક્ષાત્કાર. પાલનપુર ચોમાસું કરવા વિનંતી કરી અને પૂ. શ્રી સૂરજભાઈ ફૂલની સુગંધ મ.સ.એ કેસરબહેનને ધર્મનું જ્ઞાન આપી ધર્મના ભાવો સમજાવ્યા. તેમના વૈરાગ્યના ભાવો દૃઢ થવા માંડ્યા, પણ કેસરબહેનનાં પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી માતાપિતા અને સગાંવહાલાંના વિરોધવંટોળ વચ્ચે પણ કેસરબહેન [દરિયાપુરી સંપ્રદાય દીક્ષા લેવાના ભાવ સાથે અડીખમ ઊભાં રહ્યાં અને પૂ. શ્રી સંસારી નામ : શ્રી કેસરબહેન. સૂરજબાઈ મ.સ.ની નિશ્રામાં મહાસુદ ૫-ને દિવસે પૂ. શ્રી તેમનું શિષ્યત્વ સ્વીકારી સંસારી કેસરબહેનમાંથી તેઓ પૂ. શ્રી ચંપાબાઈ દીક્ષા પછીનું નામ : પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી. મહાસતીજી બન્યાં. આગમજ્ઞાનનાં અભ્યાસી બન્યાં અને ખરેખર માતાપિતા : માતાશ્રી ઉજમબાઈ, પિતાશ્રી : કપૂરભાઈ ઘેઘૂર વડલાની માફક સર્વ સંતપ્તજનોને શીતળ છાયાનાં દેનારાં જન્મસ્થળ : બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર મુકામે. બન્યાં. ગુર્વાશાએ અનેક ક્ષેત્રોને લાભ આપતાં. એક વખત પ્રભુ નેમિનાથની નિર્વાણભૂમિ જૂનાગઢમાં તેઓ પધાર્યા. તે સમયે દીક્ષાદિન : મહા સુદ પાંચમ, ગુરુ : પૂ. શ્રી સૂરજબાઈ ગોંડલ સંપ્રદાયમાંથી એક સાધ્વીમંડળ સોનગઢ પંથે જવા તત્પર મહાસતીજી. બન્યું હતું. ગોંડલ સંપ્રદાયનો સંગ તેમને બંધનરૂપ લાગતો હતો, દીક્ષાસ્થળ : સાયલા. કાળધર્મ : શ્રાવણ સુદ પાંચમ. જેના કારણે જૈન શાસનમાં ગોંડલ સંપ્રદાય ઉપર ઝાંખપ લાગે તેવું સવિચારનું એક કિરણ સમગ્ર જીવનમાં એવી જ્યોત હતું! આવાં મહાતત્ત્વજ્ઞાની પૂ. શ્રી ચંપાબાઈ મ.સ.નાં પ્રવચનો પ્રગટાવે છે જે અનેક કાળના અજ્ઞાન અને મોહના તિમિરને સાંભળવા શ્રાવકો ગોંડલ સંપ્રદાયના ગુરુ પૂ. શ્રી ઈશ્વરલાલજી વિખેરી નાખે છે. મ.સા. પાસે પહોંચ્યા. તેમની અનુમતિથી તેઓએ દરિયાપુરી અવનિ ઉપર અસંખ્ય લોકોનું અવતરણ થતું રહે છે, સંપ્રદાયના આ. ભ. પૂ. શ્રી ઈશ્વરલાલજી મ. સા.ની અનુમતિ જેમાં અસંખ્ય લોકો માત્ર જન્મી, જીવી અને મૃત્યુ પામી જતાં મેળવી પૂ. શ્રી ચંપાબાઈ મ.સ.નું જૂનાગઢમાં ચાતુર્માસ કરાવી તે રહે છે, જેમની કશીય નોંધ લેવાતી નથી, પણ તેમાંનાં કેટલાંક સાધ્વીમંડળને પૂ. શ્રી ચંપાબાઈના સાંનિધ્યમાં રોકી તેમને એવાં હોય છે કે જેમનાં કાર્યો અને કર્મો ફૂલ જેવાં સુગંધિત હોય વ્યાખ્યાન, વાંચણી, આગમ સૂત્રોના આધારે સમજાવ્યાં અને છે જે પોતાના અને બીજાના જીવનમાં પોતાની સુવાસ ફેલાવતાં સચોટ અને ચોટદાર વાણીના પ્રભાવથી એ સાધ્વીમંડળને જાય છે. સોનગઢના ધર્મના પંથેથી પાછું વળ્યું. . એવી જ રીતે સુવાસ ફેલાવતી દીકરી કેસરનો જન્મ પિતા ચંદ્ર જેવી શીતળ વાણી, વહેતી સરિતા જેમ સરવાણી, કપૂરભાઈ અને માતા શ્રી ઉજમબાઈને ખોળે થયો. સમય જતાં એક ઘૂંટ પીએ જે પાણી, તૃષા તેની તરત છિપાણી. ક્યાં વાર લાગે છે. લાડકોડમાં ઊછરતી પાંગરતી સંસ્કારી રગ રગમાં ધર્મનો રંગ, કર્મ સાથે ખેલતાં જંગ, દીકરીએ યૌવનમાં પ્રવેશ કરતાં તેમનાં લગ્ન કરવામાં આવ્યાં વીરવાણીથી કરતાં દંગ, સૌને ગમતો ચંપાબાઈ સંગ. પણ...રે...જીવનવૃક્ષની ડાળ ઉપર કલરવ કરતાં બે પંખીમાંથી વ્યવસ્થા જળવાય તે માટે શાસનને સંપ્રદાયોમાં એક પંખી કાળના બાણથી વીંધાઈ ગયું અને નાની ઉંમરમાં વિભાજિત કરવામાં આવેલું હોય છે તેથી સર્વ સંપ્રદાયો મળી કેસરબહેનના જીવનના આંગણામાં વૈધવ્ય દસ્તક દઈ ગયું. શાસન શોભે છે. તેથી કોઈપણ સંપ્રદાયનું હિત કે ઉન્નતિ તે Jain Education Intemational Page #107 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ હતાં. શાસનની શોભા છે. તેવી ઉદાત્ત ભાવના આ ગુરુઓનાં હૈયે એ કેવો સુંદર અને પવિત્ર દિવસ ઊગ્યો હશે જ્યારે વસી હતી. સંપ્રદાયોને કારણે કોઈનાં હૈયાં વિભાજિત થયાં ન | સૂરજનાં સહસ્ત્ર કિરણો કોઈ શુભ, મંગલકારી અને દિવ્ય સંદેશ સાથે પૃથ્વીને પટે પ્રસર્યા હશે! એ મંગલકારી દિવસ હતો સં. પૂ. શ્રી સં. ૨૦૧૭ની સાલમાં પૂ. શ્રી મધુબાઈ મ.સ. ૧૯૭૪ની ભાદરવા વદ પાંચમના દિવસ, જ્યારે ઉત્તર સંયમનાં દાન દઈ સરસપુર પધાર્યા. ત્યાંથી પ્રમુખશ્રીની ચૌદસ ગુજરાતના પ્રાંતિજ નગરે માતા શ્રી માણેકબહેનની કૂખે અને અમાસે–બીજે દિવસે નવદીક્ષિતને સાથે લઈને છીપાપોળ પિતાશ્રી કેશવલાલભાઈને ત્યાં એક કુળ દીવડ–દીકરીનો જન્મ વ્યાવહારિક રીતે પધારે તેવી ઇચ્છા હોવા છતાં તેઓ છીપાપોળ થયો. તેમનું નામ ધીરજબહેન રાખવામાં આવ્યું હતું. પધાર્યા અને ખરે જ ત્યાં પૂ. શ્રીને સિવિયર હાર્ટ એટેક આવ્યો. નાની ઉંમરમાં પિતાશ્રીનું શિરચ્છત્ર ગુમાવતાં માતાએ પાનું ફરે અને સોનું ઝરે તેમ પૂ. શ્રીના મુખરૂપી ગંગોત્રીમાંથી પિતાની પણ ખોટ પૂરી કરી તેમને ઉછેર્યા. ૧૬ વર્ષની ઉંમરે દસ વૈકાલિક સૂત્રના માધ્યમે વીતરાગ વાણી વહેવા લાગી. - પ્રાંતિજમાં જ લગ્નગ્રંથિથી જોડાયાં. પણ રે કુદરત! તેમનાં શ્રાવણ સુદ પાંચમની બપોરે ૭મા અધ્યયનનો પ્રારંભ થયો. લગ્નને પૂરાં બે વર્ષ ન થયાં ત્યાં તો પત્તાનાં મહેલની માફક સાંજનું પ્રતિક્રમણ કર્યું અને રાત્રિએ એક દીપ બુઝાયો અને તેમનો સંસાર કડકભૂસ થઈ ધરાશાયી થઈ ગયો. તેમના પતિદેવ અનેક દીપ પ્રગટ્યા. પરલોક સિધાવ્યા. ધીરજબહેનની સેંથીનો સૂરજ આથમ્યો , પૂ. શ્રી દરિયાપુરી સંપ્રદાયનાં “કોહિનૂરના હીરા’ સમાન પણ...તેમનો આતમદીપ પ્રકાશિત બની ગયો. નિમિત્ત તેમને હતાં. નીડર હતાં. સ્પષ્ટવક્તા અને વ્યાખ્યાનમાં વિખ્યાત હતાં. જગાડી ગયું. આપને અમારાં અગણિત વંદન. તે દરમિયાન દ. સં.ના સાહિત્યરત્ન પંડિતરત્ન પૂ. શ્રી હર્ષચંદ્રજી મ. સા. ત્યાં પધાર્યા. તેમણે સંસારની અસારતા અને આપમત્ત આરાધક સંયમનો સાર જણાવતાં ધીરજબહેનનાં મનમાં વૈરાગ્યભાવો પૂ. શ્રી ધીરજબાઈ મહાસતીજી ઘૂંટાતા જતા હતા અને પૂ. શ્રીએ પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ને તે ઘૂંટાતા ભાવોમાં વેગ લાવવાની પ્રેરણા આપી. ધીરજબહેન [દરિયાપુરી સંપ્રદાય આત્મસિદ્ધિનાં સોપાનો સર કરવા કટિબદ્ધ બન્યાં. સંસારી નામ : ધીરજબહેન. ૨૨ વર્ષની ભરયુવાનીમાં પ્રાંતિજનગરે પૂ. શ્રી હર્ષચંદ્રજી માતા-પિતા : માતા શ્રી માણેકબહેન, મ. સા.ના શ્રીમુખેથી “કરેમિ ભંતે'નો પાઠ ભણી ધીરજબહેન પિતા : શ્રી કેશવલાલભાઈ વિદુષી પૂ. શ્રી રંભાબાઈ મ.સ.નાં સુશિષ્યા બની પૂ. શ્રી જન્મ : સં. ૧૯૭૪, ભાદરવા વદ-૫. ધીરજબાઈ મ.સ. બન્યાં. દીક્ષિત બન્યાં...જ્ઞાન, ધ્યાનમાં સ્થિર જન્મસ્થળ : ઉત્તર ગુજરાતનું પ્રાંતિજ નગર. બન્યાં...સેવા, સમર્પણ અને સ્વાધ્યાયમાં લીન બન્યાં. ૧૩ દીક્ષા : ૨૨ વર્ષની ઉંમરે. દીક્ષાસ્થળ : પ્રાંતિજ. આગમ સિદ્ધાંતને કંઠસ્થ કર્યા, ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, રઘુવંશ દીક્ષાગુરુ : પૂ. શ્રી હર્ષચંદ્રજી મ.સા. ગુરણી : પૂ. શ્રી કૌમુદી, તત્ત્વાર્થસૂત્ર, સંસ્કૃત વ્યાકરણ, ૫૦ થોકડા આદિના ઊંડાં અભ્યાસી બની આત્માભાવમાં સ્વયં સ્થિર બન્યાં અને શ્રાવકોને રંભાબાઈ મહાસતીજી. ધર્મમાં સ્થિર કરવા પુરુષાર્થી રહ્યાં. જીવનના અંત સુધી રોચક કાળધર્મ-સમય : સં. ૨૦૪૮ના વૈશાખ સુદિ ૧, તા. ૧૫ અને સરળ અને મધુર શૈલીમાં ગુજરાતમાં અનેક સ્થળોએ ૪-૯૨ની સાંજે પ-૩૦ કલાકે. વિચરણ કરતાં પ્રભાવક શૈલીમાં પ્રવચન આપતાં રહ્યાં. દુનિયા સામાન્ય રીતે માનવીના જીવનમાં મહામોહને કારણે આખી સૂતી હોય ત્યારે પોતે વહેલી સવારે ત્રણ વાગે જાગૃત વિહ્વળતા જન્મે છે. તેનું મૂળ કારણ દેહ અને આત્માની બની આગમ-સ્વાધ્યાયમાં અપ્રમત્તભાવે લીન બની આરાધનામાં ભિન્નતાનું અજ્ઞાન છે, એટલે જ મોહ એ જીવન સાથે એકાકાર થતાં. તપમાં પણ વર્ષીતપ તેમજ ૭૦ વર્ષની વયે જકડાયેલો ગાઢ અંધકાર છે. તે સમ્યકજ્ઞાન વિના ન જ જઈ અઠ્ઠાઈતપની આરાધના કરી અલૌકિક આત્મબળનાં તેમણે દર્શન શકે. કરાવ્યાં. પૂ. શ્રી અંજુબાઈ મ.સ., પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ., પૂ. Jain Education Intemational ation Intermational Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધન્ય ધરા શ્રી પ્રેરણાબાઈ મ.સ. અને પૂ. શ્રી કૃપાબાઈ મ.સ. આદિ વિહારક્ષેત્ર : ગુજરાત, કાઠિયાવાડ, ચરોતરમાં ભરૂચ સુધી. સતીરત્નો પૂ. શ્રીના ભાવવાહી સબોધથી તેઓના પાવન કાળધર્મ-સમય : ૯૭ વર્ષ પૂરાં. ૭૨ વર્ષનો સંયમપર્યાય. તા. સાનિધ્યમાં સંયમ જીવનને પામી સાધના માર્ગે આગળ વધી ૨૩-૧-૨૦૦૨, પોષ સુદ ૧૦, બુધવારે રાત્રે ૧-૫ રહ્યાં છે. મિનિટે. સ્થળ : અમદાવાદ–વિજયનગર ઉપાશ્રય. પૂ. શ્રીના જંબુકુમારના જીવનચરિત્રના પ્રવચનથી ભક્તિ એવી પંખીણી, જેને જ્ઞાન-વૈરાગ્ય બે પાંખ છે; પ્રભાવિત થઈ તેમનાં શિષ્યા પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ.ના વડીલ ચિદાકાશમાં એ તો ઊડે, જેને સદ્ગુરુ રૂપિણી આંખ છે. બંધુ શ્રી રમણભાઈનાં અંતરમાં વૈરાગ્યબીજ રોપાયાં અને શ્રી -અખો રમણભાઈ દરિયાપુરી સંપ્રદાયનાં ૨૬મી પાટે બિરાજતાં મનોરમ્ય સુંદર ફૂલોથી લચી પડેલાં ડાળીવાળાં વૃક્ષો આ.ભ.પૂ. શ્રી ચૂનીલાલજી મ. સા.ના ચરણે સમર્પિત બની ઝૂલતાં હતાં, સુંદર કલાત્મક પાંખોવાળાં રંગબેરંગી પતંગિયાં ફૂલે સંયમને પામી પૂ. શ્રી રાજેન્દ્રમુનિ મ. સા. બન્યા. ફૂલે જઈ બેસતાં હતાં, પવન પણ જાણે ખુશમિજાજમાં મધુરું પૂ. શ્રી ધીરજબાઈ મ.સ. તેમના અંતિમ ચાતુર્માસે સંગીત રેલાવતો વાઈ રહ્યો હતો...કુદરતે પણ જાણે ખોબે ખોબે અમદાવાદ છીપાપોળ પધાર્યા. ચાતુર્માસની પૂર્ણાહૂતિ બાદ પૃથ્વી ઉપર સૌંદર્ય વેર્યું હતું..કઈ ખુશીમાં....! પંચ મહાવ્રતધારી નવરંગપુરા જૈન છાત્રાલયમાં પધાર્યા. અશાતાનો જોરદાર ઉદય શ્રમણોની ચરણરજથી જે કલોલની ધરતી સદાય પાવન થતી હતો, છતાં સમતામાં રમણતા કરતાં સભાન અવસ્થામાં રહી છે તે પાવન થયેલી ધરતી ઉપર ધર્મનિષ્ઠ માતા પ્રાયશ્ચિત્ત, આલોચના કરી સંથારો ગ્રહણ કર્યો. અઢી દિવસના લહેરીબહેનની કૂખે અને જેમણે જૈન-આગમ, સૂત્ર સિદ્ધાંતનો સંથારા સાથે સં. ૨૦૪૮ના વૈશાખ સુદ-૧, તા. ૧૫-૪-૯૨ની ઝીણવટપૂર્વક શાસ્ત્રાભ્યાસ કર્યો હતો તેવા “ઝીણા શ્રાવકનાં સાંજે ૫-૪૦ કલાકે સ્મરણ સાથે કાળધર્મ પામ્યાં. ઉપનામથી ઉપમિત થયેલા શ્રી છોટાલાલભાઈ નગરશેઠના ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે... કુળમાં વસંતપંચમીની રાત્રિએ વસંતબહેનનો જન્મ થયો હતો. એ સંતોનાં ચરણકમલમાં મુજ જીવનનું અર્થ રહે... કુદરત આ આત્મિક સૌંદર્યને લઈને જન્મેલી દીકરીના આપને અમારાં અગણિત વંદન હો.....! આગમનની ખુશાલી વ્યક્ત કરી રહી હતી. તેથી દીકરીનું નામ રાખવામાં આવ્યું વસંત. વિરહ વિરાગ ભણી સમય સરતાં વસંતબહેન ૧૫ વર્ષની ઉંમરે યુવાનીના પૂ. શ્રી વાસંતીબાઈ (વસંતબાઈ) મહાસતીજી પ્રાંગણમાં પગલાં પાડી રહ્યાં હતાં ત્યારે...સ્વાભાવિકપણે થાય છે દિરિયાપુરી સંપ્રદાય તેમ શ્રી ચમનભાઈ છોટાભાઈ સાથે સ્થાનકવાસી કુટુંબમાં તેમનાં લગ્ન થયાં, પણ ૨૧ વર્ષની ઉંમરે તેમના જીવનની બહારને નામ : વસંતબહેન, ૫ બહેન- ૧ ભાઈ. ઉજ્જડ બનાવતું વૈધવ્ય આવ્યું. તે સમયમાં વૈધવ્ય એટલે માતાપિતા : શ્રી લહેરીબહેન માતા, પિતાશ્રી : છોટાલાલભાઈ વિમળતા, પણ દીકરીનું પુર્નલગ્ન એટલે પાપ ગણાતું. સાસુમાં નગરશેઠ ઝીણાશ્રાવક. સાથે વસંતબહેન હંમેશાં ઉપાશ્રયે જતાં, અને વિરહે તેમને જન્મસ્થળ : કલોલ, જન્મ સમય : ૧૯૬૦, મહા સુદ ૫, વસંત વિરાગ તરફ વાળ્યાં. વિલાપને બદલે તેઓ વૈરાગ્ય તરફ વળ્યાં. પંચમી. સાથે તેમની બાળવિધવા સખી ઘેલીબહેનની સંગાથે શાસ્ત્રજ્ઞ પૂ. જ્ઞાતિ : દશાશ્રીમાળી જૈન. શ્રી વ્રજકુંવરબાઈ મ.સ.ની છાયામાં ૫ વર્ષ ધાર્મિક અભ્યાસ કર્યો. ૨૭ વર્ષની વયે પૂ. શ્રી વ્રજકુંવરબાઈ મ.સ.નાં શિષ્ય પૂ. શૈક્ષણિક યોગ્યતા : ગુજરાતી ૫ ધોરણ. શ્રી માણેકબાઈ મ.સ.ની નિશ્રામાં દીક્ષા લીધી. પૂ. શ્રી ઘેલીબાઈ દીક્ષાતિથિ : સં. ૧૯૮૭, મહા સુદ પાંચમ, વસંત પંચમી. દીક્ષા મ.સ.ને પૂ. શ્રી સંતોકબાઈ મ.સ.ને સોપ્યાં, કારણકે પૂ. શ્રી સ્થળ : માધુપુરા. વ્રજકુંવરબાઈને સાત શિષ્યા પછી નવી શિષ્યા નહીં કરવાની ધાર્મિક અભ્યાસ : ૯ સિદ્ધાંત અર્થ-ભાવાર્થ સાથે. પ્રતિજ્ઞા હતી. Jain Education Intemational ation Intermational Page #109 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પૂ. શ્રી વસંતબાઈ મ.સ.ના ૯ વર્ષના દીક્ષા પર્યાય બાદ અંબરમાં ઊગ્યો એક ધ્રુવતારો કલોલ મુકામે પૂ. શ્રી ગુરુદેવ નાનચંદ્રજી સ્વામી તથા પૂ. શ્રી સમરતબાઈ સ્વામી તથા પૂ. શ્રી મણિબાઈ સ્વામી સ્થિરવાસ હતાં બા. બ્ર. પૂ. શ્રી તારાબાઈ મ.સ. તથા વિરમગામ પૂ. શ્રી હર્ષચંદ્રજી મ. સાહેબ સ્થિરવાસ હતા. પૂ. [લીંબડી ગોપાલ સંપ્રદાયી શ્રી માણેકબાઈ મ.સ. તથા પૂ. શ્રી વ્રજકુંવરબાઈ મ.સ.ના નામ : તારાબહેન. કાળધર્મ પામ્યા બાદ પૂ. શ્રી વસંતબાઈ મ.સ., પૂ. શ્રી માતાપિતા : રંભાબહેન મગનભાઈ દોશી. મંગળાબાઈ મ.સ. અને પૂ. શ્રી સંતોકબાઈ મ.સ. તથા પૂ. શ્રી ઘેલીબાઈ મ.સ. ઠાણા વારા કરતી અને સ્થળે વિનય, વૈયાવચ્ચે જન્મ : સં. ૧૯૮૪ના વૈશાખ સુદ ૮, નાગનેશ મુકામે. તથા સેવામાં હાજર રહેતાં. સેવા વૈયાવચ્ચમાં પૂ. શ્રી વસંતબાઈનું પ્રવ્રજ્યા : સં. ૨૦૦૪, મહા વદ પાંચમ, સોમવાર, ૨૦ જીવન વ્યતીત થયું હોવાથી જ્ઞાનાભ્યાસ વધુ થઈ શક્યો ન હતો. વર્ષની ઉંમરે. ૯ સિદ્ધાંત અર્થ-ભાવાર્થ સાથે કંઠસ્થ કર્યા. તેમને ૫ શિષ્યાઓ દીક્ષાગુરુ : પૂ. શ્રી કેશવગુરુજી અને ગુરુણી : લીલમબાઈ હતાં. તેમાંનાં ચાર શિષ્યાઓનો અંતિમ સમય જાણી તેમને મ.સ.. સંથારા સહિત અંતિમ આરાધના કરાવી હતી. અમદાવાદમાં ૨૨ વર્ષ રહ્યાં. છેલ્લાં ૭ વર્ષ પગની તકલીફ થવાથી ચાર ચોમાસાં દીક્ષાસ્થળ : વઢવાણ શહેર. બીમાનગર, સાંરગપુર તથા વિજયનગર કર્યા. કાળધર્મ : વૈશાખ વદ છઠ્ઠ શનિવારે ૯-૦૦ કલાકે સંથારા ૯૭ વર્ષની ઉંમર, ૭૨ વર્ષનો દીર્ઘ અને શુદ્ધ-વિશુદ્ધ સહિત. સંયમપર્યાય. તેમનાં શ્રાવકો ૧૦૦ વર્ષ ઊજવવા માંગતા હતા. હજારો માઇલની મુસાફરી પણ બીમાનગરથી આગામી ચાતુર્માસ માટે ઘણી વિનંતીઓ આવી. એક ડગલાથી શરૂ થાય છે. સ્વીકારાઈ પણ ખરી, પણ....તે મધુરું સપનું અધૂરું રહ્યું. પૂ. પ્રભુ પાસે બીજું શું મંગાય! બસ પ્રભુ મારો મુકામ અને શ્રીનાં દર્શને પૂ. સંતો, સતીજીઓ, શ્રાવકો દોડી આવતાં. પૂ. પંધિ મંઝિલ નક્કી છે. માત્ર તે તરફની લઈ જતી કેડી ઉપર તું મને શ્રીના વાત્સલ્યમય ધોધ વહેતા. આંખડીમાંથી અમી ઝરતાં. તે પ્રભુ! એક ડગલું ભરવાનું બળ આપજે. એમ જ બન્યું ભવોની દિવસ કે રાત્રિ કેવી ઊગી! “ન જાણ્યું જાનકીનાથે સવારે શું વિટંબણાઓથી થાકેલી એ દીકરીએ પોતાની મંગલયાત્રાનો માર્ગ થવાનું છે”? પોષ સુદ દસમ, તા. ૨૩-૨-૨૦૦૨ની બુધવારની નક્કી કરી લીધો હોય તેમ એક પ્રકાશથી ઝળહળતાં થતા મુકામ મધ્યરાત્રિનો ૧ વાગતાનો સુમાર હતો. ગુરુ-શિષ્યા જ્ઞાનચર્ચા તરફના માર્ગ ઉપર કેડી કંડારીને આવી હોય તેમ પવિત્ર કરતાં બેઠાં હતાં. એક બીજાને સૂવાનો આગ્રહ કરતાં પૂ. શ્રી ભારતભૂમિના દિગ્વિભાગમાં આવેલ જ્યાં અનેક તેજસ્વી સૂતાં. પણ તેઓની તબિયત લથડતી હતી તે જાણી શિષ્યા પૂ. સંતોનો જન્મ થયો છે એવા સૌરાષ્ટ્રના નાનકડા એવા નાગનેશ શ્રી હંસાબાઈ મ.સ.એ તેમને પૂછી સંથારો, આલોચના કરાવતાં ગામમાં એક સંસ્કારી એવા દોશી કુટુંબમાં મગનભાઈ પિતા અને પૂ. શ્રી “જાવ જીવ!” બોલ્યાં અને તેમની મુખરેખા પલટી. માતા રંભાબહેનને ત્યાં સં. ૧૯૮૪ના વૈશાખ સુદ આઠમને નવકાર મંત્રની ધૂન ચાલુ કરી ત્યાં તો પાંચ મિનિટમાં પૂ. શ્રીનો દિવસે અંબરમાં ઊગતા ધ્રુવતારાની જેમ મોક્ષ જ જેનું લક્ષ્ય હોય આત્મા પરલોકે પ્રયાણ કરવા ઊપડી ગયો. તેથી તે દીકરીનું અવની ઉપર અવતરણ થયું. કદાચ એટલે જ પીવો મારૂ સ્થળો વિજો વરવો જુમો ળિa | તેનું નામ તારા રાખવામાં આવ્યું હશે. આત્મા અનાદિ, અનિધન (ક્યારેય નિધન ન પામે તેવો) જ્યાં મહાવીરસ્વામીના પગલાંની થઈ મહેર, અર્થાત્ અનંત, અવિનાશી, અક્ષય (ક્ષીણ ન થાય તેવો, ધ્રુવ એવા વઢવાણ શહેરમાં તારક મૈયાનો થયો ઉછેર. (શાશ્વત) અને નિત્ય છે. જીવ ક્યારેય અજીવ થતો નથી અને દીકરી તારા ચંદ્રકલાની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામતી અજીવ ક્યારેય જીવ થતો નથી. (ભગવતી સૂત્ર) હતી. હજુ કોરી પાટી જેવું જેનું મન છે એવી આ દીકરી તારિકા પાટી અને પેન લઈને શાળા અને જૈનશાળાનો અભ્યાસ કરવા સરખેસરખી સહેલીઓ સાથે જતી. સુંદર પોત લઈને જન્મેલી Jain Education Intemational For Private & Personal use only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધન્ય ધરા આ દીકરીના જીવનમાં સુંદર ભાત જ પડે એમાં નવાઈ શી? જૈનશાળાએ તેના જીવનમાં ધર્મનાં સુંદર રંગ પૂરવામાં કોઈ કચાશ ન રાખી. તારાની મનોભૂમિમાં ચિંતનનાં ચમકારા પ્રકટવા લાગ્યા. શુભભાવો ઘૂંટાવા લાગ્યા. અધ્યાત્મમાર્ગ તો આ બાલિકાના પૂર્વભવથી નિશ્ચિત હતો તેમ તે માર્ગે જવા માટે તેના આત્મામાં પ્રાણ અને તેના નાનકડા પગોમાં બળ પૂરવા માટે જીવનની વાટમાં લીંબડી સંપ્રદાયના ગૌરવવંતા અધ્યાત્મયોગી પૂ. શ્રી કેશવગુરુજી અને લીંબડી સંપ્રદાયનાં લીલમરત્ન સમા લીલમ ગુરુનો સથવારો સાંપડ્યો. ત્યારે દિવ્ય ગતિ તરફ દોટ મૂકવા માટે તારા અધીર બની. સ્વાભાવિક છે કે સંસારમાં માતાપિતા દીકરી માટે વેવિશાળનો વિચાર કરતાં હતાં, ત્યારે દીકરી વૈરાગ્ય માટેનો વિચાર કરતી હતી. જેમ જેમ માતાપિતા વેવિશાળ માટે તેને સમજાવતાં હતાં તેમ તેમ પ્રવ્રજ્યા પ્રત્યેનો તેનો વેગ-સંવેગ વધતો જતો હતો. વઢવાણ શહેરના રાજવીએ પણ તેને કસોટીની સરાણે ચડાવી. અનેક પ્રશ્નો પૂછ્યા તારાને ત્યારે દીકરી તારાએ કહ્યું રાજવીને કે “આપ મને વચન આપી શકશો કે મારો ચૂડલો અખંડ રહેશે અને મારી સેંથીનું સિંદૂર અમર રહેશે! પરંતુ એ શક્ય નથી. સંસારનું સુખ અશાશ્વત છે જ્યારે મારે તો મોક્ષનું શાશ્વત સુખ જોઈએ છે, જે સંયમ વિના શક્ય નથી.” અંતે પ્રવ્રજ્યાની રજા મેળવી મહા વદ પાંચમને સોમવારે સં. ૨૦૦૪માં વઢવાણની ભૂમિમાં ૨૦ વર્ષની ઉંમરે પંચ મહાવ્રત તેણે ધારણ કર્યા. “અનંતગુણને આપનારી સુખદાઈ પ્રવ્રજ્યા; પરમપદને લક્ષનારી વરદાયિની પ્રવજ્યા, ભવ્ય જીવોને તારનારી મુક્તિદાયિની પ્રવજ્યા, જાઈ સાઈ” નાદને સુણાવનારી પ્રવ્રજયા.” ખરે જ! માનવી પાસે પોતાનું એક વિશ્વ હોય છે, છતાં તે તેને શોધવા બહાર પ્રયાસ કરે છે, જ્યારે તારાબહેને જગત સાથેના મૃગજળ જેવા સંબંધો છોડી જાત સાથેના પરમ સંબંધ સાથે જોડાણ કર્યું. પોતાનામાં જ પરમ દર્શન કરવાનો સુવર્ણ | કર્થી પોતાનામાં જ પરમ દર્શન કરવાનો સવઈ અવસર ઝડપી લીધો. પૂ. શ્રી તારાબાઈ મ.સ.જીએ આર્યાજીના સિદ્ધાંતોને સમજી તેને જીવી લેવાનો પ્રયાસ કર્યો. સંયમના પંથને ઉજ્વળ બનાવવા હરપળે સતર્ક અને સાવધાન રહેવા લાગ્યાં. તેમનું સૂત્ર હતું. “સમયને સમજો, અવસરને ઓળખો અને તકને પકડો.” એ જ પ્રમાણે તેમનો આચાર હતો. નાભિમાંથી નાદ સંભળાયો અને તેમણે કઠિન તપસ્યાઓ શરૂ કરી. ચાર એકાસણે પારણું એમ ૧૭ મહિના સુધી તપ કર્યું. ૫૧ વર્ષની ઉંમરે એકાંતરે ઉપવાસનું વર્ષીતપ કર્યું અને ૬૧ વર્ષની ઉંમરે છઠ્ઠના વર્ષીતપની આરાધના પૂર્ણ કરી. ગુરથી શિષ્ય સવાયા હોય તેમ તેમનો શિષ્ય પરિવાર અનોખા ગુણનિધિએ શોભતો. આજે પણ ૮૮ વર્ષની ઉંમરે પૂ. શ્રી મંગળાબાઈ મ.સ. દર વર્ષે અઠ્ઠાઈ તપની આરાધના કરે છે. બા. બ્ર. પૂ. શ્રી નિરૂપમાબાઈ મ.સ. ગુરુકૃપાએ અને મા સરસ્વતીના આશીર્વાદ વરસ્યા હોય તેમ સંયમ બાદ પાંચ વર્ષના ટૂંકા ગાળામાં ૩૨ આગમો અર્થ સહિત કંઠસ્થ કરેલ છે અને એક સાથ્વીરના તેમના સંયમપર્યાયનાં વધતાં વર્ષ સાથે તેટલા કલાકની મૌન સાધના કરી રહ્યાં છે. આજે ૧૯ વર્ષના સંયમપર્યાયે ૧૯ કલાકની તેમની મૌન સાધના ચાલુ છે. આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવનાર બે સતીરત્નો અઠમની વર્ષીતપ આરાધના કરી રહ્યાં છે. આખરે જેમ માનવીને જન્મની સાથે જ મરણની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે, તેમ પૂ. શ્રી તારાબાઈ મ.સ.ના જીવનમાં મૃત્યુનાં પડઘમ વાગવા લાગ્યાં અને વૈશાખ વદ છઠ્ઠને શનિવારે રાત્રે ૯-૨૦ કલાકે સંથારા સહિત સમાધિમરણને પામ્યાં. जं सम्मं ति पासई । तं मोणं ति पासइ ॥ “જ્યાં સમ્યક્ત છે ત્યાં જ મુનિપણું છે'. શ્રી આચારાંગમાં પણ સમ્યક્તથી જ જૈનદીક્ષાનો પ્રારંભ થાય છે અને એની પરાકાષ્ઠા એ જ સિદ્ધિ મનાય છે. અવિરામ અંતરયાત્રા બા. બ્ર. પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. [દરિયાપુરી સંપ્રદાય] નામ : વિમળાબહેન. જન્મ : ૩-૯-૧૯૨૩. સ્થળ : વઢવાણ શહેર: માતાપિતા : રંભાબહેન મગનભાઈ દોશી. દીક્ષા : ૨૫-૫-૧૯૪૬, વૈશાખ વદ દસમ. દીક્ષાગુરુ : પૂ. શ્રી ભગવાનજી મ.સા., ગુણી પૂ. શ્રી તારાબાઈ મ.સ.. ૧ ધાર્મિક અભ્યાસ : ૩૨ આગમ, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય. નિર્ભયતા અને આત્મસ્વતંત્રતા એ બે સાધુતાના મુદ્રાલેખો Jain Education Intemational For Private & Personal use only Page #111 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૦૧ છે. જે સાધક પોતાના માર્ગમાં એક બાજુ સંકટના કાંટા અને મ.સા.ના મુખેથી વકરેમિ ભંતેના માંગલ્યકારી પાઠનું શ્રવણ કરી બીજી બાજુ પ્રલોભનનાં પુષ્પો હોવા છતાં તેમાં કંટાળતો નથી વિમળાબહેન શ્રમણી બની ગયાં. કે મુગ્ધ થતો નથી તે જ સાચો સાધક છે અને સાધકના માર્ગમાં જીવનનું સુકાન ફેરવાઈ ગયું. એક મોડ બદલાયો તો સંકુચિતતાનો ત્યાગ કરીને આખા વિશ્વનો સ્વીકાર છે તથા મંગલકારી માર્ગ તરફનો અને વિમળાબહેનનો. સંસારી મટી મોહસંબંધને છોડીને વિશ્વ સમસ્તની વ્યક્તિઓની સાથે નિર્મળ શ્રમણી તરીકેનો નવો જન્મ થયો. “TTU ઘો ને આUTU સંબંધ બાંધે છે. (વસુ-મહુવા-ત્યાગી અને ગૃહસ્થત્યાગી). તેવો” સૂત્ર બનાવી પ્રથમ ચાતુર્માસ પૂ. શ્રી કેસરબાઈ મ.સ.ના સાચે જ પૂર્વભવમાં કેવાં ઊજળાં કર્મો કર્યા હશે કે ત્યારે સાનિધ્યમાં સુરેન્દ્રનગર કર્યું. “તમે ના તો રા'ના સૂત્રને જ સંયમ જીવન માટેનું એક ઉપાદાન તૈયાર થયું હશે કે જ્યારે આત્મસાત કરી ૩૨ આગમોનું વાચન અને પાચન કર્યું. સંસ્કૃત, દીકરી પછીના ભવમાં જન્મે છે ત્યારે ઊજળું પોત લઈને જન્મે પ્રાકૃત ન્યાયના અભ્યાસ સાથે જૈનદર્શનનું ઊંડું અવગાહન કર્યું. છે, જેની દૃષ્ટિમાં સંસારનાં કોઈ પ્રલોભનોમાં તેનો જીવ લપાતો પ્રમોદભાવે પ્રવચન પ્રભાવના દ્વારા શાસન પ્રભાવના નથી. તક મળી નથી કે તેની દોડ અને દોટ બંને ધર્માભિમુખ કરતાં કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્રમાં અહમદનગર, બને છે. સંસારમાં ખેંચવાના ગમે તેટલા પ્રયાસો થાય તો પણ પૂના, નાસિક, દેવલાલી આદિ ક્ષેત્રોમાં વિચરણ કર્યું. તેમની નીચે તેનું લક્ષ મોક્ષનું હોય છે જે બદલાતું નથી. આગલા ભવમાં એક ત્રણ શિષ્યાઓ દીક્ષિત થયાં. ઈ.સ. ૪૬-૪૭નાં બે વર્ષ પૂ. શ્રી દિવ્ય પ્રકાશ તરફનો માર્ગ તેનો નિશ્ચિત થઈ ચૂક્યો હતો દીકરી કેસરબાઈ મ.સ.ના સાનિધ્યમાં ગાળી ઈ.સ. ૪૮થી ૭૯ સુધીનાં વિમળાનો. વર્ષો પૂ. શ્રી તારાબાઈ મ.સ.ને સમર્પિત કર્યા. તેમનાં અનન્ય ઝાલાવાડની ધન્ય ધરા એવા વઢવાણ શહેરમાં એક કૃપાપાત્ર બની તત્ત્વજ્ઞાન, આગમજ્ઞાનના ગૂઢ રહસ્યો અને મર્મ ધર્મનિષ્ઠ કુટુંબ એવા પિતા શ્રી વીરપાળભાઈ કોઠારીના કુળમાં મેળવ્યાં. ઈ.સ. ૧૯૮૦ની ૨૫મી માર્ચે પરમોપકારી એવાં અને માતાશ્રી વિજ્યાબહેનની કૂખે સ્ફટિક જેવાં વિમળ એવા જેમણે અંતિમ ઘડી સુધી સિદ્ધાંતોની સાથે કોઈ બાંધછોડ કરી વિમળાબહેનનો જન્મ તા. ૩-૯-૧૯૨૩ના પવિત્ર એવાં નથી, દવા નહીં, ઓઠિંગણ નહીં, સાધનોનો ઉપયોગ નહીં વ જન્માષ્ટમીને દિવસે થયો. માતાપિતાએ તેના જીવનનાં ભણતર, સિદ્ધાંતોનું ચુસ્ત રીતે પાલન કર્યું એવા પૂ. શ્રી તારાબાઈનો ગણતર અને ઘડતર અર્થે શાળામાં મૂકી અને દીકરી વિમળાએ આત્મા પરમાત્મા સાથે વિલિન થવા અંતિમ યાત્રાએ ઊપડી છ ગુજરાતી ધોરણ સુધી અભ્યાસ કર્યો. ત્યાં એમના જીવન- ગયો. ત્યારે પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. ગુરુવિરહના વજઘાત નાવની દિશા બદલાઈ. અક્ષરનો અભ્યાસ મૂક્યો અને સાધના, જીરવવા જ્ઞાનનાં ઉપયોગમાં જોડાઈ ગયાં. આરાધના અને ઉપાસના તરફ પગલાં ભરવાની શરૂઆત કરી. અગાઉ પાંચ ચાતુર્માસ મુંબઈ કરેલાં. ફરી ત્યાંની ચાહના “સા વિદ્યા યા વિમુવત” વિદ્યા એ જ છે કે જે મુક્તિ અપાવે અને ભાવનાને ધ્યાનમાં રાખી દ૯ વર્ષની જૈફ ઉંમરે ધીરતા અને તે તેમનો જીવનમંત્ર બની ગયો. વીરતા રાખી મુંબઈનાં પાંચ ચાતુર્માસ કરી પૂ. શ્રી વિમળાબાઈ ત્યાં વિ.સં. ૧૯૯૬માં વઢવાણ શહેરમાં પૂ. શ્રી મ.સ. ઈ.સ. ૧૯૯૭નું ચાતુર્માસ નવસારી કરી ઈ.સ. ઝબકબાઈ મ.સ., પૂ. શ્રી સૂરજબાઈ મ.સ. અને પૂ. શ્રી ૧૯૯૮માં અમદાવાદ નારણપુરા તેઓશ્રીનાં મોટાં ગુરુબહેન પૂ. તારાબાઈ મ.સ.નો સત્સંગ પ્રાપ્ત થયો. જાણે જનમોજનમની શ્રી હીરાબાઈ મ.સ.ની નાદુરસ્ત તબિયતને કારણે તેમને અધૂરી રહેલી આરાધનાને પરિપૂર્ણ કરવા જન્મ ધારણ કર્યો હોય અપ્રમત્તભાવે અનુપમ આરાધના અને ધર્મશ્રવણ, સ્વાધ્યાય તેમ આ સાધક આત્માએ ૧૬ વર્ષની નાની ઉંમરમાં સ્વયંની કરાવતાં રહ્યાં અને પૂ. હીરાબાઈ મ.સ. સમાધિભાવે કાળધર્મ ચેતના જગાડવા જાગૃત બની એક ધન્ય પળે માતાપિતા પાસેથી પામ્યાં. તેઓશ્રીનાં લઘુગુરબહેન પૂ. શ્રી સુશીલાબાઈ મ.સ.ને પ્રવ્રયા માટેની રજા મેળવી. તા. ૨૬-૫-૧૯૪૬ના દિવસે સતત ૧૫ દિવસ સુધી ધર્મારાધના-આલોચના કરાવી તેઓ વૈશાખ વદ ૧૦ના રોજ સંસાર તરફથી મુખ ફેરવી સિદ્ધાંતપ્રેમી કેન્સરના અસાધ્ય દર્દમાં કોઈપણ પ્રકારના ઉપચારો વગર, પૂ. શ્રી તારાબાઈ મ.સ.ના ચરણકમળમાં પોતાના જીવનને અનન્ય સમાધિભાવે કાળધર્મ પામ્યાં. સમર્પિત કરી સાધકદશાને પ્રાપ્ત કરી અંતરના ઉત્કૃષ્ટ ભાવો આજે ૮૨ વર્ષની ઉંમરે શિષ્યા-પ્રશિષ્યાઓ સાથે સાથે દરિયાપુરી સંપ્રદાયના પરમોપકારી પૂ. શ્રી ભગવાનજી વિચરતાં ગૌરવવંતા સંપ્રદાયનાં ગૌરવવંતાં ગુરુણીમૈયા ઈ.સ. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૨૦૦૨માં પૂ. શ્રી વાસંતીબાઈ મ.સ.ના કાળધર્મ પછી ૬. સં.ના સાધ્વી શિરોમણી શ્રમણી જ્યેષ્ઠાના પદ પર આરૂઢ થયાં. પોતે હંમેશાં પોતાનામાં જ, મૌન સાધનામાં, આજીવન વિદ્યાર્થી અવસ્થામાં વિહરતાં હોય છે. તેમના જીવનમાં “ના અંતો તા વાદી’–જેવું તેમના અંતરમાં અંદર તેવું જ બહારમાં હોય છે. વિચાર, વાણી અને વર્તન એક જ હોય છે. “સંયમ વિના દયા કે વિશ્વબંધુત્વ પ્રાપ્ત નથી. ત્યાગ સિવાય વિશ્વક્ય સાધ્ય નથી. સ્વાર્પણ સિવાય નિરાસક્તિની પ્રાપ્તિ નથી. તેની પ્રાપ્તિ વિના સાચું સુખ કે શાંતિ નથી. આવો બોધપાઠ ભિક્ષુ સાધકની દિનચર્યા પરથી સહેજે મળી રહે છે.'' આવા છે અણગાર અમારા પરમ શાંતિની મુદ્રામાં પાટ ઉપર બિરાજતાં હોય અને જ્યારે તેમનાં દર્શન કરતાં તેમના શાંત-પ્રશાંત પરમાણુઓ જાણે આપણને સ્પર્શતા હોય તેમ આપણને પણ પરમશાંતિની અને શીતલતાની અનુભૂતિ થાય. આવા અપ્રમત્તભાવે જ્ઞાનની અદ્ભુત લહાણ કરતાં વિહરતાં એવાં તેમની જન્મ શતાબ્દીની સુંદર તક સારાયે જૈનસમાજને સાંપડે. તેઓશ્રી નિરામય-નિરોગી રહે એવી સારાયે જૈન સમાજની મંગલ મનીષાઓ. આવા છે અણગાર અમારા......મને અમારાં કોટિ કોટિ વંદન હજો. ઝગમગતું ઝવેર પૂ. શ્રી ઝવેરબાઈ સ્વામી [લીંબડી અજરામર સંપ્રદાય] નામ : મોંઘીબહેન દીક્ષા નામ : પૂ. શ્રી ઝવેરબાઈ મ.સ. માતાપિતા : સોનબાઈ કરમણભાઈ લખધીર સાવલા. સ્થળ ઃ ખોરાઈ ગામ. જન્મ : વિ.સં. ૧૮૬૪, જેઠ સુદ ૪. દીક્ષા : ૨૦ વર્ષની ઉંમરે, જેઠ સુદ બીજ, સં. ૧૯૮૩. ધીરે અહિયા શિકાર્યારા-ધીર સાધક સમભાવ સહન કરે. કચ્છની ધરા એટલે સંતરત્નોની ભૂમિ ગણાય છે, જેમાં આવેલા વાગડ પ્રાંતમાં પેરિસ જેવું ગણાતું ખારોઈ ગામ. જ્યાં સુખી ગણાતી એવી જૈનોની વસ્તી ધણી. ત્યાં એવા એક જૈન ધન્ય ધરા સાવલા કુટુંબમાં કરમણભાઈ લખધીર પિતાને ત્યાં માતા સોનાબાઇને ખોળે પુત્રીરત્નનો જન્મ ધો વિ.સં. ૧૯૬૪ જેઠ સુદ ૪ને દિવસે, લાડકવાયી એક જ દીકરી મોંઘેરી હતી. તેથી નામ પણ મોંઘી રાખવામાં આવ્યું હતું. નાની ઉમરમાં દીકરી મોંધીનાં લગ્ન કરવામાં આવ્યાં પરંતુ સંસાર શું છે, કોને કહેવાય તે સમજતાં પહેલાં જ તેનું લગ્નજીવન ખંડિત થયું, માનવીની ભીતરમાં જ વૃંદાવન છે. જો તે સમજી શકે તો પોતાના જીવનને રણ બનતું વેરાન થતું અટકાવી શકે છે. નંદનવન સમું બનાવી શકે અને જો આત્માનાં શાશ્વત સુખ મેળવવા તેના સંસાર સાગરનું સુકાન ફેરવી નાખે તો તેની મોક્ષની મંઝિલ તરફની ગતિ શરૂ થઈ જાય છે. ઉદય જાગે છે. નિમિત્ત મળે છે અને તે ઉપાદાન શુદ્ધ કરવાની તાકાત મેળવી જાય છે. એવી જ રીતે મોઘીબહેનના જીવનની દિશા પલટાઈ ગઈ. અંદરનું અને અંતરનું હીર ઝળકી ઊઠ્યું. આતમદેવની ઉપર લાગેલાં કર્મોના ઘર દૂર થવા માંડ્યા. જ્ઞાનચક્ષુઓ ઉપર લાગેલાં પડળો એક પછી એક ખરવાં લાગ્યાં. હીરો ઝગારા મારવા લાગ્યો. કદાચ તેથી જ તેમનું નામ ઝવેર રાખવામાં આવ્યું હશે. મોંધીબહેને બનેલી કરુણ ઘટનામાંથી તેમનામાં વૈરાગ્યનો દીપ પ્રગટ્યો. સત્સંગ, સ્વાધ્યાય, સંવેગ શરૂ થઈ ગયા. સ્વરૂપવાન હતાં અને સ્વરૂપને નીરખવા માંડ્યાં. સૌંદર્યવાન હતાં. આત્માના સમ્યક્ સૌંદર્યને ઓળખવા માંડ્યાં. પુણ્યવાન ને ને ભાગ્યવાન પણ ખરાં કે ભક્ત થઈ ભગવાન બનવાના રસ્તે જવાના ભગીરથ પ્રયત્નો તેમણે શરૂ કરી દીધા. પિયરપક્ષ અને શ્વસુરપક્ષના સભ્યોને સમજાવી તેમની આજ્ઞા મેળવી ૨૦ વર્ષની ઉંમરે તેમણે જેઠ સુદ બીજ, સં. ૧૯૮૩માં લીંબડી અજરામર સંપ્રદાયમાં દીક્ષા લીધી. મોંથીમાંથી પૂ. શ્રી ઝવેરભાઈ મ.સ. બન્યા. ઘણાં ગામોમાં વિચરણ કર્યું. પોતે ધર્મનું ઊંડું જ્ઞાન મેળવતાં રહ્યાં અને અન્યને જ્ઞાન પમાડતા રહ્યાં. પૂ. શ્રી ઝવેરબાઈ મ.સ.માં જતનાનો ગુણ હતો. કપડાં મહિને ધોવાનાં, આહારમાં સંયમ, સ્વાવલંબી, પુણ્યશાળી જીવ, વિના શિષ્યોએ ૧૦૦ શિષ્યોનાં ગુરુણી કહેવાતાં. તેમના નામનો જ સંધાડી ચાલતો. છેલ્લાં ત્રણ વર્ષ પગની તકલીફને કારણે લાકડિયા ગામમાં સ્થિરવાસ રાયાં, સમતાભાવ ઘણો-જે પાટ ઉપર બિરાજમાન હતાં તે પાટ ઉપર જ રહ્યાં. પરિયો-ઉપસર્ગો સમતાભાવે સહેતાં. કોઈને તકલીફ નહીં પહોંચાડવાની. સ્વભાવ સરળ તેથી અનેક શિષ્યાઓ તેમની સેવામાં ખડેપગે. તેમનાં Page #113 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૦૩ અંતેવાસી પૂ. શ્રી સૂરજબાઈ સ્વામી ત્રણ વર્ષ તેમની સાથે જ રહ્યાં. છેલ્લા બે, ત્રણ દિવસ તેઓને પેટમાં દુખવા આવ્યું. ડૉક્ટરને બોલાવવાની, બતાવવાની તેમણે ના પાડી. આ તો હવે મારો છેલ્લો દુખાવો છે તેમ કહી પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને પોતાનાં કપડાં તૈયાર કરી રાખવાનું કહ્યું. તેમનામાં વચનસિદ્ધિ હતી. ભવિષ્યનાં એંધાણ તેઓ વર્તી શકતાં. આયુષ્ય પૂર્ણ થવાના થોડા સમય પહેલાં પ્રમુખશ્રી ભૂજ તરફ જવાનાં હોઈ દર્શને આવેલ તેમને માંગલિક કહ્યું પણ જવાની ના પાડી. કોઈને અંતરાય ન આપવા અન્ય સતીજીઓ વાપરે તે માટે પોતે પણ વાપર્યું. અંતે તેમનો જીવનનો દીપ બુઝાતો જતો હતો. નવકારમંત્રની ધૂન જાપ વગેરે ધૂન ચાલુ હતાં. સવારે ૮-૩૦ વાગે દસ મહાસતીજીની હાજરીમાં સંથારાનાં પચ્ચખાણ કરાવવામાં આવ્યાં. સારોયે સંઘ અને સમાજ હાજર રહ્યો હતો અને પૂ. ઝવેરબાઈ સ્વામીએ ૧૦-૧૦ વાગે પોતાની જીવનલીલા સંકેલી લીધી. દોઢ કલાકે તેમનો સંથારો નીપજ્યો અને અંતે તેમનો આત્મા પાંખો ફફડાવતો અંતિમયાત્રાએ ઊપડી ગયો. આજે તેમની શિષ્યા પૂ. શ્રી સૂરજબાઈ મ.સ. ૭૮ વર્ષની ઉંમરે પ૯ વર્ષનાં પર્યાયધારી સાથે ૯૮ શિષ્યાઓ સાથે વિચરી રહ્યાં છે. તેમનામાં બિલકુલ અહમ્ નથી. પ્રભુતામાં લઘુતાનાં દર્શન થાય. જ્ઞાનપિપાસા ઘણી. આરાધનામાં મસ્ત રહે. તેમના અંતેવાસી વિદુષી અને વિચક્ષણ પૂ. શ્રી વિજ્યાબાઈ મ.સ. ૫) વર્ષનો સંયમપર્યાય ધરાવે છે. તેમની શિષ્યાઓનું ઘડતર, શિસ્ત, કલા વ. શીખવવાની તેમની અનોખી રીત એ તેમનું લીંબડી અજરામર સંપ્રદાયમાં અનોખું યોગદાન છે. નિમિત્ત મળતાં આત્માના અવાજે ઉપાદાન તૈયાર થયું. આત્માના અવાજની દિશામાં કર્તવ્ય બજાવ્યું. અંતઃચેતનાથી જાગૃત થયેલો વિચાર, તેના આધાર પર કરવામાં આવેલ કર્મ જે ભગવાનને અર્પિત છે તે કર્મ પૂ. શ્રી ઝવેરબાઈ સ્વામીની ભક્તિ અને સાધના બની ગયાં અને દિવ્ય રાહ તરફ વળી મૃત્યુની દિવ્યતાને પામી ગયાં. આ છે અણગાર અમારા......આપને અમારાં કોટિ કોટિ વિંદન હજો. એક મઘમઘતું ફૂલ બા. બ્ર. પૂ. શ્રી પ્રશસિબાઈ મ.સ. [અજરામર સંપ્રદાય] નામ : પ્રમીલાબહેન. દીક્ષા નામ : પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ. માતાપિતા : ઝવેરબાઈ હેમરાજભાઈ બોરીચા. સ્થળ : રાપર તાલુકો, ત્રબો ગામ. વ્યાવહારિક જ્ઞાન : એસ. એસ. સી. પાસ. દીક્ષા : ૨૧ વર્ષની ઉંમરે, ઈ.સ. ૧૯-૨-૯૪. जावजीव परीसहा उवसग्गा य संखाय । संबुड देहमेयाए इति पन्नें हियासए।। सब्बेडेहिं अमुच्छिए आउ-कालस्स पारए। तिहूकखं परमं कच्चा विमोहन्नयर हियं ।। આત્મસંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું છે. ગુલાબના બગીચામાં જઈને કહીએ કે સુગંધ નથી લેવી તો કેમ ચાલે! તેવી જ વાત છે. સ્થાનકવાસી જૈન સમાજની. તે સમાજ આજે અનેરી સુગંધથી મઘમઘી રહ્યો છે. તેમાંથી અનેક પુષ્પોની સુગંધ હું મેળવી રહી છું તે મારું પરમ અહોભાગ્ય છે. તેવી જ વાત છે લીંબડી અજરામર સંપ્રદાયની. અનેક વિદ્વાન ગુરુજીઓ અને ગુરણીઓથી તે સંપ્રદાય શોભી રહ્યો છે. તેમાં એક એવું સુવાસિત પુષ્પ છે, જેની મહેક આ જન્મપૂરતી નહીં પણ જનમોજનમની હશે તો જ આ બાળપુષ્પ બાલ્યવયથી જાણે પોતાના જીવનની કેડી કંડારીને આવ્યું હોય તેમ તે કોઈ મુકામ તરફ, મુક્તિ તરફ નિશ્ચિત પગલાં માંડે છે. નથી કોઈ નિમિત્ત તેના આત્માને જગાડવા માટે, જાણે તેનું ઉપાદાન તૈયાર જ હોય તેમ તે દીક્ષાપંથે ચાલી નીકળે છે. તે છે પ્રમીલાબહેન, જેમનો જન્મ કચ્છ દેશની પવિત્ર ભૂમિમાં રાપર તાલુકાના નાનકડા ત્રંબૌ ગામમાં પિતા હેમરાજભાઈ બોરીચાને ખોરડે અને માતા ઝવેરબાઈને ખોળે થયો. સ્વાભાવિક છે કે માતાપિતાના સંસ્કાર તેને વારસામાં મળે જ. પ્રમીલાબહેન શાળાનો અભ્યાસ કરતાં કરતાં એસ. એસ. સી. સુધીનો અભ્યાસ પ્રથમ નંબરે પાસ કરતાં રહ્યાં અને સાથે સાથે દીક્ષા લેવાના ભાવ જાગતાં માતાપિતાની અનુજ્ઞા પણ મળી ગઈ. Jain Education Intemational For Private & Personal use only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધન્ય ધરા લીંબડી અજરામર સંપ્રદાયનાં પૂ. શ્રી પ્રભાવતીબાઈ પાસે સંયમની તાલીમ અને જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ૨૧ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૯-૨-૯૪માં તેમણે પ્રવજ્યા અંગીકાર કરી અને એમનું નામ પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ. તરીકે જાહેર થયું. તેમની ભણવાની લગનીની સાથે જ તેમની સરલતા, વિનમ્રતા, નિખાલસતા તેમજ દરેકના દિલને જીતવાની એમની પાસે અજોડ કલા છે. એક દીપ અસંખ્ય દીપને પ્રગટાવે તેમ તેમનાં નાનાબહેન દમુબહેને પણ દીક્ષા ગ્રહણ કરી, જે અત્યારે પૂ. શ્રી દીપ્તિબાઈ મ.સ. તરીકે ઓળખાય છે. એ સંયમી આત્માઓ વિચરણ કરતાં કરતાં ઘણા આત્માઓને ધર્મથી, જ્ઞાનની પ્રભાવના કરતાં કરતાં જાગૃત કરતાં જાય છે. બીજા આશ્ચર્ય અને આનંદની વાત એ છે કે આજ સંપ્રદાયમાં ભચાઉ ગામના વતની એવા એક જ પરિવારનાં ચાર સભ્યોએ પ-૬ વર્ષ પહેલાં મુંબઈ નગરીમાં અંધેરીમાં દીક્ષા લીધી. પૂ. શ્રી પંથકમુનિ-પતિ, પૂ. શ્રી સિદ્ધિશીલાજી મ.સ. તેમનાં પત્ની, પૂ. શ્રી મુક્તિશીલાજી તેમનાં પુત્રી અને પૂ. શ્રી નૈતિકચંદ્રજી તેમના પુત્ર એમ ચારેય જણાએ એક સાથે દીક્ષા ગ્રહણ કરી. પૂ. શ્રી પંથકમુનિશ્રી ચોથા આરાના મુનિની યાદ અપાવે તેવા છે. પૂ. શ્રી સિદ્ધિશીલાજી મ.સ. બહુ પ્રેમાળ, સરળસ્વભાવી, જ્ઞાની-ધ્યાની અને સ્તવનો એવાં સુંદર ગાય જાણે ભક્ત પણ એકરસ બની ભગવાન બની જાય! પૂ. શ્રી મુક્તિશીલાજી મ.સ. ૧૮ વર્ષની ઉંમરનાં બાળસાધ્વીજી છે. થોકડાનું તેમને અદ્ભુત જ્ઞાન છે. દોઢ કલાક સુધી વ્યાખ્યાન આપતાં થાકે નહીં અને તેમની ઉંમર જેટલાં સિદ્ધાંતો-સૂત્રો તેમણે કંઠસ્થ કર્યા છે. પૂ. શ્રી નૈતિકમુનિજી નાના ૧૬ વર્ષની ઉંમરના બાળ તપસ્વી છે. અજરામર સંપ્રદાયમાં આવી તેઓ સર્વે પોતાના નિશ્ચિત માર્ગ ઉપર જ્ઞાનીધ્યાની બની સંયમપંથને ઉજાળતાં આગળ વધી રહ્યાં છે, જાણે અજરઅમર બની સંપ્રદાયનું નામ અજરામર સાર્થક કરવાના ન હોય! જેનું સમતામાં મન છે તેઓને આખો સંસાર જિતાયેલો ભીતરનો સાદ બા. બ્ર. પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ સ્વામી [ગોપાલ સંપ્રદાય]. નામ : પ્રજ્ઞાબહેન. માતા-પિતા : શ્રી સૂરજબા ચત્રભુજ નાનચંદ શાહ, સ્થળ : લીંબડી. જન્મ : સં. ૧૯૯૧, અષાઢ સુદ એકમ. દીક્ષા : સં. ૨૦૧૫, પોષ સુદિ ૧૩. દીક્ષાગુરુ : પૂ. કેશવલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી લીલાવતીબાઈ મ.સ. ધાર્મિક અભ્યાસ : ૨૩ આગમો કંઠસ્થ. ત્યાગ અને વૈરાગ્ય એ બહારની નહીં પણ ભીતરની પ્રક્રિયા છે. વૈરાગ્ય એટલે જેમાંથી રાગ જતો રહ્યો છે. તેમાં આત્મત્યાગ, આત્મવિશ્વાસ અને આત્મવિજય સમાહિત છે. ભલા! પોતાની જાત ઉપર કાબૂ મેળવ્યા વિના કોઈ ત્યાગી કે સંન્યાસી બની શક્યું છે? છતાં આ.. હજુ તો નાની શી નિર્ઝરિણી હતી. હસતું, કૂદતું ઝરણું લીંબડી મુકામે શ્રી શાહ ચત્રભુજ નાનચંદને ખોરડે અને માતા સૂરજબાને ખોળે બે પુત્રો પછીનો આ કન્યારત્નનો જન્મ સં. ૧૯૯૧ના અષાઢ સુદ એકમના દિવસે થયો હતો. પિતાશ્રી પણ પહાડ જેવા અડગ ધર્મપ્રિય અને દેઢધર્મી. તેમના કાપડના વ્યવસાયમાં પોતે પ્રામાણિકતાથી અને ન્યાયપૂર્વકનો વ્યવસાય કરતાં અને પૂ. શ્રી નાનચંદ્રજી મ. સા. ચુસ્ત સિદ્ધાંતવાદી એવાના અનુયાયી કહો કે શિષ્ય હતા. માતાશ્રી સૂરજબા પણ સુસંસ્કારી હતાં. ધર્મના સંસ્કારથી સજધજ હતાં. આમ આ નિર્ઝરિણી માતાપિતાને આંગણે હસતી ખેલતી કૂદતી મોટી થવા લાગી. બુદ્ધિની તીવ્રતાને કારણે તેમનું નામ પણ “પ્રજ્ઞા” રાખવામાં આવ્યું હશે કારણ....! “પ્રજ્ઞા'='જ્ઞ' શબ્દનો અર્થ સંકલ્પયુક્ત નિશ્ચયાત્મક “બૌદ્ધિક નિર્ણય', જે તર્કસંગત, ન્યાય સંગત અને સમ્યક પ્રકારે નિષ્ફટકભાવ અને જ્ઞાન છે તે “જ્ઞા' છે તે શબ્દ વિશેષ પ્રકારે પરિપક્વ થાય ત્યારે પ્રજ્ઞા બને છે, તેમાં અનુશાસન આવે ત્યારે અનુજ્ઞા બને છે. (જ્ઞાતાધર્મનું યોગ). તેમની ચારેક વર્ષની ઉંમર થઈ ત્યાં તો લીંબડીમાં છે. આ છે અણગાર અમારા.....તેમને અમારાં કોટિ કોટિ વિંદન હજો. Jain Education Intemational Page #115 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૦૫ હિજરત થઈ. અને તેમના પરિવારે સુરેન્દ્રનગરમાં આવી વસવાટ હતા. આ તો બધો આ જીવનપૂરતો સંગાથ હતો, તો તે છોડતાં શરૂ કર્યો. ત્યાં આવીને શાળાના અભ્યાસની સાથે સાથે દુઃખ ન થવું જોઈએ અને આ ભજનોએ પિતાશ્રીની અંતિમ પ્રજ્ઞાબહેને કુસુમબહેન જેવી સખીનો સત્સંગ થતાં સંસ્કૃત, પ્રાકૃત ક્ષણોને પાવિત્ર્ય બક્યું અને અધ્યાત્મયોગી પૂ. શ્રી કેશવ ગુરુદેવ તથા ધાર્મિક અભ્યાસ શરૂ કર્યો. તેમના જીવનને ઓપ આપવામાં પાસે સંથારો કર્યો અને તેઓએ પણ કહ્યું કે પ્રજ્ઞાબહેનને દીક્ષાના તેમનાં માતાપિતાનો તથા પૂ. શ્રી વસુમતીબાઈ મ.સ., પૂ. શ્રી ભાવ થાય તો રોકશો નહીં. મુક્તાબાઈ સ્વામીજી તથા પૂ. શ્રી લીલાવતીબાઈ સ્વામીનો મોટો આમ પ્રજ્ઞાબહેનના ત્યાગમાર્ગને પુષ્ટિ મળી અને લીંબડી ફાળો રહ્યો. પ્રજ્ઞાબહેનનું વ્યક્તિત્વ કમળની માફક વિકસતું ગયું. ગોપાલ સંપ્રદાયમાં ગુરુદેવ પૂ. શ્રી કેશવલાલજી મ.સા. અને પૂ. તેમના પોતાના વિચારોમાં દઢતા આવતી ગઈ. અને તેમનું શ્રી લીલાવતીબાઈ મ.સ.નાં તેઓ શિષ્યા થયાં. એ શુભ દિવસ વ્યક્તિત્વ જાગી ગયું. આ નાની શી નિર્ઝરિણી જેવી દીકરી હતો સં. ૨૦૧૫ના પોષ સુદિ ૧૩. તેમના જીવનનો મોડ વિશ્વના મહાસાગરમાં ભળી જવા અધીર બનવા લાગી. તેમના બદલાયો. નવી દિશા અને નવી કેડી ઉપર પૂ. ગુરુને સમર્પિત જીવનમાં સંતરૂપી વસંત પ્રગટ થઈ ચૂકી હતી. “સ્વ” સર્વસ્વમાં થઈ જ્ઞાનના સૂર્યના પ્રકાશ તરફ પુનીત પગલાં પાડ્યાં. તેમણે ભળવા આતુર બન્યું હતું. વિશ્વમૈત્રી એ તેમનો મંત્ર બની ગયો. ૨૩ આગમો કંઠસ્થ કર્યા. તેમના ભાઈશ્રી શાંતિભાઈ અને પૂ. પૂર્ણતા તરફની કેડી ઉપરનાં તેમનાં પગલાંનાં મંડાણ હતાં. શ્રી ગુરુણીને પૂ. શ્રીની પ્રગતિ વિષે પૂછતાં ત્યારે પ્રસન્નવદને સત્સંગને પ્રભાવે તેમણે એક પરમપદની પ્રાપ્તિ માટેનું લક્ષ્ય ગુરુણીનાં મુખમાંથી સહજ જવાબ નીકળતો કે આ તો હીરો છે. સ્વીકારી લીધું અને તેમની જીવનયાત્રાના મુકામનું જ્ઞાન તેમને પહેલ પડી રહ્યા છે. પછી તેનો ચળકાટ જોજો! લાધ્યું અને એ દિશામાં તેમની ગતિ અને પ્રગતિની શરૂઆત થઈ આ પધની ગુણોની પાંખડીઓ ધીમે ધીમે ખૂલી રહી ગઈ અને તેમણે એવું અનુભવ્યું કે પૂર્વભવથી જ તેમની ભીતરમાં કોઈ આવા જ ઊઠતા નાદ સાથે, લક્ષ્યના પ્રકાશની હતી. ગુરુકૃપા વરસી રહી હતી, પણ પછી તેમને શ્વાસનું દર્દ ઝળહળતી જ્યોત લઈને જ આ દીકરીએ ધરતી ઉપર અવતરણ થયું. વધતું ગયું, પણ સમભાવે શાંતિથી સહન કરતાં રહ્યાં છે. કર્યું હશે. ખરેખર! આવા અનેક પરિષદો અને ઉપસર્ગો વચ્ચે જેટલે અંશે તે સમભાવે જીવી શકે તેટલે અંશે તેમની શ્રમણસાધના સફળ ચાર વર્ષની ઉંમરે પ્રજ્ઞાબહેન સામાયિક શીખી ગયાં હતાં થઈ ગણાય. તેઓ કરુણાના સાગર છે. શ્રાવકોને ધર્મમાર્ગે દોરે અને સાત વર્ષની ઉંમરે ભરી સભામાં શુદ્ધ ઉચ્ચારણ અને ભાવ છે. અન્ય સંપ્રદાયનાં પૂ. સતીજીઓ પ્રત્યે કોઈ ભેદભાવ નહીં. સાથે પ્રતિક્રમણ બોલાવતાં. તેમણે એક વર્ષીતપ કર્યું હતું ત્યારે | સર્વ પ્રત્યે સમભાવથી વર્તે છે. કર્તવ્યસૂઝ ઘણી અને કોઈને પણ તેમના પારણામાં પૂ. શ્રી નાનચંદ્રજી મ. સા. પધારેલ અને આવી અશાતા વેદનીમાં સેવા કરી શાતા ઉપજાવે છે. “લીલમ મંડળ'નાં સુસંસ્કારી સુકન્યાને જોઈ તેમનાથી દીક્ષાના ભાવ વિષે પુછાઈ તેઓ ડૉક્ટર ગણાય. પહેલાં તેમની ટ્રીટમેન્ટ શરૂ થાય. પૂ. શ્રી ગયેલું ત્યારે પદ્માબહેને સંમતિ દર્શાવતાં ગુરુજી પણ કહીને ગયા લીલાવતીબાઈ સ્વામીની અંતિમ વિદાય પછી તેમના હાથમાં કે દીકરીને દીક્ષાના ભાવ છે તો અવરોધ ન કરશો. તેમજ તેમને નેતૃત્વનો દોર સોંપાયેલો છે અને બરાબર રીતે બધાને સંભાળે. તેમની મરજી મુજબ ગુરુની પસંદગી કરવા દેજો. તેઓ છે. સાધારણ ઉદાહરણો આપીને સુંદર ભાવો દ્વારા લોકોને કોકિલકંઠી હતાં. એવાં સુંદર સ્તવનો અને ભજનો ભાવવાહી આધ્યાત્મિક તત્ત્વો તરફ ખેંચી લેવાની કલા તેમની પાસે અદ્ભુત રીતે ગાતાં કે જાણે ભક્ત અને ભગવાનની વચ્ચે એકસેતુ રચાઈ છે. આવાં પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ સ્વામીને અગણિત વંદન હો....! જતો! અપ્પા સો પરમપ્પા–આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ ભૂંસાઈ જતો. ભક્ત અને ભગવાન વચ્ચે એકરૂપતા સધાઈ જતી णारई सहए वीरं, वीरे नो सहए रई। અને જાણે પરમ પ્રસન્નતાની પળોનો એક માહોલ ઊભો થતો! जम्हा अविमणे वीरे, तम्हा वीरेण रहवई।। તેમની બાર વર્ષની ઉંમર હતી અને તેમના પિતાશ્રી આવો સમભાવી સાધક વીર અને સ્થિરબુદ્ધિ (સ્થિતપ્રજ્ઞ) ચત્રભુજભાઈની અંતિમ ઘડી આવી પહોંચી હતી. પ્રજ્ઞાબહેનનાં હોય છે. તેથી એનું ચિત્ત કોઈપણ સંયોગોમાં આસક્ત થતું નથી ભજનોમાંથી ભાવોનો રસ ઘૂંટાતો. પ્રભુ પાસેથી જે મળ્યું તેને અને આસક્તિ એ જ શોક અને હર્ષનું કારણ છે. પાછું સોંપતાં દુઃખ ન થવું જોઈએ. એક યાત્રિક બનીને આવ્યા (આચારાંગ સૂત્ર) Jain Education Intemational Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધન્ય ધરા ઉષાકિરણ બા. બ્ર. પૂ. શ્રી નીતાબાઈ મ.સ. | (આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાય) નામ : (જયાબહેન) પૂ. શ્રી નીતાબાઈ મ.સ. જન્મ સ્થળ : જામનગર (સૌરાષ્ટ્ર). માતાપિતા : ગંગાબહેન પદમશીભાઈ માલદે, દીક્ષા : ઈ.સ. ૧૯૭૧, વૈશાખ સુદ એકમ, ગુરુવાર. સ્થળ : કઠોર. દીક્ષાગુરુ : પૂ. શ્રી છોટાલાલજી મ.સા.ના શરણમાં પૂ. શ્રી ગુરુણી મણિબાઈ તથા પૂ. શ્રી જયાબાઈ સ્વામી. ધાર્મિક અભ્યાસ : સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, ૨૨ સૂત્રો કંઠસ્થ, જૈન સિદ્ધાંત આચાર્યની ડિગ્રી મેળવી. જૈનોલોજીના M.A. અને Ph.D. ની ડિગ્રી મેળવી. તેમનાં પુસ્તકો : મણિજ્યા પુરુષ, રત્નલઘુ પરિમલ, આગમ અર્ક, લઘુ પ્રેરણા પુષ્પ, અમર નિધિ, આગમઅમૃત, આગમઓજસ અને દંડકઃ એક અધ્યયન. સતત ચાલનારા માણસને ક્યારેક તો થાક લાગે છે. ઝળહળતો દીપક પણ તરસ્યો થાય છે. અજવાળાં પીવાનું જેને પણ મન થાય તે સહુ માનવીઓ દીપકો છે. તેમને પ્રકાશનું સરનામું આપમેળે જ મળી જાય છે. તેમની પોતાની પાસે જ છે. ભીતરમાં જ મનનું માનસરોવર છલોછલ છલકાય છે. પછી મૃગજળનો ખોબો ભરવાની તૃષ્ણા શા માટે? પૃથ્વી પર ઉપર અસંખ્ય લોકો આવે છે ને જાય છે. પણ તેમાં અંધકાર સાથે દોસ્તી કરનારને પ્રકાશનો પયગામ ક્યાંથી મળે? મન અંધકારમાં ભટકતું હોય તો ભલે સ્થૂળ દીવો હાથમાં હોય તો પણ જ્યાં સુધી મનનો દીપક પ્રગટયો નથી ત્યાં સુધી સમ્યક–સાચો માર્ગ તેને પ્રાપ્ત નહીં થાય, પણ પૃથ્વી પટ ઉપર એવી પણ વિરલ વ્યક્તિઓનું અવતરણ થાય છે જેનો જન્મ થતાં જ તેનું જીવન સૂર્યની માફક પ્રકાશવા માંડે છે. સૂર્યનો જન્મ અને તેનો પ્રકાશ જેમ જુદા પાડી શકાતાં નથી તેમ. એવું એક અણમોલ રત્ન, જે ભાગ્યવંત સૌરાષ્ટ્રના જામનગરના પુણ્યવંતા શ્રેષ્ઠી પિતા પદમશીભાઈ માલદે અને ધર્મલક્ષ્મી ગંગાબહેન માતાની ગોદમાં અવતરણ પામ્યું. માતાપિતા તેનું સંસ્કાર સિંચન કરતાં કરતાં દીકરી ‘જયા’ નામનું પુષ્પ પમરાટ ફેલાવતું વિકસવા માંડ્યું અને બીજી બાજુ દીકરી જયાના પૂર્વના સંસ્કારો પ્રકાશિત થવા માંડ્યા. કિશોરાવસ્થામાં તેમનાં શાળાકીય જ્ઞાનાભ્યાસ સાથે યુવાનીમાં પ્રવેશતાં ઉપકારી ગુરુદેવ પૂ. આચાર્યશ્રી છોટાલાલજી સ્વામીનું સાનિધ્ય પ્રાપ્ત થતાં જયાબહેનની ત્યાગ અને વૈરાગ્યની એક એક કમળ-પાંદડીઓ ખૂલતી ગઈ. જીવનનો મોડ બદલાયો. એક વળાંક આવી ગયો અને ધર્મ પ્રત્યેનો વેગ સંવેગ વધતો ગયો. તે તરફના માર્ગ પ્રત્યે મક્કમ થઈ દોટ મૂકી. માતાપિતાની અનુજ્ઞા મેળવી ઈ.સ. ૧૯૭૧ની સાલમાં વૈશાખ સુદ એકમના ગુરુવારના રોજ સુરત પાસે આવેલા કઠોર ગામની ભૂમિને આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયમાં પૂ. શ્રી છોટાલાલજી મ. સા.ના શરણમાં વિદુષી એવાં પૂ. શ્રી ગુરણીમૈયા મણિબાઈસ્વામી તથા પ્રખર વક્તા પૂ. શ્રી ગુરુણીમૈયા જયાબાઈ સ્વામીના શીતલ સાનિધ્યમાં પ્રવ્રયા અંગીકાર કરી પાવન કરી સંસારને છેલ્લી સલામ કરી જયાબહેન નવદીક્ષિત થઈ મંડપમાં પધાર્યા ત્યારે તેમનું નામ નિીતાબાઈ મ.સ. તરીકે રાખવામાં આવ્યું. જ્ઞાનાભ્યાસ : તેમની ઉપર મા સરસ્વતીની અનહદ કૃપા વરસતી હતી અને તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, આગમો આદિનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. લગભગ ૨૨ સૂત્રો કંઠસ્થ કર્યા બાદ ઘાટકોપર શ્રમણી વિદ્યાપીઠમાં પાંચ વર્ષની પરીક્ષામાં પ્રથમ નંબર સાથે વિદ્યાભાસ્કરની ડિગ્રી મેળવી. પાર્થડી બોર્ડ અહમદનગરની દસ ખંડની ધાર્મિક પરીક્ષાઓ પ્રથમ નંબરે પાસ કરી. “જૈન સિદ્ધાંત આચાર્યની ડિગ્રી મેળવી. હિન્દી વર્ધા બોર્ડમાં રત્ન–સાહિત્યરત્નની ડિગ્રી મેળવી. લાડનૂ રાજસ્થાન યુનિ.માં જૈનોલોજીના બી. એ. અને એમ. એ. કર્યું અને છેલ્લે ઈન્ડોલોજી ઇન્સ્ટિટ્યૂટનાં ડાયરેક્ટર ડૉ. જિતેન્દ્રભાઈ બી. શાહના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ અને સતત પુરુષાર્થને વેગવંતો બનાવી ‘દંડકઃ એક અધ્યયન' એ વિષય પર પીએચ. ડી.નો મહાનિબંધ (થિસિસ) પૂર્ણ કરીને ડૉક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી. આઠ કોટિ મોટી પક્ષ સંપ્રદાયનાં ૨૦૦ વર્ષનાં ઇતિહાસમાં સૌ પ્રથમ પીએચ.ડી થનાર સાધ્વીરા પૂ. શ્રી નીતાબાઈ મ.સ. છે, જેમણે માત્ર આઠ કોટિ સંપ્રદાયને નહીં પણ સારાયે જૈનજગતને જ્ઞાનની અમૂલ્ય ભેટ આપી છે. તેમણે સંયમી જીવનનાં ૩૫ ચાતુર્માસ કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, બનાસકાંઠા, સુરત, મુંબઈ, સાંગલી આદિ ક્ષેત્રોમાં કર્યો છે Jain Education Intemational Education Intermational For Private & Personal use only Page #117 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અને સંપ્રદાયની શાન વધારી છે. જ્ઞાનાભ્યાસની સાથે તેમણે ‘મણિયાપુરુષ’, ‘રત્નલઘુપરિમલ’, ‘આગમઅર્ક’, ‘લઘુ પ્રેરણાપુષ્પ’, ‘નૂતનવર્ષનો સંદેશ’, ‘અમરનિધિ’, ‘આગમઅમૃત’, ‘આગમઓજસ' આદિ આધ્યાત્મિક પુસ્તકોની જૈન સમાજને ભેટ ધરી છે. કોઈકે સાચું જ કહ્યું છે ને કે “બહિર્ભૂત-પરાભવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈને વીખરાઈ જાય છે એને એકત્રિત કરવી એટલે કે ચૈતન્યની વીખરાતી શક્તિઓ સંગ્રહિત કરી એમનો એક પ્રખર સંચય કરવો એનું નામ તપ. ચૈતન્યની શક્તિઓના સંગ્રહથી પણ એક અજોડ નવચેતન પ્રગટે છે. ભ. મહાવીરસ્વામીએ જ્ઞાન-ધ્યાન પછી તપનું સ્થાન આપ્યું છે. તે જ રીતે જ્ઞાનની આરાધના સાથે સાથે પૂ. શ્રી નીતાબાઈ મ.સ. તપના માર્ગને પણ ભૂલ્યાં નથી. ૨૦ વર્ષથી વરસીતપની આરાધનાની સાથે માસખમણ, સિદ્ધિતપ, ૫૦૦ આયંબિલ જેવી ઉગ્ર તપસ્યાઓ સાથે જ્ઞાન અને ચારિત્રની પ્રબળ સાધનાનો અજોડ સમન્વય સાધ્યો છે, જે સારાયે જૈનસમાજ માટે ગૌરવની વાત છે. આજે જગતે ભૌતિક ભોગવિલાસ તરફ જે દોટ મૂકી છે, જે અનુકૂળતા કે સગવડતા આપે છે પણ શાશ્વત સુખ, શાંતિ, સમાધિ આપવામાં તે નિષ્ફળ જાય છે. પરિણામે માનવી સંઘર્ષોની વચ્ચે જીવી રહ્યો છે ત્યારે ઊઠતાં ત્રિવિધ તાપ-સંતાપ વચ્ચે સત્સંગ, સંતશ્રવણ અને સાચન એ ત્રિસાધન જ તેને પરમ સુખશાંતિ અને સમાધિની અમૂલ્ય ભેટ આપે છે. પૂ. શ્રી નીતાબાઈ મ.સ. દંડક : એક અધ્યયન' ઉપર થિસિસ લખીને જૈન સમાજ ઉપર ખૂબ ઉપકારી રહ્યાં છે. “જ્ઞાની પુરુષો આ જગતના માનવોમાં સાચાં નરરત્નો છે કે જેઓ તત્ત્વાર્થને યથાર્થ જાણે છે. જગકલ્યાણ માટે કહે છે. આ જન્મમરણરૂપ સંસારનું સ્વરૂપ તેમણે સર્વ રીતે જાણી લીધું છે અને તેથી જ જ્યારે તેઓ કાંઈ વધે છે ત્યારે અદ્વિતિય-કોઈ અજોડ જ્ઞાન આપતા હોય તેમ લાગે છે.’ આવા છે અણગાર અમારા.....તેમને અમારાં કોટિ કોટિ વંદન હજો. મૌનનાં મહિર્ષિ બા. બ્ર. પૂ. શ્રી ઇન્દુબાઈ મ.સ. નામ : ઇન્દુબહેન. જન્મસમય : ૧૦-૧-૧૯૩૦. માતાપિતાનું નામ : મગંળાબહેન પ્રેમચંદભાઈ ગાંધી. જન્મસ્થળ : વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર). વ્યાવહારિક જ્ઞાનઃ સાત ધોરણ ગુજરાતી, ત્રણ અંગ્રેજી ધોરણ. ગુરુણી [દરિયાપુરી સંપ્રદાય] દીક્ષા : ઈ.સ. ૧૩-૫-૧૯૫૫, વૈશાખ વદ ૬, ૨૫ વર્ષની ઉંમરે. ૧૦૦ : પૂ. શ્રી તારાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. ધાર્મિક અભ્યાસ : સાત આગમ કંઠસ્થ. કાળધર્મ : ૧૩-૧૧-૧૨૦૦૬, સાંજ ૭.૨૦ મિનિટે સંથારા સહિત. આસક્તિ જ બંધન છે. એમ જાણી એનાથી પર રહેવા મથે છે તે જ મહામુનિ છે અને તે જ બાહ્ય અને આંતરિક બંધનો છોડી લોકો વચ્ચે રહેવા છતાં નિષ્કામ રહે છે અને તે જ મુનિ નિર્ભય થઈને લોકમાંથી ૫રમાર્થ શોધી એકાંતપ્રિય, શાંત, વિવેકી અને સમયજ્ઞ થઈને ક્રમશઃ જન્મમરણની પરંપરાથી મુક્ત થાય છે. “કિઠન ન બનો કદી હૃદય એ જ ઇચ્છુ, પ્રભુ!” —કલાપી ઇન્દુબહેન બાળપણથી જ સ્વભાવે નમ્ર, મૃદુ અને સરળ હતાં. પૂર્વભવનાં સંસ્કારો લઈને આવેલી એ દીકરી વઢવાણ શહેરનાં રહીશ પિતાશ્રી પ્રેમચંદભાઈ ગાંધી અને માતાશ્રી મંગળાબહેનની દીકરી હતી. એ પુત્ર તરીકે ફરજ બજાવતી ઘરમાં તિતલીની માફક ફરી વળતી...પણ સંસારથી અળગી રહેતી. આસક્તિથી વેગળી રહેતી. મોહ અને મમતાથી અલિપ્ત રહેતી. જાણે જન્મથી ભેખ લઈને જન્મેલી એ દીકરીએ પોતાના શ્વાસોશ્વાસ ભગવાનને સમર્પિત કરી દીધા હતા. ભગવાનને પ્રાર્થતી. તારું નામ જપતાં મારી જિંદગી પસાર થાય. મારી નિષ્ઠા તારા ચરણોમાં હોય . તારી કૃપા સિવાય મારે કશું મેળવવાનું Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધન્ય ધરા ન હોય. તારા ચરણમાં મને શરણ મળો! મારું જે કાંઈ છે તે કે સામાન્ય માનવી મોટાભાગે શબ્દોનાં ગુલામ બની જાય છે. સર્વ તને સમર્પિત કરું છું, એવી તે દીકરી ઇન્દુબહેનનું બાળપણ તેમની જીભ ઉપર અસંખ્ય નિરર્થક શબ્દો રમતા હોય છે. અને એવું હતું. તેના પરિણામનો વિચાર કર્યા વગર આવા નિરર્થક શબ્દો બહાર સંસ્કારોથી સંતાનો સુસંસ્કૃત થાય તેમ તે માતાપિતા ફેંકતા હોય છે, જેમાંથી વાદ, વિવાદ, વિખવાદ અને વિસંવાદિતા દીકરી ઇન્દુબહેન તેમજ તેમની બે બહેનો અને એક ભાઈને સર્જાતાં વાર લાગતી નથી, જ્યારે શબ્દોનો સ્વામી મૌનમાં જીવે ઉપાશ્રય રોજ મોકલતાં. ઇન્દુબહેન આ સંસ્કારોને આત્મસાત છે એવાં મૌનનાં મહિર્ષ પૂ. શ્રી ઇન્દુબાઈ મૌનમાં રાચતાં, જેથી કરતાં આત્મવૈભવ માણતાં, આત્મામાં જ રમણતા કરતાં તેમ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ જેવા પરિપુઓ તેમની કરતાં તેમનો વૈરાગ્ય પ્રત્યેનો રાગ વધતો ગયો. તેમાં તેમના પૂ. પાસે ફરકી શકતા નહીં. તેથી તેમના અંતરમાં ક્યાંય કૂડકપટ પિતાશ્રીનું અવસાન થતાં એ તેમની દીક્ષા માટેનું એક નિમિત્ત ન હતાં. મનમાં ક્યાંય કલેશ ન હતો. આત્મામાં ક્યાંય વિકાર બની ગયું અને પછી તેમના કાકાશ્રી ખીમચંદભાઈ છગનલાલ ન હતો. લોકપ્રિયતાનો તેમને મોહ ન હતો. ઝાલાવાડની આ ગાંધીએ ઘરની જવાબદારી સંભાળવી શરૂ કરી અને ઇન્દુબહેને દીકરીમાં આવી આંતરિક સમૃદ્ધિ હતી જે તેમની અંતિમ ઘડી ઉપાશ્રય બંધ કરાવ્યો. કારણ ઇન્દુબહેનને દીક્ષા દેવાની કોઈને સુધી જળવાઈ. ઇચ્છા ન હતી. તેથી કુટુંબની દરેક વ્યક્તિએ ઇન્દુબહેનને દીક્ષા દીક્ષા બાદ સ્વાધ્યાય માટે થઈને પ્રસન્ન ચિત્તે ઉપવાસ ન લેવા માટે ખૂબ સમજાવ્યાં પણ તેમનો વૈરાગ્યભાવ દેઢ હતો. કરતા. સાત આગમ તેમણે કંઠસ્થ કર્યા હતાં. તેમના ઉપદેશમાં પંડિતજી પાસે પોતે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરવા જતાં. શાળાનાં ખાસ મંત્ર સૌને આપતા. “પરિસ્થિતિ, સંયોગો અને સંજોગોનો સાત અને અંગ્રેજીનાં ત્રણ ધોરણનો તેમણે અભ્યાસ કર્યો હતો. હંમેશ સ્વીકાર કરજો.” જે ઉપદેશ તેમણે પોતે આચરી બતાવ્યો દરિયાપુરી સંપ્રદાયનાં વિદ્વાન પ. પૂ. તારાબાઈ મ.સ. તેમના દીક્ષાપર્યાયનાં ૫૦ વર્ષ પૂરાં થતાં હતાં તો પણ તેની પાસે પૂ. શ્રી વિમળાબાઈ મ.સ. સંસારમાં હતાં ત્યારથી તેમની ઉજવણી નહીં...જાહેરાત નહીં કે પોતાની પ્રચારલક્ષી કોઈ વાત સાથે ઇન્દુબહેન ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરતાં હતાં અને છેવટે પૂ. નહીં. ગુરુદર્શનની તેમની લગન કેવી હતી? પોતાની નાજુક શ્રી ઇન્દુબહેનની વૈરાગ્ય પ્રત્યેની દઢતા જોઈ તેમના સમગ્ર તબિયત છતાં સુરેન્દ્રનગરથી અમદાવાદ પૂ. આ. શ્રી વીરેન્દ્રમુનિ પરિવારે તેમને દીક્ષા આપવા માટે મંજૂરી આપતાં તેઓએ ૧૩ મ. સા., આ. શ્રી શાંતિલાલજી મ. સા. તથા પૂ. શ્રી અપૂર્વમુનિ પ-૧૯૫૫ના વૈશાખ વદ ૬ના રોજ ૨૫ વર્ષની ઉંમરે દીક્ષા મ. સા.નાં દર્શને પધાર્યા અને પોતાના આતમની ગુરુ-દર્શનની લીધી અને સિદ્ધાંતપ્રેમી પૂ. શ્રી ગુણીમૈયા તારાબાઈ મ.સ.ના પ્યાસ છીપાવી, કારણ કદાચ પછી ફરી એ તક નહીં મળે તો સુશિષ્યા પૂ. શ્રી વિમળાબાઈ મ.સ.નાં શિષ્યા ઇન્દુબહેન બન્યાં તે વિષે પોતે સભાન અને જાગૃત હતાં. પૂ. શ્રી ઇન્દુબાઈ અણગાર. તેમને બે શિષ્યાથી વધુ શિષ્યા નહીં | અંતિમ સમયે પોતે પૂરતી આંતરશુદ્ધિથી જાગૃત હતાં. કરવાનો તેમનો નિયમ હતો. વિચરણ : તેમણે કચ્છ, પોતાની સમાધિમાં લીન હતાં. અન્ય પૂ. વિદ્વાન મ.સ.ઓએ સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, સાયલા, વઢવાણ, તેમનો સંથારો પ્રતિક્રમણ, પચ્ચકખાણ અને ખમતુખામણાં વિરમગામ, અમદાવાદ, કલોલ, ધાનેરા, પાલનપુર, વડોદરા, કરાવ્યાં. છેલ્લે ૧૩-૧૧-૨૦૦૬ના સમી સાંજના ૭-૨૦ મિનિટે પીજ, ઈટોલા, સુરત, નવસારી, મુંબઈ, પૂના, નાસિક, અમલનેર એ વિરાટ આત્માનો વામનદેહ ઢળી પડ્યો તેમનું અંતઃકરણ જેવાં અનેક ક્ષેત્રોમાં વિહાર કરી પોતાના મૃદુ સ્વભાવ અને મીઠી અણિશુદ્ધ બની આત્મતત્ત્વની ચેતનામાં જાણે કે એકાકાર બનતું વાણીની હેલી વરસાવી શ્રાવકોની ધર્મભાવનાને દઢ બનાવી. ગયું. પરમ આત્મતત્ત્વ પામવાના નિમિત્તનાં નિર્માણ થયાં. તેઓ હંમેશાં જાગૃત અવસ્થામાં પણ મૌન, ધ્યાન અને જ્યાં મન વિરક્ત હોય, ઇન્દ્રિયોનો નિગ્રહ હોય, ત્યાં સમાધિમાં રહેતાં. પોતાનામાં જ રહેતાં. તેમનું જીવન મૌન હતું. આત્માના ગુણોનો પ્રકાશ હોય તે સર્વ માટે સમભાવ લાવે છે. તેમનો ઉપદેશ પણ મૌનમાં અને મૌન દ્વારા અપાતો છતાં તેમનાં તેને કોઈના માટે ભેદભાવ રહેતો નથી. તેમને કોઈનો ભય નથી. સત્સંગીઓ તેમની પાસેથી ઘણું પામીને જતાં તેમ લાગતું. તેઓ કોઈના પર તેમને દ્વેષ નથી, કોઈ કામના નથી. તે મહાન આત્મા જાણતાં કે અંતર્મુખ થઈને મૌન દ્વારા આત્માનો પ્રકાશ પામી છેવટે કાયમ માટે મૌન બની મૌનના મહિમાનો મૌન સંદેશ શકાય છે. મૌનનો મહિમા ઘણો ઉચ્ચ કક્ષાનો હોય છે, કારણ આપતાં ગયાં. Jain Education Intemational Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ શાશ્વત સૌરભ ભાગ-૨ આ છે અણગાર અમારાં...તેમને અમારા અગણિત વંદન હો. અરુણોદય બા. બ્ર. પૂ. શ્રી અરુણાબાઈ મ.સ. [બોટાદ સંપ્રદાય] નામ : અરુણાબહેન. માતાપિતા : શ્રી ઝવેરીબહેન લલ્લુભાઈ હરિચંદ વસાણી. જન્મ : સં. ૧૯૯૯, વૈશાખ સુદ એકમ. દીક્ષા : સં. ૨૦૨૨, વસંત પંચમી. ગુરુજી : પૂ. શ્રી અમીચંદ્રજી મ.સ.ની નિશ્રામાં. તપ : ૧૦ વર્ષની ઉંમરે એકાસણાંનો વર્ષીતપ. વ્યાવહારિક અભ્યાસ : શાળાનો મેટ્રિક સુધી, રાષ્ટ્રભાષા કોવિદ, સંસ્કૃતભૂષણ, સંગીત. તેઓનાં પુસ્તકો : “પ્રતિક્રમણની પ્રશ્નાવલિ પ્રગટાવે દિલમાં દીપાવલી', “ભક્તિ આપે મુક્તિ', “સાધુવંદનાની સાખે અને પ્રશ્નોની પાંખે', “પાંસઠિયાની અનાનુપૂર્વિ', દેવતા', વિશ્વાસે તરી ગયાં વહાણ', “ઝેર તો પીધાં જાણી જાણી', “વાદળાની કોર રૂપાળી', “શમણાંનો સંસાર'. મોહ એ જીવન સાથે જકડાયેલો ગાઢ અંધકાર છે. તે સર્વિચારના દીપક સિવાય ન જઈ શકે. સદ્દવિચારનું એક કિરણ જીવનમાં એવી જ્યોત જગાવી દે છે જે અનેક કાળનાં અજ્ઞાન અને મોહનાં તિમિરને વિખેરી નાખે છે..” જ્યારે કોઈપણ પૂ. સંતો કે સતીજીઓ વિષે લખવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે તેમના ભૂતકાળમાં એક ડૂબકી મારવાનું મન થાય. પાછલાં વર્ષોના ઇતિહાસના પાના ઉપર એક નજર માંડવાનું મન થાય. કેવો હતો એ સમય? સંપ્રદાયોનો જન્મ કેવી રીતે થયો? પાંચમા મહાન સુધારક પૂ. શ્રી ધર્મદાસસ્વામીજી સં. ૧૭૫૮માં ૨૨ શિષ્યોને પાછળ છોડી કાળધર્મ પામ્યા. તેઓ જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં તેઓએ જૈનધર્મની સુંદર પ્રભાવના કરી. અને તેઓ તે ૨૨ જુદા જુદા સંપ્રદાયથી ઓળખાયા તેમના શિષ્યાનુશિષ્ય પરિવારમાંથી પૂ. શ્રી ડુંગરશીસ્વામી ગોંડલ તરફ વિચરતા તેમજ ત્યાં જ શિષ્યાનુશિષ્ય થતાં ગોંડલ સંઘાડાની ઉત્પત્તિ થઈ. તેવી રીતે પંડિતરત્ન પૂ. શ્રી જશાજી મ. સા. શારીરિક અસ્વસ્થતાને કારણે બોટાદમાં સ્થિરવાસ થતાં બોટાદ સંપ્રદાયની શરૂઆત થઈ. તે સમયે એક દંપતી શ્રી ભૂખણભાઈ અને તેમનાં પત્ની લાડુબાઈએ પૂ. શ્રીના પ્રવચનથી પ્રભાવક થઈ દીક્ષા લઈ સૂત્રોસિદ્ધાંતોનો ખૂબ અભ્યાસ કર્યો અને તેમને ઘણી શિષ્યાઓ થઈ. તે સમયે ગોંડલથી પ્રેમભર્યા પત્રો આવતા કે તમારાં આર્યાજીઓ વિદ્વાન હોવાથી તેમને ગોંડલ મોકલો તો અહીંની ગોંડલની બહેનો વૈરાગ્ય લેવાના ભાવ રાખે છે તો લાડુબાઈ જેવાં આ બાજુ આવે તો સારું. અન્યોન્ય પ્રેમને લીધે બોટાદ સંપ્રદાયે ચાર પૂ. મહાસતીજીઓને એવી રીતે ગોંડલ મોકલ્યાં કે આ સાધ્વીજીઓ તેમજ તેમનો પરિવાર ત્યાં ઊભો થાય અને તેઓ ગોંડલ સંપ્રદાયના ગણાય, પણ ત્યાર પછી બોટાદ સંપ્રદાયમાં સાધ્વી સંપ્રદાયનું તીર્થ બંધ પડ્યું. એ દરમિયાન સ્વ. શાસ્ત્રજ્ઞ પૂ. શ્રી મૂળચંદજી મ. સા., પૂ. શ્રી માણેકચંદજી મ. સા. વગેરે સંતો સ્વાથ્યની પ્રતિકૂળતાને કારણે બોટાદમાં સ્થિરવાસ રહેતા. બોટાદમાં ધર્મભાવનાની વૃદ્ધિ થતી ગઈ અને સંસારની અસારતા સમજાતાં ઘણી બહેનો દીક્ષા લેવા ઉત્સુક થઈ હતી, પણ પૂ. મહાસતીજીનો સુયોગ સાંપડેલો ન હોઈ જોગાનુજોગ જે ગોંડલ સંપ્રદાયને બોટાદ સંપ્રદાયે વર્ષો પહેલાં આર્યાજીઓને સોંપી દીધેલો તે જ ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ની નિશ્રામાં બોટાદ સંપ્રદાયમાં ચતુર્થતીર્થ સાધ્વીસંઘની સં. ૨૦૧૭માં બા. બ્ર. મંજુલાબહેન, ચંપાબહેન, બા. બ્ર. સવિતાબહેન તેમજ બા. બ્ર. સરોજબહેનની દીક્ષા થઈ. આમ બોટાદ સંપ્રદાયમાં ચતુર્થતીર્થમાં સાધ્વીતીર્થનો જન્મ થયો. जाए सद्धाए णिक्खनो तमेव । કમુપાતિયા વિદિતા વિસતિયા (આચારાંગજી) સાધક જ શ્રદ્ધાથી સાધના માર્ગમાં પ્રવિષ્ટ થાય તે બીજી શંકાઓને છોડી દઈને તેને જ નિશ્ચયપૂર્વક પાળે, કારણ કે સાધનાની સ્થિરતા શ્રદ્ધાથી જ થાય છે. આવું જ કંઈક બન્યું. અરુણાબહેનના જીવનમાં. બચપનથી જ લગ્નજીવનને ભયંકર બંધન ગણતાં. તેમાં પૂ. શ્રી નૂતન-પીયૂષ ગુરુદેવને વહોરાવવામાં આવેલ ફાકીના કાગળ ઉપર “અબલા જીવન હોય, તેરી યહી કહાની'ના અંકિત થયેલા Jain Education Intemational ducation Intemational Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધન્ય ધરા વાક્યમાં સૂર પુરાવતાં બોલી ઊઠ્યા કે “આ સાચી વાત છે.” સ્ત્રીઓએ અબળા નહીં પણ સબળા બનીને રહેવું જોઈએ અને સ્ત્રી સ્વાતંત્ર્યારક્ષા અને વિકાસને લગતા વિચારો તેમજ સ્ત્રીઓનાં લગ્નજીવનનાં ઘોર બંધનો અને વિકાસના અવરોધ વિષેના વિચારો તો એમના હૃદયમાં અંકુરિત થઈને પડેલા હતા. તેમનો જન્મ સં. ૧૯૯૯ના વૈશાખ સુદ ૧ના રોજ પિતાશ્રી લલ્લુભાઈ હરિચંદ વસાણીને ત્યાં માતુશ્રી ઝવેરીબહેન રાયચંદ ગોપાણીની કુખે થયો હતો. ઉછેર પણ લાડકોડમાં થયેલો હતો. તેમને મોજશોખનું જબરું આકર્ષણ હતું. સામે ધર્મભાવના એટલી પ્રબળ હતી. ૧૦ વર્ષની બાળવયે એકાસણાંના વરસીતપની આરાધના કરી હતી. “સ્ત્રીઓની ગુલામી’ વિષેના નિબંધમાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જૈનશાળામાં ધાર્મિક ગીતો તેમજ સંવાદો તેમજ કોલેજિયન જીવનનાં પાત્રો ભજવતાં. સંવાદનાં અંતમાં ધર્મવિમુખ પાત્રો ધર્માભિમુખ બની જતાં. તે સમયમાં પૂ. શ્રી અમીચંદ્રજી મ. સા. આશીર્વાદ એવા આપતા કે તમારો અભિનય તમારો આચાર બની રહો. જીવન વિસંવાદી નહીં પણ સંવાદી બની રહો. અરૂણાબહેનને “પરમાર્થ' છાપાના પરમાર્થ ભાવનાનો ભાવ સમજાવેલો, સ્વ-પરના કલ્યાણ માટે પરમાર્થની ભાવનાને મૂર્તિમંત કરવા માટે સંયમ ધર્મની મહત્તા સમજાવી હતી. તેઓ કાવ્ય પણ લખતાં. | અભિનય બન્યો આચાર: પૂ. શ્રી ગુરુદેવો તેમજ ગુરુણીજીઓની પ્રેરણાનાં પીયૂષ પીતાં પીતાં કુટુંબીજનોને સમજાવી તેમણે સં. ૨૦૨૨ના વસંત પંચમીના રોજ બોટાદ મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી ત્યારે અણગાર બનેલાં પૂ. શ્રી અરુણાબાઈ મ.સ.ને નિહાળી પૂ. શ્રી અમીચંદ્રજી મ. સા.ના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે “અભિનય આજે આચાર બને છે.” દરિયાપુરી સંપ્રદાયનાં પૂ. શ્રી મંજુલાબાઈ મ.સ.ને નિહાળીને નાનકડાં મહાસતીજી બનવાના ભાવો એમણે ખરેખર દીક્ષા લઈને પૂર્ણ કર્યા. બોટાદ સં.માં પ્રથમ ચાર બહેનોની દીક્ષા પ્રસંગે કરેલાં ૨૫ વ્રત-પ્રત્યાખ્યાનો તેમનાં સાર્થક થયાં. તેમણે નાની મોટી તપસ્યાઓ ઘણી કરી છે. તેમણે શાળાનો મેટ્રિક સુધી ઉપરાંત રાષ્ટ્રભાષા કોવિન્દ્ર તેમજ સંસ્કૃતભૂષણની, સંગીતની પ્રારંભિક પરીક્ષાઓ પસાર કરેલી છે. બોટાદ સંપ્રદાયમાં આગળ જોયું તેમ ચાર બહેનોની દીક્ષા થઈ બાદ પૂ. શ્રી મધુબાઈ મ.સ. છઠ્ઠા પૂ. શ્રી સરોજિનીબાઈ મ.સ., સાતમા પૂ. શ્રી રસીલાબાઈ અને આઠમો નંબર પૂ. શ્રી અરુણાબાઈનો હતો. પહેલેથી જ તેમને વાચન, મનન, ચિંતન, પાચનનો શોખ હતો. તે તેમની પ્રવચનધારામાં અને લેખનધારામાં પરિણમ્યો. “શ્રી અરુણશ્રુત ભક્તિ મંડળ” દ્વારા પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તકો પ્રતિક્રમણની પ્રશ્નાવલી પ્રગટાવે દિલમાં દીપાવલી’ની પાંચ પાંચ આવૃત્તિ અને ‘સામાયિક ગગને સવાલોના સિતારા'ની બબ્બે આવૃત્તિ પ્રકાશિત થઈ. “ભક્તિ આપે મુક્તિ', “સાધુવંદનાની સાખે અને પ્રશ્નોની પાંખે', આત્માના અરુણોદયે પ્રગટે સનાથતા’, ‘આપ્યું તેને અર્પણ' તેમજ “ગુરુ દીવો, ગુરુ દેવતા” પુસ્તકો-સ્તવનો દ્વારા તેઓ ગુરુના ઋણ તેમજ ગુણને યાદ કરી તેમના અંતરથી વહેતી ભક્તિધારામાં ભીંજાતાં જોવા મળે છે. “પાંસઠિયાની અનાનુપૂર્વી' સુંદર સુવાક્યો સાથે લખી છે. ઈ.સ. ૨૩-૧૨00૫ સં. ૨૦૬૧માં તેમણે “છ કાય અને પાંત્રીસ બોલચાલો કરીએ સોલ્વ યાને ગાગરમાં સાગર', ‘વિશ્વાસે તરી ગયાં વહાણ’, ‘ઝેર તો પીધાં જાણી જાણી', “આંબે લગાડી આગ’, ‘વાદળી કાળી, કોર રૂપાળી’ અને ‘શમણાંનો સંસાર” વગેરે સમયનો સદુપયોગ કરીને પુસ્તકો લખ્યાં. આજે માનવજીવન જ્યાં ધસી રહ્યું છે ત્યાંથી તેની પતનની દશામાંથી સાચી દિશામાં વાળવાની ઘણી જરૂર છે. આવાં સુંદર પુસ્તકોનું વાચન જરૂર આજના માનવજીવનની દિશા બદલે જ પણ તે સાથે પૂ. શ્રી એ ચાતુર્માસના સમય દરમિયાન મહિલા મંડળ, પુત્રવધૂ મંડળ, ગેઇમ ક્વીઝ, ખુલ જા સીમ સીમ, આપકી અદાલત, પ્રશ્નમંચ, કૌન બનેગા જ્ઞાનપતિ, આગમ-દર્શન, સમોસરણ, ભાવયાત્રા, વન ડે મેચ વગેરે ગમ્મત સાથે જ્ઞાન રેડી આજના યુવક-યુવતીઓને પણ સક્રિય કરી ક્ષીર-નીરના વિવેકને જાણતાં, સમજતાં કર્યા છે. ઉચ્ચ વિચારો ઉચ્ચ આચારમાં પરિણમે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમનો સંયમપર્યાય લગભગ ૪૧ વર્ષનો થયો છે. “જે સાધક પૂર્ણ વિચારક અને સદા જાગરૂક હોય છે તે મુનિ ગણાય છે. મુનિપદ અહીં પૂર્ણ ત્યાગી પુરુષની અવસ્થા બતાવે છે અને એવા ત્યાગી પુરુષો જ ઉપદેશ આપવાને યોગ્ય છે. જેમણે ધર્મ માત્ર વાંચીને નહીં પણ અનુભવીને પ્રાપ્ત કર્યો હોય, તેઓ જ સફળ ઉપદ્રષ્ટા થઈ શકે છે. આવા ત્યાગી પુરુષો જગતની અનુપમ સેવા બજાવી શકે છે.” આ છે અણગાર અમારા....તેમને અમારાં કોટિ કોટિ વંદન હજો. Jain Education Intemational Page #121 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પગલી કંકુભરી બા. બ્ર. શ્રી સંતોકબાઈ મ.સ. [ગોંડલ સંપ્રદાય] નામ : સંતોકબહેન. માતાપિતા નાની‘બા’ હીરાચંદભાઈ. જન્મ સ્થળ : જામનગર. દીક્ષા : પૂ. શ્રી દેવજી મુનિ અને પૂ. શ્રી દુધીબાઈ મ.સ.ની નિશ્રામાં. કાળધર્મ : ભાદરવા વદ બીજ સંથારા સહિત જેને અંત નથી તે અનંત છે. સીમાવિહિન છે તેવા પરમેશ્વરને—જેનું દર્શન અનંતનું દર્શન છે તેને ક્ષુલ્લક મર્યાદાઓવાળો સામાન્ય માનવી તેનું પ્રતિબિંબ પણ ઝીલી શકવાને સમર્થ નથી, તો તેને પોતાનામાં કેવી રીતે ઝીલી શકે! તેને કેવી રીતે સમજી શકે! વિરાટને ઓળખવા માટે આપણે તો વામન જેવાં, આપણી શક્તિઓ મર્યાદિત, વળી તોફાની ઇન્દ્રિયોવાળાં અને મન? મરકટ જેવું, જે પરમને ન જોઈ શકે ત્યાં પરમાત્માને પામવાની વાત જ ક્યાં આવી? છતાંય એક ભૂમિ ભારતની એવી છે જ્યાં સંતો, મહંતો અને ભાવિના અનેક ભગવંતો થયા છે, સતીરત્નો થયાં છે, જે દુનિયાની બીજી કોઈ ધરતી ઉપર જોવા નહીં મળે. એવા જ એક પૂ. શ્રી સતીરત્નની વાત છે. ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. શ્રી પુરુષોત્તમ મહારાજનાં આજ્ઞાંકિત પૂ. શ્રી અધ્યાત્મયોગિની બેલડી પૂ. શ્રી સૂર્યવિજય મ.સ. પૂ. દાદી ગુરુણીમૈયા પૂ. શ્રી સંતોકબાઈ મહાસતીજીનું જીવન પરમાત્માને પામવા માટે પુરુષાર્થથી ઝળહળતું હતું. તેમનો જન્મ જામનગર શહેરમાં પિતાશ્રી હીરાચંદભાઈના કુળમાં અને માતાશ્રી નાની ‘બા'ની કૂખે થયો હતો. એ સમયમાં સ્નેહભર્યા સંબંધીઓ વચ્ચે સગર્ભાવસ્થામાં પેટે ચાંદલા થતા. સામસામા એમને ત્યાં પુત્ર અને બીજાને ત્યાં પુત્રીનો જન્મ થાય તો ત્યારથી સગપણના બંધનથી સામસામાં બંધાતાં તેવી જ રીતે બે સંબંધીઓ વચ્ચે થયું. પેટે સામસામા ચાંદલા થયા અને એકને ત્યાં પુત્રી જન્મ અને બીજાને ત્યાં પુત્રજન્મ થતાં બંને સંબંધથી બંધાયા અને ગોળધાણા ખાધા. તે બાળકો ધીમે ધીમે ધૂલી શાળામાં જતાં થયાં અને ૧૧૧ અભ્યાસ કરતાં થયાં એક વખત આચાર્યશ્રી પૂ. શ્રી દેવજી મુનિ મ. સા. તથા તેમના સુશિષ્યાઓ જામનગર પધાર્યા. સંતોકબહેન નવ વર્ષની ઉંમરે માતાપિતા સાથે વ્યાખ્યાન સાંભળવા જતાં. વ્યાખ્યાન સાંભળતાં ધીમે ધીમે તેમને સંસાર પરથી રસ ઊઠી ગયો અને પડી પટોળે ભાત કે ફાટે પણ ફીટે નહીં.' વૈરાગ્યનો મજીઠિયો રંગ તેમને લાગી ગયો. ઘણું સમજાવતાં સૌ, પણ એ રંગ એવો કાચો ન હતો કે ઊતરી જાય! છતાં વેવાણ પણ સમજતાં ન હતાં તેમને સમજાવ્યાં કે સારા કામમાં જતાં સમાજ આબરૂને બટ્ટો નહીં લગાડે સવાઈ કરશે. છતાંયે આવી કન્યાને છોડવી ન હતી તેથી વેવાણે કન્યાને કોઈએ ભરમાવી કે ભભૂકી છાંટી છે વગેરે આક્ષેપો મૂક્યા, જે આક્ષેપો ગામમાં, સંઘમાં વાયુવેગે ફરી વળ્યા અને ફરતાં ફરતાં તે વાત જામસાહેબ પાસે પહોંચી, પણ સંતોકબહેન મનનાં મક્કમ હતાં, ધાર્મિક અભ્યાસ વધારતાં જતાં હતાં. ૨૨ પરિષહ અને કષાયને જીતવા જંગે ચડ્યા. બાળશિક્ષિત થવા માટે ભાવદીક્ષિત થઈ સંતોકબહેન આત્મલક્ષે ઝૂલતાં હતાં. અનુભૂતિવાળો અણગાર થઈ શકે. સમકિત પામેલો સંયમ લઈ શકે અને આ જ્ઞાનગર્ભિત વૈરાગી ઉચ્ચ દશાને પામવા પાંખો પસારી ઊંચે ઊંચે આકાશને આંબવા મથી રહ્યાં હતાં. પૂ. શ્રી દેવજીમુનિ મ. સા.ના, બહુસૂત્રી પૂ. શ્રી દૂધીબાઈ મ.સ. શિષ્યા સપરિવાર જામનગર ગયાં. સંતોકબહેનને ત્યાં દીક્ષા આપવા પરિવાર તૈયાર થયો પણ વેવાણે ફરી પ્રશ્ન ચગાવ્યો અને તે પ્રશ્ન જામસાહેબ સુધી પહોંચ્યો. શ્રી સંઘે જામસાહેબને કહ્યું કે કોઈ સંતો એવી ભભૂકી છાંટવાની વાત કરી શકે નહીં, નહીંતર તેમને શાસનબહાર મૂકવામાં આવે. ઉ. સૂ. ૮મો અધ્યાય. છતાં લોકોના કહેવા પ્રમાણે નક્કી થયા મુજબ વૈરાગી સંતોકબહેનને જામસાહેબ સામે કચેરીમાં બોલાવવામાં આવ્યાં. બધાં ચિંતાતુર હતાં. જામસાહેબ શું પૂછશે? ત્યારે સંતોકબહેને સૌને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું હતું કે “જવાબ મારે નહીં પણ પૂ. શ્રી આચાર્ય મ. સા.ની કૃપા આપશે'. જવાબ સાંભળી સંઘની અને સૌની આંખમાં આંસુ આવી ગયાં. ખરેખર · ‘કાયા છે માટી તણી, ઘડીએ તેમ ઘડાય. કાંચન એ ત્યારે બને જેમ કસોટી થાય.” કચેરીમાં જાજમ પાથરેલી હતી. સંતોકબહેનને ત્યાં જતાં જાજમ ઉપાડી લેવાનું કહ્યું અને તેનું કારણ પૂછતાં વૈરાગી બહેને કહ્યું કે તેની નીચે કીડી, મકોડા, જીવાત હોય તો તેની ઉ૫૨ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધન્ય ધરા ચાલવાથી મરી જાય અને જાજમ ઉપાડતાં સેંકડો કીડીઓ ફૂલેકું જાવજીવના બ્રહ્મચર્યના પચ્ચકખાણ લઈ સંતોકબહેન, દેખાઈ. જાજમ ન ઉપાડી હોત તો સેંકડો કીડીઓની હિંસા થાત. જામસાહેબ અને તેમનાં પત્ની સાથે હાથીની અંબાડી ઉપર કર્યું. જોઈને જામસાહેબ ખુશ થયા. તેમની સામે સંતોકબહેને ધરતી ૧૩મું ફૂલેકુ મહાભિનિષ્ક્રમણનું રાજ્ય તરફથી રાણી છાપ પૂંજી ગુચ્છાથી, પાથરણું પાથર્યું અને મુહપત્તિનો ઉપયોગ કરીને ચાંદીના સિક્કા, પરચૂરણ, સોના, ચાંદીનાં ફૂલો વ.થી વર્ષીદાન સંવર કરીને બેસી ગયાં. જામસાહેબે પ્રશ્નોની શરૂઆત કરી દેવાયું. બહેન તમારે દીક્ષા લેવી છે?” “હા સાહેબ!” “કેમ?” દીક્ષાઓ તો ઘણી થાય છે પણ જામસાહેબ દ્વારા “આત્મકલ્યાણ માટે.” જામસાહેબે પૂછ્યું કે “કલ્યાણ એટલે અપાયેલી આ દીક્ષામાં ખુદ જામસાહેબે પોતે જ માંસ-મદિરાનો શું?” સંતોકબહેને સુંદર જવાબ આપ્યો. “જીવનમાં લાગેલા ત્યાગ કર્યો ત્યારે હજારો વ્યક્તિઓએ દારૂ-માંસની બંધી કરી. પાપકર્મને સાધના દ્વારા દૂર કરીને આત્માને પરમાત્મા જામસાહેબે અહિંસાની ઉદઘોષણા કરી અને માનવજીવનમાં બનાવવાનો પુરુષાર્થ ખેડવો તે.” વળી જામસાહેબે પૂછ્યું કે પરિવર્તનો આવ્યાં. બ્રહ્મચર્ય વ્રત અંગીકાર થયાં. દીક્ષા બાદ પૂ. “એવું થઈ શકે ખરું? કોઈ દૃષ્ટાંત આપી શકશો? “હાજી શ્રી સંતોકબાઈ મ.સ.એ ગામેગામ વિચરણ શરૂ કર્યું અને સાહેબ!” સંતોકબહેને કહ્યું કે “જેમ ખાણમાંથી સોનું લાવી ચુસ્તપણે સાધુધર્મનું પાલન કરતાં હતાં. દેહાત્મબુદ્ધિ ત્યાગીને તેમાંથી શુદ્ધ કરી તેને સો ટચનું સોનું બનાવવામાં આવે છે તેમ સ્વમાં રમણતા કરતાં હતાં. આત્માને સંયમ દ્વારા શુદ્ધ કરી, તે પરમાત્માનો પુંજ બની જઈ ચાર બહેનોએ તેમની નિશ્રામાં દીક્ષા લીધેલ. તેમને જ્યોતમાં જ્યોત મળે છે તેમ પરમાત્મામાં મળી જાય છે તે લઈને વિચરણ કરતાં દેરડી ગામે પધારતાં એક, બે દરબાર આત્માનું સાચું કલ્યાણ છે જ્યાં જન્મ-મરણ હોતાં નથી. “પણ તું સંયમના કષ્ટો સહી શકીશ?” “હા જી જામસાહેબ!” જેણે તેમને જોઈ ગયા અને તેમની કુદૃષ્ટિને ઓળખી જઈ પૂ. સંતોકબાઈ મ.એ અગમચેતી વાપરી બધાંનાં નામ પુરુષોમાં મનને જીત્યું તેને બધું જિતાઈ જાય છે. વળી આપ મને લગ્ન કરવાનું કહો છે પણ એવા મનગમતાં સુખો ક્ષણિક છે નામદાર! ફેરવી તે રીતે સંબોધન શરૂ કર્યા માથું ઉઘાડું કરી નાખ્યું. અંતે મૃત્યુ કે પછી વૈધવ્ય આવે તો તેમાંથી આપ મને બચાવી શકશો? તેમને પુરુષો માની દરબારો ચાલ્યા ગયા. માટે મેં આવો ધણી પસંદ કર્યો છે કે રંડાપો આવે જ નહીં ને આમ કોમળ હૃદયી સાધ્વીજીઓ મૂંઝવણમાંથી માર્ગ સુખ આવ્યું પાછું જાય જ નહીં”. એવો સુંદર જવાબ કાઢી શીલ સાચવી લેતાં. મહાવ્રતોને સાચવી લેતાં. ક્ષમાના સંતોકબહેને નામદાર સાહેબને આપ્યો. સાગર હતાં તેમનાં વસ્ત્રો ઉજ્વલ-ધવલ જ રહેતાં. ક્યાંય ડાઘ ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહું રે કંથ, લાગવા દેતાં ન હતાં. છેલ્લે તેઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વિચરણ રીજ્યો સાહેબ સંગ ન પરિહરે ત્યાગે આદિ અનંત...ઋષભ... કરતાં સુલતાનપુર ચાતુર્માસ માટે આવ્યાં. આઠમ-પાણીના ઉપવાસ, છઠ્ઠ, અઠમ કરતાં. તે દિવસે ભાદરવા સુદ પૂનમ એક જ આદિનાથ ભગવાન મારો સાચો પ્રિયતમ છે, હતી. તે પૂ.શ્રીએ છઠ કર્યો હતો. રાત્રિના સમયે તેઓએ પૂ. શ્રી જેની પ્રીતિ અનંત છે. આ પ્રીતિનો ભંગ થાય નહીં અને મૃત્યુ મણિબાઈને જગાડ્યાં. ડાબા હાથનો દુઃખાવો સખત થતો હતો. આવે જ નહીં, તેમ સંતોકબહેને કહ્યું. સંતોકબહેનની આવી વાતો મસાજ પણ કર્યો, પણ તેમને વેદના ઓછી થતી ન હતી. અંતે સાંભળી જામસાહેબે ખુશ થઈને કહી દીધું કે “બહેનનો વૈરાગ્ય તેમને આલોયણ અને સંથારો કરાવવામાં આવ્યો. અંતે ભાદરવા સાચો છે. એને કોઈએ ભભૂકી છાંટી નથી. આજથી આ મારી વદ બીજને દિવસે એ આત્મા પરમાત્મામાં ભળવા પાંખો પસારી દીકરી છે એનો દીક્ષા મહોત્સવ રાજ્ય તરફથી ઊજવાશે” અને ઊડી ગયો. દીક્ષાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. શીલ અને સદાચારની સૌરભ ગુલાબના પુષ્પની જેમ ૩૨ સૂત્રી એક બત્રીસ ઉપરાંત ૧૧ અંગ વધારાનાં સમાગમમાં આવનારને પણ સુવાસિત કરી દે છે. એવા સાધુ એટલે દોઢ બત્રીસી. પૂ. શ્રી જાદવજી મ. સાહેબે તેમ જ બધા એટલે મૂર્તિમંત ત્યાગનો સાક્ષાત્કાર. લહિયાઓએ લખી હતી. તે લખતી વખતે કોઈ અટ્ટમ, છઠ્ઠ, આવા છે અણગાર અમારા.......તેમને કોટિ કોટિ વંદન આંબેલ કરતાં હતાં. શાસ્ત્ર ભણતાં તપ જરૂરી હતું. હો..... જામસાહેબની ઇચ્છા હતી તેથી છેલ્લી રાત્રિનું બારમું Jain Education Intemational Page #123 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૧૩ ક્ષાત્રતેજ પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ. [ગોંડલ સંપ્રદાય નામ : ધનકુંવરબહેન. માતાપિતા : શ્રી રતનબાઈ પરબતભાઈ જાડેજા. જન્મ : વિ. સં. ૧૯૭૦, શ્રાવણ સુદ સાતમ. સોમવાર જન્મસ્થળ : ચેલા ગામ (હાલાર પ્રાંત) દીક્ષા : વૈશાખ વદ છઠ રવિવાર. દીક્ષાગુરુ : બા બ્ર. પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. ચેલા ગામે, ગુરુણી : પૂ. શ્રી મોંધીબાઈ મ.સ. ધાર્મિક અભ્યાસ : શાસ્ત્રો, થોકડા, ગ્રંથો, વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, છંદશાસ્ત્ર, જ્યોતિષ, લક્ષણ, સામુદ્રિક સ્વપ્નાંઓ તથા તેના ફળફળાદિનું જ્ઞાન, વૈદિક શાસ્ત્ર વ.નું જ્ઞાન મેળવી લીધું. શાસ્ત્રીય સંગીત કલા : દીપક, મલ્હાર, માલકોષ રાગ શીખ્યાં. અને ધર્મોનું જ્ઞાન મેળવી જૈનધર્મની સાથે સરખામણી કરી. જૈનદર્શનમાં પોતાની શ્રદ્ધા દેઢીભૂત કરી. સાધના : સાધનાને કારણે વચનલબ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ. કાળધર્મ : વિ.સં. ૨૦૪૯, ઈ.સ. પ-૯-૯૭, પ્રથમ ભાદરવા વદ પાંચમ, રવિવારે વહેલી સવારે ૩-૪૫ કલાકે. ઊગતાવેંત બાળ સૂરજ પ્રકાશમય પગલાં પાડે છે અને સારીયે ધરતીને પ્રકાશથી ઝળહળતી કરે છે. તેવી જ, ધરતી ઉપરના કોઈક એક આત્માની નાની નાની પગલીઓ જ એવી પડી કે તેમના જન્મની ઉજવણી ઉત્તમ કાર્યોથી ઊજવાઈ. જે ક્ષત્રિયકુળમાં દીકરીના જન્મની સાથે જ તેને દૂધપીતી કરવામાં આવે છે તે કુળમાં પુત્રી જન્મ થયો અને તેનો જન્મ પુત્રજન્મની માફક ઊજવાયો. જ્ઞાતિભોજન કરવામાં આવ્યું. ગરીબોને દાન અપાયું. ખેતમજૂરોને પુરસ્કાર આપવામાં આવ્યો સાથે તેમને કામમાંથી એક દિવસની છુટ્ટી આપવામાં આવી. જીવોને અભયદાન આપવામાં આવ્યું. નાનાં ભૂલકાંઓને ખુશ કરવામાં આવ્યાં. એવો ઉત્તમ આત્મા ધનકુંવરબહેનનો જન્મ જાડેજા વંશમાં–છેલ્લા વાસુદેવ શ્રીકૃષ્ણના વંશમાં થયો હતો, જે ક્ષત્રિય પરંપરાના ગણાતા. હાલાર પ્રાંતના ખોબા સમ એવા નાનકડા ચેલા ગામમાં પરબતભાઈ પિતા અને રત્નકુક્ષિણી એવા રતનબાઈ માતાને ખોળે વીર સં. ૧૯૭૦ શ્રાવણ સુદ સાતમ સોમવારના શુભ દિવસે થયો હતો. તેમના જીવનમાં બાળપણથી ખુમારી, હૈયામાં હિંમત અને દિલમાં દયા હતી. વાણીમાં વિરાટતાનાં દર્શન થતાં. વદન પર વૈરાગ્યની લાલિમા ચમકતી. કદમકદમ પર કલ્યાણની કામના અને આત્મામાં પરમાત્માની લગન છલકાતી. શાળામાં જતાં ચોથે દિવસે એમના ગાલ ઉપર શિક્ષકનો તમાચો પડતાં શાળા છોડી એ છોડી પછી ફરી પગ ન મૂક્યો. સમય જતાં તેમની વાણીમાં વિરક્તતા અને આચારમાં અનુકંપા આવતી ગઈ. એ સંયમ લેશે એવી જ સંતવાણીની ભવિષ્યવાણી હતી અને એ સાચી પડશે તો! એ બીકે બાર વર્ષની ઉંમરે તેને માતાપિતાએ સાસરે વળાવી દીધી, પણ તેણે બ્રહ્મચર્યનું પાલન કર્યું અને લગ્નને પાંચમે દિવસે પિયર પાછી આવી. ત્યાં જીવનના પથ ઉપર પગલી માંડતાં જૈનધર્મી પૂરીબહેનનો તેમને સંગાથ સાંપડ્યો તેનાથી ધનબહેન પ્રભાવિત થવા માંડ્યાં. વળી આત્માનું ઉપાદાન જાગે છે ત્યારે નિમિત્ત સામે ચાલીને આવે છે. તેને કોણ રોકી શકે છે? ગોંડલ સંપ્રદાયનાં સર્વશ્રી પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ., મણિબાઈ, સંતોકબાઈ, હિરુબાઈ, માનકુંવરબાઈ મ.સ. એ પાંચ મ.સ.ઓએ ચેલાગામની ધરતીને ચાતુર્માસ અર્થે પાવન કર્યું. તેમનાં વ્યાખ્યાન અને દર્શનાર્થે ધનબહેન રોજ ઉપાશ્રય જતાં થયાં અને જેમ જેમ સંતવાણી તેમના હૃદયને સ્પર્શતી ગઈ તેમ તેમ દીક્ષા લેવાના ભાવો થતા ગયા અને દેઢ થતા ગયા પૂ. સતીજીઓએ કસોટી કરી અને તેમાંથી પાર ઊતર્યા. सुई च लदधुं सदधं च वीरीयं पुण दुललहं । ધર્મશ્રવણ અને ધર્મશ્રદ્ધા મેળવ્યાં છતાં ધર્મમાં પરાક્રમ કરવું અત્યંત દુર્લભ છે. પણ હજી કસોટીઓ બાકી હતી. ધનબહેન જો જૈનધર્મમાં દીક્ષા લેશે તો પરબતભાઈને નાતબહાર મૂકીશું તેવી જ્ઞાતિજનોએ ધમકી આપી, તેથી કરીને પિતાએ પણ તેમને સાસરે સમાચાર મોકલ્યા કે તમે ધનને આણું તેડી જાવ, એટલે હવે શ્વસુરપક્ષને જાણ થતાં તેમના તરફથી અંતરાયો વધવા માંડ્યા. સૂરા અને સુંદરીમાં ચકચૂર રહેતા એવા ક્ષત્રિયના Jain Education Intemational Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પંજામાંથી છૂટવું તે સિંહનાં પંજામાંથી છૂટવા બરાબર હતું, પણ ધનબહેન તેમના વિચારોમાં અડીખમ હતા. તેથી તેમાંથી છટકવા તેમણે ગામની બહાર આવેલા એક કૂવાની બખોલમાં છુપાઈ ગયા. ચોમેર તપાસ કરતાં તેમના વડીલ બંધુ રામસંગભાઈને ત્રણ દિવસે કૂવામાંથી તેમની ભાળ મળી. ધનબહેનને કૂવામાંથી બહાર આવવા માટે વિનવણી કરતાં ભાઈએ અંતે દીક્ષા દેવાનું વચન આપ્યું. એ જાણતાં જ્ઞાતિજનોએ તેમને જ્ઞાતિબહાર મૂક્યા. ગોંડલ સંપ્રદાયના બા. બ્ર. પૂ. શ્રી માણેકચંદ્રજી મ. સા. અને પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.ને ગુરુ તરીકે સ્વીકારેલ. તેઓ જ્ઞાનીધ્યાની હતાં. અક્ષરજ્ઞાનવિહોણાં ધનબહેન ગુરુકૃપાને કારણે જ્ઞાનાવરણીય કર્મનો જબરદસ્ત કર્મનો ક્ષયોપશમ પામ્યાં અને તેમને વાંચતાંલખતાં આવડી ગયું. दुल्लह खलु सजममीय वीरियं જેમના આત્માને સંસાર પ્રતિ ઉદાસીનતા જાગી છે તેમને વૈભાવિક સુખો પ્રત્યેની વિરક્તી આવી છે. અંતે વડીલબંધુની સહાયતાથી શ્વસુરપક્ષની અનુમતિ મેળવી શ્રી સંઘની વિનંતીને કારણે ચેલા ગામમાં વૈશાખ વદ છઠ્ઠ ને રવિવારના મંગલ પ્રભાતે પ્રથમ પ્રહરમાં પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.ની નિશ્રામાં ધનબહેને દીક્ષા અંગીકાર કરી અને ધનકુંવરબહેન આગારમાંથી અણગાર બન્યાં. પૂ. ગુરુણીનાં સ્વહસ્તે એક સુંદર શિલ્પ કંડારાયું. તેમણે પોતાનો જ્ઞાન-ખજાનો તેમની પાસે ખુલ્લો મૂક્યો. પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ.એ ઝડપથી શાસ્ત્રોનું, થોડા, ગ્રંથો, વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, છેદશાસ્ત્ર, જ્યોતિષ, લક્ષણ, સામુદ્રિક સ્વપ્નો તથા તેનાં ફળફળોનું જ્ઞાન, વેદિકશાસ્ત્ર વ.નું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. શાસ્ત્રીય સંગીતકળા પણ શીખી લીધી. બીજા અનેક ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. પછી જૈન ધર્મના સિદ્ધાંતોની તેની સાથે સરખામણી કરી. પોતાની સભ્યશ્રદ્ધાને દૃઢીભૂત કરી. વિચરણ કરતાં કરતાં પાટણવાવ ગામમાં ઘટાટોપ વૃક્ષથી ઘેરાયેલા ‘માત્રીમ’ નામના ડુંગર ઉપર પૂ. ગુરુણી સાથે જતાં ત્યાં સાધના કરતાં અને સાંજે પાછાં ફરતાં. તેમ કરતાં ૧૩ મહિના ત્યાં સ્થિરવાસ રહી નીડરતા, આત્મબળની પ્રાપ્તિ, જ્ઞાનની પરિપક્વતા અને અનેક સિદ્ધિઓ તેમના ચરણમાં આળોટવા લાગી. દીક્ષા લીધા બાદ ૧૩ વર્ષ સુધી પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ. સાથે રહ્યાં અને તેમની અજોડ સેવા કરી. એક વખત તો જે રાગમાં ખૂબ તાકાત છે એવા દીપક, માલકોશ, મલ્હાર રાગ ધન્ય ધરા સાધના દ્વારા કંઠસ્થ કરી ‘ભક્તામર’નો સ્વાધ્યાય માલકોષદીપક રાગમાં કરવા જતાં એકાએક દીપક પ્રગટ્યા ત્યારે પૂ. શ્રી ગુરુણીમૈયાએ પૂ. શ્રીને આ સિદ્ધિઓ નિર્જરાલક્ષી સંયમી સાધક માટે બાધકરૂપ છે તેમ કહ્યું. તેથી પૂ. શ્રીએ ત્યાર પછી ક્યારેય તે રાગને છેડ્યો નહીં. “सेवा धर्मो परमगहनो योगीनापि अगम्यः” । સેવાધર્મ પરમ ગહન છે તેમ માનતાં પૂ. શ્રી સેવામાં ક્યારેય પાછાં પડતાં નહીં તેમ કરતાં પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.ની ખૂબ સેવા કરતાં અને પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.નો આત્મા પરલોક સિધાવ્યો. ત્યાર પછી પૂ. શ્રી મણિબાઈ મ.સ. પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ.ની સાધનાનું ખૂબ ધ્યાન રાખતાં. તેમને ખલેલ પડવા દેતાં નહીં. સાધના કરતાં કરતાં પૂ. શ્રીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. જેના અનેક દાખલાઓ છે. ઝેરી વીંછી કરડી જતાં પૂ. શ્રીને ઝેરની કોઈ અસર ન થઈ. એક બાળકીની માતાને ડૉક્ટરે મૃત જાહેર કરતાં પૂ. શ્રીએ તેમની હાજરીમાં માંગલિક સંભળાવી માતાને જીવિત કર્યાં. તીર્થંકરની ગેરહાજરીમાં તેમની વાણીને લોકોના હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય પંચ મહાવ્રતધારી નિગ્રંથ સંતોનું છે. પૂ. શ્રીની પ્રવચનપ્રભાવના ખૂબ અસરકારક રહેતી. પૂ. શ્રીએ પૂ. શ્રી ગુરુણીની સેવાને મહાન નિર્જરા અને ઋણમુક્ત થવાના અવસરને અણમોલ સમજી પ્રસન્નતાપૂર્વક તેમની સેવા કરી. ત્યાં વાસ કરતો અને ધમપછાડા કરતો આવતો વ્યંતર પણ બદલાઈને ભક્ત થઈ ગયો. એક વખત પૂ. શ્રીની સાધના વખતે તેમની આજુબાજુ સર્પ વીંટળાઈ ગયો હતો, છતાં પોતે મેરુની માફક અડગ રહ્યાં હતાં. તેઓ ઠંડીમાં મર્યાદિત વસ્ત્રો પહેરતાં અને એક વખત ચોમાસામાં પાણી ભરાઈ જતાં પાટ ઉપર પાંચ દિવસ સુધી આહાર, પાણીનો ત્યાગ કરીને બેસી રહ્યાં હતાં. દર્શનાર્થે આવનાર લોકોને તેમની પાસેથી જ્ઞાનની તૃપ્તિ મળતી. ગુમરાહને રાહ મળતો અને દુખિયાને દિલાસો મળતો. કેટલાકને વ્યસનમુક્તિ કરાવતાં. તેમની પાસે તેમની દયા અને અનુકંપાને લીધે કૂતરાં, બિલાડાં, ગાય, બકરી વ ભાઈચારાની માફક રહેતાં. તેમની નીચે પરોપકારનાં કાર્યો જેવાં કે વૃદ્ધાશ્રમ, હોસ્પિટલો, અન્નક્ષેત્રો વ. કાર્યો થયાં. પૂ. શ્રી ભદ્રાબાઈ મ.સ.નાં પારણાં પ્રસંગે સપનામાં પહોંચીને પણ હાજરી આપી હતી. પરીક્ષાર્થીને Page #125 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૧૫ માંગલિક કહેતાં. કોઈની દુખતી આંખ તેમનાથી સારી જતી થઈ સિધાવ્યાં. રાજકુમાર શત્રુશલ્યસિંહજીએ પહેલી કાંધ “મા”ને હતી. આપી, જે તેમનામાં કુળપરંપરા વિરુદ્ધ હતું. જવાહરલાલજી, ઝવેરચંદ મેઘાણી તેમની પાસે રોકાઈ “ઉમિત સુવણી વહુવાન યુવા” અગમનિગમની વાતો કરતાં. જયભિખુ'ની પ્રથમ કૃતિ બહાર સંસારી સુખો ક્ષણભંગુર છે, તે ભોગવ્યાં પછી પડતાં તેમને અર્પણ થયેલી. ચિત્રભાનુને પણ તેમણે કહેલું કે “હું અનંતકાળનું દુઃખ મળે છે. તારા દેહને નહીં પણ તારા માયલાને જોઉં છું માટે શા માટે હું તને ધિક્કારું?” સરોજિની નાયડુ, સુભાષચંદ્ર બોઝ તેમનાં દીપથી દીપ પ્રગટ્યા દર્શનાર્થે આવેલ. મોરારજી દેસાઈ પૂ. શ્રી જનકમુનિ મ. સાહેબ બા. બ્ર. પૂ. શ્રી મંજુલાબાઈ મ.સ. સાથે તેમનાં દર્શનાર્થે આવેલ. ધાણા ગામમાં જુવાનસિંહ [બોટાદ સંપ્રદાય] દરબારને તેના બહારવટિયાને કારણે ફાંસીની સજાનો હુકમ મળ્યો હતો. મૂંઝવણમાં મુકાયેલા તેમને કોઈ દિશા ન સૂઝતાં નામ : મંજુલાબહેન નાનપણમાં જોયેલાં પૂ. શ્રી સતીજી પાસે માર્ગદર્શન મંગાવ્યું. પૂ. માતાપિતા : શ્રી કસ્તુરી બહેન ગાંડાલાલ જસરાજભાઈ શાહ. શ્રીએ કહેડાવ્યું કે “તું તારી જાતને ઓળખ, ક્ષત્રિય કદી જન્મ : વિ.સં. ૧૯૯૮, પોષ સુદ એકમ, બોટાદ મુકામે. જ અન્યાયનું આચરણ ન કરે, ધૈર્યને તું ધારણ કર. તું જેલમાંથી છૂટી જઈશ અને તેને જીવનના પરિવર્તને જેલમાંથી મુક્ત દીક્ષા : વિ.સં. ૨૦૧૭ વૈશાખ વદ સાતમ, રવિવારે. કરવામાં આવ્યો. ત્યારે તેનો પુત્ર સર્પદંશથી મૃત્યુ પામતાં પૂ. શ્રી દીક્ષા ગુરુ : પૂ. શ્રી નવીનચંદ્રજી મ.સા. અને પૂ. શ્રી અમીચંદ્રજી સતીજીએ કહેડાવ્યું કે “ભાંગી નહીં પડ, ભાગ્ય સામે લડી લે. મ.સા.ની નિશ્રામાં. ગુરુણી પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ની બે પુત્ર, પુત્રી તારા નસીબમાં છે અને તેનો કરિયાવર તારા સાનિધ્યમાં. નસીબમાં પણ છે માટે તેને દૂધપીતી નહીં કરતો. તે પ્રમાણે જ કાળધર્મ : ૨૭ વર્ષની ઉંમરે, વિ.સં. ૨૦૧૬. બન્યું અને એક વણિકનું મકાન વેચાતું લેતાં તેમાંથી લાકડાની પેટીમાં સ્ત્રીનો શણગાર તેમજ ૧૫ તોલા સોનું પણ નીકળ્યું. मरणं मंगलम् यस्य, सकल तस्य जीवनम् । પૂ. પ્રાણલાલજી મ. સા. તેમને દર્શન દેવા, ગોચરી દેવા જન્મ-મરણના ફેરામાં કોઈક વિરલ આત્માઓ પોતાનું પધારતાં. તેમને “દરબારગઢ'નું અને તેમના શિષ્ય પૂ. શ્રી જીવનમરણ સફળ કરી જતા હોય છે. રતિલાલજી મ. સાહેબે તેમને “પ્રાણ પરિવારનાં કુળદેવી’ સમાન બાકી તો એક કવિએ કહ્યું છે તેમ યુગપ્રવાહનો ક્યાંય સમ્માનનીય બિરુદ આપેલું. આદિ નથી કે અંત. “માણસ તો આવે છે અને ચાલ્યા જાય સમય જતાં ધીમે ધીમે તેમનું શરીર શિથિલ થવા માંડ્યું. છે, પણ હું તો નિરંતર વહ્યા જ કરું છું.” સમય કોઈનાંય એક વખત તેમની કમ્મરે ફેંક્યર થતાં તેમણે એક્સ-રે લેવાની પગલાંને શાશ્વત થવા દેતો નથી. કાળની કેડી રેતી જેવી સાવ કે પાટા બાંધવાની ના પાડી. પરિષહોને પ્રેમપૂર્વક સહ્યા. “કેમ કોરી છે, પગલાં પાડો ન પાડો ત્યાં ભૂંસાઈ જાય છે, કારણ છે તબિયત? પૂછતાં જવાબ આપતાં કે “અશ્વ થાક્યો છે” પણ જીવનની દરેક પરોઢ મૃત્યુની સાંજનો સંદેશ લઈને આવે છે, અસવાર આનંદમાં છે.” વેદનાને તેઓ વરદાન માનતાં. તેમને પણ કેટલીક વિરલ વિભૂતિઓ કાળના ઝંઝાવાત સામે નિષ્કપ વચનલબ્ધિ હતી. પૂ. શ્રી જનકમુનિ મ.સ.ને હું હવે કાલે નથી' રહી પોતાનાં સત્કૃત્યો દ્વારા શાશ્વત સુખના ભોક્તા બની જાય તેવો સંદેશ કહેરાવ્યો. પૂ. શ્રી જનકમુનિ મ. સા. આવીને પાપની આલોચના કરાવી છેલ્લે સૌ કોઈને દિવ્ય જ્યોતનો પ્રકાશ એવી જ એક વિરલ વ્યક્તિની વાત છે, જેમનું નામ પૂ. દેખાયો. નમસ્કાર મહામંત્રના નાદથી વાતાવરણ પણ દિવ્ય બન્યું શ્રી મંજુલાબાઈ મ.સ., જેમનો જન્મ એવી ધરતી ઉપર થયો હતું. ઉજ્વળ ભાવોનું સમાધિમરણ! વિ.સં. ૨૦૪૯ની સાલ હતો જે પરમાત્મા શ્રી નેમિનાથની ચરણરજથી મહેકતી હતી. ઈ.સ. ૧૯૯૩ પ્રથમ ભાદરવા વદ પાંચમ તા. પ-૯-૯૩માં એવી સૌરાષ્ટ્રની ભૂમિ જે સંતો, મહંતો, અવધૂતો આદિથી રવિવારના વહેલી સવારના ૩-૪૫ કલાકે પૂ. શ્રી પરલોક ઉત્તમ રત્નોથી ઝળહળતી હોય, એવા સૌરાષ્ટ્રના પુણ્યવંતા Jain Education Intemational For Private & Personal use only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ બોટાદ શહેરમાં સગુણોથી શોભતા એવા પિતાશ્રી ગાંડાલાલ જસરાજભાઈ શાહ તથા માતાશ્રી કસ્તુરીબહેનની કૂખે પુણ્યવાન આત્મા એવાં પૂ. શ્રી મંજુલાબાઈ મ.સ.નું અવતરણ વિ.સં. ૧૯૯૮ના પોષ સુદ એકમને દિવસે થયું હતું. ગર્ભ-ભૂગર્ભ એક ઉત્તમ શિક્ષણશાળા. સતી મદાલસાએ ગર્ભમાં રહેલા દરેક એમ છયે બાળકને સંસ્કાર દ્વારા સાધુ બનાવ્યાં હતાં. તેમ પરમાત્માની ભક્તિ દ્વારા માતા કસ્તુરીબહેન મહાન પુરુષના જીવનચરિત્રનું શ્રવણ, વાચન કરી ગર્ભશાળામાં પોતાના બાળકમાં સંસ્કારો સીંચી રહ્યાં હતાં. શુભ દિવસે તેમનું નામ મંજુલા રાખવામાં આવ્યું. શાળા અને જૈનશાળાનો ઉત્સાહથી અભ્યાસ કર્યો, પણ ધીમે ધીમે શાળાના અભ્યાસ તરફથી જૈનશાળાના અભ્યાસ તરફ તેમનું લક્ષ વધુ ઝૂકવા લાગ્યું. તેમણે વર્ષીતપની આરાધના શરૂ કરી. તેમનાં પગલાં નિશ્ચિત થયેલી મંઝિલ તરફ આગળ વધી રહ્યાં હતાં. ત્યાં એકાએક તેમના પૂ. પિતાશ્રીનું દુઃખદ અવસાન થયું. વર્ષીતપનું પારણું સાદાઈથી ઊજવ્યું અને પિતાશ્રીનું મૃત્યુ, સગી નાની બહેનનું વૈધવ્ય અને યુવાનવયની ભાભીનો આઠ મહિનાની નાની બાલિકાને છોડીને સ્વર્ગવાસ–આ નિમિત્તો તેમના અંતરાત્માને જગાડી ગયા. તેમની સુષુપ્ત ચેતનાને ઔર જાગૃત કરે એવા પૂ. શ્રી નવીનચંદ્રજી મ. સા. અને પૂ. શ્રી અમીચંદ્રજી મ. સા. ત્યાં બોટાદ પધાર્યા. તેમણે હીરપારખું નજરે મંજુલાબહેનને ઓળખી કાઢ્યાં. વૈરાગ્યના રંગે રંગાતાં જતાં મંજુલાબહેનને એક કુશળ શિલ્પી મળી ગયાં. તે હતાં પૂ. રંભાબાઈ મ.સ. બોટાદ સંપ્રદાયમાં ચતર્થ સાધ્વીતીર્થની ઇમારતમાં પાયાની હટ બનવા શ્રી મંજુલાબહેન આદિ તૈયાર છે જાણી તેમનું ઘડતર કરવાં લાગ્યાં.. પૂ. શ્રી ચંપાબહેન-મંજુલાબહેનને સૌથી પ્રથમ સંયમની ભાવના થઈ હોવા છતાં સવિતાબહેનને મોટીબહેન તરીકેનું સ્થાન આપવામાં આવ્યું અને સરોજબહેનને નાની બહેન બનાવી. અંતમાં પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ના સાનિધ્યમાં સં. ૨૦૧૭ વૈશાખ વદ ૭ ને રવિવારે તેઓએ ચારેય આત્માઓએ મહાભિનિષ્ક્રમણ કર્યું. બોટાદ સંપ્રદાયમાં એ દિવસે ચોથા તીર્થની સ્થાપના થઈ. સંયમી આત્મા સંયમજીવનની મસ્તી માણતાં જુદે જુદે સ્થળે વિચરી રહ્યા હતા. ત્યાં સં. ૨૦૨૬માં તેમને એકાએક ધન્ય ધરા ગેસ-ટ્રબલ વધી ગઈ. દર્દનું જોર વધતું જતું હતું. ડૉક્ટરોના ઉપચાર નાકામિયાબ નીવડતા હતા. નામરજી છતાં પૂ. શ્રીને બોટાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ત્યાં પણ દર્દી જોર પકડ્યું. જીવનદીપ બુઝાવવાની તૈયારી કરતો હતો. પૂ. સતીજીઓએ સંથારો કરાવ્યો. જાપ વગેરે ચાલુ થયા અને ૨૭ વર્ષની ભરયુવાનીમાં તેમનો આત્મા પરલોકે સિધાવી ગયો. પૂ. શ્રીને કારણે તેમના નાના ભાભી, જેમનું અવસાન થયેલ તેમની પુત્રી નાની હતી તે સમજણી થતાં તેને વૈરાગ્યના ભાવ થવા માંડેલા. પૂ. ફેબશ્રી અચાનક જતાં રહેતાં તે દીકરી જયોત્સનાબહેન અને તેમની બાળસખી સરોજબહેન બંનેએ સાથે પૂ. શ્રી સરોજબાઈ મ.સ. પાસે સંયમ અંગીકાર કર્યો. દીપથી દીપ પ્રગટ્યા. આગમ ગીતા દિવ્ય વિચારોનું સ્તોત્ર છે. જીવન સંજીવની દેવાનું કાર્ય કરે છે. કર્તવ્યથી ભાગવાનું નથી, જાગવાનું છે. નિજત્વરૂપને ઓળખવાનું છે. વિષાદથી પ્રસાદ, નિરાશામાંથી પ્રસન્નતા તરફનો અમૃતમય માર્ગ બતાવે છે. એવા છે અણગાર અમારા. અમારાં કોટિ કોટિ વંદન હજો. સત્સંગને રંગે બા. બ્ર. પૂ. શ્રી જસવંતીબાઈ મહાસતીજી [દરિયાપુરી સંપ્રદાય નામ : જસવંતીબહેન (જશીબહેન). માતાપિતા : શિવાબહેન. પિતાશ્રી : શ્રી મણિલાલ છગનલાલ સંઘવી. જન્મ : સં. ૧૯૭૮-આસો વદ નોમ. જન્મસ્થળ : સુરત દીક્ષા : સં. ૧૯૯૫. મહા સુદ પાંચમના રોજ, બુધવાર. | 'સ્થળ : અમદાવાદ, છીપાપોળ. ધાર્મિક અભ્યાસ : સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન, આગમની વાંચણી, ૧૧ સિદ્ધાંતો અને સો થોકડા ઉપરાંત ઘણી બધી સક્ઝાયો, કથાઓ અને વાર્તાઓ મોઢે કર્યાં હતાં. વૈરાગી વિરમે નહીં, કરીએ ક્રોડ ઉપાય, લાગ્યો રંગ મજીઠિયો, કેમે કરી ન જાય.” ત્રિભેટે : એક બાજુ માતાપિતાનું સંસ્કારસિંચન, બીજી બાજુ પોતાના પૂર્વના સંસ્કાર અને ત્રીજી બાજુ તીર્થસ્વરૂપ પૂ. Page #127 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૧૦ શ્રી નાથીબાઈ મ.સ. અને અવિસ્મરણીય એવા પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ. સાહેબના સત્સંગના ત્રિભેટેની ભેટ લઈને ઊભેલાં નાનકડાં જસીબહેન વૈરાગ્યના રંગે એવાં રંગાયાં જાણે લાગ્યો એવો મજીઠિયો રંગ જે કેમ કરી ન જાય! જસીબહેનનાં મનમાં વૈરાગ્ય-ભાવના એવી દઢ થઈ ગઈ કે તેમના ઘરમાં કોઈને પણ પૂછડ્યા-જણાવ્યા વિના શાળામાંથી પોતાનું નામ કમી કરાવી આવ્યાં. તેમના નિર્ણયમાં સત્ય અને સત્ત્વ જણાતાં ઘરમાંથી કોઈએ તે વાતનો વિરોધ ન કરતાં તેને સ્વાભાવિક રીતે સ્વીકારી લીધી. શાળામાંથી નામ કમી કરાવી જૈનશાળામાં નામ નોંધાવી આવ્યાં. પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ. સા. પૂ. શ્રી નાથીબાઈ મ.સ. અને જસીબહેનનાં માતાપિતાએ જસીબહેનના વૈરાગ્યના રંગને ખૂબ કસ્યો, આકરી કસોટીએ ચડાવ્યો પણ જસીબહેનનું હીર ક્યાંય ઝંખવાયું નહીં. તેમાંથી સફળતાપૂર્વક પાર ઊતર્યા. સં. ૧૯૯૫ની સાલમાં મહા સુદ પાંચમ ને બુધવારના રોજ અમદાવાદ મુકામે છીપાપોળથી તેમની મહાભિનિષ્ક્રમણની યાત્રા નીકળી. નાની ઉંમરમાં દીક્ષા અંગીકાર કરી ગુરુ-ગુણીની આજ્ઞામાં, સેવા-વૈયાવચ્ચ અને જ્ઞાનધ્યાનમાં સમાઈ ગયાં. અગિયાર સિદ્ધાંતો, સો થોકડા, સઝાયો, કથાઓ વાર્તાઓ તેમણે કંઠસ્થ કરી લીધાં. પૂ. શ્રી નાથીબાઈ મ.સ.ની સેવામાં એકધારા ૧૪ વર્ષ સુધી શાહપુરમાં તેમણે સ્થિરવાસ કર્યો. પૂ. શ્રી નાથીબાઈ મ.સ. કાળધર્મ પામ્યા પછી સં. ૨૦૩૩ ભાદરવા વદ ૧૧ને દિવસે પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.એ સતત ૨૦ વર્ષ સુધી ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોએ વિચરણ કર્યું. જ્ઞાનીને માટે વધુ જ્ઞાન મેળવવા માટે જ્ઞાનના સીમાડા સંકુચિત નથી હોતા. પોતે એવા જ્ઞાનપિપાસુ આત્મા હતાં કે જ્યાંથી જ્ઞાનનો પ્રકાશ લાધતો ત્યાંથી તે પૂરતાં આદર સહિત મેળવી લેવાનો પ્રયાસ કરતાં પણ તેમાં કચાશ ન રાખતાં. તેમના જીવનમાં આવતા પરિષદો અને ઉપસર્ગોને ઉમંગભેર વધાવતાં, સ્વીકારતાં, ભેટતાં પણ તેમાંથી પાછા ન પડતાં. તેઓ વડોદરા ભણી વિહાર કરી રહ્યા હતાં ત્યારે જ તેમના શરીરના સ્વાગ્યે તેમને સાથ આપવાનું છોડ્યું હતું, તે વિહાર સમયે આકાશ સ્વચ્છ અને નિર્મળ હતું, પણ પદમણા પહોંચતાં જ વરસાદ તૂટી પડ્યો. ધરતી અને આકાશ જાણે એક થઈ ગયાં, બધે જ પાણી ભરાઈ ગયાં હતાં. વિશ્રામ કરવા માટે કોઈ સ્થળ દેખાતું ન હતું. છેવટે સર્વે પૂ. સાધ્વીજીઓ પૂ. જસવંતીબાઈ મ.સ.ના મક્કમ નિર્ધાર સાથે એક બીજાના હાથના અંકોડાઓ ભેરવી છાણી સુધી વિહાર કર્યો. પોતે તર્યા અને બીજાને તાર્યા. વડોદરા પહોંચતાં પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.ની તબિયત વધુ ખરાબ થતી ગઈ. ખોરાક લેવાતો બંધ થયો. તેમની અનિચ્છા સામે લૂકોઝની બોટલ ચડાવવામાં આવી, પરંતુ સંવત્સરીના ઉપવાસ અને લોચ સમયે પોતે હિંમત હાર્યા ત્યારે લોચ માટે પ્રવીણાબહેન સી. શાહને બોલાવ્યાં. જાણે માતાનો મમતાળું હાથ ફરતો હોય તેમ તેમણે લોચ કરી આપ્યો. પૂ. શ્રી ખૂબ ખુશ થયાં અને તેમની ઉપર ઉરની આશિષો વરસાવી. છેવટે પૂ. શ્રી મોટા ગુરુદેવની હિંમત અને આજ્ઞાઓ આપતી ચિટ્ટીએ તેમનામાં પ્રાણ પૂર્યા. દિવસે દિવસે તેમની તબિયત વધુ ખરાબ થતી ગઈ, પણ તેમનું અંતર અને તેમની આંખો પૂ. શ્રી ગુરુજીનાં દર્શન માટે તલસતી હતી. તે સમાચાર સાંભળી પૂ. શ્રી ગુરુદેવ ઉગ્ર વિહાર કરી વડોદરા આવ્યા. તેમને પ્રાપ્ત થયેલા બીજા સંકેત અનુસાર પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.ની ઇચ્છા અમદાવાદ જવાની હતી તો પૂ. શ્રીને શાતા રહે તે માટે લારીમાં સૂતાં સૂતાં લઈ જઈ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. ત્યાં લારી ચલાવનાર બહેનના હાથમાંથી લારી છૂટી ગઈ અને મહીસાગરની કોતરોમાં જઈ ખાબકી. જેને હજારહાથવાળો બચાવવાવાળો બેઠો હોય ત્યાં કશું ન થાય. જીવનદાન મળી જાય. હજારો કાંટાઓની વચમાં પડેલા પૂ. શ્રીને શ્રી મોહનભાઈ તે કોતરમાં કૂદીને પૂ. શ્રીને પકડીને બહાર લઈ આવ્યા. અસંખ્ય કાંટાઓની વેદના અને ઉઝરડાના ઉપસર્ગો સામે તેઓએ સમતાભાવે ઊભાં રહી ધર્મની ગરવી ગરિમાને ઝળકાવી. છેવટે શાહપુર પહોંચ્યાં. ઓલવાતો દીપક વધુ પ્રકાશિત થતો હતો. પૂ. શ્રીની તબિયત ક્યારેક સારી લાગતી, પણ બધું છેતરામણું હતું. ત્રણ-ચાર ડિગ્રી તાવ હોવા છતાં સમતાભાવે સહન કરી જડ-ચેતનનાં ભેદજ્ઞાન સાથે પોતે સભાન અવસ્થામાં . મૌન રહી આત્મધ્યાનમાં લીન બની ગયાં. પોતાને જીવલેણ રોગ ટી.બી. થયો હતો, અલ્સર દેખાયું, ખોરાક બંધ થયો હતો, ઊલટીઓ થતી તે બધું જ પોતાને ખબર હોવા છતાં વેદનાને વહાલથી ભેટતાં પોતે જિંદગી જીવી ગયાં, વેદનાને વહાલથી જીરવી ગયાં અને મૃત્યુને જીતી ગયાં. સં. ૨૦૫૩ના જેઠ સુદ અગિયારસ, ૮-૩૫ મિનિટે સોમવાર તા. ૧૬-૬-૯૭ના રોજ પાર્થિવ દેહ છોડી અંતિમ Jain Education Interational Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધન્ય ધરા પ્રમાણે ગયાં. તે સમયે તેઓશ્રીની ઉંમર ૭૮ વર્ષની હતી. સંયમપર્યાય ૫૯ વર્ષનો હતો તેઓશ્રી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને સંયમપર્યાયે અનુભવવૃદ્ધ હતાં. તેમના ઉપદેશ : (૧) વિરોધીઓને ક્ષમા આપવી, તેમની પ્રત્યે ખાર કે ખુન્નસથી વર્તવું નહીં. (૨) આપણે કરેલા નાના- મોટા ઉપકારને ભૂલી જવા. (૩) મૃત્યુ નિશ્ચિત છે તો જીવન સુધારીને જ નવો જન્મ સુધારી શકાય છે. (૪) કોઈ વ્યક્તિ તમારું કશું બગાડી શકતી નથી. પોતાનાં જ શુભ-અશુભ કર્મથી બગડે છે કે સુધરે છે માટે જે જેવું કરે તેવું જ પામે. આ છે અણગાર અમારા.......આપને અમારાં અગણિત વંદન હો! આપત્તિઓ બની ઉપહાર પૂ. તારાબાઈ મહાસતીજી [ખંભાત સંપ્રદાય નામ : તારાબહેન. માતા : શ્રી સમરતબહેન ઉગરચંદભાઈ. જન્મ : ઈ.સ. ૧૯૧૯. લગ્ન : ૧૪ વર્ષની ઉંમરે. ૨૬ વર્ષની ઉંમરે વૈધવ્ય. દીક્ષા : સં. ૨૦૧૪ અષાઢ, સુદ બીજ. કાળધર્મ : વિ.સં. ૨૦૨૩, ઈ.સ. ૨૫-૨-૭૬, મહાવદ બીજ. દુઃખ ભોગવીને સુખી થવાનો કીમિયો એટલે સંયમ. વૈરાગ્ય જ્ઞાનગર્ભિત પણ હોઈ શકે અને દુઃખગર્ભિત પણ હોઈ શકે. ઘણાં ઉદાહરણો એવાં હોય છે કે પૂ. આર્યાજીઓ મોક્ષના લક્ષ અર્થે ભવોભવ જોગિણી બનતાં હોય છે. જ્ઞાનનો દીવડો સાથે લઈને ફરતાં હોય છે. ઘણી વ્યક્તિઓના જીવનમાં દુઃખો એવાં આવે છે કે તે તેમના વૈરાગ્ય લેવા માટે નિમિત્ત બની જાય છે અને આત્માનંદની મહેફિલ માણવા સમ્યકજ્ઞાન- દર્શનનો અમૂલ્ય એવો મોતીનો ચારો ચરવા મહાવીર માર્ગના માનસરોવરને વાટે સંયમજીવનને પંથે વિચરણ કરવા નીકળી પડે હતો. ૧૪ વર્ષની ઉંમરે તેઓ કેશવલાલ મૂળચંદ શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં હતાં. વૈભવી સુખોથી છલકાતાં તારાબહેનના સંસારી જીવનમાં ૨૬ વર્ષની નાની ઉંમરે વૈધવ્યનું દુઃખ તેમના જીવનના ઉંબરે આવીને ઊભું રહ્યું. ચાર પુત્રો સાથે સંસારની બધી જવાબદારી તેમને શિરે આવી. તેમનું રુદન અટકતું ન હતું. તેમને શાંત કરવા સાંત્વન આપતાં પડોશીઓના સૂચનથી શાંતિ મેળવવા પૂ. શ્રી શારદાબાઈનું વ્યાખ્યાન સાંભળવા દોલતખાનાના ઉપાશ્રયે તારાબહેન રોજ જતાં થઈ ગયાં. રંક હોય કે રાય કર્મો કોઈને છોડતાં નથી તે ભોગવવાં જ પડે છે. તેવી વાતો વ્યાખ્યાનમાં સાંભળતાં કર્મના સ્વરૂપને સમજતાં પોતાના આત્મામાં તેઓ ઠરવા માંડ્યાં અને ચાતુર્માસના ચાર મહિનામાં પૂ. શ્રી શારદાબાઈનાં વ્યાખ્યાને તેમને વૈરાગ્યના રંગમાં ભીંજવી દીધાં પણ......તારાબહેન, ૧૨ વર્ષ સુધી પોતાનાં બાળકોમાં સંસ્કારસિંચન કરવા, ભણાવવા, લગ્ન કરવા, આવનારી પુત્રવધૂમાં સંસ્કારનું સિંચનઘડતર કરી ફરજ અદા કરી અને સંસારને અલવિદા ન આપી શક્યાં, પણ સાથે સાથે તપ, ત્યાગ અને ધ્યાનની મસ્તી સાથે સંસારમાં અનાસક્ત ભાવે રહ્યાં. પૂ. મહાસતીજીની વૈયાવચ્ચ કરવા દોડતાં અને વૈરાગી જીવન તો જીવતાં જ તેઓ સમજી ગયાં હતાં કે મથતાં કે મંથન કરતાં પણ વહાલાં કે વૈભવ ને જાળવતાં પણ તે પોતાના જ રહેશે જ તેવું નથી. આમંત્રણ આપીને આવ્યો............સ્વીકાર કરી લે. નિર્જરાનો મોકો મળ્યો......નિર્જરા કરી લે..... કર્મ ઉદયમાં આવે ત્યારે હસતાં હસતાં સહી લે...... સમજી લે....... “જગતનાં બધાં સુખોમાં સૌથી ઊંચુ સુખ હોય તો તે દુ:ખ ભોગવી શકવાનું સુખ છે.” તારાબહેને સંસાર પ્રત્યેની પોતાની ફરજો નિભાવી. હવે તે પૂરી થતાં તેઓ વૈરાગ્યમાર્ગે જવા ઉતાવળાં થયાં. પુત્રો તેમની સેવા કરવા માગતા હતા. રજા મળતી ન હતી. અંતે તેમણે ચૌવિહાર ઉપવાસ શરૂ કર્યા અને દીક્ષાની રજા મેળવી. દીક્ષાનું મુહૂર્ત પોતાને જોવું ન હતું. સાદાઈથી દીક્ષા ગ્રહણ કરી પણ એક બાજુ દીક્ષા હતી તો બીજી બાજુ તેમની કસોટી હતી. બાળકો બેભાન જ બની જતાં હતાં. તેમનું રુદન હૃદયદ્રાવક હતું સંતાનોનો મોહ છોડવો મુશ્કેલ હતો. તે છોડીને તેમણે સાબરમતીમાં સં. ૨૦૧૪-અષાઢ સુદ બીજના દિવસે દીક્ષા અંગીકાર કરી. છે. એવાં જ એક પૂ. આર્યાજી તારાબહેનનો જન્મ ઈ.સ. ૧૯૧૯માં અમદાવાદ મુકામે લુણસાવાડ મોટીપોળમાં પિતાશ્રી ઉગરચંદભાઈના કુળમાં અને માતા શ્રી સમરતબહેનની કૂખે થયો Jain Education Intemational Page #129 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આ વૈરાગણને વિદ્વાન, વ્યાખ્યાતા કે પંડિત બનવું ન હતું પણ પંડિત મરણે મરવું હતું અને જલદી ભવનો અંત લાવવો હતો. તેઓ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ખૂબ દૃઢ હતાં. વૈયાવચ્ચની ભાવના ઉચ્ચ હતી અને વૈરાગી બહેનોને ભણાવવાની ઉત્તમ સેવા કરતાં. દેશમાં ત્રણ ચાતુર્માસ કરી સં. ૨૦૧૮માં તારાબાઈ મ.સ. મુંબઈ પધાર્યાં. ૨૦૨૧માં વિલેપાર્લા ચાતુર્માસમાં તેમને ગર્ભાશયનું કેન્સર થયું, તો પણ તેઓ પ્રસન્નતાપૂર્વક કહેતાં કે આ કેન્સર તો કર્મનું કેન્સર કરવા આવ્યું છે. કર્મ ખપાવવાની ઉત્તમ ઘડી છે. આત્મસાધનામાં રમણતા કરવાની છે. પંડિતમરણે મરવાનો શ્રેષ્ઠ અવસર આવ્યો છે. ટ્રીટમેન્ટથી તેમને સારું થયું પણ સં. ૨૦૨૨માં ઘાટકોપર ચાતુર્માસમાં તેમને માથામાં જોરદાર ઝાટકો આવ્યો ફરી પછી સારું થયું. થોડા સમય પછી ફરીથી માથાનો દુઃખાવો ઊપડ્યો. ડૉક્ટરો આવ્યા. તેમની અદ્ભુત સમતા જોઈ ચાર્જ લીધા વિના પાછા ફર્યા. શ્રી તારાબાઈએ પોતે હવે અઢી દિવસ છે તેવા તેમના તરફથી ગૂઢ સંકેતો આવ્યા કરતાં સમય આવ્યે એમણે ધૂન શરૂ કરી. સતીવૃંદ પાસે ગોચરી વહેલી પતાવડાવી દીધી. મૃત્યુ પછીનાં કપડાં સીવડાવી વહેલાં પહેરીને મૃત્યુને વધાવવાની તૈયારી કરી લીધી. તેમને સંથારાનાં પચ્ચક્ખાણ કરાવવામાં આવ્યાં. તે સમયે તેમના મુખ ઉપર ખૂબ હર્ષની છાયા ફરી વળી. છેવટે ૪૮ વર્ષની ઉંમરે ૮।। વર્ષના દીક્ષાપર્યાય પાળી પંડિતમરણે પ્રસન્નચિત્તે આત્મસાધનામાં લીન થઈને સં. ૨૦૨૩ મહા વદ બીજ ને શનિવારે તા. ૨૫-૨-૭૬ના રોજ સમાધિપૂર્વક તેમનો દિવ્ય આત્મા દિવ્યલોક તરફ પ્રયાણ કરી ગયો. ખંભાત સંપ્રદાયના શરદ મંડળમાંથી એક તેજસ્વી તારાનો અસ્ત થયો. અપ્પા-ત્તા-વિસત્તાએ નિજનો દોષ ગણી લે!..... સમાધિમાં રહીને પ્રેમે પ્રભુને ભજી લે. આ છે અણગાર અમારાં....કોટિ કોટિ વંદન અમારાં. જંજીર હતી જે કર્મોની તે મુક્તિની વરમાળ બની પૂજ્ય જસુબાઈ મહાસતીજી [ખંભાત સંપ્રદાય] નામ : જસુબહેન. મૂળનામ : જીવીબહેન માતાપિતા : શ્રી શાંકુબહેન જૂઠાભાઈ. ધ્રાંગધ્રા, ૧૧૯ ૨૫ વર્ષની ઉંમરે વૈધવ્ય દીક્ષા : સં. ૧૯૯૬-વૈશાખ સુદ છઠ્ઠ, ૧૩-૫-૪૦, સોમવારે. દીક્ષાગુરુ : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા., ગુરુણી પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. કાળધર્મ : સં. ૨૦૧૬, શ્રાવણ સુદ ત્રીજ, કઠોર ગામે “ગુરુ અને વૃદ્ધની સેવા એ મોક્ષ માર્ગ છે. તે સેવા કદી નિષ્ફળ ન જાય. સેવા કરનાર દુઃખી ન થાય. જે શક્તિ પૂજ્યોની સેવામાં વપરાતી નથી તે શક્તિ નથી. શાપ છે.” આ સંસાર એટલે સુખદુ:ખોના તડકા-છાયા પણ જે આત્મા દુઃખોની ગલીમાં ગૂંચવાતો નથી, મનની મસ્તી ગુમાવતો નથી તે તે દુઃખોના પહાડ વચ્ચેથી પણ સુખનો રાજમાર્ગ શોધી સંયમમાર્ગે પ્રયાણ કરે છે અને આત્માના અનેરા ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. તે આત્માઓ જગતના વંદનીય પૂજનીય બની જાય છે. તેવા જ અમારાં અણગાર પૂ. જસુબાઈ મહાસતીજીની આ ગૌરવગાથા છે. તેઓનો જન્મ ધ્રાંગધ્રા શહેરમાં પિતાશ્રી વીરચંદભાઈ જૂઠાભાઈને ખોરડે અને માતા શ્રી શાંકુબહેનને ખોળે થયો હતો. આમ તો પૂ. શ્રી જસુબાઈ મ.સ.નું મૂળ નામ જીવીબહેન હતું. ૨૫ વર્ષની નાની ઉંમરે તેમનું સાણંદ ગામનું સાંસારિક જીવન પત્તાના મહેલની માફક કડડભૂસ થઈ ગયું હતું. પતિની છત્રછાયા ગુમાવી બેઠાં. તેમને એક સુભદ્રા નામે પુત્રી હતી. યોગાનુયોગ આ. શ્રી બા.બ્ર.પૂ. ગુરુદેવ રત્નચંદ્રજી મ.સા.નું ચાતુર્માસ સાણંદમાં થયું. તેમની પ્રભાવશાળી વાણી, સૌમ્ય પ્રકૃતિ, જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગથી સભર એવા વૈરાગીના સત્સંગથી આકર્ષાઈ તેમનામાં વૈરાગ્યની ભાવનાના અંકુર ફૂટ્યા. બરાબર તે જ અરસામાં ૧૬ વર્ષની નાની ઉંમરમાં જેમણે સંસારને જાણ્યો નથી ત્યાં માણવાની વાત ક્યાં રહી એવાં શારદાબહેન પણ દીક્ષા માટે તૈયાર થયાં અને તેઓની દીક્ષાની ભાવના તીવ્રતમ થતાં પોતાનાં કુટુંબીજનોની જીવીબહેન અને શારદાબહેન આશા મેળવી બંને બહેનપણીએ એક જ દિવસે સં. ૧૯૯૬ના વૈશાખ સુદ ૬ તા. ૧૩-૫-૪૦ના સોમવારે સાણંદ શહેરમાં પૂ. શ્રી ગુરુદેવ રત્નચંદ્રજી મ.સા. અને પૂ.શ્રી પાર્વતીબાઈ મ.સ. પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. જીવીબહેનનું મંગલ નામ પૂ. શ્રી જસુબાઈ રાખવામાં આવ્યું. મહાભિનિષ્ક્રમણ બાદ શાસ્ત્રનું વાચન, મનન, પઠન, Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધન્ય ધરા સ્વાધ્યાય, ધ્યાન અને સંયમમાં દઢ બની વિચરણ કરવા લાગ્યાં. તેઓ સ્પષ્ટવક્તા અને સત્યવક્તા હતાં. કોઈની શેહમાં દબાય એવો એમનો સ્વભાવ ન હતો. સંયમમાર્ગના જબરા સેનાની હતાં. પૂ. શ્રી જલુબાઈ મ.સ.ને સૂરતમાં ઇન્દુબહેન અને મોડાસરમાં શાન્તાબહેન એમ બે શિષ્યાનો થયાં. પૂ. શ્રી સંયમપાલનમાં શૂરવીર હતાં. એક વખત સં. ૨૦૧૫માં સુરતમાં તાપી નદીમાં સખત પૂર આવ્યું. આખા ગામમાં પાણી ભરાઈ ગયાં. પૂ.શ્રી જશુબાઈ મ.સ. આદિ ઠાણાં વ. જે ઉપાશ્રયમાં હતાં ત્યાં પણ ખૂબ પાણી ભરાઈ ગયાં. સીડીનાં પગથિયા સુધી પાણી આવી ગયાં. શ્રાવકોએ તેમના બે માળના મકાનમાં આવી જવા માટે તેમને વિનંતી કરી, કારણ અહીં ઉપાશ્રયમાં એક જ માળ હતો. રાત્રે વધારે પાણી ભરાઈ જાય તો સીડી ડૂબવાનો ભય હતો, પણ પૂ.શ્રીએ સૂર્યાસ્ત પછી તેમને બીજુ મકાન કહ્યું નહીં, વળી સચેત પાણીમાં પગ મૂકાય નહીં તેથી તેઓની વિનંતીને તેમને સ્વીકારી નહીં અને મક્કમ મન કરી પોતાની શિષ્યાઓ સાથે પાટ ઉપર બેસીને શ્રદ્ધાથી સ્વાધ્યાયમાં લીન થયાં અને પછી પાણી ઓસરવા માંડ્યાં. સુરતના ચાતુર્માસ બાદ આગળ વિહાર કરતા તેમને એકાએક હાર્ટએટેકની બિમારી આવી. ફરી સં. ૨૦૧૬માં કઠોર ગામે ચાતુર્માસ પધાર્યા હતાં ત્યારે ફરી બિમારી આવી. શ્રાવણ સુદ ત્રીજના દિવસે પોતાની શિષ્યાઓને ગોચરી વાપરવાનું કહી દીધું. થોડી હિતશિક્ષાઓ આપી. સાંજે છ વાગે ટૂંકી બિમારી ભોગવી સમાધિપૂર્વક, પંડિત મરણે સર્વ જીવોને ખમાવી સ્વયં સંથારો કરી પરલોકે પ્રયાણ કરી ગયાં. એક વટવૃક્ષનો વિસામો જતાં અઢી વર્ષ અને પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળાં તેમનાં શિષ્યાઓને બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. અને તેમને ગુણીની ખોટ સાલવા દીધી નહીં. આજે પણ તેઓ સંયમપંથે વિચરતા જૈનશાસનની શાન આગળને આગળ બઢાવી રહ્યાં છે. આ છે અણગાર અમારા. મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે, મરે છે માનવી પોતે પણ માનવીનાં કામ આવે છે. જ્ઞાન દીવડી પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ. (દરિયાપુરી સંપ્રદાય) પરિચય : નામ : દિવાળીબહેન ગુરુજી : પૂ. શ્રી રઘુનાથજી સ્વામી लोगं च आणाए अभिसमेच्चा अकुओमयं જે સત્યની આજ્ઞામાં હોય છે એને જગતમાં કોઈનો ભય રહેતો નથી અને સર્વથા સનાથ અને નિર્ભય છે. (આરાધના, અર્પણતા કે ભક્તિ એક યા બીજા સ્વરૂપે એક ભાવનાસૂચક જ છે, પરંતુ ભક્તિને નામે કોઈ અનિષ્ટ તત્ત્વ પેસી ન જાય એટલે શ્રી આચારાંગકાર ‘સત્યની આરાધના' કરી વ્યક્તિપૂજા નહીં પણ ગુણપૂજા બતાવે છે). મg સીજે ભવ’—તારો દીવો તું જ થા. પોતાનો દીવો સ્વયં બનો. બુદ્ધ તેમના અંતિમ દિવસે માત્ર ત્રણ શબ્દો બોલ્યા. પ્રકાશ શોધવો હોય તો સ્વયં અંદર ઊતરીને પ્રકાશ શોધવાનો હોય છે. બહાર અજવાળું શોધવા જવાનું નથી. પોતાની ભીતરમાં જ નજર કરવાની છે, તો જ સત્યપ્રકાશ લાધશે. આત્મસાક્ષાત્કાર થશે. પરમતત્ત્વને પામી જીવનનો અર્થ પ્રાપ્ત કરી શકાશે. અંતે પરમ તત્ત્વના પ્રકાશને પામી શકાશે અને જીવન સાર્થક બનશે. એવાં જ હતાં પૂ. શ્રી દિવાળીબાઈ આર્યાજી. તેમના નામ પ્રમાણે તેમનું અંતર જ્ઞાનની તેજસ્વી દીપિકા સમું ઝળહળતું હતું અને સમાજમાં જ્ઞાન અને વ્યાખ્યાનથી દીપોત્સવીની જેમ ઝગમગતાં હતાં, કારણ દીક્ષા અંગીકાર કર્યા બાદ પૂ. શ્રી ગુરુ ભગવંતો અને ગુરુણીમૈયાના પાવન સાનિધ્યમાં રહી આગમના સૂત્રોનો–આગમિક સાહિત્યનો ખૂબ જ ઊંડો અભ્યાસ તેમણે કર્યો હતો. તેઓ ખરેખર સ્થાનકવાસી જૈન શાસનના તેમજ દરિયાપુરી સંપ્રદાયના તેજસ્વી, ઓજસ્વી, પ્રતિભાસંપન્ન, આગમનાં ઊંડા અભ્યાસી, વિશાળ શિષ્યા પરિવારના ધારક સાધ્વીરના હતાં. ચુસ્ત આચારસંહિતાના કડક રીતે પાલનકર્તા અને આગમ પ્રમાણે સાધુ સમાચારીનું પોતે પાલન કરવામાં Jain Education Intemational Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ શાશ્વત સૌરભ ભાગ-૨ ઉદ્યમી હતાં. એટલું જ નહીં પોતાની શિષ્યા પાસે પણ પ્રેમ અને મીઠાશથી જરૂર પડે તો કડક અનુશાસનથી પણ વિશુદ્ધ સમાચારીનું પાલન કરાવતાં. એવા પોતે ગુજરાત, ઝાલાવાડ તેમજ સૌરાષ્ટ્રના ખમીરવંતાં અને ગૌરવશાળી સાધ્વીજી હતાં. સાધ્વી હોવા છતાં એક પ્રતિભાસંપન સાધુ સમા આગવી પ્રતિભા ધરાવનાર હતાં, એટલે તેમના આચાર, પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને જ્ઞાનસભર તેમના પ્રખર વ્યાખ્યાનની તેજધારાથી સારુંયે ગુજરાત પ્રભાવિત થતું. સત્ય સાક્ષાત્કાર માટે છે. સિદ્ધાંતો જીવવા માટે છે. સિદ્ધાંત ન જીવાય ત્યાં સુધી માણસ અધૂરો ગણાય છે. ક્રોધ ન કરવો જોઈએ પણ જો તેના ઉપર કાબૂ ન મેળવાય તો એ સિદ્ધાંત જિવાયો તેમ કઈ રીતે કહી શકાય? ગાંધીજીએ સત્ય-અહિંસાના સિદ્ધાંતો સંપૂર્ણ રીતે જીવી બતાવ્યા. રમણ મહર્ષિએ મૌનનો મહિમા ગાવાને બદલે મૌન જીવી બતાવ્યું અને મૌન સાધનાની ફલશ્રુતિનાં લોકોને દર્શન કરાવ્યાં. નરસિંહ મહેતાએ તેમની અંતરની અનુભૂતિને ભજનો દ્વારા ગાઈ બતાવી અને જીવી બતાવી. તેમના જીવનમાં બનેલી અઘટિત ઘટનાઓજગત પરથી તેમનાં વહાલાં સ્વજનોની વિદાય થઈ તો પણ તેમણે તે ઘટનાઓનો સ્વીકાર કર્યો. દુઃખની ઘડીએ પણ ભગવાનમાં ભરોસો વ્યક્ત કરીને, તેની મરજી પ્રમાણે જીવન જીવી બતાવ્યું. એવાં જ હતાં આપણાં સતીરત્નો અને પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ., જે સિદ્ધાંતને જીવી જાણતાં. વિચારતા જરૂર એવું થાય કે આપણે છઘસ્થ આત્મા ક્યારે એવા થઈ શકીશું કે આવો પરમ પરમાત્માયોગ આપણને પ્રાપ્ત થાય? માનવજીવનમાં ઊતર-ચડ નિશ્ચિત હોય છે, તેમ દ. સં.માં થોડો સમય તેની સ્થિતિ અસ્થિર થઈ હતી. તેથી સંપ્રદાયને એક વ્યક્તિની ધુરા તળે મૂકવાની જરૂર ઊભી થઈ. તેથી આખા સંઘનું હિત, અર્થ, કાર્ય સમજી શકે, સંકટો, વિપત્તિ ક્લેશ આવવા છતાં સહન કરી સંઘનાં હિતમાં પગલાં ભરે, પોતાની વિદ્યા, ડહાપણ, વિચાર, વિવેકને સદાચારથી સંઘનું ભલું કરી શકે એવા પૂજ્ય પુરુષને પદવી ઉપર સ્થાપવાની જરૂર ઊભી થઈ અને આની પસંદગીનો કળશ પૂ.શ્રી રઘુનાથજી સ્વામી ઉપર ઢોળાયો. સંપ્રદાય સારી રીતે ચાલવા લાગ્યો. ક્યારેક ગાબડું પડતું કે વાવાઝોડું આવતું પણ યતાકંચિત્ પગલાં લેતાં તે સમાઈ જતું. બધાં સાધુ-સાધ્વીઓ એક જ આશા નીચે ચાલતાં. પૂ. શ્રી આચાર્ય ભ. પ્રત્યેનો તેમનો પૂર્ણ ભક્તિભાવ અને સાવ હતો. પૂ. શ્રી પ્રતિ તેમને માન હતું અને પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.એ આ.ભ.ની આજ્ઞામાં પોતાનું જીવન સમર્પિત કર્યું. આ સતીરત્નોનાં શીલ, સત્યતા અને પ્રજ્ઞા એવાં ખીલેલાં હતાં કે જેના કારણે આગમનાં ઊંડાં રહસ્યો તેઓ સારી રીતે સમજી શકતાં અને જિજ્ઞાસુ અને મુમુક્ષુઓને સારી રીતે સમજાવી શકતાં. પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.ને અંતઃસ્કુરણા થતી. તેનું સચોટ ઉદાહરણ તે તેમની અંતિમ સાધનામાંથી મળી રહે છે. આ સતીરના છીપાપોળ-ઉપાશ્રયમાં અમદાવાદ ગામે ચાતુર્માસ બિરાજતાં હતાં ત્યારે પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.ને એક દિવસ મધ્યરાત્રિ બાદ પરોઢિયે એક સપનું આવ્યું. જેમાં તેઓએ વિશાળ સમુદ્રની અંદર ચાવીનો ઝૂડો ફેંક્યો. ઉદય જાગૃત થઈ ગયો અને તેઓ સ્વાધ્યાય, ધ્યાન, આત્મચિંતનમાં લીન બન્યાં. પ્રતિક્રમણ કર્યું પછી સપનાનો વિચાર કરતાં એવા નિર્ણય ઉપર આવ્યાં કે મારા જીવનરૂપી ઝૂડાને અંતિમ આરાધનામાં સાગરમાં નાખીને મૃત્યુમહોત્સવ અથવા પંડિતમરણને પામવાનો મંગલકારી કલ્યાણકારી સુયોગ આવી ગયો છે. (શ્રી ભગવતી સૂત્રમાં સપના વિષે ઉલ્લેખો છે. તેમાં તે જ ભવે કે ત્રીજા ભવે જનારના સુંદર સપનાનું વર્ણન છે.) તે અભ્યાસના આધારે મહાન આત્મા સતીરત્નાએ પૂર્વોક્ત નિર્ણય કર્યો. તેથી પૂ.આ.ભ. પૂ. શ્રી રઘુનાથજી મ.સા.ની આજ્ઞા મેળવી જાવજીવનો સંથારો કર્યો. તે સંથારો બાવન દિવસનો ચાલ્યો હતો અને સમાધિપૂર્વક આત્મમસ્તી માણતાં પાર્થિવ દેહનો ત્યાગ કરી પરલોકની યાત્રાએ તેમનો દિવ્યઆત્મા ચાલ્યો ગયો. આવાં હતાં આપણાં આગમિક, ખમીરવંતાં મૈયા પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ. જેઓ સાધનાલશે જીવન જીવી મૃત્યુંજય બન્યાં. વીરાંગના હતાં. જેઓ જૈનશાસનમાં અજોડ, અનુપમ, અદ્વિતિય. અનોખું જીવન જીવી ગયાં. જેમની સ્મૃતિના અંશો આજે પણ વઢવાણ શહેરમાં અમદાવાદમાં છીપાપોળમાં જોવા મળે છે. તેમની સ્મૃતિ અર્થે છીપાપોળ શ્રી સંઘમાં–અમદાવાદમાં આજે પણ દિવાળીબાઈ લાઇબ્રેરી ચાલી રહી છે. પૂ.શ્રી સંતના અનુભવની તેમના શ્રીમુખેથી સાંભળેલી આ વાત છે. તેમજ પૂ.શ્રી આ.ભ. રઘુનાથજી સ્વામીનું જીવન ચરિત્ર-ઈ.સ. ૧૯૨૨માં લખાયેલ પુસ્તકમાંથી મેળવેલા અંશો અહીં આલેખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. સંયમમાં રતિ, સંસારમાં ઉદાસીનતા હોય તો મુખ ઉપર સમાધિ હોય જ. આવા અણગાર અમારા..... અમારાં અગણ્ય વંદન હો આપને. Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્વેત પુષ્પ પૂ. શ્રી શ્વેતાબાઈ મ.સ. (ખંભાત સંપ્રદાય) નામ : સંસારી નામ હર્ષાબહેન વહાલસોયું નામ : બકુસાહેબ. પૂ. શ્રી શ્વેતાજી મ.સ. (મૂળ સુદામડા-ઝાલાવાડનાં વતની) માતાપિતાનું નામ : શ્રી ધીરજબહેન શાંતિલાલ મૂળજીભાઈ ગાંધી જન્મ : ૧૮-૮-૫૫ની સાલ. શ્રાવણ વદ ૧૩ (અઠ્ઠાઈ વેર), ઊંઝાની ધરતીને પાવન કરી. દીક્ષાદાતા : પૂ.શ્રી આ.ભ. શ્રી કાંતિઋષિજી મ.સા.ના શિષ્ય વર્તમાન આ. શ્રી બા.બ્ર. પૂ.શ્રી અરવિંદમુનિજીએ દીક્ષાપાઠ ભણાવેલ. કાળધર્મ : સં. ૨૦૬૨-ચૈત્ર સુદ દસમ, શનિવારે તા. ૮-૪૦૬ના સાંજે ૬=૩૦ કલાકે, ૫૧ વર્ષની ઉંમર. ૨૩ વર્ષનો પર્યાય. समावयंता वयणाभिधाया, अन्नंगया दुम्मणिअं जणति । धम्मुति किच्छा परमग्गसूरे, जिदिंयिण जो सहइ स पुजो ।। ૮ દસવૈકાલિકજી. કઠોર વચનના પ્રહારો કાને સાંભળવામાં આવતાં જ ચિત્તમાં કોઈ વિચિત્ર પ્રકારનો વિકાર કે જેને વૈમનસ્ય કહેવામાં આવે છે તેવું ઉત્પન્ન કરી દે છે, પરંતુ તેવાં કઠોર વચનોને પણ જે મોક્ષમાર્ગનો શૂરવીર અને જિતેન્દ્રિય પથિક સહિષ્ણુતાને પોતાનો ધર્મ માની સમભાવપૂર્વક સહન કરે છે, તે જ ખરેખર પૂજ્ય છે. ક્ષમા એ વીરનું ભૂષણ છે. શસ્ત્રોના ઘા શિર ઉપર ઝીલી લેનારા અને સામે પ્રહાર કરનારા લાખો શૂરવીરો મળી શકે, પ્રતિક્રિયા કર્યા વિના દેહ-દુઃખ સહન કરનારા સાધકો પણ મળી શકે, પરંતુ ગુના વિના શબ્દની બાણવર્ષા થતી હોય તેને પ્રેમપૂર્વક ઝીલી લેનારા તો વિરલ જ હોય છે. દસ વૈ. ૮. એવા પૂર્વ ભવોના પુણ્ય પ્રકર્ષે સુસંસ્કારોને સાથે લઈને જન્મેલી દીકરી ને એવા ઉત્તમ ગુરુ પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નાં સુશિષ્યા ગુરુણીમૈયા બા.બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મ.સ. તેમના વિશાળ શિષ્યા-પરિવાર સાથે વિરમગામ પધાર્યાં અને તેમના સમાગમમાં આવતા આ દીકરીને વૈરાગ્યની ભાવના ધન્ય ધરા પ્રદીપ્ત થઈ. તે દીકરી વૈરાગી બની અને શરદબાગમાં એક ઓર પુષ્પ મહેંકતું ઉમેરાયું. એક ભૂમિ ઉપર જન્મેલું ફૂલ બીજી શુભ ભૂમિ ઉપર ખીલ્યું, ફૂલ્યું અને ફોરમ પ્રસરાવતું થયું. એવી એ દીકરી હર્ષાનો જન્મ સુદામડા (ઝાલાવાડ)ના વતની પિતાશ્રી શાંતિલાલ મૂળજીભાઈ ગાંધીને ખોરડે અને માતા શ્રી ધીરજબહેનને ખોળે ઊંઝામાં ૧૮-૮-૫૫ની સાલમાં શ્રાવણ વદ તેરસ (અઠ્ઠાઈધર)ના પવિત્ર દિવસે થયો. પૂર્વભવના પ્રવ્રજ્યાના ઉત્તમ ભાવોનું ઉત્તમ નઝરાણું સાથે લઈને પૃથ્વીના પ્રાંગણમાં પવિત્ર દિવસે જ તેનું અવતરણ થયું. દીકરી હર્ષાનું બીજું વહાલસોયું નામ હતું બકુબહેન. સોનામાં સુગંધ ભળે તેમ આ બાલિકાના સંસ્કારને વધુ ઉદ્દિપ્ત કરનાર એવાં તેનાં પૂ. દાદી હીરાબાએ ગળથૂથીમાંથી વધુ સંસ્કાર રેડ્યા અને તેને સંયમ માર્ગ તરફ જવા પ્રેરિત કરી. જ્યારે તેમના પૂ.શ્રી પિતાજી આ કન્યારત્નના કન્યાદાનની નહીં પણ જૈન શાસનને દાન કરવાની ઇચ્છા ધરાવતા હતાં. તેથી દીકરીને દેહ અને આત્માનું ભેદ વિજ્ઞાન સમજાવતા અને સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા સંયમપંથને ઉજાળનાર એક શ્રેષ્ઠ સાધ્વીરત્ના બને તેવી અભિલાષા સેવતા. પોતે સંસારમાં પડ્યા, પણ તેની અસારતાના અનુભવોને કારણે દીકરી સંસાર તરફ વળે તેવી તેમની ઇચ્છા ન હતી. બુદ્ધિની તીવ્રતા અને રૂપ–ગુણોથી શોભતાં હોવાથી હર્ષાબહેનના પિતાશ્રી તેમને હુલામણા નામે બકુસાહેબ' કહીને બોલાવતા. બકુબહેને શાળામાં એસ.એસ.સી. ધોરણ પાસ કરી તેની સમાંતર રીતે જૈનશાળાનું જ્ઞાન પણ મેળવ્યું. સંવાદો ભજવતાં પણ વૈરાગીઓનાં પાત્રોને જ મહત્ત્વ આપતાં. વીજળીનો એક પ્રકાશિત ચમકારો જેમે યુગો સુધી પ્રકાશ પાથરી જાય તેમ ખંભાત સંપ્રદાયના પૂ. શ્રી ધુરંધર એવાં બા. બ્ર. વિદુષી શારદાબાઈ મ.સ. તેમના વિશાળ શિષ્યાપરિવાર સાથે વિરમગામ પધાર્યાં. બસ પછી પૂછવું જ શું પાણીને ઢાળ મળ્યો અને રેલો વેગવંતો બન્યો તેમ તેમના સમાગમમાં આવતાં હર્ષાબહેને સાત સિદ્ધાંત કંઠસ્થ કરી લીધા. તેમનાં મોટીબહેન શ્રી પ્રફુલ્લાબહેનની દીક્ષા માલાડ મુકામે થઈ અને તેમણે પૂ. પિતાશ્રી પાસે દીક્ષા માટે અનુજ્ઞા માંગી. આ સેવાભાવી દીકરી વડીલોની સેવા કરતી ગઈ અને ધાર્મિક અભ્યાસ કરતી ગઈ. અંતે તેના પિતાના ઘર-આંગણે તેમને તથા નલિનીબહેનને દીક્ષા આપવાનું નક્કી થયું. Page #133 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૨૩ દીક્ષાદાતા : પૂ. આ. ભગવંત શ્રી કાંતિઋષિજી મ.સા.ના શક્તિ માંગતાં. રાત્રે જાગી જતાં તો પણ પૂ. શ્રી પોતે સ્વભાવમાં સુશિષ્ય વર્તમાન આચાર્ય ભ. બા. બ્ર. પૂ. શ્રી અરવિંદમુનિજી સ્થિર રહેવાની શક્તિ અને જીવનની પવિત્રતા જળવાય તેવી મ.સાહેબે દીક્ષાનો પાઠ ભણાવેલ. શક્તિ માંગતાં. પ્રભુની આજ્ઞામાં એક પગલું પણ સ્થિર બની હર્ષાબહેન (બકુબહેન)નું નામ પૂ. શ્રી શ્વેતાબાઈ મ.સ. રહે તેવા આરાધકભાવ માટે પ્રભુને પ્રાર્થતાં. પોતાનું જીવન રાખવામાં આવ્યું. તેમના જીવનમાં નકાર જેવી કોઈ વાત ન બીજાને ઉપયોગી બની રહે, અન્ય કોઈ આત્માને દુઃખ ન થાય હતી. હકાર અને સ્વીકાર સાથેની તેમની સાધના હતી. તેમને તેવું તેમનું વર્તન બની રહે તે પણ પ્રભુ પાસે માંગતાં. પાર્શ્વનાથ પૂ. શ્રી ગુરુણી મૈયા શારદાબાઈ પ્રત્યે એવી અતૂટ શ્રદ્ધા હતી ભગવાનમાં તેમને ઘણી શ્રદ્ધા. તેમનું અચૂક અટ્ટમ કરતાં. તેમનું કે તેમને એક વખત તાવ આવ્યો ને ૧૦૪ ડિગ્રીએ તાવ પહોંચતાં સ્વસ્થ શરીર હતું ત્યારે તેમણે અગમની એંધાણી મળી જતાં પૂ. બધાંને નવકાર મંત્રનું અને પૂ.શ્રી ગુરુણીમૈયાનું સ્મરણ કરવાનું મહાસતીજીઓને કહી દીધેલ કે “હું દસમને દિવસે જાઉં?” પણ કહેતાં તાવ જતો રહ્યો. તેમના ગુરુ પ્રત્યેનો સમર્પણભાવ અદ્ભુત કોણ માને તેમની વાત? હતો અને તેમની આજ્ઞા તેમને શિરોમાન્ય રહેતી. અન્ય કોઈ પૂ. શ્રી શ્વેતાજીને તા. ૨૧-૧-૦૬ના સમયે કેન્સરનું નામ સંકલ્પ-વિકલ્પને તેમના મનમાં પ્રવેશવા દેતાં નહીં. પૂ. શ્રી પડ્યું અને સૌ. પૂ. સતીગણ સ્વાભાવિક રીતે ઢીલો પડી ગયેલ, ગુરણીમૈયા વસુબાઈ મ.સ.એ તેમની સાથે ઘાટકોપર ચોમાસું પણ પોતે આર્તધ્યાન કર્યું ન હતું. પોતે બાંધેલાં કર્મો ભોગવવાં આવવાનું કહ્યું તો તૈયાર અને પૂ. ગુરુણી મૈયા કમળાબાઈ જ્યારે જ પડે તે પણ હસતાં હસતાં તેવું બધાંને સમજાવ્યું અને બધાંને જ્યારે શિબિરની વાંચણી વ્યાખ્યાનની, મંડળોમાં જવાની, શાંત પાડેલ અને પોતે આવેલ અશાતાના ઉદયને શાતા અને ભણાવવાની વ. આજ્ઞા આપતાં તો બધી જ આજ્ઞા પાળવા તૈયાર સમતાભાવે સહન કરી લીધા. રહેતાં. તેમના આત્માનું આગમ સાથેનું જોડાણ અદમ્ય હતું. તે “ન મે દેહે ન મે રિસહે.” તેઓ સમજી ગયાં હતાં કે સિવાયની અન્ય બાબતોમાં તેમને રસ ન હતો. તેમનામાં ગમ્મત શરીર અને પરિસહ મારા નથી. જ્ઞાતા-દષ્ટાભાવે સ્થિર બનવું સાથે જ્ઞાન આપવાની કલા પણ તેમને સાધ્ય હતી. તે જ મારો સ્વભાવ છે. પોતે સંથારાની ભાવના ભાવતાં ભાવતાં મધુવનમાં જઈએ અને ફૂલો ન મહેકે......! તેમની મહેક આલોચનામાં રત રહેતા. ન પ્રસરે.....તેની મહેંક ન અનુભવીએ એવું તો ન જ બનેને! છેલ્લે પૂ. શ્રી શ્વેતાજીએ તા. ૬-૪-૦૬ના દિવસે ખરેખર એવાં પૂ.શ્રી તેમના ગુણોથી મહેક મહેક થતાં અને તેમની મહેક દુ:ખ મેં ન હાર માનું...સુખમેં તુઝે ન ભૂલું, ઐસા પ્રભાવ દૂર સુધી મહેકતી રહેતી. મન, વચન, કાયાનો કસ કાઢી જિન ભર દે....મેરે અધીર મન મેં”...એવું જ જીવન જીવ્યાં. શાસનની પ્રભાવના કરતાં રહેતાં. પૂ. શ્રી નાના મહાસતીજીઓને પોતાનાં શિષ્યા પૂ. શીતલબાઈ વ.ને કહી દીધું કે “તમે પોતાનો જ્ઞાન-ખજાનો લૂંટાવતાં રહેતાં. બધાંએ મારી ખૂબ સેવા કરી છે.” બધાંને તેમણે ખમાવ્યાં. પૂ. તેમણે જાણે જીવનને કહી દીધું કે “ઓહ! મારા શ્રી ગુરુદેવ મૃગેન્દ્ર મુનિજી તથા ગુરુદેવ જિતેન્દ્ર મુનિજી તેમને જીવન! આપણે સાથે રહ્યાં......હવે તો મને દેહ અને દેહનાં દર્શન કરાવવા પધાર્યા, તેમને છ મહિનાનું દીક્ષા છેદનું પ્રાયશ્ચિત્ત ભેદવિજ્ઞાનનું ભાન થયું છે. અરે જાગૃતિમય જીવન જીવી પ્રમાદ આપ્યું. આલોચના તથા જાવજીવનું પ્રતિક્રમણ કરાવ્યું. નહીં પણ પૂર્ણ પ્રસન્નતામાં જીવન જીવવું છે. મારે પરમાત્મા જાવજીવનો તેમને સંથારો કરાવ્યો. આ સંથારો બાર કલાક પદને પામવું છે. સ્વરૂપદશાને પામવી છે. મારે ચૈતન્યની ચાલ્યો. આખા દિવસના નવકારમંત્રના જાપ, ધૂન, સ્તવન સાથે અનુભૂતિ કરી નિજાનંદની મસ્તીને માણવી છે. પૂર્વે જે કાંઈ સં. ૨૦૬૨-ચૈત્ર સુદ દસમ ને શનિવાર, તા. ૮-૪-૦૬ના સાંજે જાણ્યું, માણ્યું કે અનુભવ્યું નથી તેવું કાંઈક અપૂર્વ માણી લેવું ૬-૩૦ મિનિટે ૫૧ વર્ષની ઉંમરે, ૨૩ વર્ષનો સંયમ પાળી છે. તેમનો આત્મા પરમાત્માપદને પામવા દેહપિંજરને છોડી તેથી ૧૨ વાગ્યાની પ્રાર્થના અચૂક કરી તેઓ હંમેશ ત્રણ દૂર.....સૂદૂર ઊડી ગયો. મનોરથની ભાવના ભાવતાં. જે સમજી શકે તે બધું કંઠસ્થ થાય, ना दंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा। તે આચારમાં ઊતરે અને વાંચણી કરી શકે એવી પોતે પ્રભુ પાસે अगुणिस्स नत्थि मोक्खो, नित्य अमोकखस्स निव्वाणं॥ Jain Education Intemational Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધન્ય ધરા દર્શન વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર નહીં ને ચારિત્ર વિના મોક્ષ નહીં. ઉ. સૂ. ૨૮ અ. કેવાં હતાં આ સાધિકા? પ્રત્યેક પરિષહ સહેતી વેળાએ, સંયમમાં વિચરતી વેળાએ સાધક અદીણ મહાસો ચરે! અદીન યાને દીનતારહિત ખુમારીથી વિચરણ કરે. કેવું જોગાનુજોગ બન્યું! તેઓનું નામ શ્વેતારૂપ અને ગુણ શ્વેત જીવનભરની સાધના શ્વેત અને અંતિમ આરાધના પણ શ્વેત રહી. આ છે અણગાર અમારા..અમારાં કોટિ કોટિ વંદન હો. પુષ્પનો પમરાટ પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. (ખંભાત સંપ્રદાય) નામ : પાર્વતીબહેન માતાપિતા : ચોક્સી કુટુંબ જન્મસ્થળ : લીંબડી (સૌરાષ્ટ્ર) દીક્ષાગુરુ : પૂ. આ. છગનલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી જડાવબાઈ મ.સ. કાળધર્મ : શરદપૂર્ણિમાની રાત્રે ૧૨=૦૦ કલાકે. जावज्जीव परीसहा उवसग्गा य संज्ञाय। संबुडे देहमेयाए इति पन्नें हियासए॥ सबऽठेहिं अमुच्छिए आउ-कालस्य पारए। तिइकखं परमं नचा विमोहन्नयरं हियं ।। આત્મ સંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું (આચારાંગજી સૂત્ર) પથરાઈ જશો તો પમરાટ વધશે ખડકાઈ જશો તો ગંધાઈ જશો........ પૃથ્વીને પટાંગણે કોઈક ઉચ્ચ આત્માઓ જાણે જન્મથી કે જનમોજનમથી પુષ્પના પમરાટની માફક પોતે પોતાના પમરાટને પાથરતા જાય છે. યુગો સુધી એ પમરાટ પથરાતો રહે છે. તે પમરાટને પામતાં પામર માનવીઓ પણ પોતાના જીવનની દિશા બદલી પમરાટ પાથરતા જાય છે. આવાં જ પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સતીજીનો જન્મ સૌરાષ્ટ્રના લીંબડી શહેરમાં દહેરાવાસી માતપિતાને ત્યાં ચોક્સી કુટુંબમાં થયો હતો. તેમના પૂ. પિતાશ્રી શાળામાં હેડમાસ્ટરની પદવી ઉપર હતા. પહેલાંનો સમય એવો હતો કે કંગલીથી રમતી ઢીંગલી જેવડી દીકરીને નાની વયમાં પરણાવી દેવામાં આવતી. પાર્વતીબહેનને પણ તે જ રીતે માત્ર ૧૩ વર્ષની ઉંમરે સાણંદના સ્થાનકવાસી કુટુંબમાં પરણાવી દેવામાં આવ્યાં. સંસારને જ સમજવાની તેમની ઉંમર ન હતી ત્યાં ચૌદમા વર્ષની ઉંમરે તેમનો ચાંદલો ભૂંસાયો. પતિ જતાં પાર્વતીબહેનના જીવનમાં અમાસનો અંધકાર છવાયો. પાર્વતીબહેન જીવનની દશા બદલાતાં તેમણે પોતાની જીવન-નાવની દિશા બદલી. પોતાના જીવનની સફરમાં પોતે જ નાવિક બન્યાં. તેમને સમજાઈ ગયું કે સંસારમાં દુઃખ તો સાર્વત્રિક ઘટના છે. જ્યારે સુખ કેવળ છાયા જેવું છે. પોતે સમજી ગયા કે “ગપ્પા ઋત્તા વિવત્તાય પદાળ ૧ સુદાન ય ' જો અશુભ પાપપ્રવૃત્તિઓ દ્વારા આપણે પોતે જ આપણી વર્તમાન વિપત્તિઓનું-દુઃખોનું નિર્માણ કર્યું છે તો એને ધીરતાથી, સમતાથી સહી લઈને ઝીલી લેવાનું કાર્ય આપણે જ કરવાનું છે. પાર્વતીબહેન સંસારની ભયાનકતાને સમજી ગયાં. તેથી તેમાં રહેવાને બદલે કેમ પોતે આત્મસાધના કરીને પોતાનું જીવન સફળ ન કરી લે! તેમના જીવનમાં સમજણનો એક દીવડો પ્રગટી ગયો. સુખનો સ્વીકાર અને દુઃખનો પણ. તેવી રીતે જીવનનો સમગ્રતયા આનંદપૂર્વકનો સ્વીકાર કરવો તેમજ સમર્પણ કરવું. સંતો પણ શુભ અને અશુભ કર્મો, કષ્ટો, ઉપસર્ગોને પોતાના માર્ગમાં સહાયક માની સંયમ માર્ગે ચાલ્યા છે. તેથી જ તેઓ સદા સત, ચિતુ અને આનંદમાં રહી શકે છે તે રીતે પોતાના જીવનમાં પોતાના આત્માને જગાડવાની આ અણમોલ ઘડી આવી છે તેમ સમજી તેઓ દિવસે દિવસે જ્ઞાન, ધ્યાન અને સંયમ તરફની પ્રવૃત્તિ તરફ આગળ વધવા લાગ્યાં અને સંયમ લેવાની ભાવના બળવત્તર થતાં તેમણે તેમના પૂ. પિતાશ્રીને આ વાત જણાવી પણ પિતા સમજ્યા નહી અને દીકરીની સંયમ પ્રત્યેની મક્કમતા નિહાળી ત્યારે પ્રવ્રયા માટેની રજા દીકરીને આપી પણ દહેરાવાસીમાં દીક્ષા લેવી પડશે તેમ ઇચ્છા જણાવી ત્યારે પાર્વતીબહેનને તો સ્થાનકવાસીમાં જ દીક્ષા લેવી હતી તે મક્કમ મનોભાવ જણાવી તેમાંથી તે ડગ્યાં નહીં. તેઓ આકરી કસોટીઓમાંથી પસાર થયાં. અંતે વૈરાગી વિજેતા બન્યાં અને તેમના પૂ. પિતાશ્રીએ આજ્ઞા આપી. ત્યારે ખંભાત સંપ્રદાયના આચાર્યશ્રી પૂ. શ્રી છગનલાલજી મ.સા. ખેડા હતા. તેમને વાની સખત વ્યાધિ હોવાને કારણે દીક્ષા Jain Education Intemational Page #135 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૫ દેવા સાણંદ ન પધારી શક્યા અને પાર્વતીબહેને પોતાની સઘળી મિલકત લઈને ખેડા જઈને ધામધૂમથી પોતાના ધનનો સદ્વ્યય કરીને પૂ. શ્રી છગનલાલજી મ.સા.ના વરદ્ હસ્તે તેમનાં સુશિષ્યા પૂ. શ્રી ગુણી જડાવબાઈ મ.સ. પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. જ્ઞાની ગુરણી પાસેથી પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ.એ ઘણું જ્ઞાન મેળવી જ્ઞાન, ધ્યાનમાં આગળ વધી જૈન શાસનની શોભા વધારી. | સ્વભાવે ભદ્રિક, સરળ અને કોમળ હદયના એવાં પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનામાં મસ્ત રહેતા હતાં ત્યાં તેમનાં કર્મોના વિપાકોદયે કેન્સરનું ભયંકર દર્દ થયું. પછી ટ્રીટમેન્ટથી સારું થતાં વિહાર કરીને પૂ. શ્રી ગુરુણીમૈયા શારદાબાઈ મ.સ. સહિત સં. ૨૦૦૬ની સાલમાં વિહાર કરી રાજકોટ, સુરત પણ ગયાં. ફરીથી કેન્સરના રોગે તેમને ભયંકર ભરડો લીધો. તેમનાં ગુણી પૂ. શ્રી શારદાબાઈ મ.સ.ની દિલથી કરેલી સેવા ફળી. તબિયતમાં સુધારો થતો ગયો. ત્યારબાદ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળોએ વિચરણ કરતાં રાજકોટ સુધી પહોંચેલ. સં. ૨૦૧૧માં કેન્સરે ફરી ઊથલો માર્યો. પોતે સમજતાં કે સમતાભાવ એજ જીવનની મોટી મૂડી છે. સમતોલતા એ જ આત્માનો સાચો આનંદ છે. તે જ રીતે પૂ. શ્રી અદ્ભુત સમતા અને સમાધિભાવથી પ્રસન્ન ચિત્ત કેન્સરની વ્યાધિ સહન કરતાં હતાં. ચાતુર્માસના દિવસો પસાર થઈ રહ્યા હતા. પૂ. શ્રીને પોતાની અંતિમ ઘડીના સમયની ખબર પડી ગઈ હતી અને તે પ્રમાણે પોતાનાં ગુરુણી પૂ. શ્રી શારદાબાઈ મ.સ.ને તેમજ પૂ. શ્રી જજુબાઈ મ.સ.ને પોતે હવે ત્રણ દિવસ છે તો સંથારાના ભાવની વાત જણાવી પણ એ વાત ન સ્વીકારતાં પોતે આસો સુદ પૂર્ણિમાનો છેલ્લો આજનો દિવસ જ છે અને સંથારો, આલોચનાના ભાવો છે તો મને કરાવો તેવી ભાવના ભાવી. પૂ. શ્રી ગુરુણીએ તે પ્રમાણે સંથારો, આલોચના, વ્રતપ્રત્યાખ્યાન વ. કરાવ્યાં. પૂ. સતીજી અને ખંભાત સમસ્ત સંઘે સ્વાધ્યાય, નવકારમંત્ર આદિ સંભળાવ્યા. પૂ. શ્રીએ અંતિમ સમય સુધી પોતાના આત્મસ્વરૂપમાં રમણતા કરી તેમના સજાગ બનેલા આત્માએ ચાર શરણા લઈ, સર્વ જીવોને ખમાવી મૃત્યુને મહોત્સવ માની તેમના કહેવા પ્રમાણે શરદપૂર્ણિમાની રાત્રિએ બાર વાગે તેમનો આત્મા પંડિતમરણે દિવ્યલોકની સફરે સિધાવી ગયો. પૂ. શ્રી ગુરુણી શારદાબાઈ મ.સ.એ પૂ.શ્રીને પોતાની છાયામાં રાખી જ્ઞાનનું દાન આપી એક ઝળહળતું તેજસ્વી રત્ન તૈયાર કરી જૈનશાસનને ચરણે ધર્યું. હુંની શોધમાં બા.બ્ર. પૂ.શ્રી તરુલતાબાઈ મ.સ. (ગોંડલ સંપ્રદાય) શુભનામ : તરુલતાબહેન માતાપિતા : શ્રી શાંતાબહેન વનમાળીદાસ ઠોસાણી વૈરાગ્યભાવ : ૧૮મે વર્ષે દીક્ષા : વિ.સં. ૨૦૧૪, ફાગણ સુદ બીજ દીક્ષાગુરુ : પૂ. શ્રી રતિલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી ગુરુણી લલિતાબાઈ મ.સ. અભ્યાસ : જૈન ધર્મનાં શાસ્ત્રો, હિન્દી સાહિત્ય સાથે M.A., જૈનેતર સંત કવિઓના અભ્યાસ સાથે શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ અને તેમણે Ph. D.ની ડિગ્રી મેળવી. જ્ઞાનપ્રચાર : ૨૯ વર્ષથી પણ વધુ વર્ષોના દીક્ષાકાળ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, આ%, તામિલનાડુ, કર્ણાટક. चओवरयं चरेज लाढ विरए वेवियाऽऽयरकिखएं। पण्णे अभिभूय सव्वदंसी जेकम्हि विण मुच्छिए मिख ॥ જે રાગ અને દ્વેષથી દૂર થઈ સંયમયોગ્ય ક્ષેત્રમાં વિચરણ કરે છે, જે અસંયમ પાપથી વિરત છે, જે શાસ્ત્રજ્ઞ છે તથા આત્મરક્ષક છે, જે બુદ્ધિમાન છે, જે રાગ-દ્વેષને પરાજિત કરી બધાંને પોતાના આત્મા સમાન ગણે છે, જે પરિષહોને જીતનારા છે, સંયમમાં પૂર્ણ લક્ષ રાખી સચેત-અચેત કોઈ પણ વસ્તુમાં આસક્તિ નથી રાખતો, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે. તે મુનિ કહેવાય છે. ઉ.સ્. (૧૫/૨) અજોડ અરુણ અંતરે દીપતો, અંધાર ખંડનાં આવરણો ખોલતો... કરે ઉજ્જવલ....સ્વયં પ્રકાશે રે.... એ ક્ષણો કેવી અભુત અને ભવ્ય હશે જ્યારે ન કોઈ સંગ, ન કોઈ સત્સંગ, છતાં અંતરની ગુફામાં જ્ઞાનનો સૂર્ય સ્વયમેવ સહસ્ત્ર કિરણે પ્રકાશી ઊઠ્યો, પ્રજ્ઞાના શતશત દીવડાઓ પ્રગટી ઊઠ્યા. ત્યાં નાભિમાંથી દિવ્ય નાદ સંભળાયો! “હું છું', હું '. તરુલતાબહેન આવી અનુભૂતિમાંથી પસાર થયા, પણ ત્યારે તેમની ઉંમર માત્ર ૧૧ વર્ષની હતી. કિશોરમનની સમજ બહારની આ વાત હતી. “હું કોણ?” તે સ્વાભાવિક રીતે તેમને Jain Education Intemational Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ધન્ય ધરા સમજાયું નહીં કે કોણ કહે છે? ક્યાંથી અવાજ આવે છે? છતાં તેમની “હું'ની શોધની એક નવી દિશા ખૂલી અને તે દિશા તરફ તેમની ગતિ અને પ્રગતિનાં મંડાણ મંડાયાં. ૧૮ વર્ષની યુવાન વયે તેમના પૂર્વ જન્મના સંસ્કારો જાગી ઊઠ્યા અને પિતાશ્રી વનમાળીદાસ વેલજી ઠોસાણી અને માતુશ્રી શાંતાબહેનની લાડલી પુત્રી તેમજ એક ભાઈ અને બે બહેનોની વહાલીબહેન તરુલતાબહેને પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના સ્વમુખે અને પૂ. શ્રી લલિતાબાઈ મ.સ. પાસે સં. ૨૦૧૪-ફાગણ સુદ બીજને દિવસે પ્રવ્રયા અંગીકાર કરી. તેમણે જૈનધર્મ અને આગમોનો વિશદ્ અભ્યાસ કર્યો. વર્ષો વીતતાં હતાં. પૂ. શ્રી ગુરુણી લલિતાબાઈ મ.સ.ના સાન્નિધ્ય તેમના આત્મિક સિંચને પૂ. શ્રી તરુલતાબાઈ મ.સ.માં હું જાગ્રત થયો. દિશા મળતી ન હતી પણ......“મહર્ષિ રમણ'ના પાવન પરમાણુના સ્પર્શે “હું કોણ...?નો દિશાબોધ તેમને પ્રાપ્ત થયો. તેઓ કહે છે કે “હુંને પામવાના પ્રયાસોમાં જ જિનવાણીનાં સત્યો તથા તથ્યો ઉકેલવામાં તેમનો આયાસ રહ્યો છે. તેમણે જૈનદર્શન અને સ્વાવાદને આત્મસાત્ કરેલાં છે, એટલે તેમણે જૈનેતર સંત કવિઓ બનારસીદાસજી, આનંદઘનજી, સંત કબીરના સાહિત્યને સાથે રાખીને યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કર્યો અને ડૉક્ટરેટ માટેના શોધ મહાપ્રબળે Doctorate Thesisનો વિષય રહ્યો : હું આત્મા છું'-ગ્રંથનો જન્મ થયો. તેઓના આધ્યાત્મિક વિકાસમાં જેઓની ઋણની સતત પ્રતીતિ રહી છે તેમાં પૂ.શ્રી બા.બ્ર. લલિતાબાઈ મ.સ., પૂ.શ્રી જગજીવનજી મ.સા., જેમના સં. ૨૦૨૪માં રાજગૃહીના પવિત્ર તીર્થસ્થાનમાં તેમના ૪૫ દિવસના અનશન દરમિયાન તેમની સેવા સાથે તેમનો દેહાધ્યાસ છૂટતાં નિષ્પન્ન વીતરાગ દશાની સ્મૃતિઓએ પૂ.શ્રીના આધ્યાત્મિક વિકાસમાં પ્રેરણાનું સિંચન કર્યું. પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જેઓનું તન સેવામાં તથા મન | અધ્યાત્મમાં” એવું હતું તથા પૂ. શ્રી સંતબાલજી, જેમના વિચારો અને સાહિત્યથી તેઓ ખૂબ પ્રભાવિત રહ્યાં, સ્વામી વિવેકાનંદ તેમજ રામકૃષ્ણ પરમહંસની ભેદવિજ્ઞાનની તેમજ સંત રમણ મહર્ષિના પરોક્ષ સાન્નિધ્યથી તેઓ “હું કોણ છું'ના સનાતન - પ્રશ્નની અનુભૂતિ હેઠળ આવ્યા, જેની ૧૧ વર્ષની ઉંમરથી તેઓ શોધમાં રહ્યા હતાં. અને તેને કારણે જ પુસ્તકનું મૌલિક શીર્ષક હું આત્મા છું'નો ઉદ્ભવ થયો. શ્રીમતું ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' એ જૈનધર્મનો નિચોડ છે. બધાંને સમજવામાં ખૂબ સરળ છે, છતાં દેખાવમાં સરળ લાગતા આ સાહિત્યમાં ઊંડું આધ્યાત્મિક જ્ઞાન અને તત્ત્વોનું ચિંતન ખૂબ ઠાંસી ઠાંસીને ભરેલું છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર નાનું છે, પરંતુ તેમાં તેનું સામર્થ્ય ઘણું મોટું છે. માત્ર ૧૯ વર્ષની નાની બાળ વયે શ્રીમદ્ રાજચંદ્ર વિ.સં. ૧૯૫૨માં નડિયાદમાં માત્ર દોઢ-બે કલાકમાં ૧૪૨ ગાથાના આ શાસ્ત્રની રચના કરેલી, જેમાં આજે પણ એક પણ શબ્દનો ફેરફાર કરવાનું મન ન થાય એવી સુરેખ અને સંશ્લિષ્ટ કૃતિ છે, જેમાં એક સનાતન સત્યની તેમણે વાત કહી. “આત્મા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.” તે પોતે જ કેવા હતા? દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.” પૂ. શ્રી તરુલતાબાઈ મ.સ.ની વિવેચનની વિશદતા તથા વ્યાપકતાને કારણે આ શાસ્ત્રની ૧૪૨ ગાથાનો સમાવેશ ૧૦૭ પ્રકરણમાં અને ૧૨૦૦ પૃષ્ઠમાં વહેંચાયેલો આ ગ્રંથ બહુ મોટો થઈ જવાને કારણે ત્રણ પુસ્તકોમાં તેનું વિભાજન કરવામાં આવ્યું, જેના પહેલા વિભાગમાં ૧ થી ૪૨ ગાથાનું વિવેચન કરવામાં આવ્યું, જેમાં જીવ ક્રિયા, જડત્વ અને શુષ્કજ્ઞાનમાં અટવાઈને સ્વને ભૂલી “પર”માં કેવો રત થઈ ગયો છે તે વિષે દર્શાવવામાં આવ્યું છે. પુસ્તકના બીજા ભાગમાં ૪૩ થી ૧૧૮ ગાથાઓનું વિવેચન છે, જેમાં આત્માનાં છ પદોનું કથન, તેના વિષે ઉદ્ભવતી શિષ્યની શંકાઓ તથા ગુરુદેવે કરેલી શંકાનું સમાધાન આવરી લેવામાં આવ્યાં છે. ત્રીજા ભાગમાં ૧૧૯થી ૧૪૨ ગાથાઓનું વિવેચન છે, જેમાં શિષ્યને પ્રાપ્ત થયેલ બોધિ-બીજના ફળ સ્વરૂપ આત્માનું યથાર્થ સ્વરૂપે તેને દર્શન થાય છે. તેમણે પ્રાપ્ત કરેલા જ્ઞાને “ય ની વિરાટતાનાં દર્શન કરાવ્યાં. તત્ત્વજ્ઞાનનું પ્રાધાન્ય તેમનામાં એવું ઊભરતું રહ્યું કે ‘તત્ત્વજ્ઞાન એ જ તરુલતાજી” બન્ને એક એમ ઓળખાવા લાગ્યાં. तम्हा सुयमहिट्ठिज्जा, उत्तमट्ठगवेसए। जेणऽप्पाणं पर चेव, सिद्धिं संपाउणेज्जासि ।। મોક્ષપ્રાપ્તિના ઇચ્છુક મુનિએ બહુશ્રુત થવા માટે શ્રુતજ્ઞાનનું વિશાળ અધ્યયન કરવું જોઈએ, જેના અવલંબનથી સ્વ-પર, ઉભય આત્માઓની સિદ્ધિસાધના સફળ થઈ શકે છે અર્થાત્ બને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. ઉ.સૂ, (૧૧/૩૨) Jain Education Intemational Page #137 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ધર્મ-સંસ્કૃતિની જાગૃત જ્યોતો ડો. મુકુન્દચંદ્ર નાગર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પીરપરંપરા ઉપરની આ લેખમાળામાંથી ઘણાં બધાં રહસ્યોની જાણકારી મળે છે. પરમાત્માના જ્યોતિર્મય સ્વરૂપની આત્મતત્ત્વની જ્યોતસ્વરૂપે ઉપાસના કરવામાં આવતી હોય છે. વર્તમાનમાં જ્યારે મૂર્તિપૂજાનો વિસ્તાર થયો છે ત્યારે આ માર્ગમાં સ્વસ્થ સાધના કરતાં સંતો-ભક્તોની હારમાળા જગ્યાએ-જગ્યાએ વિશેષ જોવા મળે છે. આ માર્ગની અસર નીચે સૌરાષ્ટ્ર-કચ્છ અને તળ ગુજરાતના ઊંડાણવાળા ભાગમાં સમર્થ પીરોએ પોતાની સ્વતંત્ર જગ્યાઓ સ્થાપી, દીનદુઃખિયાની સેવાની અહાલેક જગાવી છે. આવી અનેક દેહાસ્ય જગ્યાઓ આજે ગુજરાતભરમાં જાગતી જ્યોતની જેમ ઝળહળી રહી છે. અત્રે ગુજરાતના કેટલાક “પીરો'નો સંક્ષિપ્ત પરિચય કરાવવાનો ઉપક્રમ સેવ્યો છે. | ગુજરાતમાં પ્રાચીન કાળથી ધર્મ-સંસ્કૃતિની અનેક સરવાણીઓ વિવિધ સ્વરૂપે પ્રવાહિત થતી રહી છે. આ પૈકી “પીરપરંપરા' એ અધ્યાત્મ પ્રાપ્તિનું વિશિષ્ટ સ્વરૂપ છે. આ પરંપરા “નાથપંથ'માંથી ઊતરી આવી છે. ળ બૌદ્ધિક ધર્મમાં છે, ઐતિહાસિક દૃષ્ટિએ પીરપરંપરાનો ઉદય સાતમી સદીથી થયો હોય તેમ જણાય છે. ગુજરાતમાં પીર પરંપરાનું કેન્દ્ર કચ્છ છે. અહીં, ભચાઉ તાલુકાના “મનફરા'માં પીરપરંપરાનું પ્રાચીન સ્થાનક છે. મનફરામાં કંથડનાથે ગણેશની સ્થાપના કરી યોગસાધના કરેલ. તેમ જ “કંથકોટ'માં પણ સાધના કરેલ. કંથકોટ ગામનું નામ “કંથડનાથ' ઉપરથી પડેલ છે. કંથકોટ સાતમી સદી પૂર્વે વસ્યાનું વિદ્વાનો નોંધે છે. લોકવરણમાં કંથડનાથ કંથડપીર તરીકે ઓળખાય છે. “પીર' એટલે કોણ? “પીર’ એ કોઈ વ્યક્તિવાચક શબ્દ નથી પરંતુ “પીર' નિર્ગુણ નિરાકાર પરમેશ્વરનું સ્વરૂપ છે. પીરનું દશ્ય સ્વરૂપ હિરણ્યમય અલૌકિક જ્યોતિર્મય છે. આ પરંપરાના સંદર્ભમાં જન્મથી કોઈ વ્યક્તિ પીર’ નથી, પરંતુ આ માર્ગની દીક્ષા લીધા બાદ અલખધણીના સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરનાર નિઝારી જૂતી પુરુષ પોતાની પીરાઈનું પ્રમાણ આપે તેને ગતગંગાના આરાધકો “પીર'નું બિરુદ આપે છે. આ પરંપરાનું સ્વરૂપ પ્રકૃતિને શુદ્ધ કરતાં કરતાં દેહનાં વળગણો દૂર કરી સ્વજાતનું અનુસંધાન સિદ્ધ કરવાનું છે. આ પરંપરા કોઈ ચોક્કસ વર્ગ કે અનુયાયી ધરાવતો સંપ્રદાય નથી. એનું સંક્રમણ અને પ્રસરણ કર્ણોપકર્ણ પરંપરિત થતું આવે છે. આ માર્ગમાં આપણને એકેશ્વરવાદ, પિંડમાં બ્રહ્માંડનું દર્શન જોવા મળે છે. આ પરંપરામાં જ્યોત-ઉપાસના કેન્દ્રસ્થ છે. આ લેખમાળાના લેખક ડો. મુકુન્દચંદ્ર નાગર જેતપુરના વતની છે. બી.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે. કોલેજકાળથી જ મધ્યકાલીન સાહિત્ય, વિવિધ ધર્મસાધનાઓ, ઇતિહાસ, પુરાતત્ત્વ અને જ્યોતિષ ઉપરનો વિશેષ રસ અને અભ્યાસના વિષયો રહ્યા છે. પોરબંદરમાં નોકરીના નિવાસસ્થાન દરમ્યાન મહાપંથના મર્મીઓના સંપર્કમાં તેમને આવવાનું બન્યું અને પીરપરંપરા ઉપરનું સંશોધન કાર્ય શરૂ કર્યું. કાર્યક્ષેત્ર દરમ્યાન અનેક પીર–સ્થાનકોમાં જવાનું થયું. તેના સુભગ Jain Education Intemational Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પરિણામે ગુજરાતની પીરપરંપરા ઉપરની ઠીક સામગ્રી ઉપલબ્ધ બની. હાલમાં ચલાલા આપા દાનાની જગ્યાના વર્તમાન મહંત શ્રી વલકુબાપુના આમંત્રણે આપા દાના ઉપર કામ શરૂ છે. ‘સાહેબસંપ્રદાયના સંત ત્રિકમસાહેબ' પુસ્તકનું કામ પૂર્ણતાને આરે છે. ઉપરાંત શબ્દસૃષ્ટિ, લોકગુર્જરી, ગુજરાત (દીપોત્સવી અંક) સંદેશમાં તેમના અભ્યાસલેખો અવારનવાર પ્રગટ થાય છે. વિવિધ સાહિત્યસર્જન ઉપરાંત ૧૯૮૭થી ૧૯૯૭ સુધીમાં વિવિધ સંદર્ભગ્રંથોમાં તેમની તેજસ્વી કલમ દ્વારા તેઓ ઠીક રીતે સ્થાન પામ્યા છે. ૪મા વિવિધ ચંદ્રકો મેળવ્યા છે. અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા સારું એવું માન– સમ્માન પામ્યા છે. ધન્યવાદ. —સંપાદક ધર્મ-સંસ્કૃતિની જાગૃત જ્યોતો ૧ અજપાળપીર (સાતમી સદી) : કચ્છની કોમી એકતાના પ્રતીક અજપાળપીરનું સમાધિસ્થાન ‘અંજાર' શહેરમાં આવેલું છે. ગુર્જરધામમાં સમયોચિત અનેક વાદ, દર્શન, સંપ્રદાય, પંથ, ફિરકા અને પરંપરાઓનો આવિર્ભાવ થયો છે. આ પૈકી પીરપરંપરા એ અધ્યાત્મપથનું વિશિષ્ટ સ્વરૂપ છે. તેની આગવી સાધના પદ્ધતિ છે. પીરપરંપરામાં સમયની દૃષ્ટિએ સૌ પ્રથમ પીર તરીકેનો નામોલ્લેખ અજપાળપીરનો મળે છે. અજપાળપીર પાલી' શાખના ચૌહાણ રાજપૂત હતા. તેમની જન્મભૂમિ રાજસ્થાનમાં આવેલ પુષ્કર તીર્થ.’ અજપાળપીરના જીવનની પ્રાપ્ય વિગતો અનુસાર, તેમણે શૈવાલિક પર્વતમાળાના પરિસરમાં એક ગામ વસાવેલ, જે તેમના નામ ઉપરથી તે ગામનું નામ અમેરુ-અજમેર પ્રસિદ્ધ થયું. એ સમયે યવનોનું રાજ–રજવાડાં અને ધર્મ-સ્થાનકો ઉપર અસીમ આક્રમણ થયું. અજપાળના જીવન ઉપર તેની ઘેરી અસર પડી અને ધર્મ–રક્ષાર્થે સંન્યાસ ગ્રહણ કરી પોતાના લઘુબંધુ પૃથ્વીપાળને રાજ્યની ધુરા સોંપી જોગીઓ સાથે ફરવા લાગ્યા. તીર્થાટન દરમ્યાન તેમને સંદેશો મળ્યો કે, અજમેર ઉપર ચઢાઈ કરવા યવનોનું લશ્કર દરિયાઈ માર્ગે કચ્છ તરફ આવી રહ્યું છે. તેથી તેમણે જોગીઓની જમાત તથા પૃથ્વીપાળના સૈનિકો સાથે કચ્છના દરિયા કિનારે પડાવ નાખ્યો. યવન સૈન્ય આવતાં ઘમસાણ યુદ્ધ થયું અને યુદ્ધમાં ઈ.સ. ૬૮૫માં તેઓ શહીદીને વર્યા. જોગીઓએ યુદ્ધ સ્થળેથી તેમનું મૃત શરીર ખુલ્લા પટ્ટમાં લઈ જઈ સમાધિસ્થ કર્યું અને ત્યાં સમાધિ-મંદિર બનાવી અજપાળ મઠની સ્થાપના કરી. સમય જતાં આ સ્થળે વસ્તી વસી ધન્ય ધરા અને અજપાળના નામ ઉપરથી તેનું નામ ‘અજેપાળનો વાસ’, અને ‘અજાડનો વાસ’ જાણીતું થયું. કેટલાક વિદ્વાનોના મતે અહીં ઈ.સ. ૮૦૬માં ગામનું તોરણ બંધાયું. પછી ઈ.સ. ૧૦૦૫માં કાઠીઓએ અહીં વસવાટ કરી ગામને વિસ્તાર્યું. કાળક્રમે આ ગામ ‘અંજપર નામે ઓળખાયું અને ‘અંજથપર’માંથી અપભ્રંશ થઈ ‘અંજાર’ થયું. એક ઐતિહાસિક ઉલ્લેખ મુજબ, પાટણ અણહિલવાડના ભીમદેવ બીજા (ઈ.સ. ૧૧૭૯-૧૨૪૨) એ અજપાળમઠના નિભાવ સારું ગામગરાસ આપી મઠનો વિકાસ કર્યો. અજપાળમઠનો વહીવટ અજપાળની સાથે આવેલ જોગીઓ પરંપરાગત કરતા હતા પરંતુ આ જોગીઓના રંજાડના કારણે જૂનાગઢના અતીત નારણગરજીએ મઠનો વહીવટ સંભાળ્યો. સમય જતાં મઠના મઠાધિપતિ તરીકે પીર સાગરગરજી આવ્યા. તેમના સમયમાં મઠને રાજ્યાશ્રય મળતાં મઠનો ખૂબ વિકાસ થયો. તેમના પછી પરંપરિત મઠાધીશો જગ્યામાં વિકાસનાં કાર્યો કરે છે. હાલમાં અહીં અજેપાળપીરની યાદમાં દર જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે. અજપાળના સૈન્ય સાથે આવેલ ચૌહાણ શાખના રાજપૂતો અજપાળપીરને કુળદેવ માને છે. ૨. જોધલપીર : (ઈ.સ. ૧૨૪૪-૧૩૨૫) જોધલપીર ભાલપંથકના સુપ્રસિદ્ધ સંત છે. તેમણે તેમના વિશિષ્ટ વ્યક્તિત્વથી હિન્દુ-મુસલમાનોનો સંઘર્ષ દૂર કરવા મોટું યોગદાન આપેલ છે. તેમણે જાતિગત ભેદભાવો દૂર કરી, નિમ્ન વર્ણના લોકસમુદાયમાં ધર્મ જાગૃતિની અખંડ જ્યોત પ્રગટાવી છે. જોધલપીરના જીવનનું વિહંગાવલોકન કરીએ તો તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેસરડી ગામે સંવત ૧૩૦૦ના આસો સુદ દશમ ને શુક્રવા૨ [તા. ૨૦-૧૦૧૨૪૪]—ના શુભ દિને થયો, તેમના પિતાનું નામ : દેવાભાઈ Page #139 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૨૯ અને માતાનું નામ નિરુબા. જોધલપીર ગૃહસ્થ હતા. તેમનાં લગ્ન સાકોદરા ગામનાં કાશીબાઈ સાથે થયેલાં. તેમના લગ્નજીવનથી બે પુત્રો થયા. હરખાદાસ અને હીરદાસ. જોધલપીર બાલ્યવયથી ખૂબ તેજરવી અને હોશિયાર હતા. યુવાવયે જ તેમને ગુરુનું શરણું પ્રાપ્ત થયું. તેમના ગુરુ રૂપનાથ. ગુરુ દીક્ષા સમયે ગુરુ આજ્ઞાએ તેમણે લોકસેવાનો સંકલ્પ કરેલ. એકવાર ધોળકાના સૂબા મીરખાનને પ્રારબ્ધવશ પૂંઠના ભાગે પાઠું થયું. પાઠું દિવસે-દિવસે વકરવા લાગ્યું. મીરખાને અનેક વૈદ્યો પાસે દવા કરાવી છતાં પાઠામાં જીવાત પડી ગઈ. આખરે જોધલપીરને કાને આ વાત આવતાં મીરખાનના મહેલે જઈ પાઠું મટાડ્યું. આ વાત-પ્રસંગથી જોધલ દુખિયાના બેલી તરીકે આખા પંથકમાં જાણીતા થયા. જોધલપીર-શિષ્ય ભવાનીદાસ આ પ્રસંગને વર્ણવતાં કહે છે. ‘નજરે જોઈને પાઠું ખોલ્યું, પ્રગટ્યા જોધલપીર, મીરખાનના મહેલે પધારી, જોઘલે કીધી મહેર.' જોધલપીરનો અનુયાયી વર્ગ વિશાળ છે. તેમની નાદ અને બુંદ એમ બે પરંપરા રહી છે. નાદ પરંપરામાં સાડા તેર શિષ્યો પ્રસિદ્ધ છે. (૧) મીરખાન (૨) ભવાનીદાસ (૩) સુંદર દાસ (૪) જાદવ ભગત (૫) વીરોપીર (૬) ગાંગો બાવો (૭) નગા લખા (૮) વજોપીર (૯) ટીહલપીર (૧૦) માલો શેઠ (૧૧) મોંઘીદાસ (૧૨) મેઘલદાસ (૧૩) ચૈતન્યદાસ અને અડધો શિષ્ય નાનો બાવો. જોધલપીરે ૮૧ વર્ષની વયે સમાધિ લીધી. સંવત ૧૩૮૧ની વિજયાદશમી ને શુક્રવાર (તા. ૨૬-૧૦-૧૩૨૫]. જોધલપીરનો જ્યારે દેહાંત થયો ત્યારે મીરખાન ધોળકાથી કેસરડી આવેલ અને જોધલપીરનો જનાજો તૈયાર કરાવી તેને કાંધ આપેલ અને રાજની માલિકીની જમીનમાં દફનાવી તેના ઉપર સંગેમરમરનો મકબરો બંધાવી ૧૨ એકર જમીન મકબરાના નિભાવ અર્થે આપેલી. હાલમાં કેસરડીની તમામ કોમમાં વરઘોડિયાના છેડા તેમના દ્વારે છૂટે છે. અને જોધલપીરની યાદમાં દર વર્ષે વિજ્યાદશમીના દિવસે કેસરડીમાં મેળો ભરાય છે. હિંદુ-મુસલમાન સમન્વય સમાન ગુલાબડમરાની માળા તેમને ચઢે છે. તેમ જ ધોળકામાં પણ વિજ્યાદશમીના દિવસે ઉરસ ભરાય છે. ૩. મોડપીર : [ઈ.સ. ૧૨૪૭-૧૨૯૯] કચ્છની સંતપરંપરાના આદ્યપુરુષ મોડપીરના જીવનને ઉજાગર કરતું સાહિત્ય કચ્છી લોકવાર્તાઓ, ચારણી સાહિત્યમાં અનેક કિંવદંતીઓ, પ્રશસ્તિઓ અને દુહાઓમાં સચવાયું છે. મોડપીરના પૂર્વજો ઉપર એક ઝડપી ઐતિહાસિક નજર નાખીએ તો, સિંધના નગર સમૈના દિલાત જામ જાડા નિઃસંતાન હોતાં પુત્રષણા સંતોષવા તેમના અનુજ વેરજીના પુત્ર લાખાને ગોદ લીધેલ. લોકસમુદાયમાં લાખો “જાડે જો', પુત્તર તરીકે ઓળખાયો અને તેના વંશજો જાડાના એટલે જાડેજા તરીકે ઓળખાયા. આ જામ લાખો ઈ.સ. ૧૧૪૭માં કચ્છમાં આવી પોતાના ભાઈ લાખિયારના નામ ઉપરથી લાખિયાર વિપરાની સ્થાપના કરી પોતાની સત્તા સ્થાપી. આમ, ઈ.સ. ૧૧૪૭થી સિંધના સમાવંશની, કચ્છમાં જાડેજાવંશ તરીકે સ્થાપના થઈ. જામ લાખા પછી તેમનો પુત્ર જામ રાયઘણજીએ ઈ.સ. ૧૧૭૫ થી ઈ.સ. ૧૨૧૫ સુધી સત્તા સંભાળી. જામ રાયઘણજીને ચાર પુત્રો થયા, જેમાં સૌથી મોટા જામ ઓઢાજીએ ઈ.સ. ૧૨૧૫થી ૧૨૫૫ સુધી લાખિયાર વિપરાની સત્તા સંભાળી. બીજા પુત્ર દેદાજી કંથકોટના ગરાસદાર થયા. ત્રીજા પુત્ર ગજણજી બાડા પરગણાના ગરાસદાર થયા અને ચોથા પુત્ર હોથીજીએ ગજોડ પરગણાનો ગરાસ સંભાળ્યો. ગજણજીના પુત્ર જેરોજી અને તેમના પુત્ર અબડોજી થયા. તેઓ જખૌ સ્ટેટના જાગીરદાર થયા. અબડાજીના સમયમાં કચ્છમાં દુષ્કાળ પડતાં તેઓ તેમની રાણી સોહાગદે સાથે સિંધના નગર સમૈ ગયા. ત્યાં સંવત ૧૩૦૩ના શ્રાવણી જનમાષ્ટમીના દિવસે બપોરે બાર વાગે પુત્ર જનમ્યો, જેનું નામ મોડજી રાખવામાં આવ્યું. અબડાજીના મૃત્યુ બાદ મોડજી સિંધ છોડી પોતાના બે લઘુબંધુ જબરાજી અને સપડજી સાથે કચ્છમાં આવી પ્રથમ વિઝાંણમાં ગાદી સ્થાપી. પછી વડસરમાં ગાદી સ્થાપી. આ ગાદીઓ જખરાજીને સોંપી તેઓ વંગધ્રો જઈને વસ્યા. જખરાજી કચ્છના ઇતિહાસમાં ‘અબડા અડભંગ' તરીકે પ્રસિદ્ધ થયા. કિંવદંતી પ્રમાણે, દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન સિંધની સુમરીઓનાં રૂપસૌંદર્યની વાત સાંભળી તેમને મેળવવા આ વિસ્તારમાં આવેલ. આ વાતની જખરાજી (અબડા) ને જાણ થતાં સુમરીઓનાં શીલના રક્ષણ માટે અલાઉદ્દીન સામે યુદ્ધ ચડ્યો. આ યુદ્ધમાં અબડો શહીદ થયો. અબડાના નામ ઉપરથી આ વિસ્તાર “અબડાસા' તરીકે ઓળખાયો. અબડાનું સ્મારક અબડાસા તાલુકાના રામપર ગામે આવેલ છે. Jain Education Intemational Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ મોડજી વંગધ્રો આવીને વસ્યા એ સમયમાં મેઘવાળ સંત મામૈદેવની કીર્તિ ચોમેર પ્રસરેલી હતી. મામૈદેવ ધર્મોપદેશ કરતાં કરતાં વંગધ્રો આવ્યા ત્યારે મોડજી તેમના સંપર્કમાં આવ્યા અને ભક્તિના રંગે રંગાયા અને મામૈદેવ સાથે ધર્મયાત્રામાં જોડાયા. તેઓ ફરતાં ફરતાં દ્વારકા આવ્યા અને ત્યાંથી બેટ દ્વારકા (શંખોદ્વાર) જઈ રાત્રિરોકાણ કર્યું. અહીં એ સમયે ઓખામંડળમાં વાઢેર રાજાનું રાજ હતું. મોડજીએ વાઢેર રાજા સાથે સતસંગ કર્યો. વાઢેર રાજા તેમની જ્ઞાનવાણીથી પ્રભાવિત થયા અને તેમની દીકરી કુંતાદેવીનાં ઘડિયાં લગ્ન મોડજી સાથે કર્યાં. કુંતાદેવી સાથેના દામ્પત્યજીવનથી તેમને સંતાનમાં ત્રણ પુત્રો અવતર્યા. કુબેર, હીંગોરો અને ભોજ્યું. સૌરાષ્ટ્રની યાત્રા દરમ્યાન મોડજી ફરતાં ફરતાં ભાદર નદીના કાંઠે વસેલ ‘વડાસકા’ ગામે આવ્યા. ત્યાં તેમણે સંવત ૧૩૫૫ના ચૈત્રી રામનવમીના દિવસે જીવનલીલા સંકેલી લીધી. તેમના મૃતશરીરને વડાસડાથી વંગધ્રો લઈ જવામાં આવ્યું અને દફનવિધિ કરી તેમની યાદમાં સમાધિમંદિર બંધાવવામાં આવ્યું. લોકો મોડજીને મોડપીર તરીકે પૂજવા લાગ્યાં અને વંગધ્રોની આજુબાજુનો પ્રદેશ મોડપીર ઉપરથી ‘મોડાસો’તરીકે ઓળખાયો. કચ્છમાં મોડપીરની પ્રશસ્તિ રજૂ કરતો એક દુહો પ્રચલિત છે. ધન વાડી, ધન વંગધ્રો, ધનધન મોડ મુછાર, ધન ફૂલો કોટેસરી, ધન કચ્છડે જો આધાર.” ૪. કાનપીર [૧૩મી સદી] ઉત્તર ગુજરાતના આ તેજસ્વી સંતના જીવનને સાંકળતી ચમત્કૃતિઓ લોકવરણમાં પ્રચલિત છે. કાનપીરનો જન્મ ચાણસ્મા પાસે આવેલ ગાંભુ ગામમાં થયો. તેઓ વણકર જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ અમરદાસ તથા માતાનું નામ હેમાબાઈ, તેમનાં લગ્ન જેઠીબાઈ નામનાં સન્નારી સાથે થયેલાં. તેમને બે પુત્રો હેમદાસ અને જેઠીદાસ તથા એક પુત્રી ખેમબાઈ. કાનપીરનું સમાધિસ્થાન ગાંભુ ગામે આવેલ છે. અહીં દર વર્ષે દશેરાના દિવસે ચાદર ચઢાવવામાં આવે છે, અને બેસતા વર્ષના દિવસે તેમનો ઉત્સવ ઉજવાય છે. ૫. ટીહપીર : [ઈ.સ. ૧૨૬૨-૧૨૯૭] જોધલપીરના શિષ્ય ટીહલપીર કણભા ગામના જ્ઞાતિએ ધન્ય ધરા અંત્યજ હતા. તેમનો જન્મ સંવત ૧૩૧૮ના વૈશાખ માસની શુકલ પક્ષની બીજ અને ગુરુવાર [તા. ૩૦-૩-૧૨૬૨]ના દિવસે થયો હતો. તેઓ જન્મથી અપંગ હતા. જોધલપીરના સંપર્કમાં આવતાં તેઓ અલખના આરાધક બન્યા અને પાંત્રીસ વર્ષની નાની વયે કણભા ગામે સંવત ૧૩૫૩ના જેઠ મહિનાની પૂનમ અને ગુરુવાર [તા. ૧૩-૬-૧૨૯૭] ના દિવસે તેમની જીવનલીલા સંકેલી લીધી. કણભા ગામે જેઠ મહિનાની પૂનમે તેમનો ઉત્સવ ઉજવાય છે. ૬. હરિયાપીર ઃ [ઈ.સ. ૧૩૩૮–૧૪૧૦] સંત હરિયાપીર સુપ્રસિદ્ધ સંત છે.' તેમનું થાનક બરડા ડુંગરની ગિરિમાળામાં આવેલ ‘આભપરા’ની તળેટીમાં વસેલ પ્રાચીન નગરી ‘ઘૂમલી'માં આવેલું છે. હરિયાપીરનો જન્મ ઘેડ પંથકના જમરા ગામે ઈ.સ. ૧૩૩૮માં થયો. આ જમરા ગામનું તોરણ ઈ.સ. ૧૨૪૨ માં હરિયાપીરના દાદા ખીમરાએ બાંધ્યું હોવાના નિર્દેશ મળે છે. હરિયાપીરના પિતાનું નામ માલ જોગ તથા માતાનું નામ વેલુબાઈ. હરિયાપીરની જે હસ્તપ્રતો મળે છે તે અનુસાર, ઈ.સ. ૧૩૭૦ની આસપાસ કાશીથી રામાનંદ દ્વારકા પધારેલ ત્યારે રામાનંદે ૧૦૦૮ મણકાની માળા હરિયાપીરને આપી દીક્ષા આપેલ. હરિયાપીરના જીવન અંગે અનેક પ્રસંગો જાણવા મળે છે. તેમણે ઈ.સ. ૧૪૧૦ની સાલમાં ધૂમલીમાં જીવનલીલા સંકેલી. ૭. જેસલપીર [૧૪મી સદી] સતી તોરલના સત્ વચને દુરિત કર્મોનો ત્યાગ કરી, મહાપંથના સન્માર્ગે વળી અલખનો નાદ જગાવનાર જેસલપીર કચ્છી સંતોમાં મેરુ સમાન છે. જેસલનો જન્મ ‘દેદા' વંશના જાડેજા રાજપૂત ચાંદોજીને ત્યાં થયો. જેસલનો પૂર્વાશ્રમ, ખૂંખાર બહારવટિયા તરીકે જાણીતો છે. લોકમુખે એમ કહેવાય છે કે, જેસલના મોટાભાઈ વિસળજીએ, જેસલને તેનાં કરતૂતોથી ત્રાસી જાકારો આપતાં જેસલે ટોળી બનાવી કચ્છ-વગડાની ધરતી માથે કાળો કેર વર્તાવતો, પરંતુ કાળે કરી તેનાં સુક્રિત કર્મોનો ઉદય થતાં તે Page #141 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૩૧ કાઠિયાવાડમાં સાસતિયા કાઠીને ત્યાં તોરી ઘોડી, તલવાર અને અનુશ્રુતિ મુજબ, એકવાર માંડવીથી કરાંચી તરફ એક તોરી રાણીને મેળવવા જાય છે. તે દિવસે સાસતીયાને ત્યાં રાત્રે વહાણ યાત્રાળુઓને લઈને જતું હતું. દરિયાના તોફાને આ વહાણ પાટ હોય છે. ગતગંગાના આરાધકો જ્યોતના અજવાળે જ્ઞાન- ડૂબવા લાગ્યું. આ વહાણમાં કેટલાંક મુસલમાન કુટુંબો પણ હતાં. ભક્તિની વાતોમાં મશગૂલ હોય છે. જેસલ, સાસતિયાની તેઓ મતિયાપીર વિશે શ્રદ્ધા ધરાવતાં હતાં. તેઓએ મતિયાપીરને ઘોડારમાં સંતાય છે. અજાણ્યા આદમીનો ઘોડારમાં પ્રવેશ થતાં | મનોમન યાદ કરી તેમની મદદ માંગતાં દરિયાનાં પાણી સ્થિર ખીલે બાંધેલ તોરી ઘોડી ચમકીને ખીલા સમેત હણહણાટી કરતી થયેલ અને વહાણ ડૂબતાં બચેલ. પાછળથી આ મુસ્લિમ કુટુંબો ભાગે છે. સાસતિયાજી ઘરમાંથી બહાર આવી ઘોડીને લાવી, સૌરાષ્ટ્રમાં આવીને વસેલ. તેમણે મતિયાપીરના “છિલ્લા” સ્થાપી ફરી જમીનમાં ખીલો ગોડે છે. આ ખીલો જેસલના હાથમાં “પીર' તરીકે પૂજવા લાગ્યા. મેમણ કુટુંબો મતિયાપીરને “મટિરા” પરોવાય છે. રાત્રિના છેલ્લા પ્રહરે સર્વ ભક્તો પાટની આરતી અને “મટારીપીર’ના નામે પૂજે છે. ઉતારી પ્રસાદ લે છે ત્યારે એક પ્રસાદનો ગ્રાસ વધતાં તોરલ મતિયાપીરે ગુડથર ગામે સંવત ૧૪00 ચૈત્ર વદ ચોથના બહાર આવે છે. ઘોડી ફરી ચમકે છે. તોરલ ઘોડી પાસે જાય દિવસે જીવનલીલા સંકેલી લીધી. હાલમાં ગુડથર ગામે તેમનું છે. ત્યારે જેસલને હાથમાંથી ખીલો કાઢવા પ્રયત્ન કરતાં જુએ સમાધિમંદિર આવેલ છે અને અહીં દર વર્ષે ચૈત્ર વદ ત્રીજ અને છે. તોરલ, જેસરના હાથમાંથી ખીલો કાઢી આવવાનું કારણ ચોથના દિવસે ભવ્ય મેળો ભરાય છે. આ મેળાના દિવસે પૂછે છે. જેસલ તોરી લવાર, ઘોડી અને રાણી લેવા આવ્યો વારાઈ' (ધાર્મિક વિધિ) કરવામાં આવે છે. આ મેળામાં દેશછું. તેમ કહે છે. તોરલ, જેસલના નૂરને પારખી તેની સાથે જવા દેશાવરથી મહેશ્વરી ભાવિકો અહીં આવે છે.. તૈયાર થાય છે. જેસલ, તોરલને અંજાર લઈ જાય છે. તોરલના સહવાસે જેસલ સન્માર્ગે વળે છે. ૯. લાલણપીર [૧૪મી સદી] જેસલ-તોરલના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત મામૈદેવને ત્રણ પત્નીઓ અને છ પુત્રો હતા. તેમાં લાલણ છે. તેમનાં નામે અનેક રચનાઓ મળે છે. હાલમાં, અંજારમાં વયમાં સૌથી નાના. તેમની માતાનું નામ હીરાદે દેવી. જેસલ-તોરલના સમાધિ મંદિરે દર વર્ષે ચૈત્રી પૂનમે મોટો મેળો લાલણ, મહેશપંથીઓના સત્તાવાર પીર છે. મામૈદેવે ભરાય છે. તેમના મૃત્યુ અગાઉ “કરમની વીંટી' લાલણને સોપેલ. મહેશ૮. મતિયાપીર [૧૪મી સદી પંથીઓમાં કરમને ધારણ કરનાર” “પીર' તરીકે ઓળખાય છે. કચ્છ-સૌરાષ્ટ્રમાં મહેશપંથીઓમાં મતિયાપીર આદરને મામૈદેવના મૃત્યુ પછી લાલણ ગુરપદ્ધરમાં રહ્યા. પાછળથી તેમના વંશજો ભૂજમાં સ્થાયી થયા. લાલણવંશના જયેષ્ઠ પુત્ર પાત્ર સંત છે. મહેશ સંપ્રદાયના તેઓ પાંચમા ધર્મગુરુ છે. તેમનો પાસે કર્મની વીંટી રહે છે, જે સવા લાખ પાઘડીઓનો ધણી જન્મ ભૂજ પાસે આવેલ “ગુરુપદ્ધર” ગામમાં થયો. તેમના પિતાનું નામ મામૈદેવ અને માતાનું નામ ભીંદે દેવી. મતિયાપીર કહેવાય છે. આ વીંટીની સોપણી “મહાદેવપુરી’ ‘કોટડી' ગામે કરવામાં આવે છે, જ્યાં નવા પીરને પાઘડી બાંધવામાં આવે ગૃહસ્થાશ્રમી હતા. તેમનાં ધર્મપત્નીનું નામ રાણંગદેવી. તેમના છે. આ પીર ધાર્મિક ક્રિયા, બારામતિ વગેરે કરે છે. દામ્પત્ય જીવનથી ચાર પુત્રો મોકસી, ધારડ, ધરણંગ અને વેજલ થયા. પીરની ગાદીએ આવનાર કચ્છ રાજ્યની રાજગાદી પર મતિયા દેવ કાની-કલમ વિદ્યાના જાણકાર હતા. તેમના બેસતા રાજવીને પોતાના રક્ત દ્વારા તિલક કરે છે. આ પરંપરા પિતા મામૈદેવ ઉચ્ચ કોટિના સંત હતા. તેમણે “આગમ'ની રચના માતંગથી ચાલી આવે છે. એમ કહેવાય છે કે, માતંગદેવે કરેલ છે, જે મહેશપંથીઓમાં ડાડાના વેદ' તરીકે ઓળખાય છે. સિંધમાં લાખા ધુરારાને યુદ્ધમાં મદદ કરી વિજય અપાવેલ અને નગર સમૈમાં ગાદી સ્થાપી લાખા ધુરારાને પોતાના રક્તથી મામૈદેવના મૃત્યુ બાદ મતિયાપર પોતાના પુત્ર-પરિવાર સાથે રાજતિલક કરેલ. તેના પછી જામ ઉન્નડ અને જામ સમાને અબડાસા તાલુકાના “ગુડથર’ ગામમાં જઈ વસેલ. તિલક કરેલ. તેમના પછી તેમના પુત્ર લુણંગદેવે કચ્છમાં જામ મહેશપંથીઓમાં મતિયાપીરના જીવનના અનેક પ્રસંગો લાખા ફુલાણીને તિલક કરેલ. તેમના પુત્ર માતૈદેવે જામ પ્રચલિત છે. રાયઘણજી તથા આઢાજીને તિલક કરેલ. મામૈદેવે ગાઓજી, Jain Education Intemational Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધન્ય ધરા વેણજી અને મૂળવાનજીને તિલક કરેલ. આમ પરંપરા મુજબ રાવળને મળવા પોતાના ભાઈ નારણ સાથે ‘વલસરા’ ગામે આ તિલકવિધિ ચાલી આવે છે. આજે પણ જાડેજાઓની આવે છે. રાવલને આ સમાચાર મળતાં પોતાની જીવનલીલા રાજતિલકવિધિ વખતે લાલણવંશી પીર હાજર રહી તિલક કરે સંકેલી લ્ય છે. ગુંદલ વલસરે પહોંચે છે ત્યારે રાવલને સમાધિ લીધે બે દિવસ થયા હોય છે. ગુંદલ, રાવળની પાછળ જીવતી ચિતાએ ચડી પોતાના પ્રાણ ત્યાગે છે. આમ, રાવળના મૃત્યુ લાલણપીરે એમના જીવનકાળ દરમ્યાન અનેક રાહ બાદ ગુંદલ સદાને માટે આ ભૂમિમાં પોઢતાં આ સ્થળ ‘ગુંદલ ભૂલ્યાં લોકોને સત પંથે વાળ્યા છે. તેમણે ગુરુપદ્ધર ગામે તેમની ઉપરથી આ ગામનું નામ “ગુંદિયાવાળી' તરીકે ઓળખાયું. જીવનલીલા સંકેલી લીધી. હાલમાં ગુરુપદ્ધરમાં તેમનું સમાધિસ્થાન આવેલ છે. “આઈ ગુંદલને આવતાં જાણી, રાવળ નીસર્યા નિજ ધામમાં, અમ કચ્છ ધરાની વીરતા તો, અમર છે ઇતિહાસમાં.” ૧૦. રાવળપીર [જન્મ : ઈ.સ. ૧૩૩૫] ૧૧. પરબના પીર સતુ દેવીદાસ : માતા દેવલ તણી કૂખ ઉજાળી, વીર વલસરે ઘણી, પીર રાવળ જેમાં પ્રગટ્યા, ગેલવા કુળ-કીર્તિ ઘણી. [ઈ.સ. ૧૭૨૫-૧૮૦૦] સૌરાષ્ટ્રમાં આવેલ દેહાપ્ય થાનકો લોકવરણમાં અનેરું રાવળપીર કચ્છના લોકવરણમાં ‘દરિયાપીર' તરીકે પણ ઓળખાય છે. તેમનું સ્થાનક માંડવી નજીક મસ્કા ગામ પાસે સ્થાન ધરાવે છે. આ થાનકો પૈકી અમરેલી જિલ્લાના ભેંસાણ વલાસામાં દરિયા કિનારે આવેલું છે. અહીં તેમનું ભવ્ય સુંદર તાલુકાના વાવડી ગામે આવેલ “પરબ” નામનું થાનક અલખના મંદિર છે. અહીં દર વર્ષે શ્રાવણ વદ અમાસના દિવસે મેળો આરાધ અને સેવા–ધરમની તેજસ્વી પરંપરાના કારણે તેની ખ્યાતિ ગુજરાતના સીમાડા વટાવી દેશ-પરદેશમાં પોતાનું ભરાય છે. “ધલ' શાખના રાજપૂતો રાવળપીરને ઈષ્ટ દેવ તરીકે માને છે. “ધલ’ રાજપૂતો જ્યાં જ્યાં વસે છે ત્યાં રાવળપીરનાં આગવું સ્થાન પ્રસ્થાપિત થયેલ છે. અનુશ્રુતિ મુજબ આ જગ્યામાં પ્રથમ સરભંગ ઋષિએ ધૂણો જાગૃત કરી યોગ-સાધના કરેલ. સ્થાનકો છે. ત્યારબાદ કચ્છના કાપડી સંત મેકરણે [ઈ.સ. ૧૬૩૯-૧૭૩૦] રાવળપીરનો જન્મ ચારણકુળના નાગવંશીય ધૂણો ચેતાવી આત્મસાધના કરેલ અને ઈ.સ. ૧૭૫૨માં ગુરુના અજરામલ' શાખમાં ગેલવા ચારણને ત્યાં વિ.સ. ૧૪૯૧ . આદેશ દેવીદાસે ધૂણો જાગૃત કરી, કુષ્ટરોગીઓની સેવા અને [ઈ.સ. ૧૩૩૫], ચૈત્ર સુદ ચૌદસના દિવસે આઈ દેવલની કૂખે અભ્યાગતોને ટુકડો આપી લાગલગાટ ૪૮ વર્ષ સુધી સેવા સાથે થયો. રાવળ બાલ્યવયથી જ ખૂબ જ પ્રતિભાસંપન્ન હતા. પ્રભુભક્તિ કરી. અનુશ્રુતિ મુજબ, મમાયા લોબાની દીકરી ગુંદલ સાથે તેમનું આ પરોપકારી સંતનો જન્મ વઢિયાર વિસ્તારમાંથી સગપણ થયેલું ત્યારે રાવળ ગૃહત્યાગ કરી ફરતાં-ફરતાં આવેલા પરમાર શાખાના રબારી કુળમાં મુંજિયાસર ગામના રિયાણના કંઠાર પ્રદેશમાં આવી દરબાર દેવરાજ ધલના રબારીઓના નેસમાં ઈ.સ. ૧૭૨૫માં થયો. તેમના પિતાનું નામ અશ્વપાળ બની ભજન કરતા. આ કંઠાર પ્રદેશમાં શેખોનો બહુ ત્રાસ હતો. આ શેખો “પંજડી” ઉઘરાવવાના બહાને લોકોને ત્રાસ પુંજા ભગત અને માતાનું નામ સાજણબાઈ. આપતા. શેખો વટાળ પ્રવૃત્તિ પણ કરતા. આ વાત રાવલના કાને | દેવીદાસના ગુરુ અંગે વિદ્વાનોમાં અનેક મતમતાંતરો છે. આવતાં શેખોને દબાવી આ પ્રદેશમાંથી કાઢી મુકેલ. થોડાક કેટલાક વિદ્વાનોમાં તેમના ગુરુ જેરામભારથી છે અને કેટલાકના શેખો રાવળના શરણે આવ્યા. આ શરણે આવેલ શેખોને રાવળે મતે લોહલંગરી હોવાનું જાણવા મળે છે. પ્રતીક તરીકે ધાગો બાંધ્યો. આ ધાગાવાળા શેખો પાછળથી પરબ સ્થાનમાં દેવીદાસ સાથે અમરમાનું નામ પણ ચામડાથી મઢેલ ‘ડફ' વગાડી ભીખ માગવાનું શરૂ કરેલ. રાવળે જોડાયેલ છે. “સતુ અમર–દેવીદાસ.' આ અમરમાએ ભર તેમને ભીખ હાથમાં ન લેતાં કપડાના છેડામાં લેવાનું કહ્યું. યુવાન વયે પરબમાં આવી દેવીદાસ પાસે સત્ની ઓઢણી ઓઢી ત્યારથી શેખો કપડામાં ભીખ માગે છે. અલખની આરાધના સાથે કુષ્ટરોગીઓની સેવા કરેલ. કથા મુજબ, રાવળની સગાઈ ગુંદલ સાથે થયેલ. આ પરબ સ્થાનમાં મહાધરમની જતિ-સતિની નિજારી ગુંદલે રાવળ સિવાય બીજા સાથે લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લઈ સાધનાનાં મૂળ ફેલાયેલાં છે. સ્થાનકમાં દેવીદાસે અને Jain Education Intemational Page #143 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૩૩ અમરમાએ સાથે ઈ.સ. ૧૮૦૦ની અષાઢી બીજે મહાપ્રયાણ વિસામણપીરનો જન્મ ધ્રુફણિયા ગામના કાઠી ખુમાણ કર્યાનું જાણવા મળે છે. પાતામન અને રાણબાઈને ત્યાં પાળિયાદ ગામે વિ.સં. ૧૮૨૫ની વસંતપંચમીના શુભ દિવસે [તા. ૧૩-૨-૧૭૬૯] થયો. ૧૨. શાર્દુળપીર : [૧૮ મી સદી). પાળિયાદમાં જન્મેલા વિસામણનો ઇતિહાસ પણ શાર્દુળપીર સંત-ભજનિક અને કવિ છે. તેમનો જન્મ પાળિયાદમાંથી શરૂ થયો છે. બાલ્યવયથી યુવાવસ્થા સુધીનું ભેંસાણમાં કાઠી ખુમાણ આલા ખુમાણને ત્યાં થયો. ભરયુવાન વિસામણનું જીવન તોફાની અને લોકોને રંજાડનાર તરીકે જાણીતું વયે દેવીદાસના સહવાસે તેમનામાં આધ્યાત્મિકતાના અંકુરો છે, પરંતુ પૂર્વાશ્રમના અડિયલ કાઠીનાં સુશ્ચિત જાગતાં પાંચાળના ફૂટ્યા અને તેઓ સંસારી વસ્ત્રો ઉતારી સંત-ધરમનો અંચળો ગેબી સંતો આપા ગોરખા અને આપા દાનાનાં બેસણાં ધારણ કરી જનસેવામાં પોતાનું જીવન અર્પિત કર્યું. લોકકથા પાળિયાદમાં થતાં વિ.સં. ૧૮૬૩ની રામનવમીએ આપા મુજબ શાર્દુળ ભગતનો રોજ ઢોલિયા ઉપર બેસી ભજન ગાવાનો ગોરખાએ વિસામણને ગેબી છાપ આપી સન્માર્ગે વાળ્યો અને ક્રમ હતો. તેઓ જે ઢોલિયા ઉપર બેસી ભજન ગાતા તે ઢોલિયો આપા વિસામણે તે જ દિવસથી પાળિયાદમાં સવાશેર ચોખાના ભાંગી જતો પરંતુ આપાદાનાની સત્ય શાને તેમણે ઢોલિયે બેસી આંધણથી અન્નક્ષેત્ર ચાલુ કર્યું. લાગલગાટ ૧૦ વર્ષ સુધી ભજન નહીં ગાવાની ટેક લીધેલ. તેમણે સંવત ૧૮૫૫માં પરબ માનવસેવાનાં વ્રત આદરી પાળિયાદમાં સંવત ૧૭૬૪ના માગશર સ્થાનમાં સમાધિ લીધી. મહિનાની સુદ સાતમે મંદિરનું નિર્માણ કરાવી વાસુકીદેવ તથા ૧૩. દાનેવપીર : [ઈ.સ. ૧૭૨૮-૧૮૨૨ પોતાના કુળદેવતા સૂર્યનારાયણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. પાંચાળની પીરપરંપરાના સંવર્ધક આપા દાના લોક અખંડ ધૂણો ચેતાવ્યો. વિસામણ જાગતા નર હતા. તેમણે હૃદયમાં દાનેવપીર તરીકે ઓળખાય છે. તેમનો જન્મ ઈ.સ. આજીવન અભ્યાગતોને ટુકડો અને દીનદુ:ખિયાની સેવા કરતાં ૧૭૨૮માં “કોઠી’ ગામે થયો. તેમના પિતાનું નામ આપા કાળા કરતાં ૬૧ વર્ષની વયે વિ.સં. ૧૮૭૬ના ભાદરવા સુદ એકાદશી અને માતાનું નામ માલુબાઈ. આપા દાના અખંડ બ્રહ્મચારી હતા. - તા. ૨૮-૧૦-૧૮૩૦ના દિવસે જીવનલીલા સંકેલી લીધી. ઈ.સ. ૧૭૩૩માં તેમના પિતાનો સ્વર્ગવાસ થતાં માતા સાથે ૧૫, ગીગપર [ઈ.સ. ૧૭૭૭–૧૮૭૦] બાલ્યવયમાં ખેતી કામમાં જોતરાયેલ. ઈ.સ. ૧૭૬૫માં આપા ગરવા ગિરિવર ગિરનારની કંદરાઓ વચ્ચે વહેતી જાદરા પાસે દીક્ષા લઈ ગાયોના ધણ સાથે જેનગર ગામમાં રહ્યા આંબાજર નદીના કાંઠે આવેલ સતાધાર થાનકની સ્થાપના આપા અને ચલાલાના દરબાર ભોકાવાળાના આમંત્રણે ઈ.સ. ૧૭૮૬ ગીગાએ ઈ.સ. ૧૮૦૯માં કરી. આપા દાનાનો આદેશ માથે માં ચલાલા ગામે સતધરમનો નેજો રોપી ગળ્યા ચોખાનું સદાવ્રત ચઢાવી આપા ગીગાએ અહીં સતત ૬૦ વર્ષના દીર્ધકાળ જેટલા ચાલુ કરેલ. ૯૪ વર્ષનું દીર્ધાયુ જીવન જીવી સંવત ૧૮૭૮ના સમય સુધી તપ અને સેવાનો યજ્ઞ આરંભી આ થાનકને પોષ સુદ એકાદશી અને શનિવાર (તા. ૧૯-૧-૧૮૨૨)ના રોજ સૌરાષ્ટ્રનું મહત્ત્વનું યાત્રાધામ બનાવવા યોગદાન આપેલ છે. પોતાની જીવનલીલા સંકેલી લીધી. આપા ગીગાનો જન્મ “ચલાલા'માં આપા દાનાની ચલાલા, આપા દાનાના સેવા-ધરમના પ્રતાપે સૌરાષ્ટ્રનું જગ્યામાં ઈ.સ. ૧૭૭૭ની સાલમાં થયો. આપા ગીગા આમ તો મહત્ત્વનું ધર્મસ્થાન બન્યું છે. વર્તમાન સમયમાં અહીં અન્નક્ષેત્ર, મુસ્લિમ-ગધઈ કોમના, પરંતુ આપા દાનાના રૂડા પ્રતાપે તેમણે ગૌશાળા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, હોસ્પિટલ તેમ જ સાહિત્યની અને અલખધણી ની આરાધના કરી. લોકવરણમાં ગીગાપીરના નામે માનવીય સેવાઓ જગ્યાના મહંત વલકુબાપુ ચલાવી રહ્યા છે. પૂજાય છે. આપા ગીગાની નિર્મોહી સેવા-ભક્તિના સથવારે ૧૪. વિસામણપીર : [ઈ.સ. ૧૭૬૯-૧૮૩૦] હિન્દુ-મુસ્લિમ બન્ને કોમોમાં તેઓ “પરગટપીર' તરીકે ખ્યાત પાંચાળની ગેબી પરંપરાના સંવાહક વિસામણ પીર લોક- છે. ઈ.સ. ૧૮૭૦ની સાલમાં ૯૩ વર્ષના દીર્ધ જીવન બાદ હૃદયમાં રામદેવપીરના અવતાર મનાય છે. આ સંતની જગ્યા તેમણે મહાપ્રયાણ કર્યું. હાલમાં સતાધારમાં તેમનું સમાધિમંદિર ભાવનગર જિલ્લાના બોટાદથી ૧૫ કિ.મી. દૂર આવેલ તથા તેમના પછી થયેલ તેમના શિષ્યોના સમાધિમંદિરે લોકો પાળિયાદ ગામે આવેલ છે. અહીં, દાન-સેવા-ભક્તિનો ત્રિવેણી જાત્રાએ આવે છે. અહીં ગૌ સેવા-અખંડ અન્નક્ષેત્ર તથા પ્રવાહ વહે છે. ભક્તિની ત્રિવેણી વહે છે. Jain Education Intemational on Intermational Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધન્ય ધરા ૧૬. પાલણપીર [૧૮મી સદી]. ૧૮. જીવાપીર : [ઈ.સ. ૧૮૩૪-૧૯૦૪]. પાલણપીરનો જન્મ મોરબી પાસેના હડમતિયા ગામે અર્વાચીન કાળના સંત જીવાપીર સાહિત્યજગતમાં માલા સોંદરવાને ત્યાં થયો. મેઘજીવા'ના નામે ઓળખાય છે. આ સંતનું થાનક, બરડા પાલણપીર વિશે અનેક ચમત્કારિક કથાઓ મળે છે. ડુંગરની વચ્ચે આવેલ પ્રાચીન નગરી ધૂમલીની નજીક આવેલ એકવાર, કચ્છથી યાત્રાળુઓને લઈ એક વહાણ દ્વારકા આવતું મોખાણા ગામે છે. મોખાણા ગામમાં બે હજાર વર્ષ જૂની ગુફાઓ હતું. દરિયાઈ તોફાનમાં આ વહાણ નિર્જન ટાપુ ઉપર આવી છે. ગામમાં પ્રવેશતાં ડાબી બાજુએ જીવાપીરનું સમાધિમંદિર ચડ્યું. ટાપુ ઉપર યાત્રાળુઓ નિઃસહાય હાલતમાં સહાય માટે આવે છે. ઈશ્વરને પ્રાર્થના કરતા હતા ત્યારે કિનારાનો ગારો ખૂંદતા ત્યાં જીવાપીરનો જન્મ જામનગર જિલ્લાના ભાણવડમાં એક સાધુએ આવી યાત્રાળુઓને ભોજન કરાવી દ્વારકાધીશનાં - ઈ.સ. ૧૮૩૪માં થયો. તેમના પિતાનું નામ રામભાઈ તથા દર્શન કરાવ્યાં. આ સાધુ સિદ્ધ પાલણપીર હતા. માતાનું નામ જેઠીબાઈ. જીવાપીરનાં લગ્ન સુમીબાઈ નામની પાલણપીરના નામે અનેક રચનાઓ મળે છે, જે કચ્છ- પવિત્ર સ્ત્રી સાથે થયેલાં. તેમના દામ્પત્યજીવનથી બે પુત્રો હીરો સૌરાષ્ટ્રમાં “ગર માતંગી'ઓ દ્વારા ભરવામાં આવતી બારામતિ અને પુનાનો જન્મ થયેલ. પ્રસંગે ગાવામાં આવે છે. જીવાપીરની કૌટુમ્બિક પરંપરાઓમાં પેઢીઓથી પીરપાલણપીરનું મૃત્યુ હડમતિયામાં થયું. અહીં, પાલણપીરનું પરંપરા ચાલી આવે છે. જીવાપીરના કુટુંબમાં ઈ.સ. ૧૩૩૮માં સમાધિસ્થાન આવેલ છે. આ સમાધિસ્થળે દર વર્ષે ભાદરવા વદ હરિયાપીર તથા ૧૫મી સદીમાં ભીમપીર થયા. નોમથી અગિયારશ સળંગ ત્રણ દિવસનો મોટો મેળો ભરાય છે. જીવાપીરના ગુરુ આરંભડાના મુંજા ભગત. જીવાપીરે ૧૭. વાલમપીર : [ઈ.સ. ૧૮૨૪-૧૮૮૬) તેમનું જીવન કૃષ્ણભક્તિમાં ગાળ્યું. તેમના નામે અનેક રચનાઓ મળે છે. જેમાં ‘ચોહરવાણી” તથા “એકવીસ પાવડી'ની રચના ભાવનગર જિલ્લામાં આવેલ ગારિયાધાર સંતસાધુઓના સ્થાન તરીકે જાણીતું છે. અહીં, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સુખ્યાત છે. “ચાબખા'ની રચના કરનાર ભોજા ભગતના શિષ્ય વાલમપીર જીવાપીરે મહાપંથના અન્ય સંતોની જેમ તેમના પૈતૃક થયા. ગામ જમરામાં વિ.સં. ૧૯૧૭ ચૈત્ર સુદી એકાદશી તા. ૧૩ ૨-૧૮૯૭ના રોજ ગત ગંગાના આરાધકોને વાયક આપી તેડાવી વાલમપીર કાત્રોડિયા અવટંકના પટેલ કોમના હતા. શિવરા મંડપનો ધાર્મિક ઉત્સવ કરેલ અને ઈ.સ. ૧૯૦૪માં તેમનો જન્મ તા. ૨૮-૬-૧૮૨૪ના રોજ થયો. તેમના પિતાનું મોખાણા ગામે જીવનલીલા સંકેલી લીધી. નામ લવજી નારાયણ તથા માતાનું નામ જલાઈ વાલમ બાલ્યવયથી જ ભક્તિભાવના ધરાવતા હતા. તેમણે યુવા વયે પાદ ટીપ : ૧. ગુજરાતની પીર-પરંપરા લેખક : મુકુન્દચંદ્ર ગૃહત્યાગ કરી ભારતભ્રમણ કર્યું. ભ્રમણ દરમિયાન તેઓ અનેક નાગર. ૨. “કચ્છી રાવળપીર : એક પરિચય'-લેખ લે. : ડો. સાધુસંતોના પરિચયમાં આવ્યા, પરંતુ તેમના મનનું સમાધાન ચંદ્રિકાબહેન એમ. ચુડાસમ લોકગુર્જરી અંક : ૧૮ ક્યાંય થયું નહીં. તેથી ગારિયાધાર પરત આવ્યા. આ સમયે ભોજલરામની ખ્યાતિ ચોમેર પ્રસરેલી હતી. તેથી તેઓ ફતેહપુર ગામે ભોજલરામ પાસે થોડો સમય રહ્યા અને તેમના મનનું સમાધાન થતાં ભોજલરામ પાસે દીક્ષા લઈ ગારિયાધારમાં ઈ.સ. ૧૮૭૦માં જગ્યા બાંધી અન્નક્ષેત્ર ચાલુ કર્યું અને જિજ્ઞાસુજનોને ભોજન અને ભજન પીરસી સત્ય રાહ ચીધ્યો. સમગ્ર જીવન રમણી પરોપકાર અર્થે જીવી ઈ.સ. ૧૮૮૬ના વૈશાખ માસની શુક્લ મંદિર, પક્ષની પાંચમ તા. ૮-૫-૧૮૮૬ના દિવસે સેવા–ધરમની જ્યોત દ્વારકા જલતી રાખી જીવનલીલા સંકેલી લીધી. Jain Education Intemational Page #145 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૫ વિવિધ ધર્મ પરંપરામાં ગુજશવની દેહાણ્ય જગ્યાઓ પ્રા. રવજી રોકડ તથા ડૉ. બી. આર. ખાચરિયા કહેવાયું છે કે ઘાતિ તિ ધર્મ ધારણ કરવામાં આવે તે ધર્મ, આચરણ કરવામાં આવે તે ધર્મ. જીવનની ક્ષણેક્ષણ ધર્મમય હોવી ઘટે, હોવી જોઈએ. કબીરે કહ્યું છે તેમ, જેવી આપી એવી જ પાછી આપી એવી ચદરિયા' જેવું જીવન હોવું જોઈએ. માનવજીવનમાં દરેક ક્ષણ ચિત્રવિચિત્ર કંધો વચ્ચે ફસાયેલી હોય છે. ધર્મ જ આ કિંઠમાંથી કઈ દિશામાં જવું તેનું માર્ગદર્શન પૂરું પાડે છે. માનવજાત સામે આ અંગેનાં અગણિત દાખલા-દષ્ટાંતો છે કે સદ્ભાગે ગયેલા સારી ગતિને પામ્યા છે, જ્યારે ગેરમાર્ગે ગયેલા નરકના અધિકારી બન્યા છે. આપણા અસંખ્ય પદ-ભજનોમાં અસંખ્ય કથાકીર્તનોમાં આ વાત ગાઈ-વગાડીને કહેવામાં આવી છે. પ્રા. રવજી રોકડ માનવીએ દશે દિશામાંથી કેવા ઉત્તમ વિચારો ગ્રહણ કરવા જોઈએ તે ધર્મ બતાવે છે, પછી એ કોઈપણ સંપ્રદાય હોય કે ગમે તે વિધિવિધાનો હોય, અંતે તો એ રોજીંદા જીવનમાં કેવું સદાચરણ જરૂરી છે એ જ દર્શાવે છે. ધર્મ સંસ્કૃતિના વર્તમાન પ્રવાહથી વાકેફ કરવાના શુભાશયથી ગુજરાતની ખ્યાતનામ દેહાસ્ય જગ્યાઓ વિષે આ લેખમાળામાં વિસ્તૃત અને પ્રમાણભૂત માહિતી આપવામાં આવી છે. લેખમાળાના બન્ને લેખકો પ્રવૃત્તિએ અભ્યાસી છે. સંશોધન કરવાની પ્રકૃતિના કારણે તેઓ માત્ર ભારતીય સંસ્કૃતિના પૂરક જ નહીં પણ પ્રચારકો પણ છે. ર ) શ ) શ ) શ ) શ ) # પ્રાધ્યાપક શ્રી રવજી રોકડનો જન્મ તા. ૭-૨-૧૯૬૩ના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પાંચપીપળા ગામે થયો હતો. તેમનું મૂળ વતન જેતપુર તાલુકાનું મેવાસા ગામ. બાળપણથી જ અધ્યાત્મ, સાહિત્ય, સંગીત અને લોકવિદ્યાઓમાં રુચિ ધરાવનાર પ્રાધ્યાપક રોકડે પ્રાથમિક શિક્ષણ મેવાસામાં પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ અર્થે જેતપુર અને રાજકોટમાં રહી ગુજરાતી ભાષા-સાહિત્યમાં એમ. એ. અને એમ. ફિલ.ની પદવી સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રાપ્ત કરેલ. પ્રા. રોકડની વિદ્વતા અને અભ્યાસ નિષ્ઠા પારખી તેઓના એમ. એ.ના પરિણામ પૂર્વે જ જેતપુર કોલેજમાં પ્રિન્સિપાલે તેઓને માનદ્ સેવા માટે બોલાવી લીધા. આમ અધ્યયનની સાથે અધ્યાપનનું કાર્ય શરૂ થયું. જેતપુર બોસમિયા કોલેજમાં ત્રણ વર્ષની અધ્યાપકની સેવા બજાવી, ૧૯૯૧માં અમરેલી પ્રતાપરાય આર્ટ્સ કોલેજ અને ૧૯૯૩થી કે. ઓ. શાહ આર્ટ્સ કોલેજ ધોરાજીમાં તેઓ સેવા આપે છે. આ સેવાકાળ દરમ્યાન શ્રી મકરન્દ દવે, ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. મનોજ રાવલ, ડૉ. બળવંત જાની, શ્રી લાભશંકર પુરોહિત, શ્રી પલાણ સાહેબ તથા ડૉ. એન. યુ. ગોહિલના સતત સંપર્ક અને સત્સંગથી તેમની વ્યક્તિતા ઘડાતી રહી, જેના (ફળસ્વરૂપ ગુજરાતી લોકસાહિત્ય અને સંત સાહિત્ય ક્ષેત્રે સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં લોકદેવ તરીકે પૂજાતા) Jain Education Intemational Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધન્ય ધરા રામદેવ પીર મંડપ' વિષય પર યુ. જી. સી. ની રીસર્ચ ફેલોશીપ મેળવી. લોકદેવ વાચ્છરા દાદા પર ડૉ. નિરંજન રાજ્યગુરુ અને ડૉ. પ્રદ્યુમ્ન ખાચર સાથે રહી “વીર વચ્છરાજ નામે પુસ્તક પ્રકાશિત કર્યું. ગુજરાતી સાહિત્યના અનેકવિધ સેમિનારોમાં ભાગ લઈ લગભગ ૧૫ જેટલાં સંશોધન પેપર પ્રા. રવજી ( કર્યા છે. ગુજરાતી સાહિત્યનાં લગભગ સામયિકોમાં તેમના લેખો વારંવાર પ્રગટ થતાં રહે છે : સૌરાષ્ટ્રના સંત સાહિત્યમાં રસ અને રુચિ ધરાવનાર પ્રા. રવજી રોકડે સૌરાષ્ટ્રની મોટા ભાગની દેહાપ્ય જગ્યાઓ અને સંત સ્થાનકોની વિડિયો ફિલ્મ તૈયાર કરી અને સંતોના ઇન્ટરવ્યુ સાથે વિડિયોગ્રાફી કરેલ છે. સમગ્ર ગુજરાતનાં લોકસાહિત્યનાં સંશોધક અને સંપાદકોનાં ઇન્ટરવ્યુ લઈ વિડિયોગ્રાફી પણ તૈયાર કરેલ છે. પ્રા. રવજી રોકડ ગુજરાતના સંતસાહિત્ય કે લોકસાહિત્યમાં કામ કરતા મિત્રોને અને સંશોધકોને હંમેશાં પ્રરણા અને પ્રોત્સાહન આપતા રહે છે. એ એમનું જમા પાસુ છે. - - - - - - - - - ડૉ. બી. આર. ખાચરિયાનો જન્મ તા. ૮-૩-૧૯૬૪ના રોજ જેતપુર મુકામે થયેલો. તેઓએ પ્રાથમિકથી માંડીને કોલેજ સુધીનું શિક્ષણ જેતપુરમાં જ મેળવેલું. અનુસ્નાતક થવા તેમણે સૌરાષ્ટ્ર યુનિ. એકસટર્નલમાં પ્રવેશ મેળવ્યો. એમ. એ.માં યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા. તેમાં તેમની અસામાન્ય પ્રતિભાનો અણસાર મળી રહે છે. છેલ્લાં સત્તર વર્ષથી જેતપુરની બોસમીઆ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કાર્યરત છે. શિક્ષણમાં સક્રિય રસવૃત્તિ હોવાના કારણે તેમણે અનેક પદવી મેળવી. એમ. એ., બી. એડ., એમ. ફિલ., ડી. સી. એચ. (કોમ્યુ. સાયન્સ), ડી. સી. સી. એસ. (ચારણી સાહિત્ય), યુ. જી. સી.-નેટ ટેસ્ટ અને પી. એચ. ડી. ની પદવી સધી તેમની ડા. બી. આર. ખાચારયા| શિક્ષણપ્રવૃત્તિ સતત કાર્યરત રહી છે. અધ્યયનની સાથે તેમની અધ્યાપક તરીકેની પણ એક આગવી મુદ્રા ઉપસી આવે છે. સાહિત્યમાં ખાસ કરીને ચારણી સાહિત્ય તેમની પસંદગીનો વિષય રહ્યો છે. ચારણી સાહિત્યમાં તેમણે એમ. ફિલ. અને પી. એચ. ડી. માટે સંશોધન વિષયમાં પણ તેમણે ચારણી સાહિત્ય પર પસંદગી ઉતારી તેમાં વિષય પ્રત્યેની અભિરુચિ પ્રગટ થાય છે. ચારણી સાહિત્ય, લોકસાહિત્ય અને સંતસાહિત્ય તેમના પસંદગી વિષયો રહ્યા છે. તેના જ એક ભાગરૂપે તેમણે સૌરાષ્ટ્રની દેહાપ્ય જગ્યાઓ વિષે સંશોધન કરવાનું સ્વીકાર્યું. તેમની વ્યક્તિતા કંડારવામાં શ્રી ડૉ. બળવંત જાની, ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ, ડો. અંબાદાન રોહડિયા. ડૉ. મનોજ રાવલ વગેરેનું યોગદાન રહ્યું છે. સૌરાષ્ટ્રની દેહાણ્ય જગ્યાઓ વિશે સંશોધન કરવામાં તેમના જ વડીલ મિત્ર પ્રા. રવજી રોકડનો સહયોગમાર્ગદર્શન મળ્યાં એ પણ એક સંયોગ લેખાય. બંને મિત્રોએ સંગાથે કરેલું કાર્ય તેમની સંતસાહિત્ય પરત્વેની અનન્ય પ્રીતિનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. –સંપાદક Jain Education Intemational For Private & Personal use only Page #147 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૩૦ જ છે કે જ ર ા કોઈ પણ ધર્મ-પંથ કે સાંપ્રદાયિક સમાજ પોતાની ધાર્મિક સંસ્કૃતિને કાયમી પ્રસ્થાપિત કરવા સ્થાનક, મઠ, દેરું, | મંડપ, ઉપાશ્રય, દેવળ, ગુરુદ્વારા, મસ્જિદ કે મંદિર જેવી જગ્યાઓની સ્થાપના કરે છે. આ જગ્યાઓ, મંદિરો, સ્થાનકો દેરાંઓ, મઠો કે ઉપાશ્રયો પોતાની ધાર્મિક સાંપ્રદાયિક પરંપરા, તેનું તત્ત્વચિંતન, વિધિ-વિધાન, મંત્ર-તંત્ર અને તેના અનુયાયી વર્ગની શ્રદ્ધાને ટકાવી રાખવામાં તેમજ જે તે પંથ-પરંપરાના પ્રસાર-પ્રચાર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નાની બીવેદકાળમાં ‘ઉદબ્રજ કે દ્વીપકલ્પથી ઓળખાતો | ગુજરાત માંહેનો આ પ્રદેશ તે સોરઠ, કાઠિયાવાડ, સુરાષ્ટ્ર કે, સૌરાષ્ટ્ર. ભૌગોલિક દૃષ્ટિએ તે ભારતના પશ્ચિમ ભાગે ૨૦૪ થી ૨૩-૨૫° ઉત્તર-અક્ષાંસ અને ૬૯-૫થી ૭૨° ૨૦° પૂર્વ [ રેખાંશની વચ્ચે આવેલો છે. લાંબો દરિયા કિનારો, ઓઝત, | ભાદર, મચ્છ, હિરણ, મધુવંતી જેવી નદીઓ, ગિરનાર, બરડો, ચોટીલો, શેત્રુંજય જેવા પહાડો અને ફળદ્રુપ જમીન આ ભૂભાગને કુદરત તરફથી મળેલા આગવા વિશેષ છે. - મૂળ અનાર્યોનો આ પ્રદેશ તેના પ્રાકૃતિક અને દ્વારકા, સોમનાથ તેમજ ગિરનાર જેવાં તીર્થધામોને કારણે સો કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો. સૌરાષ્ટ્રના સાગર કાંઠે ભ્રમણશીલ લડાયક જાતિઓ ઊતરી, તો નદી, સરોવર કિનારે | માલધારીઓનાં નેસ નખાયા, આ બધાંના પરિણામરૂપ હિનયાન અને બૌદ્ધ પંથના વિહારોરૂપે ગુફાઓ બની. દિગંબર અને શ્વેતાંબર જૈન પરંપરાનાં દેરાસરો અને ઉપાશ્રયો બન્યાં, ( શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો બંધાયાં, મહાપ્રભુજીની બેઠકો, શક્તિપીઠ અને મઠોની સ્થાપના થઈ. આ સાથે વિપણું, વરાહ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, સૂર્ય, હનુમાન, ગણેશ, શિવ, કાલી, | અંબા, ચામુંડા વગેરે દેવદેવીઓ અને આ ભૂમિના ટીંબે ટીંબે | લોકદેવોનાં સ્થાનકો થયાં. બીજી બાજુ ગેબી ગિરનારના પ્રતાપે | યોગીઓ, સિદ્ધો, શૈવ, શાક્તો, જૈન, તાંત્રિક, યાંત્રિક, વૈષણવ, સકીઆર્યસમાજ અને સંત-સાધકોએ આ ભૂમિને પોતાનું સાધનાક્ષેત્ર બનાવ્યું. કવિ આપણે ત્યાં અંધારયુગ તરીકે ઓળખાતા મધ્યકાળમાં આવી પડેલું મુસ્લિમોનું આક્રમણ અને કુદરતી આફતો તેમજ તળભૂમિના લોક-સમુદાયમાં વધતાં જતાં ઊંચ-નીચના ભેદભાવ, ધર્મની જડતા અને માનવસંહારને કારણે અંદરથી તૂટતા જતા સમગ્ર લોકસમાજને ઉગારવા મુખ્ય બે પ્રવાહો આગળ આવ્યા. એક ધર્મભક્તિ અને બીજો રાજકીય ભક્તિ, ધર્મભક્તિને આપણે ભક્તિઆંદોલન તરીકે ઓળખાવીએ છીએ. આ ભક્તિઆંદોલન ચલાવનાર સંતોએ ધર્મ-સંસ્કૃતિનું રક્ષણ, દીનદુઃખિયાની સેવા અને લોકસમુદાયની અજ્ઞાનતા દૂર કરવા, પોતાની પ્રજ્ઞા પ્રમાણે શાસ્ત્ર અને સાહિત્યના માધ્યમે ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. પોતાના આ ઉમદા હેતુને સવાશે પાર પાડવા, પગપાળા પરિભ્રમણ કરતાં કરતાં જ્યાં જયાં | જરૂર જણાય ત્યાં સ્થિર થઈ જગ્યાઓ બાંધી. થી આ જગ્યાઓમાં જાત-પાંત, ઊંચ-નીચ, ગરીબ-તવંગર કે સાંપ્રદાયિક ભેદભાવ વિના લુલાં-લંગડાં, રોગિયાં, પતિયાં, અનાથ-અભ્યાગતો બુઢા, અશક્તો, સાચા ત્યાગીઓ અને ' જુદા એદીઓ બધાંને આશરો, દીન-દુખિયારાંઓની સેવા, ગાયને તરણું, તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન અને ભજનનો મહિમા કરવામાં આવ્યો. સૌરાષ્ટ્રની આ દેહાધ્ય જગ્યાઓ બાંધવા પાછળ કહ્યું તેમ ધર્મ-સંસ્કૃતિનું રક્ષણ, દીન-દુઃખિયાઓની સેવા ઉપરાંત નીચે દર્શાવેલ કારણો પણ અગત્યનાં જણાય છે. કોઈ સંત કે સાધક પોતાને પસંદ પડેલા સ્થળે લાંબા સમય સુધી સાધના કરે ને પાછળથી તે સ્થળ પૂજનીય બની જાય. 25 ગુરુના આદેશ મુજબ શિષ્ય, ગુરુનિદર્શિત જગ્યાએ ઝૂંપડી બાંધે. * ભગત પોતાના નિવાસ સ્થાનને જ ભજનનું કેન્દ્ર બનાવે અને ત્યાં આશ્રમ બંધાય પછી તેમના વંશની પરંપરા દ્વારા તે જગ્યાનો વિકાસ થાય. 4 ભગત પોતાની ગાયોને માટે પૂરતું પાણી અને ચારો મળી રહે એવી શોધમાં નીકળે, અનુકૂળ સ્થળ મળતાં ત્યાં વસવાટ કરે અને ધીમે ધીમે તે સ્થળ જગ્યામાં પરિણમે. 45 કોઈ સંતનું સમાધિસ્થળ તે સંતની પરંપરાની જગ્યાનું કારણ બને. કોઈ પણ પ્રાચીન તીર્થ સ્થળનો જીર્ણોદ્ધાર કરીને કોઈ સાધુસંત કે ભક્ત ત્યાં બેસી જાય અને ત્યાં જગ્યાનું ડીંટ બંધાય. આ રીતે વિધર્મીઓના આક્રમણ સામેની એક પ્રકારની લડતના ભાગ ઉપરાંત સામાજિક, ધાર્મિક, પરંપરિત, પ્રાકૃતિક પરિવેશ પણ આ જગ્યાઓનાં નિર્માણનું કારણ બને છે. આ સંત સ્થાનકોને પંથ કે સંપ્રદાયની દૃષ્ટિએ વર્ગીકૃત કરવાનો પ્રયાસ Jain Education Intemational Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ કરીએ તો તેને મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય. (૧) સંપ્રદાય ચુસ્ત-યુક્ત જગ્યાઓ (૨) સંપ્રદાયમુક્ત જગ્યાઓ. સંપ્રદાયયુક્ત એટલે એવી જગ્યાઓ કે જે કોઈ એક ચોક્કસ પરંપરિત પંથ કે સંપ્રદાયને જ વરેલી હોય, જેમાં અમુક ચોક્કસ દેવ-દેવીની જ આરાધના કેન્દ્ર સ્થાને હોય તેમજ તેમનાં ચોક્કસ શાસ્ત્રો, વિધિ-વિધાનો, નીતિ-નિયમો અને સિદ્ધાંતો તથા ચોક્કસ કંઠીબંધ અનુયાયી વર્ગ હોય, જેમકે-પ્રણામી સંપ્રદાયની જગ્યાઓ, કબીર આશ્રમો, આણદાબાવા આશ્રમ, જલારામની જગ્યા....વગેરે આ પ્રકારમાં મૂકી શકાય, તો કોઈ ચોક્કસ પંથ કે સંપ્રદાયની કંઠી સ્વીકાર્યા વિના, લોકધર્મને જ કેન્દ્રમાં રાખી ભજન કરો અને ભોજન કરાવો'ના મંત્રને ચરિતાર્થ કરતી જગ્યાઓને બીજા પ્રકારની એટલે કે સંપ્રદાયમુક્ત જગ્યાઓ તરીકે ઓળખાવી શકાય. આ પ્રકારની જગ્યાઓમાં કોઈ ચોક્કસ પરંપરિત સાંપ્રદાયિક દેવ-દેવીની ઉપાસના નહીં પણ જુદી જુદી સાધના ધારાઓ કે સાંપ્રદાયિક પરંપરાનો સમન્વય થયો હોય છે. તેમજ તેઓના આરાધ્ય દેવ, ઉપાસ્યદેવ અને ઇષ્ટદેવ પણ સમયાંતરે બદલતા રહે છે, જેમ કે પાંચાળની સંતની પરંપરાની જગ્યાઓ, ગોંડલ જીવણદાસ લોહલંગરીની જગ્યા, દૂધરેજ– દુધઈ વડવાળાની જગ્યા, પરબની જગ્યા વગેરેને સંપ્રદાયમુક્ત જગ્યાઓ તરીકે ઓળખાવી શકાય. જોકે મધ્યકાળમાં વકરેલી સાંપ્રદાયિક રૂઢિચુસ્તતાને ડામવા અને ધર્મ-અધર્મના ભેદ મિટાવવા, સર્વધર્મ સમભાવના સૂત્રને ચરિતાર્થ કરતી આ સંપ્રદાયમુક્ત જગ્યાઓમાં પાછળથી ચોક્કસ સાપ્રદાયિક બંધનો તો ઊભા થયાં છે. સૌરાષ્ટ્રનાં આ બન્ને પ્રકારનાં સંતસ્થાનકો વિષયક અમોએ જ્યારે વિચારણા શરૂ કરી, ત્યારે નજરમાં આવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં તો મધ્યકાળથી માંડી આજ સુધીમાં ડુંગરાઓ, ગાળીઓ, નદીઓ, સાગર તટો અને ગામડાંઓમાં અગણિત સંતો તથા એમનાં સ્થાનકો પથરાયેલાં પડ્યાં છે, જેમાંનાં કેટલાંક માત્ર ધૂણાઓ છે તો કેટલાંક માત્ર થડા, ઓટા કે દેરી સ્વરૂપે છે. કેટલાંક માત્ર સમાધિસ્થાનકો છે તો કેટલીક સુંદર, જીવતી જગ્યાઓ છે. આ તમામ સંતસ્થાનકો વિશે સંપૂર્ણ આલેખ આપવો હોય તો મહાનિબંધ જેટલું સંશોધન કાર્ય કરવું પડે. તેથી અહીં તો માત્ર જે સંતસ્થાનકોએ ધર્મ-સંસ્કૃતિના જતન સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની બહાર ખ્યાતિ મેળવી છે તેમજ જેની પરંપરા બહુ જ લાંબી ચાલી છે એવા અત્યંત મહત્ત્વનાં, ખ્યાતનામ સંત-સ્થાનકોનો જ પરિચય આપવાનો ઉપક્રમ અમોએ સેવ્યો છે. ગોરખમઢી ધન્ય ધરા સૌરાષ્ટ્રની દેહાણ્ય જગ્યાઓમાં સૌથી પ્રાચીન જગ્યા પાટણથી પૂર્વભાગે સરસ્વતી નદીના કિનારે આવેલ ‘ગોરખમઢી’ તરીકે ઓળખાતી નાથ પરંપરાની જગ્યા છે. આ ગોરખમઢી તેના સ્થાપના કાળે બાર ગામની જાગીર ગણાતી આ જગ્યાના મહંતને કાનટા નાથજી તરીકે ઓળખવામાં આવે છે. સદાવ્રતના માહાત્મ્યને પ્રગટ કરતી આ જગ્યા અને એના સ્થાપક ધૂંધળીનાથ વિષયક અનેક દંતકથાઓ મળે છે. હાલ આ જગ્યામાં દરરોજ બે વખત ભૂખ્યાં–તરસ્યાંને અન્નજળ અપાય છે. પોતાની સુંદર લાઇબ્રેરી છે. નાથ પરંપરાની આ જગ્યા ઉપરાંત જૂનાગઢ ગરવા ગિરનારના પરિસરમાં આવેલ ગોરખનાથ, ગેબીનાથ, ઓઘડનાથ, વેલનાથ વગેરે થાનકો અને સિદ્ધ પ્યારે રામજીની જગ્યા, લક્કડ ભારતીનો અખાડો, ગોરખનાથ આશ્રમ વગેરે ઉલ્લેખનીય છે. આ ઉપરાંત થાનગઢમાં આવેલ ગેબીનાથની જગ્યા, મોરબી તાલુકાના દહીંસરા ગામે આવેલ મોતીરામની જગ્યા, કનેસરા ગામે આવેલ સેવાવન આશ્રમ વગેરે જગ્યાઓ પોતાનો આગવો પ્રભાવ પાથરી રહી છે. આવી જ દેહાણ્ય જગ્યાઓમાં ભક્તિઆંદોલનનાં પ્રવર્તક શ્રી રામાનંદજીના શિષ્ય પીપાભગત, રોહીદાસ અને પ્યારે રામજી દ્વારા સ્થપાયેલ થાનકો, જગ્યાઓ અને કબીર આશ્રમો તેની પ્રાચીનતા અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓને કારણે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પીપા ભગતની જગ્યા આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં ભક્ત પીપાજીના હાથે જેનું ડીંટ બંધાયું તે જાફરાબાદ પાસેના ઉમેજ ગામની નજીક આવેલી પીપા ભગતની જગ્યા' આ સંદર્ભે ઉલ્લેખનીય છે. પીપાવાવની જગ્યાના મૂળ સ્થાપક સ્વામી રામાનંદના શિષ્ય કબીરના ગુરુભાઈ ભક્ત પીપાજી રાજસ્થાનના ગાગરોડ ગઢની રાજગાદીનો ત્યાગ કરી, ઈ.સ. ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં દ્વારિકાનાથનાં દર્શનાર્થે સૌરાષ્ટ્રમાં આવે છે. દ્વારકાથી પાછા વળતાં દુષ્કાળથી પિડાતા લોકસમુદાયને જોઈ જાફરાબાદની નજીક આવેલા ઉમેજ ગામની નજીક એક વાવના કાંઠે રણછોડરાયની મૂર્તિ સ્થાપી, ભૂખે મરતી પ્રજા માટે સદાવ્રત ચાલુ કરે છે અને આમ પીપાવાવની જગ્યાનો પાયો નંખાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત ઔરભ ભાગ-૨ ૧૩૯ પાંચ વર્ષ સુધી સેવાકાર્ય કરી જગ્યાની ધુરા પોતાના ગુરુભાઈ સાધનાકીય, સાંપ્રદાયિક, સાહિત્યિક અને સામાજિક એમ ધરમદાસને સોંપી પોતે પાછા પોતાના વતન રાજસ્થાનમાં ચાલ્યા બહુવિધ રીતે ઝીલાયો છે. સાંપ્રદાયિક સમન્વય અને હિંદુજાય છે. ધરમદાસ પછી આ જગ્યામાં ઉત્તરોત્તર ચૌદ મહંતો મુસ્લિમ એખલાસની મશાલ જગાવનાર, કબીર સાહેબે પોતે થયા, તેમાંના એક પ્રતાપી મહંત તે “ગીગારામજી', જેમણે કોઈ સંપ્રદાય કે આશ્રમની સ્થાપના કરી નથી, પરંતુ તેમના છપ્પનિયા દુષ્કાળમાં ખીચડીની દેગો ચાલુ કરેલી. ગીગારામ અવસાન બાદ તેમના તેજસ્વી શિષ્ય ધર્મદાસજીએ પોતાના પછી રામદાસ અને વિઠ્ઠલદાસ ગાદીએ આવ્યા હતા. હાલ મહંત ગુરુની વાણીને લોકભોગ્ય બનાવવા અને ગુરુ પ્રત્યેનો કૃતજ્ઞતાકનૈયાદાસ આ જગ્યાની ગાદી સંભાળી રહ્યા છે. ભાવ વ્યક્ત કરવા ગુરુગાદીની સ્થાપના કરી અને કબીર ઈ.સ. ૧૯૧૯માં કપોળ પરસોત્તમ કિકાણીના આર્થિક સંપ્રદાયનો પાયો નાખ્યો. સમયાંતરે આમાંથી જે શાખાસહયોગથી જીર્ણોદ્ધાર પામેલી આ “પીપા ભગતની જગ્યા” આજ પ્રશાખાઓ ફૂટી તેમાંની મુખ્ય બે શાખા રામ કબીર અને સત્ત ફરી જીર્ણોદ્ધાર માટે કોઈ કિકાણીની રાહ જોઈને બેઠી છે. કબીરનો પ્રભાવ સૌરાષ્ટ્રમાં પણ ઝીલાયો. જેની સાહેદી જામનગર-રામકબીર આશ્રમ, લુણીવાવ, રાજકોટ-સત્ત કબીર રોહીદાસની જગ્યા આશ્રમ લીમડી શ્રી કબીર યોગાશ્રમ પૂરી પાડે છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરથી ગિરમાં પ્રવેશતાં કબીર આશ્રમ-જામનગર પ્રેમપરા, મોણપરી અને કાંસિયાનેસના રસ્તે જતાં એક રસ્તો સતાધાર તરફ ફંટાય છે. આપા ગીગાથી પ્રચારમાં આવેલ આ છોટા કાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં આવેલ સતાધારની બાજુમાં સરસાઈ-મોણિયા ગામે “રોહીદાસ કંડ' કબીર આશ્રમના સ્થાપક મહંત શ્રી ખેમદાસજી હતા. તેમણે તરીકે ઓળખાતી વિશાળ જગ્યા છે. (અહીં કુલ ત્રણ કુંડ છે. સંતોના ઉતારા અને સત્સંગ માટે જામનગરના રાજવી જામ બે સ્નાન કરવા માટે અને એક ચરણામૃત લેવા માટે. કહેવાય રણમલ પાસેથી બર્ધનચોક, મોટાફળિયા વિસ્તારમાં થોડી જગ્યા છે કે સ્નાન કરવાના કુંડમાં રોહીદાસ ચામડાં કેળવતા.) અનુદાનમાં મેળવીને આશ્રમની સ્થાપના કરી. સમયાંતરે શહેરી સંવત ૧૪૩૩ના મહાસુદ પૂનમને રવિવારે કાશી વિકાસ સાથે, સત્સંગનો વ્યાપ વધતાં આશ્રમના છઠ્ઠા ગાદીપતિ શહેરના એક ચમાર કુટુંબમાં જન્મેલા રોહીદાસ, સૌરાષ્ટ્રની આ મહંત શ્રી પુરુષોત્તમદાસજીએ પોતાના સમયના રાજવી જામ જગ્યાએ ક્યારે આવ્યા તેમાં કોઈ ચોક્કસ પુરાવાઓ મળતા વિભાજી પાસે, આશ્રમના વિકાસાર્થે વધારે જમીનની માંગણી નથી, પણ દંતકથા ઉપરથી એટલું તારણ કાઢી શકાય કે તે મૂકી. સંતના સાચા પ્રસ્તાવનો સ્વીકાર કરી, જામ વિભાજીએ પોતાના ગુરુભાઈ પીપા ભગતની જેમ પોતે પણ તીર્થાટને ઈ.સ. ૧૮૯૫માં જામનગર શહેરના કિસનપરામાં આજે જે નીકળ્યા હશે અને આ સ્થળ પસંદ પડતાં અહીં રોકાઈ ગયા ભવ્ય “શ્રી રામ કબીર આશ્રમ' ઊભો છે તે જગ્યા અર્પણ કરી. હશે. લોકવાયકા એ છે કે ગુરુની શોધમાં નીકળેલાં મીરાંબાઈ આશ્રમના સાતમા મહંત શ્રી શાંતિદાસજીએ ગુરુનું સ્વપ્ન રોહીદાસની પાછળ પાછળ અહીં આવેલાં અને અહીં આ સાકાર કરવા પ્રચંડ પુરુષાર્થ કરી આશ્રમને મળેલી વિશાળ જગ્યાએ રોહીદાસને ગુરુ તરીકે સ્વીકારી, કંઠી બંધાવેલી. જગ્યામાં નિજમંદિર, સભામંડપ, સમાધિખંડ, ભોજનાલય, ગોંડલના રાજવી સર ભગવતસિંહજીએ પોતાના અતિથિગૃહ જેવાં આલયો બંધાવ્યાં, સાથે કબીર સાહેબ પ્રબોધિત રાજ્યકાળ દરમ્યાન આ જગ્યાનો જીર્ણોદ્ધાર કરાવેલો, જેની સેવાના મંત્રને સાકાર કરવા ગૌશાળા, અન્નક્ષેત્રો, છાશ કેન્દ્રો સાખ પૂરતી આરસની તકતી કંડની દીવાલ પર મોજૂદ છે. અને ઔષધાલયો ઊભાં કર્યા. ઉપરાંત સ્ત્રી અને બાળઉત્કર્ષના ત્યારબાદ ઈ.સ. ૧૯૮૧માં હરિજન સમાજે સાથે મળી અહીં હેતુને પાર પાડવા સદ્ગુરુ કબીર જ્ઞાનમંદિર અને મહિલા જ્ઞાનજમીન ખરીદી રોહીદાસનું મંદિર બંધાવ્યું, બાજુમાં નીલકંઠ મંદિરની સ્થાપના કરી. આ બધાની સાથે મહંત શાંતિદાસજીએ મહાદેવ અને કાળ ભૈરવનાં મંદિરો બાંધ્યાં. મહત્ત્વનું કાર્ય તો એ કર્યું કે આશ્રમોપાર્જિત સેવાનો લાભ સૌ કબીર સાહેબની જગ્યાઓ કોઈ લઈ શકે તે માટે પોરબંદર, દ્વારકા, કાશી એમ ત્રણ જગ્યાએ પેટા આશ્રમો સ્થાપ્યા. સ્વામી રામાનંદના પ્રતાપી શિષ્ય કબીર સાહેબનો પ્રભાવ મહંતશ્રી શાંતિદાસજી પછી જામનગર કબીર આશ્રમના સમગ્ર ભારત અને ભારતીય સંતપરંપરામાં આધ્યાત્મિક, ધાર્મિક, પ.) Education International Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ધન્ય ધરા મહંત પદે આવનાર રામ સ્વરૂપદાસજીએ પણ ગુરુના પગલે- કરી. સંતોએ આ સ્થાને કબીર આશ્રમની સ્થાપના કરી. આ પગલે પાલનપુર અને જામકલ્યાણપુરમાં પેટા આશ્રમ સ્થાપ્યા. લુણીવાવ ગોંડલથી ચૌદ કિલોમીટરના અંતરે આવેલું નાનું ગામ સાંપ્રદાયિક વિચારધારાના પ્રચારાર્થે, પ્રકાશનકાર્ય ચાલુ કરી, છે. જેતપુર તરફથી પણ આ ગામ જઈ શકાય છે. લુણીવાવમાં કબીર સાહિત્યનું પ્રકાશન કર્યું. અતિ આધુનિક હોસ્પિટલો અને આશ્રમનું બે માળનું દેશી ઢબનું મકાન, બાજુમાં સમાધિમંદિર, શાળાનાં સંકુલો ઊભાં કર્યા. ગુરુના કાર્યને વૈશ્વિકરૂપ આપવા જે આશ્રમના સંતો થઈ ગયા તેમને આપેલ સમાધિનાં સ્થાનકો વારંવાર વિદેશોના પ્રવાસ ખેડી, વિદેશોમાં પણ કબીરમંડળ અને છે. તેમની પાછળના ભાગમાં આવેલ ઓરડામાં કબીર સાહેબની કબીર આશ્રમની સ્થાપના કરી. મહંત શ્રી રામસ્વરૂપદાસજીનું ગુરુગાદી, તેના ઉપર કબીરબીજગ્રંથ, કબીર ટોપી અને માળાનું ભગીરથ કાર્ય તો એ હતું કે ઈ.સ. ૧૯૯૮ના દુષ્કાળમાં સ્થાપન છે. ઓરડામાં જુદા જુદા મહંતોના ફોટાઓ છે. આશ્રમના ધનના ભંડારો ખુલ્લા મૂકી રોજના ૧૫૦૦ માણસોને આ આશ્રમમાં ભાદરવા માસની પૂનમનો ઉત્સવ ઘણી સાડાત્રણ મહિના સુધી ભોજન પૂરું પાડ્યું. ધામધૂમથી ઊજવાય છે. આ દિવસ કબીરપંથની સ્થાપનાનો આશ્રમના આ વર્તમાન મહંત શ્રી જગદીશદાસજીએ પૂરી દિવસ માનવામાં આવે છે. કબીરપંથીઓ પધારે છે. ભજન નિષ્ઠાથી આશ્રમની ધુરા સંભાળી રહ્યા છે. મૂળની પરંપરાને સત્સંગ ચાલે છે. ભવ્ય ભોજન સમારંભ થાય છે. આ આશ્રમ જાળવી સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં રત રહેતા આ મહંતે ઈ.સ. નીચે સો વીઘા જમીન છે. ગૌશાળા ચાલે છે અને અન્ય કોઈ ૨૦૦૧માં કચ્છમાં આવેલ ધરતીકંપ વખતે જરૂરિયાતમંદોને ધાર્મિક ક્રિયાકાંડ થતાં નથી. આજે આ પંથમાં મૂર્તિપૂજા ને બાહ્ય રોટી, કપડાં, મકાન સાથે સાર્વજનિક દવાખાનું ખોલી વિના મૂલ્ય ધાર્મિક ક્રિયાઓ વધી ગઈ છે, પરંતુ અમે તો માત્ર કબીર દવાઓ પૂરી પાડી હતી. હાલ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાહેબની નિર્ગુણધારાને જ સ્વીકારીએ છીએ. સાથે દર વર્ષે જુદા જુદા રોગોને લગતા કેમ્પનું આયોજન કરી સંત કબીર મંદિર-રાજકોટ દર્દીઓની વિના મૂલ્ય સારવાર આપવામાં આવે છે. રોટી, કપડાં અને મકાન પછી માનવીની સૌથી મહત્ત્વની કોઈ જરૂરિયાત સંત ગોદડ સાહેબે લુણીવાવમાં જેમ કબીર આશ્રમની હોય તો તે છે આરોગ્ય અને તેને સંતોષવાનું કામ આ આશ્રમ સ્થાપના કરી તે રીતે અહીં પણ કબીર મંદિરની સ્થાપના કરી દ્વારા થઈ રહ્યું છે તે આશ્રમનું સૌથી મોટું જમા પાસું છે. કબીર વિચારધારાનો ફેલાવો કરેલ. આ સંત કબીર આશ્રમમાં પણ ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. આ દિવસે સૌરાષ્ટ્ર, કબીર આશ્રમ-લુણીવાવ કચ્છનાં કબીરપંથી ભાઈ–બહેનો, સંતો અને સેવકો પધારે છે. આજથી આશરે ત્રણસો વર્ષ પૂર્વે મધ્યપ્રદેશમાંથી ભજન અને સત્સંગ-હેલીઓ જામે છે. વર્તમાન સમયની જૂનાગઢ-ગિરનારનાં દર્શને નીકળેલા બે સંતો ફરતાં ફરતાં જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓની શિક્ષણસેવા, ગૌશાળા, લાઇબ્રેરી ગોંડલ મુકામે આવે છે. ગોંડલમાં ભા કુંભાજીની રાજ્યસત્તા તેમજ અન્નક્ષેત્ર વગેરે સેવાઓ આ આશ્રમમાં અવિરતપણે ચાલુ હતી. ગરાસદાર મોકાજીને કુંભાજી સાથે ઠીક ઠીક મતભેદો રહ્યા છે. કરતા એટલે કુંભાજીએ એ ગામોનો ગરાસ આંચકી લીધો. તે સમયે લુણીવાવ ગામના પાદરમાં આ સંતો પાસે મોકાજી બેસીને શ્રી કબીર ચોગાશ્રમ-લીંબડી તેમને ગાંજાની ચલમ પિવડાવે છે ત્યારે આ ચલમ પીતાં પીતાં શ્રી કબીર યોગાશ્રમ સૌરાષ્ટ્રમાં મીઠાઢાઢીના ગામ સંતોએ કહ્યું-“ક્યા કુછ તકલીફ હૈ?” ત્યારે મોકાજીએ માંડીને લીંબડીમાં પર પૂજ્ય શ્રી તપસ્વી બાપુએ સંવત ૨૦૦૮ ઈ.સ. વાત કરી, પોતાનો ગરાસ આંચકી લીધાનું જણાવ્યું. સંતોએ ૧૯૫૨માં કરી હતી. આ તપસ્વી સાહેબની પૂર્વ વિગતો મળતી કહ્યું-“જા તેરા ગરાસ કલ વાપસ મિલ જાયેગા” અને બન્યું નથી, પણ સૂરત, રાજકોટ, લખતર, જૂનાગઢ અને લીંબડી વગેરે પણ એવું કે બીજે દિવસે સવારે કુંભાજીએ મોકાજીને બોલાવી પ્રદેશોમાં તપસ્વી બાપુએ તપ કરી શ્રી કબીર વિચારધારાનો ગરાસ પાછો આપ્યો. ફેલાવો કરેલ. લીંબડીમાં તેમણે હરિદાસજી સાહેબ નામના એક અહીં મોકાજીને થયું કે આ સંતો વચનસિદ્ધ છે. એટલે સંતની વિનંતીથી નાની ઝૂંપડી બનાવી છ મહિના રહીને ત્યાં ઉગ્ર એમને લુણીવાવ બોલાવ્યા, તેમની સેવા કરી, તેમની પાસેથી તપસ્યા કરેલી. આજે જે કબીર યોગાશ્રમ લીંબડીમાં છે તેની ગુરુદીક્ષા લીધી અને લુણીવાવમાં આશ્રમ સ્થાપવાની વિનંતી મૂળ જગ્યા એ નાનકડી ઝૂંપડી હતી તેમ કહેવાય છે. Jain Education Intemational Page #151 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૪૧ આ કબીર યોગાશ્રમની સામાજિક, શૈક્ષણિક અને લમ્બારામ પછી દૂધરેજની ગાદીએ રત્નદાસ, માનદાસ, સાહિત્યિક પ્રવૃત્તિઓ ખૂબ જ જોવા મળે છે. સુંદર ગૌશાળાઓ, કૃષ્ણદાસ અને ઓધવદાસ આવે છે. ઓધવદાસ ધર્મના પ્રચારાર્થે સંતોના ઉતારા, ધર્મશાળાઓ અને સંત કબીર વિષય પુસ્તકોનાં શિષ્ય મેઘસ્વામી સાથે મૂળી પાસેના દૂધઈ ગામે આવીને ધર્મની પ્રકાશનો એ આ આશ્રમની વિશિષ્ટતા છે. આ ઉપરાંત - ધજા રોપે છે. જગ્યાનું સુકાન મેદસ્વામીને સોંપી પોતે પાછા સૌરાષ્ટ્રભરમાં વિવિધ જગ્યાઓએ કબીર સાહેબના નામે અનેક દૂધરેજ આવે છે. આવી જ રીતે ઓધવદાસ પછીના દૂધરેજની આશ્રમો અને જગ્યાઓ જોવા મળે છે જેમ કે :– જગ્યાના સાતમા ગાદીપતિ ગંગાદાસ શિષ્ય ભગવાનદાસ સાથે 3 શ્રી કબીર આશ્રમ - દ્વારકા. ચોટીલાના દેવસર ગામે આવી દરબાર રાણીંગ ખાચરે દાનમાં જૈિ શ્રી સત્ય કબીર શાંતિ આશ્રમ - પોરબંદર. આપેલી ૧૧૦૦ વીઘા જમીનમાં “નવા સૂરજ દેવળ' નામે આશ્રમ સ્થાપી, શિષ્ય ભગવાનદાસને કારભાર સોંપી પોતે પાછા ૪િ શ્રી કબીર આશ્રમ – જામકલ્યાણપુર. દૂધરેજ આવે છે. આમ દૂધરેજમાંથી રવિ-ભાણ સંપ્રદાય, દૂધઈ કિ સત્ય કબીર ટેકરી – રાજકોટ, વડવાળા દેવ અને નવા સૂરજ દેવળ જેવી વિશાળ શાખાઓ અને જ સદ્ગુરુ કબીર મંદિર –ભૂજ. ચૂલી, મેસવાણ, મેસરિયા, કુંતલપુર, ગારિયા, દાણીધાર જેવી પ્રશાખાઓ ફૂટે છે. નાથ પરંપરા અને શ્રી રામાનંદીય શિષ્ય પરંપરાની સાથે મહંત ગંગાદાસ પછી દૂધરેજની ગાદીએ ઉત્તરોત્તર સાથે સૌરાષ્ટ્રનાં સંતસ્થાનકોના પ્રાદુર્ભાવમાં નીલકંઠપુરી, ગોવિંદદાસ, રઘુવીરદાસ, જીવરામદાસ, ગોમતીદાસ અને રૂગનાથપુરી, જીવણદાસ લોહલંગરી, ગેબીનાથ, રામેતવન, કલ્યાણદાસ આવે છે. હાલ કનીરામ બાપુ દૂધરેજ જેરામભારતી, કુબાવતજી મહારાજ જેવા લોકસંતો અને તેની વડવાળાધામની ગાદી સંભાળી રહ્યા છે. દૂધરેજમાં વડવાળા પરંપરા મૂક્ત પરંપરાએ મહત્ત્વની ભૂમિકા પૂરી પાડી છે. ધામ તરીકે ઓળખાતી આ જગ્યામાં રામચંદ્રજીનું મંદિર છે. પોતાનું વિશાળ ભોજનાલય છે. યાત્રિકો માટે રહેવા-ઊતરવાની આધુનિક સમાજશાસ્ત્રીઓ કહે છે કે કોઈપણ ધર્મપંથ કે વ્યવસ્થા અને ગૌશાળા છે. સંપ્રદાયની જીવંતતાનું પ્રમાણ તેની શાખા-પ્રશાખાઓ હોય છે. રવિ-ભાણ સંપ્રદાયની જગ્યાઓ ઝીંઝુવાડા અને દૂધરેજની જગ્યાઓ - સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રવિ-ભાણ સંપ્રદાયની શિષ્યસૌરાષ્ટ્રમાં જેની શાખા-પ્રશાખાઓ અને પરંપરા બહુજ પરંપરા, નાદ શિષ્ય અને બુંદ શિષ્ય એમ બે સ્વરૂપે વિકસે છે. લાંબી ચાલી છે તે નીલકંઠપુરીનો મૂળ આશ્રમ દસાડા બહુધા સર્જકચેતના ધરાવતા આ સંપ્રદાયના સંતોએ ભજનને તાલુકાના ઝીંઝુવાડા ગામે આવેલો છે. નીલકંઠપુરીના શિષ્ય કેન્દ્રમાં રાખી, પોતાના ઘર આંગણે જ ઝૂંપડીઓ બાંધીને પોતાની રઘુનાથપુરી કે રૂગનાથદાસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના જીવનસાધના વિકસાવી છે. વર્તમાન સમયમાં ગુજરાત દૂધરેજ ગામે આવી આશ્રમની સ્થાપના કરે છે. સમયાંતરે સૌરાષ્ટ્રમાં આ સંપ્રદાયનાં ૩૭૫ (ત્રણસો પંચોતેર) જેટલાં ગોંડલના જીવણદાસ લોહલંગરી સાથે સાંપ્રદાયિક સમન્વય સધાતા ‘પુરી’ માંથી ‘દાસ’ નામાન્ત ધારણ કરે છે. નાનાં-મોટાં થાનકો પોતાનો આગવો પ્રકાશ પાથરી રહ્યાં છે. રૂગનાથદાસ પછી દૂધરેજ વડવાળા ધામની ગાદી સંભાળનાર | મોરાર સાહેબની જગ્યા-ખંભાળિયા યાદવદાસ, ઈ.સ. ૧૬૩૦માં આશ્રમની ગાદી ષષ્ટમપુરી સૌરાષ્ટ્રમાં આ પરંપરાની સાંપ્રદાયિક રીતે મહત્ત્વની સ્વામીને સોપે છે. છઠ્ઠા સ્વામી તરીકે ઓળખાતા ષષ્ટમપુરી જગ્યા જામનગર જિલ્લાના ખંભાળિયા ગામે આવેલી છે. રવિ સ્વામીના બે સમર્થ શિષ્યો એક લબ્ધારામ અને બીજા રવિ સાહેબના શિષ્ય મોરાર સાહેબ ગુરુ-આજ્ઞાએ હાલાર પંથકની ભાણ સંપ્રદાયનો પાયો નાખનારા ભાણસાહેબ. લબ્ધારામ વસ્તી ચેતવવા જામનગર જિલ્લાના ધ્રોલ પાસેના ખંભાળિયા દૂધરેજ વડવાળા ધામની ગાદી સંભાળે છે અને ભાણ સાહેબ ગામે આવે છે. અહીં ખભે કાવડ ધારણ કરી, રામરોટી ગુરુ પાસેથી “સાહેબ ની પદવી ધારણ કરી વડોદરા જિલ્લાના ઉઘરાવી, અન્નક્ષેત્ર ચાલુ કરી, ગુરુગાદીની સ્થાપના કરે છે. શેરખી ગામે આશ્રમની સ્થાપના કરે છે. ધીમે ધીમે આ જગ્યાનો વિકાસ થાય છે અને સંતના સંતત્વથી 5 , : Jain Education Intemational Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધન્ય ધરા નવા છે. પ્રભાવિત થઈ દાસ હોથી, ચરણદાસ, જીવા ભગત, ધરમશી વર્તમાન સમયમાં સૌરાષ્ટ્રમાં રવિ-ભાણ સંપ્રદાયની ભગત, લાલાજી, દલુરામ, દુર્લભરામ અને કરમણ જેવા જગ્યાઓ એટલી માતબર સંખ્યામાં જીવંત છે કે એના વિશે ધર્મપુરુષો મોરાર સાહેબનું શિષ્યત્વ સ્વીકારે છે. વિગતે ચિતાર આપવો હોય તો સ્વતંત્ર અભ્યાસલેખ બનાવવો ઈ.સ. ૧૮૦૪માં શિષ્યોને આપેલ વચન પ્રમાણે શ્રી પડે, એટલે અહીં તો અન્ય મહત્ત્વની જગ્યાઓનો માત્ર રવિસાહેબ અહીં આવી આ જગ્યાએ સમાધિ લે છે, તો ઈ.સ. નામોલ્લેખ કરીને અટકીએ છીએ જેની વિગતો નીચે મુજબ છે. ૧૮૫૧માં ગાદીની ધુરા ચરણદાસને સોંપી જામ રણમલની Lજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે દાસી જીવણના હાજરીમાં મોરાર સાહેબ પણ અહીં જીવતાં સમાધિ લે છે. ગુરુભાઈ અક્કલદાસજીની જગ્યા આવેલી છે. મોરાર સાહેબના અવસાન બાદ શ્રી ચરણદાસે આ બન્ને સમાધિ ત્રિકમ સાહેબની શિષ્ય પરંપરાના નાથુરામ સાહેબના શિષ્ય ઉપર શ્રી રામચંદ્રજીનું મંદિર બંધાવ્યું. ચરણદાસ પછી ઉત્તરોત્તર બાળક સાહેબ ગુજરાતમાં સાત જગ્યાઓનું સ્થાપન કરે છે, જેરામદાસ, રણછોડદાસ, ઓધવદાસ, રામદાસ અને રાઘવદાસે તેમાંની ચાર જગ્યાઓ સૌરાષ્ટ્રમાં આવેલી છે. ગુરુ ગાદી સંભાળી હતી. હાલ ખંભાળિયાની આ જગ્યાનો (૧) રાજકોટ - કરણપરા શેરી નં. ૩, રામવાડી, વહીવટ વડોદરાના વરસાણી માતાની જગ્યાના મહંત . વિઠ્ઠલદાસજી સંભાળી રહ્યા છે. (૨) રાજકોટ - નવા થારોળા, (૩) રાજકોટ – ચુનારાવાડ પાસે, રામઘાટ સામે, (૪) જૂનાગઢ – ભવનાથ મંદિર પાસે. ભીમ સાહેબની જગ્યા - આમરણ - ભાણ સાહેબના પુત્ર ખીમ સાહેબના શિષ્ય શ્રી રતનદાસની રવિ-ભાણ સંપ્રદાયની બીજી મહત્ત્વની જગ્યા જામનગર જગ્યા રાજકોટ જિલ્લાના વાંકાનેર ગામે આવેલી છે. આ જિલ્લાના આમરણ ગામે આવેલી છે. આ જગ્યાના સ્થાપક જગ્યાનું સાંપ્રદાયિક મહત્ત્વ એ છે કે રવિ સાહેબ પોતાના ત્રિકમ સાહેબના શિષ્ય ભીમ સાહેબ હતા, જેમનો જન્મ ઈ.સ. શિષ્ય ભીમ સાહેબને આપેલ વચન પ્રમાણે “સમાધિ’ લેવા ૧૭૧૮માં હરિજન ગરોડા બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. પોતાની ખંભાળિયા જવા નીકળ્યા ત્યારે, રસ્તામાં બીમારીને કારણે જન્મભૂમિને જ તીર્થસ્થાન બનાવી, જગ્યાની સ્થાપના કરી અને આ જગ્યાએ રોકાયા અને અહીં જ તેનું અવસાન થયું. અહીંયાં જ ઈ.સ. ૧૮૨૫માં તેઓ સમાધિ લે છે. ભીમ સાહેબ બાદમાં તેમના દેહને અહીંથી ખંભાળિયા લઈ જવામાં પછી આ જગ્યાની ગાદીએ કલ્યાણદાસ, નાગદાસ, મેઘીદાસ, આવ્યો. ખેમદાસ, જેરામદાસ અને પૂરણદાસ જેવા સંતો આવે છે. હાલ જ ખીમ સાહેબની શિષ્ય પરંપરાના લાલ સાહેબના શિષ્ય આ જગ્યાનો કારભાર ગુલાબદાસ મહારાજ સંભાળી રહ્યા છે. ‘હિમદાસની જગ્યા અમરેલીમાં આવેલી છે. જગ્યામાં ભીમ સાહેબની પાદુકા અને ઢોલિયો જિ મોરાર સાહેબના શિષ્ય જીવાભગતની જગ્યા ટંકારામાં જાળવવામાં આવ્યા છે. સમાધિ ઉપર ભીમ સાહેબની મૂર્તિ આવેલ છે. પધરાવી મંદિર બાંધવામાં આવ્યું છે. ઈ.સ. ૧૭૫૦માં ગોંડલ If મોરાર સાહેબના બીજા શિષ્ય ધરમશી ભગત જામનગર પાસેના ઘોઘાવદર ગામે જન્મેલા ભીમ સાહેબના પ્રતાપી શિષ્ય જિલ્લાના જોડિયા’ ગામે જગ્યા બાંધે છે, તો ધરમશી દાસી જીવણ પણ પોતાની જન્મભૂમિ ઘોઘાવદરને કર્મ-ધર્મભૂમિ ભગતના શિષ્ય કુરજી ભગત અને મૂળા ભગત અનુક્રમે બનાવી જગ્યાનું સ્થાપન કરે છે. બાલંભા અને બેટ ગામે જગ્યા બાંધે છે. દાસી જીવણની જગ્યા - ઘોઘાવદર ૪ રવિ-ભાણ પરંપરાના સંત સેવાદાસજી રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કવિ તરીકે મોખરાનું સ્થાન કુવાડવા ગામે જગ્યા બાંધે છે, તો તેમનાં શિષ્યા ધરાવનાર અને રાધાના અવતાર તરીકે ઓળખાતા આ સંતના વાલબાઈમા ધ્રાંગધ્રા ગામે જગ્યાનું સ્થાપન કરે છે. જીવન સાથે અનેક ચમત્કારિક ઘટનાઓ જોડાયેલી છે. ઈ.સ. જ દાસી જીવણના શિષ્ય પ્રેમ સાહેબની જગ્યા ગોંડલ પાસેના ૧૮૫૨માં પુત્ર દેશળ ભગતને જગ્યા ભળાવી જગ્યામાં જ કોટડા સાંગાણી ગામે આવેલી છે. જીવતાં સમાધિ લે છે. આજે પુત્ર દેશળ ભગતની પુત્રીનો Sિ સૌરાષ્ટ્રમાં “ઉગાપંથ'ની સ્થાપના કરનાર “ઉગારામ’ પણ પરિવાર આ જગ્યા સંભાળી રહ્યો છે. Jain Education Intemational Page #153 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મૂળ રવિ-ભાણ સંપ્રદાયના અનુયાયી હતા, જેમની મૂળ જગ્યા ગોંડલ તાલુકાના બાંદરા ગામે આવેલી છે. rTM ઉગારામના શિષ્ય લાભુદાદા ગોંડલમાં જગ્યાનું સ્થાપન કરે છે. રવિ-ભાણ પરંપરાની ઉપર નિદર્શિત તમામ જગ્યાઓ પોતપોતાની ક્ષમતા પ્રમાણે સમાજસેવાનાં અનેકવિધ કાર્યો કરી રહી છે. દૂધઈ વડવાળાની જગ્યાઓ દૂધરેજ વડવાળા ધામમાંથી પ્રગટેલી ‘રવિ-ભાણ’ પછીની બીજી મહત્ત્વની પરંપરા તે દૂધઈ વડવાળા'ની પરંપરા, જે મહાપંથને કેન્દ્રમાં રાખીને રબારી અને માલધારીઓની પાટ ઉપાસનાનાં કેન્દ્રોરૂપે વિકાસ સાધે છે. દૂધઈ વડવાળા દેવ તરીકે ઓળખાતી જગ્યાના મૂળ સ્થાપક, દૂધરેજ વડવાળા ધામના આઠમા ગાદીપતિ શ્રી ઓધવદાસજી હતા. ‘વસતી ચેતવવા' અર્થે ગામડે-ગામડે પરિભ્રમણ કરતા, ઓધવદાસજી પોતાના શિષ્ય સમુદાય સાથે ઈ.સ.૧૮૮૭માં મૂળી પાસેના દૂધઈ ગામે આવે છે. અહીં નાની એવી પર્ણકુટીમાં અન્નદાન અને ગૌસેવાનો પ્રારંભ કરી જગ્યાની સ્થાપના કરે છે. ઉત્તરાધિકારી તરીકે પોતાના શિષ્ય મેઘસ્વામીને જગ્યાનું સુકાન સોંપી પોતે પાછા દૂધરેજ જઈ ત્યાંની ગાદી સંભાળે છે. મેઘસ્વામીએ તત્કાલીન દુષ્કાળગ્રસ્ત સ્થિતિમાં ઊભી થયેલી પાણીની તંગીને પહોંચી વળવા માટે પોતાના શિષ્યસમુદાય સાથે શ્રમયજ્ઞ કરી દૂધઈ ગામની ઉત્તર દિશામાં તળાવ અને બ્રહ્માણી નદીના કિનારે કૂવો ગળાવ્યો. આજે આ તળાવ મેઘ તળાવડી તરીકે ઓળખાય છે. મેઘસ્વામી પછી દૂધઈની આ જગ્યાની ગુરુગાદી ઉત્તરોત્તર શ્રી સેવાદાસજી, શ્રી ભગવાનદાસજી અને શ્રી લક્ષ્મીદાસજીએ સંભાળી હતી. શ્રી લક્ષ્મીદાસજીએ પોતાના કાર્યકાળ ઈ.સ. ૧૯૫૬ દરમિયાન, સ્થાપત્યવિદ શ્રી છગનલાલ સોમપુરાના માર્ગદર્શન હેઠળ, આ જગ્યાના પરિસરમાં ત્રણ શિખરવાળું, ૫૬ ફૂટ ઊંચું, કોતરણીયુક્ત મંદિર બંધાવે છે. મહંત શ્રી લક્ષ્મીદાસ પછી તેમના શિષ્ય શ્રી રામબાલકદાસજીએ આ જગ્યાની ગાદી સંભાળી હતી. હાલ વર્તમાન સમયમાં શ્રી પુરાનદાસજી આ જગ્યાનો વહીવટ સંભાળી રહ્યા છે. સમગ્ર રબારી સમાજની આસ્થારૂપ આ જગ્યામાં વિશાળ અન્નક્ષેત્ર, અતિથિગૃહ, ગૌશાળા અને રબારી સમાજનાં બાળકોના ઘડતર માટે વિદ્યાસંકુલ અને છાત્રાલય કાર્યરત છે. મંદિરમાં રામ-લક્ષ્મણ, જાનકી, રાધાકૃષ્ણ, શંકર અને મેઘસ્વામીની પૂજા કરવામાં આવે છે. ૧૪૩ ભારતીય સંતપરંપરાની આગવી વિશેષતાએ રહી છે કે તેની જ્યોત ક્યારેય કોઈ સીમા ભેદે કે સંપ્રદાય ભેદે અવરોધાઈ નથી. બલ્કે જ્યારે જરૂર જણાઈ ત્યારે સાંપ્રદાયિક રૂઢિચુસ્તતાને તોડી ‘સહનૌવવતુ. સહનૌ ભુનક્લુ, સહ વિ કરવાવહે'ના મંત્રને આત્મસાત જ નહીં પણ સાર્થક કરી પોતાની જ્યોતને વધારે પ્રદીપ્ત બનાવી છે. સૌરાષ્ટ્રમાં આવેલ દૂધરેજ વડવાળાધામ અને ગોંડલ વડવાળા ધામની જગ્યાઓ આ બાબતની સાખ પૂરે છે. વડવાળાધામ ગોંડલ ગોંડલ વડવાળાની જગ્યાના સ્થાપક જીવણદાસ લોહલંગરી મૂળ રામાનુજાચાર્ય પ્રવર્તીત શ્રી સંપ્રદાયના અનુયાયી હતા. છેક મારવાડથી ધર્મ-ઉપદેશાર્થે ફરતાં ફરતાં સંવત ૧૬૨૫માં સૌરાષ્ટ્રના ગોંડલ સ્ટેટમાં આવી ગોંડલી નદીને કાંઠે જગ્યા બાંધે છે. - સમન્વયવાદી વિચારધારા ધરાવનાર આ સંતનું ક્રાંતિકારી કાર્ય તો એ હતું કે તત્કાલીન વકરેલી સાંપ્રદાયિક રૂઢિચુસ્તતાને તોડવા દૂધરેજ જઈ અરસ-પરસ એકત્વ સાધવા, સાંપ્રદાયિક વિધિ-વિધાનોની આપ લે કરે છે. દૂધરેજ, જે મૂળ દશનામી શંકરાચાર્યની શૈવ પરંપરા અને ગોંડલ લોહલંગરી મૂળ, રામાનુજાચાર્યની વૈષ્ણવી પરંપરા, આ વૈષ્ણવી પરંપરા ‘શિવ’નું નામ પણ ન બોલી શકે એવા સાંપ્રદાયિક રૂઢિચુસ્ત સમયમાં આ બન્ને સંતોએ પરંપરા તોડી, બન્ને જગ્યાએ પ્રકૃતિના તત્ત્વ વટવૃક્ષને માધ્યમ બનાવી, સ્મૃતિચિહ્નોની આપલે કરી સાંપ્રદાયિક એકત્વ સાધ્યું. આજે આ બન્ને જગ્યાઓ ‘વડવાળા ધામ’ તરીકે ઓળખાય છે. વડવાળા ધામ તરીકે ઓળખાતી ગોંડલની આ જગ્યામાં, વટવૃક્ષ નીચે વીતી ગયેલા કાળનો હિસાબ આપતી મહાત્મા લોહલંગરીની સમાધિ ભાવિકો માટે તીર્થસ્થાનરૂપ છે. જીવણદાસ લોહલંગરી પછી જગ્યાની ગાદીને ઉત્તરોત્તરે ધનબાઈમા, કલ્યાણદાસજી, રામદાસજી, રચનાદાસજી અને ભાણદાસજીએ સંભાળી હતી. ભાણદાસજી મહંત પદે આવ્યા હતા. હાલ બાલકદાસજી પછી તેમના પુત્ર જમનાદાસજી ગાદી શોભાવી રહ્યા છે. જગ્યામાં છેલ્લાં ૪૦ વર્ષથી નિયમિત ભૂખ્યાને ભોજન આપવામાં આવે છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધન્ય ધરા મહાત્મા લોહલંગરીજીએ રોપેલ આ વટવૃક્ષમાંથી સંત વિવિધ વૃક્ષો વાવી સુંદર બાગ તૈયાર કર્યો. આજે આ બાગ મૂળદાસ (સંવત્ ૧૭૬૮ જગ્યા–અમરેલી) મહાત્મા નથુરામજી “બજરંગ બાગ” તરીકે ઓળખાય છે. સ્થાનકનો ટેલિયો આજુ(જગ્યા ચલાલા પાસેના ખંભાળિયા ગામે) અટલ સ્વામી બાજુનાં ગામડાંઓમાં ફરી સદાવ્રત ઉઘરાવી સદાવ્રત ચલાવે છે. (જગ્યા-ભિયાળ) ભાવસ્વામી (જગ્યા-ધોલેરા) મૂલસ્વામી પાંચાળમાં ભક્તિનાં બીજ રોપનાર ગેબીનાથના મુખ્ય બે (જગ્યા-કુકરવાડા) દાસાપંથના સ્થાપક દાસારામ ઈ.સ. શિષ્યો થયા. એક થાનગઢના રહીશ કુંભાર ભગત આપા મેપા ૧૬૪૦ (જગ્યા બાલાગામ) જેવી શાખાઓ અને ઠારણ ભગત અને બીજા મોલડી ગામના કાઠી ભગત આપા રતા, આપા (જગ્યા-પાટણવાવ) કલ્યાણ ભગત અને ભાણા ભગત મેપાએ આપા રતાના જમાઈ જાદરાનું લલાટ વાંચી લીધું અને (જગ્યા-ઉપલેટા) દેવજી ભગત (જગ્યા બગડુ) જેવી બને ભક્તોએ સાથે મળી આપા જાદરાને સીધ્યો. આપા પ્રશાખાઓ ફૂટતી ગઈ, જેણે તત્કાલીન સૌરાષ્ટ્રના આકરા જાદરાના પુત્ર થયાં આપા ગોરખા, તે પણ પિતાનાં પગલે તાપમાં તવાતા લોકસમુદાયને શીતળતા આપવામાં મહત્ત્વનો સંસારનો અંચળો ઉતારી ગેબનો રસ્તો સ્વીકારે છે. ભાગ ભજવ્યો છે. મોલડી - આપા રતાની જગ્યા પાંચાળ પીરપરંપરાની જગ્યાઓ આપા રતાની જગ્યા મોલડી ગામની ધારે આવેલી છે. સૌરાષ્ટ્રને સંતસ્થાનકોથી સમૃદ્ધ બનાવવામાં અન્ય લોક જગ્યામાં આપા રતાએ સ્થાપેલ બાવન વીર હનુમાનજીની પૂજા સંતોની જેમ પાંચાળની સંતપરંપરાએ પણ મહત્ત્વનું યોગદાન થાય છે. બાવન વીર હનુમાનજીની પૂજા થતી હોય તેવી પૂરું પાડ્યું છે. સૌરાષ્ટ્રમાં આ એક માત્ર જગ્યા છે. જગ્યાની અંદર રામજી ગેબીનાથ જગ્યા - થાન મંદિર, શંકરનાં દેરાં અને આપા રતાનું સમાધિસ્થાન તેમ જ તેમના પછી થયેલા અન્ય મહંતોની સમાધિદેરીઓ પણ છે. આ પરંપરાના આદ્ય પુરુષ નાથપંથી ગેબીનાથના જીવન વર્તમાન મહંત શ્રી દિનકરદાસજી જગ્યાની ૩૦૦ વીધા જમીન, વિષયક આધારભૂત માહિતી મળતી નથી, પરંતુ દંતકથા મુજબ ગૌશાળા, અન્નક્ષેત્ર અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ સંભાળીતેમનો જન્મ હોથલ પદમણીની કૂખે થયો હતો અને તેમના ગુરુ ચલાવી રહ્યા છે. જગ્યામાં દર વર્ષે આપા રતાની તિથિગોરખનાથ હતા. ગુરુના આદેશ મુજબ ઈ.સ. ૧૬મી સદીમાં ભાદરવા સુદ સાતમનો મેળો ભરાય છે અને હનુમાનજયંતીનો ગેબીનાથે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પાસે બ્રહ્મગુફામાં ધૂણી ઉત્સવ ઊજવવામાં આવે છે. આપા મેપા, આપા જાદરા અને ધખાવી. પરિણામ સ્વરૂપ આપા મેપા, આપા રતા, આપા આપા ગોરખાની જગ્યાઓ થાનમાં આવેલી છે. આ પરંપરાની જાદરા, આપા ગોરખ, આપા દાના, આપા વિસામણ, આપા અન્ય જગ્યાઓની તુલનાએ આ જગ્યાઓનો વિકાસ બહુ ઓછો ગીગા, મૂળી આઈ, ભોળી આઈ, રાણીમા-રૂડીમા, ભીમસ્વામી, થયો છે. પાંચાળની સંતપરંપરામાં આપા મેપા, આપા રતા, સૂરો ભગત, ધરમશી ભગત, ગાંગા ભગત, ઢાંગો ભગત, વણવીર ભગત જેવા અલખધણીનાં ઉપાસકો સૌરાષ્ટ્રની આપા જાદરા અને આપા ગોરખા પછી, સૌરાષ્ટ્રના આભને ટેકો ભોમકાને સાંપડ્યાં. આપનારા મુખ્ય બે સંતો આપા દાના અને આપા વિસામણનો બળુકી રીતે આવિર્ભાવ થાય છે. ગેબીનાથે જે ગુફામાં તપસ્યા કરેલી ત્યાં આજથી લગભગ ૭૦ વર્ષ પહેલાં કલકત્તાનિવાસી રામજી ભગતે ચલાલા :- આપા દાનાની જગ્યા ઓસરીઉતાર ત્રણ ઓરડા બંધાવી આપેલા. ગુફા ઉપરના જેની કૃપાથી અમરેલી પરગણાનું ચલાલા ગામ તીર્થધામ ઓરડાના પ્રવેશદ્વારના આગલા ભાગમાં ગેબીનાથની મૂર્તિ બન્યું છે તે આપા દાનાનો જન્મ ઈ.સ. ૧૭૨૮માં આણંદપુરમૂકવામાં આવેલ છે. સ્થાનકની બહાર આપા જાદરાના બંદ- બાડલા (તા. જસદણ, જિ. રાજકોટ) ગામના ગામધણી પિતા શિષ્ય આપા ગોરખાએ પધરાવેલ હનુમાનજીની મૂર્તિ છે. કાળા ખાચર અને માતા માલુબાઈને ત્યાં થયો હતો. વીસ વર્ષની સમયાંતરે પાળિયાદના આપા વિસામણ બાપુની જગ્યાના પાંચમા ભરયુવાનીમાં આપા દાનાએ સંસારનો ત્યાગ કરી, આપા ગાદીપતિ નાના ઉનડ બાપુએ હનુમાનજીની મૂર્તિ ઉપર છત્તર જાદરાની કંઠી બાંધી, ગુરુમંત્ર અને ગુરુઆજ્ઞા લઈ ઈ.સ. ચડાવી, ત્યાં મંદિર બંધાવ્યું. આજુ-બાજુની ઉજ્જડ જગ્યામાં ૧૯૬૮માં ગરમલી ગામે આવ્યા. અહીં ૧૮ વર્ષ સુધી ગૌસેવા Jain Education Intemational Page #155 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૪૫ અને સદાવ્રત ચલાવ્યું. સંજોગોવશાત્ ઈ.સ. ૧૭૮૬માં ગરમલી અને છાશ કેન્દ્રો ચલાવાય છે. આ જગ્યામાં ચલાળાનાં ભાઈઓ ગામ છોડી બોડકા ગામે આવ્યા. અહીં પણ વધારે સમય ન અને બહેનો માટે સીવણ તેમજ કમ્યુટર શિક્ષણના વર્ગો પણ વિતાવતાં અહીંથી આજ વર્ષમાં અંતે શ્રી ભોકાવાળાના આગ્રહ વિના મૂલ્ય ચલાવવામાં આવે છે. આ મૂળી આઈના પ્રતાપી ચલાલા આવ્યા, જ્યાં ધરમની ધજારૂપી ૩૬ વર્ષ સુધી ગૌસેવા શિષ્ય થયા કુંડલાના લાખો ભગત, જે પણ કુંડલામાં સેવાકીય અને ગોળ-ચોખાનું સદાવ્રત ચલાવ્યું. પ્રવૃત્તિઓ કરી અલખનો નાદ જગાવે છે. અહીં ચોરાણું વર્ષની દીર્ધાયુ બાદ એક ટાણે પોતાના | માચિયાળા : ભોળી આઈની જગ્યા નાના ભાઈ નાથાભાઈના પુત્ર જીવણ ભગતને પાસે બોલાવી આપા દાનાના બીજા શિષ્ય તે ભોળી આઈ, જેમનો જગ્યાનું સુકાન સોંપી અને સૂરજદેવની સાક્ષીએ ભક્તજનોની જન્મ ઈ.સ. ૧૭૦૬માં અમરેલી જિલ્લાના માચિયાળા ગામે ઉપસ્થિતિમાં તા. ૧૯-૧-૧૮૨૨, પોષ સુદ એકાદશી અને મેઘવાળ કુટુંબમાં થયો હતો. ભલગામના સાધુજીવ મૂળાભાઈ શનિવારના રોજ યૌગિક ક્રિયાથી પોતાની જીવનલીલા સંકેલી. સાથે સંસાર માંડ્યો. આ કુટુંબમાં એક વર્ષ પછી દીકરી આપા જીવણ ભગતે ઈ.સ. ૧૮૨૩માં આપા દાનાના સમાધિ રાજીનો જન્મ થયો, પણ બાળપણથી ભક્તિના રંગે રંગાયેલા સ્થળે મંદિર બંધાવ્યું. જીવણ ભગત પછી આ જગ્યાના મહંતપદે ભોળી આઈનું મન સંસારમાં ન લાગ્યું, ગુરુ આજ્ઞા લઈ અનુક્રમે દેવા ભગત, ઉનડબાપુ, દાદા બાપુ, ભાણ બાપુ, મંગળ માચિયાળા જઈ સેવા–ધરમની ઝૂંપડી બાંધી, મજૂરી કરીને બાપુ અને વલકુ બાપુ આવે છે. સદાવ્રત ચલાવ્યું. આયખું વનપ્રવેશ કરે તે પહેલાં પોતાનું ઉનડ બાપુએ ઈ.સ. ૧૮૭૮માં પાલિતાણાના ઠાકોર જીવનકાર્ય પૂર્ણ થયેલું સમજી ઈ.સ. ૧૭૫૮માં ભોળી આઈએ સૂરસિંહજીની સહાયથી મંદિરને ચાંદીના કમાડથી સુશોભિત જીવતાં સમાધિ લીધી. બનાવ્યું, તો વર્તમાન મહંત શ્રી વલકુ બાપુએ જગ્યાના પાયાના માચિયાળામાં ઠેબી નદીના કિનારે ભીમનાથ મહાદેવના આદર્શો અકબંધ રાખી અન્નક્ષેત્ર, ગૌશાળા, અતિથિગૃહ, સાંનિધ્યમાં ભોળી આઈની જગ્યા આવેલી છે. આ જગ્યામાં પશુસંવર્ધન અને વૈદકીય સહાય જેવી પ્રવૃત્તિઓ શરૂ કરેલ છે. હનુમાનજી તથા રામદેવપીરનાં મંદિરો અને મહંતોનાં સમાધિઆ ઉપરાંત “સાર્થ દાનેવ ગુરુકુળ” નામે શૈક્ષણિક સંસ્થા અને સ્થાનકો છે. વર્તમાન સમયમાં આ જગ્યામાં વિવિધ ઉત્સવો અને ‘દાનેવદર્શન' નામનું માસિક પણ ચાલુ કરાવ્યું. વ્યસનમુક્તિ, ભજન-કીર્તનો નિયમિત થાય છે. કુરિવાજો, વહેમ અને અંધશ્રદ્ધા નાબૂદ કરવા દાનેવ ભક્તિમાર્ગ નામના સંગઠનની પણ સ્થાપના કરી, જેના દશ હજાર જેટલા સતાધાર : આપા ગીગાની જગ્યા સભ્યો આજે કાર્યરત છે. આ જગ્યામાં આપા દાનાનું આપા દાનાના ત્રીજા પ્રતાપી શિષ્ય તે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સમાધિમંદિર, આપા દાનાએ સ્થાપેલ હનુમાનજી અને દાનેશ્વર જગ્યાના સ્થાપક આપા ગીગા. આપા દાનાના સૌથી પ્રતાપી મહાદેવની પૂજા થાય છે. જગ્યામાં પૂર્વે થયેલા તમામ મહંતોનાં શિષ્ય તે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સતાધારની જગ્યાના સ્થાપક આપા સમાધિ સ્થાનકો પણ સ્થિત છે. ગીગા રાત-દિવસ ગૌસેવામાં રત રહે છે. એક સમયે યુવાન ચલાલા : મૂળી આઈની જગ્યા ગીગાનું વિત પારખી તેને પાસે બોલાવી આપા દાના તેની પીઠ પર પીરાઈ પંજો મારી સાથે સાથે ગીગાને જગ્યાની કુલ (૨૧૬) અનુયાયીઓમાં ઈશ્વરના અંશાવતાર ગણાતા આપા બસ્સો સોળ ગાયોમાંથી અડધા ભાગે (૧૦૮) એકસો આઠ દાનાના ત્રણ પ્રતાપી વીર શિષ્યો થયા. મૂળી આઈ, ભોળી આઈ ગાયો આપી જ્યાં લોબાનની સુગંધ આવે ત્યાં ઝૂંપડી બાંધવાની અને આપા ગીગા. મૂળી આઈએ ચલાલામાં જ આપા દાનાના સાન આપે છે. અનેક ચમત્કારો અને સંકટોમાંથી પસાર થઈ સાંનિધ્યમાં ઝૂંપડી બાંધી ગૌસેવા અને સદાવ્રત ચલાવ્યું. આજે આપા ગીગા ગિરના નાકે જગ્યા બાંધે છે. આ જગ્યામાં જલારામ બાપા, રામ પંચાયત અને રામદેવપીરનાં મંદિરો ઉપરાંત મૂળી આઈનું સમાધિસ્થાન છે. જગ્યાના વિશાળ આપા ગીગાનો જન્મ ઈ.સ. ૧૭૭૭માં ગધઈ જ્ઞાતિમાં પ્રાર્થનાખંડ અને વિશ્રાંતિગૃહમાં દર ગુરુવારે ભજન-કીર્તન થાય થયો હતો. પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઈ છે. કુદરતી આપત્તિઓના કપરા કામમાં અન્નક્ષેત્રો-સદાવ્રત (લખી) હતું. સુરઈ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળી ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો. મા-દીકરો ચલાળે Jain Education Intemational Education International Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધન્ય ધરા આવ્યાં પણ સગાએ આશરો પણ આપ્યો નહીં, એટલે આપા દાનાની જગ્યામાં આશરો લીધો અને મા-દીકરાએ આપા દાનાનું શરણું લીધું. આ આપા ગીગા વિસાવદરથી સાત કિલોમીટર દૂર, ગુરુએ આપેલાં જ્ઞાન મળતાં ઈ.સ. ૧૮૦૯માં સતાધારની જગ્યાનું ડીંટ બાંધે છે. જીવનની દરેક પળ અભ્યાગતોને આશરો, ભૂખ્યાને ભોજન અને ગૌસેવામાં વિતાવી આપા ગીગા પોતાનું ઉત્તરદાયિત્વ કરમણ ભગતને સોંપી ઈ.સ. ૧૮૭૦માં સમાધિ લે છે. કરમણ ભગત પછી સતાધારની જગ્યાના મહંતપદે ઉત્તરોત્તર રામ બાપુ, જાદવ બાપુ, હરિ બાપુ, હરજીવન બાપુ, લક્ષ્મણ બાપુ અને શામજી બાપુ અને વર્તમાન સમયમાં જીવરાજ બાપુએ સંભાળ્યું છે. શામજી બાપુએ આપા ગીગાએ પ્રબોધેલ સદાવ્રત અભ્યાગતોને આશરો, ગૌસેવા અને માનવસેવાને નવું પરિણામ આપવા એક સાથે ત્રણ હજારથી વધારે લોકોની રસોઈ થઈ શકે તેવું રસોડું, ત્રણેક હજાર લોકો આરામથી રહી શકે તેવું અતિથિગૃહ અને બાજરિયા નેસ પાસે વિશાળ ગૌશાળા બંધાવેલ છે. અહીં આંબાઝર નદીને કાંઠે સ્નાનઘાટ, બગીચો અને કંડ બંધાવેલ છે. પાંચ વર્ષની નાની ઉંમરે જ પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શામજી બાપુ અને સતાધાર એક બીજાના પર્યાય બની ગયેલ, લાગલાગટ ૩૧ વર્ષ સુધી મહંતપદ સંભાળી પોતાની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કરી ઈ.સ. ૧૯૮૩માં ૭૮ વર્ષની વયે સ્વધામ સિધાવ્યા. હાલ આ જગ્યાની ધુરા જીવરાજ બાપુ સંભાળે છે. તેમણે હમણાં જ તા. ૧૩-૪-૦૬ને ગુરુવારના રોજ ગુરુના પગલે-પગલે વિજય ભગતની લઘુ મહંત તરીકેની ચાદર અને તિલકવિધિ કરી જગ્યાનું સુકાન સોંપેલ છે. સતાધારના સ્થાનકમાં હનુમાનજી તથા શંકરનાં મંદિરો છે. તમામ મહંતોના સમાધિમંદિરો પણ છે. સૌરાષ્ટ્રના ગધઈ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગ્યામાં ધજા ચડાવવામાં આવે છે. શિવરાત, અષાઢી બીજ, ભાદરવી અમાસ, કાર્તિકી પૂનમ, દિવાળીનો પડવો અને આખો શ્રાવણમાસ અહીં લોકોત્સવો થાય છે. જગ્યાનાં તમામ કામમાં લોકસમુદાય સ્વૈચ્છિક રીતે જ સેવા કાર્યમાં જોડાય છે. આપા ગીગા પોતાના કાર્યકાળ દરમિયાન જ્યાં જ્યાં રહેલા તે બગસરા, ચૂડા, ડમરાળા, મોટા માંડવા, નાની સતાધાર (રામેશ્વર) વગેરે ગામોમાં સતાધારની પેટા જગ્યાઓ આવેલી છે. દરેક સ્થળે અન્નક્ષેત્ર અને ગૌશાળા ચાલુ છે. બગસરામાં આપા ગીગા પ્રેરિત જગ્યાના વર્તમાન મહંત શ્રી જેરામ બાપુ અને નાની સતાધાર રામેશ્વર જગ્યાના મહંત પદે ગોવિંદરામ બાપુ પોતાની સેવા આપે છે. પાળિયાદ : આપા વિસામણની જગ્યા સૌરાષ્ટ્રમાં પ્રાણિત સંતસ્થાનકોના પ્રાદુર્ભાવમાં જેણે મહત્ત્વનું યોગદાન પૂરું પાડ્યું છે, તે છે પાંચાળની સંતપરંપરા. આ પરંપરાની મુખ્ય જગ્યાઓમાં ભાવનગર જિલ્લાના પાળિયાદ ગામે આવેલી આપા વિસામણની જગ્યા પણ ઉલ્લેખનીય છે. આપા વિસામણનો જન્મ પાળિયાદ ગામે (મૂળ ધૂફણિયાના વતની) ખુમાણ શાખાના પાતામન અને આઈ રાણબાઈમાને ત્યાં વિ.સં. ૧૮૨૫ના મહા માસની વસંત પંચમીના દિવસે (તા. ૧૩-૦૨-૧૭૬૯, સોમવાર) થયો હતો. આપા વિસામણની યુવાની જમઝાળ, ફરતા સારાયે પંથકમાં એમના નામની ફે ફાટે, પરંતુ એક દિવસ આપા જાદરાનાં બંદ શિષ્ય, આપા ગોરખાનો સંસ્પર્શ થતાં આપા વિસામણની ભીતર અધોગામી ઊર્જાનાં વહેણ બદલી જાય છે. તે પૂવોશ્રમના કાળઝાળ કાઠી શાંત હૃદયના સંત બને છે. ગુરુઆશાએ પત્ની ધનબાઈ સાથે પાળિયાદ ગામમાં જ ઝૂંપડી બાંધી ગાયોની સેવા અને ઘી-ગોળ-ચોખાનું સદાવ્રત ચાલુ કર્યું. ધીમે ધીમે આપા વિસામણની કર્મ જ્ઞાનમય ભક્તિની દીપશીખા ચડતી જાય છે અને આમસમાજમાં પોતાના પૂર્વસૂરિ આપા જાદરા, આપા ગોરખ, આપા દાનાની જેમ જાગતા પીર તરીકેની પદવી પ્રાપ્ત કરે છે અને આપા વિસામણ શ્રી રામદેવપીરના અવતાર તરીકે પૂજાવા લાગે છે. જીવનના અંતિમ શ્વાસ સુધી દીન-દુઃખિયાની સેવા કરનાર આ સંત પુરુષે ૬૧ વર્ષની વયે અંતકાળ નજીક લાગતાં પોતાની પુત્રી નાથીબાઈ (સરવા ગામના હાદા બોરિયા)ના પુત્ર લક્ષ્મણજી મહારાજને ગાદી સોંપી, તા. ૨૮-૧૦-૧૮૩૦ ભાદરવા સુદ અગિયારસ ને ગુરુવારના રોજ પોતાના ઘૂણા સામે શિષ્ય સમુદાય સાથે ભજન ભાવમાં બોલીને જીવનલીલા સંકેલી લીધી. બાળપણથી જ માતાની છત્રછાયા ગુમાવી, આપા વિસામણની છત્રછાયામાં ઊછરેલ લક્ષ્મણ બાપુ પણ પ્રતાપી સંત હતા. તેમણે આપા વિસામણના સમયમાં મુર્શિદાબાદથી દર્શનાર્થે આવેલ બાબુલ શેઠ અને પાળિયાદના કાઠી દરબારોની સહાયથી જગ્યામાં વિશાળ મંદિર બંધાવ્યું, જેમાં રામ-લક્ષમણ-જાનકી વાસુકી દેવ તથા સૂર્યનારાયણની મૂર્તિ અને ધૂણા પાસે Jain Education Intemational Page #157 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આ જગ્યાને ભાવનગર પરગણાનું તીર્થધામ બનાવવાનું શ્રેય લક્ષ્મણ બાપુને ફાળે જાય છે. લક્ષમણ બાપુ પછી આ જગ્યાના ગાદીયાને તેમના પુત્ર મોટા ઉડનબાપુ આવે છે. સૌરાષ્ટ્રમાં પડેલા છપ્પનિયા દુષ્કાળના કપરા કાળમાં ગાયોના સંરક્ષણ સાથે આ સંત પુરુષ, ‘છે કોઈ અન્નનો સુધાર્થી' જેવી હાકા મારીને ભૂખ્યાને ભોજન કરાવ્યાં હતાં. મોટા ઉનડબાપુ પછી તેમના પુત્ર દાદ બાપુ અને ત્યાર બાદ દાદ બાપુના પુત્ર નાના ઉનડબાપુ પાળિયાદની ગાદીએ આવે છે. નાના ઉનડબાપુ ભાગવત અને રામાયણના સારા જ્ઞાતા અને વક્તા હતા. આ મહંત જગ્યામાં ગૌશાળા અતિથિગૃહ, અશ્વશાળા, સભામંડપ, અનાજના કોઠારો વગેરે બાંધકામો અને સામાજિક ઉત્કર્ષના ભાગરૂપે ભક્ત સમુદાયને દારૂ, જુગાર,માંસ અને વ્યભિચાર ન કરવા જેવી પ્રતિજ્ઞાઓ લેવડાવી જગ્યાના આંતર-બાહ્ય કહેવરને બદલી નાખે છે. ગુરુપરંપરાનું વ ચૂકવવા આ જગ્યાએ વિશાળ હનુમાનજીનું મંદિર તેઓ બંધાવી આપે છે અને ઈ.સ. ૧૯૭૩ની ૧૮મી ફેબ્રુઆરીના રોજ ૫૩વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી નાના ઉનડબાપુનું અવસાન થતાં જગ્યાની વર્તમાન ગાદી ઉનડબાપુના પુત્ર અમરાબાપુ સંભાળી રહ્યા હતા. આ અમરાબાપુ પણ પિતાની જેમ સારા વક્તા હતા. વર્તમાન સમયની તાસીર મુજબ તેમણે જગ્યામાં ગૌશાળા, અન્નક્ષેત્ર, તબીબી સેવાઓ, વસ્ત્રદાન, તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય, કુદરતી આફતોમાં લોકોવા વગેરે સેવાકીય પ્રવૃત્તિઓની ધજા ફરકાવેલી છે. આ ભગીરથ કાર્યમાં અમરા બાપુનું અવસાન થતાં હાલમાં આ જગ્યાને અમરા બાપુનાં ધર્મપત્ની ઉમાબા પોતાની સેવાઓ આપી રહ્યા છે. આપા વિસામણના સમર્થ શિષ્યોમાં મુખ્ય ત્રણ ગણાવી શકાય... (૧) ગોરૈયા ગામના રબારી સૂરો ભગત. (૨) મૂળ જસદણના અને પાછળથી બોટાદ આવીને વસેલા મૂળિયા શાખાના ઘાંચી વોરા ભીમ ભગત-મીમસ્વામી, જેણે ગુરુ આશાએ ધંધુકા પાસેના ખસ ગામે જગ્યા બાંધી, હાલ મહંત ત્રિભુવનદાસ આ જગ્યાની ગાદી સંભાળી રહ્યા છે. આ ભીમ સ્વામીએ પાળિયાદની જગ્યામાં જીવતાં સમાધિ લીધી હતી. (૩) રામપરા ગામના કોળી ધરમશી ભગત. ધરમશી મૂળ તો ૧૪૭ ગઢડા પાસેના મેઘવિડયા ગામના હતા. થોડો સમય તેઓ કેરાળામાં રહ્યા. ત્યાર બાદ ભાણ ખાચરના આગ્રહથી રામપરા ગામે આવી સ્થિર થયા. ધરમશી ભગતની જગ્યા અને સમાધિ આજે રામપરા ગામમાં મોજૂદ છે. સૌરાષ્ટ્રમાં ગિરનાર એ આદિકાળથી જોગી, તિ અને સિદ્ધોનું સાધનાક્ષેત્રો છે. આ સિદ્ધોના પુણ્ય પ્રતાપે સૌરાષ્ટ્રને લોકધરમની ધજા ફરકાવનાર દેવીદાસ, નારણદાસ, ભોજા ભગત, ગંગા સતી, વાલમરામ અને જલારામ જેવા સંત પુરુષો સાંપડે છે, જેમણે પોતાના ગુરુના આદેશ પ્રમાણે જે તે સ્થળ શહેર-ગામ પસંદ કરી જગ્યાઓ બાંધી. આવી દેખાણ્ય જગ્યાઓમાં સત દેવીદાસે સ્થાપેલ પરબની જગ્યા, ખાખી જાળિયા ગામે આવેલ નારણદાસની જગ્યા, ફતેપુર ભોજા ભગતની જગ્યા, સમઢિયાળા ગંગાસતીની જગ્યા, વાલમરામની જગ્યા. ગારિયાધાર, જલારામની જગ્યા વીરપુર વગેરે નોંધપાત્ર છે. પરબની જગ્યા ગિરનારથી પૂર્વ દિશામાં ભેંસાણ ગામથી પ કી.મી. દૂર આવેલ પરબની જગ્યા વિષે શ્રી વેરચંદ મેઘાણી ( જગ્યાના તત્કાલીન મહંત શ્રી ગંગાબાઈની મુલાકાત લઈને) પોતાના પુસ્તક ‘પુરાતન જ્યોત'ની પ્રસ્તાવનામાં લખે છે ‘મૂળ આંહી સરભંગ ઋષિનો આશ્રમ. ઋષિ કોઢિયા હતા. રામાવતાર સુધી વાટ જોવાની હતી. પછીના કાળમાં આ ધાનકનો અહાલેક શબ્દ હતો : 'સન સરભંગ! લોહી માંસકા એક રંગ!', પછી આ પડતર થાનકને ચેતાવ્યું કી ડાડા મેકરણે, એના વખતમાં ઝોળી ફરતી. એના કાળમાં અમૂલાબાઈ નામનાં એક સાથી સાથે જસો (રબારી)ને વળદાન (કાઠી) આવ્યા. મક્કમદીનેથી લાવેલી આંબલીનું એમણે દાંતણ રોપ્યું. જગ્યાનું ડીંટ બંધાયું દેવીદાસથી. દેવીદાસ રબારીના દીકરા. ગિરનારના થાનક રામનાથમાં જોગી જેરામભારથી રહેતા. નજીકમાં રબારીઓ ભેંસ નાખીને પડેલા. દેવીદાસ જન્મ્યા કહેવાય છે. જેરામ ભારથી વરદાને કરી. પછી દેવીદાસ જગ્યાનો રેલવો બન્યો. દેવીદાસ ગોબર ઉપાડતા, નારણદાસ ભંડાર કરતા. પરિપક્વકાળે ગુરુએ અરધો રોટલો નારણદાસને આપીને કહ્યું, “જા ઉત્તર તરફ, ભૂખ્યાને દેજે, (આજ પણ એ ખાખીજાળિયાની જગ્યામાં આખો રોટલો નહીં, પણ બે ટુકડા Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધન્ય ધરા કરીને જ પીરસાય છે.) આમ આ જગ્યાનું મંડાણ તો શરભંગ ઋષિથી થાય છે, પણ એનું વિધિવત ડીંટ બંધાય છે સતદેવીદાસથી, દેવીદાસનો જન્મ ઈ.સ. ૧૭૨૫ (સં. ૧૭૩૬ના ચૈત્ર માસની અજવાળી નોમ રામનવમીના શુભ દિવસે) મુંજયાસર ગામે વઢિયાર શાખાના પરમાર રબારી પિતા પૂજા ભગત અને માતા સાજણબાઈની કુખે થયો હતો. નાની ઉંમરમાં જ ગિરનારની રામનાથ જગ્યાના સાધુ જેરામ ભારથી પાસે દીક્ષા લઈ ગુરુના આદેશ મુજબ ભેંસાણ પાસેના શરભંગ ઋષિના ધૂણા પાસે આવી ઝૂંપડી બાંધી ભૂખ્યાને ભોજન સાથે એ સમયે સતદેવીદાસે સરાહનીય કાર્ય તો એ કર્યું કે જેને પોતાના ઘરનાં માણસો પણ સંઘરવા તૈયાર ન હતાં તેવાં રક્તપિત્તિયા, કોઢિયા અને દીનદુ:ખિયાઓને પોતાની ઝૂંપડીમાં આશ્રય આપ્યો અને તેમની રાતદિવસ સેવા કરી. દેવીદાસના આવા અકલ્પનીય માનવસેવાના કાર્યથી પ્રભાવિત થઈને જ શોભાવડલા ગામના આહિરની દીકરી પરણીને સાસરે જવાને બદલે સંસારનો અંચળો ઉતારી પરબના આ સંતના સેવાકાર્યમાં જોડાઈ જાય છે. સમયાંતરે ભેંસાણ પરગણાના રાજવી કાઠી આલા ખુમાણના દીકરા શાર્દૂલ ભગત પણ દેવીદાસ પાસે દીક્ષા લઈને આ સેવાના કાર્યમાં જોડાઈ જાય છે. (આ સેવા કાર્ય માટે પોતાનું જીવન સમર્પિત કરી સંત દેવીદાસ પાસે દીક્ષા લે છે). ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, દીનદુઃખિયાની સેવા અને અનેક લોકોનાં જીવનપરિવર્તન કરી સંત દેવીદાસે અને શિષ્ય અમરમાએ ઈ.સ. ૧૮૦૦માં જીવતાં સમાધિ લીધી. | દેવીદાસ પછી આ જગ્યાનો કારભાર શાર્દૂલ ભગત સંભાળે છે. તેમણે અહીંનાં સમાધિસ્થાનો ઉપર આરામગાહ (દરગાહ) બનાવી તેના ઉપર મંદિરનું નિર્માણ કર્યું. ધીમે ધીમે જગ્યાની સુવાસ ફેલાતાં ચરણદાસ, ગરીબદાસ, જીવણદાસ, લીરબાઈ, માંડણપીર, રૂડા ભગત, સાંઈસેલાણી, હરાબાઈ, ખમણબાઈ, ઊકરડાપીર, કરમણપીર, રામ ભગત અને માંગલબાઈ, રતનદાસ, ગવરીદાસ જેવા અનેક સત્ પુરુષો અને અમરમા, વેલો ભગત, રામૈયો, ગાંગેવ, શાર્દૂલ ભગત, માંડણ ભગત, જેસો ભગત જેવા શાર્દૂલ ભગતની સાથે નિષ્કામ સેવા ભક્તિમાં સહભાગી બને છે. સંવત ૧૮૫૫માં પરબના ગાદીપતિ તરીકે ચરણદાસની નિમણૂક કરી શાર્દૂલ ભગત સંવત ૧૮૭૬માં ગુરુના ચરણમાં રહેવાના ભાવ સાથે દેવીદાસ અને અમરમાની સમાધિસ્થળના ઉંબરા પાસે જીવતાં સમાધિ લીધી. ચરણદાસ પછી પરબની જગ્યાનો કારભાર ઉત્તરોત્તર કરમણ પીર, દાના બાવા, સેવાદાસજી, અમરી માતા, વેલા બાવા, વસમદાસજી, જલારામજી, માતા હીરબાઈ, ધ્યાનદાસજી, કાનદાસજી, ગંગા માતાજી, બાળકદાસ બાપુ, હરિદાસ બાપુ, રામકુ બાપુ, સેવાદાસ બાપુ વગેરે સંતોએ સંભાળ્યો હતો. - પરબની જગ્યાનો આંતર-બાહ્ય વિકાસ મહંત શ્રી સેવાદાસ બાપુથી ખરો શરૂ થાય છે. તેમણે સંવત ૨૦૦૬માં પોતાના ગુરુ પ્રેમદાસની આજ્ઞાથી પાજોદની જગ્યા છોડી પરબની ગાદી સ્વીકારી. બુઝાતી જતી પરબની જ્યોતને ફરી પ્રજ્વલિત કરવા સંવત ૨૦૦૭માં સંતસંમેલન અને શ્રી રામદેવપીરનો મંડપોત્સવ કર્યો. વિશાળ અતિથિગૃહો, ગૌશાળા અને ભોજનાલયો બંધાવ્યાં. મીટ્ટાપુર, ચલાળા, માલણકા, મેખડી, તોરણિયા તેમજ ઘેડ પંથકમાં પરબની પેટા શાખા ઊભી કરી. લોકહૃદયમાં એક સાચા સંતનું સ્થાન પ્રાપ્ત કરી ઈ.સ. ૧૯૮૩માં હાલના મહંત શ્રી કરશનદાસ બાપુને પોતાના ઉત્તરાધિકારી તરીકે સ્થાપી, એકાએક ફાગણ વદિ આઠમના રોજ શ્રી સેવાદાસ બાપુ પોતાની જીવનલીલા સંકેલી લે છે. વર્તમાન મહંત શ્રી કરશનદાસબાપુ સમાધિસ્થાનો ઉપર વિશાળ શિખરબંધ મંદિરો બંધાવી રહ્યા છે. ગુજરાત અને ગુજરાતની બહાર પરબની પેટા શાખાઓ ખોલી રહ્યા છે. આજે આવી (પરબની ઝૂંપડી) તરીકે ઓળખાતી નાની મોટી શાખાઓનો આંક એકસો પચાસ સુધી પહોંચાડવામાં આવ્યો છે. સમજી શકાય તેમ છે કે શિખરબંધ મંદિરનું રૂપ ધારણ કરી રહેલ આ જગ્યા, આજના ગ્રાહકવાદમાં તીર્થસ્થાન બની જશે. આજે તો પરબની ઝૂંપડી તરીકે ઓળખાતી સૌરાષ્ટ્રમાં એકસો પચાસથી વધુ જગ્યાઓ મોજૂદ છે. દરેક જગ્યાએ અન્નદાનનો મહિમા છે. ધીમે ધીમે આ તમામ શાખાઓમાં મહાપંથી પાટઉપાસના, રામદેવપીર મંડપ અને પાટ-ઉપાસનારૂપે કેન્દ્રમાં રહ્યા છે. પરબની આ પરંપરામાં જીવણદાસ મોઢવાળા ગામે સંત લીરબાઈ, કંડોરણા ગામે અને ગૌરીદાસ, લીલિયા તાલુકાના ખારા ગામે પરબની ઝૂંપડીઓ બાંધી. આ ઝૂંપડીઓમાં લોકસેવાનાં કાર્યો આજે પણ અવિરતપણે થઈ રહ્યાં છે. ગિરનારી સાધુ જેરામ ભારથીની કૃપાથી સૌરાષ્ટ્રને પરબની જગ્યાના સ્થાપક સંત દેવીદાસ અને ખાખી જાળિયામાં જગ્યા બાંધનાર નારણદાસ જેવા સમર્થ લોકસેવકો સાંપડે છે, તો એવા જ ગિરનારી સાધુ રામેતવનની કૃપાથી ફતેહપુર ગામ અને જગ્યાના સ્થાપક ભોજા ભગત તેમજ ભાવનગર જિલ્લાના Jain Education Intemational Page #159 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૈરભ ભાગ-૨ ૧૪૯ સમઢિયાળા ગામે જગ્યા બાંધનાર ગંગા સતી કહળસંગ સાંપડે પાણિનિના વ્યાકરણ ગ્રંથનો તેમણે ગુજરાતી પદ્યમાં અનુવાદ કર્યો હતો. હાલ આ જગ્યાનો કારભાર માવજી ભગતના પુત્ર ફતેહપુર : ભોજા ભગતની જગ્યા શાંતિદાસબાપુ સંભાળી રહ્યા છે. ભોજા ભગતનો જન્મ ઈ.સ. ૧૭૮૫માં જેતપુર વીરપુર : જલારામની જગ્યા તાલુકાના દેવકીગાલોલ ગામે, સાવલિયા શાખના સામાન્ય ખેડૂત, ભોજા ભગતનું શિષ્ય મંડળ તો બહોળું હતું, પરંતુ બે પિતા કરસનદાસ અને માતા ગંગાબાઈને ત્યાં થયો હતો. શિષ્યોની કીર્તિ આજે ચોમેર ફેલાઈ રહી છે. એક વીરપુરના બાળપણમાં જ ગિરનારી યોગી રામેતવન પાસેથી દીક્ષા લઈ, જલારામ અને બીજા ગારિયાધારના વાલમરામજી. વાલમભોજા ભગત તત્કાલીન રાજકીય સામાજિક અંધાધૂંધ રામજીએ અમરેલી પાસેના ગારિયાધારમાં જગ્યા બાંધી તો પરિસ્થિતિને કારણે, પચ્ચીસ વર્ષેની ઉંમરે પોતાના કુટુંબ સાથે જલારામજીએ ગોંડલ પાસેના વીરપુરમાં જગ્યા, “ટુકડો ત્યાં હરિ દેવકી ગાલોલ ગામ છોડી અમરેલી જિલ્લાના ચક્કરગઢ ગામે ટૂકડો'નો મંત્ર આપી ભારત અને ભારતની બહાર જેણે વસવાટ કરે છે. અન્નદાનનો અહાલેક જગાડ્યો તે ભક્ત શ્રી જલારામનો જન્મ તત્કાલીન સમાજમાં પ્રવર્તતા દંભ, પાખંડ, વહેમ અને તા. ૪-૧૧-૧૭૯૯ના રોજ રાજકોટ જિલ્લાના વીરપુર ગામે અંધશ્રદ્ધાને તોડવા, ભોજા ભગત સંસારનો ત્યાગ કરી, લોહાણા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર ચક્કરગઢ ગામથી એક માઇલ દૂર ઠેલી નદીના કિનારે લોક ના કિનારે લો અને એ માતાનું નામ રાજબાઈ હતું. માન્યતા પ્રમાણે, ભૂતપ્રેતના વસવાટવાળા, શાપિત, ઉજ્જડ ટીંબા બાળપણથી જ સાધુ-સંતો અને ભક્તિના રંગે રંગાયેલો ઉપર ધરમની ધજા રોપી જગ્યા બાંધે છે. ધીમે ધીમે લોક- પોતાનો આ પુત્ર, ક્યાંક સાધુ ન બની જાય એ બીકથી માતામાનસમાંથી અમાનુષી સૃષ્ટિને દૂર કરી ફતેહપુર નામનું ગામ પિતા સોળ વર્ષની ઉંમરના જલારામનાં લગ્ન આટકોટના વતની વસાવે છે. ભોજા ભગતની નિષ્કામ સેવા-ભક્તિ, સંતત્ત્વ અને પ્રાગજી સોમૈયાની પુત્રી વીરબાઈ સાથે કરી નાખે છે, પરંતુ સર્જકચેતનાથી પ્રભાવિત થઈ, અમરેલીના દિવાન વિઠ્ઠલરાવ, ભક્ત જલારામનો જીવ સંસારમાં ન લાગતાં પત્ની વીરબાઈને ભોજા ભગતનાં પદોની હસ્તપ્રત તૈયાર કરનાર વિદ્વાન સં. ૧૮૭રના સામાજિક વ્યવહાર પ્રમાણે આણું વળાવી પોતે જીવણરામ, ગારિયાધારમાં જગ્યા બાંધી, અન્નક્ષેત્ર ચાલુ કરનાર તીર્થ સ્થાનોની યાત્રા કરવા નીકળી પડે છે. દોઢેક વર્ષ સુધી સંત વાલમરામ અને “જલા સો અલ્લા'ના સૂત્રથી પંકાયેલ ગોકુળ, મથુરા, અયોધ્યા, કાશી, રામેશ્વર, જગન્નાથ, બદ્રીનાથ, જલારામ જેવા એકાધિક વ્યક્તિઓ ભોજા ભગત પાસે દીક્ષા ગયાજી વગેરે સ્થળોએ પરિભ્રમણ કરી વતન પાછા ફરે છે, લઈ શિષ્ય બને છે. પરંતુ જીવને હજુ સાંત્વન મળતું નથી. તેથી અમરેલી જિલ્લાના ભોજા ભગત પોતાનો અંતકાળ નજીક આવતાં ફતેહપુર ફતેપુર ગામ જઈ ભોજા ભગત પાસેથી ૧૮ વર્ષની ઉંમરે દીક્ષા જગ્યાનો કારભાર પોતાના ભાઈ જસા ભગતના પુત્ર અરજણને લે છે. જલારામ ગુરુ આજ્ઞાએ પત્નીને આટકોટથી તેડાવી, ફરી સોંપી પોતે પોતાના શિષ્ય જલારામને આપેલ વચન પ્રમાણે વીરપુર આવે છે અને પતિ-પત્ની સાથે મળી ખેત મજૂરી કરી વીરપુર આવી ઈ.સ. ૧૮૫૦માં પોતાની જીવનલીલા સંકેલી લે ૪૦ મણ દાણા એકઠા કરી સંવત ૧૮૭૬માં સદાવ્રત ચાલુ કરે છે. વીરપુરની જગ્યામાં આજે ભોજા ભગતની ફૂલસમાધિ ઉપર છે. ભક્ત જલારામની નિષ્કામ ભક્તિ અને સદાવ્રતથી પ્રભાવિત પધરાવેલ ચરણપાદુકાની મંગલકારી દેરી ઊભી છે. ભોજા થઈને સંવત ૧૮૮૧માં વીરપુર ઠાકોર શ્રી મૂળજી બીજા આ ભગતે સ્થાપેલી જગ્યા ફતેહપુરના ગાદીપતિ વર્તમાન સમયમાં પ્રવૃત્તિને વેગ આપવા જલારામને બે સાંતીની જમીન, એક વાડી શાંતિદાસ બાપુ સંભાળી રહ્યા છે. જગ્યાના વિકાસમાં ત્રીજા, અને પોતાના રાજમાંથી દાણા માપ કરી આપે છે. સંવત ચોથા અને પાંચમા ગાદીપતિ, અનુક્રમે લક્ષ્મણ ભગત, કરશન ૧૮૩૪માં સૌરાષ્ટ્રમાં પડેલા કપરા દુષ્કાળમાં ભક્તશ્રી જલારામે ભગત અને માવજી ભગતે મહત્ત્વનું યોગદાન પૂરું પાડ્યું હતું. ગોમટા, ગુંદાળા, ચરખડી વગેરે ગામોમાં અન્નક્ષેત્ર ચાલુ કરાવી લક્ષ્મણ ભગતે રસાયણના અભ્યાસ માટે પાઠશાળા સ્થાપી તો હજારો લોકોને દુષ્કાળમાં કારમાં સંકટમાંથી ઉગાર્યા હતાં. કરશન ભગતના પુત્ર માવજી ભગતે વૈદ્યશાળા સ્થાપી. કરશન સંવત ૧૯૩૫માં પત્ની શ્રી વીરબાઈનું અવસાન થવાભગતના બીજા પુત્ર લવજી ભગત સંસ્કૃતના વિદ્વાન હતા. કાળની લીલા પામી જનાર આ સંત પોતાની એકની એક દીકરી Jain Education Intemational For Private & Personal use only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જમનાબાઈના પુત્ર હરિરામને પાસે બોલાવી પોતાના મુખમાંથી પ્રસાદ કાઢી હરિરામના મુખમાં મૂકી, સાંકેતિકરૂપે ગાદી સુપ્રત કરે છે. (આ સમયે હિરરામની ઉંમર ૧૨ વર્ષની હતી). સંવત ૧૯૩૭ના મહાવિદ દશમને બુધવારે હરસની વ્યાધિ વધતાં, હરિભજન કરતાં કરતાં જલારામ દેહ ત્યજી પ્રભુપદને પામે છે. પોતાના ગુરુ અને પિતામહે પ્રગટાવેલ આ યજ્ઞને જલતો રાખવા ભક્ત શ્રી હરિરામ સંવત ૧૯૩૭ના ફાગણ સુદિ સાતમને શુક્રવારે વિધિવત ગાદી સંભાળે છે અને ગુરુની આજ્ઞા પ્રમાણે જગ્યાનું નામ ‘જલારામની ઝૂંપડી’ એવું રાખે છે. ‘જલારામની ઝૂંપડી’ તરીકે ઓળખાતી વીરપુરની આ જગ્યાએ આદિન સુધી પોતાના આંતરિક સત્ત્વને જાળવી રાખ્યું છે. દાતાઓ તરફથી મળતા અઢળક દાનથી વૈભવશાળી મંદિરો ઊભા કરવાને બદલે (ખરચવાને બદલે) પરંપરાને જાળવી રાખીને હજારો સાધુ સંતો અને આમ સમાજના ભોજન અર્થે વાપરે છે, જે વાપરવામાં આવે છે. આ જગ્યામાં દાખલ થતાં જ બે મોટા ઊંચા ઓટલા આવેલા છે, જ્યાં સાધુ-સંતો વિશ્રામ કરે છે. ત્યાંથી આગળ પ્રવેશ કરતાં અતિથિઓને આરામ કરવા માટેનો વિશાળ હોલ છે. અતિથિગૃહની સામે શ્રી રામચંદ્રજી અને હનુમાનજીનું મંદિર છે. મંદિરની ઓસરીમાં ઢોલિયા ઉપર શ્રી જલારામ બાપાનું સ્થાનક છે. મોટા હોલના પછવાડેના ભાગે દક્ષિણ બાજુ તેમજ દરવાજા ઉપર અને અતિથિ હોલ ઉપર અતિથિગૃહો આવેલાં છે. ભોજનાલય તરફ જતાં ગુરુ ભોજલરામની સમાધિ આવેલી છે. આ એ જ ભોજનાલય છે કે જ્યાં માતા વીરબાઈમા પોતે રોટલા ઘડીને સૌ કોઈને જમાડતાં હતાં. આજે પણ આ જલારામની જગ્યામાં આવતા ગરીબ-તવંગરને એક પંક્તિમાં જ ભોજન આપવામાં આવે છે. ભોજનાલયની બાજુમાં જ જલારામે રોપેલ પીપળાનું વૃક્ષ છે અને સામેની બાજુ ધાનનો અખૂટ કોઠાર’ છે. અહીં ગરીબો અને જરૂરિયાતમંદોને બાજરી, ઘઉં, ચોખા વગેરે કાચું સીધું આપવામાં આવે છે. આ જગ્યામાં ધ્રાંગધ્રા મહારાજા સાહેબે જગ્યાને અર્પણ કરેલી બળદથી ચાલે તેવી વિશાળ ઘંટી, જલારામ જે ઢોલિયા પર બેસતા તે ઢોલિયો, ગાદલું, તકિયો તેમજ સાધુ સ્વરૂપે આવેલા શ્રી હરિએ આપેલ ઝોળી અને ધોકો જાળવી, સાચવી રાખવામાં આવ્યા છે. શિષ્ય હરિરામ ગુરુ જલારામ પાછળ વિશાળ ભંડારો કરી, રાજકોટમાં લોહાણા બોર્ડિંગની સ્થાપના કરે છે. સંવત ૧૯૬૮ના રોજ યાત્રાએ નીકળેલા હિરરામજીનું ધન્ય ધરા મથુરામાં કોલેરાથી અવસાન થાય છે અને મોટા પુત્ર ગિરધરરામજી વીરપુર જગ્યાની ગાદી સંભાળે છે. ગુરુનાં પગલે-પગલે અન્નદાનનો જીવનમંત્ર બનાવી હાલ પોતાના પૂર્વજોએ પ્રગટાવેલ જ્યોતની ક્ષિતિજો વિસ્તારવા ગિરધરબાપા ઈ.સ. ૧૯૬૩માં જલારામ ઉચ્ચ કેળવણી મંડળ ટ્રસ્ટની સ્થાપના કરી રાજકોટમાં માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજની સ્થાપના કરે છે. આ ઉપરાંત જનકલ્યાણ હેતુ માટે જય જલારામ ટ્રસ્ટ, જલારામ પ્રશસ્તિ ટ્રસ્ટ અને જલારામ સ્મૃતિ ટ્રસ્ટ જેવાં સેવામંડળો ઊભાં કરી સામાજિક ઉત્કર્ષ અને જનસેવાનાં કાર્યો હાથ ધરે છે. ગારિયાધાર : વાલમરામની જગ્યા ભોજા ભગતના બીજા શિષ્ય તે વાલમરામ ભગત હતા. તેમનો જન્મ સંવત ૧૮૮૪માં ગારિયાધાર ગામે કણબી કુળમાં લવાબાપા અને માતા જબાઈમાતાની કૂખે થયો હતો. નાની ઉંમરમાં જ ભોજા ભગતની પાસે દીક્ષા લઈ વાલમરામ ગારિયાધારમાં સંવત ૧૯૦૫માં આશ્રમ બાંધે છે. સંવત ૧૯૧૮માં રામજીમંદિર અને ધર્મસ્તંભની પ્રતિષ્ઠા કરી ગુરુ આજ્ઞા મુજબ તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન તેવું સદાવ્રત ચાલુ કરે છે. વાલમરામ આજીવન બ્રહ્મચર્ય પાળે છે. પરિણામે ગારિયાધારની ગાદી પોતાની બહેન રાધાબાઈના પુત્ર જેઠારામદાસને સોંપી ૫૮ વર્ષની નાની વયે ૧૯૪૨ના વૈશાખ સુદ પાંચમનાં રોજ જીવતાં સમાધિ લે છે. હાલમાં આ જગ્યાએ જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો' એ ગુરુઆદેશ અને અન્નદાનની પરંપરાની જ્યોત અવિરતપણે પ્રટી રહેલ છે. * * * સૌરાષ્ટ્રની આ દેહાણ્ય જગ્યાઓમાં, સૌરાષ્ટ્રમાં મહાપંથ, નિજારપંથ, ધૂનો ધરમ, મોટો ધરમ, મહા માર્ગ, બીજ માર્ગ તરીકે ઓળખાતી આ પરંપરાના કે પંથના આગવા વિશેષો એ રહ્યા છે કે સમયે-સમયે આ પંથપરંપરા સતત પરિવર્તિત થતી રહી છે. સૌરાષ્ટ્રમાં રામદેવપીરના આગમન બાદ રામદેવજી મહારાજની સુધારાવાદી નીતિ, બિનસાંપ્રદાયિક વલણ અને ઊંચ-નીચના ભેદભાવ વગર સર્વ જનસમુદાયના સ્વીકારને કારણે સૌરાષ્ટ્રમાં પ્રવર્તમાન સંપ્રદાયમુક્ત જગ્યાઓએ રામદેવપીર પરંપરાનો પણ સ્વીકાર-અંગીકાર કર્યો. પરિણામ સ્વરૂપ પાંચાળની પીર-પરંપરાના આપા વિસામણે પાળિયાદમાં પોતાની જગ્યામાં રામજી મંદિર, હનુમાનજી મંદિરની સાથે રામદેવજી મહારાજનું પણ સ્થાપન કર્યું અને લોકસમુદાયમાં પોતે Page #161 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૫૧ પણ રામદેવપીરના અવતાર તરીકે પ્રસ્થાપિત થયા, તો સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં જેની નામના ફેલાયેલી છે, તે પ્રાચીન એવી પરબની જગ્યામાં પણ રામદેવજી મહારાજ પ્રવર્તિત પંથ-પરંપરાનો સ્વીકાર કરી તેની સાથે પોતાની પૂર્વ પરંપરાનું સાયુજ્ય સાધી જ્યોત-ઉપાસના સાથે રામદેવપીરનું મંદિર સ્થાપ્યું. આમ પાટ-ઉપાસના સાથે સૌરાષ્ટ્રની દેહાણ્ય જગ્યાઓમાં પણ રામદેવજી મહારાજનું સ્થાપન-પૂજન થતાં સમયાંતરે તેમના નામે જ સૌરાષ્ટ્રમાં ગામડે-ગામડે તેમના દુવારાઓ અને જગ્યાઓ બંધાવા લાગે છે. સૌરાષ્ટ્રમાં પ્રવર્તમાન રામદેવજી મહારાજે પોતાના સેવાકાળ દરમિયાન રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્રમાં પ્રવર્તમાન પંથ–પરંપરામાં આવેલી બદીઓ દૂર કરવા ઉપાસનાનું સંવર્ધિત સ્વરૂપ અખત્યાર કર્યું. બંધ બારણે પાટ-ઉપાસનામાં થતા વ્યભિચારોને અટકાવવા રામદેવજી મહારાજ પાટનું જ સ્વરૂપ બદલાવી તેને ખુલ્લી જગ્યામાં લાવી રામદેવપીર મંડપ એવું નામ આપી પાટ-ઉપાસનાને સર્વ સ્વીકૃત એવું રૂપ આપે છે. પાટ-ઉપાસનાના સંવર્ધિત એવા મંડપ-ઉપાસનાના છ વિધિ-વિધાન મુજબ કોઈપણ અનુયાયી રામદેવપીરનો મંડપ કરે તો તેણે ત્યાં દુવારો કે મંદિર બંધાવવું પડે. મંડપના આ વિધિ વિધાનના બાગરૂપ દુવારો કે જગ્યાઓ ઊભી કરવાની પ્રણાલી વધતી રહી, પરિણામે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે રામદેવજીનાં સ્થાનકો, દુવારાઓ, મંદિરો અને પ્રાણિત જગ્યાઓનો પ્રાદુર્ભાવ થયો, જેના કારણે સૌરાષ્ટ્રમાં રામદેવપીરની પ્રખ્યાત જગ્યાઓ અસ્તિત્વમાં આવી. શ્રી રામદેવપીરની જગ્યાઓ ૪ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર નામના ગામમાં સંવત : ૧૮૯૭ના ભાદરવા સુદ અગિયારસના દિવસે સાધુ સંતો અને શિષ્યોની વિશાળ હાજરીમાં રામદેવજી મહારાજના શિષ્ય રામગર સ્વામીએ સમાધિ લીધેલ, જે જગ્યાએ આજે રામદેવપીરનું ભવ્ય મંદિર છે. હાલમાં આ જગ્યાએ શાંતિદાસજી બાપુ પાટ-ઉપાસના અને પીર-પરંપરાની જ્યોત જગાવી લોકસેવાનાં કાર્યો કરે છે. # રામદેવપીરનાં મંદિરો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પ્રદેશોમાં ખૂબ જોવા મળે છે, જેમ કે જાફરાબાદ, વેરાવળ, પોરબંદર, માધવપુર, ચોરવાડ, વિસાવાડા, રાતડી, કછુડી, દ્વારકા, જૂનાગઢ, દીવ વગેરે સ્થળોએ રામદેવપીરનાં મંદિરો આવેલાં છે. જ રામદેવપીરનાં બે પ્રખ્યાત મંદિરોમાં (૧) જૂના રણૂજા, (૨) નવા રણુજા મંદિરો છે. જૂના રણુજા એ ભરવાડની પેટા જ્ઞાતિ મોટાભાઈ ભરવાડોનું શ્રદ્ધાનું સ્થળ છે. કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામમાં કરશન ભરવાડને ત્યાં હીરા નામના પુત્રનો જન્મ થયેલ. આ હીરો, હીરા ભગત થતાં સંવત ૨૦૧૪માં પોતાના ગામમાં ઓટા પર છબી પધરાવી, પીપળો રોપી મંદિર બાંધે છે, તો નવા રણુજાએ જૂના રણુજાની બાજુમાં આવેલું રામદેવપીરનું મંદિર છે. આ મંદિરની સ્થાપના ઈ.સ. ૧૯૬૦માં જામનગરના વેપારી ખુશાલચંદ ડાયાલાલ કામદાર કરે છે. હાલમાં આ મંદિરે અન્નક્ષેત્ર અને અન્ય સેવાનાં કાર્યો ચાલુ છે. નકલંક રણુજા તરીકે ઓળખાતી જામનગર જિલ્લાના અલિયાબાડા પાસે આવેલી નકલંક રમૂજાની જગ્યા સંવત ૨૦૧૭ના જેઠ સુદ બીજ ને મંગળવાર તા. ૧૬-૫૧૯૬૧ના રોજ રામદેવપીરના ઉપાસક નાગજીબાપુએ કરેલ છે. આ નાગજીબાપુ ઘણાં વર્ષો સુધી મૌન રહેલા. તેઓએ અન્નક્ષેત્રનો મહિમા વધારી નકલંક રપૂજાને રામદેવપીરનાં પ્રખ્યાત મંદિરમાં સ્થાન આપાવેલ છે. રામદેવપીરનાં મંદિરો મધ્ય સૌરાષ્ટ્ર અને તેની આસપાસના પ્રદેશોમાં પણ જોવા મળે છે. રાજકોટમાં દુલા ભગતે સ્થાપેલું રામદેવપીરનું મંદિર, કોઠારિયા-રામદેવપીરનું મંદિર, ગોંડલ વડવાળા જગ્યાનું રામદેવપીરનું મંદિર, ત્રંબા, સાપર, અગાભિ પીપળિયા, રતનપર, આણંદપર, જૂની સાંકળી, જેતલસર, સરપદળ, જામકંડોરણા, ચરખડી વગેરે ગામોમાં રામદેવ પીરનાં મંદિરો છે. ૪ જેતપુરથી ૮-00 કિ.મી. દૂર બોરડી, સમઢિયાળા પાસે આવેલા રામદેવપીરનો આશ્રમ જેવાં નવા રણુજા તરીકે કે સનાતન આશ્રમ તરીકે ઓળખાય છે. આ જગ્યાએ વર્ષો પહેલાં ગોલીડા અને ઢોલીડા નામનાં બે ગામો હતાં, જે ગામની વાવ અને પ્રાચીન સ્થાપત્ય પણ આજે ત્યાં જોવા મળે છે. આ સનાતન આશ્રમના મહંત શ્રી કરશનદાસબાપુ અન્નક્ષેત્ર, રક્તદાન વગેરે લોકસેવાઓ કરી લોકસેવાની જ્યોત જલતી રાખે છે. આ આશ્રમમાં રામદેવજી મહારાજની વિશાળ મૂર્તિ, રાધાકૃષ્ણની વિશાળ મૂર્તિ, શીવ Jain Education Intemational Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ મંદિર, ગણેશમંદિર વગેરેની પ્રતિષ્ઠા થયેલ છે. આ જગ્યાએ ચૌદ વર્ષથી અષાઢી બીજનો મેળો ભરાય છે અને મહંત શ્રી કરશનદાસ બાપુની પ્રેરણાથી આજુબાજુનાં દસેક ગામડાંઓમાં “જય મુરલીધામ' નામની ગૌશાળાઓ ચાલે છે. આ સમગ્ર પંથકમાં પૂજ્ય કરશનદાસ બાપુએ લોકસેવાનાં કાર્યો કરી જગ્યાની સુવાસ વધારેલ છે. ૪િ ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામે આવેલ શ્રી રામદેવપીરનું મંદિર પણ લગભગ ૧૦૦ વર્ષ જેટલું જૂનું છે, તો ભાયાવદર મોટી મારડ, મોટી પરબડી, ધોરાજી, અમરેલી, બાબરા વગેરે વિસ્તારોમાં પણ રામદેવપીરનાં મંદિરો આવેલાં છે. આમ, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આજે લગભગ સ્થળ-સ્થળે શ્રી રામદેવજીનાં મંદિરો કે દુવારાઓ જોવા મળે છે, જે અજમલરાયની દ્વારકાધીશની ભક્તિનું એક પરિણામ છે એમ પણ કહી શકીએ. જામનગર-આણદાબાવા આશ્રમ જ્યાં ન પહોંચે જામ ત્યાં પહોંચે રામ’ એવી લોકોક્તિનું બિરુદ પ્રાપ્ત કરનાર સંત આણંદજી જામનગરમાં આવેલ આણદાબાવા આશ્રમ સ્થાપક હતા. સંત આણંદજી, જેનો જન્મ ધોરાજીના શ્રીમાળી સોની કુટુંબમાં થયો હતો. બાળપણથી જ ભક્તિ અને સેવાના રંગે રંગાયેલા આ યુવાને સોળ વર્ષની વયે ઘર-સંસારનો ત્યાગ કરી જૂનાગઢ ગિરનારની વાટ પકડી. અહીં બાર વર્ષનું એક તપ પૂર્ણ કરી દ્વારકાનાથનાં દર્શન કરવા દ્વારકા ગયા. દ્વારકાથી પાછા વળતાં અંતરના અવાજે જામનગર આવી આજે આણદાબાવા ચકલા તરીકે ઓળખાતી જગ્યાએ સોનીકામ ચાલુ કરી આપકમાઈના બળે દાળિયાનું સદાવ્રત ચાલુ કર્યું. આજે આ સ્થળે વિશાળ ભોજનાલય, અતિથિગૃહ અને એલોપેથી દવાખાનું સૌ કોઈની સેવા માટે કાર્યરત છે. જીવનની હર એક પળ સેવાકાર્યમાં વિતાવનાર સંત આણદાબાવાએ પોતાનું ઉત્તરદાયિત્વ મૂળજીરામ નામના યુવાનને સોંપી ઈ.સ. ૧૭૭૨માં જીવતાં સમાધિ લીધી. ગુરુના કાર્યને સવાયું કરી બતાવવા મૂળાબાવાએ (મૂળ રામજી) કમરકસીને લોકકલ્યાણનાં કાર્યો કર્યા. ગામથી દશેક કિલોમીટર દૂર આજના રણજિત સાગર ડેમની બાજુમાં વાવ ગળાવી નામ રાખ્યું ધોરીવાવ. સાધુની સેવાભક્તિ જોઈ જામ રણમલજીએ ધોરીવાવની આજુબાજુની જમીન આશ્રમને અર્પણ કરી. ધન્ય ધરા આશ્રમને વિશાળ જગ્યા મળતાં મૂળા બાવાએ જગ્યામાં હનુમાનજીનું મંદિર અને રોગિયા-પત્તિયાંઓને રહેવા માટે આવાસો બંધાવ્યા. આરોગ્યધામ તરીકે ઓળખાતી આ જગ્યામાં દર વર્ષે નેત્રનિદાન કેમ્પ યોજાય છે. દુષ્કાળનાં વર્ષોમાં કેટલ કેમ્પનાં આયોજન થાય છે. આધુનિક ટેકનોલોજીથી ખેતી પણ કરવામાં આવે છે ને તેમાંથી જે ઉપજ થાય છે તે સેવાકીય કાર્યોમાં વપરાય છે. ઈ.સ. ૧૮૪૬માં મૂળાબાવાના અવસાન બાદ આશ્રમની ગાદીએ ઉત્તરોત્તર પ્રેમદાસ અને રાણાબાવા આવે છે. આશ્રમમાં જે કોઈ દાન આપી જાય તેનો હિસાબ રાખવાનો પ્રારંભ રાણાબાવાથી થાય છે. રાણાબાવા પછી ઈ.સ. ૧૮૭૮માં તેજસ્વી વ્યક્તિત્વ ધરાવનાર શ્રી રામપ્રસાદજી આશ્રમની ગાદીએ આવે છે. આશ્રમના વિકાસની સાથે સેવાનું પ્રાબલ્ય પ્રગટાવનાર આ સંતે ઈ.સ. ૧૯૦૨માં જાનમગરમાં આવેલ મરકી વખતે નિરાધાર બનેલાં બાળકો માટે અનાથાશ્રમની સ્થાપના કરી, તો ઈ.સ. ૧૯૪૦ના દુષ્કાળ વખતે અન્નના ભંડારો ખુલ્લા મૂકી, આવી સ્થિતિના કાયમી ઉકેલ માટે ‘રામરક્ષિત “આણંદગુરુ દુકાળ નિવારણ’ ફંડની યોજના ઘડી. સંતની સેવાને બિરદાવવા લોકોએ “જ્યાં ન પહોંચે જામ ત્યાં પહોંચે રામ'ના સૂત્રોચ્ચાર કર્યા, તો દાતાઓએ દાનની નદીઓ વહાવી. ખંભાળિયાના ગોપાલજી વાલજી નામના દાતાઓ તો આજે જામનગરના લીમડા લેન વિસ્તારમાં આણંદાબાવા આશ્રમની મુખ્ય ઇમારત આવેલ છે તે રામપ્રસાદજીને અર્પણ કરેલી. રામપ્રસાદ પછી આશ્રમની ગાદી સંભાળનાર સંસ્કૃત વિદ્ શ્રી માયાપ્રસાદ હતા. તેમણે ગરીબોની વિના મૂલ્ય સારવાર અર્થે સંસ્થામાં આયુર્વેદિક દવાખાનાની શરૂઆત કરી, સાથે સંસ્થાના સાધના સેવાકીય ફલકને વિસ્તારવા દ્વારકામાં આણંદ કુટિર અને કાશીમાં હરિહરાશ્રમની સ્થાપના કરી. આશ્રમની કલગીમાં મહત્ત્વનાં આ બે સુંદર છોગાં ઉમેરનાર માયાપ્રસાદ સારા કથાકાર પણ હતા. ઈ.સ. ૧૯૫૭માં માયાપ્રસાદજીનું અવસાન થતાં આશ્રમની જ્યોતને દેદીપ્યમાન બનાવનાર શાંતિપ્રસાદજી ગાદીએ આવે છે. તેમણે સંસ્થાના વહીવટમાં ફેરફાર કરી, ખોટમાં ચાલતાં સંકુલોને નવું રૂપ આપ્યું. ઈ.સ. ૧૯૬૪માં અનાથ બાળકોના અભ્યાસાર્થે શૈક્ષણિક સંસ્થા શારદા મંદિરની સ્થાપના Jain Education Intemational Page #163 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દશાવતાર મંદિર, કદવાડ-સોરઠ કરી. તત્કાલીન જામનગર પરગણાના વૃદ્ધોની યાતના જાણીને ઈ.સ. ૧૯૭૬માં વૃદ્ધાશ્રમનો પાયો નાખ્યો. અત્યારે દોઢસો જેટલા વૃદ્ધો ઘરથી પણ સારી રીતે અહીં નિર્વાહ કરે છે. શાંતિપ્રસાદનું અવસાન થતાં ઈ.સ. ૧૯૭૭થી વર્તમાન મહંત શ્રી દેવપ્રસાદજી સંસ્થાનો કારભાર સંભાળી રહ્યા છે. તેમણે આદરેલા પરિશુદ્ધ નિષ્કામ કર્મયોગના બળે આજે આશ્રમનો હર એક ખૂણો પરિષ્કૃત થયો છે. આશ્રમમાં આવેલા વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, શારદામંદિર, ગૌશાળા, આયુર્વેદ દવાખાનું જેવાં જૂનાં સંકુલોના સંવર્ધન સાથે એલોપેથી, હોમિયોપેથી, મેગ્નેટ થેરાપી અને એક્યુપંક્સર જેવાં ઉપચાર કેન્દ્રો, મુદ્રણાલય, મૂંગા-બહેરાં માટે સ્કૂલ-હોસ્ટેલ જેવાં નવાં સંકુલો સ્થપાયાં છે. - ઈ.સ. ૧૯૮૮ના દુષ્કાળ ઈ.સ. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીના રોજ કચ્છમાં આવેલ ધરતીકંપ અને છેલ્લે દક્ષિણ ભારતમાં ઈ.સ. ૨૦૦૪માં આવેલ સુનામી વખતે શ્રી દેવીપ્રસાદે રોટી, કપડાં, મકાન ઉપરાંત સારવાર કેન્દ્રો ખોલી વિનામૂલ્ય દવાની સહાય પૂરી પાડી હતી. આણંદાબાવાથી શરૂ થયેલું માનવસેવાનું આ ઝરણું શ્રી દેવીપ્રસાદ સુધી પહોંચતાં પાવનકારી ગંગાનું રૂપ ધારણ કરી લે છે. આજે સંસ્થામાં નિયમિત સદાવ્રત ચાલે છે. દર પૂનમે જરૂરિયાતવાળા પરિવારોને દરિદ્રનારાયણ ફંડમાંથી અનાજની સહાય આપવામાં આવે છે. જામનગર ઇરવીન હોસ્પિટલમાં દર્દીઓને રામરોટી રૂપે ટિફિનસેવા પૂરી પાડવામાં આવે છે. દર વર્ષે રક્તપિત્ત, નેત્રનિદાન અને સર્વરોગ નિદાન કેમ્પનાં આયોજન થાય છે. સંસ્થામાં દર વર્ષે ગુરુપૂર્ણિમા, ભાદરવા વદ પાંચમ, અષાઢી બીજ અને શ્રાવણ વદ તેરસના દિવસો ઊજવવામાં આવે છે. ધીરજ, ખંત, નિષ્ઠા અને નિષ્કામ કર્મ કેવું સુંદર પરિણામ નિપજાવી શકે એનું ઉત્તમ ઉદાહરણ આ સંસ્થા પૂરું પાડે છે. સ્વામી નારાયણનું મંદિર, વડતાલ છે : IIIiEl Tiા હાલ ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ વયોનો આજ તો મોટો ભેદ કે તફાવત છે. કુદરતે સર્જેલાં પ્રાકૃતિક સ્થળો ઉપર પશ્ચિમના માણસોએ જ્યાં હોટેલો અને ભોગવિલાસનાં કેન્દ્રો ઊભાં કર્યા ત્યાં ભારત અને ગુજરાતની આમ જનતાએ સમગ્ર માનવજાતને ઉજાગર કરતા-દિવ્ય તત્ત્વને પામી શકાય તેવી ભારતીય સંસ્કૃતિની ધરોહરરૂપ દેહાસ્ય જગ્યાઓ સ્થાપી. | મણીમંદિરની ભવ્ય ઇમારત, મોરબી Education Intermational Page #164 -------------------------------------------------------------------------- ________________ Sammes austaqxa92/5XC925 anyag WITH BEST COMPLIMENTS FROM SHIRI VISHNU SAW MILL & TIMBER MERCHANT KRANTI CHOWK, AJAB NAGAR AREA, JALNA ROAD, AURANGABAD, 431001 PHONE : 2324797,2240750, MOB: 9422202197 DEALERS IN : BURMA TEAK, AFRICAN TEAK, SILVEROAK & OTHER JUNGLE WOOD. GOPAL PLYWOOD AN ISO 9001: 2000 COMPANY NEAR SHIRI VISHNU SAW MILL, AJAB NAGAR AREA, JALNA ROAD, AURANGABAD-431 001 PHONES: 2324797,2240750, MOB: 9822298697 SGRISOLISTOPASTOPISTOOXYTOCAYIQAYIQLAYIRAFIORS DEALERS IN: MARINE PLYWOOD, COMMERCIAL PLYWOOD, FLUSH DOORS, LAMINATEDPARTICALBOARD, M.D.F., LAMINATES, ETC. 902STGRASTORASTORAZIORAPTORXSTORXLSORALIQLAYIB SWASTIK VENEERS AND PLY HOTEL RAJ BUILDING, KUSHALNAGAR, JALNA ROAD, AURANGABAD-431 005 PHONE: 2240751, 2354205. MOB: 9423456112 DEALERS IN : DECORATIVE VENEERS,LAMINATES,& DECORATIVE HARDWARE etc. SHALINI PLYWOOD PVT. LTD. B-38, MIDC, WALUJ, AURANGABAD. 431 136 Manufacture of PLYWOOD, BLOCK ROARD & FLUSH DOORS Syawamagesagsawsambambao Jain Education Intermational Jain Education Intemational Page #165 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૫૫ સાધનાધારના મશાલચીઓ ડૉ. નિરંજન રાજ્યગુરુ પંચમહાભૂતોનું બનેલું આ વિશ્વ અને પંચમહાભૂતોના અંશના બનેલા આપણે. આકાશ, પ્રકાશ, વાયુ, અગ્નિ અને પૃથ્વીના અંશોનું અજબ રસાયણ આપણા અસ્તિત્વની નિશાની છે અને એ રસાયણનું સંતુલિત સંયોજન થાય-ટકી રહે-તે માટેની આપણી મથામણ છે. એ સંયોજનાના રચનારને સતત ઉપસ્થિત રાખવો–સતત સતર્ક રાખવો એ આપણી તપશ્ચર્યા છે. “સૌનું રક્ષણ કરજો.” “સૌનું ભલું થજો.” “સૌ સારાં વાના થશે.” “ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ, જેવાં સૂત્રો-મંત્રોનો ઉપયોગ આપણે અહર્નિશ કરતાં રહીએ છીએ. દરેક ક્ષેત્ર કોઈ અકળ રહસ્યને ઘૂંટતું હોય છે. ઈશ્વરથી માંડીને જન્મ-મૃત્યુની ઘટનાઓ અકળ છે. ઋતુ-તુમાં કે આબોહવામાં કેટકેટલી ગૂઢ વાતો છુપાયેલી હોય છે. ક્યારેક એમ લાગે કે આશીર્વાદ જેવા ચમત્કારો છે, તેમ શાપનું પણ અસ્તિત્વ છે. “ઊંડા અંધારેથી પ્રભુ, પરમ તેજે તું લઈ જા.” ‘તમસો મા જ્યોતિયા જગતમાં સંતુલિત સંયોજનાના અભાવે અજ્ઞાન રૂપી અંધકાર વ્યાપી વળતો હોય છે. અશુભ, અસત્ અને દુર્ભાવનું વાતાવરણ રચાતું હોય છે. વિશ્વશાંતિના પ્રયાસો સામે આતંકવાદની આંધી ચડતી હોય છે. સુલેહ-શાંતિને સ્થાને યુદ્ધો આવી ઊભાં રહેતાં હોય છે. આ બધાના મૂળમાં કોઈ ને કોઈ પ્રકારની અરાજકતા, અસમતુલા અને અજ્ઞાનતા કારણભૂત હોય છે. - જ્ઞાન, વિજ્ઞાન અને યોગ એ ઊંડા અંધારામાંથી બહાર નીકળવાના માર્ગો છે. એક સિદ્ધાર્થને આ જગત ય લાગે અને એ મહાભિનિષ્ક્રમણ કરી. મહા સાધના કરીને જીવન વિશે અને જગત વિશે અનોખું દર્શન, નિરાળું ચિંતન પ્રસ્તુત કરે છે એ લક્ષને પામવા એ કેટકેટલી તપશ્ચર્યા કરે છે. એવું જ બધાં ક્ષેત્રોનું છે. વ્યક્તિનાં આંતરચક્ષુઓ જ્યારે ખૂલી જાય છે ત્યારે તેને આ જગત વામણું લાગે છે. વ્યક્તિની ચિત્તશુદ્ધિ હંમેશાં અંદરનો આનંદ ધારણ કરે છે અને એ આનંદને આપણે અધ્યાત્મસાધના કહીએ છીએ. માત્ર આકાશ-દર્શનને પામવા માટે પેઢી દર પેઢી કેવી સાધના થઈ, માત્ર આ દેહની ક્રિયા-પ્રક્રિયાને સમજવા માટે આયુર્વેદાચાર્યોએ કેવી કેવી સાધના કરી, આજના વિજ્ઞાનીઓ અણુ-પરમાણુની શક્તિ-ક્ષમતાને પામવા કેવાં કેવાં સંશોધનોમાં રાત દિવસ મચ્યા રહે છે એનો ઇતિહાસ પણ અજબગજબનો છે. આત્માપરમાત્માનાં રહસ્યોને જાણવા-સમજવા જીવનભરનો રઝળપાટ અને ભારે મોટા પુરુષાર્થ દ્વારા આધ્યાત્મિક અનુભૂતિ માણનારા એ સૌ માનવજાતને પ્રકાશના પંથે આગળ ધપાવનારા મશાલચીઓ છે. લાખ લાખ વંદનાઓ એ સૌ અવધૂત યોગીઓને. સાધનાધારાના મશાલચીઓ ઉપરની આ લેખમાળા રજૂ કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુનો જન્મ ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં ઘોઘાવદરના વતની શુદ્ધ ગાંધીવાદી, પ્રખર આર્યસમાજી આચાર્ય સાહિત્યકાર કવિશ્રી વલ્લભભાઈ મ. રાજ્યગુરુને ત્યાં માતા વિજ્યાબહેનની કુખે થયો. પ્રાથમિક શિક્ષણ ઘોઘાવદરમાં જ લીધું. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરથી પૂર્વમાં સાત કિલોમિટરના અંતરે ગોંડલ આટકોટ સ્ટેટ હાઈ વે પર આવેલું આ નાનકડું ગામ સંતકવિ દાસી જીવણના જન્મ અને સમાધિ સ્થળ તરીકે જાણીતું છે. બાળપણથી જ પિતાજીના Jain Education Intemational Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધન્ય ધરા 'મિત્ર હોવાને નાતે મરકન્દ દવે, ઉમાશંકર જોશી, અમૃત ઘાયલ, પ્રજારામ રાવળ, મનુભાઈ “સરોદ', જયમલ્લ પરમાર વગેરે સાહિત્યકારો અવારનવાર ઘોઘાવદર આવે એટલે સાહિત્યક્ષેત્ર સાથેનો જીવંત સંપર્ક, ઘરમાં જ ત્રણેક હજાર ગ્રંથોનું ગ્રંથાલય. આઠમા ધોરણથી માધ્યમિક શિક્ષણ માટે અભ્યાસ કરવા ગોંડલ જવાનું થયું. મકરન્દભાઈને ત્યાં જ સતત આઠ વર્ષ રહીને ઈ.સ. ૧૯૭૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ગુજરાતી ભાષાસાહિત્યભવન સૌ. યુનિ. રાજકોટ ખાતે અનુસ્નાતક અભ્યાસ અર્થે જોડાઈને ઈ.સ. ૧૯૭૮માં ગુજરાતીલોકસાહિત્ય વિષય સાથે એમ.એ. પદવી પ્રાપ્ત કરી, તુરત જ પીએચ.ડી. પદવી અર્થે મધ્યકાળના તેજસ્વી હરિજન સંતકવિ દાસીજીવણના જીવન-કવન વિષયે ડૉ. નાગજીભાઈ ભટ્ટીના માર્ગદર્શન તળે સંશોધનકાર્ય શરૂ કર્યું અને ગુજરાતના અને ગુજરાત બહારના હસ્તપ્રતભંડારોમાં સચવાયેલી હસ્તપ્રતોમાંથી અને ગુજરાતનાં ગામડેગામડે ફરીને પરંપરિત તળપદી ભજનવાણીના ભજનગાયકો-ભજનિકોની મંડળીઓમાં કંઠસ્થ પરંપરાથી જળવાયેલાં દાસી જીવણનાં ભજનો વિષે ક્ષેત્ર કાર્ય કરીને ઈ.સ. ૧૯૮૨માં પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૮૩-૮૪માં કેશોદ (જિ. જૂનાગઢ)ની આર્ટ્સ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે અને ઈ.સ. ૧૯૮૫થી ૧૯૮૮ સુધી ગુજરાતી ભવન સૌ.યુનિ. રાજકોટ ખાતે યુ.જી.સી. સંશોધન યોજના અન્વયે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધનસહાયક તરીકે સેવાઓ આપી. ઈ.સ. ૧૯૮૮થી ૧૯૯૦ સુધીનાં બે વર્ષો દરમ્યાન ગુજરાતી ભવનમાં જ અનુસ્નાતક શિક્ષક તરીકે એમ.એ., એમ.ફિલ.ના વિદ્યાર્થીઓ સમક્ષ ગુજરાતી-લોકસાહિત્ય વિષયોનું અધ્યાપનકાર્ય બજાવ્યું. આ સમયગાળામાં વિવિધ સાહિત્ય સામયિકોમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, સંતસાહિત્ય, લોકવિદ્યા, લોકકલાઓ, લોકસંગીત, ભક્તિસંગીત વિષયે સંશોધનલેખો પ્રકાશિત થતા રહ્યા. અનેક યુનિ.કક્ષાના, રાજ્યકક્ષાના, રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદોમાં સંશોધન વ્યાખ્યાનો અપાયાં. “ભજનમીમાંસા' જેવું મધ્યકાલીન સાહિત્યસ્વરૂપ–ભજનના ઉદ્ભવ, વિકાસ, પ્રકારો, વર્ગીકરણ, વિભાગીકરણ, ભાવપક્ષ, કલાપક્ષની વિચારણા કરતું પુસ્તક પ્રકાશિત થયું. ઈ.સ. ૧૯૯૧થી પૂર્ણ સમયના મુક્તકાલીન સંશોધક તરીકે પોતાના વતન ઘોઘાવદર ખાતે “આનંદ આશ્રમ'માં સંતસાહિત્ય સંશોધન કેન્દ્રની સ્થાપના કરી. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર સંશોધન ફેલોશિપ, બી.કે. પારેખ ફાઉન્ડેશન ફેલોશિપ અને રાષ્ટ્રીય કક્ષાની ડૉ. હોમી ભાભા ફેલોશિપ અન્વયે સાહિત્યસંશોધનકાર્ય થતું રહ્યું અને “રંગ શરદની રાતડી', “સંતવાણીનું સત્ત્વ અને સૌંદર્ય”, “બીજમારગી ગુપ્ત પાટઉપાસના”, “મૂળદાસજીનાં કાવ્યો', પ્રેમસખી પ્રેમાનંદનાં શ્રેષ્ઠ પદો', “સંધ્યા સુમિરન’, ‘આનંદનું ઝરણું', “સતની સરવાણી”, “સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય જેવા ખ્યાતિપ્રાપ્ત સંશોધનગ્રંથોનું પ્રકાશન પણ થતું રહ્યું. આકાશવાણી તથા પ્રસારભારતી-દૂરદર્શનના રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભૂજ, આહવા તથા મુંબઈના કેન્દ્રો પરથી અવારનવાર કલાકાર, કાર્યક્રમસંચાલક, તજજ્ઞ, સંયોજક તરીકે પોતાની કલા પ્રસ્તુત કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં ચૂંટાયેલા સભ્ય છે. ગુજરાતી વિષયના પીએચ.ડી. પદવીના માન્ય પરીક્ષક–રેફરી તરીકે સેવા આપે છે. નિરંજન રાજ્યગુરુ દ્વારા “આનંદ આશ્રમ-ઘોઘાવદર ખાતે સતુ નિર્વાણ ફાઉન્ડેશન-સંત સાહિત્ય સંશોધનકેન્દ્રમાં સંગ્રહિત થયેલા ૬000 જેટલા અતિ મૂલ્યવાન સાહિત્ય સંદર્ભગ્રંથો, અતિ વિરલ એવી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, સંતસાહિત્ય, ચારણી સાહિત્ય અને બારોટી સાહિત્યની હસ્તપ્રતો, જૂનાં Jain Education Intemational Page #167 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૧પ૭ સામયિકોની બહુમૂલ્ય ફાઇલો, સંશોધનકાર્યની નોંધ ફાઇલો, ફોટોગ્રાફ્સ, સંશોધનનિબંધોની નકલો, લોકસંગીતભક્તિસંગીતની સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરીને ધ્વનિમુદ્રિત કરેલી ૭૦૦ જેટલી ઓડિયો કેસેટ્સ, પચાસેક વિડિયો કેસેટ્સ તથા કેટલાય જૂના દુર્લભ સિક્કાઓની જાળવણીનું કાર્ય થઈ રહ્યું છે. લોકસંસ્કૃતિ, સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણી–બારોટી સાહિત્ય, કંઠસ્થ પરંપરામાં જળવાયેલ લોકવિદ્યાની વિવિધ સામગ્રી, લોકકલાઓ, લોકસંગીત અને ભક્તિસંગીત વિષયે સઘન સંશોધનકાર્ય, અભ્યાસ અને પ્રકાશનની સાથોસાથ કોઈપણ ક્ષેત્રના સંશોધકોને વિના મૂલ્ય આ સંદર્ભ સામગ્રીનો ઉપયોગ કરવા અપાય છે. આ ઉપરાંત ગૌસેવા, અન્નદાન, વૃક્ષઉછેર, વનીકરણ, જળસંચય, આયુર્વેદ, શિક્ષણ, બિમાર પશુપક્ષી સારવાર, જનઆરોગ્ય અને સમાજઉપયોગી તમામ સેવાકીય ક્ષેત્રોમાં શક્તિ-મર્યાદા મુજબ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ “આનંદ આશ્રમ દ્વારા કરવામાં આવે છે. અહીં સચવાયેલી સામગ્રીનો લાભ દેશપરદેશની યુનિવર્સિટીઓમાં સંશોધનકાર્ય કરતા અનેક સંશોધકોએ વારંવાર લીધો છે અને આવા સંશોધકો–અભ્યાસીઓ માટે આ સ્થળ એક તીર્થરૂપ બન્યું છે. “આનંદ આશ્રમ'નો પાયો આધ્યાત્મિક છે. અંગત સાધના પર આધારિત શુદ્ધ આધ્યાત્મિકતા અને સર્વજીવો પ્રત્યેની કરુણા-કલ્યાણભાવના ફરી જીવંત પ્રવાહરૂપે આ સૃષ્ટિમાં પ્રવાહિત થાય એ માટેની મંગલમય કામના નિરંજન રાજ્યગુરુ ધરાવે છે. સાહિત્યસંશોધન ઉપરાંત સેવા, સાધના, સત્સંગ, સ્વાધ્યાય માટે પણ સમય ફાળવીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. હજારેક વૃક્ષો ઉછેર્યા છે. બાર ગાયોની ગૌશાળા છે, વૃક્ષો નીચે ગાયો બંધાય છે, ગૌશાળા માટે પાકું મકાન નથી. ગામના જરૂરિયાતમંદ લોકોમાં વિનામૂલ્ય છાશનું વિતરણ થાય છે, ગોબર ગેસની સુવિધા પણ છે, સંપૂર્ણ પ્રાકૃતિક સ્વાવલંબી જીવન જીવવાની મથામણ ચાલુ જ છે. | ભજનને કેન્દ્રમાં રાખીને સમાજના પ્રાણને બેઠો કરવાની પ્રવૃત્તિ કરનારી આ ગુજરાતની અને ભારતની એકમાત્ર સંસ્થા છે. સંત સાહિત્યનું સંશોધન અને સંવર્ધન કંઠસ્થ પરંપરાની અને લોકવિદ્યાની આજે ધીરેધીરે લુપ્ત થઈ રહેલી આપણી ભવ્ય વિરાસતનું એકત્રીકરણ આજના યુગની તાતી જરૂરિયાત છે ત્યારે એકવાર આનંદ આશ્રમની મુલાકાત લઈ નિરંજનભાઈની પ્રવૃત્તિઓ અને મુશ્કેલીઓ રૂબરૂ નિહાળીએ એવી આપણા સૌની ફરજ છે. (ફોન : ૦૨૮૨૫-૨૭૧૫૮૨, મો. ૯૮૨૪૩-૭૧૯૦૪). ––સંપાદક. કહા જ શાકના કાકાના દર રાજા રા'ક દર , મા કમળ કામ કરી પ્રાસ્તાવિક - આપણી ગુજરાતની ધરતી ઉપર અનેક ધર્મ-પંથસંપ્રદાયની સાથે જોડાયેલા તથા કેટલાક કોઈપણ ધર્મ-પંથસંપ્રદાયની કંઠી બાંધ્યા વિના મુક્ત રીતે જ અધ્યાત્મસાધના કરીને પોતાનો આગવો નિજી–મૌલિક સાધન પરંપરા પ્રવાહ શરૂ કરનારા સાધકો-સિદ્ધપુરષો થઈ ગયા છે. કેટલાકે પોતાની મૂળ ગુરુપરંપરાની સાધના કે પંથ, સંપ્રદાયમાં આગવી ઢબે ફેરફારો પણ કરીને પોતાના નવા સિદ્ધાંતો સ્થાપ્યા છે. પ્રથમ પોતાની જાતની ઓળખ કરીને, પોતાની જાતને સુધારીને, સાધના દ્વારા પિંડશોધન કરીને, જગતના કલ્યાણ માટે આગવા સાધનામાર્ગની કેડી કંડારી છે. અવધૂત-મસ્ત દેશના મહાપુરુષો કે જે પોતાનો પંથ, સંપ્રદાય ઊભો નથી કરતા પણ સમસ્ત જગતને પોતાના જીવન અને દિકર્મદર્શન તથા સેવા કાર્યોથી માર્ગદર્શન આપતા રહે છે, તો કેટલાક પોતાના ઉપદેશ-આદેશના પ્રચાર માટે-ગ્રંથસંપ્રદાયની સ્થાપના કરે છે અને પોતાના સાધનામાર્ગને વિશાળ શિષ્ય સમુદાય સુધી પહોંચાડે છે. આવા સિદ્ધપુરષોમાં ઘણા પ્રકારભેદ જોવા મળે, અત્યંત પ્રાચીન એવી શેવશાકત-તંત્ર ઉપાસના સાથે, શિવશક્તિ, મહાકાલી વગેરે દશ મહાવિદ્યાઓ કે અન્ય દેવીદેવતાના | ઉપાસકો, વેદાન્તી-શાનવત આત્મચિંતન કરનારા મહાપુરષો, હઠયોગી સાધના કરનારા નાથપંથી કે અન્ય ઉગ્ર સાધકો. શબ્દસૂરત યોગની સાધના કરનારા કબીરપંથી કે અન્ય - સંતસાધનાને અનુસરનારા સંતકવિઓ, લોકદેવો-દેવીઓની Jain Education Intemational ation Intermational For Private & Personal use only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધન્ય ધરા ઉપાસના કરનારા, ભૈરવ આદિ ઉગ્ર તાંત્રિક સાધના કરનારા, પ્રાણની સાધના, મનની સાધના, શબ્દની સાધના, નામવચનની સાધના, ક્રિયાયોગ, નામ-જપ કે સંકીર્તન કરનાર, સૂફી-મુસ્લિમધારાના સંતો આમ અનેક સાધનાપરંપરાઓ દ્વારા આત્મચિંતન અને પરમાત્મ સાક્ષાત્કાર સુધી પહોંચનારા મહાપુરુષોમાંથી અહીં માત્ર કેટલાક-તાત્કાલિક રીતે–સાવ ઉપરછલ્લી રીતે જેના વિશે માહિતી મળી છે એવા સાધનાધારાના મશાલચીઓ વિશે અત્યંત ટુંકી જીવનનોધ આિપી છે. આવા તો અગણિત સંતો, મહંતો, સિદ્ધપુરષો આ ધરતી પર થયા છે. એ સૌનો વિગતવાર અભ્યાસ કરવા જઈએ તો વિશાળ પુરાણગ્રંથો જેવા પાંચ-સાત ગ્રંથો લખવા પડે, છતાં ભવિષ્યના સંશોધકો કે જિજ્ઞાસુઓને એમાં રસ લેવામાં થોડુંક દિશાસૂચન થાય એ હેતુથી સહજ પ્રાપ્ય એવી સામગ્રી અહીં આપી છે. સંતસાહિત્ય સંશોધન કેન્દ્ર, આનંદ આશ્રમ ધોધાવદરમાં આવા કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતના અને | ભારતના અન્ય પ્રાંતોના સિદ્ધ પુરુષો-મહાપુરુષો, જતિ-સતી, શાની, વેદાન્તી, યોગી, મોની, સંતકવિઓ વિશેના સંદર્ભગ્રંથો અને હસ્તપ્રતો સચવાયેલી છે. એમાંથી અત્યંત મર્યાદિત શબ્દોમાં કેટલાક અતિ મહત્ત્વના મહાપુરુષો વિશે અહીં ટેકમાં જીવનપરિચય અપાયો છે. સૌરાષ્ટ્રના મહત્ત્વના સંતકવિઓ | વિશે બૃહદ્ ગુજરાત પ્રતિભા દર્શન' સંદર્ભ ગ્રંથમાં આ લેખક દ્વારા નોધ અપાયેલી છે.. * કાજી અનવરમિયાં બાપુ વિ.સં. ૧૮૯૯ના વૈશાખ વદ-૭ શુક્રવારે વિસનગર ગામે મુસ્લિમ જ્ઞાતિમાં આજામિયાં અનુમિયાંને ત્યાં અનવરમિયાં બાપુનો જન્મ થયેલો. બાળપણથી જ સંતસેવાના સંસ્કારો. એમણે તમામ પ્રકારની હિન્દુ-મુસ્લિમ ધર્મસંપ્રદાયોની સાધનાઓ કરી હતી. જંગલમાં અને એકાન્ત સ્થળોએ સાધના–બંદગી દરમિયાન ત્રણસોથી વધુ ભજનો, પદો, ગરબી, ગઝલ, નસીહત, માતમ, જોગીનામા, સિંધી કાફીઓ, તારીખ, ફારસી ગઝલો જેવી રચનાઓ ગુજરાતી, હિન્દી, સધુકડી ભાષામાં રચી છે, જે ‘અનવર કાવ્ય” નામે ગ્રંથમાં પ્રકાશિત થઈ. પાલનપુરના નવાબ શેર મહંમદખાનજીએ એમની સેવા કરેલી. વિ.સં. ૧૯૭૨ની સાલમાં પોષ વદિ ૨, તા. ૨૨-૧-૧૯૧૬, શનિવારના રોજ ૭૩ વર્ષની વયે દેહત્યાગ કર્યો. પાલનપુરમાં એમનો ભવ્ય રોઝો છે જ્યાં મેળો ભરાય છે. ભાદરણના સ્વામી કૃષ્ણાનંદજી. બ્રહ્મદેશમાં ઋગ્વદી બ્રાહ્મણ કુટુંબમાં તા. ૨૬-૮૧૯૨૦ના રોજ જન્મ થયો. ત્યાંજ અંગ્રેજી કૉન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરેલો. ઈ.સ. ૧૯૪૪માં ૨૪ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો અને ભારતમાં વિચરણ કર્યું. મહારાષ્ટ્ર, કરાંચી વગેરે સ્થળોએ ફરતાંફરતાં સિંધમાં ગયા, ત્યાંના સિદ્ધ સંત મસ્તરામજીના આદેશ મુજબ મકરાણા સાહેબ નામના સિદ્ધ ફકીર પાસેથી પણ જ્ઞાનશિક્ષા મળી. ત્યાંથી ફરી સાધનાયાત્રા શરૂ થઈ. સૌરાષ્ટ્રના જામનગરમાં થોડો સમય રહેલા. એ પછી ઈ.સ. ૧૯૪૯થી ભાદરણમાં સ્થિર થયા. અંગ્રેજી ભાષામાં છ ગ્રંથો લખ્યા છે, જેના ગુજરાતી અનુવાદો પણ પ્રકાશિત થયા છે. પથિકના અનુભવો', “આંધીમાં ઉપદેશ', ‘ઝલક અને ઝાંખી', ‘તરંગ અને તરણી', “કોઈ કંકર, કોઈ મોતી', અને “ધૂપશલાકા’ જેવા ગ્રંથોમાં એમની તત્ત્વવિચારણા તથા સાધકોને માર્ગદર્શન અપાયા છે. કાયાવરોહણના કૃપાલ્વાનંદજી ડભોઈના કાયસ્થ બ્રાહ્મણ જમનાદાસ મજમુદાર અને માતા મંગળામાની કૂખે તા. ૧૩-૧-૧૯૧૩ના રોજ જન્મેલા કૃપાલ્વાનંદજી બાલ્યવયે અત્યંત તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા. સરસ્વતીની ઉપાસના કાયમ કરતા. યુવાવસ્થામાં પ્રવેશ કરતાં જ ગૃહત્યાગ કર્યો અને ઈ. ૧૯૩૨માં મુંબઈના માધવબાગના સ્વામી શ્રી ગણવાનંદજી પાસે યોગદીક્ષા લીધી. એ પછી ઈ. ૧૯૪૧માં ઈદોર-વાસણાના ઉદાસીન સંત શ્રી શાંતાનંદજી પાસે સન્યાસ દીક્ષા લઈને કૃપાલ્વાનંદ નામ ધારણ કર્યું. યોગસાધનાની સાથોસાથ વારાણસીમાં આઠ વર્ષ સુધી સંસ્કૃત શાસ્ત્રગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન કર્યું. ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર એ પ્રસ્થાનત્રયી ગ્રંથોનું સાંગોપાંગ અધ્યયન કરીને ઈ.સ. ૧૯૫પથી કાયાવરોહણ (કારવણ)માં મૌન સાધના શરૂ કરેલી. કૃપાલ્વાનંદજીએ દસથી વધુ ગ્રંથોનું સર્જન કરેલું. ‘આસન અને “મુદ્રા', “શ્રી ગુરુપ્રસાદી', “પ્રેમધારા ભાગ ૧ થી ૮', ગીતાગુંજન’, ‘શ્રી ગુરુ ગોવિંદપૂજન', “શ્રી ગુરુ વચનામૃત', ગોપી ભાવનાં ભજવતું “ભાવદર્શન', ધ્યાન વિજ્ઞાન”, “કૃપાલુ વાસ્ધા ', “ગાગર ભાગ ૧ થી ૯’ અને ‘રાગ જ્યોતિ' (શાસ્ત્રીય સંગીત ભાગ–૧–૨) જેવા ગ્રંથોના લેખન ઉપરાંત ઈ.સ. ૧૯૭૪માં લકુલેશ બોશ્વરની પ્રતિષ્ઠા કારવણમાં કરેલ. સમાજસેવાનાં અનેક કાર્યો એમના દ્વારા સંપન્ન થતાં રહ્યાં છે. કામ કરે Jain Education Intemational Page #169 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મુંડિયાસ્વામી દયારામજી દયાનંદસ્વામી જૂનાગઢ તાબાના ડમરાળા ગામે શ્રીગોડ માળવી બ્રાહ્મણ કુટુંબમાં શ્રી કાશીરામ વેલજીને ત્યાં ઈ.સ. ૧૮૫૪માં જન્મ. જૂનાગઢના રેવન્યુ ખાનામાં નોકરી અર્થે જોડાયેલા. પછી શેર જુમ્માખાનના કોઠારી તરીકે નોકરી પણ કરી. એ દરમ્યાન એક બુઢા બાવાજીનો સત્સંગ થતાં વૈરાગ્ય આવ્યો ને ગૃહત્યાગ કરી જામનગરના સ્વામી બ્રહ્માનંદજીને ગુરૂપદે સ્થાપ્યા. નામ મળ્યું દયાનંદ. “દાસ દયાનંદ બ્રહ્માનંદ શણે'ના નામાચરણથી તેમણે ઘણાં ભજનોની રચના કરી છે. ઈ.સ. ૧૯૨૯માં જામનગર મુકામે મહાસમાધિ લીધી. એમના જીવન સાથે અનેક ચમત્કારમય ઘટનાઓ જોડાયેલી છે. કચ્છ-અંજારમાં એમણે સાધના કરેલી. દેશળ ભગત કચ્છ વાગડના સણવા ગામે ખવાસ જ્ઞાતિમાં ઈ.સ. ૧૮૭૪ના અરસામાં જન્મ. માબાપ તદ્દન ગરીબ હતા. લાકડાના ભારા વેચીને ગુજરાન ચલાવતા. ધ્રાંગધ્રાના મહારાજા અજિતસિંહને ત્યાં પોલીસ તરીકે નોકરીએ રહ્યા. પત્ની ગંગાબાઈ તથા લાલજી અને ધનજી નામે બે પુત્રો સાથે અન્નક્ષેત્રદાળિયાનું સદાવ્રત ચાલુ કરેલું. એકવાર ભજનમાં બેઠેલા ને નોકરી ઉપર તપાસ આવી તો ભગવાન પહેરો ભરતા હતા. આ જાણીને વૈરાગ્ય પ્રગટ થયો ને નોકરી છોડી દીધી. એ પછી પરમાત્માની સહાય મળતી રહી ને અન્નદાનનો પ્રવાહ વહેતો થયો ને ધ્રાંગધ્રામાં સં. ૧૯૭૮માં મહાન સંતમેળો થયો. ઈ.સ. ૧૯૨૮માં સંવત ૧૯૮૪ ચૈત્રસુદ ૧૩ મંગળવારે દેશળભગતે મહાસમાધિ લીધી. સ્વામી શ્રી નંદકિશોરજી ઈ.સ. ૧૮૯૭માં વડોદરા મુકામે આર્યસમાજી ઉત્તરપ્રદેશના વતની શિવદયાળ અને માતા પાર્વતીબાને ત્યાં જન્મ. વડોદરામાં કોલેજકક્ષા સુધી શિક્ષણ. ઋષિદેશમાં જઈ સાધના અને સ્વામી રામતીર્થના શિષ્ય પાસે સાધનાદીયા. વડોદરાના સંત શંકર ભગવાન તથા શિનોરના ‘મુનિ બાવા' જેવા શ્રોત્રિય-બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોનો સતત સંગ. એ પછી સંત બાલાપ્રસાદજી પાસે સમર્પણ, સમાયા પાસે વૈમાર ગામે આવેલા આશ્રમમાં રહેતા આનંદમય જીવનનું રહસ્ય’, ‘સહજ પરમાર્થ', ‘ગીતામૃત' તથા “મહા મૌન' જેવાં પુસ્તકો લખ્યાં છે. ૧૫૯ મોડલના સ્તર પાસ શ્રી નાથાલાલ જોશી યોગી હરનાથ. ભગવત્ સાધના સંધ ગોંડલના પ્રણેતા શ્રી નાથાભાઈ . જોશીનો જન્મ જૂનાગઢ મુકામે ઈ.સ. ૧૯૨૦માં હરજીવન જોશી નામના સુપાત્ર બ્રાહ્મણને ત્યાં થયો હતો. બાળપણથી જ દેવીઉપાસના તરફ વળેલા શ્રી નાથાભાઈએ જ્યોતિષવિદ્યા દ્વારા અનેક પીડિત દુ:ખીજનોને માર્ગદર્શન આપવાનું શરૂ કરેલું. ઈ.સ. ૧૯૪૬થી ગોંડલમાં સ્થાયી થયેલા. આપણા મરમી વિ શ્રી મકરન્દ દવેએ એમની સાથે થયેલા અધ્યાત્મ વાર્તાલાપોને યોગી હરનાથના સાંનિધ્યમાં' પુસ્તક દ્વારા વ્યક્ત કર્યા છે. અંગ્રેજી, બંગાળી, મરાઠી વગેરે વિવિધ ભાષાઓની જાણકારી અને એકાંતવાસી તરીકે અહર્નિશ ઉપાસનામાં રત એવા શ્રી નાથાબાપાનો અનુયાયીવર્ગ ઘણો મોટો છે. શ્રી નારાયણ બાપુ જૂના લખતર રાજ્યના સારસાણાના રહીશ શ્રી કાળીદાસ મહારાજ રાજગુરુને ત્યાં ઈ.સ. ૧૯૧૫માં જન્મેલા નારાયણબાપુના ૧૫ વર્ષની વયે વિવાહ થયા. એમનાં લગ્ન પછી એક અઠવાડિયામાં પિતાજીનો દેહાંત થયો. પિતા કાળીદાસજી અધ્યાત્મસાધક જ્યોતિષી હતા અને પોતાના અવસાનની તથા નારાયણબાપુની સાધના વિશે આગાહીઓ કરેલી. નારાયણબાપુએ ઈંટવાડા ગામે અનાજકરિયાણાની દુકાન માંડેલી અને રાત્રે ગાયો ચરાવતા. મુંબઈમાં પણ થોડો સમય કાપડની દુકાન કરેલી પણ પછી વડોદરાથી પાંત્રીસેક કિ.મી. આવેલા તાજપુરા ગામની નજીક આવેલા નિર્જન સ્થળે વસવાટ કર્યો અને સાધના માટે ભૂગર્ભ ગુફામાં રહેતા. આજે એ જગ્યા શ્રી. નારાયણ યોગાશ્રય'ના નામે પ્રસિદ્ધ છે. સ્વામી શ્રી નિત્યાનંદજી વિ.સ. ૧૯૨૩ના જેઠ વદ એકમના દિવસે ઉત્તર હિન્દના મીરત નજીકના પરીક્ષિતગઢ ગામે બ્રાહ્મણ કુટુંબમાં રામકૃષ્ણાંતને ત્યાં બાળક રામપ્રસાદનો જન્મ થયો. પિતામહ પાસે ઊછરીને મોટા થયા. ચિત્રકૂટના સિદ્ધજી નામના મહાત્મા પાસે આ ચોવીશ લાખ ગાયત્રીના જપ કર્યા. કાશીમાં શાસ્ત્રોનો અભ્યાસ કરેલો. પદયાત્રા કરી સારાયે ભારતમાં ફર્યા અને વિ.સં. ૧૯૪૬માં રાજકોટ પાસે ત્રંબામાં બાણગંગા નદીને કાંઠે નિવાસ કર્યો. ત્રંબાના મહાત્મા જગન્નાથ સ્વામીએ નિર્ગુણઉપાસનાનો બોધ આપ્યો અને વિધિવત્ દીક્ષા લેવા Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ધન્ય ધરા ດອນ ભાવનગરના દંડી સ્વામી પાસે જવા અનુરોધ કર્યો. રસ્તામાં જ શ્રી પાગલ પરમાનંદજી દંડી સ્વામી કપિલાનંદ સરસ્વતીનો મેળાપ થયો ને શિહોર પશ્ચિમ બંગાળના હાવરા જિલ્લાના કાનાઈપુર ગામે મુકામે ૨૭ વર્ષની વયે દીક્ષા લઈ નિત્યાનંદ સરસ્વતી નામ સામવેદી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ૧૮ વર્ષની વયે ગૃહત્યાગ. ધારણ કર્યું. વિ.સં. ૧૯૬૯ની સાલમાં રાજકોટમાં સ્વામી ઋષિકેશ હિમાલયમાં ફરતાંફરતાં એક બ્રહ્મનિષ્ઠ મહાત્મા પાસે પ્રકાશાનંદજી (ગોદડિયા) સાથે મિલન થયું. વિ.સં. ૧૯૬૬માં દીક્ષા લઈ તીર્થાટન કરતાં ખેડાના સોમનાથ મહાદેવ મંદિરે પીઠડિયાના દરબાર મૂળુવાળા એમને પીઠડિયા લાવ્યા અને સં. આવ્યા. ત્યાંના સ્વામી માધવાનંદજી સાથે રહી શાસ્ત્રોનો ૧૯૯૧ના ફાગણ સુદિ ૧૫ના દિવસે તેઓ બ્રહ્મલીન થયા. પ્રકાશાનંદજી અને નિત્યાનંદજીના વાર્તાલાપ અંગેનાં ઘણાં અભ્યાસ કર્યો. ઈ.સ. ૧૯૨૪માં મંજુસરના બ્રહ્મનિષ્ઠ મહારાજ શ્રી મુકુટરાયજીના સંસર્ગમાં આવ્યા. એ પછી પોતાના શિષ્ય પુસ્તકો પ્રકાશિત થયાં છે. સ્વામી શિવાનંદ સાથે ખેડા પાસે નદીના બેટમાં ઝૂંપડી બાંધી સ્વામી શ્રી નિર્મળ કુપાળ હરિ વસવાટ શરૂ કર્યો. તા. ૬-૨-૧૯૨૫ના રોજ શિવાનંદજીનું પંજાબના કોઈ નાનકડા ગામડામાં ઈ.સ. ૧૮૮૨માં નિધન થયું અને ઈ.સ. ૧૯૭૦માં પોતે પણ વિદાય લીધી. પોતે જન્મ. યુવાવસ્થામાં જ કુટુંબીજનોએ પરાણે સગાઈસંબંધથી : પાગલ પરમાનંદના નામે જાણીતા થયેલા અને અનેક જગ્યાએ બંધનમાં નાખવા કોશિશ કરી પણ વિવાહના આગલા દિવસે જ પાગલમંડળ'ની સ્થાપના કરેલી. અઠવાડિયે એક વખત નિયમિત ગૃહત્યાગ કર્યો. કલકત્તા પહોંચ્યા. ત્યાં કોઈ મહાત્માની સેવા ભજન કરવા એવો એમનો નિયમ અને ઉપદેશ હતો. કરવા રહ્યા, ૨૫ વર્ષ ગાળ્યાં પછી હિમાલય-કાશમીરમાં સ્વામી માધવતીર્થજી વિચરણ શરૂ કર્યું. પછી ડાકોર પાસેની એકાંત જગ્યા પસંદ મોરબીના એક સંસ્કારી વણિક કુટુંબમાં જન્મ. જન્મ કરીને કુટિર બાંધીને રહ્યા. પુનિત મહારાજના આગ્રહથી નામ શ્રી મોતીલાલ જેઠાલાલ મહેતા. સાગર મહારાજ પાસેથી કોરલમાં વસવાટ કર્યો અને ૮૫ વર્ષની ઉંમરે તા. ૨૩-૨ જ્ઞાનદીક્ષા લઈ પછી સ્વામી સ્વયંજ્યોતિતીર્થજી પાસે ૧૯૬૭ના રોજ બ્રહ્મલીન થયા. “વિજ્ઞાનમાળા' પુસ્તકમાંથી સંન્યાસ દીક્ષા લીધેલી. એમનો આશ્રમ અમદાવાદ પાસેના વલાદ તેમની સાધનાધારા વિશે વિગતે માહિતી મળે છે. ગામે છે. એમના જીવનનો વિશેષ પરિચય તેમની “આત્મકથા’ સ્વામી શ્રી પ્રકાશાનંદજી પુસ્તિકામાંથી પ્રાપ્ત થાય છે. આ સિવાય ૧૩૦ જેટલાં પુસ્તકો (ગોદડિયા સ્વામી) તેમણે લખ્યાં છે. તા. ૧૮-૧૧-૧૯૬૦ના રોજ તેઓ બ્રહ્મલીન થયા. તેમણે કુલપરા ગામે વેદાન્ત આશ્રમની સ્થાપના ૧૯૪૭માં મદ્રાસ પ્રાંતના કોઈ ગામમાં ઈ.સ. ૧૮૮૧માં જન્મ. કરેલી. ગૃહત્યાગ કર્યો. બેલગામના ડેપ્યુટી કલેક્ટર લલ્લુભાઈ ગોવર્ધનદાસ (મૂળ સુરતના)નો પરિચય થયો. એમણે ખરા પૂજ્યશ્રી મોટા વૈરાગ્યનો પરિચય કરાવ્યો. એ પછી બાલાજી જઈ સ્વયં વડોદરા પાસેના સાવલી ગામે સામાન્ય એવા ભાવસાર શિખાસૂત્રનો ત્યાગ કરી ભગવાં વસ્ત્રો પહેરી લીધાં. જીવનભર કુટુંબમાં ઈ.સ. ૧૮૯૮માં પૂ.શ્રી મોટાનો જન્મ થયેલો. એમનું લલ્લુભાઈને ગુરુ માનતા રહ્યા. માત્ર કૌપીન અને એક ગોદડી મૂળનામ “ચૂનીલાલ' હતું. કોલેજ કક્ષાના શિક્ષણ દરમ્યાન જેટલો જ પરિગ્રહ રાખતા. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતનાં ઘણાં ગાંધીજીની અસહકાર ચળવળમાં જોડાયા, એ પછી હરિજનરાજકુટુંબો એમની પાસે ભક્તિદીક્ષા અને સત્સંગ અર્થે આવતાં. સેવા સંઘમાં પણ કાર્યરત બનેલા. એમના મોટાભાઈનું પીઠડિયાના (જેતપુર પાસે, સૌરાષ્ટ્ર) સ્વામી નિત્યાનંદજી સાથે આકસ્મિક અવસાન થયું. પોતાને ફેફસાંનો અસાધ્ય રોગ લાગુ ખૂબ જ સત્સંગ વાર્તાલાપ થયેલો, જે “નિત્યપ્રસાદ', “ધર્માલાપ” પડ્યો. આત્મહત્યા કરવા નર્મદામાં પડ્યા પણ નર્મદાકિનારે એક તથા “વાર્તાલાપ' પુસ્તકોમાં સંપાદિત થયો છે. આ સિવાય “સંત સાધુએ ભગવાનનું નામ લેવાનો ઉપાય દર્શાવ્યો. એ દરમ્યાન ગુરુનો પરિચય’, ‘આપણો ધર્મ”, “ધર્મજ્યોતિ વગેરે ગ્રંથોમાં પણ સાંઈખેડાવાળા શ્રી ધૂણીવાળા બાળયોગી મહારાજ પાસે એમના અને સ્વામીશ્રી નિત્યાનંદજીના સત્સંગ વાર્તાલાપો સાધના-દીક્ષા લઈ દીક્ષિત થયા. એ પછી તો અનેક પ્રકારના સંકલિત થયા છે. સમાજસેવાનાં કાર્યો એમના દ્વારા થતાં રહ્યાં. ૬૫ જેટલાં પુસ્તકો Jain Education Intemational Education International Page #171 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પણ તેમણે રચ્યાં છે. પોતાનો નડિયાદ આશ્રમ છોડી તા. ૨૩૧૨-૧૯૭૬ના રોજ બપોરના ૪ વાગે વાસદ પાસેના એલેમ્બિક કંપનીના ટ્રાન્સપુર ફાર્મમાં સમાધિમાં બેઠા અને રાત્રે બે વાગે આત્મત્યાગ કર્યો. પુનિત મહારાજ ઈ.સ. ૧૯૦૭માં ધંધુકા ગામે વાલમ બ્રાહ્મણ કુટુંબમાં ભાઈલાલભાઈ ભટ્ટને ત્યાં જન્મ. જન્મનામ બાલકૃષ્ણ. રામનામના જપથી બાળપણનો હઠીલો ક્ષયરોગ મટ્યો. પછી જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. ‘નામ સ્મરણ’ અને ગરીબોની સેવા'ને જીવનધ્યેય બનાવીને નર્મદાકાંઠે કોરલમાં વાનપ્રસ્થાશ્રમની સ્થાપના કરી. પુનિત મહારાજે ઘણાં સેવાકાર્યો કરેલાં. ઈ.સ. ૧૯૬૨માં એમનું અવસાન થયું. ‘જનકલ્યાણ’ જેવા ધાર્મિક સામયિક અને અનેક ભજનોની રચના તથા ધર્મગ્રંથોનું પ્રકાશન એમણે કર્યું છે. બંધવડ ગામના ધ્યાનયોગી શ્રી મધુસૂદનદાસજી. મધુસૂદનદાસજીનો જન્મ ઈ.સ. ૧૮૯૫માં બિહાર પ્રાંતના દુર્ગાડીર ગામમાં બ્રાહ્મણકુટુંબમાં થયેલો. એમનું જન્મનામ કાશીરામજી હતું. બાળપણથી જ અધ્યાત્મ તરફ પ્રબળ આકર્ષણ, અગિયાર વર્ષની વયે ગૃહત્યાગ કરીને ભારતનાં તીર્થો ફર્યા. આબુમાં સાધના કરી. ગુરુ પરમેશ્વરદાસજીનો ભેટો થતાં એમની આજ્ઞા મુજબની સાધનાથી આત્મસાક્ષાત્કાર થયો અને ગુજરાતમાં આવ્યા. બંધવડ( તા. રાધનપુર જિ. બનાસકાંઠા) ગામે આજે યોગાશ્રમની સ્થાપના કરી. પોતાની અધ્યાત્મસાધનાની સાથોસાથ સમાજસેવાનાં અનેક કાર્યો શરૂ કરેલાં. દુષ્કાળ રાહત અને અનેક પ્રકારનાં સામાજિક ઉત્થાનનાં કાર્યોની સાથોસાથ એમના આદેશથી અમદાવાદ પાસે આવેલા હાંસોલ ગામે ‘શ્રી મધૂસુદન ધ્યાનયોગ નિકેતન' નામના યોગાશ્રમની સ્થાપના ઈ.સ. ૧૯૭૨માં ક૨વામાં આવી. લેખકશ્રી બાબુભાઈ પારેખ દ્વારા ધ્યાનયોગી શ્રી મધુસૂદનદાસજી' ગ્રંથ લખાયો છે તથા ધ્યાનયોગીના પ્રસંગો ભાગ ૧-૨, ગ્રંથમાં પણ એમની સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી મળે છે. મધુસૂદનદાસજીએ ‘સાધકસંદેશ’ અને ધ્વનિપ્રકાશ” નામના સાધકોને ઉપયોગી થાય એવાં બે પુસ્તકો પણ લખ્યાં છે. તેઓ કુંડલિની યોગના પુરસ્કર્તા હતા. ૧૧ ભજનિક સૂફી સંત સતારશાહ નાંદોદના મુસ્લિમ કુટુંબમાં પઠાણ (ક્ષત્રિય) ખેસ્ત ગુલખાન અને માતા જાનબેગમને ત્યાં ઈ.સ. ૧૮૯૨માં જન્મ. પિતા રાજપીપળા રાજ્યના જમાદાર હતા. નાની ઉંમરમાં પિતાનો સ્વર્ગવાસ થયો, માતાએ ઉછેરીને મોટા કર્યા. ગૃહસ્થ જીવનમાં જ સૂફીસાધના તરફ વળ્યા. સૂફી સંત અનવર કાજી પાસેથી દીક્ષા લીધેલી. રાજપીપળા મહારાજા દિગ્વિજયસિંહજી એમની ભજનવાણી ખૂબ સાંભળતા. ‘સતાર ભજનામૃત’ પુસ્તકમાં તેમનાં ભજનો સંપાદિત થયાં છે. શ્રી સત્યાનંદજી ભાદરવા ગામે ઈ.સ. ૧૮૯૮માં શ્રી સત્યાનંદજીનો જન્મ થયો. જન્મનામ ગણપતરાય હતું. ગૃહસ્થાશ્રમી હોવા છતાં મહી નદીને કાંઠે યોગાશ્રમ બાંધીને સંસારી સાધુ જેવું જીવન વ્યતીત કરતા હતા. પુષ્કરનિવાસી સંત કવિ બ્રહ્માનંદજીનો વડોદરામાં મેળાપ થયો અને એમની પાસેથી સાધનાદીક્ષા પ્રાપ્ત કરેલી. સત્યાનંદજીના વૈરાગ્ય ચિંતામણિ' પુસ્તકમાં એમની સાધના વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત થાય છે. સૂફી સંત કવિ સુખરામબાપુ આજથી ૧૩૬ વર્ષ પહેલાં સાવરકુંડલાના છાપરી ગામે મુસ્લિમ સંધી જ્ઞાતિમાં વિ.સં. ૧૯૨૬માં સુખરામબાપુનો જન્મ થયો. પાંચ વર્ષની વયે માતપિતાની વિદાય, ૧ ભાઈ અને ૧ નાની બહેનને લઈ પોતાના મોસાળ ગારિયાધાર મજૂરી કરવા નીકળ્યા, રસ્તામાં મોટા ભમોદરા ગામ આવ્યું. ત્યાંના દરબાર આપા ગોલણબાપુએ આશરો આપ્યો. ગૌસેવા કરવા રહ્યા. અનેક કસોટીઓ થઈ, ગુરુઝંખનાએ અમરેલીના ઓધા ભગત વાંઝાનો પરિચય થયો. એમની સાથે ગિરનાર જતાં સિદ્ધ સંત બુધગરજીનો ભેટો થયો અને અંતરમાં અજવાળું થયું. ગુરુ આજ્ઞાએ ફરી ભમોદરા આવ્યા અને ગૌસેવા તથા ભજનસાધના કરતાંકરતાં અનેક ચમત્કારમય જીવન જીવીને ૭૦ વર્ષની વયે વિ.સં. ૧૯૯૭ અષાઢ વિદ ૪ શનિવારે વિદાય લીધી. એમના શિષ્ય ઉકારામજી જગ્યાની ગાદીએ આવ્યા હતા. સુખરામબાપુએ રચેલાં અનેક પદ, ભજનોનો સંગ્રહ ‘સુખવિલાસ’ નામે પ્રકાશિત થયો છે. સાવરકુંડલા પાસેના મોટા ભમોદરા ગામે આશ્રમ છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સૂફી સંત કવિ મામંદ અમરેલી જિલ્લાનું નાનાલિલિયા ગામ. ત્યાં સંત ફકીર ઓલિયા અશરફમિયાં બાપુમિયાં સૈયદ રહેતા હતા, જેમનો જન્મ વિ. સં. ૧૯૧૭ (ઈ.સ. ૧૮૮૧)માં થયેલો. ખુદાના બંદા સિદ્ધપુરુષ અશરફમિયાંની કૃપાથી મામંદ પન્નુભાઈ જાડેજા નામનો એક કાળઝાળ શિકારી–મુસ્લિમસંધી યુવાન વૈરાગ્ય અને ભક્તિના પંથે ચડ્યો. મામંદનો ધંધો શિકારીનો પણ નાનાલિલિયા ગામના ચોકમાં ગરબી લેવાય ત્યારે ગરબી ગવરાવવાનો ભારે શોખ. કુદરતી રીતે જ ખૂબ જ મીઠું ગળું. ભાવમાં આવીને રાસગરબીની રમઝટ બોલાવે. કેટલીક વખત તો મામંદ કાન-ગોપીના વેશમાં રાધાજીનો વેશ કાઢીને પટમાં ઊતરે. કૃષ્ણવિરહનાં પદો, ભજનો, રાસ, ગરબી એના ગળામાં ખૂબ અરઘે. દિવસે શિકાર કરવો ને રાત્રે કૃષ્ણવિરહના ભાવમાં ગરબી ગાવી. આ બેવડું જીવન જોઈને ઓલિયા અશરફમિયાં અકળાતા. એક વખત તો મામંદે ઓલિયાની નજર સામે જ શિકાર આદર્યો. સંતની કૃપાદૃષ્ટિએ એના અજ્ઞાનઅંધારાં ટળ્યાં ને બંદૂકના ભાંગીને બે કટકા કર્યા. પછી તો મામંદનું જીવન તદ્દન પલટાઈ ગયું. સદ્ગુરુકૃપાએ શબ્દસરવાણી વહેવા લાગી. લગભગ એકાદ હજાર કાવ્યોની રચના થઈ ગઈ. એમાંથી ત્રણસો છનું પદ રદ કરીને “તીન શત છન્નુ પદ, રોષ દોષ કરી કે રદ, હિરભજનેકી હદ જુક્તિ સેં જનાવે, મામંદ મન બહુત મંથ, ગુનકો રચ્યો હે ગ્રંથ, કાયમ જન વિશ્વ કંથ પે પ્રીતિ દઢાવે.' ‘મામંદ મુક્ત મણિ ગ્રંથ'નું પોતે જ સંપાદન કર્યું. સંતની કૃપાએ અનહદના ઘરની કૂંચી મળી ગયેલી. ગુરુ યોગની, વેદાન્તની, સાધના અનુભવની કે વૈરાગ્યની જે શિખામણ આપે તેને અંતરમાં ઉતારીને ભજનવાણીરૂપે વહેવડાવવાનો પુરુષાર્થ મામંદે આદર્યો. ૧૪૪ ભજન, આઠ ધોળ, ૧૬૬ ગાન (વિવિધ રાગ-રાગણીમાં), ૨૬ પ્રભાતનાં પદો, ૩૦ રાસમંડળની ગરબીઓ, ૩૦ જેટલી ગઝલ-કવ્વાલી ઉપરાંત કવિત, છંદ, સાખી, મંત્ર, સ્તુતિ વગેરે પ્રકારોમાં ગુજરાતી, હિન્દી, સિંધી, કચ્છી) ભાષાઓમાં મામંદનું સર્જન થતું રહ્યું અને લોકભજનિકોના કંઠે ચડતું રહ્યું. ધન્ય ધરા મામંદના ગુરુ ઓલિયા અશરફમિયાંની જીવનલીલા સમાપ્ત થઈ ત્યારનો એક પ્રસંગ લોકસમુદાયમાં ખૂબ જ જાણીતો છે. અશરફમિયાંએ પ્રયાણ કર્યું, એમના અંતિમ સંસ્કાર કુળપરંપરા મુજબ અમરેલીના કબ્રસ્તાનમાં થાય એ માટે કુટુંબીજનો જનાજો તૈયાર કરીને લિલિયાથી અમરેલી જવા તૈયાર થયા ત્યારે નાનાલિલિયા ગામના ગ્રામજનો આડા ફર્યા. નાનામોટા સૌની આંખમાં આંસુ હતાં અને સૌએ એકી અવાજે ગામના ચોકમાં આ ઓલિયા પુરુષની કબર થવી જોઈએ એવો હઠાગ્રહ કર્યો. મુસ્લિમ જમાતે ગ્રામજનોની લાગણી જોઈને અશરફમિયાંને અવલમંજિલ પહોંચાડ્યા. આજે પણ એમની કબર સામે આખા ગામના માણસો પૂરા આદરથી વંદન કરે છે. આવા પરગજુ-સેવાભાવી સિદ્ધ ઓલિયા અશરફમિયાનો ગુરુમહિમા કવિ મામંદે પોતાની રચનાઓમાં વારંવાર ગાયો છે. સંત મુને મળિયા રે, પ્રેમે તેને વાત પૂછી...' “ગુરુએ જ્ઞાન બતાવ્યું રે, દિલડાં વિશે દયા કરી...” “ગુરુએ ગમ આપી રે, કાપી મારી કુબુદ્ધિ ખરી..." પોતાની દરેક રચનાને અંતે “મામંદને મુરશિદ અશરફ મળિયા...'' જેવાં નામાચરણોથી કવિ પોતાના ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ વર્ણવે છે. મામંદની રચનાઓમાં વિશેષતઃ સાધના વિશે માર્ગદર્શન આપતાં ભજનો, વૈરાગ્ય ઉપદેશનાં ભજનો,રાસ અને ધોળ પ્રકારના કૃષ્ણવિરહનાં પદો મુખ્ય છે. પોતાનો પૂર્વાવસ્થાનો શિકારી સ્વભાવ આ ભક્તિ-યોગ-જ્ઞાનનાં પદોમાં પણ ડોકિયાં કરે છે. “મનરૂપી મૃગને તમે મારો, મામંદ કયે છે, મનરૂપી મૃગલાને મારો રે...હો...જી.... એક આતમ છે હરણ ને તરણમાં, નથી કાયાથી બારો...મામંદ કયે છે...૦ ક્ષત્રિ કહે અમે શિકાર કરીએ, આદુનો ધરમ હમારો; શિકાર મારી તમે શિકાર જિવાડો તો ખરો તોલ તમારો...મામંદ કયે૦ એક મૃગને પાંચ મૃગલી, પચીસ હરણાં હેરાયો; ઇ રંગનું દળ પડ્યું ખેતરમાં, ખૂબ થિયો ભેરાયો...મામંદ કયે તત્ત્વવિચારનો કરો તમંચો, જ્ઞાનની ગોળિયું ડારો; બ્રહ્મભાવનો કરો ભડાકો, ઘાયલ થાય ચરનારો...મામંદ કયે૦ ઘાયલ મૃગને ઘેરી કરીને તમે તાતી કરો તલવારો, હક્ક પૂગે તે હલાલ કરશે, નથી બીજાનો ગુજારો...માનંદ કયે૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શિકાર કરો તો કાયાવાડીમાં કરજો, છૂટો ફરે છે શિકારો; બહાર ગોત્યાથી બૂડી મરશો, નથી ઊગરવાનો આરો...મામંદ પૂરા ગુરુ મુંને મુરશિદ મળિયા, તારે એમ તરનારો; મામંદ કયે તમે ધીરજ રાખો, ગોતી લેજો કિનારો...મામંદ કયે" માનવીનું મન ભારે અજાયબ ચીજ છે. જેમ જેમ મનુષ્ય માયાનાં બંધનોમાંથી છૂટવાનો પ્રયાસ કરે તેમ તેમ મનની ચંચળતા વધતી જાય છે. એની સામે તો રીતસરનું યુદ્ધ જ આદરવું પડે. આપણા દરેક સંતકવિઓએ આ રીતે મનને વશ કરવાની, એનો શિકાર કરવાની એની વૃત્તિઓ ઉપર અંકુશ મેળવીને કબજે કરવાની કૂંચીઓ બતાવી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ મૃગલીનો અધિપતિ મૃગરાજ મન સર્વ સત્તાધીશ થઈને શરીર ઉપર પોતાની આણ વર્તાવે છે. મનની ચંચળતા મટી જાય એનું નામ જ સમાધિ. પછી પચીસે પ્રકૃતિપંચેન્દ્રિયોની તન્માત્રાઓ અંતર્મુખ થઈ જાય અને વેરવિખેર પડેલી મનની પ્રચંડ શક્તિ જાગૃત થઈ સાધકને સિદ્ધયોગી બનાવી શકે. તત્ત્વચિંતન અને વૈરાગ્યની આ વાણીમાં શિકારની પરિભાષાનો વિનિયોગ થયો છે. “હાં રે વણ ટોયે તારું ખેતર ભેળાય છે રે, ખાંતે મૃગલા મળીને મોલ ખાય છે રે... સદ્ગુદ્ધિથી શિકાર આવો જે કરે રે, ઇ તો સંસાર સાગર સહેજે તરે રે...” “ધીરજની તમે ઢાલ બાંધો, સત્ કેરી તલવાર, બાંધો કમરને બખ્તર પેરો, પ્રેમ તણાં નિરધાર, શત્રુ સર્વને સંહારો માથે ટોપ શીલનો ધારો... તમે શૂરા થૈને ચાલો તો મણપદમાં માણો..." ‘મામંદ મુક્તિમણિ ગ્રંથ’ના પ્રારંભમાં કવિ મામંદ ગુરુ, ગણપતિ, શારદા, શિવ, પીર, પયગંબર અને શબ્દબ્રહ્મની સ્તુતિ કરે છે. “મહાદેવ તનને મનાયે મામંદ કયે, મહાદેવ તંનને મનાયે રે હો......' ગુણાનો સ્વામી દેવનો ભારી, વંદુ શિર વારંવારી...” “શારદાકું મુખ હૈ સાત, બરનત મુનિજન યું બાત, કવિજન ગ્રંથમેં કહાત ધીરજ ઉર ધારી, મામંદ કહે જગતમાત, અકલ જીભ મેં સોહાત, વેદ સાક્ષાત્ બ્રહ્મકી કુમારી......” PAE ૧૬૩ “જેને સદ્ગુરુ મળિયા રે, ટળિયા એના ફેરા સહુ, ઈ તો પરમપદ પામ્યાં રે, વામ્યા દુઃખડાં દિલથી બહુ...' બ્રહ્મનિષ્ઠ સ્વામી શ્રી અખંડાનંદ પરમહંસ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું લાંબડિયા ગામ, જ્યાં વિ.સં. ૧૯૬૦ યાને ઈ.સ. ૧૯૦૪માં સૂરજરામજી નાથુજી જોશી અને માતા ખેમીબાને ત્યાં બ્રાહ્મણ પરિવારમાં એક પુત્રરત્ન ઉત્પન્ન થયું. એમના પૂર્વજોનું મૂળવતન મેવાડ. રાજસ્થાન પ્રદેશના ઉદેપુર જિલ્લાના ગોગુન્દા તાલુકાનું કલવાણા ગામ. બાળપણથી જ સંતરત્ન મણિરામજી જોષી ભારે તેજસ્વી સાધક. પૂર્વજન્મની અધૂરી સાધના અને સેવાકાર્યો પૂર્ણ કરવા જ જાણે આ પૃથ્વી ઉપર અવતર્યા! બાલ્યાવસ્થામાં કડિયાદરા ગામના પ્રકાંડ પંડિત શાસ્રી ભવાનીશંકર મહારાજની પાઠશાળામાં શાસ્ત્રો-પુરાણોમાં પારંગત બન્યા.માતાના અત્યાગ્રહે મેવાડના માથાસોલા ગામના ચમનલાલ જોષીનાં દીકરી કંચનબા સાથે ગૃહસ્થ જીવન શરૂ કર્યું છતાં એમની આત્મસાધના ચાલુ રહી. વૈરાગ્યવૃત્તિ પ્રબળ બનતાં વિ.સં. ૨૦૦૮ ઈ.સ. ૧૯૫૨માં ગૃહત્યાગ કરી પુષ્કરરાજ ખાતે આવેલા બ્રહ્માજી મંદિરના મહંત શ્રી વિભૂતિનાથજી પાસે પંચાયત દશનામી મહાનિર્વાણી અખાડાની દીક્ષા લીધી અને સ્વામી અખંડાનંદ એવું દીક્ષાનામ પ્રાપ્ત થયું. ફરતાંફરતાં કડી, ગાંધીનગર જિલ્લાના ભૂંડિયા ગામે આવ્યા અને ભૂંડિયા ગામનું નામ ધરમપુર પાડ્યું. ત્યાંથી નિકોલ, કડી, નારદીપુર વગેરે સ્થળે વસવાટ કર્યો. નારદીપુર ગામે કૃપાલેશ્વર મહાદેવની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૭૮માં મંડાલી તા. ખેડબ્રહ્મા ગામે જ્ઞાનાશ્રમનું નિર્માણ કર્યું અને ઈ.સ. ૧૯૮૪માં હડાદ ગામે પણ આશ્રમ સ્થાપ્યો. ૯૪ વર્ષની વયે ઈ.સ. ૧૯૯૮માં મહાનિર્વાણ પામ્યા. એમનાં પ્રવચનો ‘અખંડાનંદ સાગર ભાગ ૧-૨' તથા ભજનો-કાવ્યો અખંડાનંદ ભજનાવલી'માં સંપાદિત થયાં છે. ખેડબ્રહ્મા અંબાજીનું મંદિર સંવતતો અગિયારમો સૈકો Page #174 -------------------------------------------------------------------------- ________________ WITH BEST COMPLIMENTS FROM CZ SAVANI TRANSPORT LIMITED SAVANI 58 YEARS OF SAVANI - WHEREVER WITH CARE 23B Regd. Office: Broadway Centre, Dr. Ambedkar Road, Dadar T.T., Mumbai - 400 014 Tel.: 4125640 Fax: 4145177 Telex: 011-73465 Gram: Savanision Email: savani@savani-india.com Website: savani-india.com - dain Education Intermational Jain Education Intemational Page #175 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગુજરાતના શ્રી અરવિંદસાધકો શ્રી અરવિંદ ઘોષ માત્ર અવટંકે અને જન્મે જ બંગાળી છે, બાકી એમનું સમસ્ત જીવન ગુજરાતમય રહ્યું છે. ભૌતિક જીવનની ઉત્ક્રાંતિ અને આધિભૌતિક જીવનની સંક્રાંતિમાં ગુજરાતની ભૂમિ એમની માતા સમાન રહી છે, કારણ કે વિદેશ અભ્યાસ પૂરો કરીને ઈ.સ. ૧૮૯૩માં સીધા વડોદરા આવ્યા અને ૧૯૦૬ સુધી, પૂરાં ૧૩ વર્ષ એમણે વડોદરા રાજ્યની વિવિધ સેવામાં વિતાવ્યાં. એમાં વડોદરા રાજ્યના મહેસૂલ વિભાગમાં, મહારાજા સયાજીરાવના અંગત દફ્તર વિભાગમાં અને કોલેજમાં અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકેની એમની કામગીરી અતિ સરાહનીય હતી. વડોદરા–નિવાસ દરમિયાન ઊંડો અભ્યાસ કર્યો. સંસ્કૃત વાલ્મીકિ, કાલિદાસ આદિનું ગુજરાતી, મરાઠી, હિન્દી આદિ આમ, ચિંતક અને સર્જક તરીકે શ્રી જ એમણે ભારતીય સંસ્કૃતિનો ભાષા, વેદ-ઉપનિષદ, વ્યાસ અધ્યયન કર્યું. અહીં જ બંગાળી, ભાષા-સાહિત્યનો અભ્યાસ કર્યો અરવિંદ ગુજરાતની ભૂમિ ૫૨ તેમને અધ્યાત્મમાર્ગ તરફ દોર્યા. અહીં જ યોગગુરુ શ્રી લેલેના માર્ગદર્શન સાથે પાંગર્યા. આ ભૂમિના હવા પાણીએ જ એમણે યોગની દિશામાં પ્રથમ ચરણ માંડ્યાં. યોગસાધનાનો આરંભ કર્યો અને અત્યંત ટૂંકા ગાળામાં એમને ‘નીરવ બ્રહ્મ' (નિર્વાણ)ની ભૂમિકા સિદ્ધ કરી. તેમની જીવનયાત્રાનો વધુ ઉઘાડ અત્રે જ ઝિલાયો. અહીં જ સ્વાતંત્ર્ય-ચળવળમાં એક ક્રાંતિકારીની ભૂમિકા અદા કરી. રાષ્ટ્રભાવનાના પાઠ ભણ્યા અને રાષ્ટ્રીય જુવાળમાં યુવાનોના પ્રેરણાદાતા અહીંથી જ બની રહ્યા. વડોદરા કાળ દરમિયાન કરનાલીમાં કાલીની મૂર્તિમાં એમને જીવંત ચૈતન્યનો સાક્ષાત્કાર થયો તેઓ રાજકીય કારકિર્દીની ટોચ પર હતા. એ પછી અંતરના આદેશને અનુસરીને એમણે પૂર્ણપણે જીવન યોગને સમર્પિત કરવા પોંડીચેરી વાસ કર્યો, પણ પછી એમની મહાયોગી તરીકેની ભૂમિકાએ સ્થળ-કાળના સીમાડા ઉલ્લંઘ્યા, તે વિશ્વવ્યાપી બની રહ્યા. દિવ્ય--ભવ્ય મહામાનવ, રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર–ભાવના, સંસ્કૃતિ-સંવર્ધન આદિ મહાન વિભાવનાઓના પ્રસાર– પ્રચારનું કેન્દ્ર બની રહ્યા. ગાંધીજી અને રવીન્દ્રનાથ સાથે પૂરા આદરથી શ્રી અરવિંદ ભારતના એક અવતાર-પુરુષ ગણાયા. અંબુભાઈ પુરાણીથી સુંદરમ્ સુધી અસંખ્ય ગુજરાતીઓએ એમના આ વૈશ્વિક કાર્યમાં સહયોગ આપ્યો. ગુજરાતના શ્રી અરવિંદસાધકો ઉપરથી લેખમાળા રજૂ કરે છે શ્રી પરમ રમણલાલ પાઠક (જન્મ તા. ૯ જુલાઈ, ૧૯૬૨), જેઓ છેલ્લા સોળ વર્ષથી સરદાર પટેલ યુનિવર્સિટીઆણંદમાં અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં કાર્યરત છે. ૧૬૫ પરમ આર. પાઠક પરમ રમણલાલ પાઠક Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ધન્ય ધરા હાલ રીડરનો હોદ્દો ધરાવે છે. તેમણે ત્રણ પુસ્તકો પ્રગટ કર્યા છે. (૧) સાવિત્રી કથા અને પ્રતીક, (૨) સ્મરણાંજલિ ગ્રંથ-૧૨ અનુવાદ “ગુરૂજી સમગ્ર'ના બારમા ભાગનો અનુવાદ, (૩) તપાસ અને તારતમ્ય (વિવેચન લેખો). હાલ ગુજરાતી લોકસાહિત્યના સંશોધન-સંપાદનના ઇતિહાસ લેખનનો U.G.C.નો મેજર રિસર્ચ પ્રોજેક્ટ સંભાળી રહ્યા છે. કાવ્યશાસ્ત્ર, તુલનાત્મક સાહિત્ય, લોકસાહિત્ય વગેરે એમના રસના વિષયો છે. અરવિંદ દર્શનનો અભ્યાસ ચાલુ છે. તેમના પિતાશ્રી રમણભાઈ પાઠકનું હિન્દી સાહિત્યમાં ઘણું મોટું યોગદાન નોંધાયેલું છે. પરમભાઈને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પરત્વે મોટો લગાવ છે. ધન્યવાદ. સંપાદક જ્ઞાન, ભક્તિ અને કર્મનો સુભગ સમન્વય છે. એમના દામ્પત્યજીવનના પરિપાકરૂપે ૧૯૨૩માં અંબાલાલ પુરાણી અનસૂયાબહેનનો જન્મ થાય છે. ૧૯૧૮ના ડિસેમ્બર સુધીમાં તો ક્રાન્તિ માટે યુવાનો ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વને શ્રી અરવિન્દનો તૈયાર કરવાનો સંકલ્પ છોટુભાઈએ પૂર્ણ કરી દીધો હતો. પરિચય કરાવનારા પ્રવક્તાઓમાં અંબાલાલ પુરાણી અગ્રસ્થાને છે. અંબુભાઈ કે પુરાણીજી તરીકે સુખ્યાત અંબાલાલ પુરાણીનું ક્રાન્તિની શરૂઆત પૂર્વે તેઓ શ્રી અરવિન્દના આશીર્વાદ મેળવવા અંબુભાઈને પોંડિચેરી મોકલે છે. શ્રી અરવિન્દ અંબુભાઈને જીવન એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ યોગનો સુભગ સમન્વય. યોગસાધના પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપે છે. દેશ એમનો જન્મ ૧૮૯૪માં સુરત મુકામે થયેલો. ૨૬મી મે આઝાદ તો થવાનો જ છે એની પોતે ખાત્રી આપે છે. ક્રાન્તિ એમની જન્મતારીખ. એમના પિતા શિક્ષક હતા. ભરૂચની મેવાડા માટે પોતાની અનુમતિ નથી એવી સ્પષ્ટતા પણ કરે છે. સ્વયં જ્ઞાતિના એ પહેલા ગ્રેજ્યુએટ હતા. જોકે અંબુભાઈ પાંચ-સાત શ્રી અરવિન્દ્ર પાસેથી ભારતની આઝાદીની ખાતરી મળતાં વર્ષના હોય છે ત્યારે જ એમના પિતાનું તેમનું અવસાન થાય અંબુભાઈ નચિંત થઈ જાય છે. ક્રાન્તિને બદલે રચનાત્મક છે. અંબુભાઈનું બાળપણ માતા જડાવબહેન સાથે વતન પ્રવૃત્તિઓ આદરે છે. અખાડા પ્રવૃત્તિ તો અમદાવાદ સુધી ભરૂચમાં વીતે છે. વિસ્તરી ચૂકી હોય છે. આ રીતે તેઓ વજ જેવા શરીરવાળા, અંબુભાઈનું શિક્ષણ ભરૂચ અને વડોદરામાં થાય છે. તીણ બુદ્ધિવાળા, સમર્પિત યુવાનોની એક આખી પેઢી તૈયાર એમના મોટાભાઈ છોટુભાઈ બરોડા કોલેજમાં ભણતા હતા. એ કરી આપે છે. એમનો પડ્યો બોલ ઝીલી લેવા યુવાનો તત્પર સમયે શ્રી અરવિન્દ પણ ત્યાં જ અધ્યાપક હતા. તેઓ શ્રી હોય છે. તેઓ એક કોમ્યુન પણ શરૂ કરવા માગતા હોય છે. અરવિન્દના સંપર્કમાં આવે છે. ક્રાન્તિકારી મંડળની યોજના પણ તેઓ શ્રી અરવિન્દના આર્ય સામયિકમાં પ્રકાશિત લેખોના મેળવે છે. ભારતમાતા માટે પ્રાણાર્પણ કરી દેવા તત્પર એવા ગુજરાતી અનુવાદ કરી પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ આદરે છે. યુવાનો તૈયાર કરવાનો સંકલ્પ કરે છે. એ માટે સૌ પ્રથમ તો ગુરની અનુમતિ મળતાં માર્ચ ૧૯૨૩માં તો તેઓ પોંડિચેરી જતા પોતાનું શરીર સુધારે છે. પછી અંબુભાઈને તૈયાર કરે છે. રહે છે. એમના પરિવારજનોને પણ તેઓ પૂજાલાલ સાથે ત્યાં વડોદરામાં આ રીતે ૧૯૦૯માં અખાડા પ્રવૃત્તિનો આરંભ થાય તેડાવે છે. ૧૯૨૪માં ૧૫ ઓગસ્ટ બાદ તેઓ પાછા ત્યાં જતા છે. આ રીતે “પુરાણી મંડલ'નો આરંભ થાય છે. એ કાળ રહે છે. એમના મિત્રો રોષથી એમને જાહેરમાં ગુજરાતદ્રોહી દરમિયાન અંબુભાઈને એકવાર દૂરથી શ્રી અરવિન્દ્રનાં દર્શન તરીકે પણ ઓળખાવે છે. થયેલાં ને એમની સાથે કોઈ યુગ જૂનો સંબંધ હોવાનો ભાવ પોંડિચેરીમાં તેઓ શ્રી અરવિન્દ્રની સેવા કરવામાં લાગી અનુભવેલો. એ પછી અંબુભાઈ મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાં જાય છે. શ્રી અરવિન્દની નાનીમોટી દરેક બાબતની દૈનિક નોંધ દાખલ થાય છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી સાથે ૧૯૧૫માં સ્નાતક થાય . પણ રાખે છે. એમાંથી પછી સાંજના વાર્તાલાપો પ્રાપ્ત થાય છે. છે. ૨૧ વર્ષની વયે એમનું લગ્ન લીલાવતીબહેન સાથે થાય છે. એમને શ્રી અરવિન્દ, શ્રી માતાજી અને આશ્રમની સેવા કરવાની લીલાવતીબહેન સાચા અર્થમાં એમના સહધર્મચારિણી બની રહે જે તક મળી હતી એવી ભાગ્યે જ બીજા કોઈને મળી હશે. Jain Education Intemational Page #177 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૦. ૧૯૩૮માં શ્રી અરવિન્દને અકસ્માત થયો ત્યારે એમની પાસે સૌથી પહેલાં દોડી જનારા સાધક અંબુભાઈ હતા, ત્યારથી તે ૧૯૫૦માં શ્રી અરવિ દેહ છોડ્યો ત્યાં સુધી એમણે ગુરુની અનન્ય સેવા કરી. શ્રી અરવિન્દના તેઓ રીતસરના હનુમાન બની રહ્યા. ૧૯૩૮થી જરૂર વર્તાતાં શ્રી માતાજીની અનુમતિથી તેઓ શ્રી અરવિન્દના “ધ લાઈફ ડિવાઇન', “ધ સિન્વેસિસ ઓફ યોગ', સાવિત્રી' અંગે જિજ્ઞાસુઓ માટે અઠવાડિક વર્ગો લેવાનો આરંભ કરે છે. આ ગ્રંથોના એમણે ગુજરાતીમાં શ્રદ્ધેય અનુવાદ પણ કર્યા છે. આ ઉપરાંત ગીતાનિબંધો અને “મા” પુસ્તકના એમના અનુવાદો મહત્ત્વપૂર્ણ છે. ગુજરાતીમાં અંબુભાઈનાં નાનાંમોટાં ૮૩, અને અંગ્રેજીમાં ૧૮ પુસ્તકો પ્રકાશિત થયાં છે. પૂર્ણયોગસૂત્રાણિ નામે એમનું સંસ્કૃતમાં પણ એક નાનકડું કાવ્ય છે. “શ્રી અરવિન્દ જીવન : સંક્ષિપ્ત ઘટના પ્રવાહ’ જેવું પુસ્તક પણ તેઓ આપે છે. “સાવિત્રી : એન એપ્રોચ એન્ડ એ સ્ટડી'માં એમનું સાવિત્રી અંગેનું અધ્યયન પ્રગટ્યું છે. ગુજરાતને સાવિત્રીનો પરિચય કરાવવા તેઓ “સાવિત્રીગુંજન' આપે છે. એમણે આ ઉપરાંત ભ્રમણવૃત્ત, વાર્તાઓ પણ આપી છે. પત્રો તો એમના અઢળક છે. એનું અધ્યયન કરીને રસીલા અઘારાએ એમ.ફિલ.ની પદવી પણ મેળવી છે. બ.ક. ઠાકોરે અંબુભાઈની ગણના ગુજરાતીના દશ સમર્થ ગધકારોમાં કરી છે. તમામ લલિત કલાઓમાં અંબુભાઈની સહજ ગતિ હતી. એ હહિ કહાઓમાં અંબભાઈની સજ ગતિ પ્રતી તેમણે ઉત્તમ ચિત્રો દોર્યા છે. શિલ્પ સજર્યા છે. કૃષ્ણલાલ જેવા સર્યા છે. કણલાલ જેવા ઉત્તમ ચિત્રકાર પણ તૈયાર કર્યા છે. અંબુભાઈનું કલાચિંતન કલામંદિર ગ્રંથમાં પ્રગટ્યું છે. અંબુભાઈ અંગે ષષ્ટિપૂર્તિનો અને દેહવિલય બાદ સ્મૃતિગ્રંથ પ્રકાશિત થયા છે. મૂળજીભાઈ તલાટી અને પંડિતરાય રાવળે એમનાં જીવનચરિત્રો આલેખ્યાં છે. અંબુભાઈ સમર્થ વક્તા હતા. એમનાં વક્તવ્યો સાંભળવા એ એક વિશિષ્ટ અનુભવ હતો. એ વખતે એમની અંતરવીણાના તાર કોઈ પરાસંગીત સાથે સમસ્વર થઈ જતા. શ્રી અરવિન્દની અનુમતિથી એમના સંદેશવાહક તરીકે ૧૯૪૭માં પોંડિચેરી બહાર ગુજરાતમાં, ભારતમાં અને સમગ્ર વિશ્વમાં અંબુભાઈનું કાર્ય આરંભાય છે. ૧૯૬૨-૬૩ સુધી તેઓ શ્રી અરવિન્દના અજોડ પ્રવક્તા બની રહે છે. આફ્રિકા, યુરોપ, અમેરિકા, દૂર પૂર્વના જાપાન જેવા દેશોમાં પણ તેઓ શ્રી અરવિન્દ ચેતના વહાવે છે. ૧૯૬૩માં એમને હૃદયરોગનો તીવ્ર હુમલો આવે છે. પણ એમાંથી તેઓ ઉગરી ગયા. પરંતુ ૧૧ ડિસે. ૧૯૬૫માં એમનો જીવનદીપ બુઝાઈ ગયો. એમના અંગે શ્રીમાતાજીએ કહ્યું : “એમનો ઊર્ધ્વ બૌદ્ધિક અંશ શ્રી અરવિન્દ સાથે અદ્વૈત પામ્યો છે. એમનો ચૈત્યપુરુષ મારી સાથે બહુ સુખ અને શાંતિમાં રહે છે. એમનો પ્રાણ હજુ પણ જે લોકો એમની મદદ માગે છે એમને મદદ કરી રહ્યો છે.” વિશ્વએકતાના સનિષ્ઠ સેનાની એ.બી. પટેલ ભારતના સ્વાતંત્ર્યદિને અને પોતાના ૭૫મા જન્મદિને શ્રી અરવિન્ટે ખાસ સંદેશ આપેલો. એમાં એમણે પોતાનાં પાંચ સ્વપ્નનો નિર્દેશ કર્યો હતો. એમાં શ્રી અરવિન્દનું ત્રીજું સ્વપ્ન વર્લ્ડ યુનિયન’નું હતું. એને સાકાર કરવાના એક વિનમ્ર કરણ બની રહ્યા એ બી. પટેલ. એમને આ પ્રવૃત્તિના પર્યાય જ કહી શકાય. ચરોતર પ્રદેશનું નાનકડું ચાંગા ગામ એમનું વતન. ૧૮૯૭માં પહેલી મેના રોજ વૈષ્ણવ પરિવારમાં એ.બી. પટેલઅંબાલાલનો જન્મ. પિતા ભાઈલાલભાઈ શિક્ષક હતા. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. એ.બી. પટેલે અઢી વર્ષની વયે માતાની હૂંફ ગુમાવી. એમનું શરૂઆતનું શિક્ષણ આણંદ જિલ્લાના સોજીત્રા અને પેટલાદ ખાતે થયું. એ સમયના રિવાજ મુજબ તેર વર્ષની વયે એમનું લગ્ન ગંગાલમી સાથે થયું. એ.બી. પટેલે પૂનાની ફરગ્યુસન કોલેજમાં અભ્યાસ કર્યો. બરોડા કોલેજમાંથી તેઓ બી.એ. થયા. એ પછી મુંબઈથી તેઓ એલ.એલ.બી. થયા. ૧૯૨૧થી ૧૯૨૩ દરમિયાન ચીંચપોકલી-મુંબઈની એક શાળામાં આચાર્ય તરીકે તેમણે સેવાઓ આપી. એ પછી તેઓ ઈંગ્લેન્ડ ગયા. લંડનની લિંકન્સ ઇનમાંથી તેઓ બેરીસ્ટર થયા. ૧૯૨૪થી પૂર્વ આફ્રિકામાં કેન્યાની સુપ્રિમ કોર્ટ મોમ્બાસા ખાતે એમણે પ્રેક્ટિસ શરૂ કરી. કેન્યા બની રહી એમની કર્મભૂમિ. કેન્યામાં એ સમયે બ્રિટિશ શાસન હતું. એની સામે પ્રજાકીય આંદોલન પણ ચાલી રહ્યું. એમાં તેમણે ઝુકાવ્યું. જેલવાસ ભોગવ્યો. કેન્યાના સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક ક્ષેત્રે બત્રીસ વર્ષ સુધી તેઓ છવાયેલા રહ્યા. જન્મજાત વક્તા, દૃષ્ટિવંત નેતા ને નખશીખ માનવતાવાદી હોવાને કારણે એમણે આફ્રિકાવાસીઓ, આરબો, એશિયનો અને યુરોપિયનો સૌનો સભાવ પ્રાપ્ત કર્યો. ૧૯૫૪માં કેન્યામાં નવી સરકારની રચના Jain Education Intemational Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધન્ય ધરા થઈ ત્યારે એકમાત્ર એશિયન તરીકે એમનો પ્રધાનમંડળમાં દેશવિદેશનાં વિશ્વશાંતિ, વિશ્વએકતાપ્રેમીઓ એમાં જોડાયાં હતાં. સમાવેશ કરવામાં આવેલો. એમણે જોકે એમાં એક પાકિસ્તાની વિશ્વએકતાનો સંદેશ લઈને ૧૯૭૪માં એ. બી. પટેલે પૂર્વ અને આફ્રિકનનો પણ પ્રધાનમંડળમાં સમાવેશ કરાવ્યો હતો. આફ્રિકા, યુરોપ, અમેરિકા, જાપાન, સિંગાપોરની યાત્રા કરી. ૧૯૫૦માં નવેમ્બરનાં દર્શનદિને તેઓ શ્રી અરવિન્દ્રનાં કલાબહેન પણ એમની સાથે જોડાયાં. તેઓ અનેક આંતરરાષ્ટ્રીય દર્શન કરવા સભાગી થાય છે. એ જ વખતે તેઓ કેન્યાનું સંસ્થાઓના સંપર્કમાં આવ્યા. ૧૯૭૭માં ઓસ્ટ્રિયા ખાતે જાહેર જીવન છોડીને વહેલામાં વહેલી તકે આશ્રમજીવન યોજાયેલી વર્લ્ડ કોન્સ્ટિટ્યૂઅન્ટ એસેમ્બલીમાં તેમણે ભાગ લીધો. સ્વીકારવાની અભીપ્સા શ્રી માતાજી પાસે વ્યક્ત કરે છે, પરંતુ એનું બંધારણ ઘડ્યું. એમાં સૌ પ્રથમ હસ્તાક્ષર પણ કર્યા. એ શ્રી માતાજી એમને સાચું વલણ દાખવી ત્યાં રહ્યાં રહ્યાં સાધના પછી એના કો-પ્રેસિડેન્ટ તરીકે પણ ચૂંટાયા. એ પછી ૧૯૮૨માં કરવાનું માર્ગદર્શન આપે છે. ૧૯૫૩માં તેઓ અંબુભાઈ ઇગ્લેંડમાં એમણે પ્રોવિઝનલ વર્લ્ડ પાર્લામેન્ટના પ્રથમ સ્પીકર પુરાણીને વ્યાખ્યાનો માટે પૂર્વ આફ્રિકા નિમંત્રે છે. એકાદ માસ તરીકે પણ જવાબદારી સંભાળી. જીવનના અંત સુધી એના તેઓ પુરાણીજી ત્યાં રહે છે. મોમ્બાસામાં એ. બી. પટેલને ત્યાં શ્રી - ઓનરરી પ્રેસિડેન્ટ બની રહ્યા. અરવિન્દ કેન્દ્રનો આરંભ થાય છે. પુરાણીજી પોંડિચેરી પાછા ફરે એ પછી એમની તબિયત લથડી. ૧૯૮૩માં હૃદયરોગનો છે ત્યારે એ. બી. પટેલના ધર્મપત્ની ગંગાલક્ષ્મી શ્રી માતાજીની ત્રીજો હુમલો આવ્યો. એમણે વર્લ્ડથુનિયનનો કાર્યભાર સમર અનુમતિથી એમની સાથે આવે છે. એ. બી. પટેલના પરિવારના બાસુને સોંપ્યો, પરંતુ જીવનના છેલ્લા શ્વાસ સુધી આ પ્રવૃત્તિ આશ્રમમાં સ્થાયી થનારા તેઓ પ્રથમ સભ્ય બની રહે છે. સાથે અવિભાજ્યપણે જોડાયેલા રહ્યા. “અંબાલાલ્સ હાઉસ' એનું નવેમ્બર ૧૯૫૬માં એ. બી. પટેલ કેન્યાને અલવિદા કરે મુખ્ય મથક–‘વર્લ્ડ યુનિયન ઇન એક્શન’ બની રહ્યું. મેં છે. ત્યાંથી એમને ભવ્ય વિદાયમાન અપાય છે. છેક ઈગ્લેંડનાં છેક ઇલૅનાં ૧૯૮૭માં એમનો દેહવિલય થયો, પરંતુ આ પ્રવૃત્તિ હજુ નક્કર વર્તમાનપત્રો એની ખાસ નોંધ લે છે. એ. બી. પટેલ રીતે ચાલી રહી છે. વર્લ્ડ યુનિયન નામે એનું સામયિક નીકળે આશ્રમવાસી બને છે. પોંડિચેરીમાં આશ્રમ પાસેના એક જૂના છે. સરદાર પટેલ યુનિ. વલ્લભ વિદ્યાનગર ખાતે પણ એ. બી. મકાનમાં તેઓ રહે છે. એ સમયે એમ. પી. પંડિત નોંધે છે એ પટેલની સ્મૃતિમાં એક એન્ડાઉમેન્ટ લેક્ટર સિરીઝ ચાલે છે. મુજબ આફ્રિકાથી સમાજના તમામ વર્ગો અને સરકાર તરફથી એમાં વર્લ્ડથુનિયન, વર્લ્ડપીસને વરેલા મહાનુભાવોનાં વ્યાખ્યાનો પણ શ્રી માતાજીને અસંખ્ય ટેલિગ્રામ પ્રાપ્ત થાય છે. એ. બી. પ્રતિવર્ષ યોજાતાં રહે છે. પટેલ પાછા જાહેર જીવનમાં જોડાય એવી એમની વિનંતી હોય આનંદ અને શુચિતાના કવિ છે, પણ એવો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નહોતો. પોંડિચેરી સહજ રીતે એમની યોગભૂમિ બની રહે છે. સ્વયં શ્રી માતાજીએ “માય પોએટ' તરીકે સ્વીકારેલા એ. બી. પટેલ જે મકાનમાં રહેતા હતા તેને બદલે એક એવા આ ભક્તકવિ છે. અખિલ જીવનને એમણે કાવ્ય વિષય નવું સુંદર ભવન તૈયાર કરાવે છે. આ ભવન તેઓ શ્રી બનાવ્યો. એમાં વ્યાપ્ત આનંદ અને શુચિતાનું એમણે ગાન કર્યું. માતાજીને અર્પણ કરે છે. ૧૨ જૂન, ૧૯૬૦ના રોજ શ્રી માતાજી શ્રી અરવિન્દ્રદર્શનના મહત્ત્વના ગ્રંથોના એમણે શ્રદ્ધેય અનુવાદો પોતે એમાં પધારે છે. એ ભવનનું નામ શ્રી માતાજી અંબાલાલ્સ પણ કર્યા. હાઉસ આપે છે. વર્લ્ડ યુનિયનની પ્રવૃત્તિનો વિધિવત આરંભ શ્રી માતાજીના આશીર્વાદ સાથે ૧૯૬૪થી થાય છે. એટલું જ નહીં પૂજાલાલ ગોધરાના. ૧૭ જૂન, ૧૯૦૧ એમનો જન્મ શ્રી માતાજી પોતે ૧૯૭૩ સુધી આ પ્રવૃત્તિનું અધ્યક્ષપદ દિવસ. પિતાનો વ્યવસાય ઇટો પાડવાનો. પૂજાલાલના શિક્ષણની સ્વીકારવાની કૃપા કરે છે. એ. બી. પટેલની નિમણૂક તેઓ શરૂઆત ગોધરાથી થઈ. પછી આગળ ભણવા બહેનને ત્યાં જનરલ સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે કરે છે. નડિયાદ ગયા. ત્યાં ચાલતી પુરાણી બંધુઓની અખાડા પ્રવૃત્તિમાં તેઓ જોડાય છે. થોડાક જ સમયમાં અંબાલાલ પુરાણીના વર્લ્ડ યુનિયનની પ્રવૃત્તિના ભાગરૂપે ૧૯૮૨ સુધીમાં સાત આત્મીય બની રહે છે. એમને તેઓ પોતાના માનસપિતા માને વખત ટ્રાવેનિયલ વર્લ્ડકોન્ફરન્સનું આયોજન થાય છે. આ વર્લ્ડ છે. પૂજાલાલ કોલેજ શિક્ષણ માટે અમદાવાદ જાય છે, પણ કોન્ફરન્સ પોંડિચેરી, દિલ્હી, મુંબઈ ખાતે યોજાઈ હોય છે. પૂજાલાલ Jain Education Intemational Page #179 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૬૯ રોલેટ એક્ટ વિરોધી તોફાનોને લીધે એ શિક્ષણ અધુરું રહે છે. ભાષામાં ૪૫ જેટલા કાવ્યસંગ્રહો આપે છે. વળી, અંગ્રેજી, ને તેઓ વડોદરા જિલ્લાના કોસિંદ્રાની એક શાળામાં વ્યાયામ સંસ્કૃત અને બંગાળીમાંથી ગુજરાતીમાં અને ગુજરાતીમાંથી સંસ્કૃત શિક્ષક તરીકે જોડાય છે. પુરાણીજી માર્ચ ૧૯૨૩થી શ્રી તેમજ સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં તેઓ ૨૨ જેટલા અનુવાદ કરે છે. અરવિન્દ આશ્રમમાં પોંડિચેરી સ્થાયી થાય છે. શ્રી માતાજીની પૂજાલાલની સાહિત્યસાધનાના ત્રણ તબક્કા છે. પહેલો અનુમતિથી પુરાણીજીનાં પત્ની અને પુત્રીને લઈને ૧૯૨૩માં તબક્કો શ્રી અરવિન્દ્રના દેહોત્સર્ગ–૧૯૫૦ સુધીનો છે. આમ તો પૂજાલાલ પ્રથમ વાર શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરી જાય છે. ૧૯૨૬થી જ એમનાં કાવ્યો એ સમયના “કુમાર', 'પ્રસ્થાન' આશ્રમમાં પ્રથમ મુલાકાતે જ એમને શ્રી અરવિન્દ્રનાં જેવાં પ્રશિષ્ટ સામયિકોમાં પ્રકાશિત થવા માંડે છે. અધ્યાત્મ, દર્શન થાય છે. એમની સમક્ષ તેઓ યોગમાર્ગે આગળ વધવાની પ્રકૃતિ, રાષ્ટ્રભાવ, પ્રદેશ–પરિવાર પ્રીતિ એમાં પ્રગટે છે. એમનો અભીપ્સા વ્યક્ત કરે છે. શ્રી અરવિન્દ એમને કહે છે : પ્રથમ સંગ્રહ ૧૯૩૮માં 'પારિજાત' પ્રગટ થાય છે. એનો પ્રવેશક ડિવાઇન પાવર ઇઝ અબોવ એસ્પાયર .” એ પછી ૨૫ વર્ષની લખ્યો છે બ. ક. ઠાકોરે. એમણે આ કવિતાને “નંદનવનનાં વયે ૧૯૨થી તેઓ કાયમ માટે પોંડિચેરી વસે છે. એ પછી સુમનોની કલગી' કહીને વધાવી હતી. ડોલરરાય માંકડે આ તેઓ ક્યારેય ગુજરાત આવ્યા નથી, પરંતુ ગુજરાત સાથે સતત કવિતામાં “નરસિંહરાવ, કાન્ત, કલાપી, હાનાલાલ, બોટાદકર સંકળાયેલા રહે છે. અને બળવત્તરાયનાં કાવ્યોનાં વિશિષ્ટ તત્ત્વોનો સમૂહગત આશ્રમમાં આરંભે એમને રસોઈનું કામ સોંપાયેલું. પછી વિકાસ” જોયો હતો. પૂજાલાલનાં અંગ્રેજી કાવ્યોને તો સ્વયં શ્રી તેઓને શ્રી અરવિન્દ, શ્રી માતાજીના નિવાસનું સફાઈકામ અરવિન્દ સંસ્કાર્યા હતાં. આ પ્રથમ તબક્કામાં જ પૂજાલાલે શ્રી સોંપાય છે. પોતાના “લોર્ડ” અને “ધ મધર'નું નાનું મોટું કામ અરવિન્દ બંગાળીમાં રચેલા સ્તોત્રનો અને કાલિદાસના મેઘદૂતનો કરવું એ એમના જીવનની ધન્યતા હતી. આવું સદ્ભાગ્ય ગુજરાતી અનુવાદ કરેલો. પૂજાલાલની સાહિત્યસાધનાનો બીજો ગુજરાતના ચંપકલાલ અને ઘુમાનને પણ સાંપડેલું. આ ત્રણે તબક્કો ૧૯૭૧ સુધીનો છે. એમાં વિશેષરૂપે શ્રી અરવિન્દનાં અપસ્ટર વર્કર્સ” કહેવાતા. આ કાર્યમાંથી પૂજાલાલને જે થોડો કાવ્યો અને તમામ નાટકોનો અનુવાદ થાય છે. પૂજાલાલે શ્રેષ્ઠ સમય મળતો એમાં તેઓ સાહિત્યસાધના કરતા. કાવ્યકૃતિ ગણાવેલી એ “વ્રજવૃંદાવન’નો પણ આ જ રચનાકાળ. પૂજાલાલની સાહિત્યસાધનાના ત્રીજા તબક્કામાં મુખ્યત્વે ૨૪ નવેમ્બર ૧૯૨૬નો દિન શ્રી અરવિન્દમાર્ગમાં સીમા ‘સાવિત્રી’ મહાકાવ્યનો અનુવાદ થાય છે. આ કાર્ય આરંભાય છે ચિહ્નરૂપ છે. એ દિવસે શ્રી અરવિન્દને સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત ૧૯૭૨માં. ૭૫માં એ પૂર્ણ થાય છે. આ ગાળામાં એમનું થયેલી. એ દિને શ્રી અરવિન્દ, શ્રી માની નિશ્રામાં વિશેષ ધ્યાન “ધ્રુવપદી' નામે મહાકાવ્ય પણ પ્રકાશિત થાય છે. જો કે થયેલું. એમાં ઉપસ્થિત ૨૪ સાધકોમાં એક પૂજાલાલ પણ હતા. ગુજરાતનું એ તરફ ખાસ ધ્યાન ગયું નથી. વળી, છંદશાસ્ત્રના ૧૯૭૧થી પૂજાલાલના શરીરને નાની મોટી તકલીફો મર્મને ઉજાગર કરતું એમનું પુસ્તક “છંદ:પ્રવેશ” આ ગાળામાં અનુભવાવા લાગી. એમનું ચાલવાનું ઓછું થઈ ગયું. પ્રગટે છે. ખાસ તો આ તબક્કામાં એમની પંચપદીઓ રચાય સેવાકાર્યમાંથી પણ નિવૃત્ત થવું પડ્યું ને એમણે શેષ સમય છે. પ્રભુનાં બાળકો, પ્રભુની પાઠશાળા જેવી ૨૨ પુસ્તિકાઓમાં સાહિત્યસાધનામાં ગાળ્યો. દુઃખના એ અનુભવમાંથી રચાઈ શ્રી અરવિન્દ્રદર્શન પ્રાસાદિક રીતે પ્રગટ્યું છે. પૂજાલાલે કવિતા: ‘દુઃખગાથા'. ૮૪ વર્ષની વયે ૨૭ ડિસેમ્બરે ૧૯૮૫માં સત્ત્વશીલ બાળસાહિત્ય પણ સરક્યું છે. ગુજરાતી સાહિત્ય એમણે શાંત ચિત્તે દેહત્યાગ કર્યો. આબાલવૃદ્ધ સૌના પ્રિયજન પરિષદે પૂજાલાલને સાવિત્રીના અનુવાદ માટે શ્રી અરવિન્દ પૂજાલાલ હવે સ્થૂળ રીતે આપણી વચ્ચે નથી, પરંતુ એમની સુવર્ણ ચંદ્રક પણ એનાયત કર્યો છે, જોકે ૧૯૭૨માં એમને શ્રી સાહિત્યસાધનાનો પરિપાક એવો એમનોઅક્ષરદેહ નિત્ય છે. માતાજીએ “માય પોએટ' કહ્યા એ જ એમને માટે સર્વોચ્ચ પૂજાલાલની સાહિત્યસાધના એમના આશ્રમ નિવાસ પુરસ્કાર છે. ૧૯૨૬થી આરંભાય છે. સાડાપાંચ દાયકા સુધી આ સાધના પૂજાલાલનાં જીવન અને કવન અંગે સંશોધન, અધ્યયન સાતત્યપૂર્વક ચાલે છે. એમાં મુક્તકથી માંડીને મહાકાવ્ય સુધીના પણ થતું રહ્યું છે. એમના સમગ્ર જીવન અને સાહિત્યનું અધ્યયન કાવ્યસ્વરૂપો તેઓ ખેડે છે. તેઓ ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી એમ. ફિલની પદવી નિમિત્તે જયના પાઠકે કર્યું છે. ૨૦૦૭માં એ પ્રકાશિત પણ થયું છે. આ ઉપરાંત એમના પત્રો અને આ સાહિત્યની પૂજા આ Education Interational For Private & Personal Use o Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ‘શબરી' કાવ્ય અંગે નૂતન ભાલોદકરે અને ધર્મિષ્ઠા ધારિયાએ એમ. ફિલ નિમિત્તે અધ્યયન કર્યાં છે. પૂજાલાલ પર પડેલા શ્રી અરવિન્દના પ્રભાવ અંગે પ્રવીણા પટેલે, ‘સાવિત્રી’ અનુવાદ અંગે પરમ પાઠકે પીએચ.ડી. નિમિત્તે સંશોધન કર્યું છે. આ રીતે પૂજાલાલનો એક નવો પરિચય પ્રાપ્ત થાય છે, પરંતુ પૂજાલાલે ‘પારિજાત’ના એક કાવ્યમાં કહ્યું છે : “અમે તો ચિરયાત્રીઓ અનંત અંતરો તણા.” આ જ છે એમનો સાચો પરિચય. જેમના પ્રત્યેક કર્મમાં દિવ્યતા પ્રગટતી ચંપકલાલ ચંપકલાલ એટલે શ્રી માતાજીના સિંહ. શ્રી માતાજીએ એમને ૧૯૬૦માં ‘હી ઇઝ માય લાયન' તરીકે ઓળખાવેલા. એમને ત્રેપન વર્ષ સુધી શ્રી અરવિન્દ્ર, શ્રી માતાજીના અંતેવાસી તરીકે રહેવા મળ્યું. આ પારસમણિના સ્પર્શે એમના જીવન સમગ્રનું રૂપાંતરણ થઈ ગયું. એમનું ખરું જીવન તો આંતરિક અને બહુપરિમાણી હતું. સપાટી પર રહીને એ અંગે વાત કરવી એ એક દુઃસાહસ ગણાય. ચંપકલાલનું વતન પાટણ. પિતા છોટાલાલ પુરાણી. માતા ઉમિયાબહેન. બન્ને અણીશુદ્ધ બ્રાહ્મણ. પિતા તો ‘પુરાણી મહારાજ' તરીકે ઓળખાતા. આવા માતાપિતાને ત્યાં ૨ ફેબ્રુઆરી ૧૯૦૨ના રોજ ચંપકલાલનો જન્મ. ભારતીય પંચાંગ મુજબ એ વસંત પંચમીનો દિન હતો. ચંપકલાલને શાળાનું પરંપરાગત શિક્ષણ માફક આવ્યું નહોતું. હા, વ્યાયામ માટે તેઓ અખાડે જરૂર જતા. ત્યાં એમનો ભેટો પૂનમચંદ સાથે થાય છે. પૂનમચંદ અખાડાના સેન્ડો જ માત્ર નહોતા. અખાડે આવતા છોકરાના આત્માને પણ જાગૃત કરતા. તેઓ શ્રી અરવિન્દના સંપર્કમાં હતા. જીવનના પહેલા પંદર-સત્તર વર્ષ પૂનમચંદ જ ચંપકલાલનો આદર્શ હતા. એ સમયે ભરૂચમાં એક આશ્રમ ચાલતો. ત્યાંના સંચાલક દીક્ષિતજી એકવાર પાટણ આવે છે. ચંપકલાલનું હીર પિછાણે છે. પુરાણી મહારાજ પાસેથી તેઓ ચંપકલાલની રીતસરની ભિક્ષા માગે છે. ને એમને ભરૂચ લઈ આવે છે. સત્તર વર્ષની વયે ચંપકલાલ ભરૂચ આવે છે. થોડા સમય બાદ પૂનમચંદ પણ ત્યાં પહોંચે છે. અહીં સૌ શ્રી અરવિન્દથી પરિચિત હતા. ચંપકલાલ અને એમના સાથીઓને શ્રી અરવિન્દનાં દર્શન કરવાની તીવ્ર અભીપ્સા જાગે છે. એ માટે જરૂરી નાણાં તો એમની પાસે નહોતાં. તેઓ પગપાળા બીલીમોરા ધન્ય ધરા સુધી પહોંચે છે. પછી પ્રબંધ થતાં રેલવેમાં મુંબઈ અને ત્યાંથી પોંડિચેરી પહોંચે છે. આ એક રોમાંચક કથા છે. પહેલી એપ્રિલ ૧૯૨૧ના રોજ સાંજે એમને શ્રી અરવિન્દનાં દર્શન થાય છે. ચંપકલાલ શ્રી અરવિન્દને જેવા જુએ છે કે દોડીને એમના ચરણોમાં પડી જાય છે. એમનું દેહભાન ચાલ્યું જાય છે. એક કલાક સુધી તેઓ પ્રણિપાતની મુદ્રામાં રહે છે. શ્રી અરવિન્દે પણ એમને ખલેલ ના પહોંચાડી. એ વખતે એમને અનુભવાયેલું કે પોતે સાક્ષાત્ શિવના સાન્નિધ્યમાં છે જીવનમાં હવે કાંઈ જ કરવાનું રહ્યું નથી. ૧૯૨૧માં તેઓ આઠ દિવસ શ્રી અરવિન્દના સાન્નિધ્યમાં રહે છે. એમની વચ્ચે થોડો વાર્તાલાપ પણ થાય છે. પછી તેઓ ભરૂચ પાછા ફરે છે. પૂનમચંદને તો પોંડિચેરી વસવાની અનુમતિ વહેલી મળી હતી. ૧૯૨૩માં તેઓ ત્યાંથી પાછા ગુજરાત આવતા હોય છે. ત્યારે સ્વયં શ્રી અરવિન્દે ચંપકલાલને પોતાની સાથે પોંડિચેરી લઈ આવવાનું કહ્યું હતું. શ્રી અરવિન્દ્રે પોતે કોઈને સામેથી પોંડિચેરી બોલાવ્યા હોય એવી આ પ્રથમ ઘટના. પોંડિચેરીમાં આરંભે ચંપકલાલ શ્રી અરવિન્દની સેવામાં હતા. શ્રી માતાજી તો એ સમયે કોઈને મળતાં નહોતાં, પણ એમણે ચંપકલાલને જોયેલા ને શ્રી અરવિન્દને કહેલું : ‘આ છોકરો મને મારા કામમાં મદદ કરશે. એ સાચે જ ખૂબ ઉપયોગી થઈ પડશે.' સમય આવતાં ચંપકલાલ માતાજી પાસે કામ કરે છે. આ રીતે તેઓ અનન્ય ભાવે સેવા કરે છે. શ્રી માતાજી એમનું સર્વાંગી ઘડતર કરે છે. શ્રી અરવિન્દે, શ્રી માતાજી દેહમાં હતા ત્યાં સુધી સતત ચંપકલાલ એમની સેવામાં રહે છે. આ રીતે પોતે દિવ્ય કર્મોના કર્તા બની રહે છે. એમના પ્રત્યેક કર્મમાં દિવ્યતા પ્રગટે છે. શ્રી અરવિન્દે ધ મધર' પુસ્તકમાં દિવ્ય કર્મોના કર્તાની ચર્ચા કરી છે, જેનું જીવંત ઉદાહરણ ચંપકલાલ પોતે બની રહે છે. ૧૯૨૬ના ૨૪ નવેમ્બરના સિદ્ધિ દિનના ખાસ ધ્યાનમાં ચંપકલાલ, પૂનમચંદ અને એમનાં પત્ની ચંપાબહેન પણ હાજર હોય છે. ચંપકલાલને સેવાકાર્યમાંથી થોડો ઘણો સમય મળતો એમાં તેઓ કલાત્મક કાર્ડઝ બનાવતા. અદ્ભુત ચિત્રો દોરતા. એમણે બે કમળનાં ચિત્રો દોરેલાં. એમને તો શ્રી અરવિન્દે, શ્રી માતાજીના વિશેષ આશીર્વાદ મળેલા. પછી તો તેઓ માર્બલિંગના પણ ચિત્રો કરતા. એમના એ ચિત્રોના પ્રતીકાત્મક અર્થો શ્રી માતાજીએ પોતે આપ્યા છે. આ ચિત્રોનું આલ્બમ ‘ચમ્પકલાલ એઝ એન આર્ટીસ્ટ' નામે પ્રકાશિત થયું છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૦૧ શ્રી અરવિન્દ, શ્રી માતાજીએ વપરાશમાં લીધેલી નાનામાં નાની ચીજવસ્તુ ચંપકલાલ આશ્ચર્યકારક પૂર્ણતાથી જાળવી રાખતા. એમના આ ખજાનાની શ્રી માતાજીએ ખાસ પ્રશંસા કરેલી. આ રીતે દુનિયાભરના ભાગ્યવાન શ્રી અરવિન્દ કેન્દ્રોને શ્રી અરવિન્દ્રના દિવ્યાંશ પ્રાપ્ત થયા છે. આ કેન્દ્રો દિવ્ય ચેતનાના વિશેષ ઊર્જા કેન્દ્રો બની રહ્યાં છે. - ૧૯૭૩માં શ્રી માતાજીએ દેહત્યાગ કર્યો. એનાં બે વર્ષ પછી ચંપકલાલે મૌન ધારણ કર્યું. શેષ જીવન મૌનમાં જ વીત્યું. હા, એમાં એમણે કેટલાક અપવાદ જરૂર કરેલા, પરંતુ ૧૯૭૫ પછી સૌએ એમને મૌન ધારણ કરેલા જ અનુભવ્યા છે. આ રીતે એમણે દેશવિદેશનું પરિભ્રમણ કર્યું. હિમાલયની પણ યાત્રા કરી. શ્રી માતાજીના જન્મશતાબ્દીના વર્ષમાં ૧૯૭૮માં તેઓ પહેલીવાર વડોદરા પધાર્યા. એ એક અદ્ભુત અનુભવ હતો. એ વખતના એમના એટેન્ડન્ટ રમણલાલ પાઠકે પોતાનાં સંસ્મરણો એક પુસ્તિકા રૂપે પણ પ્રકાશિત કર્યા છે. એ પછી તેઓ ઘણીવાર વડોદરા પધાર્યા. એમણે નર્મદા યાત્રા પણ કરી. એનાં સંભારણાં “સૌન્દર્યયાત્રા' નામે સંપાદિત થયા છે. ચમ્પકલાલના સંસ્મરણો એમ. પી. પંડિતે “ચમ્પકલાલ સ્પીક્સ' અને “ચમ્પકલાલ્સ ટ્રેજર્સ’ નામે સંપાદિત કર્યા છે. એના પ્રથમ ભાગનો ગુજરાતી અનુવાદ રોશન કુમાસિયા અને અશ્વિન દેસાઈએ કર્યો છે. ચમ્પકલાલની પોતાની પ્રાર્થનાઓ અને ઉગારો પણ ગ્રંથસ્થ થયા છે. ચમ્પકલાલને પ્રાપ્ત શ્રી માના સંદેશા “એસ્પાયરિંગ સ્વાન' નામે પ્રકાશિત થયા છે. મધુસૂદન રેડ્ડીએ ચમ્પકલાલ અંગે અંગ્રેજીમાં એક સ્મૃતિગ્રંથ સંપાદિત કર્યો છે. એનો ગુજરાતી ભાવાનુવાદ ચમ્પકલાલ : પ્રેમ અને પ્રકાશના પંજ' નામે થયો છે. જ્યોતિ થાનકીએ ‘દિવ્યતાનું પુષ્પ ચમ્પકલાલ' નામે એમનું ચરિત્ર આપ્યું છે. ચંપકલાલના અંતિમ દિવસો ગુજરાતમાં વીત્યાં. પંચમહાલ જિલ્લાના જંત્રાલ ગામના પાદરમાં આવેલા એક આશ્રમમાં તેઓ આવેલા. એમની ત્યાં સારવાર ચાલી રહી હતી, પરંતુ મે ૧૯૯૨ના રોજ એ પુણ્યભૂમિમાં આ દિવ્યતાનું પુષ્પ એના મૂળ સ્ત્રોતમાં વિલીન થઈ ગયું. શ્રી માતાજીના પ્રકાશવંત સેનાની દુમાન ઘુમાન એટલે પ્રકાશવંત. ધ લ્યુમિનસ વન. ચૂનીલાલ દેસાઈભાઈ પટેલને શ્રી અરવિન્ટે પોતે આપેલું આ નામ છે. એમણે શ્રી અરવિન્દ, શ્રી માતાજીની પ્રકાશવંત સેવા કરી. તેઓ માત્ર સાધક જ ન બન્યા, પરંતુ શ્રી માતાજીના સન્નિષ્ઠ કરણ બની રહ્યા. શ્રી માતાજીના તેઓ પુત્ર, સેવક, સેક્રેટરી, ખજાનચી, આશ્રમના વહીવટદાર (ટ્રસ્ટી), ભોજનાધ્યક્ષ બધું જ હતા. ઘુમાનનું વતન આણંદ જિલ્લાનું નાપાડ ગામ. એમનો જન્મ ૧૯ જૂન, ૧૯૦૩માં. એમના પિતા ખેડૂત હતા. જાતે જમીન ખેડતા. માતા લક્ષ્મી બહેન ભક્તિપરાયણ. આખો પરિવાર સ્વામિનારાયણમાં માને. આ સંજોગોમાં ઘુમાનનું પ્રાથમિક શિક્ષણ નાપાડ અને નાવલીમાં થયું. આઠ વર્ષની વયે એમનું લગ્ન કાશી બહેન સાથે થઈ ગયું, પણ એનાથી કોઈ વ્યવધાન આવ્યું નહોતું. ઘુમાને માધ્યમિક શિક્ષણ આણંદની દાદાભાઈ નવરોજી હાઇસ્કૂલમાં લીધું. તેઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હતા. અહીં તેઓ શ્રી અરવિન્દના આર્ય સામયિકના સંપર્કમાં આવ્યા. મેટ્રિકની સમકક્ષ વિનીતની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તેઓ વધુ અભ્યાસાર્થે રવીન્દ્રનાથ ઠાકુરના શાંતિ નિકેતન ગયા. એક વર્ષ ત્યાં રહીને પ્રાચ્ય વિદ્યાનું એમણે અધ્યયન કર્યું. ત્યારબાદ તેઓ ૧૯૨૧માં ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. રાષ્ટ્રભક્તિના રંગે તેઓ રંગાયા. ૧૯૨૩માં નાગપુર ખાતેના ઝંડા સત્યાગ્રહમાં પણ તેમણે ઝુકાવેલું. આ સમય દરમિયાન તેઓ વસોના દરબાર ગોપાળદાસના જાજ્વલ્યમાન પત્ની ભક્તિબાના સંપર્કમાં આવે છે. ભક્તિબા એમના આંતરતેજને પારખી લે છે. ભક્તિબા એમને કહે છે : ચુનીભાઈ તમે વિદ્યાપીઠના જીવ નથી. તમારું સાચું ઘર પોંડિચેરી છે. (તમે) શ્રી અરવિન્દ્ર પાસે પહોંચી જાવ. ભક્તિબા એમને અને કાશીબહેનને પોંડિચેરી જવા માટે જરૂરી આર્થિક પ્રબંધ પણ કરી દે છે. ૧૯૨૪ના જુલાઈમાં તેઓ સપત્ની આશ્રમમાં પહોંચે છે. શ્રી અરવિન્દનાં પ્રથમ દર્શને જ એમને પ્રતીત થાય છે કે આ જ તો છે એમના ભાગ્યવિધાતા. શ્રી અરવિન્દના ખોળામાં તેઓ માથું મૂકી દે છે. શ્રી અરવિન્દ એમને પૂછે છે : “તમારે શું જોઈએ છે? શા માટે તમે અહીં આવ્યા છો?” ચુનીલાલ જવાબ આપે છે : “યોગ કરવા માટે આવ્યો છું.” શ્રી અરવિન્દ એમને યોગ વિશે પ૫ મિનિટ સુધી સમજાવે છે. એમને તો આશ્રમમાં કાયમી નિવાસ જ કરવો હતો, પણ હજુ સમય આવ્યો નથી એમ કહીને શ્રી અરવિન્દ એમને અનુમતિ આપતા નથી. તેઓ પાછા વતન આવી જાય છે. આણંદની દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલમાં અધ્યાપન કરે છે. સાડાત્રણ વર્ષ બાદ એમને આશ્રમવાસી થવાની અનુમતિ પ્રાપ્ત થાય છે ને તેઓ જુલાઈ ૧૯૨૭માં પોંડિચેરી શ્રી અરવિન્દઆશ્રમે પહોંચી જાય છે. Jain Education Intemational Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ધન્ય ધરા આશ્રમમાં શ્રી માતાજી એમને પહેલું કામ ડાઇનિંગ એમનું મૂળ નામ ત્રિભુવનદાસ. ૧૯૦૮ની ૨૨મી માર્ચે રૂમમાં ભાત પીરસવાનું સોંપે છે. ત્યારબાદ તેમને ડાઇનિંગને ભરૂચ જિલ્લાના મિયાં–માતરમાં એમનો જન્મ. પિતા લગતી ખરીદીનું કામ સોંપાય છે. પછી તો શ્રી માતાજી એમને પુરુષોત્તમદાસ, એમનો ધંધો લુહારી કામ. નવ વર્ષની વયે તો ડાઇનિંગ રૂમની તમામ જવાબદારી સોંપી દે છે. પહેલા જ સુન્દરમૂનું મંગળાબહેન સાથે લગ્ન થયું. સુન્દરમ્ શિક્ષણ મેળવે દિવસથી તેઓ એકેએક પૈસાનો પૂરો હિસાબ રાખે છે. જીવનના છે મિયાં માતર, આમોદ અને ભરૂચ. પુરાણી બંધુઓની અંત સુધી આ કામ જારી રહે છે. પછી તો તેઓ ડાઇનિંગ શાળાના તેઓ એક વિદ્યાર્થી. વધુ અભ્યાસાર્થે ૧૯૨૫માં તેઓ રૂમનો રીતસરનો કાયાકલ્પ જ કરી દે છે. આજે આશ્રમનો અમદાવાદ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાય છે. પં. સુખલાલજી, ડાઇનિંગ રૂમ દર્શનીય, અનુકરણનીય બન્યો છે એનું ખરું શ્રેય કાકાસાહેબ, રા. વિ. પાઠક જેવા તેજસ્વી અધ્યાપકો પાસે ભણે ઘુમાનને આપી શકાય. છે. સુન્દરમ્ ઉપનામ ધારણ કરે છે. ગાંધીજીના સંપર્કમાં આવે ૧૯૨૭માં જ એમને શ્રી અરવિન્દ તરફથી નવું નામ છે. ૧૯૨૯માં તેઓ સંસ્કૃત, અંગ્રેજી સાથે સ્નાતક થાય છે. પ્રાપ્ત થયું છે ‘ઘુમાન'. એની સાથે શ્રી માના નેતૃત્વમાં એમનું આ સમય હતો સ્વાતંત્ર્યસંગ્રામનો. તેઓ ગાંધી ચીંધ્યા નવું જીવન આરંભાય છે. ઘુમાને પોતાનું અલગ અસ્તિત્વ જ માર્ગે આ સંગ્રામના એક સેનાની બની રહે છે. ઉમાશંકર જોશી ઓગાળી દીધેલું. શ્રી માતાજીના અસ્તિત્વનો જ તેઓ ભાગ બની સાથે એમને મૈત્રી થાય છે. બે વાર જેલવાસ થાય છે. જેલમાં ગયેલા. આશ્રમમાં એક સમયે તીવ્ર આર્થિક કટોકટી આવી જ એમના “કોયાભગતની કડવી વાણી” અને “કાવ્યમંગલા' પડેલી. એ સમયે શ્રી માતાજીએ એમને પોતાની મૂલ્યવાન સંગ્રહોના મોટાભાગનાં કાવ્યો રચાય છે. “કોયાભગત......'માં ચીજવસ્તુઓ આપી હતી. એ વેચવાનું અણગમતું કામ ઘુમાને હરિને ધરતી પરથી પાછા વૈકુંઠ વળાવી દેવાની તેઓ કવિતા કરે કુશળતાપૂર્વક કરેલું ને જરૂરી નાણાં ઊભા કરી દીધાં હતાં. છે. એમની સર્ગશક્તિના ઉત્તમ આવિષ્કાર સમું “બુદ્ધનાં ચક્ષુ' બીજા વિશ્વયુદ્ધ વખતે આશ્રમમાં સાધકોની સંખ્યા વધી કાવ્ય રચાય છે. “ભલે ઊગ્યા વિષે નયન નમણાં એ પ્રભુ ગઈ હતી. એ વખતે ઘુમાને પોંડિચેરીની સીમમાં ગ્લોરિયા નામે તણાં......' કાવ્યમંગલામાં આ કાવ્યસ્થાન પામ્યું છે. આ સંગ્રહને એક વિશાળ જમીન ખરીદી. ત્યાં ગૌશાળા શરૂ કરી. ત્યાંની ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત એકેએક ગાય સાથે એમણે તાદામ્ય સાધ્યું. એ જમીનમાં થાય છે. રાસાયણિક ખાતરના વપરાશ વગર અનાજ, ફળ પણ ઉગાડ્યાં. ૧૯૩૪માં સુન્દરમે દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો. એમાં એ પછી એમણે લેક એસ્ટેટ નામે બીજી જમીન પણ ખરીદી. તેઓ પોંડિચેરી પણ ગયેલા. અંબુભાઈને મળેલા. પાછા ગુજરાત વિકસાવી. આજે આશ્રમને આ બે સ્થળેથી દૂધ, ફળ, અનાજ, આવીને પોતાના કામમાં ગૂંથાઈ ગયા. ૧૯૩૭માં પુત્રી સુધાનો ફૂલ પ્રાપ્ત થતાં રહે છે. ગ્લોરિયા સાથે તો ઘુમાન જીવનના જન્મ. ૧૯૩૯માં “મારી સીમાં બોલ બે વગાડી તું જા' કે અંતિમ શ્વાસ સુધી સંકળાયેલા હતા. ૧૯૫૫માં શ્રી માતાજીએ એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી’ જેવાં કાવ્યો એમને આશ્રમના ટ્રસ્ટી બનાવ્યા. ૧૯૭૩માં શ્રી માતાજીએ સમાવતો “વસુધા' કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે. ૧૯૪૦માં તેઓ દેહોત્સર્ગ કર્યો પછી છુમાનની જવાબદારી ખૂબ જ વધી ગઈ. ફરીવાર પોંડિચેરી જાય છે. શ્રી અરવિન્દનાં એમને દર્શન થાય એક સમયે તો એમણે મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી પણ છે. ૧૯૪૨માં ગુજરાતી પ્રવાસ સાહિત્યનું સીમાચિહ્નરૂપ બજાવી. ૧૫ ઑગષ્ટ, ૧૯૯૨ના દર્શનદિન સુધી તેઓ સતત પુસ્તક ‘દક્ષિણાયન' પ્રગટ થાય છે. અંબુભાઈ સાથે એમનો કામ કરતા રહ્યા. એ પછી એમની તબિયત લથડી. ૧૯મી પત્રવ્યવહાર ચાલુ હોય છે. ૧૯૪૫માં તેઓ ૩૭ વર્ષની વયે ઓગષ્ટ ૧૯૯૨માં તો તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી. પોંડિચેરી શ્રી અરવિન્દઆશ્રમમાં સપરિવાર સ્થાયી થાય છે. એ શ્રી અરવિંદ માર્ગના સુખ્યાત સર્જક, અનુવાદક સમયે માનવમનનાં ઊંડાણો અને ઊંચાઈઓ તાગતી વાર્તાઓના ચાર સંગ્રહો પણ પ્રકાશિત થઈ ચૂક્યા હોય છે. સુન્દરમ્ આશ્રમમાં સૌ પ્રથમ એમણે ડાઇનિંગ રૂમમાં કામ મળે સન્દરમ એટલે કવિ સુન્દરમ્. શ્રી અરવિન્દ માર્ગના છે. પછી આશ્રમના પ્રેસમાં મુદ્રિત થતાં ગુજરાતી પુસ્તકને લગતું સુખ્યાત સર્જક, વિવેચક, અનુવાદક, એમને કોણ ના ઓળખે? કામ તેઓ સંભાળે છે. ૧૯૪૭માં ભારતના સ્વાતંત્ર્યદિન અને Jain Education Intemational Education Intermational Page #183 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શ્રી અરવિન્દના જન્મદિનથી તેઓ શ્રી અરવિન્દ્રદર્શનનું અનુશીલન કરતું ‘દક્ષિણા' સામયિક શરૂ કરે છે. ગુજરાત સાથે આ રીતે એમનો વિશિષ્ટ સેતુ રચાય છે. આ સામયિકના અદ્યાપિ ૧૦૮ અંક પ્રગટ્યા છે. પછી તે બંધ થયું છે. જીવન સમગ્રને શ્રી અરવિન્દના પ્રકાશમાં પામવા માટેની સામગ્રી એમાં પ્રકાશિત થતી રહે છે. ગુજરાતના અગ્રણી કવિઓનાં કાવ્યો, શ્રી અરવિન્દના સુન્દરમે કરેલાં કાવ્યાનુવાદો પ્રગટ થાય છે. ‘સાવિત્રી’ મહાકાવ્યનો સુન્દરમ્ અનુવાદ કરવો આરંભે છે. તે ક્રમશઃ ‘દક્ષિણા’માં પ્રગટ થાય છે. આ અનુવાદ હવે સ્વતંત્ર પુસ્તકરૂપે પણ ઉપલબ્ધ છે. સુન્દરમે શ્રી અરવિન્દનાં સંસ્કૃત કાવ્ય ‘ભવાની ભારતી'નો સમશ્લોકી ગુજરાતી અનુવાદ પણ આપ્યો છે. આ સુન્દરમ્ અંગે ગુજરાતી સાહિત્યમાં અનેક ગ્રંથો ઉપલબ્ધ છે. ‘તપોવન’, ‘શબ્દયોગ’, ‘સુન્દરમ્ એટલે સુન્દરમ્' ઇત્યાદિ એમના અંગેના અધ્યયનગ્રંથો છે. આ ઉપરાંત સુન્દરનો પીએચ.ડી.ના સંશોધન નિમિત્તે પણ એકાધિક વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસ થયો છે. ૧૯૫૧માં સુન્દરમ્નો ‘યાત્રા’ કાવ્યસંગ્રહ પ્રકાશિત થાય છે. એમાંનું મેરે પિયા મેં કછુ નહીં જાનું' કાવ્ય ધ્યાનાર્હ છે. આ જ સાલમાં શ્રી માતાજીની નાનકડી પુસ્તિકા “ધ આઇડિયલ ચાઇલ્ડ'નો સુન્દરમ્ અનુવાદ કરે છે. આ પુસ્તિકા ગુજરાતનાં અને ગુજરાતી ભાષી સર્વ બાળકોને પ્રાપ્ત થાય એવો શિવસંકલ્પ તેઓ કરે છે. આ માટે ૧૯૫૨માં વડોદરામાં આદર્શ બાળક સંમેલન યોજાય છે. એ પછી પુરાણીજી સાથે ૧૯૫૫થી ગુજરાતમાં શ્રી અરવિન્દશિબિરો યોજાવી શરૂ થાય છે. પહેલી શિબિર યોજાય છે નડિયાદ પાસે અરેરા મુકામે. ૧૯૫૬માં બીજી સુરત યોજાય છે. શિબિરોના સંચાલનની જવાબદારી પછી સુન્દરમ્ વહન કરે છે. આ શિબિરોથી નવાં શ્રી અરવિન્દ કેન્દ્રો સ્થપાય છે. નવા સાધકો પ્રાપ્ત થાય છે. નવેમ્બર ૧૯૬૭માં આવી એક શિબિર નર્મદા તીરે વડોદરા જિલ્લામાં ગંગનાથ યોજાય છે. ગંગનાથમાં ૧૯૦૨થી ૧૯૦૫ દરમિયાન શ્રી અરવિન્દ બ્રહ્માનંદ સ્વામીનાં દર્શને જતા હતા. આ પુણ્યભૂમિમાં સુન્દરમ્ની શિબિર દરમિયાન સૌને અભીપ્સા થાય છે કે ગુજરાતમાં કોઈ સ્થળ એવું હોવું જોઈએ જ્યાં પ્રભુ માટે સમગ્ર જીવન જીવી શકાય. ૩૬ સાધકોના હસ્તાક્ષર સાથે આ ભાવની એક પ્રાર્થના સુન્દરમ્ શ્રી માતાજીને અર્પણ કરે છે. ૧ ડિસે. ૧૯૬૭ના રોજ શ્રી માતાજી ગુજરાતની આ અભીપ્સા સ્વીકારે છે, ને નવી નગરી માટે આશીર્વાદ પાઠવે છે. એનું નામ પાડી આપે છે ‘ૐ પુરી.' એ પછી ૧૯૮૩માં ૧૧ 963 નવેમ્બરે ૧૧ ને ૧૧ મિનિટે ૐ પુરીનું ખાતમુહૂર્ત થાય છે. એ સમયે ચંપકલાલ અને સુન્દરમુની ઉપસ્થિતિમાં ગુજરાતનાં ૧૨૫ કેન્દ્રોના પ્રતિનિધિઓ એમના કેન્દ્રોની માટી ત્યાં પ્રસ્થાપિત કરે છે. એ પછી આ ૐૐ પુરીનો ઝડપી વિકાસ થાય છે. શ્રી અરવિન્દ્ર-મહામંદિર અને કેટલાક આવાસોનું નિર્માણ થઈ ચૂક્યું હોય છે. શ્રી અરવિન્દના દિવ્યાંશ પણ પ્રસ્થાપિત થયા છે. દિવ્યચેતનાની અનુભૂતિ મેળવવાનું એક તીર્થ ૐ પુરી બન્યું છે. સુન્દરમ્ શ્રી અરવિન્દચેતનાના પ્રસાર માટે ઝામ્બિયા અને યુરોપના ઇંગ્લેંડ, ફ્રાન્સ જેવા દેશોની પણ યાત્રા કરે છે. ગુજરાતમાં અને અન્યત્ર શ્રી અરવિન્દે, શ્રી માતાજીનું કામ કરે છે. ૧૯૮૫માં એમને પદ્મભૂષણ એનાયત થાય છે. એમની પ્રાર્થનાઓ “તું હૃદયે વસનારી, હૃદયે હૃદયે શ્રી અરવિન્દે, આનંદમયી ચૈતન્યમયી.....''આજે પણ દિવ્ય ચેતનાનું અનુસંધાન સાધી આપે છે. ૧૯૯૧માં ૧૩મી જાન્યુઆરીએ સુન્દરમ્નો દેહવિલય થયો, પરંતુ એમનું કાર્ય તો અટક્યું જ નથી. એમનાં પુત્રી સુધાબહેન એમના અપ્રકાશિત ગ્રંથો પ્રકાશિત કરવા માંડ્યા છે. ૧૯૯૫થી ૨૦૦૨ સુધીમાં આ રીતે કાવ્યસંગ્રહો, અનુવાદોનાં ૨૧ પુસ્તકો પ્રકાશિત થયાં છે. શિબિરો પણ નિયમિત યોજાય છે. પોંડિચેરીના દક્ષિણા કાર્યાલયમાંથી શ્રી અરવિન્દ્ર, શ્રી માનો સંદેશ રિદ્ધ મંગલા રૂપે દર માસે પ્રાપ્ત થાય છે. સતત સુન્દરી પેલી કાવ્યપંક્તિનું સ્મરણ થાય છે : “હું પુષ્પ થૈ આવીશ તારી પાસમાં..... ચિત્રના માધ્યમથી અધ્યાત્મ સાધના કરાવનારા સાધક કૃષ્ણલાલ વીસમી સદીના પૂર્વાર્ધમાં ગુજરાતના પ્રખ્યાત કલાગુરુ રવિશંકર રાવળ પાસે સોમાલાલ શાહ, કનુ દેસાઈ જેવા ચિત્રકારોની એક આખી પેઢી તૈયાર થઈ. એમાં કૃષ્ણલાલ ભટ્ટ મોખરાનું સ્થાન ધરાવે છે. જીવનમાં ૨૮ વર્ષથી તેઓ ગુરુગૃહે શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરી વસ્યા. એ પછી એમની ચિત્રકલા ખરેખરી અધ્યાત્મસાધના બની રહી. કૃષ્ણલાલનું વતન સૌરાષ્ટ્રનુ કાલાવાડ. ૧૯૦૫ની પહેલી જુલાઈએ પુષ્ટીમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં એમનો જન્મ. પિતા કેશવલાલ વ્યવસાયાર્થે અમદાવાદમાં વસેલા. અમદાવાદમાં એમની જામનગરી મીઠાઈની દુકાન હતી. કેશવલાલનાં ચાર સંતાનો. કૃષ્ણલાલ એમાં સૌથી મોટા. એ પછીના શ્રીદામ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધન્ય ધરા ફોટોગ્રાફર હતા. હરિવદન શિલ્પી હતા. શાંતિનિકેતન જઈને એમણે અધ્યયન કરેલું સ્વતંત્રતાના સંગ્રામમાં તેઓ શહીદ થયેલા. સૌથી નાના ભાઈ વાસુદેવ. તે પણ સ્વાતંત્ર્યસેનાની હતા. અંબુભાઈના પુરાણી મંડલ'ના સક્રિય સભ્ય. આઝાદી બાદ જોકે સપરિવાર પોંડિચેરી શ્રી અરવિન્દ આશ્રમ વસેલા. ૧૯૧૯માં ચૌદ વર્ષની વયે કૃષ્ણલાલ સારંગપુર અમદાવાદના સાર્વજનિક વ્યાયામ મંદિરમાં જોડાય છે. એને સંચાલન એ વખતે અંબુભાઈ પુરાણી કરતા હતા. ૧૯૨૦માં આ વ્યાયામ મંદિરનો એક હસ્તલિખિત અંક પ્રગટ થાય છે. એમાં કૃષ્ણલાલે એક ચિત્ર દોર્યું હતું. આના પરિણામે એમનામાં રહેલા કલાકારને અંબુભાઈ પારખી ગયા. એમણે કૃષ્ણલાલનો સંપર્ક રવિશંકર રાવળ સાથે કરાવ્યો. આ સમયે વડોદરાના વિખ્યાત કલાભવન (આજની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સ)માં પરંપરાગત પ્રાચીન ભારતીય કલાના અધ્યાપક તરીકે બંગાળના મરમી ચિત્રકાર પ્રમોદકુમાર ચેટરજી જોડાય છે. વડોદરામાં એમને ખાસ કોઈ વિદ્યાર્થીઓ મળતા નથી. રવિશંકર રાવળનું તેઓ આ બાબતે ધ્યાન દોરે છે. રવિશંકર રાવળ કૃષ્ણલાલ અને સોમાલાલ શાહને એમની પાસે શીખવા મોકલી આપે છે. કૃષ્ણલાલ એમની પાસેથી ખાસ તો બે વસ્તુ શીખ્યા : (૧) ચિત્રકામ માટે વિષયો કુદરતમાંથી લેવા અને (૨) ગુજરાતના લોકજીવનમાંથી પ્રેરણા મેળવવી. આ રીતે એમણે “ભીલકુમાર', “કુવા કાંઠે સાંજ', જંગલી પુષ્પો' જેવાં ચિત્રો દોર્યા. રવિશંકર રાવળના “કુમાર' સામયિકમાં એ પ્રગટ થયાં. પ્રમોદકુમાર ચેટરજી વડોદરામાં ખાસ ટકી શક્યા નહીં. ૧૮ જ માસમાં તેઓ વડોદરાથી રાજીનામું આપીને જતા રહ્યા. જોકે પછીનાં વર્ષોમાં કૃષ્ણલાલ એમને બંગાળમાં મળેલા. તેઓ શ્રી અરવિન્દ પ્રત્યે પણ વળેલા. જોકે એ પૂર્વેનું એમનું આકાશમાં ઉડ્ડયન કરતા બે હંસોનું ચિત્ર ખૂબ જ જાણીતું બનેલું. શ્રી માતાજીએ પોતે એને ૨૧ ફેબ્રુઆરી ૧૯૬૦ના દર્શનદિનના કાર્ડ તરીકે સ્વીકારીને સાધકોને એનું વિતરણ કરાવ્યું હતું. પ્રમોદકુમાર ચેટરજી બંગાળ જતા રહ્યા એ પછી કૃષ્ણલાલ પાછા અમદાવાદ આવી જાય છે. એમનો અભ્યાસ અધૂરો છૂટી જાય છે. ૧૯૨૭માં કાંતાબહેન સાથે એમનું લગ્ન થાય છે. આ કાંતાબહેન પણ થોડો સમય શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી પણ રહે છે. કષ્ણલાલ અમદાવાદની શારદામંદિર અને સી. એન. વિદ્યાલયમાં ચિત્રશિક્ષક તરીકે સેવાઓ આપે છે. આઝાદીની ચળવળનો એ સમય હતો. તેઓ એમાં પણ ઝુકાવે છે. ગાંધીજીની દાંડીકૂચમાં પણ એમણે ભાગ લીધેલો. એટલું જ નહીં કરાંચી ખાતે ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં એમણે અને કનુ દેસાઈએ મંચસુશોભન પણ કરેલું. ૧૯૩૨ના જુલાઈમાં કૃષ્ણલાલ ચિત્રકલાના અધ્યયન માટે શાંતિનિકેતન જાય છે. ત્યાં કલાભવનમાં એ સમયે ભારતના મહાન કલાગુરુ નંદલાલ બોઝ અધ્યક્ષ હતા. એમની પાસેથી કૃષ્ણલાલને ખૂબ જ શીખવા મળે છે, પરંતુ આર્થિક મુશ્કેલીઓને કારણે તેઓ ત્યાં માત્ર ૧૮ માસ જ રહી શકે છે. એ પછી ૧૦ ઓગષ્ટ ૧૯૩૩ના રોજ તેઓ શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરી જાય છે. ત્યાં તેમને આશ્રમવાસી બનવાની અનુમતિ પ્રાપ્ત થાય છે. તેઓ પોંડિચેરી આવ્યા ત્યારથી જ શ્રી અરવિન્દ, શ્રી માતાજી સાથે એમનો પત્રવ્યવહાર શરૂ થાય છે. પોતાની પીછીને તેઓ શ્રી માતાજીનો સંસ્પર્શ પ્રાપ્ત કરાવે છે. શ્રી અરવિન્દ, શ્રી માતાજીના માર્ગદર્શનમાં તેઓ ચિત્રના માધ્યમથી પોતાની શોધ આરંભે છે. આશ્રમમાં એ વખતે અનિલકુમાર ભટ્ટાચાર્ય, સંજીવન બિશ્વાસ, ચિન્મયી, રોમેન પાબીત જેવા ચિત્રકારોનું એક છંદ રચાયેલું. એમાં કૃષ્ણલાલ પણ હોય છે. આ બધાને શ્રી માતાજી ખાસ માર્ગદર્શન આપતા. આરંભમાં તો કૃષ્ણલાલ પોતાને ચિત્રકાર જ માનતા. યોગમાં પોતાની ગતિ નથી એવું એમનું માનવું હતું, પરંતુ એમની પ્રકૃતિમાં રહેલા ભક્તને લીધે તેઓ આશ્રમજીવનમાં સરસ રીતે ગોઠવાઈ ગયા. અહીં એમણે પોતાને થતી અનુભૂતિઓનાં ચિત્રો દોર્યા. ખાસ તો પોટ્રેઇટ, લેન્ડસ્કેપ્સ અને સી–સ્કેપ્સ દોર્યા. ૧૯૩૪માં એમણે હિરણ્ય પુરુષનું એક ચિત્ર દોર્યું. એને શ્રી માતાજીએ દર્શનદિન પરના કાર્ડમાં સ્થાન આપ્યું. આ ચિત્રોની સાથે સાથે એમણે ભીંતચિત્રો દોર્યા. શ્રી અરવિન્દ આશ્રમમાં શ્રી માતાજીના ખંડમાં એમણે દોઢસો ફૂટનું મ્યુરલ કર્યું. આ કાર્ય ધ્યાનપાત્ર બની રહ્યું. અંતિમ વર્ષોમાં એમણે આશ્રમના ખાસ અતિથિગૃહ ગોલકોંડના પ્રવેશમાં દીવાલ પર એક્રિલિક રંગોમાં એક મ્યુરલ કર્યું. શ્રી માતાજીના એક દર્શનને એમણે ત્યાં અભિવ્યક્ત કર્યું. આ એમનું મહત્ત્વનું પ્રદાન ગણી શકાય. આશ્રમમાં એમણે ચંપકલાલ જેવા સાધકોથી માંડીને અનેકને ચિત્રો દોરવામાં એમણે માર્ગદર્શન આપ્યું. તેઓ ગુરગૃહે પોંડિચેરી સ્થાયી થયા હોવા છતાં ગુજરાત સાથે એમનો Jain Education Intemational ucation Intermational For Private & Personal use only Page #185 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૦૫ જીવંત સંપર્ક હતો. તેઓ એકાધિકવાર ગુજરાત આવ્યા હતા. અંતિમ વર્ષોમાં તો એમના નાનાભાઈ વાસુદેવ સપરિવાર પોંડિચેરી સ્થાયી થયેલા. ૧૯૯૦માં પાંચમી જાન્યુઆરીએ શાંતિપૂર્વક એમણે પોતાનો દેહ છોડી દીધો. એ વખતે એમની ભત્રીજી સમતા એમની પાસે ઉપસ્થિત હોય છે. આજે આ સમતા શ્રી અરવિન્દ આશ્રમની આર્ટ ગેલેરી સંભાળે છે. નૃત્યના માધ્યમથી પૂર્ણયોગના સાધિકા અનુબહેન મહાન પિતાનાં સુપુત્રી થવાનું સૌભાગ્ય બહુ ઓછાંને સાંપડે છે. એમાં પણ પિતા યોગમાર્ગના પ્રવાસી હોય, પુત્રી પણ સહજ રીતે એ માર્ગે દોરાય એવું તો ભાગ્યે બને. આ સૌભાગ્ય સાંપડ્યું અનુબહેનને. નૃત્યના માધ્યમથી પૂર્ણયોગ ચરિતાર્થ કરવાનો એમણે પ્રયત્ન કર્યો. સાથે સાથે “પુરોધા' નામના હિન્દી સામયિક દ્વારા તેઓ શ્રી અરવિન્દ, શ્રી માતાજીનો પ્રકાશ સૌને પહોંચાડી રહ્યાં છે. અનુબહેન અંબુભાઈ પુરાણીનાં સુપુત્રી. ૧૯૨૩ની ૫ મી જાન્યુઆરીએ સુરતમાં એમનો જન્મ. એમના જન્મ પહેલાં જ અંબુભાઈને સ્વયં શ્રી અરવિન્દ્ર પાસેથી ભારત આઝાદ થવાનું જ છે એની ખાત્રી મળી ચૂકી હતી. એમણે ઘડી કાઢેલી “પુરાણ મંડળની ક્રાન્તિ દ્વારા ભારતમાતાને સ્વતંત્ર કરવાની ત્રિસ્તરીય યોજના વિખેરી કાઢી હતી ને તેઓ રચનાત્મક કાર્યો તરફ વળેલા. ‘આર્ય'માં પ્રકાશિત થતા શ્રી અરવિન્દના લેખોનો ગુજરાતી અનુવાદ કરી રહ્યા હતા. અનુબહેનના જન્મ પૂર્વે જ એમને ગુરુગૃહે જવાનો ચિરઝંખ્યો સંકેત મળી ચૂક્યો હતો. અનુબહેન જન્મે છે ને બે ત્રણ મહિનામાં જ અંબુભાઈ પહોંચી જાય છે શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરી. અનુબહેન (લાડકું નામ નાનુબહેન) માંડ છ મહિનાનાં હોય છે ત્યારે માતા લીલાવતી બહેન અને પૂજાલાલ સાથે શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરી જવા સહભાગી બને છે. ત્યાંના દિવ્ય વાતાવરણમાં થોડા માસ રહે પણ છે, પરંતુ મા-દીકરીની તબિયત બગડતાં એમને પાછા ગુજરાત આવી જવું પડે છે. અંબુભાઈ પોતે ઓગસ્ટ ૧૯૨૪માં થોડા માસ માટે સદગુરુની અનુમતિ લઈને ગુજરાત આવી જાય છે. બન્નેની તબિયત પૂર્વવત્ સારી થઈ જતાં તેઓ પાછા આશ્રમે જતા રહે છે. પછી તો લીલાવતીબહેન પણ આશ્રમે જાય છે. અનુબહેન અન્ય સ્વજનો સાથે સુરતમાં ઊછરે છે. અનુબહેનનું પ્રાથમિક શિક્ષણ ૧૯૨૮થી સુરતમાં આરંભાય છે. ૧૯૩૦માં અમદાવાદમાં તેમનું શિક્ષણ આગળ ધપે છે. ૧૯૩૩થી તો અનુબહેન દશ વર્ષની વયે પહોંચી જાય છે શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરી. ત્યાં એમના પાર્થિવ માતા પિતા-લીલાવતીબહેન અને અંબુભાઈ હોય છે. અંબુભાઈ પોતે તેમને અંગ્રેજી, ફ્રેન્ચ, હિંદી, સંસ્કૃત, ઇતિહાસ, ભૂગોળ, ગણિત ભણાવતા. અંબુભાઈ સાથે તેઓ બહાર ફરવા પણ જતાં. આ રીતે એમનામાં કુદરતી સૌન્દર્ય પ્રત્યે અભિરુચિ પ્રગટે છે. ૧૯૩૭ સુધી આમ ચાલ્યું. અનુબહેને વિખ્યાત નૃત્યકાર ઉદયશંકરનું નૃત્ય નિહાળ્યું. એમને પણ નૃત્ય શીખવાનો ખૂબ જ ભાવ થાય છે. પિતા આગળ આ માટે જીદ પણ કરે. પછી શ્રી માતાજીના ખાસ હસ્તક્ષેપથી એમનું નૃત્યશિક્ષણ આરંભાય છે. આ માટે એમને શ્રીમતી રુમણી એરુડેલના મદ્રાસ ખાતે આવેલા કલાનિકેતનમાં રહેવાનું થાય છે. દોઢ વરસ સુધી અનુબહેન ત્યાં રહે છે. એ પછી અલમોડા (ઉત્તર પ્રદેશ)માં ઉદયશંકરનો તાલીમવર્ગ શરૂ થાય છે. અનુબહેન એમાં પણ જોડાય છે. આ બધો સમય લીલાવતીબહેન સતત એમની સાથે રહેતાં હોય છે. આ સમય દરમિયાન પિતા-પુત્રી વચ્ચે પત્રવ્યવહાર થયો હોય છે. એમાંના કેટલાક પત્રોમાં શ્રી અંબુભાઈ પુરાણી સ્મૃતિગ્રંથમાં પ્રગટ થયા છે. આ પત્રો કલાસમઝને પામવા માટે સહૃદયની ભૂમિકા કેવી હોવી જોઈએ? તત્ત્વતઃ કલા શું છે? કલા જેના દ્વારા પ્રગટ થાય છે તે કલાકાર કેવો હોવો જોઈએ? આવા અનેક મહત્ત્વના મુદ્દાઓની અંગે ચર્ચા થયેલ છે. પંડિત નહેરુએ પુત્રી ઇન્દિરાને લખેલા અવિસ્મરણીય પત્રોનું આ તબક્કે સ્મરણ થાય છે. ઉદયશંકર પાસે અનુબહેન બે વર્ષ તાલીમ લે છે. એ પછી તેઓ પાછાં પોંડિચેરી પહોંચે છે. અનુબહેન હવે પુખ્ત થયાં હોય છે. એમની સામે હવે એક પસંદગી કરવાની આવે છે. આશ્રમજીવન જીવવું કે ગૃહસ્થજીવન જીવવું. એમના માટે અંબુભાઈએ ખાનગીમાં એક છોકરો પણ ધ્યાનમાં રાખેલો, પરંતુ પૂરતી વિચારણાને અંતે અનુબહેન આશ્રમજીવન સ્વીકારે છે. ત્યારથી તેઓ આશ્રમમાં પોંડિચેરી જ આશ્રમમાં અનુબહેને અનેકવિધ કામગીરી સંભાળી. આશ્રમની શાળામાં બાળકોને નૃત્ય શીખવાડ્યું. એક પ્રસંગે તો સ્વયં માતાજીએ એમને અભિનય શીખવ્યો. આશ્રમના છાત્રાલયમાં બાળકોની સંભાળ રાખવાનું કામ કર્યું. માતાજીએ Page #186 -------------------------------------------------------------------------- ________________ F ખાસ તૈયાર કરાવેલા અતિથિગૃહ ગોલકોંડમાં પણ કામ કર્યું. અનુબહેન સહજ રીતે શિક્ષણ સાથે સંકળાયાં. ઓરોવિલમાં એક નાનકડા, પછાત ગ્રામ્યવિસ્તારમાં એક શાળા ચાલતી હતી. એનો વહીવટ કરવાનું એમના શિરે આવ્યું. ત્યારથી તે આજ સુધી તેઓ ઉદવી (= મદદ-તમિલ ભાષામાં) શાળા સાથે અવિભાજ્યપણે સંકળાયાં છે. ગ્રામ્યવિસ્તારમાં પ્રજાજનોના જીવનધોરણને ઊંચુ લાવવામાં તેઓ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. અનુબહેન લખે છે પણ ખરાં. બચ્ચોં કે શ્રી અરવિન્દ’ અને બચ્ચોં કે શ્રી માતાજી' નામે એમણે શ્રી અરવિન્દ્ર, શ્રી માતાજીનાં જીવનચરિત્રો પણ લખ્યાં છે. ‘ઉસકી રાહ પર’ એમણે લખેલી એક વિલક્ષણ વાર્તા છે. શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરીથી તેઓ ‘પુરોધા' નામે એક સામયિક પણ પ્રગટ કરી રહ્યાં છે. આજે ૮૪ વર્ષની વયે તેઓ આશ્રમની શાળામાં એમના વર્ગો નિયમિતપણે લે છે. ઓરોવિલની ઉદવી સ્કૂલની નિયમિત મુલાકાત લેતાં રહે છે. મધુર ભાવે શાંતિથી સ્વસ્થતાથી પૂર્ણતા પ્રત્યેની પોતાની અનંત યાત્રા કરી રહ્યાં છે. મેડિટેશન્સ ઓન સાવિત્રી'ના ચિત્રકાર હતા ‘હુતા' એટલે અર્પિતા. ધ ઓફર્ડ વન”. સવિતાબહેન હીન્ડોચાને શ્રી માતાજીએ આપેલું આ નામ છે. શ્રી માતાજીએ એમને પારદર્શી ચિત્રકાર બનાવ્યાં છે. ‘સાવિત્રી' મહાકાવ્યના અંશોની મૂળ અનુભૂતિઓને પ્રગટ કરતાં સેંકડો ચિત્રો શ્રી માતાજીના માર્ગદર્શનમાં હુતાએ તૈયાર કર્યાં છે. હુતા જન્મ્યાં પૂર્વ આફ્રિકામાં કેન્યાના મીવાની ખાતે ૧૯-૧૯૩૨ના રોજ. એમના પિતા દેવજીભાઈની ખાંડ બનાવવાની ફેક્ટરી હતી. અત્યંત ધનાઢ્ય પરિવારમાં રાજકુમારીની જેમ તેઓ ઊછર્યાં. બાળપણથી જ હુતા પરમ સત્ય, પરમ પ્રેમનો સાક્ષાત્કાર કરવા, એને જીવનમાં ચરિતાર્થ કરવા મથામણ કરી રહ્યાં હતાં. આ માટે તેઓ શ્રી માતાજીને પ્રાર્થનાઓ કરતાં રહેતાં. ગુજરાતીમાં આ પ્રાર્થનાઓ ‘ચરણવંદના’ નામે પ્રકાશિત થઈ છે. એનો હુતાએ પોતે કરેલો અંગ્રેજી અનુવાદ ‘સેલ્યુટેશન્સ' નામે પ્રગટ થયો છે. હુતાને ભારતનું અકળ અને અદમ્ય ખેંચાણ હતું. ધન્ય ધરા અભ્યાસ એમનો ગુજરાતમાં થયો. મેટ્રિક બાદ તેમને મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજમાં કલા અને ફિલસૂફીનું અધ્યયન કરવું હતું, પરંતુ એમના પરિવારજનો એમને પરણાવી દેવા માગતા હતા. માટે એમને કેન્યા પાછા જતાં રહેવું પડે છે. એમને તો બંધનમાં પડવું જ નહોતું. હુતા એમનાં ભાઈભાભી સાથે યુરોપનો પ્રવાસ કરે છે. ત્રણેક માસ લંડન પણ રોકાય છે. એમનો પરિવાર શ્રી અરવિન્દ તરફ અભિમુખ હોય છે. ૧૯૫૩માં અંબુભાઈ પુરાણી એમના ઘરે પણ પધારેલા. ડિસેમ્બર ૧૯૫૩માં હુતાને પરણાવી દેવામાં આવે છે. એ પ્રસંગે શ્રી માતાજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થયેલા, જો કે લગ્નજીવન એમને સોનાના પિંજર જેવું લાગતું હતું. એમના પતિ મુંબઈમાં હતા. ૧૯૫૪ના નવેમ્બરની પહેલી તારીખે હુતા અને એમના પતિનું પોંડિચેરી શ્રી અરવિન્દ આશ્રમમાં જવાનું ગોઠવાય છે. હુતાની ચિરપ્રતીક્ષિત પળ આવી પહોંચે છે. તેઓ શ્રી માતાજીને મળે છે. કહો કે આત્માનું આત્મા સાથે મિલન થાય છે. પરમ સત્ય, પરમ પ્રેમને પામવાની એમની શોધ પૂર્ણ થાય છે. શ્રી માતાજી એમને માર્જોરમના સુગંધી પર્ણો પ્રસાદ રૂપે આપે છે. આ પર્ણોનું આધ્યાત્મિક તાત્પર્ય છે નવજન્મ. હુતાને ખરેખર લાગે છે કે એમનો નવજન્મ થયો છે. નવમી નવેમ્બરે શ્રી માતાજી એમને ખાસ મુલાકાત આપે છે. લગ્નના બંધનમાંથી મુક્ત કરવા હતા શ્રી માતાજીને મનોમન પ્રાર્થી રહે છે. શ્રી માતાજી એમને એક સોનાનો અછોડો પ્રસાદરૂપે આપે છે. પોતાનું પ્રેયર્સ એન્ડ મેડિટેશન્સ' પુસ્તક પણ આપે છે. હુતાનું આશ્રમનું પ્રથમ રોકાણ પૂરું થાય છે. હવે એમને પતિ સાથે કોલકાતા રહેવાનું થાય છે, પરંતુ પ્રેયસ એન્ડ મેડિટેશન્સ' દ્વારા તેઓ શ્રી માતાજીના સતત સંપર્કમાં રહેતાં હતાં. ૧૯૫૫માં ફેબ્રુઆરીમાં શ્રી માતાજીના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા તેઓ એમના પતિને માંડ મનાવીને એકલાં પોંડિચેરી પહોંચે છે. શ્રી માતાજી એમને કાયમ માટે પોતાની નિશ્રામાં રહેવાની અનુમતિ આપે છે. પોતાના પરિવારજનોને આની જાણ કરવા માટે તેઓ હુતાને જરૂરી માર્ગદર્શન આપે છે. ૧૭મી ફેબ્રુઆરીએ શ્રી માતાજી એમને એમનું સાચું નામ આપે છે : હુતા. હવે હુતાનું રીતસરનું આશ્રમજીવન આરંભાય છે. હુતા આશ્રમના યુવા સાધકોના ગ્રુપના સભ્ય થઈ જાય છે. શ્રી માતાજી એમને લગ્નજીવનમાંથી પણ છૂટાછેડા અપાવી દે છે. પરિવારજનોના લાગણીવેડાથી પણ એમને ઉપર ઉઠાવે છે. આ બધાની રસપ્રદ વાત હુતાએ ધ Page #187 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સ્ટોરી ઓફ એ સોલ' નામના પોતાના સંસ્મરણાત્મક પુસ્તકમાં કરી છે. હુતા ચિત્રો સારાં દોરી શકતાં. શ્રી માતાજીએ એમનામાં રહેલો સાચુકલો ચિત્રકાર બહાર આણ્યો, એટલું જ નહી ‘સાવિત્રી’ના મહત્ત્વના અંશોનો શ્રી માતાજીએ હુતા સમક્ષ પાઠ કર્યો. હુતાએ એનું ધ્વનિમુદ્રણ કરી લીધું. ‘સાવિત્રી'ના એ અંશોને હુતાએ ચિત્રના માધ્યમ દ્વારા વ્યક્ત કર્યો. આ માટે જરૂરી માર્ગદર્શન શ્રી માતાજીએ હુતાને આપ્યું. શ્રી માતાજીએ આ પ્રોજેક્ટને નામ આપ્યું : મેડિટેશન્સ ઓન સાવિત્રી’. એ પછી એક બીજો ઉપક્રમ આરંભ્યો. શ્રી માતાજીએ સાવિત્રીની સમજુતી પણ આપી ને હુતાએ એને અનુરૂપ ચિત્રો દોર્યાં. આ રીતે ‘એબાઉટ સાવિત્રી'ના ગ્રંથો પ્રાપ્ત થયા. ‘સાવિત્રી' મહાકાવ્યમાં ઉદ્ઘાટિત થવા માટે આ ગ્રંથો અત્યંત સહાયક બની રહે છે. આ ચિત્રો પોંડિચેરીની પાસે તામિલનાડુમાં આવેલી દિવ્ય ઉષાનગરી ઓરોવિલમાં આવેલા સાવિત્રી ભવનમાં સચવાયાં છે. પ્રદર્શિત પણ થયાં છે. હુતાએ શ્રી અરવિન્દનાં કેટલાંક કાવ્યોનાં પણ ચિત્રો કર્યાં છે. શ્રી માતાજીએ હુતાને ધ પેઇન્ટર' તરીકે સ્વીકૃતિ આપી છે. આ હતા શ્રી માતાજીને સતત પત્રો લખતાં રહ્યાં. શ્રી માતાજીએ પણ એમને પત્રો દ્વારા જરૂરી માર્ગદર્શન આપ્યું. પત્રવ્યવહાર ૧૯૭૨ સુધી ચાલ્યો. ૧૯૬૮ સુધીના આ પત્રોનું હુતાએ “ધ વાઈટ રોઝીઝ' નામનાં ત્રણ પુસ્તકોરૂપે સંકલન કર્યું છે. હુતાએ આ પત્રોનો ગુજરાતી અનુવાદ પણ કર્યો. એમાં ૧૯૬૯થી ૧૯૭૨ સુધીનો પત્રવ્યવહાર પહેલીવાર ગુજરાતીમાં સમાવ્યો. આ રીતે શ્વેત ગુલાબ’ નામે એક ગ્રંથ પ્રકાશિત થયો છે. એ કોઈપણ જિજ્ઞાસુ માટે સહાયક બની રહે એમ છે. શ્રી માતાજીના પ્રોત્સાહનથી હુતાએ ૧૯૬૯થી પોતાનાં સંસ્મરણોનું આલેખન કરવાની શરૂઆત કરી. આ રીતે ૧૯૫૪થી માંડીને ૧૯૭૩ સુધીનાં એમનાં સંસ્મરણો આલેખાયાં છે. શ્રી માતાજીએ પોતે એનું નામ ધ સ્ટોરી ઓફ એ સોલ' આપ્યું છે. આ અંગે પ્રતિભાવ પાઠવતાં શ્રી માતાજીએ કહ્યું છે કે એક બીઈંગ કઈ રીતે પોતાનું દિવ્યજીવન પ્રાપ્ત કરે છે એની આ રસપ્રદ કથા છે. આ પુસ્તકનું વાચન ભાવકને શ્રી માતાજીની દિવ્ય સન્નિધિનો અનુભવ કરાવે છે. આ ધ સ્ટોરી ઓફ એ સોલ'નો પ્રથમ જ ભાગ હજુ ગ્રંથસ્થ થયો છે. એમાં ૧૯૫૪ અને ૧૯૫૫નાં સંભારણાં આલેખાયાં છે. આ પુસ્તકના બીજા ભાગ ભવિષ્યમાં પ્રકાશિત થવાની યોજના છે. ૧ આજે હુતાશ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી ખાતે પોતાની સાધના કરી રહ્યાં છે. શ્રી સ્મૃતિમાં અખંડ સાધનારત સુનંદા જે કોઈ શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી જાય છે તે અચૂક ‘શબ્દ'ની મુલાકાત લે છે. શબ્દ એ એક પુસ્તકોની નાનકડી દુનિયા છે. શ્રી અરવિન્દ્રદર્શનના મૂળ ગ્રંથોથી માંડીને અઘતન ગ્રંથો ત્યાં મળી આવે છે. માત્ર પુસ્તકો જ નહીં આશ્રમમાં નિર્માણ પામેલી અન્ય વસ્તુઓ પણ ત્યાં સાંપડે. પુસ્તકોનો વ્યાપાર દિવ્યતાના સંસ્પર્શથી કઈ રીતે થઈ શકે એનું એક ઠેકાણું તે શબ્દ. શ્રી માતાજીએ આ નામ પાડ્યું છે ને એમાં તપ પડ્યું છે સુનંદા અને બાલકૃષ્ણભાઈનું. ‘શબ્દની કૃપા’ બ્રાંચને વિકસાવવામાં સુનંદા શ્રી માતાજીનું કરણ બન્યાં. સુનંદા આણંદ જિલ્લાના તારાપુરનાં. ૨૪ ફેબ્રુઆરી ૧૯૩૩ એમનો જન્મદિવસ. તેઓ જન્મ્યાં નાઇરોબીમાં. આફ્રિકામાં એમના પિતા શિવાભાઈ અમીન બેરિસ્ટર હતા. સુનંદાબહેનને ગળથૂથીમાંથી જ શ્રી અરવિન્દના સંસ્કાર પ્રાપ્ત થયા. એમના પિતા પ્રખર ગાંધીવાદી અને ૧૯૨૬ પહેલાંનાં શ્રી અરવિન્દના સંપર્કમાં, શિવાભાઈ ઘુમાનના સહપાઠી હતા. આણંદની દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલમાં બન્ને સાથે ભણતા હતા. અંબુભાઈના પણ સતત સંપર્કમાં. એમની શાળાના વિદ્યાર્થી થવાનું પણ શિવાભાઈને સૌભાગ્ય સાંપડેલું. પછી શ્રી અરવિન્દની અનુમતિથી લંડન જઈને બેરિસ્ટર થયેલા. પછી વ્યવસાયાર્થે વસ્યા કેન્યામાં. એમણે ભારત બહાર પહેલું શ્રી અરવિન્દ કેન્દ્ર નૈરોબીમાં સ્થાપેલું. આમ, સુનંદાબહેન શ્રી અરવિન્દ ચેતનામાં જ ઊછર્યાં. એમણે શિક્ષણ મેળવ્યું નૈરોબીમાં. થોડું તારાપુરમાં પણ ભણેલા. નવ વર્ષની વયે સુનંદા પહેલીવાર ૧૯૪૨માં માતાપિતા સાથે શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી ગયાં. એ વખતે શ્રી માતાજીનાં દર્શનનો એમને અનન્ય લાભ મળ્યો. શ્રી માતાજી એ દિવસોમાં પુષ્પ પર કામ કરી રહ્યાં હતાં. કયા છોડને રોજેરોજ કેટલાં ફૂલ ખીલે છે એની ગણતરી કરી નોંધ રાખતાં હતાં. આ કાર્યમાં સુનંદા જોડાય છે. ૧૯૫૧માં સુનંદા સમક્ષ એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. લંડન મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ આગળ શું કરવું? શ્રી માતાજીને તેઓ મળ્યાં. શ્રી માતાજીએ એમને આશ્રમમાં Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધન્ય ધરા રહેવાની અનુમતિ આપી, ને એમના જીવનની દિશા બદલાઈ માતાજીએ બાલકૃષ્ણને પુસ્તકોનો વ્યવસાય ચાલુ રખાવ્યો. એનું ગઈ. શ્રી માતાજીએ નામકરણ કર્યું “શબ્દ'. આ રીતે “શબ્દ' સુનંદામાં સર્જકતા તો ભારોભાર હતી. વાર્તાઓ, સંવાદો અસ્તિત્વમાં આવ્યું. “શબ્દ'ના માધ્યમથી પુસ્તકો રૂપે શ્રી કંઈને કંઈ લખતાં રહેતાં. પોતાનાં લખાણ તેઓ સહજ રીતે શ્રી અરવિન્દચેતના સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે. “શબ્દના માતાજીને આપતાં રહેતાં. આ રીતે ત્રેવીસમી એપ્રિલ ઓગણીસો વિકાસમાં સુનંદા અને બાલકૃષ્ણ પોતાની સમગ્ર જાત હોમી છપ્પનનો દિવસ આવ્યો. આશ્રમના પ્લે ગ્રાઉન્ડમાં શ્રી માતાજી દીધી. ‘શબ્દની કૃપા' બ્રાંચનો વિકાસ કરવામાં શ્રી માતાજીએ વારાફરતી સૌ સાધકોના પ્રણામ સ્વીકારી રહ્યાં હતાં. એમાં સુનદાન કરણ બનાવ્યા. સુનંદાનો વારો આવ્યો. પ્રણામ બાદ શ્રી માતાજીએ એમને ઊભાં ૧૯૮૭-૮૮ આસપાસ સુનંદાની તબિયતના પ્રશ્નો થવા રાખ્યાં ને પછી બીજા એક સાધકને ઇશારો કર્યો. કંઈક મંગાવ્યું. માંડ્યા. ડોક્ટરે એમને શ્રમયુક્ત કામ કરવાની મનાઈ કરી. ને એ ખૂબ જ વહાલપૂર્વક શ્રી માતાજીએ સુનંદાને આપ્યું. સુનંદા જરૂર પડે ત્યારે સુનંદા આશ્રમની શાળામાં બાળકોને અંગ્રેજી તો એને જોઈ જ રહ્યાં. એમના સાનંદાશ્ચર્યનો પાર જ ના રહ્યો. શીખવતાં. વળી, હસ્તકળા શીખવતાં. વેસ્ટમાંથી બેસ્ટ કલાકૃતિ એ એક સુંદર પુસ્તક હતું. ‘સ્ટોરીઝ એન્ડ પ્લેઝ ફોર ચિલ્ડ્રન’. સર્જવાની સુનંદાને ભારે સૂઝ છે. ને એનાં લેખિકા? સુનંદા! આમ સ્વયં શ્રી માતાજીએ એમનું શ્રી અરવિન્દ આશ્રમના ટ્રસ્ટીઓએ ૧૯૮૯માં નિર્ણય પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું! એ પણ ક્યારે ? ૨૩-૪-પ૬ના કર્યો કે શ્રી અરવિન્દ, શ્રી માતાજીના અંગત વપરાશમાં આવેલી રોજ. આમ, ૨૩ વર્ષની વયે સાહિત્યના વિશ્વમાં નવી ચેતનાનું અનેક કલાત્મક ચીજવસ્તુઓનું એક સ્થાયી પ્રદર્શન કરવું. આ પ્રતિનિધિત્વ કરવા માટે સુનંદાનો પ્રવેશ થયો. પ્રદર્શનનું નામાભિધાન થયું “શ્રી સ્મૃતિ'. એનો સઘળો કાર્યભાર સુનંદાની સર્જનયાત્રા આજ સુધી અઅલિત છે. એમણે આરંભથી જ સુનંદાને સોંપવામાં આવ્યો. “શ્રી સ્મૃતિમાં સર્વત્ર પ્રકાશની પગદંડી', ‘આનંદની લહેર', ‘વી ફાઇવ એન્ડ અધર આનંદની કલાસાધનાનો અહેસાસ થાય છે. શ્રી અરવિન્દ, શ્રી ટેલ્સ' જેવાં બાળવાર્તા, બાળનાટકોના સત્ત્વશીલ સંગ્રહો આપ્યા માતાજીની સૂકમમાં સનિધિ અહીં સતત વર્તાતી રહે છે. શ્રી છે. એમણે રચેલા એક નાટક “પ્રકાશના પ્રદેશમાં'ની પ્રસ્તુતી શ્રી અરવિન્દના સાધકો માટે તો “શ્રી સ્મૃતિ' એક તીર્થ બની રહ્યું માતાજી સમક્ષ થયેલી. એમાં સુનંદાએ પોતે અભિનય કરેલો. છે. આજે ૭૫ વર્ષની વયે સુનંદા “શ્રી સ્મૃતિમાં સાધનારત છે. સુનંદાનું એક પુસ્તક “રેઇનબો લંડ’ તો હજુ હમણાં ત્રણ ચાર વર્ષ પૂર્વે પ્રકાશિત થયું છે. આ ઉપરાંત એમણે બે નવલકથાઓ લખી છે. “કોશિશ તો કરીશ’ અને ‘રે પ્રિત!” આપણા સ્થળ લૌકિક જીવનમાં દિવ્યતા કઈ રીતે ચરિતાર્થ થઈ શકે એનો ખ્યાલ આ નવલકથામાંથી મળે છે. “કોશિશ તો કરીશ' એક ડોક્ટર યુવકના જીવન સાથે અને ‘રે પ્રિત!' એક ક્રિકેટરના જીવન સાથે સંકળાયેલી નવલકથા છે. સુનંદાનું લગ્ન શ્રી માતાજીના જ એક સાધક પરિવારમાં થયું. એમના પતિનું નામ બાલકૃષ્ણ. બન્નેનાં લગ્ન શ્રી માતાજીના માર્ગદર્શન અનુસાર થયાં. લગ્ન બાદ સુનંદા અને બાલકૃષ્ણ શ્રી માતાજીની અનુમતિથી આફ્રિકા ગયાં. ત્યાં એમણે કમલેશ્વર શ્રી અરવિન્દ, શ્રી માતાજીનો સંદેશ પ્રસાર્યો. એ પછી ૧૯૬૧માં મહાદેવ, તેઓ મુંબઈ આવ્યાં. ત્યાંનું કેન્દ્ર સંભાળ્યું. બાલકૃષણનો વ્યવસાય પુસ્તક વિક્રેતાનો હતો. બનાસકાંઠા જિલ્લો ૧૯૬૭માં શ્રી માતાજીની અનુમતિથી સુનંદા અને બાલકૃષ્ણ અને કાયમ માટે પોંડિચેરી સ્થાયી થયાં. શ્રી વાવ Jain Education Intemational Page #189 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨. ૧o૯ પ્રજાજીવળના કલ્યાણયાત્રીઓ –ડૉ. રસેશ જમીનદાર આપણા જીવનમંત્રોમાં ક્યાંય પણ આ મારું-તારું કે સ્વાર્થ અને સંકુચિતતાને બિલકુલ કોઈ સ્થાન જ નથી. સર્વે સુરવીનઃ સન્તુથી જ આપણા મંત્રો શરૂ થાય છે. કવિ કલાપીએ કહ્યું છે કે “બ્રહ્માંડ આ તો ગૃહ તાતનું છે, આધાર સૌને સૌનો રહ્યો જ્યાં”. આ કથન અનુસાર પરસ્પરના અવલંબનથી આ બ્રહ્માંડ ટકી રહ્યું છે. આ પરમાર્થી કર્મોને કલ્યાણ કહે છે. કલ્યાણ કરો તો કલ્યાણ થાય, એવી એક સીધી સમજણ વણલખી આ સમાજમાં યુગોથી પ્રસરેલી છે. શ્વાન કે ગાયને હરહમેશાં બટકું આપવાનું વ્રત ઘર ઘરની નીતિ અને પ્રણાલિકા રહી છે. અન્નક્ષેત્રો અને સહાય કેન્દ્રો નિભાવવા એ અનેકોની એક કાયમી ટેવ છે. સાધુ-સાધ્વીઓની ભાવથી વૈયાવચ્ચ (સેવા) કરવી એ સંસ્કારો જૈનોને ગળથૂથીમાંથી અપાતા હોય છે. જીવનની સાચી શોભા સંપત્તિ કે શણગાર નહીં. ધર્મશાળાઓ, વાવ, કૂવા અને મંદિરો બંધાવવાનો પણ એક જમાનો હતો, આજે નિશાળો અને દવાખાનાં, પુસ્તકાલયો અને વિશ્રામગૃહોને નિભાવનારાઓની સંખ્યા ઓછી નથી. આ બધું પ્રજાના ઉત્કર્ષ, આબાદી અને કલ્યાણ અર્થે જ હોય છે. સ્વામી સહજાનંદ વ્યવહારુ અને લોકોધારક હતા એમણે લોકસમુદાયની નાડ પારખીને જ ચુસ્ત ધાર્મિક સમાજને સ્થાને પરિવર્તિત સમાજધર્મની હિમાયત કરી. સેવા સહકાર, શ્રદ્ધા અને સદ્ભાવ કુટુંબ જીવનની ઇમારતના ચાર આધાર સ્તંભો છે. પરોપકાર, ઉદારતા, દાન, સખાવત વગેરેને ધર્મ કહેવામાં આવે છે. સર્વે સુખી થાય એવી વિશાળતમ ભાવનાથી આ બધું થતું હોય છે. મહાન સાક્ષર ગોવર્ધમરામ ત્રિપાઠીએ “સરસ્વતીચંદ્ર'માં કુટુંબ, સમાજ, રાજ્ય, ધર્મ વગેરેની ચાર ભાગમાં ચર્ચા કરીને અંતે કલ્યાણગ્રામની કલ્પના મૂકી. મહાત્માગાંધીએ પણ સાચું સ્વરાજ્ય લોકકલ્યાણ છે એમ કહીને અંત્યોદયની સુંદર ભાવના રજૂ કરી ઉપરાંત ટ્રસ્ટીશિપની વિચારધારા આપી. કવિ સુંદરમના ‘ત્રણ પાડોશી' કાવ્યમાં સમાજમાં ગરીબ-તવંગર, માલિક-નોકર, ઊંચ-નીંગ વગેરે ભેદ હશે ત્યાં સુધી સમાજમાં સુખ-શાંતિનો ક્યારે અનુભવ નહીં થાય એવી ગર્ભિત ચેતવણી પણ આપી છે. જે જ્ઞાની છે તે આ બધું સમજે છે જ અને સંતો-મહંતો પોકારી પોકારીને કહી રહ્યા છે તે પ્રમાણે જે ભૂખ્યાને અન્ન આપે છે એ જ સાહેબની બંદગી છે, એ જ સાચી પ્રાર્થના છે. સમાજ એવા કલ્યાણયાત્રીઓથી જ ટકે છે અને શોભે છે. આ પ્રતિભાઓએ કરેલાં નવપ્રસ્થાનો કાંઈ સહેલા, સરળ અને સમૂસુતર નથી ચાલ્યાં હોતાં, એના ઉદ્ભવ અને વિકાસમાં અનેક અવરોધો, વિદનોનો સામનો થયો હોય છે. એ બધા જ સમાજનાં સાચાં ઘરેણાં છે. એ સૌએ જીવસંઘર્ષની વિષમપળોમાં પણ આનંદ, પરમાનંદ અને દિવ્યાનંદનાં દર્શન કરાવ્યાં છે. એ સૌના જીવનવ્યવહારમાં પણ નખશિખ સૌજન્યભર્યો વર્તાવ જોવા મળે છે. કર્તવ્યનિષ્ઠા અને સમર્પણની ઉદાત્તમય ભાવના જાણે તે સૌના લોહીમાં વણાયેલી જોવા મળી છે. સત્યાન્વેષણની સરાણે ચઢેલા એવા કેટલાંક કર્મલક્ષીઓના આદર ભક્તિ અને જીવનસાધનાનું આ લેખમાળામાં ડૉ. રમેશભાઈ જમીનદારે મહાપુરુષોના જીવનની વાસ્તવિકતાનું સુપેરે દર્શન કરાવ્યું છે. જે પ્રથમ નજરે જ ગુજરાતનું એક માનચિત્ર પ્રગટ કરે છે. ધેર્ય, ઔદાર્ય, શૌર્ય, માધુર્ય, કારુણ્ય અને વાત્સલ્ય આ બધા ઈશ્વરીય અંશોની અનુભૂતિ કરાવી છે. ધન્યવાદ. –સંપાદક Jain Education Intemational Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ નૈતિક મૂલ્યો અને સમાજસુધારણાના પુરસ્કર્તા સ્વામી સહજાનંદ ધન્ય ધરા જેટલાં દેવાલયો, મઠોની મુલાકાત લીધી અને ૧૨૦૦૦ કિ.મી. યાત્રા કરી અને જીવન જીવવાની કળાનો જાત-અનુભવ અંકે કર્યો. આ સપ્તવર્ષીય ભારતયાત્રા દરમિયાન-શાનયાત્રા દરમિયાન નીલકંઠ વિવિધ સંપ્રદાયના આચાર્યો અને ઉપદેશકોની સાથે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ વિશે સંવાદ કરતા રહ્યા અને તોય અંતઃકરણનો અજંપો દૂર થયો નહીં. જો કે ભારતભ્રમણથી નીલકંઠ મેળવેલા અનુભવોએ એમનું એવું તો આંતર ક્લેવર તૈયાર કર્યું, જેને પરિણામે દૂષણો સામે અહિંસક પડકારના પુરસ્કર્તા બની રહ્યા, નૈતિકક્ષેત્રના, કહો કે નૈતિકમૂલ્યોના, ધ્વજધારી તરીકે પ્રસ્થાપિત થયા. સમાજમાં સમન્વયના સિદ્ધાર્થ બની રહ્યા. અપરિગ્રહની ભાવનાથી અભિભૂત થયા અને અધ્યાત્મના ઉચ્ચ શ્રવાના આરોહી થઈ રહ્યા. આ બધું છતાં “ગુરુ વિના જ્ઞાન નકામું' એવી આપણી પરંપરાને હૃદયસ્થ કરીને નીલકંઠ ગુજરાતમાં માંગરોળ પાસેના લોજપુર ગામે સંવત ૧૮૫૬ના શ્રાવણ વદ છઠ્ઠને દિવસે (૨૧૮-૧૭૯૯) પધારી રામાનંદ સ્વામીના આશ્રમમાં આસનસ્થ થઈ અધ્યાત્મયાત્રાને પૂરી કરી. ગુરુ રામાનંદની નિશ્રામાં અને અધ્યાત્મ આજ્ઞામાં રહીને ભગવતી દીક્ષા વીસની વયે ગ્રહણ કરી, સંવત ૧૮૫૭ના કાર્તિક શુકલ એકાદશી અને બુધવારે (૨૮-૧૦-૧૮00). સ્વામી રામાનંદે પોતાના સત્સંગના વડા તરીકે નીલકંઠની વરણી કરી અને સહજાનંદ તથા નારાયણમુનિ નામ ધારણ કરાવ્યું અને વૈષ્ણવમાર્ગની ઉદ્ધવશાખાને સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે દેઢ કર્યો. ગુરુ રામાનંદના નાનકડા સત્સંગને સહજાનંદે પોતાની વરેણ્ય પ્રજ્ઞાથી વિશાળ સંપ્રદાયમાં પરિવર્તિત કર્યો. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યપદે રહીને સહજાનંદે આદર્શ અને પ્રેમાળ શિક્ષક તરીકે, પ્રભાવશાળી વરેણ્ય નેતા તરીકે, વણથાક્યા વટેમાર્ગ તરીકે તથા અપરંપરિત સમાજસુધારક તરીકે ત્રણ દાયકા સુધી અવિરત કાર્ય કરીને સંવત ૧૮૮૬ના જયેષ્ઠ શુક્લ દસમી ને મંગળવારના દિવસે (૨૮-૬-૧૮૩૦) તેઓ બ્રહ્મલીન થયા. ગુરુ રામાનંદ સ્વામિના બ્રહ્મલીન થયાના ચૌદમા દિવસે એટલે કે માગશર વદ ૧૧, સંવત ૧૮૫૮ના રોજ સહજાનંદે એમના અનુયાયીઓને “સ્વામિનારાયણ'નો મંત્ર આપ્યો. આમ, સહજાનંદ સ્વામીને થયેલા અનુભવો આજે આપણા વાસ્તે જ્ઞાનરૂપ છે. એમના જીવન દરમ્યાન ઘટેલી ઘટનાઓ આપણા સારુ શેયરૂપ છે અને આપણે સહુ તેથી જ્ઞાતારૂપ છીએ. સહજાનંદે કરેલા પુરુષાર્થની મીમાંસા અને તેનાં અર્થઘટન આપણા માટે ઇતિહાસ છે. ઉત્તર પ્રદેશના વિખ્યાત યાત્રાધામ અયોધ્યા પાસેના અને સરયૂ નદીના કાંઠાળા પ્રદેશમાં સ્થિત છપૈયા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં ઘનશ્યામનો જન્મ સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ નવમીને દિવસે એટલે સુખ્યાત રામનવમીને દિવસે થયો હતો અર્થાત્ આંતરરાષ્ટ્રીય પંચાંગ પ્રમાણે ૨-જી એપ્રિલ, ૧૭૮૧ના દિવસે. એમના પિતા ધર્મદેવ વરિષ્ઠ પંડિત હતા. માતા ભક્તિદેવી પ્રેમનાં સાગર હતાં. એમનું અપર નામ હરિકૃષ્ણ હતું. નાની વયથી મંદિરોની મુલાકાત લેવી, ધર્મગ્રંથોનું વાચન કરવું, ધર્મસભાઓમાં ઉપસ્થિત રહેવું અને આધ્યાત્મિક બેઠકોમાં જોડાવું એ ઘનશ્યામનો સહજ ક્રમ હતો. જો કે આ બધી ક્રિયાપ્રક્રિયાથી એમને સંતોષ ના થયો. જ્ઞાનપ્રાપ્તિની એમની ઇચ્છા પરિખ ના થઈ અને તેથી માત્ર અગિયાર વર્ષની વયે ૨૯૬-૧૭૯૨માં અષાઢ સુદ ૧૦, સંવત ૧૮૪૯માં માતાપિતાનો વિશ્વાસ સંપાદન કર્યા વિના જ તથાગતની જેમ મહાભિનિષ્ક્રમણ સ્વરૂપે ગૃહત્યાગ કર્યો. સાધુ-સંતો-સાધકો—તપસ્વીઓના પ્રેરણાપોષક સ્થાન સમા હિમાલયની ગોદમાં ઘનશ્યામ સહુ પ્રથમ પહોંચ્યા. હવે તેઓ નીલકંઠ નામથી ઓળખાવા લાગ્યા. ત્યાંથી તપ, ત્યાગ, ધર્મ, જ્ઞાન અને યોગની પંચમાર્ગી સાધના સારુ પગપાળા સતત સાત વર્ષ સુધી સમગ્ર દેશમાં ઘૂમ્યા. ૧૮૭ Jain Education Intemational ducation Intermational Page #191 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સ્વામિનારાયણના નામે સુપ્રસિદ્ધ સંપ્રદાયના મૂલગત સાહિત્યમાં ૨૬૨ ‘વચનામૃતો' મુખ્ય છે, જે તેમણે ૧૮૧૯ થી ૧૮૨૯ દરમિયાન સત્સંગીઓને ઉપદેશરૂપે આપ્યાં હતાં. આ ઉપદેશ-વ્યાખ્યાન ભગવાન સહજાનંદે ગઢડા, સારંગપુર, કારિયાણી, લોયા, પાંચાલા, વડતાલ, અમદાવાદ, અસલાલી અને જેતલપુરમાં આપ્યાં હતાં. એમનાં પ્રવચનોનાં સંપાદન સંપ્રદાયના ચાર વરિષ્ઠ અને વિદ્વાન પરમહંસોએ કર્યાં હતાં : ગોપાળાનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ અને સુખાનંદ. આ વચનામૃતોનાં અધ્યયનથી એમ સમજાય છે કે ધ્યેયનિષ્ઠ જીવન સારુ વૈષ્ણવી એકાંતિક ધર્મની સ્મૃતિ, શ્રદ્ધા અને આચારની સંખ્યાતીત વિગતો હાથવગી થાય છે, જે ઇતિહાસના જ્ઞાનને પોષક છે અને તેથી વચનામૃતોનો અભ્યાસ કરવો જરૂરી છે, કેમ કે તે આપ્તવાક્ય છે. આવું જ બીજું મુખ્ય સાહિત્ય છે ‘શિક્ષાપત્રી'. આમાં ૨૧૨ શ્લોક છે, જે સંસ્કૃતમાં છે. ‘સત્સંગજીવનમ્' નામના વિશાળગ્રંથનો અંતર્ગત ભાગ આ પુસ્તક છે. આમાં સંપ્રદાયના અનુયાયીઓ માટે ફરજ અને સદ્ગુણો અંગેનાં વિધિવિધાન છે. સમાજજીવનનાં મહત્ત્વનાં દરેક કાર્ય વિશેનું નૈતિક અને આધ્યાત્મિક માર્ગદર્શન સચોટ અને સઘન પદ્ધતિએ ‘ગાગરમાં સાગર'ની જેમ પ્રસ્તુત થયેલું છે. સાધુઓ, બ્રહ્મચારીઓ, ગૃહસ્થીઓ, સ્ત્રીઓ અને સામાન્ય અનુયાયી કે જેઓ ત્યાગ અને નીતિનું જીવન જીવવા ઇચ્છે છે એમના સારુ આચારસંહિતાનું સૂત્રાત્મક સંકલન ‘શિક્ષાપત્રી'માં છે. સહજાનંદના ઉપદેશમાં નૈતિક મૂલ્યોનું કેન્દ્રસ્થ મહત્ત્વ હતું અર્થાત્ સત્ય અને સદ્કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયનાં બે અગ્રણી પણ વરેણ્ય પાસાં હતાં. સત્યાચરણ આખરે તો માનવી અને તેના સામાજિક–શારીરિક પર્યાવરણ વચ્ચે સુમેળ સાધવાનો સેતુ છે. એમની સ્પષ્ટ સમજ હતી કે કોઈ પણ કાનૂન કે સંપ્રદાય અંતે તો માનવીનાં કલ્યાણ અને વિકાસ વાસ્તે છે. ધર્મમય જીવન સારુ નીતિમત્તા કરતાં સાંપ્રદાયિકતા વધારે સર્વગ્રાહી હોઈ સહજાનંદે પારદર્શકતાથી પામી લીધું કે સંપ્રદાય કે ધર્મ એ મુખ્યત્વે વ્યક્તિગત બાબત છે, જ્યારે નીતિમત્તા લાંબાગાળાનું સામાજિક અસર દર્શાવતું પરિબળ છે. આથી, એમણે એમના સત્સંગીઓને સંપૂર્ણ ઉત્સાહથી અને પૂરેપૂરી સભાનતા સાથે નીતિપરાયણતાનાં ધોરણને અનુરૂપ સમાજજીવનનો અનુરોધ કર્યો. ‘શિક્ષાપત્રી’માં આ વિચાર પારદર્શક રીતે અભિવ્યક્તિ પામ્યા છે. એમના ઉપદેશનો સાર એટલો છે કે એકલું સુખ પણ ૧૯૧ નકામું છે અને એકલું સાધુત્વ પણ. હકીકતમાં સહજાનંદના નૈતિક આદર્શમાં આ બંનેનો સુંદર શિવમય સમન્વય છે. ધર્મોપદેશ તરીકે અને સમાજસુધારક તરીકે સહજાનંદનો અભિગમ વ્યવહારુ અને સમય સાથે તાલ મિલાવતો હતો. એમની દૃષ્ટિ વિશાળ હતી. એમ કહી શકાય કે ધર્મની પીઠિકા ઉપર બેઠેલા સહજાનંદ વ્યવહારુ લોકોદ્ધારક હતા. આથી, એમણે ચુસ્ત ધાર્મિક સમાજને સ્થાને પરિવર્તિત સમાજધર્મની હિમાયત કરી. ગૃહસ્થીઓ અને ત્યાગી સત્સંગીઓ સારુ ‘શિક્ષાપત્રી'માં નિર્દિષ્ટ ઉપદેશોનાં પૃથક્કરણ સૂચવે છે કે સહજાનંદે બાહ્યોપચારને સ્થાને ધર્મ અને નીતિ સંદર્ભે અંતરંગ બાબતોના ખેડાણ ઉપર વિશેષ ઝોક આપ્યો છે. સાધુ કે ગૃહસ્થી વાસ્તે ફરજો અને કાર્યોનો ઉલ્લેખ કરતી વખતે એમણે જ્ઞાતિ, રંગ, સંપ્રદાયનો કોઈ ભેદભાવ ક્યારેય વિચાર્યો ન હતો. આથી તો સંપ્રદાયના અનુયાયીઓમાં કેવળ બ્રાહ્મણો જ ન હતા પણ એમના સંપ્રદાયના પ્રાંગણમાં કડિયા, સુથાર, સોની, મોચી, હરિજન વગેરે કોમનો સમાવેશ થયેલો હતો. આજેય આ બધી કોમ આ સંપ્રદાયમાં મોટી સંખ્યામાં સંલગ્નિત રહેલી છે. પારસીઓ અને મુસ્લિમો પણ એમના સત્સંગી હતા. ખોજા સમાજે પણ આ સંપ્રદાય સ્વીકાર્યો હતો. આજે જો કે આ સ્થિતિ નથી. કાઠી, ઠાકરડા, બારૈયા જેવી ગુનાહિત કોમોને એમણે સત્સંગી બનાવી હતી. આમ, સહજાનંદે વિભિન્ન સામાજિક અને આર્થિક જૂથોનાં લોકોને પોતાના સંપ્રદાયમાં સમાવીને એક પ્રકારની સામાજિક એકતા પ્રસ્થાપી હતી. જ્ઞાતિપ્રથાઉન્મૂલન પ્રત્યેની એમની નિષ્ક્રિયતા સંભવ છે કે તેઓ પરંપરિત પદ્ધતિના ક્રાન્તિકારક ઉદ્ધારક ન હતા પણ આધ્યાત્મિક ઉદ્ધારક હતા, તેને કારણે હોય. આ સંપ્રદાયમાં સ્ત્રીઓ અને પુરુષો સારુ અલગ અલગ મંદિરોની વ્યવસ્થા અમલી બનાવી અને સ્ત્રીઓ વાસ્તે અલગ સ્ત્રી–ધર્મોપદેશકોની પ્રથા શરૂ કરી તેમાં જેમ તે સમયની સામાજિક પરિસ્થિતિ જવાબદાર હતી તેમ સ્ત્રીઓને સમાજમાં પ્રતિષ્ઠાનો મોભો આપવાનો હેતુ પણ આમેજ હતો. સ્ત્રીઓ ભાઈઓના મંદિરમાં છૂટથી જઈ શકતી પણ ભાઈઓ સ્ત્રીઓના મંદિરમાં જઈ શકતા નહીં. આની પાછળ સહજાનંદનો આશય પરિસ્થિતિજન્ય તો હતો જ પણ બંને લિંગનાં ત્યાગીઓ સહજતાથી બ્રહ્મચર્યનું પાલન કરી શકે તે હતો. જો કે અલગ મંદિરોની વ્યવસ્થા હોવા છતાંય સહજાનંદ સ્ત્રી અને પુરુષની સમાનતાના પ્રખર હિમાયતી હતા. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ‘ભોજન વિના ભજન મુશ્કેલ' એ ન્યાયે સહજાનંદે ભોજનશાળાઓ સ્થાપી અને સંપ્રદાયના સાધુઓને તે કાર્ય વાસ્તે તત્પર કર્યા, કહો કે માનવતાની સેવાના આ કાર્યમાં સહજાનંદે એમના સાધુઓને જોતર્યા. આ સાધુઓ ભિક્ષા માગી લાવે, રસોઈ બનાવે, જરૂરિયાતમંદોને વહેંચે. જ્યાં પાણીની તંગી હોય ત્યાં સાધુસમાજે કૂવા, તળાવ વગેરે જેવાં મૂર્તકાર્ય નિર્માણ કર્યાં. સહજાનંદને સમજાયું કે જે સમાજ નિરક્ષર હોય, ભૂખથી વ્યથિત હોય અને ભૂતપ્રેતવહેમમાં માનતો હોય તેવા સમાજને ઊંચે ઉઠાવવા તેમનામય થવું જોઈએ. પ્રજાને શિક્ષણ દ્વારા દૂષણોથી મુક્ત કરવી જોઈએ. આ માટે એમણે કોઈ શાળામહાશાળા ના સ્થાપી પણ સ્વયં શિક્ષક બનીને ગામેગામ અને નગરેનગર પ્રજાજનોની વચ્ચે જઈ તેમને શિક્ષિત કરવાનો મહાયજ્ઞ-જ્ઞાનયજ્ઞ આરંભ્યો હતો. એમની શાળા ચાર દિશાઓની હતી. જ્યાં જ્યાં જાય ત્યાં તેઓ સભા ભરે અને લોકોના પ્રશ્નોના ઉત્તર આપે. આમ સમાજના ઉત્થાન માટે અને સામાજિક એકતાના સંદર્ભે ભગવાન સહજાનંદે ભાગવતધર્મના પ્રચારનું કાર્ય કર્યું અને તે દ્વારા સમાજમાં વ્યસ્ત દૂષણોને નિર્મૂળ કર્યાં અને સમાજને સારા ભાવિ માટે પ્રેરિત કર્યો. સમર્પિત સાધુઓના જૂથની મદદથી તેઓ અહિંસા પ્રેમ, ત્યાગ અને સૌમ્યતા અર્થાત્ સત્યશિવસુંદરના અભિગમથી સંસારનાં દૂષિત પરિબળો સામે ઝઝૂમ્યા. જન્મે બ્રાહ્મણ, અભ્યાસથી પંડિત, ધર્મે વૈષ્ણવ, કર્મે સુધારક અને જીવનસૂત્ર સંન્યાસીનું એવા આ સંતસુધારક સહજાનંદે ગુજરાતના સમાજજીવનને ઉજમાળ્યું, પોતાના જીવનથી અને જીવી જાણીને. એમનું પૂર્ણ ધ્યેય ચુસ્ત અને બંધિયાર ગુજરાતી સમાજને સંગઠિત અને ખુલ્લા સમાજ તરીકે પરિવર્તિત કરવાનું હતું, જે વાસ્તે એમણે સામાજિક મૂલ્યો અને નૈતિક ધોરણોનો સહારો લીધો. એમના સમયનો તકાજો સહજાનંદનું જીવનલક્ષ્ય હતું. અસ્તુ. બૌદ્ધધર્મના અધ્યેતા ધર્માનંદ કૌસાંબી જેમનું જન્મસ્થળ ગોવા છે પણ જેમની કર્મભૂમિ ગુજરાત છે અને જેમના યોગદાનથી ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિ ઉજ્જ્વળ બન્યાં છે તેવા બૌદ્ધાભ્યાસી વિદ્વાન છે ધર્માનંદ દામોદર કૌસાંબી. માતા આનંદીબાઈની કૂખે એમનો જન્મ, ૯ ધન્ય ધરા ૧૦-૧૮૭૬માં. માતાપિતાનું એ સાતમું સંતાન હતા, એટલે એક બહેન અને છ ભાઈમાં એ સહુથી છેલ્લા. જન્મસમયથી મંદબુદ્ધિના. આથી, પાંચમા ધોરણથી વધુ અભ્યાસ ન કરી શક્યા, પણ આત્મશક્તિ અને આત્મશ્રદ્ધા પ્રબળ હોઈ તેમણે પોતાના વ્યક્તિત્વને ઉત્તભક ઘાટ આપ્યો હતો. પાંચમા ધોરણ પછીનો ઔપચારિક અભ્યાસ કર્યા વિના કે પદવી પ્રાપ્ત કર્યા વિના તેઓ પ્રથમ પંક્તિના વરેણ્ય વિદ્વાન તરીકેનું કાઠું કંડારી શક્યા. આથી સંસારે એમને ‘ત્રિખંડ પંડિત' અને ‘આધુનિક ભારતના દ્વિતીય બુદ્ધઘોષ' જેવાં મહામૂલાં વિશેષણોથી અભિનંદ્યા. ધર્મના, કહો કે માનવધર્મના, પ્રચારમાં જેઓ હંમેશાં આનંદ પામતા રહ્યા–રહેતા તે છે ધર્માનંદ. નામ પ્રમાણે ગુણજ્ઞ. સોળ વર્ષની વયે લગ્નગ્રંથિમાં બંધાયા. એમનું સાંસારિક જીવન લગભગ સાધુચિરતનું, ગૃહસ્થીનું ઓછું. લગ્નને કારણે ઘરની જવાબદારી ગળે વળગી તો તે પણ હસતે હૈયે સ્વીકારી. એમના પુત્રનું નામ પણ દામોદર, જેઓ ગણિતવિદ્યાના મહારથી વિદ્વાન અને ભારતીય સંસ્કૃતિના પરમભાવક હતા. એમના બાલ્યકાળ દરમ્યાન દેશ આઝાદીના જંગમાં ગળાડૂબ હોઈ, ધર્માનંદ કેવી રીતે તેનાથી વિમુક્ત રહી શકે. આથી, સ્વદેશીવ્રતના ભક્ત બન્યા, જેનાથી તેઓ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કાર્યરત થયા. ૧૯૩૦ની મીઠાની લડતમાં જોડાઈને જેલવાસ ભોગવ્યો તે સિવાય સ્વાતંત્ર્યપ્રાપ્તિના યજ્ઞમાં પ્રત્યક્ષ રીતે એમનું યોગદાન કશું નથી. એમના જીવનઘડતરમાં તુકારામના અભંગોનો મુખ્ય ફાળો રહ્યો છે. આ કારણે ધર્માનંદને જીવન જીવવા જેવું જણાયું અને સંસાર સારરૂપ સમજાયો. ૨૧ની વયે એમણે ‘બુદ્ધચરિત્ર’ વાંચ્યું. આ વાચને એમની જીવનદિશા નિર્ણિત કરી આપી અને તેથી બૌદ્ધ અધ્યયન અને બુદ્ધના વિચાર–પ્રચાર-પ્રસાર–આચાર એમનાં જીવનમંત્ર બની રહ્યાં. એમણે જીવનમાં ઘણાં વ્રત લીધાં હતાં તેથી તેઓ ‘વ્રતધારી'થી ખ્યાત હતા. આજીવન બૌદ્ધસાહિત્યનાં અન્વેષણ અધ્યયન-અધ્યાપન વિષે તેમણે દેશવિદેશના ઘણા પ્રવાસ કરેલા : પૂણે, કાશી, કોલકાતા, મદ્રાસ જેવાં દેશસ્થ સ્થળ; બ્રહ્મદેશ, નેપાળ, શ્રીલંકા, અમેરિકા, રશિયા જેવા વિદેશોનું ભ્રમણ તથા કુશિનારા, રાજગૃહ, શ્રાવસ્તી, કપિલવસ્તુ, લુંબિનીવન જેવાં બૌદ્ધતીર્થોની યાત્રાનો સમાવેશ થાય છે. એમની આ ભ્રમણશીલતાને કારણે ધર્માનંદ દેશપરદેશના સંખ્યાબંધ વિદ્યાપુરુષના સંપર્કમાં આવ્યા. જાગેલી અને Page #193 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અંકે કરેલી જ્ઞાનજિજ્ઞાસાને સંતોષવા એમણે ઘણાં કષ્ટ પણ વેઠ્યાં : અન્નછત્રમાં જમવું, ધર્મશાળામાં રહેવું, કપડાં વેચી ‘અમરકોશ' ગ્રંથ ખરીદવો અને કપડાં ખરીદવા અમરકોશ' વેચી દેવો, સંસ્કૃત શીખવા શિખાસૂત્ર ધારણ કરવું, બૌદ્ધ બનવા શિખાસૂત્ર ત્યાગવું અને પીળાં વસ્ત્ર ધારણ કરવાં વગેરે વિરોધાભાસી કાર્યનો સમાવેશ થાય છે. સિલોનમાં પાલિનો અભ્યાસ કર્યો અને શ્રામણેરી દીક્ષાય લીધી. બ્રહ્મદેશમાં બૌદ્ધભિક્ષુ પણ થયા. કોલકાતામાં પાલિ ભાષાનો સઘન અભ્યાસ કર્યો. આ બધી રઝળપાટ તેમણે ૧૮૯૭થી ૧૯૦૬ દરમ્યાન કેવળ ને કેવળ સંપૂર્ણ વિદ્યાકીય દીક્ષા પ્રાપ્ત કરવા કરી, વિશેષ તો બૌદ્ધધર્મનું જ્ઞાન સંપ્રાપ્ત કરવા વિષે. ૧૯૦૬માં કોલકાતામાં પાલિના અધ્યાપક થયા. ત્યાંથી પૂણે ગયા અને ‘વિસુદ્ધિમગ્ગ’ અને ‘બોધિચર્યાવતાર' ગ્રંથોના મરાઠીમાં રૂપાંતર કર્યાં. ૧૯૧૨થી ૧૯૧૮ દરમ્યાન તેઓ પૂણેમાં પાલિના અધ્યાપક થયા. ઉક્ત ગ્રંથના અન્વેષણકાર્યથી આકર્ષાઈ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં જવાનું નિમંત્રણ મળ્યું. ૧૯૧૦, ૧૯૧૮, ૧૯૨૬ અને ૧૯૩૧માં એમ ચાર વખત અમેરિકાની વિઘાયાત્રા કરી. આ કારણે રશિયાનું નિમંત્રણ મળ્યું અને કેટલાક પાલિગ્રંથોનાં સંપાદન કર્યાં. ૧૯૨૦માં ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં ગૂજરાત પુરાતત્ત્વ મંદિર'ના આચાર્ય મુનિ જિનવિજયજીના આગ્રહથી ધર્માનંદ પાલિભાષા અને બૌદ્ધધર્મના અધ્યયનઅધ્યાપન-અન્વેષણ–અર્થે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. જોકે ૧૯૨૨થી ૧૯૨૭ અને ૧૯૨૮થી ૧૯૩૦ દરમ્યાન અમેરિકા અને રશિયા જવા–આવવાની વિદ્યાકીયપ્રવૃત્તિ તો ચાલુ રહી. વિદ્યાપીઠમાંના એમના વિઘાકાર્ય દરમ્યાન એમણે આઠેક ગ્રંથો પાલિ ભાષામાં લખ્યા જે વિદ્યાપીઠે પ્રકાશિત કર્યા : બુદ્ધલીલા સારસંગ્રહ (૧૯૨૩), ધમ્મપદ (૧૯૨૪), આપવીતી (૧૯૨૫), સમાધિમાર્ગ અને બૌદ્ધસંઘનો પરિચય (૧૯૨૫), સુત્તનિયાત અને ભગવાન બુદ્ધના પચાસ ધર્મસંવાદો (૧૯૩૧). આ ઉપરાંત વિદ્યાપીઠકાળ પહેલાં અને તે પછી એમણે લખેલા ગ્રંથ-બુદ્ધધર્મસંઘ (૧૯૧૧), બુદ્ધચરિત્ર, હિન્દી સંસ્કૃતિ અને અહિંસા (૧૯૩૭) અને અભિધમ્મ (૧૯૪૪)નો સમાવેશ થાય છે. ધર્માનંદ ખરા અર્થમાં મહાજ્ઞાની હતા. તેઓ શાસ્ત્રાભ્યાસી હતા જ પણ એમની ઇતિહાસ અને અન્વેષણની દૃષ્ટિ બહુ સ્પષ્ટ હતી. એમની વિશેષતા એ હતી કે તેઓ પોતે Jain Education Intemational ૧૮૩ જ સત્ય સમજાય તે જો અપ્રિય હો તો પણ તેઓ મિત્રો કે બીજાઓને કહેતાં અચકાતા નહીં. આથી પંડિત સુખલાલજી એમને ચોખ્ખા દિલના માનવી કહેતા. તેમનામાં મેં મૈત્રી અને કરુણાની વૃત્તિનો ઉદ્વેગ જાતે અનુભવ્યો છે. ઇતિ. આથી તો બધી જ કોમના, બધા જ પંથના અને બધી જ કક્ષાના સંખ્યાબંધ સામાન્યજણ, વિદ્વાનો અને શ્રીમંતો એમના ચાહક હતા. ૧૯૩૯માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય અને કાશી વિદ્યાપીઠમાં અતિથિ અધ્યાપક તરીકે જોડાયા અને અન્વેષણકાર્ય કર્યું. અંતિમ દિવસોમાં તેઓ સેવાગ્રામ જઈને રહ્યા. ત્યાં અનશનથી જીવન સંકેલી લેવા, કહો કે ઇચ્છામૃત્યુ વાસ્તે, કટીબદ્ધ થયા. અહીં એમની સ્મૃતિમાં ‘કોસાંબીકૂપ' રચાયો અને તે ઉપર તક્તી મુકાઈ : જેમનું જળ જેવું નિર્મળ જીવન હતું. ચોથી મેથી આમરણ ઉપવાસ દ્વારા આમંત્રિત મૃત્યુદેવને અતિથિવત્ ક્ષણભર વિશ્રામ માટે છોડીને એમણે ૨૨મી મેએ જીવનના એ સનાતન સ્રોતને આશીર્વાદ આપ્યા, એ શ્રી ધર્માનંદ કોસાંબીજીની પવિત્ર સ્મૃતિમાં. ઇતિ. નિર્વાણ ૪-૬-૧૯૪૭.” અવિરત સાધનાના અદ્વિતીય સાધક, બૌદ્ધપરંપરાના નૈષ્ઠિક અભ્યાસી અને પાલિ વાડ્મયના ત્રિખંડ પંડિત (વિદ્યા, તીર્થ, યાત્રા) તથા મૈત્રી-કરુણા-ઉપેક્ષા-મુદિતામાં બ્રહ્મવિહાર કરનાર ધર્માનંદને અંતિમ અંજલિ આપતાં ૪-૬-૪૭ના રોજ દિલ્હીની સાયં પ્રાર્થનામાં ગાંધીજીએ કહેલું : “જે મૂક સેવક છે, ધર્મની સેવા કરે છે જેમને લોકો ઓળખતાં પણ નથી આવા એક આચાર્ય કોસાંબીજી હતા. તેઓ હિન્દુસ્તાનના બૌદ્ધધર્મ અને પાલિના આગેવાન વિદ્વાન હતા. એમણે સ્વયં ફકીરી સ્વીકારી હતી. તેઓ પ્રાર્થનામય હતા. ઈશ્વરને પ્રાર્થના કે આપણે સહુ એમનું અનુકરણ કરીએ. ઇતિ. રા'લખપત છતરડી, ભૂજ Page #194 -------------------------------------------------------------------------- ________________ પથપ્રદર્શક પ્રતિભાઓ ગ્રંથ પ્રકાશન બદલ अभारी हाढिशुभेय्छाओ : સૌજન્ય : 'વધમાન રૂપ એન્ડ નિમણિ ગ્રુપ ૪૦-૪૧ વિશાલ શોપીંગ સેન્ટર, સર એમ.વી. રોડ, અંધેરી પૂર્વ મુંબઇ - ૪૦૦૦૬૯. ફોન: ૦૨૨-૨૬૮૩૯૯૧૦ અને સિાન ડીહાઇડ્રેશન વિલેજ - ભોજપરા નેશનલ હાઇવે ૮ બા ગોંડલ - રાજકોટ રોડ ગોંડલ ૩૬૦૩૧૧ જિલ્લો - રાજકોટ સૌરાષ્ટ્ર ફોન : ૦૨૮૨૫ - ૨૨૧૬૮૨, ૨૨૫૨૨૫ Jain Education Intemational Page #195 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રણામી ધર્મના પ્રેરક જ્યોતિર્ધરો વિશ્વની વિદ્યમાન આધ્યાત્મિક વિચારધારાને આધારે એમ જણાય છે કે સત્તરમી સદીમાં જામનગર મુકામે પૂ. દેવચન્દ્રજી મહારાજે પ્રણામી ધર્મની સ્થાપના કરી અને તે પરંપરા ભારતભરમાં તથા ઇરાન, ઇરાક, અરબસ્તાન, નેપાળ, ભૂતાન અને સિક્કીમમાં મહામતિ શ્રી પ્રાણનાથજી દ્વારા પ્રસાર પામી. વિશ્વઐક્ય, વિશ્વકુટુંબકમ્ અને માનવતાલક્ષી બુનિયાદ ઉપર સ્થાન પામેલા આ પ્રણામી ધર્મના આદ્યસ્થાપક અને તેના સંવર્ધનકર્તાઓ ગુજરાતના જ હતા, પણ ઇતિહાસે તેની ખાસ નોંધ લીધી નથી જણાતી. હિંદુ ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાના એકમાત્ર ખ્યાલથી પ્રભાવિત થયેલા આ ધર્મસંગઠને મુઘલ શાસકોને સત્યધર્મ સમજાવવા સતત મથામણ કરી હોવાનું ભાસે છે. તેમનું ધર્મ-અભિયાન નોંધપાત્ર ઘટના છે. ૧૮૫ પ્રણામી ધર્મમાં રાજશ્યામાજીશ્રી કૃષ્ણ અને રાધાના સ્વરૂપ તરીકે પૂજાય છે. તેમના પટ્ટશિષ્યો લાલદાસ સ્વામી, નવરંગસ્વામી અને મહામતિજીએ વેદગ્રંથો કતેબગ્રંથોના અધ્યયન દ્વારા હેમેટિક–સેમેટિક કલ્ચરનો સમન્વય સાધી પ્રણામી ધર્મને વિશ્વફલક ઉપર મૂકીને તેના પ્રચાર-પ્રસાર માટેનું ભગીરથ કાર્ય કર્યું છે. ઉપરાંત સમાજમાં સમરસતા સ્થાપિત કરવા સંતરત્નો-કરુણાસખી, કેસરબાઈ વગેરેએ પ્રયત્નો કર્યા છે. આજે પણ પ્રણામી મંદિરોમાં તેમની અંશાવતાર તરીકે પૂજા થાય છે. પ્રણામી ધર્મના મર્મજ્ઞ અને ઇતિહાસવેત્તા ડૉ. મહેશચંદ્ર પંડ્યા, પ્રાધ્યાપક, સંશોધક અને કવિ તરીકે ગણાયા છે. પંચમહાલ જિલ્લાના બાકોર ગામે તેમનો જન્મ થયો. મોડાસાની વિનયન કોલેજમાં તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના અનુસ્નાતક ઇતિહાસભવનમાં લેક્ચરર, રીડર, પ્રોફેસર, અધ્યક્ષ તરીકે ૩૪ વર્ષ સુધી ઇતિહાસ વિષયનું અધ્યાપન, સંશોધન કર્યું છે અને પીએચ.ડી.ના સંશોધકોના માર્ગદર્શક રહ્યા છે. —ડૉ. મહેશચંદ્ર પંડ્યા ડૉ. પંડ્યાએ ગુજરાત ઇતિહાસ પરિષદ અમદાવાદના ઉપપ્રમુખ અને મંત્રીપદે લાંબો સમય સેવા આપી. ઓલ ઇન્ડિયા હિસ્ટ્રી કલ્ચર સોસાયટી ન્યુ દિલ્હી, સૌરાષ્ટ્ર, કચ્છ ઇતિહાસ પરિષદ, જૂનાગઢ દ્વારા તથા ભારતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા યોજાયેલા સેમિનારોમાં ૬૫ થી વધુ સંશોધન પેપર્સ રજૂ કર્યાં. તેમના કેટલાક મહત્ત્વના સંશોધનલેખો કેટલાંક સામયિકોમાં પણ પ્રગટ થયા છે. ઇતિહાસ, સમાજદર્શન અને ધર્મ સંબંધે તેમનાં વીસેક પુસ્તકો અને બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. સંશોધનક્ષેત્રે મેડલો, પારિતોષિકો, વિશિષ્ટ સમ્માનપત્રો મેળવીને તેઓ ઇતિહાસવિદ તરીકે સારું એવું માનપાન પામ્યા છે. વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે તાજેતરમાં જ મધ્યપ્રદેશના પન્ના મુકામે તેમના માર્ગદર્શન હેઠળ ભારતભરમાં સૌ પ્રથમ પ્રણામી ધર્મનું એક મ્યુઝિયમ આકાર પામ્યું છે. ગૌરવ લેવા જેવી બાબત છે કે, ઓગસ્ટસપ્ટેમ્બર ૨૦૦૭માં અમેરિકાના ટેક્સાસ, સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિના, ન્યૂજર્સી, ન્યૂયોર્ક, જ્યોર્જિયા, મેસેચ્યુસેટ વગેરે રાજ્યોમાં પ્રણામી ધર્મનો પ્રચાર કરી, ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવી આવ્યા છે. પ્રણામી ધર્મનાં તેમનાં પુસ્તકો વિશ્વની પ્રસિદ્ધ લાઈબ્રેરીઓ લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસ-વોશિગ્ટન,` શિકાગો યુનિવર્સિટી તથા હારવર્ડ યુનિવર્સિટીઓની લાઇબ્રેરીમાં સ્થાન પામ્યા છે. ડૉ. પંડ્યા આજે પણ અખબારો અને સામાયિકોમાં ચિંતન-પ્રધાન લેખો લખી સમય સાથે કદમ મિલાવવા સમાજને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. —સંપાદક Page #196 -------------------------------------------------------------------------- ________________ ; ૧૮૬ પ્રણામી ધર્મ (નિજાનંદ સંપ્રદાય)ના આદ્યસ્થાપક નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ (ઈ.સ. ૧૫૮૨ થી ૧૬૫૬) આત્મા તથા પરમાત્મા સનાતન છે. તેમનો સંબંધ પણ સનાતન કે શાશ્વત છે. એ સનાતન સત્યને સમજાવવા માટે ધર્મનો પ્રારંભ થયો હોવાથી ધર્મ પણ સનાતન કહેવાયો. સમયના પરિવર્તન સાથે ધર્મના સિદ્ધાંતોના પ્રતિપાદનમાં પરિવર્તનો થતાં રહ્યાં, જેથી ધર્મને નામે વિકૃતિઓ પ્રવેશી. આવી સ્થિતિને નિવારીને માનવજીવનને ઉન્નત બનાવી સામાજિક સ્તરને ઊંચું લાવવા માટે અનેક મહાન વિભૂતિઓએ સમયે સમયે પ્રગટ થઈને ધર્મના સનાતન પ્રેમ કેન્દ્રિત સિદ્ધાંતોનું પુનઃ સ્થાપન તેમ જ પ્રચારનું કાર્ય કર્યું છે. આવી મહાન વિભૂતિઓમાં ૧૭મી સદીમાં પ્રણામી (નિજાનંદ) સંપ્રદાયના આદ્યસ્થાપક શ્રી દેવચંદ્રજી મહારાજે સાકાર અને નિરાકારથી પરે પરબ્રહ્મ પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને સ્પષ્ટ કરી “તે એક છે અને ક્ષર તેમજ અક્ષરથી પરે હોવાથી અક્ષરાતીત કહેવાય છે” તેમ જણાવી તેમની અનુભૂતિ માટે ‘પ્રેમ’ને સર્વોચ્ચ દર્શાવ્યો છે. વિશ્વજાગણીના પ્રણેતા, માનવસમુદાયના અધ્યાત્મગુરુ, ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને પરમધામના પથદર્શક ધર્માચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજનો જન્મ ઈ.સ. ૧૫૮૨માં પૂર્વે મારવાડ પ્રદેશમાં આવેલા અને હાલ પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં સ્થિત નગર ઉમરકોટના કાયસ્થ પિતા મતુ મહેતા, માતા કુંવરબાઈને ત્યાં થયેલો. સુખી, સંસ્કારી અને પરમ ધાર્મિક પરિવારમાં જન્મેલા દેવચંદ્રજીને ગળથૂથીમાંથી જ કથાશ્રવણનો શોખ લાગ્યો હોવાથી તેઓ નાનપણથી જ ગીતા અને ભાગવતની કથા ધ્યાનથી સાંભળતા. પરિણામે તેમને આધ્યાત્મિક જ્ઞાનપ્રાપ્તિ માટે લગની લાગી. માત્ર અગિયાર વર્ષની કુમળી વયે તેમના મનમાં પ્રશ્નો પેદા થયા. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? અને મારો ભરથાર કોણ છે? એ પ્રશ્નોનો ઉત્તર મેળવવા તેઓ અંતર્મુખી થયા. ઉમરકોટના સંન્યાસી પાસેથી ઉત્તરો મેળવવામાં તેમને નિરાશા ધન્ય ધરા મળી. પિતાજી સાથે ભૂજનગર જઈ પ્રકાંડ પંડિત રાધાવલ્લભી શ્રી પં. હરિદાસ પાસેથી ઉપદેશ સાંભળ્યો ત્યારથી પંડિત હરિદાસજી તેમના મનમાં વસી ગયા હતા. તેથી ઈ.સ. ૧૫૯૯માં માતાપિતાથી છૂપી રીતે, ઘર છોડી તેઓ પં. હરિદાસજીના ચરણોમાં પહોંચી ગયા. ભૂજનગરમાં દેવચંદ્રજીને પં. હરિદાસનું મમત્વભર્યું આધ્યાત્મિક માર્ગદર્શન મળવા લાગ્યું. દેવચંદ્રજી તેમની નિશ્રામાં એકાગ્રચિત્તે રાધા-માધવની ભક્તિ કરવા લાગ્યા. તેથી પ્રસન્ન થઈને હરિદાસે તેમના મસ્તકે વરદ્ હાથ મૂકીને ઈ.સ. ૧૬૦૪માં “ભજ મન શ્રી વૃન્દાવન કુંજવિહારી નિત્ય વિલાસ” ગુરુમંત્ર આપી, સખી ભાવે શ્રી કૃષ્ણનું ભજન કરવાની આજ્ઞા આપી. જોગાનુજોગ તે જ દિવસે માતાપિતાનું મન દુઃખી ન થાય તે હેતુથી માતાપિતાની ઇચ્છા મુજબ લાચારી સાથે લીલબાઈ નામની સુશીલ કન્યા સાથે લૌકિક વિવાહ પણ કરવા પડ્યા, પરંતુ સાધવીહૃદયી લીલબાઈ પણ દેવચંદ્રજીની સાધનામાં બાધક ન બનતાં, સાવધાનીપૂર્વક સંસારી જીવન વ્યતીત કરતાં હતાં. તેથી પ્રભાવિત થઈને પં. હરિદાસે દેવચંદ્રજી પોતાને ઘેર રહીને સારી રીતે સેવા-પૂજા કરી શકે તે હેતુથી તેમને ઘેર બાંકે બિહારીનાં મુગટ, મોરલી અને વાઘા-વસ્ત્રની સેવા પધરાવી આપી. ત્યારથી પ્રણામી મંદિરોમાં વાઘા-વસ્ત્ર અને મુગટ મોરલીની નિષ્ઠાપૂર્વક સેવા-પૂજા કરવામાં આવે છે. પોતાના ઘરમાં જ સેવા-પૂજાની પધરામણી થવાથી દેવચંદ્રજી શ્રદ્ધાપૂર્વક શ્રી કૃષ્ણની પૂજા, ચિંતન, મનન કરવા લાગ્યા. એક દિવસ તેમને શ્રી કૃષ્ણનાં દર્શન કરવા તીવ્ર ઇચ્છા જન્મી. તેઓ ધ્યાનમાં સરી પડ્યા. પ્રણામી ધર્મની માન્યતા પ્રમાણે ધ્યાનમાં ને ધ્યાનમાં શ્રી બાલકૃષ્ણે તેમને વનમાં ગોપબાળો સાથે દર્શન આપી ઘૂઘરીનો પ્રસાદ પીરસ્યો હતો. ધ્યાનમાંથી જાગૃત થયા ત્યારે ધન્યતાનો અનુભવ કરતા હતા. હવે તેમને ખાતરી થઈ હતી કે “હું મારા ભરથારને શોધીને જ રહીશ!'' * * * પૂર્વકાળથી સંતોની પિયરભૂમિ તરીકે પ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ભૂમિ ધાર્મિક ભાવનાઓથી ધબકતી રહી છે. તેના ધબકારા હાલાર વિસ્તારની ધરતીએ પણ ઝીલ્યા. મધ્યયુગમાં હાલાર પ્રદેશનું મુખ્ય શહેર નવાનગર-જામનગર, જામનરેશોના પ્રયત્નોથી ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું રહી ‘છોટી કાશી’ તરીકે પ્રસિદ્ધ હતું. તેથી દેવચંદ્રજીએ ભૂજનગરમાં ૧૦ વર્ષ સુધી Page #197 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૯o. સાધના કરી. તે પછી તેઓ જામનગર આવ્યા. જામનગરના જામનગરમાં પ્રણામી ધર્મનો બીજમંત્ર પ્રાપ્ત થયા પછી શ્યામજી મંદિરમાં શ્રી કૃષ્ણભક્ત ભાગવતાચાર્ય શ્રી કાનજી દેવચંદ્રજી મહારાજે જામનગરને જ કેન્દ્ર બનાવીને ધર્મ-પ્રચાર ભટ્ટ શ્રીમદ્ ભાગવતની નિયમિત કથા કરતા હતા. તેથી શરૂ કર્યો. જામનગરના તત્કાલીન નગરપતિ ગાંગજીભાઈ તેમના દેવચંદ્રજીને તો ભાવતું મળી ગયું. તેમણે ઈ.સ. ૧૬૦૯ (વિ.સં. પ્રથમ શિષ્ય બન્યા. તે પછી ગાંગજીભાઈને ઘેર “ચાકલા' પર ૧૯૬૫ના કારતક માસ)થી નિયમિતપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક બેસીને દેવચંદ્રજી મહારાજ ઉપદેશ આપવા લાગ્યા. તેઓ એકનિષ્ઠાથી કથાશ્રવણનો પ્રારંભ કર્યો અને સતત ૧૪ વર્ષ સુધી ઉપદેશ દરમ્યાન અખંડ બ્રહ્મલીલા, વ્રજલીલા, રાસલીલા, ધ્યાનસ્થ બનીને નિષ્ઠાપૂર્વક કથા સાંભળી. કથા સાંભળતાં પરમધામ અને ૨૫ પક્ષોનાં ગૂઢ રહસ્યો ઉકેલતા હતા. પરિણામે સાંભળતાં તેઓ કૃષ્ણમય બની જતા. એક દિવસે કથા સાંભળતાં તેમની સભામાં ધીમે ધીમે ભક્તોની ભીડ જામવા લાગી. સાંભળતાં ધ્યાનમગ્ન દશામાં તેમને અભુત દિવ્ય તેજપુંજનો દેવચંદ્રજી મહારાજ ગાંગજીભાઈને ઘેર ચાકલા પર બેસીને અનુભવ થયો. એ તેજપુંજમાં તેમને શીતલ, દેદીપ્યમાન, ઉપદેશ આપતા હતા તેથી તે સ્થળ આજે “ચાકલા મંદિર' તરીકે રાસવિહારી શ્રી કૃષ્ણના સાક્ષાત્ સ્વરૂપનું દર્શન થયું! પ્રણામી તથા જે ઘરમાં તેઓ રહેતા હતા તે ઘર આજે પ્રણામી ધર્મમાં ધર્મની માન્યતા પ્રમાણે એ સ્વરૂપે તેમને, તેમના કુમળા માનસમાં ‘રાજમંદિર’ તરીકે પૂજાય છે. જન્મેલા પેલા પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું “તમે પરમધામના નિજાનંદ સ્વામીની જબાનમાં જાદુ હતો તેથી સેંકડો લોકો શ્યામજીનું સ્વરૂપ છો. તમારામાં શ્રીકૃષ્ણનો આવેશ અને સુંદરી તેમની સભામાં ઊભરાવા લાગ્યાં. ભક્તજનો તેમનાં વ્યાખ્યાનો સખીનો આત્મા સમાયેલ છે. એ ઉપરાંત તે સ્વરૂપે તેમને દરમ્યાન સાક્ષાત્ વ્રજલીલાનો અનુભવ કરતા હતા તેથી જગતના આદિ–અંતનું રહસ્ય, નાશવંત જગતમાં આવવાનું જામનગરની એ લીલાને પ્રણામી ધર્મમાં “જાગણીના બ્રહ્માંડની કારણ, માયાનું બળ, શ્રીમદ્ભાગવત મહાપુરાણ સહિતના લીલા' કહેવામાં આવે છે. ભક્તજનોની ભારે ભીડને કારણે ધર્મગ્રંથોનાં ગૂઢ રહસ્યો વગેરે સમજાવીને, તેમને પ્રણામી ધર્મનો ગાંગજીભાઈના ઘરનું મેદાન ધર્મપ્રચાર માટે સાંકડું પડવા લાગ્યું, પરમપાવન બીજમંત્ર “તારતમ મંત્ર' આપ્યો અને એ સ્વરૂપ શ્રી તેથી . ૧૬૮૭ (ઈ.સ. ૧૯૩૧)ના કારતક માસમાં તેમણે દેવચંદ્રજીના હૃદયમાં સમાવિષ્ટ થઈ ગયું. ત્યારથી દેવચંદ્રજીને ગાંગજીભાઈના ઘેરથી ધર્મપ્રચારનું સ્થળ બદલીને જામગરની ક્ષર, અક્ષર અને અક્ષરાતીત, વ્રજ, રાસ અને પરમધામનાં ગૂઢ શહેરની સીમમાં આવેલા સમીના વૃક્ષ પાસે, બગીચાને નામે રહસ્યો તથા ક્ષણભંગુર જગતની રચનાનું મહાકારણ સમજાવા ઓળખાતી વિશાળ જમીન પર વિશાળ મંદિર બંધાવી લાગ્યું અને તેથી શ્રી દેવચંદ્રજી મહારાજે ઈ.સ. ૧૯૨૨માં ધર્મપ્રચારનું કાર્ય ચલાવ્યું. એ મંદિર એટલે પ્રણામી ધર્મની પરમ લૌકિક અર્થમાં પ્રણામી ધર્મની સ્થાપના કરી. પાવન તીર્થભૂમિ ‘આદ્ય ધર્મપીઠ'! આમ ઈ.સ. ૧૬૩૧માં એ દિવ્ય સ્વરૂપ દેવચંદ્રજીના તનમાં સમાઈ ગયું તેથી જામનગર મુકામે પ્રણામી ધર્મની આદ્યપીઠની સ્થાપના સદ્દગુરુ તેમની દિવ્યદૃષ્ટિ ખૂલી ગઈ. તેમના મનમાં પેદા થતા તમામ શ્રી દેવચંદ્રજી મહારાજે કરી. પ્રણામી ધર્મની માન્યતા પ્રમાણે પ્રશ્નોના જવાબ તેમને પોતાના ભીતરમાંથી મળવા લાગ્યા. તેથી દેવચંદ્રજી મહારાજે એ ભૂમિ પર ખીજડા ઊગાડ્યા હોવાથી એ તેમનાં તન અને મન પ્રકાશમાન બની ગયાં. તેમના આત્માનો મંદિર આજે પણ “ખીજડા મંદિર' તરીકે પ્રસિદ્ધ છે અને આજે “નિજ આનંદ' સર્વત્ર ફેલાવા લાગ્યો. તેમના દ્વારા નિજાનંદ પણ એ સ્થળે એ ખીજડા મોજૂદ છે. પ્રણામી શ્રદ્ધાળુઓ સ્વરૂપ’ વિશ્વમાં પ્રગટ થયું. તેથી દેવચંદ્રજી મહારાજ શ્રદ્ધાપૂર્વક તેની પૂજા કરી પાવન બને છે ! નિજાનંદાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા અને તેમણે પ્રચારેલો સંપ્રદાય ‘નિજાનંદ સંપ્રદાય” તરીકે પ્રસિદ્ધ થયો, પરંતુ પરમધામમાં ધામધણી પૂર્ણબ્રહ્મ અક્ષરાતીતને બ્રહ્માંગનાઓ નિત્યપ્રતિ - ઈ.સ. ૧૬૩૧માં પ્રણામી ધર્મની આદ્યપીઠની સ્થાપના હૃદયપૂર્વક પ્રણામી કરી ધન્યતા અનુભવતી હોવાથી નિજાનંદ થઈ તે સમયે જામનગરના રાજા જામ જસાજીના દરબારમાં સંપ્રદાયને વિશાળ સ્વરૂપ આપીને મહામતિ શ્રી પ્રાણનાથજીએ કેશવરામ ઠાકુર ધર્મપ્રેમી દિવાન હતા. કેશવરામ ઠાકુર અને તેને દેશવિદેશમાં પ્રણામી ધર્મ તરીકે પ્રચાર્યો. ગાંગજીભાઈ સગા થતા હતા તેથી કેશવરાય ઠાકુરનાં પરિવારજનો પણ પ્રણામી ધર્મમાં દીક્ષિત થવા લાગ્યાં. કેશવરાયના પુત્ર ગોવર્ધનરાય દેવચંદ્રજી મહારાજના સત્સંગની Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ધન્ય ધરા રહસ્યમયી વાતો કુટુંબીજનોને કહેતા હતા. તેથી તેમના વિશ્વ પ્રણામી ધર્મના બોધક મહામતિ નાનાભાઈ મિહિરાજ ઠાકુર હર્ષઘેલા બની નિજાનંદ સ્વામીનાં શ્રી પ્રાણનાથજી દર્શન કરવા, મોટાભાઈની આંગળી પકડી સત્સંગ સભામાં પહોંચી ગયા અને તેમના ચરણોમાં પ્રણામ કરી કૃતાર્થ થયા. તેજ પ્રણામી ધર્મના મહાન સમયે માત્ર ૧૨ વર્ષની કિશોરવયના મિહિરાજને જોઈને, પ્રવર્તક અને વિશ્વધર્મના બોધક શ્રી દેવચંદ્રજી મહારાજે તે બાળકમાં બિરાજમાન પરમધામની પ્રાણનાથજીનો જન્મ, સૌરાષ્ટ્રના સત્તા-જોસ-નૂર સમી ઈન્દ્રાવતીની વાસના પરખીને પોતાનો હાલાર પ્રદેશમાં “છોટીકાશી” તરીકે વરદ્હસ્ત મિહિરાજના મસ્તક પર મૂકી, વિ.સં. ૧૮૮૭ના સુપ્રસિદ્ધ જામનગરમાં ઈ.સ. માગસર સુદ ૯ને દિવસે “તારતમ મંત્ર' આપીને કિશોર, ૧૬૧૮ના ઓક્ટોબરની છઠ્ઠી મિહિરાજને પ્રણામી ધર્મની દીક્ષા આપી. આમ એ સ્થળ એ બે તારીખે જામનગર રાજ્યના શાસક મહાન વિભૂતિઓનું “ગુરુ-શિષ્ય” તરીકે અદ્ભુત મિલન થયું. જામ જસાજીના દિવાન, સૂર્યવંશી ત્યારબાદ એ મિહિરાજે ગુરુપ્રતાપે, પ્રણામી ધર્મના મહાન ક્ષત્રિય પિતા કેશવરામ ઠાકુર અને ધર્મપ્રચારક બનીને પ્રણામી ધર્મને વિશ્વવ્યાપક બનાવી, માતા ધનબાઈને ત્યાં થયેલો. તેમનું મૂળ નામ મિહિરાજ ઠાકુર વિશ્વધર્મની બુનિયાદ સ્થાપી. હતું. બાલક મિહિરાજને પરમધાર્મિક માતા ધનબાઈના ધાર્મિક સંસ્કારો ગળથુથીમાંથી જ મળેલા. તેથી માત્ર ૧૨ વર્ષની કિશોર વયે જ મિહિરાજને સદગુરુપ્રાપ્તિની તાલાવેલી લાગેલી. પ્રણામી ધર્મની દીક્ષા લીધા બાદ મિહિરાજનો ગુરુ એ અરસામાં પ્રણામી ધર્મના આધસ્થાપક શ્રી દેવચંદ્રજી પ્રત્યેનો પૂજ્યભાવ વધવા લાગ્યો. બીજીબાજુ ૨૫ વર્ષ સુધીની મહારાજ જામનગરમાં જ કથા-સત્સંગ કરતા હતા. એક મિહિરાજની ગુરુભક્તિ, ધર્મપ્રેમ અને ધર્મ સમજવાની સૂઝબૂઝને દિવસે મિહિરાજના મોટાભાઈ ગોવર્ધનરાય માત્ર ૧૨ વર્ષના પરખીને દેવચંદ્રજી મહારાજે પોતાની જીવનલીલા સંકેલી લેતાં કિશોર મિહિરાજને કથા સાંભળવા લઈ ગયા. મિહિરાજે પહેલાં તેમને ઉપદેશ આપ્યો કે, “મિહિરાજ તમારામાં દેવચંદ્રજી મહારાજના ચરણોમાં પ્રણામ કર્યા ત્યારે દેવચંદ્રજીએ પરમધામની દિવ્ય શક્તિઓ બિરાજમાન છે. આ મિથ્યાજગતના પ્રથમ દૃષ્ટિએ જ મિહિરાજમાં રહેલી દિવ્યશક્તિ પરખી લઈને, જીવોનો ઉદ્ધાર તમારા દ્વારા થશે. પરમધામની બ્રહ્માંગનાઓ આ તેમને પ્રણામી ધર્મની દીક્ષા આપી અને તેમના મસ્તક પર મિથ્યા જગતનો ખેલ જોવા આવી છે. તેમને જગાડીને પરમધામ વરદહાથ મૂકી જણાવ્યું કે “મિહિરાજ! તમારામાં પરમધામની લાવવાની જવાબદારી હું તમને સોંપું છું. વર્ણભેદ, ધર્મભેદ, દિવ્ય શક્તિ સમાયેલી છે. પૂર્ણબ્રહ્મ પરમાત્માએ તમને આ પ્રદેશભેદ, લિંગભેદ રાખ્યા વિના સૌને ઉપદેશ આપી જાગૃત જગતમાં પ્રણામી ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા માટે મોકલ્યા કરજો અને રાજકુળોમાં રહેતી સુકુમાર-સાકુંડલ સંખીઓ છે.” એમ કહી બાળક મિહિરાજને પ્રણામી ધર્મના પ્રચાર(ઔરંગઝેબ અને છત્રસાલ મહારાજા)ને સત્યધર્મ તમારા દ્વારા પ્રસારની જવાબદારી અર્થાત્ પ્રણામી ધર્મનો વારસો સોંપ્યો! સમજાશે. એમને અદ્વૈતનો માર્ગ તમારે ચીંધવાનો છે.” આમ ત્યારથી મિહિરાજ દેવચંદ્રજી મહારાજની કથામાં નિયમિત જવા દેવચંદ્રજી મહારાજે પોતાની સાધનાની તમામ મૂડી, ધર્મદર્શન, લાગ્યા. આધ્યાત્મિક જ્ઞાનની ચાવી શિષ્ય મિહિરાજને સોંપીને વિ.સં. પ્રણામી ધર્મની દીક્ષા લીધા પછી મિહિરાજનો અંતરાત્મા ૧૭૬૨ (ઈ.સ. ૧૬૫૬)ના ભાદરવા વદ-૧૪ના રોજ નશ્વરદેહ જાગૃત થયો. લૌકિક વિષયો પ્રત્યે તેમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. છોડી, પ્રકાશપુંજમાં વિલીન થઈ ગયા. જગત તેમને દાવાનળ સમ ભાસવા લાગ્યું. મન, વચન અને શ્રી દેવચંદ્રજી મહારાજે જામનગરમાં આધજાગણી પીઠ કાયાથી માયાનો ત્યાગ કરી, આત્માને નિર્મળ બનાવવા તેઓ ખીજડા મંદિરની સ્થાપના કરીને સતત ૩૪ વર્ષ સુધી ધર્મ- બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધની જેમ પોતાના શરીરને ભારે પ્રચારનું મહાન કાર્ય કરી પ્રણામી ધર્મની બુનિયાદને મજબૂત કષ્ટ આપવા લાગ્યા. આહાર પણ ઓછો કર્યો. તેમને લાગ્યું કે બનાવી છે. સાક્ષાત્કાર આડે આસક્તિ પ્રબળ બનીને આવે છે. તેમાંથી મુક્ત અસ્તુ. - થવા તેમણે સઘળી મિલ્કત ગુરુચરણે ધરી દીધી અને ગુરુજીને Jain Education Intemational Page #199 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દોષો દૂર કરી સાક્ષાત્કાર કરાવવા વેનંતી કરવા લાગ્યા, ત્યારે ગુરુજીએ ઉપદેશ આપતાં કહ્યું કે “અધીરા થવાય નહીં, સમય આવે આપની તમામ મનોકામના પૂર્ણ થશે.'' ત્યારથી મિહિરાજ લૌકિક કાર્યો કરતાં કરતાં ધ્યાનપૂર્વક ચિંતન, મનન અને અધ્યયન કરવા લાગ્યા. એવે સમયે ઈ.સ. ૧૯૫૬માં સદ્ગુરુ શ્રી દેવચંદ્રજીએ મિહિરાજ ઠાકુરને ‘નાદપુત્ર’ તરીકે જાહેર કરીને પ્રણામી ધર્મના પ્રચાર-પ્રસાર સહિતની તમામ જવાબદારી સોંપી આ નશ્વર જગતમાંથી હંમેશને માટે પોતાની ઇહલીલા સંકેલી લીધી. તે પછી ગુરુપુત્ર બિહારીજીને ગુરુગાદી સોંપીને શ્રી મિહિરાજે જામનરેશના કારભારી તરીકેનું કાર્ય સ્વીકારી લીધું. મિહિરાજ ઠાકુર કારભારીની ફરજ બજાવતાં બજાવતાં ધર્મના પ્રચારનું કાર્ય પણ કરતા હતા. દરમ્યાન સદ્ગુરુ દેવચંદ્રજી પ્રત્યેના પૂજ્યભાવથી પ્રેરાઈને તેમની સ્મૃતિમાં ભંડારો કરવા તેમણે સામગ્રી એકઠી કરી ત્યારે ચુગલીખોરોએ જૂઠી ફરિયાદ કરી કે “મિહિરાજે રાજ્યના ભંડારમાંથી સામગ્રી ચોરી છે.” તેથી તેમની ધરપકડ કરી ઈ.સ. ૧૬૫૮માં તેમને નજરકેદ કરવામાં આવ્યા. મિહિરાજને ભારે આઘાત લાગ્યો. જેલમાં તેઓ સદ્ગુરુનો વિરહ કરતાં કરતાં વિલાપ કરવા લાગ્યા. વિરહનો અગ્નિ, વિલાપની શીતલતા અને પ્રેમની ઉત્કટતાથી તેમના હૃદયમાં ભારે ઘમસાણ મચ્યું. તેવે સમયે તેમને દિવ્યપ્રકાશનાં દર્શન થયાં અર્થાત્ તેમને પૂર્ણબ્રહ્મ પરમાત્માએ સદ્ગુરુ સ્વરૂપે દર્શન આપ્યાં. તેમના હૃદયરૂપી સાગરમાંથી અમૃતઝરણાં સમી શબ્દાતીત વાણીનો દિવ્ય પ્રવાહ વહેવા લાગ્યો અને આમ વિકટ સાધનાને અંતે ૪૦ વર્ષની ઉંમરે, તેમના હૃદયમાં પૂર્ણબ્રહ્મ પરમાત્માનું સાક્ષાત્ સ્વરૂપ બિરાજમાન થયું અને ત્યારથી પ્રણામી ધર્મના પાવનગ્રંથ 'તારતમ સાગર'માં સમાવિષ્ટ દિવ્યવાણીના અવતરણનો પ્રારંભ થયો. * * * જામનગરની જેલમાં દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયા પછી તેઓ પ્રણામી ધર્મના પ્રચારકાર્યમાં લાગી ગયા. જૂનાગઢ, દીવ, પ્રભાસપાટણ, પોરબંદર, કચ્છ-માંડવી, નલિયા, લાઠી, ઠઠ્ઠાનગરમાં પ્રણામી ધર્મનો પ્રચાર કરતાં કરતાં અરબસ્તાન પહોંચ્યા. અરબસ્તાનમાં મસ્કત, અબ્બાસી વગેરે બંદરોએ રહેતા લોહાણા વેપારી પરિવારોમાં ધર્મપ્રચાર કરી કોગ બંદર, લાઠી બંદર, ઠઠ્ઠાનગર, નલિયા, ધોરાજી, ઘોઘા બંદર, સુહાલી થઈને ધર્મપ્રચાર કરતાં કરતાં તેઓ સુરત આવી પહોંચ્યા ઈ.સ. ૧૬૭૩. સુરતમાં ૧૭ માસ સુધી ધર્મપ્રચાર કર્યો. તે દરમ્યાન ૧૮૯ સુરતમાં તેમના ૩૦૦૦ જેટલા અનુયાયીઓ એકઠા થયા હતા. તેમની લાગણીને માન આપીને તેમણે સુરતમાં જ ઈ.સ. ૧૬૭૩માં પ્રણામી ધર્મના બીજા તીર્થધામ ‘જાગણીપીઠ'ની સ્થાપના કરી જે ‘નાદપીઠ' તરીકે પણ ઓળખાય છે. ‘નાદપીઠ’ની સ્થાપના વખતે શ્રી મિહિરાજ ઠાકુરને તથા તેમનાં ધર્મપત્ની તેજકુંવરને સિંહાસન પર બેસાડીને સુરતના પરમધાર્મિક શ્રી ભીમભટ્ટે તેમની આરતી ઉતારી ત્યારથી પ્રણામી ધર્મમાં શ્રી મિહિરાજ ઠાકુર ‘મહામતિ શ્રી પ્રાણનાથ' તરીકે અને તેમનાં ધર્મપત્ની તેજકુંવર ‘શ્રી બાઈજૂરાજ’ તરીકે ઓળખાય છે. સુરતમાં ૧૭ માસ ધર્મપ્રચાર કર્યો. એ અરસામાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના અત્યાચારો પરાકાષ્ટાએ પહોંચ્યા હતા. તે ‘ઇસ્લામ’, ‘મુસલમાન’ કે ‘કુરાન’નો સાચો અર્થ સમજ્યા વગર બિન ઇસ્લામી પ્રજા પર જુલમ ગુજારતો હતો. તેને ‘ઇસ્લામ’– ‘મુસલમાન’ અને ‘કુરાન'નો સાચો અર્થ સમજાવવા માટે પ્રાણનાથજીએ સુરતમાંથી ૫૦૦ અનુયાયીઓ સાથે ઈ.સ. ૧૬૭૪માં પગપાળા દિલ્હી જવા ધર્મકૂચ આરંભી. સુરતથી અમદાવાદ, સિદ્ધપુર, પાલનપુર, મેરતા, મથુરા, વૃન્દાવન અને આગ્રા થઈ ઈ.સ. ૧૬૭૭માં તેઓ દિલ્હી પહોંચ્યા, પરંતુ એ અરસામાં હરિદ્વારમાં પ્રસિદ્ધ કુંભમેળો ભરાયો હતો તે જાણીને મહામતિ શ્રી પ્રાણનાથ પોતાના શિષ્યો સાથે હરિદ્વાર ગયા. હિરદ્વારમાં તેમણે રામાનુજ, નિમાનુજ, વિષ્ણુશ્યામ, મધ્વાચાર્ય વગેરે સંપ્રદાયોના આચાર્યો તથા દશનામીઓ, ષડ્દર્શનીઓના આચાર્યો–સાધુ-સંતો સાથે શાસ્ત્રાર્થ કરી આચાર્યો અને સાધુસંતોને પ્રણામી ધર્મની પદ્ધતિ સમજાવીને તમામને સંતોષ આપ્યો. તેથી પ્રણામી ધર્મની માન્યતા પ્રમાણે પ્રાણનાથજીને હરિદ્વારમાં જ ‘નિષ્કલંક બુદ્ધાવતાર' જાહેર કરવામાં આવ્યા અને ત્યારથી પ્રણામી ધર્મમાં ‘બુદ્ધશકે'નો પ્રારંભ ગણવામાં આવે છે. હરિદ્વારમાં ૪ માસ સુધી ધર્મપ્રચાર કર્યા પછી તેઓ પુનઃ દિલ્હી આવી, પોતાનો ધર્મસંદેશ ઔરંગઝેબને પહોંચાડવા, પોતાના ૧૨ મરજીવા શિષ્યો (જેમાં બે મુસ્લિમો પણ હતા– શેખબદલ અને મુલ્લા કાયમ)ને તૈયાર કર્યા. એ શિષ્યોએ મરણિયા બનીને, દિલ્હીના જુમા મસ્જિદના ઇમામ મારફતે ઔરંગઝેબની મુલાકાત લીધી અને જણાવ્યું કે “અમે આપની સમક્ષ ઇમામ મહેદી પ્રગટ્યાના સમાચાર લઈને આવ્યા છીએ. કયામતનો દિવસ નજીક આવી ગયો છે. તેની બધી નિશાનીઓ પ્રત્યક્ષ થઈ ગઈ છે. આત્માને જાગૃત કરી હિંદુ ધર્મ પરના Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ધન્ય ધરા અત્યાચારો બંધ કરો. ખુદાની રહેમ માટે તમારા દિલમાં રહેમ તેમને વિજયી તલવાર ભેટ આપી, તેમના ભાલમાં રાજતિલક સ્થાપો. મંદિર-મસ્જિદ ખુદાની બંદગી માટેનાં સ્થાનકો છે. આ કરી, “શ્રી, સરસ્વતી અને વિજયશ્રી પ્રાપ્ત કરી હિંદુધર્મ અને સમજવા માટે અમારા ગુરુ પ્રાણનાથ જે દિલ્હીમાં બિરાજમાન સંસ્કૃતિનું રક્ષણ કરવા” આશીર્વાદ આપ્યા. છત્રસાલ, મઉથી છે તેમને મળો.” પ્રાણનાથજીના ૧૨ શિષ્યોની જોશીલી રાજધાની પના ખસેડીને, પનામાંથી પ્રાણનાથજીને સરસેનાપતિ જબાનમાં થયેલી રજૂઆત સાંભળી પ્રભાવિત થઈને બાદશાહને તરીકે હાથી પર બેસાડી, સેનાના અગ્રભાગે રાખી ઔરંગઝેબ પ્રાણનાથજીને મળવાની ઇચ્છા પણ થઈ, પરંતુ કાચાકાનના સામે લડી લેવા મેદાને પડ્યાં. ભગવાનદાસ ગુપ્ત તેમના શોધ બાદશાહને તેના અધિકારીઓએ ગેરમાર્ગે દોર્યો તેથી પ્રાણનાથજી પ્રબંધ “બુંદેલ કેસરી મહારાજા છત્રસાલ બુંદેલા'માં નોંધે છે તેમ, અને ઔરંગઝેબની મુલાકાત શક્ય ન બની. પ્રાણનાથજીએ ૧૬ પ્રાણનાથના શુભ આશીર્વાદથી છત્રસાલ મહારાજાએ માસ સુધી દિલ્હીમાં રોકાઈને ઔરંગઝેબ સાથેની મુલાકાત માટે ઔરંગઝેબની હકૂમતનાં નાનાં-મોટાં બાવનથી વધુ રાજયો પ્રયત્નો કર્યા પરંતુ તે નિષ્ફળ જતાં હિંદુ ધર્મના રક્ષણ માટે, હિંદુ જીતીને હિંદુધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કર્યું હતું. પોતાના શિષ્યધર્મના રાજાઓને લલકારવા દિલ્હીથી તેઓ નીકળી પડ્યા! રાજાના સૈન્યમાં સામેલ થઈ તેને વિજય પ્રાપ્ત કરાવનાર, દિલ્હીથી કામા પહાડી, કામવન થઈ આમેર આવી, મહામતિ પ્રાણનાથજી વિશ્વમાં પ્રથમ અજોડ-અદ્વિતીય ગુરુ હતા. આમેરના રાજા વિષ્ણુસિંહને હિંદુધર્મના રક્ષણ માટે સમજાવ્યો. મહામતિ પ્રાણનાથજીએ ૧૯૯૩થી ૧૯૯૪ સુધીનાં અગિયાર પણ તે તૈયાર ન થયો. આમેરથી સાંગાનેર, ઉદેપુર, મંદસોર, વર્ષો પોતાના પ000 શિષ્યો સાથે પનામાં જ રહ્યા અને ઔરંગાબાદ, બુઢાનપુર, આકોટ, કાપિસ્તાન, એલચપુર, દેવગઢ, પનામાં જ પ્રણામી ધર્મના અનુપમ તીર્થધામ “મુક્તિપીઠ'ની રામનગર, ગઢા, અગરિયા વગેરે રાજ્યોમાં ગયા. તે રાજ્યોના સ્થાપના કરી. આજે પણ પન્ના પ્રણામી જગતમાં પરમ પાવન રાજાઓ અને યોદ્ધાઓને ઔરંગઝેબ સામે ધર્મયુદ્ધ ખેલી લેવા આંતરરાષ્ટ્રીય તીર્થધામ “શ્રી પદ્માવતીપુરીધામ–મુક્તિપીઠ' તરીકે લલકાર્યા, પરંતુ કોઈ રાજપૂત બચ્ચો તૈયાર ન થયો ત્યારે પ્રાણનાથજી અગરિયાથી પના આવ્યા અને પન્નાથી બુંદેલ કેસરી મહારાજા છત્રસાલની રાજધાની મઉમાં પહોંચી ગયા. એ મહામતિ પ્રાણનાથ હિંદુધર્મના રક્ષણ માટે ઝઝૂમતા રહ્યા સમયે મહારાજા છત્રસાલ શિવાજી છત્રપતિને સમર્થ રામદાસ તેની સાથે સમાજસુધારણા માટે પણ મથતા રહ્યા. તેમણે ગુરુ મળ્યા હતા તેવા સમર્થ ગુરુની શોધમાં હતા. છત્રસાલના સ્ત્રીશક્તિને જાગૃત કરી પ્રણામી ધર્મમાં દીક્ષા આપી. પરિણામે પૂર્વજો મુઘલ શહેનશાહોના ધર્માધ શાસન સામે લડતા આવ્યા કેસરબાઈ પ્રણામી ધર્મની ‘આદ્યપીઠ ખીજડા મંદિર’– હતા તે પરંપરા છત્રસાલે ઔરંગઝેબ સામે પણ ચાલુ રાખી હતી. જામનગરનાં પ્રથમ આચાર્યા બન્યાં તથા કૌશલ્યા, લાડકુંવરી, આમ અધર્મની સામે લડવાના સમાન ધ્યેય વાળી બે વિભૂતિઓ માનબાઈ, લાલબાઈ પ્રસિદ્ધ સંત બની શક્યાં. જન્મપ્રધાન એકબીજાની શોધમાં હતી તેવે વખતે મહામતિ પ્રાણનાથજી મઉ બનેલી વર્ણવ્યવસ્થાને લીધે આચરવામાં આવતી અસ્પૃશ્યતાને પહોંચી ગયા અને મીની તિનિ દરવાજે એ બે મહાન દૂર કરીને કોઈપણ ભેદભાવ વગર પ્રણામી ધર્મમાં સૌને સમાન વિભૂતિઓનું અદ્ભુત ઐતિહાસિક મિલન થયું ઈ.સ. ૧૬૮૩માં. તક આપી, જેથી આજે પણ પ્રણામી ધર્મનાં મંદિરો અને શ્રી પ્રાણનાથજીએ છત્રસાલ મહારાજાને, દિલ્હીમાં મેળાવડાઓમાં દલિતો ગૌરવભેર મહત્ત્વનાં સ્થાન પામી દર્શનઔરંગઝેબને સત્યધર્મનું આચરણ કરી બિનઈસ્લામીઓ પર પ્રસાદનો લાભ મેળવે છે, એટલું જ નહીં, ધર્મમાં દીક્ષિત થનાર ધર્મને નામે અત્યાચારો ન કરવાનું સમજાવવા કરેલા પ્રયત્નો સૌનાં ‘વર્ણમૂલક જાતિ આધારિત' નામો દૂર કરી ધર્મમૂલક તથા દિલ્હીથી મઉ સુધી વચ્ચે આવતાં રાજપૂત રાજ્યોના ‘સુંદરસાથ’ નામ આપી વર્ણવિહીન સમાજરચના ચરિતાર્થ કરી રાજાઓ અને યોદ્ધાઓને હિંદુધર્મ તથા સંસ્કૃતિનું રક્ષણ કરવા બતાવી છે. એ ઉપરાંત હિંદુ-મુસ્લિમ વચ્ચેનો વેરભાવ દૂર લલકાર્યા હતા તે સઘળી બાબતોથી વાકેફ કર્યા અને કોઈ કરવા ધર્મદ્વારા સૌને ઊંચી સમજ આપતાં જણાવ્યું કે “હિંદુહિંદુરાજા હિંદુધર્મનું રક્ષણ કરવા તૈયાર ન થયા તેનું દુઃખ વ્યક્ત મુસ્લિમ એક જ માટીની પેદાશ છે.” તેથી પ્રણામી ધર્મમાં કર્યું. તે સાંભળીને છત્રસાલજીનાં રૂવે રૂવાં ખડાં થઈ ગયાં. મુસલમાનો જોડાવા લાગ્યા હતા. તેની પ્રતીતિરૂપે આજે પણ તેઓએ પ્રાણનાથજીનું શિષ્યત્વ સ્વીકારી લીધું અને પ્રાણનાથે પનાના પ્રણામી મંદિરની દીવાલો પર પ્રણામી ધર્મનો ‘તારતમ Jain Education Intemational Page #201 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મંત્ર' અને ઇસ્લામ ધર્મની ‘લમા' કોતરાયેલા જોવા મળે છે. આમ મધ્યયુગીન ભારતીય સમાજમાંથી દૂષણો દૂર કરવા તેમણે પ્રયત્નો કર્યા હતા. * * * મહામતિ કહેતા કે “મનુષ્ય સંકુચિતતાથી પર થઈ વિચારે તો તેને સમજાશે કે બધા જ ધર્મો આખરે તો એક જ પરમ સત્યને ભજે છે.' તેમણે વેદ અને કતેબ પ્રકારના ગ્રંથો એકેશ્વરવાદની વાત કરે છે એમ કહી સંપ્રદાયનાં મંદિરોમાં અને પ્રાર્થના સભાઓમાં કુરાન-પુરાનનું અધ્યયન-ચર્ચા દાખલ કરી, ઈશ્વર-અલ્લાહનું સમ્માન કર્યું. પોતાની ધર્મયાત્રા દરમ્યાન દિલ્હીમાં ૧૬ માસ રોકાઈને ઔરંગઝેબને સત્યધર્મનું દર્શન કરાવવા પ્રયાસ કર્યો. હરિદ્વારમાં ધર્માચાર્યો–સાધુસંતો સાથે શાસ્ત્રાર્થ કરી પ્રણામી ધર્મ પદ્ધતિ સમજાવી, નિષ્કલંક બુદ્ધ તરીકે જાહેર થયા અને વિજયાનંદજી બુદ્ધ શક’ની સ્થાપના કરી. પ્રાણનાથજીએ હિંદુ ધર્મ, ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મ વગેરે ધર્મોના ધુરંધરોને જણાવ્યું કે “જો તેઓ પોતાના ધર્મનું બાહ્ય સ્વરૂપ છોડી વાસ્તવિક સ્વરૂપ સમજે તો સમજાશે કે બધા જ ધર્મો એક વિશ્વ ધર્મનાં અવિભાજ્ય અંગો છે.'' તેમણે યહુદીઓના તૌરેત’, દાઉદના અનુયાયીઓનો ‘જંબૂર’, ખ્રિસ્તીઓનું ‘બાઇબલ’, મુસલમાનોનું ‘કુરાન’ અને હિંદુઓના વેદ-ઉપનિષદો અર્થાત્ પશ્ચિમની દુનિયાના સેમેટિક સંસ્કૃતિના કહેબ ગ્રંથો અને પૂર્વના દેશોના હેમેટિક સંસ્કૃતિના વેદ ગ્રંથોનું ગહન અધ્યયન કરી સિદ્ધ કર્યું કે “અંતે સર્વ ધર્મોનો સાર એક જ છે, બધા જ ધર્મો એક જ પરમાત્માના સંદેશા છે અને માનવ માત્ર એક જ પૂર્ણબ્રહ્મ પરમાત્માના પાવન અંશો છે, માટે વિશ્વમાં એક જ ધર્મ હોઈ શકે અને તે માનવધર્મ” એમ કહી તમામ ધર્મોના સારભૂત તત્ત્વોનો સમન્વય સાધી ઉદારમતવાદી, પ્રેમકેન્દ્રી, માનવતાવાદી પ્રણામી ધર્મનો પ્રચાર કરી, પ્રાણનાથજીએ મધ્યયુગમાં વિશ્વધર્મનો માર્ગ ચીંધી, વિશ્વધર્મની બુનિયાદ ખડી કરી, પ્રણામી ધર્મને વિશ્વધર્મનું સ્વરૂપ બહ્યું હતું. પ્રણામી જગતનું અણમોલ સ્ત્રીરત્ન શ્રી તેજકુંવરશ્યામા સતીઓ અને સંતોની પરમપાવન પિયરભૂમિ સૌરાષ્ટ્ર વિશ્વને અનેક સ્ત્રીરત્નોની ભેટ ધરી છે. ગંગાસતી, પાનબાઈ, ડાલીબાઈ, સતી તોરલ, સતી લોયણ અને જેમનાં પરમપાવન દર્શન માત્રથી નેત્ર ઠરતાં હતાં તેવાં, પ્રણામી જગતના અણમોલ રત્નસમાં તેજકુંવર ! તેજકુંવરનો જન્મ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ધોરાજી ગામે શ્રી રાધા-કૃષ્ણના પરમ ઉપાસક, લુહાણા વીરજી ભાણજીને ત્યાં વિ.સં. ૧૬૯૯ (ઈ.સ. ૧૬૪૩)ના ચૈત્ર સુદિ પૂર્ણિમાને દિવસે થયો હતો. ૧૯૧ વીરજી ભાણજી મોટી ઉંમર સુધી નિઃસંતાન હતા. કોઈક સંતે તેમનું ભવિષ્ય ભાખ્યું હતું કે, “તમારે ઘેર સાક્ષાત્ રાધિકા મહારાણી પુત્રીરૂપે પ્રગટશે અને તેના વિવાહ માટે તેનો પતિ પોતે તમારે ઘેર આવશે.” એ ભવિષ્યવાણી સાચી ઠરી હોય તેમ, જામનગર રાજ્યના દીવાન કેશવરાયના પુત્ર અને પાછળથી પ્રણામી ધર્મમાં પ્રાણનાથજી તરીકે પ્રસિદ્ધ થયેલા શ્રી મિહિરાજ ઠાકુરે, ધોરાજી મુકામે આવીને તેજકુંવરનો કર ગ્રહણ કર્યો હતો. તે પછી તેજકુંવરે મિહિરાજ ઠાકુરના ગુરુ દેવચંદ્રજી મહારાજ પાસેથી પ્રણામી ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી. દેવચંદ્રજી મહારાજે, મિહિરાજ ઠાકુરની સાથે રહીને, તેજકુંવરને પ્રણામી ધર્મના પ્રચાર-પ્રસારના કાર્યમાં લાગી જવા ઉપદેશ આપ્યો હતો. ત્યારથી મિહિરાજ ઠાકુર અને તેજકુંવરની જુગલ જોડી પ્રણામી ધર્મનું પ્રચાર કાર્ય તન, મન અને ધનથી કરી રહ્યાં હતાં. મિહિરાજ ઠાકુર જામનગરના રાજા જામ સતાજીના દીવાન હતા ત્યારે ગુજરાતના સૂબેદાર કુતુબખાનને, જામ સતાજી, જકાતરૂપે ૯ લાખ કોરી આપી શક્યા ન હતા. તેથી કુતુબખાને દીવાન મિહિરાજને, જકાત ન ભરાય ત્યાં સુધી બાનમાં રાખ્યા હતા, પરંતુ જામ રાજા નિયત સમય સુધીમાં જકાત ન ભરી શક્યા તેથી શરત મુજબ મિહિરાજનો વધ કરવાનો સમય નજીક આવ્યો. જો મિહિરાજનો વધ થાય તો પ્રણામી ધર્મના પ્રચારનું કાર્ય અટકી જશે એમ વિચારીને તેજ બુદ્ધિનાં માલિકણ તેજકુંવરે મિહિરાજના જૂનાગઢ સ્થિત શિષ્ય કાનજીભાઈને પોતાનાં વસ્ત્ર-ભૂષણ પહેરાવી, અમદાવાદ મોકલ્યા. મિહિરાજને અંતિમ ક્ષણે મળવાની પત્ની તરીકેની ઇચ્છા પૂર્ણ કરવા દરવાનની રજા લઈ કાનજીભાઈ સ્રીવેશે મિહિરાજ પાસે પહોંચી ગયા અને કુનેહપૂર્વક મિહિરાજને બચાવી લીધા! તેજકુંવરની બુદ્ધિચાતુર્યનો મર્દાનગીભર્યો એ પ્રસંગ સૌરાષ્ટ્રની સ્ત્રીશક્તિના ઇતિહાસનો મહામૂલો પ્રસંગ છે! Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ અમદાવાદની જેલમાંથી મુક્ત થઈને શ્રી મિહિરાજ ઠાકુર દીવાનપદ જેવાં માયાનાં કાર્યોમાંથી મુક્ત થઈ, તેજકુંવરને સાથે રાખીને ધર્મ-પ્રચારના કાર્યમાં લાગી ગયા. અમદાવાદથી નીકળી દીવ, લાઠી, ઠઠ્ઠાનગર, અરબસ્તાનના મસ્કત, અબ્બાસી વગેરે સ્થળે ધર્મપ્રચાર કરી, નલિયા બંદરે આવ્યા. નલિયા બંદરેથી તેજકુંવર સુરતના આઠ સુંદરસાથ સાથે જામખંભાલિયા જઈને ધોરાજી પહોંચ્યા. જ્યાં મિહિરાજ ઠાકુર ધર્મપ્રચાર કરતા હતા. તેજકુંવરના નિર્દોષ પ્રેમ અને ધર્મના ગહન જ્ઞાનથી પ્રભાવિત થઈને સુરતના સુંદરસાથે તેમને પોતાનાં બહેન માન્યાં હતાં. ધોરાજીથી તેજકુંવર સહિત પોતાના શિષ્યો સાથે મિહિરાજ વિ.સં. ૧૭૨૯માં સુરત પહોંચ્યા. સુરતમાં તેજકુંવર અને મિહિરાજ ઠાકુરે ૧૭ માસ સુધી પ્રણામી ધર્મના પ્રચારનું કાર્ય જોરશોરથી ચલાવ્યું. પરિણામે ૩૭૦૦ જેટલા તેમના શિષ્યોએ તેમને ગુરુ માનીને વધાવી લીધા. તેથી પ્રણામી ધર્મની આદ્યપીઠ જામનગરના ગાદીપતિ બિહારીજીને ભય લાગ્યો કે મિહિરાજ તેમની જામનગરની ગાદી પચાવી પાડશે. છેવટે બિહારીજીએ મિહિરાજને પ્રણામી ધર્મમાંથી બહિષ્કૃત કરતો પત્ર મિહિરાજને સુરત મુકામે લખ્યો. તેથી સુરતમાં સ્થિત ૩૦૦૦ સુંદરસાથ દુઃખી થયા અને મિહિરાજને વિનંતી કરી કે તમને તથા તેજકુંવરને પ્રણામી ધર્મના પ્રચાર–પ્રસારની જવાબદારી સદ્ગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે સોંપી છે. તેથી બિહારીજીથી સ્વતંત્ર બની, સુરતમાં ગાદી સ્થાપી ધર્મપ્રચાર કરવો. છેવટે મિહિરાજની સંમતિ લઈ, શ્રી મિહિરાજને તથા તેજકુંવરને સિંહાસન પર બેસાડીને સુરતમાં એકઠા થયેલા તમામ સુંદરસાથે મિહિરાજ ઠાકુર અને તેજકુંવરમાં, અનુક્રમે અક્ષરાતીત શ્રીરાજીની અર્થાત્ શ્રી કૃષ્ણજીની શક્તિનાં અને શ્યામાજી મહારાણી અર્થાત્ રાધાજીની શક્તિનાં દર્શન કરી, ધામધૂમપૂર્વક તેમની આરતી ઉતારી. ત્યારથી મિહિરાજ ઠાકુર મહામતિ શ્રી પ્રાણનાથજી તરીકે અને તેજકુંવર શ્રી બાઈજૂરાજજી મહારાણી તરીકે પ્રણામી જગતમાં પૂજાય છે. આમ ‘તેજકુંવરે પ્રણામી ધર્મમાં શ્યામાજી અર્થાત્ રાધાજીના સ્વરૂપનું સમ્માન મેળવીને તથા સૌરાષ્ટ્રનાં અણમોલ સ્ત્રીરત્ન તરીકે પ્રસિદ્ધ થઈને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનું પ્રણામી જગતમાં ગૌરવ વધાર્યું છે. બાઈજૂરાજ–તેજકુંવરના સુરતના શિષ્યો તેમને પોતાનાં બહેન ગણતા હતા તેથી સુરત તેજકુંવરના આધ્યાત્મિક પિયર તરીકે પ્રસિદ્ધ છે અને તેથી તેજકુંવરના જન્મદિવસ ચૈત્રી પૂનમે દર વર્ષે સુરતમાં તેજકુંવર-બાઈજૂરાજ–પ્રાગટ્યમહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાય છે. ધન્ય ધરા શ્રી પ્રાણનાથજી અને બાઈજૂરાજે (તેજકુંવર) સુરતથી ૫૦૦ શિષ્યો સાથે ધર્મપ્રચાર માટે મહાઅભિયાન-ધર્મકૂચ શરૂ કરી. તે વખતે સ્રી શિષ્યોની આગેવાની બાઈજૂરાજે નિભાવી હતી. સુરતથી અમદાવાદ, પાલનપુર, મેડતા, દિલ્હી, હરદ્વાર, ઉદેપુર, મંદસોર, ઔરંગાબાદ થઈને ધર્મપ્રચાર કરતાં કરતાં પ્રાણનાથજી અને બાઈજૂરાજજી ઈ.સ. ૧૬૮૩માં મધ્યપ્રદેશમાં આવેલા પન્ના મુકામે પહોંચ્યા. પન્નાના મહારાજા છત્રસાલે તેમનામાં રાજ-શ્યામાજી અર્થાત્ રાધા-કૃષ્ણનાં દર્શન કરી તેમને સિંહાસન પર બેસાડી પોતાની રાણીઓ સાથે તેમની આરતી ઉતારીને તેમનું શિષ્યત્વ ગ્રહણ કર્યું હતું. પન્નામાં બાઈજૂરાજ મહારાણી (તેજકુંવર)એ લગભગ દસ વર્ષ રહીને મહારાજા છત્રસાલની મજલી રાણી સહિતની રાજરાણીઓને ઉપદેશ આપી તેમને પ્રણામી ધર્મની દીક્ષા આપી હતી તથા ૫૦૦ શિષ્યો સાથે તેમણે સુરતથી ધર્મપ્રચારઅભિયાન શરૂ કર્યું હતું. તેઓ પન્ના પહોંચ્યાં ત્યારે શિષ્યોની સંખ્યા ૫૦૦૦થી વધુ થઈ ચૂકી હતી. મહામતિ શ્રી પ્રાણનાથજી ચિંતન, અધ્યયન-મનન અને ધર્મકાજમાં ડૂબેલા રહેતા હતા ત્યારે બાઈજૂરાજી ૫૦૦૦ શિષ્યોની રહેઠાણથી શરૂ કરીને તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી પાડતાં હતાં તથા તેમને એક ધાર્મિક પ્રકારના આદર્શ રાજ્યની અનુભૂતિ થાય તે અંગેની તમામ જવાબદારી નિભાવી રહ્યાં હતાં તેથી ૫૦૦૦થી વધુ સુંદરસાથ તેમનામાં પરમધામનાં શ્યામાજી મહારાણી-બાઈજૂરાજજીનાં દર્શન કરી કૃતાર્થ થતો હતો. ઈ.સ. ૧૯૯૨માં તેજકુંવર તેમના તમામ શિષ્યોને રુદન કરતા છોડીને પરમધામને પંથે પરહર્યા હતાં. તેમના નશ્વરદેહને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે તેમનો વિરહ સહન ન થતાં તેમના લગભગ દસેક શિષ્યોએ તેમની અગ્નિશય્યામાં કૂદી પડી પ્રાણત્યાગ કર્યો હતો. તેની નોંધ પ્રણામી ધર્મના વીતક સાહિત્ય’માં સગૌરવ કરવામાં આવી છે. ‘વીતક સાહિત્ય’ના ઉદ્દગાતા સ્વામી શ્રી લાલદાસજી મહારાજ પૂર્વે સુદામાપુરી તરીકે ઓળખાયેલા અને હાલમાં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર તરીકે સુપ્રસિદ્ધ નગર પોરબંદરમાં સ્વામી શ્રી લાલદાસજી મહારાજનો જન્મ થયેલો, પરંતુ તેમના જન્મ કે ધામગમન સમય અંગે આધારભૂત માહિતી મળતી નથી. તેઓ પ્રણામી ધર્મના પ્રવર્તક મહામતિ શ્રી પ્રાણનાથજીના સમકાલીન અને પ્રમુખ શિષ્ય હતા, તેથી તેમનો સમય પણ ૧૭મી સદીનો ગણી શકાય. તેમનું મૂળ નામ લક્ષ્મણ Page #203 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૯૩ શેઠ હતું. ઠઠ્ઠાનગરમાં તેઓ લુહાણા શેઠ તરીકે પ્રસિદ્ધ હતા. વેદો, પુરાણો અને ભાગવતના જ્ઞાતા અને કથાકાર શ્રી લમણશેઠ, વિ.સં. ૧૭૨૪માં પ્રાણનાથજી ધર્મપ્રચારાર્થે ઠઠ્ઠાનગરમાં ગયા ત્યારે તેમના પરિચયમાં આવી તેમના શિષ્ય બન્યા અને લાલદાસ સ્વામી તરીકે પ્રસિદ્ધ થયા. તેઓ મહામતિ શ્રી પ્રાણનાથજીના કુશળ, કર્તવ્યનિષ્ઠ અને પ્રતિભાશાળી, વિશ્વાસુ શિષ્ય હતા. મુગલ શહેનશાહ ઔરંગઝેબને દિલ્હીમાં જઈને હિંદુઓ પર ધર્મને નામે અત્યાચારો ન કરી સત્ય ધર્મનું આચરણ કરવાનું સમજાવવા માટે, મહામતિ શ્રી પ્રાણનાથે ધર્મના નામ પર બલિદાન આપવા તૈયાર થયેલ પોતાના ૧૨ શિષ્યો મોકલ્યા હતા. તેમનું નેતૃત્વ લઈને લાલદાસ સ્વામીએ પોતાની કુરાને શરીફ પર આધારિત જ્ઞાનયુક્ત દલીલો દ્વારા ઔરંગઝેબને પણ પ્રભાવિત કર્યા હતા. મહામતિ શ્રી પ્રાણનાથજીના વિ.સં. ૧૭૪૦થી ૧૭૫૧ દરમ્યાનના મધ્યપ્રદેશ પન્નાના વસવાટ દરમ્યાન લાલદાસ સ્વામી પણ તેમના સાંનિધ્યમાં રહ્યા હતા. કહેવાય છે કે, બુંદેલકેશરી મહારાજા છત્રસાલજીની રાજધાની પન્નાથી ૬૫ કિ.મી. પશ્ચિમે તેમણે છતરપુર નગર વસાવ્યું હતું. રચનાઓ પૈકી ‘લાલદાસ કૃત વીતક' ગ્રંથ પરમ પાવન ધાર્મિક ગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે. લાલદાસકૃત ‘વીતક' : પ્રણામી ધર્મના પરમ પાવન ધાર્મિક ગ્રંથ “કુલજમ સ્વરૂપ’ અર્થાત્ “તારતમ સાગર’ પછી ‘લાલદાસકૃત વીતક' અત્યંત મહત્ત્વ ધરાવતો ગ્રંથ છે. તેથી દરેક પ્રણામી મંદિરોમાં આ ગ્રંથની પૂજા થાય છે. પ્રણામી ધર્મની માન્યતા પ્રમાણે આ ગ્રંથની રચના તેમણે મહામતિ શ્રી પ્રાણનાથજીના આદેશ પ્રમાણે મહામતિજીના ધામગમન વિ.સં. ૧૭૫૧ના અષાઢ વદિ-૪ના બીજા દિવસે શરૂ કરી અને ગ્રંથનું લેખનકાર્ય વિ.સં. ૧૭પ૧ના શ્રાવણ વદ-૮ના રોજ પૂર્ણ કર્યું. તેથી એ સમયગાળા દરમ્યાન આજે પણ પ્રણામી ધર્મનાં દરેક મંદિરોમાં તથા સંસ્થાઓનાં ભવનોમાં એ ગ્રંથ પર આધારિત “વીતક કથાનું રસપાન, પ્રણામી ધર્મના સાધુ-સંતો તથા વિદ્વાનો દ્વારા કરાવવામાં આવે છે. “વીતક' શબ્દનો અર્થ વીતી ગયેલી–બની ગયેલી ઘટનાઓનો વૃત્તાંત અર્થાત્ ઇતિહાસ થાય છે. હાલાર પ્રદેશની લોકબોલીમાં વીતક'નો અર્થ દુઃખ થાય છે. આથી વીતક' એટલે પ્રણામી ધર્મના શ્રી દેવચંદ્રજી, શ્રી પ્રાણનાથજી અને છત્રસાલજીને ધર્મપ્રચાર દરમ્યાન અનુભવવાં પડેલાં દુઃખો કે આપવીતીનો વૃત્તાંત! તેથી પ્રણામી ધર્મનું વીતક સાહિત્ય, દેવચંદ્રજી અને પ્રાણનાથજીનું જીવનવૃત્ત છે. નોંધપાત્ર બાબત છે કે હિન્દી કોશમાં “વીતક' શબ્દ ઉપલબ્ધ નથી. ૧૭મી સદી પૂર્વે લાલદાસ સ્વામી દ્વારા લખાયેલ “વીતક' નિઃસંદેહ ખડીબોલીમાં લખાયેલ પ્રથમ જીવનવૃત્ત છે. તેથી જણાય છે કે પ્રણામી ધર્મના લાલદાસ સ્વામીએ હિન્દી સાહિત્યને “વીતક સાહિત્યનો અભુત વારસો ભેટ આપ્યો છે અને તેથી લાલદાસ સ્વામીને ‘વીતક સાહિત્ય' પરંપરાના પ્રવર્તક-ઉદ્ગાતા માનવામાં આવે છે. લાલદાસ સ્વામી સિંધી, કચ્છી, ગુજરાતી, મારવાડી, હિન્દી (ખડીબોલી-વજભાષા), સંસ્કૃત ફારસી વગેરે ભાષાઓના પણ જાણકાર હતા. કુરાન, બાઇબલ, તૌરેત, જંબૂર જેવા કતેબ ગ્રંથોમાંથી મહામતિજીની વાણીનો સંદર્ભ શોધવામાં તેઓ કુશળ હતા. તેમણે વેદ-કતેબ ગ્રંથોના સંદર્ભો આપીને સમજાવ્યું હતું કે, “પ્રણામી ધર્મના આદ્યસ્થાપક શ્રી દેવચંદ્રજી મહારાજના પ્રગટ થવાના સંકેતો વેદ અને કહેબ ગ્રંથોમાં આપેલા છે.” ધર્મનું તારતમ્ય સમજાવતાં તેઓ કહેતા કે, “દરેક મનુષ્ય એક યા અન્ય સ્વરૂપે ધર્મ સાથે જોડાયેલો હોય છે. પ્રત્યેક વ્યક્તિને ક્યારેક, ક્યાંક કોઈક સ્વરૂપે પરમાત્માના અસ્તિત્વનો અહેસાસ થાય છે. દરેક મનુષ્યમાં માણસાઈ વસે છે તેને પામવાનું સાધન પ્રેમ છે. માણસ એટલે જ પ્રેમનો પમરાટ-સંસ્કૃતિનું પાંગરેલું પુષ્પ !” પોતાના “વીતક' ગ્રંથમાં સ્વામી લાલદાસજીએ, જામનગર પર કુતુબખાનું આક્રમણ, જસવંતસિંહનું અટકથી આગળ જવું, ઔરંગઝેબનું ઉદેપુર પર આક્રમણ, મધ્ય પ્રદેશમાં ઔરંગઝેબની નિષ્ફળતા, બુંદેલકેશરી મહારાજા છત્રસાલના વિજયો, પ્રાણનાથજીએ હિંદુરાજાઓને ઔરંગઝેબ સામે ધર્મયુદ્ધ ખેલવા કરેલો લલકાર વગેરે ઐતિહાસિક માહિતી આપી છે તથા ૧૭મી સદીના હિંદની ધાર્મિક, સામાજિક, રાજકીય અને પ્રણામી સાહિત્ય'માં મહામતિ શ્રી પ્રાણનાથજી પછી લાલદાસ સ્વામીનું નામ મહત્ત્વનું રહ્યું છે. તેમની મહત્ત્વની Jain Education Intemational Education International For Private & Personal use only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધન્ય ધરા છે. સાંસ્કૃતિક પરિસ્થિતિનું પણ નિરૂપણ કર્યું છે. તેથી “લાલદાસકૃત સ્થાપના કરી. પ્રણામી ધર્મગ્રંથો પ્રમાણે તત્કાલીન ઉદેપુરના વીતકનું પ્રણામી ધર્મના ધર્મકોશ તરીકે તથા મધ્યકાલીન રાજા, તેમના આધ્યાત્મિક જ્ઞાનથી પ્રભાવિત થઈને તેમના શિષ્ય ભારતની ઐતિહાસિક માહિતી આપતા ઐતિહાસિક ગ્રંથ તરીકે બન્યા હતા, એટલું જ નહીં, પરંતુ ઔરંગાબાદના રાજા અનન્ય મહત્ત્વ રહ્યું છે. ભાવસિંહ હાડાએ તેમના ઉપદેશથી પ્રભાવિત થઈને તેમના ગુરુ લાલદાસ સ્વામીની અન્ય રચનાઓ “બડીવૃત્ત', પ્રાણનાથજીનું હાથી પર બેસાડી શોભાયાત્રા પછી સમ્માન કર્યું ‘છોટીવૃત્ત', “બડા મસૌદા', “શ્રીમદ્ ભાગવત ટીકા' વગેરે ગ્રંથો હતું. વિ.સં. ૧૭પપના માગસર વદ-૧૦ના રોજ તેઓ પણ મહત્ત્વપૂર્ણ લેખાય છે. પરમધામવાસી બન્યા હતા. પ્રણામી ધર્મમાં તેમને પરમધામની નૃત્ય-સંગીત કુશળ “નવરંગ સખી’ની સુરતા માનવામાં આવે પ્રણામી ધર્મની માન્યતા પ્રમાણે ‘વીતક ગ્રંથની રચના પૂર્ણ કર્યા પછી થોડા જ સમયમાં મધ્યપ્રદેશના પન્ના મુકામે તેમણે પોતાની જીવનલીલા સંકેલી લીધી. આજે પણ પન્નાની પાવનભૂમિમાં એમની “ધૂમટી’ (સમાધિ) છે. તેનાં દર્શન કરી સ્વામી શ્રી મુકુંદદાસજી મહારાજે મહામતિશ્રી પ્રણામીઓ પાવન થાય છે. અસ્તુ. પ્રાણનાથજીની વાણીને કેન્દ્રમાં રાખીને હિંદુધર્મના ગ્રંથોનું સ્વામી શ્રી મુકુંદદાસજી મહારાજ અર્થઘટન કર્યું અને વિવિધ ધર્મગ્રંથોની રચના કરી. તેમણે લગભગ ૧૬૭ ગ્રંથોની રચના કરી છે. તે ગ્રંથોનું સંકલન (નવરંગ સ્વામી) : ‘નવરંગ સાગર' નામના બૃહદ્ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. પ્રણામી ધર્મમાં “નવરંગ સ્વામી’ તરીકે પ્રસિદ્ધ શ્રી ૩૬000 ચોપાઈઓ ધરાવતા એ ગ્રંથમાં, તેમના મહત્ત્વના ગ્રંથો મુકુંદદાસજીનો જન્મ વિ.સં. ૧૭૦૫ના જેઠ વદ-૯ ને બુધવારે, | ‘નવરંગ વીતક’, ‘સુંદર સાગર', ગુરુ-શિષ્ય સંવાદ', “છાંદોગ્ય મક્કા જવાના દરવાજા ગણાતા ગુજરાતના જ નહીં સમગ્ર ઉપનિષદ', “ગીતારહસ્ય’ વગેરેનું સંકલન છે. ભારતના તત્કાલીન પ્રસિદ્ધ બંદર સુરત મુકામે ગોપીપુરા નવરંગ વીતક' પ્રણામી ધર્મના ૧૭ વીતક ગ્રંથો પૈકીનો વિસ્તારમાં રહેતા ધનિક વહેપારી પિતા રાઘવભાઈ અને માતા નોંધપાત્ર વીતક ગ્રંથ છે. તેના રચનાકાળનો ઉલ્લેખ મળતો નથી, કુંવરબાઈને ત્યાં થયો હતો. બાળપણમાં સુખી માબાપની પરંતુ તેની નકલ વિ.સં. ૧૮૬૨માં પન્નામાં પ્રદ્યુમ્નદાસે કરી. છત્રછાયામાં ઉછેર થયેલો હોવા છતાં પણ તેમનું મન વ્રજભાષામાં લખાયેલ આ ગ્રંથનું વિ.સં. ૧૯૧૭માં સંત અધ્યાત્મના રંગે રંગાયેલું રહેતું હતું. તેમણે ગુજરાતી અને રાજમણિદાસે અલ્હાબાદથી પ્રકાશન કર્યું. તેમાં શ્રીકૃષ્ણ, સંસ્કૃત ભાષાનો તથા વેદો, ઉપનિષદો, પુરાણો અને દેવચંદ્રજી મહારાજા અને પ્રાણનાથજીનું જીવનવૃત્તાંત આલેખી દર્શનશાસ્ત્રનો ગહન અભ્યાસ કર્યો હતો. એ અરસામાં મહામતિ શ્રીકૃષ્ણને ક્ષર અને અક્ષરથી પરે અક્ષરાતીતની સંજ્ઞા આપવામાં શ્રી પ્રાણનાથજી ધર્મપ્રચાર કરતાં કરતાં વિ.સં. ૧૭૨૯ત્માં સુરત આવી છે. આવ્યા. તેમની ઓજસ્વી દિવ્યવાણીથી પ્રભાવિત થઈને મુકુંદદાસજીએ માત્ર ૨૫ વર્ષની યુવાન વયે પ્રાણનાથજી પાસેથી વિ.સં. ૧૭૫૨માં તેમણે રચેલો “સુંદર સાગર' ગ્રંથ ‘તારતમ મંત્ર' ગ્રહણ કરી પ્રણામી ધર્મની દીક્ષા લીધી, પરંતુ ભાષા અને કલાની દૃષ્ટિએ પ્રણામી વીતક સાહિત્યમાં ઉત્કૃષ્ટ ધર્મનું ચિંતન અને સંસારી જીવન વચ્ચે તેમને તાલમેલ બેસતો પ્રબંધ કાવ્ય ગણાય છે. ભાવની રીતે તે ભક્તિપરક કાવ્ય છે. ન હતો. તેથી છેવટે સુશીલ પત્ની સુશીલાથી છૂટાછેડા લઈને ભક્તિના આવેશમાં તેમની વાણી કાવ્યનું રૂપ ધારણ કરે છે. વ્રજ તેઓ સંસારી જીવન હંમેશને માટે ત્યાગી, ગુરુ પ્રાણનાથજીના ભાષા મિશ્રિત ખડીબોલીમાં નિરૂપાયેલ આ ગ્રંથમાં દોહાચરણોમાં દિલ્હી પહોંચી ગયા. તે પછીનું તેમણે પોતાનું સમગ્ર ચોપાઈઓનો પ્રયોગ થયો છે. જીવન મહામતિના સાંનિધ્યમાં રહીને ગુરુસેવા અને પ્રણામી ગુરુશિષ્ય-સંવાદ' ગ્રંથમાં તેમણે પ્રણામી દર્શનને સંવાદ ધર્મના ચિંતન, મનન, અધ્યયન અને પ્રચાર-પ્રસારમાં વ્યતીત શૈલીમાં પ્રસ્તુત કર્યું છે. આ ગ્રંથમાં સૃષ્ટિરચના પૂર્વેની સ્થિતિ, કર્યું છે. મહામતિજીના ધામગમન વિ.સં. ૧૭૫૧ પછી તેમણે ગુરુમહિમા, બ્રહ્મપરિચય, ક્ષર, અક્ષર, અક્ષરાતીત પરિચય તથા ઉદેપુરને કર્મભૂમિ બનાવી. ઉદેપુરમાં પ્રણામી ધર્મના મંદિરની સસનું વર્ણન કલાત્મક રીતે અભિવ્યક્ત કર્યું છે. જ્યારે તેમના Jain Education Intemational Page #205 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગ્રંથ ‘છાંદોગ્ય ઉપનિષદ'માં પ્રણામી ધર્મદર્શન અને પ્રેમભક્તિની વ્યાપકતા અંગે વિગતવાર નિરૂપણ કર્યું છે. ટૂંકમાં પ્રણામી ધર્મદર્શનનું નિરૂપણ કરતા સંતોમાં ગુજરાતી સંત સ્વામી શ્રી મુકુંદદાસજીનું આદરપાત્ર સ્થાન રહ્યું છે. કરુણાસખી શ્રી જયરામભાઈ કંસારા પ્રણામી ધર્મમાં પરમધામની બ્રહ્માંગના કરુણાવતી સખીની સુરતા તરીકે પ્રસિદ્ધ શ્રી જયરામભાઈ કંસારા, પ્રણામી ધર્મના પ્રમાણિત વીતકકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમનો જન્મ દીવમાં થયો હતો. તેમના જન્મ સંબંધી આધારભૂત માહિતી મળતી નથી, પરંતુ તેમણે પ્રણામી ધર્મના આદ્યસ્થાપક શ્રી દેવચંદ્રજી મહારાજ પાસે વિ.સં. ૧૭૦૩માં પ્રણામી ધર્મની દીક્ષા લીધી હતી. તેઓ મહામતિશ્રી પ્રાણનાથજીના ગુરુભાઈ હતા. આથી જણાય છે કે તેઓ દેવચંદ્રજી મહારાજના તથા પ્રાણનાથજીના સમકાલીન હતા. શ્રી દેવચંદ્રજી મહારાજ જામનગરમાં પ્રણામી ધર્મની સત્સંગસભાઓ ભરતા હતા ત્યારે જયરામભાઈ દીવથી આકર્ષાઈને જામનગર જતા અને તેમની અમૃતવાણીનો લાભ લઈ કૃતાર્થ થતા, પરંતુ દેવચંદ્રજી મહારાજના ધામગમન પછી જયરામભાઈ કંસારા દીવમાં આવીને વળી પાછા માયાનાં લૌકિક-સંસારી કાર્યોમાં ખૂંપી ગયા હતા અને ધીમે ધીમે આત્મજાગૃતિથી દૂર થતાં થતાં ધર્મવિમુખ બનવા લાગ્યા હતા. એ અરસામાં વિ.સં. ૧૭૨૨માં મહામતિશ્રી પ્રાણનાથજી ધર્મપ્રચાર કરતાં કરતાં દીવ પહોંચ્યા અને જયરામભાઈને ઘેર જઈને ગુરુભાઈને નાતે તેમના આત્માને ઢંઢોળવા લાગ્યા. પ્રાણનાથજીએ તેમને પરમધામની રાસલીલા, વ્રજલીલા, પરમધામના ૨૫ પક્ષો અને રાજ-શ્યામાજી સાથે અખંડ લીલાવિહાર કરતા હતા, જલક્રીડા કરતા હતા અને મૂલમિલાવામાં પ્રેમસંવાદ કરતા હતા વગે૨ે તારતમી જ્ઞાન આપીને, તેમના માયામાં ડૂબી રહેલા આત્માને ઢંઢોળ્યો. સદ્ગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજે આપેલા મૂળ જ્ઞાનનું પુનઃ સ્મરણ કરાવતાં તેમણે કહ્યું કે “હેં જયરામભાઈ! આમને આમ ક્યાં સુધી કાંસું કાંટીશું? જીવન તો ક્ષણભંગુર છે આત્મકલ્યાણઆત્મજાગૃતિનો સમય આવી ગયો છે હવે તો જાગો!' પ્રાણનાથજીની દિવ્યવાણી સાંભળીને જયરામભાઈનો આત્મા જાગી ઊઠ્યો. તેઓ પશ્ચાત્તાપનાં આંસુ સારવા લાગ્યા. તેમના આત્મામાં દિવ્યપ્રકાશનો સંચાર થયો અને ત્યારથી તેઓ અન્ય જીવોને પણ તારતમ જ્ઞાન આપી જાગૃત કરવા લાગ્યા! ૧૯૫ આત્મજાગૃતિની ચરમસીમાનો અનુભવ કરતાં કરતાં તેમણે પ્રણામી ધર્મમાં પ્રસિદ્ધ તારતમ સાગર' નામે વીતક ગ્રંથ લખ્યો છે, જેમાં તેમણે પોતે અનુભવેલી આત્મજાગૃતિ અને દિવ્યજ્ઞાન–પ્રકાશનું વર્ણન કર્યું છે. ‘તારતમ સાગર' વીતક ગ્રંથમાં તેમણે વિવિધધર્મોના ધર્મગ્રંથોની સાક્ષી અને સંદર્ભો આપીને અદ્વૈતધામ, સત્ ચિત્, આનંદ એ ત્રણે સ્વરૂપોની એકતા, પરમધામ વર્ણન, કેવલધામના વન, ઉપવન, નદી, સાતઘાટ, રાજભવનની શોભા, પૃથ્વીની ઉત્પત્તિ, અક્ષરબ્રહ્મની શક્તિ, માનવશરીરનું દાર્શનિક વિવેચન, વિવિધ દેવોની ઉત્પત્તિ અને તેમનાં કાર્યો, વિવિધ અવતારોની સાર્થકતા, શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓ, દેવચંદ્રજીનું જીવનવૃત્ત વગેરે બાબતોનું મનભાવન વર્ણન કર્યું છે. આ ગ્રંથમાં તેમણે ખડીબોલી-ભાષાનો ઉપયોગ કર્યો છે. તેમાં છંદ-અલંકારોનો પણ ઉચિત ઉપયોગ થયો છે. પ્રત્યેક પ્રકરણને અંતે કરુણાસખીની છાપ નોંધીને તેમણે પોતાના નામનો મહિમા ગાવાને બદલે પરમધામની કરુણાવતી સખીનો મહિમા ગાયો છે. પ્રણામી ધર્મમાં દીવનગરના વતની જયરામ કંસારા રચિત ‘તારતમ સાગર' (કરુણાસાગર) વીતકનું આધ્યાત્મિક જાગૃતિ માટે મહત્ત્વ રહ્યું છે. ‘લાલસખી' શ્રી લલ્લુજી મહારાજ : લાલાની મહારા પ્રણામી ધર્મમાં અનુયાયીઓ પોતાના આરાધ્ય પૂર્ણબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણને, પરમધામના મૂલ ધામધણી અને પોતાની આત્માના માલિક માનીને અનન્ય પ્રેમલક્ષણાભક્તિ દ્વારા તેમની આરાધના કરે છે અને તેથી સખીભાવે, દુલ્હા–દુલ્હનના ભાવથી પરમાત્માને ભજતાં ભજતાં દિવ્ય પરમધામમાં બિરાજમાન પોતાની પરઆતમની સુરતારૂપે દ્રષ્ટાભાવે આ જગતના ખેલને જોવા પ્રયત્ન કરે છે. શ્રી લલ્લુજી મહારાજ પણ એ જ સખી ભાવે પૂર્ણબ્રહ્મ પરમાત્માની ભક્તિ અનન્યભાવથી કરતા હતા, તેથી પ્રણામી ધર્મમાં તેઓ ‘લાલસખી’ની સુરતા તરીકે પ્રસિદ્ધ છે. શી તેમનો જન્મ ખેડા જિલ્લાના વસો ગામ પાસે આવેલા નાનકડા ગામ અલિંદ્રામાં થયો હતો. પોતાના નામની પ્રસિદ્ધિને Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ટાળવા ખાતર તેમણે તેમની રચનાઓમાં, પોતાની, માતાપિતાની કે જન્મ–સમય અંગેની વિગતો નોંધી નથી, પરંતુ તેમણે પ્રણામી ધર્મની ‘આદ્યપીઠ’– ખીજડામંદિર, જામનગરના ધર્માચાર્ય શ્રી જીવરામદાસ મહારાજ પાસે પ્રણામી ધર્મનું અધ્યયન કરેલું, તેથી તેમના જીવનકાળનો સમય લગભગ વિ.સં. ૧૮૯૦થી ૧૯૬૦નો ગણવામાં આવે છે. તેમણે પ્રણામી ધર્મની આઘજાગણીપીઠ-મહામંગલપુરીધામ સુરતના ધર્માચાર્ય શ્રી લાલજી મહારાજ પાસે પ્રણામી ધર્મની દીક્ષા લીધી હતી. લલ્લુજી ભટ્ટ જન્મે બ્રાહ્મણ હતા, તેથી તેમને ગળથૂથીમાંથી જ વેદો અને પુરાણસંહિતાનું જ્ઞાન પ્રાપ્ત થયેલું. પ્રણામી ધર્મમાં દીક્ષિત થયા પછી તેમણે તેમના તે અમૂલ્ય જ્ઞાનનો વિનિયોગ તેમની રચના ‘વર્તમાન દીપક'માં કર્યો છે. નવતનપુરી–જામનગરના ધર્માચાર્ય શ્રી ધર્મદાસજી મહારાજે, જામનગરથી ૧૯૭૭માં એ ગ્રંથનું પ્રકાશન કર્યું છે. ડૉ. નરેશ પંડ્યા સંપાદિત ‘વર્તમાનદીપક'ની પ્રસ્તાવનામાં પંડિત મંગલજી ઉદ્ધવજી નોંધે છે તેમ શ્રી લલ્લુજી મહારાજે આ ગ્રંથની રચના વિ.સં. ૧૯૩૬થી ૧૯૪૪ દરમ્યાન કરી હતી. પોતાના ગ્રંથ ‘વર્તમાન દીપક'માં લલ્લુજી મહારાજે નારાયણની ઉત્પત્તિ, બુદ્ધાવતાર નિશ્ચય, મહામાયાની ઉત્પત્તિ, દેવચંદ્રજી તથા પ્રાણનાથજીનું જીવનવૃત્ત, પ્રાણનાથ-છત્રસાલ સંવાદ, છત્રસાલ-ઔરંગઝેબયુદ્ધ, ઔરંગઝેબની છત્રસાલ સાથે યુદ્ધ ન કરવાની પ્રતિજ્ઞા અને વૈરાગ્ય, ઔરંગઝેબનું અવસાન વગેરે ધાર્મિક તથા ઐતિહાસિક બાબતોનું વિગતવાર વર્ણન કર્યું છે. પ્રણામી ધર્મના વીતક સાહિત્યમાં મહત્ત્વ ધરાવતા તેમના ગ્રંથ ‘વર્તમાન દીપક’માં તેમણે પ્રણામી ધર્મના સિદ્ધાંતોની ચર્ચા વેદો અને પુરાણોના સમર્થનો સાથે પ્રસ્તુત કરી છે. ૮ પરિશિષ્ટો, ૮૭ કિરણો (પ્રકરણો) અને 5252 ચોપાઈઓ ધરાવતા, ગુરુશિષ્ય સંવાદરૂપે નિરૂપાયેલો આ ગ્રંથ ગુજરાતી ભાષામાં લખાયેલ એક માત્ર નોંધપાત્ર આધારભૂત ‘ગુજરાતી વીતક’ તરીકે પ્રસિદ્ધ છે. લાલસખી મહારાજ તરીકે પ્રસિદ્ધ શ્રી લલ્લુજી ભટ્ટે ‘વર્તમાન દીપક’ની રચના પછી, ‘સુરતી વિવાહ', ‘જીવ– ચેતવણી’, ‘ઈશ્વરબોધ’, ‘આતમબોધ’, ‘ટીકા સહિતની ગીતા', ‘ભજનસંગ્રહ' તથા જ્યોતિષ વિદ્યા પરનું પુસ્તક વગેરે ગ્રંથો લખીને પોતાનું આધ્યાત્મિક જ્ઞાન અને અનુભવ સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યાં છે. તેમના અવિરત ધર્મ-સાધના, ચિંતન, મનન ધન્ય ધરા અને અધ્યયનને કારણે નાનકડું ગામ અલિંદ્રા આજે પ્રણામી ધર્મમાં ‘અલીપુરી ધામ' તરીકે પ્રસિદ્ધ છે. તેમના પોતાના ઘરને– મિલ્કતને તેમણે પ્રણામી ધર્મને ચરણે ધરી દીધી હતી. તેથી તેમની એ મૂળ જગ્યા પર બાંધવામાં આવેલું શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર તથા તેમની પરમ પાવન સ્મૃતિમાં બાંધવામાં આવેલું લાલસખી સમાધિ મંદિર' પ્રણામીઓનાં આસ્થા-સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. નાનકડા અલિદ્રા ગામે જન્મેલા ગુજરાતી સંત શ્રી લાલસખી–લલ્લુજી ભટ્ટ-પ્રણામી ધર્મમાં આદરપાત્ર પૂજ્ય સ્થાન ધરાવે છે. સેવાધર્મની મઘમઘતી સોડમ ડૉ. દિનેશ પંડિત પુરુષાર્થના પમરાટને સેવાધર્મની સોડમ દ્વારા મઘમઘતો રાખતી પ્રતિભા એટલે ડૉ. દિનેશ પંડિત! તેમનો જન્મ ખેડા જિલ્લાના ગામ માલવાડામાં પિતા મણિલાલ પંડિત અને માતા કંચનબાને ત્યાં, ૧૬ ડિસેમ્બર, ૧૯૪૨માં થયેલો. તેઓ પ્રણામી ધર્મના મહાન પ્રવર્તક મહામતિ શ્રી પ્રાણનાથજીના ૧૩મી પેઢીએ વંશજ હોવાથી, તેમને તેમના પૂર્વજોનું દિવ્યજ્ઞાન, પ્રેમભક્તિ, નિષ્કામ કર્મભાવ અને નિઃસ્વાર્થ સેવાભાવનાના સંસ્કારો વારસામાં મળેલા. એ સંસ્કારોનું પાન કરતાં કરતાં તેમણે પ્રાથમિક શિક્ષણ જન્મભૂમિ માલવાડામાં જ પૂરું કરેલું અને ઈ.સ. ૧૯૬૭માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.બી.-બી.એસ. તથા ૧૯૭૦માં તેઓ એમ.એસ.ની ચિકિત્સાક્ષેત્રની ઉચ્ચ ડિગ્રીઓ પ્રાપ્ત કરી અને F..C.S. (USA) પણ થયા. ‘માનવસેવા એ જ પ્રભુસેવા'ના સૂત્રને ચરિતાર્થ કરવા ડૉ. પંડિતે મધ્યયુગીન ભારતમાં જાહોજલાલીથી ભરપૂર ગણાતા પુરાણપ્રસિદ્ધ નગર ‘સ્તંભતીર્થ’-હાલના ખંભાતની સરકારી ‘કેનેડી એન્ડ ઝનાના' હોસ્પિટલમાં ચીફ સર્જન તરીકે જોડાઈને ચિકિત્સાના માધ્યમ વડે સેવાકાર્યનો પ્રારંભ કર્યો અને માત્ર બે વર્ષ સફળ સર્જન તરીકે સેવાઓ આપ્યા પછી તેઓએ મુક્તપણે સેવા કરવાના ધ્યેય સાથે, ચીફ સર્જનનો ઉચ્ચ હોદ્દો છોડીને, ખંભાતમાં જ ઈ.સ. ૧૯૭૩માં પોતાનું ચિકિત્સાલય ‘મનીષ સર્જિકલ હોસ્પિટલ' શરૂ કર્યું પોતાનું જ દવાખાનું હોવાથી ડૉ. Page #207 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૯૯૦ પંડિત મુક્તપણે સમાજનાં દીનદુઃખી, ગરીબ અને જરૂરિયાત- હાઇસ્કૂલની સ્થાપના કરીને, તેના આજીવન પ્રમુખ તરીકે તેનું મંદ લોકોને નિષ્ણાત ડોક્ટર તરીકે મફત સલાહ આપવી, વિના સુપેરે સંચાલન કરી રહ્યા છે. કર્મભૂમિ ખંભાતના શૈક્ષણિક મૂલ્ય દવાઓ આપવી અને વિનામૂલ્ય ઓપરેશનો કરીને તેમને વિકાસ માટે પણ તેઓ તન, મન અને ધનથી સેવા કરતા રહ્યા જરૂર પડે ત્યારે આર્થિક મદદ પણ કરવી વગેરે પ્રકારે સેવાધર્મ છે. ખંભાતમાં એક જ કેમ્પસ પર હાઇસ્કૂલ સહિત વિવિધ ઉજાળવા લાગ્યા. પરિણામે ખંભાતક્ષેત્રમાં “મનીષ સર્જિકલ કોલેજોમાં ૫૦૦૦થી વધુ સંખ્યામાં શિક્ષણ પ્રાપ્ત કરતા હોસ્પિટલ મહત્ત્વના માનવતાવાદી સેવાક્ષેત્ર તરીકે પ્રસિદ્ધિ વિદ્યાર્થીઓ માટે વિશાળ શિક્ષણસંકુલ-કહો કે મીની પામી! ઉલ્લેખનીય બાબત તો એ છે કે છેલ્લાં ૩૪ વર્ષોમાં યુનિવર્સિટીનું નિર્માણ કરી તેનું સુપેરે સંલાચન કરનાર “ખંભાત મનીષ સર્જિકલ હોસ્પિટલના સંચાલક અને સર્જન ડૉ. પંડિતે એજ્યુકેશન મંડળ'ના સેક્રેટરી તરીકે માનદ સેવાઓ આપીને નાનાંમોટાં લગભગ સવાલાખ ઓપરેશનો સફળતાપૂર્વક પાર તથા નવી નવી શાખાઓ ખોલીને ડૉ. પંડિતે ખંભાતને પાડ્યાં છે તે પૈકી જરૂરિયાતમંદોનાં લગભગ ૨૫ હજારથી વધુ શિક્ષણક્ષેત્રનું ધમધમતું ધામ બનાવવામાં નોંધપાત્ર યોગદાન બક્યું ઓપરેશનો વિનામૂલ્ય કરીને સેવાધર્મને દીપાવ્યો છે. છે. સિદ્ધહસ્ત સર્જન ડૉ. દિનેશ પંડિત ગુજરાત રાજ્ય સર્જન ગુજરાતના વિદ્યાધામ ગણાતા વિદ્યાનગર ખાતે નિજાનંદ એસોસિએશન, ઓલ ઇન્ડિયા સર્જન એસોસિએશન, ઇન્ટર- ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરીને, તેના આજીવન પ્રમુખ તરીકે નેશનલ સર્જન એસોસિએશન, આઈ.એમ.એ., ગુજરાત વગેરે સેવાઓ આપતાં આપતાં વિદ્યાનગરમાં જ “કુમાર છાત્રાલયનું રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સર્જનોની સંસ્થાઓના નિર્માણ કરીને, ડૉ. પંડિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનો ‘વિસામો’ આજીવન સભ્ય રહીને સેવાઓ આપી રહ્યા છે, એટલું જ નહી બન્યા છે. તેમના વિદ્યાપ્રેમના પરિપાકરૂપ તેઓ આજે પણ પરંતુ ડૉ. પંડિતે, ‘આઈ.એમ.એ., ખંભાત’ શાખાના પ્રમુખ તરીકે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને વર્ષો સુધી સેવાઓ આપીને તથા ખંભાત પ્રદેશમાં સર્જિકલ આર્થિક મદદ કરી રહ્યા છે. કેમ્પોનું આયોજન કરીને સમાજની કિંમતી સેવા બજાવી છે. એ ઉપરાંત ડૉ. પંડિત મલ્ટી સ્પેશ્યાલિટીની ૨૦૦ પથારી ધરાવતી, કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી સંચાલિત હોસ્પિટલમાં મેડિકલ સફળ સર્જન ડૉ. પંડિત પ્રણામી ધર્મના ઊંડા અભ્યાસુ એડવાઇઝર તથા ઓનરરી સેક્રેટરી તરીકે તથા કાર્ડિઆક કેર અને મર્મજ્ઞ પણ છે. પ્રણામી ધર્મના મહાન પ્રવર્તક શ્રી સેન્ટર ખંભાતમાં ઓનરરી સેક્રેટરી તરીકે સેવાઓ આપીને માત્ર પ્રાણનાથજીના જીવનસંદેશ “સુખ શીતલ કરું સંચાર’–અર્થાત્ ખંભાતમાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં નામાંકિત સેવાભાવી કુટુંબરૂપી સંસારના તમામ જીવોને શીતલ સુખ આપવાની સિદ્ધહસ્ત સર્જન તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. પ્રાણનાથજીની દિવ્ય ભાવનાને ચરિતાર્થ કરવા તેઓ સતત મથી રહ્યા છે. તે માટે પ્રણામી ધર્મના જીવનોપયોગી તત્ત્વજ્ઞાનનો તેમના સક્ષમ અનુભવના નિચોડરૂપે તેમણે લખેલી દેશ-વિદેશમાં પ્રચાર કરી રહ્યા છે. તે માટે અવારનવાર 'ડાયાબીટીસ’ નામે પુસ્તિકાનું પ્રકાશન, ખંભાતની લાયન્સ ક્લબે અમેરિકા અને ઈંગ્લાંડની ધર્મયાત્રા પણ કરે છે. કરીને તેમના અનુભવી જ્ઞાનનો લાભ પ્રજાને આપ્યો છે. ગૌરવની બાબત એ છે કે, ચિકિત્સાક્ષેત્રની તેમની વિશિષ્ટ અને ઈ.સ. ૧૯૭૮માં રોટરી ક્લબ-ખંભાતના પ્રમુખ તરીકે સેવાકીય સિદ્ધિઓની ફલશ્રુતિરૂપે ઈ.સ. ૨૦૦૪માં ગ્લોબલ તેઓ ઈગ્લેંડમાં યોજાયેલ “રોટરી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સોસાયટી ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, નવી દિલ્હીએ તેમનું વ્યાખ્યાનો આપવા ગયા તે વખતે બ્રિટિશ ઉદ્યોગપતિ શ્રી બેલ ‘ચિકિત્સારત્ન'ના પ્રતિષ્ઠિત એવોર્ડ દ્વારા સમ્માન કરીને તેમની ડેવિડના હોમચેપલમાં આવેલા નિવાસસ્થાને એક માસ રોકાઈને, સમયસરની યથાયોગ્ય કદર કરી હતી. માન્ચેસ્ટર, કારબો, કિંસ્ટન, મીડલેક્ષ, સાઉથ હોલ, લેસ્ટર વગેરે નગરોમાં આવેલી ૧૨ રોટરી ક્લબોમાં ‘પ્રણામી દર્શન અને ભારતીય તત્ત્વજ્ઞાન' વિષય પર મનનીય વ્યાખ્યાનો આપ્યાં ડૉ. દિનેશ પંડિતે પોતાનું સેવા કાર્ય માત્ર ચિકિત્સાક્ષેત્ર હતાં. ડૉ. પંડિત “ધી એક્સપેરિમેન્ટ ઇન ઇન્ટરનેશનલ લીવિંગ પૂરતું મર્યાદિત ન રાખતાં શિક્ષણક્ષેત્રે પણ વિસ્તાર્યું હતું. તેમણે સોસાયટીના આજીવન સભ્ય છે. તે સંસ્થાના ઉપક્રમે ઈ.સ. પોતાની જન્મભૂમિ માલવાડામાં ૧૯૮૨માં વિનય મંદિર' ૧૯૮૨માં અમેરિકામાં તેમનાં વ્યાખ્યાનો યોજવામાં આવેલાં. તે Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ વખતે ન્યૂબર્ન શહેરના અમેરિકન પરિવારમાં રહીને તેમણે નોર્થકેરોલિના રાવમવા ન્યૂબર્ન શહેર સહિતનાં ૧૫ શહેરોમાં વિશ્વધર્મનું સ્વરૂપ પ્રણામી ધર્મ' વિષય પર વ્યાખ્યાનો આપી અમેરિકન નાગરિકોની પ્રીતિ સંપાદન કરી હતી. તે પછી ૧૯૯૮માં શ્રીકૃષ્ણ પ્રણામી એસોસિએશન, યુ.એસ.એ. દ્વારા હ્યુસ્ટન શહેરમાં અને ૨૦૦૦માં વોશિંગ્ટન શહેરમાં યોજાયેલ ‘શ્રી પ્રાણનાથ પ્રાગટ્ય મહોત્સવ'માં શ્રી ૧૦૮ પ્રાણનાથજી મંદિર ટ્રસ્ટ-પન્નાના ચેરમેન તરીકે ઉપસ્થિત રહી પ્રણામી ધર્મના તત્ત્વજ્ઞાન પર પ્રશંસનીય વ્યાખ્યાનો આપ્યાં હતાં. પ્રણામી ધર્મના પ્રસિદ્ધ તીર્થધામ શ્રી પદ્માવતીપુરીધામ પન્ના'નો સુપેરે વહીવટ ‘શ્રી ૧૦૮ પ્રાણનાથ મંદિર ટ્રસ્ટ, કરે છે. એ ટ્રસ્ટ બોર્ડના ૧૯૯૫થી ૧૯૯૯ દરમ્યાનના ટ્રસ્ટી તરીકે, સને ૧૯૯૯થી ૨૦૦૭ દરમ્યાન મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પન્નાધામનો સુપેરે વહીવટ કરીને–અનુપમ વિકાસ સાધીને ડૉ. પંડિતે પ્રણામી જગતની નોંધપાત્ર સેવા કરી છે. પન્ના શહેરમાં પ્રવેશવાના સ્થળે ભવ્ય-આકર્ષક ‘શ્રી પ્રાણનાથ દ્વાર'નું નિર્માણ, પન્ના શહેરની મધ્યમાં શ્રી પ્રાણનાથ ચોક'નો વિકાસ, ૪૨ રૂમોની સગવડવાળા દેવચંદ્રજી ભવનનું નિર્માણ, ‘શ્રી દેવચંદ્રજી મંદિર'નું નવનિર્માણ, શ્રી જમુનાજી-કૂવાના પાણીનું રાસાયણિક પરીક્ષણ, હોમથિયેટર, ધર્મપ્રચાર માટે વી.સી.ડી. અને કેસેટોનું નિર્માણ, પ્રાણનાથ લાઇબ્રેરીનો પ્રારંભ, સંગીત વિદ્યાલયનો પ્રારંભ તથા આશરે ૩૫૦ વર્ષ પૂર્વેનાં શ્રી પ્રાણનાથજી, શ્રી બાઈજૂરાજજી અને મહારાજા છત્રસાલનાં વસ્ત્રો-વાઘા–જામા, પાઘડી, કલગી, પાવડી, પાલખી, વાજિંત્રો, હથિયારો, ઓજારો, શ્રૃંગાર માટેનાં સાધનો સહિતની પ્રાચીન સામગ્રીથી ભરપૂર પ્રણામી જગતના પ્રથમ સંગ્રહાલય ‘શ્રી પ્રાણનાથ મ્યુઝિયમ'નું આ લેખના લેખકના નિદર્શન હેઠળ કરેલું નિર્માણ વગેરે રચનાત્મક તથા સર્જનાત્મક કાર્યો દ્વારા ડૉ. પંડિતે પન્નાને તથા પ્રણામી ધર્મને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાનો અભિનંદનીય પ્રયાસ કર્યો છે. તેમને માન સાથે એનાયત થયેલ ધી રોટરી ફાઉન્ડેશન ઓફ રોટરી ઇન્ટરનેશનલ પાઉલ હેરિસ ફેલોશિપ', ‘ગ્લોબલ સોસાયટી ફોર હેલ્થ એન્ડ એજ્યુકેશન, નવી દિલ્હી તરફથી ‘ચિકિત્સક રત્ન’ એવોર્ડ તથા ૧૯૭૭-૭૮ની રાષ્ટ્રીય સ્તર પર પ્રકાશિત ગ્રંથ ‘ઇન્ડિયા હુ ઇઝ હુ'ના પૃ. ૩૮૫ પર તેમનાં સેવાકાર્યોની થયેલી સગૌરવ નોંધ વગેરે એમના વૈદ્યકીય, સામાજિક, શૈક્ષણિક તેમજ ધાર્મિક ક્ષેત્રના સેવાકીય તપનું સુપરિણામ છે. ડૉ. દિનેશ પંડિત આજે પણ સત્યપ્રિય, ન્યાયપ્રિય, નમ્ર, સ્વમાની, શિસ્તપ્રિય, ચીવટવાળા, નિર્ભય, કર્મઠ, લેખનપ્રિય અને ઉત્તમ વક્તા તરીકે સારી રીતે પ્રેરણાદાયક સેવાધર્મ બજાવી રહ્યા છે. અસ્તુ. ધન્ય ધરા હવામહેલનો ઝરૂખો, વઢવાણ મહાકાળી મંદિરવાળો ભાગ, હીરા ભાગોળ-ડભોઈ Page #209 -------------------------------------------------------------------------- ________________ કરી အကြီး oooods o જય જય ગરવીં ગુજરાત withoodood4ad20444 S વિભાગ-૨ 'ઈતિહાસની તેજ રિસાવલી પર Celca'a'oca a s 9 - પૃથ્વીના અલંકારરૂપ સમ્રાટો-રાજવીઓ ડો. રસેશ જમીનદાર * દેશી રાજ્યના દીવાનો દોલત ભટ્ટ * અમદાવાદ : અસ્મિતાનાં વિધાયકો ડો. માણેકભાઈ પટેલ News Jain Education Intemational For Private & Personal use only Page #210 -------------------------------------------------------------------------- ________________ વિશ્વ વિખ્યાત વિભૂતિઓને શત શત વંદના કસ્તુરબા સ૨દા૨ પટેલ મશરૂવાળા ગાંધીબાપુ ઠક્કરબાપા વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ મહાદેવભાઇદેસાઇ Page #211 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પૃથ્વીના અલંકારરૂપ સમ્રાટો-રાજ્વીઓ —ડૉ. રસેશ જમીનદાર મનુષ્ય જેમ જેમ સામાજિક પ્રાણી બનતો ગયો તેમ તેમ તેની જીવનવ્યવસ્થાની શૈલી પણ વિસ્તરતી ગઈ. આજે માનવી આસપાસ ત્રણ વ્યવસ્થા અનિવાર્યપણે જોડાયેલી છે : તે છે ધર્મ, સમાજ અને રાજ્ય. ધર્મ મનુષ્યની વ્યક્તિગત આંતરિક જરૂરિયાત છે. સમાજ મનુષ્યને કેટકેટલી નીતિરીતિથી જીવતાં શીખવે છે. ઉત્તમ સામાજિકતા વચ્ચે જીવતો મનુષ્ય જીવનભર એક પ્રકારની પરમ સુખ-શાંતિનો અનુભવ કરતો હોય છે. નહીંતર, મનુષ્ય હંમેશાં કોઈને કોઈ પ્રકારની ભયની કે અસલામતીની લાગણી વચ્ચે જીવતો હોય છે. એવી અસલામતીની લાગણીને કવચ પૂરું પાડે છે રાજવ્યવસ્થા. મનુષ્યની સમૂહચેતનાની રખેવાળી આ રાજવ્યવસ્થા કરે છે, એટલે તો આદિમાનવરૂપે ભટકતું જીવન ગાળતા મનુષ્યે સમૂહમાં રહેવાનું સ્વીકાર્યું અને ત્યારથી સમૂહવ્યવસ્થાની ધૂરા કોઈ ને કોઈ નેતાને સંભાળવાની આવી. નાના નાના કસ્બાના મુખીથી માંડીને આ વ્યવસ્થા એવી તો વિસ્તાર પામી કે રાજા--મહારાજાઓથી લઈને વિશ્વવિજેતા સમ્રાટો સુધી આ પૃથ્વી શોભાયમાન બની. ૨૦૧ સામાન્ય માનવી તો એનું રોજિંદુ જીવન જીવવામાં અને બે પાસાં સરભર કરવામાં મચ્યો રહેતો હોય છે, પણ સમગ્ર સમૂહજીવનને તો તે-તે પ્રદેશનો રાજા જ સર્વાંગી ઘાટ આપતો હોય છે. પ્રજાના વ્યાપારઉદ્યોગ, ધર્મ અને નીતિ, શિક્ષણ અને સંસ્કાર, કળા અને સંસ્કૃતિ વગેરેની ખેવના અને ચીવટ આ રાજામહારાજો જ કરતા હોય છે. ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે કે પ્રજાની સમગ્ર ઉન્નતિ અને અસ્મિતા, આબાદી અને આનબાનની ધરોહર આ રાજાઓ જ કરતા. એક સમયે રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ કે રાજર્ષિ કુમારપાળની ધર્મદેશનાથી શોભતી શાંત, અમૃતમય રાજ્ય- કારકિર્દીનો ચાંદ સોળે કળાએ ખીલ્યો હતો. જેમ વીર વનરાજે ધાર્મિક સંસ્કારો રોપવાનું અને નૈતિકતા ઘડવાનું કામ કર્યુ તેમ સોલંકી રાજાઓ પણ ધાર્મિક હોવાનું જણાય છે. રાજા ભલે શૈવ, જૈન કે અન્ય ધર્મી હોય પણ દરેક ધર્મને રાજ્યાશ્રય અને માનમોભો મળતાં રહેલાં. આ લેખમાળામાં ક્ષાત્રધર્મ, રાજપૂતીધર્મ, આશરાધર્મની તાત્ત્વિક વાતો વણી લેવામાં આવી છે. વર્તમાન ભૂતકાળના ખભે બેસીને આગળ વધતો હોય છે. આજે પણ ભારતના ઇતિહાસમાંથી ચંદ્રગુપ્ત, અશોક, અકબરશાહ, કૃષ્ણદેવ જેવા સમ્રાટોના નામ ભૂંસી શકાય તેમ નથી. એ તો ઠીક, કાઠિયાવાડ જેવા નાનકડા વિસ્તારના નાનાં નાનાં રજવાડાંના ક્ષાત્રવટ રાજનરેશો ભાવનગરના શ્રી કૃષ્ણકુમારસિંહજી કે ગોંડલના ભગવતસિંહજીનાં નામ દાયકાઓ થયા પણ લોકહૈયામાંથી ખસતાં નથી, કારણ તેઓ વ્યવહારકુશળ અને વિનયશીલ હતા. એમની શાસનશૈલી કલ્યાણગામી હતી, એટલે જ ગીતામાં કૃષ્ણે કહ્યું હશે કે, “માનવોમાં હું રાજવી છું.'' રાજવી પરંપરાના કેટલાક પ્રતાપી રાજવીઓના વ્યક્તિત્વનો પરિચય કરાવનાર ડૉ. રસેશભાઈ જમીનદાર Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધન્ય ધરા શિક્ષણજગતમાં આદરણીય સ્થાન પામ્યા છે. ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રખર જ્ઞાતા છે. લાંબા સમય સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ હતા. ભારતની અનેક યુનિવર્સિટીઓમાં તેમની સેવા નોંધપાત્ર બની છે. ઇતિહાસની વિભાવના અને ઇતિહાસનું તત્ત્વજ્ઞાન એ ડૉ. જમીનદારનાં મુખ્ય કાર્યક્ષેત્રો છે. આ પરત્વેનું એમનું ચિંતન અને તેમનું લેખનપ્રદાન ધ્યાનાર્ય ગણાય છે. ભારતમાં દફતરવિદ્યાના ક્ષેત્રે થયેલા ચિંતનના વિકાસ સબબ એમનો અભ્યાસ પ્રશંસનીય છે અને તેથી જ તો તેમના પ્રયાસોને કારણે ભારતીય યુનિવર્સિટીજગતમાં સહુ પ્રથમ વખત ગૂજરાત વિદ્યાપીઠે ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અંતર્ગત દફતરવિદ્યાના પૂર્ણકક્ષાના વિવિધ સ્તરના અભ્યાસક્રમો એંશીના દાયકાથી અમલી બનાવ્યા અને ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતાના લગભગ ચાલીસેક કાર્યકર્તાઓને એમના માર્ગદર્શન હેઠળ સુગ્રથિત તાલીમ સંપ્રાપ્ત થઈ શકી છે. સ્થળ-નામોના અભ્યાસ પરત્વે એમનું અન્વેષણ ગણનાપાત્ર હોઈ માઈસોર સ્થિત પ્લેસનેમ્સ સોસાયટી ઓફ ઇન્ડિયાની કાર્યવાહક સભાના સભ્ય તરીકે ઈ.સ. ૧૯૮૦ના દાયકા પર્યત સેવાઓ આપી છે. આઝાદીની લડત અંગેનાં એમનાં લખાણો પ્રશંસનીય ગણાયાં છે. “યક્ષપ્રશ્ન આર્યોનો–ઐતિહાસિક વિશ્લેષણ નામનો આશરે ૬૦ પૃષ્ઠનો મોનોગ્રાફ પ્રકારનો લેખ “સંબોધિ'માં અને બાબુરી સામ્રાજ્ય અને સાંસ્કૃતિક ગતિવિધિ' વિશેનો લેખ “ફાર્બસ ત્રિમાસિક'માં તથા “ભારતીય વિદ્યા : વિશ્લેષણ અને વિભાવના' વિશેનો લેખ સ્વાધ્યાય” માં પ્રગટ થયેલ છે. તેને શિક્ષણજગતે સુંદર આવકાર આપ્યો હતો. શિક્ષણ જગતમાં એક પ્રતિભાશાળી વ્યકિતત્વની તેમની સુંદર છાપ આજસુધી અણનમ રહી છે. ધન્યવાદ. –સંપાદક ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસનો આદર્શ રાજવી નહપાન ગુજરાતના સહુ પ્રથમ સ્વતંત્ર રાજકીય અને સાંસ્કૃતિક રાજ્યનો ક્રમાનુસાર બીજો રાજવી તે નહપાન. શક જાતિનાં જે લોકોએ ભારતમાં વિવિધ સ્થળે રાજ્યસત્તા સ્થાપી તેમાં પશ્ચિમ ભારતમાં સ્થપાયેલી રાજસત્તાનો આ રાજવી હતો. (વિશેષ સંદર્ભ વાસ્તે જુઓ મહાક્ષત્રપ રુદ્રદામા અને મહાક્ષત્રપ ચાષ્ટન વિશેનાં લખાણ). પશ્ચિમી ક્ષત્રપોનાં વિવિધ કુળમાંના પ્રથમ કુળ ક્ષહરાત વંશનો આ રાજવી ભૂમકનો પુત્ર હતો. સાહિત્યિક અને પુરાવસ્તુકીય એમ ઉભય જ્ઞાપકો ક્ષહરાત વંશના આ બીજા અને પ્રાયઃ છેલ્લા રાજવી નહપાનની રાજકીય અને સમકાલીન સંસ્કૃતિ વિશે કેટલીક મહત્ત્વની સામગ્રી આપણને સંપડાવી આપે છે. સાહિત્યિક સાધનોમાં આવશ્યકસૂત્ર નિર્યુક્તિ', “તિલોય પણ્યત્તિ', જિનસેનનું ‘હરિવંશ પુરાણ', મેરૂતુંગાચાર્યની ‘વિચારશ્રેણી', “વાયુપુરાણ', “પેરિપ્લસ' અને “આઈને અકબરી’ નો સમાવેશ થાય છે. પુરાવસ્તુકીય સામગ્રીમાં નહપાને પડાવેલા ચાંદીના સિક્કા અને એના સમયના આઠ ગુફા લેખોનો સમાવેશ થાય છે. સિક્કાઓ એના વંશ વિશે અને ગુફાલેખો એની જાતિ તેમ જ વંશ બાબતે માહિતી આપે છે. એના ચાંદીના સિક્કા લેખોમાં ગ્રીક, ખરોષ્ઠી અને બ્રાહ્મી એ ત્રણેય લિપિમાં એના માટે માત્ર “રાજા'નું વિશેષણ પ્રયોજાયું છે. એના જમાઈ ઉષવદત્તના નાસિક અને કાર્યાના ગુફાલેખોમાં રાજા'ની સાથે “ક્ષત્રપ'નું વિશેષ બિરુદ પ્રયોજાયેલું છે. એના અમાત્ય અયમના જુન્નરના ગુફાલેખોમાં “રાજા'ની વાંસોવાંસ બે બિરુદ વિશેષભાવે વપરાયાં છે : “મહાક્ષત્રપ’ અને ‘સ્વામિ'. એના રાજ્યઅમલનો સમય નિશ્ચિત કરવાનાં સાધનો મર્યાદિત અને સંદિગ્ધ છે. એના સિક્કા મિલિનિર્દેશ વિનાના છે, તેમ છતાં અગાઉ નિર્દિષ્ટ સાહિત્યિક અને પુરાવસ્તુકીય સાધનોના સંદર્ભે આપણે નહપાન ઈસ્વીની પ્રથમ સદીના બીજા-ત્રીજા ચરણમાં સત્તાધીશ હોવાનું સૂચવી શકીએ. એના ગુફાલેખોમાં ઉલિખિત વર્ષો એના રાજકાલનાં વર્ષો હોય એમ જણાય છે. એની રાજધાની ભરુકચ્છમાં હતી. એનો રાજયવિસ્તાર ઉત્તરમાં અજમેર સુધી, પશ્ચિમમાં સુરાષ્ટ્ર સુધી, પૂર્વમાં માળવા સુધી અને દક્ષિણમાં નાસિક-પુણે જિલ્લાઓ સુધી હોવાનું સંભવે છે. આવશ્યકસૂત્ર નિયુક્તિ'માંની કથા નહપાન વિશે ઠીક સામગ્રી સંપડાવી આપે છે. કથાનુસાર નહપાનના પ્રતિસ્પર્ધી સાતવાહન રાજાના નિર્વાસિત મંત્રીને પોતાના અંગત મંત્રી તરીકે Jain Education Intemational Page #213 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૦૩ સ્વીકારે છે અને તેની સૂચના મુજબ દાન વગેરે કાર્ય કરે છે. આપણા રાષ્ટ્રીય સંવત ‘શક સંવત’નો પ્રવર્તક આ ઉપરથી એનું ઉદાર રાજવી તરીકેનું ચરિત્ર અને ધાર્મિક ચાણન શાસક તરીકેનું ચિત્ર ઊપસેલું જોવા મળે છે. આ કથા જૈન ગ્રંથમાં હોઈ સંભવતઃ નહપાન જૈનધર્મી હોવાનું અનુમાની શક જાતિનાં લોકો રાજકીય ઊથલપાથલના કારણે મધ્ય શકાય. નરવાહ કે નરવાહન નામનો રાજા તેમની ઉત્તરાવસ્થામાં એશિયામાંથી સ્થળાંતર કરતાં કરતાં યવનોને અનુસરતાં સ્વાત જૈન મુનિ થયો અને ભૂતબલિ નામ ધારણ કર્યું અને ધરસેનાચાર્ય ખીણ અને પંજાબ થઈ ભારતમાં પ્રવેશ્યા હોવાનો મત વિદ્વાનોનો પાસે જૈન સિદ્ધાન્તોનો અભ્યાસ કર્યો એવું જેન અનુશ્રુતિ નોંધે છે, તો અન્ય કેટલાંક લોકો કંદહાર થઈ બોલનઘાટના માર્ગેથી છે. એના જમાઈ ઉષવદારે આપેલાં ગુફાદાન બૌદ્ધધર્મના બ્રાહુઈ પર્વતને વીંધીને સિંધુ નદીના વિસ્તારમાં આવીને વસ્યાં પ્રવ્રજિતોના સંઘને આપેલાં છે, તો ગાયોનાં દાન, સ્નાન વગેરેનો હતા. સમુદ્ર માર્ગે સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યાં હોવાનો મત પણ છે. આ મહિમા, બ્રાહ્મણોને આપેલાં દાન, બ્રહ્મભોજન જેવા ઉલ્લેખ છે. શક લોકોના આગમન પરત્વે કોઈ ચોક્કસ સમયનિર્દેશ આપવો આથી, આ દાન-પુણ્ય-કાર્યો નહપાનના શાસનને કલ્યાણકારી મુશ્કેલ છે, પરન્તુ એમની ભિન્ન ભિન્ન ટોળી ભિન્ન ભિન્ન હોવાનું જણાવે છે. એવું અનુમાની શકાય કે નહપાનના રાજ્ય સમયે આવી હોવાનો સંભવ છે; સંભવતઃ ઈસ્વીપૂર્વે બીજી અમલ દરમ્યાન ગુજરાતમાં ત્રણેય ધર્મોનું પોતપોતાનું વિશિષ્ટ સદીથી આરંભી ઈશુની પહેલી સદી સુધીનો સમયગાળો એમના સ્થાન હોવું જોઈએ. આગમનના વિવિધ તબક્કા કાજે સૂચવી શકાય. આવશ્યકસૂત્ર નિયુક્તિ' નહપાનને અતિ અપૂર્વ રાજવી ભારતમાં એમણે સિંધ પ્રદેશમાં, પંજાબમાં, મથુરામાં તરીકે ઓળખાવે છે. આથી, એના રાજ્યામલ દરમ્યાન ગુર્જર અને પશ્ચિમ ભારતમાં શાસનનાં સૂત્રો સંભાળ્યાં હતાં. પશ્ચિમ પ્રજા સુખી હશે અને રાજ્યની તિજોરી સમૃદ્ધ હશે. વિશાળ ભારતમાં જે શકો સત્તાધીશ થયા તેઓ પશ્ચિમી ક્ષત્રપોથી સામ્રાજયનો અધિપતિ હોવા છતાંય એની સૈનિકશક્તિ વિશે કોઈ ઓળખાયા. આ ક્ષત્રપોમાંનાં વિવિધ કુળોએ ગુજરાત ઉપર માહિતી મળતી નથી. પેરિપ્લસ નહપાનને શોખીન રાજા તરીકે સત્તા ભોગવી હતી. તેમાંનું એક કુળ કાર્દમકવંશ અથવા ઓળખાવે છે. રાજા સારુ ઊંચા પ્રકારનાં રૂપાનાં વાસણ, ચાષ્ટનવંશથી ઓળખાતું હતું. રાજા મહાક્ષત્રપ ચાટન એ અંતઃપુર વાસ્તે રૂપાળી બાંદીઓ, ઊંચી કોટીનો દારૂ અને લેપ કાઈમકવંશનો બીજો પુરુષ અને સામોતિકનો પુત્ર હતો, પણ પરદેશથી આયાત થતાં હતાં. તે આ વંશનો પ્રથમ રાજવી હોઈ એનો વંશ એના નામથી ઓળખાવા લાગ્યો. નહપાનને પદ્માવતી નામની પત્ની અને દક્ષમિત્રા નામની પુત્રી હતાં. એના સમયના ગુફાલેખોમાં દીકરી-જમાઈના સિક્કાઓ ઉપરથી આ રાજાની તથા એના પિતાની વારંવાર ઉલ્લેખ આવે છે. જ્યારે એના પુત્રનો ક્યાંય નિર્દેશ માહિતી સાંપડે છે. શિલાલેખો એના પિતાની અને એના માહિતી સાંપડે નથી. આથી એ પ્રાયઃ અપુત્ર હોવાનું સૂચવાય છે. પુત્રી સમયની માહિતી આપણને સંપડાવી આપે છે. તોલમાય દક્ષમિત્રાને દીનીકના પુત્ર ઉષવદાત્ત સાથે પરણાવી હતી. (ટૉલેમી)ની ભૂગોળ એની રાજધાની ઉપર પ્રકાશ પાથરે છે. દક્ષમિત્રા અને ઉષવદત્તનાં નામોથી એ સૂચવાય છે કે એમણે મથુરા સંગ્રહાલયમાં સંગ્રહિત એના આખા કદનું (પણ મસ્તક ભારતીય સંસ્કૃતિ અપનાવી હતી. વિનાનું) બાવલું તેના પડછંદ વ્યક્તિત્વનો ખ્યાલ આપે છે. નહપાનના સિક્કાનો એક મોટો નિધિ જોગલથંબીમાંથી ચાટનના તાંબાના અને ચાંદીના સિક્કા પ્રાપ્ત થયા છે. હાથ લાગ્યો છે, જે સ્થળ નાસિક નજીક આવેલું છે. ચૌદથી એના પૌત્ર રુદ્રદામાના સમયના આન્ધૌમાંથી (કચ્છ) પ્રાપ્ત શક પંદર હજાર સિક્કાઓ આ નિધિમાં હતા, જેમાંથી ૧૩૨૫૦ સંવત પરના શિલાલેખોમાં ચાટનનો નિર્દેશ છે; કહો કે આ જેટલા સિક્કા બચ્યા હતા, જેમાં ૯૨૭) સિક્કા નહપાનના લેખો ચાખન-રુદ્રદામાના સમયના છે. આ રાજા ઈસ્વી ૭૮ હતા, જેના ઉપર સાતવાહન રાજા ગૌતમીપુત્રે પોતાની છાપ થી ૧૪૦ આસપાસ સુધી સત્તાધીશ હતો. તોલમાય અનુસાર પડાવેલી. સાતવાહન રાજા સાથેના યુદ્ધમાં નહપાનની હાર થતાં એની રાજધાની ઉજ્જનમાં હતી. આથી, પશ્ચિમમાં કચ્છથી દક્ષિણ વિસ્તારના પ્રદેશો ક્ષપત્રોએ ગુમાવ્યા હતા, જે પછીથી પૂર્વમાં ઉજ્જન સુધી એનું રાજ્ય વિસ્તરેલું હતું. દક્ષિણે અનૂપ ચાઈને પાછા મેળવ્યા હતા. (નર્મદા કાંઠા)થી ઉત્તરે અપરાંત સુધીના વિસ્તારો એના Jain Education Intemational Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધન્ય ધરા રાજ્યમાં હોવા જોઈએ એમ એના પૌત્ર રુદ્રદામાનાં વિસ્તારો રાષ્ટ્રને પોતાના સામર્થ્યથી પાછા મેળવેલા. આમ લખાણોમાંથી સૂચવાય છે. શક્તિશાળી સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિ ઉપર વિજય સામાન્ય મત એ છે કે શક સંવતનો પ્રારંભ કુષાણ રાજા પ્રાપ્ત કર્યાની યાદગીરીમાં ચાણને કોઈ સંવત પ્રવર્તાવ્યો હતો, જે કણિર્ક કર્યો હતો, પરંતુ આ મતના પ્રવર્તન પછી જે જ્ઞાપકો સંવત એ જાતિના નામ ઉપરથી પછીના સમયમાં શક નામે સાંપડ્યાં તેણે સાબિત કર્યું કે કણિદ્ધ આ સંવતનો પ્રવર્તક હોઈ જાણીતો થયો. શકે નહીં. જે પ્રદેશમાં (ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને આ રીતે આજે આપણે જેને રાષ્ટ્રીય સંવત તરીકે મધ્ય પ્રદેશના વિસ્તારોમાં) આ સંવત પ્રચલિત હતો ત્યાં સમ્માન્યો છે તે શક સંવત આપણા ગુર્જર સમ્રાટ ચાષ્ટને કણિષ્કની સત્તા પ્રવર્તતી ન હતી. કણિષ્ક તુરુષ્ક જાતિનો હતો, પ્રવર્તાવ્યો હતો એ સ્પષ્ટ થાય છે. ગુજરાતના સહુ પ્રથમ સ્વતંત્ર જેને અલ બિરૂનીનું સમર્થન છે. એટલે કણિષ્ક શક જાતિનો રાજકીય એકમનો અને સાંસ્કૃતિક સ્વાતંત્ર્યનો આ સહુથી પ્રતાપી ના હોઈ, એ આ સંવતનો પ્રવર્તક હોઈ શકે નહીં. કરિષ્ઠ જેવો અને સમર્થ રાજવી હતો. શક્તિસંપન્ન સમ્રાટ જો તે આ સંવતનો પ્રારંભક હોય તો, કાં ગુજરાતના સર્વપ્રથમ સ્વતંત્ર રાજ્યનો આદર્શ અને તો તેને કુષાણ સંવત તરીકે, કાં તો તુરષ્ક સંવત તરીકે, કાં તો સમર્થ રાજવી : કણિક્ક સંવત તરીકે ઓળખાવે. પશ્ચિમી ક્ષત્રપોના અભિલેખોમાં આ સંવતનો સળંગ મહાક્ષત્રપ રુદ્રદામાં ઉપયોગ સૌ પ્રથમ થયેલો હોવાનું ઇતિહાસ સૂચવે છે. આથી, ગુજરાતનો સમુદ્ર કિનારો જેમ વિસ્તારિત છે તેમ તેનો પશ્ચિમી ક્ષત્રપોના રાજાઓમાંથી કોઈ રાજાએ આ સંવત ઇતિહાસયુગનો પૂર્વકાલીન ઇતિહાસેય દીર્ઘકાળને આવરતો પ્રચારમાં આણ્યો હોય. સૌ પ્રથમ કનિંગહમે ચાષ્ટને આ સંવત સમૃદ્ધ છે. એનો સાંસ્કૃતિક ઇતિહાસ પણ એટલો જ સુદઢ અને પ્રવર્તાવ્યો હોવાનો મત રજૂ કર્યો. તે પછી ટ્યુબ્રેઇલે આ મતનું ધ્યાનાર્હ છે. તેમાં ક્ષત્રપાલ (ઈસ્વી ૨૩થી ૪૧૫), મૈત્રકકાલ સમર્થન કર્યું, પરંતુ આ બંને વિદ્વાનો સીધા દાર્શનિક પુરાવા (ઈસ્વી ૪૭૦થી ૭૮૮) અને સોલંકીકાલ (ઈસ્વી ૯૪રથી આપતા નથી. એમના પછી જે અભિનવ સાધનો પ્રાપ્ત થયાં તેના ૧૩૦૪) જેવા ત્રણ લાંબા ઉજ્વળ કાલ ધ્યાનાર્હ છે, તેથી આધારે આ લખનારે પુરવાર કર્યું કે શક સંવતનો પ્રારંભ ક્ષત્રપ આપણે અભિન્ન હોવા જોઈએ. આ ત્રણેયમાં ક્ષત્રપકાલે સહુથી રાજા ચાને કર્યો હતો. વધુ સમય અંકે કર્યો છે. માત્ર ગુજરાતનાં ઇતિહાસ અને | ગઈ સદીના છેલ્લા ચરણ દરમ્યાન કચ્છ જિલ્લાના સંસ્કૃતિમાં જ નહીં પરંતુ ભારતનાં ઇતિહાસ અને સંસ્કૃતિના ખાવડા ગામથી દક્ષિણપૂર્વનાં ચોવીસ કિલોમીટરના અંતરે પૂર્વકાલમાંય ક્ષત્રપોનું શાસન એક માત્ર દીર્ધકાલીન શાસનનું સમ્માન ધરાવે છે. આમ તો ગુજરાતના ઇતિહાસનો પૂર્વકાલ આવેલા આંધી ગામેથી ચાષ્ટનનો (અગાઉ અહીંથી એના ચાર ઈસ્વીપૂર્વે 300થી આરંભી ઈસ્વીસન ૧૩00 સુધીના સોળ શિલાલેખ મળ્યા હતા) વધુ એક શિલાલેખ મળ્યો, જે શક વર્ષ શતકનો વિસ્તાર ધરાવે છે. તેમાં ચાર શતક સુધી શાસનસ્થ ૧૧નો છે. આથી ચાણન માટે વહેલામાં વહેલું જ્ઞાત વર્ષ ૧૧ રહેવાનો યશ માત્ર ક્ષત્રપ શાસકોને ફાળે જાય છે એ બાબત હોવાનું સૂચવાય છે. તે પછી કચ્છના દોલતપુર ગામેથી પ્રાપ્ત ધ્યાનાઈ રહેવી જોઈએ. આ દષ્ટિએ ભૌગોલિક લાક્ષણિકતાઓ શિલાલેખ વર્ષ નો ચાષ્ટનના સમયનો છે. આ બે સમર્થ અને માનવસંસ્કૃતિની વિશેષતાઓને કારણે ગુજરાતનો પૂર્વકાલીન જ્ઞાપકોના આધારે ચાખન જ શક સંવતનો પ્રવર્તક હોવાનું પુરવાર ઇતિહાસ ભારતના પૂર્વકાલીન ઇતિહાસની દેદીપ્યમાન થઈ શક્યું છે. આ સંવત ઈસ્વીસન ૭૮માં શરૂ થયો હતો. લઘુઆવૃત્તિ સમાન છે. આપણે જાણીએ છીએ કે પશ્ચિમી ક્ષત્રપો શક જાતિના વિદેશી શક જાતિના અને પશ્ચિમી ક્ષત્રપોથી વિશેષ ખ્યાત હતા. આથી, ચાષ્ટન પણ શક હતો. એના પિતાનું નામ એવા ક્ષત્રપવંશના ત્રીસ જેટલા રાજાઓએ આજના પશ્ચિમ સામોતિક શક જાતિનું છે. ચાખન સ્વતંત્ર સમ્રાટ હતો. દખ્ખણના સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ નહપાનને ભારતમાં અને તત્કાલીન બૃહદ ગુજરાતમાં આશરે ચારસો વર્ષ હરાવેલો અને એની સત્તા હેઠળના દક્ષિણ તરફના પ્રદેશો સુધી સુશાસન કરીને ગુજરાતના પૂર્વકાલીન રાજકીય ઇતિહાસમાં સહુ પ્રથમ દીર્ધશાસિત અને ગુજરાતનાં ઇતિહાસ અને સંસ્કૃતિમાં સાતવાહન રાજાએ જીતી લીધા હતા. નહપાને ગુમાવેલા આ Jain Education Intemational Page #215 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પહેલ પ્રથમ સ્વતંત્ર રાજકીય અને ભૌગોલિક એકમની પ્રસ્થાપનામાં આ રાજવંશે ગુજરાતમાં રાજકીય ઇતિહાસના ઘડતરમાં અને તે દ્વારા ભારતના રાજકીય ઇતિહાસના ઘડતરમાં પોતાનો વિશિષ્ટ અને લાક્ષણિક ફાળો નોંધાવ્યો છે, એટલું જ નહીં આટલા લાંબા કાળ દરમ્યાન વ્યવસ્થિત રાજ્ય ચલાવી તંદુરસ્ત રાજવહીવટીય પ્રણાલી અને પરંપરા પ્રસ્થાપવાની એક ઉમદા તક આ રાજવંશે અંકે કરી હતી. તેથી આપણે ઉજાગર થવાની જરૂર છે. હમણાં નોંધ્યું તેમ ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસમાં ક્ષત્રપ રાજવીઓનું શાસન તો નિઃશંક પહેલું દીર્ઘશાસન છે જ; પણ ભારતના ઐતિહાસિકયુગના રાજવંશોમાંય પ્રાયઃ એમનું દીર્ઘશાસન આદ્ય હોવા સંભવે છે, કેમ કે એમના પુરોગામી રાજવંશ મૌર્યોએ લગભગ એકસો ઓગણચાલીસ વર્ષ (ઈસ્વીપૂર્વ ૩૨૨થી ઈસ્વીપૂર્વ ૧૮૪) જેટલો સમય શાસનનાં સૂત્રો સંભાળ્યાં હતાં, જ્યારે એના અનુગામી રાજવંશના ગુપ્તોએ લગભગ દોઢસો વર્ષ સુધી (ઈસ્વી ૩૧૯થી ૪૭૦ સુધી) રાજસત્તા સંભાળી હતી. આમ, ગુજરાતના અને વાંસોવાંસ ભારતના રાજકીય ઇતિહાસમાં ક્ષત્રપ રાજવંશનું મહત્ત્વનું પ્રદાન છે. એમની દીર્ઘશાસનની પ્રણાલી અને ગુજરાત સંદર્ભે એમનું ધ્યાનાર્હ યોગદાન છે એમણે સ્થાપેલું સહુ પ્રથમ સ્વતંત્ર રાજ્ય. આવા સર્વપ્રથમ સમૃદ્ધ સ્વતંત્ર રાજ્યનો સમર્થ અને આદર્શ રાજવી હતો મહાક્ષત્રપ રુદ્રદામા. પશ્ચિમી ક્ષત્રપ વંશોમાંના પ્રથમ વંશ ક્ષહરાત ક્ષત્રપો પછી કાર્દમકવંશથી વિખ્યાત મોટું ક્ષત્રપકુલ સત્તાધીશ હતું. આ વંશનો પ્રથમ શાસક હતો ચાષ્ટન, જેણે દક્ષિણના સાતવાહન રાજાને હરાવીને પૂર્વજવંશે ગુમાવેલો પ્રદેશ પુનશ્ચ પ્રાપ્ત કરેલો અને તેની યાદમાં એક સંવત ચલાવેલો જે અનુકાલમાં શક સંવતથી સુખ્યાત થયો અને આજે રાષ્ટ્રીય સંવત તરીકે સમ્માનીય છે. આ જીતમાં એના પૌત્ર રુદ્રદામાનો સહયોગ અદ્વિતીય હતો. રુદ્રદામા સમગ્ર પશ્ચિમી ક્ષત્રપ કુલોના ત્રીસ જેટલા રાજાઓમાં એક આદર્શ રાજવી તો હતો તેમ સમર્થ શાસક પણ હતો. ચાષ્ટનના પૌત્ર અને જયદામાના પુત્ર રુદ્રદામા વિશેની માહિતી એણે પોતાના રાજકાલ દરમ્યાન પડાવેલા સિક્કાઓ અને જૂનાગઢના શૈલલેખથી તથા એના સમયના આંધો અને ખાવડાના શિલાલેખોથી પ્રાપ્ત થાય છે. એના ચાંદીના સિક્કા વર્ષનિર્દેશ વિનાના હોઈ એના સમયનિર્ણય વાસ્તે ઉપકારક નથી, પરન્તુ શૈલલેખ અને શિલાલેખો સમયનિર્દેશ યુક્ત હોઈ એનો ૨૦૫ સત્તાકાલ નિર્ણિત કરવામાં સુગમતા સંપડાવી આપે છે. શૈલલેખ એના વ્યક્તિત્વને મૂઠી ઊંચેરો ઓપ આપે છે. આશ્ચર્ય એ બાબતે છે કે પશ્ચિમી ક્ષત્રપોમાં સહુથી વધુ શક્તિસંપન્ન અને પ્રતાપી એવા આ રાજા વિશે અપવાદ સિવાય સમકાલીન કે/અને અનુકાલીન સાહિત્યમાં ક્યાંય ઉલ્લેખ નથી. સિક્કાના સંદર્ભે બૌદ્ધ પાલિ ગ્રંથોમાં રુદ્રદામાનો નિર્દેશ છે. આંધીના પ્ટિલેખો, ખાવડાનો શિલાલેખ અને જૂનાગઢના શૈલલેખમાં નિર્દિષ્ટ તિથિ ઉપરથી એનો ક્ષત્રપકાળ શક વર્ષ પર થી ૬૨ સુધી નિશ્ચિત હોવા સંભવે. તોલમાયની ભૂગોળ અનુસાર રુદ્રદામા ઈસ્વી ૧૪૦ પછી મહાક્ષત્રપનું પદ પામ્યો હોય. શક વર્ષ ૭૨ (ઈસ્વી ૧૫૦) માં તો તે મહાક્ષત્રપ હતો. ટૂંકમાં, એણે ક્ષત્રપ અને મહાક્ષત્રપ તરીકે એટલે કે યુવરાજ અને રાજા તરીકે શક વર્ષ પર-થી શક વર્ષ ૧૦૦ સુધી અર્થાત્ લગભગ પાંચ દાયકા સુધી સત્તાનાં સૂત્ર હસ્તગત રાખ્યાં હતાં. એના રાજ્યનો વિસ્તાર અર્વાચીન સ્થળનામોના પરિપ્રેક્ષ્યમાં આમ હોઈ શકે : ઉત્તરે મુલતાન સુધી, દક્ષિણે અનૂપ (માહિષ્મતી) સુધી, તો પૂર્વમાં માળવા અને નિમાડ સુધી તેમ જ પશ્ચિમે સમુદ્રકાંઠા (એટલે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારો) સુધી હતો. જૂનાગઢનો એનો શિલાલેખ એનાં કારકિર્દી અને વ્યક્તિત્વને આલેખવામાં ઉપયોગી બની રહ્યો છે. આમાં આપેલા આ રાજાના ચારિત્ર્યચિત્રણના આધારે પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં રુદ્રદામા સહુથી મહાન, પ્રતાપી અને પ્રભાવશાળી હોવાનું ફલિત થાય છે. એણે માળવા, સિંધ અને કોંકણ જીત્યાં. આંધ્રના સાતવાહન રાજાને-શાતકર્ણિને એણે બે વાર હરાવ્યો, પકડ્યો અને નજીકનો સંબંધી હોવાને કારણે છોડી મૂક્યો. પંજાબ, રાજસ્થાન અને ઉજ્જૈનના પ્રદેશો હાથ કર્યા. એની લશ્કરી કારકિર્દીનું યશસ્વી પ્રકરણ છે યૌધેયો ઉપરના વિજયનું, ત્યારે યૌધેય ગણરાજ્ય દેશ સમસ્તમાં પ્રબળ અને શક્તિસંપન્ન હતું અને સર્વત્ર એમનાં વીરત્વનાં વખાણ થતાં હતાં. એમની સત્તાને કોઈ પડકારી શક્યું ન હતું, એટલે ઘમંડી વૃત્તિથી સભર હતા. એમનો આ ઘમંડ રુદ્રદામાએ જબરજસ્તીથી એમને ઉખેડીને ઉતાર્યો હતો. આમ, રુદ્રદામાએ ઘણાં રાજ્ય જીતીને અને ઘણા રાજા પાસે પોતાનું આધિપત્ય સ્વીકારાવીને એણે જાતે પોતાની વીરતાની વાટે મહાક્ષત્રપનું બિરુદ અંકે કર્યું હતું. એની શારીરિક શક્તિ જેટલી પ્રબળ હતી એટલી જ એની માનસિક અને આત્મિક શક્તિ તેજસ્વી હતી. એનું Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શારીરિક સૌંદર્ય તેમ જ દેહસૌષ્ઠવ કાંતિમાન હતાં. ઘાટીલા શરીરયુક્ત આ રાજાને સ્વયંવર પ્રસંગે સંખ્યાતીત રાજકન્યાઓએ વરમાળા આરોપી હતી. શરીરના સૌંદર્ય સાથે આત્માનું–હૃદયનું સૌંદર્ય એના ઉદાર ચિરતને વધારે ઉદાત્ત બનાવતું હતું એટલે જ તેણે બ્રાહ્મણોના કલ્યાણાર્થે અને ધર્મના વિકાસ વાસ્તે છૂટથી દાન દીધાં હતાં. આમ, આ રાજા ધર્માભિમુખ વૃત્તિથી પૂર્ણ હતો. અશ્વવિદ્યા, ગવિદ્યા, રવિદ્યા તથા તલવાર અને ઢાલબાજીમાં એણે પ્રાવીણ્ય મેળવ્યું હતું. પોતાને શરણે આવેલા રાજાઓને કે અન્યોને એણે રક્ષણ આપ્યું હતું. પદભ્રષ્ટ રાજાઓને તેણે પુનઃ સત્તાધીશ બનાવ્યા હતા. સંગ્રામસંઘર્ષના અપવાદ સિવાય સામાન્યતઃ મનુષ્યવધ ન કરવાની પ્રતિજ્ઞાનું પૂર્ણ પાલન કરતો હતો. આથી ફલિત થાય છે કે એણે અહિંસાની આપણી સાંસ્કારિક પરંપરાનું–ભાવનાનું ભાથું અંકે કર્યું હતું. શત્રુનેય શરણું આપવામાં એણે સૌજન્ય દર્શાવ્યું હતું. આમ, એના દરિયાદિલ અને ખેલદિલીવાળા સ્વભાવનો પ્રત્યય પમાય છે. રુદ્રદામા ઉચ્ચ કોટીનો અધ્યેતા હતો. શબ્દશાસ્ત્ર (વ્યાકરણ), અર્થશાસ્ત્ર, ગાંધર્વવિદ્યા (સંગીત), ન્યાયવિદ્યા ઇત્યાદિ મહત્ત્વની વિદ્યાઓનાં પારણ (ગ્રહણ), ધારણ (સ્મૃતિ), વિજ્ઞાન (વિશિષ્ટ જ્ઞાન) અને પ્રયોગ (વ્યાવહારિક વિનિયોગઉપયોગ) દ્વારા એણે વિપુલ કીર્તિ પ્રાપ્ત કરી હતી. ગદ્યપદ્ય રચનામાં એ પ્રવીણ હતો. એનો શૈલલેખ ગદ્યમાં હોવા છતાંય ઘણો કાવ્યમય છે. આમ, એક આદર્શ રાજવીનાં અસંખ્ય લક્ષણ એનાં વ્યક્તિત્વમાં દૃષ્ટિગોચર થાય છે, જે નિમિત્તે એણે અશોકખ્યાત ખડક ઉપર લેખ ઉત્કીર્ણ કર્યો છે તે ઘટના જ એના લોકકલ્યાણની ભાવનાનું મૂર્તસ્વરૂપ છે. પ્રજાપાલક રાજવીના પ્રજાપ્રેમી સૂબા સુવિશાખે એ યોજના પાર પાડવાની ભલામણ કરતાં રાજાએ પૌરજનો અને જાનપદજનોના અનુગ્રહાર્થે તેમ જ એમના ઉપર કોઈ પણ પ્રકારના નવા કરવેરા નાખ્યા વિના પોતાની તિજોરીમાંથી ઘણું દ્રવ્ય ખર્ચીને ‘સુદર્શન’ તળાવને હતું તે કરતાંય વિશેષ સુદર્શન બનાવ્યું. લોકકલ્યાણની ભાવના સાથે રાજ્યવ્યવસ્થાની સુદૃઢતા સારુ પણ તે એટલો જ સચિંત હતો. એની રાજ્ય-તિજોરી યોગ્ય રીતે જ વિધોટી, જકાત અને સોનાચાંદી–રત્નોથી ભરપૂર હતી. અમાત્ય ગુણોથી યુક્ત એવા મતિસચિવો (સલાહકાર મંત્રીઓ)ની અને કર્મસચિવો (કાર્યકારી પ્રધાનો)ની નિમણૂક કરી રાજ્યનું સબળ અને સફળ સંચાલન આ રાજાએ કર્યું હતું. [આ ધન્ય ધરા રાજા વિશે વધુ માહિતી મેળવવા સારુ અને જરૂરી વિશેષ વાચન તથા સંદર્ભસામગ્રી અંકે કરવા કાજે રસેશ જમીનદારકૃત ‘ક્ષત્રપકાલીન ગુજરાત : ઇતિહાસ અને સંસ્કૃતિ' ગ્રંથ અવશ્ય જોવો; જેનું પ્રકાશન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરે વિક્રમ સંવત ૨૦૬૨માં કર્યું છે. પૃષ્ઠ સંખ્યા ૪૦૫ + ૧૨ + ત્રણ નકશા, સાત આલેખ, ૨૮ સિક્કાચિત્ર, ૨૦ શિલાલેખચિત્ર, ૨૮ લલિતકલાનાં ચિત્ર છે]. ગુર્જર સંસ્કૃતિનો જ્યોતિર્ધર કુમારપાળ ગુજરાતના પૂર્વકાલીન ઇતિહાસમાં સોલંકી વંશનુંચૌલુક્યવંશનું યોગદાન અપ્રતિમ છે. સોલંકી શાસકોનાં સત્તાકાળ દરમ્યાન ગુજરાતનો રાજકીય ઇતિહાસ અને સાંસ્કૃતિક જીવન અભ્યુદયી હતાં. ગુજરાતનું આ ત્રીજું સમર્થ સ્વતંત્ર રાજ્ય હતું. આશરે પોણા ચાર સૈકા પર્યન્ત આપણા રાજ્યના સોલંકી શાસકોએ સંસ્કાર અને સંસ્કૃતિના ક્ષેત્રે દાયિત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો છે. સારસ્વતમંડલમાં (એટલે કે સરસ્વતી નદીના કાંઠાળા વિસ્તારમાં) વિક્રમ સંવત ૯૯૮માં મૂળરાજે સ્થાપેલું સોલંકી વંશનું રાજ્ય ઉત્તરોત્તર વિસ્તરતું ગયું અને સર્વગ્રાહી સાંસ્કારિક અને સાંસ્કૃતિક અભ્યુદય પામતું ગયું. પ્રસ્તુત અભ્યુદય એટલો જ્વલંત અને પરિપક્વ હતો કે રાષ્ટ્રના સર્વ ક્ષેત્રીય વિકાસમાં એનું ધ્યાનાર્હ પ્રદાન સોનેરી પ્રકરણસમ ઊપસી રહ્યું. આ વિકાસમાં ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ અને કુમારપાળનો ફાળો ધ્યાનયોગ્ય ગણાય. સિદ્ધરાજ જયસિંહ એ ભીમદેવ ૧લાનો પૌત્ર હતો અને રાણી ઉદયમતીનો પણ પૌત્ર હતો. સિદ્ધરાજની બીજી પત્ની બકુલાદેવી હતી. ઉદયમતીના પુત્ર કર્ણદેવનો પુત્ર સિદ્ધરાજ અપુત્ર મરણ પામ્યો હોવાથી ઉદયમતીનો વંશ પૂરો થયો. આથી બીજી રાણી બકુલાદેવીના પ્રપૌત્ર ત્રિભુવનપાલના ત્રણ પુત્રમાંથી જ્યેષ્ઠ પુત્ર કુમારપાળને સિદ્ધરાજનો રાજસત્તાનો રાજ્યાધિકાર પ્રાપ્ત થયો હતો. કુમારપાળે વિક્રમ સંવત ૧૧૯૯થી ૧૨૩૦ સુધી એટલે કે ઈ.સ. ૧૧૪૩થી ૧૧૭૪ સુધી ત્રણ દાયકાથી વધુ સમય સુધી સત્તાનાં સૂત્ર સંભાળ્યાં હતાં. સિદ્ધરાજની જેમ એ પણ અપુત્ર હોવાથી એનો ભત્રીજો (એટલે લઘુ બંધુ મહિપાલનો પુત્ર) અજયપાલ ગાદીપતિ બને છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કુમારપાળનાં રાજકીય પરાક્રમોમાં શાકંભરીના રાજાનો પરાજય, બલ્લાલનો વધ, મલ્લિકાર્જુનનો વધ જેવી ઘટના ધ્યાનાર્હ ગણાય છે. એના સમયમાં સૌરાષ્ટ્ર, ગોધરા, આબુ, મેવાડ, મારવાડ, ઉદેપુર વગેરે પ્રદેશો ઉપર એનું આધિપત્ય હતું. ઉત્તરમાં સાંભર-અજમેરના ચાહમાન રાજ્ય ઉપર અને દક્ષિણ ઉત્તર-કોંકણના શિલાહાર રાજ્ય ઉપર એનો રાજકીય પ્રભાવ પ્રસર્યો હતો. આમ તો કુલધર્મ અનુસાર તે શૈવ હતો પરન્તુ વાંસોવાંસ તે જૈનધર્મનો પ્રભાવક રહ્યો હતો, જેની પ્રતીતિ ઘણા અભિલેખથી પુરવાર થઈ છે. એણે સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અણહિલપુરમાં કુમારપાળેશ્વર નામે શિવાલયનું નિર્માણ કરેલું. એના સમયમાં સંખ્યાતીત જિનાલય નિર્માણ પામ્યાં હતાં. કહેવાય છે કે વિભિન્ન પ્રદેશોમાં એણે ૧૪૪૦ વિહાર કરાવેલા. ગુજરાતનાં ઘણાં જૂનાં દેરાસર કુમારપાળ કે મંત્રીઓ વસ્તુપાલ-તેજપાલે કરાવ્યાં હતાં. ગુજરાતમાં જૈનધર્મના અભ્યુદયમાં સોલંકી શાસક કુમારપાળનું સ્થાન મોખરે છે. આ સમયની ગુજરાતી લિપિના વિકાસમાં કુમારપાળનું યોગદાન નોંધપાત્ર ગણાય છે. એના શાસનકાળ દરમ્યાન પાશુપતાચાર્ય પ્રસર્વજ્ઞ નામનો મહાપંડિત હતો. ઉપરાંત ભાસર્વજ્ઞ નામનો વિદ્વાન હતો, જેણે પાશુપત પંથને અનુલક્ષીને ગળગરિા નામક ગ્રંથ રચેલો. તાગમુકુટ ગણેશ સંવતનો અઢારમો સૈકો, બહુચરાજીનું મંદિરમહેસાણા જિલ્લો ૨૦૦ હેમચંદ્રાચાર્યના પ્રાકૃતહયાશ્રયમાં કુમારપાલના દિગ્વિજયનું વર્ણન છે. એમાં સિંધુ, વારાણસી, મગધ, ગૌડ, કન્નોજ, દશાર્ણ ચેટ્ટી, દિલ્હી ઇત્યાદિ રાજ્યોના વિજયનો નિર્દેશ છે. કુમારપાળના સમયના અભિલેખો કુમારપાળ વિશે ઘણી માહિતી આપે છે. જયસિંહસૂરિએ તથા જિનમંડનગણિએ પણ કુમારપાળના દિગ્વિજયનું નિરૂપણ કર્યું છે. શ્રાવકપંથનો અંગીકાર કરતાં કુમારપાળે માંસ, મદ્ય, દ્યુત, પરદારાચૌર્ય જેવાં ત્યાગનાં વ્રત લીધાં હોવાનું કહેવાયું છે. એણે રાજ્યમાં અમારિઘોષણા કરી હતી. અણહિલવાડમાં એણે કુમારપાલવિહાર તથા ત્રિભુવનવિહાર બંધાવ્યા હતા. પ્રભાસમાં પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. જાલોરના કાંચનગિરિગઢ ઉપર કુમારવિહાર નામે જૈન ચૈત્ય કરાવ્યું. વિદ્યમાન દેરાસરોમાં તારંગા પરનું અજિતનાથ મંદિર કુમારપાળના સમયનું છે. કુમારપાળની વિનંતીથી હેમચંદ્રાચાર્યે ‘ત્રિષષ્ટિ શાલાકાપુરુષ ચિરત'ની રચના કરી. એણે સંઘ કાઢીને સૌરાષ્ટ્રમાં જૈનતીર્થોની યાત્રા કરી હતી. કુમારપાળે અપુત્રિકાધન (અપુત્ર વિધવાનું ધન) જેવા ક્રૂર રિવાજને દૂર કર્યો હતો. આમ, ગુજરાતના સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસમાં કુમારપાળનું સ્થાન ધ્યાનાર્હ ગણાય છે. અંબાજીનું મંદિર Page #218 -------------------------------------------------------------------------- ________________ જન્મ : કારતક સુદ પૂનમ ૧૯૨૪ આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યોનિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમદ્વે કદાચ એક જન્મ બસ થાઓ. આપણે કદાચ મોક્ષથી દૂર ભાગતાં હોઈશું ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ ત૨ફ ધસી રહ્યા હતા.' —મહાત્મા ગાંધીજી શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું મંગળ સર્જન આસો વદ-૧ સં. ૧૯૫૨ દેહવિલય : ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭ શ્રીમદ્ રાજચંદ્ર અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.’ ‘અહો ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ— અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વજ્ઞદેવ ઃ— અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંત રસ સુપ્રતીત કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવઆ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તે, જયવંત વર્તો.’ —શ્રીમદ્ રાજચંદ્ર સૌજન્ય : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર ‘....આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષે કરીને જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્ર્ય વિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ, શ્રીમદ્દ્નાં લખાણોનું ભારે મૂલ્ય છે.’ -~-પંડિત સુખલાલજી Page #219 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૈરભ ભાગ-૨ ૨૦૯ દેશી રાજ્યના દીવાનો -શ્રી દોલત ભટ્ટ હજારો વર્ષો પહેલાં માનવી રખડતું-ભટકતું જીવન ત્યજીને સ્થાયી જીવન જીવતો થયો અને ખેતી અને પશુપાલન જેવાં કર્મોએ એને સમૂહમાં રહેવાની ફરજ પાડી, ત્યારથી માનવજીવનમાં એક સામૂહિક વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ. કુટુંબજીવનને તો આપોઆપ વડીલ વ્યક્તિ મળી રહેતા, પણ બહોળા સમાજ માટે એક મુખીની જરૂર પડતી. ધીમે ધીમે એ મુખ્ય માણસ ગામધણી-ગરાસદારઠાકોર-દરબાર અને રાજારૂપે સમાજના રક્ષણહાર તરીકે સ્થિર થયા. જગતમાં સમાજવાદી-સામ્યવાદી વિચારસરણીએ સ્વતંત્રતાની હવા ઊભી કરી અને અનેક દેશો રાજાશાહીની ચુંગાલમાંથી મુક્ત ન થયા ત્યાં સુધી પૃથ્વી પર રાજાશાહીનું વર્ચસ્વ રહ્યું. પરંતુ રાજ્ય ચલાવવા માટેની અનેકવિધ કાર્યવાહી માત્ર રાજાથી જ ન ચાલતી. રાજાને તો પ્રજાના કલ્યાણ માટે, રક્ષણ માટે, પાલન-પોષણ માટે હૃદયની ભાવના રાખવાની હોય એનો અમલ કરવાનું ખરું કામ તો રાજ્યના વ્યવસ્થાતંત્રે જ કરવાનું હોય. આ અમલીકરણની પ્રક્રિયાઓના વડાને દીવાન કે અમાત્ય કે મંત્રી તરીકે ઓળખતા. રાજાની ભાવના પ્રમાણે રાજ્ય વહીવટ ચાલે તેની સઘળી જવાબદારી દીવાનની રહેતી, એટલે ‘યથા રાજા તથા પ્રજા' એ સૂત્ર પ્રચારમાં હતું. તેમ જેવો દીવાન તેવો વહીવટ’–એ સૂત્ર પણ લોકસમાજમાં હતું. એટલે જ દલપતરામની એક કવિતામાં રાજાને દોષ દેવાને બદલે કહ્યું છે કે “દીવાનથી દરબારમાં છે અંધારું ઘોર.” એટલે તો દીવાન દ્વારા ચાલતા વહીવટથી રાજ્ય વિકાસ સાધે કે ખાઈમાં પડે. ગુજરાતના ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહથી માંડીને વડોદરા-દાંતા–જૂનાગઢ–ભાવનગર રાજ્યના દીવાનોની ઉજ્વળ પરંપરા નોંધાયેલી છે. પ્રજાહિતમાં શાસન ચલાવવું એ દીવાનની પહેલી ફરજ છે. પ્રજાને મન દીવાન જ સાચો રાજવી છે. દેશી રાજ્યોના દીવાનો ઉપરની આ લેખમાળા રજૂ કરનાર શ્રી દોલતભાઈ ભટ્ટ ગાંધીયુગના જૂના, પીઢ પત્રકાર અને લોકસાહિત્યકાર તરીકે બૃહદ્ ગુજરાતમાં સારું એવું માનપાન પામ્યા છે. હાલ ગાંધીનગરમાં સ્થિર થયા છે. –સંપાદક દીવાન સામળદાસ મહેતા ભાવનગર રાજ્યના રાજાપ્રજાપ્રિય થયેલા દીવાન સામળદાસ પરમાણંદદાસ મહેતાના પૂર્વજો ઘોઘાના વતની હતા. તેમના દાદા રણછોડદાસે બરોડા રાજ્યના મોટા લશ્કરી ખાતાના મુખ્ય કારભારી તરીકે પ્રામાણિક અને વફાદારીપૂર્વક એકધારું ૨૧ વર્ષ સુધી કાબેલિયતપૂર્વક કામ કર્યું હતું. તેઓ ૧૮ વર્ષની વયે ઈ.સ. ૧૭૯૯ના વર્ષમાં વડોદરામાં અવસાન પામ્યા હતા ત્યારે તેમના એકના એક પુત્ર પરમાણંદની ઉંમર માત્ર ૪ વર્ષની હતી. તેમની માતા તેમને લઈને પોતાના વતન ઘોઘામાં આવી રહ્યા હતા. પરમાણંદદાસે યુવાન થતાં વેપાર-ધંધામાં ધ્યાન આપ્યું તેને કારણે તેમને ભાવનગર મહારાજા શ્રી વજેસિંહજી પાસે અવારનવાર જવાનું થતું. મહારાજાએ વડનગરા નાગર યુવાનની Jain Education Intemational Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ હોંશિયારી અને તેનું પાણી પારખી લીધું. તેમને ઈ.સ. ૧૮૧૭ના વર્ષમાં રાજ્યના નાયબ દીવાનના મોભાદાર અને જવાબદારીભર્યા હોદ્દા પર નિમણૂક આપી ત્યારે તેમની ઉંમર ૨૧ વર્ષની હતી. તે સમયે રાજ્ય સામે ઘણા મોટા પડકારો હતા. મહુવા–સાવરકુંડલા વગેરેના ભાવનગર રાજ્ય સામે બંડ અને બહારવટાં ચાલતાં. પરમાણંદદાસે તેમાં કુનેહ કાબેલિયત અને બહાદુરીનો ત્રગડ રચી બળ ઓછું કર્યું. તેમણે રાજ્યમાં પડેલી પડતર જમીન ખેડૂતોને ઉદાર શરતોએ આપી ખેતીની પેદાશ વધારી, ખેડૂત તેમજ રાજ્યને લાભકારી પગલાં ભરેલાં, આ ઉપરાંત લોકો માટે વાવ-કૂવા ગળાવ્યાં. પશુઓ માટે અવેડા બંધાવી રાજ્યને પરમાર્થપંથે દોરી ગયા. તેમના કામની કદરરૂપે નાયબ દીવાનપદેથી બઢતી આપી દીવાન બનાવ્યા હતા. ૧૮ વર્ષ દીવાનપદે રહી પરમાણંદદાસે ઉંમરને કારણે દીવાનપદ છોડ્યું, એ પછી દીવાનપદે નાગર ગૃહસ્થો આવતા ગયા. છેલ્લે ગૌરીશંકર ઉદયશંકર ઓઝાએ વૃદ્ધાવસ્થાને કારણે હોદ્દો છોડ્યો ત્યારે સામળદાસ પરમાણંદદાસ મહેતાને દીવાનપદ પ્રાપ્ત થયું, તે દિવસ હતો ૧૩ જાન્યુઆરી ૧૮૭૯નો. સામળદાસભાઈનો જન્મ રજૂબહેનની કૂખે ઘોઘા ગામે ૧૮મી જૂન, ૧૮૨૮ના રોજ થયો હતો. તેઓ ચાર ભાઈઓમાં સૌથી નાના હતા. સામળદાસભાઈ ગુજરાતી, વ્રજ, ફારસી અને સંસ્કૃતના જાણકાર હતા. ૧૮ વર્ષની વયે ભાવનગર રાજ્યની નોકરીમાં દાખલ થઈ ન્યાય તેમજ રાજ્યદ્વારી હોદ્દા પર રહી તેમણે બુદ્ધિ-ચાતુર્ય બતાવ્યું હતું. ઈ.સ. ૧૮૬૪માં મુખ્ય ન્યાયાધીશ બન્યા તે સાથે તેઓ નાયબ દીવાનનો પણ હોદો ભોગવતા હતા. ત્યાં સુધી રાજ્યમાં કોઈ કાયદાનું બંધારણ હતું નહીં. તે કાર્ય તેમને સોંપવામાં આવ્યું. તેમણે પ્રજાના રીતરિવાજોને લક્ષ્યમાં લઈને પ્રથમ કાયદાઓ ઘડ્યા. ભાવનગર રાજ્ય અને અંગ્રેજ સરકાર વચ્ચે ગેરસમજણ થવાને કારણે ૧૧૬ ગામોની દીવાની-ફોજદારી સત્તા રાજ્ય પાસેથી આંચકી લઈ સરકારે પોતાના હસ્તક રાખી હતી. તે પોતાની કાબેલિયત કામે લગાડી ઈ.સ. ૧૮૬૬માં ભાવનગર રાજ્ય માટે પાછી મેળવી રાજ્યની ગયેલી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી હતી. ઈ.સ. ૧૮૭૦માં મહારાજાના અવસાન પછી કુંવર નાની ઉંમરના હોવાને કારણે રાજ્યનો વહીવટ જોડાયેલા કારભારીઓને સોંપાયો ત્યારે સામળદાસભાઈએ મહેસૂલ અને રાજ્યદ્વારી વિભાગના કારભારી તરીકે ફરજ બજાવી ઘણા ધન્ય ધરા અગત્યના સુધારા સૂચવ્યા અને તેનો અમલ કરાવ્યો હતો. દીવાન થયા પૂર્વે તેમના આ રાજ્ય-પ્રજાલક્ષી અભિગમે સારી છાપ ઉપસાવેલી. આ દીવાનની સલાહથી ભાવનગર-ગોંડલ રેલ્વે સડક બંધાવી રેલ્વે વહેવાર શરૂ કરાવેલો. ter શામળદાસ કોલેજ અસલ આમ સામળદાસ દીવાનનાં કાર્યોની કદર કરીને મહારાજા તખ્તસિંહજીએ તેમને વાર્ષિક રૂા. ૧૬૦૦૦ની ઉપજવાળું ગામ જલાલપોર' વંશપરંપરા બક્ષિસ કર્યું હતું. દીવાન સામળદાસે અમદાવાદની આર્ટ્સ કોલેજને રૂા. ૨૦૦૦ અને ફિમેલ ટ્રેનિંગ કોલેજને રૂા. ૫૦૦ની મદદ કરી હતી. આ પ્રજાપ્રિય દીવાન સામળદાસનું અણધાર્યું અવસાન ૨૭ ઓગસ્ટ, ૧૮૮૪ના રોજ થયું હતું, ત્યારે તેમની ઉંમર ૫૭ વર્ષની હતી. ભાવનગર મહારાજાએ તેમની સ્મૃતિમાં સામળદાસ આર્ટસ કૉલેજ બંધાવી તા. ૭ જાન્યુઆરી ૧૮૮૫ના રોજ ખુલ્લી મૂકેલી જે આજે પણ કાર્યરત છે. તેમના અવસાન પછી તેમના મોટા પુત્ર ૩૦ વર્ષની વયે ભાવનગરના દીવાનપદે બેઠા હતા. સામળદાસભાઈની મુંબઈ અને ભાવનગરમાં મળી રૂા. ૧,૫૦,૦૦૦ની કુલ મિલ્કત હતી. દિ. બ. મણિભાઈ જશભાઈ મણિભાઈનો જન્મ સં. ૧૯૦૦માં સાક્ષરો અને મુત્સદ્દીઓની ભૂમિ કહેવાતા નડિયાદમાં થયો હતો. તે વખતે તેમના પિતા જશભાઈ ફોજદાર હતા. તેમના પ્રામાણિક વર્તનથી લોકોનો તેમજ અમલદારોનો વિશ્વાસ તથા પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. Page #221 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૧૧ ખંભાતના બંદર વગેરેની ઊપજમાં પેશવાની ચોથનું કામ એમના કૉલેજમાં એમણે કાયદાનો અભ્યાસ કરવા માંડ્યો. ધીમે ધીમે પ્રપિતામહ હરજીવનદાસ મુખત્યારપણે કરતા અને તે પછી ઓફિસમાં હેડ ક્લાર્ક નિમાયા અને જજોએ એમને સારા તેમના દાદા હરિભાઈ કરતા. પેશવાઈ રાજ્ય અંગ્રેજી થતાં અભિપ્રાયો આપ્યા. એમણે ૧૮૬૮માં સબજજની પરીક્ષા પાસ હરિભાઈને દસક્રોઈની મામલતદારી મળી હતી. કરી, એટલે એમની કામ કરવાની શક્તિ જોઈ ત્યાંના સેશન્સ એમનાં માતા બાપુજી ગોવિંદરાયજી સં. ૧૯૦૫માં જજે એમને મુનસફની જગા આપવા સરકારમાં લખ્યું. નડિયાદમાં મામલતદાર હતા, ત્યાર પહેલાં તેઓ માતરમાં ૧૮૬૯માં “શેક્સપિયર કથાસમાજ' નામનું પુસ્તક મામલતદાર હતા, તે વખતમાં ખેડા તથા માતર વચ્ચે તેઓએ કેટલાક મિત્રોની સાથે Lamb's Tales From Shakespeare બંધાવેલી વાવ હજી કાયમ છે. એ વડીલને પગલે ચાલી, પરથી એમણે તૈયાર કર્યું. સરકારી કેળવણી ખાતાએ એને સારો મણિભાઈએ ભૂજ પાસે માધાપુરમાં એક વાવ રાણીસાહેબ નાની આશ્રય આપ્યો. બાના નામથી બંધાવી હતી. એ વાત અહીં સંભારી દેવા જેવી જૂનાગઢની સંસ્થાની કાઉન્સિલના જ્યુડિશિયલ મેમ્બર છે. એમના કાકા જેઠાભાઈએ પણ મામલતદારી કરી હતી. તથા મુખ્ય ન્યાયાધીશ તરીકે ૧૮૭૦ના એપ્રિલમાં ત્રણસોના આમ એમનું કુટુંબ મોભાદાર અને મુત્સદ્દી હતું. પગારથી મણિભાઈ દાખલ થયા હતા. એમના ન્યાયાધીશ મણિભાઈ નાનપણથી કેવળ હાડચર્મનું ખોખું હોય એવા તરીકેના કાર્યને ખુદ નવાબ સાહેબના ફરમાનથી ધ્યાનમાં લેવાયું એકવડા બાંધાના હતા. ઘેર ઘોડી હોવાથી એમને ઘોડા ઉપર હતું. એમને ધારાઓ કેટલાક નવા કર્યા, જૂના સુધાર્યા અને પાછા બેસવાની અને ફરવાની સારી કસરત મળી હતી. એમનું સૂકું ૧૮૭૧ના માર્ચમાં પોતે પોતાની મૂળ જગાએ જવા નીકળ્યા શરીર કસાયેલું હતું. કચ્છના ડુંગરોમાં ખાણોની શોધ કરતી ત્યારે ફોજદારી ધારો સુધારવાનું કામ પૂરું ન થવાથી પોતાની વખતે મણિભાઈએ કર્નલ બાર્ટન (પોલિટિકલ એજન્ટ) ને સાથે લઈ ગયા હતા. ત્યાંની “જ્ઞાનગ્રાહક સભાએ પોતાના પ્રિય આશ્ચર્ય પમાડ્યું હતું કે એવો કૃશ માણસ ડુંગરોની ચઢ-ઊતર મિત્રથી છૂટા પડતાં મણિભાઈને માનદ્ સભાસદ બનાવી મન બહુ સહેલાઈથી કેમ કરી શકતો હતો. એમણે ગુજરાતી ભાષાનો વાળ્યું. એક સત્તાવીસ વર્ષના જુવાનિયાની ફક્ત એક વર્ષની પ્રાથમિક અભ્યાસ મહુધા, નડિયાદ, ખેડા અને પેટલાદની કામગીરી માટે તે ઓછું ન કહેવાય. લોકો એમના તરફ એટલાં નિશાળોમાં ઘણે ભાગે એમના બાપુજીની સાથે રહી કર્યો અને બધાં આકર્ષાયાં કે દીવાન સાહેબ જૂનાગઢમાં “એક રત્ન આપ્યું અંગ્રેજીની શરૂઆત ખાનગી રીતે ઘરે રહીને કરી. તે વખતમાં છે' એમ બોલવા લાગ્યા હતા. ખાસ ઇચ્છા ન છતાં પાલનપુરના ઇલાકાનાં મુખ્ય મુખ્ય શહેરો સિવાય બીજે ઠેકાણે અંગ્રેજી પોલિટિકલ એજંટ કર્નલ બારે પોતાના નેટિવ આસિસ્ટન્ટ તરીકે શાળાઓ ન હોવાથી પછીનો અભ્યાસ એમણે અમદાવાદ રહી તેમને રાખી લીધા. કર્યો હતો. ૧૮૭૨માં તેઓ પાલણપુર ગયા, ત્યાં પાલણપુર અને મેટ્રિક થયા પછી તે વખતમાં મુંબઈ રહીને અભ્યાસ દાંતાનાં રાજ્યોની સરહદની તકરારનો નિવેડો એમને હાથે કરવાની અનુકૂળતા બહુ જ થોડા માણસોને મળતી. તેથી આવ્યો. રાજ્યમાં ખેતી અને વેપારને ખીલવવાની શરૂઆત કરી, ૧૮૬૨માં મણિભાઈ એમની જ હાઇસ્કૂલમાં આસિસન્ટ માસ્તર કેળવણીના પણ શ્રીગણેશ બેસાડ્યા, એક પુસ્તકાલય સ્થપાયું, થયા. અંગ્રેજી જાણનાર કારકુનોની ભરતી સરકાર કરતી તે કર્નલ બારને પોતાના નિત્યકામ ઉપરાંત કેટલીક ઉપયોગી પ્રમાણે સરકારમાંથી માગણી આવતાં મણિભાઈએ ઉમેદવારી સૂચનાઓ તેમના દેશી મદદનીશ કરી, હાથવણાટને ઉત્તેજન મળે કરી. ઉમેદવારોની ડિપાર્ટમેન્ટલ પરીક્ષા લેવાઈ, એમાં પરીક્ષા એ હેતુથી કાણોદરના વણાટકામનું તથા રાજ્યના બીજા કાચા આપતી વખતની મણિભાઈની ચાલાકી બુદ્ધિની તીક્ષ્ણતા વગેરેથી માલનું પ્રદર્શન ભરવાની સૂચના મુખ્ય હતી. સ્ટેટમાં ‘પારશેડ'ની કમિટીના મન ઉપર બહુ સારી છાપ પડી અને એ પહેલા સડક બંધાઈ, દેખરેખ મણિભાઈએ રાખી હતી કર્નલ બાર પછી આવ્યા. પ્રથમ ત્રીસ રૂપિયામાં કલેક્ટરની ઓફિસમાં તેઓ કર્નલ ફેર આવતાં તેમના પરિચયમાં પણ એ આવ્યા હતા. દાખલ થયા, પરંતુ તેમનું ચિત્ત ન્યાયખાતામાં દાખલ થવા મણિભાઈએ એજન્સી તેમજ રજવાડામાં એક રાજદ્વારી આકર્ષાઈ રહ્યું હતું, તેથી એક મિત્રની સહાયથી અમદાવાદની વ્યક્તિ તરીકે શરૂઆત કરતાં પહેલાં પોતાના કેટલાક સિદ્ધાંતો સેશન્સ કૉર્ટમાં તેઓ રહ્યા એ અરસામાં ગુજરાતી પ્રોવિન્સિયલ ઘડી મૂક્યા હતા. પ્રસંગ મળતાં સ્વદેશી વેપારની અનુકૂળતાઓ Jain Education Intemational Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ સાધવી, ખંત ભરેલી ખેતીથી દેશની આબાદી કરવી અને કેળવણી તથા સાહિત્ય દ્વારા લોકોમાં જ્ઞાનપ્રચારની જોગવાઈ મેળવવી એ તથા બીજાં લોકહિતનાં સાધનોને પહેલી તકે ઉપયોગમાં લેવા એ ચૂકતા નહી, જ્યાં જ્યાં એમણે પગલાં મૂક્યા ત્યાં ત્યાં એમનો આ જ ઉદ્દેશ રહ્યો. ૧૮૭૩માં નેટિવ આસિસ્ટન્ટ તરીકે મણિભાઈ પાલણપુર–દરબારની નાખુશી છતાં વડોદરા આવવા નીકળ્યા. વડોદરાની લગામ આ વખતમાં દાદાભાઈ નવરોજીના હાથમાં હતી. રાજતંત્ર થાળે પાડવા એ રાજ્યહિતચિંતકે અથાગ પ્રયત્નો આદર્યા, પણ અંધાધૂંધીનો જામેલો અંધકાર ઓસર્યો નહીં અને દાદાભાઈ નિરુત્સાહી થઈ જતા રહ્યા. રેસિડેન્સી સાથેનાં કામોમાં મણિભાઈ સાથે એમને ઘણા પ્રસંગ પડેલા. ૧૮૭૫માં મણિભાઈને નામદાર બ્રિટિશ સરકારે તે વખતનો મોંઘો રાવબહાદુરનો ખિતાબ આપ્યો. વડોદરામાં અણીની વખતની તેમની નૈષ્ઠિક સેવા તેમનો અનુભવ તથા પ્રકાશમાં આવેલી મુત્સદીની સ્વાભાવિક બુદ્ધિથી લોભાઈ કર્નલ બારની સૂચનાથી કચ્છના રાવશ્રી પ્રાગમલ્લજીએ પોતાના છેલ્લા વિલમાં રાજ્યની આંતરવ્યવસ્થાની લગામ મણિભાઈને સોંપવા લખ્યું. બાલક, યુવરાજ શ્રી ખેંગારજીને રાજકર્તાને છાજે એવી કેળવણી આપવાની જવાબદારી એમને શિર મૂકી. એ વિશ્વાસને યોગ્ય એમનાથી બનતું કર્યું. મણિભાઈ કચ્છમાં દાખલ થયા તે વખતે રાજ્યનો કારોબાર રિજન્સી કાઉન્સિલ ચલાવતી. પાલણપુરમાં પરિચિત થયેલ કર્નલ બાર કાઉન્સિલના પ્રેસિડન્ટ હતા. દીવાન પહેલાં મેમ્બર, એક રાજકુટુંબનો માણસ, એક ભાયાત અને વેપારીવર્ગમાંથી એક પ્રતિષ્ઠિત સભ્ય-એમ મળીને રાજ્યતંત્ર ચાલતું હતું. મહારાવ પ્રાગમલજીની પંદર વર્ષની કારકિર્દી દરમ્યાન છ દીવાનો બદલાયા હતા અને દરેક દીવાનની સાથે આખું રાજતંત્ર બદલવામાં આવતું. હવે દરબારમાંથી એવી ‘ખટપટ’ જેવી વસ્તુ અદૃશ્ય થઈ ગઈ. કચ્છ સાથે મણિભાઈનો સંબંધ એવો નિકટ થઈ ગયો હતો કે કચ્છ એ તેમનો કીર્તિસ્તંભ હતો અને એમના યશનો સુમેરુ ત્યાં પ્રકાશી રહ્યો. ચાર્જ લીધા પછી રાજ્યહિત સુધારવાના ઘણા પ્રદેશો એમની નજરે પડ્યા. કચ્છના જાડેજા ભાયાતો સંબંધી ખાસ મહત્ત્વના સવાલે એમનું પહેલું ધ્યાન ખેંચ્યું. મણિભાઈએ ધન્ય ધરા કલમના જોરે પાર ઉતાર્યું અને બધા ભાયાતોને નિયમમાં આણ્યા. ભાયાતોના નવા વારસને જાગીર મળે તે વખતે કચ્છ નરેન્દ્ર શ્રી મહારાવની સત્તા સર્વોપરી ગણાઈ. આમ શ્રી મહારાવ પ્રાગમલ્લજીને જિંદગીભર જે સવાલો સતાવતા હતા તેમનો ચુકાદો આવતા સૌને સ્વાભાવિક સંતોષ થયો. રાજ્યનું મહેસૂલ વધે એ હેતુથી પડતર જમીનો ૫૯,૦૦૦ એકર જેટલી વવરાવી પંદર નવાં ગામ વસાવ્યાં. કચ્છમાં વરસાદ અનિયમિત અને પ્રમાણમાં ઓછો હોવાથી ખેતીમાં કુવેતર માટે રાજ્યમાં બે હજાર કૂવાઓ રાજ્ય ખર્ચે ખોદાવ્યા અને એ ખર્ચના બદલામાં દર વર્ષે પિયાવાના પૈસા મળતા. મહેસૂલની ઊપજમાં એક લાખ રૂપિયાનો સંગીન વધારો થયો. દરિયા કાંઠાની જમીનો ઉપર તાડ, ખજૂરી, નારિયેળી વગેરે ઝાડ આબાદ ઊગે તેમના અખતરા કર્યા, જંગલો વધવા દઈ જંગલ ખાતું ખોલ્યું. વહાણનો વેપાર નિર્ભય કરવા દરિયાઈ પોલીસ ઊભી કરી. વેપાર વધે તે હેતુથી દેશના મુખ્ય બંદર માંડવીનાં આલબર્ટ પેક વોટરે બંધાવ્યું. રુકમાવતી નદી ઉપર પુલ થયો અને એકંદરે વેપારીઓને સગવડ મળી. આયાત કરતાં નિકાસ ઉપરની જકાત ઓછી થવાથી પરદેશ સાથેના વેપારમાં સુગમતા થઈ. પુરાતન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડનારી શોધને ઉત્તેજન મળ્યું. ભૂસ્તરશાસ્ત્ર તેમજ ખનિજ પદાર્થોની તપાસ કરવા એક ખાતું સ્થાપ્યું, ડુંગરની જમીનમાંથી ફટકડી, લોબાન કોયલા તથા પથ્થર વગેરે ખોદી કઢાય તે ખાતે ઇજનેરો નીમી તે કામ શરૂ કર્યું. ફક્ત ફટકડી બનાવવામાં રાજ્યને ૧૮૭૭માં પંદર હજારની ઊપજ થઈ હતી. ન્યાયખાતું વ્યવસ્થિત કર્યું, રાજ્યમાં સાત દવાખાનાં થયાં. સરકારના હુકમો અને બીજી વહીવટી આજ્ઞાઓને પ્રકાશમાં લાવવા ‘કચ્છ ગેજેટ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. શાળાઓની સંખ્યા ૪૩થી વધીને ૧૨૦ થઈ. તેર કન્યાશાળાઓ સ્થાપી. ભાયાતોના કુમારોને કેળવવા ખાસ કાળજી લેવાઈ અને એમની જુદી નિશાળ ઉઘાડી. મંદિરનાં મહંત, ચેલાઓ અને પૂજારીઓને સંસ્કૃતનો અભ્યાસ આવશ્યક ગણી સંસ્કૃત પાઠશાળા સ્થપાવી. સરકારે કચ્છમાં એવી ગોઠવણ કરવા માંગી કે બ્રિટિશ રાજ્યને મીઠાનો વેપાર સોંપી દેવો. જીવનની ખાસ જરૂરિયાતની વસ્તુ ઉપર ‘પોલ ટેક્સ’ જેવી નામોશીભરી જકાત મૂકવા દેશી રાજ્યો નારાજ હતાં, તેથી મણિભાઈએ મીઠાનો વેપાર સરકારને આપવા તેમને ખાસ વાંધો બતાવ્યો એમની બહુમતી થઈ. Page #223 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પોલિટિકલ એજન્ટ મેજર રિડ્ઝની આંખમાં તે ઘણું ખટક્યું. આખર એમને બહાનું મળ્યું. કાઉન્સિલમાંથી ભાયાત મેમ્બર ગુજરી જવાથી એની જગ્યાએ એક વાંધાભર્યા જુવાનિયાને નીમવા મેજર રિડ્ઝ મથ્યા. તે બાબતે કાઉન્સિલમાં ફાટફૂટ થઈ અને સરકારમાં રિપૉર્ટ થયો. સરકારે કાઉન્સિલ ફરી નીમવા હુકમ કર્યો અને મણિભાઈને અસલ જગા ઉપર જવાનો હુકમ થયો જે દિવસે મણિભાઈએ કચ્છ છોડ્યું તે દિવસે પ્રજાએ પોતાનો અસંતોષ જાહેર કરવા હડતાળ પાડી, ઇલાકાનાં નાનાંમોટાં વર્તમાનપત્રો થયેલા ગેરઇન્સાફ તરફ એકસરખા ગાજી ઊઠ્યાં. એમણે વડોદરા જવું પસંદ કર્યું. મણિભાઈ વડોદરા આવ્યા પણ દેશી રાજ્યોએ મેળવેલો એ અમૂલ્ય મણિ એજન્સીની ધૂળમાં અમસ્તો ઢંકાઈ રહ્યો નહીં. તેમનામાં રહેલાં જવાહીરને લીધે રાજા સર ટી. માધવરાવે તેમને વડોદરામાં રાખી લેવા માગણી કરી અને જે ખાતાંઓમાં એમની બાહોશી સિદ્ધ થઈ ચૂકી હતી તેવા પબ્લિક વર્કસ, મ્યુનિસિપાલિટી ગિરાસ પોલીસ અને જેલ ઉપરાંત સેટલમેન્ટ કમિશ્નર તથા સરસૂબાના અખત્યાર સાથે હજૂર આસિસ્ટન્ટના હોદ્દા ઉપર એમને નીમ્યા. યુવરાજ શ્રી ખેંગારજી સાહેબ મુંબઈ ગયા આ વખતે એમની વય સત્તર વર્ષની હતી અને ગવર્નર સર જેમ્સ ફરગ્યુસનને યુક્તિથી સમજાવી મણિભાઈને પાછા બોલાવવા હુકમ કરાવ્યો. યુવરાજના બુદ્ધિકૌશલ્યે ગવર્નરને મહાત કર્યા અને એમને એટલી કુમળી વયે રાજ્યકારભાર સોંપવાનું ઠર્યું. “મણિભાઈ પાછા આવે છે” એ હકીકતનો તાર પોતાના માતુશ્રી તરફ મોકલ્યો, પરંતુ એટલા શબ્દો સાંભળવા જ એ પોતાની જિંદગી ટકાવી રહ્યા હોય એમ એ પવિત્ર માતા તરત જ સ્વર્ગઘામ પધાર્યા. સરકારથી હુકમો થયા અને મણિભાઈ પાછા કચ્છ આવવા નીકળ્યા. તેમના મનમાં પણ કચ્છથી જે એકદમ પાછા ફરવું પડ્યું હતું તે ઘણું ખટકતું હતું. રિજન્સીનાં છ વર્ષ વીતી જતાં મહારાવશ્રીનો રાજ્યાભિષેક થયો. ૧૮૮૩માં યુવરાજને માટે બાંધેલી આશાઓ ફલિભૂત થઈ, અભિષેકક્રિયા થયા પછી રાજનીતિનું ધોરણ થતાં પ્રજામાં ભારે ઉત્સાહ ફેલાયો. આ અવસરે મણિભાઈને સરકારે ‘દીવાન બહાદુર’ બનાવ્યા. આ પદવી મેળવનાર એ પહેલા જ ગુજરાતી હતા. દરેક ગામડાંમાં સરકાર ધારા ઉપરાંત ‘ગામ ઝાંપા’, ‘નામનું લોકલ સેસ' જેવું નાનું ફંડ ગામ લોકો તરફથી ઉઘરાવવામાં આવતું અને તેની ૨૧૩ વ્યવસ્થા ગામના મુખીઓ કરતા. એકહથ્થુ સત્તાના હિમાયતીઓને મણિભાઈએ ચેતવણી આપીને કહ્યું કે એવા સ્વરાજ્યનાં બીજ સંભાળથી અને સદ્ભાવથી ઉછેરજો, ઉચ્છેદશો નહીં. મણિભાઈમાં અમાત્યની પ્રતિભા સાથે એક શિક્ષણશાસ્ત્રી તરીકે ઊંડી નજર તથા તલસ્પર્શીપણું ખાસ ધ્યાન ખેંચે છે. કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતની કન્યાશાળાઓ માટે ખાસ ક્રમવાર જુદી વાચનમાળા તૈયાર કરાવવા મણિભાઈએ યોજના ઘડી કાઢી અને મુંબઈ સરકારના કેળવણી ખાતાને એ યોજના મોકલી આપી. તેમના પરિણામમાં ટેક્સબૂક રિવિઝન કમિટી બેસે તે વખતે તે યોજના પ્રમાણે બે-ત્રણ ચોપડીઓ છોકરીઓના ઉપયોગ માટે વિશેષ તૈયાર કરાવવા કર્યું. ‘કચ્છ - ગરબાવલી'નો જન્મ પણ કન્યાકેળવણીમાં રસ લેનાર મણિભાઈને લીધે જ થયો હતો. કવિશ્વર દલપતરામે નવી કેળવણીની સંહિતા જેવી નીતિ સુબોધક ગરબીઓ રચી આપી. ગરબી સાહિત્યમાં સારો ઉમેરો કર્યો. તે આ વખતમાં જ કારીગરો માટે ભૂજમાં આર્ટ સ્કૂલ બનાવી. ભૂજનું કોતરકામ તથા ભરતકામ મશહૂર છે. એમની કલામાં નવીનતા નહોતી તે આણવા એ સ્કૂલે ઘણું કર્યું. એમના નમૂનામાં કલાનિધાનની ખામી દૂર થવા પામી. રાવશ્રી લખપતજીના વખતમાં કચ્છનો એક કારીગર રામસિંગ માલમ હતો. તે વલંદાઓ સાથે યુરોપ પકડાઈ ગયો હતો. તેમના પાછા આવ્યા પછી એણે નવી કારીગરી બતાવી અને ભૂજનો ‘ઐના મહાલ’ એણે બાંધેલો છે. તેવી જાતની કારીગરીને સતેજ કરવા રાજ્યે કલામંદિર ખોલ્યું. ઈ.સ. ૧૮૮૫માં પ્રથમ ગોઠવેલા ધ્યેય પ્રમાણે પાછું વડોદરા આવવા મણિભાઈએ તૈયારી કરી. રાજદરબારથી તેમની સેવાઓની કદર થઈ અને રાજપ્રજાના અપૂર્વ માન સાથે વડોદરા તરફ તેમણે પગલાં ભર્યાં. મણિભાઈ કચ્છની દીવાનગીરી ઉપરથી આવેલા તથા અંગ્રેજ સરકારે એમને ‘દીવાન બહાદુર’ બનાવેલા તેથી શ્રીમંતે તેમના દરજ્જાને લાયક પબ્લિક વર્કસ, મ્યુનિસિપાલિટી કેળવણી અને ન્યાય એ ખાતાના ઉપરી નીમી નાયબ દીવાન બનાવ્યા. વડોદરામાં . લગભગ ૧૮૭૭-૭૮માં દેશીભાષા દ્વારા ઇજનેરી ડૉક્ટરી અને ખેતીવાડીનું શિક્ષણ આપવા સારુ ડૉ. સર ભાલચંદ્રને મુખ્ય અધ્યાપક નીમી ‘વર્નાક્યુલર કોલેજ ઑફ સાયન્સ' કાઢવામાં આવી હતી. એ કૉલેજમાંથી બહાર પડેલા સ્નાતકો તે તે વિષયમાં સારી રીતે કેળવાઈને બહાર પડ્યા હતા. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ તે કોલેજનો જ પુનર્જન્મ ૧૮૯૦માં કલાભવન'ની સ્થાપનાથી જાણે થયો! કચ્છમાં કલામંદિરની સ્થાપના જે ઉદ્દેશથી કરી હતી તેવા જ ઉદ્દેશ્યથી ધંધાદારી વ્યવહારુ કેળવણી આપવા પ્રો. ગજ્જરની દેખરેખ નીચે “કલાભવન' સ્થપાયું. સ્વભાષા દ્વારા ટેક્નિકલ શિક્ષણ આપનારી એ સંસ્થા આખા ઇલાકામાં અદ્વિતીય ભવનમાં સુતારી, લુહારી, શિલ્પ, ચિત્ર, સાંચાકામ, ઇજનેરી, રંગારી, વણાટ વગેરેનું શિક્ષણ અપાય. શિક્ષણ એટલે એક ભાષણમાંથી ઉતારો કરીએ તો The education of the hand and the eye, with that of the mind. રાજ્યની હદમાં વેપારની સગવડ ખાતર શાખા રેલ્વે કાઢી તેની તાકીદે સગવડ કરી આપવાના ઉપાયો યોજાયા. ખાતાઓ માટે દક્ષિણી ગુજરાતીની સરખી સંખ્યા રાખી ગ્રેજ્યુએટોને દાખલ કરવા માંડ્યા. આ અરસામાં સંસ્કૃત ગ્રંથોમાંથી ગુજરાતી ભાષાંતર કરાવવા માટે પ્રો. મણિલાલ નભુભાઈને વડોદરામાં લાવનાર મણિભાઈ હતા. પાટણના જૈન ભંડારોમાં સંઘરી રખાયેલા ઘણા અપ્રસિદ્ધ સંસ્કૃત ગ્રન્થોની હાથપ્રતો તપાસવાનું કામ એમણે કર્યું અને પરિણામે “પદર્શન સમુચ્ચય', “દયાશ્રય”, “મહાકાવ્ય', “તર્કભાષા', “સિદ્ધાંતકૌમુદી', ‘કુમારપાળ પ્રબન્ધ' વગેરે ગ્રન્થો ભાષાંતર સહિત એમણે તૈયાર કરી છપાવ્યા. આ કાર્ય માટે ૩૦,000 જુદા કાઢવામાં આવ્યા હતા અને પ્રો. મણિલાલને એક રૂપિયાના પાંચ શ્લોક પ્રમાણે ઉદાર મહેનતાણું આપવામાં આવ્યું હતું કેળવણી ખાતે પોતાની દેખરેખ નીચે સોંપાતા મણિભાઈએ પ્રાચીન કવિઓના હસ્તલિખિત ગ્રન્થોના ભંડાર જે અંધકારમાં દટાઈ રહ્યા હતા તેમને પ્રકાશમાં લાવી ઉધઈનો ભોગ થતાં અટકાવી ગ્રન્થોનો જીર્ણોધ્ધાર કરાવવા રૂા. ૧૨,૦૦૦ અને પછી બીજા ૬૦૦૦ની રકમ મંજૂર કરાવી અને મહાકવિ પ્રેમાનંદ, રત્નેશ્વર વલ્લભ, ભાલણ, દયારામ, ભોજો ભક્ત, ધીરો ભક્ત, ગિરધર વગેરે કવિઓનાં કાવ્યરત્નોનો ઝબકાર ગુજરાતને પહેલ-વહેલો બતાવવામાં એ મુખ્ય નિમિત્ત થયા હતા. . પોતાના પ્રમુખપણા નીચે કાવ્યોનું સંશોધન કરવા કમિટી નીમી. રા, બ. હરગોવિન્દદાસ કાંટાવાળા દ્વારા “પ્રાચીનકાવ્યમાળા'ના ૩૫ અંકો પ્રકાશમાં આવ્યા અને એક રીતે એ ગુજરાતી કવિઓનાં યશ:શરીરને કાળબળથી નાશ થતાં અટકાવવામાં સારા સાધભૂત થયા. મણિભાઈનો એ ઉપકાર ધન્ય ધરા ગુર્જર પ્રજાએ સંભારી રાખવા જેવો છે. મહારાજાના યુરોપ પ્રવાસ સમયે આખા રાજ્યનો ભાર મણિભાઈને માથે પડ્યો અને નાનપણનો અર્થનો વ્યાધિ વિશેષ જોર ઉપર આવ્યો. તેમનું નબળું પડેલું શરીર વધેલો બોજો ખમી શક્યું નહીં અને માંદગીના ભણકારા થવા માંડ્યા. થોડો વખત ગાડું રગડદગડ ચાલ્યું એટલામાં શ્રીમંતની સવારી પરત દેશમાં પધારી. તેમને લથડતી તબિયતની હકીકત નિવેદન કરી. “જોઈશ” કહી કેટલોક વખત શ્રીમંતે કાઢ્યો. આખરે એક દિવસ તે વિષેનો એકાએક નિર્ણય થતાં મણિભાઈને રીસ ચઢેલી. ઈ.સ. ૧૮૯૫ ઓગસ્ટમાં મણિભાઈ મુંબઈ પહોંચ્યા. ‘આર્યમિત્ર' નામના મંડલ તરફથી વિજયાદશમીનું પર્વ સંમેલનરૂપે ઊજવાતું હતું. એ મંડળે મણિભાઈને ઉત્સવમાં નિમંત્રણ આપ્યું અને પ્રમુખ તરીકે આપેલા એમના પહેલા જાહેર ભાષણે લોકોનાં મન ઉપર વિજય મેળવ્યો. એમની તબિયત લથડતી જ ચાલી. તેમનાં આપ્તજનો બધાં ભેગાં થયાં અને શુશ્રુષા બહુ જ કાળજીથી થવા માંડી. એમને માંદા જાણી દૂરથી માણસો જોવા આવતા અને રોજ કેટલાયે કાગળો આવતા. શ્રીમંત ગાયકવાડ સરકાર પણ પેટલાદ દુષ્કાળની સ્થિતિ જોવા પધારેલા તે વખતે એમના “મણિનિવાસ'માં તબિયત જોવા પધાર્યા હતા. તેમનું સ્વાગત કરવા મણિભાઈનું શરીર આખરે ઠેકાણે ન જ આવ્યું. મૃત્યુનાં પગલાં સંભળાયાં અને સં. ૧૯૫૬ છપ્પનિયા કાળ'ની ફાગણ વદ બારશને દિવસે મણિભાઈની જીવનલીલા સંકેલાઈ ગઈ હતી. દીવાન બહાદુર નર્મદાશંકર દેવશંકર મહેતા આ સ્વાશ્રયી અને પ્રતાપી નરરત્નનો જન્મ સાક્ષરભૂમિ નડિયાદમાં મહેતા દેવશંકર નભુલાલ મામલતદારને ત્યાં થયેલો. તેમનાં માતુશ્રીનું નામ રુક્ષ્મણીબા હતું. તેમના પિતાશ્રી ચીખલી તાલુકાના મામલતદાર હતા, જેથી માતૃપક્ષમાં જાણીતા મસ્ત કવિ બાલાશંકર ઉલ્લાસરામ અર્જુનલાલને ત્યાં બાળપણ ગાળી શરૂઆતની કેળવણી લીધેલી. Jain Education Intemational Page #225 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સરભ ભાગ-૨ ૨૧૫ નડિયાદ એટલે વિદ્યાનગરી, સાક્ષરોની જન્મભૂમિ, એટલે શ્રી ઉપર લખાઈ આવેલા નિબંધોના પરીક્ષક તરીકે યુનિવર્સિટીએ નર્મદાશંકરભાઈમાં શરૂઆતથી જ ઊંચા પ્રકારની વિદ્વત્તા પ્રાપ્ત પસંદગી કરેલી, ગુજરાત સાહિત્ય પરિષદના ધર્મવિભાગના કરવાના વિચારો સ્કૂલા અને તેમાંય રાત્રીદિવસ સાક્ષરોનો જ અધ્યક્ષ તરીકે પણ નિમણૂક થયેલી હતી. સમાગમ એટલે પછી નાનપણથી જ સાહિત્યના અંકુરો ફૂટવા બી. એ.માં પાસ થયા પછી શરૂઆતની નોકરીમાં લાગેલા. વડોદરા કોલેજમાં સને ૧૯૮૫માં ફેલો તરીકે પ્રો. આનંદશંકર પ્રાથમિક કેળવણી પૂરી કરી અંગ્રેજી અભ્યાસ પણ ધ્રુવ સાથે જોડાયેલા, ત્યાં થોડી મુદત રહી સને ૧૮૯૬માં નડિયાદમાં જ શરૂ કર્યો અને ૧૯૮૯માં અમદાવાદની ગુજરાત ગ્રે. પ્રોબેશનર તરીકે રેવન્યખાતામાં નિમાયા અને સ્ટેટની કૉલેજમાં જોડાયા. ત્યાં સને ૧૮૯૩ સુધી રહી અને ૧૮૯૪માં હાયર-લોઅરની પરીક્ષાઓ માન સાથે પાસ કરી, જેથી વડોદરા કોલેજમાં દાખલ થયા અને ત્યાંથી બી. એ.માં સંસ્કૃત, સરકારે તેઓશ્રીને પંચમહાલ જિલ્લામાં પ્લેગ અને ફેમિન અંગ્રેજી લઈને સને ૧૮૯૪માં સેકન્ડ ક્લાસમાં બી.એ.ની પરીક્ષા ખાતામાં ખાસ કામગીરી ઉપર નીમ્યા, તે દરમ્યાન મરાઠી પાસ કરી. નાનપણથી જ સંસ્કૃત ઉપર સારો કાબૂ હતો, જેથી ભાષાની પરીક્ષા આપી પાસ થયેલા, જેથી સને ૧૯૦૧માં યુનિવર્સિટીમાં પણ બી.એ.ની પરીક્ષામાં સંસ્કૃતમાં પ્રથમ નંબર મામલતદાર જેવા જવાબદારીભર્યા હોદ્દા ઉપર નિમાયા અને આવવાથી ભાઉદાજી પ્રાઇઝ (રૂા. ૨૦૦) તથા સુજ્ઞ ગોકુલજી તે હોદાની રૂએ સને ૧૯૦૧થી સને ૧૯૧૦ સુધીમાં કાલોલ, ઝાલા વેદાંત પ્રાઇઝ બે વખત ૨૫૦૦ હરીફાઈના નિબંધમાં અને જલાલપોર, બોરસદ, પ્રાંતીજ, દસક્રોઈ તથા ઉત્તર વિભાગના ભાષાન્તરમાં મેળવેલાં હતાં. વડોદરાના વસવાટ દરમ્યાન શ્રી લગભગ સઘળા જિલ્લાઓમાં મામલતદાર તરીકે રાજાનૃસિંહાચાર્યજી મહારાજશ્રીને ગુરુ તરીકે માની વારંવાર પ્રજાની સુંદર સેવા કરેલી, ઉત્તમ કામથી સંતોષ પામી સરકારે તેઓશ્રીના સમાગમમાં રહેવા લાગ્યા, જેથી ધર્મ અને સને ૧૯૧૦માં ડે. કલેક્ટરના ઊંચા હોદ્દા ઉપર નીમ્યા અને તત્ત્વજ્ઞાનના તેઓ ઘણા ઊંડા અભ્યાસી બન્યા હતા. નડિયાદના થોડી મુદતમાં જ ફર્સ્ટગ્રેડ ડેપ્યુટી કલેક્ટરની અતિ જવાબદારી તેઓશ્રીના મામા સ્વ. કવિ બાલાશંકર ઉલ્લાસરામ પદવીએ પહોંચ્યા. સરકારી નોકરી દરમ્યાન જિલ્લાઓનાં (મસ્તકવિ)ના સહવાસથી સાક્ષરરત્ન શ્રી મણિલાલ નભુભાઈને લોકોપયોગી કામોમાં અગ્રભાગ લઈ જાહેર જનતાનો પ્રેમ મળવાનું થયેલું. જેથી સાહિત્ય પ્રતિ સ્વાભાવિક રીતે જ સંપાદન કરેલો. આ રીતે યશસ્વી સર્વિસ બજાવી મુદત પૂરી તેઓશ્રીને પ્રેમ ઉભવ્યો. આ પ્રમાણે સાહિત્યના છોડને અનુકૂળ થતાં સ્વેચ્છાથી સને ૧૯૨૮માં ડેપ્યુટી કલેક્ટરની જગ્યાએથી વારી સિંચન થતાં વૃક્ષ પ્રફુલ્લિત થઈ વિકસવા લાગ્યું. પરિણામે | ઊંચા પ્રકારનાં માનપાન સાથે રિટાયર થયા હતા. જો કે આ નિબંધો, લેખો, ભાષાન્તરો લખવાં માંડ્યાં અને ૧૦૦ ઉપરાંત જાહેર સેવાની તીવ્ર ધગશ હોવાથી અમદાવાદ નિબંધો લેખો જુદાં જુદાં સામયિકો (પ્રાતઃકાળ, મહાકાળ, મ્યુનિસિપાલિટીમાં રૂા. ૩૫૦ના માસિક પગારથી ફોરિન સદુપદેશ શ્રેણી વગેરે)માં છપાયેલા. સર્વિસમાં જોડાયા અને ત્યારબાદ સરકાર અને પ્રજાની કેટલાક ઇંગ્લિશ ગ્રંથો અને સંસ્કૃત ગ્રંથોનાં ભાષાન્તર માગણીને માન આપી વાંદરા મ્યુનિસિપાલિટી અને મુંબઈની કરી છપાવ્યાં, વડોદરા રાજ્ય તરફથી “સુપ્રજનન શાસ્ત્ર’ એટલે મ્યુનિસિપાલિટીમાં પણ રહી યોગ્ય સુધારા કરી આપ્યા હતા, ઉત્તમ પ્રજા અને લગ્નનો નિબંધ શ્રી મહેતા સાહેબે લખી જેથી સરકારે ડે. મ્યુનિ. કમિશ્નરની જગાએ માસિક રૂા. આપેલો. રાજ્ય છપાવેલ. હિન્દુ તત્ત્વજ્ઞાનના ઇતિહાસનાં બે ૧૪00ના પગારે નીમ્યા અને છેવટમાં તે માનવંતા હોદ્દા મોટાં વોલ્યુમો તૈયાર કરતાં ગુ. વ. સોસાયટીએ સને ૧૯૨૪- ઉપરથી ફારેગ થયા, દરમિયાન સર, એમ વિશ્વેશારાયની ૨૫માં છપાવ્યાં હતાં. વળી ‘અખાનાં કાવ્યો' ટીકા સાથે તૈયાર પસંદગીથી બોમ્બે મ્યુનિસિપાલિટીમાં કરકસર કરવાના કામે કરી આપતાં સોસાયટીએ પુસ્તકરૂપે છપાવ્યાં. આ પુસ્તકથી સ્પેશિયલ પસંદગી થયેલી અને ત્યાં ઝીણી નજરથી સારું કામ વેદાન્તના વિષય ઉપર મુમુક્ષુજનોને ઘણું જ જાણવાનું મળી કરી બતાવતાં એકંદર મ્યુનિસિપાલિટીને વાર્ષિક રૂપિયા શક્યું. વળી સુજ્ઞ ગોકુલજી ઝાલા વેદાંત પ્રાઈઝના પરીક્ષક તરીકે સાડાપાંચ લાખનો કાયમ બચાવ કરી આપવાથી બોમ્બે ડે. યુનિવર્સિટી તરફથી તેઓશ્રીની નિમણૂક થયેલી. માસ્ટર ઑફ | મ્યુનિ. કમિશનર તરીકે પસંદગી કરેલી અને ત્યાંથી જ રિટાયર કૉમર્સની ડિગ્રીને લગતી “લો. ફિન્સ ઇન ઇન્ડિયા” એ વિષય થયેલા. Jain Education Interational Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધન્ય ધરા જગતમાં સાચી વસ્તુ તરત જ ઝડપાઈ જાય છે તેમ શ્રી પરિણામ આવેલું. આપણે જોઈએ છીએ અત્યારે કાંકરિયા અને મહેતા સા. રિટાયર થતાં તુરત બોમ્બ સિટી ઇમૂવમેંટ ટ્રસ્ટમાં એલિસબ્રીજ તરફ સેંકડો બંગલા, ચાલીઓ બંધાયાં છે અને હજી રૂ. ૨૦00 બે હજારના પગારથી ચીફ ઓફિસર તરીકે માગણી પણ સોસાયટીઓ–બંગલા બંધાયા કરે છે. તેનો યશ તેમને ફાળે થતાં ત્યાં રહ્યા, મુંબઈ નિવાસ દરમિયાન સાહિત્યની પ્રવૃત્તિ જાય છે. સતત ચાલુ રાખી હતી. “ઉપનિષદ પ્રબંધ' નામનો નિબંધ ગુ. અમદાવાદ મ્યુનિસિપાલિટીનો મ્યુનિસિપલ કમિશનરનો વ. સોસાયટીને લખી . આપતાં તે છપાયો અને સાહિત્યની હોદો સરકારે પાછો ખેંચી લેતાં અને વાંદરા મ્યુનિ.ના ધોરણ દુનિયામાં તેનો સારો સત્કાર થયો. “શાક્ત સંપ્રદાયનો ઇતિહાસ પ્રમાણે ચીફ ઓફિસર નીમવા ઠરાવ્યું. તેમજ વાંદરા મ્યુનિ. ને અને ગુજરાતમાં તેનો પ્રચાર' એ વિષય ઉપર ફાર્બસ સોસાયટીને આપેલી સત્તા પ્રમાણે બધી જ સત્તા અમદાવાદ મ્યુનિ.ને મળે ઉત્તમ નિબંધ લખી આપતાં તે છપાયો અને તે આદર પામ્યો એવો ઠરાવ પાસ કરાવ્યો, જેથી અમદાવાદ મ્યુનિ.એ ફરી શ્રી હતો. મહેતા સાહેબને ચીફ ઓફિસર તરીકે પસંદ કર્યા. તેઓશ્રીનાં | મુંબઈથી રિટાયર થઈ અમદાવાદ આવતાં અને ભલાં કામો સર્વત્ર વખણાવાં લાગ્યાં. ઇલાકાની ઘણી ખરી મોટી ૧૯૩૦માં અમદાવાદ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મ્યુનિસિપાલિટીઓ તેમની સ્કીમોનું અનુકરણ કરવા લાગી. પસંદગી પામ્યા. સને ૧૯૩૧ના આરંભમાં મ્યુનિ. કમિશનર મિ. મુંબઈ કોર્પોરેશનમાં પણ કેટલીક અગત્યની સ્કીમો ઘડવા દલાલ રજા પર જવાથી એક રિટાયર થયેલા ઓફિસર તરીકે તેઓશ્રીને મોટે પગારે ખાસ બોલાવ્યા. ત્યાં થોડી મુદતે કામ ફરી સરકારે તેઓશ્રીને અમદાવાદ મ્યુનિ. કમિશનર તરીકે રૂા. ખલાસ થતાં પુનઃ રૂ. ૧૨૦૦૦ બાર હજારના ઉચ્ચક ૩000 ત્રણ હજારના માસિક પગારથી નીમ્યા હતા. પારિતોષિકથી બોલાવી સર. એમ. વિશ્વશરાયના પ્રોગ્રામનું અધૂરું તેમના હસ્તે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ઘણા રહેલું કામ પૂરું કરાવ્યું. સને ૧૯૩૦ના અંતે ત્યાંથી રિટાયર થતાં સુધારાવધારાનાં પ્રજાકીય કામો થયેલાં. અમદાવાદમાં તા. ૧-૧૨-૩૧થી ખંભાત સ્ટેટમાં ઘણા ઊંચા પગારથી દીવાન મ્યુનિસિપાલિટીએ આમદાની માલપર લેવાતી જકાત દરવાજે તરીકે નિમાયા. સરકારે તેઓશ્રીની સેવાની કદરમાં દીવાન લેવાની ઠરાવેલી, જેથી વ્યાપારીએ અને ઉતારુઓને હાલાકી બહાદુર'નો ખિતાબ સને ૧૯૩૧ના જૂન માસમાં એનાયત કર્યો ભોગવવી પડતી હતી. તે બંધ કરાવી રેલ્વે માર્ફત ટર્મિનલટેક્સ હતો. લેવાનું મુંબઈ ઈલાકામાં પહેલવહેલું શ્રી મહેતા સાહેબે " } શ્રી દિ. બા. નર્મદાશંકરભાઈ સંસ્કૃત ભાષાના ઊંડા અમદાવાદમાં દાખલ કર્યું, જેથી લોકોને માલ તપાસરાવવાની અભ્યાસી હોઈ વેદાંતમાં પારંગત ગણાતા હતા. તત્ત્વજ્ઞાન ઉપર તકલીફ મટી ગઈ અને મ્યુનિસિપાલિટીની પણ રૂા. ૮૯૫૦૦૦ “અખાની વાણી'માં લખાયેલી ટીકાઓ ખાસ વાંચવા જેવી છે. આઠ લાખ, પંચાણું હજાર જેટલી આવક થઈ. અમદાવાદના * * ખંભાત સ્ટેટના દીવાનપદેથી રિટાયર થઈને છેલ્લો સમય વોટર વર્કસનું કામ જે ખોરંભે પડેલું તેનો નવો પ્રોજેક્ટ તૈયાર શાંત જીવન ગાળવા અમદાવાદ પોતાના શાહીબાગમાં આવેલા કરાવી તેના ખર્ચમાં ૫૦ ટકા જેટલી રકમ સરકાર પાસેથી કશાદ બંગલામાં ઈશ્વર ચિન્તન કરતા હતા. લેવાનું ઠરાવી વોટર વર્કસનું કામ પૂરું કરાવ્યું. અમદાવાદ શહેરમાં કસાઈ ખાટલો હતો તે શહેર બહાર કઢાવી જમાલપુર તેમના એક ભાઈ શ્રી મણિભાઈ પ્રથમથી જ કૈલાસવાસી ડ્રેનેજ સાથે નવું સ્લોટર હાઉસ કરાવરાવ્યું અને મીટ મારકેટ થયેલા. બીજા ભાઈ શ્રી સૂર્યશંકરભાઈ પણ બાહોશ વિદ્વાન અને નવું બંધાવરાવ્યું અને હિન્દુ પ્રજાની લાગણી ન દુભાય માટે મીટ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ હોઈ ઘણા લાંબા સમય સુધી ઢાંકીને લઈ જવાની વ્યવસ્થા દાખલ કરાવી. કચ્છ સ્ટેટના દીવાનપદે રહ્યા હતા. - શ્રી દી. બ. નર્મદાશંકરભાઈ સંસારે પણ સુખી હતા. બે શહેરની ગીચ વસ્તીને લીધે મધ્યમ વર્ગનાં લોકોને સારાં હવાઉજાસવાળાં મકાન રહેવાને મળે તે ઉદ્દેશથી નગરરચનાનું વખત લગ્ન કરેલું હતું. પ્રથમ પત્નીનાં પુત્ર અને એક પુત્રી હતાં. દ્વિતીય પત્નીના બે પુત્રો. ઉત્તરાવસ્થામાં પણ ઘણા સજ્જનો કામ શરૂ કરાવેલું. તેમાં જમાલપુર તરફ પ્રથમ પસંદગી થઈ કામનો આરંભ કર્યો. કાંકરિયા સ્કીમ, એલિસબ્રિજ સ્કીમ, સિટી અમલદારો અને દેશી રજવાડાના ઠાકોર સાહેબો તેમની સલાહ વૉલ ઇમૂવમેન્ટ સ્કીમ વગેરે તૈયાર કરી અમલમાં મૂકતાં સુંદર લેવા આવતા હતા. Page #227 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૧૦ ગુજરાતમાં જાહેરજીવનની જાગૃતિ લાવવા માટે પ્રથમ દુનિયાના ઘણા ક્લેશો પતાવવાના છે. માતાના પિતા પાસે બાળક પ્રેરણા આપનારા દાંતા રાજ્યના ચતુર્ભુજ રહેલા અને નજીવા જણાતા, પણ ચિરકાળ સુધી ટકી રહેતા બાળસંસ્કાર તેમની પાસેથી પ્રાપ્ત કરેલા હતા. દીવાન ચતુર્ભુજ ભટ્ટ શ્રી ચતુર્ભુજના પિતા માણકેશ્વરજી મુંબઈમાં મોટા વરામાં જીવન એ જેવો તેવો રસોઈ કરવા જતા અને ફુરસદનો સઘળો સમય કથાકાર સંગ્રામ નથી, બહુ પ્રકારનું યુદ્ધ જયકૃષ્ણ મહારાજની કથામાં ગાળતા. તેમને ત્રણ પુત્રો હતા, આ તેમાં સતત ગતિએ ચાલ્યા જ કરે ત્રણ પુત્રોને ઉછેરવા ઉપરાંત ખર્ચાળ જમાનામાં કેળવવા એ છે. નૈતિક ભૂમિકા ઉપર ઊભા તેમની આર્થિક શક્તિ બહારનું હતું. ચતુર્ભુજને તેમણે મુંબઈ રહી સામાજિક રણસંગ્રામમાં બોલાવી અંગ્રેજી ભણવા બેસાડ્યા, પણ ખર્ચ ભારે થઈ પડ્યું. ઝૂઝનાર અનેક યોદ્ધા માંહેના જયકૃષ્ણ મહારાજના શ્રોતા ભક્ત સુરતી શેઠ ચૂનીલાલ સાક્ષર શ્રી ચતુર્ભુજ માણકેશ્વર ભટ્ટ ખાંડવાળાએ શ્રી ચતુર્ભુજને મદદ કરવા માંડી અને પાછળથી હતા, કેટલાકનું જીવન સાહસ તેમના પુત્ર ડૉક્ટર તુળજારામ ખાંડવાળાની સંપૂર્ણ સહાયથી વિનાનું વિચિત્રતા વિનાનું, સામાન્ય ચતુર્ભુજ સને ૧૮૯૨માં મેટ્રિકમાં પાસ થયા. ઈડર સ્ટેટ તરફથી મનુષ્યના સામાન્ય ગુણોને સ્વાભાવિક અનુસરતું માત્ર જન્મ માસિક રૂ. ૨૦ની સ્કોલરશિપ તેમને આપવામાં આવી અને મરણના છેડાવાળું હોય છે, ત્યારે કેટલાકનો જીવનપ્રવાહ વકીલાતનો અભ્યાસ કરવા મુંબઈના કે. કે. સંતોકના કાયદાના ઊછળતો ઊંચે ચઢતો, પછડાતાં પૂરજોશથી આગળ વધતો ને વર્ગમાં દાખલ થયા. હાઇકોર્ટ તરફથી લેવાતી વકીલની પરીક્ષામાં સાથે તેના પૂરમાં તણકનારને આગળ ઘસડતો, તેની સાથે સજ્ઞાન તે વખતે ઘણાં જૂજ વિદ્યાર્થીઓ પાસ થઈ શકતા. શ્રી ચતુર્ભુજ સંમત થનારને આગળ વધારતો અને તેને અવરોધ કરનારને ચાર વખત નાપાસ થયા, પણ અંતે સને ૧૮૯૯ની પરીક્ષામાં બળપૂર્વક ખસેડતો હોય છે. શ્રી ભટ્ટના જીવનમાં અનેક નાના પાસ થયા હતા. મોટા બનાવ બનેલા હતા. તેમની વિદ્યાર્થી તરીકેની કારકિર્દી પણ સેવાઓથી ભરપૂર મૂળરાજ મહારાજ સ્થાપિત રુદ્રમાળ પૂરો કરાવી હતી. વિદ્યાર્થી તરીકે તેઓ પંકાયેલા હતા. વર્ગમાં તેમનું સ્થાન સિદ્ધરાજે સિદ્ધપુરમાં મહારુદ્ર કરાવ્યો. તેમાં ઔદિચ્ય બ્રાહ્મણોનાં ઊંચું હતું, એટલું જ નહીં પણ ભવિષ્યના વક્તા અને લેખકની અધ્વર્યુ હતા, તેમને સિદ્ધપુરની દક્ષિણનાં ગામો અર્પણ કર્યા. ઝાંખી તેમણે કિશોરવયમાં જ કરાવેલી, અમદાવાદ મિશન તેમાંના જે માંડલમાં વસ્યા તે માંડલિયા રાવળ કહેવાયા. માંડલ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ મિ. હેન્ડરસને લખેલું “મારા વર્ગના ઉપરાંત તેમાંના કેટલાક વિરમગામમાં અને કેટલાક ઈડરવાડાનાં ઉત્તમ વિદ્યાર્થીઓમાં શ્રી ચતુર્ભુજ એક છે. વક્તા તરીકે તે સારી ગામોમાં જઈ વસ્યા. આ કર્મકાંડીઓ ભટ્ટની અટકથી છાપ પાડે છે. વાદવિવાદ મંડળીની સભામાં તેના કેટલાક નમૂના ઓળખાયા. આ માંડલિયા રાવળ કુટુંબના અંબો ભટ નામના મળી શકે છે.” મેટ્રિક પાસ થયા ત્યારે કવીશ્વર દલપતરામ પુરુષ બડોલીમાં આવી વસ્યા. શીળી સાતમને દિવસે મૃત્યુ પામી લખેલું કે–“તમે તીવ્ર બુદ્ધિવાળા છો, માટે કેળવણી પામીને ઈડર પુનર્જીવિત થઈ વંશ-વૃદ્ધિ તેમણે કરેલી એવી આખ્યાયિકા ચાલતી રાજ્યમાં એક રત્ન નીવડશો”. કાયદાના વર્ગના પ્રિન્સિપાલ મી. હોવાથી હજુ પણ બડોલીના માંડલિયા રાવળનાં દોઢસો ઘર સંતોકે લખેલું કે “I have the Highest opinion about mr શીળી સાતમને દિવસે તેમનું સ્મરણ કરે છે. એજ કુટુમ્બમાં Bhatt's intellingence. મી. ભટ્ટની બુદ્ધિ ઇ૦ બાબતમાં અંબારામ ભટ્ટ થયા, જેઓ ધાર સ્ટેટના દીવાના થયા હતા. તે મારો અભિપ્રાય ઊંચો છે.” કુટુમ્બમાં કલો ભટ થયા, જે ઈડર સ્ટેટમાં પ્રખ્યાત થયા; તે જ કુટુમ્બમાં સાક્ષર શ્રી ચતુર્ભુજ ભટ્ટનો જન્મ સં. ૧૯૩૪ના ચૈત્ર ઈડરના મહારાજાધિરાજ સર કેસરીસિંહજીએ તેમને સ્ટેટ સુદિ ૨-ને દિને થયો. માતપણે શ્રી ચતુર્ભજની માતાના પિતા મુનસફની જગ્યા આપી. સને ૧૯૦૧ના માર્ચ માસના અરસામાં જાની મોતીરામ જ્યોતિષશાસ્ત્રમાં અને કર્મકાંડમાં નિપુણ હતા. ઈડર સ્ટેટે તેમની નોકરી છ માસની મુદતને માટે અંગ્રેજ એક આખમિત્રે નાના ચતુર્ભુજનાં સાહસનાં કામો બાબતમાં સરકારને ઉછીની આપી, ત્યારે તેમને અમદાવાદ રહેવાનું થયેલું. ફરિયાદ કરી, ત્યારે તેમણે કહેલું—એના ગ્રહો જોતાં એને હજુ રિચીરોડ ઉપર ડાહ્યાભાઈ સેક્રેટરીના મકાન પાસે શાહ ઉમેદરામ Jain Education Intemational For Private & Personal use only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધન્ય ધરા કાળીદાસના મકાનમાં તેઓ તે વખતે રહેતા હતા. શ્રી સોમાલાલ મંગળદાસ શાહ સાથે તેમને ત્યારે પાડોશમાં રહેવાથી મિત્રતા થઈ. શ્રી સોમાભાઈ તે વખતે મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા. જાહેર જીવનની કાંઈક પ્રવૃત્તિ કરવાની શ્રી સોમાલાલ શાહને તેમણે પ્રેરણા કરી હતી. તેના કારણે “ગુજરાતી પંચ' અખબાર શરૂ કરાવ્યું. અમદાવાદ શહેર તે વખતે રાજકીય પ્રશ્નો પરત્વે ગાઢ નિદ્રા અનુભવતું હતું. કેળવાયેલા વર્ગમાંથી પ્રમાણમાં ઓછો ભાગ કોંગ્રેસ વગેરે વિષયોમાં રસ લેતો હતો. સાંસારિક વિષયો સંબંધે તો તે વખતે ઓછો ઊહાપોહ જણાતો હતો. અમદાવાદ એ વખતે પ્રગતિશૂન્ય હતું. તેને જાગૃત કરવા શ્રી ભટ્ટે પ્રેરક બળ પૂરું પાડ્યું. આ વખતે અમદાવાદની ઉદ્યોગમાં મશગૂલ પ્રજાને પ્રાતઃકાળની મીઠી નિદ્રામાંથી જાગૃત કરી કોંગ્રેસ સંબંધે કૂકડે કૂકના મંત્રો પ્રેરવા સોમાભાઈને ચતુર્ભુજ ભટ્ટે મહારથી કર્યા ને પત્ર ચાલુ કરાવી તેની પ્રગતિમાં બની શકે એટલો હિસ્સો આપ્યો. તે વખતે અમદાવાદમાં કોંગ્રેસ બોલાવવાની ચળવળ કરી ને તેને પરિણામે સર ફિરોજશાહ મહેતાને સરદીનશાહ વાચ્છાનાં પગલાં અમદાવાદમાં થયેલાં. કોંગ્રેસ ઈ.સ. ૧૯૦૨માં મળી. પ્રમુખ સર સુરેન્દ્રનાથ બેનરજી થયા હતા. ઈડર સ્ટેટની દસ વર્ષની નોકરી દરમ્યાન તેઓ સેશન્સ જજ સુધીના હોદ્દે પહોંચ્યા અને કાર્યદક્ષતા માટે પંકાયા હતા. ત્યારબાદ સાત વર્ષ તેમણે મહીકાંઠા એજન્સીમાં વકીલાત કરી. તે પછી માણસા સ્ટેટના દીવાન તરીકે નિમાયા, ત્યાર પછી તેઓ દાંતા (ભવાનગઢ) રાજ્યના મુખ્ય દીવાનના જવાબદારીવાળા ઉત્તમ પદ ઉપર બિરાજેલા પરંતુ એ ભટ્ટ સાહેબ કરતાં લેખક ભટ્ટ, જ્ઞાતિની ઉન્નતિની ધગશ ધરાવનારા ભટ્ટ, સામાજિક સુધારક ભટ્ટ તરીકેનાં કર્તવ્યોનું દિગ્દર્શન કરીએ. જગત પોતાના મહાનમાં મહાન પુરુષો વિષે કંઈ જાણતું નથી, પરંતુ સાક્ષર શ્રી ભટ્ટની સેવા સર્વદેશી હતી. જે જે પ્રશ્ન હાથ ધરે તેમાં ચીવટાઈથી, ઊંડી શોધકવૃત્તિથી તે પાર ઉતારતા એ તેમની વિશિષ્ટતા હતી. “રત્નગ્રંથ' બહાર પાડી નિરાશા અને પ્રમાદમાં દુઃખી થતા અનેક યુવાનોને સાહસ, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમના વીજળીબળનો સંચાર કર્યો હતો. બૃહદ્ ગુજરાતના દરેક વિદ્વાનો, પત્રકારો અને આચાર્યોએ આ પુસ્તકને શિષ્ટ પંક્તિનું માન્યું જે ઉદ્દેશને માટે તે લખાયેલું તે ઉદ્દેશ માટે તે ખરેખર રત્ન સમાન ગણાયું. જેને જન્મતાં જ સુધારાની લહે લાગી હોય છે, તે ઘણી વખતે બહુવિધ પ્રવૃત્તિઓમાં પ્રસરી જાય છે. જ્યારે જ્યારે પ્રસંગ પ્રાપ્ત થયા હતા ત્યારે ત્યારે તેમણે અન્ય જ્ઞાતિઓના સુધારા તરફ દૃષ્ટિ દોડાવેલી છતાં આરંભથી જ પોતાની ઔદિચ્ય જ્ઞાતિ તરફ તેમની વૃત્તિ અને પ્રવૃત્તિનો મોટો ભાગ રહેલો હતો, તેમની વાર્તાઓમાં ઔદિચ્ય કુટુંબોનો ચિતાર વારંવાર નજરે પડે છે, તેમનાં કેટલાંક પાત્રો ઔદિચ્ય છે, તેમનામાં બ્રાહ્મણપણાની ખુમારી સ્પષ્ટ હતી, છતાં તેઓ બ્રાહ્મણોમાં જણાતા દોષોને મુક્ત કંઠે સ્વીકાર કરતા અચકાતા નહીં. સ્ત્રીઉન્નતિની તેમણે વિરલ હિમાયત કરેલી તેમણે નાનપણથી જ કમર કસેલી તેમજ અનેક જોખમો ખેડીને રડવાકૂટવા આદિ ઢોંગો નાબૂદ કરવા પોતાને ઘેરથી જ પહેલ કરેલી એટલે તેઓ વાણીવિલાસ કરતા નહોતા પણ કરીને કહી બતાવનારા સાચા ઉપદેશક હતા. ચુસ્ત બ્રાહ્મણ છતાં પરદેશગમનની હિમાયત, જે વખતે આવી હિમાયત કરતાં સામાજિક જોખમ હતું તેવે વખતે કરેલી, બેરિસ્ટરની પરીક્ષા આપવા વિલાયત જવા તૈયાર થયેલા. સમાજનાં અંગેઅંગના સુધારક છતાં શાસ્ત્રોનો આશ્રય કદી છોડતા નહોતા. પાટણ ખાતે બ્રહ્મસમાજના ઉપપ્રમુખ તો તેઓ થઈ ચૂક્યા હતા ન માગદશક ભાષણ કર્યું હતું, દાતા રાજયના દીવાનપદે તેઓ સં. ૧૯૮૦માં આવ્યા પછી રાજકીય સુધારા કર્યા તે જાઈએ. દાંતામાં દાખલ થયા પછી તેમણે ક્રમશઃ રાજ્યને પ્રગતિને પંથે લેવા માંડ્યું હતું. કવિ દલપતરામના શિષ્ય હોવાથી “ધીમે ધીમે સુધારાનો સાર” એ સૂત્ર, અહીંના હવામાન જોતાં રાજકીય પ્રકરણમાં દાખલ કરી કામ શરૂ કરેલું. અહીં કાયદાની કોર્ટે તેણે સારા પાયા ઉપર સ્થાપી. મુદતનો કાયદો હયાતીમાં ન હતો. સેંકડો વર્ષોનું લહેણું “શાયલોક જયુ' જેવા શાહુકારો ગરીબ ખેડૂતોને વ્યાજના બોજામાં રાખતા તેથી મુદતનો કાયદો કર્યો. સ્ટામ્પ રજિસ્ટ્રેશન પણ તેને અંગે દાખલ કર્યા. જમીનની સર્વે કરાવી વીઘોટી સિસ્ટમની શરૂઆત કરી. શ્રી માતાજી નવાવાસ, વીજલાસણ, નાગેલ, હડાદ વગેરે મુખ્ય ગામોમાં ટેલિફોન દાખલ કર્યા. રાજ્યના તાબામાં સુમારે સવાબસો ગામ હતા, પરંતુ ટેલિગ્રાફ ઓફિસ ન હોવાથી લોકોને અગવડ હતી. તેથી દાંતા મવાનગઢમાં તારઓફિસ ખોલાવી તે વખતના દાનવ . ( રાણાશ્રી ભવાનસિહજી સાહેબ બહાદુર ગાદી ઉપર Jain Education Intermational Jain Education Intemational Page #229 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૧૯ બિરાજ્યા તે પ્રસંગે ખેડૂતોને પાછલી માફી, સ્કૂલોનાં મકાનો, કારભારીઓ હતા. હીરા, માણેક અને રત્નની શોધ કરવી પડે નહેરકામ, અનાથાશ્રમો, મંદિરો માટે સવાલાખ રૂા.નાં દાન તો જ મળે. જાહેર કર્યા હતાં. જ્ઞાતિની મીમાંસા કરતાં તેઓએ કહેલ કે :નિઃસંતાન ગુજરી જનારનાં દૂરનાં સગાં પાસેથી “આપણે મૂળ એક જ ઔદિચ્ય જ્ઞાતિમાંથી આજે એકનિવારસી નજરાણો લેવાતો તે રદ કરી નજીકના સગા પાસેથી બે સદી કરતાં પણ ઓછા સમયમાં અનેક ક્લેશપ્રસંગોને લીધે પાંચ ટકા ને દુરના સગા પાસેથી દશ ટકા લેવા જાહેરનામું અને દાળ અને ધોળારૂપે થયાં છીએ. આ જાળાંઓ કરી કહાડ્યું, તેથી રૈયત વર્ગે ખુશી થઈ નામદાર મહારાણા વખત એકત્ર ન થવા પામે તો જ્ઞાતિના સમૂહની સલામતી સાહેબને જાહેરસભા ભરી માનપત્ર આપ્યું. લોકો જે ઘરોમાં જોખમમાં છે, એવા ભયની નિશાનીનું આપણને ભાન થયું છે. રહેતાં તેમને માલિકીહક્ક ન હતો, માત્ર તે કબજેદાર હતા. આપણા વર-કન્યાનાં વિક્રમબજારોની શરમાવનારી તેજીનો તેમને માલિકી- હક્ક પ્રાપ્ત થાય તેવું જાહેરનામું કહાવું. જૂની વ્યાપાર અટકાવવા અને તે માટે ચાંપતા ઉપાયો યોજવા આપણો વાવો અને જૂના કૂવા સુધરાવી યાત્રાળુઓને પાણી માટે સગવડ સમજુ વર્ગ કટીબદ્ધ થવા પામ્યો છે, પણ જ્ઞાતિના ઉદય માટે કરી. શ્રી અંબાજી માતાજી સુધી રેલ્વે લઈ જવા માટે પૂર્ણ આપણે ઘણું કરવાનું છે, અનેક ધોળ અને કુંડાળાં થઈ પડવાથી પ્રયાસ કર્યો. વરેઠાથી ૩૫ માઇલ સુધી સર્વે કરાવી તેમાં ચાર કન્યાની અછતને લીધે પ્રત્યક્ષપરોક્ષ સાટાનો દુષ્ટ રિવાજ મોજૂદ સ્ટેશનો છેલ્વે સ્ટેશન અંબાજીનું કરાવ્યું. આથી યાત્રાળુઓને છે. વિવાહના પ્રસંગે આપણું ઉડાઉપણું ઓછું થયું નથી. હંમેશનું સુખ થયું અને નજીકની જમીનમાં બીજાં મકાન અને આપણામાં બાળાઓને યોગ્ય શિક્ષણ આપવાનું માત્ર શહેરોમાં બજાર વૃદ્ધિગત નજીકનું શ્રી કુંભારિયાજીનું ધામ પણ વધી જ દાખલ થઈ શક્યું છે, આપણામાં સ્ત્રીઓએ લગ્નપ્રસંગે ફટાણાં પડેલું. તરસંગપરામાં ખેતીને લાયક ફળદ્રુપ જમીન, તે ગાવાનો નિંદિત રિવાજ બધેથી હજુ નાબૂદ કર્યો નથી, જ્ઞાતિમાં સાહસિક ઉદ્યોગશીલ ખેડૂતોને સસ્તા દરે આપવામાં આવી ગરીબ-નિરાધાર કુટુંબોની સંખ્યા ચોંકાવનારી છે, તેઓને માટે હતી. રાજ્યમાં ઉત્તમમાં ઉત્તમ આરસપહાણની ખાણ કોટેશ્વર ઉદ્યોગનાં સાધનો વિચારવા હજુ બાકી છે. નજીક નીકળી ત્રાંબું, સીસું, અભ્રક, સુગંધી ગુંદરો વગેરે અનેક દ્રવ્યોની ખિલવણી થાય તે માટે પ્રયત્નો કરેલા આજુબાજુનાં અમારા પિસ્તાળીશીનાં ગામડામાં આજથી પચીસેક વર્ષ તમામ રાજ્યો સાથે આમનેસામને ગુન્હેગારો આપ-લે કરવાનો પર મરણ પાછળ રડવા-કૂટવાનો રિવાજ સહજ વધારે પ્રચલિત સંબંધ કરી દીધો. તેથી સર્વત્ર સ્વસ્થાનમાં શાંતિ રહેલી. હતો, તે એટલા સુધી કે મરણ પછી દસ દિવસ સુધી આજુબાજુનાં ગામમાંથી સગા-સંબંધી બેસવા વાસ્તવિક રીતે કોટેશ્વર ધામ-કાશ્મીર તરફના પ્રદેશનો એક ઉત્તમ નમૂનો રડવા’ આવે. તે ઉપરાંત દશમા દિવસે નદી ઉપર જઈ સૂતકહોય તેવું દિવ્ય ધામ છે. ત્યાંથી સરસ્વતી નદી નીકળે છે. વિધિ થયા બાદ બપોરના ત્રણ વાગે એકત્ર થયેલાં તમામ મંડળે ભાગવતમાં લખેલું છે કે શ્રી રામચંદ્રજીએ નાસિક તરફ જતાં અમુક નિર્ણિત કરેલા લાંબા રસ્તેથી “ઓ......ઓ કરતાં સતી સીતા સાથે આ સ્થળે મુકામ કર્યો હતો. મરનારના ઘર સુધી જવું જોઈએ. હારા એક કાકાના ચાર આ બેઉ ધામો અને કુંભારિયાનાં દેવળો પણ રેલ્વે દીકરામાંથી ત્રણ તો લગ્ન અગાઉ ગુજરી ગયા હતા અને ચોથા આવ્યા બાદ અલભ્ય લાભ અલ્પ પ્રવાસે મળ્યો. ઉદ્યોગનાં અનેક શિવશંકર રત્નેશ્વરનાં લગ્નની વાતો કુટુંબમાં ચાલતી હતી. તે સાધનો ખીલ્યાં અને કૈક નિરુદ્યોગી ઉદ્યોગી થયા. દાંતાની પ્રજાનું ' અરસામાં લાનોલી ખાતે હૃદય બંધ પડવાથી તેનું અવસાન થયેલું. ભાગ્ય પૂરબહારમાં તે પછી ખીલ્યું હતું. “મરણ પછી આવી રીતનું ઢોંગી રુદન મરનારને કોઈ દાંતા રાજ્યની આબાદી અને પ્રજાકલ્યાણનાં ઉત્તમ પુણ્ય કરાવતું નથી. તેમ તેનાથી કશો અર્થ સરતો નથી. એવો તે કર્તવ્યો સાક્ષરશ્રી ભટ્ટે સદરહુ રાજ્યમાં ફલિતાર્થ કર્યો. વખતે હું ઉપદેશ આપી રહ્યો હતો. ગમગીનીમાં ગરક છતાં મને રાજ્યમંત્રી તરીકે તેમની પ્રામાણિકતા અને ઉજ્વલ કારકિર્દી ભાન થયું કે, આ કઢંગા રિવાજને લાગ ફાવે ત્યાંથી એકાદ પ્રહાર ખરેખર પ્રસંશાને પાત્ર હતી. આ ઉપરથી પ્રતીત થાય છે કે, શ્રી કરવો. ત્રાસનું મારણ હોવાથી મ્હારી લાગવગ કોઈ રીતે જામેલી ભટ્ટ જેમ સાહિત્યના વિશારદુ હતા તેમ જાય ને રાજ્યનીતિના ન હોવાથી દસ દિવસ સુધી ગામ-પરગામની સ્ત્રીઓએ રડવાપણ વિશારદ હતા. ઔદિચ્ય જ્ઞાતિમાં આવા ઘણા બુદ્ધિધન કૂટવામાં જે ત્રાસ વર્તાવેલો તેનો હું બહુ ક્લેશ સહન કરી રહ્યો Jain Education Intemational Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ધન્ય ધરા હતો. દસમે દિવસે શૌરવિધિ થયા બાદ લગભગ એક વાગે એક રણછોડભાઈ ઉદયરામનું સ્થાન ઘણું ઊંચું છે. પ્રાચીન સાહિત્યના ટૂંક રસ્તેથી, રડવાના કશા ઢોંગ વગર હું ગુપચુપ ઘર તરફ જતો જેવી રીતે નરસિંહ મહેતા, પ્રેમાનંદ, શામળ અને દયારામ મુખ્ય રહ્યો. નદી ઉપર ભેગા થયેલાઓએ મારા ગયા પછી મહારા વર્તન લેખક ગણાય છે તેવા જ અર્વાચીન સાહિત્યમાં દલપતરામ અને ઉપર ટીકા કરી, તે બધી મારે સહન કરવી પડી. મ્હારાં કાકીએ નર્મદાશંકર કહી શકાય. તેમના જમાનામાં અન્ય અનેક કવિઓ, ઘરમાં લઈ જઈ “દીકરા, આપણું નાક કપાયું” વગેરે ઠપકો વાર્તાકારો તેમજ ગદ્યલેખકો ઉત્પન થયા પરંતુ તે સર્વમાં આપ્યો. તે પણ સાંભળવો પડ્યો, પરંતુ તે પછીના તેવા જ પ્રસંગો દલપતરામ અને નર્મદાશંકર પછી તરત જ રણછોડભાઈ આવ્યથી દશમે દિવસે સુતકવિધિ પછી રડતાં રડતાં ઘર તરફ ઉદયરામનું નામ વિના સંકોચે મૂકી શકાય. ભાષાભક્તિ અને જવાનું બંધ થયું. હારા તે દુઃખી કાકી હજુ પણ હયાત છે, પરંતુ ભાષાની આરાધનામાં રણછોડભાઈ સર્વથી મોખરે છે. તેમણે હવે તો તે વાદ તદ્દન ભૂલી ગયાં છે; કારણ કે, છેવટના દીકરાના ૨૦ વર્ષની ઉંમરે લખવાના વ્યવસાયનો આરંભ કર્યો અને ૮૫ સ્મારક તરીકે આ રિવાજ બંધ થવા પામ્યો છે.” વરસની પાકી ઉંમરે સ્વર્ગવાસી થયા ત્યાં સુધી અવિચ્છિન્ન ચાલુ જાતે સહન કરી જ્ઞાતિમાં સુધારા કરાવનારાઓમાં શ્રી રાખ્યો હતો. દીવાન બહાદુર રણછોડભાઈનો જન્મ વિ. સં. ચતુર્ભુજ ભટ્ટનું સ્થાન અગ્રગણ્ય હતું. આત્મભોગ આપીને કે ૧૮૯૪ શ્રાવણ સુદિ ૮, તા. ૯ ઓગસ્ટ ઈ. સ. ૧૮૩૭ના લોકનિંદાની પરવા કર્યા વિના જ્ઞાતિસુધારા આગળ વધેલા માત્ર રોજ મહુધામાં થયો હતો. તેઓ જ્ઞાતે બાજ ખેડાવાળ બ્રાહ્મણ, શબ્દાડંબરથી કે વાણીવિલાસથી કાંઈ કાર્ય સિદ્ધ થતું નથી તેમ તેમના પિતાનું નામ ઉદયરામ કાશીરામ, માતુશ્રીનું નામ તેઓ માનતા હતા. ઇચ્છાબા, ઉદયરામને એકંદરે પાંચ સંતાનો હતાં–ચાર પુત્રો અને મણિભાઈ નભુભાઈના વધારે અનુયાયી હોવા છતાં એક પુત્રી. રણછોડભાઈ બધાંમાં સૌથી નાના હતા. ઉદયરામનું કેટલીક બાબતોમાં તેઓ લાલશંકરના પૂરા પ્રશંસક હતા. અવસાન સં. ૧૯OCના વૈશાખ સુદિ ૧૩ના રોજ થયું હતું ત્યારે સમાજને સુધારવા આતુર છતાં હિંદુ સમાજ ઉપર બહારના રણછોડભાઈનું વય માત્ર છ વરસનું હતું, તેથી કેળવણી વગેરે હુમલા પ્રત્યેક જણાયેલા. બ્રાહ્મણના એકે એકે દોષના વિરોધી આપવાનો ભાર તેમના વડીલ ભાઈઓ તથા માતુશ્રી ઉપર પડ્યો છતાં બ્રાહ્મણેતર વર્ગ તરફથી, બ્રાહ્મણો તરફ થતી ટીકાને તેઓ હતો અને તે સમયમાં સારામાં સારી ગણી શકાય એવી કેળવણી ઓછી સહન કરી શકતા. ઔદિચ્ય જ્ઞાતિની યથાશક્તિ તેઓ તેમણે રણછોડભાઈને આપી હતી. સતત સેવા કર્યા કરતા ઉપરાંત સમાજ-સેવા માટે “સુવર્ણકુમારી', રણછોડભાઈના પિતા ઉદયરામ વ્યાપાર કરતા. તેમની ‘નિર્મળા” આદિશ્રેષ્ઠ નવલકથાઓ લખેલી છે ને તે “ગુજરાતી શરૂઆતની સ્થિતિ સાધારણ હતી, પરંતુ અવસાન સમયે તેઓએ પંચ'ના ગ્રાહકોને ભેટ તરીકે આપાયેલ તેમની વિદ્વત્તા એ સમયમાં ઠીક ગણાય એટલી મિલકત મેળવી હતી તેમ જ સાક્ષરતાની પંક્તિમાં લાવવા પૂરતી હતી. પરમાત્માએ એમના હવેલી બંધાવી હતી. તેમનાં બે વખત લગ્ન થયાં હતાં અને જીવનપુષ્પમાં પ્રભાવશાળી પરાગ ભરી તેની ખુશબૂ જ્ઞાતિને બીજી પત્નીની જ બધી પ્રજા હતી. ઉદયરામના નિધન પછી મળતી રહેલી છતાં એમ તો રહે છે કે એ પુષ્ય કોઈ અકથ્ય તેમના પુત્રોએ તથા પત્નીએ ઘરનો બધો વ્યવહાર તેમની આબરૂ અંતરાયને લીધે તેના પૂરબહારમાં ખીલી શકતું નહોતું અને એની પ્રમાણે ચલાવ્યો અને કુટુંબની કીર્તિમાં વધારો કર્યો. સંપૂર્ણ સુગંધનો લાભ આપી શકતું નહોતું. રણછોડભાઈનાં માતુશ્રી બધા ભાઈઓને સારી સ્થિતિમાં અને દીવાન બહાદુર સુખી જોઈ સં. ૧૯૨૯ના માગશર સુદિ ૧૩ના રોજ વૈકુંઠવાસી રણછોડભાઈ થયાં ત્યાં સુધી તો કુટુંબની મિલકત અવિભક્ત હતી પરંતુ તેમના મરણ પછી પચાસ વરસ સુધી રણછોડભાઈ વગેરે ભાઈઓ ઉદયરામ અને તેમનાં કુટુંબો અવિભક્તપણે જ રહ્યાં હતાં. મૂળથી જ ગુજરાતી ભાષા અને રણછોડભાઈમાં પ્રેમાળ વૃત્તિ ઘણી વધારે હતી એટલે કુટુંબી કે સાહિત્યની અનન્ય સેવા કરનારા સગાને જોતાં જ તેઓ અત્યંત હર્ષ પામતા, કુટુંબના પુત્રોની એક જમાનાના જે થોડા પુરુષો કેળવણી માટે સદા ચિંતા અને ચોક્સી રાખતા તથા અનેક થયા છે તેમાં દી. બ. પ્રકારની સહાય આપતા. Jain Education Intemational Page #231 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૨૧ રણછોડભાઈનાં બે વખત લગ્ન થયાં હતાં. પ્રથમ લગ્ન ભાડે રાખ્યું હતું, તેમાં સૌ–હરિદાસભાઈ, મનસુખરામ, સં. ૧૯૦૬-૦૭માં એટલે અગિયાર-બાર વરસની ઉંમરે. તેમનાં રણછોડભાઈ, મણિભાઈ જશભાઈ વગેરે રહેતા હતા. તે જ પ્રથમ પત્નીનું નામ પાર્વતીબહેન. તેઓ ઘણાં સુશીલ હતાં. તેમને સમયમાં ઈ.સ. ૧૯૫૯માં કવિ દલપતરામ જ્યારે આંખનું માત્ર એક પુત્ર થયો હતો પણ તે અવસાન પામેલ. ઓસડ કરાવવા મુંબઈ ગયા ત્યારે રણછોડભાઈએ રણછોડભાઈની યુવાવસ્થાનાં એ સાથી, એમના અભ્યાસકાળનાં “બુદ્ધિપ્રકાશ'ના તંત્રી તરીકે કામ કર્યું હતું તેમ જ ૧૮૬૦માં કવિ એ સહચરી લગભગ અઢાર-ઓગણીસ વરસ સુધી ગૃહનો દલપતરામ કાવ્યદોહનનું પુસ્તક તૈયાર કરતા હતા ત્યારે પણ કાર્યભાર ચલાવી સં. ૧૯૨૫ના ભાદ્રપદ સુદિ ૧૧ના રોજ આઠ માસ સુધી તંત્રી તરીકે કામ કર્યું હતું. રણછોડભાઈએ યુવાવસ્થામાં સ્વર્ગવાસી થયાં. રણછોડભાઈના ભાગ્યનો ઉદય મેટ્રિકની પરીક્ષા પસાર કરી નહોતી. કદાચ એ પરીક્ષા એ વખતે થવા માંડ્યો હતો; બાલ્યાવસ્થામાં કેળવણી સંપાદન કરવામાં દાખલ પણ નહીં થઈ હોય, પરંતુ તેમનો અભ્યાસ ઘણો સંગીન પડેલી મુશ્કેલીઓનો બદલો મળવાની તૈયારી થઈ ચૂકી હતી. ત્યાં હતો. અંગ્રેજી તેમ જ સંસ્કૃત ભાષા ઉપર એવી પ્રભુતા મેળવી આ રીતે વિધુરાવસ્થા આવતાં રણછોડભાઈના સ્નેહાળ હૃદયને હતી કે ગમે તેવા કઠિન ગ્રંથનું તેઓ સહેલાઈથી સરળ ભાષાન્તર ઘણો આઘાત લાગ્યો, પરંતુ ઈશ્વરની ઇચ્છા આગળ નમ્યા વિના કરી શકતા. અમદાવાદના તેમના મિત્રોમાં હરિદાસભાઈ અને છૂટકો નહોતો. માતુશ્રી તથા વડીલ ભાઈઓની વૃત્તિને માન મનસુખરામ ઉપરાંત મોતીલાલ લાલભાઈ, છોટાલાલ સેવકરામ આપી સં. ૧૯૨૬ના મહા સુદિ પાંચમના રોજ ઉમરેઠનિવાસી અને મણિભાઈ જશભાઈ વધ્યા હતા. મણિભાઈ સાથે એક (મૂળ થામણા) પીતાંબરદાસ કિશોરદાસનાં પુત્રી પૂર્ણાગૌરી સાથે વિશેષ પરિચય હતો કારણ કે મણિભાઈનું મોસાળ મહુધામાં હતું સંબંધ કર્યો. આ સંબંધ કરાવવામાં રણછોડભાઈના બાળસ્નેહી અને બાલ્યાવસ્થામાં તેઓ વારંવાર મહુધા જતા, જ્યાં હરિદાસ વિહારીદાસ દેસાઈનો મુખ્ય હાથ હતો, કારણ કે રણછોડભાઈ સાથે તેમને ઓળખાણ અને સ્નેહ બંધાયાં હતાં. પીતાંબરદાસ એમને ત્યાં કામકાજ કરતા અને રણછોડભાઈ જેવા અમદાવાદમાં અભ્યાસને અંગે વિશેષ સંબંધ થયો લાયક ગૃહસ્થ ખાલી પડતાં પીતાંબરદાસની વૃત્તિ તેમને કન્યા અમદાવાદમાં અભ્યાસ પૂરો કરી રણછોડભાઈ આપવાની થઈ. હરિદાસભાઈ એ વાતમાં સંમત જ હતા એટલે ૧૮૬૩ની આખર સુધી રહ્યા અને ૧૮૬૪ની શરૂઆતમાં રણછોડભાઈને સમજાવી આ સંબંધ કરાવતાં એમને ઘણો અમદાવાદવાળા શેઠ બેચરદાસ અંબાઈદાસની પેઢીમાં નોકર આનંદ થયો. જ્ઞાતિના રિવાજ પ્રમાણે સંબંધ કરતી વખતે રહ્યા. લખાણ-દસ્તાવેજ જેવું થતું જેમાં વર અને કન્યા બંને પક્ષની તથા તટસ્થ સ્નેહી-સંબંધીઓની સહી લેવાતી. રણછોડભાઈના આ માનપત્ર સંબંધના દસ્તાવેજમાં તેમના વડીલ ભાઈ, શ્વસુર,ગામના ભાઈ રણછોડ ઉદેરામ પ્રતિષ્ઠિત વેપારી તથા હરિદાસભાઈના ભાઈ બેચરદાસ વિહારીદાસની સહીઓ હતી. રણછોડભાઈનો ગૃહસ્થાશ્રમ ઘણો રહેવાસી મહુધા, જિલ્લે ખેડાના, નાતે ખેડાવાળ બ્રાહ્મણ સુખી નીવડ્યો ને આ લગ્નથી તેમને બે પુત્રી તથા એક પુત્ર થયાં. ભાઈ, તમે અમદાવાદની હાઇસ્કૂલમાં અંગ્રેજી અભ્યાસ અ. સૌ. પૂર્ણાગૌરીએ કુટુંબની પૂર્ણકળાએ ચડતી જોઈ સં. કરીને અહીંના કેળવણી ખાતાના કામમાં દિલઊલટથી ઘણી સારી ૧૯૭૩ના ભાદ્રપદ વદિ ૧૧ના રોજ સ્વર્ગવાસ કર્યો. મહેનત લીધેલી છે અને હાલ તમને અહીંના પરી. બહેચરદાસ દીવાનબહાદુરને વૃદ્ધાવસ્થામાં આ દુ:ખ પડ્યું, પરંતુ પત્ની અંબાઈદાસે પોતાની મુંબઈની દુકાન ઉપર મોકલવાનો બંદોબસ્ત સૌભાગ્યવતી ગઈ એ વાતથી મનને ધીરજ આપી દિવસો કર્યો વાસ્તે તમે એક-બે દિવસમાં મુંબઈ જવાના છો અને તમે નિર્ગમવા માંડ્યા. અહીંનાં લોકો સાથે ઘણી પ્રીતિ મેળવી છે, માટે આ રણછોડભાઈએ શરૂઆતમાં મહુધાની નિશાળમાં વિદ્યાભ્યાસક સભા તમારો ઉપકાર માનીને આ માનપત્ર આપે અભ્યાસ કર્યો. નડિયાદમાં ખાનગી શિક્ષણ પૂરું કરી તેઓ ખેડા છે. આવ્યા. તે વખતે ખેડામાં અંગ્રેજી નિશાળ હતી, જ્યાં આઠ-દસ તા. ૧૯મી ડિસેમ્બર સન ૧૮૫૭થી તે ૬૧ની સાલ માસ રહી તેઓ અમદાવાદ આવીને રહ્યા. ઈ. સ. ૧૮૫૭ અહીં સુધી તમે આ સભાના સેક્રેટરીનું કામ સારી રીતે ચલાવ્યું અને રણછોડભાઈએ લો-ક્લાસમાં શિક્ષણ લેવા માંડ્યું હતું. એક ઘર પછી મહેરબાન પીલ સાહેબની હજૂરમાં તમને નોકરી મળ્યાથી એ થી મહેનત લીધેલી વણી ખાતાના કામમાં દુ:ખ પડ્યું, પર Jain Education Intemational Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨૨૨ ધન્ય ધરા પ્રગણામાં ફરવા જવું પડ્યું તેથી કામ છોડ્યું, તોપણ તમારું જન તો બહુ જડશે જગતમાં, તનતાપ ન તેથી ટળે; દિલ આ સભા તરફ હતું. ગુ. વ. સોસાયટીના આસી. દિલ સત્યપણે દલપત કહે, મહાભાગ્ય સજ્જન મળે. ૨ સેક્રેટરીને આંખોની દવા સારુ મુંબઈ જવું પડ્યું ત્યારે સન માટે તમારા જેવા સજ્જન મળવા દુર્લભ છે. અમે તમને ૧૮૫૯માં માસ આઠ સુધી, તથા તેને કાવ્યદોહનનું પહેલું જેટલું માન આપીએ તેટલું તમારી લાયકી પ્રમાણે થોડું છે. અમે પુસ્તક તૈયાર કરવામાં રોકાવું પડ્યું ત્યારે ૨૧મી એપ્રિલ સન પરમેશ્વર પાસે માગીયે છીએ કે તમે જ્યાં બિરાજો ત્યાં સુખ, ૧૮૬૦થી ઓક્ટોબર આખર સુધી “બુદ્ધિપ્રકાશ' ચોપાનિયાના આબરૂ અને માનપત્ર તમને ઘણાં મળે. એ જ અમારો આશીર્વાદ એડિટરનું કામ તમે સારી રીતે ચલાવ્યું હતું. તમે ગુજરાતી કવિતાનો અભ્યાસ કરીને વિવિધોપદેશ' નામની એક કવિતાની તા. ૧૪મી ડિસેમ્બર સન ૧૮૬૩. ચોપડી સન ૧૮૫૯માં છપાવીને પ્રગટ કરી, તથા “જયકુંવરનો જય” એવા નામનું નાટક રચીને “બુદ્ધિપ્રકાશ'માં થોડે થોડે પછી રણછોડ ગલુરામે કવિતા અને સ્કૂલના શાસ્ત્રીએ પ્રગટ કર્યું તે હાલ સુધી છપાય છે, તે સિવાય ઘણા સારા શ્લોક વાંચ્યા હતા. વિષયો “બુદ્ધિપ્રકાશ'માં તમારા લખેલા છે તે સર્વે વાંચનારના અગાઉના માનપત્રનો આ નમૂનો છે. આ કવિ મન ઉપર સારી અસર થાય એવા છે. તેથી તમારી યાદગીરી દલપતરામનું જ લખાણ જણાય છે. અમદાવાદથી મુંબઈ જનાર આ દેશના લોકોમાં ઘણાં વર્ષ સુધી રહેશે. મહેરબાન પીલ માણસને એમ કહેવું કે તમારી યાદગીરી આ દેશનાં લોકોમાં સાહેબ પાસે, પછી મહેરબાન ઇજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ઉત્તર ઘણાં વર્ષ સુધી રહેશે એ અત્યારે તો સમજી પણ શકાય તેવી ભાગના સાહેબની હજૂરમાં તમે કેટલાએક મહિના સુધી નોકરી સ્થિતિ નથી, પરંતુ એ કાળમાં રેલ્વેનો વ્યવહાર નહોતો તેમ જ કરી, પછી ગુજરાત ટ્રાન્સલેટર સાહેબની હજૂરમાં ગુજરાતી આવી રીતે જનાર પણ વિરલ જ હશે તેથી જ આમ લખ્યું ટ્રાન્સલેશન એકબીશનર રૂા. ૪૦ના પગારની જગ્યા તમને જણાય છે. માનપત્ર હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટમાં અપાયું હતું જે મળી તે કામ હાલ સુધી તમે કર્યું. તમ સરખા કેળવણી પામેલા વખતે એલેક્ઝાંડર જારડિન સભાપતિની ખુરશીએ બિરાજ્યા અને પ્રામાણિક માણસ અમદાવાદમાંથી જવાથી અમે દિલગીર હતા અને એકંદરે સાઠ માણસ હાજર હતાં, જેમાં રા. સા. છીએ. પણ આશા છે કે 'બુદ્ધિપ્રકાશ'માં તમારા સુંદર ભોગીલાલ, આજમ મગનલાલ વખતચંદ, રાવસાહેબ વિષયોના લખાણથી હમેશાં તમારી યાદગીરી અમને આપતા મહીપતરામ રૂપરામ, ગાયકવાડ મહારાજના વકીલ સખારામ રહેશો. અહીંના વિદ્યાખાતામાં કેળવણી પામેલા વીરચંદ વિનાયકરાવ વગેરેનાં નામ છે. દીપચંદ વગેરે મુંબઈમાં છે, અને વળી તમારા જવાથી આ રીતે રણછોડભાઈ મુંબઈમાં રહ્યા. તેમની પ્રવૃત્તિને અમદાવાદના કેળવણી ખાતાની ખૂબી મુંબઈમાં વધારે થશે. અંગે સાહિત્યસેવા વીસર્યા નહોતા. રાસમાળાના પુસ્તકનું તમને સજ્જનતાનો ગુણ પરમેશ્વરે બખશીશ આપેલો છે. કહ્યું ભાષાન્તર તેમને કરવાનું સોંપાયું હતું કે તેમણે આ સમયે કર્યું. તેમ જ નાટકો વગેરેની રચના પણ આ સમયમાં જ કરી. હોપ સજ્જનતા ગુણ સરસ, મળે નહીં ખરચે મૂલે; વાચનમાળા તૈયાર કરવામાં તેઓ નહોતા પરંતુ તેમની કવિતા શીખવ્યાથી ન શીખાય, નથી ફળતી કો ફૂલે; કોઈ કોઈ અંદર દાખલ કરવામાં આવેલ. Psalm of lifeનું વિચરે દેશવિદેશ, લેશ જીવમાં નહીં જામે; ભાષાન્તર ઝૂલણા છંદમાં “સત્ય છે જિંદગી, જરૂરિયાતી તણી પવિત્ર તીર્થપ્રવેશ, કીધે પણ કોઈ ન પામે. સમજ સમશાન નહીં ઠામ છેલ્લો” એ એમનું છે. રંક કઈ પ્રગટે નહીં દલપત કહે, ઘર ઘર અથડાયે ઘણું; રણછોડની વિનતી ધ્યાનમાં લેવા છેલ્લી લીટીમાં પોતાનું નામ ઈશ્વરકરુણાથી ઊપજે, પુરુષ વિષે સજ્જનપણું. ૧ આપેલ છે. તરુવરનો નહીં તાગ, ભાગ્યથી સુરતરુ ભેટે; તેઓનો મુંબઈમાં લગભગ ૨૦ વરસ નિવાસ ૧૮૬૪થી હીરા મળે' હજાર, કોહિનૂર છેકજ છેટે; ૧૮૮૪ સુધી રહ્યો. એ અરસામાં તેમણે મુંબઈની ઘણી જાહેર બગલા બાણું કરોડ, હંસ તો ન મળે હળવો; પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. સ્વ. કરસનદાસ મૂળજી, કવિ સમળા મળે અસંખ્ય, ગરૂડ મહિમા ક્યાં મળવો; નર્મદાશંકર, મનસુખરામ વગેરે ગુજરાતી સાહિત્યની ઉન્નતિ Jain Education Intemational Page #233 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અર્થે જે પ્રયાસ કરતા તેમાં રણછોડભાઈ પોતાનો ફાળો હંમેશ આપતા. રણછોડભાઈ મુંબઈથી ઈ.સ. ૧૮૮૪ વિ. સં. ૧૯૪૦માં કચ્છ-ભૂજમાં ગયા. તે વખતે ત્યાં મહિભાઈ જરાભાઈ દીવાન હતા. રણછોડભાઈએ હજૂર આસિસ્ટન્ટ અને પેશકરનો ચાર્જ રા. ચૂનીભાઈ સારાભાઈ પાસેથી લીધો. રા. મોતીલાલ લાલભાઈ દીવાન નિમાયા હતા, જેમણે પંદર વરસ દીવાનગીરી કરી. તેઓ નિવૃત્ત ધતાં શ, રણછોડભાઈ દીવાન તરીકે નિમાયા અને બે વરસ કામ કરી ૧૯૦૪માં નિવૃત્ત થયા. આમ એકંદર વીસ વરસ તેમણે કચ્છની સેવામાં ગાળ્યાં. તે બધાં વરસો ઉદ્યોગનાં અને પ્રવૃત્તિનાં જ હતાં. સવારમાં ત્રણ-સાડાત્રણ વાગે ઊઠતાં. સાત સુધી સાહિત્યના ઊંધો. સંબંધી કામ શરૂ રાખતા. સાત વાગતાં ઓફિસનું કામ શરૂ કરતા. ટપાલ જોવી, તુમારો લખાવવા, અરજદારોને મળવું વગેરે બધું કામ દસ વાગતાં પૂરું કરાવી ભોજન લેવા બેસતા. ભોજન લઈ પા અરધો કલાક વિદ્યામ લેવાની તેમને ટેવ હતી તે પ્રમાણે વિશ્રામ લઈ સાડા અગિયાર વાગતાં ઓફિસમાં જતા. ઓફિસનું કામ ત્રણ-સાડાત્રણે પૂરું કરી મહારાવ પાસે જવું પડતું. ત્યાં છ કે સાત પણ વાગી જતા. નામદાર મહારાવને થોડી મુદતમાં જ રણછોડભાઈનાં પ્રામાજિકતા, સત્યનિષ્ઠા, નિયમિતતા વગેરે પ્રત્યક્ષ થતાં તેઓએ તેમની પાસેથી ઘણું કામ લેવાની પદ્ધતિ રાખી હતી. ગરાસદારોના ગરાસ વગેરેની વ્યવસ્થાનું બધું કામ રણછોડભાઈ હસ્તક હતું અને કાર્યમાં એમણે એટલી બધી કુશળતા બતાવી કે દરબાર તેમજ ભાયાનો બંનેનો સરખો ચાહ તેઓએ મેળવ્યો હતો. કચ્છ રાજ્યમાં ત્યાંની પ્રજા રાજકાજમાં ભાગ નથી તેની અને બહારનાં લોકોને લાવવાં પડે છે એ બાબતમાં ઘણાં વરસો અગાઉ છાપાંઓમાં ચર્ચા ચાલી હતી. ર. રણછોડભાઈની પહેલેથી જ ત્યાંની પ્રજા તરફ પ્રીતિ હતી અને યોગ્યતા પ્રમાણે તેઓને કામકાજમાં ભાગ લેવાની તક મળે એવા હેતુથી નામદાર દરબારશ્રીને વારંવાર ભલામણ કરી ત્યાંનાં લોકોને જગ્યાઓ અપાવતા. તેમના પ્રયાસથી ન્યાયખાતામાં કચ્છના ઘણા કેળવાયેલા ગૃહસ્થો જગ્યા મેળવી શક્યા હતા. રાજદરબારની ખટપટો તો બધે હોય છે, ક્યાંક ઓછી તો ક્યાંક વધારે; પરંતુ કચ્છના નિવાસ દરમિયાન રણછોડભાઈને પ્રમાણમાં આવી કોઈ ખટપટોનો અનુભવ થયો નહોતો-તેમ બનવામાં તેમનો સ્વભાવ મુખ્ય કારણભૂત હતો. ૨૨૩ જ તેઓ સ્પષ્ટવક્તા તેમ જ નિખાલસ હતા. બીજાઓનાં કામ સાથે નિસબત રાખતો નહીં તેમ જ એકમાર્ગી હતા; એટલે ખટપટના કાંઈ છાંટા તેમને ઊડવા સંભવ નહોતો તેથી તેમણે કોઈ એ પ્રકારના પ્રસંગો અનુભવ્યા હોય એમ જણાયું નથી. તેમની એકમાર્ગી અને સાહિત્યપ્રિય પ્રવૃત્તિને કચ્છમાં ઘણું પોષણ મળ્યું હતું. પિંગળનાં સાધનો એકઠાં કરવામાં લગભગ આઠ-દસ વરસ તો નીકળી ગયાં હતાં. એ સિવાય કચ્છમાં વસતા સંસ્કૃતભાષાભિન્ન પંડિતો, શાસ્ત્રીઓ, જ્યોતિષીઓ વગેરેનો પણ સહવાસ તેઓ રાખતા. તેમને પોતાને સાધુસંત વગેરેને હળવામળવાનો અને તેમની પાસેથી જાણવાનો શોખ હતો. તેથી તેવા સંતપુરુષોને મળવા ઘણા ઉત્સુક રહેતા. કચ્છમાંથી ઇ. સ. ૧૯૦૪માં તેઓ વતન પાછા આવ્યા. મહુધામાં રહેવું તેમને ગમ્યું નહીં અને મુંબઈ જઈ રહ્યા. કચ્છમાંથી પાછા આવ્યા છતાં ત્યાં તેમને વારંવાર જવું પડતું અને કેટલેક પ્રસંગે તો આઠ-દસ માસ સુધી પણ ત્યાં રહેવું પડતું. ઈ. સ. ૧૯૦૭ના સપ્ટેમ્બર માસમાં મુંબઈમાં બીજી સાહિત્ય પરિષદ ભરાઈ તે પ્રસંગે વ્યવસ્થાપક મંડળે રા. રણછોડભાઈની પ્રમુખ તરીકે પસંદગી કરી હતી, પરંતુ તેઓ કચ્છમાં હતા અને પોતાની નાની પુત્રીના મંદવાડને કારણે રોકાઈ રહ્યા હતા તેથી પ્રસંગે પ્રમુખપદ સ્વીકારી શક્યા નહોતા. ખે વરસ પછીથી રાજકોટ મુકામે ભરાયેલ પરિષદમાં તેઓ ખાસ હાજર રહ્યા હતા અને તેના કામકાજમાં ઘણા રસપૂર્વક ભાગ લીધો હતો. સાહિત્ય પરિષદનું પ્રદર્શન ખુલ્લું મૂકતાં એજન્ટ ટુ ધી ગવર્નર હીલે અંગ્રેજીમાં જે ભાષણ આપ્યું હતું તેનો સાર તે જ વખતે રા. રણછોડભાઈએ સભામાં ગુજરાતીમાં કહી સંભળાવ્યો હતો. ઈ. સ. ૧૯૧૨ના એપ્રિલ માસમાં વડોદરા મુકામે ભરાયેલી સાહિત્યપરિષદનું પ્રમુખપદે તેમને સર્વાનુમતે આપવામાં આવેલું હતું. તે પ્રસંગે તેમણે વિદ્વત્તાયુક્ત ભાષણ કર્યું હતું. સાહિત્ય પ્રતિ ચાહના ધરાવનાર સૌ નાના-મોટા લેખકોના ગમે તેવા પ્રયાસ તરફ પણ પોતે દિલસોજી ધરાવતા. નવા લેખકોમાં પણ જેમની શૈલી સરળ હોય તેનો પક્ષપાત કરતા. કુશાલ નિર્મૂલ કરવા તેઓ હંમેશાં તત્પર રહેતા. બાળલગ્ન, વૃલગ્ન, કુળ જોવાની રીત, એક ઉપરાંત બીજી પત્ની કરવાની પ્રથા, મરણ પછાડની દશા, એકાદશાનાં ભોજન, રડવા-ફૂટવાની પ્રથા-આવાં તરફ તેમને અણગમો હતો Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ધન્ય ધરા અને તે નિર્મૂળ કરવા અનેક પ્રયાસ કરતા. પોતાને ઘેર જ્યારે જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે આવા કુચાલને તેમણે તિલાંજલિ આપી હતી. પોતાનાં માતુશ્રીના મરણ પાછળ ગરુડપુરાણ વંચાવ્યું હતું અને રડવા-કૂટવાનું પણ બંધ કરાવેલું. પોતાનાં પત્નીના મરણ પ્રસંગે તો રડવા-કૂટવાનું તદ્દન બંધ રખાવ્યું હતું. પોતે હંમેશાં પોતાની પાછળ એવો શોક ન કરવા જણાવતા અને તેમના સુપુત્રે તેમની બધી ઈચ્છાઓ પૂરી પાડી હતી. જ્ઞાતિમાં હંમેશાં સરખા વિચારવાળા બધા માણસો હોતા નથી તોપણ ઘણા પુરુષોની તેમના પ્રયાસો તરફ સહાનુભૂતિ હતી; મુખ્યત્વે તે વખતની ધારાસભાના ઉપપ્રમુખ રાવસાહેબ હરિલાલભાઈના પિતા દેસાઈભાઈ કાળીદાસ. તેઓ રણછોડભાઈથી ઉંમરમાં નાના હતા છતાં બંનેની મિત્રતા હતી અને બંનેએ સાથે મળી જ્ઞાતિમાં ઇચ્છવાયોગ્ય ઘણા સુધારા કર્યા. રણછોડભાઈને તેમની જ્ઞાતિની પ્રથમ પરિષદે ઈ.સ. ૧૯૧૧માં પ્રમુખપદ આપ્યું હતું. એ તેમના તરફની મમતા અને ઉપકારબુદ્ધિનું ચિહ્ન હતું. રણછોડભાઈ વગેરે ચાર ભાઈઓ હતા તેમના અનુક્રમે નામ : ૧. કુશળજી, ૨. ભાઈશંકર, ૩. જેભાઈ અને ૪. રણછોડભાઈ પોતે. ભાઈશંકરભાઈએ દેશી રાજ્યની નોકરી કરી હતી અને વાંકાનેરમાં કારભારી તરીકે કામ કર્યું હતું. તેમનાં એક જ બહેન હતાં. તેમનું નામ માણેકબહેન હતું. તેમનાં લગ્ન રા. અનોપરામ ઘેલાભાઈ સાથે થયાં હતાં. માણેકબહેનના એક પુત્ર હરિલાલ અનોપરામ હતા. તેઓ સચીનમાં દીવાન અને ઈડરમાં નાયબ દીવાન અને વડોદરામાં બ્રિટિશ ગરાસિયા એજન્ટ હતા અને ભૂજમાં આસિસ્ટન્ટ જજ થયા હતા. દીવાનબહાદુરનું અક્ષરજીવન હંમેશાં ઊભું જ છે. સાહિત્ય એટલે નિબંધ, નાટક, કવિતા, ઇતિહાસ, વ્યાપારને લગતું સાહિત્ય વગેરે અનેક વિષયો ઉપર તેમણે સંખ્યાબંધ પુસ્તકો લખેલાં. તેમાંનો મોટો ભાગ મુદ્રાંકિત થયો છે અને કેટલાંકની હસ્તલિખિત નકલો છાપખાનામાં મોકલી શકાય તેવી તૈયારી હતી. દીવાન બહાદુરનો દેવનાગરી લિપિ તરફ પક્ષપાત હતો તેથી ઘણાં પુસ્તકો તેમણે તે લિપિમાં છપાવ્યાં છે. આ પુસ્તકોની હસ્તલિખિત પ્રતો પોતાના હાથથી જ હંમેશાં તૈયાર કરતા અને તે દેવનાગરી તથા ગુજરાતી બંનેમાં – જેમાં પુસ્તક છપાવવાનું હોય તે લિપિમાં – તૈયાર કરતા. વૃદ્ધ ઉંમરે પણ તેમની શારીરિક શક્તિ મેં ક્ષીણ થઈ નહોતી અને નિયમ પ્રમાણે વાચન-લેખનનું કામ ચાલુ જ રાખતા. લેખનકાર્ય એ તેમનું ધર્મકાર્ય હતું. સારા પ્રતિભાશાળી વિદ્વાન પુરુષે પોતાને જે મેં કહેવાનું લખવું જ જોઈએ એમ પણ તેઓ માનતા. આવી માન્યતા તેમને નાનપણથી જ થઈ હતી અને તેથી તેમનાં પુસ્તકોનાં વસ્તુઓ બોધક રહેતાં. એ સિવાય સંસ્કૃત ભાષા તરફ તેમને ઘણી ભક્તિ હતી – જોકે ગુજરાતી તો સરળ જ લખાવું જોઈએ એવો તેમનો આગ્રહ હતો-અને તેથી સંસ્કૃત નાટક વગેરેનાં ઘણાં ભાષાન્તર તેમણે કરેલાં. સ્વ. રણછોડભાઈના જીવનના બધા પ્રસંગો એકસામટા વિચારતાં એમ લાગે કે એમનું જીવન પુરુષાર્થના એક ઉત્તમ નમૂનારૂપ હતું. તેઓ પોતે પ્રારબ્ધને માનતા તે વાત સાચી છે પરંતુ પુરુષાર્થને કદી તેમણે વિસારેલો નહીં. | ગુજરાતમાં જ્યારે ચાલુ ગુજરાતી કેળવણીનો પાયો નખાતો હતો–ગુજરાતી ભાષામાં ગદ્યનું કોઈ પુસ્તક પણ અસ્તિત્વમાં નહોતું (ભગવાન શ્રી સ્વામીનારાયણનાં વચનામૃતો સિવાય) એ વખતે રણછોડભાઈનો જન્મ થયેલો. દીવાન બહાદુરનાં પુસ્તકોની યાદી–તેમણે પોતે જ પ્રગટ કરેલ “વેરનો વાંસે વશ્યો વારસો' એ નામના પુસ્તકને અંતે છપાવ્યા પ્રમાણે આપી છે. જયકુમાર વિજય, લલિતાદુઃખદર્શક, નળદમયંતી નાટક, માલવિકાગ્નિમિત્ર, રત્નાવલિ નાટિકા, બાણાસુરમદમર્દન, હરિશ્ચંદ્ર નાટક, તારામતી સ્વયંવર, પ્રેમરાય અને ચારુમતી, મદાલસા અને ઋતુધ્વજ, વિક્રમોર્વશી નાટક, રસમાળા ભાગ ૧ તથા ૨, રણપિંગળ ભાગ ૧, ૨, ૩, બર્થોલ્ડ, શેક્સપીઅર નાટકકથાસંગ્રહ, પ્રાસ્તાવિક કથાસંગ્રહ, નાટ્યપ્રકાશ, પાદશાહી રાજનીતિ, કુળ વિશે નિબંધ, સંતોષ સુરતરુ, લઘુસિદ્ધાંતકૌમુદીનું ભાષાન્તર, હિતોપદેશ, યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથેનો વ્યાપાર ભાગ ૧થી ૫. હસ્તલિખિત ગ્રંથો : રસપ્રકાશ, અલંકારપ્રકાશ, શ્રાવ્યકાવ્ય, ગોપાલ અને સુંદરી, ગોપાલ અને મહાકુંવર, રોધીયોગિની, શૃંગારનિષેધકરૂપક, વંઠેલ વિરહનાં કૂડાં કૃત્ય, ભાણજીનો ભવાડો, આમદની ઉફાંત, મધુર અને મધુરી, માધવી પંડિતાની આત્મકથા, ફારસી કાવ્યરચના અને રુબાઈ, કચ્છ દેશનો ઇતિહાસ, યુરોપિયનોનો પૂર્વપ્રદેશ આદિ સાથે વ્યાપાર-૧૦ પુસ્તકો. Jain Education Intemational Page #235 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત રભ ભાગ-૨ ૨૨૫. રાવ બહાદુર ગોકુળજી ઝાલા જૂનાગઢના દીવાનપદે રહી ગયેલા ગોકુળજી ઝાલાની મૂળ અટક “કચોલા’ હતી. તેમના પૂર્વજો ઝાલાવાડનાં રાજ્યોમાં નોકરીએ રહેલા ત્યારથી “ઝાલાતરીકે વંશજો ઓળખાવા લાગેલા. તેમના પૂર્વજ મોરારજી ઝાલા જૂનાગઢમાં આવી વસેલા હતા. તેમના નાના પુત્ર રુદ્રજી ઝાલા જૂનાગઢના નવાબ બહાદુરખાનજીના કુટુંબના મુખ્ય કારભારી તરીકે નોકરીમાં રહેલા. તેઓનો ઈ.સ. ૧૭૭૧માં સ્વર્ગસ્થ થતાં તેમના પુત્ર અમરજી ઝાલા તે જ કુટુંબમાં હામદખાનજીના બેગમ હુમાલબખ્તના ખાસ વહીવટદાર તરીકે ફરજ બજાવતા તે સાથે નાણાંવટી તરીકેનો અંગત ધંધો કરતા હતા. રાજ્યને નાણાંની જરૂરત પડતાં તેમણે નાણાં ધીર્યા અને તેના બદલામાં વંથલી મહાલ, માંગરોળ, જેતપુર અને કેશોદ તાલુકા ઇજારે રાખી તેના પર ૨૫ વર્ષ સુધી મુખત્યાર સત્તા ભોગવી હતી. તેમણે ઈમાનદારીપૂર્વક અમલ ચલાવવાના ઇનામરૂપે ‘ગાંગેચા” ગામ વંશપરંપરાના ભોગવટા માટે આપ્યું હતું. અમરજી ઝાલા ઈ.સ. ૧૮૨૧માં સ્વર્ગવાસી થયા. તેમના પુત્ર ઇન્દ્રજી નવાબ બહાદુરખાનજીના મુખ્ય દીવાન બન્યા, પણ ત્રણ વર્ષ એ પદ ભોગવી છોડવું પડ્યું, ઝાલા કુટુંબની જાહોજલાલી ઝાંખી પડી અને પડતી દશા આવી. તેઓ પણ સ્વર્ગવાસી થયા. તેમના પુત્ર સંપતરામ પણ ગરીબ હાલતમાં અવસાન પામ્યા. તેમના એક માત્ર પુત્ર ગોકુળજી રહ્યા. ઈ. ૧૮૨૪ની ૧૩મી જુલાઈના રોજ દાસકુંવરબહેનની કૂખે જન્મેલા ગોકુળજીભાઈએ કિશોરવયમાં ફારસી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાનો અભ્યાસ પૂરો કરી પોતાનું ભાગ્ય પલટાવવા ૧૬ વર્ષની વયે જૂનાગઢ દરબારમાં ઉમેદવાર તરીકે નોકરીમાં જોડાયા. ઈ.સ. ૧૮૪૮માં નવાબ હામદખાનજીના વખતમાં નાયબ દફતરીનો હોદો મેળવ્યો હતો. - ઈ.સ. ૧૮૫૧માં હામદખાનજી ખુદાને પ્યારા થતાં મહોબતખાનજી તખ્તનશીન થયા. તેમણે ગોકુળજીની હોશિયારી અને વફાદારીને ધ્યાન પર લઈ તેમને પ્રથમ ખાસ કામના હોદા પર અને પછી જોખમદારીભર્યા વડા દતરીના હોદ્દા ઉપર મૂક્યા. ઉપરોક્ત હોદ્દા પર રહીને તેમણે ૧૬ વર્ષની હિસાબી ગૂંચ ઉકેલી સંપૂર્ણ સુધારી કરવાના કાર્યમાં જે જહેમત અને કાબેલિયત પુરવાર કરી તેને કારણે તેની કારકિર્દીનો કીર્તિકળશ ચઢ્યો. ઈ.સ. ૧૮૬૦માં અણધાર્યા બનાવના કારણે દીવાનની જગ્યા ખાલી પડતા દીવાનપદે રૂા. ૪૨૫૦ના વર્ષાસનથી “ઇઝેર આશાર'—જે અંગ્રેજી “રાઇટ ઓનરેબલ'ની જેવો ખિતાબ ગણાતો તે ખિતાબ સાથે નિમણૂક થઈ. ત્રણ વર્ષની દીવાન તરીકેની સંતોષકારક કામગીરીની કદરરૂપે તેમને “ખશુસીય દસ્તધા” ઊંચો ગણાતો ખિતાબ એનાયત થયો હતો. તે જ અરસામાં રાજ્યખટપટોનો દોર શરૂ થયો હતો તેમ છતાં ગોકુળજી ઝાલા ઘણા સુધારા સાથે પ્રજાપ્રિય બનતા રહ્યા હતા. ખટપટિયાની ખટપટમાં ફસાયેલા મનજી નામના આબરૂદાર માણસને બચાવવા સફળ થયેલા ગોકુળજી વિરુદ્ધ અંગ્રેજ અમલદારની કાનભંભેરણી થઈ ને એજન્સીનું ગોકુળજીને દીવાનપદેથી હઠાવવા જુલ્મી દબાણ નવાબ પર થતું હોવાથી પોતે રાજીનામુ આપી હોદ્દો છોડ્યો. તેમ છતાં શાણા નવાબે ઘેર બેઠાં પૂરો પગાર આપવો ચાલુ રાખ્યો હતો. કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે મિ. પીલ આવ્યા ને ગોકુળજી ઝાલાને પુનઃ દીવાનપદ પ્રાપ્ત થયું. તેમણે રાજ્યની અનન્ય સેવા બજાવી રાજ્યના હક્કો બુદ્ધિપૂર્વકની દલીલોથી સાબિત કરી રાજ્યની તરફેણમાં ફેંસલા મેળવ્યા. નવાબ બહાદુરખાનજીને ગાદી પર બેસાડવાનું વાજબીપણું પણ તેમણે પુરવાર કરી આપેલું. તેમને બહાદુરખાનજીએ “ગુંદાણા ગામ બક્ષિસ કર્યું. ઈ.સ. ૧૮૭૭ની ૧ જાન્યુઆરીના રોજ હિંદના વાઇસરોય લોર્ડ લિટને અંગ્રેજ સરકાર તરફથી “રાવબહાદુર'નો ખિતાબ બક્યો. ગોકુળજી ઝાલા વેદાંતના ઊંડા અભ્યાસી હતા. બુદ્ધિવર્ધક જ્ઞાનપ્રચારક મંડળના પણ સભ્ય હતા. ઇસ્ટ ઇન્ડિયા એસોશિએશન ઉપરાંત રોયલ એશિયાટિક સોસાયટીના સભ્ય હતા. તેમણે ગિરનાર પર્વત પર ધર્મશાળા બંધાવી આપી હતી. રૂ. ૩000ની રોકડ સખાવત કરી હતી. ગોકુળજી ઝાલા અંબાકુંવર સાથે પરણ્યા હતા તેમને સંતાનમાં ૩ દીકરીઓ હતી. તેમનો પહેરવેશ સાદગીભર્યો હતો તેઓ પ્રથમ વર્ગના રાજ્યના દીવાન તરીકે ખૂબ જ માનસમ્માન પામ્યા હતા. તેમનું અવસાન ૨૮ નવેમ્બર ૧૮૭૮ના દિવસે થયું હતું. Jain Education Intemational For Private & Personal use only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ગવરીશંકર ઉદયશંકર (ગગા ઓઝા) ભાવનગર રાજ્યનું લાંબા સમય સુધી દીવાનપદું ભોગવનાર મર્દ અને મુત્સદ્દી ગવરીશંકર ઓઝાનું વતન ઘોઘા. એમના દાદા મોતીલાલ સુરત અને મુંબઈ સાથે વેપાર કરતા હતા. વેપારને કારણે બતેલો બંધાવ્યો હતો. ઘરનું વહા-મોતીલાલના અવસાન પછી તેમના પુત્ર ઉદયશંકર પણ નાનો વેપાર કરતા હતા. તેમને બે પુત્રો હતા. તેમાં નાના પુત્ર ગવરીશંકર તેમનો જન્મ ઈ.સ. ૧૮૦૫ના ઓગસ્ટ મહિનાની ૨૧મી તારીખે ઘોઘામાં થયો હતો. તેમનાં માતાનું નામ અજબહેન હતું. ગવરીશંકર ૧૭ વર્ષની વયે ૧૮૨૨ના વર્ષમાં ભાવનગર રાજ્યના નાયબ વકીલ તરીકે રાજકોટમાં સ્થાપેલી અંગ્રેજ એજન્સીમાં નિમાયા હતા. બીજા વર્ષે તેમને ભાવનગર રાજ્યે કુંડલા મહાલના નાયબ મહેસૂલી અધિકારી તરીકે નિમણૂક આપી. કુંડલા તે વખતે સંકટમાં હતું. ત્યાં બુદ્ધિ અને બહાદુરીને બળે ચાર વર્ષ ફરજ બજાવી ખેડૂતોમાં હિંમત વધારી ઉપજ વધારી રાજ્યની તિજોરી તર કરી. ઈ.સ. ૧૮૨૬માં ઠાકોર વિજયસિંહજીએ તેમની ચાલાકી પારખી લઈને ઊંચો દરજ્જો આપી ભાવનગર બોલાવી લીધા અને ભાવનગર રાજ્યનાં ૧૧૬ ગામો પર અંગ્રેજી સત્તા ઈ.સ. ૧૮૧૫માં મુકરર થઈ હતી તે ગામો પર પુનઃ ભાવનગર રાજ્યની સત્તા સ્થપાય તે માટે તજવીજ કરવાનું કાર્ય તેમને સોંપાયું. એક ધારા ચાર વર્ષ સુધી તે કામમાં લાગી રહી ઈ.સ. ૧૮૩૦માં તેમણે અનેક આંટી-ઘૂંટી ઉકેલી રાજ્યના લાભમાં ફેંસલા મેળવ્યા. ઈ.સ. ૧૮૩૦માં તેમને ઘોધાના વહીવટદારના હોદા પર મૂક્યા તે દરમ્યાન અંગ્રેજ સરકાર અને ભાવનગર રાજ્ય વચ્ચે અનેક વાંધા-વચકા ઊઠ્યા તેનો નિવેડો લાવવા અતિ વિશ્વાસુ માણસ તરીકે તેમને જવાબદારી સોપાઈ. તેમાં પણ સફળતા પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૮૩૯માં તેમને નાયબ દીવાનપદ પર નિમણૂક ધન્ય ધરા મળી. તે હોઠા પર ફરી તેમણે રાજ્ય અને રૈયતના હિતનાં હોશિયારીપૂર્વકનાં પગલાં ભર્યાં. ઈ.સ. ૧૮૪૭ના વર્ષમાં તેઓ દીવાનપદે આરૂઢ થયા તે સમયે રાજ્યની નાણા સંબંધી હાલત સારી નહોતી. અંગ્રેજ એજન્સી તરફથી તકાદા થતા હતા. જપ્તી અને મોસલના ઝપાટા આવતા હતા તે ચતુરાઈપૂર્વક ખાળી-ટાળી રાજ્યની તિજોરી આબાદ કરી. તેમણે પ્રજાહિતનાં કાર્યો પર ધ્યાન આપી રાજ્યમાં શાળા અને દવાખાનાં સ્થાપ્યાં. પાણીની સગવડ માટે તળાવો અને કૂવા ગળાવ્યાં પાકા રસ્તા, પુલ બંધાવ્યાં શહેર સુધરાઈ સરવે તેમ જ બાંધકામખાતાં ખોલ્યાં તેમજ પોલીસ, ન્યાયખાતું તેમજ મહેસૂલ ખાતામાં સુધારા કરાવ્યા. કસ્ટમની જકાતમાં ઘટાડો કર્યો. ભાવનગરને પાણી પુરવઠો પૂરતો મળી રહે તે માટે શહેરથી ૨૪ કિલોમીટર દૂર આવેલી નદીમાંથી નહેરવાટે પાણી લાવવાની યોજના કરી તે પાર પાડી. ઈ.સ. ૧૮૭૦ના વર્ષમાં ઠાકોર જસવંતસિંહજીનું અવસાન થયું. તેમના કુંવર સગીર હોવાને કારણે ભાવનગરનો વહીવટ મુંબઈ સરકાર હસ્તક ગયો. એક અંગ્રેજ અમલદાર અને ગવરીશંકર ઓઝા સંયુક્ત રાજ્યકારોબાર ચલાવવા નિમાયા ૬ વર્ષ સુધી આ કારોબાર ચાલ્યો. રાજકુંવર પુખ્ત વયના થતાં ૧૯૭૭ના એપ્રિલમાં તેમને ગાદી સોંપાઈ. ગવરીશંકર પાછા દીવાનપદે નિમાયા. તે પૂર્વે ૧૮૭૭ની ૧ જાન્યુઆરીના રોજ વાઇસરોય લોર્ડ લિટનની મારફતે કંપનિયન ઑફ ધી સ્ટાર ઑફ ઇન્ડિયા' દરજ્જાવાળો ખિતાબ તેમને આપવામાં આવેલો. કે. સી. એસ. આઈ.). આ બહાદુર અને બાહોશ દીવાને પોતાની ૮૦ વર્ષની વય સુધીમાં ૩૨ વર્ષની નોકરીમાં ૪ ઠાકોર સાહેબની એકધારી વફાદારીપૂર્વક દીવાન તરીકે તમામનો પ્રેમ પ્રાપ્ત કર્યો હતો. ઈ.સ. ૧૮૭૯ના જાન્યુઆરીમાં તેમણે દીવાનપદ છોડ્યું ત્યારે ઠાકોર શ્રી તખ્તસિંહજીએ તેમને પૂરું પેન્શન આજીવન વાર્ષિક રૂા. ૨૦,૦૦૦નું આપવાનું જાહેર કર્યું હતું. તેમને ‘તુરખા’ ગામ રાજ્યે બક્ષિસ કરેલું હતું. તેમણે તા. ૨૭ ફેબ્રુઆરી ૧૮૮૫માં વેદ શાળા ખોલી તેમણે વેદના વિચારો ઉપર 'સ્વરૂપસન્ધાન' નામે પુસ્તક લખેલું છે. ઉત્તરાવસ્થામાં તેઓ સન્યાસ ગ્રહણ કરી. સ્વામી સચિદાનંદ સરસ્વતી નામ ધારણ કરી વેદાન્તનું અધ્યયન કરતા હતા. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શાશ્વત સૌરભ ભાગ-૨ તેમના બે પુત્રો પૈકી વિજયશંકર નાયબ દીવાન અને દરબારશ્રીના મહેમાન તરીકે બે દિવસ સંઘ રોકાયો. પ્રથમ પછી દીવાન થયા હતા. દિવસે ઠાઠમાઠથી દરબારશ્રીએ સંઘને મિજબાની આપી ને દીવાન અનંતજીભાઈની યાત્રા દરબારશ્રી તથા કુંવરશ્રી અનંતજીને મળવાને માટે તંબુએ પધાર્યા. તે વખતે અનંતજીએ દરબારને પાટવી કુમારને તથા અગ્રિરથ વગેરે સાધનોથી ભાયાતોને અને કારભારી પટવારીને પોશાક આપ્યો. વળતે આજકાલ આ દેશની મુસાફરી દિવસે શ્રીયુત અનંતજીભાઈ દરબારને મળવાને માટે દરબારમાં , સગવડતા ભરેલી સુખદાયક થઈ ગયા ત્યારે દરબારશ્રી તરફથી હેમનો દોરો, વેઢ, વીંટી તથા પડી છે, તેથી આજથી દોઢ સૈકા પોશાક અને ચિ. માણેકલાલને ફેંટો ને ચિ. હીરાલાલને ચોકીદાર પહેલાં તેવાં સાધનો વગર ફેંટો બક્ષિસ આપી સન્માન કર્યું કારભારીએ પણ પોતાની કાશીયાત્રા કરવી–મોટી યાત્રા યોગ્યતા પ્રમાણે પોશાક આપ્યો. ત્યાંથી ચૂડે સંઘ પહોંચ્યો. ચૂડા કરવાને વધારે જોખમ અને વધારે ઠાકોર તરફથી સામૈયું થયું હતું. તમામ સંઘને ઘી, સાકરના જંજાળ હતી, પરંતુ એક શ્રીમાન મિષ્ટાનની મિજબાની આપી. અનંતજીભાઈને ઠાકોર તથા તેમના અને સત્તાવાન મનુષ્ય આગળ એ નાના ભાઈ ઉતારે મળવા પધાર્યા, ત્યારે તેમને દાગીના વગેરેનો જોખમ અને જંજાળ શા હિસાબમાં? પોશાક આપ્યો. વળતા વહેવારરૂપે ઠાકોરશ્રી તરફથી સંઘના ઘણા મહિનાની તૈયારી પછી આજમ અનંતજીભાઈએ આગેવાન માણસોને પણ યોગ્ય પોશાક થયો. ત્યાંથી મહા શુક્લ ઘણાં ઠાઠ-માઠથી કાશયાત્રાની તૈયારી કીધી. દેરા, તંબુ, પાલખી, પક્ષની ૧૧ને શનિવારે નીકળીને વઢવાણ મુકામે સંઘ પહોંચ્યો. મ્યાના ચોકી પહેરાને માટે સિપાઈ અને પહેરેગીરો, નૃત્યકળા ત્યાં ઠાકોર શ્રી હાજર ન હોવાથી ત્યાંના મુખ્ય મંત્રીએ સંઘનો કરીને રીઝવનારા નૃત્યકારો, ગાયન વિદ્યા વડે મન પ્રસન્ન આદરસત્કાર કર્યો. આવી રીતે માન-પાન પામતાં-પામતાં શ્રી કરનારા ગવૈયાઓ, વૈદ, જોષી, શાસ્ત્રીઓ અને બીજા અનેક અનંતજીભાઈ માઘ સુદ ૧ને ગુરુવારે શ્રી બૌચરાજી પહોંચ્યા. તરહના મનુષ્યોને સાથે લઈને સંઘનો વૈભવ વધારવાની સોઈ ત્યાં બ્રહ્મભોજન કરાવ્યું. શ્રી બૌચરાજીની વિવિધ પ્રકારની પૂજા કરી, સંવત ૧૯૨૨ના મહા સુદ ૭ને સોમવારે બપોરના ૧૧ કરીને દેવીને પ્રસન્ન કર્યા. ત્યાંથી મોઢેરાને રસ્તે સિદ્ધપુર ગયા. કલાકે અમૃત ચોઘડિયામાં જૂનાગઢથી સંઘે કૂચ કરી. આ યાત્રાળુ ત્યાં મોટા તરંગે કરીને રંગાયેલું જળ જેનું એવા સરસ્વતીના સમૂહ રાજાની સેના સરખો શોભતો હતો. લગભગ ૧000 તટને વિષે શાસ્ત્ર વિદ્યાને કરીને નાહી માતૃશ્રાદ્ધ કર્યું ને દૂધપાક, કરતાં વધારે માણસો સંઘમાં હતાં. આ સઘળા માણસોનું રક્ષણ લાડુભોજનથી બ્રાહ્મણોને જમાડી રૂપા, સુવર્ણનાં દાન દઈને કરવા સંઘવી તરીકે શ્રીમાન અનંતજીભાઈ બંધાયા હતા. જ્યાં બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા. આ પુણ્યક્ષેત્રમાં ચાર રાત્રિ રહ્યા. ત્યાંથી એ હજાર માણસો તેને લગતાં વાહનો, વગેરેનો પડાવ થાય સુદ ૧૨ને સોમવારે દાંતે પહોંચી પડાવ નાખ્યો. ત્યાં બે દિવસ ત્યાંની રચનામાં પૂછવુ શું? રહીને ફાગણ સુદિ ૧૪ને બુધે શ્રી અંબાજી સઘળો સંઘ પહોંચ્યો. જૂનાગઢથી પહેલો પડાવ વડાલ કરેલો. ત્યાંથી જેતપુર નાના પહાડી ટટ્ટુઓ આ રસ્તે ચાલી શકે રસ્તો પહાડી થઈને ગોંડલ માર્ગે રાજકોટ પહોંચ્યો. ત્યાં ઠાકોર તરફથી સમસ્ત વિટંબણાવાળો શ્રી અંબાજીની ઝાંખી કરીને “હે! અંબા! હે! સંઘને ઘી, ખાંડ તથા ઉત્તમ પ્રકારનું ભોજન ઉપરાંત ગાડીઓ, માતા! સમયનાં પાપ હરવાવાળું એવું તમારું દર્શન તે હમણાં ભાડૂતી ગાડાંઓના બળદોને તથા ઘોડાઓને પણ ખાદ્યખોરાકી મેં કર્યું અને દેવતાઓના સમૂહને દર્શન કરવા યોગ્ય એનું તમારું આપીને ઠાકોરશ્રીએ ઉત્તમ સરભરા કરી હતી. અઠવાડિયું રહ્યા. ચરણકમળ તેને હું નમું છું.” માટે મને ધન્ય છે એમ કહીને ચાલતી વખતે સંઘના નાનાં-મોટાં માણસોને પોશાક આપ્યો. શ્રી દેવીને વસ્ત્ર-ભૂષણ ભેટ ધર્યા ત્યાં બે રાત્રિ રહ્યા. સંઘની મજલ લાંબી રહેતી નહોતી. કોઈ દિવસ ચાર ત્યાંથી અંબિકાના પ્રસાદે કરીને વિજય પામ્યા એવા ગાઉનો, કોઈ દિવસ પાંચ ગાઉ રસ્તો કાપે. પછી પડાવ નાખીને અનંતજીભાઈ જનસમૂહ સંગાથે શ્રેષ્ઠનારાયણની ફેણાંટને કરીને વિરામ લેવામાં તથા જમવા-રમવામાં દિવસ ગાળી રાજકોટથી શોભાયમાન છે જેનું સ્વરૂપ એવા શ્રી હાટકેશ્વર તેમણે આશ્રય કુવાડવા, ચોટીલા થઈને સાયલે સંઘ પહોંચ્યો. ત્યાંના કરેલો એવા વડનગરને વિષે ફાગણ વદિ ૪ને સોમવારે ક્ષેમકુશળ પહોંચ્યા. ત્યાં ચાર રાત્રિ રહી શતરુદ્રી ગાયત્રી Jain Education Intemational Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ધન્ય ધરા પુરશ્ચરણ કર્યા. બ્રાહ્મણની ચોરાશી કરી નાગરી લહાણું કર્યું તથા શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરને રૂપાનાં કમાડ કરાવી કૃતાર્થ થયા. ત્યાંથી કૂચ પર કૂચ કરતા ઈડરને રસ્તે થઈને શ્રી શામળાજી ગયા એ પવિત્ર યાત્રા કરીને શ્રી કેશરિયાનાથ જે જૈનધર્મનું તીર્થસ્થાન છે ત્યાં થઈને ચૈત્ર શુક્લ પક્ષની ૬ને ગુરુવારે ઉદયપુર પહોંચ્યા. ઉદેપુર મેવાડની રાજધાની રાજપૂતાનામાં ત્યાંના રાજ્યકર્તા મહારાણા પ્રતાપના વંશજ કીર્તિશ્રેષ્ઠ શહેરની ઠોકીને શ્રી અનંતજીભાઈએ મુકામ કર્યો. કાઠિયાવાડી લોકોનો ડોળ-દમામ જોઈને ઉદેપુરનાં લોકોને આશ્ચર્ય ઊપર્યું. સંઘ પહોંચ્યો તે દિવસે ઉદેપુરમાં ગણાગોરની મોટી રાજ્યસવારી હતી. તે જોવાને સંઘનાં લોકોને લઈને શ્રી અનંતજીભાઈ શહેરમાં પધાર્યા. જૂનાગઢ તીર્થનું સ્થાન હોવાને લીધે હિન્દમાં તે ઘણું પ્રસિદ્ધ છે અને તેથી હિન્દનાં ઘણાં લોકોએ તીર્થસ્થાનની ભેટ લેવાને આવે છે. એવી જ રીતે અત્રેના એક નામાંકિત શ્રીમાન વેપારી શેઠ જૂનાગઢ આવેલા તેમની સાથે દીવાન અનંતજીભાઈને પિછાન હોવાથી તેમની દુકાન પર સવારી જોવાની તે શેઠે સગવડ કરી હતી. મહારાણની સવારી નીકળી અને આ રસ્તે થઈને જતાં તેમની નજર દીવાનશ્રી અનંતજીભાઈ તથા સંઘનાં લોકો પર પડી. આજમ અનંતજીની રાજ્યરીત, પોશાક તથા ભભકો જોઈને તેમના વિષે વધારે હકીકત મેળવવાની મહારાણાના મનમાં ઇચ્છા થઈ. તેથી બીજે દિવસે પોતાના ખાનગી દીવાન લક્ષ્મણરાઓને તંબુ પર તપાસ કરવાને માટે મોકલ્યા. તેઓએ આજમ અનંતજીભાઈની મુલાકાત કરીને પોતાની પ્રસન્નતા બતાવી. વળતી મુલાકાત આપવાને માટે અનંતજીભાઈ ખાનગી દીવાનને ત્યાં ગયા. ત્યાં મહારાણાની મુલાકાતમાં સંબંધમાં જે પ્રમાણે વાતચીત થઈ તેના સંબંધમાં એક ત્યાં હાજર રહેનાર ગૃહસ્થે પોતાની નોંધમાં લખેલું કે, બેઠકની તકરાર આવી ત્યારે શ્રી અનંતજીભાઈએ કહ્યું કે અમારે બેસવું અગર ઊભા રહેવું તેની હરકત નથી, પણ મારા જૂનાગઢના સરકારના જાણવામાં આવે કે અનંતજીભાઈને બેઠક ન મળી તો મળવાનું શું કારણ હતું? માટે યોગ્ય બેઠક મળે તો જ મહારાણાશ્રીની મુલાકાત લેવાનું કરાવો. આવી તેમની યોગ્ય દલીલો સાંભળીને તે વાજબી જણાયાથી મહારાણાશ્રીની મુલાકાત લેવાનું ઠરાવ્યું. બીજે દિવસે ઠરાવ પ્રમાણે શ્રી મહારાણાની રીતસર મુલાકાત થઈ. આજમ અનંતજીભાઈનો દેખાવ એ સમયે આંજી નાખે એવો હતો. કાઠિયાવાડી પોશાક એવો દમામ ભરેલો હતો. મુલાકાત દરમ્યાન મહારાણાની નજરે દશ પૂતળિઆ કીધા એટલે મહારાણાશ્રીએ કહ્યું કે “દીવાનજી બેસો એટલે આજમ અનંતજીએ જમણી બાજુની મુકરર કરેલી બેઠક લીધી. વાતચીત કરવાની શૈલી તથા રાજદ્વારી બાબતોની ખબરદારી જોઈને રાણા બહુ પ્રસન્ન થયા ને પાંચ-દશ દિવસ પોતાના શહેરમાં રહેવાનું કહ્યું. અરસપરસ વાતચીત થયા પછી પાનસોપારી વહેંચાણા બાદ કચેરી બરખાસ્ત થઈ. તે જ સાંજના મહારાણાશ્રીએ પોતાના ખાનગી કારભારી સાથે આજમ મોકુફને ઉતારા પર યોગ્ય પોશાક મોકલાવીને સૌરાષ્ટ્ર દીવાનનું સારી રીતે સમ્માન કર્યું. મહારાણાશ્રીની મુલાકાતમાં બેઠકનું માન મુત્સદી લોકોને કોઈજ વાર ભાગ્યશાળી પુરુષને જ મળે છે, કારણ કે ત્યાંના રિવાજ પ્રમાણે મુત્સદી લોકોની મુલાકાત દરમ્યાન બેઠક આપવામાં આવતી નથી. પ્રથમ ભૂજ દીવાન લક્ષ્મીદાસ તથા દુર્લભજીભાઈ ઉદપુર ગયા હતા અને અમુક નજરાણો રાણાશ્રીને આપવાનું કર્યા છતાં કચેરીમાં બેઠકનું માન મળ્યું નહોતું. ઉદેપુરના રાણાની કચેરીમાં બેઠકનું પહેલું માન મેળવનાર આપણા અનંતજીભાઈ હતા. ઉદેપુરમાં ઉદય પામીને શ્રી અનંતજીભાઈ શ્રીનાથજી પધાર્યા. ત્યાં આવી અષ્ટ મહાદાન, ગાયોનાં દાન, પૃથ્વીદાન, આરામ (બગીચા)નાં દાન, પાત્રોનાં દાન વગેરે દાનો શ્રી લક્ષ્મીપતિ એવા શ્રીનાથજી, તેમને સમર્પણ કરીને ઉત્તમ પ્રકારની સેવા કીધી. આ વખતે ઉદેપુરના રાણાશ્રી તરફથી શ્રીનાથજી મંદિરમાં સખ્ત જપ્તી હતી. શ્રીનાથ દર્શનનો લાભ પણ યાત્રાળુઓને મળતો ન હતો. એ તકરાર દરમ્યાન શ્રી અનંતજીભાઈ આવ્યા અને તકરારનો છેવટ નિકાલ કરાવ્યો. યાત્રાળુ પર શ્રીનાથજીના મહારાજનો ભારે કર હતો. એક એક ગાડે ૩૬૫ રૂપિયા, ઘોડા એકે રૂ. ૧૦ાા, પોઠિયા દીઠ રૂા. ૧૫Tી ને માણસ દીઠ રૂા. ૧૧ લેવાતા હતા. એવા ભારે કરથી યાત્રાળુઓ પર બહુ ત્રાસ હતો. અનંતજીને શ્રી ગોસ્વામીજી મહારાજ તરફથી પોશાક કરવા માંડ્યો, ત્યારે અનંતજીએ આ સઘળો કર યાત્રાળુ પાસેથી નહીં લેવાની મહારાજશ્રીને દલીલ સાથે વિનંતી કરીને કર માફ કરાવ્યો ને પોશાક ઉપકાર સાથે ન લીધો. ત્યાં આગળ ૧૮ દિવસ રહ્યા, તે દરમ્યાન એક દિવસ નાગરી પ્રસાદ તમામ સંઘને જમાડ્યો તેમાં મહારાજશ્રી પંડે પીરસતા હતા. ૧૮ દિવસ ત્યાં રહીને શ્રી અનંતજીએ કૂચ કરીને વૈશાખ શુક્લ પક્ષની બીજે શ્રી કાંકરોલી પધાર્યા. ત્યાંનું તળાવ બહુ મોટું છે અને તેનો ઘેરાવો બાર ગાઉનો છે ને મોટા સાગર સરખું Jain Education Intemational Page #239 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૨૯ દીએ છે. કાંકરોળીમાં મોટી હવેલી છે. ત્યાંથી સર્વ તીર્થમાં શ્રેષ્ઠ સરકારને આજમ અનંતજીએ દીધી. અનંતજીભાઈની દેણગીજ એવાં પુષ્કરરાજને વિષે અજમેર થઈને આવી પહોંચ્યા. એક રાજા સરખી હતી. આ સઘળો પ્રતાપ અને કીર્તિ જૂનાગઢ પુષ્કરરાજના સુંદર તરંગે કરીને શોભાયમાન એવું જે જળ તેમાં નવાબ સાહેબની જ હતી. પોતાના રાજ્યનો એક દીવાન હાઈને સર્વ મનુષ્યોના ઈશ એવા શ્રી બ્રહ્મા, તેમની પૂજા રૂડાં પરદેશમાં માન પામે તે પોતાની જ કીર્તિ છે એમ રાજાએ માનવું આભૂષણોએ કરી. બ્રાહ્મણોને ભોજન કરીને સંતુષ્ટ કર્યા. ત્યાંથી જોઈએ. જયપુર પધાર્યા. જયપુરમાં પડાવ કિીધા પહેલાં માર્ગમાં નજદીક જયપુરથી ભરતપુરને રસ્તે થઈને જ્યેષ્ઠ શુક્લ પક્ષની એક નદી આવે છે, ત્યાં સમસ્ત સંઘ નહાવાને રોકાયો એવામાં ૯ને બુધવારે સમસ્ત સંઘ સૂર્યની પુત્રી કાલિન્દીના જલતરંગથી ત્યાંનો પોલિટિકલ એજન્ટ ગાડીમાં બેસીને ફરવા આવેલો તેના રંજિત એવા શ્રી કૃષ્ણ ભગવાનનાં ચરણ-પંકજથી પવિત્ર થયેલી જોવામાં સંઘના માણસો આવ્યા, તેમની તપાસ કરાવી તો ગોકુલ મથુરાપુરીને વિષે ક્ષેમકુશળ આવી પહોંચ્યો ને આજમ અનંતજીનો આ સંઘ છે એમ જણાયું. તે પરથી સાહેબ જમુનાજીના સુંદર તટ પર દેરાતંબુ નાખીને પડાવ કીધો. પોતે શ્રી અનંતજી પાસે આવ્યા અને પૂછ્યું કે “તમે મને ઓળખો છો?” ત્યારે તેમણે ના પાડવાથી સાહેબે ખુલાસો કર્યો આ પુણ્ય ભૂમિને વિષે એક માસપર્યત રહીને શ્રી વૃંદાવન કે “મારું નામ વાયલી છે અને રૂડિયા રબારીને પકડવાના વગેરે નાના પ્રકારની વનલીલાઓ નીરખી જમુનાપાન કીધું. કામમાં તમારી સાથે હું પોરબંદર તરફથી રોકાયો હતો. હું અત્રે ગોકુળ-મથુરાને વૃંદાવનની રમણલીલા નિહાળીને પાવન થયા. પોલિટિકલ એજંટ છું. આવી રીતે પૂર્વનો સંબંધ જણાયાથી શ્રી બ્રાહ્મણોને દાન-દક્ષિણા દીધી ને ભગવાનનાં ચરણકમળની રેણુએ કરીને પવિત્ર એવી સૂર્યપુત્રી જમુનાજીના તટ પર ધર્મશાળા અનંતજીભાઈ ખુશ થયા અને સાહેબે પોતાના બંગલા પાસે શ્રી બંધાવીને વ્રજવાસી એવા જે બ્રાહ્મણો, તેમને મિષ્ટ પદાર્થોના અનંતજીભાઈના તંબુઓ નખાવ્યા તથા સંઘને ઉતારા, પોલીસ વગેરેની માવજત કરીને પોતાની લાયકી બતાવી. ભોજનથી તૃપ્ત કરીને હર્ષ પામ્યા. તીર્થ ગોરને તેમની હીરાકંઠી, વેઢ વીંટી, શાલદુશાલાનો પોશાક અર્પણ કરીને દાઉજી વગેરેની મધ્યાન કાળે સાહેબ પોતે જયપુરના વકીલને સાથે લઈને યાત્રા પૂર્ણ કરી. આજમ અનંતજીભાઈને મળવાને તંબુ પર પધાર્યા અને દરબારી વકીલને કહ્યું કે “તમારા રાજાસાહેબને કહેવું કે આવો ત્યાંથી જેઠ બીજા વદિ ૩ને સોમવારે કૂચ કરી અને પૂર્વે આબરૂદાર માણસ ગુજરાત કાઠિયાવાડમાં બીજો કોઈ નથી, પાંડવો જ્યાં રાજા હતા, એવા ઇન્દ્રપ્રસ્થ એટલે આગ્રે થઈને માટે તેમને મળવું.” આવી રીતે મુલાકાતની ગોઠવણ થવાથી કાનપુર રસ્તે શ્રી પ્રયાગ પધાર્યા ત્યાં પાંચ દિવસ રહીને નાના આજમ અનંતજીભાઈ તથા રા. માણેકલાલભાઈની સાથે અચ્છી પ્રકારની શ્રાદ્ધક્રિયા કરી બ્રહ્મભોજનો કીધાં તથા દાન-દક્ષિણાથી બ્રાહ્મણોને સંતોષ્યા. તીર્થગોરને રૂા. ૭૦૦ રોકડા દીધા તથા રીતે મહારાજ સાહેબે મુલાકાત કરી અને યોગ્ય પોશાક આપીને કાઠિયાવાડી દીવાનનું સમ્માન કર્યું. બીજો પોશાક આપીને ન્યાલ કીધો. ત્યાંથી શ્રી વારાણસી એટલે શીપુરી વિશે બીજા જેઠ વદિ ૧૪ને બુધવારે પહોંચ્યા અને મહાન પુરુષો સર્વત્ર સમ્માન પામે છે. એ આપણે આ રાણીગંજમાં ઉતારો કીધો. યાત્રા પ્રસંગમાં અનંતજીભાઈના સંબંધમાં સારી રીતે જોયું. શ્રી અનંતજીભાઈ જાણે યાત્રાના રૂપમાં દિગ્વિજય કરવાને ન કાશીપુરનો મહિમા હિન્દુસ્તાનમાં મોટો છે. ગંગાસ્નાન નીકળ્યા હોય એવું દીસતું હતું! જ્યાં તેઓ ગયા ત્યાં તેમના કરવું, શ્રી કાશીવિશ્વનાથનું પૂજન-દર્શન કરવું, આર્યજનની જિંદગીની અભિલાષા છે. વળી અનંતજીભાઈએ ત્યાં રહીને દરજ્જાને અનુસરતું માન-પાન તેમની આગળ આવીને ઊભું રહેતું હતું. મોટાનાં નસીબ જ મોટાં હોય છે. જયપુરમાં તેઓ ગાયત્રી પુરશ્ચરણ કર્યું. નાગરી નાતને રસપૂરીનાં ભોજનથી દશેક દિવસ રહ્યા. ત્યાંથી તેઓએ કૂચ કરીને સિંધિયાના, સંતુષ્ટ કીધી. બીજા બ્રાહ્મણોને ભોજન દીધાં. ગાગરનું લહાણું પાયતખ્ત ગ્વાલિયરમાં સંઘ આવી પહોંચ્યો. ત્યાં આગળ પણ કર્યું. શ્રી વિશ્વેશ્વર મહાદેવને રૂપાનાં કમાડ કરાવ્યાં. વિશ્વનાથ તેમની કીર્તિનો પ્રકાશ પડ્યો હતો. ત્યાંના દીવાન શ્રી બાલાપંથે સમીપ અનંતેશ્વર મહાદેવની સ્થાપના કરીને શિવાલય બંધાવ્યું. સિંધિયા સરકારની મુલાકાત કરાવી આપી. મુલાકાત દરમ્યાન લગભગ બારેક દિવસ કાશીપુરીમાં નિવાસ રાખીને શ્રી હરણીઓ ઘોડો અને બીજી મૂલ્યવાન બક્ષિસ શ્રીમંત સિંધિયા પુણ્યક્ષેત્ર એવા ગયા ક્ષેત્રમાં પધાર્યા. ત્યાં ૧૯ દિવસ રહ્યા અને Jain Education Intemational Education Intermational For Private & Personal use only Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ નાના પ્રકારનાં બ્રહ્મોનો કરાવ્યાં. દરરોજ વીસ માની ખીચડી રંધાવીને ગરીબગરખાં લોકોને ઉતારા પર આપવાનું પુણ્ય કીધું ને પોતાના આશ્રિત એવા ગોરને દક્ષિણા તથા દાનવર્ડ પ્રસન્ન કીધાં. ત્યાંના કલેક્ટરની મુલાકાત થઈ. તેઓએ સંઘને માટે પોલીસ વગેરેની સારી મદદ કરી ને એવી રીતે શ્રાઈ કરીને સઘળો સંઘ શ્રી વારાણસીને વિષે દાખલ થયો. વારાણસીમાં શ્રીને ૧૧,૦૦૦ રુદ્રીનો હોમ થાય છે, તે કરવાનો આરંભ કર્યો. ૪૬ બ્રાહ્મણોને વરુણીમાં વરાવ્યા, ૧૪ દિવસ સુધી હોમની ક્રિયા ચાલી, તેટલા દિવસ સુધી ભાતભાતનાં પકવાનોથી નાગરી નાત જમાડી યજ્ઞ કરાવનારા દરેક બ્રાહ્મણને રૂા. પચ્ચીસ-પચ્ચીસ દક્ષિણાના દીધા. કલેક્ટરે પોતાને બંગલે બોલાવીને આમ અનંતભાઈનો આદરસત્કાર કર્યો તથા પાનસોપારીનો મેળવડો કરીને મોટું માન દીધું. કાશી ક્ષેત્રમાં સત્પુરુષોની ધર્મસભા ભરીને શાસ્ત્રવિનોદ કરાવીને પ્રસન્ન થયા, અને વિધિપૂર્વક વિદ્વાન બ્રાહ્મણોને દક્ષિણા આપી. ગાયત્રી પુરુરણ, તુલાદાન, અતિરુદ્ર ઇત્યાદિ યશ કર્યા તેના પુષે કરીને દિશાઓનાં મંડલ જેણે ઢાંકી દીધાં એવા જે શ્રી અનંતજીભાઈ તે ચતુસિપર્યંત ગંગાજલે કરીને પવિત્ર થઈને ત્યાંથી ચાલ્યા ને ઇન્દ્રપ્રસ્થ પાછા ફર્યા. ત્યાં પહોંચ્યા ત્યારે હિંદુસ્તાનના ગવર્નર જનરલ ત્યાં પધાર્યા હતા. તેમણે મોટો દરબાર ભર્યો, તેમાં શ્રી અનંતભાઈને કલેક્ટર તરફથી આમંત્રણ થયું. તેઓ બડા ઠાઠથી પધાર્યા અને ત્યાં આગળ નામદાર વાઇસરોયની તથા તેમના સેક્રેટરી સાહેબની સારી રીતે મુલાકાત થઈ. ત્યાં આગળ ખુ. બાપુસાહેબનાં જન્મની ખુશબખ્તી સાંભળીને તેની મુબારકબાદીના ખબર તાર દ્વારા જૂનાગઢ પહોંચાડ્યા. ત્યાંથી શ્રી રામચંદ્રજીની જન્મભૂમિ શ્રી અયોધ્યા, તેને વિષે સંઘ સહિત શ્રી અનંતભાઈ આવી પહોંચ્યા ને સરયુ નદીમાં સ્નાન કરીને પાવન થયા. कयावासं कृत्वा विमल सरयू तीर पुलिने । चरन्तं श्रीराम जनक-तनया या लक्ष्मणयुतं ॥ अय राम स्वामिन् जनकतनया वल्लभ विभो । प्रसीयेत्या शन्निमिषमिवनेष्यामि નિવસનું ।।૧।। અર્થ : 'હું ક્યારે અયોધ્યા જઈશ અને ત્યાં સ્વચ્છ એવા સરયૂ નદીના કિનારા ઉપર સીતા અને લક્ષ્મણ સહિત ફરતા રામ ચરિત્રની “હે રામ! તે સ્વામિન! કે જાનકીવલ્લભ ધન્ય ધરા હે વિભુ! પ્રસન્ન ધાઓ' એ પ્રમાણે વિનંતી કરીને દિવસો ક્યારે ગાળીશ એવા વિચારો આજે પૂર્ણ થયા. શ્રી અનંતભાઈ પ્રસન્ન થયા ત્યાંથી કુરુક્ષેત્ર, હરદ્વાર વગેરેની યાત્રા કરતાં કરતાં સંઘ સ્વદેશ મંત્રી પાછો ફર્યો ને રતલામ આવી પહોંચ્યો એ વખતે ત્યાંના મહારાજા શ્રી જસવંતસિંહજી રાઠોડ સગીર ઉમરના હોવાથી બ્રિટિશ સરકાર તરફથી મુખ્ય મુન્શી સામત અહીં હતા. તેઓએ શ્રી અનંતભાઈનો વિવેકપૂર્વક આદરસત્કાર કીધો અને મહારાજાશ્રીની મુલાકાત કરાવી આપી. આવી રીતે અનેક તીર્થોમાં ફરતાં ફરતાં પુણ્ય દાન કરતાં અને બ્રાહ્મણોને ભોજથી તૃપ્ત કરતાં કરતાં અમદાવાદ ધઈને સઘળો સંઘ વિક્રમ સંવત ૧૯૨૩ના ચૈત્ર સુદિ ૯ને રોજ શ્રી જીર્ણગઢ ક્ષેમકુશળ પહોંચ્યો ને ત્યાં તેમનો અછી રીતે આદરસત્કાર થયો. યાત્રા દરમ્યાન તે સમયના ‘કાઠિયાવાડ સમાચારે' તા. ૭મી ફેબ્રુઆરી સને ૧૮૬૬મા જે નોંધ લીધી હતી તે નીચે મુજબ હતી. દીવાન અનંત અમરચંદ કાશીની યાત્રા સાર સંઘ કાઢી અત્રેથી સિધાવ્યા છે. તેમની સાથે આશરે ૧૦૦૦ યાત્રાળુ માણસો છે." જૂનાગઢના માજી પ્રધાન અનંત અમરચંદ સંધ કાઢીને કાશીની જાત્રાએ સિધાવ્યા હતા, તે ગયા સોમવારે અત્રે અમદાવાદ પધાર્યા છે. એમનો દબદબો અને અત્રે સંઘનો દેખાવ મોટો રાજવી દેખાય છે, હોઠ આગળ છડીદાર નેકી પોકારે છે અને બીજા ઠાઠનો કોઈ પાર નથી. એ ગૃહસ્થે કાશીની જાત્રામાં રૂ।. ૨,૦૦,૦૦૦ બે લાખ ખર્ચ કર્યો હતો. કાશીમાં વિશ્વનાધ મહાદેવના તથા વડનગરમાં નાગરીના કુળદેવ હાટકેશ્વર મહાદેવનાં રૂપાનાં કમાડે કરાવ્યાં અને કાશીમાં હોને તથા પોતાની સી રૂપિયાથી તોળાઈને દાન કર્યું તે દાનને તોળાદાન કરીને તેઓ કાશીમાં તથા ગયામાં આશરે ચારેક માસ રહ્યા હતા. ત્યાં તેઓએ ભૂખ્યાતરસ્યાઓની સારી બરદાશ લીધી. દરરોજ સાદ પડાવી કોઈ ભૂખ્યા હોય તેને પ્રસાદ આપતા હતા. અંગ્રેજોનાં પણ તેઓએ પૂર્ણ માન રાખ્યાં. કાશીમાં અંગ્રેજોએ એક મોટી મિજબાની આપી હતી. રસ્તામાં જયપુરના મહારાજા, ઉદેપુરના મહારાણા અને ગ્વાલિયરમાં સિધિયા સરકાર સાથે તેઓને રૂડી મુલાકાત થઈ હતી. તેમજ બીજે જે જે ઠેકાણે જતા ત્યાં તેમને પોલિટિકલ એર્જી તથા બીજા સાહેબ લોકો સારું માન આપતા હતા. અમને ખબર આપનારા એ ગૃહસ્થની ઉદારતાની ઘણી તારીફ કરે છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૩૧ અમદાવાદ : અમિવાળાં વિધાયકો –ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ' માનવ-ઉત્ક્રાંતિના કોઈ એક તબક્કે માનવીએ જંગલો-પહાડોમાં રખડતું-ભટકતું જીવન જીવવાને બદલે એકાદ ગુફામાં સ્થાયી થવાનો વિચાર કર્યો ત્યારથી તેનું સ્થાયી જીવન શરૂ થયું. આથી કુદરતી અને પ્રાણીજન્ય પ્રકોપથી બચવાનું બન્યું. વળી બીજા કોઈ તબક્કે અગ્નિ અને ખેતી, પૈડું અને પુરુષાર્થના સહારે નદીકાંઠે વસવાટ કર્યો ત્યારે એ સ્થાયી જીવન સમૃદ્ધ જીવન તરફ ગતિ કરતું થયું. પૃથ્વી પરનાં અગણિત જીવોમાં માત્ર માનવી જ એવું બુદ્ધિશાળી પ્રાણી બન્યો કે એણે ગામ-સમાજ-રાજ્યની સીમાઓમાં સુરક્ષા અને સમૃદ્ધિના નકશાઓ વિકસાવ્યા. માનવીના સહિયારા પુરુષાર્થના પ્રતીક સમાં શહેરો આ પૃથ્વી પટે ઇન્દ્રની અમરાવતી સમાં શોભી રહ્યાં. ઇતિહાસ આજે પણ હસ્તિનાપુર કે એથેન્સ, લંકા અને દ્વારિકા, લંડન અને રંગૂન, ટોકિયો અને મુંબઈ જેવાં મહાનગરોનાં નામ લેતાં છાતી ગજગજ ફલાવે છે. પરંતુ કોઈ પણ નગરને મહા વિશેષણ માત્ર વસ્તી વધારાને આધારે નથી મળતું. વસ્તી પચ્ચીસ લાખ હોય કે પંચોતેર લાખ, એનાથી એ નગર મોટું નથી બની જતું, ઐતિહાસિક શહેર નથી બની જતું. એ માટે એ નગરે બહુમુખી વિકાસ સાધવાનો રહે છે. સર્જન અને સમૃદ્ધિનાં બધાં દ્વાર ખોલવાનાં રહે છે. માનવીને સ્પર્શે છે તે બધાં જ ક્ષેત્રોમાં અદ્ભુત અને અભૂતપૂર્વ વિકાસ સાધવાનો રહે છે. એ માટે ધર્મ અને સંસ્કૃતિ, જ્ઞાન અને વિજ્ઞાન, વેપાર અને ઉદ્યોગ, વિવિધ કળાઓ અને વિવિધ નીતિનિયમો, સંપ-સંગઠન-સહકાર–સહાનુભૂતિ-સમભાવની ઉદ્દાત ભાવના કેળવવાની રહે છે. એક જમાનામાં ગુજરાતના પાટનગર તરીકે પાટણનું સ્થાન હતું. તે પછી અમદાવાદ ગુજરાતનું હૃદય છે. એ અમદાવાદની અસ્મિતા એની આગવી ઓળખથી ટકી રહી છે. અહમદશાહથી માંડીને મોહનદાસ કરમચંદ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ સુધીના વિરલ મહામાનવોની યાદી બનાવીએ તો કેટકેટલી મહાન હસ્તીઓએ અમદાવાદની અસ્મિતાને વિવિધ ક્ષેત્રે વિકસાવવાનો અમૂલ્ય ફાળો આપ્યો તે સમજાશે. એ સૌનાં આદર્શ ચરિત્રો આપણા જીવનમાં પણ સેવાભાવનાની ભવ્ય ભરતી રેલાવી જાય તેવાં છે. માનનીય ગરિમાને સમજાવવા અમદાવાદની અસ્મિતાનાં આ વિધાયકોના ટૂંકા પરિચયો રજૂ કરે છે એક સૌમ્ય પ્રતિભા ડૉ. માણેકભાઈ પટેલ ‘સેતુ'. ડૉ. માણેકભાઈ પટેલ લિખિત અને ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદ દ્વારા પ્રકાશિત (૨૦૦૭) “આ છે અમદાવાદ' પુસ્તકમાંથી અમદાવાદની અસ્મિતાના વિધાયકોનો પરિચય અત્રે સાભાર સાથે લીધો છે. ડૉ. માણેકભાઈ પટેલ વિશે જાણીતા લોકસાહિત્યકલાના કસબી શ્રી જોરાવરસિંહજી જાદવ એક નોંધમાં લખે છે: “સાહિત્ય અને સંશોધનક્ષેત્રે ક્યારેક સુખદ અકસ્માત સર્જાતા હોય છે. મારે મન આવો એક સુખદ અને આનંદદાયક અકસ્માત દંતચિકિત્સાક્ષેત્રે સવારથી સાંજ સુધી સતત વ્યસ્ત રહેનાર ડેન્ટલ સર્જન ડૉ. માણેકભાઈ પટેલ ‘અમદાવાદ કથા’ અને ‘આ છે અમદાવાદ' જેવા સંશોધનમૂલક મૂલ્યવાન ગ્રંથો ગુજરાતી સાહિત્ય જગતને સંપડાવે તે છે. ગુજરાતમાં વિવિધ મેડિકલ શાખાઓમાં કામ કરતાં ડૉક્ટરોએ ચિત્રકલા, સાહિત્ય, સંગીત અને તસવીરકલાના ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. એમાંના એક અલગારી સંશોધક ડૉ. માણેકભાઈ પટેલ છે. અથાક પ્રવૃત્તિનું બીજું નામ એટલે ડૉ. માણેકભાઈ પટેલ. તેઓ “અમદાવાદ કથા’ પછી એવું જ પ્રાણવાન પ્રકાશન “આ છે અમદાવાદ' લઈને સાહિત્ય જગત સમક્ષ આવે છે ત્યારે હું આનંદ સાથે ગૌરવની લાગણી સાથે એમને આવકારું છું.” આ અગાઉ “ગુજરાત સમાચાર'ના પાને ‘અમદાવાદકથા આલેખી ગુજરાતી સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે ખૂબ Page #242 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા જાણીતા બની વાચકજગતમાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનાર ડૉ. માણેકભાઈ પટેલનું મૂળ વતન મહેસાણા જિલ્લાનું ગોઝારિયા ગામ. વર્ષો પૂર્વે શિક્ષણક્ષેત્રે ઊજળી કારકિર્દી ધરાવતા આ તરવિરયા યુવાને અમદાવાદની ડેન્ટલ કૉલેજમાં અને હોસ્પિટલમાં દંતચિકિત્સા વિદ્યાનો અભ્યાસ પૂર્ણ કરી પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી. દંતચિકિત્સાની સાથે લેખન, વાચન અને સંશોધન એમના રસના વિષયો રહ્યા છે. દિવસે ક્લિનિકમાં વ્યસ્ત રહ્યા પછી રાતના વાચન-લેખનનું કામ ચાલે. પોતે સાહિત્ય અને કલાપ્રેમી હોવાને કારણે એમને ત્યાં સાહિત્યકાર અને ચિત્રકાર મિત્રોની મિજલસ પણ અવારનવાર જામતી રહે. ચિત્રપ્રદર્શનો, પુસ્તક પ્રદર્શનો, લોકકલાના કે નવરાત્રિ રાસગરબાના કાર્યક્રમોમાં એમની હાજરી અચૂકપણે અનુભવાય જ. કોઈવાર તેઓ ગેરહાજર હોય ત્યારે જ નવાઈ લાગે! દૈનિકો ઉપરાંત ગુજરાતી સામયિકોમાં અને વિશેષ ‘ગુજરાત’ દીપોત્સવી અંકમાં તેમની કૃતિઓ નિરંતર જોવા મળે જ. આજે તો ગુજરાત આખું એમને ઓળખતું થયું છે, એમના આ સંનિષ્ઠ કાર્યને લઈને જ. ૨૩૨ ડૉ. માણેકભાઈ પટેલે ‘દાંતના રોગો અને સંભાળ’ વિશે અગાઉ ગુજરાત સમાચારમાં ઘણા લેખો લખ્યા હતા. આ લેખોનો સંગ્રહ કરતી ‘દાંત સાથે દોસ્તી’ પુસ્તિકા રૂપે પ્રગટ થઈ છે. એ પછી અમદાવાદ નગરની ઝાંખી કરાવતા પંચાવન લેખો સાથે ‘અમદાવાદકથા’ નામનું સમૃદ્ધ પ્રકાશન ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયે પ્રગટ કર્યું. આ પુસ્તકે એમને સંશોધક તરીકે પ્રસ્થાપિત કરી આપ્યા. તેમની યશસ્વી કારકિર્દીમાં વધુ એક છોગું ‘આ છે અમદાવાદ'થી ઉમેરાયું. આજથી ત્રણેક દાયકા પૂર્વે દાંત માટેની હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓમાં વપરાતાં ખાસ ઇક્વિપમેન્ટ્સ-ડેન્ટલ ચેર અને યુનિટની ખૂબ જ અછત વર્તાતી હતી ત્યારે તેમણે ડેન્ટલ યુનિટ જાતે બનાવી ક્લિનિક શરૂ કર્યું. ત્યારથી ગુજરાતમાં ડેન્ટલ ઇન્ડસ્ટ્રીઝના શ્રી ગણેશ મંડાયા. આમ આ ઉદ્યોગમાં તેઓ પાયાના પથ્થર બની રહ્યા. એ રીતે ડેન્ટલ લેબોરેટરીઝનો અભિગમ જે આજે દંતચિકિત્સકોમાં ખૂબ પ્રચલિત બન્યો છે તેનો આરંભ કરવામાં ડો. માણેકભાઈનો સિંહ ફાળો રહ્યો છે. ડેન્ટલ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પેઢા પર માલિશ કરવા માટે વિશિષ્ટ પ્રકારનું ગમ પેઇન્ટનું ઉત્પાદન એમણે આરંભ્યું હતું. એ પછી એ ફોર્મ્યુલાને આધારે ઘણી કંપનીઓ આવું ઉત્પાદન કરતી થઈ છે. મિણનગર (અમદાવાદ)ની જાણીતી શેઠ એલ. જી. મ્યુનિસિપલ હોસ્પિટલ અને મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં પ્રોફેસર ઓફ ડેન્ટિસ્ટ્રી તરીકે તેઓ ઘણાં વર્ષો સુધી સેવાઓ આપી ચૂક્યા છે. ડેન્ટલ સર્જનોના એસોસિએશનની પ્રવૃત્તિઓમાં જુદા જુદા હોદ્દાઓ પર રહીને ડૉ. માણેકભાઈએ નિષ્ઠાભરી સેવાઓ આપી છે. સને ૧૯૯૩માં અમદાવાદ ગાંધીનગરમાં યોજાયેલ દંતચિકિત્સકોના ૪૭મા રાષ્ટ્રીય અધિવેશનના સ્વાગત પ્રમુખ તરીકેનો કાર્યભાર એમણે સંભાળ્યો હતો. આ પ્રસંગે ભારતભરમાંથી આવેલા ડોક્ટર ડેલિગેટ્સ માટે ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું અભૂતપૂર્વ આયોજન કરી યાદગાર નજરાણું પેશ કર્યું હતું. આજે પણ દાંતના ડોક્ટર મિત્રો એ કાર્યક્રમને યાદ કરતાં આનંદવિભોર બની જાય છે. ડૉ. માણેકભાઈએ દંત આરોગ્ય પ્રત્યે જનજાગૃતિ લાવવાનું અભિયાન ચલાવવા સને ૧૯૯૩માં ડેન્ટલ હેલ્થ ફાઉન્ડેશનની સ્થાપના કરી. એના ચેરમેનપદે રહી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી સતત કાર્યરત છે. ફાઉન્ડેશનની ડિરેક્ટરીએ ગુજરાતભરના ડેન્ટિસ્ટ મિત્રોને એક સૂત્રે જોડ્યા છે. આ કામ ડેન્ટિસ્ટોમાં ખૂબ આવકાર પાત્ર રહ્યું છે. માનવસેવામાં પ્રભુસેવાનું દર્શન કરનાર ડૉ. માણેકભાઈએ જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી હોસ્પિટલોમાં દાખલ થયેલ ગરીબ દર્દીઓને વિના મૂલ્યે દવાઓ આપવાનું કાર્ય વરસો સુધી કર્યું. સને ૧૯૮પ અને ૧૯૮૭ના દુષ્કાળ વખતે અછતગ્રસ્ત વિસ્તારનાં ગામડાંનાં મૂંગાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થામાં તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. ડૉ. માણેકભાઈએ નવ વર્ષનાં સંશોધન પરિશ્રમકારી, સંખ્યાબંધ પ્રાચીન ગ્રંથોનાં પાનાં ઉથલાવી, અનેક ઇતિહાસવિદો, કલામર્મજ્ઞો, સાહિત્યકારોને મળીને એમણે ‘આ છે અમદાવાદ' ગ્રંથની ગુજરાતી સાહિત્યને ઉપલબ્ધિ કરાવી છે, ત્યારે ડૉ. માણેકભાઈ આપણા સૌના અભિનંદનના અધિકારી બની રહે છે. ડૉ. માણેકભાઈ પટેલ લિખિત સૂચિત ‘આ છે અમદાવાદ' પુસ્તકમાંથી સાભાર. પ્રકાશક :—ગૂર્જરગ્રંથરત્ન કાર્યાલય, ગાંધીરોડ, અમદાવાદ. —સંપાદક Page #243 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૩૩ અમાવાઇ : અસ્મિતાનાં વિધાયકો . અમદાવાદને તેનું સાંસ્કૃતિક સ્વરૂપ આપવામાં, તેની અસ્મિતા પ્રગટાવવામાં, શહેરને સમર્થ અને સમૃદ્ધ કરવામાં જેટલો ફાળો જે તે સમયના રાજયકર્તાઓનો હતો, તેટલો જ ફાળો અમદાવાદના નગરશેઠ અને શ્રેષ્ઠીઓનો હતો, આવા શ્રેષ્ઠીઓ મૂળભૂત રીતે ધનપતિ હતા. તેઓ મોટા વેપારી, મિલમાલિક કે ઉદ્યોગવીર હતા. તેઓનાં પૈસા, સમજ, કુનેહ અને વગ શહેરને શણગારવામાં, સુખાકારી આપવામાં, સગવડો અને વિકાસકાર્યોમાં વપરાયાં છે. શાંતિદાસ ઝવેરીનો માન-મોભો શહેરના સૂબાથી ઓછો નહોતો! એમની હવેલીની શોભા ઉપરથી એમની સમૃદ્ધિનો ખ્યાલ આવતો! હઠીસિંહ પરિવારે બ્રિટિશકાળમાં શ્રેષ્ઠી જેવું કાર્ય કર્યું. એ જ પરંપરા શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ ખૂબ સરસ નિભાવી. કેટલાક મહાનુભાવો અમદાવાદ ના મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખપદે રહી શહેરના અનુરાગી થઈ, શહેરના વિકાસમાં સતત ચિંતામાં રહ્યા હતા. તેમાં શેઠ રણછોડલાલ છોટાલાલ, રમણભાઈ નીલકંઠ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગણેશ વાસુદેવ માવળંકર અને શેઠ ચિનુભાઈ ચિમનલાલ (મેયર) ખાસ ઉલ્લેખનીય છે. કેટલાક કલાકારો, સાહિત્યકારો અને શિક્ષણકારોએ પોતાના કાર્યક્ષેત્ર પૂરતી સિદ્ધિ અને પ્રાપ્તિ સાધી છે, પણ એમની સિદ્ધિનું ફળ શહેરના નાગરિકોને પ્રાપ્ત થયું છે અને - તેઓ સાચા અર્થમાં પ્રજાના જ્યોતિર્ધરો સાબિત થયા છે. આ ભૂમિએ ડો. વિક્રમ સારાભાઈ જેવા વિજ્ઞાની સપૂતને જન્મ આપી, આ પથદીવડાઓએ આ દુનિયાભરમાં અમદાવાદની શાન વધારી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદ રહી છે. વલ્લભભાઈ પટેલ, ગણેશ વાસુદેવ માવળંકર અને ગુલઝારીલાલ નંદા રાષ્ટ્રીય નેતા બનતાં પહેલાં એમનું રાજકીય ઘડતર અમદાવાદમાં થયું હતું. મોહનલાલ કરમચંદ ગાંધી, ગુલઝારીલાલ નંદા, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, ડૉ. વિક્રમ સારાભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, બચુભાઈ રાવત અને રૂબીન ડેવિડ વગેરે રાષ્ટ્રીય સમ્માનિત મહાનુભાવો છે. રમણભાઈ નીલકંઠ, ઉમાશંકર જોશી અને રવિશંકર રાવળ જેવી પ્રતિભાઓની નોંધ લેવી રહી. આ બધા મહાનુભાવો અમદાવાદની અગ્રગણ્ય વ્યક્તિઓના લિસ્ટમાં અગ્રસ્થાને આવે છે. - હરકુંવર શેઠાણી, કસ્તુરબા ગાંધી, વિદ્યાગૌરી નીલકંઠ, શારદાબહેન મહેતા, અનસૂયાબહેન સારાભાઈ, મૃદુલા સારાભાઈ, મૃણાલિની સારાભાઈ, ઇન્દુમતીબહેન શેઠ, પુષ્પાબહેન મહેતા, ચારુમતીબહેન યોદ્ધા અને ઇલાબહેન ભટ્ટ જેવી જાણીતી મહિલા-શક્તિઓ ખાસ ઉલ્લેખનીય છે. ચાલો, આપણે અમદાવાદને સાંસ્કૃતિક રીતે સમર્થ અને સમૃદ્ધ કરવામાં યોગદાન આપનાર વ્યક્તિઓને જાણીએ. Jain Education Intemational Jain Education Intermational Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શાંતિદાસ ઝવેરી (૧૫૮૯–૧૬૫૯) નગરશેઠ શાંતિદાસ, એમની મારવાડની સાતમી પેઢીના પૂર્વજ પદ્મસિંહ ક્ષત્રિય જાગીરદાર હતા, જેમણે જૈનપંથ સ્વીકારી દીક્ષા લીધી હતી. શાંતિદાસના પિતા સહસિકરણ અમદાવાદના મારવાડી ઝવેરીને ત્યાં શરૂઆતમાં નોકરીએ લાગ્યા હતા. સહસ્રકિરણનાં પાંચ સંતાનો પૈકી શાંતિદાસ ખૂબ જ તેજસ્વી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. એક ઝવેરી તરીકે શાંતિદાસની અકબર બાદશાહના દરબારમાં અવરજવર થતી હતી. એમ કહેવાય છે કે, એક વખત અકબર બાદશાહ અને જોધાબાઈ વચ્ચે વાંકું પડ્યું, જેથી બેગમ રિસાઈને અમદાવાદ આવ્યાં અને શાંતિદાસ ઝવેરીને ત્યાં રોકાયાં. શાંતિદાસે બેગમ સાહિબા માટે પોતાની હવેલી ખાલી કરી આપી એમની સેવામાં માણસો નિયુક્ત કર્યા. વીરપસલીના દિવસે શાંતિદાસે બેગમ જોધાબાઈને ‘બહેન' ગણીને મૂલ્યવાન રત્નજડિત કંકણો ભેટ ધર્યાં. બે માસના રોકાણ પછી એમનો શાહજાદો સલીમ (જહાંગીર) તેડવા આવ્યો. આ સમયે જોધાબાઈએ જહાંગીરને શાંતિદાસની ઓળખાણ એના ‘મામા' તરીકે કરાવી. ત્યારથી તેઓ મુગલ દરબારમાં ‘ઝવેરી મામા’ તરીકે ઓળખાવા લાગ્યા. અકબર બાદશાહે એ સમયના સૂબા આજમખાંને શાંતિદાસ ઝવેરીને ‘નગરશેઠ’ તરીકે નિમણૂક કરવા આજ્ઞા કરી હતી. શાંતિદાસને રૂપા, કપૂર, ફલાં અને વાછી એમ ચાર પત્નીઓ હતી. પન્નાજી, રત્નાજી, કપૂરચંદ, લક્ષ્મીચંદ અને માણેકચંદ એમ પાંચ પુત્રો હતા. શાંતિદાસ પછી એના વારસોએ ‘નગરશેઠ’ પદ ભોગવ્યું અને જાળવ્યું. પ્રેમાભાઈ હિમાભાઈ શેઠ (૧૮૧૫–૧૮૮૭) શહેરના શ્રેષ્ઠીવર્યનગરશેઠ પ્રેમાભાઈએ ૧૮૪૯માં શહેરના ઝવેરીવાડમાં મહાવીર સ્વામીનું દેરાસર બાંધવા રૂપિયા ૪૦,૦૦૦ ખર્ચ્યા. ૧૮૫૭માં એમણે ગુજરાત કૉલેજ ફંડમાં રૂપિયા ૧૦,૦૦૦ આપ્યા. તેમણે વર્નાક્યુલર સોસાયટી અને સિવિલ હૉસ્પિટલને મદદ કરી. તે સમયે એમણે ખાનગી ટપાલસેવા શરૂ કરી હતી, જે ૧૮૫૭માં ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. આ ટપાલસેવાને આપણે આંગડિયા કે કુરિયર સર્વિસ કહીએ છીએ. શહેરમાં પડેલ દુકાળ વખતે એમણે બે લાખ રૂપિયા ધર્માદારૂપે ફાળવ્યા હતા. ધન્ય ધરા એઓ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખપદે રહી ચૂક્યા હતા. અંગ્રેજ શાસનમાં બાંધવામાં આવેલ પ્રેમ દરવાજા’ અને પ્રેમાભાઈ હોલ એમણે કરેલાં કાર્યોની સુવાસ યાદ કરાવે છે. બેચરદાસ લશ્કરી (૧૮૧૮–૧૮૮૯) જ્ઞાતિએ કડવા પાટીદાર અને અમદાવાદમાં જન્મેલા બેચરદાસને લશ્કરી અટક વારસામાં મળી હતી. તેમના પિતાશ્રી તે વખતે લશ્કરી અમલદારોમાં નાણાં ધીરવાનું કામકાજ કરતા હતા. વળી તેઓએ પણ લશ્કરી ખાતામાં ચાર વર્ષ જેટલી નોકરી કરી હતી. અમદાવાદના ઘડતરમાં આ કુટુંબનો ફાળો નાનોસૂનો નથી. અમદાવાદની ધર્મશાળા, બેચરદાસ ફી લાઇબ્રેરી, બેચરદાસ ડિસ્પેન્સરી, સંસ્કૃત પાઠશાળા, મહાલક્ષ્મી ફિમેલ ટ્રેનિંગ કૉલેજ, ગુજરાત કૉલેજ અને પ્રાર્થના સમાજ મંદિર વગેરે સંસ્થાઓ તેમની અને તેમના કુટુંબની સખાવતવૃત્તિની જ્વલંત સાક્ષી પૂરે છે. તેમણે કડવા પાટીદારના કુરિવાજો સુધારવા, ઘણા પ્રયત્નો અને કાર્યો કર્યાં હતાં. તેમણે ઊંઝા ખાતેના ઉમિયા માતા સંસ્થાનમાં ઘણો રસ લીધો હતો. તેઓ શહેરના એક મોભાદાર આગેવાન હતા. શહેરમાં કોઈ પણ ગવર્નર, રાજા કે કલેક્ટર આવે ત્યારે એમની હવેલીમાં અચૂક મેળાવડો ગોઠવવામાં આવતો હતો. તેમનાં જાહેર પ્રવચનો વખતે બેચરદાસની હવેલીથી મહેમાન માટે બેસવા ખાસ ખુરશી મંગાવવામાં આવતી હતી. ૧૯૨૧માં કોંગ્રેસ અધિવેશન વખતે સુભાષચંદ્ર બોઝે તેમની હવેલીની મુલાકાત લીધી હતી. સરકારે તેમને સી.આઈ.આઈ. અને ‘રાવબહાદુર’ ઇલ્કાબથી નવાજ્યા હતા. અમદાવાદની અસ્મિતાની ખોજ દરમિયાન એમની જર્જરિત હવેલી જોઈ હું ખૂબ દુ:ખી થયો હતો. એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ (૧૮૨૧–૧૮૬૫) એક અંગ્રેજ સરકારી અધિકારી ગુજરાતી ભાષાના વિકાસ માટે પોતાના જીવનને સમર્પિત કરે, એ બેજોડ ઘટના કહી શકાય. ઓગણીસમી સદીમાં આવું બન્યું છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી અર્થે આવનાર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ ૧૮૪૩માં ભારત આવ્યા. મુંબઈ પછી આસિસ્ટન્ટ જજ તરીકે અમદાવાદમાં આવ્યા. અહીંના કલાત્મક શિલ્પસ્થાપત્યભર્યાં Page #245 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૩૫ મંદિરો–મસ્જિદો વગેરે જોઈને તેમને શિલ્પશાસ્ત્ર અને તરીકે શેઠ રણછોડલાલ ચિરસ્મરણીય રહેશે. સરકારે તેમને ઇતિહાસમાં રસ જાગ્યો. આ શોખને પોષવા ગુજરાતી ભાષા “રાવબહાદુર' ઇલ્કાબથી નવાજ્યા હતા. જાણવી જરૂરી લાગી. નવરોજી પેસ્તનજી વકીલ અંગ્રેજી શાળાના હેડમાસ્તર ભોગીભાઈ તેમના ગુજરાતી (૧૮૪૦-૧૯૨૬). શિક્ષક બન્યા. ગુજરાતી સાહિત્યની અભિરુચિ જાગતાં, ભોળાનાથ સારાભાઈની ભલામણથી વઢવાણથી કવિ અમદાવાદ પારસીઓ નવરોજી વકીલ અને એમના ભાઈ દલપતરામને અમદાવાદ તેડાવ્યા. તેમણે સ્થાપેલ વર્નાક્યુલર જહાંગીરજી વકીલને હંમેશાં યાદ રાખશે, કારણ કે આ બંને સોસાયટી દ્વારા ગુજરાતી ભાષાની ઘણી પ્રવૃત્તિઓ કરી. તેમનું ભાઈઓએ બુખારા સ્ટ્રીટમાં અગ્નિ-મંદિર બાંધ્યું હતું. તેઓ મહત્ત્વનું પ્રદાન “રાસમાળા'નું સંપાદન છે. તેનાં ચિત્રો પણ રસ્તાઓ બાંધવાના કોન્ટ્રાક્ટર હતા. વળી તેઓ મીઠા, ચરસ તેમણે દોર્યા હતાં. તેઓ “ફાર્બસ સાહેબ'ના હુલામણા નામથી અને દારૂના આબકારી એજન્ટ હતા. તેઓ એમની કમાણીનો જાણીતા હતા. ગુજરાતી ભાષાના વિકાસમાં એમનું ઘણું યોગદાન ડતા ગજરાતી ભાષાના વિકાસમાં એમને ઘણું યોગદાન એક તૃતીયાંશ ભાગ જનકલ્યાણ અર્થે દાનમાં વાપરતા હતા. હતું. ગુજરાતી પ્રજા તેમની ઋણી છે અને ઋણી રહેશે. એમના દાનની નોંધ લેવી હોય તો એમણે પારસીઓ રણછોડલાલ છોટાલાલ માટે ધર્મશાળા, જૂની સિવિલ હોસ્પિટલમાં આંખનો વિભાગ શરૂ કરવા માટે રૂપિયા ૪૦,000નું દાન, પારસી મહિલા વોર્ડ માટે (૧૮૨૩-૧૮૯૮) રૂપિયા ૪૦,૦૦૦નું દાન, નવરોજી દવાખાનાનું દાન, નવરોજી અમદાવાદની આબાદીના એક પ્રણેતા અને દીર્ઘદ્રષ્ટા શેઠ હૉલ માટે રૂપિયા ૭૫,૦૦૦નું દાન વગેરે. આમ એમણે એક રણછોડલાલનો જન્મ અમદાવાદના ખાડિયા ગોલવાડમાં આવેલી મિલિયન માર્ક જેવું દાન લોકકલ્યાણ અર્થે અમદાવાદ શહેરને ભાણસદાવ્રતની પોળમાં સાઠોદરા નાગર પરિવારમાં થયો હતો. આપ્યું હતું. તેમની અટક કુંચા હતી. તેમના પૂર્વજો ઔરંગઝેબના બક્ષી હતા. બ્રિટિશ સરકારે નવરોજી વકીલને ૧૮૮૮માં કૂતરું દેખે તો ઘરમાં પેસી જાય, કોઈને દેખી શરમાઈ ખાનબહાદુર, ૧૯૯૩માં સી.આઈ.ડી. અને ૧૯૧૭માં જાય એવા રણછોડભાઈને ૨૦ વર્ષની ઉંમરે ૧૫ રૂપિયાના ‘નાઇટહૂડ'ના ખિતાબથી નવાજ્યા હતા. નાઈટહૂડ'નું સમ્માન પગારથી, શહેર સુધરાઈના જકાતખાતામાં નોકરી મળી, પણ મેળવનાર પ્રથમ પારસી ગુજરાતી હતા. બીજા નંબરે ચિનુભાઈ તેમના ઉપર લાંચ લેવાનો આરોપ મૂકતાં, નોકરીમાંથી પાણીચું બેરોનેટ હતા. સરકારે ૧૯૦૯માં એમને મુંબઈ ધારાસભામાં પકડાવ્યું, પરંતુ તેઓ પાછળથી નિર્દોષ સાબિત થયા. પછી નિયુક્ત કર્યા હતા. આજે શાહીબાગનો ‘નવરોજી હોલ દાનેશ્વરી સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. શેઠ રણછોડલાલ પોતાની મિલમાં પેસ્તનજી વકીલની યાદ તાજી કરાવે છે. ધોતિયાં બનાવતા પણ જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમને અંબાલાલ સાકરલાલ દેસાઈ ધોતિયું પહેરતાં આવડતું નહોતું! મિલ સ્થાપ્યા પછી તેમની ઉપર લક્ષ્મીની કૃપા થઈ, પણ તેમનો જીવ ઝીણો રહ્યો. કરકસરથી (૧૮૪૪-૧૯૧૪) રહેતા, ટાયડા જેવો ઘોડો રાખતા, પણ આ કરકસરિયા શેઠનું ગુજરાતમાંથી મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ એમ.એ.ની નામ લંકેશાયર સુધી જાણીતું હતું. પદવી મેળવનાર અમદાવાદની અમૃતલાલની પોળના બ્રહ્મક્ષત્રિય ૧૮૬૯માં સરકારે એમને મ્યુનિસિપાલિટીના સભાસદ અંબાલાલ સાકરલાલ દેસાઈએ પછી એલ.એલ.બી.નો અભ્યાસ નીમ્યા. ૧૮૮૫માં સરકારે સીટી મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ કર્યો. શરૂઆતમાં તેઓ કેળવણી ખાતામાં જોડાઈ સુરત અને તરીકે નિમણૂક કરી. શેઠે કાર્યદક્ષ વહીવટ દ્વારા પાણીના નળ અમદાવાદમાં હાઇસ્કૂલના હેડમાસ્તર થયા અને આગળ જતાં અને ગટર જેવાં લોકોપયોગી કાર્યો દ્વારા સુવિધા અનેક ગુજરાત કૉલેજના આચાર્યપદે પહોંચ્યા. પાછળથી તેઓ મુશ્કેલીઓ વચ્ચે પાર પાડી. અપંગો અને અનાથો માટે ન્યાયખાતામાં જોડાઈ છેલ્લે વડોદરાની હાઇકોર્ટના મુખ્ય અનાથાશ્રમ સ્થાપ્યા. વિક્ટોરિયા જ્યુબિલી હૉસ્પિટલ સ્થાપી. ન્યાયમૂર્તિ પદે નિયુક્ત થયા હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી હાઇસ્કૂલ શરૂ કરી. ગુજરાતના મિલઉદ્યોગના સ્થાપક પિતામહ આઝાદીની ચળવળમાં સક્રિય થયા. Jain Education Intemational Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ૧૯૦૨માં અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનરજીના પ્રમુખપદે ભરાયેલ રાષ્ટ્રીય કોંગ્રેસની મહાસભાના તેઓ સ્વાગત પ્રમુખ હતા. ૧૯૦૫માં બનારસમાં ભરાયેલ રાષ્ટ્રીય કોંગ્રેસની મહાસભામાં એમણે વિદેશી ચળવળનો વિચાર રજૂ કર્યો હતો. એમણે બંગાળી યુવાનોને અમદાવાદનો ટેક્ષટાઇલ્સ ટ્રેડ શીખવવા માટે આમંત્ર્યા હતા. તેઓ શિક્ષણ અને કેળવણીમાં ખૂબ રસ લેતા હતા. દૈનિક પત્રોમાં લેખો લખતા. અમદાવાદની વિધાનસભામાં પ્રમુખપદે રહી ચૂક્યા હતા. રાજકોટમાં ભરાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદમાં એમણે પ્રમુખપદ શોભાવ્યું હતું. મહિલા કેળવણીના તેઓ આગ્રહી હતા. તેઓ સામાજિક કુરિવાજો પ્રત્યે લડત ચલાવતા હતા. સરકારે તેમને દિવાન બહાદુરના ઇલ્કાબથી નવાજ્યા હતા. In સંસ્કૃતિના ધ્વજધારી સમા જિનમંદિરો પરમાત્માને પામવાના આલંબિત પગથિયા છે. અમદાવાદમાં આવા અસંખ્ય જિનમંદિરોમાં જૈન શ્રેષ્ઠીઓનું ભારે મોટું યોગદાન નોંધાયેલું છે. શેઠ હઠીસિંહ કેશરીસિંહ (૧૮૫૨–૧૯૦૧) અમદાવાદનાં નગરરત્નોની નામાવલિમાં શેઠ હઠીસિંહનો સમાવેશ થાય છે. હઠીસિંહનો વેપાર દેશપરદેશ સાથે ઘણો મોટો હતો. એમનાં પ્રથમ લગ્ન નગરશેઠ હિમાભાઈની પુત્રી ધન્ય ધરા રુકમણીબહેન સાથે થયાં હતાં. રુકમણીબહેન સંજોગોવશાત્ આંખે આંધળાં થતાં, એમનાં બીજાં લગ્ન હિમાભાઈની બીજી પુત્રી પ્રસન્ન સાથે થયાં. પ્રસન્નબહેન અલ્પજીવી નીકળ્યાં. શેઠનું ત્રીજાં લગ્ન ભાવનગર બાજુના ઘોઘા ગામનાં હરકુંવરબહેન સાથે થયા. ત્રીજા લગ્ન પછી શેઠ વધારે કીર્તિવાન અને ધનવાન થયાં. શેઠ ગરીબોના બેલી હતા. એમને ત્યાંથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નહીં. એકથી હજાર સુધીની રકમ દાનમાં આપી દેતા. અમદાવાદની સિવિલ હૉસ્પિટલના તેઓ મુખ્ય દાતા હતા. હાલમાં પણ સિવિલ હોસ્પિટલ સાથે એમનું નામ જોડાયેલું છે. હઠીસિંહનાં દહેરાં નજીક ધર્મશાળા અને વસાહત વસાવી, જે ‘હઠીપરું' તરીકે ઓળખાઈ. મંગળદાસ ગિરધરદાસ પારેખ (૧૮૬૨–૧૯૩૦) અગ્રણી ઉદ્યોગપતિ મંગળદાસ પારેખનો જન્મ શહેરની રાજા મહેતાની પોળમાં થયો હતો. મેટ્રિક પાસ થયા પછી રણછોડલાલ છોટાલાલની મિલમાં સ્ટોરકીપરની નોકરીનો અનુભવ મેળવી મિલ-સ્ટોર અને રંગનો વેપાર શરૂ કર્યો. ૧૮૩૯માં ૮૦૦૦ ત્રાકવાળી આર્યોદય મિલની સ્થાપના કરી. પછી રાજનગર મિલ શરૂ કરી. ૧૯૧૬માં મુંબઈમાં જ્યુબિલી મિલ અને તે પછી જબલપુર અને વિરમગામમાં મિલો શરૂ કરી. ૧૯૧૯માં ઇન્ડસ્ટ્રિયલ બેન્ક ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા લિ. શરૂ કરી. સ્વ-ઉપાર્જન કમાણીમાંથી દવાખાનાં અને શિષ્યવૃત્તિઓ જેવાં લોકોપયોગી કાર્યો કર્યાં. આફ્રિકાથી હિન્દુસ્તાન આવેલા ગાંધીજીનું અમદાવાદના પ્રથમ આતિથ્યસત્કારનું માન શેઠ મંગળદાસને મળ્યું હતું. ૧૯૧૬ની પ્રાંતીય પરિષદના સ્વાગત સમિતિના તેઓ અધ્યક્ષ હતા. ૧૯૩૮માં તેમની સ્મૃતિમાં એલિસબ્રિજ વિસ્તારમાં તેમના નામનું નગરગૃહ–(ટાઉન હૉલ) બાંધવામાં આવ્યું છે. લાલ દરવાજા ખાતે, સિદી સઈદની મસ્જિદ સામે આવેલ હવેલી ‘પારેખ્સ' બંગલો એમની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. ચિનુભાઈ માધવલાલ બેરોનેટ (૧૮૬૪–૧૯૧૬) મિલ ઉદ્યોગના અગ્રણી સર ચિનુભાઈ બેરોનેટ મિલ ઉદ્યોગના સ્થાપક પિતામહ રણછોડલાલ છોટાલાલના પૌત્ર થાય. તેમના હાથ નીચે વેપારઉદ્યોગમાં તૈયાર થયા અને તેમના માથે Page #247 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જવાબદારી આવતાં, વેપારઉદ્યોગમાં સફળ રીતે ધનવૃદ્ધિ કરી શક્યા. તેમણે ઇજિપ્શિયન રૂ માંથી ૧૦૦ કાઉન્ટ જેટલું બારીક સૂતર પોતાની મિલમાંથી પહેલવહેલું કાઢ્યું હતું. તેમના વર્તનમાં શુદ્ધ બ્રહ્મત્વ હતું. તેઓ સંસ્કૃત સાહિત્ય અને કલાના ઉપાસક અને પોષક હતા. એમ કહેવામાં આવે છે કે સર ચિનુભાઈ જેવો બીજો કોઈ દાનેશ્વરી અમદાવાદમાં પાક્યો નથી. તેમને ત્યાં મદદ માટે ગયેલ માણસ કદી પાછો ફર્યો હોય, એવું સાંભળ્યું નથી. શહેરની અનેક સંસ્થાઓમાં તેમણે સારી સખાવતો કરી હતી, જેનો આંકડો તે સમયે ૧૮ લાખથી વધારે થતો હતો. તેમાં આર.સી. ટેકનિકલ હાઇસ્કૂલ, જેવી સંસ્થાઓ ઉલ્લેખનીય છે. તેમની સેવાઓની કદરરૂપે સરકારે સી.આઈ.આઈ. અને ‘નાઇટહૂડ'નો ઇલ્કાબ આપ્યો હતો અને પાછળથી ૧૯૧૩માં ૨૨ કરોડ હિન્દુઓમાં પ્રથમ વખત ચિનુભાઈને વંશપરંપરાગત બેરોનટ’નો ઇલ્કાબ આપી ‘સર'થી નવાજવામાં આવ્યા હતા. તેમણે મિલમાલિક મંડળ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ચિનુભાઈ બેરોનેટનું બાવલું ભદ્રફુવારાની વચ્ચે છે. એમની યાદ આપતો ‘શાંતિકુંજ’ બંગલો શાહીબાગ ખાતે શિખર એપાર્ટમેન્ટ વચ્ચે જોવા મળે છે. ભિક્ષુ અખંડાનંદ (૧૮૭૪–૧૯૪૨) બોરસદમાં જન્મેલા લલ્લુભાઈ જગજીવન ઠક્કરે પાંચ ચોપડીનો અભ્યાસ કરી મુંબઈમાં ૨૮ વર્ષની ઉંમર સુધી જાતજાતના ધંધા કરી જોયા. પાછળથી એમનું મન વૈરાગ્ય તરફ વળતાં અમદાવાદમાં આવી, ૧૯૦૪માં સંન્યાસી શિપ્રાનંદજી પાસે અખંડાનંદ નામ રાખી દીક્ષા લીધી. પુસ્તકની દુકાનેથી ભજનસંગ્રહ ખરીદતાં એમને ખૂબ જ મોંઘો પડ્યો. એમના મનમાં થયું કે એક સામાન્ય માણસ પુસ્તકો શી રીતે ખરીદી શકે? એમની આંખ આ ઘડી ઊઘડી, જેમાંથી ‘સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય'નો જન્મ ૧૯૦૮માં થયો. જીવનને ઊર્ધ્વગામી બનાવતા વિવિધ ગ્રંથની ગુજરાતી ભાષામાં સસ્તી શ્રેણી છાપીને ભિક્ષુ અખંડાનંદે જ્ઞાનનું પરબ માંડ્યું અને એચ.એમ. પટેલ જેવા નિષ્ઠાવાનોએ સંભાળીને સદ્ધર પાયા ઉપર મૂક્યું. આ ટ્રસ્ટે ‘અખંડાનંદ’ નામનું માસિક શરૂ કર્યું, જેનું પ્રકાશન છેલ્લાં પંચાવન વર્ષથી ચાલુ છે. શિષ્ટ વાચનનું તે સર્વોત્તમ માસિક છે. sì. હરિપ્રસાદ દેસાઈ (૧૮૮૦-૧૯૫૦) ૨૩૭ કલકત્તામાં LCPMનો અભ્યાસ કરનાર ડૉ. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ એક સરળ-સાદગીપૂર્ણ ડૉક્ટર હતા. મેડિકલ કૉલેજ સાથે સર્જન તરીકે સંકળાયેલા હતા. તેઓ ખૂબ જ સેવાભાવી સેવક હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સેનેટરી કમિટીના ચેરમેન, ઉપપ્રમુખ અને પ્રમુખ એમ વિવિધ હોદ્દાઓ ઉપર રહી ૨૫ વર્ષો સુધી શહેરની સેવા કરી. એમણે શહેરની સફાઈ, બગીચા, મ્યુઝિયમ, પુસ્તકાલય વગેરે ક્ષેત્રમાં મોટું યોગદાન આપ્યું હતું. તેઓ સાહિત્ય અને કલારસિક જીવ હતા. ગુજરાત સાહિત્ય સભા સાથે સંકળાયેલા હતા. ગુજરાત વિદ્યાસભાના પ્રમુખપદે રહી ચૂક્યા હતા. એમણે વિજ્ઞાન, તત્ત્વજ્ઞાનના અને આરોગ્ય એમ વિવિધ વિષયો ઉપર ૧૮ જેટલાં પુસ્તકો લખ્યાં હતાં. એઓ ૧૯૪૨ની ચળવળમાં ખૂબ સક્રિય હતા. ગાંધીજી દાંડીકૂચ પછી એક વાર અમદાવાદ આવ્યા હતા, પણ આશ્રમમાં ગયા ન હતા. આઝાદી પછી ડૉ. દેસાઈએ એમને અમદાવાદ પ્રથમ વાર આમંત્રણ મોકલ્યું હતું. ત્યારે મહાત્મા ગાંધીજીએ એમને જવાબ આપેલો—“મારે માટે નોઆખલી નજીક છે, અમદાવાદ દૂર છે.” બાપુજી ભાગલા વખતના કોમી તોફાનો ડામવામાં વ્યસ્ત હતા. અંતે એમની હત્યા થઈ. સિત્તેર વર્ષ જેટલું આયુષ્ય ભોગવનાર ડૉ. દેસાઈએ અમદાવાદની ઘણાં વર્ષો સુધી સેવા કરી હતી. પંડિત સુખલાલજી (૧૮૮૦-૧૯૭૮) સૌરાષ્ટ્રના લીમડી ગામમાં વીસા શ્રીમાળી જૈન કુટુંબમાં જન્મેલા સુખલાલજીએ ૧૬ વર્ષની ઉંમરે શીતળાના રોગથી આંખો ગુમાવી. ૧૯૦૪માં બનારસમાં ધર્મવિજયજીની પાઠશાળામાં સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ કરવા ગયા. એમને દૃષ્ટિ નહીં હોવાથી, અભ્યાસમાં જે કંઈ શીખે તે કંઠસ્થ કરતા. ‘સિદ્ધહેમ’ના ૧૮,૦૦૦ શ્લોકો અને ‘રઘુવંશ'ના નવે સર્ગો તેમને કંઠસ્થ હતા. પછી તેઓ બનારસથી મિથિલા બાલકૃષ્ણ મિશ્ર પાસે અભ્યાસ અર્થે ગયા. આચાર્ય આનંદશંકર ધ્રુવની સલાહથી બનારસ યુનિવર્સિટીમાં અધ્યયન કાર્ય માટે જોડાયા અને એમણે લહિયા દ્વારા લેખન કાર્ય શરૂ કર્યું. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ૧૯૨૨માં ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ વિભાગમાં ભારતીય દર્શનશાસ્ત્રી તરીકે જોડાયા. ૧૯૩૪માં ફરી આચાર્ય આનંદશંકર ધ્રુવ અને પંડિત માલવિયાજીના આગ્રહથી બનારસ યુનિવર્સિટીમાં જૈન ચેર' સંભાળવા બનારસ ગયા. એમણે બનારસમાં નિવાસ દરમિયાન સન્મતિતર્ક', ‘જૈનતર્ક ભાષા', ‘જ્ઞાનબિંદુ’, ‘પ્રમાણમીમાંસા' અને ‘હેતુબિંદુ' વગેરેનું સંપાદન કર્યું. ૧૯૪૪માં નિવૃત્ત થઈ, તેઓ થોડો સમય મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં જોડાયા અને પછી અમદાવાદ આવી ગુજરાત વિદ્યાસભામાં જોડાયા. અનાગાર ધર્મઉપાસી એ હરતાફરતા ગુરુકુળ જેવા હતા. એમણે જીવનનાં છેલ્લાં વર્ષો અમદાવાદમાં વિતાવ્યાં. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર ભારતીય દાર્શનિકોમાં એમનું સ્થાન અગ્રસ્થાને હતું. ૧૯૭૪માં એમને પદ્મભૂષણ’થી સમ્માનવામાં આવ્યા હતા. રવિશંકર મહારાજ (૧૮૮૪–૧૯૮૪) પોતાનું સમગ્ર જીવન લોકસેવામાં વ્યતીત કરનાર રવિશંકર વ્યાસનો જન્મ માતર તાલુકાના રઢુ ગામમાં થયો હતો. એમનો વારસાઈ ધંધો યજમાનવૃત્તિનો હતો, પણ યાચકવૃત્તિ નહીં ગમવાથી એમણે એ ધંધો છોડી દીધો. ૧૯૧૬માં તેઓ મહાત્મા ગાંધીજીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીજીના પ્રભાવમાં આવી ગયા. ૧૯૧૮થી એમણે ખાદીનું કાંતણ શરૂ કર્યું, જે પ્રક્રિયા એમણે આજીવન ચાલુ રાખી હતી. એમણે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધો અને જેલવાસ દરમિયાન ધાર્મિક ગ્રંથોનો બહુ ઊંડો અભ્યાસ કર્યો. ૧૯૨૭ની અમદાવાદની રેલમાં રવિશંકરભાઈ સરદાર પટેલ સાથે રાહતકાર્યોમાં જોડાયા. ૧૯૪૧માં કોમી હુલ્લડમાં મોટર કે લૉરીમાં, શબના ઢગલા વચ્ચે ઊભા રહી, દૂધેશ્વર જઈ એમણે ઘણાં શબોના અગ્નિસંસ્કાર કર્યા. તેઓ એક ગામથી બીજે ગામ, ઊંડાણવાળાં ગામોમાં નાતજાતની પરવા કર્યા વિના લોકસેવા માટે પહોંચી જતા. એમનો કોઈ પક્ષ નહોતો. લોકસેવા એક જ મંત્ર હતો. મહીકાંઠાનાં લોકોને દારૂના વ્યસનમાંથી મુક્ત કર્યાં. ચોરોને સારા માર્ગમાં વાળ્યા. લોકોમાં એમણે માણસાઈના દીવા' પ્રગટાવ્યા. પ્રાણીમાત્રમાં પ્રભુનાં દર્શન કરી દલિત, પતિત દુ:ખી આર્ટ માનવીની પોતાના શરીરના અણુએઅણુને નિચોવીને સેવા કરનાર ધન્ય ધરા રવિશંકર વ્યાસને લોકોએ ‘મૂક સેવક’ ઉપાધિથી નવાજ્યા હતા. ૧૯૫૨માં તેઓ વિનોબા ભાવે સાથે ભૂદાનયજ્ઞમાં જોડાયા અને હજારો એકર જમીન દાનમાં મેળવી ભૂમિહીનોને વહેંચી આપી હતી. આવા મહાન સંત મહારાજના આશીર્વાદથી અલગ ગુજરાત રાજ્યનો શુભઆરંભ થયો હતો. અમદાવાદ રવિશંકર મહારાજ માટે ગૌરવ અનુભવે છે. ગણેશ વાસુદેવ માવળંકર (૧૮૮૮–૧૯૫૬) પંડિત જવાહરલાલ નેહરુએ જેમને લોકસભાના પિતા’ તરીકે ઉલ્લેખ્યા છે, એવા અમદાવાદના ગણેશ વાસુદેવ માવળંકર વ્યવસાયે વકીલ હતા. ગાંધીજીએ અમદાવાદમાં પગ મૂક્યો ત્યારથી તેઓ ‘ગાંધી અસર' તળે આવી ગયા. ‘દાદાસાહેબ’ના હુલામણા નામથી તેઓ જાણીતા હતા. અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં જોડાયા અને સરદાર પટેલના સહકાર્યકર બન્યા. ૧૯૨૧માં વકીલાત છોડીને અસહકારના આંદોલનમાં ભાગ લીધો. ૧૯૩૦માં અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ તરીકે ચૂંટાયા અને શહેર વિકાસ યોજનાઓમાં પૂરેપૂરા ખૂંપી ગયા. ૧૯૩૫-૩૬માં ફરી પ્રમુખ તરીકે ચૂંટાયા. ૧૯૩૭માં તેઓ મુંબઈ ધારાસભામાં અમદાવાદના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને ગયા અને ત્યાં સ્પીકર તરીકે ચૂંટાયા. ‘હિન્દ છોડો’ ચળવળમાં જોડાઈ જેલમાં ગયા. ૧૯૪૬માં મધ્યસ્થ ધારાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા, જે હોદ્દો તેમણે ભારત આઝાદ થયું ત્યાં સુધી સંભાળ્યો. ભારત આઝાદ થતાં ૧૯૪૭માં ભારત લોકસભાના સ્પીકર તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો અને હોદ્દા ઉપર દેહત્યાગ કર્યો. દાદાસાહેબની બીજી જાહેર સેવાઓમાં તેઓ શિક્ષણ અને સાહિત્ય સાથે પણ જોડાયેલા હતા. તેમાં અનેક સંસ્થાઓ આવી જાય છે. તેમાં મુખ્યત્વે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી આવે છે. કસ્તૂરભાઈ શેઠ અને અમૃતલાલ હરગોવનદાસ શેઠ સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું. ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનામાં તેમનું ઘણું યોગદાન હતું. બીજી સંસ્થાઓમાં ગુજરાત લૉ સોસાયટી અને બ્રહ્મચારીવાડી ટ્રસ્ટ વગેરેમાં તેમનો ફાળો અગ્રેસર હતો. તેઓ જીવ્યા ત્યાં સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. તેવી જ રીતે કસ્તૂરબા સ્મારક ટ્રસ્ટ અને ગાંધી સ્મારક ટ્રસ્ટ (સાબરમતી આશ્રમ)માં પ્રમુખ Page #249 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૩૯ હતી. તરીકે સેવાઓ આપી હતી. આમ એમણે લાગલગાટ ૪૫ વર્ષો NID, સી.એન. વિદ્યાલય, અટીરા જેવી અનેક સંસ્થાઓ સાથે સુધી અમદાવાદના જાહેર જીવનમાં યાદગાર સેવાઓ આપી સંકળાયેલા હતા. બ્રિટિશ સરકાર તરફથી તેમને કૅશરે હિન્દી નામનો ગોલ્ડમેડલ અર્પણ કરવામાં આવ્યો હતો. અમૃતલાલ હરગોવનદાસ ઇન્દુલાલ યાજ્ઞિક (૧૮૮૯-૧૯૭૪) (૧૮૯૨-૧૯૭૨) શેઠ અમૃતલાલ હરગોવનદાસે વકીલાત છોડીને મિલ ઇન્દુચાચા તરીકે જાણીતા, ઇન્દુલાલ યાજ્ઞિક ૧૯૧૨માં ઉદ્યોગ ધંધામાં જોડાઈ નામના મેળવી. તેઓ આટલા જ B.A., LLB કરી ગ્રામવિકાસ પ્રવૃત્તિઓમાં જોડાયા. એમણે માનવપ્રેમી હતા. સાબરમતી નદીના પૂર, તોફાની અને કોમી ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન અને સત્ય', “ધર્મયુગ' અને હુલ્લડો જેવા શહેરના મુશ્કેલીભર્યા દિવસોમાં શેઠ અમૃતલાલ “હિન્દુસ્તાન દૈનિક’ જેવાં પ્રકાશનો શરૂ કર્યા હતાં. ગાંધીજી સાથે ખડે પગે ઊભા રહ્યા. અનેક સંસ્થાઓમાં સહભાગી રહ્યા. સંપર્કમાં આવતાં એમણે ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ અને શહેરની એચ.એલ. કોમર્સ કોલેજ અને શ્રીમતી એન.એચ.એલ. સત્ય” ગાંધીજીને પ્રકાશન અર્થે સોંપ્યાં હતાં. મ્યુનિસિપલ મેડિકલ તેમના આર્થિક સહયોગથી સ્થપાયેલ છે. ગરીબોના બેલી ઇન્દુલાલ યાજ્ઞિક બંગભંગ, સ્વદેશી અમદાવાદમાં વેપારી મહામંડળની સ્થાપનામાં તેઓ અગ્રેસર ચળવળ, હોમરૂલ લીગ વગેરેમાં આઝાદીની ચળવળમાં સક્રિય રહ્યા હતા. રહ્યા હતા. ગાંધીજી સાથે કેટલાક મતભેદો હોવા છતાં એમણે અંબાલાલ સારાભાઈ શેઠ કબૂલ્યું હતું-“મને સામ્યવાદી તરીકે ચીતરવાનો પ્રયાસ થયો છે, પરંતુ હું રાષ્ટ્રવાદી ગાંધીવાદી છું. ગાંધીવાદનું લોહી મારી (૧૮૯૦-૧૯૬૭) નસેનસમાં વહી રહ્યું છે.” અમદાવાદમાં જન્મેલા પ્રગતિશીલ વિચારધારા ધરાવતા અંગત સુખસગવડો ફગાવી દઈને, ચવાણું-ચણા ખાઈ, અને દેશપ્રેમી ઉદ્યોગપતિ શેઠ શ્રી અંબાલાલ સારાભાઈ ચોકારી જાડી ખાદી પહેરી, કાળી સિગારેટ પીવાના શોખીન ૧૯૧૦માં સરલાદેવી સાથે લગ્નગ્રંથિથી જોડાયા. તેઓએ એવા અલગારી ફકીર નેતા ઇન્દુલાલમાં મોટા ચમરબંધી આગળ ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરી. કરમચંદ પ્રેમચંદ પ્રા. લિ. અને પણ નમતું ન જોખવાનું સ્વાભિમાન અને ખમીર હતું. એમની કેલિકો મિલ્સના વહીવટમાં જોડાયા. કેલિકો મિલ્સની સ્થાપના ભાષા તેજાબી હતી. શૂરાતન ચડાવે એવી વાણી હતી. તે તેમના દાદાએ કરી હતી. તેમના પિતા સારાભાઈ મગનભાઈ સાંભળી માંદો માણસ ઊભો થઈ, પથરો નાખવા દોડે! ચાચાની કરમચંદના સૌ વંશજોએ “સારાભાઈ' અટક અપનાવી છે. નસેનસમાં અમદાવાદ હતું! મહાગુજરાતના આંદોલનમાં તેમણે તેમણે “સારાભાઈ કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ' અગ્રગણ્ય નેતા તરીકે આગેવાની લીધી. વાસ્તવમાં તેઓ ગુજરાત નામથી વડોદરામાં રસાયણો અને દવાઓનું ઉત્પાદન શરૂ કર્યું રાજ્યના સાચા અર્થમાં સર્જક હતા. ૧૯૫૭થી તેઓ છે અને ઉદ્યોગક્ષેત્રે સંખ્યાબંધ કંપનીઓના ચેરમેન તરીકે લોકસભામાં ચૂંટાયા. ૧૯૬૮માં એમની આત્મકથાના ત્રણ ભાગ સેવાઓ આપી ૧૯૧૮-૧૯માં અમદાવાદ મિલમાલિક પ્રગટ થયા. એસોસિએશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે સંપર્કમાં આવતાં, છેલ્લે માંદગીમાં ઇન્દુચાચા વાડીલાલ હૉસ્પિટલમાં તેઓ અને તેમના પરિવારજનો આઝાદીની લડતમાં અને મોતની સામે ૮૨ દિવસ ઝઝૂમ્યા. ૧૧મી જુલાઈ ૧૯૭૨ના ; લોકહિતનાં કાર્યોમાં જોડાયા અને આર્થિક રીતે મદદરૂપ બન્યા. રોજ ૮૨ વર્ષની ઉંમરે એમણે દેહત્યાગ કર્યો. એમની પાસે તેઓ કેળવણીપ્રિય હતા. વાડીલાલ હોસ્પિટલની સારવાર પેટેની ફી ભરવાના પૈસા ક્યાં તેમના દાદાના નામથી ૧૮૫૧માં શરૂ થયેલ કન્યાશાળા હતા? મ્યુનિસિપલ કોર્પોરેશને એમનો કેશ ફી કર્યો. હવે તો આજે પણ ચાલુ છે. તેમણે પોતાનાં બાળકોને “ઘરશાળા'માં કહેવાયને ફકીર નેતા! ભારત સરકારે એમના માનમાં પોસ્ટની ઘરમાં શિક્ષણ આપવાનો અભિનવ પ્રયોગ કર્યો હતો. તેઓ ટિકિટ બહાર પાડી હતી. બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ, કેલિકો મ્યુઝિયમ, શ્રેયસ ફાઉન્ડેશન, Jain Education Intemational Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ધન્ય ધરા કસ્તૂરભાઈ લાલભાઈ શેઠ (૧૮૯૪–૧૯૮૦) કસ્તૂરીમૃગ સમા શેઠ કસ્તૂરભાઈ અમદાવાદના નહીં, ગુજરાતના શ્રેષ્ઠીઓમાં અગ્રસ્થાન મેળવનાર ઉદ્યોગપતિનો જન્મ અમદાવાદમાં થયો હતો. મહાજનની કે શ્રેષ્ઠીની સદીઓ જૂની પરંપરા જાળવીને આધુનિક યુગને અનુકૂળ શિક્ષણ, ધર્મ, કળા, સ્થાપત્ય તથા સંશોધન વગેરે અનેક કાર્યોથી આ શહેરને શણગારવાનો યશ તેમને મળ્યો છે. આ સર્વે પાછળ એમની અસાધારણ શક્તિઓ, પ્રખર બુદ્ધિ, વિરલ સૂઝભર્યું શાણપણ અને પુરુષાર્થપરાયણતા છે. જનહિતમાં, જાહેર કાર્યોમાં તેમ જ પ્રજાની મુશ્કેલીઓના સમયે તેમણે સુયોગ્ય માર્ગદર્શન આપેલ બન્યા. ૧૯૪૪થી મ્યુનિસિપાલિટીના સભ્ય રહ્યા. ૧૯૪૫થી ૪૮ સુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે રહ્યા. ૧૯૪૯માં મ્યુનિસિપાલિટીનું કોર્પોરેશનમાં રૂપાંતર થતાં તેઓ શહેરના પ્રથમ નગરપતિ (મેયર) બન્યા. શેઠ ચિનુભાઈ ૧૨ વર્ષો સુધી મેયર રહ્યા. તેમના સત્તાકાળ દરમિયાન શહેરનો સર્વતોમુખી વિકાસ કરી શહેરનો નવો ચહેરો ઉપસાવ્યો. દૂધેશ્વરનું આધુનિક વૉટર વર્કસ, દૂધડેરી, સ્નાનાગારો, જાહેર બાગબગીચા, સરદાર પટેલ સ્ટેડિયમ, સંસ્કાર કેન્દ્ર (મ્યુઝિયમ), ટાગોર હોલ, નેહરુ બ્રિજ, શાહીબાગ અન્ડર બ્રિજ, મ્યુનિસિપલ શાળાનાં મકાનો, પ્રસૂતિગૃહો, વિશાળ પ્રાણીસંગ્રહાલય, કાંકરિયાનું નવું સ્વરૂપ, બાલવાટિકા, ઓપન એર થિયેટર અને પાર્ટી પ્લોટ વગેરે કાર્યો દ્વારા અમદાવાદ શહેરને આબાદ બનાવ્યું. - ચિનુભાઈ શેઠ આમજનતામાં ચિનુભાઈ મેયર તરીકે જાણીતા થયા અને નામના મેળવી. શહેરમાં બંધાયેલ અસંખ્ય નાગરિક સ્થાપત્યોને કારણે ભારતનાં સ્થાપત્યોના નકશામાં અમદાવાદનું નામ અગ્રસ્થાને મૂક્યું. જવાહરલાલ નેહરુ એક જાહેરસભામાં બોલેલા-“ભારતના એક શહેરની પ્રગતિ માટે મેયર કેટલું કરી શકે છે, એ જોવું હોય તો અમદાવાદ જવું જોઈએ.”—એમ કહી ચિનુભાઈ મેયરનાં કામોકાર્યોની ઉચિત મિલ ઉદ્યોગ ઉપરાંત રસાયણ ઉદ્યોગમાં ભારે સફળતા મેળવી. ભારતભરના ઉદ્યોગપતિઓમાં એમણે અગ્રસ્થાન મેળવેલ હતું. આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ તરીકેની વિરલ સેવાઓ આપીને રાણકપુર, દેલવાડા, શત્રુંજય અને તારંગા વગેરેનાં જિનાલયોનો જીર્ણોદ્ધાર કરેલ છે. એમ કહેવામાં આવે છે કે જેનો પથ્થરોમાં પૈસા નાખે છે. તે કહેવત એમણે ખોટી પાડી છે. એમણે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા કેળવણીના વિકાસ માટે શૈક્ષણિક મકાનોના-પથ્થરોમાં મબલખ પૈસા નાખ્યા છે, વાપર્યા છે એમ કહેવાય. શહેરમાં ૧૯૧૮ અને ૧૯૨૭માં આવેલ પૂરરાહત કાર્યમાં તેમણે નોંધનીય કામ કર્યું હતું. શાંતિદાસ ઝવેરી પછી જૈન શ્રેષ્ઠી તરીકે શેઠ કસ્તૂરભાઈનો ઉલ્લેખ કરવામાં કોઈ અતિશયોક્તિ નથી! અમદાવાદ શહેર તેમનું કાયમી ઋણી રહેશે. ચિનુભાઈ ચિમનલાલ શેઠ (૧૯૦૯-૧૯૯૩) અમદાવાદના કલ્યાણ અને સુખાકારી માટે સતત જાગ્રત શ્રેષ્ઠીવર્ય શેઠ ચિનુભાઈ ચિમનલાલ જીવનના છેલ્લા શ્વાસ સુધી ચિંતિત હતા. ચિનુભાઈએ પાયાનું બાળશિક્ષણ બનારસમાં, કૉલેજશિક્ષણ અમદાવાદ અને મુંબઈમાં લીધેલું. એક દિવસ સરદાર વલ્લભભાઈ પટેલે શેઠ કસ્તૂરભાઈને કહ્યું–“તમારા ત્યાંથી અમદાવાદ શહેર માટે કોઈને આપો.” ત્યારે કસ્તૂરભાઈએ ચિનુભાઈ તરફ આંગળી ચીંધીને કહ્યું“ચિનુભાઈને લઈ જાઓ.” વલ્લભભાઈએ ચિનુભાઈને મ્યુનિસિપાલિટીમાં લીધા. ૧૯૪૦માં ચૂંટણીમાં જ્વલંત વિજયી પથ્થરોમાં સૌંદર્ય ખડું કરતી સીદી સઈદની જાળી-અમદાવાદ Jain Education Intemational Education Intemational Page #251 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સરભ ભાગ-૨ ૨૪૧ પ્રશંસા કરી હતી. ૨૦૦૬માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (NERF)ની સ્થાપના કરી. એમણે સ્થાપેલ સંસ્કાર કેન્દ્ર સાથે એમનું નામ જોડીને, એમની એન્જિનિયરિંગ મેનેજમેન્ટ અને ફાર્મસીની કૉલેજો શરૂ કરી. હવે સ્મૃતિ કાયમી કરી. તો આ ફાઉન્ડેશને નિરમા યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ડો. કરસનભાઈ પટેલ એક નમ્ર ખેડૂતપુત્ર હોવાને નાતે તેઓ ઉદ્યોગોને કારણે પ્રદૂષણ અંગે હંમેશાં ચિંતા રાખે છે. ગુજરાત સરકારની નર્મદા (જન્મ ૧૯૪૪) યોજનાની વિચારધારાને લોકભોગ્ય બનાવવામાં મદદરૂપ થવા આજે ડૉ. કરસનભાઈ પટેલ ફક્ત અમદાવાદના નહીં, ‘નર્મદા ફાઉન્ડેશન”ની સ્થાપના કરી છે. જાહેર શિક્ષણ, સ્વાથ્ય પણ ભારતમાં ઉદ્યોગક્ષેત્રે દંતકથા સમા બની ગયા છે. મહેસાણા અને આનુષંગિક સુવિધાઓ પૂર્ણ કરવા “નિરમાં મેમોરિયલ ગ્રામ જિલ્લાના રૂપપુર ગામના એક કિસાનપુત્ર આજે એક સ્વનિર્મિત વિકાસ ટ્રસ્ટઊભું કર્યું છે. વ્યાપારિક દિગ્ગજ છે. તેઓ મહાન સાહસિક અને માર્કેટિંગના વિશ્વએ તેઓની ક્ષમતા અને દીર્ધદષ્ટિની કદર કરી છે જાદુગર છે. એમણે બહુરાષ્ટ્રીય સબળ કંપનીઓ સામે પડકાર અને વિવિધ ક્ષેત્રોમાં તેઓના પ્રદાન માટે તેઓને ફેડરેશન ઓફ ઊભો કર્યો છે અને સાથે સાથે તેઓનાં સામાજિક કાર્યો થકી એસોસિએશન ઑફ સ્મૉલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, અમદાવાદ તરફથી એક સહૃદયી માનવતાવાદી વ્યક્તિ પુરવાર થયા છે. આઉટસ્ટેન્ડિંગ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ તરીકેનો પુરસ્કાર (૧૯૯૦), એમણે કારકિર્દીની શરૂઆત, ૨૫ વર્ષની ઉંમરે ગુજરાત ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ગુજરાત સરકારના “જીઓલોજી એન્ડ માઇનિંગ' વિભાગમાં લેબોરેટરી બિઝનેસમેન પુરસ્કાર (૧૯૯૮), રોટરી ઈન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ આસિસ્ટન્ટ તરીકે કરી. નોકરી છોડી, એમણે નાના પાયે ૨000 તરફથી “એક્સીલન્સ ઇન કોર્પોરેટ ગવર્નન્સ' પુરસ્કાર ડિટરજન્ટ પાઉડર બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. સમય જતાં વગેરે પ્રાપ્ત થયેલ છે. ડૉ. કરસનભાઈએ ફ્લોરિડા-એટલાન્ટિક ૧૯૬૯માં “નિરમા' બ્રાન્ડથી ડિટરજન્ટ ઉદ્યોગમાં પ્રવેશ્યા. યુનિવર્સિટી, યુ.એસ.એ. તરફથી તેઓના શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાવાન એમની જીવનકથા ખેડૂતપુત્રથી ધનાઢ્ય બનેલા વ્યક્તિની સહકાર તેમ જ એક વ્યાપારી તરીકેની આગવી સફળતા માટે પરિશ્રમથી ભરેલ સંઘર્ષયાત્રા છે. છેલ્લા ત્રણ દાયકામાં એમણે વર્ષ ૨૦૦૧માં ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવેલ છે. જાતમહેનતથી, પુરુષાર્થથી સંપૂર્ણ ભારતીય નિરમા' બ્રાન્ડને ડૉ. કરસનભાઈ પટેલે ભારત સરકારના ‘ડેવલપમેન્ટ કાઉન્સિલ સર્વોત્તમ શિખરે પહોંચાડ્યું છે. આજે એક ગુજરાતી કંપનીને ફોર સોપ્સ એન્ડ ડિટરજન્ટ' વિભાગમાં પણ બે સત્ર માટે બજારના ૩૮ ટકા હિસ્સા સાથે વિશ્વમાં સૌથી વધુ વેચાણ અધ્યક્ષપદે સેવા આપેલ છે. મારા માટે ભાગ્યની વાત એ છે ધરાવતી બ્રાન્ડ સુધી પહોંચાડી છે. તેથી તેઓ ભારતભરમાં કે, મારા નવા “સેતુ ડેન્ટલ સેન્ટરનું ઉદ્દઘાટન એમના વરદ છવાઈ ગયા છે. “વોલ સ્ટ્રીટ' જર્નલે કરસનભાઈને ભારતના હસ્તે થયું હતું. સોપ રાજા' તરીકે નવાજ્યા છે. હાર્વર્ડ બિઝનેસ રિવ્યુ - રાષ્ટ્રીય સમ્માનિત મહાનુભાવ સ્ટડીકેસમાં સ્થાન મેળવનાર ‘નિરમા ભારતની પ્રથમ બ્રાન્ડ અમદાવાદની ઘણી વ્યક્તિઓની રાષ્ટ્રીય સ્તરની બની છે. એમણે ભારતીય ગૃહિણીઓની કપડાં ધોવાની પ્રણાલી બદલી નાખી છે. એમણે ફક્ત ઉત્પાદન નહીં, વપરાશકારોનો સેવાઓની નોંધ લઈને ભારત સરકાર દ્વારા તેમને સર્વોત્તમ એક આખો વર્ગ ઊભો કર્યો છે. નાગરિક સન્માન આપવામાં આવ્યાં છે. આવાં રાષ્ટ્રીય સંમ્માન આપવાનાં શરૂ થયાં, એ પહેલાં એકમાત્ર સન્માન, સમાજનું ઋણ ચૂકવવું એ એમનો ધર્મમંત્ર બની રહ્યો છે. ભારતની સ્વાતંત્ર્ય લડાઈમાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપનાર શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, એમાં તેઓ માને છે. વિશ્વવિભૂતિ મોહનદાસ કરમચંદ ગાંધીને “રાષ્ટ્રપિતા'નો રાષ્ટ્રના સામાજિક-આર્થિક વિકાસમાં શિક્ષણને મહત્ત્વ દરજ્જો લોકો દ્વારા બક્ષવામાં આવ્યો છે. ભારત સરકાર આપવાની શરૂઆત ૧૯૮૭માં એમના વતન રૂપપુર-ચાણસ્મા તરફથી અપાતાં બધાં સમ્માનો ચઢતા ક્રમમાં ‘પદ્મશ્રી', ખાતે ટેકનિકલ સ્કૂલ શરૂ કરી અને પાછળથી ૧૯૯૫માં આ ‘પદ્મભૂષણ', ‘પદ્મવિભૂષણ’ અને ‘ભારતરત્નથી સન્માનવામાં અને કૉમર્સ કૉલેજ શરૂ કરી. અમદાવાદમાં ઉચ્ચ ગુણવત્તાવાળી આવે છે. મહાન વ્યક્તિને એમના મૃત્યુ પછી પણ શિક્ષણ સંસ્થા શરૂ કરતાં એમણે ૧૯૯૪માં નિરમા એજ્યુકેશન ભારતરત્ન'થી સન્માનવામાં આવેલ છે. Jain Education Intemational For Private & Personal use only mational Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ રાષ્ટ્રપિતા-મહાત્મા ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધી (૧૮૬૯–૧૯૪૮) વિશ્વની મહાન વિભૂતિનો પરિચય આપવો એટલે હિમાલયનો પરિચય આપવા બરાબર કહેવાય! આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની બાબતમાં આમ જ કહેવાય. પોરબંદરમાં જન્મ લેનાર, વિલાયતમાં વકીલાતનો અભ્યાસ કરી, વ્યવસાયાર્થે દક્ષિણ આફ્રિકા જનાર, સ્વદેશ પાછા ફરી, અમદાવાદને કર્મભૂમિ બનાવનાર અને આ દેશની આઝાદીની ચળવળને દોરવણી આપનાર એવા મોહનદાસ કરમચંદ ગાંધીએ બાપુજી, મહાત્મા અને છેલ્લે રાષ્ટ્રપિતાનું બહુમાન લોકો દ્વારા મેળવ્યું હતું. ગાંધીજીએ ૧૯૧૫માં અમદાવાદ આવી કોચરબ વિસ્તારમાં આશ્રમ સ્થાપ્યો, ત્યારથી દેશને આઝાદી મળી તેના બરાબર સાડા પાંચ મહિના પછી ૧૯૪૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધીના સમયને ભારતમાં ‘ગાંધીયુગ’ કહેવાયો. આ યુગમાં ગાંધીજીએ દેશની આઝાદીની લડતમાં આપેલ યોગદાન કે બલિદાનનું મૂલ્યાંકન કરવા માટે કોઈ શબ્દો નથી! ગાંધીજીએ લોકોમાં સ્વદેશી ભાવના' કેળવીને તેનો રાષ્ટ્રીય લડતમાં હથિયાર તરીકે ઉપયોગ કર્યો. આશ્રમની સ્થાપનાથી સામાજિક ક્રાંતિ શરૂ થઈ. સાદો ખોરાક, જાતમહેનત, ખાદીનો સાદો પહેરવેશ, સ્ત્રીસન્માન, ગ્રામોદ્યોગ, ધર્મપરાયણતા અને પ્રાર્થના વગેરે બાબતનો પરિચય દેશને કરાવ્યો. ૧૯૧૭-૧૮માં મિલમજૂરોની લડતમાં ગાંધીજીની દોરવણીથી મિલમાલિકો અને મજૂરો વચ્ચે મહાજન પ્રથા મુજબ પંચ દ્વારા સમાધાન થયું અને તેમની પ્રેરણા અને આશીર્વાદથી મજૂર મહાજન સંઘનો જન્મ થયો હતો. ૧૯૨૦માં અસહકારની ચળવળ દ્વારા ગાંધીજીએ દેશને અહિંસાનો સંદેશ આપ્યો. તેમણે લોકોમાં સમર્પણની ભાવના કેળવી, જેના પરિણામે વિદ્યાર્થીઓએ સ્કૂલો છોડી, વકીલોએ વકીલાત છોડી, લોકોએ સરકારી નોકરીઓ છોડી અને આમલોકોમાં મોટી દેશદાઝ પેદા કરી. ૧૯૨૨માં ગાંધીજીના જેલવાસથી, લોકોમાં પોલીસનો ભય દૂર થવા માંડ્યો. મારપીટની ભીતિ દૂર થઈ. લોકો ોલીસનો માર સહન કરવા તૈયાર થયા. જેલવાસને હસતે મુખે ભોગવવા તૈયાર થયા. ધન્ય ધરા ૧૯૩૦માં ગાંધીજીએ ‘દાંડીકૂચ’ દ્વારા ‘સવિનય કાનૂન ભંગ'નો દેશને સંદેશ આપ્યો અને આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું. ૧૯૪૦માં તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ દ્વારા પ્રજાનું માન, આબરૂ, સ્વમાન અને સ્વાતંત્ર્યનો મંત્ર કેળવ્યો. ૧૯૪૨માં ‘હિંદ છોડો આંદોલન' દ્વારા લોકોમાં દેશ માટે મરી ફીટવાની દેશદાઝ ઊભી કરી. લોકોમાં કરેગે યા મરેંગે'નો જુસ્સો પેદા કર્યો. આ રીતે જોઈએ તો આઝાદીની ચળવળમાં ગાંધીજીનો કેટલો મહામૂલો ફાળો હતો ! તેઓ હંમેશાં હિન્દુ-મુસ્લિમ એકતાના હિમાયતી હતા અને તેના કારણે તેમણે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપ્યું. તેમને માનવ–માનવ વચ્ચેની ભેદરેખા–વર્ણપ્રથા ગમતી નહોતી અને મંજૂર નહોતી. તેઓ સાચા અર્થમાં દલિતોના ઉદ્ધારક હતા. તેઓ દિલતોને ભગવાન (હિર)ના માણસ (જન) સમજતા અને તેથી જ તેમને ‘હિરજન’ નામ આપ્યું. ગાંધીજીને મન ‘માનવ ધર્મ' શ્રેષ્ઠ ધર્મ હતો. તેમને મન મારવા કરતાં મરવાનો મહિમા મોટો હતો. સત્ય બોલવાની પ્રતિજ્ઞાએ ગાંધીજીને ઘણી કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું. ‘સત્યના પ્રયોગો' કરનાર આ યુગપુરુષની માનવમાત્ર તરીકેની કલ્પના થઈ શકે તેમ નથી. દિલ્હીમાં ૩૦મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ પ્રાર્થના સભામાં જતાં ગાંધીજીને નાથુરામ ગોડસે નામની વ્યક્તિએ ઉપરાઉપરી ત્રણ ગોળીઓ છોડીને વીંધી દીધા. સાચા અર્થમાં પૂર્ણ પુરુષોત્તમ જેવા માનવદેહે ‘હે રામ' બોલી દેહત્યાગ કર્યો. ગાંધીજીની સ્મશાનયાત્રામાં ઊમટી પડેલી માનવમેદની-માનવ સમુદાય વિષે કલ્પના કરવી રહી! જે જગ્યાએ ગાંધીજીને અગ્નિદાહ અપાયો, તે જગ્યા ગાંધીજીની સમાધિ–રાજઘાટ તરીકે દિલ્હીનું પવિત્ર સ્થાન ગણાય છે. દિલ્હીમાં આવતા દુનિયાભરના મહાનુભાવો કે રાજકીય પુરુષો રાજઘાટ જઈ ગાંધીજીની સમાધિને પુષ્પાંજલિ અર્પે છે, જે ભારત સરકારનો એક ‘પ્રોટોકોલ’ છે. આજે જો ગાંધીદર્શન કરવાં હોય કે ‘ગાંધી સમજ' લેવી હોય તો રિચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મ જોવી રહી! દુનિયાના પચાસ ટકાથી વધુ દેશોમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાઓ મૂકવામાં આવી છે. ભારત દેશનાં નાનાં કે મોટાં બધાં જ શહેરોમાં ગાંધીસ્મૃતિ એક યા બીજા સ્વરૂપે ચોક્કસ જોવા મળશે, એટલે જવાહરલાલ નેહરુએ યથાર્થ વર્ણવ્યું છે-‘ગાંધીજી જ્યાં ચાલ્યા ત્યાં યાત્રા બની, જ્યાં બેઠા ત્યાં મંદિર Page #253 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૪૩ બન્યું.” ભવિષ્યમાં પણ આવી કોઈ વિભૂતિ જન્મ લેશે કે કેમ વલ્લભભાઈ શહેરના મિલમજૂરોના હિતેચ્છુ હતા. તે પ્રશ્ન છે! ૧૯૧૭-૧૮માં શહેરમાં પડેલી મિલમજૂરોની હડતાલના ગાંધીજીના જન્મને 100 વર્ષ થતાં, ‘ગાંધી શતાબ્દી મૂળમાં વલ્લભભાઈ પટેલ હતા. તેઓ મજૂરસંગઠનોમાં રસ લઈ મહોત્સવ’ અને ૧૨૫ વર્ષ પૂરાં થતાં ‘ગાંધી સવાસો' કાર્યક્રમ મજૂર સમિતિ, ગાંધી સેવા સંઘ, હિન્દુસ્તાન મજૂર સેવક સંઘ ઊજવાયો. ગાંધીજીને આ સદીના “મહાન એશિયન પુરુષ' તરીકે અને રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. જાહેર કરવામાં આવ્યા. મહાત્મા ગાંધીજીની જય હો! ગાંધીજી તેમણે જાહેર જીવનની વાસ્તવમાં શરૂઆત ૧૯૧૭માં અમર રહો! અમદાવાદ સુધરાઈ (મ્યુનિસિપાલિટી)માં સભ્યપદે ચૂંટાઈને શરૂ કરી અને સેનેટરી કમિટીના ચેરમેન તરીકે ઉમદા સેવાઓ સરદાર વલ્લભભાઈ પટેલ આપી. તેઓ વહીવટી તંત્રમાં તાજગી લાવ્યા. ચેતન લાવ્યા (૧૮૭૫–૧૯૫૦) અને સુધરાઈમાં રાષ્ટ્રીય ભાવનાનાં મૂળ નાખ્યાં. આ સમયે પંડિત જવાહરલાલ નેહરુએ સરદાર વલ્લભભાઈ શહેરમાં પ્લેગ લાગુ પડ્યો હતો, ત્યારે શહેરની સુખાકારીને પટેલના મૃત્યુ નિમિત્તે અર્પેલી અંજલિમાં કહ્યું હતું-“આઝાદીની પ્રાધાન્ય આપ્યું. ૧૯૧૯થી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા લડતના એક મહાન સેનાની તરીકે નહીં, પરંતુ નૂતન ભારતના અને શહેરવિકાસમાં રચ્યાપચ્યા રહ્યા. ૧૯૨૪માં એક ઘડવૈયા તરીકે, તેમ જ તેને એક અને સંગઠિત બનાવનાર મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે શહેરના તરીકે હંમેશાં યાદ રહેશે.” આઝાદી પછી ભારતનાં પ૬ર રિલીફરોડની યોજના, પાણી અને ગટર યોજના, કાંકરિયા જેટલાં નાનાં મોટાં દેશી રાજ્યોનું વ્યવહારુ કુનેહથી વિલિનીકરણ વિસ્તારની સફાઈ તથા વિકાસ, વાડીલાલ હૉસ્પિટલ અને કરીને ભારત સંઘમાં જોડી દીધાં હતાં. આમ તેમણે ભારતમાં માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયની સ્થાપનામાં વગેરે કાર્યોમાં એક મોટી રાજકીય એકતા ઊભી કરી હતી. દેશની એકતાના ખૂબ રસ લઈ એ કામો પાર પાડ્યાં. આ મહાન શિલ્પીનો જન્મ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં ૧૯૨૭માં છ દિવસમાં એકાવન ઈચ વરસાદ પડ્યો ૧૮૭૫માં ઑક્ટોબરની ૩૧મી તારીખે થયો હતો. હતો. શહેરની રેલઆફતમાં રાત-દિવસ કાદવકીચડ વચ્ચે કામ વકીલાતનો અભ્યાસ કરી તેમણે ગોધરામાં અને પછી કરી લોકોના દિલ જીતી લીધાં. વલ્લભભાઈ પટેલ પ્રમુખ તરીકે બોરસદમાં વકીલાત કરી. તેમણે ફોજદારી મુકદ્દમો ચલાવવામાં શહેરની સુખાકારી અને સગવડ માટે સતત ચિંતાતુર રહ્યા. “હું સારી કાબેલિયત મેળવી. ૧૯૦૯માં તેમની પત્નીનું મૃત્યુ થયું બહાર ન ગયો હોત તો આ અમદાવાદની સૂરત ફેરવી નાખત.” ત્યારે તેઓ કોર્ટમાં દલીલો કરી રહ્યા હતા. સહેજ પણ વિચલિત એવા ઉગારો દ્વારા તેમણે અમદાવાદ પ્રત્યેનો અનન્ય અનુરાગ થયા વિના કેસ ચલાવ્યો. તે પછી તેઓ ઈંગ્લેન્ડ ગયા અને પ્રગટ કર્યો હતો. બેરિસ્ટરનો અભ્યાસ કરી ૧૯૧૩માં ભારત પાછા ફર્યા અને ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહનું સુકાન સંભાળી તેઓ અમદાવાદમાં વકીલાત શરૂ કરી. તેમણે બાહોશ બેરિસ્ટર તરીકે દેશના નેતા તરીકે ઊપસી આવ્યા. ૧૯૩૦માં દાંડીકૂચ પહેલાં નામના મેળવી. તેમની ધરપકડ થઈ. ૧૯૩૧માં તેઓ કોંગ્રેસ અધિવેશનમાં તેઓ બ્રિજની રમતના શોખીન હતા. યુરોપિયન પ્રમુખ બન્યા. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ધરપકડ સ્ટાઇલથી જીવતા. તેઓ આરામની પળો આજની ભદ્રમાં વહોરી. ૧૯૪૬માં ૧૫ કોંગ્રેસ પ્રાંતિક કોંગ્રેસ સમિતિમાંથી ૧૨ આવેલ ગુજરાત ક્લબમાં પસાર કરતા હતા. જ્યારે તેઓ જેટલી સમિતિઓએ સરદાર પટેલનું વડાપ્રધાન તરીકે નામ રાજકારણમાં નહોતા ત્યારે ગાંધીજીને “ઘેલો ગાંધી’ કહીને હસી સૂચવ્યું હતું, પરંતુ ગાંધીજીએ નેહરુને રાજકીય વારસ બનાવ્યા. કાઢતા હતા. તેમની જાણમાં ગાંધીજીનાં કાર્યોની સુવાસ આવતાં, ૧૯૪૬માં કેન્દ્રીય કામચલાઉ રાષ્ટ્રીય સરકારમાં ગૃહ અને ૧૯૧૭માં ગાંધીજીને પહેલાવહેલા મળ્યા. ૧૯૧૮માં માર્ચથી માહિતી ખાતું સંભાળ્યું. ભારત આઝાદ થતાં સરદાર પટેલે જૂન સુધી ખેડા સત્યાગ્રહનું સંચાલન કર્યું. ત્યાં ગાંધીજીની નાયબ વડાપ્રધાનપદની સાથે ગૃહ અને રિયાસત ખાતું સંભાળ્યું. રાજકારણમાં બેધડક કામ કરવાની બહાદુરી જોઈ, ધીરે ધીરે આ ક્ષણે મને નોંધવું જરૂરી લાગે છે કે, જો ગાંધીજીએ તેઓ ગાંધીજીના શિષ્ય બની ગયા. તેમના રાજકીય વારસ નેહરુને બદલે સરદાર પટેલને પસંદ કર્યા Jain Education Intemational Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ હોત તો આ દેશનું ચિત્ર ચોક્કસ કંઈક જુદું જ હોત! તે વિષે તો સૌએ કલ્પના કરવી રહી! સરદારના મૃત્યુ પછી નેહરુજી દ્વારા અને તેમના વારસદારો દ્વારા સરદાર પટેલની પ્રતિભાને દબાવવામાં આવી હોય, એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ૧૯૭૯માં મોતીશાહી પેલેસમાંનું રાજભવન ખાલી થતાં, તેમાં ‘સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક સંગ્રહાલય' શરૂ કરવામાં આવ્યું. છેલ્લે ૧૯૯૧માં કેન્દ્રીય સરકારે સરદાર પટેલને મરણોત્તર ભારતરત્ન એવૉર્ડ આપ્યો હતો. આવા દેશભક્ત અને એકતાના શિલ્પીની પ્રતિમા સંસદના પ્રાંગણમાં મૂકવામાં આવી. સરદાર પટેલના નિકટના સાથી દિવંગત નાણાંપ્રધાન એચ. એમ. પટેલની એક સંસ્થાએ ‘સરદાર' ફિલ્મ બનાવી. લોહપુરુષને અદ્ભુત શ્રદ્ધાંજલિ અર્પી. લોકો ‘સરદાર’ ફિલ્મ જોઈ સરદારને નિકટથી ઓળખે, તો પણ ઘણું! ડૉ. વિક્રમ સારાભાઈ (૧૯૧૯–૧૯૭૧) ગર્ભશ્રીમંત ડૉ. વિક્રમ સારાભાઈ શહેરના ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈના પુત્ર થાય. ૧૯૪૦માં તેઓ કેમ્બ્રિજમાં પદાર્થ વિજ્ઞાન અને ગણિતમાં સ્નાતક થયા. નોબેલ પ્રાઇઝ વિજેતા વૈજ્ઞાનિક ડૉ. સી. વી. રામનના હાથ નીચે બેંગ્લોરમાં કામ કર્યું. ૧૯૪૫-૪૭ દરમિયાન કેમ્બ્રિજમાં એમણે ‘કૉસ્મિક રે ઇન્વેસ્ટીગેશન ઇન ટ્રોપિકલ લેટિટ્યૂડ્ઝ' વિષય ઉપર પીએચ.ડી. કર્યું. એમણે ૮૭ જેટલા વૈજ્ઞાનિક સંશોધનલેખો પ્રકાશિત કર્યા હતા. ભારત પાછા આવી. એમણે ‘ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી’ (PRL)ની સ્થાપનામાં રસ લઈ, સંસ્થા શરૂ કરી. એમણે આઝાદીની લડતમાં ભાગ લીધો હતો. ૧૯૬૨માં એમણે ભારતીય વહીવટ સંચાલન સંસ્થા-IIMની સ્થાપના કરી. શરૂઆતનાં વર્ષોમાં માનદ્ અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. ડૉ. વિક્રમભાઈએ વિજ્ઞાનની સાથે સાથે સંસ્થાસર્જકની ભૂમિકા અદા કરી અને ઔદ્યોગિક વિકાસમાં સારા વહીવટદાર ઉદ્યોગપતિ પુરવાર થયા. ૧૯૬૧માં કેન્દ્રીય સરકારના અણુશક્તિ પંચમાં સભ્યપદે નિમાયા અને ૧૯૬૬માં ડૉ. હોમી ભાભાનું આકસ્મિક અવસાન થવાથી અણુશક્તિ પંચના અધ્યક્ષની જવાબદારી સંભાળવી પડી હતી. ૧૯૬૬માં એમને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનવામાં આવ્યા. એમણે ભારતને ધન્ય ધરા અવકાશ સંશોધનક્ષેત્રના પથ પર લાવીને મૂક્યું. ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ'ના પ્રથમ ચેરમેન બન્યા. થુમ્બાના વિષુવવૃત્તીય રોકેટ મથકની સ્થાપના અને સંચાલન અને અમદાવાદમાં પ્રાયોગિક આરંભ તથા અવકાશ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપનામાં એમનો મહત્ત્વનો હિસ્સો હતો. ત્રિવેન્દ્રમ થુમ્બા ખાતે પરિષદમાં ભાગ લેવા ગયા, ત્યારે હોટલમાં એમનો જીવનદીપક બુઝાયો, જેના પ્રકાશનો ઉજાસ આજે પણ આપણે માણી રહ્યા છીએ. એમના મૃત્યુ પછી, ૧૯૭૨માં ભારત સરકારે પદ્મવિભૂષણથી સન્માન્યા હતા. રૂબીન ડેવિડ (૧૯૧૨–૧૯૮૯) અમદાવાદના વિશ્વવિખ્યાત પ્રાણીસંગ્રહાલય અને બાલ વાટિકાના સ્રષ્ટા અને નિયોજક તરીકે સેવાઓ આપનાર રૂબીન ડેવિડે વિવિધસરનો રઞા અંગેનો કોઈ અભ્યાસ કર્યો નહોતો કે તાલીમ લીધી નહોતી. બસ તેમના હૃદયમાં પ્રાણીપ્રેમનો ધોધ અસ્ખલિત રીતે વહેતો હતો. તેઓ પ્રાણીઓની સંભાળ અને તંદુરસ્તીનું જતન હૃદયપૂર્વક કરતા. તેમની વન્યજીવન અને પર્યાવરણની સેવાની કદરરૂપે ભારત સરકારે ૧૯૭૫માં પદ્મશ્રી'ના એવૉર્ડથી નવાજ્યા. ભારતનાં પ્રાણીસંગ્રહાલયોના નિયામક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકમાત્ર અધિકારીને આવા પ્રકારનું બહુમાન મેળવનાર ડેવિડ સાહેબને ૧૯૮૭માં ‘વિશ્વગુર્જરી' એવૉર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ આંતરરાષ્ટ્રીય સંસ્થા-ઝુઓલોજિકલ સોસાયટી ઓફ લંડનના ત્રીસ વર્ષો સુધી ફેલો હતા. તેમણે ૧૯૬૦માં કાંકરિયામાંથી માનવભક્ષી મગર અને ૧૯૮૪માં મણિનગરમાં આવી પડેલા ચિત્તાને કુશળતાથી પકડી લીધો હતો. બાલકૃષ્ણ દોશી (જન્મ-૧૯૨૭) આંતરરાષ્ટ્રીય સ્થપતિ તરીકે ખ્યાતિ ધરાવતા શહેરના બાલકૃષ્ણ દોશી મૂળ સાબરકાંઠા જિલ્લાના છે. આધુનિક ચંડીગઢ શહેરનું વિકાસઆયોજન સ્થપતિ લા કાર્બુઝિયરના સીનિયર ડિઝાઇનર પ્રતિનિધિ તરીકે કામ કરી, બાલકૃષ્ણભાઈએ કારકિર્દી શરૂ કરી. તેમણે એલ. ડી. મ્યુઝિયમ, પ્રેમાભાઈ હોલ, ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ, ટાગોર હૉલ અને અમદાવાદની ગુફા જેવી અનેક ભવ્ય ઇમારતોનું સ્થાપત્ય કર્યું છે. તેમની ‘સંગાથ’ ઓફિસ પણ સ્થાપત્યમય છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ શાશ્વત સૌરભ ભાગ-૨ તેઓ કુદરતના પ્રેમી છે. તેમનાં સ્થાપત્યોમાં પ્રકાશ, પવન અને પર્યાવરણને પ્રાધાન્ય આપવામાં આવે છે. ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે. દેશ-પરદેશમાં મુલાકાતી અધ્યાપક અને સલાહકાર તરીકે સેવાઓ તથા વ્યાખ્યાનો આપી ચૂક્યા છે. તેમણે ઘણાં સન્માનો અને એવોર્ડ્સ મેળવ્યાં છે. અમદાવાદ શહેર તેમની ભવ્ય નિર્માણકલાનું ગૌરવ અનુભવે છે. તેઓ તેમની વાસ્તુશિલ્પ ફાઉન્ડેશન દ્વારા સ્થાપત્યની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જગદીશ પટેલ (૧૯૨૯-૧૯૯૭) આઠ વર્ષની વયે મેનેન્જાઇટિસના શિકાર બનેલા જગદીશભાઈએ આંખોની રોશની ખોઈ. મુંબઈમાંથી ફિઝિયોથેરાપીની ડિગ્રી મેળવ્યા પછી ખાડિયામાં ‘મેડિકો મસાજ નામથી ફિઝિયોથેરેપી સેન્ટર શરૂ કર્યું. એમણે ૧૯૫૦માં અંધજન મંડળની પ્રવૃત્તિઓ કામેશ્વરની પોળમાં શરૂ કરી. ૧૯૬૦માં સરકાર તરફથી વસ્ત્રાપુરમાં પ૭૫૯ ચોરસવાર જમીન મળતાં, તેમનાં મંડળની પ્રવૃત્તિઓને મોટું સ્વરૂપ બક્યું. આજે અગિયાર હજાર વાર જમીનમાં સંસ્થા પથરાયેલી છે. દેશભરનાં લોકોમાં નેત્રહીનો તરફની દષ્ટિમાં તેઓ બદલાવ લાવ્યા છે. સાધનસંપન ભદ્રાબહેન તેમનાં અર્ધાગિની બન્યાં. ભદ્રાબહેનની આંખે તેમણે દુનિયા જોઈ. પદ્મશ્રી જગદીશભાઈને સમગ્ર ગુજરાતનાં નેત્રહીનોના ‘ભીષ્મ પિતામહ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તેમને રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા વિદેશોમાં અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. જગદીશભાઈના અવસાન પછી તેમનાં ધર્મપત્ની ભદ્રાબહેન તેમના પતિનાં અધૂરાં કાર્યો અને સ્વપ્નો સાકાર કરવામાં કાર્યરત છે. હરકુંવર શેઠાણી એ જમાનામાં સ્ત્રીઓ ચાર દીવાલોમાં રહી ઘરનું કામકાજ સંભાળતી હતી તે સમયમાં શેઠ હઠીસિંહનું અચાનક અવસાન થતાં, તેમનાં પત્ની હરકુંવર શેઠાણીને ઘરની જવાબદારીઓ હોવા છતાં, બહાદુરીપૂર્વક આગળ આવી, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રોમાં અનેક પ્રશંસનીય કાર્યો કર્યા. શેઠાણીએ તેમના પતિનું જૈન દહેરાં બાંધવાનું અધૂરું કાર્ય ખડે પગે ઊભાં રહી પૂરું કરી, તેનો પ્રાણપ્રતિષ્ઠામહોત્સવ દબદબાપૂર્વક કર્યો. એમણે ઘણા જૈન સંઘ કાઢ્યા હતા. શેઠાણીએ કન્યા કેળવણીને મહત્ત્વ આપતાં ૧૮૫૧માં કાળુપુર વિસ્તારમાં શહેરની પ્રથમ કન્યાશાળા શરૂ કરી, જે હાલમાં હરકુંવરબા કન્યાશાળા નામથી અસ્તિત્વ ધરાવે છે. તેમણે કન્યાશાળાના શિક્ષકોની ટ્રેઇનિંગ સ્કૂલ શરૂ કરી. તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની પ્રવૃત્તિઓમાં પણ રસ લેતાં હતાં. બ્રિટિશ સરકારે શેઠાણી હરકુંવરબહેનની ઉમદા સેવાઓ ધ્યાનમાં લઈને તેમને ‘નેક નામદાર સખાવતી બહાદુર’ નામનો ઇલકાબ આપ્યો હતો. ગાંધીરોડ, પતાસા પોળ સામે, મહાવીર સ્વામીના દેરાસર નજીક હરકુંવરબા શેઠાણીની લાકડાની ઉત્તમ કારીગરીયુક્ત હવેલી એમની લોકસેવાની યાદગીરીરૂપે આજે પણ જોવા મળે છે. કસ્તુરબા ગાંધી (૧૮૬૮–૧૯૪૪) પતિના પડખે એકદમ અડીખમ દીવાલની જેમ ઊભા રહી, પોતાનું અસ્તિત્વ પતિને સમર્પણ કરનાર, આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીનાં પત્ની કસ્તૂરબાનું નામ સમગ્ર ભારતમાં પ્રેમ અને આદરથી લેવાય છે. ૧૯૧૩માં આફ્રિકાના અન્યાયી કાયદાના પ્રતિકારરૂપે કસ્તૂરબાએ જેલવાસ વેઠેલો. તે પછી ભારતમાં કસ્તૂરબા દાંડીકૂચ હોય કે ખેડા સત્યાગ્રહ હોય કે ૪૨ની હિંદ છોડોની લડત હોય, ગમે તે ચળવળમાં કસ્તુરબા ગાંધીજીને પડખે ને પડખે રહ્યાં. આમ આઝાદી પ્રાપ્તિની લડતમાં કસ્તૂરબાએ અનેકવાર જેલવાસ ભોગવ્યો. ૧૯૪૪ની ૨૨મી ફેબ્રુઆરીએ જેલવાસ દરમિયાન આગાખાન મહેલમાં ગાંધીજીના ખોળામાં છેલ્લો શ્વાસ લીધો. ગાંધીજીના વિરાટ કાર્યમાં છાયા બની યોગદાન અને બારબો માં નારીશક્તિ શું નથી કરી શકતી? નારી એ તો રત્નોની ખાણ છે. અમદાવાદને પણ એમાંથી બાકાત કેમ રાખી શકાય? શહેરનાં કેટલાંક નારીરનો ખૂબ ! એ જ મૂલ્યવાન છે. તેઓની સુવાસ ચોમેર ફેલાયેલી છે. | એવાં નારીરત્નોનો પરિચય આપવો ઉચિત ગણાશે. ) Jain Education Intemational Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ધન્ય ધરા રહેશે. બલિદાન આપનાર કસ્તૂરબાનું નામ ભારતભરમાં સ્મરણીય પુષ્પાબહેન મહેતા (૧૯૦૫-૧૯૮૮) રહેશે! નાની ઉંમરે વિધવા થયેલ પુષ્પાબહેને શિક્ષિકા તરીકે વિદ્યાગૌરી નીલકંઠ (૧૮૭૬-૧૯૫૮) જિંદગીની શરૂઆત કરી, સમાજસેવાને પ્રાધાન્ય આપી, મહિલાસેવા અને ઉદ્ધારમાં કાર્યરત વિદ્યાગૌરીએ મૃદુલાબહેન સારાભાઈ દેસાઈ સાથે સહકાર્યકર તરીકે જોડાઈ, ૧૯૦૨માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતની મહિલાઓમાં ૧૯૩૬થી ૧૯૪૦ સુધી જ્યોતિસંઘના મુખ્યમંત્રી તરીકે કાર્ય પ્રથમ સ્નાતક થયાં હતાં. સ્નાતક થતાં પહેલાં તેઓ ત્રણ કર્યું. સંતાનોની માતા બની ચૂક્યાં હતાં. તેમના પતિ રમણભાઈ પુરુષપ્રધાન સમાજથી પિડાતી, શ્વસુરપક્ષના મારથી, નીલકંઠની સાથે ગુજરાતી સાહિત્યમાં રસ લઈ ગુજરાત ત્રાસથી, અત્યાચારથી રિબાયેલી નારીઓના ઉદ્ધાર માટે વિદ્યાસભામાં ૧૯૨૮થી ૧૯૫૮ સુધી સક્રિય રહ્યાં હતાં અને ૧૯૩૭માં ‘વિકાસગૃહ' નામની સંસ્થા સ્થાપી અને જીવનભર ૧૯૪૭માં ગુજરાત સાહિત્ય સભા સંસ્થાના પ્રમુખ તરીકે કાર્ય આ સંસ્થાની જવાબદારી નિભાવી, જે સંસ્થા આજે પાલડી સંભાળ્યું. “ફોરમ', “જ્ઞાનસુધા', “નારીકુંજ' વગેરે તેમની મૌલિક વિસ્તારમાં વિશાળ વડલા જેવી બની છે. કૃતિઓ છે. અંગ્રેજ સરકારે તેમની સેવાની કદર કરી. “કેસરે સ્વાતંત્ર્ય લડાઈના એક યોદ્ધા તરીકે પુષ્પાબહેનને હિન્દ'નો ઇલ્કાબ એનાયત કર્યો હતો. ૧૯૫૫માં ભારત સરકારે “પદ્મભૂષણ'નો ઇલ્કાબ આપ્યો. શારદાબહેન મહેતા (૧૮૮૨-૧૯૭૦) ૧૯૬૬થી છ વર્ષ માટે રાજ્યસભામાં સભ્યપદે રહ્યાં. ૧૯૮૩માં સ્ત્રીસંગઠનોમાં અગ્રણી કાર્યકર તરીકે સેવા કરનાર તેમને એક લાખ રૂપિયાવાળા જાનકીદેવી બજાજ એવોર્ડ’થી શારદાબહેન મહેતા મુંબઈ યુનિવર્સિટીનાં સ્નાતક હતાં. તેમણે સન્માનવામાં આવ્યાં હતાં. એમણે મુંબઈ રાજ્યમાં મંત્રીમંડળમાં મહિલા કેળવણી માટે મહિલા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, સેવા આપી હતી. મારી સેવામાં તેમનું પ્રથમ કક્ષાનું નામ કાયમ જેમાંથી આગળ જતાં “અખિલ હિન્દ મહિલા પરિષદ' સંસ્થાની સ્થાપના થઈ, જેમાં એમણે ૨૫ વર્ષો સુધી ઓતપ્રોત રહી કાર્ય ઇન્દુમતીબહેન ચિમનલાલ શેઠ સંભાળ્યું હતું. પ્રચારસાહિત્યમાં તેઓ સક્રિય રહ્યાં. તેઓ ' (૧૯૦૬-૧૯૮૫) બારડોલી સત્યાગ્રહમાં જોડાયાં હતાં. તેઓએ સાહિત્યમાં ઘણો શહેરના શ્રેષ્ઠીવર્ય શેઠ ચિમનલાલ નગીનદાસનાં પુત્રી રસ લઈ, “ગૃહવ્યવસ્થા”, “બાળકનું ગૃહશિક્ષણ', બાળઉછેર' ઇન્દુમતીબહેન ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી જાહેર અને “પુરાણોની બોધક વાર્તાઓ’ જેવી કૃતિઓ લખી હતી. જીવનમાં આવ્યાં. ખાદી ગ્રામોદ્યોગ, મનિષેધ, મહિલા ઉત્કર્ષ, અનસૂયાબહેન સારાભાઈ કોમી એકતા જેવી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર ફાળો આપ્યો. શેઠ (૧૮૮૫-૧૯૭૨). ચી.ન. વિદ્યાવિહાર અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સંકળાઈને ઉદ્યોગપતિને ત્યાં જન્મ લેનાર અનસૂયાબહેને ઉમદા શિક્ષણશાસ્ત્રી અને કેળવણીકાર તરીકે ઝળક્યાં. તેઓ મિલમજૂરોની સુખાકારીમાં જીવન સમર્પણ કર્યું. ૧૯૧૪માં ૧૯૬૨માં ગુજરાત રાજય સરકારમાં શિક્ષણમંત્રી બન્યાં હતાં. જ્યુબિલિ મિલની સામે અમરાપુરની ચાલીમાં મિલમજૂરોનાં સામાજિક સુધારણા, શૈક્ષણિક ક્ષેત્રે તેમજ રાજકીય ક્ષેત્રે એમનો મહત્ત્વનો ફાળો હતો. ૧૯૭૦માં કેન્દ્ર સરકારે તેમને ‘પદ્મશ્રી’ના બાળકો માટે શાળા શરૂ કરી હતી. ૧૯૧૬માં ગાંધીજીએ રૂબરૂ શાળામાં જઈ મુલાકાત લીધી હતી અને એવોર્ડથી નવાજ્યાં હતાં. અનસૂયાબહેનની પૃવૃત્તિથી પ્રભાવિત થયા હતા. મજૂરઉદ્ધાર ચારુમતીબહેન ચોદ્ધા (૧૯૧૨-૧૯૮૧) માટે તેમણે ૧૯૨૦માં “મજૂર મિત્ર મંડળ” સ્થાપ્યું હતું, જે જિંદગીની લગભગ અર્ધી સદી સ્ત્રીઓના ઉત્થાનમાં આગળ જતાં મજૂરોના પ્રશ્નોની પ્રવૃત્તિ તેમના ઘરેથી રચ્યા-પચ્યાં રહેનાર, ચારુમતીબહેન આ શહેરનાં વતની હતાં. મિલમાલિકો સામે કરતાં હતાં. મજૂર મહાજન સંઘમાં તેમનું ૨૦ વર્ષની ઉંમરે તેઓ જ્યોતિસંઘમાં તાલીમાર્થી તરીકે જોડાયાં. નામ પ્રેમપૂર્વક લેવામાં આવે છે. પછી તેઓ જ્યોતિસંઘમાં એકરૂપ થઈ ગયાં. જ્યોતિસંઘ એટલે Jain Education Intemational Page #257 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૨૪o સંત પરમ હિતકારી ચારુમતીબહેન. દુઃખી બહેનોનાં આશ્રયસ્થાન તરીકે સારાયે ગુજરાતમાં એમની સુવાસ ફેલાઈ ગઈ હતી. અનેક બહેનોને વેશ્યાવાડેથી છોડાવી હતી અને અપહત થયેલી બહેનોને ગુંડાતત્ત્વોના હાથમાંથી પણ છોડાવી હતી. એમની યોદ્ધા અટક એમણે સાચા અર્થમાં સાબિત કરી બતાવી. ઇલાબહેન ભટ્ટ (જન્મ-૧૯૩૩) સ્વાશ્રયી મહિલા સંગઠન દ્વારા સમગ્ર વિશ્વમાં ક્રાંતિ જગાડનાર વૈશ્વિક નારી ઇલાબહેન ભટ્ટ “સેવા સંસ્થાના સ્થાપક અને જનરલ સેક્રેટરી, જન્મ અમદાવાદી છે. નારીના સ્વાવલંબનના ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા કરનારાં ગુજરાતનાં લાખો બહેનોનાં પ્રિય એવાં ઇલાબહેનને મન ધર્મ અને કર્મ એક જ સેવા’ છે. ઇલા અને સેવા એ પરસ્પર પર્યાયી શબ્દો થઈ ગયા ઇલાબહેનને ગાંધીજી પ્રેરિત મજૂર મહાજન સંઘમાં ૧૯૫૫થી ૧૯૫૯ દરમિયાન મજૂર ભાઈઓ અને બહેનોનાં જીવનને નિકટથી જોવાની તક મળી. - સંતોના સત્સંગ અને એમની મધુર વાણી માનવીના વિચારોમાં પરિવર્તન લાવે છે. સંત-સત્સંગ ધર્મ તરફ વાળે છે. સારા સંસ્કારનું સિંચન કરે છે. ઉમદા વિચારોનું રોપણ કરે છે. ચિંતામુક્ત જીવનશૈલી તરફ વાળે છે. જિંદગીના તનાવમાં માર્ગદર્શન મળે છે. કેટલીક વ્યક્તિઓ સંત નથી, સાધુ નથી પણ એમનું જીવન, આચરણ અને કર્મ સંત કે મહારાજથી વિશેષ હોય છે. સંત જન્મે બ્રાહ્મણ હોવો જરૂરી નથી. વ્યક્તિનું જીવન, આચરણ અને કર્મ સંત, મહાત્મા કે મહારાજ બનાવે છે. મહાત્મા ગાંધીજી, રવિશંકર મહારાજ કે અખો ભગત આ બાબતના સરસ દાખલા છે. મા કેટલીક વ્યક્તિઓએ પોતે એક ધર્મપ્રણાલી શરૂ | કરી હતી. બીજી રીતે કહીએ તો એમણે સંપ્રદાય શરૂ | કર્યા હતા. દાદુદયાળ અને સહજાનંદ સ્વામીએ પોતાના પંથની ઓળખ ઊભી કરી હતી. પુનિત મહારાજ, કીર્તનાચાર્ય સીતારામ મહારાજ, દેવેન્દ્રવિજયજી મહારાજ, કૃષ્ણશંકર શાસ્ત્રીજી, ગોભક્ત શંભુ મહારાજ જેવા ભજનિકો, કીર્તનકારો કે કથાકારો તરીકે સારી નામના મેળવી હતી. એમનું સાદગીભર્યું જીવન સંતપુરુષ જેવું હતું. આવા સંતો સાચા અર્થમાં સમાજ | માટે પરમ હિતકારી છે. મુસ્લિમ સંતો પીર તરીકે ઓળખાય છે. આવા પીરમાં અગ્રસ્થાને શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ | અગ્રસ્થાને છે. જૈન મુનિઓ વિહારી છે. કર્ણાવતી નગરી–રાજનગર અમદાવાદમાં જૈન વિહારી ઘણા સાધુઓનું મોટું યોગદાન રહ્યું છે. તેમ છતાં જ્ઞાની સંતોમાં ભારતભરમાં જેમનું મોટું નામ બોલાય છે, તે | પંડિત સુખલાલજી, મુનિ જિનવિજયજી અને મુનિ પુણ્યવિજયજી વિદ્વાનોથી ઓછા નથી. અમદાવાદની ભૂમિ સાથે સંકળાયેલ સંત વિષે જાણીએ. છે પણ લતા મિનારા-અમદાવાદ Jain Education Intemational For Private & Personal use only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ધન્ય ધરા શેખ અહમદ ખટુ ગંજબક્ષ અગ્નિસંસ્કાર કરાવે છે. એમણે સાંભરની બાજુના નવાગામમાં સમાધિ લીધી હતી. (૧૩૩૫-૧૪૪૬) જેમની પ્રેરણા અને આશીર્વાદથી સુલતાન અહમદશાહે સહજાનંદ સ્વામી (૧૭૧૮-૧૮૩૦) અમદાવાદનો પાયો નાખ્યો હતો, એવા એમના ગુરુ સરખેજ ઉત્તર ભારતના અયોધ્યા પાસેના છપૈયા ગામમાં જન્મેલા નિવાસી શિરોમણિ શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ દિલ્હીમાં જન્મ્યા અને અગિયાર વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરનાર ઘનશ્યામે સાત હતા. એમને વારસામાં મળેલી મોટી મિલકત જુવાનીમાં વર્ષ સુધી તીર્થાટન કરી, સૌરાષ્ટ્રમાં માંગરોળ નજીકના લૉજ મોજશોખમાં વાપરી કાઢી, જ્યારે એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો ગામમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં રહ્યા. ૨૧ વર્ષની ઉંમરે ત્યારે, ગુરુ શેખ બાબા ઇશાક મદારબીના શિષ્ય થયા. મક્કાની સહજાનંદ સ્વામી તરીકે ઉદ્ધવ સંપ્રદાયની પ્રણાલી સંભાળી. જાત્રાએ નીકળેલા શેખ સાહેબ ગુજરાતમાં એમના રોકાણ એમની મધુર વાણીએ શિષ્યનો સમુદાય વિસ્તાર્યો. દરમિયાન ખંભાતમાં સૂબા ફતેહખાની ખાતર-ખિદમત માણી એમણે વ્યસનમુક્તિ, સાદું-સરળ જીવન, સ્ત્રી સન્મુખ ન થવું, હતી. પાછા વળતાં ગુજરાત પ્રત્યે અહોભાવ જાગતાં તેઓ લોકકલ્યાણ જેવા હેતુલક્ષી ઉપદેશો આપ્યા. તેઓ દૂધ પીતી પાટણમાં રોકાયા. છેલ્લે ૬૦ વર્ષની વયે સરખેજમાં નિવાસ બાળાઓ અને બળતી વિધવાઓ જેવા કુરિવાજો સામે લડ્યા. કર્યો. મરાઠારાજ વખતે ૧૮૦૪માં અમદાવાદમાં આવ્યા. રાયપુરના સુલતાન મુઝફફરશાહ અને તેમની વચ્ચે ગુરુશિષ્ય જેવો રઘુનાથજીના મંદિરમાં રહ્યા. ગાયકવાડના સુબા વિઠ્ઠલરાવે સંબંધ હતો. તેથી એમનો પૌત્ર અહમદશાહ સંત શેખ અહમદને એમને કેદ કર્યા. ઘણા લૂંટારાઓ, તોફાની લોકો, કાઠી, કોળી ગુરુ માની માન આપતો હતો. રાજ્ય તરફથી એમને ઘણું વગેરેને બોધ આપી એમને સારા માર્ગે વાળ્યા. દ્રવ્યનજરાણું મળતું હતું. આવા સંત અહમદ ૧૧૧ વર્ષની ઉંમરે એમણે ૨૧૨ શ્લોકોયુક્ત “શિક્ષાપત્રી' રચી. એમણે જન્નતનશીન થયા. હિન્દુસ્તાનમાં છ મોટા પીરોમાં એમનું નામ આપેલાં કથાસાર અને પ્રવચનો—વચનામૃત' નામે ગ્રંથમાં છે. સરખેજમાં એમનો રોજો મહમૂદ બેગડાએ બાંધવાનો શરૂ પ્રકાશિત થયાં. એમણે સ્થાપિત “સ્વામિનારાયણ સંપ્રદાય'ના કર્યો અને કુતુબુદ્દીને પૂરો કર્યો હતો. આ મુસ્લિમ સંતની દરગાહ મંદિરોનો વહીવટ ગાદીપતિ તરીકે થાય છે. હાલમાં ૧૯૪૪માં ઉપર સેંકડો લોકો દર્શનાર્થે આજે પણ જાય છે. જન્મેલા છઠ્ઠા ધ. ધુ. આચાર્ય શ્રી તેજેન્દ્રપ્રસાદ પાંડે મહારાજ સંત દાદુ દયાળ (૧૫૪૪-૧૬૦૪) ૧૯૬૯થી કાળુપુર સ્વામિનારાયણના મંદિરનો વહીવટ સંભાળે અમદાવાદમાં જન્મેલા દાદુ દયાળ, મુસલમાન હોવા છતાં હિંદુ ધર્મ તરફ ખેંચાયેલા હતા. અગિયાર વર્ષની ઉંમરથી સંત સરયુદાસજી મહારાજ (૧૮૪૮-૧૯૧૨) તેઓ સાધુ, સંતો અને ફકીરોનો સત્સંગ કરતા હતા. ત્રીસ વર્ષની અમદાવાદ જિલ્લાના પાટડી ગામમાં જન્મેલા ઉંમરે દયાળે અમદાવાદ છોડ્યું અને રાજપૂતાના સાંભર ગામે ભોગીલાલને નજીકમાં રહેતા વજાભગત અને જોઈતારામ સંસારી જીવનની સાથે રૂ–પીંજણનો ધંધો કરતા હતા. ત્યાંથી ભગતના સત્સંગથી એમનામાં ભક્તિરસનો સંચાર થયો હતો. આમેર ગયા. કબીરજીની જેમ એમણે દુહા અને પદોની રચના ભગવાનદાસજી મહાત્મા પાસે દીક્ષા લઈ, તેઓ સરયુદાસ સરળ લોકભાષામાં કરેલ છે. એમણે બંગાળ, બિહાર અને ઉત્તર બન્યા. પ્રદેશમાં ભ્રમણ સતત ચાલુ રાખ્યું. એમની કીર્તિ મુગલ બાદશાહ - સરયુદાસ ૧૯૨૪માં અમદાવાદમાં દરિયાપુર અકબર સુધી પહોંચી હતી અને એમણે દાદુ દયાળ સાથે સત્સંગ વાડી ગામમાં આવ્યા. ત્રિકમદાસ પટેલે એમને મુરલીધર મંદિર કર્યો હતો. સમર્પણ કર્યું. તેમનાં કથા-કીર્તનથી મોટો શ્રોતાવર્ગ આકર્ષાયો. દાદુ દયાળે સમાધિ લીધા પછી એમના શિષ્યોએ હિંદુ એમના ભક્તોએ પ્રેમદરવાજા નજીક સરયું મંદિર, આશ્રમ અને ધર્મનો અંતર્ગત એવો દાદુ પંથ સ્થાપ્યો. એમંના શિષ્યો ગૌશાળા બાંધી આપી. એમણે અન્નક્ષેત્ર શરૂ કર્યું. છપ્પનિયા એકબીજાને મળે ત્યારે ‘સત્યનામ' ઉચ્ચારે છે અને રોજબરોજમાં દુકાળમાં એઓ દરરોજ ૨૫ મણ લોટના રોટલા કરાવતા અને રામનામનો જપ કરે છે અને મૃત્યુ પછી હિંદુ વિધિ મુજબ દરેકને રોટલા અને દાળ આપતા. આસપાસનાં લોકો એમનાં Jain Education Intemational ducation International Page #259 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સેવાકાર્યમાં જોડાતા. ખેડૂતો અનાજ ઉઘરાવી લાવીને ગાડેગાડાં ઠાલવતા. આમ સરયુ મંદિર લોકસેવાનું એક મહાન તીર્થ બની ગયું હતું. તેઓ જીવનના અંતકાળ સુધી આ સ્થળે રહ્યા અને જનતાને ધર્માભિમુખ કરવામાં, ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવામાં અને જનતાના દુઃખમાં સહભાગી બનવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પી દીધું હતું. એમના જન્મસ્થળ પાટડી ગામમાં પાટડી દરબાર પિરવાર તરફથી રૂપિયા ૫૧,૦૦૦ અને અન્ય લોકફાળામાંથી બનાવેલ સરયુદાસજીની પ્રતિમાની અનાવરણ વિધિ સચ્ચિદાનંદજી સ્વામીના વરદ્ હસ્તે ૧૦-૯-૨૦૦૩ના રોજ કરવામાં આવી છે. સંત નરસિંહદાસજી મહારાજ (૧૮૫૧–૧૯૫૯) જગન્નાથ મંદિરના સ્થાપક સિદ્ધ સંત હનુમાનદાસજી નાની સરખી દહેરી (મંદિર) બાંધી પૂજા કરતા હતા, ત્યારે એક નાનો સરખો તેજસ્વી બાળક ગૌસેવા કરવા આકર્ષાયો. બાલ મુકુંદદાસજીએ એને નરસિંહદાસજી નામ આપી દીક્ષા આપી, ટૂંક સમયમાં બાળ નરસિંહદાસજી જ્ઞાનશક્તિથી સૌના માનીતા બન્યા. ‘સાધુ તો ચલતા ભલા'ની જેમ પહોંચેલા નરસિંહદાસજીએ ત્યાંના ભાવનગર રાજાના દિવાને શિહોરમાંના મંદિરમાં સ્થાન આપ્યું. આ બાબત બાલમુકુંદદાસજીને ખ્યાલમાં આવતાં એમણે બે ભક્તોને શિહોર મોકલી, નરસિંહદાસજીને અમદાવાદ પાછા બોલાવી લીધા અને જગન્નાથ મંદિરજીની સેવાપૂજા અને વ્યવસ્થા કરવાનું કામ સોંપ્યું. બાલમુકુંદદાસજી બ્રહ્મલીન થતાં મંદિરના મહંત તરીકેની જવાબદારી ધાર્મિક નિષ્ઠાથી નિભાવી અને મંદિરની શાન તથા સુવાસ ચોમેર ફેલાવી. ખભે સવા હાથનો રૂમાલ, કેડમાં બે હાથની ધોતી અને ચાર આંગળની લંગોટી-આ એમનાં કપડાં હતાં. તેઓ પગે કંઈ પહેરતા નહીં. જમણવારમાં કે કુંભમેળામાં તેઓ ઉપવાસ કરતા. જગન્નાથપુરીની યાત્રા પછી એમણે ૧૮૭૮થી જગન્નાથ મંદિરમાં રથયાત્રાની શરૂઆત કરી. ત્યારથી શહેરમાં રથયાત્રાની પ્રણાલી ચાલુ છે. વયોવૃદ્ધ થયા હોવા છતાં યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિથી ગૌસેવાનું અને મંદિરમાં સાધુસંતોને જમાડવાનું કામ કરતા. ક્યારેય ભંડારામાં તૂટ પડતી નહીં. એમની ગૌસેવા, માનવસેવા અને પ્રભુસેવાથી પ્રભાવિત થઈને સંતોએ એમને ૪૯ મહામંડલેશ્વરથી નવાજ્યા. એ જમાનામાં રેશનિંગ ચાલતું હતું ત્યારે મંદિરમાં ૩૦૦-૪૦૦ સાધુસંતોનું અન્નક્ષેત્ર ચાલતું હતું. કદી અનાજની તંગી પડી નહોતી. એમણે સિત્તેર વર્ષ મંદિરના ગાદીપતિ તરીકે રહી, ૧૦૮ વર્ષ લાંબી જિંદગી સિદ્ધ સંતની જેમ જીવી જગન્નાથ મંદિરની સુવાસ ચારે દિશામાં વધારી હતી. સંત પુનિત મહારાજ (૧૮૭૨–૧૯૬૨) અમદાવાદમાં એક ઉત્તમ કક્ષાના ભનિક અને કથાકાર તરીકે સંત પુનિત મહારાજનું નામ બોલાય છે. જૂનાગઢમાં જન્મેલા પુનિત મહારાજનું મૂળ નામ બાલકૃષ્ણ હતું. તેઓ બાળપણથી રામનામની ધૂન બોલતા. શાંતિમિયાં નામના સ્કૂલ શિક્ષક પાસેથી કાવ્યો લખવાની અને મધુર રાગે ગાવાની પ્રેરણા મેળવી. જિંદગીની કારકિર્દીની શરૂઆત અગિયાર રૂપિયાના પગારથી પોસ્ટ ઑફિસમાં પટાવાળાની નોકરીથી કરી, અમદાવાદમાં મિલમાં અને કાળુપુર રેલ્વે સ્ટેશન ઉપર કુલી તરીકે કામ કર્યું. આગળ જતાં જિંદગીક્રમમાં તેઓ કરુણાભરી સ્થિતિમાં મુકાયા. દવા કરાવવાની પરિસ્થિતિ નહીં હોવાથી, એમના વહાલસોયા પુત્રે જાન ગુમાવ્યો. એમની અશક્ત તબિયત થતાં ટી.બી. રોગ લાગુ પડ્યો. એક દિવસ કામનાથ મહાદેવમાં ચાલતી કથાના શબ્દો બાલકૃષ્ણના કાને પડ્યા-“રામનામ મંત્ર એ જ શ્રેષ્ઠ ઔષધ છે. તેનાથી તનના અને મનના રોગ મટે છે. તમામ પ્રકારની ચિંતા પ્રભુને સોંપી, તેની શરણાગતિ સ્વીકારો.” કામનાથ મંદિરેથી બાલકૃષ્ણ સારંગપુરના રણછોડજીના મંદિરમાં પહોંચી, પ્રભુની શરણાગતિ સ્વીકારી. ત્યારથી તેઓ પ્રભુભક્તિમાં જોડાયા. એમણે રણછોડને વહાલા કર્યા અને માથે ચડાવ્યા. આગલોડવાળા રાધેશ્યામ મહારાજે એમને બાલકૃષ્ણમાંથી ‘પુનિત મહારાજ' બનાવ્યા અને ભજનો કરવા લાગ્યા તથા કથા કરવા લાગ્યા. ડાકોરના રણછોડજીના સંઘ શરૂ કર્યા. પછી પુનિતમહારાજ તરીકે ચોમેર છવાઈ ગયા. મણિનગરમાં રામોલિયા પરિવાર તરફથી એમને જમીન દાનમાં મળી. ત્યાં પુનિત આશ્રમ બાંધી સેવાકાર્યો શરૂ કર્યાં. લોકોમાં ધર્મભાવના જગાડી. ઘરે ઘરે ‘રામમંત્ર’ લખાવવા શરૂ કરાવ્યા. ‘જનકલ્યાણ'નું પ્રકાશન શરૂ કર્યું. આજે પણ તે ધાર્મિક પ્રકાશનોમાં સૌથી વધારે પ્રતો વેચાતું સામયિક છે. એમણે Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ધન્ય ઘરા UL જનસેવા એ જ પ્રભુસેવા છે' જેવો મંત્ર અમલમાં મૂક્યો. આજે પંડિત સુખલાલજી એમના કાળ શિક્ષક બન્યા. એમની પ્રેરણાથી પણ સંત પુનિત મહારાજનાં ભજનો લોકો પ્રેમથી માણે છે. આ સંશોધનમાં રસ જાગ્યો. એમના ગુર કાંતિવિજયજીની એમના પુત્ર જનક મહારાજ પણ એક સારા ભજનિક કથાકાર વૃદ્ધાવસ્થાને કારણે એમને લાગલગાટ ૧૮ વર્ષ સુધી એમની સેવામાં પાટણ રહેવાનું થતાં, ત્યાંના જ્ઞાનભંડારોનો વિપુલ લાભ ગંગેશ્વરાનંદજી સ્વામી (૧૮૮૧-૧૯૯૨) મેળવ્યો અને તેને વ્યવસ્થિત કર્યા. એમને પાટણના શ્રી સંઘ તરફથી મળેલ આચાર્યપદના સમ્માનનો વિવેકપૂર્ણ અસ્વીકાર પંજાબમાં જન્મેલા છ વર્ષના ચંદ્રશેખરને શીતળાનો રોગ કર્યો હતો. થતાં, આંખોનું નૂર ગુમાવ્યું. તે પછી તેઓ રામાનંદજીની ૧૯૫૦ની આસપાસ તેઓ જેસલમેર અને તેની નિશ્રામાં ગાયત્રી માતાનું અનુષ્ઠાન અને પંચદેવની પૂજા કરવા આજુબાજુના જ્ઞાનભંડારોના સંશોધન માટે ત્યાં ગયા. અહીં લાગ્યા. હરદ્વારમાં સદ્ગુરુદેવ પાસે નાની ઉંમરે દીક્ષા લઈ એમણે સંશોધનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવ્યો. અમૂલ્ય ચંદ્રશેખરમાંથી ગંગેશ્વરાનંદજી નામ ધારણ કર્યું. તાડપત્રીઓની માઇક્રોફિલ્મ બનાવડાવી. અહીંયાં એમણે ઘણી એમનાં આંતરચક્ષુ ખૂલી ગયાં. જે સાંભળે તે બધું એમને મુશ્કેલીઓનો સામનો કર્યો. યાદ રહી જતું. ભગવદ્ગીતાના સાતસો શ્લોકો એક જ દિવસમાં ૧૯૪૭–૪૮માં શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ એમના મોઢે કરી નાખ્યા હતા. એમણે નાની ઉંમરે છ દર્શનો, વેદો તેમ સંશોધનકાર્યમાં મદદરૂપ રહ્યા. જૈન ધર્મમાં આ સદીના જ વેદાંગોનું અધ્યયન પૂર્ણ કર્યું. સંપાદનક્ષેત્રે મુનિશ્રીનું અમૂલ્ય અને અદ્વિતીય પ્રદાન રહ્યું. ગંગેશ્વરાનંદજી વેદ, રામાયણ, મહાભારત અને ભાગવતુ એમના નંદીસૂત્રમ'ના બે ગ્રંથો ૧૯૬૬ અને ૧૯૬૮માં પ્રગટ ઉપર પ્રવચનો આપવા લાગ્યા. એમનું સંસ્કૃત ભાષા ઉપર ઘણું થયા હતા. એમના આ ભગીરથ પ્રયાસને અનુલક્ષીને એમને પ્રભુત્વ હતું. એમણે જે સાહિત્યની રચના કરી તે વિપુલ–અમૂલ્ય આગમ-પ્રભાકર કહેવામાં આવ્યા. વિદ્વાનોના પ્રતીકરૂપ સમ્માન સાહિત્ય હતું. એમને ‘વેદ-દર્શનાચાર્યની પદવીથી વિભૂષિત પંન્યાસ' પદવીનો પણ વિવેકસભર અસ્વીકાર કર્યો હતો. કરવામાં આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના ઇતિહાસ૧૯૫૨માં અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં પુરાતત્ત્વ વિભાગમાં તેઓ પ્રમુખપદે વરાયેલા હતા. સાચા વેદમંદિરની સ્થાપના કરી જેમાં ભગવાન વેદનારાયણની ભવ્ય વિદ્વાનને છાજે એવા સાચા જ્ઞાની હોવા છતાં, આજીવન વિદ્યાર્થી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી. આ મૂર્તિનું વજન એક ટન-છપ્પન રહ્યા. મણનું છે. એમના ચાર હાથમાં વેદ મૂકેલા છે. આવાં ચૌદ ક્તજીવન સ્વામીબાપા મંદિરો ગંગેશ્વરાનંદજીએ દેશપરદેશમાં બાંધ્યાં છે, જેના દ્વારા ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને વેદ વિચારધારાનો પ્રચાર અને (૧૯૦૭–૧૯૭૯) પ્રસાર થઈ રહ્યો છે. ૯૦ વર્ષની પાકટ વયે, એમણે “ભગવાન વાત્રકકાંઠે ખેડામાં પ્રાગટ્ય સને ૧૯૦૭માં. સદગુરુ શ્રી વેદ' નામનો અદ્ભુત ગ્રંથ પ્રકાશિત કર્યો. વિશ્વનાં ૮૦ સ્થાનોએ ઈશ્વરચરણબાપાના વરદ હસ્તે દીક્ષા પામી શ્રી મુક્તજીવન આ ગ્રંથરત્નની સ્થાપના કરવામાં આવી. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સ્વામી બન્યા. ૧૯૨૯માં “શ્રી અબજી બાપાશ્રીની વાતો', “શ્રી એમણે સર્જેલું સાહિત્ય મુદ્રિત સ્વરૂપે દશ હજારથી વધુ પૃષ્ઠો પુરુષોત્તમ લીલામૃત સુખસાગર’, ‘રહસ્યાર્થ સહિત વચનામૃતો' જેટલું થાય છે. એમની કૃતિઓ અર્થસભર અને વિદ્વત્તાપૂર્ણ છે. વગેરે સગ્રંથોનું સંપાદન કર્યું. કડીના શ્રી સ્વામિનારાયણ ગંગેશ્વરાનંદજી એકસો અગિયાર વર્ષ જેટલું લાંબુ પુનિત જીવન મંદિરના મહંત તરીકે નામના મેળવી. સ બાપા સાથે શ્રી જીવ્યા હતા. સ્વામિનારાયણનું મંદિરનું મણિનગર ખાતે ૧૯૪૧માં ખાતમુહૂર્ત મુનિશ્રી પુણ્યવિજયજી (૧૮૯૫-૧૯૭૧) કર્યું. ૧૯૪૪માં શ્રી ઘનશ્યામ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી. ૧૯૪૬માં સત્સંગ અને સંસ્કૃતિના પ્રચારાર્થે પરદેશ- કપડવંજમાં જન્મેલા મણિલાલ ચૌદ વર્ષની વયે ગુરુ પ્રયાણોની પરંપરાના પ્રારંભિક શ્રી મુક્તજીવન સ્વામી બાપા છે. કાંતિવિજયજી પાસે દીક્ષિત વેદ | વિજયજી બન્યા. પ્રજ્ઞાચક્ષુ અનહદ લોકચાહનાને કારણે તેઓશ્રીની ૧૯૫૭માં સુવર્ણતુલા ! Jain Education Intemational For Private & Personal use only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ શાશ્વત સોરભ ભાગ-૨ થઈ. આ સમગ્ર ધનરાશિનું ટ્રસ્ટ રચી શિક્ષણ આદિ સમાજસેવાના માર્ગે તે દ્રવ્યનો વિનિયોગ કરવાની પહેલ પણ કરી. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ભારત સાધુસમાજના અમદાવાદ ખાતેના અધિવેશનમાં સ્વાગતાધ્યક્ષ થયા અને પછી રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે વરણી પામી સમગ્ર ભારતમાં સંતો- શિષ્યો સાથે વિચરણ કરી ધાર્મિક ક્ષેત્રે નવચેતનાનો સંચાર કર્યો. પૂર્વ પ્રાથમિકથી માંડી કોલેજ સુધીના શિક્ષણનો તેમણે પ્રબંધ કર્યો. તે સાથે છાત્રાલયોનું આદર્શ સંચાલન કરી છાત્રોને રમતોખેલકૂદ સ્પર્ધાઓ, પ્રવાસો ઉપરાંત સંસ્કૃત તથા સંગીતમાં રસ લેતા કર્યા. પરદેશમાં પણ શ્રી મુક્તજીવન પાઇપ બેન્ડ તથા ક્રિકેટ વગેરેની સ્પર્ધાઓ માટે સુસજ્જ કર્યા. વ્યક્તિગત જીવનમાં આધ્યાત્મિક સાધના અને સામાજિક જીવનમાં સાર્વત્રિક સમુદ્ધારને અનુલક્ષતી કર્તવ્યપરાયણતાના પંથે, સત્સંગી સમાજને પ્રેરતા સ્વામીબાપાની દેશવિદેશમાં અનેક નગરયાત્રાઓ થઈ છે અને હરિભક્તોએ તેમને સુવર્ણ ઉપરાંત પ્લેટિનમ તથા પંચરનોથી પણ તોળ્યા છે, છતાં સ્વામીબાપાએ પોતાના જીવનમાં તો ઉપવાસો, મૌન અને એકાંતસેવનને મહત્ત્વ આપ્યું છે. પોતે સાદાઈથી વૈરાગ્યનિષ્ઠ જીવન જીવી સમાજોદ્ધાર માટે ભગીરથ પુરુષાર્થ કર્યો છે. પોતાની આ લોકકલ્યાણકારી દૃષ્ટિને આત્મસાત્ કરી ચૂકેલા પોતાના સમર્થ ઉત્તરાધિકારી પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજને, શ્રી સ્વામિનારાયણ ગાદીની સંપૂર્ણ જવાબદારી સોપી ક્રાંતિકારી સ્વામીબાપાએ ૧૯૭૯માં ઇંગ્લેન્ડ ખાતે બોલ્ટનમાં મનુષ્યલીલા સંકેલી લીધી. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજશ્રી અડગ નિષ્ઠાપૂર્વક ગુરુદેવના પાદામ્બજોનો પરિમલ વિશ્વ સમસ્તમાં પ્રસારી રહ્યા છે. તેના એક પ્રતીકરૂપે દર્શનીય છે ઘોડાસર ખાતેનું “શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર' યાને world peace center (ausila Borsa. કૃષ્ણશંકર શાસ્ત્રી (૧૯૧૯-૨૦૦૨) કૃષ્ણશંકર શાસ્ત્રીનો જન્મ તા. ૧૯-૯-૧૯૧૯ના રોજ પાદરા તાલુકાના સાધી ગામે થયો હતો. એમનું મૂળ નામ શ્રીકૃષ્ણ હતું. એમના પિતાજી ભજન-કીર્તનમાં માહિર હતા. એમણે ગુરુકુળમાં સંસ્કૃત ભાષાનું શિક્ષણ લઈ બધા ધાર્મિક ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. વારાણસીમાં વિશારદ થયા. કૃષ્ણશંકર નામ ધારણ કરી, એક ગામથી બીજે ગામ કથાકીર્તન શરૂ કર્યા. દ્વારકાથી શ્રીમદ્ ભાગવત પારાયણની શરૂઆત કરી. જનસેવા અને ધર્મના પ્રચાર માટે એમણે અસંખ્ય ભાગવત કથાઓ કરી. એમણે શ્રીમદ્ ભાગવતના મૂળ શ્લોક પર આઠથી વધુ સંસ્કૃત ટીકાઓના મોટા ૨૦ જેટલા ગ્રંથો લખ્યા છે. તેઓ વિદ્વાન કથાકાર હતા. એમ કહેવાતું, કે તેઓ પંડિતોના કથાકાર હતા. ૧૯૬૫માં સંસ્કૃત-સંસ્કાર સેવાના વિકાસ માટે શ્રી ભાગવત વિદ્યાપીઠની સ્થાપના કરી. સોલા ગામમાં જમીન મેળવીને ૧૯૬૯માં શિલાન્યાસ કર્યો. ૧૯૭૯માં શ્રી સંસ્કૃત મહાવિદ્યાલયની સ્થાપના કરી. ૧૯૮૩માં રસરાજ પ્રભુ, યમુના મહારાણીજી, શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુના મંદિરનું નિર્માણકાર્ય પૂરું કર્યું. શ્રીનાથજી ભગવાનનું આ બહુ મોટું કૃષ્ણધામ છે. એમનું સાધુમય કૃષિજીવન લોકો માટે પ્રેરણારૂપ હતું. વૃદ્ધાવસ્થાને કારણે એમનું સ્વાથ્ય કથળતાં ભાગવતુ વિદ્યાપીઠમાં તા. ૩-૬-૨૦૦૨ના રોજ એમનો દેહવિલય થયો, પણ ભાગવત્ વિદ્યાપીઠની એકે એક ઈટમાં એમના જીવનની સુગંધ સમાયેલી છે. સંત દેવેન્દ્રવિજયજી મહારાજ (૧૯૧૬-૧૯૯૯) અમદાવાદમાં જન્મેલા દેવેન્દ્ર વિજયજીને એમના પિતાજી વિજયશંકરજીના સંગીત અને કીર્તનનો વારસો મળ્યો. તેમણે સંગીત વિશારદ થઈ, ભજન-કીર્તનમાં પ્રભુત્વ મેળવ્યું. એમની વાણીમાં મધુરતા હતી. ગામેગામથી એમને ભજન-કીર્તન માટે નોતરી મળતા. એમનો મોટો ચાહક વર્ગ હતો. એમણે ૧૯૫૦માં ‘આશીર્વાદ ટ્રસ્ટ’ રચી માનવમંદિરસ્થાપનાનો સંકલ્પ કર્યો. એ મુજબ મેમનગર વિસ્તારમાં કમળ આકારમાં ભવ્ય આકર્ષક મંદિર બાંધ્યું જેમાં મંગલકારી, સુંદર સૌમ્ય અંબાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી. આ મંદિરના પરિસરમાં ગગનને આંબતી “શિવ’ મૂર્તિ ભવ્યતાનું દર્શન કરાવે છે. વળી મંદિર દ્વારા સંગીતવિદ્યાલય, દવાખાનું અને જનઉપયોગી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન આ મંદિરનો માહોલ ભક્તિમય અને મહત્ત્વ ધરાવતો હોય છે. દેવેન્દ્રવિજયજીએ મુંબઈ, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને અમેરિકામાં શિકાગોમાં માનવમંદિરોની સ્થાપના કરી છે. ધર્મસંસ્કૃતિના પ્રચાર અર્થે ઘણા દેશોની મુલાકાત લીધી હતી. એમનું Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ કીર્તન સાંભળવાથી તેનો ગુંજારવ મનમાં અનુભવાતો. લોકોએ એમને કીર્તનકેશરી'થી નવાજ્યા હતા. એમનો જીવ ‘માનવમંદિર’ અને દિલ ‘કમળમંદિર’ જેવું હતો. પ્રમુખસ્વામી મહારાજ (જન્મ-૧૯૨૦) વડોદરા જિલ્લાના ચાણસદ ગામમાં જન્મેલા પ્રમુખસ્વામી મહારાજનું મૂળ નામ શાન્તિલાલ છે. એમના પિતાજી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખશ્રી શાસ્ત્રીજી મહારાજના ભક્ત હતા. એમના પિતાજી શાંતિલાલને લઈને બોચાસણ દર્શનાર્થે ગયેલા ત્યારે, શાસ્ત્રીજી મહારાજ બાળ શાન્તિલાલને જોઈને બોલ્યા-આ તો અમારો છે.” પિતાજીએ આ સાંભળી ખુશી વ્યક્ત કરી હતી. મેટ્રિકની પરીક્ષા સમયે શાસ્ત્રીજીનો સંદેશો મળતાં, શાન્તિલાલ ગૃહત્યાગ કરી, શાસ્ત્રીજી પાસે પહોંચી ગયા. શાસ્ત્રીજીએ શાન્તિલાલને નારાયણ સ્વરૂપદાસ નામ આપી દીક્ષા આપી. કઠોર સાધના કરી એમણે સંસ્કૃત અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એમનો મધુર અવાજ અને વાચનરીતિ હલકદાર હોવાથી શ્રોતાઓમાં ખૂબ પ્રિય થયા. ૧૯૪૯માં એમની અમદાવાદની સંસ્થાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ, ત્યારથી તેઓ પ્રમુખસ્વામી’ તરીકે ઓળખાવા લાગ્યા. શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મલીન થયા પછી એમણે યોગીજી મહારાજ સાથે વીસ વર્ષ કામ કર્યું. એમણે શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ અને યોગીજી મહારાજનો અમૃતમહોત્સવ ખૂબ ધામધૂમથી ઊજવ્યો. યોગીજી મહારાજ બ્રહ્મલીન થતાં, પ્રમુખ સ્વામી ગામડે ગામડે ફરી સત્સંગમંડળો, યુવામંડળો, બાળમંડળો, સ્થાપી સમાજઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ઉપર લઈ, ધર્મ-સંસ્કારનું સિંચન કરતા. ધર્મની સાથે લોકસેવાનો પ્રયોગ અમલમાં મૂક્યો. અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ કે ધરતીકંપ ગમે તે કુદરતી પ્રકોપમાં એમની ટીમ પહોંચી જાય. મોટો યુવાવર્ગ એમની સાથે જોડાયો. ૧૯૮૫માં ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ હરિવલ્લભ ભાયાણી બકુલ ત્રિપાઠી ધન્ય ધરા અમદાવાદમાં ૫૯ દિવસ સુધી બસો એકર જમીનમાં સ્વામિનારાયણ નગર ઊભું કરીને ઊજવ્યો. શ્રીજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ વખતે રૂપિયા ત્રણ કરોડના ખર્ચે ગાંધીનગરમાં ‘અક્ષરધામ' બાંધ્યું. દિલ્હીમાં ‘અક્ષરધામ’ના નિર્માણથી તેઓ જગભરમાં છવાઈ ગયા. પ્રમુખ સ્વામી મહારાજે આશરે ૩૫૫ જેટલાં મંદિરો બાંધવાના અજોડ સર્જક તરીકે ગ્રિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્ઝ'માં મિલેનિયમ એડિસનમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આશારામ બાપુ (૧૯૪૧) સિંધ પ્રાંતમાં જન્મેલા, આશુમલ. એમના પિતાજી દેશના ભાગલા પછી, અમદાવાદ આવી વસ્યા. ૩-૪ ધોરણ સુધીનું શિક્ષણ મણિનગરની જયહિંદ સ્કૂલમાં લીધેલું. પરણવાની ઉંમરે જગત નીરસ લાગતાં ગૃહત્યાગ કરી, ભરૂચના આશ્રમમાં જતા રહેલા. કુટુંબીજનોની સમજાવટથી પાછા આવી, સંસારી જીવન શરૂ કર્યું. શરૂઆતમાં કોલસાનો વેપાર શરૂ કર્યો. પછી ખાંડનો વેપાર શરૂ કર્યો પણ એમનો ધર્મપરાયણ સ્વભાવ સંસારી જીવનમાં સેટ થતો નહોતો. છેલ્લે ફેબ્રુઆરી ૧૯૬૪માં સંસારત્યાગ કર્યો. કેદારનાથ સુધી ફરતાંફરતાં, લીલાશાહને સદ્ગુરુ અપનાવ્યા અને ઑક્ટોબર ૧૯૬૪માં તેઓ આશુમલમાંથી આશારામ બાપુ બન્યા. તે પછી ડીસામાં અઢી વર્ષ સુધી એકાંતમાં સાધના કરી. ૧૯૭૨માં અમદાવાદના મોટેરા ગામ નજીક સાબરમતી નદીકિનારે ઝૂંપડી બાંધી આશ્રમ શરૂ કર્યો. આજે આશ્રમ એક મોટું વટવૃક્ષ બની ગયું છે. શ્રદ્ધાળુઓ અને શિષ્યો માટેનું મોટું આ તીર્થસ્થાન છે. આશારામબાપુ અધ્યાત્મજ્ઞાનની સાથે સાથે વ્યસનમુક્તિ, આદિવાસી વિકાસ, સંસ્કૃતિપ્રચાર, કુરિવાજનાબૂદી જેવી પ્રવૃત્તિ ઉપર ખાસ ભાર મૂકે છે. મૌન અને ધ્યાન શિબિર ચલાવે છે. ગૌશાળા પણ ચલાવે છે. આશારામબાપુ આતમને અજવાળે ઊજળા સંત છે. ગૌરવશાળી પ્રતિભાઓ રેખાંકન : સવજી છાયા, દ્વારકા નિરંજન ભગત બચુભાઈ રાવત Page #263 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational. જય જય ગરવી ગુજરાત વિભાગ-૩ સાહિત્યસમૃદ્ધિ અને લલિતકલાદર્શન * યશસ્વી કવિઓ: લોકસાહિત્યના અખંડ ઉપાસકો –કેશુભાઈ બારોટ * નાદાના આરાધકો : સ્વરસાધકો –જયદેવભાઈ ભોજક * ગુજરાત અને સંગીત * રંગમંચ ઉપર રમનારાં કલાકારો * વ્યાપાર, કલા અને સાહિત્યનો સુભગ સમન્વય—શબ્દશિલ્પી * પ્રાચ્યવિદ્યાના પ્રજ્ઞાવંતો * ગુજરાતી પત્રકારો: કટાર લેખકો * હિન્દી સાહિત્યમાં ગુજરાતીઓનું યોગદાન * ગુજરાતના છબીકારોની સૌંદર્યમંડિત કલાકૃતિઓ પ્રો. આર. સી. મહેતા -દૌલત ભટ્ટ —જયંતિ એમ. દલાલ –ડો. ભારતીબહેન શેલત –ડો. પૂનિતાબહેન હર્ષે -રમણલાલ પાઠક -માનવ પ્રતિષ્ઠાન Page #264 -------------------------------------------------------------------------- ________________ C * L EDUCATION PO IUU WA USY MOTTOES ज्ञानम च् कर्मम च् SHRI PRABHABEN LAKHAMSHI HARIA PRE-PRIMARY SCHOOL SHRI LAKHAMSHI GOVINDJI HARIA PRIMARY & HIGH SCHOOL YOUTH SHALL RESHAPE THE WORLD SHRI GOSAR HANSRAJ GOSRANI COMMERCE COLLEGE SHRI DHARAMSHI DEVRAJ NAGDA B.B.A. COLLEGE SHRI CHANDRAMANIBEN ZAVERCHAND MEGHJI GOSRANI B.C.A. COLLEGE MOULDING MINDS IS OUR MISSION SHRI JAYSUKHLAL VADHAR INSTITUTE OF MANAGEMENT SHRI BIPIN T. VADHAR COLLEGE OF MANAGEMENT STUDIES n'Couraging Curiosity & Creativity por FUTURE PLANS OSHWAL EDUCATION TRUST never stops dreaming and materialising those dreams. * * * :: The future plans include starting :: MCA College Training Centre for CS and Civil Service Examination A Sports Complex *Swimming Pool Boys & Girls Hostel for College Students . Staff Quarters Jain Education Intemational Page #265 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૫૫ યશસ્વી કવિઓ : લોકસાહિત્ર્યના અખંડ ઉપાસકો – કેશુભાઈ બારોટ કહે છે કે કવિઓ જન્મે છે, બનતા નથી. કુદરતમાં સર્જાતાં મનોરમ દશ્યો કે લહેરાતા ધ્વનિઓ પ્રત્યેક જીવમાં સ્પંદનો જગવે છે. તારાખચિત અંધારી રાત કે ચાંદની મઢી અજવાળી રાત કે સાગરનો ઘૂઘવાટ કે વનવૃક્ષોનો મર્મરધ્વનિ કે ઉષાસંધ્યાના રંગો કે પુષ્પોનો પમરાટ પ્રત્યેક જીવને અસર કરે છે. એવી જ રીતે, અંતરમાં ઊઠતાં વિવિધ આંદોલનોને પણ પ્રત્યેક જીવ અનુભવતો હોય છે. હર્ષશોકના, શૃંગાર-હાસ્યના કે કરુણ-બીભત્સના વિવિધ મનોભાવો પ્રત્યેક જીવ અનુભવે છે, પણ મનુષ્ય પાસે એક વિશેષતા છે, તે અનુભૂતિને ભાષામાં નિબદ્ધ કરવાની. આ ભાષાતંત્ર મનુષ્યને અન્ય પ્રાણીઓ કરતાં ઊંચા આસને સ્થાપે છે, એટલે મનુષ્ય પોતાની અનુભૂતિઓને આગવી અભિવ્યક્તિ આપી શકે છે. અનુભૂતિમાંનાં રસ અને ધ્વનિને આગવો લય અને આકાર આપી શકે છે. પ્રેમ અને વિરહ, કરુણા અને દયા, આનંદ અને ઉત્સાહ, વેદના અને શાંતિ જેવા મનોભાવો શબ્દના લય સૌદર્યથી આકાર પામીને કવિતા બને છે. કવિતામાં વ્યક્તિના પારાવા સમયના વિશાળ અનુભવોનું વાસ્તવિક પ્રતિબિંબ ઝિલાય છે. એટલે તો કહેવાયું છે કે દરેક માણસ વત્તેઓછે અંશે કવિ તો હોય જ છે, પણ સાચો કવિ મોટેભાગે સંવેદનપટુ હોય છે. સમૂહજીવન જીવતાં જીવતાં આ લોકસમુદાયે પ્રસંગોપાત સારા-નરસા ભાવો અનુભવ્યા હશે અને એ ભાવોને પોતાની આવડત પ્રમાણે શબ્દબદ્ધ કર્યા હશે. તેમાંથી લોકસાહિત્ય જગ્યું છે. ક્યારેક કોઈ જુવાનોએ બતાવેલ પરાક્રમની પ્રશંસા થઈ હશે, તો ક્યારેક કોઈ પ્રેમીઓના બલિદાનની બિરદાવલી ગવાઈ હશે. ક્યારેક કોઈ ઉમદા વ્યક્તિની પૂજા થઈ હશે, તો ક્યારેક પ્રભુભક્તિમાં લીન લોકોમાં પદ-ભજનોનાં આલાપ છે. હશે. આ વાત કવિતા-સ્વરૂપે અભિવ્યક્ત થઈ હશે અને આ જ વાતની કથાઓ પણ રચાઈ હશે, પણ લોકસાહિત્ય જે-તે માનવસમૂહના સાચા જીવનનું ખરેખરું પ્રતિબિંબ છે. જે-તે પ્રજાની સંસ્કૃતિનું માપ એના લોકસાહિત્યથી નીકળી શકે છે એટલે લોકસાહિત્ય પ્રજાનો ભવ્ય વારસો છે. એ લોકસાહિત્યને આરાધનારા કવિઓ–ચારણ, ગઢવી, બારોટ વગેરે સંસ્કૃતિના સોદાગરો છે. વર્તમાન હંમેશાં ભૂતકાળના ખભે બેસીને આગળ ધપતો હોય છે. એટલે આજની પ્રજાએ પોતાના ભૂતકાળને જાણવો જરૂરી છે. લોકસાહિત્ય આ ભવ્ય ભૂતકાળનો દસ્તાવેજ છે અને એ દસ્તાવેજને ખુલ્લો મૂકનારા લોકકવિ છે. લોકકથાકાર આપણા આદરપાત્ર ઋષિ-મુનિઓ છે. આ ભૂમિને વિદ્યાવ્યાસંગનો ભવ્ય વારસો સહજ સંસ્કારરૂપે જ સાંપડ્યો તેમાં આપણા આરાધક કવિઓનો ફાળો નાનોસૂનો નથી. પંદરમા શતકના બે મહાન કવિઓ પદ્મનાભ અને ભાલણને યાદ કરવા સાથે એ જ શતકથી શરૂ થયેલી ગુજરાતી કાવ્યગંગાની ગંગોત્રી છે. આપણા નરસિંહ મહે છે, તળાજામાં જન્મેલા આદિ કવિનાં શ્રેષ્ઠ સમ્માનથી વિભૂષિત નરસિંહ મહેતાનાં સર્જનોમાં તેમનાં પ્રભાતિયાં અમર અલંકારો છે. Jain Education Intemational Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ધન્ય ધરા “મારી નાડ તમારે હાથ હરિ! સંભાળજો રે' જેવાં પદોનાં રચયિતા કેશવદાસનો ભક્તિરસ અનન્ય છે. મીરાંનાં પદો ખરેખર તો ગુજરાતની મોંઘેરી મિરાત છે. સોળમા સૈકાનો ઉત્તરાર્ધ અને સત્તરમા સૈકાનો સૂર્યોદય એ જ્ઞાન-વૈરાગ્યની કવિતાનો સુંદર સમય હતો. સત્તરમા સૈકાના ત્રણ પ્રભાવશાળી કવિઓ અખો, પ્રેમાનંદ અને શામળ આ ત્રણેએ પોતાના આગવા વ્યક્તિત્વનાં દર્શન કરાવ્યાં છે. ઉત્કૃષ્ટ કાફીઓની રચના કરનાર આત્મજ્ઞાની ધીરા ભગતનાં પદો ગુજરાતી સાહિત્યમાં સદાકાળ અમર રહેશે. કવિ નર્મદ અને નવલરામ જેવા લોકસંસ્કૃતિના હીરલાઓ આપણને મળ્યા તેમજ કારનાથજી અને મેઘાણીજીને ડોલાવનાર પડછંદ કાયાવાળા કાગબાપુ યુગો સુધી આપણને યાદ રહેશે. કવિ ભૂષણ, કવિ દલપતરામ, કવિ કાન્તથી માંડીને પ્રહલાદ પારેખ સુધીની એ અખંડ કાવ્યધારા, સંસ્કૃતિનાં અમૃતપાન કરાવતી ચિરકાળ સુધી વહેતી રહેશે. આ લેખમાળાનું આલેખન કરનાર જૂનાગઢના શ્રી કેશુભાઈ બારોટ પાસે યશસ્વી કવિઓનાં સાતસો જેટલાં જીવનચરિત્રો ઉપલબ્ધ છે. તેમાંથી ટૂંકાવીને અમુક ચરિત્રો પૂરા પરિચય વગર અત્રે રજૂ કરાયાં છે. વર્ષોથી સિતાર સાથે લોકસમુદાયમાં વાર્તાઓ કરનાર કેશુભાઈ આકાશવાણી–ટી.વી.ના ૪૫ વર્ષ જૂના કુશળ કલાકાર છે. ગોંડલ પાસે પાટખીલોરી તેમનું જન્મસ્થાન. જીવનમાં ઘણા સંઘર્ષો અને તાણાવાણામાંથી પસાર થયા છે. મુશ્કેલીઓ વેઠીને આગળ આવ્યા છે. કલાકો સુધી લોકસાહિત્ય રજૂ કરનાર આ કલાકારના વેરાવળથી માંડી આકોલા, જમશેદપુર સુધી મુંબઈ, વડોદરા, અમદાવાદ, સુરત, જામનગર, ભાવનગર વગેરે સ્થળોએ અનેક કાર્યક્રમો થયા છે. ૩૫૦ ગામોમાં તેમની અવરજવર છે. લોકસંસ્કૃતિની મશાલ જલતી રાખવામાં તેમનું બહમલ્ય પ્રદાન રહ્યું છે. ત્રણ દાયકાની મહેનતને અંતે ભારતભરના બારોટો ઉપરનો ૧૧૦૦ પાનાંનો ગ્રંથ પ્રશંસાપાત્ર બનેલ છે. “સમાજશિલ્પી’ બારોટ અસ્મિતા', “લોક સંસ્કૃતિના આધારસ્તંભો’, ‘લોક સાગરનાં મોતી”, “સગુરુ જીવનદર્શન’ વગેરે ગ્રંથો પૂ. મોરારિબાપુના હાથે પ્રગટ થયા છે. તેમના કેટલાક અપ્રગટ ગ્રંથો પણ પ્રસિદ્ધ કરવાની તૈયારીમાં છે. જે “સત્યમેવ જયતે', “ ભારતના ભડવીર’, ‘મરદો મરવા તેગ ધરે', અને સ્વાતિનાં બિંદુ' વગેરે ગ્રંથોમાં લોકકલાસાહિત્યની વિપુલ સામગ્રી ઉપલબ્ધ છે. અત્રે રજૂ કરાયેલ કવિઓના પૂરા પરિચયોથી પણ તેમની પુષ્કળ કવિતાઓ આ લેખક પાસે ઉપલબ્ધ છે. ખૂબ નમ્ર, વિવેકી આ કલાકારનું હમણાંજ સુરેન્દ્રનગરમાં બારોટ સમાજ તરફથી તેમનું શાહી સમ્માન થયું. સ્મરણશક્તિ ગજબની છે. મનન, ચિંતન અને પ્રભુ સ્મરણમાં દિવસે દિવસે લીન થતા જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સંપાદક અસાઈત અસાઈતનું નામ આશારામ. તેમના પિતાનું નામ રાજારાય, તે સિધુસરના વતની અને અલ્લાઉદ્દીનના સમકાલીન કવિવર ચંદ મહાકવિ ચંદ બરદાયનો જન્મ ૧૧૧પમાં લાહોરમાં થયો. તેમના પિતા વેણુભાટ અને જગત ગોત્રના હતા. મહાકવિ ચંદ પૃથ્વીરાજ ચૌહાણના કુળભાટ હોવા ઉપરાંત શૂરા સામંત હતા. તે તલવાર અને કલમના કસબી હતા. તેમનું અવસાન ગઝનીમાં પૃથ્વીરાજ ચૌહાણ સાથે એક જ દિવસે થયું. કવિ ચંદે ‘પૃથ્વીરાજ રાસો' નામે બૃહદ ગ્રંથ ૬૯ અધ્યાય અને ૨૪00 પાનાંનો લખ્યો છે. તેમાં ઘણું આગમ પણ છે. ઊંઝા ગામના હેમાળા પટેલની દીકરી ગંગાને અલ્લાઉદ્દીનના સૂબાના માણસો લઈ ગયા. હેમાળા પટેલ આશારામજી પાસે ગયા અને ગંગાને છોડાવવા વિનંતી કરી. તેથી અસાઈત (આશારામજી) સૂબાના તંબુએ ગયા અને પોતાની Jain Education Intemational Page #267 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગાનવિદ્યાથી ખુશ કરી કહ્યું “મારી દીકરી ગંગાને પાછી આપો” પણ આશારામના પાળમાં ત્રિપુંડ હતું. એટલે સૂબાએ કર્ય ગંગા તમારી દીકરી હોય તો સાથે જમો' એટલે આશારામજી સાથે જમ્યા અને વટલાયા. તેથી તેમાળ પટેલ તેને ઊંઝા લઈ આવ્યા. મકાન વગેરે આપ્યાં અને હક્ક બાંધી આપ્યા. પછી આશારામજીએ ૩૬૦ ભવાઈ વેશો લખ્યા. તેમજ ‘હંસાઉલી’ લખી. તેમના ત્રણ પુત્રો નારણકા, જાગજકા અને માંડણકા આ ત્રણ ધર હતાં તેથી “ત્રિધરા” કહેવાયા જેમાંથી તરગાળા થયું. આ પછી તો તેમાંથી પાંચ શાખા ભવાયાની થઈ (૧) તરગાળા, (૨) કોળીના ભવાયા, (૩) મુસલમાન ભવાયા, (૪) રાવળીયા વદરના રખૈયા, (૫) હરિજનોના ભવાયા. ભારતના અન્ય પ્રદેશોમાં પણ છે. તે જુદા નામે ઓળખાય છે. આ ભવાઈ વેશ કરનારે આઠ માસ બ્રહ્મચર્ય પાળવાનું હોય. એક એવી માન્યતા છે કે કાલિકા માતાએ પ્રસન્ન થઈ ભૂંગળ, ચૂંદડી આપ્યાં ભવાયા શબ્દ ભવવહી એટલે ભવ=જીવન, વહી ચોપડો એટલે ભવવહી પરી ભવાષા શબ્દ ઊતરી આવ્યો હોય તે બનવા સંભવ છે. ભાલણ ‘ભાલણ અને પદ્મનાભ' સંદર્ભગ્રંથમાં પંડિત મજમુદારે પંડિત કવિ ભાલણ સંબંધે યોગ્ય ક્યું છે. સં. પંદરમી સદીના ઉત્તરાર્ધ બ્રહ્મ તે પંડિત ભાલણ,' ભાલણનો જન્મ પાટણ ગામે ત્રિવેદી મોઢ બ્રાહ્મણને ઘેર સં. ૧૪૪ એક મત પ્રમાણે તેનો જન્મ સં. ૧૪૯૫માં થયાનું મનાય છે. આ કવિએ બાણભટ્ટના 'કાદંબરી' નામે અપૂર્વગ્રંથનું પદ્યમય રિસકે ભાષાંતર કર્યું છે, 'કાદંબરી' સિવાય 'દશમસ્કંધ', ‘ભીલડીસંવાદ’, ‘સપ્તસત્ત', ‘રામબાળચરિત્ર'માં ‘નળાખ્યાન' તેમજ રામ, કૃષ્ણ, શિવની કથામાંથી પ્રસંગો લઈ કવિતા લખી છે. ઉપરાંત નળાખ્યાન, રામ, કૃષ્ણ અને શિવની કથામાંથી કવિતા લખી છે. રામવિવાહ' અને કૃષ્ણ પિસ્ટિ' જેવા ગ્રંથો પણ લખ્યા છે. ભાલણ કવિનું બીજું નામ પરસોત્તમ મહારાજ હતું. પાટણમાં એક મંદિર છે ત્યાં ભાલણ અને તેના સંન્યાસગુરુ શ્રીપાદજી એ બન્ને જણાની ગાદી છે. ભાલણની એક મૂર્તિ ચીતરેલી છે. ભાલણ કવિતાઓમાં 'માલણ પ્રભુ' લખતા કવિનું અવસાન ૧૫૩૯ અથવા ૧૫૭૦માં થયું. ૨૫૭ પદ્મનાભ કાન્હડ પ્રબંધકાર પદ્મનાભ મારવાડમાં આવેલ ઝાલોર અખેરાજના રાજકવિ સં. ૧૯૫૬ સુધી હયાત હતા. અખેરાજની પાંચમી પૈડીએ થઈ ગયેલ રાજા કાન્હડદેવની પરાક્રમ ગાથા કવિએ આ કૃતિમાં ગાઈ છે; ચાર ખંડોમાં વહેંચાયેલું એ યુદ્ધ વિષયક એક વીર ચરિત્રકાવ્ય ઐતિહાસિક પાત્રો તથા પ્રસંગો દ્વારા રસરિમોસ કરે છે. એ કૃતિ અર્વાચીન ગુજરાતીમાં સ્વ. ડા.મી. દેરાસરીએ કરેલું ભાષાંતર વાંચીને આપણે આજે પણ તેની સુંદરતા માણી શકીએ છીએ. કબીર સાહેબ મહાત્મા કબીરદાસજીનો જન્મ અને સમય અને મૃત્યુ જુદા જુદા ગ્રંથોમાં અનેક પ્રકારે લખ્યા છે. કબીર કસોટી'માં તે કાળ સં. ૧૪૪૫ તથા ૧૫૭૫ માનવામાં આવેલ છે. ‘ભક્તિ સુધા બિન્દુ સ્વાદમાં સં ૧૪૫૧ તથા ૧૫૫૨ અને ‘કબીર સંપ્રદાય'માં સં. ૧૨૦૫ તથા ૧૫૦૫ ડૉ. હંટરે જન્મકાલ સં. ૧૪૩૭ માનેલ છે અને વિલ્સને મૃત્યુ સમય સં. ૧૫૦૫ બનાવેલ છે. વેસ્ટક મહાશયે કબીર એન્ડ દિ કબીર' પંથમાં આ સમય સં. ૧૫૫૭ અને ૧૫૦૫ લખેલ છે. પંડિત અયોધ્યાસિંહજી ઉપાધ્યાયે જન્મ સમય 'કબીર કોટીનો' માનેલ છે. મૃત્યુ સમય ‘ભક્તિ સુધા બિન્દુ સ્વાદ'નો માનેલ છે. કબીર સાહેબ બાદશાહ સિંકદર લોદીના સમયમાં હતા. તેની અવસ્થા ઘણે ઠેકાણે ૧૨૦ વર્ષની માની છે, પણ આપણને ઉપાધ્યાય મહાશયનો મત બંધ બેસતો લાગે છે. ‘કબીર કસોટી'માં જન્મ સમય સાફ શબ્દોમાં સં. ૧૪૪૫ જેઠ સુદિ પૂર્ણિમા ‘ભક્તિ સુધા બિન્દુ સ્વાદ' સાફ લખ્યું છે હૈ કબીર સં. ૧૫૪૯માં મગહર ગયા. ત્યાંથી ૧૫૫૨માં અગન સુધી એકાદશી દિવસે પરધામ ગયા. આ હિસાબની અવસ્થા ૯૭ વર્ષ થાય. કબીર સાહેબનાં માતા-પિતાનું નામ નીમા અને નીરુ હતાં. તે જાતિના જુલાહા હતા અને કાશીમાં રહેતા કોઈનું એવું પણ કથન છે કે તે વિધવા બ્રાહ્મણીનાં સંતાન હતાં પણ આ વાતમાં બહુ તથ્ય નથી. તેમના ગુરુ રામાનંદ હતા. તેમનાં પત્નીનું નામ લોઈ હતું. કબીર સાહેબના જીવનમાં પણ જેસલતોરલ જેવો પ્રસંગ બનેલો. એકવાર ઘણા સાધુ સંતો આવ્યા અને Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ધન્ય ધરા તેમનું આતિથ્ય થઈ શકે તેમ નહોતું જેથી તેમનાં પત્ની લોઈને લઈને તેઓ એક શાહુકારના દીકરા પાસે ગયેલા, પણ શાહુકારના દીકરાને સાચી વાત સમજાણી તેણે પગમાં પડી કબીર સાહેબની માફી માંગી. તેને કમાલ નામે પુત્ર હતો પણ તેનું આચરણ બરાબર નહોતું એમ મનાય છે. નરસિંહ મહેતા નરસિંહ મહેતાના વડવા વડનગરથી તળાજા ગયેલા, નરસિંહ મહેતાનો જન્મ, તળાજામાં ઈ.સ. ૧૪૭૧માં થયો. તેમના પિતાનું નામ કૃષ્ણ દામોદર અને માતાનું નામ દયાકુંવર હતું. તેઓ વડનગરા બ્રાહ્મણ એટલે નાગર હતા. મહેતાજીનાં લગ્ન અગિયાર વરસની ઉંમરે જૂનાગઢના માંડલિક રાજાના દીવાનની દીકરી સાથે થયાં, પણ મહેતાજીનું ભક્તિમય જીવન સાથે લાંબુ ચાલ્યું નહીં પણ તે વરસમાં જ વિ.સં. ૧૪૮૭માં મજેવડીના એક નાગર ગૃહસ્થ રઘુનાથ પરસોત્તમની દીકરી માણેકબાઈ સાથે લગ્ન થયાં. મહેતાજીને કુંવરબાઈ અને શામળદાસ નામે બે સંતાન હતાં. કુંવરબાઈને ઉનાના શ્રીરંગ મહેતાના પુત્ર સાથે પરણાવેલાં. સં. ૧૫૦૬૦૭માં માણેકબાઈનું પણ અવસાન થયું. પછી પોતે પૂર્ણ વૈરાગી બની કૃષ્ણભક્તિનાં પદો રચતા રહ્યા. ભગતના જીવનમાં અનેક વિટંબણાઓ આવી માંડલિકે જેલમાં પૂરેલા. આમ મહેતાજીના જીવનમાં અનેક પ્રસંગો બનેલા છે, પણ અહીં ટૂંકાવેલ છે. માંડલિકે જેલમાં પૂર્યા પછી મહેતાજીનું મન જૂનાગઢ માથેથી ઊતરી ગયું જૂનાગઢથી નીકળી માંગરોળ જતા રહ્યા. મહેતાજીનો સ્વર્ગવાસ ઈ.સ. ૧૪૮૧ વિ.સં. ૧૫૩૬માં થયો. દેવાયત પંડિત આગમ ભાખનાર દેવાયત પંડિત ઝાઝું ભણેલ નહોતા, છતાં પંડિત કહેવાયા. તેમણે ફક્ત કોંઠાસૂઝ અને આત્મજ્ઞાનથી આગમ ભાખ્યું છે. પ00 વર્ષ પહેલાં જે યુગનાં એંધાણ કહ્યાં તે આજે આપણે અનુભવીએ છીએ. દેવાયત પંડિતની જાતિ અને જન્મસ્થાન વિષે ઘણા મતભેદ છે. કોઈ આધારભૂત માહિતી મળતી નથી. જે લખાયું છે તે માત્ર દંતકથા લાગે છે. એક મત એવો છે કે તે તોરલના પુત્ર હતા અને એક ભજનની સાક્ષી પણ આપે છે. વાત્રક આવ્યા તો બે જણ, ત્રીજું કેમ સમાય, પંથ ઘણો જાવું એકલા, પાળા કેમ ચલાય. બે જીવવાળી બાઈને ગતમાં જવાની મનાઈ છે. મહામાર્ગને વરેલા આ વાત જાણે છે, પણ દેવાયત તોરલના પુત્ર હોય તો તે ગર્ભ કોનો? જેસલનો કે સાસતિયાનો? પણ ઘણા વિદ્વાનો તોરલને જેસલની પત્ની માનવા તૈયાર નથી. તોરલને જેસલ ગુરુસ્થાને માનતા અને સાસતિયાનો ગર્ભ માનવામાં આવે તો જેસલ તેરમા સૈકામાં થયા અને દેવાયતને વિદ્વાનો ૧૫ કે ૧૯મા સૈકામાં થયાનું માને છે. ઘણા દેવાયતને થાનના જોશી કહે છે, પણ ઘણાનું એવું માનવું છે કે તે પરંભળેટ બાજુના વતની હતા અને જાતે આહિર હતા. યોગીના વચને દેવલને વર્યા પછી હાથબમાં સ્થિર થયા હતા અને છેલ્લે દેવલનું મિલન પણ પરંભબેટમાં થયાનું મનાય છે. તેનું નામ જોતાં તે આહિર હોવાનો સંભવ છે પણ કહેવાનું એમ છે કે તેનું બાળપણનું નામ દેવો હતું. દેવામાંથી દેવાયત થયું. તે વાત પણ ગળે ઊતરે એવી નથી. જો બ્રાહ્મણ હોય તો દેવામાંથી દેવશંકર કે દેવપ્રસાદ થાય, દેવાયત ન થાય. વળી તેના શિષ્યસમુદાયમાં મોટા ભાગે આહિરો છે. કેશવલાલ સાયલાકે જુદી જ વાત લખી છે તે જૂનાગઢ પાસે વંથલી ગામે આહિર નાગોર અબોટી બ્રાહ્મણ ઉદા કે ઉદયશંકર તેમનાં પત્ની સોનબાઈ સાથે રહેતા હતા. તેને કોઈ સંતાન નહોતું પણ ભવનાથ દાદાને દૂધ ચડાવવા જતાં એકવાર ઓઝત નદીમાં પૂર આવ્યું. પૂરમાં પડીને ભવનાથ જવા તૈયાર થયા તે વખતે શોભાજી ત્યાં આવ્યા અને નદી પાર કરાવી. રાત ભવનાથમાં રોકાયા. સવારે બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો બાળકને વંથલી લાવ્યા નામ દેવો રાખ્યું. દેવાયત મહાધર્મ આદિ ધર્મના ઉપાસક હતા. તેનું નામ નિજાર ધર્મ છે, જેમાં જાર કર્મ (વ્યભિચાર) નિષેધ છે. છેવટે પંડિત અને દેવલે શેષ જીવન ગિરનારમાં પૂરું કર્યું. | ઈશરદાસ ભક્ત કવિ ઈશરદાસનો જન્મ મારવાડમાં જોધપુર તાબે બારમેડ પરગણામાં ભાદ્રસ ગામે રોહડિયા શાખાના ચારણોનું ગામ છે. ત્યાં સુરા બારહટ્ટને ત્યાં વિ.સં. ૧૫૧૫માં શ્રાવણ સુદ ૨-ને શુક્રવારે (ઈ.સ. ૧૪૫૯)ના દિવસે થયો. ઈશરદાસના પિતાનું નામ સુરા બારોટ અને માતાનું નામ અમરબા હતું. (મારવાડમાં ચારણો બારોટ નામે ઓળખાય છે.) તેમનાં પત્નીનું નામ દેવલબા હતું. જેમ દરેક મહાપુરુષોના જીવનમાં લોકોએ ચમત્કારો અને પરચા જાણ્યેઅજાણ્ય પણ Jain Education Intemational Page #269 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૫૯ આરોપી દીધા છે. તેમ ઈશર બારોટ માટે પણ થયું છે. ઈશરના આખા જીવનને ચમત્કારોમય બનાવી દીધું છે. એકવાર ઈશરદાસને વીંછી કરડે છે અને “વોય વોય” બોલી જવાય છે. દેવલબા કહે “આદમી જેવા આદમી એક વીંછી કરડ્યો તેમાં હરેરી ગયા.” આ વાતને ઘણો વખત વયો જાય છે અને દેવલબાના શબ્દનો બદલો લેવા એક ઠાકરિયો વીંછી લાવી ઈશરદાસ બોઘરામાં રાખે છે અને દેવલબાને કરડે છે, તેથી દેવલબાનું અવસાન થાય છે, પણ ઈશર પછી જામનગર આવે છે અને ત્યાં દેવલબાનો અવતાર થયો હતો તેથી બીજા જન્મમાં દેવલબા ઈશરદાસને મળે છે તેવી વાત વઈ આવે છે. જામનગરમાં ઈશરદાસને પીતાંબર ભટ્ટ મળે છે. ઈશર તેને ગુરુ સમજી અને પ્રભુભક્તિની કવિતા લખે છે. ઈશરનાં બે પુસ્તકો ઘણા પ્રચલિત છે. તેમાં “હરિરાસ અને દેવીયાણ'. | ઈશરદાસ છેલ્લી અવસ્થામાં સંચાણે રહેતા જામ સાહેબ તરફથી ૨૪ ગામ મળેલાં તે ગમો તેના વંશ વારસો ખાતા તેના વંશવારસો ઇશરાણીના બારોટ તરીકે ઓળખાય છે. ઈશરદાસનું અવસાન પણ ચમત્કારથી થયું સં. ૧૯૨૨ના ચૈત્ર સુદ ૯ને બુધવારે ઈશરે ઘોડેસ્વાર થઈ દરિયામાં જતા ૨ ચા. હાલ સચાણા ગામે ઈશર બારોટનો ચોરો છે, જ્યાં હાલ ચાણસમાજ તરફથી ઉત્સવ ઊજવાય છે. બહોળા પ્રમાણમાં ચારણો અને કલાકારો ઉપસ્થિત રહે છે. સંત શિરોમણિ સૂરદાસ બદાયની ઇતિહાસકાર લખે છે કે સરદાસજીના પિતા બાબા રામદાસ લખનૌથી આવી ગોઘાટ વસ્યા, જે આગ્રાથી ૮ માઇલ દૂર સડક ઉપર છે. હિન્દી, સંસ્કૃત, ફારસી અને સંગીત- શાસ્ત્રની વિદ્યા સૂરદાસે પોતાના પિતા બાબા રામદાસ પાસેથી મેળવી હતી. સૂરદાસના છ ભાઈઓ આગ્રાની લડાઈમાં માર્યા ગયા હતા. | ‘ભક્તમાળ’ના મત પ્રમાણે સૂરદાસ સૂરધ્વજ અથવા સારસ્વત બ્રાહ્મણ હતા પણ સૂરદાસજીના દૃષ્ટકટ' નામના પુસ્તકમાં પાના નં. ૧૦૭ શૃંદાવલી નં. ૧૦માં નિજ જાતિનું વર્ણન કરેલ છે અને પોતે બ્રહ્મરાવ અથવા બ્રહ્મભટ્ટ જાતિના હતા. પોતે મહાકવિ ચંદના વંશમાં જન્મેલ તેવું પુરવાર કરેલ છે, છતાં અન્ય વિદ્વાનોએ તેમની જાતિ વિષે ગોટાળો ઊભો કર્યો છે. દા. ત. “શિવસિંહ સરોજ'માં સૂરદાસનો જન્મ સં. ૧૯૪૦ “કવિ કીર્તિકલાનિધિ'માં પણ તેમજ છે. “બ્રહ્મભટ્ટ વંશના ઇતિહાસ'માં સં. ૧૫૪૦ છે. “બ્રહ્મભટ્ટ પતાકા' માસિકમાં તેઓશ્રીનો જન્મ સં. ૧૫૬૨ લખેલ છે, તો વળી ચરિત્ર ચંદ્રિકામાં સં. ૧૬૪૦ છે. બાબુ ભારતેન્દુ હરિચંદ્ર સૂરદાસનો જન્મ ૧૫૪૦ લખે છે. બાબુ રાધાકૃષ્ણદાસે ખેમરાજ કૃષ્ણદાસના છાપખાનામાં સૂરકૃત “સૂરસાગર'નામનો ગ્રંથ પ્રગટ કર્યો. તેમાં સૂરદાસનું જીવનચરિત્ર લખ્યું છે. તેમાં સૂરદાસનો જન્મ સં. ૧૫૪૦ એટલે ઈ.સ. ૧૪૮૪માં થયાનું જણાવેલ છે. તેઓશ્રીનો ગોલોકવાસ સં. ૧૯૨૦માં થયાનું લખ્યું છે, એટલે તેઓશ્રીએ ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવ્યું. તેમાં ૬૭ વર્ષની ઉંમરે “સૂરસૂરાવલી' નામે ગ્રંથ લખ્યો. સૂરદાસનો જન્મ સં. ૧૫૪૦માં થયાનું વ્યાજબી લાગે છે કારણ કે સૂરદાસ, કેશવદાસ, અકબર શાહ અને તાનસેન સમકાલીન હતા. સૂરદાસનો જન્મ દિલ્હી પાસેના સહી ગામે થયો હતો. ગોસાઈ વિઠ્ઠલનાથે સૂરદાસની ગણના અષ્ટછાપમાં કરી છે. સૂરદાસનો ગોલોકવાસ ગોકુલમાં થયો. સાંભળવા પ્રમાણે સૂરદાસે સવા લાખ પદ લખ્યાં છે. સૂરદાસ અંધ હતા (જન્માંધ હતા) આમ સૂરદાસ ત્રણ થયા છે. તેમાં બિલ્વમંગળ અને બીજા મદનમોહન સૂરદાસના કુલ ૨૫ ગ્રંથો છે. નરહરિ રુક્ષ્મણી મંગલ’ અને ‘છપ્પય નીતિ'ના કર્તા કવિ નરહર કે નરહરિનો જન્મ ભાટ (બારોટ) જ્ઞાતિમાં ફતેહપુર-અસનીમાં સં. ૧૫૬૨માં થયો હતો. આ કવિનું અકબરના દરબારમાં ઘણું માન હતું અને તેને અકબરે “મહાપાત્ર'ની પદવી આપી હતી. તેના કહેલા એક જ પદથી અકબરે ભારતવર્ષમાંથી ગોવધ બંધ કરાવ્યો હતો. આ અશની ગામ અકબરે નરહરિને દાનમાં આપેલ. નરહરિ સિરોહિયા ભાટ હતા. અકબર પાસે આ અરસામાં ચાર ભાટકવિઓ હતા. તેમાં નરહરિ, ગંગ, હોલારાય અને કરણ હતા. કવિ નરહરિના પુત્ર હરનાથ પણ ભાટ કવિ હતા. આ હરનાથ માટે કહેવાય છે તે થોડુંઘણું દાન લેતા નહીં. મોટા મહિપતિઓ સિવાય જતા નહિ અને હાથી ઉપર સવારી કરતા. એકવાર હરનાથ આંબેરનરેશ રાજા માનસિંહ પાસે ગયા–દુહો કહ્યો : Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ બલિ બોય કીર્તિલતા, કરણ કરી દ્વિ પાન, સીંચી માન મહિપને જબ દેખી કુમલાત. આથી રાજા માનસિંહે દશ લાખ રૂપિયાની નવાવેશ કરી, પણ ત્યારે કલંગ કવિએ હરનાથનો દુહો કહ્યો. દાન પાય દોનોં બઢે, હિર ને હરનાથ; ઉને બઢાયે તંગડી, ઇને બઢાયે હાથ. આ સાંભળી હરનાથ કવિએ દશ લાખ રૂપિયા કલંગ કવિને આપી દીધા. હરનાથ નામે બે કવિ થયા છે, પણ કવિ આલમમાં સમજણફેર થાય છે. બીજા હરનાથ કવિ ચારણકુળમાં થયા છે. તે થર પરાકર બોધનીપાઈના વતની. આ હરનાથ સં. ૧૬૩૧માં થયા, પણ તે મોરબી પાસે મીઠાવેઢામાં રહેતા તેમણે એક ‘ભૃગી પુરાણ’ ડિંગળી કાવ્યનો ગ્રંથ લખ્યો છે. તેમને ઈડરના રાવ કલ્યાણમલે રૂપિયા ૨૫ હજારનું દાન આપેલ પણ કવિ સાધુ હતા. નરહર નામે પણ બે કિવ થયા. બીજા નરહર જોધપુર પાસે ટોલા ગામના વતની હતા અને તેનો જન્મ ચારણકુળમાં થયો હતો. તેણે ‘અવતારચરિત્ર’ નામે બૃહદ ગ્રંથ લખ્યો છે. તેમ ‘નૃસિંહ અવતાર’ની ટીકા લખનાર પાલનપુરવાળા હમીર દાનજી લખે છે. મીરાંબાઈ જેમ અન્ય લેખક-કવિઓનાં અને મહાનુભાવોનાં જીવન, કવન, જાતિ, જન્મ અને અવસાન વિષે વિભ્રમ અને મતભેદો થયા છે તેમ મીરાં માટે પણ બન્યું છે. મીરાંનો જન્મ સં. ૧૫૭૩માં મેડલિયાના ચોકડી ગામે રાવ રત્નસિંહને ત્યાં થયો. તેના દાદાનું નામ દુદાજી હતું અને જોધપુર વસાવનાર પ્રસિદ્ધ રાવ જોધાજીનાં તે પ્રપૌત્રી હતાં. મીરાંનાં લગ્ન ઉદેપુરના મહારાણા રાણા સંગના કુમાર ભોજરાજ સાથે થયાં હતાં, પણ મીરાં સાંસારિક સંબંધોને તુચ્છ માની કૃષ્ણચંદ્રને પોતાના પતિ માની સદૈવ કૃષ્ણભક્તિમાં લીન રહેતાં. ઘણાનું માનવું છે કે મીરાં કુંભકરણનાં રાણી હતાં અને મીરાંનો જન્મ રસ. ૧૪૭૫માં થયાનું માનતા. આવો જ વિભ્રમ ટોડ સાહેબે પણ કર્યો છે, પણ જોધપુરના પ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી મુનશી દેવીપ્રસાદજીએ મીરાં વિષે વિશેષ શોધ કરી તે બધાને માન્ય છે. ક્ષમા વાળું વર્ણન. શ્રીમતી એની બેસેન્ટના લેખના આધારે લખાયેલ છે, પણ લોકસંસ્કૃતિના વિદ્વાન સર્જક ડૉ. મહેન્દ્ર ભાનાવતે ઐતિહાસિક રહસ્યો ખોલે છે. તેઓએ નિર્ભય ધન્ય ધરા મીરાં' નામનો ગ્રંથ હમણાં પ્રસિદ્ધ કર્યો છે. તેઓ લખે છે કેઃ “મોગલ બાદશાહ અકબર સાથે જોધાબાઈનાં લગ્ન થયેલાં તેવી ઇતિહાસમાં પ્રચલિત કરાયેલી વાતમાં તથ્ય નથી.’ તેમ પોતાની પચ્ચીસમી કૃતિ ‘નિર્ભય મીરાં’માં લખેલ છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તેમજ મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળે રઝળપાટ કરી સતત સાત વર્ષના સંશોધનને અંતે તેમણે ‘નિર્ભય મીરાં’નું સર્જન કર્યું. તેમાં લખેલ છે કે જોધાબાઈ જેવા જ દેખાવનો ચેહરો ધરાવતી અને જોધાબાઈની ઉંમરની જ તેની સહેલી પાનબાઈ સાથે અકબરનાં લગ્ન કરાવ્યાં હતાં અને આ વાતની ખુદ અકબરને પણ ખબર નહોતી. ડૉ. ભાનાવતે જણાવે છે કે હકીકતમાં જોધાબાઈનાં લગ્ન મેડતાના રામ દાદગના પુત્ર રત્નસિંહ સાથે ફડકીમાં થયાં હતાં અને જોધાબાઈનું નામ બદલીને જગતકુંવર રાખવામાં આવ્યું હતું. મીરાંબાઈ આ જગતકુંવરનાં જ પુત્રી હતાં! એક મત પ્રમાણે મીરાંબાઈનું નામ મીરાંબાઈ નહીં પણ મીનાબાઈ હતું કારણ કે રાજસ્થાની ભાષામાં ‘ત’ને બદલે ‘થ’ વપરાય છે અને ‘ન'ને બદલે ‘ર' વપરાય છે. જેમકે થારો (તારો) અને (“ઇણ બાતરો બિચાર કરકે આપરા બિચાર જણાય દો”) એટલે સંભવ છે કે મીરાંનું મૂળ નામ મીનાબાઈ હોય. મીરાંએ હિન્દીમાં અનેક પદો રચ્યાં છે. એટલે હિન્દી સાહિત્યમાં પણ મીરાંનું નામ છે. મીરાં જન્મે ગુજરાતનાં નહોતાં એટલે એમના હિન્દી પદોમાં ગુજરાતી અસર જણાય છે. મીરાંનો દેહાંત સં. ૧૬૨૦માં દ્વારકામાં થયાનું મનાય છે. ગોસ્વામી તુલસીદાસ હિન્દુસ્તાનમાં કોઈ હિન્દુ ભાગ્યે જ એવો હશે જે મહાત્મા તુલસીદાસના નામથી પરિચિત ન હોય. વેદ, ભાગવત અને ગીતા છોડી બીજાં કોઈ હિન્દુ ગ્રંથ ઉપર એટલો સમય લોકોએ વ્યય નહીં કર્યો હોય જેટલો સમય ગોસ્વામી તુલસીદાસની રામાયણ ઉપર કર્યો હોય. તુલસીદાસનો જન્મ રાજાપુર તહસીલ મરુ પરગણું અને જિલ્લો બાંદામાં સં. ૧૫૮૯માં થયો. ‘મિશ્રબંધુ વિનોદ’ નામના ગ્રંથમાં મહાત્માજીનો કવિતાકાલ સં. ૧૬૩૧થી ૧૬૮૦ લખ્યો છે. ‘હિન્દી નવરત્ન' નામના ગ્રંથમાં મહાત્માજીનો જન્મ સં. ૧૫૮૯ લખ્યો છે અને ‘મહાજન મંડળ' નામના ગ્રંથમાં જન્મ Page #271 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૬૧ સં. ૧૬૩૧ સને ૧૫૭૫ લખેલ છે, “કવિતા કૌમુદી'માં સં. ગ્રંથના કર્તા નાભાજીનો જન્મ ક્યાં અને કયા ગામમાં થયો અને ૧૫૮૯ લખેલ છે. ક્યારે થયો તે જાણવામાં આવ્યું નથી. તેમ નાભાજી વિષે કોઈ ગોસ્વામીજીનો જન્મકાલ પ્રસિદ્ધ રામાયણી રસિકરામ ગ્રંથ લખાયો નથી, પણ એટલું જાણવા મળે છે કે નાભાજીનો ગુલાબ દ્વિવેદીના કથન પર આધારિત છે અને તે વિદ્વાનોએ જન્મ અંત્યજ (હરિજન) જ્ઞાતિમાં એક અતિ ગરીબ પરિવારમાં માન્ય કરેલ છે. થયો હતો. (આ હકીકત પણ ચોક્કસ અને આધારભૂત ન કહી શકાય). નાભાજી મહાત્મા તુલસીદાસના સમકાલીન હતા અને રાજાપુર એક સારું ગામ છે. યમુના કિનારે રેલ્વે સ્ટેશન ભક્તમાળ’ તેમણે ૧૬૬૮માં રચી, તેથી તેને ૪૦૦ વર્ષ થયાં. (જી. આઈ. પી.)થી ૧૯ માઇલ ઉપર છે. ત્યાં તુલસીદાસની કુટિર આજ પણ મોજૂદ છે. તે ગોસ્વામીજીના શિષ્ય “કવિચરિત્ર'માં લખ્યું છે કે તેઓ ઉત્તર હિન્દુસ્તાનના ગણપતિજીના આધિપત્યમાં હતી અને ત્યાં અંગ્રેજોએ રહીશ અને જન્માંધ હતા. તેઓની ઉંમર પાંચ વરસની હતી. ત્યારે આખા દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નાભાજીનાં માતમહાત્માજીનાં સ્મારક સ્વરૂપ આરસપહાણની એક તખ્તી મઢી પિતા બાળકનું પોષણ કોઈ રીતે કરી શકે નહોતાં. તેઓ નાભાજીને એક વગડામાં મૂકી ક્યાંક જતાં રહ્યાં. કોઈ માતામહાત્માજીના પિતાનું નામ આત્મારામ દુબે અને માતાનું પિતા પોતાના બાળકને નિઃસહાય છોડી જાય તે સ્થિતિ કેટલી નામ તુલસી હતું. મહાત્માજીનું પહેલું નામ રામબોલા હતું, પણ કરુણ હશે તે કલ્પી શકાય. વૈરાગી થવાથી તુલસીદાસ થયું. તે જાતે સરવરિયા બ્રાહ્મણ હતા, મહાજન મંડળ'માં તેમના પિતાનું નામ આત્મારામ પાંડે લખેલ જ્યારે નાભાજી ઈશ્વરકૃપાથી શુદ્ધિમાં આવી રડવા લાગ્યા ત્યારે બે મુસાફરો ત્યાંથી નીકળ્યા તેમણે અવાજ સાંભળ્યો, મુસાફરો તે તરફ ગયા. આ મુસાફરો વૈષ્ણવ સાધુ પુરુષ હતા. મહાત્માજીનાં લગ્ન દીનબંધુ પાઠકની પુત્રી રત્નાવલી તેમાં એકનું નામ અગ્રદાસ અને બીજાનું નામ કીલ હતું. તે સાધુ સાથે થયાં હતાં. “મહાજન મંડળ'માં તેમનાં પત્નીનું નામ પુરુષે બાળકને ઉપાડી કમંડળમાંથી પાણી પાયું. બાળક શુદ્ધિમાં મમતાદેવી લખ્યું છે. મહાત્માને એક તારક નામે પુત્ર હતો. આવ્યો પછી મઠમાં લાવી પાળીપોષી મોટો કર્યો, જ્યારે તેના કહેવાય છે કે મહાત્માને તેમની પત્ની ઉપર ઘણો પ્રેમ પર પાણી છાટ્યું ત્યારે ચમત્કાર થયો. તેનાં નેત્રો ખુલી ગયાં. હતો. રત્નાવલી પિયર ગયાં મહાત્માજી તેની પાછળ ગયા તેથી પછી આ સાધુએ મઠ પાસે એક ઓરડી બનાવી ત્યાં રત્નાવલીએ કહ્યું “જો આવો ભાવ પરમેશ્વર ઉપર રાખો તો શું રાખ્યા અને ધીરે ધીરે લખતાં વાંચતાં શીખ્યા. પછી પોતાના રક્ષક ખબર કેવું ફળ મળે?” આ સાંભળી મહાત્મા વૈરાગી બની અગ્રદાસની આજ્ઞાથી નાભાજીએ “ભક્તમાળ” અથવા “સંતગયા! ચરિત્ર' નામે ગ્રંથ ગ્વાલિયરની હિન્દી ભાષામાં લખ્યો. આ મહાત્માના દીક્ષાગુરુ નરસિંહદાસ હતા તેમના ગુરુનું સિવાય નાભાજીએ છપ્પા ચાલની બીજી પણ કવિતા લખી છે. નામ જગનાથ પણ લખ્યું છે. મહાત્માના શિષ્ય રઘુવરદાસે ૧, અત્યાર સુધીમાં ઘણા મહાપુરુષોનાં જીવનચરિત્ર જોયાં ૩૩, ૯૬૨ છંદમાં ગોસ્વામીજીનો વિસ્તૃત પરિચય લખ્યો છે, છે તે મહાપુરુષોના જીવન દુઃખમય જ હતાં અને તેનાથી મહાન જેનું નામ “તુલસીચરિત્ર” છે. મહાત્માજીએ કુલ ૨૫ પુસ્તકો વિભૂતિઓ પ્રગટ થઈ છે નાભાજી પણ તે માંહેના જ ગણાય. લખ્યાં છે. રામાયણના પ્રાગટ્યનો સમય સં. ૧૬૩૧. નાભાજીના ગોલોકવાસ વિષે માહિતી મળી નથી. સં. ૧૬૮૦ના શ્રાવણ સુદ ૭ને દિવસે અસી અને ગંગાના સંગમ ઉપર ગોસ્વામીજીએ શરીર છોડ્યું. દુરસાજી આઢા સંવત સોરઠ સો અસી, અસી ગંગ કે તીર, પ્રાતઃ સ્મરણીય ક્ષત્રિય વંશાવવંશ ચિત્તોડના મહારાણા શ્રાવણ સુદિ સપ્તમાં, તુલસી તો શરીર. પ્રતાપસિંહજીની કીર્તિ કાવ્ય (બિરદ છહુતરી)નાં કર્તા કવિ શ્રી દુરસાજી આઢાનો જન્મ સં. ૧૫૯૫ના માઘ સુદિ ૧૪ના રોજ નાભાજી મારવાડના સોજીત ગામ પાસે જેતારણ ગામે ચારણ જ્ઞાતિમાં ભક્તમાળ અથવા સંતચરિત્ર' નામે બૃહદ અને પ્રખ્યાત થયો હતો. Jain Education Intemational cation International Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ધન્ય ધરા થશે. દુરસાજીના પિતા મેહાજી પહેલા મારવાડમાં જોધપુર ગ્રંથના કર્તા મહાકવિ નરહરદાસનો જન્મ થયો. તેમના પિતાનું તાબે આણ ગામમાં રહેતા હતા. આઢા ગામના ચારણો પ્રત્યે નામ લખાજી બારહટ્ટ અને તેના નાનાભાઈ ગિરધરદાસ. કોઈ દોષને કારણે આઈ કરણીજીનો શાપ થયો. આણ આઈના નરહરદાસને કાંઈ સંતાન ન હતું. ગિરધરદાસને પૃથ્વીરાજ, મોસાણનું ગામ હતું. “હવે તમારી પડતી થશે” ત્યારે ચારણોએ આશકર્ણ વગેરે ત્રણ પુત્ર હતા. તેના વંશની આજ રેંદડી, રેલા, અરજ કરી માફી માગી એટલે માતાજીએ અનુગ્રહ કરી વચન સિંગલાસ, ધાનણવા, જાલીવાડા, ગોધિયાણા, ખારી, કરંડિયા આપ્યું કે આઢા ગામ છોડી પૂર્વ અગર પશ્ચિમમાં જશે તે સુખી વગેરે ગામમાં જાગીર છે. - નરહરદાસ સંસ્કૃત, નાગરી અને રાજપૂતાની ભાષાના એટલે મેહાજી આઢા ગામ છોડી જેવારણ ગામે આવ્યા સમર્થ વિદ્વાન હતા, ઉપરાંત તે અનેક ભાષાના જ્ઞાતા હતા. પોતે હતા. આઢાજીએ ત્રણ વાર હિંગળાજ યાત્રા કરી હતી અને પંડિત દ્વિજવર ગિરધરદાસ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. હિંગળાજ માતાની કૃપાથી તેને ત્યાં દુરસાજીનો જન્મ થયો હતો. પોતે પૂરા રાજનીતિજ્ઞ અને અનન્ય વૈષ્ણવ હતા, જેનું દુરસાજી સં. ૧૬૧૫-૧૬માં પુષ્કરરાજ સ્નાન કરવા પ્રમાણ તેમનો ‘અવતારચરિત્ર' ગ્રંથ છે. તેમની ભક્તિભૂષણ ગયા. તે વખતે અકબરના વજીર બહેરામખાનનો અજમેરમાં સૂરદાસ, ગોસ્વામી તુલસીદાસની પ્રથમ પંક્તિમાં નામ ગણના મુકામ હતો, પણ દુરસાજીને સલામ થઈ શકી નહીં, પણ છે. તેની શ્રેણીમાં નરહરદાસનું નામ પણ માનનીય છે. વજીરજી સાંજે ફરવા નીકળ્યા ત્યારે દુરસાજીનો ભેટો થયો. એક જેમ “છંદ ચંદ પદ સૂરકો, ચોપાઈ તુલસીદાસ” દુહો કહ્યો. બહેરામખાન પ્રસન્ન થયા. તેથી દુરસાજીએ ચંદ બારોટના છંદ, સૂરદાસનાં પદ અને તુલસીદાસની અકબરને મળવાની ઇચ્છા પ્રગટ કરી અને પછી ત્રણ મહિના ચોપાઈ વગેરેને ભાષા કાવ્યમાં અજોડ માનવામાં આવે છે તેમ પછી બહેરામખાન દુરસાજીને અકબર પાસે લઈ ગયા અને નરહરની અન્ય કૃતિઓ કમનીય હોવા છતાં છપ્પય અજોડ છે. દુરસાજીએ અકબરનું એક કવિતા કહ્યું. નરહરદાસે ૧૬થી ૧0 ગ્રંથો લખ્યા છે, પણ તેમાં ફક્ત છ એક યુદ્ધમાં દુરસાજી ઘાયલ થયા. તે મહારાવ ગ્રંથોનાં નામ મળે છે. સરતાનજીને મળી આવ્યા અને જાણ્યું તે ચારણ છે પછી સિરોહી નરહરદાસનો સ્વર્ગવાસ સં. ૧૭૭૭માં થયો. લઈ આવ્યા અને પોતાના દશોંદી સ્થાપ્યા. ‘રાજસ્થાની ભાષા અને સાહિત્ય' નામના ગ્રંથમાં એકવાર ભારમલજીના વંશજો પેસુવા ગામે નરહરનો જન્મ વિ.સં. ૧૬૪૮માં થયાનું અને સ્વર્ગવાસ ૧૭૩૩ જગમાલજીનાં વંશજો ઝાખર ગામે વસ્યા એટલે દુરસાજીને સાથે લખેલ છે. લઈ કિશનજી ઉદેપુર આવ્યા. વાસ્તવમાં વિ.સં. ૧૭૩૩માં “અવતારચરિત્ર' લખવાનો મહારાણા પ્રતાપની ‘બિરદ છહુતરી’ લખનાર દુરસાજી આરંભ કર્યો તેમ છપય ઉપરથી સાબિત થાય છે. પધાર્યા છે તેવું સાંભળી મહારાણા અમરસિંહજીએ (પ્રતાપના પુત્ર) દુરસાજીનું સ્વાગત કર્યું. મહારાણાએ પૂછ્યું “તમારે શું રહીમ જોઈએ?” તેથી દુરસાજીએ કહ્યું “મને રાયપુર ગામ આપો.” રહીમનું પૂરું નામ નવાબ અબ્દુલ રહીમખાનખાના અને તેથી રાયપુર ગામ આપ્યું અને કરોડ પસાવની બક્ષિસ કરી. પિતાનું નામ બહેરામખાં હતું. રહીમનો જન્મ સં. ૧૬૧૦માં દુરસાજી ૧૧૩ વરસની વયે ૧૭૦૮માં પાંચોટિયા ગામે થયો હતો. તેઓ અકબરના મુખ્ય સેનાપતિ, મંત્રી અને તેના અવસાન પામ્યા. દરબારનાં નવ રત્નમાંના એક હતા. અકબર તેમને ઘણું માન આપતા. નરહર (બીજા) રહીમ અરબી, ફારસી, સંસ્કૃત અને હિન્દીના સારા રાજસ્થાન મધ્યવર્તી રત્નગર્ભા મરુ ભૂમિના જોધપુર રાજ વિદ્વાન હતા. તેની સભા કાયમ પંડિતોથી ભરી રહેતી. તે ઘણા અંતર્ગત ટેલા નામક ગામમાં ચારણ જ્ઞાતિના ઉચ્ચ બારહટ્ટ દાની, પરોપકારી, સજ્જન અને ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય રોહડિયા શાખામાં વિ.સં. ૧૬૦૦ના અંતમાં “અવતારચરિત્ર' ઉપાસક હતા. કૃષ્ણ માટે તેમની કવિતામાં તેની વિશુદ્ધ મનોહર Jain Education Intemational Page #273 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૬૩ ઝલક દેખાય છે. તેમ કહેવાય છે કે તેણે આખા જીવનમાં કોઈ કર્યા ભોગવવાનાં, પણ રહીમનું કવિચરિત્ર વાંચતાં તેણે કોઈ ઉપર ક્રોધ કર્યો નહોતો. વર્ષમાં એકવાર કોઈ નક્કી દિવસે અકર્મ કર્યું હોય તેમ લાગતું નથી! તો પાછલી જિંદગીનાં કમ પોતાના ઘરની બધી સંપત્તિ દાનમાં આપી દેતા. નડ્યાં? વિધિની ગતિનો કોણ પાર પામે? અકબરના દરબારમાં ગંગ ઘણા પ્રતિભાશાળી કવિ હતા રહીમ અકબરના સેનાપતિ હતા અને યુદ્ધે ચડતા ત્યારે રહીમ તેનો ઘણો આદર કરતા. એકવાર રહીમ યુદ્ધમાં જવા ધરતી કડાકા લેતી. એ જ રહીમ ચિત્રકૂટમાં ભાડભૂંજાને ત્યાં તૈયાર થયા ત્યારે ગંગે એક છપ્પય કહ્યો. કહેવાય છે કે આ દાળિયા ભૂંજતા! છપ્પયથી રહીમ એટલા પ્રભાવિત થયા કે તેણે ૩૬ લાખની હૂંડી રહીમે “રહીમસતસઈ' લખી છે. (હાલ ૨૧૬) દુહા ગંગને અર્પણ કરી. રહીમ દાનવીર અને ઈ મળે છે, બર નાયિકા ભેદ, જેમાં ૯૪ છંદો છે, “રાસ જ્યારે પ્રતાપ અકબર સામે ઝઝૂમી રહ્યા હતા અને પંચાધ્યાય', “સોરઠ શૃંગાર', “મદનાષ્ટક', “દોવાન ફારસી’ અને નાણાંભીડમાં આવી ગયા ત્યારે રહીમે પોતાનાં માતાને યાત્રા “વાક્યાન બાદરીનો અનુવાદ', “ખેત કૌતક જાન કર્મ' અને નિમિત્તે મોકલ્યાં સાથે પુષ્કળ ધન આપ્યું અને રાણાને કહેરાવ્યું ‘નગર શોભા’ નામે પુસ્તકો લખ્યાં છે. રહીમ સારા કવિ પણ “મેં મારી માતાને યાત્રા નિમિત્તે મોકલ્યાં સાથે પુષ્કળ ધન આપ્યું હતા. છે એમને લૂંટી લેશો. હું સીધી રીતે મદદ કરી શકું તેમ નથી.” સરોવર સૂકે ઊડ ગયા, હંસા અવર સમાય; રાણાએ રહીમની માતાને લૂંટવાને બદલે રક્ષણ કર્યું. દીન મીન બિન પંખકે, કહો રહીમ કહાં જાય. તેને દાન આપ્યા વગર જીવવાનું ગમતું નહીં, ધનનો ગંગ ઢગલો કરીને બેસતા. મુટ્ટીઓ ભરી દાન આપતા પણ નજર કવિ ગંગનો જન્મ ઇટાવા જિલ્લાના ઈકનોર ગામમાં નીચી રાખતા. ભાટ (બારોટ) જ્ઞાતિમાં થયો હતો. તેમનું આખું નામ ગંગાધર રહીમ કલ્પતરુ કહેવાતા એટલું જ નહીં તે પારસમણિ હતું પણ કવિતામાં ટૂંકું નામ ગંગ રાખતા. તેઓ અકબરના હતા. તે યાચકોને ગુપ્તદાન આપતા. ભોજનની વાનીઓમાં રૂપિયો દરબારમાં રાજકવિ હતા. તેમનું સ્થાન નવ રત્નમાં હતું. તે કે અશરફી મૂકતા. “અકબરના દરબારમાં પણ ઉલ્લેખ છે. હાજરજવાબી શીઘ્ર કવિ હતા. તે અકબર શાહની અનેક પાદપૂર્તિ રહીમખાનખાના, જિસકે ખાનેમેં ખજાના પૂરી કરતા. એકવાર રહીમે એવો સંકલ્પ કર્યો કે આજના યુદ્ધમાં જે જેમ સૂરદાસનાં પદ, ચંદના છંદ, બિહારીના દુહા, પ્રાપ્તિ થાય તે વાચકોને આપી દઈશ, રહીમનો વિજય થયો. તેણે તુલસીદાસની ચોપાઈ, શામળના છપ્પા, ભોજા ભગતના સોયથી હાથી સુધી બધી ચીજ યાચકોને વહેંચી દીધી. ચાબખા, ધીરાની કાફી અને દયારામની ગરબી વખાણલાયક તેમ એક યાચક રહી ગયો જે રહીમ પાસે ગયો. “હું રહી ગંગના સવૈયા વખાણલાયક છે. ગયો” પણ રહીમ પાસે કાગળ, ખડિયો અને કલમ સિવાય કશું કવિ ગંગનો જન્મ સં. ૧૬૧૦ની આસપાસ માનવામાં નહોતું. “લે, ભાઈ! આ ત્રણ ચીજ છે તે તું લઈ જા!” આવે છે, કેમકે તે રહીમના સમકાલીન હતા. તેને રહીમે એક અકબરના અવસાન પછી સલીમ જહાંગીર નામ ધારણ છપ્પયના બદલામાં ૩૬ લાખની નવાજેશ કરેલ. કરી ગાદીનશીન થયો. તેણે રહીમ પર દેશદ્રોહનો આરોપ મૂકી અકબરની સભામાં ગંગ, નરહરિ, હોલારાય અને કરણ જેલહવાલે કર્યા પણ જેલમાંથી કોઈ કારણસર છૂટકારો થયો તેથી એમ ચાર ભાટ કવિ હતા, ગંગનો સમય સં. ૧૯૬૦ થી ૧૯૭૦ દુઃખી થઈ રહીમ ચિત્રકૂટ ગયા, ત્યાં ભાડભૂંજાને ત્યાં નોકરી માનવામાં આવે છે. સ્વીકારી પણ યાચકો ઘેરી વળતાં, ત્યારે રહીમ કહેતા. કાયમ ગંગ અકબરની આપેલી પાદપૂર્તિ પૂરી કરતા અને “પારો યારી છોડ દો, વે રહીમ અબ નાહિ; અકબર ખુશી થતા પણ એક પાદપૂર્તિ પૂરી કરતા અકબરને ગંગ એ રહીમ દર દર ફિરે, માગે મધુકરી ખાહી.” ઉપર વહેમ ગયો અને હુકમ કર્યો “આજસે ગંગકા પટ્ટ બંધ, માણસનો સમય ફરે ત્યારે શું વાર લાગે છે? કોઈ કહે કઇ . કેદ કરલો.” Jain Education Intemational lain Education International Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દરબારીઓ વચ્ચે પડ્યા, બાદશાહને સમજાવવા ઘણી કોશિશ કરી પણ વ્યર્થ, ગંગ કહે “હવે સમજાવવાનું બંધ કરો, અમારી લેણાદેણી પૂરી થઈ.” ગંગના પુત્ર સુમન ભાટ પણ સારા કવિ હતા. તેમણે એક કવિતા લખી શાહને સંભળાવી શાહ ખુશ થયા અને ગંગને મુક્ત કર્યા. શાહને પણ હવે ગંગનો અહંગમયો લાગ્યો હતો. દાસ મહાકવિ ગેંગને કવિઓના સરદાર માન્યા છે, ગંગનાં ત્રણ પુસ્તકોનાં નામ મળે છે. (૧) ગંગવિનોદ, (૨) ચંદ છંદ બરનન મહિમા, (૩) ખાનખાના કવિત, પોતે કેદ મુક્ત થયા પણ ખીલતા નહોતા. એમાં કોઈ કારણસર ગંગ હાથીના પગ નીચે કચડાઈ ગયા પછી શાહે સુમન ભાટને પણ પટો કરી આપ્યો. ‘ચંદ છંદ બરનન મહિમા' નામના પુસ્તકનાં ૧૬ પાનાં છે. તે ગંગે અકબર શાહને સં. ૧૬૨૭માં સંભળાવેલ. અફસોસની વાત છે કે આ કવિ વિષે કોઈએ ખાસ લખ્યું નથી. કેશવદાસ મહાકવિ કેશવદાસનો જન્મ સનાઢ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં સં. ૧૬૧૨માં થયો હતો. ‘હિન્દી નવરત્ન’ અને ‘કવિતાકૌમુદી’માં સં. ૧૬૦૮ લખેલ છે. તેમના પિતાનું નામ કાશીનાથ હતું. તેમનું જન્મસ્થાન ઓડછા. ઓડછા નરેશ મહારાજા રામસિંહના ભાઈ ઇન્દ્રજિતસિંહ તેનો ઘણો આદર કરતા. તેઓ સંસ્કૃતના પંડિત . હતા. તેમના પિતા કાશીનાથે ‘શીઘ્રબોધ’ નામે જ્યોતિષનો ગ્રંથ લખ્યો છે. તેથી અનુમાન થાય કે તેઓએ કેશવદાસને પણ જ્યોતિષનું જ્ઞાન આપ્યું હોય. ઇન્દ્રજિતસિંહ પાસે એક રાયપ્રબીન નામે નર્તકી હતી. તેનાં રૂપ લાવણ્યનાં વખાણ સાંભળી અકબર શાહે તેડાવી પણ ઇન્દ્રજિતસિંહે મોકલી નહીં તેથી અકબરે રાયપ્રબીનને પરાણે તેડાવી અને ઇદ્રજિતસિંહને એક કરોડનો દંડ ફટકાર્યો પણ કેશવદાસે આગ્રા જઈને બીરબલને મળી એક કરોડનો દંડ માફ કરાવ્યો. કેશવદાસનાં લગ્ન કે પુત્ર-પુત્રી વિષે જાણકારી મળી નથી. રાયપ્રખીન તેમની શિષ્યા હતી. તેના ઉપર ‘કવિપ્રિયા’ ગ્રંથ લખ્યો. કેશવદાસે કુલ સાત ગ્રંથો લખ્યા છે. કવિનું અવસાન સં. ૧૬૭૪માં થયું. ધન્ય ધરા રસખાન કવિ રસખાનને ઘણા સૈયદ પિહાનીવાલા સમજે છે, પણ વાસ્તવમાં આ મહાશય દિલ્હીના પઠાણ છે, એવું ૨૫૨ વૈષ્ણવોની વાર્તામાં લખ્યું છે. મહારાજ વિઠ્ઠલેશજીનો સ્વર્ગવાસ સં. ૧૬૪૩માં થયો. રસખાન સં. ૧૬૪૦ આસપાસ તેમના શિષ્ય થયા. તેથી અનુમાન થાય છે કે તેમનો જન્મકાળ આપણે સં. ૧૬૧૫નો કલ્પી શકીએ અને તેની અવસ્થા ૭૦ વર્ષની માનવાથી સ્વર્ગવાસ ૧૬૮૫માં થયો હોય તો તેમનો જન્મ સં. ૧૬૧૫માં થયાનું કલ્પી શકાય. પોતે બાદશાહ બંશના પઠાણ હતા. ૨૫૨ વૈષ્ણવોની વાર્તામાં લખ્યું છે કે તે પહેલાં એક વણિકના છોકરા ઉપર ઘણા આશક્ત હતા. એકવાર વૈષ્ણવો અંદર અંદર વાત કરતા હતા કે આપણે ઈશ્વરમાં એવું ધ્યાન લગાવવું જોઈએ જેવું રસખાનનું ધ્યાન પેલા વણિકના છોકરામાં લાગ્યું છે. રસખાને કહ્યું જો મને પરમેશ્વરનું રૂપ જોવામાં આવે તો વિશ્વાસ બેસે” આથી વૈષ્ણવોએ શ્રીનાથજીનું ચિત્ર બતાવ્યું. પછીથી રસખાનનું ધ્યાન શ્રીકૃષ્ણમાં લાગ્યું. કવિ રસખાને પ્રેમવાટિકા' ગ્રંથ સં. ૧૬૭૧માં લખ્યો. તેમાં દુહા છે. બીજો ગ્રંથ ‘સુજાન રસખાન' આ બે ગ્રંથ કિશોરલાલજીએ પ્રગટ કર્યા. ‘સુજાન રસખાન”માં ૧૨૧ છંદો છે. ફારસીભાષામાં અનુવાદિત ‘શ્રીમદ્ ભાગવત’ રસખાને વાંચેલું. એક મત પ્રમાણે રસખાનનો જન્મ સં. ૧૬૦૫માં લખાયો છે. ભક્તમાળમાં પણ તેમનું ચરિત્ર મળી આવે છે. બાબુ હિરચંદ્રે ‘ઉત્તર ભક્તમાળ’માં અને પંડિત રાધારમણ ગોસ્વામીએ નવ ભક્તમાળ’માં રસખાનની પ્રશંસા કરી છે. સ્વામી સુંદરદાસજી ‘સુંદર વિલાસ’ જેવા ૪૨ ગ્રંથોની ભેટ આપનાર મહાત્મા સ્વામી સુંદરદાસને કોણ નથી ઓળખતું? તેમનું જીવન-ચરિત્ર શોધખોળથી તૈયાર કરવામાં આવ્યું, છતાં અહીં ટૂંકાવેલ છે. સુંદરદાસનો જન્મ જયપુરની પ્રાચીન રાજધાની દૌસાનગરીમાં બુસર (ઢુસર) ગોત્રના ખંડેલવાલ વણિક જાતિમાં સં. ૧૬૫૩ ચૈત્ર સુદ ૯ના રોજ થયો. તેમના પિતાનું નામ શાહ ચોખા અથવા પરમાનંદ હતુ. માતાનું નામ સતી હતું. તેઓ આંબેરના સોંકિયા ગોત્રના ખંડેલવાલ વણિકનાં પુત્રી હતાં. માધવદાસકૃત ‘સંતસાગર' અને દાદુ સંપ્રદાયની પ્રચલિત વાતોથી Page #275 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જાણવામાં આવે છે કે સં. ૧૯૫૮માં જ્યારે દાદુ દીસા આવ્યા ત્યારે ચોખા શાહુકારે બાળક સુંદરને તેના ચરણોમાં અર્પણ કર્યો ત્યારથી સુંદરદાસ તેના શિષ્ય થયા. પછી દાદુ શિષ્ય જગજીવન સાથે સુંદરદાસજી નારાયણ કસ્બા આવ્યા. સં. ૧૬૬૦માં દાદુજી પરમધામ ગયા. પ્રસિદ્ધ દાદુ શિષ્ય રજબજી વગેરે સાથે વિ.સં. ૧૬૬૪માં કાશી ચાયા ગયા. ત્યાં સંસ્કૃત, હિન્દી, વ્યાકરણ અને કોશ વગેરે તેમજ ષટ્ શાસ્ત્ર પુરાણ વેદાંત વગેરે ૨૦ વર્ષ સુધી ભણતા રહ્યા. સ્વામીજીના રચેલ 'જ્ઞાનસમુદ્ર', 'સવૈયા સર્વદા', ‘ધોગ પ્રદીપિકા' વગેરે વાંચવાથી માલૂમ પડે છે. ‘જ્ઞાનસમુહ’ ગ્રંથની સમાપ્તિ સં. ૧૭૧૦ના વર્ષમાં થયાનું જણાવેલ છે. સુંદર વિલાસ' ગ્રંથમાં ૩૪ અંગ છે. તેમાં ૫૪૭ છંદોની સંખ્યા છે. સ્વામી મહાકવિ હતા. તેણે પિંગળના નિયમ પ્રમાણે જુદા જુદા છંદો અને કવિતા કરી છે. સ્વામીજીનો કવિતાકાલ વિ.સં. ૧૬૬૪થી ૧૭૪૨ ગણી શકાય. સ્વામીનું પરમપદ ગમન સાંગાનેરમાં થયું. વિ.સં. ૧૭૪૬ કારતક વદ ૮ ને બુધવાર સુંદરદાસ (બીજા) સુંદરદાસ ગ્વાલિયરના વતની અને જાતે બ્રાહ્મણ હતા. તેમના જન્મની સંવત મળેલ નથી, પણ “સુંદર શૃંગાર' નામનો નાવિકાભેદનો ગ્રંથ સંવત ૧૬૮૮માં લખ્યો. આ ઉપરાંત ‘સિંહાસન બત્રીસી' નામે પણ ગ્રંથ લખ્યો તે શૃંગારરસના અદ્ભુત કવિ હતા. કવિ સુંદરદાસ શાહજહાના દરબારમાં હતા. તેને 'વિરાય' અને પછી 'મહાકવિરાય'ની ઉપાધિ આપી હતી. તેના સ્વર્ગારોહણ અને સંવત મળેલ નથી. નોંધ :-એક બીજા સુંદરદાસ નામે કવિ થયા, જે અસની જિલ્લાના ફતેહપુરના વતની હતા. જાતે ભાટ (બારોટ) હતા. તેઓ વિ.સં. ૧૯૭૦ સુધી હયાત હતા. તેમણે રસપ્રબોધ ગ્રંથ લખ્યો છે. બિહારીદાસ બિહારીલાલની જાતિ વિષે મતભેદ છે. કોઈ તેને મથુરાના ચોબા કહે છે. કાશીનિવાસી બાબુ રાધાકૃષ્ણદાસજીના મત પ્રમાણે તે સનાઢ્ય બ્રાહ્મણ હતા, પણ ગોસ્વામી રાધાચલજીએ છેલ્લું સંશોધન કરી બિહારીલાલને બ્રહ્મભટ્ટ (બારોટ) સાબિત કરેલ છે. (જુઓ કાનજી ધરમશી સંપાદિત ‘સાહિત્યરત્નાકર’ પાના નં. ૫૩૯). ૨૬૫ આવો ગોટાળો બિહારીલાલ માટે જ થયો છે, એવું નથી. દા.ત. સૂરદાસ ત્રણ, નરહર બે થયા, વૈતાલ બે થયા, હરનાથ બે થયા, બિહારીલાલ બે થયા, બેની કવિ ત્રણ થયા, સુંદરદાસ ત્રણ થયા એટલે આમાં એક બીજાના પ્રસંગો એકબીજામાં જોડાઈ ગયા હોય તેવું બને. બિહારીલાલનો જન્મ સં. ૧૬૬૦માં ગ્વાલિયર પાસેના બસુવા ગોવિંદપુરમાં થયાનું માનવામાં આવે છે. તેનું બાળપણ બુંદેલખંડમાં વીત્યું અને તરુવાવસ્થામાં મથુરામાં સસુરાલમાં વસ્યા. એકવાર કાશ્મીરની કોઈ નર્તકી જયપુરમાં આવી. મહારાજ જયસિંહના દરબારમાં નાચમુજરો કરી સૌને મુગ્ધ કરી દીધા પણ આ નર્તકી સાથે દશ-બાર વર્ષની બાલિકા આવેલ. મહારાજ જયસિંહ આ બાલિકા પર આસક્ત થયા. આ બાલિકાને જયપુરમાં રાખી લ્યે છે, પણ મહારાજ આ બાલિકા પર એટલા મુગ્ધ થયા કે રાજકાજ પણ છોડી દીધાં, પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ. એકવાર કવિ બિહારી જયપુર આવે છે, પણ મહારાજની મુલાકાત થતી નથી અને બિહારીએ બધી વાતો સાંભળી. પોતે એક બગીચામાં બેઠા હતા ત્યાં એક ભમરો ગુંજારવ કરી અને એક અવિકસિત ફૂલની કળી પર બેઠો અને કવિને કલ્પના આવી. દુહો લખ્યો : “નહીં પરાગ નિહ. મધુર મધુ. નિી બકસિત યહીકાલ; અલિ કલીસે ક્યોં બંધો, ક્યો બંધી, પીછું કોણ પીછું કોણ હવાલ.” આ દુહો માલણ સાથે મોકલી મહારાજની પથારીમાં ફૂલ સાથે મૂકી દીધો. મહારાજને મળ્યો અને ચેતી ગયા. દરબાર ભર્યો તેમાં કવિ બિહારીને બોલાવે છે—ખુશી થાય છે. કવિની કદર કરી રાખી લીધા, બિહારી કાયમ એક દુહો લખતા અને મહારાજ એક અશરફી આપતા. આમ ૭૧૯ દુહાનો ‘બિહારી સતસઈ' નામે ગ્રંથ થયો. તેને શૃંગારરસનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવે છે. બિહારીનું અવસાન અનુમાને ૧૭૨૦માં થયાનું મનાય છે. ભૂષણ કવિ આલમ અને સાહિત્યપ્રેમીઓમાં કોઈ ભાગ્યે જ એવાં હશે કે જે ભૂષણના નામથી અજાણ હોય. ભૂષણનો જન્મ કાનકુબ્જ બ્રાહ્મણ જ્ઞાતિમાં કાશ્યપ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ધન્ય ધર, ગોત્રમાં કાનપુર જિલ્લાના તીકવાપુર ગામમાં સં. ૧૯૭૦માં થયો અને સદ્ગુરુની શોધમાં નીકળી પડ્યા. હતો. તેના પિતા રત્નાકર ત્રિપાઠી દેવીઉપાસક હતા. તેના ચાર | ગુજરાતી કવિઓમાં અખા ભગત અને ભોજા ભગત પુત્રો (૧) ચિંતામણિ, (૨) ભૂષણ, (૩) મતિરામ, (૪) નીલકંઠ સ્પષ્ટ વક્તા છે. અખા ભગતે બધા મળીને ૭૫૦ છપ્પા લખ્યા (જટાશંકર). છે. તેણે લખેલા ગ્રંથમાં “અક્ષયગીતા', “અખેગીતા', “પંચીકરણ', નવાઈની વાત એ છે કે આ ચારેય કવિઓ હતા. “બ્રહ્મલીલા', “અનુભવબિન્દુ', ‘ચિત્તવિચાર સંવાદ', “ગુરુશિષ્યચિંતામણિ અને મતિરામની તો સારા કવિઓમાં ગણના છે. સંવાદ', “કેવલ્યગીતા” અને “સંતપ્રિયા’ છે. તેમનો એક ગ્રંથ “અમરેશ વિલાસ” પ્રગટ થયો છે. ભૂષણનાં છ અખાનો સ્વર્ગવાસ સં. ૧૭૩૧માં થયાનું મનાય છે. તે ગ્રંથોનાં નામ મળે છે. ભૂષણનું આખું નામ વ્રજભૂષણ હતું. ધાર્મિક પાખંડો વિરુદ્ધ હતા. તેણે લખ્યું છે. ભૂષણ પ્રતિભાસંપન્ન, વીર અને નીડર કવિ હતા. તેમની ગુરુ કીધા મેં ગોકલનાથ, ઘરડા બળદને ઘાલી નાથ, કવિતા વીરરસ સભર છે અને પોતે હિન્દુ જાતિની ઉન્નતિના મન મનાવી સગુરુ થયો, પણ વિચાર ન ગુરુનો રહ્યો. અભિલાષી હતા, તે ઔરંગઝેબ જેવા બાદશાહને પણ સાચાં વેણ એક મુરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ, કહેતાં થડકાયા નહોતા. પાણી દેખી કરે સનાન, તુલસી દેખે તોડે પાન. ભૂષણ સતારામાં શિવાજી મહારાજને પહેલવહેલા મળ્યા હતા અને પછી પન્ના નરેશે પાલખી પોતાના ખભે ઉપાડેલ! પ્રેમાનંદ જ્યારે પહેલવહેલ ભૂષણ શિવાજી મહારાજને મળ્યા પ્રેમાનંદનો જન્મ વડોદરા મુકામે ચોવીસા બ્રાહ્મણ ત્યારે ઓળખી શક્યા નહીં. ભૂષણે એક છંદ ૧૮ વાર (નાન્દોદા-ઉપાધ્યાય, જ્ઞાતિમાં કૃષ્ણરામ જયદેવને ત્યાં સં. સંભળાવ્યો તેથી મહારાજે ભૂષણને ૧૮ મુદ્રા અને ૧૮ ગામ ૧૯૯૨-૯૫માં થયાનું મનાય છે. કવિની બાલ્યાવસ્થામાં તેના આપ્યાં. ભૂષણનું અવસાન સં. ૧૭૭૨માં થયું. ‘શિવરાજ પિતાનું અવસાન થયું અને માતાએ પણ વિદાય લીધી. કવિ ભૂષણ” ગ્રંથ સં. ૧૭૩૦માં લખ્યો. પોતાના મોસાળ નંદુબાર ઊછરીને મોટા થયા. ૧૬-૧૭ વરસ સુધી તો તેઓ નાદાન હતા પણ વિશ્વામિત્રી નદીકાંઠે કામનાથની અખો જગ્યામાં વિદ્વાન સંન્યાસી રામચરણદાસ હરિહરનો મેળાપ થયો અખા ભગતનો જન્મ શ્રીમાળી સોની જ્ઞાતિમાં ઈ.સ. અને આ સંતના સહવાસથી તેમનામાં કાવ્યશક્તિ સૂરી. પછી ૧૬૧૭ વિ.સં. ૧૬૭૩માં જેતલપુર ગામમાં થયો હતો. તેમના તેઓ સંસ્કૃત અને હિન્દી ભાષા પણ તેમની પાસેથી શીખ્યા. પિતા અખાની પંદર વર્ષની ઉંમરે અમદાવાદ આવ્યા અને પહેલાં તો તેમણે હિન્દી ભાષામાં કવિતા રચી અને ગુરુને ખાડિયામાં દેસાઈની પોળમાં રહેતા. અખાનાં બહેન નાની સંભળાવી. ગુરુ નારાજ થયા અને કહ્યું “તું ઉંબર મૂકીને ડુંગરો ઉંમરમાં ગુજરી ગયાં ત્યારથી જ અખાનું મન ખાટું થઈ ગયું પૂજે છે. તારા જ દેશની અને જન્મની ભાષા ગુજરાતી તે ઘર અને વૈરાગ્ય તરફ વળ્યા. ઉબર જેટલી નજદીક હોવા છતાં દૂરથી રળિયામણી લાગતી અખાને કવિતા લખવાનું એટલે સૂઝયું કે તેણે એક હિન્દીમાં કવિતા લખે છે?” બાઈને બહેન કરી હતી અને આ બહેને રૂા. ૩૦૦ અખા પાસે પછીથી કવિ ગુજરાતીમાં કવિતા લખવા માંડ્યા અને મૂકેલ, પણ કોઈની ભંભેરણીથી આ બાઈનો વિશ્વાસ અખા પ્રતિજ્ઞા કરી “હવે ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવું તો જ પાઘડી ઉપરથી ઊઠી ગયો. તેણે અખા પાસે કંઠી કરાવી. અને ૧૦૦ પહેરીશ!” રૂા. પોતે ભેળવી કંઠી કરી આપી, પણ બાઈને વિશ્વાસ ન બેઠો કવિનું પહેલું કાવ્ય “લક્ષ્મણહરણ” સં. ૧૭૨૦માં કે તેથી કંઠી તોડાવી ખાતરી કરી આ વાતની અખાને જાણ થઈ ૧૭૨૭માં પોતાના મિત્ર માધવદાસ શેઠની પ્રેરણાથી લખ્યું. પછી તેથી તેની રહી સહી મમતા પણ છૂટી ગઈ. મનુષ્ય શૃંગાખ્યાન' અને “ઓખાહરણ” પછી “સુદામાચરિત્ર' અખાને વૈરાગ્ય આવવાનું બીજું પણ કારણ છે. તેઓ “અભિમન્યુ વ્યાખ્યાન' (સં. ૧૭૨૭) “મહાલસા વ્યાખ્યાન' (સં. ટંકશાળમાં નોકરી કરતા પણ કોઈની ઉશ્કેરણીથી નવાબને શંકા ૧૭૨૮) રૂક્ષ્મણીહરણ', “સુરેખાહરણ', ‘નળાખ્યાન' (સં. ગઈ કે અખો સિક્કામાં ભેળસેળ કરે છે ને તેમાં નિર્દોષ ઠર્યા ૧૭૪૨) “રણયજ્ઞ', (સં. ૧૭૪૬) અને છેલ્લી કૃતિ Jain Education Intemational For Private & Personal use only Page #277 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દo દશમસ્કંધસુંદરે”. કવિને બાવન શિષ્યો હતા. તેમાં બાર તો શરૂ કરેલ વજ ભાષા પાઠશાળાના પ્રાધ્યાપક શ્રી શિષ્યા હતી. પ્રાણજીવનદાસજીએ સં. ૧૯૫૧માં ટીકા સાથે પ્રગટ કરી. તે કવિનાં લખેલા પધરિ વ્યાખ્યાનો જોઈએ તો ‘દ્રોપદી તેમણે જેને પ્રણાલિકા પ્રમાણે રચેલ છે અને જૈન ધર્મ પરત્વે હરણ', “હરિશ્ચંદ્ર વ્યાખ્યાન', “અષ્ટાવક્ર વ્યાખ્યાન', “હારમાળા', વફાદારી પ્રગટ કરેલ છે. ‘દેવીચરિત્ર', દાણલીલા', “પ્રહલાદ આખ્યાન', “વામનચરિત્ર', ત્યાર પછી પ્રખ્યાત કવિ ગોવિંદ ગિલાભાઈએ નરસિંહ મહેતાનાં પિતાનું શ્રાદ્ધ', “શામળશાના વિવાહ', “હૂંડી', ભાવનગરના પ્રખ્યાત પુસ્તકવિક્રેતા વહોરા અબ્દુલહુસેન સુધન્વા આખ્યાન', “ચંદ્રહાસ આખ્યાન', “રામાયણ', “સંપૂર્ણ આદમજી તરફથી સં. ૧૯૭૧માં ટીકા સાથે છપાવી પ્રગટ કરી. ભાગવત', “મહાભારત', “અશ્વમેધ', “ભ્રમરપચ્ચીસી' અને તે પછી લીંબડીના કવિ શ્રી શંકરદાનજીએ ‘કિશન બાવની' ‘દ્રૌપદીસ્વયંવર'. ગુજરાતી ટીકામાં સં. ૧૯૯૨માં લખી અને લીંબડીના મહારાણા કવિ માણભટ્ટ હતા એટલે કે માણ વગાડી આખ્યાન દોલતસિંહને પ્રગટ કરવા વિનંતી કરી એટલે મહારાણાએ કરતા. હિન્દીમાં ટીકા લખવાનું સૂચન કર્યું. તેથી શંકરદાનજીએ સં. ૧૯૯૭માં હિન્દીમાં ટીકા લખી પ્રસિદ્ધ કરી. હાલ વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભા અને દાંડિયા બજારમાં પ્રેમાનંદ હોલ પણ છે. કવિનું અવસાન સં. ૧૭૯૨માં પછી લઘા સ્વામીજીનાં સ્મારક ગ્રંથમાળાનાં ૩૯ પુસ્તકો થયાનું મનાય છે. કવિનાં માતાનું નામ અને પત્નીનું નામ મળ્યાં પ્રગટ થયા હતા. શરદાનજીએ સ્વામીજીને વિનંતી કરેલ તેથી નથી. તેમણે ગુજરાતીમાં ટીકા લખવા કહ્યું અને શંકરદાનજીએ સં. ૧૯૯૨માં લખેલ ગુજરાતી ટીકાવાળી “કિશન બાવની' રજૂ કરી રત્નેશ્વર તે ૪૦મા મણકા તરીકે પ્રગટ કરી (સં. ૨૦૦૬માં). કવિ રત્નેશ્વર ખેડાના ભાવસાર કવિ રત્નાથી જુદા છે. | કિશન બારોટ હતા એવું પ્રમાણ કવિ ગોવિંદભાઈ પાસેથી રત્નેશ્વરનો જન્મ આશરે સં. ૧૭૧૦માં થયાનું અનુમાન છે. મળે છે અને તેઓ વહીવંચા હતા. એ તેના ચોપડામાં તેમના પિતાનું નામ મેઘજી અને માતાનું નામ સૂરજ હતું. તેઓ ગોવિંદભાઈ ગિલ્લાભાઈના બાપ દાદાના નામ પણ મળે છે, પણ જાતે મેવાડા અને ડભોઈના વતની હતા. તે કવિ પ્રેમાનંદના ખંભાત બાજુના કોઈ રાજપૂત ઠાકોરની વંશાવળી બતાવી હતી. શિષ્ય હતા. તેણે કાશી જઈ સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તે તેવી પણ માહિતી મળે છે. તેમના અવસાન અંગે કે કુટુંબ અંગે પછી તેઓ વડોદરા સં. ૧૭૩૫માં આવ્યા. સં. ૧૭૩૯માં માહિતી મળી નથી. ‘દશમસ્કંધ'નો અનુવાદ કર્યો. તેમનાં કાવ્યો ‘શિશુપાલવધ’, ‘ભગવત ગીતા’નું ભાષાંતર, “રાધાકૃષ્ણના મહિના' જેમિનીકૃત દાદા મેકરણ કામડી અશ્વમેધનું ભાષાંતર', “ગંગાલહરીનું ભાષાંતર' અને તેનો કચ્છના ઇતિહાસમાં સંત, ભક્ત અને કવિ તરીકે મેકરણ સ્વતંત્ર જ્ઞાન વૈરાગ્યનો ગ્રંથ “આત્મવિચાર ચંદ્રોદય’ છે. કવિત, દાદાની જોડી જડે તેમ નથી. તેણે માત્ર તંબૂર, મંજીરાંથી મનહર, સવૈયા, દુમિલા વગેરે સંસ્કૃત વૃત્તોને તેમણે કાવ્યમાં ભગવાનને રીઝવી સંતોષ માન્યો નથી. તેમનું ધ્યેય માનવસેવાનું ઉપયોગ કર્યો. તેના સ્વર્ગારોહણની સાલ મળી નથી. કિશન મેકરણ દાદાનો જન્મ આ. સં. ૧૭૨૫માં વિક્રમની કિશન બાવની'ના કર્તા કિશનનો જન્મ મધ્ય-ગુજરાત અઢારમી સદીની પહેલી પચ્ચીસીના અંતમાં કચ્છના નાની બોરસદના છોટાલાલ બ્રહ્મભટ્ટ (બારોટ)ને ત્યાં આશરે સં. ખોભડી ગામે ભટ્ટી હરધોળજીને ત્યાં થયો. તેમનું નામ મેકોજી ૧૭૨૦-૩૦ના અરસામાં થયો. કિશને સંઘરાજજી પાસે રહી રાખવામાં આવ્યું હતું. માતાનું નામ પાબાંબા હતું. હિન્દી કાવ્ય સાહિત્યનો અભ્યાસ કર્યો હતો અને કાળાંતરે તેમણે હરધોળજીએ મકાનનાં ચણતરનું કામ શરૂ કર્યું. પાયો ‘કિશન બાવની' લખી (વિ.સં. ૧૭૬૦માં) તેમનાં ૬૨ કવિતામાં ખોદતાં જમીનમાં એક કુંડી નજરે પડી તેમાં પતર, પાવડી, તુંબડી, ગાગરમાં વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન જેવા સાગરનો સમાવેશ ખલકો, ટોપી, ચાખડી અને ચૂંદડી જોયાં. હરધોળજીએ આ ચીજો કર્યો, ‘કિશન બાવની' કચ્છ (ભુજ) મહારાવ શ્રી લખપતજીએ કોઈ યોગીની હશે તેમ માની એક ગોખલામાં મૂકી દીધી. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સાંજે જ્યારે મેકોજ વાછડા ચારી ઘેર આવ્યા અને તેની નજર આ વસ્તુઓ પર પડી ત્યારથી તેના શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ, કોઈ જૂના સંસ્કાર અને વૈરાગ્યની ભાવના તેના અંતરમાં પ્રગટી. તેણે તે વસ્તુને ઉઠાવી લીધી અને કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા તે વખતે મઠની ગાદીએ ગાંગા રાજા હતા. મેકાજીએ તેમની પાસે દીક્ષાની યાચના કરી. હરધોળજી અને પાબાંા ત્યાં આવ્યા મેકોજીને સમજાવ્યા પણ મેકોજી અચળ રહ્યા તેથી તેને દીક્ષા લેવાની અનુમતિ આપી. કચ્છમાં એક દંતકથા પ્રચલિત છે કે રામચંદ્રજી રાવણને મારી હિંગળાજની યાત્રાએ લક્ષ્મણજી સાથે ગયા હતા અને ત્યાંથી પાછા વળતાં પોતાનો કાપડીને વેશ જયરાજ કાપડીને અર્પણ કરીને કાપડી વંશની સ્થાપના કરી અને લક્ષ્મણજીએ પોતાનો વેશ જમીનમાં ભંડારી દીધો. હરધોળજીનાં મકાનમાંથી જે વસ્તુઓ નીકળી તે હતી તેમ લોકોનું માનવું છે. આ અરસામાં મંદિરની બે ઘોડીઓ ચોરાઈ ગઈ, દાદા મેકરણ ગોતવા ગયા, ઘોડીઓ કંથરકોટના કોળીઓ લઈ ગયા હતા. દાદાએ ઘોડીઓ મઠ મોકલી દીધી પણ પોતે ગિરનાર ભણી ઊપડી ગયા. દાદાએ ગિરનાર ઉપર ઘણું તપ કર્યું. દાદાની ભક્તિ જોઈ દત્તાત્રેયની જગ્યા ઉપરથી એક કાવડ મળી અને કાવડથી સંસારની સેવા કરવાનો આદેશ મળ્યો અને દાદા કાવડ ઉપાડી ગિરનાર ઉપરથી ઊતર્યા. દાદા કાવડને કામધેનું કહેતા અને ભિક્ષા માગી અપંગ અભ્યાગતની સેવા કરતા. પછી દાદા બીલખા આવ્યા. પહેલી ધૂણી દાદાએ બિલખામાં કરી, બીજી ધૂણી જંગીમાં જગાવી, દાદાએ ત્રીજી ધૂણી લોડાઈમાં જગાવી. દાદાના જીવનમાં અનેક નાનામોટા પ્રસંગો બન્યા છે અને નોંધવા જેવા છે પણ આળસંકોચથી ટૂંકાવવા પડ્યા છે. દાદાએ લોડાઈમાં એક પ્રજાપતિ પાસેથી લાલિયો ગધેડો માગ્યો અને દાદા પાસે એક મોતિયો કૂતરો હતો. કચ્છ અને સિંધની મધ્યમાં લોડાઈના રસ્તા વચ્ચે ૧૪ ગાઉનો રણનો રસ્તો હતો. દાદા લાલિયા ઉપર છાલક મૂકી અંદર પાણીના ગોળા રાખતા અને સાથે એક કળશિયો પણ રાખતા અને આ રણ રસ્તે મોકલતા મોતિયો કૂતરો આગળ ચાલનો કોઈ મુસાફર જુએ એટલે મોતિયો લાલિયાને ત્યાં લઈ જતો, માણસ ન કરી શકે તેવી સેવા આ પશુ કરતાં, ધન્ય ધરા દાદા લાલિયા, મોતિયાને ભૂજ પણ મોકલતા કારણ કે મહારાઓશ્રી દેશળજી પહેલા દાદાના સેવક હતા દાદા મોતિયાને ગળે ચિઠ્ઠી બાંધી ભૂજ મોકલે રાઓશ્રી ચિઠ્ઠી વાંચી દાદાએ જે મંગાવ્યું હોય તે લાલિયાની પીઠ ઉપર લાદી દે. ચોથી ધૂણી દાદાએ કંગમાં તાપણને દાદાએ વિચાર કર્યો. વિ.સં. ૧૭૮૬ આસો વદ ૧૪ને શનિવારનો દિવસ કચ્છના ઇતિહાસમાં અભૂતપૂર્વ બની ગયો. તે દિવસે દાદાએ સમાધિ લેવાનું નક્કી કર્યું. દાદા સમાધિ લેવાના હતા અને દશ જણ દાદાનો સાથે કરવાના હતા. દેહનું બલિદાન દેવા તૈયાર થયા હતા. તેમની સાથે સમાધિમાં બેસનાર હતા માતાજી સીરબાઈ, મયાગરજી, ભુજના સારસ્વત પ્રેમજી, ગણપત, પંગનાં જાગીરદાર ખેંગારજીનાં માતુશ્રી પ્રેમાળા, રાપરતારાનાં સુંદરદાસ, લોડાઈના કાંથડ સુતાર અને આહિર વિધો, લેરિયાના જાડા ખીમરાજી, ખૈયાના ઠાકોર મોકાજી તથા નાગરપુરના કડિયા મિસ્ત્રી કાનજી. બધી તૈયારી થઈ ગઈ દાદાએ હાથ ઊંચા કરી આશીર્વાદ આપ્યા. લોકોનાં હૈયાં વલોવાઈ ગયાં આંખો આંસુ વહાવી રહી. દાદાના પટ્ટ શિષ્ય અરજણ રાજા પગમાં ઝૂકી પડ્યા. દાદાએ આશીર્વાદ આપી પોતાનાં વસ્ત્રો પોતાના માથે પહેરાવી દીધા અને ખભે કાવડ મૂકી લોકોને ગુરુ ગણવાની આજ્ઞા આપી. જ્યારે દાદાએ ધંગમાં દશ જણા સાથે સમાધિ લીધી ત્યારે આડસરમાં મોમાય રાજાએ સાત જણ સાથે સમાધિ લીધી. લોડાઈમાં ગરવો હિરજન હતો. તેનું બીજે દિવસ મૃત્યુ થયું, વાગડના વિજ્યાસરના વાઘો તેલે પણ સમાધિ લીધી. લોક્વાયકા છે કે કોઈ દાદાની સમાધિએ જઈ નામનો ઉચ્ચાર કરે તો સામો જવાબ મળતો. કચ્છ-ભૂજનાં રાજકિવ નાગાજણને ખબર પડી ને ધંગ ગયા અને અંજાર તાલુકાના ખોખરા ગામે ગયા ત્યાં નાગાજણ અને સાણ બોરિયે સમાધિ લીધી, ગજબ છે ને દાદાની સેવા અને લોકચાહના! મહાત્મા મૂળદાસજી અલખના આરાધક અને “મૂળદાસની વાણી'ના કર્તા માત્મા સંત કવિ મૂળદાસનો જન્મ જૂનાગઢ સંસ્થાના નાઘેર પંથકના ઉના પાસેના આમોદરા ગામે સોરઠિયા લુહાર કૃષ્ણાજીને ત્યાં વિ.સં. ૧૭૩૧ના કારતક સુદ ૧૧ને સોમવારે થયો હતો. Page #279 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ તેમના માતાનું નામ ગંગાબાઈ હતું. તેમની ૧૬ વર્ષની ઉંમરે બાઈ સાથે લગ્ન થયાં. આજે કોઈ ભજનિક કે ભજનાનંદી એવા નહીં હોય જે મૂળદાસજીની વાણીથી અજાણ હોય. ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિ, ૨૭ આત્મબોધ, ૨૧ મનને અમૂલ્ય ઉપદેશ, ૧૨ આત્મજ્ઞાન ગોષ્ટિ, ૪ પરબ્રહ્મ પદ લક્ષ્ય, ૩ ગોપીઓની કૃષ્ણ ભક્તિ,ઉપરાંત ચૂંદડી વિ, રામનું પુનરાગમન, ભક્ત મહાત્મ, અદ્વૈત પ્રકાશ અને આત્મબોધની સાખીઓ આ ઉપરાંત અપ્રસિદ્ધ ભગવદ્ ગીતા અને ભાગવદ્ ઇત્યાદિ આમાં રામગ્રી પ્રભાતી, આરતી, ભજન આરાધ, ચૂંદડી, બારમાસા, છપ્પય, ચોપાઈ, ગરબી, ધોષ અને સાખીઓ. પોતાના લુાર કામના ધંધા માટે સૂકા લાકડાના કોલસા પાડવા ગિરના જંગલમાં ગયા. ત્યાં એક સૂકા લાકડામાં કોલસા પાડવા સળગાવ્યું, લાકડાની પોલમાં કીડીઓની રાફડી. તેમાંથી અસંખ્ય કીડીઓ ઊભરાણી. મૂળદાસે આ દૃશ્ય જોયું. તેના હૃદયને કારમી ચોટ લાગી. લાકડું બુઝાવી નાખ્યું, પણ તેના મનમાં ઘેરી અસર થઈ, વૈરાગ્ય પ્રગટ્યો, હવે આ પાપનો ધંધો શા માટે કરવો તેના અંતરઆત્મામાં પ્રકાશ પડ્યો, સંસાર અસાર જાણ્યો. ત્યાંથી ધન, દારા, પશુ પુત્રાદિ સર્વનો ત્યાગ ર્યો. ઘરબાર છોડી હાલી નીકળ્યા. તેઓ ઘણા રખડ્યા પછી અનુભવ મેળવતા કાઠિયાવાડના વાળાક પ્રદેશમાં જોલાપુર ગામે આવી સ્થિર થયા. ત્યાંથી ગિરનારમાં આવી ઘણો વખત તપ કર્યું. ગિરનારથી નીકળી ગોંડલ આવ્યા. મહાત્મા લોલંગરી ખાખી મોટા સિદ્ધ હતા. તેમનું નામ જીવણદાસજી રામાનુજ ગોદડ હતું. તે દેવ મોરારી હારાના હતા. મૂળદાસ આ પુરુષના શરણે ગયા પછી તેમનાં પત્ની વેલબાઈ ત્યાં મળ્યાં અને ગુરુ દીક્ષા લઈ અતિવિઓની સેવા કરવા લાગ્યા. ગોંડલ ઘણો વખત રહ્યા પછી વિ.સં. ૧૭૮માં અમરેલી આવ્યા પછી તો મહાત્માજીના જીવનમાં ઘણા પરચા અને ચમત્કારો છે. એક વિધવા ભૂલ ખાઈ પાપમાં પડી અને આત્મહત્યા કરવા તૈયાર થઈ પણ મહાત્માજીએ તેને બચાવી કલક પોતાના શિરે વહોરી લીધું, તેને એક અબળાને બચાવવા બદનામ થવું પડ્યું, લોકોએ મહાત્મા તરફ ઘણો કાદવ ઉછાળ્યો પણ મહાત્મા વિચલિત થયા નહીં પણ લોકોને સાચી વાતની જાણ થઈ ત્યારે ઘણો પરનાવો. ધો. આ પ્રસંગને લાઠીના ઠાકોર સૂરસિંહ ગોહિલે પોતાના ૨૦૯ કાવ્યમાં અમર બનાવ્યો. એક સિનેમા પણ ઊતરી–(સંસાર લીલા). મહાત્મા મૂળદાસે ઈ.સ. ૧૭૭માં તેની પ્રસિદ્ધ જગ્યા અમરેલીમાં સમાધિ લીધી શામળ ભર કવિ શામળ ભદ્રનો જન્મ અમદાવાદના વેગણપુર (ગોમતીપુર)માં વીરેશ્વર નામના ગોડ માળવી સામવેદી બ્રાહ્મણને ત્યાં સં. ૧૭૪૦માં થયો. તેમના માતાનું નામ આનંદબાઈ અને ગુરુનું નામ નાના ભદ. કવિને બે પુત્રો હતાં. તેમાં પરષોત્તમ ભણ્યો-ગણ્યો અને લાયક હતો, શામળ ભટ્ટે વ્રજભાષા અને સંસ્કૃતનો સારો અભ્યાસ કર્યો હતો અને તેનામાં કવિતાનાં બીજ રોપાયાં પોતાના પુરોગામી કવિઓ જેવા કે જૈન તિઓ, ચારણો, બારોટો, હિન્દીના લેખકો અને વસ્તી વચ્છરાજ વગેરે લખાણો લઈ લોકિ વિષયો પસંદ કરી વાર્તાઓ લખવાની શરૂ કરી, ગુજરાતીમાં ત્યાં સુધી ધાર્મિક વાર્તાઓ લખાતી. દોહરા, છપ્પય, ચોપાઈ વગેરે મૂળ સંસ્કૃત નહીં પ્રથમ વ્રજભાષામાં બોલાતાં તેને શામળે ગુજરાતીમાં ઉતાર્યા. શામળની કીર્તિ સાંભળી માતર પરગણામાં સીહુજ સુંઝા ગામના વાસણાવંશના લેઉવા પાટીદાર રખીદાસે પોતાને ત્યાં તેડાવી લીધા. તેઓ ધનાઢય હતા, ત્યાં શામ સિંહાસન બત્રીસી' લખી. “રખિયલ રુડો રાજવી, ભોજ સરીખો ભૂપ.” અને રખિયલના પુત્ર ઝવેરભાઈને રીઝવવા ‘ચૂડા બહોતેરી કરી. ગુજરાતીમાં કલ્પિત લોકકથા લખવાની શામળથી જ શરૂઆત થાય છે. તેના છપ્પા શામળ ખાસ' આમ વહેવારુ ભાષાને સમૃદ્ધ કરવામાં શામળના છપ્પાએ અગત્યનો ભાગ ભજવ્યો. તેને મહાકવિનું પદ અપાય કે ન અપાયત, કે લોકપ્રિય લોકકવિ હતા. ભટ્ટે પોતાની કવિતામાં સદ્ગુણ, દુર્ગુણ, દાતારી, કૃપણતા, મર્દાનગી, કર્તવ્ય, મોત, જગતની અસારતા, ડહાપણ, આનંદ, પ્રમોદ, હાસ્ય, વિનોદ, સમસ્યા અને પ્રેમ જેવા વિષયોને પ્રાધાન્ય આપ્યું છે. શામળના સાલ સં. ૧૭૪૦થી ૧૮૧૦ નક્કી કરેલ છે. શામળનાં લખેલા ગ્રંથમાં સિંહાસન બત્રીસી’, બરાસ Page #280 -------------------------------------------------------------------------- ________________ ર૭૦. ધન્ય ધરા તૂરી’, ‘પદ્માવતી’, ‘શનિશ્વરાખ્યાન', “બોડાપણાનું વ્યાખ્યાન', જૈન સાધુ અને કનકકુશળના શિષ્ય હતા. ‘ઉવકર્મ સંવાદ', “અંગદ વિષ્ટિ', “મંદોદરી સંવાદ', તપાગચ્છના પૂજને પાટે બેસાડવામાં તકરાર થવાથી શિવપુરાણ', “રેવાખંડ', “શામળ રત્નમાળા' અને “રણછોડજીના જૂનાગઢના નવાબ શેરખાને કનકકુશળને પૂજની પદવી આપી પચ્ચીસ શ્લોક મળી ૧૫-૧૬ પુસ્તકો લખ્યાં છે. પાટે બેસાડ્યા. તેથી તેમનો પક્ષ વધ્યો. તેમને ઘણા શિષ્ય હતા. તેમનું અવસાન સં. ૧૮૧૦ પછી થયું હશે તેમ મનાય. તેમાં કુંવરકુશળ સંસ્કૃત શીખી એટલે કાવ્યનાં લક્ષણગ્રંથોમાં પ્રવીણ થઈ હિન્દી ભાષામાં કવિતા કરતા. તે સમયમાં કચ્છનાં કનકશળ રાવ લખપતજીને કવિતાથી પ્રસન્ન કર્યા અને લખપતજીએ કચ્છ-ભૂજ વ્રજભાષાના પ્રથમાચાર્ય જૈન યતિ કંવરકુશળને ભટ્ટાર્કની પદવી આપી અને ભૂજથી પાંચ ગાઉ દૂર કનકકુશળજી હતા. જ્યારે રાઓ લખપતજીએ આ કાવ્યકળા રેહા નામનું ગામ આપ્યું. શીખવનાર પાઠશાળાની સ્થાપના અઢારમી સદીના મધ્યમાં કરી કુંવરકુશળ પણ “ગુરુ કરતા સવાયા’ની કહેવત સાર્થક ત્યારે મારવાડ જોધપુર તરફથી તપાગચ્છના યતિ કાવ્ય કોહિનૂર કરી. તેઓ કાવ્યકળામાં ઘણા કુશળ હતા. તેમણે પણ કવિકનકકુશળજીને લાવી વ્રજભાષાના પ્રથમાચાર્ય તરીકે ભટ્ટાર્કની ઘડતરમાં ઘણો ફાળો આપ્યો. પદવી આપી. ઘણા માનથી સ્થાપિત કર્યા. કુંવરકુશળનાં ‘લખપતિ જશસિંધુના બીજા તરંગમાં ભૂજ આ કવિઓ ઘડવાની પાઠશાળાના પ્રથમાચાર્ય કોઈ શહેરનું વર્ણન છે, કુંવરકુશળના આઠ ગ્રંથો છે. તેમાં એક ચારણ કે બારોટ નહોતા પણ એક જૈન વતિ હતા, આમેય ‘રામલીલા' પણ છે અને તેથી સાબિત થાય છે તેઓ સંગીતકવિતાસાહિત્યમાં જૈન યતિઓનો ફાળો અનન્ય છે, રાજકોટના શાસ્ત્રમાં પણ નિપુણ હતા. મહારાજ મહેરામણસિંહજીએ પોતાના અનેક કવિમિત્રોની મદદથી “પ્રવીણસાગર’ ગ્રંથનો આરંભ કર્યો તેમાં શૃંગાર હમીરજી રજુ રસસભર બનાવવામાં જૈન યતિ જીવણ વિજય હતા. હમીરજીનો જન્મ રશાખાના ચારણકુળમાં થયો. (સં. મહારાઓશ્રી કાવ્યકળાના પ્રેમી હતા. પોતે મહાકવિ ૧૭૫૦થી ૧૮૦૫નો સમય) તેમના દાદા ભારમલજી ૨નું હતા. તેમનો લખેલ ગ્રંથ “લખપતશૃંગાર' ઘણો જાણીતો છે. મારવાડમાં આવેલ બારમેર પરગણાના ઘડોઈ ગામના વતની કવિ જન્મે છે. ઘડી શકાતા નથી. આ કહેવત ફેરવી હતા. તેમને ચાર પુત્રો હતા. તેમાં ત્રીજા પુત્ર ગિરધર અને તેનાં પુત્ર હમીરજી તે વિદ્વાન અને કવિ હતા. તેમણે કવિઓ ઘડવાની પાઠશાળા ભૂજમાં શરૂ કરી. કનકકુશળજીએ ‘લખપતમંજરી નામમાળા' નામે એક “યદુ વંશ પ્રકાશના કર્તા કવિ શ્રીમાવદાનજી રત્ન લખે ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ સં. ૧૭૯૪માં રચાયેલ, જેમાં ૨૦૨ છે કે રત્ન શાખાના મૂળ પુરુષ વિપ્ર હતા. પદ છે. આરંભના પદમાં જાડેજાનો ઇતિહાસ છે. દેવરાજ રાવળે એક કિલ્લો બંધાવી તેનું નામ ‘દેવરાજ ગઢ' રાખ્યું અને યુક્તિથી પોતાનું રાજ્ય પાછું મેળવ્યું, પણ કુંવરકુશળ રતનશી વિપ્રના સહકારથી જાવાજી અને રતનુજી તેની સાથે કવિવર કુશળ એટલે વ્રજભાષા પાઠશાળાના બીજા જગ્યા તેથી વટાળ થયો. એટલે તેને પોતાના અજાચી સ્થાપી આચાર્ય અને પ્રથમાચાર્ય કનક કુશળના શિષ્ય. રાઓલની ગાદી આબાદ રાખી એટલે ‘રાવ રખયાલ'નું બિરુદ વડોદરા મ. સ. વિશ્વવિદ્યાલયના હિન્દી વિભાગના આપી પોતાના રાજબારોટ, રાજકવિ સ્થાપી લડુવા પાટણ નામનું આચાર્ય અને અધ્યક્ષ શ્રીમાન કુંવરચંદ્ર પ્રકાશસિંહએ થોડા વખત ગામ આપી સાથે રાખ્યા (વિ.સં. ૧૧૪૮). પહેલાં “ભૂજ (કચ્છ) વ્રજભાષા પાઠ શાળા' નામે એક મનનીય હમીરજી રત્નએ ૭ ગ્રંથો લખ્યા છે, તેમજ “યદુવંશ પુસ્તક લખ્યું છે. તે પુસ્તકમાં તેઓ શ્રી લખે છે કે કવિ ગોવિંદ વર્ણન' કાવ્ય લખ્યું છે, જેમાં જાડેજા વંશના ૧૬૪ વેણીનાં ગિલાભાઈના હસ્તલિખિત પત્ર ગુજરાતી અતિ જીર્ણ મળેલ છે. નામનો ભુજંગી છંદ સં. ૧૭૯૬માં લખ્યો, તેની હસ્તપ્રત તેમાં કુંવરકુશળ વિષે માહિતી છે. માવદાનજી રત્ન પાસે હતી. (સં. ૧૮૦૯) કુંવરકુશળ મૂળ મારવાડના જોધપુર તરફના તપાગચ્છ હમીરજીનો જન્મ સંવત કે અવસાનની સાલ મળેલ નથી. Jain Education Intemational Page #281 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ભાણ સાહેબ રવિ ભાણ સંપ્રદાય સ્થાપવામાં જેમનું મોટું બલિદાન છે. અને એમની ભજનવાણી ગુજરાતની જનતાએ ઘણા ભાવથી ઝીલી છે “ભણે લોહાણો ભાણો' આ સરળ શબ્દ પ્રયોગ આજેય લોક હૈયે રમે છે. આવા ભક્ત સંત કવિ ભાણ સાહેબનો જન્મ ગુજરાતના ચરોતર પ્રદેશના કનખીલોડ ગામે લોહાણા જ્ઞાતિમાં સં. ૧૭૫૪ના મહા સુદ ૧૧ને સોમવારે થયો. તેમના પિતાનું નામ કલ્યાણજી અને માતાનું નામ અંબાબાઈ હતું. આગળ જતાં આંબા છઠ્ઠા નામના ભક્ત ભરવાડ ગુરુ તરફથી ગુરુમંત્ર મળ્યો અને ભાણ સાહેબનાં હૃદયનાં દ્વાર ઊઘડી ગયાં અને સંતવાણીનો પ્રવાહ વહેવા લાગ્યો. 'ભાલરિત્ર' નામના ગ્રંથમાં તેમની પૂર્વજીવનની કથાનું વિસ્તૃત વર્ણન છે. એકવાર તે ગુજરાતના કમીજડા ગામે જઈ ચડ્યા. ત્યાં તે મેપા નામના ભક્તને મળવા ગયા, પણ મેપો બહારગામ હતો તેથી ભાણ સાહેબે રજા માગી પણ મેપો ઘરે આવી ગયો, ભાણ સાહેબ પાછળ ગયો. લોકો ભાણ સાહેબને રોકાઈ જવા વિનંતી કરતાં હતાં. મેપે કહ્યું “હવે અહીંથી એક ડગલું પણ આગળ વધી શકાય નહીં” એટલે ભાણસાહેબે કહ્યું “મારી સમાધિ અહીં જ તૈયાર કરી' અને વાજતે ગાજતે ભાણ સાહેબે ત્યાં જ સમાધિ લીધી. (સં. ૧૮૧૧ના ચૈત્ર સુદ ૩ ને ગુરુવારે). જ ભાલ સાહેબને ૪૦ શિષ્યોનો પરિવાર હતો અને તે ‘ભાણ ફોજ’ નામે ઓળખાતો કરણીદાન બિરદ શૃંગારના કર્તા કવિરાજ કરણીદાનજી મેવાડના સુલવાડા ગામમાં મારુ ચારણ જાતિના કવિયા શાખામાં એક ગરીબ ઘરમાં આરારે સં. ૧૭૬૦માં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ વિજયરામજી હતું. કરણીદાનજીએ સંસ્કૃત, વ્રજભાષા અને ડિંગળી ભાષાનું ઉત્તમ જ્ઞાન મેળવી, કાવ્ય વિષયમાં સારી યોગ્યતા મેળવી તેમને બિરા નામે એક બહેન હતાં. તે પણ ઉત્તમ કવયિત્રી હતાં, ચારણ જાતિમાં અને રાજસ્થાની સ્ત્રી કવિઓમાં તેઓ અગ્રગણ્ય હતાં. કણીદાનજી ઉદેપુર આવ્યા. મહારાણા સંગ્રામસિંહજી (બીજા સં. ૧૭૬૭, ૧૭૯૦) પોતાના પૂર્વજોની જેમ દાની હતા. કરણીદાનજીએ તેમને પાંચ ડિંગળી ભાષાનાં ગીત સંભળાવ્યાં. મહારાણા ખુશ થયા અને કહ્યું “આ ગીત નથી પણ ક્ષાત્ર ધર્મ સમજાવનાર મંત્રો છે, મંત્રોને ધૂપદીપ દેવામાં આવે છે, કર્યો તો આ ગીતોને ધૂપદીપ દઉં અને કહો તો લાખ પાવ દઉં? ૨૦૧ કરણીદાનજીએ કહ્યું કે “મને લાખ પસાવ તો હમણાં જ ડુંગરપુરના મહારાવળ શિવસિંહજીએ હમણાં જ આપ્યા છે અને બીજા પણ મળશે પણ તમે તો આ મંત્રોને ધૂપદીપ ઘો એજ મહત્ત્વનું છે.' આમ તો કરણીદાનાએ ઘણાં રજવાડાંમાં પ્રવાસ કરેલા, `કરણીદાનજી કવિયા અને વીરભાણજી રત્નએ ‘સૂરજપ્રકાશ’ અને ‘રાજરૂપક’ નામે જોધપુરના સવિસ્તાર ઇતિહાસ ગ્રંથો કાવ્યમાં લખ્યા. ૭૫૦૦ છંદોથી પૂર્ણ ‘સૂરજપ્રકાશ' એવો ગ્રંથ તેમનાં પાંડિત્ય અને કવિત્વનો પરિચય કરાવે છે. કવિરાજનું અવસાન ક્યાં અને ક્યારે થયું તે જાણી શકાયું નથી. નરભેરામ નરભેરામ જાતે. મોઢ બ્રાહ્મણ અને પેટલાદ તાલુકાના પીટીજ ગામના વતની. જન્મ આ. ૧૭૬૮. તેઓ અમદાવાદમાં રહેતા. નરભેરામે ‘રાસલીલા', ‘ગજેન્દ્રમોક્ષ', ‘બોડાણાચરિત્ર’, ‘સત્યભામાનું રૂસણું”, ‘નાગદમન’, ‘મનને ઉપદેશ'. ‘વાચનાખ્યાન’ તથા પ્રેમ અને જાતિ વિષયક છપ્પય રચ્યા. તેમનું અવસાન સં. ૧૮૩૭માં માનવામાં આવે છે. પ્રીતમદાસ “હિરનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને.' મહાત્મા ગાંધીજીના આ પ્રિય ભજનના કર્તા સંત કવિ પ્રીતમદાસનો જન્મ સં. ૧૭૭૫થી ૮૦ના અરસામાં ગુજરાતમાં બાવળા મુકામે પ્રતાપસિંહ બારોટને ત્યાં થયો. તેમની માતાનું નામ જેકુંવરબા હતું. પણ ડાહ્યાભાઈ બલભદ્ર વકીલ લખે છે કે પીતમનો જન્મ ખેડા જિલ્લાના સિંદસર ગામમાં ઈ.સ. ૧૭૩૦, સં. ૧૭૮૬માં રઘુનાથદાસ બારોટને ત્યાં થયો. પ્રીતમ જન્મથી અંધ નહોતા પણ પાછલી અવસ્થામાં અંધ થઈ ગયા. તે ચરોતરનું રત્ન કહેવાના.. પ્રીતમનાં લગ્ન પ્રેમાબાઈ સાથે થયાં, પણ તે સ્વભાવનાં Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધન્ય ધરા ખીમ આકળાં હતાં. પ્રેમાબાઈના અવસાન પછી પ્રીતમે બીજાં લગ્ન કરેલાં તેનો પણ સ્વર્ગવાસ થયો. પછી પ્રીતમદાસ ચૂડા રાણપુરમાં રહી ૨૦ વર્ષ સુધી ઉગ્ર તપ અભ્યાસ કરતા રહ્યા. પ્રીતમદાસે એક જમાતના મહંત ભાઈદાસજી પાસેથી ગુરુમંત્ર લીધો અને સિંદસર મુકામ રાખ્યો. મંદિરના વહીવંચા પણ સિકંદરની આવવાની સાલ ૧૮૧૭ લખે છે. તેના જીવનના પણ અનેક પ્રસંગો છે. પ્રીતમદાસનાં ૧૨ પુસ્તકો છે અને તેનાં બાવન મંદિર જુદી જુદી જગ્યાએ આવેલાં છે. તેનો સ્વર્ગવાસ ૦૮-૮૦ વર્ષે સં. ૧૮૫૪ વૈ. વ. ૧૨ના રોજ થયો રવિ સાહેબ રવિ-ભાણ સંપ્રદાય સ્થાપકોમાં આ ગુરુ શિષ્યનો ફાળો મહત્ત્વનો છે. રવિ સાહેબનો જન્મ ગુજરાતના આમોદ તાલુકાના તણછા ગામે શ્રીમાળી વૈશ્ય જ્ઞાતિમાં વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભ કુળમાં સં. ૧૭૮૭માં વૈ. સુ. ૧૫ને ગુરુવારે થયો. તેમના પિતાનું નામ મંછારામ અને માતાનું નામ ઇચ્છાબાઈ હતું. બાળપણથી જ તેનામાં વૈરાગ્યનું બીજ રોપાઈ ગયું હતું. ભાણ સાહેબ તણછામાં રવજીને ભેટી જતાં રવજીના અંતરનાં તાળાં ઊઘડી ગયાં. વૈશ્યવૃત્તિના સ્થાને પ્રભુભક્તિ અને પ્રેમરસનો પ્રવાહ વહેવા લાગ્યો. રવિ સાહેબ સંત, ભક્ત અને કરુણાપ્રધાન કવિ હતા. તેમનાઉ ભજનમાં ભારોભાર દર્દ અને પ્રેમરસ ભરેલાં છે. તેમણે “બોધ ચિંતામણિ’, ‘આત્મલક્ષ ચિંતામણિ' “રામગુજાર ચિંતામણિ' આમ અનેક રચનાઓ પ્રગટ કરી છે. રવિ સાહેબની સંતવાણી ગુજરાતમાંથી મારવાડ સુધી પહોંચી ગઈ. ત્યાં થરાદ નામના રાજ્યના રાજકુમાર મોરાર પ્રેમદીવાના બની રવિ સાહેબના શરણે આવ્યા અને તે પ્રતાપી સંત મોરાર સાહેબના નામથી પ્રસિદ્ધ થયા. મોરાર સાહેબે સં. ૧૮૬૦માં ગુરુનાં વચન માન્ય રાખી ખંભાલિયામાં સમાધિ લીધી. ખીમ સાહેબ સ દૈવ ખીમ સાહેબ એટલે ભાણ સાહેબના સુપુત્ર. ખીમ સાહેબનો જન્મ સં. ૧૭૯૦ થી ૧૮૫૭ સુધી માનવામાં આવે છે. તેઓ જાતે લોહાણા હતા. આ રવિ-ભાણ સંપ્રદાયના સંતો સંતકવિ હતાં ખીમ સાહેબ પણ કવિ હતા. ખીમ સાહેબ રવિ સાહેબના શિષ્ય હતા. ખીમ સાહેબના હાથે એક ઉત્તમ કામ થયું. રામવાવના ત્રિકમ ભગતને પોતાના શિષ્ય બનાવી ખીમ સાહેબે પોતાનો વિશ્વપ્રેમ અને સમદૃષ્ટિને પ્રગટ સ્વરૂપ આપી દીધું અને આ ત્રિકમ ભગત આગળ જતાં ત્રિકમ સાહેબ થયા. તે પણ સંત કવિ હતા. હેબત નામનો મુસલમાન ખલાસી. નૌકા સમુદ્રમાં ડૂબવા લાગી અને તેણે ખીમ સાહેબનું સ્મરણ કર્યું અને નૌકા બચી ગઈ તે ત્યારથી ખીમ સાહેબનો શિષ્ય બની ગયો. એક ખલાસી પણ ખીમ સાહેબનો શિષ્ય હતો. ખીમ સાહેબે સં. ૧૮૫૭માં સમાધિ લીધી. તેમની સમાધિ રાપરના દરિયાસ્થાનમાં આજે મોજૂદ છે. ત્રિકમ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયમાં જે સમર્થ કવિ થયા એમાં ત્રિકમ સાહેબનું નામ મોખરે છે. કચ્છ-વાગડમાં રામવાવ ગામે ત્રિકમ ભગતનો જન્મ હરિજન (ગરવા) જ્ઞાતિમાં થયો. તેમના પિતાનું નામ માંડણ મહારાજ અને માતાનું નામ લમીબાઈ. ખેતો અને મનજી ત્રિકમ સાહેબના ભાઈઓ, ત્રિકમ સાહેબનાં બાલ્યાવસ્થામાં લગ્ન થયાં અને ભિનબાઈ નામે એક જ સંતાન. આ બાજુ ચિત્તોડમાં ત્રિકમ સાહેબનું શરીર સારું રહેતું નહોતું. તેમણે બધા અનુયાયીઓને એકઠા કરીને કહ્યું “મારા અવસાન પછી રાપરના દરિયાસ્થાનમાં ભાણ સાહેબ અને ખીમ સાહેબની સમાધિ વચ્ચે મને ભૂમિદાહ દેજો”. ત્રિકમ સાહેબે કહ્યું “લક્ષ્મી સાહેબ તમે ચિત્તોડની જગ્યા સંભાળજો, વેલ સાહેબને ઊંજા મોકલજો ભીમ સાહેબ આમરણના બ્રાહ્મણ હોવાથી આમરણ રહેવા દેજો, નથુરામને રાધનપુર જવાનું કહેજો, તુલસીદાસ ચોબારી ચેતાવે, શીતલદાસ રાપર રહે, ધર્મદાસ પલાંસવામાં ધર્મ પ્રચાર કરે. ભિનાબહેનનાં ચિ. ઝીલાણંદમાં રહે,” ત્રિકમ સાહેબ સં. ૧૭૯૦માં થયાનું અનુમાન છે. દાસી જીવણ સંત કવિ દાસી જીવણનો જન્મ ગોંડલ પાસેના ઘોઘાવદર ગામે સં. ૧૮૦૬માં ચમાર જ્ઞાતિમાં થયો હતો. એમના પિતાનું નામ જગા દાફડા હતું અને માતાનું નામ સામબાઈ હતું. એ જમાનામાં સમાજથી તરછોડાયેલ અંત્યજ એવી અસ્પૃશ્ય કોમમાં જન્મીને પણ દાસી જીવણે આત્માનો સાક્ષાતકાર કર્યો. તેમના પિતા “ભામનો ઇજારો રાખતા. આ વખતે Jain Education Intemational Page #283 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ર૦૩ ગોંડલની ગાદીએ પ્રખ્યાત ભાકુંભાજી હતા. એક અભણમાં ગુજરાતમાં પ્રખ્યાત થઈ, પણ ત્યારે છાપખાના કે પ્રચારના આવો વૈરાગ્ય અને કવિત્વ શક્તિ ક્યાંથી હોય, પણ આ કોઈ સાધનો નહોતા, ધીરા ભગતે “રણયજ્ઞ' રચ્યું અને ૨૫ થી ૩૦ જાતિની અંગત મિલ્કત નથી. દાસી જીવણનાં ૧૨૪ પદો હજાર પદો રચ્યાં છે, ધીરા ભગતની “અવળ વાણી' પણ પ્રકાશિત થયાં છે. તેમાં ૨૧ આત્મબોધનાં, ૪૯ પ્રેમલક્ષણા પ્રખ્યાત છે. ભક્તિનાં, ૨૭ ઉપદેશનાં, ૧૧ ગુરુમહિમાનાં, ૭ પ્રાર્થનાનાં ધીરા ભગત કવિતા તુંબડાં કે વાંસનાં ભૂંગળાંમાં નદીમાં અને ૯ અન્ય પદો છે. પોતે પુરુષ હોવા છતાં ઈશ્વર પરત્વે તરતી મૂકતા. દાસી ભાવ રાખતા. તેમણે ૧૭ જેટલા ગુરુ બદલ્યા. અંતે કબીર પંથના રવિ-ભાણ સંપ્રદાયના ભીમ સાહેબનો ભેટો થયો ધીરા ભગતની રચનામાં સ્વરૂપની કાફીઓ, મત્તવાદી, અને ભ્રમણા ભાંગી. દાસી જીવણ ઉપર તો ઘણું લખી શકાય આત્મબોધ, જ્ઞાન કક્કો, યોગ માર્ગદર્શક, પ્રશ્નોત્તરી માલિકા, પણ અહીં ટૂંકાવ્યું છે. હાલ ઘોઘાવદરમાં દાસી જીવણની જગ્યા અવળ પ્રાણી, રણયજ્ઞ મુખ્ય છે. તેમણે કાફીઓ ઉપરાંત છે અને બગસરામાં ‘દાસી જીવણ ફોરમ' પણ ચાલે છે. ગરબીઓ પણ લખી છે. આ સંત કવિ ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવી સં. ધીરા ભગતનું અવસાન સં. ૧૮૮૧માં આસો સુદ ૧૫ને ૧૮૮૧માં સ્વર્ગવાસી થયા. દિવસે થયું. ધીરા ભગત મોરાર સાહેબ ધીરા ભગતનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે મોરાર સાહેબનો જન્મ મારવાડ પાસે આવેલ સં. ૧૮૦૯-૧૦માં પ્રતાપ બારોટને ત્યાં થયો. તેમના કુળનો (બનાસકાંઠા) થરાદના વાઘેલા રાણાના વંશમાં સં. ૧૮૧૪માં ધર્મ વિષ્ણુ હતો, પણ ધીરા ભગતે રામાનંદી પંથ સ્વીકાર્યો, થયો. તેમનું મૂળ નામ માનસિંહ હતું. તેમના પિતાને બે રાણીઓ તેમનાં માતુશ્રીનું નામ દેવબા હતું. તેમના નામની શરૂઆત હતી. તેમના પિતાના અવસાન પછી ઓરમાન ભાઈ ગાદીએ સગા બારોટથી થાય છે. સગા બારોટને ત્રણ દીકરા પ્રતાપ, આવ્યા. આ ભાઈની ઉપર કપટકળાથી ભયભીત થઈ મોરાર કરશનદાસ અને બાપુજી, કરશનદાસ હરિ ભક્ત હતા તે સાહેબનાં માતુશ્રીએ એક દિવસ થરાદમાંથી કાયમી વિદાય નિર્વશ છે. લીધી. પોતાનાં બે બાળકો કંવર અને કંવરીને લઈ લતીપુર જઈ નિવાસ કર્યો. કુંવરીની યોગ્ય ઉંમર થતાં લગ્ન કર્યા. | બાપુજીને બે પુત્રો ગલો અને કાભાઈ, તેમાં ગલો નિર્વશ. કાભાઈએ કાંઈ અભ્યાસ કર્યો નહીં. કાભાઈનાં માતા મોરાર સાહેબનું મન તો સંસાર ઉપરથી ક્યારનું ઊઠી જમનાબાઈ. ગયું હતું. આ અરસામાં રવિ સાહેબનાં ભજનો ખૂબ પ્રચલિત સગા બારોટના બીજા પુત્રો સદા અને ગલા. એમાં થયાં હતાં. અચાનક રવિ સાહેબનું આગમન લતીપુર થયું. સદાનો નિર્વશ અને ગલાને છેલ બારોટ નામે પુત્ર, છેલ મોરાર સાહેબ તેમનાં પગમાં ઢળી પડ્યા. રવિ સાહેબને મોરાર બારોટને ત્રણ દીકરા. ભાઈજી, રતનસંગ અને જીભાઈ, એમાં સાહેબ યોગ્ય લાગ્યા અને સં. ૧૮૩૫માં ૨૧ વર્ષની વયે રવિ સાહેબ પાસે કંઠી બંધાવી લીધી. જીભાઈ ભગત હતા. આમાં પણ ભાઈજીભાઈ અને રતનસંગ નિર્વશ. જીભાઈના બે દીકરા હીરો અને વીરો તેમનાં પત્ની મોરાર સાહેબ ગુરુને મળવા અધીરા થયા. તે વડોદરા બાજીબા. પ્રાંતમાં આવેલ શેખડી ગામે રવિ સાહેબના સંતધામમાં આવ્યા. ધીરા ભગતની બાલ્યાવસ્થા ભટકવાંમાં ગઈ, કેળવણી મોરાર સાહેબે પછી “સદ્દગુરુ વિયોગ' ગ્રંથ લખ્યો. લીધી નહીં, ગોઠડાથી આશરે ત્રણ ગાઉ મહી નદી ઉપર માતાનું અવસાન થતાં તે પાછા શેખડી આવી ગયા અને ભાદરવા સ્થાનનું વાંકાનેર નામે ગામ છે. ત્યાં કોઈ નદીના પછી સં. ૧૮૪૨માં મોરાર સાહેબ ખંભાળિયા ગયા ત્યાં એક કોતરમાં સિધ્ધ પુરુષ આવીને રહ્યા. ભગત તેની પાસે જતા. મંદિર બનાવી ભક્તિસાધનામાં લાગી ગયા. સિધ્ધ પુરુષ પ્રસન્ન થતા (ધીરાની ઉંમર ૧૭ વર્ષની હતી.) જામનગરના નરેશ રણમલે એક સંતમેળાનું આયોજન ધીરા ભગત કવિતા કરતા થયા. તેમની કાફીઓ આખા કર્યું. તેમાં મોરાર સાહેબ પણ ગયા. તે પાછા ખંભાળિયા આવ્યા Jain Education Intemational Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ધન્ય ધરા અને સં. ૧૯૦૪માં અને મહાપ્રયાણની તૈયારી કરી. જામનગરના રાજા જામ-સાહેબ પણ વ્યાકુળ થયા. તેમણે કહ્યું “જો આપ સમાધિ લેશો તો હું આત્મહત્યા કરીશ.” તેથી સમાધિમાં શ્રીફળ પધરાવી બંધ કરી દીધી, પણ મોરાર સાહેબ ધ્યાનસ્થ બેસી ગયા. એક વરસ આ સ્થિતિમાં રહ્યાં. સં. ૧૯૦૫ના ચૈત્ર સુદ ૨ ને દિવસે સમાધિમાં બેસી ગયા. - સંત મોરાર સાહેબે રચેલ સંતવાણી આજ પણ ગુજરાતના ભક્તજનો ભાવથી ગાય છે. દયારામ કવિ દયારામનો જન્મ નર્મદા તટે ચાણોદ (ચંડીપુર) ગામે ઈ.સ. ૧૭૬૭ (સં. ૧૮૨૩)માં સાઠોદરા નાગર પ્રભુદાસ પંડ્યાને ત્યાં થયો. તેમનાં માતાનું નામ રતનબાઈ હતું. બાળપણમાં કવિને ગામઠી નિશાળની કેળવણી મળી. “મહાજન મંડળ'માં લખ્યું છે તેમની સાત વરસની ઉંમરે લગ્ન થયાં. ' ચાણોદ પાસે કરનાળી ગામમાં કેશવાનંદ સાધુ રહેતા હતા, લોકકથા એવી છે કે આ સાધુએ દયારામને ભગવાન શ્રી કૃષ્ણનાં દર્શન કરાવ્યાં ત્યારથી તેઓ કૃષ્ણ ભક્ત થયા. તેણે ભક્તિપોષણ” નામનો ગ્રંથ લખ્યો છે. દયારામનો કંઠ સારો હતો તેથી કૃષ્ણકીર્તન ગાઈને શિષ્યો તરફથી જે મળે તેમાંથી નિભાવ કરતા. દયારામ વિષે ઘણું લખી શકાય તેમ છે. તેમની છેલ્લી અવસ્થામાં આંખોની તકલીફ હતી. છેલ્લાં બે ત્રણ વરસ તો અંધ હતાં. તેણે ૧૩૫ પુસ્તકો લખ્યાં છે પણ તેમાં ‘દાણલીલા', બાળલીલા’, ‘રાસલીલા', રૂક્ષ્મણીવિવાહ', “ભક્તિપોષણ’ અને શતસૈયા' ખાસ છે. દયારામ ૭પ વર્ષનું આયુષ્ય ભોગવી સં. ૧૮૦૮માં મહાવદ ૫ ને સોમવારે અવસાન પામ્યા. દીવાન રણછોડજી. ઇતિહાસકાર, સાહિત્યકાર, સંશોધક અને કવિ એવા આ જૂનાગઢના બહાદુર દીવાન રણછોડજીનો જન્મ જૂનાગઢના સુપ્રસિદ્ધ દિવાન અમરજીને ત્યાં વિ. સં. ૧૮૨૪ના આસો સુ. ૧૦ ને ૨૦ ઓક્ટોબર ૧૭૬૮ના રોજ થયો, તેમનાં માતુશ્રીનું નામ કુશળબાઈ હતું અને પત્નીનું નામ ચોથીબાઈ હતું. તેઓ વડનગરા નાગર બ્રાહ્મણ હતા, તેમના વડવા લાલજી માંડણ વડનગરથી તળાજે આવ્યા. લાલજી માંડણના પુત્ર શ્રીમતી મહેતા. એમના પુત્ર શિવજી મહેતા, શિવજી મહેતાના પુત્રો ગોપાલજી તેમના પુત્ર પ્રાગજી, તેમના પુત્ર કુંવરજી અને કુંવરજીના પુત્ર અમરજી અને તેના પુત્ર રણછોડજી. અમરજી દિવાન બુદ્ધિશાળી અને બહાદુર હતા. તેઓ સં. ૧૮૧૫માં ૧૮ વર્ષની ઉંમરે ભાગ્યોદયની આશાથી માંગરોળથી જૂનાગઢ આવ્યા. - રણછોડજીએ બાલ્યકાળથી ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, ફારસી, અરબી અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમનો ‘તવારીખે સોરઠ વ હાલાર' આ ગ્રંથ ઇતિહાસગ્રંથ છે. તે સારા ઇતિહાસવેત્તા હતા, તેમ સારા કવિ પણ હતા. તેમણે કુલ ૨૫ ગ્રંથો લખ્યા. તેમનો સ્વર્ગવાસ સં. ૧૯૯૭ના મહા વદ ૬ તા. ૧૨-૨-૧૮૪૧ના રોજ થયો. તેને પુત્ર ન હોવાથી દોહિત્ર શંકર પ્રસાદને દત્તક લીધા. મંછ (મંછારામ) પોતાના ગ્રંથ “રઘુનાથ રૂપક ગીતારો'માં ૭૨ પ્રકારનાં ગીતો લખી ડિંગળી સાહિત્યનો પાયો નાખનાર મંછ અથવા મંછારામનો જન્મ સંવગ-સેવક-ભોજક બ્રાહ્મણ બબ્બીરામને ત્યાં સં. ૧૮૨૭માં થયો. તેમનાં માતાનું નામ રુકમણી હતું. કવિ મંછને તેના કાકા હાથીરામે વિદ્યાભ્યાસ કરાવ્યો હતો. આ સેવળ જાતિ અનેક નામોથી ઓળખાય છે. આ સેવગ જાતિની ઉત્પત્તિ ભવિષ્ય પુરાણમાં છે. મારવાડમાં તે સેવગ-સેવક અથવા ભોજકના નામે ઓળખાય છે. પૂર્વમાં પંડિત નામથી જયપુર અને સાંભરમાં વ્યાસ તરીકે દિલ્હીમાં મિશ્ર અને ઓસવાલ અને કૃષ્ણગઢમાં પોકરને પણ સેવગ કહે છે. તે બુંદીના વતની હોય અને પછી જોધપુર આવ્યા હોય તે બનવા જોગ છે. મંછનાં લગ્ન જોધપુરમાં તેજકરણ સેવકનાં પુત્રી રાધા સાથે સં. ૧૮૪૫માં થયાં. કવિ મંછે ૧૬ ગ્રંથોની રચના કરી છે. તેઓ નાથ સંપ્રદાયને માનતા. આ કવિ મંછનું અવસાન ૭૦ વરસની ઉંમરે સં. ૧૮૯૭માં થયું. બ્રહ્માનંદ આ કવિનો જન્મ સિરોહી તાબાના ખાણ ગામે શંભુદાન ગઢવીને ત્યાં સં. ૧૮૨૮ના મહા સુદ ૫ શનિવાર, તા. ૮-૨૧૭૭૨ના રોજ થયો. તેમનું પહેલું નામ લાડુદાનજી હતું. તે મારુ ચારણ આશિયા શાખાના હતા. તેમનાં માતાનું નામ લાલુબાઈ હતું. Jain Education Intemational Page #285 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૦૫ લાડુદાનજીનું મોસાળ જોધપુર તાબે કડાણા પાસે માફળી ઠલાલ ગામે હતું. પછી તેઓ ધમકડા આવ્યા. ત્યાં તેમને વિજયકુશળ જેષ્ઠલાલનો જન્મ બ્રહ્મભટ્ટ (બારોટ) જ્ઞાતિમાં વિજાપુર ભટ્ટાર્યનો ભેટો થયો જે કાશીના વિદ્યાવારિધિ હતા. તેમણે ગામે થયો હતો. તેઓ વિદ્વાન કવિ હતા. તેમનાં કાવ્યો કવિત, દેવધરના પૂજારી શિવશંકર ઉપાધ્યાય પાસે પણ વિદ્યાભ્યાસ કર્યો હતો. તેમણે ભૂજ વ્રજભાષા પાઠશાળામાં પણ અભ્યાસ કર્યો છંદ, છપ્પય, સુંદર છે. તેઓ વ્રજભાષા અને ફારસીના સારા વિદ્વાન હતા. વિજાપુરમાં ઘણા વિદ્વાન બારોટો થયા છે. તેઓ હતો. તે ઘણકરડાથી ધ્રાંગધ્રા, માળિયા, મોરબી થઈને જૂનાગઢ સુજાતા તાલુકાના રાણા શ્રી પ્રતાપસિંહજીના નામ પર આવ્યા, નવાબ હમીરખાનજીને પ્રસન્ન કર્યા. તેમણે ભગવાન પ્રતાપસાગર’ અને જબાવા નરેન્દ્ર ગોપાલસિંહ સાહેબના નામ સ્વામીનારાયણની વાત સાંભળી. ચાર ચિહ્ન જોઈ ખાતરી પર “ગોપાલસાગર' ગ્રંથ લખ્યા છે. પીલપાઈ ગામના કવિ મીર કરવાનું નક્કી કર્યું અને તેઓ ગઢડા ગયા...જ્યારે કવિ ગઢડા મુરાદ ગિરધરની કવિતાથી અતિ પ્રભાવિત હતા. ગયા, ત્યારે સહજાનંદ સ્વામી એભલ ખાચરને ત્યાં લીમડા નીચે બેઠા હતા અને લાડુદાનજી ધારતા હતા તેવાં ચારેય ચિહ્ન દર્શન જેષ્ઠલાલને સુથરામપુર ઠાકોર પ્રતાપસિંહજીએ બે ગામ થયા પછી તે તેના સેવક થયા. સં. ૧૮૬૧માં ભાગવતી દીક્ષા તેમજ હાથી અને સુવર્ણથી નવાજ્યા હતા. લીધી અને પછી નામ શ્રીરંગ રાખ્યું, લાડુ બારહઠના વિવાહ તેમનું અવસાન ક્યારે અને ક્યાં થયું તે જાણી શકાયું મેશ્વા ગામે દરશા આઢાના સ્વરૂપદાસ ગઢવીનાં પુત્રી ખીમબાઈ નથી. સાથે થયેલાં. મીર મુરાદ દીક્ષા ગ્રહણ કર્યા પછી ભગવાનનાં ભજનકીર્તનમાં લીન કવિ મીર મુરાદ એટલે દુલેરાય કારાણીના શબ્દોમાં થઈ ગયા ત્યારે હરિએ માથે હાથ મૂકી શ્રીરંગ નામ બદલી ચીંથરે વીંટું રતન, પણ હજુ આવાં ચીંથરે વીંટ્યાં રતન “બ્રહ્માનંદ' નામ રાખ્યું. ગુજરાતમાં ઘણાં છે, પણ ચીંથરાં ઉખેળે કોણ? પણ શ્રીજી મહારાજ પાસે અષ્ટ કવિ હતા, ગવૈયા, સંતોનું ચંદ્રકાન્તભાઈ મહેતાએ મીર મુરાદ ઉપર પી. એચ. ડી. કરેલ મંડળ હતું. તેમાં બ્રહ્માનંદ સ્વામી અગ્રણ્ય હતા. તેમણે દેહોત્સર્ગ છે. ૬૦ વર્ષની ઉંમરે આ. સં. ૧૮૮૮માં થયું. તેમણે "છંદરત્નાવલી’ ઉપરાંત ૧૮ ગ્રંથો લખ્યા છે. કવિ મુરાદનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ગામે મીર જાતિમાં ઈ.સ. ૧૮૨૩, વિ.સં. ગિરધર ૧૮૭૯ આસપાસ થયો. કવિનાં લગ્ન પંદર વરસે હીરાબાઈ ગિરધર કવિનો જન્મ બારોટ જ્ઞાતિમાં વિજાપુર મુકામે સાથે થયાં. તેમને સાલ અને સરદાર નામે બે પુત્રો હતા. સં. ૧૮૨૯માં થયાનું માનવામાં આવે છે. કવિ ગિરધર જયપુર મુરાદ મુસલમાન હતા પણ કવિતામાં કોઈ ભેદ નથી. નરેશ સવાઈ જયસિંહની સભામાં પ્રતિષ્ઠાવાન કવિ હતા અને હિન્દુ, ધર્મના આચાર-વિચાર, દેવી-દેવતા, પુરાણો, રામાયણના તે ભાટ-બારોટ જ્ઞાતિમાં વિદ્વાન ગણાતા. પાત્રો વગેરેનું તેને ઊંડું જ્ઞાન હતું. કવિ પાદપૂર્તિ આપતાં અને તેનાં પત્ની સાઈયાદેવી પૂરી | ગુજરાતના એક વિદ્વાન મુસ્લિમ ઇતિહાસકાર કરીમ કરતાં, જૂની કહેવત છે કે જેને મોઢે ગિરધર કવિના ૧૦૦ મહંમદ માસ્ટરે મિરાસી જાતિને મૂળ હિન્દુ માની છે. તેમણે કુંડળિયા યાદ હોય તે રાજાને મંત્રીની સલાહ લેવાની જરૂર ગુજરાતના મુસલમાનોના બે વિભાગ પાડ્યા છે. એક તો પડતી નહીં, મહારાજ જયસિંહે તેને રાજકવિનો ખિતાબ આપ્યો પરદેશથી જે મુસ્લિમો આવ્યા તેનો વંશ અને બીજો હિન્દુમાંથી હતો. તેમનો લખેલ ગ્રંથ “ગિરધર રામાયણ’ તુલસીદાસજી પછી ધર્મપરિવર્તન કરી મુસલમાન થયા. જેટલા લોકોનો આદર ગિરધરની કવિતાને મળ્યો છે તેટલો મુરાદે ઘણી કવિતા લખી છે, પણ કોઈ ગ્રંથ પ્રગટ કરી આદર અન્ય કવિતાને નથી મળ્યો. તેમની કવિતાકાળ ૧૮૦૦ શક્યા હોય તેવું લખાણ નથી. કવિનું અવસાન ઈ.સ. ૧૮૯૫માં માનવામાં આવે છે, કવિ ઈ.સ. ૧૮૧૩ વિ.સં. ૧૮૮૯માં હતા. થયું. કવિરાજનું ક્યાં અને ક્યારે અવસાન થયું તે જાણવા મળ્યું નથી. મુરાદ ઈ.સ. ૧૮૨૩માં વિ.સં. ૧૮૭૯માં થયાનું લખ્યું Jain Education Intemational For Private & Personal use only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ધન્ય ધરા છે પણ પાછું એવું લખ્યું છે કે જેષ્ઠલાલ, ગિરધર અને મુરાદ સમકાલીન હતા. એ જેષ્ઠ, ગિરધર અને મુરાદની મુલાકાતની કવિતા મળે છે પણ સંવતો જોતાં તે બન્નેની ઉંમરમાં ૫૦ વર્ષનો ફરક પડે છે. જે હોય તે. ભોજા ભગત ભક્ત કવિ ભોજા ભગતનો જન્મ સૌરાષ્ટ્રના જેતપુર પાસેના દેવકી ગાલોળ ગામે સં. ૧૮૪૧, ઈ.સ. ૧૭૮૫માં લેઉવા કણબીની સાવલિયા શાખામાં થયો. તેમના પિતાનું નામ કરશન અને માતાનું નામ ગંગાબાઈ હતું. ભગત ૧૨ વરસ લગી ફક્ત દૂધ લેતા, અનાજ લેતા નહીં, તેમના ગુરુ રામેતવન. તે ગિરનાર પર્વતમાં આવેલા અને વન શાખાના હતા. ભોજા ભગત અવિવાહિત હતા અને અખંડ બ્રહ્મચર્ય પાળતા. ઈ.સ. ૧૮૯૦માં “પ્રાચીન કાવ્યમાળા'ના સંશોધકો શ્રી હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા અને નાથાશંકર પુંજાશંકર શાસ્ત્રી ફતેહપુરમાં આવી ભોજા ભગતના પદનો સંગ્રહ લઈ ગયા અને પ્રાચીન કાવ્યમાળા ભાગ પાંચમાં ભોજા ભગતની વાણી' નામે પ્રગટ કરેલ પણ ઘણી ખામીઓ રહી ગયેલ. સને ૧૯૩૦માં “ભોજા ભગતની વાણી' પુસ્તક પ્રગટ થયું, જેના સંપાદક શ્રી મનસુખભાઈ સાવલિયા છે, જે ભગતના જ વંશજો છે. મહાત્મા ગાંધીને ભોજા ભગતનું કાચબા-કાચબીનું ભજન પ્રિય હતું પણ મહાત્માજીને લવજી ભગત મળ્યા ત્યારે પૂછ્યું “તમે ભોજા ભગતનાં વંશજ છો અને મૂળ ધંધો કરો છે.” મહાત્માજીને વહેમ હતો કે ભોજા ભગત મોચી હતા! ભગત છેલ્લે વીરપુર આવ્યા કારણ કે જલારામને વચન અપાઈ ગયું હતું અને સં. ૧૯૦૬ ઈ.સ. ૧૮૫૦માં પોતે સ્વર્ગારોહણ કર્યું. આજે, ફતેપુરમાં તેમની જગ્યામાં તેમનાં સ્મૃતિચિહનો, પાઘડી, માળા, ચરણપાદુકા, ઢોલિયો અને સાહિત્ય વગેરે સચવાયેલ છે. વાલ ગ્વાલ કવિ મથુરાનિવાસી હતા. તેમનો જન્મ બ્રહ્મભટ્ટ (બારોટ) જ્ઞાતિમાં સં. ૧૮૪૮માં થયો હતો. તેમના પિતાનું નામ સેવારામ હતું. તેઓ જગદંબાના ઉપાસક હતા. તેમજ શિવજીની પણ ઉપાસના કરતા. કવિ ગ્વાલ બચપણામાં તેમના ગુરુ પાસે અભ્યાસ કરતા. એકવાર પ્રણામ કરવાનું ભૂલી ગયા, ગુરુએ ઘમંડી કહીને કાઢી મૂક્યા. એટલે તેઓ યમુના કિનારે ગાયો ચારવા લાગ્યા. એક તપસ્વી મળ્યા. તેમની પણ સેવા કરતા આ તપસ્વી મહારાજની કૃપાથી તેની બુદ્ધિનો ઘણો વિકાસ થયો. કવિ ગ્વાલ પહેલાં તો કૃષ્ણના ઉપાસક હતા, પણ એકવાર નવરાત્રિમાં બાળાઓ ગરબે રમતી હતી. તે સાંભળી કવિને જગદંબા તરફ આકર્ષણ થયું. આ બાપાની ઘણા વરસ સેવા કરી પણ પ્રસન્ન થતા નથી. હવે મા ને શરણે જવું છે અને જગદંબાની પ્રતિમા મંગાવી કૃષ્ણને પડખે ગોઠવી દીધી. એકવાર આરતી પૂજા કરતા હતા ત્યારે ધૂમાડાની શેરો કૃષ્ણ તરફ જવા લાગી અને કવિ બગડ્યા. “અરે, આ જગદંબાનો ધૂપ બાપો લઈ જાય છે!” લોટનો પીંડો લઈ કૃષ્ણનું નાક છાંદી દીધું. આથી ભગવાન પ્રગટ થયા! “કવિ! માગ્ય!” “ના, મારે કાંઈ માગવું નથી. તમે તમારું રૂપ સમાવી લ્યો, વીસ વીસ વરસથી સેવા કરુ છું ક્યારેય પ્રસન્ન થયા નથી.” “અરે, કવિ! માગ્ય, તક જાય છે.” “તો, મહારાજ! મને તમારા રૂપમાં રસ નથી. તમે ભગવતીના રૂપમાં દર્શન ઘો” પછી ભગવાન ભગવતીના રૂપમાં દર્શન આપે છે. “કવિ! હવે હું તારી માના રૂપમાં પ્રગટ થયો હવે તો માગ્ય.” “તો, પ્રભુ! હું જ્યારે આરાધું ત્યારે માના સ્વરૂપે દર્શન દેજો.” એકવાર કવિ મારવાડ, મેવાડ જતા હતા. વચ્ચે શ્રીનાથજી બાવાનું મંદિર આવ્યું. કવિએ સેવકોને પૂછ્યું “તમે કેટલા વરસથી સેવા કરો છો? ક્યારેય દર્શન દીધાં છે? તમારે દર્શન કરવા છે?” કવિ બને સેવકોને લઈ મંદિરમાં ગયા, ભગવાનની મૂર્તિ સામે કવિએ હાથ જોડ્યા “દાદા, મને વચન આપ્યું છે. હું આરાધું ત્યારે માના રૂપે દર્શન દેવાં.” સેવકો જુએ તેમ શ્રીનાથજી બાબાની મૂર્તિમાંથી તેજ સ્વરૂપે પ્રગટ્યું અને ભગવાનની મૂર્તિ માના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ! કવિ પગે પડ્યા. “પ્રભુ! આજ જ્યારે મારી માના સ્વરૂપે પધાર્યા છો , મેં, આ વરસથી મંદિર Jain Education Intemational For Private & Personal use only Page #287 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ત્યારે જગતમાં કવિ ગ્વાલની કાયમી યાદી રાખવા માટે નાકમાં નથ પહેરી છે તે કાયમ રાખજો.” “અરે કવિ! હું દ્વારકાધીશ, નથ પહેરું?” પહેરવી પડશે, મારા નાથ! કવિ ગ્લાલની યાદી કાયમ રાખવી પડશે!'' છે! અને ભગવાને કહ્યું “તથાસ્તુ.” હાલ પણ શ્રીનાથજી બાબાના શૃંગારમાં તેના નાકમાં નથ ગ્વાલનો કવિતાકાળ સં. ૧૮૭૯થી સં. ૧૯૧૯ સુધીનો તેમના લખેલા ગ્રંથની સંખ્યા ૬૦ થી ૭૦ છે. તેમાંથી ૨૮ ગ્રંથનાં નામ મળ્યાં છે. કવિને બે દીકરા હતા. ખેમચંદ્ર અને રૂપચંદ્ર. તેમનું અવસાન સં. ૧૯૨૮માં થયું. સ્વરૂપદાસજી ‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા’ના કર્તા સ્વરૂપદાસજીનો જન્મ દેથા શાખાના મારુ ચારણમાં અજમેર પ્રાંતના જોધા (રાઠોડ) રાજપૂતાના પ્રસિદ્ધ ઠેકાણા બડલી ગામે મિશ્રીદાનજીને ત્યાં વિ.સં. ૧૮૫૮માં થયો હતો. આમ તો તેમના પિતાનું વતન ઘાટ નામથી જાણીતા ઉમરકોટ (સિંધ) પરગણામાં રગરોડા હતું. ત્યાં રગરોડા મુસલમાનોએ લૂટ્યું. તેથી મિશ્રીદાનજી તેમના ભાઈ પરમાનંદજી સાથે બડલી ચાલ્યા ગયા. બડલી ઠાકુર દુલ્હેસિંહજીએ તેમનો સારો સત્કાર કર્યો એટલે પરમાનંદજી પોતાના ભત્રીજા શંકરદાનજી જો વિદ્વાન થાય તો કોઈ રાજા પાસે સારી જાગીર મેળવે એટલે પરમાનંદજીએ શંકરદાનજીને સારો અભ્યાસ કરાવ્યો અને સંસ્કૃતના પણ વિદ્વાન બનાવ્યા, પણ પોતે હિર ભક્ત હોવાથી વેદાંતી હતા તેથી શંકરદાનજી ઉપર વેદાંતનો પ્રભાવ પડ્યો. પરિણામે અભ્યાસ પૂરો થતાં દેવપિયાના એક દાદુપંથી સાધુના તેઓ શિષ્ય બન્યા અને શંકરદાનજીએ મુંડન કરાવ્યું અને નામ સ્વરૂપદાસજી રાખ્યું. પ્રસિદ્ધ કવિ સૂર્યમલ્લજી તેમના શિષ્ય હતા, આ સૂર્યમલ્લજીએ ‘વંશભાસ્કર' ગ્રંથ લખ્યો છે. સ્વરૂપદાસજી સંસ્કૃત, પિંગલ, હિંગલ આદિ ભાષાના શાતા હતા. સાહિત્યપ્રેમી લક્ષ્મણદાસજી સાધુના સંગ્રહમાંથી . ૨૦૦ સ્વરૂપદાસજીનાં ૧૧ ગ્રંથોની ૩૬૧ પાનાની હસ્તપ્રત લીંબડીના રાજકવિ શંકરદાનજીને હમીરદાનજી મોતીસર (રતલામ) મારફત મળી હતી. આટલા ગ્રંથો હિન્દી લિપિમાં લખાયા હતા. આ ગ્રંથમાં પાંડવ યશેન્દુ ચંદ્રિકા' શ્રેષ્ઠ ગ્રંથ છે. આમાં મહાભારતનાં પ્રસંગોની શ્રેષ્ઠ કવિતા છે, તે ૧૬ અધ્યાયમાં છે. તેમાં લગભગ ૩૦૦ કવિતા છે. સ્વરૂપદાસજીનાં જીવનકાળ દરમિયાન સં. ૧૯૦૯માં અન્ય પાંચ ગ્રંથો સાથે ‘પાંડવ યશેન્દુ ચંદ્રિકા’ ઇંદોરમાં લીથો છાપકામમાં છપાઈ ત્યાર બાદ સં. ૧૯૬૬માં શ્રીધર શિવલાલાત્મજ કિશનલાલજીએ છાપી. મહાભારતના દ્રોણપર્વનો આધાર લઈ કવિ કુલપતિ મિશ્રે સં. ૧૭૩૩માં ‘સંગ્રામસાર’ અને કર્ણપર્વનો આધાર લઈ ગણેશપુરીએ ‘વીવિનોદ' ગ્રંથ લખ્યા પછી કવિ જીવાભાઈ ગજાભાઈ ‘હંસરાજ’ (વાળવોકા) અને કવિ ખેતદાનજી દોલાજી મિશણ (દેદાબાઈ)એ સં. ૧૯૬૬માં ગુજરાતી ટીકા સાથે છાપી તે પછી છેલ્લે લીંબડી રાજકવિ શંકરદાનજી જેઠાભાઈ દેથાએ વિ. સં. ૨૦૨૦માં પ્રગટ કરી. કવિના દેહાંતના સંવત કે સ્થાન અંગે માહિતી મળી નથી. રણછોડ માણેક રાસો' અને ‘ગોરખવિલાસ' અને ‘દેવી શક્તિ' ગ્રંથના કર્તા કવિ રણછોડનો જન્મ જૂનાગઢ પાસેના વડાલ (સોરઠ) ગામે થયો હતો (આ સં. ૧૮૭૦). તેઓ લેઉવા પટેલ બારોટ હતા. તેમની શાખ સોઢા. તેમના પિતાનું નામ ડોસાભાઈ. ‘માણેક રાસા'ના કુલ ૮ પવાડા છે અને તે વિ. સં. ૧૯૧૬થી ૧૯૨૨ વચ્ચે લખાયા. ‘માણક રાસા’માં કુલ ૩૫૨ કવિતા છે. દેવી શક્તિ' ગ્રંથ વિ.સં. ૧૯૨૫માં લખાયો. મૂળુ માણેક અને જોધા માણેકના બહારવટા વખતે મૂળુ માણેકે રણછોડ બારોટને સાથે રાખ્યા હતા અને આ બહારવટિયાનાં ધીંગાણાં તેમણે જોઈ માણેક રાસા'માં આંખ્યું દેખ્યા અહેવાલ લખ્યો છે, આ માણેક રાસા'ની હસ્ત લિખિત પ્રત રાણાભાઈ વેલજીભાઈ બારોટ (કુવાડવા) પાસે હતી. તેના આધારે રાણાભાઈના ચિ. શ્રી સાગરભાઈ રાણાભાઈ (રાજકોટ)એ એકાદ વરસ પહેલાં ‘માણેકરાસો' પ્રગટ કર્યો, ગોરખાવલાસ' ગ્રંથ જેતપુર દરબાર મેરામવાળાના પુત્ર ગોરખવાળા માટે લખાયો. કવિનું અવસાન ક્યાં અને ક્યારે થયું તે જાણવા મળ્યું નથી. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સૂર્યમલ્લ ‘વંશ ભાસ્કર'ના કર્તા મહાકવિ સૂર્યમલ્લનો જન્મ ચારણ જ્ઞાતિની મિશણ શાખામાં ચંડીદાનને ત્યાં બુંદીમાં વિ.સં. ૧૮૭૨માં થયો, રાજસ્થાનના ચારણ કવિઓમાં સૂર્યમલજીની ઘણી પ્રસિદ્ધિ છે. સૂર્યમલ્લને છ પત્ની હતી. સૂર્યમલ્લ ઘણા સ્પષ્ટ ભાષી અને સ્વતંત્ર પ્રકૃતિના હતા, પણ તેમને દીકરો નહોતો તેણે મોરારિદાનને દત્તક લીધા હતા. તેમનો સ્વભાવ એવો હતો કે લોકો તેમને મળવાનું પસંદ કરતા નહીં. તેઓ શરાબ ખૂબ પીતા, પણ નશામાં ચકચૂર બનતા નહીં. તેઓ ષટ્ ભાષાના જ્ઞાની હતા, તેમજ ન્યાય, વ્યાકરણ વગેરે વિષયોમાં પારંગત હતા. તેમણે ૯ ગ્રંથો લખ્યા છે. આમાં 'વંશ ભાસ્કર' સૌથી મોટો ગ્રંથ છે. આ બુંદી રાજ્યનો પદ્યાત્મક ઇતિહાસ છે યાને તેનું બે વાર પ્રકાશન થયું છે. તેની ભાષા પિંગલ છે. સૂર્યમલ્લજી પાંડવ શેન્દુ ચંદ્રિકાના કવિ શ્રી સ્વરૂપદાસજીના શિષ્ય હતા તેણે નાનપણમાં સ્વરૂપદાસ પાસે યોગ શાસ્ત્ર, મમ્મટ કૃત મહા કવિ પતિ નાના નાના અદ્વૈત વેદાંત શાસ્ત્રના ગ્રંથો અને ન્યાય તથા વૈશેષિક તત્ત્વયુક્ત ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. સૂર્યમલ વીરરસના શ્રેષ્ઠ કવિ હતા, હિંગલભાષાના કવિઓમાં તેમની મહત્ત્વની ગણના હતી. તેમની કવિતાની લોકપ્રિયતાનું કારણ તેમની અનુભૂતિની સત્યતા અને ભાવનાની ગંભીરતા છે. ખરેખર સૂરજમલ એવી કોટિના કવિઓ માંહેના છે, જે સેંકડો વચ્ચે એકાદ જન્મે છે. સૂર્યમો ‘વીર સતસઈ' લખવાનો પ્રારંભ કર્યો. લગભગ ૩૦૦ દુહા લખાયા અને ભોમસિંહ યુદ્ધ છોડીને ભાગ્યા તેથી સૂર્યમલ્લે સનસાઈ લખવાનું અટકાવી દીધું, ગ્રંથ અધૂરો રહ્યો. સૂર્યમલ્લનું અવસાન વિ.સં. ૧૯૨૫માં થયાનું મનાય છે. દલપતરામ ગુજરાતના પ્રસિદ્ધ અને લોકપ્રિય કવિ દલપતરામ, જે કે, દ. ડા. નામથી ખ્યાતિ પામ્યા છે. તેનો જન્મ સં. ૧૮૭૬ મહા સુદ ના રોજ વઢવાણ મુકામે સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ ડાયાભાઈને ત્યાં થયો હતો. તેમનાં માતાનું નામ અમૃતબાઈ હતું. ધન્ય ધરા સં. ૧૮૮૦માં તેમને શીતળાના રોગની મોટી થાત વીત્યા બાદ પાંચ વરસની ઉંમરથી જ તેમને વિદ્યાભ્યાસ તરફ કુદરતી પ્રેમ ઊપજ્યો તેને બચપણથી જ જોડકણાં કરી બાળમિત્રોને રાજી કરવાની ટેવ હતી. સં. ૧૮૮૯માં ચૌદ વરસની વયે તેમનું લગ્ન થયું. સં. ૧૮૯૦માં મૂળી ગામે સ્વામિનારાયણનો મોટો ઉત્સવ થયો. કવિ ત્યાં ગયા અને તેમણે સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કર્યો, મૂળીમાં દેવાનંદ સ્વામી નામાંકિત કવિ હોવાથી ચોમાસામાં ચાર મહિના ત્યાં રહેતાં પિંગળ શાસ્ત્ર અને અલંકાર શાસ્ત્રનો અભ્યાસ કરવા તેઓ ઉત્સુક બન્યા હતા. સં. ૧૮૯૫માં એક ચારણ ભૂજની વ્રજભાષા પાઠશાળામાં અભ્યાસ કરી આવ્યો. તેણે દેવાનંદસ્વામી સાથે વાદ કરવાની ઇચ્છા પ્રગટ કરી તેથી દેવાનંદ સ્વામીએ દલપતરામને આગળ કર્યા અને તેમાં તેઓ તાત્કાલિક કવિતા બનાવવામાં વિજયી થયા. આમ તો કવિ અનેક ઠેકાણે ફર્યા છે. ઘણા અનુભવ મેળવ્યા છે તેના પર તો ઘણું લખી શકાય પણ અહીં ટૂંકાવવું પડે છે, તેઓ ફાર્બસ સાહેબના પણ મિત્ર હતા અને ફાર્બસ સાહેબને કવિએ તેમના કામમાં ઘણી મદદ કરેલી. આમ તો કવિને ઘણાં માનસમ્માન મળ્યાં છે પણ બધાં અહીં લખ્યાં નથી. સને ૧૮૮૫માં નામદાર મહારાણી વિક્ટોરિયા તરફથી સર ટી. સી. રીય સાહેબને પૂછવામાં આવ્યું ‘ગુજરાતમાં કાં વિદ્વાન કવિને સી આઈ. ઈ. ઉકાબ આપવા યોગ્ય છે ત્યારે તે સાહેબે કવિ દલપતરામનું નામ આપેલ એટલે એ માનવંતો ખિતાબ તેમને મળ્યો. ધ્રાંગધ્રાના માજી દીવાન સા. હિરશંકર પ્રાણજીવન અને તેમના ભાઈ ચતુર્ભુજ ‘પ્રવીણસાગર’ ગ્રંથ છાપવા પ્રયત્ન કરતા હતા અને રણમલ બારોટ તેની ટીકા લખતા હતા. ૪૮ લહેરની ટીકા લખાણી અને થોડી ગૂંચવણ ઊભી થઈ ત્યારે ચતુર્ભુજમાઈ અમદાવાદ ગયા અને દલપતરામનો ભેટો થયો અને દલપતરામભાઈએ ટીકા લખવાનું સ્વીકાર્યું. આ પ્રવીણસાગર'ની કુલ ૧૨ લહેરો પણ દલપતરામભાઈએ લખી અને તે બદલ તેને ૧૨૦૦ રૂપિયા અને ગ્રંથની ૨૫ નકલ આપી. દલપતરામભાઈએ દલપત પિંગળ' સહિત ૧૩ ગ્રંથો લખ્યાનું જાણવા મળ્યું છે. તેણે બ્રહ્માનંદની Page #289 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૈરભ ભાગ-૨ ૨૦૯ છંદ રત્નાવલી’ની પણ ટીકા લખી છે. દલપતરામભાઈના પુત્ર ન્હાનાલાલભાઈ પણ સમર્થ કવિ થયા. ઈ.સ. ૧૦૯૮માં કવિનો સ્વર્ગવાસ થયો. ગણેશપુરી વીરવિનોદના કર્તા ગણેશપુરીનો જન્મ ચારણ જ્ઞાતિમાં રોહડિયા શાખામાં પાસિંહજીને ત્યાં જોધપુર રાજ્યના ચારણવાસ ગામે સં. ૧૮૮૩માં થયો હતો. તેનું મૂળ નામ ગુપ્તજી હતું. તે “વંશભાસ્કર'ના કર્તા સૂર્યમલ્લને મળવા ગયા ત્યારે સૂર્યમલ્લે કહ્યું. “હું અભણ ચારણને મળતો નથી!” તેથી આ ઘટનાથી તેમના જીવનનો નવો અધ્યાય શરૂ થયો. તે સાધુ થયા. નામ બદલી ગણેશપુરી રાખ્યું અને કાશી ગયા. ત્યાં દશ વરસ રહ્યા પછી મેવાડના ગુણગ્રાહક મહારાણા સજ્જનસિંહના આગ્રહથી મેવાડને કાયમી નિવાસસ્થાન બનાવ્યું. પછી તેણે વીરવિનોદ' ગ્રંથ રચ્યો, ઉપરાંત છૂટક કવિતા પણ રચી. મહાભારતના કર્ણપર્વનો “વીરવિનોદ' પદ્યાનુવાદ છે. ગણેશપુરીનું અવસાન ક્યારે થયું તે જાણી શકાતું નથી. ગીગા ભગત નિરક્ષર છતાં સાક્ષર ગીગા બારોટનો જન્મ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડોળિયા ગામે આહિરના બારોટ હમીરભાઈને ત્યાં વિ.સં. ૧૮૮૯ કે ૧૮૯૬ આસપાસ થયો હતો કારણ કે કવિએ ૧૯૫૬માં ભયંકર દુષ્કાળ પડ્યો તેનાં ગીતો લખ્યાં છે. તેમનાં માતાનું નામ રાણબાઈ અને પત્નીનું નામ જીવુબાઈ હતું. કવિ કાગ તેમને મહાકવિ ગણતા અને ગીગા બારોટના ગીતો તેઓ ભાવથી ગાતા. ગામડિયા અને અભણ હોવા છતાં તેમનાં ગીતોની ઝડઝમક, પદલાલિત્ય અને શબ્દરચના અદ્ભુત છે. સાંભળવા પ્રમાણે તેમણે 300 ગીતો લખ્યાં છે, પણ મને ૧૫ મળ્યાં છે. સપાખરાં ગીતો લખવામાં ગીગા ભગતની કોઈ બરાબરી કરી શકે નહીં. ભાષામાં હિંગળની છાંટ છે, કાગ બાપુને અને તેમને નજીકના સંબંધો હતા તેમના ભત્રીજા કુંભણનિવાસી જેઠસુરદેવ સાથે તેને મૈત્રી હતી. એકવાર મુંબઈમાં કવિ કાગનો ડાયરો હતો. સયાખરાં ગીત લખવામાં ગીગા ભગતની કોઈ બરાબરી ન કરી શકે તેમ સયાખરાં ગીત બોલવામાં કાગની બરોબરી કોઈ કરી શકે નહીં. આ ડાયરામાં કવિ કાગ ગીગા ભગતનું ગીત બોલ્યા ત્યારે કવિવર રવીન્દ્રનાથ ટાગોર ઊભા થઈને નાચ્યા હતા! અને કાગને પૂછ્યું “આ રચના કોની?” કાગબાપુએ કહ્યું “એક ગામડાના અભણ કવિની”! આ કવિ વિષે પણ ઘણું લખી શકાય. કવિના સ્વર્ગારોહણનો સંવત મળતો નથી. મુરારિદાનજી ડિંગળ કોશના કર્તા કવિરાજ મુરારિદાન પ્રસિદ્ધ કવિ સૂર્યમલ્લના દત્તક પુત્ર હતા. તેઓનો જન્મ ચારણ જાતિમાં વિ. સં. ૧૮૯૫માં થયો હતો. તેઓ પણ પોતાના પિતા સૂર્યમલ્લની જેમ ખટ ભાષામાં પ્રવીણ હતા અને પ્રતિભાસંપન્ન કવિ હતા. ‘વંશભાસ્કર' લખતી વખતે સૂર્યમલ્લ રાવ રાજા રામસિંહનાં ગુણદોષનું વિવરણ શરૂ કર્યું ત્યારે રાવ રાજા તેમાં સહમત થયા નહીં, જેથી સૂર્યમલને ગ્રંથ અધૂરો છોડવો પડ્યો અને મુરારિદાને તે ગ્રંથ પૂરો કર્યો. આ સિવાય “ડિંગલકોશ' અને વંશ સમુચ્ચાય કવિ પિંગલ, પિંગલ બન્નેમાં રચના કરી શકતા વિ.સં. ૧૯૬૪માં કવિનું અવસાન થયું. ગંગાસતી આમ તો ઘણા સાહિત્યકાર-કવિઓના સાચા અને પૂરા પરિચય મળતા નથી. લોકોમાં કંઠોપકંઠ કહેવાતી વાતો ઉપરથી ઘણા લેખકો લખે. વળી બીજા લેખકને જુદી વાત મળે આમ ઘણા કવિ-લેખકોનાં જીવન વિષે વિસંગતા સર્જાય છે. ગંગાસતી વિષે ઘણા લેખકોએ પુસ્તકો અને લેખો પ્રગટ કર્યા છે. તેમાં ઝવેરચંદ મેઘાણી, સુનંદાબહેન વહોરા, જોરાવરસિંહ જાદવ, કેશવલાલ સાયલાકર, દેવેન્દ્રકુમાર પંડિત, અનસૂયાબહેન ગોરેયા, સ્વામી શ્રદ્ધાનંદજી મહારાજ અને નીપાબહેન દવે પણ દરેકના લખાણમાં કાંઈક ભિન્નતા જોવા મળે છે. પણ ગંગાસતીના જીવન વિષે શ્રી મજબૂતસિંહ જાડેજા સાહેબે ઘણી શોધ કરી ૨૮૨ વ્યક્તિઓની મુલાકાત લીધી. તેનો સારાંશ એવો છે. સેજકજી ગોહિલના વંશમાં જન્મેલા નાનાજી ગોહિલને ત્રણ પુત્રો તેમાં મોટા હમીરજી ગોહેલ ચભાડિયા ગામે રહ્યા અને નાનાજી અને મોડજીએ સમઢિયાળામાં ગામ વસાવ્યું. મોડજી ગોહિલના પૌત્ર કલભા અથવા કલાજી મેરાજી. આ કલભાનો જન્મ વિ.સં. ૧૮૭૬માં થયો કલભાનાં લગ્ન વિ.સં. ૧૮૯૭માં મૂળી ગામના ભાઈજીભા પથાજીભા dain Education Intermational Jain Education Intemational For Private & Personal use only Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ધન્ય ધરા પરમારનાં કંવરી વખતુબા સાથે થયાં. આ દંપતીને ત્યાં બે પુત્રો થયા. મોટા કહળસંગનો જન્મ વિ.સં. ૧૮૯૯માં તથા નાના પુત્ર જીભાઈનો જન્મ વિ.સં. ૧૯૦૩માં થયો. આ દંપતીએ પુત્રોને સાથે લઈ ગિરનારની યાત્રા સં. ૧૯૦૭માં કરી. કહળસંગ ભગતને એક યોગીનો ભેટો થયો. પછી તે યોગીને ગોતવા કહળસંગ ભગત કલભા ગોહિલના મોટાભાઈ મનુભાઈ ગોહિલના મિત્ર વજુભાને સાથે લઈ ગિરનારમાં ગયા. ત્યાં અવધૂત યોગીનો ભેટો થયો. આ અવધૂત યોગીએ કહળસંગ ભગતને પ્રબોધતાં કહ્યું “બેટા! સંન્યાસ લેવાની ઉતાવળ કરીશ નહીં, તારે ગૃહસ્થાશ્રમ ભોગવવાનો છે, ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પ્રભુ ભજન થઈ શકે છે.” પછી તે યોગીએ કહળસંગ ભગતને શિષ્ય તરીકે સ્વીકાર્યા. આ અવધૂત યોગી તેજ રામેતવન. આ રામેતવનનો આશ્રમ ગિરનારમાં શેષાવનમાં હતો. તે ગંગાસતીના પણ ગુરુ હતા અને આ કારણે આ આશ્રમમાં ગંગાસતીની પણ અવરજવર હતી. રામેતવન ભોજા ભગતના પણ ગુરુ હતા. ભોજા ભગતનો જન્મ વિ.સં. ૧૮૪૧માં થયો અને કહળસંગ ભગતનો જન્મ વિ.સં. ૧૮૯૯માં થયો. આ જોતાં ભોજા ભગત કહળસંગ કરતાં ૫૮ વર્ષ મોટા હોય. જ્યારે કહળસંગ ભગતની વય ૨૧ વર્ષની થઈ ત્યારે કલભા બાપુ અને વખતુબાએ પુત્રો માટે યોગ્ય કન્યાની શોધ શરૂ કરી. જૂનાગઢના યદુવંશી રાજવી નવઘણથી ૧૮મી પેઢીએ રાજપરા ગામે શ્રી ભાઈજીભા સરવૈયા થયા. આ ભાઈજીભા સરવૈયાનાં લગ્ન મિત્રાવાવના રાઓલ શ્રી સનાજી હોથીજીનાં કુંવરી રૂપાળીબા સાથે થયાં હતાં આ ભાઈજીભા સરવૈયાને એક પુત્રી અને ચાર પુત્રો હતા પુત્રીનું નામ ગંગાબા અથવા હીરાબા હતું. આ ગંગાબાનું સમઢિયાળાથી કહળસંગ ભગતનું માગું આવતાં ભાઈજી સરવૈયાએ તેનો સ્વીકાર કર્યો અને કહળસંગ ભગતનાં ગંગાબા સાથે લગ્ન થયાં. - આ વખતે રાજપરામાં પઢિયાર શાખાના ખવાસનાં ઘર હતાં, તેમાં હમીરજી પઢિયારને એક પુત્રી પાનબાઈ હતાં. એ વખતે દીકરીને સાસરે વળાવતી વખતે વડારણને સાથે મોકલવાનો રિવાજ હતો, જેથી તે ગૃહસ્થ કાર્યમાં મદદ કરે. ગંગાબા પાનબાઈને સાથે લઈ ગયાં. કહળસંગ ભગતનાં ગંગાબા સાથે લગ્ન વિ.સં. ૧૯૨૦માં થયાં. એ પાનબાઈ ગંગાબાનાં પુત્રવધૂ નહીં પણ વડારણ હતાં. એક વાત એમ છે કે ભજનમાં પાનબાઈ ગંગાબાને બાઈજી કહીને સંબોધે છે. આ બાઈજી શબ્દ ખાસ કરીને સાસુ માટે વપરાય છે પણ જાડેજા સાહેબે આ વાતની ચોખવટ કરતાં લખ્યું છે ક્ષત્રિય કુટુંબમાં દીકરીને સાસરે વળાવે ત્યારે સાથે વડારણ મોકલે એ તે વડારણ દીકરી મટીને વહુ બન્યાં છે એટલે બાઈજી કહેતાં. આ જોતાં પાનબાઈએ અજોભાને સત્સંગ કરાવ્યો તો આ અજોભા કોણ? ગંગાબાને વજોભા નામે પુત્ર હતા. પણ ‘વ’ને બદલે “અ હોય તે બનવા સંભવ છે. ગંગાસતીનાં બાવન ભજનો છે, કહળસંગ બાપુનાં ૭ ભજનો અને પાનબાઈએ ૩ ભજનો લખ્યાં. ભગતબાપુએ પોતાને સમાધિ દેવાનો આદેશ આપ્યો, પણ ગોહિલો કે ક્ષત્રિયોને સમાધિ નહીં પણ અગ્નિસંસ્કાર કરવા જોઈએ, ભગત બાપુને અગ્નિદાહ દીધો પણ જમણી ભુજાને આ અડતા નથી! અટલ જમણા ભુજન સમાજ દાવા, આ બાપુની સમાધિનો પ્રસંગ સમઢિયાળા ગામે તેમની વાડીમાં વિ.સં. ૧૯૫૦ પોષ સુદ ૧૫ રવિવાર તા. ૨૧-૧૧૮૯૪ના રોજ બનેલ. સં. ૧૯૫૦ ફા. સુ. ૮ને ગુરુવારે ગંગામાએ દેહત્યાગ કર્યો, જેને અગ્નિદાહ આપવામાં આવ્યો અને જે સમાધિ છે તે ફૂલસમાધિ છે એટલે આ સંત ત્રિપુટી ઈ.સ. ૧૮૪૩થી ૧૮૯૪ દરમિયાન થયાના આધાર પુરાવા મળે છે, પાનબાઈની સમાધિ નથી પણ જગ્યાના નામ સાથે તેમનું નામ જોડી દેવાયું છે. આ સમઢિયાળુ ઘોળા જંકશન પાસે આવેલું છે. વાઘસિંહ રાજકવિ અને “રઘુનાથ રૂપક' ગ્રંથના કર્તા મહાકવિ વાઘસિંહનો જન્મ ઈ.સ.ના અઢારમા સૈકામાં ગુજરાતના વિજાપુર ગામે બ્રહ્મભટ્ટ (બારોટ) જ્ઞાતિના ગેમરસિંહને ત્યાં થયો હતો, જે કવિની અનેક કવિઓએ પ્રશસ્તિ કવિતા કરી છે. તેનો સંગ્રહ કરી બ્રહ્મભટ્ટ (બારોટ) અમોટ ઉદેપુરના વતની કવિરાજ ગિરિવરસિંહે “રાજકવિ વાઘસિંહ સુયશ પ્રકાશ” નામે ગ્રંથ પ્રગટ કર્યો છે. કવિ ગંગ અને નરહરની હરોળમાં મૂકી શકાય તેવા આ કવિ વાઘસિંહનો પૂર્વ ઇતિહાસ જોઈએ. Jain Education Intemational Page #291 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વિજાપુર તે વખતે વિદ્યાધામ હતું, જ્યાં ઘણા ભાટ (બારોટ) વિદ્વાન કવિઓ થયા. વિઝાપુર વિદ્યા વસે, નરા ઉતારા નાદ કાલા નર ઠાલા કરે, વિઝાપુર રો વાદ વિઝાપુર વડોદરા, દોનું બાન ઘર કામન છોતર ઘરા, ભાટ કુલ પતશાહ અથાહ આ વિઝાપુરમાં ચારસો ઘર બારોટનાં હતાં. ઘણા વિદ્વાન પુરુષ થયા. ઘણા કવિઓ થયા છે (અહીં લખ્યા નથી). સને ૧૭૮૧માં દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વિઝાપુરમાં કવિ દાૌદર મોબતસિંહનો જન્મ થયો. તે ઈડર રાજ્યના દીવાન હતા અને મહારાજ ગંભીરસિંહના કૃપાપાત્ર હતા. આ કવિએ બે ચાર લાખનું અનાજ ગરીબોને વહેંચી આપેલ. આ કવિ દાદર મૌસિંહના વંશમાં જ વાઘસિંહનો જન્મ ગેમરસિંહને ત્યાં થયો હતો.. કવિ વાઘસિંહ જોધપુર મહારાજા માનસિંહના પાટવી કુંવર તખ્તસિંહના મિત્ર હતા. કુમાર તખ્તસિંહ ગાદીનશીન થયા ત્યારે કવિરાજને મોટી નવાજેશ કરેલ. સને ૧૯૦૫માં કોઠાર, સૂતરખાના વગેરેનો અધિકાર આપ્યો. સને ૧૯૦૮માં લખપતરાવ અને બુડિયા અને સોજીતરા ગામ આપ્યાં, આ ઉપરાંત સોના, ચાંદી, હાથી, પાલખી, નિશાની, છડી, નેકી અને મહોર સિક્કા સાથે રાજકવિની પદવી આપી. પછી સને ૧૯૦૯માં માજી ચાવડીજીએ કવિને કામદારનો હોદો આપ્યો. કવિ વાઘસિંહે 'રઘુનાથ રૂપક' ગ્રંથ લખ્યો, જેનું પ્રકાશન થયું. પણ ઘણી કવિતા અપ્રસિદ્ધ રહી. સં. ૧૯૨૫માં કવિનો દેહાંત થયો. જ્યાં તેની દહન ક્રિયા થઈ, ત્યાં મહારાજ તખ્તસિંહજીએ ચોતરો બંધાવેલ છે, જે હાલ મોજૂદ છે. ગોવિંદ ગિલ્લાભાઈ કવિવર ગોવિંદ ગિલ્લાભાઈનો જન્મ ભાવનગર તાબાના શિહોર ગામે સં. ૧૯૦૫ શ્રા. સુ. ૧૧ને સોમવારે ચૌહાણ રાજપૂત (ખવાસ) જ્ઞાતિમાં ગિલ્લાભાઈને ત્યાં થયો. તેમનાં માતાનું નામ સાવિત્રીબહેન હતું. તેમના વડવા મારવાડના ૨૮૧ પીપલોદ ગામના વતની હતા. પછી તે સૌરાષ્ટ્રમાં આવી શિહોરમાં સ્થિર થયા. તેઓએ ઘણા વરસ સરકારી નોકરી કરી. ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ અને કવિ હતા. તેમણે હિન્દીમાં પણ સારા ગ્રંથોની રચના કરી છે. સં. ૧૯૨૫થી કવિતા કરવાનું શરૂ કર્યું. તેમણે હિન્દીમાં ૩૨ ગ્રંથો લખ્યા. તેમનો કવિતાકાળ સં. ૧૯૨૫થી ૧૯૭૭નો છે. તેમનો ચૌદ ગ્રંથનો એક સંગ્રહ "ગોવિંદ ગ્રંથમાલા' નામનો છે. કિશન બાવનીના બાવનીના કર્તા કિશનદાસ વિષે પણ ગોવિંદભાઇએ સારો પ્રકાશ પાક્યો છે. કવિ ગોવિંદભાઈ ખાત્રીપૂર્વક કહે છે કિશનકવિ બારોટ હતા અને તેના વહીવંચાના ચોપડામાં તેમના બાપ-દાદાનાં નામ પણ છે. કવિ આપણા માટે સારો ખજાનો મૂકી ગયા છે પ્રવીણસાગરની બે આવૃત્તિ પ્રગટ થઈ હતી. તેમાં એક રાજકોટના રિશંકરભાઈની અને બીજા શિહોરના ગોવિંદ ગિલાભાઈની. કવિનો સ્વર્ગવાસ સં. ૧૯૮૨માં ધો. પિંગળશી પાતાભાઈ કવિ શ્રી. પિંગળશીભાઈનો જન્મ ભાવનગર તાબાના શિહોર ગામે ચારણ જ્ઞાતિની નરેલા શાખામાં રાજકવિ પાતાભાઈને ત્યાં સં. ૧૯૧૨માં આસો સુદ ૧૧ના થયો. તેમનાં માતુશ્રીનું નામ આઈબા હતું અને તેમનું મોસાળ શૈવાળિયા ગામે હતું. તેઓશ્રી ભાવનગરના રાજકવિ હતા, મહારાજ તખ્તસિંહજી મહારાજ, ભાવસિંહ અને કૃષ્ણકુમાર આમ ત્રણ પેઢી સુધી આ કુળે. ભાવનગરનું રાજવિ પદ શોભાવ્યું. આમ તો પિંગળશીભાઈમાં લોહીના સંસ્કાર હોય જ એટલે કવિતાશક્તિ તેમનામાં કુદરતી હતી એટલે તેણે કવિતાના માપને જાળવી શબ્દસ્વરનું સંગીત રેલાવ્યું. આમ તો ચારણ, બારોટની કવિતા ઝમઝકવાળી અને શબ્દાડંબર અને નાદવૈભવથી ભરપુર હોય. કવિ શબ્દાદિક ચમત્કારને વશ નથી થયા, છતાં કવિતા એટલી રસાળ રહી છે. મેઘાણીના શબ્દોમાં સપ્તરંગી ડાયરા વચ્ચે એક રંગીલો ખોબો મેઘાવી કંઠ અને અંગને વિચલિત થવા દીધા ડોલાવનાર વાગ્ધારા વહાવનાર કવિ એટલે પિંગળશીભાઈ. વગર વિ શ્રી ન્હાનાલાલે અને મેઘાણીજીએ તેમને મધ્યયુગના છેલ્લા સંસ્કારમૂર્તિ અને ચારણ ક્યા છે, Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ધન્ય ધરા આ નરેલા કુળે ભાવનગર રાજ્યના પાંચ પેઢીના લીધે સને ૧૮૮૪માં ઓગસ્ટ માસની ૨૫ તારીખે રાજની રાજકવિ તરીકે કામ કર્યું છે. કવિએ ‘હરિરસ’ ગ્રંથની ટીકા સંપૂર્ણ સત્તા સોંપવામાં આવી. સિવાય દશ ગ્રંથો લખ્યા છે. સને ૧૯૦૩થી ૧૯૭૩ સુધીમાં મહારાજે લાખો રૂપિયા કવિનું સ્વર્ગારોહણ સને ૧૯૩૯માં થયું ત્યારે તેમની વય ખર્ચી પ્રજાહિતનાં કામ કર્યા અને ગોંડલનું ગૌરવ વધાર્યું. ૮૩ વર્ષની હતી. મહારાજનો સ્વર્ગવાસ તા. ૯-૩-૧૯૪૪ના રોજ થયો સર ભગવતસિંહજી ન્હાનાલાલ ભગવદ્ ગો મંડળ” નામના બૃહદ શબ્દકોષ (જે ૯ અર્વાચીન યુગના ગુજરાતના પ્રથમ પંક્તિના કવિ ભાગમાં કુલ સાઇઝ) અને આયુર્વેદનો ગ્રંથ સંક્ષિપ્ત ઇતિહાસ હાનાલાલનો જન્મ અમદાવાદમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં ઉપરાંત કેળવણી ક્ષેત્રે ચાલતાં પાઠ્યપુસ્તકો, ખગોળ, ભૂગોળ, જાણીતા કવિ દલપતરામ ડાયાભાઈને ત્યાં ઈ.સ. ૧૮૭૭ ઇતિહાસ, ગણિત અને અંગ્રજી વગેરે સિવાય “સંસ્કૃત (વિ.સં. ૧૯૩૩)માં થયો. પુષ્પાંજલિ”, “ઉત્તર રામ ચરિત્ર', “ગીતા પુષ્પાંજલિ', “ગીતા | ગુજરાતીમાં કહેવત છે (બાપ તેવા બેટા અને વડ તેવા પંચામૃત”, “ઉપનિષદ', “વેદ પંચામૃત', “રાષ્ટ્રભાષા ફારસી ગાઇડ', “અંગ્રેજી આલ્ફાબેટ', ગોંડલનો ઇતિહાસ', “ગોમંડળી', ટેટા) આમાં વડ તેવા ટેટા કદાચ થતાં હશે પણ બાપ તેવા બેટા મહારાજા જીવનચરિત્ર', “અમર આર્યાવર્ત” અને “પ્રવાસનાં તો ક્યાંક જ થાય પણ આ કહેવતને ન્હાનાલાલે સાર્થક કરી છે. સ્મરણો' વગેરે મળી ૧૬૧ પુસ્તકો પોતાની જાતી દેખરેખ નીચે “ઊગ્યો પ્રફલ અમીવર્ષણ ચંદ્રરાજ' કહીને તેમના પોતાના તૈયાર કર્યા અને કરાવ્યાં. જ શબ્દોમાં કવિ કાન્ત જેમને બિરદાવ્યા હતા તે કવિ ન્હાનાલાલ એવા ગોંડલના પ્રજાપ્રિય મહારાજ ભગવતસિંહજીનો ગુજરાતી કવિતાનાં આકાશણાં સાચોસાચ અમી વર્ષણ ચંદ્રારાજ જન્મ ધોરાજી મુકામે તા. ૨૪-૧૦-૧૮૬૫ (વિ.સં. ૧૯૭૨)ના હતા. રોજ થયો. તેના પિતાનું નામ સંગ્રામસિંહજી અને માતાનું નામ તેઓ પ્રેમભક્તિ'ના નામે કવિતા લખતા સાદરાની સ્કોટ મોંઘીબા હતું. કોલેજના પ્રિન્સિપાલ હતા. પછી રાજકોટની રાજકુમાર કોલેજમાં મહારાજ ભગવતસિંહજી જી. એસ. આઈ., એમ. ડી., અધ્યાપક હતા. પછી સર ન્યાયાધીશ તરીકે પણ કામ કર્યું. છેવટ એલ. એલ. ડી., એમ. આર. આઈ, આર (ગ્રેટ બ્રિટન) એફ. રાજીનામું આપી છૂટા થયા. પી. સી. એન્ડ એસ. (મુંબઈ) ફેલો મુંબઈ યુનિવર્સિટી અને દયારામે જે ગરબી સાહિત્ય શરૂ કર્યું તેમાં નહાનાલાલે આયુર્વેદાચાર્ય હતા. રાસ રૂપે નવીનતા ઉમેરી રસિક વર્ગ ઉપર મોટો ઉપકાર કર્યો. મહારાજ સંગ્રામસિંહજીના અવસાન વખતે મહારાજની નરસિંહ, મીરાં, શામળ, ધીરો, પ્રેમાનંદ અને હાનાલાલ ઉંમર ચાર વર્ષની. વહીવટદાર નિમાયા. સને ૧૮૮૩માં ઉચ્ચ લોકકવિ જ છે. અભ્યાસ માટે યુરોપ ગયા. પણ એક ભાઈએ કહ્યું હતું કે આ ભણેલાં લોકો લોકઆ મહારાજના જીવનપ્રસંગ તો ઘણા નોંધવા જેવા છે. સાહિત્યમાં હસ્તક્ષેપ કરવા લાગ્યાં ત્યારથી આ સાહિત્ય પણ અહીં ટૂંકાવવું પડે છે. ડામાડોળ બન્યું છે. આમ તો મેઘાણીજી પણ લોકકવિ જ હતા. સને ૧૮૮૭માં મહારાણી વિક્ટોરિયાનો સુવર્ણમહોત્સવ જો તે લોકકવિ ના હોત તો તેના બાવલા અને ફોટા મુકાત નહીં! ઊજવાયો ત્યારે કાઠિયાવાડના રાજવીઓના પ્રતિનિધિ તરીકે અમુકનું એમ માનવું છે કે જેમાં નામચરણ ન આવતું હોય અને મહારાજ હાજર રહ્યા અને વિક્ટોરિયાએ પોતાના હાથે જે ગીતને આદિ, મધ્ય, અંત ન હોય તે લોકસાહિત્ય! પણ આ મહારાજને કે. સી. આઈ. ઈ.નો માનવંતો ખિતાબ અર્પણ કર્યો. ભેદ નિરર્થક ઊભો કર્યો છે. જે સાહિત્ય સામાન્ય જનમાનસના સને ૧૮૮૪ની ૨૨ તારીખે રાજમાતા મોંઘીબાએ યુવક લોકો સમજી શકે, સાંભળી શકે અને રચી શકે તે બધું લોકરાજવીને સત્તા સોંપવા માંગણી કરતાં રાજકારોબારમાં તેમને સાહિત્ય જ છે કે જે સામાન્ય જનજીવનમાંથી પ્રગટતું હોય તેમાં નીમવામાં આવ્યા અને ૧૯ વર્ષની તેની અસાધારણ શક્તિને નામચરણ હોય તો શું ફેર પડે? Jain Education Intemational Page #293 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એટલે એ બધા લોકકવિઓ જ હતા કે જેને લોકોએ સ્વીકાર્યા છે. ન્હાનાલાલે અનેક કાવ્ય, નાટકો, ગઝલો, નવલકથાઓ લખી આમ ગુજરાતની જનતાને મોટું પ્રદાન કરેલ છે. નરસિંહ મહેતા પછી કવિ ન્હાનાલાલનું સ્થાન નિશ્ચિત છે. કવિ નાનાલાલ ગુજરાતના લોકકવિ જ છે, કવિના સ્વર્ગારોહણ અંગે જાણી શક્યો નથી. દાસ સત્તારશાહ સત્તારશાહ બાપુનાં પૂર્વજો અફઘાનિસ્તાનની સરહદનાં વતની. તેમના પિતાનું નામ ખેતગુલખાન (સ્વર્ગનું ફૂલ), કૌટુમ્બિક કારણોને લઈ વતનનો ત્યાગ કરી હિન્દુસ્તાનમાં આવેલા. તેમનાં માતાનું નામ નન્નીબીબી ઉન્હેં જાનબેગમ હતું. સત્તા૨શાહ બાપુનો જન્મ રાજપીપળામાં સં. ૧૯૪૮ સને ૧૮૯૨માં થયેલો. સત્તારશાહ સરસ ગાતા હતા, નાટક કંપનીવાળાને પણ દિવ્ય દૃષ્ટિ હોય. ઈ.સ. ૧૯૦૮માં દેશી નાટક સમાજવાળા શેઠ ચંદુલાલે સત્તારશાહને નડિયાદનવાસી નટ બબરુને બદલે વીણાવેલી'ના ખેલમાં કઠિયારાના પાઠ માટે તૈયાર કર્યાં. નાંદોદમાં આરબ હાંદી મુબારક નામના મુસલમાન ભાઈ હિન્દુ ભજનો ગાવા માટે પ્રખ્યાત હતા. એમના અવસાન પછી સત્તારશાહને થયું કે “આવો બીજો મુસલમાન જોઈએ તો કોઈક બદલે હું કેમ નહીં?" શ્રીમતી એની બેસન્ટે કહેલું કે, કોઈક આવો ! “ અને સત્તાશાહ બાપુને નર્મદા તટ નરખડીમાં સંત માધવદાસની પવિત્ર છાયામાં પ્રથમ ભજન ર્યું. “સફરડા સોઘ કરલે મુસાફિર અસલ વતન જાના પડેગા' વીસનગરવાળા અનવરમિયાં બૌધ ઉપદેશ કરવા વડોદરા દાંડિયાબજારમાં ધીંગુમિયાંને ત્યાં પધાર્યા ત્યારે સત્તાશાહે અનવરમિયાંને પૂછ્યું. મરના મરના સબ કહે, પણ કૌન ચીજ મર જાય. “પંચ મહાભૂતની બનેલી આ સૃષ્ટિ માત્ર પદાર્થમાં મળી જાય છે, મરી જતી નથી.” અનવરમાં ખુશ થયા અને એમને લાગ્યું “કોઈ પાણીદાર નંગ છે" ઉત્તર આપ્યો “પ્રેરીતેરી મરજાત હૈ, દૂસરા કુછ હૈ, દૂસરા કુછ મરતા નહીં, તેજી મરજાના ચાહિએ, જો જીતા હુઆ ભલા હો ગયા." ૨૮૩ સત્તારશાહને અનવરમિયાં સંગ ફક્ત પાંચ મિનિટ થો પણ દૃષ્ટિ ખૂલી ગઈ. આંખ મળી એનું નામ પુનર્જન્મ. એનો એવા જ્ઞાન નિમિત્તે પુનર્જન્મ થાય તે ખરો દ્વિજ. (બે વાર જન્મ લેવો). અનવરમિયાંએ પોતાના હાથમાં એક પ્યાલી લીધી. તેમાંથી પોતે કાંઈક પીધું અને બાકી રહેલું પી જવા સત્તારશાહને કહ્યું. સત્તારશાહે પ્યાલી પીધી અને પલટાયા એ વખતનું ભજનઃ એવી પ્યાલી પીધી મેં તો, મારા સદ્ગુરુને હાથે રે, પીતાં મારે પ્રીત બંધાણી, પ્રીતમજી સંગાથે રે." અને ઈ.સ. ૧૯૧૬માં છોટા ઉદેપુર ચિસ્તા થા નિજામી સંપ્રદાયના નિમાડ જિલ્લાના અલીરાજપુરના કાઇ સાહેબ અબ્દુલ હસન ઉર્ફે દાદામિયાં સાહેબને હાથે ફકીરી દીક્ષા લીધી. ફકીરીના બે પ્રકાર છે. (૧) સફાયા તરીકે, (૨) મશાલખાનું તરીકે. પ્રથમ વર્ગ સંપૂર્ણ સંન્યાસીનો છે, બીજો વર્ગ ગૃહસ્થ સંન્યાસીનો છે. સત્તારશાહનાં ભજનો નારાયણ સ્વામી ઘણા ભાવથી ગાતા. સત્તારશાહનાં ભજનનો સંગ્રહ પણ પુસ્તકરૂપે પ્રગટ થયો છે, તેમનો દેહવિલય ક્યાં અને કઈ સાલમાં થયો તે જાણી શકાયું નથી. માવદાન જાડેજા વંશના બૃહદ ઇતિહાસ યદુવંશ પ્રકાશના કર્તા, માવદાનજી નુ ઇતિહાસકાર, લેખક, કવિ, સંશોધક અને કલાકાર એમ બહુમુખી પ્રતિભા ધરાવે છે. માવદાનજીનો જન્મ રત્ન શાખાના ચારકુળમાં વિ.સં. ૧૯૪૮ના ભાદરવા શુદ ૨ને દિવસે ભીમજીભાઈ બનાભાઈ કાલાવડ (શીતળા) મુકામે થયો. તેમણે સાત ધોરણ સુધી કાલાવડમાં જ અભ્યાસ કર્યો. તેમની નાની વયમાં જ પિતાજીનો સ્વર્ગવાસ ધર્યો એટલે તેઓ તેમના કાકા દેવદાસ ભાઈની છત્રછાયામાં ઊછર્યા પછી ભૂજની વ્રજભાષા પાઠશાળામાં કાવ્ય શાસ્ત્રની કેળવણી પામ્યા. કવિ શ્રી ગૌરીશંકરભાઈ ગોવિંદજી પાસે કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. કિવ ગૌરીશંકર વીરપુરના રાજકવિ હતા. તેમણે બાવીસ વિદ્યાર્થીઓને તૈયાર કર્યો તેમાં Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ધન્ય ધરા માવદાનજી પણ હતા. આ રત્નના મૂળ પુરુષ બ્રાહ્મણ હતા તે આપણે હમીરજી રત્નના પરિચયમાં જોઈ ગયા. કવિ માવદાનજીએ અમદાવાદ આવી સ્વામિનારાયણની ગાદીના ધ. ધુ. આચાર્ય શ્રી વસુદેવ પ્રસાદજી મહારાજના હજૂરી પાર્ષદ કેશર ભક્ત પાસે કેટલાક છંદોના રાગોનો અભ્યાસ કર્યો. પોતે ઉંમર લાયક થતાં પોતાનાં ગામ રાજવડનો વહીવટ પોતાના કાકાની દેખરેખ નીચે ચાલવા લાગ્યો. પછી વિ.સં. ૧૯૬૯ કવિ ઘણો વખત લોધિકા તાલુકદાર દાનસંગભાઈ પાસે રહેતા. પછી સં. ૧૯૭૫માં નવાનગર સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપર- વાઈઝરનાં હોદ્દા ઉપર રહ્યા. સર પરસોત્તમદાસે કવિ માવદાનજીને સોનાનો ચાંદ અર્પણ કરેલ. આ ઉપરાંત ઘણા સુવર્ણ શિરપાવ પણ મળેલ. શારદા' માસિકના તંત્રી ગોકળદાસ રાયચુરા તેનાથી ઘણા નજદીક હતા. માવદાનજીએ અનેક કૃતિઓનું સર્જન કર્યું. “બ્રહ્મસંહિતા' સહિત આઠ કૃતિઓનું સર્જન કર્યું છે, આમ સંસ્કૃતિની મશાલ જલતી રાખી ૭૮ વર્ષની વયે સં. ૨૦૧૬માં તે સ્વર્ગવાસી થયા. શંકરદાનજી. કવિ શંકરદાનજીનો જન્મ દેથા શાખાના ચારણકુળમાં સં. ૧૯૪૮ના અષાઢ સુદ ૨–ને શનિવારે લીંબડીના વસતડી ગામે જેઠીભાઈ ખોડાભાઈને ત્યાં થયો. તેમનાં માતાનું નામ દલુબા પાટણ (ભાલ)ના પ્રતાપભાઈ મહેડુનાં પુત્રી હતાં કવિનાં લગ્ન પાટણના મહેડુ ગઢવી શિવાભાઈનાં પુત્રી નાગબાઈ સાથે સં. ૧૯૭૭ મહા વદ ૭ને મંગળવારે થયાં. જેઠાભાઈની સ્થિતિ સાધારણ હતી. કવિની ૧૦ વર્ષની વયે માતાનું અવસાન થયું. કવિરાજને કાવ્યના અભ્યાસ માટે ભૂજની વ્રજભાષા પાઠશાળામાં દાખલ કર્યા જ્યાં એક વરસ અભ્યાસ કર્યો. કવિને મોટેરાની સભામાં બેસવું ગમતું અને ડાયરામાં પાંડવ યશેન્દુ ચન્દ્રિકા'ની કથા સંભળાવે. લીંબડીના મહારાણા દોલતસિંહજીને મળવાનું થયું. મહારાણા કાવ્ય, કવિતા અને વાતો સાંભળી ખુશ થયા અને લીંબડીના રાજકવિ તરીકે નિમણૂક કરી. | ચારણ સત્ય વક્તા અને નીડર હોય તેમ તેમની કવિતા જોતાં લાગ્યા વગર રહેતું નથી, તે ઉદાર અને દાતાર હતા. કોઈ ગરીબ સાધુ સંત કે ભિક્ષુક આવે તો તેમને રોટી, દાળનું ભોજન આપતા. શંકરદાનની સ્વરચિત કવિતાની સંખ્યા ૩૧૧ની છે. સને ૧૯૬૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ ચારણ કવિઓનું સમ્માન કર્યું તેમાં શંકરદાનજી પણ હતા. કવિએ કુલ ૧૪ ગ્રંથોનું પ્રકાશન કરેલ છે. તેઓ ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવી સં. ૨૦૨૮ આ. સુ. ૬, તા. ૧૩-૧૦-૭૨ના રોજ સ્વર્ગવાસી થયા. દુલેરાય કારાણી જેને કચ્છના મેઘાણીનું બિરુદ મળ્યું છે, કચ્છનું ગૌરવ જેમને હૈયે કાયમ વસેલું છે અને જીવનની ૮૦ વરસની સફરમાં કાર્યશીલ રહી કચ્છના ગૌરવશીલ ઇતિહાસ અને લોક સાહિત્યનાં એંશી જેટલાં પ્રાણવાન પ્રકાશનો કર્યા એવા કવિ લેખક અને સાહિત્યકાર દુલેરાય કારાણીના વડવા આજથી ૪૦૦ વરસ પહેલાં અજમેરથી આવી કચ્છમાં વસ્યા. દુલેરાય કારાણીનો જન્મ વિ.સં. ૧૯૫૨માં મહા વ. ૭ના રોજ થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ ૭ ધોરણ સુધી લીધું. અંગ્રેજીનું જ્ઞાન અંગ્રેજી છાપા મારફત મેળવ્યું. શાળાના મુખ્ય શિક્ષક પાસેથી ફારસી અને ઉર્દૂ શીખ્યા અને સિંધના પ્રખ્યાત સૂફી શાહ અબ્દુલ લતીફ ભરાઈના મહાગ્રંથ “શાહજો રસાલા’ ગુજરાતીમાં ઉતાર્યો અને મુંદ્રાની ગુજરાતી શાળામાં રૂ. ૧૦ના પગારથી મદદનીશ શિક્ષક તરીકે જોડાયા અને તેમાં બઢતી મેળવી નિરીક્ષક બન્યા. આ અરસામાં પૂ. મુનિશ્રી કલ્યાણચંદ્રજી મુંદ્રા પધાર્યા. હાથીરામ નરસી સોની મારફત દુલેરાયની મુલાકાત થઈ. દુલેરાયના મુખેથી “જારાનો મેદાને જંગ’ કવિતા સાંભળી ખુશ થયા. સં. ૧૯૪૯માં સરકારી નોકરી છોડી મુનિ શ્રી કલ્યાણચંદ્રજી કારાણીને સોનગઢ લઈ આવ્યા અને મહાવીર જૈન ચરિત્ર રત્નાશ્રમમાં સુપ્રિ. સ્થાપિત કર્યા. કારાણીજીનાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ થયો. કારાણીજી ભાંગી પડ્યા અને કલાકાર, કવિ, સાહિત્યકારના જીવનમાં અર્ધ સફરે આવું બને ત્યારે તેના હૃદયને ભારે આંચકો લાગે છે કવિએ “સોનલ બાવની' લખી. Jain Education Intemational Page #295 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૮૫ 5. “મોરલા રે તો જો કોકિલ કંઠ, મુજી રીસાયેલી વડરી રે.” “છેલ્લા છેલ્લા સડકરે ગિના” અકથ્ય વેદના આ એક જ કંડિકામાં નીતરે છે. “મોરલા તો મને થોડી ઘડી, તારો આપ અષાઢી કંઠ, ખોવાયેલી વાદળીને, છેલ્લીવાર સાદ પાડી લઉં, વિસર્યા વીસરાય નહીં, સાંભર્યા સમકંત, સાજન ભાંગ્યા હાડજુ, રાત દિન ખટકંત.” સને ૧૯૨૮માં એમનું પહેલું પુસ્તક પ્રગટ થયું. “કચ્છનાં ઝરણાં', “કારણી કાવ્યકુંજમાં મેઘાણીજી લખે છે કે “કોઈપણ સાહિત્ય પ્રદેશની ગોદમાં લેવાયા વિનાના એક ભાઈ સાહિત્યને એકલપંથ કચ્છમાં બેઠાં બેઠાં ખેચે જાય છે.” ઝવેરચંદ મેઘાણી નરસિંહ મહેતા પછી ગુજરાતને ડોલાવનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એક જમાદારના સંતાન હતા. દશાશ્રીમાળી જૈન વણિકઘરમાં ૨૮ ઓગસ્ટ ૧૮૯૭ (વિ.સં. ૧૯૫૩)ના રોજ પંચાલ ભૂમિના ચોટીલા ગામે તેમનો ન્મ થયો. પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી તેમને પોલીસ જમાદારની નોકરી, તેથી ઠીક ઠીક પ્રવાસ કરવાની ફરજ પડતી. | મેઘાણીજીને કિશોર અવસ્થામાં જ કાઠિયાવાડી દુહા, ભજનો, નવરાત્રિના ગરબા, હોળીના દુહાની રમઝટ અને ગોવાળિયાનાં ગીતો ગમતાં, તેઓ મેટ્રિક પાસ કરી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં જોડાયા. પછી ભાવનગરની શામળદાસ કોલેજમાં આવ્યા. ત્યાં ૧૯ વર્ષની ઉંમરે બી. એ. થયા. જૂનાગઢમાં સમર્થ નવલકથાકાર શ્રી ધૂમકેતુ તેમના સહચારી હતા. ગ્રેજ્યુએટ થઈ ઈ.સ. ૧૯૧૭માં કલકત્તા ગયા ત્યાં જીવનકલાની ક.માં એલ્યુમિનિયમના કારખાનામાં જોડાયા. | મેઘાણીજી વતનમાં પાછા ફર્યા પછી ઈ.સ. ૧૯૨૨માં જેતપુરના શ્રી દમયંતીબહેન સાથે લગ્ન કર્યા. આ કાળમાં ગુજરાતના સભાગ્યે એક રસિક સજ્જન સાથે પરિચય થયો તે હતા હડાળાના દરબારશ્રી વાજસુરવાળા. તેમણે પોતાની અભુત શૈલીમાં લોકસાહિત્યની અદભુત કથાઓ, ભજનો, દુહાઓ અને લોકગીતોનું રસપાન કરાવ્યું અને મેઘાણીજીને કંઈક કરી છૂટવાની પ્રેરણા મળી. ધરતીના પડમાં દટાઈ જતા આપણા સંસ્કારધનને સજીવન કરી આપણા લોક સાહિત્યને સમૃદ્ધ કરવાની તીવ્ર ઝંખના જાગી. આમ ગુજરાતની ધરતી ઉપર નવો ફાલ ઊતરતો હતો, આ ફાલ ઉતારનાર સાહિત્યકારનું ગુજરાતે સત્વરે સમ્માન કર્યું. ઈ.સ. ૧૯૨૮માં અમદાવાદની સાહિત્યસભાએ એમની વિશિષ્ટ સેવા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક આપી કદર કરી. સને ૧૯૩૦ના યુદ્ધમાં મેઘાણીભાઈના હૈયાનો મયૂર હેકી ઊઠ્યો. “સિંધુડો' દ્વારા ગુજરાતનાં મડદાંને પણ સમરભૂમિમાં દોર્યા અને ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. તેઓ સૌરાષ્ટ્ર સાહિત્યવિભાગ પણ સંભાળતા સૌરાષ્ટ્ર' બંધ પડ્યું અને મેઘાણીજી ફૂલછાબમાં જોડાયા. આ અરસામાં સને ૧૯૩૩માં તેમનાં ધર્મપત્ની દમયંતીબહેનનું અવસાન થયું. મેઘાણીજી ક્ષુબ્ધ અને બહાવરા બની ગયા. અમૃતલાલ શેઠે “જન્મભૂમિ' શરૂ કર્યું. તે પત્રમાં “કલમ અને કિતાબ'ના તેઓ મંત્રી બન્યા. પછી ફૂલછાબ ફરી શરૂ થયું અને મેઘાણીજી ફરી ફૂલછાબમાં જોડાયા. ફરીવાર ફૂલછાબમાંથી છૂટા થયા અને સ્વતંત્ર સાહિત્યસર્જન ઉપર નિર્વાહ કરવાનું નક્કી કર્યું. તદન પ્રતિકૂળ વાતાવરણમાં પોતાની પ્રતિભાથી આભૂષિત કરેલ ગુરુદેવ ટાગોરનો કાવ્યસંગ્રહ “સંચયિતા'નો અનુવાદ “રવીન્દ્રવીણા' પ્રગટ કર્યો. સર્જનનાં ૨૬ વર્ષમાં ૮૪ પ્રાણવાન પુસ્તકો આપ્યાં. એક વધારાનો પ્રસંગ નોંધું છું. દાંડીયાત્રા ૧૨ માર્ચ ૧૯૩૦ દિવસે શરૂ થઈ. સમગ્ર દેશમાં જાણે ચેતનાનો સંચાર થયો! આખા દેશમાં દરિયાનું પાણી ઉકાળી મીઠું પકવવાનો કાર્યક્રમ યોજાયો. મેઘાણીજીને રાજદ્રોહના ગુના માટે સજા કરનાર મેજિસ્ટ્રેટે પૂછ્યું “તમારે બચાવમાં કાંઈ કહેવું છે?” મેઘાણીએ એક ગીત ગાવાની રજા માગી : “નથી જાણ્યું અમારે, પંથ શી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે.” ગીત સાંભળી મેજિસ્ટ્રેટની આંખમાં આંસુ આવ્યાં તેમણે ચુકાદો આપતાં કહ્યું “હવે મારે બે કામ કરવાનાં છે પહેલાં તો તમે કરેલા ગુના માટે તમને બે વરસની સજા કરું છું.” Jain Education Intemational For Private & Personal use only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ધન્ય ધરા “અને બીજું જે દેશની સરકારમાં દેશપ્રેમને ગુનો સિવાય કોણ જીવી શકે? ગણવામાં આવે છે અને તેને માટે સજા કરવી પડે! તે સંસ્કાર કોઈના આપ્યા અપાતા નથી, એ તો કુદરતની સરકારમાંથી હું રાજીનામુ આપુ છું.” દેણગી છે, સંસ્કાર તો માણસ લઈને જન્મે છે, એના લોહીમાં તા. ૯ માર્ચ સને ૧૯૪૭ના રોજ પેટમાં અને હૃદયમાં ઊતરે છે. આ વાત બાપુનાં જીવન-કવન પરથી સમજાશે. વાયુનું દબાણ થવાથી બોટાદમાં તેમના નિવાસસ્થાને ઓચિંતાં , રામાયણ અને મહાભારત ઉપર ઘણા કવિઓ કવિતા અવસાન થયું, ત્યારે તેની ઉંમર ૪૯ વર્ષની હતી પણ આપણા લખે છે પણ તેના ભાવમાંથી સૂક્ષ્મભાવ ઝીલી ભગત બાપુએ માટે ઘણું મૂકતા ગયા આ ખોટ પૂરી શકાય નહીં. કવિતારૂપી દોરામાં પરોવી છે, પણ તેની કવિતામાં માત્ર દુલા કાગ રામાયણ, મહાભારતનાં પાત્રો જ નથી, પણ માનવજીવનમાં ડગલે પગલે ઉપયોગી એવું વહેવારું જ્ઞાન પણ છે. ભગત બાપુનાં પ્યારા નામથી અને લાડીલા નામે ઓળખાતા પદ્મશ્રી દુલા કાગનો પરિચય ગુજરાતની પ્રજાને શું એમનો સૂર્ય મધ્યાહુને તપતો હતો ત્યારે આઝાદીની આપવાનો હોય? દેશ-પરદેશમાં વસતા ગુજરાતીઓ પણ ભગત ઉષ્મા પ્રગટી હતી. તે વખતે તેઓ પ. પૂ. ગાંધીજી, પંડિત બાપુનાં નામથી પરિચિત છે. જવાહરલાલ નહેરુ, પૂ. વિનોબા ભાવે, પૂ. રવિશંકર દાદા જેવા ધુરંધરોના પરિચયમાં આવ્યા. પછી ભગત બાપુની કવિતા કરવટ પોતાની મૌલિક વાણીમાં “કાગવાણી'ના આઠ આઠ બદલીને રાષ્ટ્રભાવનાના રંગે રંગાણી. પોતે તો મહાત્માજીને ભાગની ભેટ ગુજરાતની જનતાને આપનાર કવિશ્રી ગુજરાતની મઝાદર લાવવા માગતા હતા ત્યાં અચાનક ગાંધીજીએ વિદાય વિરલ વિભૂતિ છે. તેમના વિષે તો ગુજરાતના સાક્ષરવર્ગે ઘણું લીધી, પણ પૂ. રવિશંકર દાદા ડુંગર પધાર્યા અને તેમનો પરિચય લખ્યું છે. થયો પછી તો બાપુ દાદાના ચાહક બની ગયા. ભગત બાપુનો જન્મ સૌરાષ્ટ્રના મહુવા પાસેના સોડવદરી બાપુ મેઘાણીજી અને ભાવનગર નરેશ ગામે તુંબેલ (પરજિયા ચારણ) કુળમાં વિ.સં. ૧૯૫૮ કારતક કૃષ્ણકુમારસિંહજીના પણ સંપર્કમાં હતાં. રવીન્દ્રનાથ ટાગોરને વદ ૧૧ અને શનિવારે થયો હતો. તેમના પિતાનું નામ ભાયા ગીતાંજલિ' માટે પારિતોષિક પ્રાપ્ત થયું. તેનાથી દેશની વિવિધ કાગ અને માતાનું નામ ધાનબાઈ. તેમની શાખ કાગ. ભાષાનાં ઉત્તમ કાવ્યોને ઇનામો આપવાની એક યોજના આકાર | બાપુના બંધાણી દરબારી ડાયરા કરતાં સંત, મહાત્માનો પામેલી. ત્યારે ભાવનગરનાં દિવાન અનંતરાય પટ્ટણી ભગત સંગ ભગત બાપુને વધુ ગમતો. સંત, મહાત્માના સમાગમથી તેનું | બાપુનું પ્રકૃતિવર્ણનનું એક ગીત અંતર કાંપી ઊઠતું અને દુલા માથે સ્વામી મુક્તાનંદનો પંજો “આવો આવો એકલ ધાર પડ્યો અને કહ્યું : “બચ્ચા કવિતા શીખ લે.” સાગરનાં જાયા ક્યારે આવશો.” આમ આ મહાત્માના આશીર્વાદથી દુલાના હૈયાના કબાટ આ ગીતનો અંગ્રેજી અનુવાદ કરી મોકલી આપેલ. આ ખુલ્લી ગયા અને કાવ્યરચનાના શ્રી ગણેશ થયા. ગીત સર્વોત્તમ ઠરતાં કાગ બાપુને ૨૨ તોલાની ચાંદીની ગાય ગજાનન-ગણેશની પૂજા કરતાં દીકરાને બાપ ઘણીવાર પરિતોષિકરૂપે મળેલ. કહેતા “દીકરા! હવે આ સીંદરા ખેંચવા મૂકી દે, બાંધ્ય કચે તલવાર અને હાલ મારા ભેગો, આમ કરતાં કોક'દિ સાધુડો થઈ ગુજરાતની લોકસંસ્કૃતિ અને લોકસાહિત્યને અખંડ રાખનાર કવિ કાગને ભારત સરકારે સને ૧૯૬૫માં પદ્મશ્રીનો જઈશ તો મારું આ રજવાડુ કેમ સચવાશે? હવે તારે છાંટોપાણી ઇલ્કાબ એનાયત કરી બહુમાન કરેલ. કરી આંખ લાલ કરવી જોઈએ. તેઓશ્રીએ આપણી વચ્ચેથી વિ. સં. ૨૦૩૩, તા. ૨૨જ્યાં પિતા તલવાર બંધાવી ત્રાસદાયક બનવા ભલામણ ૨-૭૭ના રોજ વિદાય લીધી તેમના પરિવારમાં રામભાઈ કાગ કરતા હોય, જ્યાં ગામપ્રજાની નીતિ રીતિ નાશ પામી હોય, સારા સાહિત્યકાર અને કલાકાર હતા, આજે તે પણ આપણી જાગીરદારોની કાયાનાં હાડકાં હરામનાં બની ગયાં હોય, જ્યાં વચ્ચે નથી. જૂનાં ખમીર ખૂટી ગયાં હોય, આવી દુનિયામાં ભગત બાપુ Jain Education Intemational Page #297 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નાદબ્રહ્મના આરાધકો : સ્વરસાધકો —જયદેવભાઈ ભોજક જીવનનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ. મોક્ષની પ્રાપ્તિ એટલે બ્રહ્મની પ્રાપ્તિ. જીવ અને શિવનું મિલન. જીવનું બ્રહ્મમાં લીન થઈ જવું. આ સ્વરૂપાનુસંધાનની સ્થિતિએ પરમ આનંદ વ્યાપી જાય છે એને મોક્ષ કહે છે. એવો આનંદ કે, જેને કોઈ વિશેષણની જરૂર નથી. એવો નિર્ભેળ આનંદ, નિર્વ્યાજ આનંદ! દુન્યવી આનંદ કરતા એની સ્થિતિ-ગતિ નિરાળી હોય છે. એ આનંદ તરફ ગતિ કરાવનાર, એ આનંદની સ્થિતિએ પહોંચાડનાર કળાઓ છે. કારણ કે કળાઓ ભૌતિકતાથી પર હોય છે. સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત કે કાવ્ય ખરેખર એની ઉત્તમતાએ એ એક આધિભૌતિક અનુભૂતિની કોટી હોય છે. જેમ બ્રહ્મલીન ભક્તને માત્ર બ્રહ્માનંદ સર્વસ્વ બની રહે છે, તેમ સર્જન કે ભાવનમાં લીન સર્જક કે ભાવકને કાવ્યાનંદ, એટલે કે કળાજન્ય આનંદ પ્રાપ્ત થતો હોય છે. એટલે જ શાસ્ત્રકારોએ કાવ્યાનંદને અને બ્રહ્માનંદને સહોદર કહ્યા છે. એ કળાઓમાં શિલ્પ, સ્થાપત્ય કે ચિત્રના સંગીતના ઉપાદાનો સૂક્ષ્મ હોય છે. શબ્દ એ ઇંટ, પત્થર, ધાતુ, રંગ આદિ જેમ આનંદની અનુભૂતિ તો વિશ્વવ્યાપી પામવા માટે, એની સાથે વેવલેન્થ ખપ લાગે. શબ્દ ભલે ધ્વનિથી બનેલો ભૌતિક, મર્યાદિત બનાવે છે. ‘' જોવા મળશે. જ્યારે સંગતીનો સ્વર, અનુભૂતિ છે. એ સાધકની સમગ્ર સાધકની નાભિમાંથી નીકળીને સીધો આ એકાકાર સ્થિતિ માટેની સાધના ભગવદ્ગીતામાં નાદબ્રહ્મનું માહાત્મ્ય દર્શાવ્યું સ્વ. રમણલાલ દેસાઈએ એક જગ્યાએ નોંધ્યું છે કે “સંગીત એ તપશ્ચર્યા, સંયમ, શિક્ષણ અને સમૃદ્ધિ છે, જેની તુલનામાં સોનું, ચાંદી, હીરા, માણેક કે મોતી મૂકી શકાય નહિ.” સંગીત એ માનવીના જીવનનો પરમ આનંદ છે. પરમાત્માને પ્રસન્ન કરવાનું મૂલ્યવાન સાધન અને સાચો સાથી છે. સાચું ધન છે. Jain Education Intemational ૨૮૦ ઉપાદાનો ભૌતિક હોય છે. જ્યારે સાહિત્ય અને અને સ્વર માત્ર અનુભૂતિનો વિષય હોય છે. નજરવગાનથી હોતા. જ્યારે પેલી બ્રહ્મની યે પેલે પાર હોય છે. એને મેળવવા માટે સૂક્ષ્માતિસૂક્ષ્મ ઉપાદાન જ હોય, પણ એને અર્થ નામનું પાસું કંઈકે જેવી મોકળાશ બહુ ઓછા શબ્દોમાં સૂર પંચેન્દ્રિયની ભૌતિકતા પારની ચેતનાનો આવિષ્કાર હોય છે. એ બ્રહ્માંડમાં લય સાથે અનુસંધાન સાધે છે. અમૂલ્ય હોય છે. એટલે તો શ્રીમદ્ સંગીતકાર બૈજુ બાવરો એક સમયે સમર્થ ગુજરાતની વિશાળકાય હવેલીઓમાં વિરાટ સંગીતશો હતા. પંદરમી શતાબ્દીમાં નરસિંહ મહેતાએ કાવ્ય, સંગીત અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચી કેદાર મલ્હાર, સારંગ, દેશિકા, વેલાવલડી, માલકૌંસ વગેરે રાગો દ્વારા ભજનો લખ્યાં અને ગાયાં. ગુજરાતના શૈવ, વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયે આ સંગીતકળાને પોષણ આપ્યું, તો જૈનમંદિરોમાં પણ ભોજક ભાઈઓ દ્વારા ભારે મોટું પ્રોત્સાહન મળ્યું. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સંગીતની દિવ્યજ્યોતિ પ્રગટાવનારા બૈજુ, આદિત્યરામ, ઓમકારનાથજી જેવા મહાન સંગીત જ્યોતિર્ધરોની કલાનાં તેજસ્વી કિરણોએ સદીઓનાં અંધારાં વચ્ચે આજ સુધી આ ધરાને ઝળહળતી રાખી દેદીપ્યમાન બનાવી છે. ડૉ. જયકુમાર આર. શુકલે એક જગ્યાએ નોંધ્યું છે કે ગુજરાતમાં વડનગર પ્રાચીન સમયથી સંગીતનું ધામ હતું. ભારતમાં વેદોના સમયથી સંગીતની ઉપાસના થાય છે. શહેનશાહ અકબરના દરબારના સંગીતસમ્રાટ તાનસેને બાદશાહના આગ્રહથી ‘દીપક' રાગ ગાયો અને તેના પરિણામે તેના શરીરમાં અગનજ્વાળા પ્રસરી. કોઈ મેઘમલ્હાર રાગ ગાય તો મેઘ વરસે તો તે અગન જ્વાળા શાંત થાય. મલ્હાર રાગ ગાનારની શોધમાં તાનસેન વડનગર આવ્યો. અહીંની તાના અને રીરી નામની બહેનોએ ‘મેઘમલ્હાર' ગાયો તેને પરિણામે આભથી મેઘ તૂટી પડ્યો અને તાનસેનની અગનજ્વાળા શાંત થઈ. આ બહેનોની સમાધિ નગરની દક્ષિણે મહાકાલેશ્વર મહાદેવના મંદિર પાસે છે.. ધન્ય ધરા આપણાં કેટલાક ગણમાન્ય સ્વરસાધકોનો સુપેરે પરિચય કરાવનાર શ્રી જયદેવભાઈ ભોજક ગુજરાતમાં આકાશવાણીના પ્રસારણના આરંભકાળથી સુગમસંગીત રેડિયો પરથી રજૂ કરતા રહ્યા છે. ૧૯૬૩માં વડોદરા આકાશવાણીના સંગીતવિભાગના વડા મ્યુઝિક પ્રોડ્યુસર' તરીકે તેમની નિમણૂક થયા પછી ગુજરાતના યુવા કલાકારોને શોધી શોધીને તેમણે આકાશવાણી ઉપર તક આપી. આજે વડોદરાથી જે ગાયકો ગાય છે તે તેમના વખતમાં નડિયાદથી વાપી અને પંચમહાલ, ડાંગ, સુધીના મોટા વિસ્તારોથી કલાકારો શોધવાનું કામ તેમના હાથે થયું. ૧૯૮૭માં આકાશવાણીની સેવામાંથી નિવૃત્ત થયા પછી ભાવનગર, વડોદરા, સુરત, ઊંઝા, મહેસાણા જેવા સ્થળોએ ‘ભોજક કલ્ચર ગ્રુપ'ના નામે તેમણે ઘણા બાળકલાકારો અને કવિઓને પ્રસ્તુત કર્યા. ગુજરાત સુગમ સંગીત ફાઉન્ડેશન'ના સ્થાપકોએ બહુ મોટી રકમ ઇનામ તરીકે આપવાની યોજના કરી ત્યારે તેમણે સંગીત-શિક્ષણનું મહત્ત્વ સમજાવી સૌપ્રથમ શિબિર વડોદરામાં યોજી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો ને પછી સૌરભ ભાવસારે વલસાડમાં આવી શિબિરો ઉનાળામાં ભરવાની શરૂઆત કરી. ગુજરાત યુનિવર્સિટી અને હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટીએ જયદેવભાઈનાં ગીતોના શિક્ષણની શિબિર રાજપીપળા અને ખેરાળુમાં યોજી આ યોજનાને પ્રોત્સાહન આપેલું. જયદેવભાઈનો જન્મ ૧૯૨૮માં સિદ્ધપુર મુકામે થયેલો. તેમના પિતા અને દાદા ભાવનગર રાજ્યના રાજગાયક હોવાથી તેમને સંગીત વારસામાં મળેલું છે. પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ગીજુભાઈ બધેકા પાસે દક્ષિણામૂર્તિ બાલમંદિર એ ભાવનગરની શાળામાં લીધા પછી મેટ્રિક સુધીનો અભ્યાસ ગુરૂકુળ સોનગઢમાં કર્યો. શામળદાસ કોલેજમાં ગ્રેજ્યુએટ થયા પછી ભાવનગરની સનાતન ધર્મ સ્કૂલ, બી.એમ. કોમર્સ સ્કૂલ, શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં શિક્ષણકાર્ય સાથે સંગીત શિક્ષણનું પણ કાર્ય કર્યું. ૧૯૬૩માં આકાશવાણીની સેવા દરમિયાન તેમણે મૂર્ધન્ય કવિઓની સંખ્યાબંધ રચનાઓને સ્વરબદ્ધ કરી. મધ્યકાલીન કવિઓની રચનાઓ પૈકી દયારામ, છોટમ, પ્રાણનાથજી, આનંદઘનજી જેવા કવિઓની સંખ્યાબંધ રચનાઓ આકાશવાણી પરથી રજૂ કરી જે પૈકી દયારામ અને આનંદઘનજીના કાર્યક્રમોએ ઘણી લોકચાહના પ્રાપ્ત કરી. શ્રી જયદેવભાઈ નિમણૂકથી નિવૃત્તિ સુધી આકાશવાણી વડોદરામાં જ રહ્યા, જે તેમની લોકચાહના અને ડિપાર્ટમેન્ટના સંતોષનું પરિણામ છે. હાલ સંગીતસેવા ખાતર જ તેમણે બધાં અંગત Page #299 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૮૯ આવકનાં કાર્યો બંધ કર્યા છે. નિવૃત્તિકાળમાં ભક્તિ અને સંગીતશિક્ષણ બે જ પ્રવૃત્તિ તેમણે ચાલુ રાખી છે. તેમના બે પુત્રો હેમેન્દ્ર અને ગિરિરાજ સંગીતનું અધ્યાપનકાર્ય કરે છે. તેમની સંગીત સેવામાં તેમના લઘુબંધુ ડૉ. પ્રભાતદેવ પણ જોડાયા છે. ૧૯૦૬ની સાલમાં લંડન જઈને તેમણે સંગીત-શિક્ષણ ગુજરાતી સમાજમાં કર્યું તેનો ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો છે. પોતાના કુટુંબ ઉપરાંત જયદેવભાઈના શિષ્ય વલસાડના સૌરભ ભાવસારે પણ વેકેશનમાં સંગીતશિબિર યોજી સંખ્યાબંધ ગુજરાતી સુગમસંગીતના વિદ્યાર્થીઓ, શિક્ષકોને વિશેષ જ્ઞાન આપી રહ્યા છે. આવા સંગીત સેવાના યાજ્ઞિકનું વડોદરાના રાજવી શ્રી રણજીતસિંહ ગાયકવાડની આગેવાની નીચે સંગીત પ્રેમીઓએ જયદેવભાઈનું રૂા. ૫૧૦૦૧/- એકાવન હજારને એકનો પુરસ્કાર તથા શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. આ લેખકના જૈનાચાર્યો સાથેના આત્મિય સંબંધો લાંબા સમયથી રહ્યાં છે. ધન્યવાદ. -સંપાદક પંડિત વાડીલાલ શિવરામ નાયક [સને ૧૮૮૨-૩૦-૧૧-૧૯૪૭] ભારતના ખ્યાતનામ બે સંગીતકારો એટલે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે અને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર. આ બંને સંગીતવિભૂતિના ગુજરાતી શિષ્યનાં નામ આજના સંગીતનાં વિદ્યાર્થીઓને પૂછીએ તો ઘણાને તો ખબર જ નથી હોતી તો થોડાને પં. વિષ્ણુદિગંબરના શિષ્ય ઓમકારનાથજીનું નામ ખબર છે, પણ ભાતખંડેના શિષ્ય પંડિત વાડીલાલ નાયકનું નામ મોટાભાગના વિદ્યાર્થીઓની જાણમાં IN E નાટક કંપનીમાં મુંબઈ જતા ત્યારે તેમના સૂરીલા મધુર કંઠે ગવાતાં ગાયનોથી જનતા પ્રભાવિત થઈ જતી. આથી નાટક કંપનીના માલિક દયાશંકર ભાઈએ શિવરામને મુંબઈ બોલાવી લીધા. મુંબઈમાં વાડીલાલને સંગીત-સાધનાની ખૂબ તક મળી. દયાશંકરે તેમને છત્રે સરકસના માલિકના ઉસ્તાદ રહેમતઅલીખાનું અનુકરણ કરવા સૂચવ્યું. નકલ કરવાની તેમની અપૂર્વ શક્તિ જોઈને દયાશંકરે ગાયક બળવંતરાય પાસે તાલીમ લેવાની ગોઠવણ કરી. બળવંતરાયે તેમને નઝીરખાંનો સંપર્ક કરાવ્યો. નઝીરખાં પાસે ચારેક વર્ષ તાલીમ લીધી. નાટકનો પ્રચાર અને સંગીતની તાલીમ બંને ચાલુ રહેવાથી વાડીલાલ શિક્ષણ કાર્ય પૂરું થતાં સને ૧૮૯૯માં નાટક કંપનીની ચીજોના ઢાળ બાંધવા માંડ્યા. મુંબઈ ગુજરાતી નાટક મંડળીના ‘અજબકુમારી' નાટકથી શરૂ કરી એજ કંપનીનાં ૩૭ નાટકોનાં ગીતો તૈયાર કર્યા. વચ્ચે લક્ષ્મીકાંત નાટક મંડળી અને સુબોધ નાટક મંડળીમાં પણ સંગીત આપ્યું હતું. સને ૧૯૦૭માં વાડીલાલ પંડિત ભાતખંડેના સંપર્કમાં આવ્યા ને તેમના દ્વારા સંગીતની તાલીમ શરૂ થઈ. ભાતખંડેના શિક્ષણ દરમિયાન તેમને સંસ્કૃત ભાષાના જ્ઞાનનું મહત્ત્વ સમજાયું. બાળપણના સંસ્કૃતના સંસ્કારો પ્રગટ થયા ને વ્યાકરણ શાસ્ત્રી જીવરામ શાસ્ત્રી અને તેમના શિષ્ય શિવજી પાસેથી વ્યાકરણ તર્ક અને કાવ્ય-નાટકો શીખ્યા. મોટીવયે તેમણે સંગીતના સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ તથા અનુવાદ કર્યા. નથી. પંડિત વાડીલાલનો જન્મ સને ૧૮૮૨માં સિદ્ધપુરમાં થયો. તેમના માતાજીનું નામ કાશીબાઈ, પિતાનું નામ શિવરામ. માતા પાસેથી નાની વયમાં સાંભળેલાં મધુર હાલરડાં અને સિદ્ધપુરના કર્મકાંડી બ્રાહ્મણોના વેદમંત્રો ને સંસ્કૃત સ્તોત્રગાનના સંસ્કારથી મોટી વયે તેઓ મધુરકંઠના ગાયક બન્યા અને સંસ્કૃત ભાષાના પ્રેમી બન્યા. વાડીલાલના પિતા શિવરામ ઘરનાં અને જ્ઞાતિનાં બાળકોને સંગીતની તાલીમ આપતા. આ છોકરાઓ વખત જતા Jain Education Intemational Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ રસિકલાલ પરીખે એકવાર પં. ભાતખંડે પાસે સારા સંગીતકારની માંગણી કરી ત્યારે વાડીલાલની તેમણે ભલામણ કરતાં કહ્યું કે મને જે કાંઈ આવડે છે તે બધું વાડીલાલને શીખવ્યું છે.” આ વાત શબ્દશઃ સાચી હતી. પંડિત ભાતખંડેના સ્વર્ગવાસ પછી તેમના ગ્રંથોનું સંપાદન કાર્ય વાડીલાલે કર્યું હતું. મુંબઈ ઉપરાંત વાંસદાના મહારાજા સાહેબે તેમને વાંસદાની સંગીતશાળામાં તથા કુટુંબના રાજકુમારોને કુંવરીઓને સંગીત શિક્ષણ આપવા રાખ્યા હતા. ત્યારબાદ તેઓ અમદાવાદ સારાભાઈ કુટુંબમાં સંગીતશિક્ષણનું કાર્ય કરવા ગયેલા. જ્યાં જીવનના અંતિમ ૧૯૪૭ સુધી રહેલા. તેમણે સંપાદિત કરેલા સંગીતગ્રંથો આપણને મળ્યા છે પણ સેંકડો નાટ્યગીતો આજે પણ કોઈ ગાયકની રાહ જુએ છે. તેમાંથી થોડાં ગીતોનું પ્રકાશન ‘ગુજરાતનાં નાટકો—ગીતની સારીગમ' નામક પુસ્તક જયશંકર ‘સુંદરી’–બાપુલાલ ભોજકચંપકલાલ નાયક દ્વારા સંપાદિત થયું ને સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે પ્રસિદ્ધ કર્યું. ભારતીય સંગીતમાં મુસલમાનોએ જે ફાળો આપ્યો છે તેના તે જીવનભર પ્રશંસક રહ્યા. તાનસેનના વંશજ રામપુરના ખાંસાહેબ વઝીરખાં તથા મનરંગ ઘરાણાના જયપુરના ખાંસાહેબ મહમદઅલીખાં કોઠીવાલ પાસેથી મળેલા ધ્રુવપદ, ધમાર અને ખ્યાલનો ભંડાર ભાતખંડે સાહેબે તેમને પ્રત્યક્ષ ગળેથી ઘૂંટાવી શીખવ્યા હતા. વાડીલાલ કહેતા કે પ્રત્યેક ચીજ મોતી જેવી છે. ઉદયપુરના પ્રસિદ્ધ ધ્રુપદિયા અને આલાપ ગાયક ઝાકરુદ્દીનખાંના ગાયનની તેમના પર ખૂબ અસર હતી. તેઓ કહેતા ‘ઝાકરુદ્દીન ગાતા ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઈ જતાં.” મુસલમાન ગાયકોમાં ઔદાર્ય, પ્રેમ તથા માર્દવ હોય છે. તેથી તેઓ ઉત્તમ કલાકાર થાય છે એમ તેઓ કહેતા. “ગાયનમાં મુસલમાન થવું, શાસ્ત્રમાં બ્રાહ્મણ થવું” એ મુજબ તેમણે સંગીતનાં સંસ્કૃત પુસ્તકોનો અભ્યાસ કર્યો. ‘સંગીત રત્નાકર'ના સ્વરાધ્યાય અને ‘રાગ વિવેકાધ્યાય'નું તેમણે ગુજરાતી ભાષાંતર કર્યું હતું. સંગીત વિદ્યાના ગુજરાતના આ મહા વિદ્વાને જિંદગીભર સંગીતકલા અને શાસ્ત્રની ઉપાસના કરી. તેમના જ શિષ્ય ચંપકલાલ નાયકે પોતાના ગુરુની પરંપરા મુજબ ગાયનવિદ્યા અને શાસ્ત્રલેખન કર્યું હતું. સારાભાઈ કુટુંબનાં ગીતાબહેને પણ પંડિતજી પાસેથી સંગીતવિદ્યા મેળવી હતી. ધન્ય ધરા ડાહ્યાલાલ શિવરામ નાયક : સંગીતશાસ્ત્રી [૧૮૬૯-૧૯૨૪] ગુજરાત જેમને ‘સંગીત કલાધર’ના લેખક તરીકે જાણે છે તે ઉત્તર ગુજરાતના વડનગરના વતની ડાહ્યાલાલ શિવરામ ભાવનગરના મહારાજા ભાવસિંહજીના રાજગાયક હતા. તેમના પૂર્વજો પૈકી બહેચરદાસ, મનસુખરામ તથા શિવરામ અનુક્રમે ભાવનગરના મહારાજા વખતસિંહજી, વિજયસિંહજી અને તખ્તસિંહજીના રાજગાયક હતા. આ કુટુંબના રાજગાયકો કાવ્યશાસ્ત્રના પણ જ્ઞાતા હતા. ગુજરાતી, હિન્દી અને વ્રજભાષામાં તેમની કાવ્યરચનાઓ સચવાઈ છે. ડાહ્યાલાલને આમ કાવ્ય અને સંગીતનો વારસો તો મળેલો જ પણ તેમના પ્રતાપી પૂર્વજોને ભાવનગરના રાજવીઓએ વંશપરંપરાગતના રાજગાયકનું પદ આપી અભૂતપૂર્વ કૃપા કરેલી. આજે પણ તેમનાં વંશજ મનુભાઈ નાયક અમદાવાદમાં રાજગાયક તરીકેનું પેન્શન ભોગવે છે. તેમના પિતાશ્રીએ ડાહ્યાલાલને નાનપણથી જ સંગીતવિદ્યાનું જ્ઞાન આપવા માંડેલું, જેથી તેઓ સ્વર પારખવામાં, રાગ ઓળખવામાં ગાવામાં તથા વાજિંત્ર વગાડવામાં કુશળ બન્યા. ગુજરાતી રંગભૂમિનું એક વખતનું સંગીતપ્રધાન નાટક ‘સંગીત લીલાવતી’માં તેમણે સુમતિવિલાસનો પાઠ કરેલો. નાટક કંપની મુંબઈ હતી ત્યારે સંગીત વિષે તેમને ખૂબ જાણવા મળ્યું. ઘણા ગુણીજનો સાથે તેમને સંપર્ક થયેલો. એવામાં તેમના પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો. વંશપરંપરાગતની રાજગાયકની જગા તેમને મળી. નાટકનો તખ્તો છોડ્યો પણ નાટક લખવાનું શરૂ કરી તેમણે કવિકાન્ત સાથે ‘સલીમશાહ', ‘દુઃખી સંસાર' અને ‘જાલિમ ટુલિયા’ નાટકો લખ્યાં. મહારાજા ભાવસિંહજીને સંગીતનો ખૂબ જ શોખ હતો. ભાવનગરની શાળાઓમાં નીતિવિષયક સુંદર કવિતાઓ શીખવાય તે હેતુથી સંગીતનીતિ વિનોદના ગ્રંથની રચના આરંભી. એ વખતે ભાવનગરમાં, જેને ઘોઘાગેટ (દરવાજો) કહે છે ત્યાં, બાવાના મઢમાં રહેતા હતા. મહારાજા અવારનવાર મળી શકે તથા ગ્રંથલેખનકાર્ય સારું થાય તે માટે પ્રથમ પેડોક બંગલો ને પછી ઇન્ફન્ટ્રી કમાંડવાળો બંગલો રહેવા માટે આપ્યો. અહીં રહીને ‘સંગીત કલાધર’ગ્રંથ સને ૧૯૦૧માં તૈયાર થયો. લેખન દરમિયાન તેઓ અસ્થિર ચિત્તના થવા માંડ્યા પરંતુ મહારાજાએ અંગત રસ લઈ તેમની સારવાર કરાવી ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. Page #301 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આ ગ્રંથ તે જમાનામાં અનન્ય હતો. તેમાં રાગનાં નોટેશન સાથે ગીતોના સરગમના પ્રકારો છે, અંગ્રેજી ગીતોનાં નોટેશન છે. લાંબા સમય સુધી અપ્રકાશિત રહેલ આ ગ્રંથ પ્રવીણ પુસ્તક પ્રકાશન રાજકોટ દ્વારા હાલ ઉપલબ્ધ છે. કૃષ્ણકુમારસિંહજીના લગ્ન પ્રસંગે પંડિત શ્રી ભાતખંડેને સંગીત પર પ્રવચન આપવા મહારાજા સાહેબે રાજગાયક દલસુખરામજી તથા તેમના પુત્રને મોકલેલા. પંડિત ભાતખંડેજીએ “તમારા રાજ્યમાં પંડિત ડાહ્યાલાલ જેવા વિદ્વાન છે તો પછી મને શા માટે બોલાવો છો?'' આવા ભારતખ્યાત શાસ્ત્રકાર ભાતખંડેએ પણ તેમની વિદ્વતાની કદર દાખવી હતી. કાશી, અલ્હાબાદ, નેપાળ અને વડોદરા જેવાં શહેરોમાં જ્યારે જ્યારે સંગીતની કોન્ફરન્સ થતી ત્યારે પોતાના રાજગાયક ડાહ્યાલાલને શાસ્ત્રચર્ચા માટે અને દલસુખરામ ઠાકોરને ગાયન પ્રસ્તુત કરવા રાજના ખર્ચે મોકલતા હતા. આ વિદ્વાન કોલેજના પ્રિન્સિપાલ જમશેદજી ઊનવાળા પાસે ઇંગ્લીશ નોટેશન, અંગ્રેજીભાષા શીખ્યા તો પ્રોફેસર શેખ મહમ્મદ ઇરફાન પાસેથી ફારસી ભાષાનો આગળ અભ્યાસ કર્યો. તેમણે સંગીતના અન્ય શિક્ષણ ઉપરથી પુસ્તકો પૈકી‘સંગીત બાળપોથી’, ‘સંગીતનાં મૂળ તત્ત્વો’, ‘મ્યુઝિક મેન્યુઅલ’, ‘સાહિત્યકાસ્વર’, ‘સંગીત શિક્ષક' પુસ્તકો લખ્યાં. પ્રથમ વિશ્વ યુદ્ધના સમાચાર આપવા માટે મહારાજા શ્રી માટે તેમણે વર્તમાન મહાભારતની શ્રેણીમાં ‘બેલ્જિયમ આખ્યાન’, ‘દુર્ગાખ્યાન’ અને હિન્દી ‘વિક્રમાખ્યાન’ લોકો સમક્ષ પ્રસ્તુત કરાવ્યાં. એ જમાનામાં રેડિયો કે છાપા આજના જેટલાં ન હતાં ત્યારે આ આખ્યાનોએ લોકોને યુદ્ધ વિષે સારી માહિતી આપી હતી. ભાવનગરનાં કુંવરી મનહરકુંવરબાને તેમણે સિતાર શિક્ષણ આપેલું. ભાવસિંહજી મહારાજને પોતાના રાજ્યકાળનો ઉત્સવ મોટાપાયે ઉજવવો હતો તેની તૈયારી ચાલતી હતી ત્યાં જ તેઓ અચાનક સ્વર્ગવાસ પામ્યા. આવા સદ્ભાવ અને હૂંફ આપનાર આ રાજવીના જવાનો આઘાત અતિલાગણીશીલ ડાહ્યાલાલથી જીરવી શકાયો નહીં. તેમની બધી પ્રવૃત્તિ બંધ કરી પંચકેશ ધારણ કર્યા. ૧૯૨૪માં તેમનો સ્વર્ગવાસ થયો. દલસુખરામ ઠાકોર ઃ રાજગાયક (૧૮૬૪–૧૯૪૫) એક વખત એવો હતો કે એક રાજવીના દરબારમાં કોઈ સારા કલાકાર હોય તો બીજા રાજવીઓ તેમને નિમંત્રણ આપી ૨૯૧ તેમની કલાનો લાભ લેતા. એ રીતે સૌરાષ્ટ્રના લીમડી ગામે ઠાકોર સાહેબે દલસુખરામજીને બોલાવેલા. રાજમહેલ જતાં રસ્તામાં આવેલા એક મકાનમાંથી “દલસુખરામભાઈ ઊભા રહો” બૂમ સંભળાઈ જોયું તો એક જૈન ઉપાશ્રયમાંથી સાધુ મહારાજે હાથ ઊંચા કરી બોલાવ્યા. “ઓળખાણ પડે છે?’’ સાધુવેશમાં વ્યક્તિ ક્યાંથી ઓળખાય? દલસુખરામજીએ નમસ્કાર કરી ઓળખાણ આપવા વિનંતી કરી. “આ વેષ તમેજ પહેરાવ્યો છે.” વાત છે મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના ખેલ ‘ભર્તૃહરિ’ની. આ ખેલના સંવાદોમાં રહેલ વૈરાગ્યની વાતથી તે વખતે કેટલાક યુવકો વડોદરા-મુંબઈ જેવાં નગરમાં સાધુ થઈ ગયા હતા.” દલસુખરામભાઈએ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં આરંભના બે વર્ષ કામ કરી કંપની ચાલુ થતાં છોડી દીધેલી. મોરબી આર્યસુબોધ નાટક મંડળીમાં થોડાં વર્ષ વિશેષ રહેલા. એ વખતના ભતૃહરિ–ત્રિયારાજ–વીરબાળા–વિબુધવિજય નાટકોથી તેમની ખ્યાતિ વધી. વડોદરામાં નાટક કંપનીમાં તેમની ધ્રુપદ ગાયકીથી પ્રસન્ન થઈ રાજગાયક પદ માટે તેમને પૂછવામાં આવ્યું પણ તેમણે સ્વીકાર કર્યો નહીં પણ ભાવનગરના મહારાજા સાહેબે માંગણી કરી તેનો સ્વીકાર કર્યો. તેઓ ૧૮૯૭થી રાજગાયક બન્યા. એ દરમિયાન અલાહાબાદ-બનારસ ઇત્યાદિ સ્થળોએ થતી સંગીતની કોન્ફરન્સમાં તેઓ જતા. નૈહર રાજ્ય તરફથી તેમને અલાહાબાદ કોન્ફરન્સમાં સુવર્ણ ચંદ્ર મળેલો. યુરોપની ખ્યાતિપ્રાપ્ત ગાયિકા ડેમ ક્લેરા બટ્ટ ભારતના પ્રવાસે આવી ત્યારે ઘણા ગાયકોને સાંભળી તેણે ભારતીય ગાયકો ગુંગણા છે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો. એ જાણી પોરબંદરના રાણા શ્રી નટવરસિંહજીએ તેમને પોરબંદર બોલાવ્યાં ને તેમની શંકાનું નિવારણ કરવા ભાવનગરથી દલસુખરામજીને અને તેમના પુત્ર વાસુદેવને બોલાવ્યા. તેમનું સંગીત સાંભળી ડેમ કલેરા બટ્ટ અવાક થઈ ગઈ. પોતાના અભિપ્રાય બદલ ક્ષમા માંગીને પિયાના પર પોતાનું સંગીત સંભળાવ્યું. એવી જ રીતે રવીન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતન સંસ્થા માટે ફંડ એકઠું કરવા ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે જ્યાં જાય ત્યાંના સંગીતકારોને સાંભળતા. સૌરાષ્ટ્રમાં મોરબીની મુલાકાત વખતે સંગીત સાંભળવા માટે તેમણે ઇચ્છા વ્યક્ત કરી. ભાવનગરથી દલસુખરામજીને બોલાવ્યા ને તેમનું સંગીત સાંભળ્યું. ટાગોર ત્યાંથી પોરબંદર ગયા ત્યાં તેમણે કેદારરાગ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. કેદાર રાગ એટલો સરસ ગવાયો કે ટાગોર સ્તબ્ધ થઈ ગયા. ત્યારબાદ ભાવનગરમાં સંગીતકારોને સાંભળ્યા. બાબલીબાઈ નામનાં ઉચ્ચ કોટીનાં ગાયિકાને સાંભળ્યાં. સામે બેઠેલા દલસુખરામભાઈને કંઈક ગાવા કહ્યું. બબલીબાઈના ઊંચા સ્વરે મેળવેલા તાનપુરા પર તેમણે ચાર સપ્તક સુધી ગાઈ બતાવ્યું.-સામાન્ય ગાયકો ત્રણ સપ્તક સુધી જ ગાય છે એ સાંભળી બબલીબાઈએ દલસુખરામને નમસ્કાર કરીને તેમની શક્તિની પ્રશંસા કરી. ભાવનગરથી વિદાય લેતાં પૂર્વે દલસુખરામ અને તેમના પુત્રને શાંતિનિકેતનનો સંગીત - વિભાગ સંભાળી લેવા તેમણે પૂછાવ્યું. “મારું • શાંતિનિકેતન ભાવનગર છે” એમ કહી દલસુખરામભાઈએ સવિનય અસ્વીકાર દર્શાવ્યો. “વાહ ક્યા પાક આવાજ હૈ, હમારે ઘરાનેકી ગાયકી ગાઈ, દલસુખરામ કે મુકાબલેકા યહાં કોઈ ગાયક હૈ નહીં" આ વાક્યો છે ઉદેપુરના ધ્રુપદ ગાયક અલાબંદેખાં ઝાકરુદ્દીનના માત્ર ખય઼ાલ નહીં, પદ, ધમાર, હોરી, ઠુમરી, ભજન, ગઝલ તમામ પ્રકારના સંગીતનું તેમને જ્ઞાન હતું. દલસુખરામજીની જન્મરાતાબ્દી ઉજવાઈ તે પ્રસંગે ઓલ ઇન્ડિયા રેડિયોના ચીક મ્યુઝિક પ્રોડ્યુસર શ્રી નરેન્દ્ર શુક્લે કહ્યું હતું કે “દલસુખરામભાઈ મારા પિતાની સાથે જૂનાગઢના અખાડામાં કુસ્તી કરતા હતા ને હવેલીમાં સાથે કીર્તન ગાતા હતા.” “એમની પાસેથી તો હું ધ્રુપદ પૂર્વે ગવાતા પ્રબંધ શીખ્યો હતો, જયપુરના પ્રબંધ જયપુરમાં કોઈને આવડતા ન હતા, તે હું ભાવનગર તેમની પાસે ત્રણ દિવસ રોકાઈ શીખ્યો હતો.’’ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પણ આકાશવાણી રાજકોટ પરથી પ્રવચન આપતાં નાનીવયે તેમણે સંગીત શીખેલું તથા તેમના પિતાશ્રીની સંગીત મંડળીના તેઓ એક ઉત્તમ ગાયક હતા એવી પ્રશંસા કરેલી. તાના-રીરીના ગામના આ સંગીતરત્ન ૧૯૪૫ની નવરાત્રિના નવમે દિવસે સ્વર્ગવાસ પામ્યા. બીજે દિવસે દશેરાનો દરબાર હતો. મહારાજા સાહેબે હુકમ કરેલો કે દલસુખરામભાઈ જ્યાં બેસતા તે જગ્યા ખાલી રાખવી. સમગ્ર ભાવનગરમાં આ સમાચાર ફેલાઈ ગયા, આવા ગાયકની કોઈ સ્મૃતિ ભાવનગરની જનતાએ રાખી નથી એ ખરેખર નવાઈની વાત છે. ધન્ય ધરા આદિત્યરામજી : મૃદંગવાદક-શાસ્ત્રકાર ગુજરાતમાં જેમને તેમના ગ્રંથ થકી યાદ કરવામાં આવે છે. તેવા બે પ્રતિભાસંપન્ન સંગીતશાસ્ત્રીઓ સૌરાષ્ટ્રમાં થયા. જામનગરના આદિત્યરામા જેમણે ‘સંગીતાદિત્ય' ગ્રંથ લખ્યો ને બીજા ‘સંગીતકલાધર'ના લેખક શિવરામ. આદિત્યરામજીનો જન્મ સને ડાહ્યાલાલ ૧૮૧૯માં જૂનાગઢમાં થયો. તેમના પિતા સંગીતકાર હતા તેથી તેમને સંગીત વારસાગત હતું. સામાન્ય રીતે ગાયન-વાદન જેમના કુટુંબમાં હોય છે તેઓ ગાયક બનવાનું વિશેષ પસંદ કરે છે પરંતુ જો અવાજની કુદરતી બક્ષિસ ન હોય તો વાદન તરફ પસંદગી થાય છે. આદિત્યરામજીને આ બંને હસ્તગત હતાં પરંતુ ગિરનારના કોઈ સંત પાસેથી તેમને મૃદંગ વાદન શીખવા મળ્યું ને તેમાં પારંગત થયા. ભાવનગરના રાજગાયક દલસુખરામના પિતા વસ્તારામ જૂનાગઢમાં આદિત્યરામજી પાસે મૃદંગવાદન શીખેલા. એમણે પણ આદિત્યરામજીની મૃદંગાચાર્ય તરીકે ખૂબ પ્રશંસા કરી હતી. જૂનાગઢનું નવાબસાહેબ-કુટુંબ સંગીતનું પરમ ચાહક અને ઉપાસક હતું, નવાબ શ્રી બહાદુરખાન તથા તેમના વારસદારોએ આદિત્યરામજી પાસેથી પખવાજવાદન તથા સંગીત શિક્ષણ લીધું. ત્યારબાદ સને ૧૮૪૧માં જામનગર ગયા જ્યાં તેમને ગોસ્વામી વ્રજનાથજીનો પરિચય થયો. ગોસ્વામીજીએ તેમને સંગીતમાં ખૂબ ઉત્તેજન આપ્યું. આથી જામનગરમાં સંગીતશાળાઓ ખોલી. સંગીતશિક્ષણનું કાર્ય કાર્ય આરંભ્યું. ગોસ્વામીજી થાળાએ જતા ત્યારે સાથે આદિત્યરામજાને પણ લઈ જતા. આમ જુદા જુદા પ્રદેશની ભાષાનું જ્ઞાન પણ તેમને થઈ ગયું. ગોસ્વામી જનાવ મહારાજ થકી તે જૂનાગઢથી જામનગર આવ્યા હતા. એ વખતે જામરણમલજીના દરબારમાં રાજવીના જન્મોત્સવ પ્રસંગે અફઘાનિસ્તાનથી નર્તકી મહાભીન બેગમ આવેલાં. એના નર્તનથી દરબાર ખૂબ પ્રભાવિત થયેલો. એ પ્રસંગે આ નર્તકીએ 'કાઠિયાવાડમાં કોઈ સારા કલાકાર નથી ?' એવો પ્રશ્ન કર્યો. આ પ્રશ્નથી સઘળા દરબારીઓ Page #303 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નિરુત્તર થઈ ગયા. ત્યાં એક યુવકે પોતાનું સંગીત પ્રસ્તુત કરવા મહારાજને વિનંતી કરી. તદ્દન યુવાન લાગતા આ યુવાન શું ગાશે? એવા વિચારથી ફરી સઘળા મૌન રહ્યા. ત્યાં ફરી આ • યુવકે નમ્રતાથી કહ્યું કે ઇનામની લાલચે હું આવ્યો નથી પણ આપણા મુલકની પ્રતિષ્ઠાનો સવાલ છે. જો હું યોગ્ય ઉત્તર આપી શકીશ તો મારી જાતને ધન્ય ગણીશ.'' જામનગર મહારાજાના મહા અમાત્ય શ્રી રાઘવજીની કૃપાથી એ દરબારમાં પ્રવેશી શકેલો. એણે એવું તો સરસ ગાયું કે સઘળા મંત્રમુગ્ધ થઈ ગયા. બદલામાં જામસાહેબે આપેલું ઇનામ પણ આ યુવકે પેલી નર્તકીના ચરણોમાં ધરી દીધું. એવા આ આદિત્યરામજીએ સને ૧૮૮૯માં ‘સંગીતાદિત્ય’ નામનો સંગીતવિષયતક હિંદીમાં ગ્રંથ લખ્યો જેમાં ધ્રુપદ, ધમાર, ખયાલ, ટપ્પા, ચતરંગ જેવી સ્વરચિત રચનાઓ ગ્રંથિત કરી. એમના બે પુત્રો શ્રી કેશવલાલ અને શ્રી લક્ષ્મીદાસ પણ સંગીત–વિદ્યાનો વારસો જાળવે છે, તો શિષ્ય પંડિત બલદેવ શંકર ભટ્ટ અને પ્રશિષ્યોમાં ચતુર્ભુજ રાઠોડનું નામ વિશેષ જાણીતું છે. જામસાહેબના યુવરાજના તેઓ ગુરુ હતા. જામનગરના આ સંગીતજ્ઞએ સને ૧૮૯૦માં દેહત્યાગ કર્યો. ઉસ્તાદ ફૈયાઝખાન : આફતાબે-મૌસીકી પ્રસંગ છે ગાંધીજીના મૃત્યુનો. વડોદરા તે વખતે ગુજરાતનું મુખ્ય પ્રસારણ કેન્દ્ર જેવું હતું, કેમકે સૌથી મોટા ગજાના સંગીતકારો વડોદરામાં હતા. શોકનો પ્રસંગ હતો. ગાંધીજીનું પ્રિય ભજન આકાશવાણી પરથી રજૂ કરવાનું હતું. “ભૈયા, હમકો વૈષ્ણવજન સિખાઓ” માસ્ટર મુકુંદ પાસે ખાંસાહેબે વાત મૂકી. આવા મોટા ગજાના કળાકાર છતાં ગાંધીજી પ્રત્યેની લાગણી, દેશપ્રેમને લીધે આવી નમ્રતા દાખવી ફૈયાઝખાને રેડિયો પરથી ‘વૈષ્ણવજન' ગાયું. ગુજરાતભરનાં લોકોએ સાંભળ્યું. પોતે મુસ્લિમ હોવા છતાં સ્વતંત્રતા મળ્યાના દિવસોમાં કેટલાક કલાકારો ભારત છોડી પાકિસ્તાન જતા રહેલા પણ ફૈયાઝખાન સાહેબે ભારતમાં જ રહેવું પસંદ કરેલું. તેમના મનમાં હિંદુ-મુસ્લિમનો ભેદ ન હતો. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમના જીવનમાંથી મળે છે. પોતે જ્યાં રહેતા હતા તે રસ્તાના છેડા નજીક જ રામજીમંદિર વડોદરામાં હતું. આ મંદિરમાં ત્યાંના ભક્તો ઉત્સવ ઉજવે ત્યારે ખાનસાહેબ મંદિરમાં અવશ્ય ગાવા આવતા જેને કારણે રામજીમંદિરમાં શાસ્ત્રીય ૨૯૩ ગાયનની પરંપરા ઊભી થઈ જે આજ સુધી ચાલુ રહી છે. કૃષ્ણભક્તિની તેમણે ગાયેલી રચના પૈકી રાગ પરજનું ‘મનમોહન બ્રીજકો રસિયા’, કવિ જયદેવની અષ્ટપદી ‘વન્દેનંદ કુમારમ્’ તથા કાફી રાગની હોરી ખેલત નંદકુમાર હોરી’ સૌથી વધુ લોકપ્રિય થયેલી. એમના શિષ્યોમાં એસ. એન. રતનજનકર, દિલીપચંદ્ર બેદી, સ્વામી વલ્લભદાસ, સોહનસિંગ, સાયગલ અને સ્થાનિક તેમના પડોશમાં રહેતા ઘણા હિંદુઓને તેમણે સંગીત શીખવ્યું હતું. આવા બિન સાંપ્રદાયિક ઉદાર વિચારના હતા. એમની પાસે શીખેલા અન્ય ગાયકોમાં આતાહુસૈનખાં, ખાદીમ હુસૈનખાં, શરાફતહુસૈનખાન, લ્યાફત હુસૈનખાનનાં નામ જાણીતાં છે. ‘સાયગલ’ ‘“બાબુલ મોરા નૈહર છૂટો જાય’ તેમની પાસે શીખેલા. ખાંસાહેબની ગાયકીની વિશેષતા એ હતી કે તેઓ ખયાલ-ઠુમરી-દાદરાના પ્રકારો ઉપરાંત ધ્રુપદ–ધમાર ગાયકીના નિષ્ણાંત હતા. ગાયન પૂર્વે ગવાતી નામનોમ આલાપચારીને તે પછી ગવાતો ધમાર તેમના શિષ્યો પૈકી બહુ થોડા ગાઈ શકતા. તેમની ઘણી ગ્રામોફોન રેકોર્ડ ઊતરી છે, જેમાં છેલ્લી દેશી રાગનો ધમાર ને નોમતોમ સાથે થયેલી એકમાત્ર રેકોર્ડ છે. ઑલ ઇન્ડિયા રેડિયોએ વડોદરા કેન્દ્ર પાસે તેમની ગાયકીને સાચવી લેવા કલાકોનું રેકોર્ડિંગ કરાવેલું જે દિલ્હીમાં ક્યાંક ખોવાઈ ગયું!! આથી બે ત્રણ રાગના રેકોર્ડિંગ સિવાય કશું આપણને પ્રાપ્ત નથી. સયાજીરાવ ગાયકવાડના તેઓ રાજગાયક હતા. એ ઉપરાંત ભારતનાં જુદાં જુદાં રાજ્યો તરફથી તેમને સંગીત ગાવા માટે નિમંત્રણ મળતાં, એ પૈકી મૈસુરનરેશ તરફથી આફતાબે મૌસિકી' (સંગીતનો સૂર્ય) ઇલ્કાબ તેમને મળેલો. એ ઉપરાંત જુદાં જુદાં સ્થાનોથી સંગીત કોન્ફરન્સમાં તેમને ‘સંગીત– ચૂડામણિ’‘સંગીતભાસ્કર' તથા ‘સંગીતસરોજ’ની પદવી એનાયત થયેલી. તેમના પિતાનું નામ સદરહુસેનખાન હતું. બચપણથી આગ્રામાં તેમના નાના ગુલામ અબ્બાસખાં પાસેથી સંગીતની તાલીમ મળેલી. તેમની ગાયકી આગ્રાઘરાના કહેવાતી. કેટલાક એને મળતી અત્રૌલી ગાયકીને પણ ગણાવે છે. એમનો અવાજ ઘેરો અને જોરદાર હતો. મહેફિલમાં તેમની પાસે ગાવામાં શિષ્યો હોય જ. આથી ગાયનમાં પ્રભાવ વધી જતો. પ્રેમ પિયા' ઉપનામથી તેઓ સંગીત રચનાઓ કરતા હતા, જૈ પૈકી રાગ ગારાની “તન મન ધન સબ વા" અને રાગ જોગની ચીજ “સાજન મોરે ઘર આયે' ખૂબ જાણીતી છે. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ તેમની પાસે રાગનું ચીજનું ભંડોળ સમૃદ્ધ હતું. જીવન દરમિયાન ખૂબ કમાયેલા પરંતુ અતિશય પરિશ્રમ અને દારૂ પીવાથી તેમની તબિયત બગડી. પોતે એવા તો ઉદાર હતા કે ઘરના રસોડે જમનારા ક્યારેય ઓછા થયા ન હતા. પરિણામે એમના મૃત્યુ પછી તેમના કુટુંબની આર્થિક સ્થિતિ ખૂબ ચિંતાજનક થઈ ગઈ હતી. વડોદરાના કદરદાન રાજવી, કદરદાન પ્રજાએ તેમને સાચવી લીધા ને તેમના ઘરની સમીપના રસ્તાને ફૈયાઝખાન રોડ' નામ આપી તેમની સ્મૃતિ કાયમ રાખી છે. આજે પણ તેમની તિથિપ્રસંગે, તેમની મજાર પર લોકો તથા મ્યુનિસિપાલિટી તરફથી ચાદર ઓઢાડી ફૂલહાર કરવામાં આવે છે. એમની સ્મૃતિમાં સંગીતસમારોહ થાય છે, જેની કમિટીમાં વડોદરાના રાજવી રણજીતસિંહજી ગાયકવાડ, આર.સી. મહેતા (ભૂતપૂર્વ ડીન કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ') છે. પંડિત ઓમકારનાથજી (૧૮૮૭–૧૯૬૯) ભારતીય સંગીત પરંપરામાં ઘરાણાથી નિશ્ચિત ગાયકી જે સમાજમાં પ્રચલિત અને પ્રતિષ્ઠિત ગણાતી તે સમયમાં બધાથી ભિન્ન પ્રકારની રજૂઆતની શૈલી દાખવનાર ગુજરાતી સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથજી હતા. તેમનો જન્મ સને ૧૮૮૭માં જહાજમાં (ખંભાત પાસે) થયેલો. બાળવયથી જ તેમને મધુરકંઠની બક્ષિસ હતી. તેમના પિતાએ તેમને જે કંઈ શિક્ષણ મળ્યું તે પછી ભરૂચના શેઠ શાપુરજી મંચેરજી ડુંગાજીની મદદથી મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરની પાસે તાલીમ લીધી. તાલીમ પછી લાહોરના ગાંધર્વ મહાવિદ્યાલયના મુખ્ય આચાર્યપદે રહ્યા. લગ્નબાદ તેઓ ભરૂચમાં રહ્યા. ૧૯૩૩માં તેઓ યુરોપની યાત્રાએ ગયા. યુરોપી શ્રોતાઓ તેમના પ્રભાવશાળી માધુર્યપૂર્ણ અવાજથી ખૂબ આકર્ષાયા. એક વખત તેમના સંગીતશ્રવણથી એક શ્રોતાને ધ્યાન થઈ ગયું અને તેમાં ઓમકારનાં દર્શન થયાં જેનાથી તે શ્રોતા અપરિચિત હતા. તેમણે આકૃતિ ચીતરી ત્યારે પંડિતજીએ તે ધન્ય ધરા ઓમકાર છે તેમ કહ્યું. જાણીતા રાજવી મુસોલિનીને અનિદ્રાનો રોગ હતો તેમણે પંડિતજીનો માલકોસ રાગ સાંભળી નિદ્રા આવી. માલકૌંસ રાગનો શાંત સ્વભાવનો બીજો એક પ્રયોગ તેમણે વાઘની સમક્ષ કર્યો હતો. આ વિકરાળપ્રાણીને એ રાગ સાંભળી આંખમાં આંસુ આવી ગયેલાં. ઓમકારનાથજીએ રાગનો રસ સાથે સંબંધ છે તે વિષે ઊંડું અધ્યયન કરેલું, જેના પ્રતાપે તેમના પ્રયોગો સફળ થતા. વડોદરાની યુનિવર્સિટી દ્વારા ‘રાગ અને રસ' વિષે તેમના પ્રવચનનું પુસ્તક બહાર પડ્યું છે. જાણીતા વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની પ્રયોગશાળામાં રાગ બહાર ગાઈને મુરઝાયેલા છોડ ઉપર કુંપળ લાવી શક્યા હતા. તેમણે ‘સંગીતાજલિ’, ‘પ્રણવભારતી’ના કેટલાક ભાગો પ્રસિદ્ધ કર્યા છે. ૧૯૪૩માં તેમને ગુજરાતસભાનો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયો હતો. એ ઉપરાંત પણ તેમને ‘સંગીતપ્રભાકર’ ‘સંગીતમહોદય' ઇલ્કાબ મળ્યા હતા. ભારતસરકારનો ‘પદ્મશ્રી' ઇલ્કાબ પણ તેમને મળેલો. આવા ગુજરાતના ગૌરવ સમા સંગીતજ્ઞને વડોદરા, આણંદ ને અમદાવાદની યુનિવર્સિટી સંચાલિત કોલેજમાં સ્થાન અપાયું નહીં તે અતિ દુઃખદ ઘટના છે. પંડિત મદનમોહન માલવિયાજીની બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયે ઓમકારનાથને ‘ડૉક્ટરેટ'ની પદવી એનાયત કરી મ્યુઝિક કોલેજનું પ્રિન્સિપાલપદ એનાયત કરી બહુમાન કર્યું હતું. તેમના ગાયેલા કેટલાક રાગોની ગ્રામોફોન રેકોર્ડ્ઝ બહાર પડી છે. ઘણા લાંબા સમય સુધી આકાશવાણી પર તેઓ ગાવા ગયા નહીં. તેમના જીવનના અંતિમ દિવસોમાં વડોદરાના મ્યુઝિક પ્રોડ્યુસર જયદેવ ભોજક અને કેન્દ્રનિયામક શ્રી પુરોહિત ભરૂચ જઈને તેમનું રેકોર્ડિંગ કરવા માટે પંડિતજીને સમજાવી શક્યા હતા. ટૂંક સમયમાં જ તેમને લકવા થઈ જવાથી વડોદરા કેન્દ્ર કરેલું જૈમિનીકલ્યાણનું રેકોર્ડિંગ એ તેમનું છેલ્લું રેકોર્ડિંગ હતું. તેઓનું જોગિયા રાગ પર જબરું પ્રભુત્વ હતું. ‘જોગી મત જા મત જા' ભજન તેમનું વિખ્યાત છે. તેમણે ગાયેલું ‘વંદેમાતરમ્’ અન્ય ગાયકોના કરતાં ઉત્તમ અને ભાવવાહી છે. ભારતને સ્વતંત્રતાનાં ૫૦ વર્ષની ઉજવણી વખતે પાર્લામેન્ટમાં એ જ ઢાળ લતામંગેશકરે ગાયેલો. તેમના ગુજરાતી શિષ્યો પૈકી અતુલ દેસાઈ અને બળવંત ભટ્ટ જાણીતા છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૯૫ હીરજીભાઈ ડોક્ટર ને કઈ તારીખે લગ્ન થશે એ સાંભળી તેમને વાત સાચી લાગી નહીં. પૂનામાં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવી તેઓ નોકરી માટે એક વખત સયાજીરાવ યત્ન કરતા હતા ને સાચે જ તેમને કલાવંતખાતાના ઉપરી તરીકે ગાયકવાડની હાલ જેને “મ્યુઝિક મ્યુઝિક કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે અને આકાશવાણીના ઉચ્ચ કોલેજના નામથી ઓળખવામાં આવે છે તે “ગાયન શાળા” નામે કક્ષાના વાદક કળાકાર તરીકે જ જીવન પૂરું કર્યું. પોતાના સ્વમુખે હીરજીભાઈએ આ વાત આ લેખકને કરી હતી. આ પછી કલાવંતખાતાના એક ભાગ રૂપે ભારતીય જ્યોતિષ વિદ્યા વિષે તેમનો ખૂબ જ ઊંચો અભિપ્રાય સંગીતશિક્ષણની પ્રવૃત્તિ કરતી થઈ ગયો હતો. હિરજીભાઈ પારસી હતા. પારસી લોકો હતી. જ્યોતિષવિદ્યાથી પરિચીત હતા. વડોદરા રાજ્યનું કલાવંત હીરજીભાઈએ તેમના જીવનકાળ દરમિયાન સંગીતની ખાતું એટલે કે શરણાઈવાદકો, દેશી શરણાઈ, સુંદરીવાદકોનું સાધના, લેખન તો કર્યું જ હતું પણ સંગીતની પરીક્ષાઓ જાતે જ લેતા. તેમની કડક પરીક્ષાના ધોરણમાં પાસ થયેલા. બેન્ડ, નર્તકો, તબલાં, પખવાજ વગેરે વાજિંત્રકારોને દશેરા વિદ્યાર્થીઓ આકાશવાણીની પરીક્ષામાં પાસ થતા હતા જે પછી મહોત્સવ પ્રસંગે, મનોરંજનાર્થે જે જે લોકોને નિમણૂક અપાયેલી ધોરણ કથળતું ગયું, જેને માટે શિક્ષકો કરતાં વિદ્યાર્થીઓનો દોષ તે બધાનું એક અલાયદું ખાતું “કલાવંત ખાતું” કે કલાવંતી વિશેષ છે. હીરજીભાઈ ઘણા અપ્રચલિત રાગનું જ્ઞાન ધરાવતા કારખાનું નામથી પ્રચલિત હતું. તેનો સઘળો વહીવટ એક વખત હીરજીભાઈ ડૉકટર સંભાળતા. વખત જતાં “ગાયનશાળામાંથી વિચિત્રવીણા નામનું વાદ્ય જેને ગટાબીન પણ કહે છે તે તેઓ પ્રથમ મ્યુઝિક કોલેજ અને પછી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ સરસ વગાડતા. આકાશવાણીની સંગીત પરીક્ષાના નિર્ણાયક તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. જીવનના આ પાછલા નામની સંસ્થાના યુનિવર્સિટી કક્ષાના શિક્ષણની સંસ્થા બનતા તેના પ્રિન્સિપાલ પદની નિમણૂક માટે જાહેરાત કરવામાં આવી. બે કાળની તેમની ઉદારતાનો એક દાખલો યાદગાર છે. એક અરજી આખરી નિર્ણય માટે મહારાજા સાહેબ સમક્ષ રજૂ થઈ. આકાશવાણીના પરીક્ષાર્થીએ યમનકલ્યાણ રાગ ગાઉં છું એમ એક હતી પંડિત ઓમકારનાથજી ને બીજી હતી હીરજીભાઈ કહી ગાવાનું શરૂ કર્યું ને યમન રાગ ગાવા માંડ્યો. બીજા એક ડૉકટરની. સયાજીરાવે પૂછયું કે આ બંનેમાં ડોક્ટર કોણ છે? નિર્ણાયકશ્રી પરીક્ષાર્થીના પરિચિત હતા ને ગાયનનાં ખૂબ વખાણ તે સંગીત જાણે છે. દિવાન સાહેબે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ડૉકટર કર્યા. હીરજીભાઈએ માત્ર કહ્યું કે તેનું ગાણું ભૂલભરેલું છે ને તેની અટક છે ને રાજકુટુંબના અંગત ડૉકટરના પુત્ર છે તેથી વાત વિવાદમાં પડી. છેવટે નિર્ણય પરીક્ષાર્થીની તરફેણ થાય તે ડૉકટર અટક લખે છે. મહારાજાએ હુકમ કર્યો કે રાજ્યનો માટે પોતે મૌન રહ્યા. માણસ મળે તો બહારના નવા માણસને શા માટે લેવા? અને હીરજીભાઈને ખબર હતી કે એટલી તૈયારી પણ તે હીરજીભાઈની પસંદગી થઈ. વખતના વિદ્યાર્થીઓ કરતા ન હતા પરંતુ ફાઇનલ પરીક્ષા જે હીરજીભાઈએ મેટ્રિક પાસ થયા પછી બરજોરજી દિલ્હીમાં થાય છે ત્યાં તે ઉમેદવાર પાસ થયા નહીં. જીજી કાઉ પાસેથી વાયોલિન શિક્ષણ લીધું. ઉપરાંત બીનકાર શ્રી હીરજીભાઈ જેવા સંગીતશિક્ષકો ગુજરાતને મળે તો જમાલુદ્દીનખાં પાસેથી દિલરુબા વાદન તો શીખ્યા સાથે સંગીતવિદ્યાનું ધોરણ ખૂબ ઊંચું આવે. બીન વાદનમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું. વાસુદેવભાઈ ભોજક : રાજગાયક વિશેષ રસપ્રદ બાબત તો એ છે કે વડોદરામાં જ વસતા પંડિત મહાદેવ શર્મા સયાજીરાવનાં રાજ્યગુરુ હતા તેઓ ' (૧૯૦૪-૧૯૭૫) જ્યોતિષ ખૂબ સરસ જાણે છે. તેથી પોતાના ભવિષ્યને જાણવા “વ્હાય ડુ યુ બોધર યોર હેડ વિથ એજીબ્રા એન્ડ હીરજીભાઈએ તેમને પોતાના જન્માક્ષર બતાવ્યા એ જોઈને જ્યોમેટ્રી?” ભાવનગરની મુલાકાતે આવેલા રવીન્દ્રનાથ ટાગોરે પંડિતજીએ તેમને ભવિષ્ય લખી લેવા કહ્યું, “કઈ તારીખે મેટ્રિક વાસુદેવનો મધુર કંઠ સાંભળી “છોકરા તું શું કરે છે?” પૂછ્યું. પાસ થશે, કઈ તારીખે ડિગ્રી મેળવશે, કઈ તારીખે નોકરી મળશે જવાબમાં “હું મેટ્રિકમાં અભ્યાસ કરું છું,” સાંભળી ટાગોરે કહ્યું Jain Education Intemational For Private & Personal use only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હતું “યુ આર ઓલ રેડી યે ગ્રેજ્યુએટ, વ્હાય ડુ યુ બોધર યોર હેડ વિથ એલ્જીબ્રા એન્ડ જ્યોમેટ્રી”. પોરબંદરમાં કેદાર રાગ સાંભળ્યા પછી ફરી ટાગોરની ઇચ્છા દલસુખરામજી ને તેમના પુત્રને ફરી સાંભળવાની હતી. વસંત રાગની જમાવટ એવી કરી કે ટાગોર મુગ્ધ થઈ ગયા. પ્રથમ દલસુખરામને, પછી વાસુદેવને શાંતિનિકેતન આવવા પૂછ્યું. જવાબમાં “આ તો મારો લાકડીનો ટેકો છે' કહી પિતા દલસુખરામભાઈએ સવિનય ના પાડી. જોકે મેટ્રિક થવાની ઇચ્છા તો પૂર્ણ ન થઈ પણ ત્યારથી ભાવનગરના રાજગાયક પદ ઉપરાંત દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર, દાણીબાઈ મહિલા વિદ્યાલયમાં તેઓ માનદ્ સેવાઓ આપતા. છેલ્લે માજીરાજ ગર્લ્સ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે નોકરી કરી નિવૃત્ત થયા. ભારતને સ્વતંત્રતા મળી તે વખતે સંગીતવિદ્યા અને સંગીતકારો પ્રત્યે શિક્ષણ ખાતાની કેવી દૃષ્ટિ હતી તેનો એક દાખલો ભાવનગરના બે રાજગાયકો વાસુદેવભાઈ-ગજાનનભાઈ અને ત્રીજા સંગીતકાર બાબુલાલ અંધારિયાનો છે. વાસુદેવભાઈ પાસે ઘણા વિદ્યાર્થીઓ સંગીત શીખેલા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનાં પુસ્તકોનો સૌપ્રથમ પ્રચાર ભાવનગરના શિક્ષણક્ષેત્રે કરનાર વાસુદેવભાઈ હતા. ભાતખંડેનાં પુસ્તકોની તમામ રાગની સંખ્યાબંધ ચીજો તેવો ગાતા હતા. ઉપરાંત ધ્રુપદ ગાયકીના તેઓ નિષ્ણાંત હતા. એક વખત રમણલાલ યાજ્ઞિક (આર. કે. યાજ્ઞિક તરીકે પ્રસિદ્ધ) ભાવનગરના સૌરાષ્ટ્રના કેળવણીખાતાના ઉપરી તરીકે આવેલા, વાસુદેવભાઈ તેમના પિરિચત હોવાથી મળ્યા અને નોકરી આપવા વિનંતી કરી. ભાવનગરના રાજગાયકને સંગીતશિક્ષકની નોકરી કોઈ આપતું નથી?' ત્યાંને ત્યાં તેમણે ઓર્ડર કઢાવી માજીરાજ સ્કૂલમાં નિમણૂક આપી. ગજાનન ઠાકુર અને બાબુલાલ અંધારિયા વડોદરા અને રાજકોટ ચાલ્યા ગયા ને સંગીતશિક્ષણક્ષેત્રે પ્રાધ્યાપક બન્યા. ભાવનગરમાં સનાતન ધર્મ સ્કૂલમાં ગાંધીજીનું પ્રવચન હતું ત્યારે વાસુદેવભાઈએ પ્રાર્થના ગાઈ. તે સાંભળી ગાંધીજીએ તેમની પ્રશંસા કરેલી. એવી જ રીતે દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ સાથે અમદાવાદ ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભામાં વાસુદેવનું ભજન સાંભળી ગાંધીજી બોલી ઊઠ્યા “આ છોકરાએ ખૂબ સરસ ગાયું. એ ભજન ઉપર જ હું આજ પ્રાર્થના સભાનું પ્રવચન કરીશ.” સૌરાષ્ટ્રના લાઠી, વલભીપુર, ભાવનગરના રાજકુટુંબમાં તેઓ સંગીતશિક્ષણ આપતા હતા. છેલ્લા રાજવી વિરભદ્રસિંહજી ધન્ય ધરા પણ તેમની પાસે સંગીત શીખેલા. ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો બરોડા ડાયમન્ડ જ્યુબિલી બ્રોડકાસ્ટિંગ” નામથી વડોદરામાં શરૂ થયેલો. તેમાં ધ્રુપદ ગાયકી માટે તેમને પસંદ કરવામાં આવેલા. માત્ર શાસ્ત્રીય સંગીત જ નહીં પણ ભજન-ગરબા-પ્રાર્થના જેવાં સુગમસંગીતનાં ગીતો પણ તેઓ ગાતા વળી તેઓ નવી બંદિશ પણ રચતા. ન્હાનાલાલનું ‘તુજ શરણું એ અમ પરમ જોમ’’ અને કલાપીનું જ્યાં જ્યાં નજર મારી ઠરે' એ એમની ઉત્તમ સ્વરરચના છે. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી તેમની ‘મિત્ર’ કાવ્યસંગ્રહની ચોપડીનાં ગીતો, તેમની પાસે સાંભળી ખૂબ જ પ્રસન્ન થતા. પટ્ટણી સાહેબને હેડકીનો રોગ થયેલો ત્યારે અવારનવાર તેમનું સંગીત સાંભળી રાહત અનુભવતા. “જનમન અંદર પેસી શકીને”, “અનુભવની ગોળી કડવી” અને “ઉઘાડી રાખજો બારી” સાંભળવા તેવા અવારનવાર ફરમાયેશ કરતા. તેમના પિતાની જન્મશતાબ્દીની ઉજવણી પ્રસંગે દલસુખરામભાઈની ગાયકીના નમૂના વાસુદેવભાઈના કંઠે રેકોર્ડ કરવાનો હુકમ રાજકોટ સ્ટેશને થયેલો. ભાવનગર જઈ પાંચ છ રચનાઓ... રેકોર્ડ કરી લેવામાં આવી. એમના ગળામાં આલાપચારી નોમતોમ ઉત્તમ રીતે રજૂ થતી. એમના અવાજની મીઠાશ અદ્વિતીય હતી, જેની સમજ લેવી હોય તો અબ્દુલ કરીમખાનના ગળાની કુમાશ અને મીઠાશની સાથે અમીરખાનના ગળાની તાસીર ભેળવીએ તેવો તેમનો અવાજ હતો. લરજખરજ મધ્ય, તાર અને અતિતાર સપ્તક એમ પાંચ સપ્તકમાં તેઓ મૃત્યુપર્યંત ગાઈ શકતા હતા. સૌરાષ્ટ્ર રાજ્યે તેમના સંગીતજ્ઞાનની કદરરૂપે જામસાહેબના હસ્તે રૂા. ૧૦૦૦/- અને શાલથી સમ્માન કરેલું. ભાવનગરના વતની લોકસંગીત-ગરબા-સુગમસંગીતના જાણીતા ગાયિકા વીણાબેન મહેતાએ કહેલું કે “મુંબઈમાં વાસુદેવભાઈ જેવો મીઠો અવાજ અમને કોઈનો સાંભળવા મળ્યો નથી.’’ વાસુદેવભાઈને પોતાના મૃત્યુની અગાઉથી ખબર પડી ગઈ હતી ને મિત્રોને સવારે હાજર રહેવા કહેલું તે મુજબ વાસદા મુકામે તેમના પુત્ર પ્રભાતદેવના ઘરે ૧૯૦૫માં સ્વર્ગવાસ પામ્યા. ગજાનન ઠાકુર : શ્રેષ્ઠ ગુજરાતી પદગાયક “આવા બેતાલા ગાયકોનું રેકોર્ડિંગનું પ્રસારણ બંધ કરો’ એવો એક પત્ર દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા રેડિયોના સંગીત વિભાગના મુખ્ય અધિકારીઓને મળ્યો. પત્રમાં આગળ લખેલું Page #307 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કે “મારું કથન સાચું હોય તો અમલ કરો. ખોટું હોય તો રેડિયો પરથી મને કાયમ બંધ કરી દો.'' પોતાની જાતને હોડમાં મૂકી આકાશવાણીને આવો પડકાર ફેંકનાર ભાવનગર રાજ્યના ભૂતપૂર્વ રાજગાયક અને વડોદરાની કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના અધ્યાપક ગજાનન ઠાકુર હતા. એમની મૂળ અટક ‘ભોજક ઠાકુર' પૂર્વજો જમીનદાર હતા તેથી ઠાકુર કહેવાતા એટલે ગજાનનભાઈ પોતાને ઠાકુર કહેવરાવતા. ઉપરના પત્ર મુજબ ખ્યાતનામ ધ્રુપદ ગાયકની રેકોર્ડ કમિટીએ સાંભળી ગજાનનભાઈની વાત સાચી પુરવાર થઈ. રેકોર્ડ તો બંધ થઈ જ પણ કમિટી મેમ્બર પૈકી ગજાનનરાવ જોષી વિખ્યાત વાયોલિનવાદક અને ગાયક દિલ્હીથી મુંબઈ જતાં વડોદરા આવી ગજાનનભાઈની મુલાકાત લીધી. તેમનો પરિચય પૂછતાં “તમે ફૈયાઝખાનની ધ્રુપદ ગાયકી કેવી રીતે તૈયાર કરી?” પૂછ્યું. આમ તો પોતાના પિતા ઉત્તમ ધ્રુપદ ગાયક હતા તેમની પાસેથી તાલીમ લીધેલી છતાં તેમણે કહ્યું કે ફૈયાઝખાનની તમામ રેકોર્ડઝ આ આકાશવાણી કાર્યક્રમ સાંભળી એમની ગાયકી આત્મસાત કરેલી. ગજાનન ઠાકુરનો જન્મ ૧૯૧૧માં થયેલો. પિતા ભાવનગરના રાજગાયક હતા. ભાવનગરમાં તે વખતે વામનરાવ ઠકાર સંગીત શિક્ષણ આપતા હતા. તેમની પાસેથી પ્રારંભિક શિક્ષણ લીધું. ત્યારબાદ તેમના વડીલ બંધુ વાસુદેવભાઈ પાસેથી અને છેલ્લે પોતાના કુટુંબના સંગીતવારસાને સાચવવાના ઇરાદે નિયમિત તેમના પિતા પાસે સંગીત સાંભળી શિક્ષણ અને લેખન કાર્ય કર્યું. ૧૯૩૦માં ગજાનનભાઈને ગોંડલના વિદ્યાધિકારી શ્રી ચંદુલાલ પટેલે જુદી જુદી સ્થાનિક શિક્ષણ સંસ્થાઓના સંગીતાચાર્ય પદે નીમ્યા હતા. એ સમયે વડોદરાની મ્યુઝિક કોલેજના એક વખતના પ્રિન્સિપાલ શ્રી શિવકુમાર શુકલ તેમના વર્ગમાં સંગીતશિક્ષણ લેતા હતા. ૧૯૩૨થી ૧૯૪૯માં ભાવનગર રાજ્યના ગાયક તરીકે નોકરી કરી. એ સમયે ભાવનગર-નરેશે યુવરાજશ્રી અને કુમારો માટે કુમારશાળાની સ્થાપના કરેલી તેમાં નિમાયા. રાજમાતા વિજ્યાકુંવરબા, સ્વ. વીરભદ્રસિંહજી મહારાજા, રાજકુમાર શિવભદ્રસિંહજી તથા કુંવરીઓએ તેમની પાસે સંગીતશિક્ષણનો આરંભ કરેલો. આ પ્રસંગે રાજકુટુંબ સાથે કાશ્મીરથી રામેશ્વર સુધીની યાત્રાનો લાભ પણ મળેલો. કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના ગવર્નર નિમાયા ત્યારે પણ રાજકુટુંબના સંગીતશિક્ષક તરીકે તેઓ મદ્રાસ ગયેલા. ૨૯૦ ૧૯૫૪થી ૧૯૭૧ સુધી વડોદરાની કોલેજ ઓફ મ્યુઝિક ડાન્સ એન્ડ ડ્રામેટિક્સમાં અધ્યાપક પદે રહ્યા. ગજાનનભાઈ પાસે જૂના મહાન સંગીતકારોની અપ્રાપ્ય ગણાય તેવી ગ્રામોફોન રેકોર્ડઝનો સંગ્રહ હતો, જેનો તેમણે ઝીણવટ ભર્યો અભ્યાસ કરી ઉત્તમ કક્ષાની ગાયકી કેળવી હતી. પરિણામે ૧૯૫૨માં આકાશવાણી દ્વારા સંગીતકારોની પ્રથમ ફરિજયાત અવાજ પરીક્ષા લેવાઈ તેમાં ગજાનનભાઈ સૌરાષ્ટ્રમાંથી ઉત્તમ રીતે પસંદ થયા હતા. તેમણે જુદી જુદી યુનિવર્સિટીઓમાં સંગીતપરીક્ષક તરીકે કામ કર્યું છે. ઉપરાંત આકાશવાણીએ તેમને શાસ્ત્રીય સંગીતશિક્ષણના પાઠો આપવાની કામગીરી સોંપેલી. આકાશવાણી ઓડિશનની જ્યુરીમાં પણ તેઓ સભ્ય હતા. તેઓ સિતાર, દિલરુબા, ધ્રુપદ ધમાર ખયાલ ગાયનમાં સિદ્ધ હતા. મદ્રાસ રેડિયો પરથી તેમણે દિલરુબા વાદન પણ રજૂ કરેલું. ૧૯૭૨માં ભાવનગર જિલ્લા પંચાયતના હોલમાં નિવૃત્ત શિક્ષકો સાથે તેમ જ ૧૯૭૪માં ડભોઈ ખાતે બૃહદ્ ગુજરાત સંગીત સમિતિના ત્રિ-વાર્ષિક સંમેલનમાં તેમનું બહુમાન થયેલું. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં ૧૯૮૦ માં મથુરાના વિશ્વધ્રુપદ મેળામાં હાજરી આપવા તેઓ ગયેલા. દરેકે ૧૫ મિનિટમાં ગાયન પૂરું કરવાનો નિયમ હતો તે મુજબ તેમણે પૂરું કર્યું, પરંતુ અપવાદરૂપ તેમને તેમનું ગાયન વધુ સમય આપી ગાવા કહેવાયું અને તેમનું જાહેર સમ્માન થયુ. ત્યાંથી નેપાળની યાત્રા કરી પાછા વળતાં તબિયત બગડી. ભાવનગરમાં દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા તે વખતે વડોદરાથી જયદેવભાઈ ભોજકને પત્ર લખી બોલાવી તેમણે વાત કરી કે “હું જ્યોતિષ વિદ્યાથી જાણતો હતો કે આજ દિવસોમાં મારે શરીરે ઘાત છે. બચવાની આશા નથી પણ આપણા ઘરમાંથી સંગીત વિદ્યા જવી ન જોઈએ એટલો મારો સંદેશ છે.” અઠવાડિયામાં જ ગુજરાતના એકમાત્ર ઉત્તમ ધ્રુપદ ગાયકે ૨૪-૧૨-૧૯૮૦ના રોજ આ ફાની દુનિયા ત્યજી સ્વર્ગપ્રયાણ કર્યું. રસિકલાલ અંધારિયા ઃ સૂરમણિ [૧૯૩૧-૧૯૮૫] ભાવનગરના સંગીત જગતમાં બે રસિકલાલનાં નામ જાણીતાં છે. એક અમદાવાદ ઑલ ઇન્ડિયા રેડિયોના મ્યુઝિક પ્રોડ્યુસર રસિકલાલ ભોજક અને બીજા માજીરાજ ગર્લ્સ સ્કૂલના સંગીતશિક્ષક રસિકલાલ અંધારિયા. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ધન્ય ધરા રસિકલાલના પિતા ભાવનગર રેલ્વેમાં નોકરી કરતા હતા ને સંગીતના શોખીન હતા. તેમના પિતામહ મગનલાલ અંધારિયા દરબારી કોઠારના ઉપરી હતા. ખૂબ સારું સંગીતનું જ્ઞાન, તેઓ આથી ભાવનગરના રાજગાયક દલસુખરામભાઈ સાથે કુટુંબ જેવો સંબંધ ધરાવતા. આ મૈત્રીને પરિણામે તેઓ બંને સંગીતમાં ખૂબ આગળ વધી શકેલા. રસિકલાલ અંધારિયાને દાદાનો સંગીત વારસો જન્મથી મળેલો. ઘણા લાંબા સમય સુધી સંગીત શોખ ખાતર ગાતા. એવામાં એમના વડીલબંધુ બાબુભાઈને ભાવનગર રાજ્ય તરફથી સીવણ વિદ્યા શીખવાની સ્કોલરશીપ મળીને તેઓ પૂના ગયા. બાબુભાઈને સીવણ કરતા સંગીતમાં અનહદ રસ. આથી પૂનામાં સંગીત પણ શીખ્યા. ભાવનગર આવ્યા ત્યારે તે બંને વિદ્યામાં વિશારદ હતા. બાબુભાઈને ઘરશાળામાં નોકરી સંગીત શિક્ષકની મળી. તે વખતે પ્રહલાદ પારેખ જેવા શાંતિનિકેતન જઈ આવેલા કવિઓએ ભાવનગરના શિક્ષણ જગતમાં સંગીત વિષયનું મહત્ત્વ વધારી દીધેલું. એ વખતની દક્ષિણામૂર્તિ શિક્ષણ સંસ્થામાંથી છૂટા થઈને હરભાઈ ત્રિવેદી અને તેમના મિત્રોએ ઘરશાળા’ સંસ્થા સ્થાપી જેમાં સંગીતકળાને મહત્ત્વ અપાયું. આ ઘરશાળામાં વાર્ષિકોત્સવમાં બાબુભાઈના સંગીતને રસિકભાઈના કંઠનો લાભ મળતો-ધીમે ધીમે મોટાભાઈ પાસેથી સંગીત વિદ્યા એવી તો આત્મસાત્ કરી કે “ગુરુ કરતાં ચેલા સવાયા” એ ન્યાયે તેમને ઘણી નામના મળી. પ્રથમ તો ભાવનગરના સ્થાનિક કાર્યક્રમોમાં રસિકભાઈએ જમાવટ કરી. બાબુભાઈ અંધારિયા, રસિકભાઈ અને લાભુભાઈ પુરોહિતની મંડળીએ તે વખતે સંગીતના કાર્યક્રમોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી. બાબુભાઈએ રસિકભાઈને સંગીતની પરીક્ષાઓ પણ અપાવીને તેમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી તેઓ સંગીતશિક્ષકની નોકરીમાં સ્થાયી થયા. તે દરમિયાન સ્વ. જગદીપ વીરાણીએ “સપ્તકલા' સંસ્થામાં સંગીત વિભાગ રસિકલાલ અંધારિયાને સોંપ્યો. અહીં રસિકભાઈ પાસે ઘણા વિદ્યાર્થીઓ દીક્ષિત થયા. વખત જતાં ઑલ ઇન્ડિયા રેડિયોનું ઓડિશન પાસ કરી પ્રસારણમાં ગાવા લાગ્યા ત્યારે તેમની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી. એકધારી તપસ્યા, સાધના સંગીતની ભાષામાં રિયાઝ કરી આકાશવાણીનો ઉચ્ચ ગ્રેડ મેળવ્યો. હવે તેમને નેશનલ પ્રોગ્રામ, મંગળવારીય સંગીતસભા જેવા વિશિષ્ટ કાર્યક્રમોમાં ગાવાની તક મળી. એ દરમિયાન ભારતના જુદાં જુદાં શહેરોમાં વડોદરા, ધારવાડ, બેંગલોર, ભોપાલ, જયપુર, બનારસ, લખનૌ, ઇન્દોર, પૂના, કલકત્તા, દિલ્હી જેવાં શહેરોમાં તેમના કાર્યક્રમો થવા લાગ્યા. આવાજ મુંબઈના સૂર–વૃંગાર સંસદના કાર્યક્રમમાં તેમને “સૂરમણિ' ઇલ્કાબથી નવાજવામાં આવ્યા. રસિકભાઈના ગળામાં ખૂબ જ સૂરીલો સ્વર સિદ્ધ થયેલો. પૂરિયા, માલકૌસ દરબારી જેવા સૂરપ્રધાન રાગો દ્વારા શ્રોતાઓને તેઓ મંત્રમુગ્ધ કરતા તો સાલગવરાળી, રાગેશ્રીકસ, મારુબસંત, શ્યામદેશ જેવા અપ્રચલિત રાગો ગાઈને ઘણાને આશ્ચર્ય પમાડતા. સામાન્ય રીતે આવા ખ્યાતિપ્રાપ્ત સંગીતકારને પ્રભુ દીર્ધાયુ આપે જ છે પણ રસિકભાઈ સંગીતવિદ્યા પારંગત થયા પણ જીવનવિદ્યા પારંગત થવામાં કાંઈક ખૂટ્યું. સંગીતકારને જે રોગ થાય જ નહીં હૃદયરોગથી તે પિડાવા લાગ્યા. લંડનમાં હૃદયનું ઓપરેશન સફળ ન થતાં તેમણે ચિરવિદાય લીધી. તેમનો સંગીતવારસો તેમની દીકરી શિલ્પા અંધારિયા તેવા તેમનાં સગાઓ તથા વિદ્યાર્થીઓની જાળવે છે. અમીરખાનથી કિરાના ગાયકીનો એક તેજસ્વી તારલો અકાળે આથમી ગયો. ભાવનગર તેમની સ્મૃતિમાં શહેરના આંબાવાડી સર્કલને ‘સૂરમણિ રસિકલાલ અંધારિયા ચોક' નામ આપી સ્વર્ગસ્થને ઉમદા ભાવાંજલિ આપી છે. અરવિંદ પરીખ : સિતારવાદક ઉધોગપતિ ઉદ્યોગપતિ હોય, આર્થિક રીતે સંપન્ન હોય, વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છતાં સંગીતવિદ્યાની સાધના, શિક્ષણ, પ્રચાર અને પ્રસારમાં અપૂર્વ રસ લેતા કળાકાર એટલે શ્રી અરવિંદ પરીખ. અરવિંદ પરીખનો જન્મ શેઠ મંગળ ગિરધર, જે તેમના નાના થાય તેમના ઘરમાં થયો. અમદાવાદમાં જીવનના આરંભનાં વર્ષો તેમણે કિશોરાવસ્થા સુધી ગાળ્યા. દરમિયાન પ્રાથમિક શિક્ષણ રાજકોટની રાજકુમાર કોલેજમાં શરૂ કર્યું, પણ ત્યાં તેમને ગમ્યું નહીં એટલે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અને સી.એન. વિદ્યાલયમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયના ગોપાલરાવ જોષી પાસે દિલરુબા શીખ્યા. પ્રાણલાલ શાહ પાસે વાયોલિન અને પ્રાણલાલ બાદશાહ પાસે સિતાર શીખ્યા. એ દિવસોમાં રેડિયો સાંભળવાની બોલચાલા હતી. ઘરમાં રેડિયો સાંભળતાં વિલાયતખાં પાસેથી Jain Education Intemational Page #309 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સિતાર શીખવાની પ્રેરણા થઈ. કોલેજ શિક્ષણ ગુજરાતમાં આરંભીને મુંબઈ ગયા ત્યાં ૧૯૪૪થી વિલાયતખાં પાસે સિતાર વાદનની તાલીમ શરૂ કરી તે છેક ઉસ્તાદના અવસાન ૨૦૦૪ સુધી ચાલી. આટલી સુદીર્ઘ તાલીમનો પ્રભાવ તેમના સિતારવાદન સાંભળનારને અવશ્ય થાય છે. બહુ ધ્યાનથી સાંભળનારને વાદકોની બે ક્ષતિ ધ્યાન પર આવે છે એક તાસીરનો અભાવ અને યાંત્રિકતા. સિતાર યંત્ર છે અને તેથી રાગના સ્વરૂપના સ્વરોને ખખડાવ ખખડાવ કરીને સમય પસાર કરી નાખવો તેમના માટે આસાન છે પરંતુ બિનજરૂરી વાદન છોડી રાગની આવશ્યકતાને ધ્યાનમાં રાખી વગાડનાર જે થોડા છે તેમાં અરવિંદ પરીખ છે. દેશમાં અનેક સ્થળે તેમના જાહેર કાર્યક્રમો થયા છે. આકાશવાણી પર પણ તેમણે કાર્યક્રમો આપ્યા છે, પરંતુ માત્ર કાર્યક્રમ આપીને સંતોષ ન માનતા આ ઉદ્યોગપતિ કલાકારે સંગીતશિક્ષણના કાર્યક્રમમાં ઊંડો રસ લેવા માંડ્યો. પોતાને ત્યાં જ દરરોજ રાત્રે ૯ થી ૧૨ પચાસથી સાઠ વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો પ્રબંધ કર્યો છે. શરૂમાં અઠવાડિયાના પાંચ દિવસ શીખવતા પણ સંખ્યા વધતા રોજ તાલીમ આપવા માંડી. તેમના કેટલાક વિદ્યાર્થીઓ આજે આકાશવાણીના માન્ય કલાકાર છે તેમ જ જાહેર કાર્યક્રમો આપે છે. સંગીત શીખવા માટે સમય મળતો નથી તેવી ફરિયાદ કરનારે અરવિંદ પરીખ કેટલા વ્યસ્ત રહે છે તે જાણવા જેવું છે. પ્રથમ તો તેમનાં પત્ની કિશોરીબહેન ગાયનકલામાં નિપુણ છે અને જાહેર કાર્યક્રમો પણ આપે છે.-તેમની પુત્રી પૂર્વી પણ કંઠ્ય સંગીતના કાર્યક્રમો આપે છે. તેઓ જે જે કંપનીના ડાયરેક્ટર કે ચેરમેન છે તેના નામ છે ટ્રાવેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, લી એન્ડ મુરહેડ, લેમ્યુચર ચેર એક્સપ્રેસ, લેમ્યુચર પેકર, ટી લેમ્યુચર કંટેઈનર્સ, ડી.એચ.એલ. (D.H.L.) ડાન્ઝીર્ગ પ્રા. લિ. આટલી કંપની ઉપરાંત પણ ઘણી વ્યાપાર સંસ્થામાં તેઓ વ્યસ્ત રહે છે છતાં સંગીતસાધના અને શિક્ષણ માટે સમય આપે છે. આટલેથી સંતોષ ન થતાં ધંધાની જવાબદારી પુત્રને સોંપીને તેઓ સંગીતને જ સમય આપવા માંડ્યા છે. ઇન્ડિયા ટોબેકો કંપની' (I.T.C.) દ્વારા તેમણે ‘મ્યુઝિક એકેડેમી ટ્રસ્ટ'ની સ્થાપના કરી મોટું ફંડ ફાળવ્યું અને ગુરુશિષ્ય પરંપરા દ્વારા શિક્ષણ કાર્ય આરંભ્યું. કલકત્તામાં આ એકેડેમી સ્થપાઈ તેનું બીજું રૂપ મુંબઈમાં શરૂ કર્યું. આ સંસ્થા દ્વારા ઊગતા કળાકારોને તક ૨૯૯ અપાય છે, સેમિનાર થાય છે તથા વિશ્વસ્તરના કાર્યક્રમો યોજી વિચારની આપલે દ્વારા સંગીતની સમજનો વ્યાપ વધારાય છે. સંગીત શિક્ષણ વિષે તેમનું મંતવ્ય છે કે વ્યક્તિને સંગીતમાં રસ પડે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ફરજિયાત શિક્ષણ કે વધારે માર્કસ મળશે તે લાલચથી સંગીત લેવાય તેથી ફાયદો નથી. આવી રુચિ ત્યારે જ આવે કે માતાપિતાને તેમાં રસ હોય કે ઘરમાં તેનો માહોલ હોય. વિઠ્ઠલદાસ બાપોદરા : કીર્તનકાર પુષ્ટિ સંપ્રદાય પૂર્વેથી ગુજરાતના જૂનાગઢ-દ્વારકા જેવા સ્થળોએ કૃષ્ણભક્તિ પ્રચલિત હતી. જૂનાગઢમાં નરસિંહ મહેતા કૃષ્ણમંદિરમાં દામોદર કુંડ પાસે નિત્ય ભક્તિ કરતા હતા, પરંતુ વલ્લભાચાર્યજીએ વિઠ્ઠલનાથજી દ્વારા આ મંદિરસંગીતને વ્યવસ્થિતરૂપ અપાવ્યું ને અષ્ટ સખા–જેવા આઠ કીર્તનકારોની વરણી થઈ જેમાં સૂરદાસ, પરમાણંદદાસ કૃષ્ણદાસ, કુંભનદાસ, ગોવિંદસ્વામી, છીત્તસ્વામી, ચતુર્ભુજદાસ અને નંદદાસ હતા. ગુજરાતમાં આ સંપ્રદાયનાં મંદિરને હવેલી કહે છે ને તેમાં સંગીતને ‘હવેલી સંગીત'થી ઓળખવામાં આવે છે પણ સાચું નામ કીર્તનસંગીત. નરસિંહ મહેતાના જ ગામમાં વિઠ્ઠલદાસ બાપોદારાના કીર્તનસંગીતનો ત્યાંની હવેલીમાં પ્રારંભ થયો. તેમના પિતા શ્રી વલ્લભદાસ કીર્તનકાર હતા. પિતાનો વારસો વિઠ્ઠલદાસને મળ્યો ને જૂનાગઢની હવેલીમાં કીર્તનકાર બન્યા. પછી જૂનાગઢથી વિવેકાનંદ હાઇસ્કૂલમાં સંગીતશિક્ષક થયા. શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમણે વડોદરા મ્યુઝિક કોલેજમાંથી લીધી. પોરબંદરના દ્વારકેશલાલજી પાસેથી પણ તેઓ સંગીત શીખ્યા. તેમણે ભાવનગરની મહિલા કોલેજમાં સંગીત શિક્ષણ આપ્યું હતું. પછી તેઓ મુંબઈ ગયા. ત્યાં આઠ વર્ષ મુંબઈની હવેલીમાં કીર્તનકાર તરીકે સેવાઓ આપી ત્યારપછી તેઓ અમદાવાદ આવી સ્થાયી થયા. અમદાવાદ-ભાવનગર-મુંબઈ જ્યાં જ્યાં તેઓ રહ્યા ત્યાં ત્યાં હવેલીસંગીતનાં કીર્તનોનો તેમણે શિક્ષણ દ્વારા પ્રચાર કર્યો. દિવસે દિવસે શિક્ષણના પ્રચારમાં તેમને સારો પ્રતિસાદ મળવા લાગ્યો. આથી અમદાવાદમાં કીર્તન સંગીતનું પદ્ધતિસર શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ખૂબ મોટી સંખ્યામાં તેમની પાસે તાલીમ લોકો લઈ રહ્યાં છે. આ ઉપરાંત જુદાં જુદાં સ્થળે સંગીત શિક્ષણ શિબિર દ્વારા તેઓ કીર્તન સંગીત શીખવે છે. મુંબઈ-વડોદરાશિહોરમાં તેમને સારો લાભ મળ્યો. શિહોરની મ્યુઝિક કોલેજને Page #310 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ધન્ય ધરા પણ તેમના સંગીત શિક્ષણ તથા શ્રવણનો લાભ મળ્યો છે. ખૂબ સારું ગાય છે, બાકીના બધા ઠીક” એવી વાત આકાશવાણી પરથી તેમના કીર્તનસંગીતના કાર્યક્રમ થાય ગજાનનભાઈના પિતાશ્રી દલસુખરામ ઠાકોર કહેતા એ વાત છે. જેમાં આકાશવાણી રાજકોટ-અમદાવાદ, જયપુર, મથુરા સાચી જણાઈ. તરત જ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના સમક્ષ અને ભૂજ કેન્દ્ર પાસે તેમનાં રેકોર્ડિંગ છે. ૧૯૯૨-૯૩માં તેમનું ગાયન થયું ને બંનેને સારો પુરસ્કાર મળ્યો. આ એ વખત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા તેમને ગૌરવ હતો કે જ્યારે “પંડિત' શબ્દ જસરાજજીના નામ આગળ નહીં પુરસ્કાર દ્વારા સન્માનિત કરાયા હતા. તેમણે વિદેશોમાં પણ પાછળ લખાતો હતો. પ્રવાસ કર્યો છે ને ત્યાં કીર્તનસંગીતનો પરિચય આપ્યો છે. આરંભકાળની જસરાજજીની સંગીત યાત્રા તબલાં આપણે તાનસેન કેવું ગાતા હતા તે જાણતા નથી. વળી સંગતકાર તરીકે હતી. ગાયકોને ઘરનો માણસ સંગત કરતો હોય તાનસેનનાં પદો હવેલીમાં ગવાય છે તે પણ કેટલાંકને ખબર તો ખૂબ મોકળાશ રહે એ ન્યાયે મણિરામજીને જસરાજજીની નથી. પણ ગાન કેવું ગાતા હશે તેનો આછો ખ્યાલ મેળવવો હોય જોડી આગળ આવવા લાગી. એક વખત કોઈ ગાયક સાથે તો કોઈપણ પુષ્ટિ સંપ્રદાયની હવેલીમાં સવાર, બપોર, રાત્રે થતાં તબલાંસંગત કરવા માટે તેમને કહેવામાં આવ્યું. બેઠકની વ્યવસ્થા કીર્તન સાંભળવાં. એવી હતી કે મુખ્ય ગાયકથી નીચે તબલાવાદક બેસે. જસરાજજીને આ ન ગમ્યું વળી “વાદકની બેઠક તો ગાયકની વિઠ્ઠલદાસજીના મોટાપુત્ર રમેશ બાપોદરા સારા બાજુમાં કે નીચે જ હોય” એવી વાત કહેવાઈ ત્યારથી તેમણે તબલાવાદક છે. બીજા પુત્ર મનહરભાઈના પુત્ર મંગળ કીર્તનકાર તબલાં છોડી ગાવાનું શરૂ કર્યું ને દેશ-વિદેશમાં પોતાની ગાયન બન્યા છે અને કુટુંબની કીર્તનપરંપરાને ચાલુ રાખી છે. બાપોદરા કળાથી નામના મેળવી છે. કુટુંબ અષ્ટ છાપ કીર્તન સંગીત વિદ્યાપીઠ દ્વારા કીર્તન સંગીતના અભ્યાસક્રમ ઇચ્છુકોને શીખવે છે વલ્લભ સંપ્રદાયના આચાર્યોના અમદાવાદ પાસેના સાણંદ દરબાર સાથે મોતીરામજી તેમના આ કાર્યક્રમ માટે આશીર્વાદ પ્રાપ્ત થયા છે. અને જસરાજજીને નિકટનો સંબંધ. એમના દરબારી ગાયક હતા. નવરાત્રિના દેવીઆરાધનાના દિવસોમાં તેઓ સંગીતના કાર્યક્રમો પંડિત જસરાજ : કરતા. તેમાં પ્રમુખ ગાયક આ બંધુઓ તો હોય જ. દરબારની ભારતના મૂર્ધન્યગાયક રચેલી રાગ અડાણાની “માતા કાલિકા, મહાલક્ષ્મી મહારાણી આશરે ચારપાંચ દાયકા પૂર્વેની વાત છે. પંડિત જગ જનની, ભવાની” જ્યારે તેઓ ગાય છે ત્યારે શ્રોતાઓને મણિરામજી ભાવનગર આવેલા. ભાવનગરના મહારાજા સમક્ષ ભાવવિભોર કરી દે છે. સંગીતની બેઠક યોજાય તે માટે ત્યાંના રાજગાયક તથા પંડિત જસરાજ જેમ ગુજરાતના છે તેમ મહારાષ્ટ્રના પણ રાજકુટુંબના અંગત સંગીતશિક્ષક ગજાનનભાઈને મળવા આવ્યા. છે. ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ નિર્દેશક અને ‘ઝનક ઝનક પાયલ બાજે'બેઠકનો પ્રસ્તાવ રજૂ કરતાં પહેલાં એકાદ વખત સાંભળવાની - ના મુખ્ય નર્તિકા સંધ્યાનાં પુત્રી તેમ જ જસરાજજીનાં પત્ની એજ તેમણે ઇચ્છા વ્યક્ત કરી. મણિરામજી કબૂલ થયા ને સંગીતની કારણે તેમનો પુત્ર સારંગદેવ જાણીતા સંગીતકાર અને ટી.વી. બેઠક થઈ. તે વખતે તેમની સાથે ખૂબ નાની વયનો યુવક એકવડું સીરિયલોના સર્જક છે તો તેમનાં પુત્રી દુર્ગા સારા નર્તક, શરીર તબલાંસંગત કરવા બેઠો. મણિરામજીએ એક ઓછો અભિનયકાર અને અંતાક્ષરીમાં અનુકપૂર સાથે ભાગ લીધેલો પ્રચલિત રાગ એક કલાકથી પણ વધારે સમય ગાયો. તેથી ખૂબ જ ખ્યાતિ મેળવી છે. ગજાનનભાઈએ સાંભળી ખૂબ પ્રભાવિત થયા. ત્યાર પછી પંડિત જસરાજજીનું બીજું વહાલું નગર અમદાવાદ પછી તબલાવાદક કંઈ ગાશે? એવું પૂછતાં તેણે પણ અન્ધકલાકથી વધુ વલસાડ છે. ઘણાને ખબર નથી કે પંડિત જસરાજજીની ગાયકી સમય ખૂબ જ તૈયારીથી ગાયું. એ હતા જસરાજ, યુવા જસરાજ આત્મસાત કરનાર પરેશ નાયક, કૃષ્ણકાંત પરીખ, શ્વેતા ઝવેરી, તબલાં અને ગાયનમાં આવા તૈયાર જોઈ સર્વે શ્રોતાઓ, જેમાં મૂકેશ દેસાઈ, હેમાંગ મહેતા કરતાં પણ ખૂબ જ નિકટના ગજાનનભાઈના કુટુંબીઓ અને શિષ્યો હતા ખૂબ જ પ્રભાવિત સંબંધમાં આવેલા વલસાડના સંગીતજ્ઞ ભીખુભાઈ ભાવસાર પણ થયા. છે. બીજા બધા શિષ્યો કરતાં પણ ભીખુભાઈના આખા કુટુંબ મિવાતી ઘરાણાના “જ્યોતિ–મોતી બે ભાઈઓ હાલમાં સાથે તેમનો ઘર જેવો નિકટનો સંબંધ હોવાથી કુટુંબના અંગત Jain Education Intemational Jain Education Intemational Page #311 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રસંગોમાં અવશ્ય હાજરી આપે છે. વળી બધી જંજાળ છોડી આરામ કરવો હોય તો વલસાડ ચાલ્યા જાય છે. મેવાતી ઘરાણાની વિદ્વતાનો પ્રભાવ મણિરામજી દ્વારા વધ્યો, પણ મણિરામજીના અવાજમાં જે કરડાકી હતી તેનાથી તદ્ન વિરુદ્ધ જસરાજજીના ગાળામાં મીઠાશ હતી સાથે જસરાજી દ્વારા મેવાતી ઘરાણાની લોકપ્રિયતા વધી. તેઓ વખતોવખત પરદેશમાં જઈને સંગીતના કાર્યક્રમો આપે છે. તેમ જ સંગીતશિક્ષણ-કાર્ય કરે છે. જસરાજજીની પ્રસિદ્ધિ બીજી રીતે તેમણે ગાયેલાં કીર્તનોથી થઈ છે. પુષ્ટિ સંપ્રદાયના આચાર્યો તેમને સંગીત સંભળાવવા નિમંત્રણ આપતા તેમાંથી કીર્તન ગાવાનો પ્રારંભ થયો ને તેની સંખ્યાબંધ કેસેટ/સીડી લોકો ખરીદવા લાગ્યાં. આમ શાસ્ત્રીય સંગીત સાથે ભક્તિ સંગીત તેઓ પ્રસ્તુત કરે છે તે એમની હાલની ઉંમર જોતાં ખૂબ જ યોગ્ય પસંદગી છે. મહારાષ્ટ્રના પંડિત ભીમસેન જોષી પોતાના ગાયનને અંતે ભજન ગાતા તેમ જસરાજજી કીર્તન ગાય ત્યારે બહુ મોટો લોકસમુદાય તે માણે છે. કૃષ્ણકાંત પરીખ (૧૯૪૧) : ગાયક વર્ષો પહેલાંની વાત છે. આકાશવાણી વડોદરા પર એક ખૂબ નબળી આંખવાળા ભાઈએ સંગીતની અવાજપરીક્ષાના રેકોર્ડિંગ માટે વિનંતી કરી. આમ તો તેઓ અમદાવાદ કેન્દ્રના હતા પણ વડોદરાના આર. એસ. ભટ્ટ અને મધુકર ગુરવની તબલાં-સંગતમાં જ તેમને રેકોર્ડિંગ કરાવવું હતું. આકાશવાણી અમદાવાદ-વડોદરા એક જ કેન્દ્ર હોવાથી ને કળાકારે ઇચ્છે તે સંગતકાર (અહીં તબલાં) આપવાની છૂટ હોવાથી એમની ઇચ્છા મુજબ વ્યવસ્થા થઈ રેકોર્ડિંગ દિલ્હી મોકલ્યું જેમાં તેઓ સફળ થયા. વખત જતા ઑલ ઇન્ડિયા રેડિયો અમદાવાદમાં તાનપુરા સંગીતકારની જગ્યાએ તેમની નિમણૂક થઈ. સને ૧૯૪૧માં તેમનો જન્મ વિખ્યાત ભક્ત ચૈતન્ય મહાપ્રભુજીની લીલાભૂમિ નવદીપમાં થયો હતો. ગુજરાતના ખંભાત બંદરને છોડીને તેમના વડવાઓ કલકત્તા ખાતે રંગનો વ્યાપાર કરતા હતા. એક સમય એવો હતો કે ઘણા ગુજરાતીઓ બર્મા, રંગૂન, બંગાળના કલકત્તામાં વ્યવસાય અર્થે જતા હતા. આપણા ઝવેરચંદ મેઘાણી પણ એ રીતે એલ્યુમિનિયમની ઉત્પાદક કંપનીમાં નોકરી કરતા હતા. ૧૯૫૦માં કલકત્તા છોડી ખંભાત આવ્યા ત્યારે તેમને નવ વર્ષ પૂરાં થયાં હતાં. અહીં તેમને સંગીતમાં ખૂબ રસ પડ્યો. ખંભાતના ઘનશ્યામભાઈ વ્યાસ અને ૩૦૧ કાંતિલાલ ત્રિવેદી પાસેથી શાસ્ત્રીયસંગીતની તાલીમ લીધી. ત્યારબાદ કલકત્તા ગયા ત્યાં સુખેન્દ્વ ગોસ્વામી નામના એક સંગીતાચાર્ય પાસે તાલીમ લીધી. સને ૧૯૬૯માં આકાશવાણીમાં નોકરી મળી ત્યારથી અમદાવાદમાં જ નિવાસ કર્યો. આકાશવાણીની નોકરી દરમિયાન સાણંદ ઠાકોર સાહેબને ત્યાં જવાનું થતું. સંગીતપ્રિય ઠાકોર સાહેબે તેમને અને તેમના મિત્રોને ગાવા કહેતા. આમ સંગીત દ્વારા સંબંધ થયો. ઠાકોરસાહેબ માતાજીના પરમભક્ત હતા. કૃષ્ણકાંત પરીખને પણ આધ્યાત્મિક વાતોમાં ઘણો રસ આથી સાણંદ ઠાકોર સાહેબ સાથેનો સંબંધ ઘનિષ્ટ થયો. એ દિવસોમાં પંડિત જસરાજી ઠાકોર સાહેબ પાસે આવતા. ઠાકોર સાહેબ જસરાજજીને પરીખને સંગીત શિક્ષણ આપવા કહ્યું. જસરાજજીએ બાપુની વાત શિરોધાર્ય કરી સંગીતશિક્ષણ કાર્ય શરૂ કર્યું. શ્રી કૃષ્ણકાંત પરીખના હવે તો જાહેર કાર્યક્રમો પણ થાય છે. એમની ગાયકીની વિશેષતા એ છે કે પંડિત જસરાજજીની ગાયકી ઉપરાંત તેમની ગાયનછટામાં બંગાળના વારસાની ઝલક ધ્યાનથી સાંભળનારને મળે છે. આમ પરીખ માત્ર જસરાજજીની છબી ન રહેતાં નિજીપણું પણ ગાયકીમાં દાખવી શકે છે. તેમના સંગીતની બીજી વિશેષતા સૌંદર્ય છે. તેમાં ગાયન ગાય ત્યારે કસરત નહીં પણ કલાકૃતિ રજૂ કરવા યત્ન કરતા હોય છે. એમની કલા વિષે કહેવું હોય તો સૌંદર્યમંડિત કલાકૃતિ; દેલવાડાનાં દહેરાંની શિલ્પકલા સાથે તેને સરખાવી શકાય. તેમને ‘સંગીત કલારત્ન' નું બહુમાન રાજ્યપાલ કૈલાસપતિ મિશ્રાના હસ્તે એનાયત છે. તેમના મોટા પુત્ર નીરજ પરીખે મેવાતી ઘરાનાની ગાયકી આત્મસાત્ કરી છે. બીજો પુત્ર વિકાસ પરીખ સંગીતશિક્ષણ કાર્ય કરે છે અને નાનો પુત્ર મલંગ તબલાવાદક છે. શિક્ષણકાર્ય દ્વારા અમદાવાદમાં તેમણે સંગીતનું સુંદર વાતાવરણ ઊભું કર્યું છે. માત્ર શાસ્ત્રીયસંગીતનો શોખ ઘણાને હોય છે પણ તેમના કુટુંબમાં સુગમસંગીત માટે પણ કોઈ સૂગ નથી એ તેમની વિશેષતા છે. બ્રિજભૂષણ કાલા : ગિટારવાદક એક જમાનો એવો હતો કે ફિલ્મ ગીતોમાં વાન શિપ્લેનું ગિટાર (તે વખતે હવાયન ગિટાર) વાદનથી ને તેના તદ્ન જુદા ધ્વનિથી લોકો ખૂબ પ્રભાવિત થયાં હતાં. આમ છતાં આ વાદ્યનો ભારતીય શાસ્ત્રીય સંગીતમાં સ્વીકાર થયો ન હતો. બ્રિજભૂષણ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ધન્ય ધરા કોબ્રા એવા કળાકાર છે કે જેમણે ગિટાર વાદ્યમાંથી રાગ અંતે રેડિયો પર આ વાદ્ય રજૂ કરવાની માન્યતા મળી, ત્યાર સંગીતની બધી ખૂબીઓ વગાડી બતાવી. આ પાશ્ચાત્ય વાદ્યનો પછી તો અખિલ ભારતીય સંગીત કાર્યક્રમમાં પણ આકાશરાગ સંગીતક્ષેત્રે સ્વીકાર થયો. વાણીએ તેમને પ્રસ્તુત કર્યા. બ્રિજભૂષણ કાબ્રાના વડવાઓ ખેતીવાડી, ખનીજતેલ, આ દરમિયાન ગ્રામોફોન કંપની તરફથી ગિટારવાદન કાપડ ઉદ્યોગ અને ગામડાઓમાં વીજળીકરણ જેવા ધંધામાં અને સંતુરવાદનની જુગલબંધીની રેકોર્ડઝ બહાર પડી. આ વ્યસ્ત હતા. બ્રિજભૂષણને આથી જ કાપડ ઉદ્યોગમાં પ્રવૃત્તિ બધામાં તેમને વિશેષ પ્રસિદ્ધિ CALL OF VALLEYનામક કરવા મોટા થયા ત્યારે અમદાવાદ મોકલવામાં આવેલા પરંતુ લોંગ પ્લે રેકોર્ડ દ્વારા મળી છે, જેમાં બાંસુરી, સંતુર-ગિટાર ત્રણે નાની વયે અભ્યાસ કાળમાં તેઓ ઘણા બુદ્ધિશાળી હતા. સત્તર વાદ્યોને પ્રસ્તુત કરાયાં છે. આ રેકોર્ડ યુવક વર્ગને ખૂબ પસંદ વર્ષની વયે ભૂસ્તરશાસ્ત્રમાં M.Sc. ગોલ્ડમેડલ મેળવ્યો હતો. પડી ને તેમની પ્રસિદ્ધિ વધતી ગઈ. પરંપરાગત રીતે તેમનું કુટુંબ સંગીતનું શોખીન હતું. સંગીત એ બ્રિજભૂષણ કાબ્રાનો શોખનો વિષય છે તેમનો દાદાજીના વખતમાં ઘણા સંગીતકારોના કાર્યક્રમ તેમના ઘરમાં ખાસ્સો સમય તો પોતાના ધંધામાં જ આપે છે. ગુજરાતી થતા પણ બ્રિજભૂષણને તો વેકેશનમાં ઘરે આવે ત્યારે જ તેમાં સંગીતકારો માટે તેમના વિચારો આશાસ્પદ છે. વિશ્વમોહન ભટ્ટ સાંભળવા મળતું. મૂળ તેમનામાં સંગીતના સંસ્કાર જાગ્રત થયેલા તેમની પાસેથી શિક્ષણ મેળવી આગળ આવ્યા છે. મૂળ ન હતા માત્ર સાંભળવાનો જ શોખ. અલીઅકબરખાં સાથે તેમને | ગુજરાતના ન હોવા છતાં બ્રિજભૂષણ કાબ્રાએ અમદાવાદમાં ઘર પરિચય થયો. તેમની સાથે જુદે જુદે સ્થળે ફરવા જતાં કલકત્તામાં બાંધી ગુજરાતને વતન બનાવ્યું છે. રવીન્દ્ર સંગીત સાંભળ્યું જેમાં ગિટાર સાંભળ્યું. આ વાદ્યના ખાંસાહેબ મૌલાબક્ષ અને ધ્વનિથી આકર્ષાયા. એજ અરસામાં મુંબઈમાં અશોકકુમાર જેઓ ફિલ્મના અદાકાર છે તેમની વાજિંત્રની દુકાનમાં ગિટાર જોય; હઝરત ઇનાયતખાં પસંદ પડ્યું પણ પૈસા પૂરતા ન હતા. અશોકકુમારને જાણ થઈ સને ૧૮૮૬ના ફેબ્રુઆરીમાં મહારાજા સયાજીરાવ તેમણે બ્રિજભૂષણને ગિટાર તો આપ્યું તે સાથે શીખવાનું સાહિત્ય ગાયકવાડે વડોદરા રાજ્યમાં સંગીતના પ્રથમ સરકારી પણ આપ્યું. વિદ્યાલયની સ્થાપના કરી. દેશના આ પ્રથમ સંગીત વિદ્યાલયનું અમદાવાદ આવ્યા પછી આ વાદ્ય પર ફિલ્મી ગીતો સંચાલન દરબારના ઉત્તમ બીનકાર ખાંસાહેબ મૌલાબક્ષને વગાડવા માંડ્યાં. પરંતુ તેમના દાદાએ તેમને સારા ગુરુ પાસે સોંપ્યું. લાંબા સમય સુધી આ સંગીત સંસ્થા “ગાયનશાળાના સિતાર, સરોદ કે સારંગી જેવું વાદ્ય શીખવા કહ્યું. એ જ નામે ઓળખાતી. આ પૂર્વે દક્ષિણ ભારતમાં રહીને કર્ણાટક અરસામાં તેમના ભાઈ દામોદરલાલ કાબ્રા અલી અકબરખાન સંગીત શૈલીમાં પ્રભુત્વ મેળવ્યું હતું. આમ મૌલાબક્ષની વરણી પાસે સરોદ શીખતા હતા. આથી અલી અકબરખાનને બ્રિજભૂષણે ઘણી સુયોગ્ય હતી. તેઓ સાચા અર્થમાં સંગીતવિદ્વાન અને ગિટાર સંભળાવ્યું. તેમણે એ વાદ્ય ચાલુ રાખવા સલાહ આપી કેળવણીકાર હતા. અને પિતાએ ભારતીય સંગીત શીખીને સંગીત કોન્ફરન્સમાં સંગીતશિક્ષણમાં સૌ પ્રથમ સ્વરસિદ્ધિની આવશ્યકતા વગાડવાની તક લેવા કહ્યું. તેમને જણાઈ. ગંભીર વિચાર કર્યા બાદ એમણે સ્વરલિપિ હવે બ્રિજભૂષણે જુદા જુદા કલાકારોની ગ્રામોફોન નોટેશન પદ્ધતિ તૈયાર કરી. આમ ગુજરાતમાં સૌ પ્રથમ રેકોર્ડઝ સાંભળવી શરૂ કરી તે સાથે અલી અકબરખાં પાસેથી સ્વરલેખન પદ્ધતિ શોધી. એમના પછી પં. વિષ્ણુ દિગંબર અને માર્ગદર્શન લીધું ને દેશ રાગ તૈયાર કર્યો, જે તેમણે જાહેર પંડિત ભાતખંડેએ પ્રયત્નો કર્યા હતા. કાર્યક્રમમાં પ્રસ્તુત કર્યો. આ કાર્યક્રમમાં તેમને ખૂબ પ્રશંસા મળી વડોદરા રાજ્યમાં “કલાવંત કારખાનું” Department of એવી જ રીતે પંડિત મણિરામજીએ સાણંદ દરબાર સમક્ષ તેમનું Amusement નામનું એક ખાતું ચાલતું. તેમાં અનેક પ્રકારના ગિટારવાદન પ્રસ્તુત કરવા આયોજન કર્યું અને ધીમે ધીમે તેમના કલાકારો ઉત્સવના દિવસોએ આમ જનતાને પણ લાભ આપતા. કાર્યક્રમો વધતા ગયા. આમ છતાં ઓલ ઇન્ડિયા રેડિયો પરથી મૌલાબક્ષે એમની નોટેશન પદ્ધતિમાં અનેક ગુજરાતી પદોઆ વાદ્ય માન્ય ન હોવાથી કાર્યક્રમ મળતા નહોતા. ખૂબ પ્રયત્નને ભજનો લિપિબદ્ધ કર્યા. જૂની ઉસ્તાદી ચીજો ઘણું ખરું અતિ Jain Education Intemational ducation Intemational Page #313 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૦૩ શૃંગાર વર્ણનની હતી તેથી નાની વયના વિદ્યાર્થીઓ માટે તે હિંદી, મરાઠી ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ તથા સ્પેનિશ ભાષાઓનું પણ અનુકૂળ ન હતી તેથી સંગીતનાં પાઠ્યપુસ્તકો તેમણે બહાર જ્ઞાન હતું. આથી પશ્ચિમના દેશોમાં તેમના વિચારો ઘણા દેશોમાં પાડ્યાં. ફેલાયા. જાણીતા કવિ રવીન્દ્રનાથ ટાગોર તથા કલા- વિવેચક એમણે સને ૧૮૮૫થી ૧૮૯૪ની વચ્ચે જે પુસ્તકો આનંદકુમાર સ્વામી તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. પ્રસિદ્ધ કર્યા. તે પૈકી ૧૮૮૮માં “સંગીતાનુભવ', ૧૮૯૧માં હઝરત ઇનાયતખાંને નેપાળની યાત્રામાં કોઈ સૂફી સંતની બાલગીતમાલા” ૧૮૯૨માં “છંદોમંજરી” ૧૮૯૩-૯૪માં મુલાકાત થયેલીને ત્યારથી તેઓ સૂફીવાદના અનુયાયી બન્યા. સ્વરલેખન સહિત “નરસિંહ મહેતાનું મામેરું' તથા “ભગવંત તેઓ બ્રહ્મદેશ, સિલોન પણ ગયા હતા. ઉપરાંત ઈગ્લેંડ, ફ્રાન્સ, ગરબાવલી’ ઉપરાંત ગાયનશાળામાં ચાલતી ચીજોના એકથી છ બેલ્જિયમ, રશિયા અને સ્વિટ્ઝર્લેન્ડ તથા અમેરિકા પણ ગયા ભાગોમાં પાઠ્યપુસ્તકો પ્રકટ કર્યા. એમાંનાં કેટલાંક ગુજરાતી હતા જ્યાં સૂફીવાદ અને ભારતીય સંગીતનો પ્રચાર તેમણે કર્યો. અને મરાઠી બંને ભાષામાં હતાં. આ પૂર્વે મૌલાબક્ષે “ગાયનાબ્ધિ ઇનાયતખાંએ સંગીત વિષે ચાર પુસ્તકો લખ્યાં છે ઉપરાંત સેતુ' નામનું સંગીત માસિક શરૂ કર્યું હતું પણ આર્થિક કારણે અંગ્રેજી ભાષામાં ભારતીય સંસ્કૃતિ, સંગીત, સાહિત્ય તત્ત્વજ્ઞાન બંધ પડ્યું હતું. અને સૂફીવાદ વિષે બત્રીસ પુસ્તકો લખ્યાં છે. એમના ઘણા શિષ્યો દરબારમાં પ્રસિદ્ધિ પામ્યા, જેમાં સૂફીવાદ ભારતીય ભક્તિમાર્ગને મળતો છે. ઇસ્લામની મુર્તઝાખા, અલ્લાઉદ્દીનખાં, હઝરત ઇનાયતખાં, મહેબૂબખાં, સાથે તે ભારતમાં પણ આવેલો સૂફીવાદ ખૂબ ઉદારમતવાદી છે. ગણપતરાવ બર્વે, ચિનાપ્પા કેલ્વાડ, શિવરામ સદાશિવ મનોહર હઝરત ઇનાયતખાં છેલ્લે અમેરિકાથી પાછા આવ્યા. પ્રવાસના વગેરે સંગીતકારો વિશેષ જાણીતા થયા હતા. એમના બે શિષ્યો પરિશ્રમથી માંદગી લાગુ પડી. પરિણામે પ-ર-૧૯૨૭ના રોજ વિઠ્ઠલ ગણેશ જોષી તથા કૃષ્ણરાવ ચિત્રએ મુંબઈમાં “ધ બોમ્બે તેમનું અવસાન થયું. મૌલાબક્ષ મ્યુઝિક સ્કૂલ” શરૂ કરી હતી. શ્રી ભીખુભાઈ ભાવસાર : હઝરત ઇનાયતખાં : સૂફી સંત સંગીતકલાગુરુ [૧૯૨૭] | [સને ૧૮૮૨-૧૯૨૭] કેટલાંક વર્ષોથી મૌલાબક્ષ હઝરત ઇનાયતખાના નાના થાય. અમદાવાદની શાસ્ત્રીય ઇનાયતખાનો જન્મ વડોદરામાં ૧૮૮૨માં થયેલો. તેમને સંગીતઉત્સવો યોજતી સપ્તક મૌલાબક્ષે સંગીતશિક્ષણ આપેલું. આ ઉપરાંત મુર્તઝાખાં, સંસ્થાએ ગુજરાતનું ધ્યાન અલાઉદ્દીનખાં તે સમયમાં હતા. આ રીતે સંગીતનો વારસો ખેંચ્યું છે. ગામ અમદાવાદ, ઇનાયતખાને મળેલો. તેમણે ગાયન અને વીણાવાદન બંનેમાં વિપુલ ધનરાશિ અને પ્રાવીણ્ય મેળવેલું હતું. તેઓએ ગુજરાતી, મરાઠી તથા અંગ્રેજી સંગઠ્ઠનના કારણે આ ભાષામાં ગીતો રચ્યાં હતાં. નાની ઉંમરે સયાજીરાવ મહારાજને સંસ્થાને પ્રસિદ્ધિ મળી છે. તેમણે હંસધ્વનિ રાગમાં “ગણેશ સ્તોત્ર' સંસ્કૃત ભાષામાં દક્ષિણ ગુજરાતમાં એક જ સંભળાવેલું, જેની કદરરૂપે તેમને કિંમતી હાર તથા સ્કોલરશીપ વ્યક્તિ દ્વારા સંગીતસાધના, મળેલાં. શિક્ષણકાર્યક્રમોનું આયોજન ઇનાયતખાંએ કર્ણાટકી સંગીત પર ખૂબ પ્રભુત્વ મેળવેલું. અને ખ્યાતિપ્રાપ્ત સંગીતકારોને વલસાડ જેવા અલ્પ પ્રસિદ્ધ મૈસોરના દરબારી સંગીતકારોને પણ કર્ણાટકી સંગીતથી મંત્રમુગ્ધ ગામમાં લાવવાનું કાર્ય ભીખુભાઈ ભાવસાર અને તેમનું સમગ્ર કરી દીધા હતા. હવે તેમણે વિદેશયાત્રા આરંભી અને ત્યાં કુટુંબ કરે છે. સમગ્ર પ્રદેશમાં સંગીતની જાગૃતિ લાવે છે, પછી ભારતીય સંગીત ઉપરાંત આધ્યાત્મિક વ્યાખ્યાનો અને ભારતીય તે પ્રભાતદેવજીની જયંતી હોય, પ્રણામી સંપ્રદાયનો ઉત્સવ હોય સંસ્કૃતિનો ઝંડો ફરકાવ્યો. આ પ્રચાર કરનાર પમ્મિમી દેશોમાં કે સ્વજનની યાદમાં કરેલા સંગીતકાર્યક્રમો હોય કે સંગીત સ્પર્ધા સૌપ્રથમ ભારતીય તેઓ હતા. તેમને ગુજરાતી, સંસ્કૃત, ઉર્દૂ, હોય. સંગીતનાં વિવિધ પાસાંઓને એક સરખા રસથી પોષણ અને તેમનું વજીની જયંતી એમાં સંગીતની Jain Education Intemational Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ધન્ય ધરા આપનાર ભીખુભાઈ વ્યક્તિ નથી સંસ્થા છે, દક્ષિણ ગુજરાતનું કાયદા પ્રત્યે ધ્યાન ખેંચી કંઈક કરવા સૂચવ્યું. કાયદો એવો હતો સપ્તક છે. કે ભજનગાયકો એક વખત નાપાસ થાય તો પછી તેમને ફરી માત્ર શાસ્ત્રીય સંગીતના ગુણગાન ગાવા કરતાં સુગમ કદી તક ન અપાય. આવો અતિ કડક-નિર્દય કાયદો, સમગ્ર સંગીતમાં પણ કંઈક વિશેષતા છે એવું માનનારા પં. ભારતમાં કોઈના ધ્યાનમાં આવ્યો નહીં. ભીખુભાઈને આ જાણી ઓમકારનાથજી, ફૈયાઝખાન, શિવકુમાર શુક્લની જેમ અતિ દુઃખ થયું. સદ્ભાગ્યે તે વખતે પ્રસારણ મંત્રી પ્રણામી ભીખુભાઈ પણ ઉદાર મતવાદી છે. આથી જ એમના પુત્ર દ્વારા સંપ્રદાયના હતા. ભીખુભાઈએ રૂબરૂ મળી વાતની લેખિત આરંભાયેલ સુગમસંગીતશિબિરમાં તેઓ મુખ્ય ઉદ્ઘાટક કે માહિતી આપી. તરત જ કાયદો બદલવાનો હુકમ થયો. અતિથિવિશેષરૂપે ચોક્કસ હાજર રહેતા આવ્યા છે. તેમની આ આવો જ એક ગુપ્ત કાયદો યુનિવર્સિટી કક્ષાએ સંગીત વિશેષતાને ધ્યાનમાં રાખી વર્ષો પૂર્વેથી આકાશવાણી વડોદરા વિષય માટે છે કે નહીં તે ગુજરાતના સંગીતકારોએ શોધવો રહ્યો. પછી અમદાવાદ અને દિલ્હી કેન્દ્ર દ્વારા સંગીતસ્પર્ધાના અને ગુજરાતનો દક્ષિણપ્રદેશ ખૂબ મોટો વિસ્તાર છે એવો જ મધ્ય અવાજપરીક્ષાના નિર્ણાયક તરીકે તેમને શાસ્ત્રીય તેમ જ ગુજરાત અને પંચમહાલનો પણ છે. સાયન્સ, કોમર્સ, કાયદાની સુગમસંગીત બંનેમાં નિમણૂક આપી છે. એમની તટસ્થતા વિષે , કોલેજોની સંખ્યા વધે છે તે સાથે સંગીત-નૃત્ય-નાટ્યની સંસ્થા બધા જ એકમત છતાં કડક નિર્ણાયક નહીં સંગીતકારોની કોલેજ કેમ નથી વધતી? શું કોઈ કાયદા દ્વારા સંખ્યા નક્કી થઈ મુશ્કેલીને ઉત્તમ રીતે પારખનાર આ સંગીતજ્ઞ કોઈ નોખી જ ગઈ છે? ગુજરાતી સંગીતકારોની ચિંતા ગુજરાતનાં લોકો નહીં માટીના બનેલા છે. કરે તો કોણ કરશે? પ્રત્યેક જિલ્લામાં આવી કલાસંસ્થા તેમના સંગીતની પ્રથમ તાલીમ તેમણે કાશીનાથ તળપળે પાસેથી પ્રત્યેક યુનિવર્સિટીએસંગીતકોલેજની જવાબદારી લેવી જ જોઈએ. લીધી. ગ્વાલિયર ગાયકીના આ ગુરુ પાસેથી તેમણે ગ્વાલિયરની ભીખુભાઈના પિતા સંગીતના શોખીન હતા. તેમનાં ચીજોનો ભંડાર મેળવ્યો. ઘણાને ખબર છે કે તાનસેન માતાજી મંદિરમાં ભજનો મધુર કંઠે ગાતાં. તેમનાં દાદીમા શ્રી ગ્વાલિયરના હતા. આથી ગ્વાલિયર ગાયકી ભારતીય સંગીતની માણેકબા પ્રણામી મંદિરનાં મુખ્ય ગાયિકા હતાં. એમના મામા જૂના પૈકીની એક ઉત્તમ ગાયકીનો પ્રકાર હતો. આ સાથે - ત્રિકમભાઈ સંગીતજ્ઞ હતા. આવા માહોલમાં સાત વર્ષની વયથી ભીખુભાઈને મેવાતી ઘરાણાના પંડિત મણિરામજી અને જ સ્વતંત્ર કાર્યક્રમો આપવા માંડેલા. પછીના વર્ષમાં કાશીનાથ જસરાજજીનો પરિચય થયો. આ બંને ગાયકોનો સર્ભાવ તેમણે તુળપુળ, માસ્ટર કુંતે, મણિરામજી તથા જસરાજજીના સંપર્ક એટલો તો મેળવ્યો કે પંડિત જસરાજજીનું વલસાડ બીજું વતન સંગીતનો માહોલ વધારી દીધો. એમના ભાઈઓ શ્રી હરેશભાઈ, મનાય છે. સમગ્ર કુટુંબે તેમનો પ્રેમ અને વિદ્યા સંપાદન કરી ધનેશભાઈ, જસવંતભાઈ સંગીતકાર છે. ભીખુભાઈના ત્રણ પુત્રો છે. રોજ સવારે બે કલાક સંગીતશિક્ષણ સાથે રિયાઝ એમનો તથા ત્રણે દીકરીઓ સંગીતનાં સારાં જાણકાર છે. મુખ્ય વિષય છે. ત્યાર પછી જ તેમની દિનચર્યા કે ધંધો ચાલુ સમગ્ર કુટુંબના અને વલસાડ તથા દક્ષિણ ગુજરાતના આ થાય. રાત્રે મોડે સુધી જાગવાને ટેવાયેલા ભીખુભાઈ સવારે સંગીતજ્ઞ ભીખુભાઈને પદ્મશ્રી એવો ઇલ્કાબ આપવાની ભલામણ ગાયક ને રાત્રે મોડે સુધી શ્રોતા બની સાંભળ્યા કરે છે. કરવાનો ગુજરાત સરકારને કે તેમના નામની સંગીત કોલેજ - સંગીતકારો માટેની તેમની હમદર્દી ગુજરાતના વલસાડમાં સ્થપાય તેનો વિચાર દક્ષિણ ગુજરાતને ક્યારે સંગીતકારોને બોધ લેવા જેવી છે. ભીખુભાઈ સંગીતમાંથી જે કંઈ આવશે? કમાય છે તે સંગીતકારો માટે જ વાપરી નાખે છે. પ્રસિદ્ધિની નારાયણરાવ ગજાનનાવ અંબાડે અપેક્ષા વગર તેમનું આ મૂક કાર્ય ભાગ્યે જ કોઈને જણાવા દે છે. એટલું જ નહીં, પ્રણામી સંપ્રદાયનાં ગુજરાતનાં મંદિરોમાં (ભાવનગર રાજ્યના કલાવંત સિતાર–જલતરંગવાદક) તથા પનામાં તેમના મંદિરોમાં દર્શનયાત્રા તો કરે જ છે પણ વડોદરાના દાંડિયા બજારમાં એક મોટા મકાનમાં વસતા ગુપ્તદાન પણ અચૂક આપે છે. સંગીતકારો પ્રત્યેની એક ગજાનનરાવ અંબાડેએ પોતાનું વીતક એકવાર કહ્યું. વર્ષો સુધી હમદર્દીનો પ્રસંગ જાણીએ. વડોદરાના રેડિયો અધિકારી આ બે ભાઈઓએ સંગીતની સાધના કરી. જ્યાં રહે ત્યાંનાં લોકો જયદેવભાઈ ભોજકે ભીખુભાઈનું આકાશવાણીના એક નવા રાત્રે સંગીતનો રિયાઝ કરે તેથી મકાન ખાલી કરાવે!! સ્થિતિ Jain Education Intemational Education Intermational Page #315 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૦૫ ખૂબ બગડી. એક રાત્રે બંનેએ નિર્ણય કર્યો કે ત્રણ દિવસ સુધી થયા. ઓડિશન આપ્યું ને ઊંચા ગ્રેડમાં પાસ થયા. કાર્યક્રમો સતત સંગીત કરીને હનુમાનજીની ભક્તિ કરવી ને પછી તેમની ચાલુ થયા. વખત જતાં તબિયત લથડવા લાગી એટલે અંબાડેએ મરજી મુજબ શું કરવું તે નિર્ણય કરવો. સાધના ચાલુ થઈ, વિનંતી કરી કે મારું રેકોર્ડિંગ સાચવી રાખો તો સારું. દિવસો પૂરા થયા. છેલ્લા દિવસની રાત શરૂ થઈ બંને ભાઈઓને આકાશવાણી વડોદરાએ તેમનું અપવાદરૂપ એક કલાકનું કંઈક નિરાશા પણ થવા માંડી. છેલ્લો પ્રહર હતો બારીમાં જલતરંગવાદન, રાગ માલકૌંસ રેકોર્ડ કરી લીધો. થોડા જ હનુમાનજીએ દર્શન દીધાં ને એક દિશા તરફ હાથનો ઇશારો દિવસોમાં હૃદયરોગના હુમલાથી તેઓ અવસાન પામ્યા. કરી અલોપ થયા. આનો શું અર્થ કરવો. બંને ભાઈઓ મૂંઝાયા ગુજરાતમાં સારા જલતરંગવાદકો ત્રણેક જેટલો જ તે છેવટે નક્કી કર્યું કે તે દિશામાં તો ભાવનગર છે તો ભાવનગર વખતે આકાશવાણીની જાણમાં હતા, જેમાંના છેલ્લા ગજાનનરાવ જવા પ્રયાણ કર્યું. ગયા પછી ઉત્તમ જલતરંગવાદન હવે કોણ કરે છે તે જાણવું ભાવનગરનું રાજકુટુંબ, ત્યાંનો રાજપૂત સમાજ અને જરૂરી છે. નાગરસમાજ સંગીતના અપૂર્વ પ્રેમી ભાવનગરના મહારાજા વડોદરામાં સિતાર-શહનાઈ–જલતરંગ વાદ્યો વગાડનારી કૃષ્ણકુમારસિંહજીના કુટુંબમાં તેમનાં બહેન સિતારવાદન મંડળીઓ આજે પણ છે અને લગ્નપ્રસંગે શાસ્ત્રીય સંગીત સુંદર શીખેલાં. આથી વાદનના ને ગાયનના શોખીન આ રાજકુટુંબે રજૂ કરે છે, પરંતુ આ બધામાંથી ભારતભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરે તેમને આવકાર્યા. મહારાજા સાહેબના નાના ભાઈ તેવા અંબાડે બંધુ જેવા વાદકો થાય તેની આપણે રાહ જોઈશું. નિર્મળકુમારસિંહજીએ તેમના મોટાભાઈને સિતાર શિક્ષણ માટે રોકી લીધા. નિર્મળકુમારસિંહજી રાજ્યખર્ચખાતાના ઉપરી હતા. સુધીરકુમાર સક્સેના : નોકરી માટેની બંને ભાઈઓની વિનંતી તેમણે સ્વીકારીને તબલા અધ્યાપક રાજ્યના કલાવંતખાતામાં નોકરી આપી. ભાવનગરવાસીઓમાંથી વડોદરાની યુનિવર્સિટીની કોલેજ ઓફ પરફોર્મિંગ ઘણાને રાજ્યના કલાવંતની વાત ખબર નહીં હોય. આમાં લાંબા સમય સુધી શિક્ષણકાર્ય કરી નિવૃત્ત થનાર વખત જતાં ટૂંકી માંદગીમાં નારાયણરાવ અવસાન સુધીરકુમાર સકસેના ગુજરાત અને વડોદરાના શિક્ષણ અને પામ્યા. તેમનાં વિધવા પત્ની તથા પુત્રની જવાબદારી સંગીત જગતના લોકપ્રિય પ્રસિદ્ધ કલાકાર છે. ગજાનનરાવ પર આવી પડી. એટલું ઓછું હોય તેમ સ્વરાજ સંગીત જીવનમાં ઉત્તમ કળાકાર હોવું અને ઉત્તમ શિક્ષક મળતાં કલાકારોને છૂટા કરવામાં આવ્યા. આથી વડોદરા હોવું સરળ વાત નથી. સકસેનાજીમાં એ બંને ગુણ હતા. આ આવીને કોલસાની દુકાન શરૂ કરી તે માટે જંગલમાં લાકડા લેખના લેખક શ્રી જયદેવભાઈ ભોજક તેમના નિકટના સંપર્કમાં કાપવાનો ને કોલસા બનાવવાનો કોન્ટ્રકટ શરૂ કરવો પડ્યો. આવેલા. એક જ લત્તામાં રહેતા હોવાથી તેમના સમગ્ર કુટુંબને દિવસે ધંધો રાત્રે સંગીતનો રિયાઝ અને નારાયણરાવના પુત્રને અને શિષ્ય વર્ગને જાણવાનો તેમને લાભ મળેલો. જલતરંગ-સિતારનો અભ્યાસ કરાવ્યો. ભારતનાં જુદાં જુદાં ગામોમાં આ બંને ભાઈઓએ પહેલાં ઘણા પ્રોગ્રામ કરેલા તેથી ઉત્તર પ્રદેશના અલીગઢમાં તેમનો જન્મ. મેરઠમાં સ્નાતક ખ્યાતિ મળેલી. રેડિયો પર પણ પ્રસારણ કરતા હતા. એવામાં સુધી અભ્યાસ કરી, અજરડા ધરાણાના ઉસ્તાદ હબીબુદ્દીન રેડિયોનિયામકે બધા જ કલાકારોની ફરી પરીક્ષા લેવાનો નિર્ણય ખાંસાહેબ પાસે તેમણે તબલાવાદનનું શિક્ષણ લીધું. એ પ્રદેશનું કર્યો. આરંભમાં પરીક્ષકો નામ પૂછતા ને પછી સંગીતની પરીક્ષા વાતાવરણ એવું હતું કે કોઈ હિન્દુ વિદ્યાર્થીને ખાંસાહેબ શીખવતા લેતા. આથી જાણી જોઈને નાપાસ કરશે તો એવી દહેશતથી નહીં, પરંતુ ઉસ્તાદ હબીબુદ્દીનખાનની પ્રીતિ તેમણે એવી મેળવી એકલા પડેલા ગજાનનરાવ અંબાડેએ પરીક્ષા આપી નહીં. કે બીજા કોઈને જે ન શીખવે તે શ્રી સકસેનાજીને શીખવતા. આકાશવાણીના સંગીત વિભાગના વડા જયદેવભાઈ વખત જતાં ગુરુશિષ્ય વચ્ચે ગાઢ પ્રેમસંબંધ થયો. ભાવનગરના નાતે પરિચિત હતા. તેમણે એમને સમજાવ્યા કે શ્રી સકસેનાજી કહેતા કે દર મહિને તેઓ ઉસ્તાદને કંઈને હવે નામ નથી પૂછાતું માત્ર નંબર અપાય છે ને ભારતભરના કંઈ આર્થિક મદદ કરતા એટલું જ નહીં પણ ઉસ્તાદ તમામ રેકોર્ડિંગ દિલ્હી સાંભળવામાં આવે છે. અંબાડે રાજી જનતનશીન થયા પછી તેમનાં બેગમસાહેબાને પણ તેઓ મદદ Jain Education Intemational ducation Intemational Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ કરતા. જે સદ્ભાવ પોતાને મળ્યો તેનાથી પણ અધિક પ્રેમ શ્રી સક્સેનાજીએ પોતાના શિષ્યોને આપ્યો. તેમના શિષ્યો પૈકી ગણપતરાવ ધોડકે, મધુકર ગુરવ, પી. ભોરવાણી (રાજકોટ), વિક્રમ પાટિલ, પુષ્કરરાજ શ્રીધરે, મોરેશ્યસત્તા વીરપૌલ, દેવનન્દન, જાપાનના કાટુકી, લંડનના જ્હોન, બાંગ્લાદેશના અલતાફ હુસૈન, નિરંજન ઇત્યાદિ. આ બધા શિષ્યોને તેમણે મોકળા મનથી વિદ્યા શીખવી. તેમની શિક્ષણપદ્ધતિ એવી હતી કે જેમાં તબલાં પર હાથ કેમ મૂકવો, ક્યો બોલ કઈ આંગળી કે હાથની મદદથી વગાડાય તે ઝીણવટથી બતાવતા. તેઓ પોતે લયમાં પાકા હતા અને તેમના શિષ્યોમાં એ ગુણ હતો. મધુકર ગુરવ આકાશવાણીમાં નોકરી કરતા ત્યારે તેમની લયની સિદ્ધિથી પ્રભાવિત ગાયકો તેમની સંગત માણતા. શ્રી સક્સેનાજીએ ભારતના ખ્યાતિપ્રાપ્ત વાદકો નિખિલ બેનર્જી, હરિપ્રસાદ ચૌરસિયા, ઉસ્તાદ અલીઅકબરખાં, અબ્દુલ હલીમ ઝાફરખાં, વિલાયતખાન જેવા સાથે વગાડ્યું છે. ગાયકો કરતાં વાદકો સાથે વગાડવામાં દ્રુત ગતિમાં વાદનની સ્પષ્ટતા હોવી જોઈએ તે સક્સેનાજીને સિદ્ધ હતી તો ગાયકો પૈકી બડે ગુલામઅલીખાન, ઉ. ફૈયાઝખાં, ઉ. નજાકત-સલામત અલીખાં, સિદ્ધેશ્વરી દેવી, રસૂલનબાઈ, પં. જસરાજ ઇત્યાદિ ગાયકો સાથે તેમણે સંગત કરી છે. લયમાં એટલા પાકા હતા કે આવા સિદ્ધ કલાકારો તેમની સંગીતની પ્રશંસા કરતા. સ્વતંત્ર તબલાવાદન તેમણે ઘણી જગ્યાએ કર્યું છે, તો આકાશવાણીના તેઓ ઉત્તમ કલાકાર હતા, તેથી સ્વતંત્રવાદન ઉપરાંત વડોદરા કેન્દ્ર પરથી તબલાં શિક્ષણના પાઠોની શ્રેણી પણ તેમણે લાંબા સમય સુધી પ્રસારિત કરેલી. ગુજરાત સરકાર દ્વારા ૧૯૮૩માં ‘ગૌરવ-પુરસ્કાર', મુંબઈ સુરસિંગારસંસદ દ્વારા સારંગદેવ પુરસ્કાર ૧૯૯૨માં મળેલ. વડોદરાની ત્રિવેણી સંસ્થા તરફથી પણ તેમનું બહુમાન થયેલું. મોરેશ્યસમાં તેમણે ત્યાંની સંસ્થામાં તબલાંશિક્ષણ આપી ખૂબ લોકચાહના મેળવી હતી. જીવનમાં તેઓ ખૂબ નિયમિત રહ્યા. નિશ્ચિત સમયે શિક્ષણકાર્ય, સવારે સાંજે–ચાલવા જવું. નિયમિત રિયાઝ કરવો, કરાવવો. સુધીરકુમાર સક્સેના ભલે ઉત્તરપ્રદેશમાં જન્મ્યા, પણ ગુજરાતને તેમણે વતન બનાવ્યું. તેમનાં પત્ની પ્રજ્ઞા છાયા ગુજરાતી સુગમસંગીતનાં પ્રસિદ્ધ ગાયિકા, તેમની બે પુત્રીઓ પૈકી એક ગઝલગાયકી ને સુગમસંગીતમાં પારંગત થઈ તો બીજી પુત્રી કાર્યક્રમ સંચાલનની નિષ્ણાંત બની. ધન્ય ધરા સુધીરકુમારજી આજે પણ વડોદરાના શિયાબાગના તેમના નિવાસસ્થાને રહે છે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. સંગીત રસરાજ પંડિત શિવકુમાર ઓધવજી શુક્લ જન્મતારીખ : ૧૨ જુલાઈ ૧૯૧૮ જન્મસ્થળ : ગોંડલ, ગુજરાત. શિવકુમાર ને પિતાના પ્રોત્સાહનને કારણે, (શ્રી ઓધવજી શુક્લ) બાળપણમાં તેમની માતા પાસેથી ભક્તિસંગીત શીખ્યા. ઉંમર વધવાની સાથે સંગીતમાં તેમનો રસ દૃઢ થયો. ૧૯૨૭ની સાલમાં તેઓ મુંબઈ આવ્યા અને શ્રી બાબુરાવ ગોખલે (ગ્વાલિયર ઘરાના)ની પાસે પદ્ધતિસર તાલીમ લીધી. ગોંડલના મહારાજાએ તેમની કુદરતી બક્ષિસ પિછાણી અને ૧૯૩૪ની સાલમાં ગોંડલ રાજ્યના દરબારી સંગીતકાર તરીકે તેમની નિમણૂક કરી. ૧૯૩૫થી ૧૯૩૭ દરમ્યાન તેઓ પંડિત ઓમકારનાથ ઠાકુરના શિષ્ય રહ્યા. સંગીતકલા પર પ્રભુત્વ મેળવવાની તેમની ક્ષમતાને કારણે પં. ઓમકારનાથ ઠાકુરે ૧૯૩૬માં કરાંચીમાં તેમને ‘સંગીત રસરાજ'નું બિરુદ આપ્યું. લગભગ બે વર્ષ તેઓ પં. ઓમકારનાથ ઠાકુર દ્વારા તાલીમ પામ્યા. ૧૯૩૯માં તેઓ પૂનામાં ખાનસાહેબ અમનઅલીખાનના શિષ્ય બન્યા અને લાંબા સમય સુધી કઠોર સાધના કરી અને ત્યારબાદ આખા દેશમાં સંગીતસમારંભ આપવાના શરૂ કર્યા. તેમની આગવી શૈલી અને રજૂઆતની તાજપને કારણ તેઓ શાસ્ત્રીય સંગીતના પ્રથમ હરોળના પ્રણેતાઓમાં સ્થાન પામ્યા. આજે પણ ઘણા શ્રોતાઓ દ્વારા તેમના ‘હંસધ્વનિ’ રાગને યાદ કરવામાં આવે છે અને તેની પ્રશંસા કરવામાં આવે છે. ૧૯૩૨ની સાલથી (તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો પરથી સંગીતના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.) તેમણે AIR ના વિવિધ સ્ટેશનો પર અસંખ્ય કાર્યક્રમો આપ્યા છે અને ખિતાબો જીત્યા છે. (AIRની ઘણી પસંદગી સમિતિના સભ્ય તરીકે તેમણે સેવા આપી હતી.) ૧૯૫૧ની સાલમાં પંડિત શિવકુમાર શુક્લને (એમ.એસ. યુનિ, બરોડાનાં પ્રથમ કુલપતિ શ્રીમતી હંસાબહેન મહેતા દ્વારા) સંગીતના પ્રોફેસર તરીકે જોડાવા [અને ઇન્ડિયન મ્યુઝિક, ડાન્સ અને ડ્રામેટિક્સની કોલેજમાં કંઠ્ય સંગીતનો વિભાગ શરૂ કરવા નિમંત્રણ આપવામાં આવ્યું]. એમ.એસ. Page #317 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ યુનિ.ના એમના કાર્યકાળ દરમ્યાન તેમણે ઘણાં વિદ્યાર્થીઓને તાલીમ આપી. તેમાંના ઘણાં આકાશવાણી અને દૂરદર્શન પર કંઠા સંગીતના પ્રણેતાઓ છે. કેટલાક વ્યાખ્યાતા, રીડર કે પ્રોફેસર તરીકે યુનિવર્સિટીઝમાં સેવા આપે છે. તેઓ ગુજરાત સંગીત નાટક અકાદમીના સભ્ય તરીકે, એમ.એસ. યુનિ.ના સેનેટ સભ્ય તરીકે, તેમ જ એમ.એસ. યુનિ. અને બનારસ હિંદુ યુનિ.ના બોર્ડ ઓફ સ્ટડી અને બોર્ડ ઓફ ઇકઝામીનરના સભ્ય રહી ચૂક્યા છે. તેમના મુખ્ય શિષ્યો : ૧. સ્વ. પં. શ્રી દયાનંદ દેવગાંધર્વ, ઉદેપુર ૨. પં. ઈશ્વરચંદ્ર (ભૂતપૂર્વ ડીન) હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (કંઠ્ય અને તબલાં), ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, એમ.એસ. યુનિ. બરોડા ૩. પ્રા. ડી. કે. ભોંસલે (ભૂતપૂર્વ ડીન, ભૂ.પૂ. અધ્યક્ષ), ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ બરોડા ૪. શ્રી અનિલ વૈશ્નવ (ભૂ.પૂ. રીડર) ડિપા. ઓફ વોકલ મ્યુઝિક બરોડા પ. શ્રી વાસન્તી સાઠે, પૂના ૬. શ્રી જ્યોત્સના જોષી, પૂના ૭. કુ. કિરણ શુક્લ (સ્વ. પં. શિવકુમાર શુક્લાજીનાં પુત્રી) ગઝલગાયિકા, મુંબઈ ૮. શ્રી મુકુન્દ વ્યાસ (સુગમ સંગીત કલાકાર) અમદાવાદ. પં, શિવકુમારની મહત્ત્વની સિદ્ધિઓ ૧૯૩૦ શ્રી ક. મા. મુનશી હાશ મેમ્બરસ ઓ લેજિસ્લેટિવ કાઉન્સિલ ગોલ્ડ મેડલ એનાયત, ૧૯૩૬ ગ્વાલિયર ઘરાનાના પં. ઓમકારનાથ ઠાકુર દ્વારા ‘સંગીતરસરાજ’નું બિરુદ અપાયું. ૧૯૩૯ મહારાષ્ટ્ર સંગીત વિદ્યાલય, મુંબઈ દ્વારા ગોલ્ડ મેડલ અપાયો, ૧૯૫૧ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ દ્વારા દિલ્હીમાં એવોર્ડ અને મેડલ અપાયા, ૧૯૬૭ બરોડાની ‘ત્રિવેણી' સંસ્થા દ્વારા ગાયક અને ગુરુ તરીકેની વિશિષ્ટ સેવાઓ બદલ એવોર્ડ અપાયો, ૧૯૭૧ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા એવોર્ડ, ૧૯૮૦ I.T... સંગીત અકાદમી ક્લકત્તા દ્વારા એવોર્ડ, ૧૯૮૫ ગુજરાત સંગીત સમિતિ, વલસાડ (ગુજ.) દ્વારા સમ્માન, ૧૯૯૦ ગુજ. રાજ્ય દ્વારા રૂપિયા એક લાખનો પં. ઓમકારનાથ એવોર્ડ, ૧૯૯૨ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત માટે સંગીત નાટક અકાદમી-ન્યુ. દિલ્હી દ્વારા એવોર્ડ, ૧૯૯૮ ભારતીય શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં તેમના પ્રદાન બદલ ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદ દ્વારા એવોર્ડ અને પ્રશંસા. નારાયણ મોરેશ્વર ખરે ! ગાયક-સંગીત શાસ્ત્રી [૧૮૮૯–૧૯૩૮] થોડાં વર્ષો પૂર્વે વડોદરામાં ગાંધીજયંતી પ્રસંગે એક ૯૦ વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીને મળવાનું થયું હતું. મુંબઈમાં ગાંધીની બાળસેનાના તેઓ એક સૈનિક હતા. સવારસાંજની ગાંધીજીની પ્રાર્થનાસભામાં નિયમિત હાજરી આપતા. ગાંધીના સંગીતજ્ઞાન વિષે તેઓ કહેતા હતા કે ભજનો 306 ગાંધીજી સરસ ગાતા. તેમનો કંઠ પણ સારો હતો. જોકે એ તો જાણીતી વાત છે કે ગાંધીજી ભારતમાં આવ્યા તે પહેલાં પૂર્વ આફ્રિકામાં તેમના આશ્રમમાં નિયમિત પ્રાર્થના-ભજન થતાં. ૧૯૧૫માં જ્યારે ભારત આવ્યા અને અમદાવાદમાં આશ્રમની સ્થાપના કરી ત્યારે પ્રાર્થના અને ભજન સવાર-સાંજ આશ્રમજીવનનો એક ભાગ હતો તે દરમિયાન ગાંધીજીને આશ્રમમાં કોઈ સારા સંગીતજ્ઞની આવશ્યકતા જણાઈ. એક વખત એવો હતો કે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડાઈની સભા થાય ત્યારે આરંભમાં પ્રાર્થનામંક્તિ થતાં જે કામ ઘણા સમય સુધી વિષ્ણુ દિગંબર પલુસ્કર અને તેમની શિષ્યમંડળી કરતું હતું. આથી આશ્રમ માટે સુયોગ્ય સંગીતશિક્ષક મોકલવા ગાંધીજીએ વિષ્ણુ દિગમ્બરને પત્ર લખ્યો તેમણે પસંદગી નારાયણરાવ ખરે પર ઉતારીને તેમને અમદાવાદ મોયા. આમ ૧૯૧૮માં ગાંધીજીના આશ્રમમાં ખરેજી જોડાયા. ખરેનો જન્મ સનારા જિલ્લાના તાસમાં ગાંવમાં અને ૧૮૮૯માં થયો હતો. તેમના નાનાજી ગગનબાવડા સંસ્થાનના રાજગાયક હતા. આથી સંગીતનો વારસો તેમને મળેલો. તેમનાં માતુશ્રી પણ સુંદર ભક્તિગીતો ગાતાં એ સાંભળીને ખરે પણ પદો લખતા ગાતા ને મંદિરમાં કથાસંગીત સાથે કરતા. મરાઠી સમાજમાં મંદિરમાં સંગીત સાથે કથાકીર્તન કરવાની એક સુંદર પરંપરા છે. સંગીતના આ વિદ્યાર્થીને મિરજદરબાર તરફથી શિષ્યવૃત્તિ પણ મળતી હતી. નારાયણ ખરેએ અમદાવાદની સંગીત પ્રવૃત્તિ પૈકી ગુજરાત વિદ્યાપીઠમાં હાલ જે સંગીતવિદ્યાભ્યાસ ચાલે છે તેનું Page #318 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા ૩૦૮ પાયાનું કામ કરેલું. વિષ્ણુદિગંબરજીની રાગ-સંગીતની ગાયન કુમારશ્રી પ્રભાતદેવજી પરંપરા ગાંધીજીના આશ્રમને ખૂબ અનુકૂળ આવી ગઈ. હવે (સને ૧૮૮૨–સને ૧૯૪૩) આશ્રમમાં ગવાતાં પદોની પુસ્તિકા તૈયાર કરવાની આવશ્યકતા હતી. આ કાર્ય ખરેજીએ અને કાકાસાહેબ કાલેલકરે પૂર્ણ કર્યું. ધરમપુર એટલે દક્ષિણ ગુજરાતના પહાડી અને જંગલ ખરે સાહેબે એના ઢાળો વ્યવસ્થિત રૂપે આશ્રમવાસીઓને વિસ્તારમાં આવેલ નગર. એક વખત અહીં સૂર્યવંશી સિસોદિયા તૈયાર કરાવી દીધા. આજે પણ ‘આશ્રમ ભજનાવલિ' રાજપૂતોનું રાજ હતું. મહારાજાશ્રી નારાયણદેવજીને ત્યાં ભારતભરમાં સુપ્રસિદ્ધ છે. એ સાથે માત્ર ગાંધીજીનું જ નહીં, પ્રભાતદેવજીનો જન્મ ૬-૧૧-૧૮૮૨ના રોજ થયેલો. બચપણમાં જ માતાપિતાનું અવસાન થતાં મોટાભાઈ મહારાજા શ્રી નારાયણ મોરેશ્વર ખરેજીનું નામ પણ પ્રસિદ્ધ છે. સંગીત ઉપર ખરજીએ સંશોધનાત્મક લેખો લખવા માંડેલા પરંતુ એ પ્રસિદ્ધ મોહનદેવજીએ એમની સંભાળ લીધી. પ્રાથમિક શિક્ષણ થયા ન હતા. એ કાર્ય રાજકોટના પુરુષોત્તમ ગાંધીએ સંપાદન ધરમપુરમાં પૂરું કરી તે વખતે રાજવી કુટુંબો માટે જાણીતી કાર્ય કરીને ૧૯૩૯માં ખરેજીના મૃત્યુબાદ-ગુજરાતમાં રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ લીધું. એ દરમિયાન જામનગરના પંડિત આદિતરામજી પાસેથી સંગીતની તાલીમ સંગીતનું પુનર્જીવન’ પ્રકાશિત કર્યું. લીધી. ત્યારબાદ બંદઅલીખાનના શિષ્યા શૂન્નાજી અને ઉસ્તાદ ખરજીએ ૧૯૨૧માં અમદાવાદમાં અખિલ ભારતીય કાદરબક્ષ પાસેથી બીનની (રુદ્રવીણા) તાલીમ લીધી અને તેમાં સંગીતપરિષદ ભરી તેમાં દેશના નામી ગાયક-વાદકોને પ્રાવીણ્ય મેળવવા ભાવનગરના બીનકાર રહીમખાન પાસે બોલાવ્યા હતા. ઉપરાંત સને ૧૯૩૦માં ગાંધીજીની દાંડીકૂચમાં તાલીમ લીધી. એમણે સાધના દ્વારા પોતાના ગુરુઓ બંદઅલીખાં, પણ તેઓ હતા. સ્થળે સ્થળે તેઓ ભજનો ગાતા ધૂન જલાલુદ્દીનખાન, રહીમખાનની વિદ્યા દ્વારા નામના મેળવી. લેવડાવતા. “આશ્રમ ભજનાવલિ' પુસ્તક આજે પણ આપણે એ સમયમાં ૧૯૦૦થી ૧૯૪૧ દરમિયાન પ્રભાતદેવજી જોઈએ છીએ પણ સંગીત એ કંઈ વાંચવાનો વિષય નથી પંડિત વિષ્ણુનારાયણના પરિચયમાં આવ્યા. પંડિતજી મુંબઈ પરંપરા દ્વારા ગાયન થકી જ આશ્રમ ભજનાવલિના પદો આજે હાઇકોર્ટના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હતા. તેમણે વખત જતાં વકીલાત ગવાતાં રહ્યાં છે તેનો સાચો યશ ખરેજીને આપી શકાય. તે છોડી સંગીતશાસ્ત્રના અભ્યાસગ્રંથો લખવા માંડ્યા. પ્રભાતદેવજી સમયમાં ગ્રામોફોન રેકોર્ડઝ, રેડિયો આજના જેટલાં વિકસિત તેમના સંપર્કમાં રહી ઘણો લાભ મેળવ્યો. પંડિત ભાતખંડેએ ન હતાં ત્યારે ખરેજીએ પોતાના વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના ભારતીય રાગોનું વર્ગીકરણ દસ થાટ પદ્ધતિમાં કર્યું છે, જેમાં વારસદારોને પણ સંગીતજ્ઞાન આપેલું. મધુરીબહેને ખરેએ પીલુ' રાગને ક્ષુદ્ર રાગ ગણાવેલો. પ્રભાતદેવજીએ જુદા જુદા તેમનો સંગીતવારસો અને ભજનવારસો જાળવ્યો. ખરેજીનો ઘરાણામાં ગવાતી એક જ રાગની ચીજોનો ઊંડો અભ્યાસ કરી અવાજ તો આપણને સાંભળવા મળતો નથી પણ રેડિયો પરથી તેની સરખામણી ભાતખંડેની થાટ પદ્ધતિ સાથે કરી. હવે તેમણે મધુરીબહેનનાં ગવાયેલાં આશ્રમ ભજનાવલિનાં પદો સાંભળી પોતાની થાટ પદ્ધતિ વિષે લખવા માંડ્યું. તેમણે બાર થાટની શકાય છે. તેમણે નોટેશન કરીને પ્રસાદરૂપે તથા કેસેટ દ્વારા યોજના તૈયાર કરી, પુસ્તકો દ્વારા લોકો સમક્ષ મૂકવાનું શરૂ કર્યું. ભજનો બહાર પાડ્યાં છે. પ્રભાતદેવજીએ “મ્યુઝિક મેગેઝિન' સામયિક પ્રગટ કરી * પ્રત્યેક ગુજરાતીએ અને ભારતવાસીએ ભારતની જુદી તેમાં હિન્દુસ્તાની રાગોને પાશ્ચાત્ય નોટેશન દ્વારા પ્રસ્તુત કરી જુદી ભાષાનાં પદોનાં ભજનોમાંથી થોડાંક ભજનો કંઠસ્થ કરી વિદેશોમાં રાગજ્ઞાન ફેલાવ્યું. ત્રણ દાયકા આ સામયિક ચલાવી લેવાં જોઈએ. ગાંધીજીને અને નારાયણ મોરેશ્વર ખરેને એ જ બંધ કર્યું. હવે તેમણે ગ્રંથપ્રકાશન તરફ ધ્યાન આપ્યું. શાસ્ત્રની બંધ કર્યું હતું તેમણે ગ્રંથપાશન. શ્રેષ્ઠ અંજલિ ગણાય. પ્રત્યેક શિક્ષણ સંસ્થા શાળાની પ્રાર્થનામાં ચર્ચા. રાગોનાં નોટેશન સાથે ગીતોનો એક ગ્રંથ “સંગીતપ્રકાશ” એ પદોમાંથી ગાવાનો ક્રમ રાખે તો કેવું સારું? મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ કર્યો. પોતે શિક્ષણકાર્યને મહત્ત્વ આપતા હતા તેથી “રાગ તુકારામના અભંગો બધા જ ગાય છે. શું નરસિંહનાં પ્રવેશિકા' લખી શિક્ષણકાર્ય આરંભ્ય. પ્રભાતિયાં, દયારામની ગરબીઓ, આનંદધનજીની રચનાઓ શું ભારતીય રાગોના સ્વરોને વફાદારીથી પ્રગટ કરવાનું કાર્ય ગુજરાતનો સાહિત્ય અને સંગીતનો સહિયારો વારસો નથી? હાર્મોનિયમ કરી શકતું નથી પણ આવું સુલભવાદ્ય ઘણું ઉપયોગી Jain Education Intemational Page #319 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૦૯ જણાતાં તેમણે શ્રુતિ સહિત ત્રણ સપ્તકનું એક ખાસ હાર્મોનિયમ ફ્રાન્સના “પારિસ' શહેરના વિખ્યાત હાર્મોનિયમ અને ઓરગન નિર્માતા પી. એમ. કેઝેરિલ પાસે બનાવડાવ્યું, જે ઑલ ઇન્ડિયા મ્યુઝિક કોન્ફરન્સમાં પ્રદર્શિત કરેલું. બ્રિટિશ સરકાર તરફથી તેમને “ઓથોરિટી ઓફ, હિન્દુસ્તાની મ્યુઝિક'નો ખિતાબ અપાયેલો. અમદાવાદમાં ૧૯૨૪માં ભરાયેલી સંગીત પરિષદના તથા લખનૌની ૧૯૩૨ની પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમના નિકટના સાથી પૈકી વલસાડના ભગુભાઈ ભાવસાર અને રંગઅવધૂતના શિષ્ય દોસ્તમોહમ્મદ, ભગુભાઈના નાનાભાઈ ઘેલાભાઈ (સુરત) અને નગીનદાસ ભાવસાર ગણાવી શકાય. યોગેન્દ્ર દેસાઈ (મુંબઈ) તેમના મિત્ર હતા. એમના શિષ્યોમાં સૂરદાસ મોહનલાલ કંસારા, બીજા મોહનલાલ બલસારા, ત્રીજા અંબાલાલ સિતારી અને ચોથા દોસ્તમોહમ્મદ ગણાય છે. પ્રભાતદેવજીનો વારસો એમના મોટા પુત્ર જયદેવજી તથા નાના પુત્ર રૂપદેવજીમાં ઊતર્યો છે. પિતાશ્રીની યાદમાં તેમના વાદ્યો બીન અને સરોદ સ્મૃતિરૂપે તેમણે જાળવ્યાં છે. જ્યારે અન્ય વાદ્યસંગ્રહ ધરમપુરમાં આવેલ લેડી વિલ્સન મ્યુઝિયમમાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતનાં મહાન સંગીતશાસ્ત્રી વાડીલાલજી અને દક્ષિણ ગુજરાતના પ્રભાતદેવજીની સ્મૃતિ જાળવવાનું કામ આ બંને સ્થળની યુનિવર્સિટી કરી શકે. આજ સુધી આ બંને વિદ્યાપીઠોએ સંગીત વિષય અપનાવ્યો નથી એ કાર્ય તો પ્રભાતદેવજીની સ્મૃતિમાં સંગીત વિદ્યાલય સ્થાપીને જ થઈ શકે. કેશભાઈ બારોટ પ્રફુલ દવે હેમંત ચૌહાણ : ભીખુદાન ગઢવી દરબાર પૂંજવાળા જગમાલ બાસેટ On R ને અરવિંદ બારોટ કરશન પઢિયાર Jain Education Intemational Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri T. L. Kapadia Public Charitable Trust Heartly weclomes you to stay at their AMRAT ATITHI GRUH Kapadia Market, Kandaswamy Lane, Near to Hanuman Vyayamshala, Sultan Bazar, Hyderabad - 500 195. (A.P.) Phone : 24754389 & 24754972 In the Heart of city .... And yet Calm and Quite . Advance Booking Facility available ..... Bombay Thali ............. Homely Atmosphere ......... Latest New Building with Modern Facilities with reception Passenger lift, T.V. etc. ... A/C. Room Available ...... Hall available for small get together, marriage, conferences etc. And even then lowest Service Charges only..... Jain Education Intemational Page #321 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગુજ્જત અને સંગીત [છેલ્લાં સો વર્ષનું વિહંગાવલોકન] ગત ૧૫ ડિસેમ્બરે (૨૦૦૫) ભરતનાટ્યમની વિખ્યાત નૃત્યાંગના અને પૂર્વસાંસદ અભિનેત્રી ડૉ. વૈજયંતીમાલા બાલી સાથે લાઇફ ટાઇમ એચિવમેન્ટ (કોન્ટ્રિબ્યુશન) સંદર્ભે બેંગ્લોર ગાયન સમાજ'ના ઉપક્રમે, મહારાષ્ટ્રના ગવર્નરના હાથે જેમનું સમ્માન થયું. એવા ‘કિરાના ઘરાના'ના ગાયક, સંગીતશાસ્ત્ર-તજજ્ઞ પ્રો. આર. સી. મહેતા સાહેબ વિશે દિવ્ય ભાસ્કર દૈનિકે પ્રગટ કરેલી પરિચય નોંધ અત્રે રજૂ કરીએ છીએ. ૩૧૧ ટૂંકાક્ષરી ‘આર. સી.' સાચે જ દર્પણધર્મના માણસ છે! મિતભાષી છતાં સ્પષ્ટવક્તા મહેતા સાહેબ, મૂળ સુરતના વણિક છોટાલાલ મહેતાનું સંતાન. નામ રમણલાલ. સ્વાતંત્ર્ય સેનાની ગુરુબંધુ ગણપતિ મહેતાનો સંગીત શોખ પાંચ વર્ષની વયથી જ વળગી પડ્યો!! પંડિત ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ અબ્દુલ વહીદખાં સા'બ, ઉસ્તાદ ફૈયાઝખાં જેવા ગાયકીની બુલંદીએ બિરાજેલા ખેરખાંની તીવ્રતમ અસર પડતાં, વળગેલો શોખ નસનસમાં વ્યાપી ગયો અને નવ વર્ષની ઉંમરથી જ સુરતના સંગીતવિશારદ સ્વ. શ્રી કંચનલાલમામાવાલા પાસેથી બૃહદ સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ લીધું. સમય વીતતો ગયો શાળા-કોલેજનો વિદ્યાભ્યાસ પણ સમાંતર ચાલ્યો. ૧૯૪૦માં એમટીબી કોલેજમાંથી અંગ્રેજીના મુખ્ય વિષય સાથે સ્નાતક થયા અને અમદાવાદ જેતલપુરમાં શિક્ષકની નોકરી સ્વીકારી. —પ્રો. આર. સી. મહેતા પ્રવાસયોગ, તેમને હસ્તરેખામાં ધામો નાખીને જ પડ્યો હોય એમ જેતલપુરથી, મુંબઈ ન્યુ ઇરા સ્કૂલમાં શિક્ષક તરીકે ગયા. ૧૯૪૨ની ચળવળના વાતાવરણમાં ત્યાંથી કાનપુર જઈ ક્લાર્ક પણ બન્યા! બે વર્ષ બાદ પાછા મુંબઈ. ત્યાં ‘આકાશવાણી' માટે ‘પ્રોગ્રામ સહાયક'ની જાહેરાત જોઈ, અરજી કરી અને પસંદગી પામ્યા. બસ, વૈદના મોઢે ભાવતાં ભોજનની સલાહે સોનામાં સુગંધનો મેળ બેસાડી આપ્યો! સંગીતમય માહોલમાં જ સતત રહેવાનું રેડિયોના વિવિધ કાર્યક્રમોમાં ચર્ચા, મુલાકાત, ધ્વનિમુદ્રણ, પ્રસારણ.....સંગીત, સંગીત અને સંગીત જ! એમાં ઉસ્તાદ ફૈયાઝખાં સા'બ જેવા મોટા દિગ્ગજ કલાકારોની મુલાકાત, એમની ગાયકીનાં ધ્વનિમુદ્રણ.....મહેતા સાહેબની ખુશી છલકાઈ ઊઠી! એ છલકાયેલી ખુશીને અહીં વહેણ મળ્યું, વિપ્ર સહધર્મચારિણીના સથવારે. વખત જતાં વડોદરા રેડિયો સ્ટેશન, સરકાર હસ્તક ગયું અને મહેતા સાહેબ વડોદરા આવ્યા. પોતાનાં ગીતોની પણ ‘આકાશવાણી' પર અનેકવાર રજૂઆત કરવાની તક સરળતાથી સાંપડી અને એ જ કારણે ‘આર. સી.'નાં સ્વર પ્રતિબિંબ ચોમેર ઝિલાયાં એ પ્રકાશપૂંજથી અંજાઈ, હંસા મહેતાના આદેશ અને આમંત્રણથી મહેતા સાહેબ ગાયનશાળા (મ્યુઝિક કોલેજ–અત્યારની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ)ના પ્રથમ પ્રિન્સિપાલ બન્યા. આમાં ગૌરવપ્રદ બાબત એ જ કે, એમની નિમણૂક અર્થે હંસા મહેતાએ આકાશવાણીના દિલ્હી સ્થિત ડિરેક્ટર જનરલને પણ વચમાં લાવવા પડ્યા! આ વર્ષ એટલે ૧૯૫૪. ત્યારથી ૨૪ વર્ષની એકધારી ફરજપરસ્તીમાં બાર વર્ષ પ્રિન્સિપાલપદે રહ્યા, વિભાગીય હેડ તરીકે સેવા Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ધન્ય ધરા બજાવી અને પ્રોફેસર તરીકે પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું. માર્કન્ડ ભટ્ટ, ઊર્મિલા ભટ્ટ જેવાં મોટા ગજાનાં કલાધરો પણ એમના શિષ્યપદે રહી ચૂક્યાં છે! જ્યારે, અત્યારનાં પ્રસિદ્ધ કલાધરો દ્વારકાનાથ, ઈશ્વર પંડિત, મુકુંદ વ્યાસ વગેરે પણ મહેતા સાહેબનું ગુરુપદ સ્વીકારે છે....... આ સમયગાળા દરમિયાન ગાયકી–સંગીતના શાસ્ત્ર અને સિદ્ધાંતનું તલસ્પર્શી અધ્યયન, સંશોધન અને તારણને દસ્તાવેજ રૂપે ઉતારવાનું લેખનકાર્ય પણ સાથોસાથ જ રહ્યું. એમનાં કૌશલ અને તજ્જ્ઞતાએ સંગીત ક્ષેત્રની સીમાઓને આંબવા માંડી, રાજ્યથી રાષ્ટ્ર અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે સંગીત-ગાયકીનાં સંમેલનો, શિબિરો, કાર્યશાળાઓના આયોજનમાં મહેતા સાહેબની ઉપસ્થિતિ તથા સલાહ-સૂચનોનું મહત્ત્વ વધતું ગયું. ૧૯૭૦માં ઇન્ડિયન મ્યુઝિકોલોજિકલ સોસાયટીની સ્થાપના કરી, ટ્રસ્ટ રચ્યું અને મંત્રી તરીકે છેલ્લાં ૩૫ વર્ષથી તેના પ્રચાર-પ્રસાર સંદર્ભે સંશોધનાત્મક સેવાઓ આપે છે. અલબત્ત ૧૯૬૦માં આ જ બાબતને અનુલક્ષીને એમણે પુસ્તક લખ્યું “આગરા ઘરાના પરંપરા ઔર ચીજે સાથે કાળક્રમે પચ્ચીસ સંગીત-ગાયકીનાં પુસ્તકોનું સંપાદન પણ કર્યું. ભારતીય સંગીતની અખિલાઈ અને બહુશ્રુતતા સર્વત્ર વિકસે માટે એમના પ્રોજેક્ટનાં પ્રત્યેક પ્રકાશન ભારતીય તમામ ભાષામાં કર્યા! વધુમાં સંગીતશાસ્ત્રના સિદ્ધાંતોના બૃહદ પ્રચાર અર્થે એમની ૧૪૦૦ પુસ્તકોની અંગત લાઈબ્રેરી મ્યુઝિક કોલેજને અર્પણ કરી, સંગીતસેવાની તૃપ્તિ અનુભવી. એમની શાસ્ત્રોક્ત અને સૈદ્ધાંતિક વિદ્વતાને લીધે યુ.પી.એસ.સી. અને આર.પી.એસ.સી.માં સંગીત અભ્યાસની ઉત્ક્રાંતિ અર્થે બોર્ડ ઓફ સ્ટડીઝમાં નોંધપાત્ર સેવાઓ આપી છે. વ્યાખ્યાતા અને વરિષ્ઠ સલાહકાર તરીકેની એમની સંગીતક્ષેત્રની પ્રતિભા અને પ્રતિષ્ઠા સવિશેષ સ્તરની રહી છે. અનેક માન-અકરામથી સમ્માનિત આ સંગીતસાધકને મળેલાં મુખ્ય પુરસ્કારોમાં ૧૯૬૭માં ડોકટર ઓફ મ્યુઝિકની માનદ્ પદવી (અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ), ૧૯૭૮માં ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર તથા ‘ત્રિવેણી' દ્વારા અભિવાદન. ૧૯૮૩માં ભારતના શિક્ષણ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ફેલોશિપ, સૂર સિંગાર સંસદ મુંબઈ દ્વારા ફેલોશિપ, ૧૯૯૦માં ઉસ્તાદ વિલાયતખાંના હસ્તે SRA AWARD' ૧૯૯૩માં શ્રેષ્ઠ સંગીતાચાર્ય એવોર્ડ ૧૯૯૭ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સન્માન, ૨૦૦૧ “કાકા હાથરસી” સમ્માન, “સ્વરસાધનારત્ન” પુરસ્કાર ઉપરાંત ભારત ઇંગ્લેન્ડમાં પ્રકાશિત સંગીતગ્રંથોમાં એમનું જીવનચરિત્ર પ્રસિદ્ધ થયું છે! “ભારતીય સંગીત” જ્યાં જ્યાં છે, ત્યાં પ્રો. આર. સી. મહેતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનિવાર્યપણે શતપ્રતિશત સંકળાયેલા હોય છે! ૧૯૧૮માં જન્મેલ આ સંગીતપુરુષનો નિત્યક્રમ પણ નિહાળવા જેવો છે. દસ વર્ષ પહેલાં પત્ની ગુમાવનાર આ વડીલનાં સંતાનો સમૃદ્ધિની ટોચે ઠરીઠામ છે. છતાં જાતે સાદાઈથી એકાકી રીતે જ સ્વયંમાં વ્યસ્ત અને મસ્ત રહે છે. જૂના-નવા વિદ્યાર્થીઓ સાથે સંગીતચર્ચા, પી.એચ.ડી.ના મુમુક્ષોને માર્ગદર્શન અને રાત્રિના નવ સુધી સંશોધનાત્મક લેખનકાર્ય... જોકે, સહાય અર્થે કયૂટર કાર્યવાહી માટે એક વિદ્યાર્થી તહેનાતમાં છે. જૈફ વયે સ્વાવલંબી એવા ગાયકી ક્ષેત્રના પ્રખર તજજ્ઞ તથા શાસ્ત્રસિદ્ધાંતના મર્મજ્ઞ ગુરુ-શિષ્યની સાંપ્રત વાતોથી ચિંતિત છે. તેઓ માને છે કે કલા કોઈ પણ ક્ષેત્રની હોય, પણ જો તે પ્રામાણિકતા, પવિત્રતા, નિષ્ઠા, સમર્પણ અને આદરભાવ વિનાની હોય, તો તે સિદ્ધ થતી નથી! અર્જુનલક્ષી એકાગ્રતા અને સમાધિપૂર્ણ સાધના જ ફળપ્રાપ્તિ આપે છે. તેથી જ એમને મન તો પ્રાણમય સ્વરની નિતાંત અનુભૂતિ જ સંગીત સાધનાની સમાધિ અવસ્થા છે. પ્રો. આર. સી. મહેતા સાહેબની આ સમાધિ અવસ્થા દીર્ધકાલીન રહે એ જ અભ્યર્થના.... (દિવ્ય ભાસ્કર : તા. ૨૧-૮-૦૬) ) Jain Education Intemational ate & Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧. પ્રસ્તાવ : જ્ઞાન–પ્રસારક મંડળી પોતાની એક સદી ઉપરાંતની કારકિર્દીના સમયને આવરી લેતી અનેક જ્ઞાન તથા સંસ્કાર પ્રવૃત્તિઓ પર વિહંગાવલોકન કરવા માગે છે અને એ રીતે ગુજરાતને પોતાની અનેક ક્ષેત્રોને વિષે વિશેષ જાગૃત કરવા ધાર્યું છે, એ હર્ષ પ્રેરે છે ને શાન-પ્રસારક મંડળીને અનેકાનેક અભિનંદનને પાત્ર ઠેરવે છે. લોકપ્રવૃત્તિમાં પીઠબળ તરીકે, ધર્મપ્રવૃત્તિમાં એક સંસ્થા સ્વરૂપે ને ઉત્સવ–રંજનના મુખ્ય અંગ તરીકે સંગીત જેમ બીજે તેમ ગુજરાતમાં પણ સંસ્કાર સિંચન ને પોષણની એક અતિ મહત્ત્વની કલા ને પ્રવૃત્તિ તરીકે સ્વીકારાયેલું છે અને એ રીતે ગુજરાતની છેલ્લી સદીના ઇતિહાસમાં તેનું આગવું સ્થાન છે. સંગીત પ્રવૃત્તિને અનેક દૃષ્ટિએ વિચારી શકાય આખ્યાન, પદ, ભજનને કીર્તન, લોકસંગીત ગીતાદિ નાટ્યસંગીત ને બીજી એવી શબ્દાર્થ-અનુવર્તી ગેયરચનાઓ,– તો એ સર્વેના અંતઃ પ્રાણરૂપ, શુદ્ધસંગીત યા રાગદારી સંગીત યા ઉસ્તાદી સંગીતને તેના પ્રબંધ, ધ્રુપદ,–ધમાર, ખ્યાલ, ઠુમરી આદિ પરંપરિત પ્રકારો, એમ જૂજવાં સ્વરૂપે સંગીત છાયેલું છે. આમાંથી કોઈપણ શાખા-પ્રશાખાને છોડી દઈએ તો સમગ્ર ચિત્રમાં તેથી ઊણપ આવે. સંપાદકોએ વિચારેલી વિસ્તારમર્યાદાને ધ્યાનમાં રાખતાં અહીં શુદ્ધ-સંગીત વિશેષ લક્ષ્ય રાખવું યોગ્ય માન્યું છે. પ્રયોજિત સંગીતનું (applied music) અથવા તો બીજા શબ્દોમાં શબ્દાર્થ-લક્ષી ગેયરચનાઓનું, સંગીત દૃષ્ટિએ અવલોકન મેં ‘ગુજરાતી ગેય કવિતા' નામના મારા પુસ્તકમાં ઠીક-ઠીકથી વિસ્તાર કરેલું પણ છે. એમાં ગેયકાવ્યનું અંતરંગ તથા બહિરંગ, રાસ, પદ, આખ્યાન, ગરબી આદિ મધ્યકાલીન કવિતાના ગેયપ્રવાહો, તથા પ્રાચીન–અર્વાચીન પ્રણાલિકાનું અનુસંધાન કરતાં પદો, ભક્તિગીતો ને ગીત-ગરબા–રાસ, લોકગીત, ગીતકથાઓ ને સંગીતરૂપકો ઇત્યાદિ ગેય પદ્ય સાહિત્ય વિષય કર્યું છે. એ વિવેચનને આ લેખના અનુસંધાનમાં જોવા જીજ્ઞાસુને ભલામણ છે. ૨. શાસ્ત્રીય સંગીતની સામાન્ય ભૂમિકા' આજે ઉસ્તાદી સંગીત માટે ખૂબ જ ચલણી બનેલો શબ્દ છે. ‘શાસ્ત્રીય સંગીત' અને તેનો વિચારાર્થ કરતાં લક્ષ્યાર્થથી જ સામાન્ય પ્રચાર પણ થયેલો છે. શાસ્ત્ર યા ગ્રંથોમાં કહેલું, આ : ૩૧૩ વ્યાખ્યા પામેલું એવો એનો અર્થ નથી, એવો કરવા જઈએ તો આજનું શાસ્ત્રીય સંગીત અશાસ્ત્રીય ઠરે એમ છે. જેની પાછળ રાગોના તથા સંગીત સ્વરૂપોના, સંગીતકલાના આચાર્યોએ પ્રયોગ સિદ્ધ કરેલા, અધિકૃત થયેલા ને સ્થિરતા પામેલા કલાબોધિત નિયમો છે, એ સંગીતને નિયમિત યા વૈજ્ઞાનિક યા શાસ્ત્રીય સંગીત તરીકે ઓળખવાનો ને તે રીતે તેના સ્વરૂપને પિંછાનવા– પ્રચારવા પ્રયત્ન થયેલો છે. શાસ્ત્રીય ચિત્ર, શાસ્ત્રીય શિલ્પ કે શાસ્ત્રીય સાહિત્ય, એવા કોઈ ચિઠ્ઠીચોડાણ બીજી લલિતકલા પર થતાં નથી તો સંગીત માટે આવું કેમ, એવો પ્રશ્ન તરત જ ઊઠે. દરેક કલાને પોતાના નિયમો છે, પણ તેને તે સાધન તરીકે માને છે, સાધ્ય તરીકે નહીં, એવી સર્વસ્વીકૃત સમજ હોવા છતાં નિયમોને (શાસ્ત્ર યા શાસનને) આવો વિશેષ પુરસ્કાર દેવામાં, ‘શાસ્ત્રીય સંગીત' શાસ્ત્રવચનોને જ ઉલ્લંઘે છે એવું પણ સહેજે લાગે. સંગીતના પ્રાણરૂપ રસ પ્રત્યે દુર્લક્ષ રાખવાનો દોષ આમાંથી જ પેદા થાય [કે થયો છે] એવું પણ લાગે. આવી ચિટ્ટી લગાડવાનો મોહ પ્રથમ કયા ‘શાસ્ત્રી'ને લાગ્યો હશે એ આજે કહેવું મુશ્કેલ છે, પણ મને લાગે છે કે આ એક રીતે અંગ્રેજોના સંપર્ક પછી જ યોજેલો શબ્દ છે. વિલાર્ડ આદિ અંગ્રેજ સંગીત વિદ્વાનોએ એમના સર્વ પ્રણાલિકા-પ્રતિષ્ઠિત ઉચ્ચ સંગીત માટે ‘ક્લાસિકલ' શબ્દ વાપર્યો. સાહિત્ય આદિ બીજી કલાઓના વિવેચનમાં પણ આ શબ્દ અમુક સંદર્ભમાં વપરાયો અને આપણું પંડિત ભાતખંડે પહેલાંનું વિવેચન પણ રાજા એસ. એમ. ટાગોર જેવાઓને હાથે અંગ્રેજીમાં થયેલું. આપણા ઉચ્ચ સંગીત માટે ‘ક્લાસિકલ’ શબ્દ સ્વીકારતાં પછી એનું ભાષાંતર થયું. જુદી જુદી ભાષામાં ‘ક્લાસિકલ'ના એક યા અમુક અર્થને પકડી ભાષાંતર થયું. ગુજરાતીમાં પણ સ્વસ્તયા, ગંભીર, શિષ્ટ, પ્રશિષ્ટ, રૂપપ્રધાન, પ્રતિષ્ઠિત એવા પ્રયોગો થયા. ‘ક્લાસિકલ’ શબ્દથી સમજાવતા સંગીતનાં ‘રૂપ-પ્રધાન’ અંગોને વ્યવસ્થિત સમજવાના આધુનિક પ્રયત્નો શરૂ થતાં તથા એના નિયમો ને ‘શાસ્ત્ર' પર ચર્ચા-વિચારણા કરવામાં ‘ક્લાસિકલ' શબ્દનો સીધો પણ કઢંગો અનુવાદ, ‘શાસ્ત્રીય-સંગીત' ચાલુ થયો, જે આજ પર્યન્ત ચાલુ છે. છેલ્લાં થોડાં વર્ષોથી આ શબ્દ પ્રત્યે સાચો અસંતોષ જાગ્યો છે ને શિષ્ટ સંગીત, પ્રશિષ્ટ સંગીત, શુદ્ધ સંગીત, અભિજાત સંગીત, ઉચ્ચ સંગીત, ઉચ્ચાંગ સંગીત એવા અનેકાનેક પ્રયોગો થયા છે. ઉસ્તાદી ને રાગદારી સંગીત, સંગીત વ્યવસાયીઓ વિશેષ વાપરે છે. Pure art, ને applied art એવા બે મોટા વિભાગો કલાવિવેચનમાં આજે ખૂબ જ પ્રતિષ્ઠિત થયા છે ને તે હિસાબે શુદ્ધ અને પ્રયોજિત સંગીત, એ શબ્દો Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પણ સ્થિર થતા જાય છે. મને શુદ્ધ સંગીત' શબ્દ સર્વશ્રેષ્ઠ લાગ્યો છે અને તેને ‘ઉસ્તાદી’ યા ‘રાગદારી' સંગીતના લગભગ સમાનાર્થી તરીકે માન્યો છે. શુદ્ધ સંગીત એટલે સ્વર-સંગીત, સ્વરપ્રધાન સંગીત, પછી તે કંઠસર્જિત હોય કે વાઘસર્જિત, સ્વર દ્વારા સૌંદર્ય માટે મથતી પ્રેરણા ને માનવસહજ ચેતના, ધારણા ને સ્મૃતિની સહાયતાથી સ્વરોએ પોતાની જ માંહીથી સ્વર-રૂપો ઉપજાવ્યાં છે ને પોતાની અનોખી સૃષ્ટિ સર્જાવી છે. સામગાન, ઋચાગાન, છંદગાન, પ્રબંધગાન, વાગાન, ધ્રુવપદગાન એવાં કંઈક રૂપો પેદા થયાં ને રૂઢ થયાં ને કાલક્રમે મોગલશાસનકાળમાં ધ્રુવપદ– ધમારને પુનઃપ્રતિષ્ઠા ને નવસર્જનની ભૂમિકા પણ મળી. રાજદરબાર અને મંદિર બન્નેમાં પ્રતિષ્ઠિત થયેલું સંગીત પોતપોતાની રીતે રૂઢ થયું. એમાં પણ શૈલીઓ જન્મી ને આથમી. ધ્રુવપદ–ધમારની ભૂમિકામાંથી-કદાચ તેની ભાંગફોડમાંથી–ને કોઈ જૂનાં સ્વરૂપોમાંથી નવીન-રૂપ સર્જવાની પ્રેરણામાંથી ‘ખ્યાલ’ સંગીત ઉદ્ભવ્યું. સદારંગ અદારંગ જેવા વાગ્યેયકારો (Music Composers) એ સેંકડો રચનાઓ દ્વારા ખ્યાલની પ્રણાલિકા માટે મોટું ભાથું તૈયાર કરી દીધું ને ધ્રુવપદ–ધમાર વિશેષ નિયમ–પ્રધાન બન્યા, અથવા સંગીત-રસિકોની રુચિ બદલાતાં ખ્યાલ ખૂબ જ પ્રચારમાં આવ્યા. સાથોસાથ ઠુમરી, ટપ્પા ઇત્યાદિ પ્રકારોનો પણ પ્રચાર થયો. છેલ્લી સદીનો જ માત્ર વિચાર કરીએ તો શુદ્ધ સંગીતના આ બધા પ્રકારો આજે મોજૂદ છે, પ્રતિષ્ઠિત છે, તદ્વિદોને માન્ય છે ને અલગ અલગ સ્વરૂપોના પુરસ્કરર્તા ગાયકો-વાદકો પણ છે ને તેના લાખોની સંખ્યામાં રસિકો—ચાહકો પણ છે. ઉપર કહી મિતાક્ષરીનું એક જ લક્ષ્ય છે ઃ સ્વર-સંગીતને મુખ્યત્વે રાગરૂપો સાથે સંબંધ હોવાને કારણે ભાષા સાહિત્યની ભૂગોલ–મર્યાદા તે સહજ વટાવી શકેલું છે. ગુજરાતી સાહિત્યની માફક ગુજરાતી સંગીત (રાગદારી) વિચારી શકાય એમ નથી. રાગદારી સંગીતનું કોઈ ગુજરાતી યા મરાઠી યા બંગાળી વિશેષ સ્વરૂપ નથી. જો કે ગુજરાતે ભારતીય સંગીતને મારુ, મારુગુર્જરી, ગુર્જરીતોડી, ખંભાવતી, બિલાવલ, સોરઠ આદિ રાગો બહ્યા છે એ મોટું ગૌરવ છે. એટલે આખાયે ઉત્તરહિંદુસ્તાનમાં (આખો ભારત દેશ લઈએ તો મદ્રાસ-આંધ્રકર્ણાટકને બાદ કરતાં બાકી રહેલા સર્વ પ્રદેશો) રાગદારીસંગીતનો પ્રવાહ ગુજરાતમાં છેલ્લી સદીમાં કેવોએક વહ્યો છે એ જ જોવું જરૂરી છે. ધન્ય ધરા ૩. ગુજરાતનાં દેશી રાજ્યો અને સંગીત : ૧૮૫૭થી ૧૯૫૭ના સમય દરમ્યાન ગુજરાતના સમાજ–જીવનને જે આબોહવા મળી તેને ને કલાને શિક્ષણ સાથે સીધો સંબંધ રહ્યો છે. અંગ્રેજ શાસનકાળનો વિચાર કરીએ તો સાહિત્ય, ચિત્ર, શિલ્પ કલાઓને મુકાબલે હિંદી સંગીત પ્રત્યે અંગ્રેજોને ઓછામાં ઓછું આકર્ષણ જાગ્યું. સંગીત આમેય ઘણી Abstract કલા છે. એ સમજવા જાણવા ખાસ પ્રયત્ન કરવો પડે છે ને સમજ્યા પછી પણ તેમાં રસ પડવો એ દેશદેશની માનવપ્રકૃતિ સાથે સંબંધ રાખતી વસ્તુ છે. અકબરના શાસનકાળ દરમ્યાન સંગીત કલાને ઘણું ઉત્તેજન મળેલું. તે પછી છેક મહમદશાહના રાજ્ય અમલ દરમ્યાન મળેલું અને આ સમય દરમ્યાન તેમ જ તે પછી નાના મોટા રાજાઓ-ઉમરાવોએ પોતપોતાના રાજ્યમાં ગાયકવાદકોને પોતપોતાના શોખ પ્રમાણે પોષ્યા. સંગીતને પોતાનાં જીવનવિકાસ ને ઉત્તેજન માટે લગભગ સ્વાતંત્ર્યપ્રાપ્તિ સુધી આધાર રાખવો પડ્યો છે. રાજા, મહારાજા, અમીરઉમરાવ ને માલેતુજાર વર્ગ ઉપર ને દેશી રાજ્યોએ આ ‘દેશી’ કલાને પોષણ આપવા પોતપોતાનાથી બનતું કર્યું પણ આવું પોષણ ન મળ્યું હોત તો સંગીતકલાનો જે વારસો આપણી પાસે છે તેમાંથી ઘણું ગુમાવી બેઠા હોત. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ-ગુજરાતનો આ ભૌગોલિક વિસ્તાર ધ્યાનમાં રાખીએ ને વિલીનીકરણ પહેલાંનાં નાનાં મોટાં દેશી રાજ્યો ને ગુજરાતનાં નાનાંમોટાં શહેરોને ખ્યાલમાં રાખીએ તો આપણને જરૂરી ઘણી વિગતો મળી રહે છે. આપણે ત્યાં બધા વ્યવસાય, રોજગાર ને હરેક સમાજ– ઉપયોગી પ્રવૃત્તિને માટે વર્ગ કે કોમની વ્યવસ્થા બહુ વર્ષો સુધી ટકી રહી. સંગીતકલાનો વ્યવસાય મોગલશાસન દરમ્યાન મુસલમાન સંગીતકારોના હાથમાં આવી પડ્યો. અકબર જેવા નામાંકિત સહિષ્ણુ, સર્વધર્મસમભાવદૃષ્ટિ કેળવનાર રાજાના દરબારમાં પણ પ્રતિષ્ઠા ધર્માંતર પામેલા તાનસેનની, તે પછીના મોગલ બાદશાહોએ બહુધા માત્ર મુસલમાન ગવૈયાઓને જ દરબારમાં સ્થાન આપ્યું. આની અસર એટલી મોટી થઈ કે મુસલમાન ગાયક–વાદકોનો એક મોટો વ્યવસાયી વર્ગ પેદા થયો ને પરંપરાગત બન્યો, ને ‘ઘરાણાં’ ચાલુ થયાં. એટલું જ નહીં પણ ‘ઘરાણાં' દ્વારા સચવાતી આ કલાના ઉત્તેજન માટે આ ઘરાણાંની ગરજ ને માંગ પણ ઊભાં થયાં. દુર્લક્ષ ને ઉત્તેજનાના અભાવને કારણે હિંદુ ગવૈયા પોતાનું સ્થાન ગુમાવતા ગયા. દેશી Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ શાશ્વત સૌરભ ભાગ-૨ રાજરજવાડાંઓને મોટે ભાગે આ વ્યવસાયી મુસલમાન પછીના છે. વડોદરા રાજ્યમાં ‘કલાવંત કારખાનું કલાકારોમાં જ પસંદગી કરવાની રહેતી. આમ ગુજરાતમાં જે (Department of Amusement) એમ આખું એક ખાતું કાંઈ સંગીતની પ્રવૃત્તિ દેશી રાજ્યોમાં રહી તે બધી વ્યવસાયી ચાલતું. તે દ્વારા અનેક પ્રકારના કલાકારો વારેતહેવારે આમ કલાકારોને જ આભારી છે. આમાં ક્યાંક ક્યાંક જ અપવાદ - જનતાને પણ લાભ આપતા. મૌલાબક્ષે એમની નોટેશન પદ્ધતિમાં માલૂમ પડે છે. રસિક કવિ દયારામ જેટલો તેની ગરબી માટે અનેક ગુજરાતી પદો-ભજનો લિપિબદ્ધ કર્યો ને પદ્ધતિસરનું જાણીતો હતો તેટલો તેના સંગીત માટે પણ પ્રસિદ્ધ હતો. કોઈ શિક્ષણ દાખલ કર્યું. જૂની ઉસ્તાદી ચીજો બહુધા કુશળ વાદકની સાથે સ્પર્ધામાં ઊતરવાની તેણે હામ ભીડી હતી પ્રગટશંગારવર્ણનની હોવાને કારણે નાનામોટા વિદ્યાર્થીઓના ને તેણે તેનો ગર્વ ભાંગ્યો હતો. એવું જણાવાયું છે એટલા પરથી સંગીતશિક્ષણ માટે પ્રતિકૂળ જણાઈ. એમણે નવીન પ્રસ્થાન કર્યું તેની સંગીત કુશળતા વિષે ઊંચો અભિપ્રાય બંધાય છે. તેના ને અનેક પુસ્તકો બહાર પાડ્યાં. કંઠની માધુરી તો અત્યંત મોહક હતી. દયારામ પછી કોઈ બીજો એમણે ૧૮૮૮માં “સંગીતાનુભવ,' ૧૮૯૧માં કવિ પોતાના કંઠ ને સંગીત માટે આટલી કીર્તિ પામ્યો નથી. જો બાલસંગીતમાલા,’ ૧૮૯૨માં “છંદો મંજરી, ૧૮૯૩-૯૪માં કે પોતાનાં કાવ્યો લલકારવાના બહુધા હાસ્યાસ્પદ પ્રયત્નો ઘણા વરલેખન સહિત નરસિંહ મહેતાનું મામેરું તથા ભગવંત કવિઓએ કર્યા છે અને કર્યો જાય છે. એથી કવિસંમેલનોમાં ગરબાવલી તથા ગાયનશાળામાં ચાલતી ચીજોનાં એકથી છ બીજું કોઈ નહીં તો એટલી ક્ષણો પૂરતું વાતાવરણ હળવું થવાની ભાગોમાં ક્રમિક પુસ્તકો પ્રગટ કર્યા. આ પુસ્તકોનો તે સમયે ચોક્કસ અસર પહોંચે છે! બહોળો પ્રચાર થયો હતો અને આમાંનાં કેટલાંક ગુજરાતી અને દેશી રાજ્યોએ, મરાઠી બને ભાષામાં હતાં. આ ઉપરાંત અલ્લાઉદ્દીન મૌલાબક્ષ સંગીતમાં આપેલા કૃત ‘સિતાર શિક્ષક અને ઉસમાનખાં સુલતાનખાં કૃત ફાળાનો વિચાર કરીએ તો ‘તાલપદ્ધતિ' એ પુસ્તકો પણ ઈ.સ. ૧૮૮૮માં પ્રસિદ્ધ થયાં હતાં. વડોદરાને સૌથી મોટું આ નાના કદનાં પુસ્તકો ગુજરાતી ભાષામાં તો સૌ પ્રથમ અને અગત્યનું સ્થાન પ્રકાશનો હોવાનું જણાય છે. (જો કે એક પારસી ગૃહસ્થ રચિત આપવું પડે. ખંડેરાવજી રાગસ્થાનપોથી' આ પહેલાં ૧૮૬૨માં પ્રસિદ્ધ થયાનું ધ્યાનમાં મહારાજના સમયમાં છે. પણ તેમાં ચીજોનું સ્વરાંકન નથી.) ખાં. મૌલાબક્ષની કલા કહેવાય છે કે સેંકડોની પર શ્રીમદ્ નૃસિંહાચાર્ય, હ. હ. ધ્રુવ, ભોળાનાથ દિવેટિયા ને સંખ્યામાં ગાયકો નરસિંહરાવ મુગ્ધ હતા. આ જ મૌલાબક્ષખાંએ ૧૮૭૦ના વાદકો–નર્તક-નર્તકીઓ જૂનમાં “ગાયનાબ્ધિસેતુ' નામનું સંગીત માસિક કાઢવાનું શરૂ તમાશાકારો- ભજન કરેલું, પણ નાણાંને અભાવે એ થોડા જ સમયમાં બંધ કરવું મંડળીઓ હતાં. સને વિષ્ણુ દિગબર પલુસ્કર પડેલું. એમના ઘણા શિષ્યો નામ કમાયા, તેમાં મુર્તઝાખાં, ૧૮૮૬ના ફેબ્રુઆરીમાં સરકારી ગાયનશાળા સ્થાપી કે. અલ્લાઉદ્દીનખાં, હઝરત ઇનાયતખાં, મહેબૂબખાં, ગણપતરાવ સયાજીરાવ ગાયકવાડે હિંદભરમાં વડોદરાનું નામ રોશન કર્યું. બર્વે તથા ચિનપ્પા કેલ્વાડ. શિવરામ સદાશિવ મનોહર વગેરે રૈયતને માટે સંગીતશિક્ષણની આવી યોજના આ પહેલાં છેલ્લાં સંગીતકારો વિશેષ જાણીતા છે. એમના જ શિષ્ય વર્ગમાંથી ૩૦૦-૪૦૦ વર્ષમાં અમલમાં મુકાઈ હોય એવું જાણમાં નથી. વિઠ્ઠલ ગણેશ જોષી તથા કૃષ્ણરાવ ચિત્રેએ મળી મુંબઈમાં “ધ ખાં. મૌલાબક્ષ નામના એક ઉત્તમ બીનકારને આ શાળાનું બોમ્બે મૌલાબક્ષ મ્યુઝિક સ્કૂલ” શરૂ કરી હતી. સંચાલન સોંપવામાં આવેલું. મૌલાબક્ષ એક ઉત્તમ સંગીતકાર મહારાજા સયાજીરાવે આરંભેલી સંગીતશિક્ષણની આ હોવા ઉપરાંત એક આલા દરજ્જાના કેળવણીકાર પણ હતા. પ્રવૃત્તિનો પડઘો બીજાં દેશી રાજ્યોમાં પણ પડ્યો ને તે પછી એમણે સ્વરલેખન પદ્ધતિ (Notation) સૌ પ્રથમ તૈયાર કરી. ગ્વાલિયરમાં સરકારી સંગીતશાળા શરૂ થઈ તથા લખનૌમાં પ્રથમ સ્વરલિપિકાર તરીકે તેમનું નામ ખૂબ જ જાણીતું છે ને મેરિસ કોલેજ ઓફ મ્યુઝિક' પણ શરૂ થઈ. આમ સંગીત સંગીત-ઇતિહાસમાં આ રીતે એમનો ફાળો નાનોસૂનો નથી. પં. શિક્ષણના ક્ષેત્રે વડોદરાએ પહેલ કરી એ ગુજરાતને ગૌરવ લેવા વિષ્ણુદિગંબર પલુસ્કર તથા પં. ભાતખંડે આદિના પ્રયત્નો તે Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જેવી હકીકત છે. સરકારી ગાયનશાળા ઉપરાંત ‘કલાવંત કારખાના' એ નામનું આખું એક ખાતું (Department) ચાલતું હતું. જેમાં ઘણી ઉત્તમ કોટીના ગાયકો-વાદકોને સ્થાન આપવામાં આવેલું. નાસરખાં અને ગંગારામજી જેવા મૃદંગાચાર્યો, કરમબક્ષ તથા ગુલાબસિંહને તેમના પુત્રો કુબેરસિંહ-ગોવિંદસિંહ જેવા તબલાંવાદકો, અલીહુસેન અને જમાલુદ્દીન બીનકાર તથા ઇનાયતહુસેન તેમ જ ઘસીટખાં સિતારિયા, શહનાઈવાદકમાં વસઈકર ને ગાયકવાડ, જલતરંગપ્રવીણ ગુલાબસાગર જેવા સાજનવાઝો આ ખાતાને શોભાવતા હતા. તદુપરાંત ભાસ્કરબુવા બખલે જેવા શિષ્યના ગુરુ ફૈજમહમદખાં, ગુલામ રસૂલખાં, ઉસ્તાદ આલમગીર, તસદુક હુસેનખાં, ગુલામ અબ્બાસખાં ને તેમની પાસે તૈયાર થયેલા આફતાબે મૌસિકી ખાં પૈયાજખાં જેવાં ગાયકરત્નોની સિદ્ધિઓથી આજનું ગુજરાત જરા પણ અજાણ નથી. ખાં. અબ્દુલકરીમખાં પણ થોડો સમય વડોદરામાં આવી રહેલા. વડોદરાના આ બીજા જ્યોતિમંડળ આસપાસ એટલું મોટું શિષ્યવૃંદ રહેતું કે બીજા દરજ્જાના અનેક ગાયકોવાદકોની નામાવલિ પણ વિસ્તારભયે આપી શકાય એમ નથી. છેલ્લાં સો વર્ષની સૌ પ્રથમ અખિલ હિંદ પરિષદ રાજ્યાશ્રયે વડોદરામાં ૧૯૧૬માં ભરાઈ એ સંગીતના ઇતિહાસમાં એક ઘણી જ મહત્ત્વની વસ્તુ તરીકે સંભારવી જરૂરી છે. આ પરિષદમાં હિંદભરમાંથી ગાયકોવાદકો આવ્યા હતા ને પં. ભાતખંડેની અનોખી દોરવણી નીચે સંગીતવિષયક અનેક પ્રશ્નો છણાયા હતા. આજની મધ્યસ્થ સંગીત-નાટક અકાદમી [દિલ્હી] એ પોતાના કાર્યપ્રદેશ વિષે જે આદર્શો સમ્મુખ રાખ્યા છે તેમાંના મહત્ત્વના સઘળા આ પહેલી પરિષદની યોજના ને ઠરાવોમાં જોઈ શકાય છે. આધુનિક યુગમાં સંગીતોત્થાનના કાર્યમાં સૌથી મહત્ત્વનું પ્રથમ પગરણ ગુજરાતમાં ભરાયેલું એ માટે ગુજરાત જરૂર ગર્વ લઈ શકે. સંગીતને ઉત્તેજન-પોષણ આપવાના કાર્યમાં બીજાં દેશી રાજ્યોએ પણ પોતપોતાના શોખ ને શક્તિ પ્રમાણે ફાળો નોંધાવ્યો છે. ભાવનગરના મહારાજા ભાવસિંહજીના આશ્રયે પંડિત ડાહ્યાલાલ શિવરામે ‘સંગીત કલાધર' નામનો એક બૃહદ્રંથ રચ્યો [૧૯૦૧], જેમાં ગાયનવાદનનૃત્ય એ ત્રણે કળાઓ પર સારું વિવેચન છે. આ પહેલાં જામનગરના રાજ્યગાયક વાદક પંડિત આદિતરામ શાસ્ત્રીએ ૧૮૮૯માં સંગીતાદિત્ય' નામનો એક સરસ ગ્રંથ હિંદીમાં પ્રગટ કર્યો હતો. આમાં ધ્રુપદ–ધમાર, ધન્ય ધરા તરાના, ટપ્પા, ચતરંગ આદિ અનેક સ્વરચિત રચનાઓ ગ્રંથિત કરી અનેક નવી બંદિશો [=Music Compositions] આપી છે, જે આજે પણ પ્રયોગને યોગ્ય છે. ભાવનગરના રાજ્યાશ્રયે સંગીતની આરાધના કરતા સંગીતકારોમાં રહીમખાં, ડાહ્યાલાલ, દલસુખરામ, ચંદ્રપ્રભા ઊર્ફે બાબલીબાઈ, નારાયણદાસ દલસુખરામ તબલાંવાદક, મણિલાલે હાર્મોનિયમવાદનના બે પુસ્તકો લખ્યા. મણિલાલ હારમોનિયમ-વાદક; તદુપરાંત ગાયક ને સિતારવાદક અમીરખાં તથા મહમદખાં-ફરીદી બીનકાર એ સર્વને સંભારવાં જોઈએ. ભવાનરાવ પિંગળે-અંગ્રેજીમાં જેમણે ‘ડિસ્કશન ઓન ઇન્ડિયન મ્યુઝિક' નામનું સ્વતંત્ર વિચારો ધરાવતું વિવેચનાત્મક પુસ્તક આપ્યું–તેમને પણ યાદ કરવા જોઈએ. ધરમપુરના મહારાજા શ્રી મોહનદેવજીના ભાઈ રાજકુમાર શ્રી પ્રભાતદેવજી પોતાની સંગીતપ્રિયતા માટે મશહૂર હતા ને તે કારણે અનેક સંગીતપરિષદોના પ્રમુખ પણ ચૂંટાયેલા. એમણે પણ પોતાના રાજ્યમાં સંગીતશાળા શરૂ કરેલી તથા ‘સંગીતપ્રકાશ’ નામનો, રાગોની સમીક્ષા તથા પુરાણી ચીજોની બંદિશ આપતો ઉત્તમગ્રંથ પ્રગટ કર્યો [૧૯૨૦ તથા ૧૯૪૧] તેમના કાકા મહારાજા શ્રી વિજયદેવજીએ ‘સંગીતભાવ’ નામનો એક ઘણો મહત્ત્વાકાંક્ષી ગ્રંથ બે ભાગમાં પ્રગટ કર્યો, જેની પાછળ એમણે બેથી અઢીલાખ રૂપિયા ખર્ચ્યા હોવાનું મનાય છે. આ ગ્રંથ ફ્રેન્ચ, અંગ્રેજી, હિંદી તથા ગુજરાતી એમ સંયુક્ત ચાર ભાષામાં સ્ટાફ નોટેશનમાં પ્રસિદ્ધ થયો છે ને દુનિયાનાં મોટાં ગ્રંથાલયોમાં પણ હિંદી સંગીત ઉપર એક આકર-ગ્રંથ તરીકે વપરાય છે. પ્રભાતદેવજી એક સારા બીનકાર હતા અને પ્રસિદ્ધ બીનકાર બંદેઅલીખાંના શિષ્ય કાદરબક્ષના શિષ્ય હતા ને તેમના ગુરુને તથા સતારિયા અબ્દુલ હઝીઝખાંને તેમણે પોતાના રાજ્યમાં સ્થાન આપેલું. આ કાદરબક્ષ તે પ્રસિદ્ધ બીનકાર બંદેઅલીખાંની શિષ્યા ચુન્નાજીના ભાઈ તથા નથ્થુખાંના શાગિર્દ થાય. મહારાજાએ ‘રાગપ્રવેશિકા’ નામની સંગીતશ્રેણીનું તથા પાશ્ચાત્ય સંગીતના ધોરણે હિંદી સંગીતમાં સ્ટાફ નોટેશનની પદ્ધતિ અનુસાર ‘મ્યુઝિક મેગેઝિન' નામના માસિકનું પ્રકાશન પણ હાથ પર લીધેલું. ધરમપુરની પાસે જ આવેલ વાંસદા સંસ્થાનમાં મહારાજા ચંદ્રસિંહજીના સમયમાં રહીમખાં નામે વાદક હતા, જેઓ સિતાર, બીન તથા જલતરંગ ઉત્તમ પ્રતિનું વગાડતા. પં. ભાતખંડેજીના પ્રમુખ શિષ્ય પં. વાડીલાલ પણ વાંસદારાજમાં ઠીકઠીક રહ્યા હતા. બીજાં નાનાંમોટાં રાજરજવાડાંઓમાં પણ અનેક Page #327 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૧૭, ગાયકવાદકો આશ્રિત હતા. તેમાંથી વિશેષ સંભારવા જેવા : અગત્યનું ગણેલું. સાક્ષરોમાં વધુ ને વધુ શોખ કદાચ તેમના લુણાવાડામાં ઉસ્તાદ એહમદખાં તથા તેમના પુત્ર કાલેખાં ચિરંજીવી નરસિંહરાવે કેળવેલો ને “અનંત ભવ્યની’ એમની સિતારનવાઝ (જેમણે “સરસપિયા” ઉપનામે ઘણી ઉત્તમ સતત શોધ કદાચ અરૂપી સંગીતબંજિત પણ હોય. તેમના ગુરુ રાગદારી ચીજો બાંધી તથા તેમના પુત્ર ગુલામરસૂલખાંએ ફતેહલાલ ગવૈયાએ તેમ જ પંડિત શાંતારામે પ્રાર્થનાસમાજમાં હારમોનિયમવાદક તરીકે ખાં.સા. ફૈયાઝખાંના સાથદાર તરીકે સંગીતનું વાતાવરણ પેદા કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સારી નામના મેળવી); સંથરામપુરમાં જોરાવરસિંહજીના મુશરફખાં બીનકાર તથા સિતારિયા તથા ગવૈયા જ્યોતિ પણ સમયમાં મહોમદહુસેન તથા ખાદીમહુસેન ગાયકો; પાલણપુરમાં અમદાવાદમાં સારો સમય રહ્યા હતા. વ્યાસ–બંધુઓ [૫. નવાબ શેરમહમદખાના વખતમાં નાસરખાં તથા મિશ્રિખાં નારાયણરાવ તથા સ્વ. પં. શંકરરાવ] તથા સ્વ. શંકરરાવ પાઠક સતારવાદકો; વાડાશિનોરમાં નવાબ જોરાવરખાનજીના સમયમાં પણ થોડો સમય અમદાવાદ આવી વસ્યા હતા. છેલ્લા મહમદખાં, ઇડરમાં મહારાણા પ્રતાપસિંહજીના દરબારમાં દશકાઓમાં શેઠ શ્રી અંબાલાલ સારાભાઈના કુટુંબમાં સંગીતઅમીરખાં; દેવગઢ બારિયામાં અત્રોલીના ઉમરાવખાં સિતારિયા; શિક્ષણ માટે પંડિત ભાતખંડેના પ્રમુખ શિષ્યોમાંના એક પં. ગોધરામાં સિતારનવાજ નથેખાં; વઢવાણમાં સિતારકોવિંદ વાડીલાલ શિવરામને તથા રાષ્ટ્રપ્રમુખ પારિતોષિક પામનાર ધારપુરે (જેમણે સંગીતના કેટલાક જૂના ગ્રંથો છપાવી પ્રસિદ્ધ કર્યા મૃદંગાચાર્ય સ્વ. પંડિત ગોવિંદરાવ બુરાનપુરકરને લાંબો સમય તથા સિતારવાદનનાં પુસ્તકો પણ પ્રસિદ્ધ કર્યા હતાં); વળી રોકવામાં આવ્યા હતા ને એ રીતે એ પંડિતોની કલાવિદ્વત્તાને સૌરાષ્ટ્રમાં બન્નેખાંજી ખ્યાલગાયક, જામનગરમાં ઉસ્માનભાઈ સારું પોષણ મળેલું પરન્તુ આ બધામાં પંડિત નારાયણરાવ ખરેનું તથા ઉમરભાઈ ગાયક તથા બજાયક; જૂનાગઢમાં ગૌહરબાઈ કાર્ય ઘણું મહત્ત્વનું લેખાય. ૧૯૦૫ પછી રાષ્ટ્રીય આંદોલન શરૂ નિમચવાલી તથા મંગલૂખાં તબલિયા; માંગરોલમાં જયપુરયા થયું ને મુખ્યત્વે બ્રિટિશ અમલનાં શહેરોમાં કેન્દ્રિત થયેલું અને ગવૈયા અબ્દુલકાદરખાં; પાલનપુરમાં અજમેરની બાઈ સામાજિક શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રોમાં નવીન જાગૃતિનો યુગ કાલીહુસેની; રાજપીપળામાં ગાયક તથા વાયોલિનવાદક શરૂ થયો. સમશેરખાં; ચૂડામાં બીનવારક દરબારશ્રી પોતે; તે જ રીતે રામકિશન મહારાજ તથા દીદારબક્ષ ખુદાબક્ષ નામના સાણંદમાં સાણંદ દરબાર પોતે; પાટણમાં ભાઈલાલ નાયક અને સંગીતકારોએ સુરતમાં સંગીતનો સારો પ્રચાર કર્યો હતો. તેમાં વડનગરમાં કાલકાબિંદાદીનના શાગિર્દ કથ્થક રામલાલ નાયક રામકિશન મહારાજનું ગાયન ઉપરાંત સિતારવાદન ઘણું કચ્છમાં લાલખાં વગેરે વગેરે. ઉત્તમકોટિનું હતું. તદુપરાંત ઇદનબાઈ નામની ગાયિકાનું નામ આ સર્વ ગાયકવાદકોને પોષનાર, તેમનાં સતત અભ્યાસ હિંદ મશહૂર હતું. આ ગાયિકાની સાથે સારંગીવાદક તરીકે સ્વ. અને કલામાં રસ લેનાર ગુજરાતનાં દેશી રાજ્યોએ સંગીતનું અબ્દુલ હઝીઝખાં વર્ષો સુધી રહ્યા હતા. તેમણે પાછળથી ઠીકઠીક લાલનપાલન કર્યું છે. વિચિત્રબીન પર ઘણો રિયાઝ કરી એ વાદ્યના મુખ્ય પુરસ્કર્તા ૪. ગુજરાતનાં અન્ય સ્થળોમાં તરીકે ઘણું નામ મેળવ્યું હતું. સુરતના ગાયક વલ્લભ ચૂડગરને ત્યાંના રહીશો હજી સંભારે છે. ગુજરાતનાં અનેક વૈષ્ણવમંદિરમાં સંગીત પ્રવૃત્તિ : ગાંધપ (ગાંધર્વ) કુટુંબો તથા ઉત્તર હિંદના હિંદુ સંગીતકારો દેશી રાજ્યોને મુકાબલે અંગ્રેજોની સીધી હકૂમત નીચે ધ્રુવપદ–ધમારાદિ ગાયન કરતા. હવેલીના સંગીતની પ્રણાલિકા આવેલા પ્રદેશમાં સંગીતની પ્રવૃત્તિ ઘણી ફીકી માલૂમ પડે છે. સાચવવામાં એમનો મોટો હિસ્સો છે. તે છતાં મોટાં શહેરોમાં વૈષ્ણવ મંદિરો અને કેટલાંક કુટુંબોએ ભરૂચના કલાકારોમાં શ્રીજી મંદિરના કીર્તનિયા ચૂનીલાલ સંગીતની વૃત્તિ-પ્રવૃત્તિ રાખવા થોડો ઘણો પ્રયાસ કર્યો છે ખરો. ગવૈયા (તેઓ સિતાર પણ વગાડતા), સારંગીવાદક શ્રી બાલકૃષ્ણ અમદાવાદમાં જેસિંગભાઈ શેઠને ત્યાં મથુરાના રાધાકિશનજી દીક્ષિતજી, સારંગી તથા દિલરુબાવાદક શ્રી ચૂનીલાલ તપોધન, હતા જેઓ ઉત્તમ બીનકાર હતા. તેમણે સિંગભાઈને બીનમાં રામકિશન મહારાજના શિષ્ય દિલરુબા, સારંગી ને બીનવાદક સરસ રીતે તૈયાર કર્યા હતા. તદુપરાંત આગ્રાના ગવૈયા હમીદખાં શ્રી જીણાભાઈ જાની, વર્ષો સુધી સંગીતશિક્ષણનું કાર્ય કરનાર પણ ત્યાં હતા. સ્વ. ભોળાનાથ દિવેટિયાએ પોતાના કુટુંબમાં શ્રી નાગજીભાઈ, ખાં. સાહેબ ફૈઝમોહમંદખાંના શિષ્ય શ્રી સંગીતને સ્થાન આપેલું ને પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિમાં સંગીતને Jain Education Intemational Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ધન્ય ધરા બાપુરાવ ફણસાલકર, મહાપ્રભુજીની બેઠકના કીર્તનિયા શ્રી લાલુ મહારાજ, જગદીશ મંદિરવાળા પખવાજી શ્રી મંગુભાઈ વગેરેને સંભારવા જોઈએ. સારોદના ઠાકોર સાહેબના આશ્રિત ગાયક મીરસાહેબ તથા હાલોલના રા. સા. જીવણલાલ પખવાજવાદક તથા ડાકોરના જયેષ્ઠારામભાઈ તબલાવાદક એમને પણ સંભારીએ. પાટણની હવેલીમાં છબીલદાસ નાયક હતા. પ્રો. મૌલાબક્ષના પુત્ર હઝરત ઇનાયતખાં (સૂફી) એ હોલાંડ આદિ દેશોમાં ભારતીય સંગીતનો ઘણી લાક્ષણિકતાથી તત્ત્વજ્ઞાનસભર ને સુરુચિપૂર્ણ પ્રચાર કર્યો છે. પરદેશમાં અલપઝલપ પ્રવાસ ખેડનારા હિંદી સંગીતકારો કરતાં એમનો ફાળો વિશેષ દીર્ધજીવી ગણવો જોઈએ. ૫. સંગીત પ્રત્યે નૂતન ભાવના તથા નવાં મૂલ્યો : આમ અનેક દેશી રજવાડાં ઠકરાત કે ક્યાંક ક્યાંક શેઠિયાઓએ પોતપોતાનો સંગીતશોખ ને મોભો જાળવવા- સાચવવા સંખ્યાબંધ ગાયકો-વાદકો પોતાની પાસે રાખ્યા હતા. આ રીતે આ સંગીતકારોને નિજની કલાપ્રવૃત્તિ માટે આર્થિક સહારો મળી રહેલો, પરનું સંગીત એક ભદ્ર સંસ્કારપ્રવૃત્તિ તરીકે સર્વ કોઈ પોતાના જીવનમાં સ્વીકારી શકે, માણી શકે ને શિક્ષણ તથા આત્મવિકાસના એક જરૂરી અંગ તરીકે તેની સાધના ને સ્થાપના થાય એવી આકાંક્ષા સમાજજીવનમાં પ્રગટેલી નહીં, અથવા તો, એવી આબોહવા તેને કદી મળેલી નહીં. સંગીત પ્રત્યે માન હોવા છતાં તેના વ્યવસાય પ્રત્યે ને ઘણીયે વાર વિનાકારણ તેના વ્યવસાયીઓ પ્રત્યે સૂગ હતી. આ સ્થિતિ સારા હિંદમાં હતી, તેવી ગુજરાતમાં હતી. ૧૮૫૭ પછી સમાજજીવનમાં અનેક અનેક દિશાઓમાં જે ક્રાંતિઓ થઈ, અંગ્રેજી શિક્ષણ દ્વારા નવીન વિચારો ને પ્રાચીન સંસ્કૃતિ પ્રત્યે જે નવી દષ્ટિ આવી તેને પરિણામે લોકોમાં સ્વાભિમાન ને તાજગી પ્રગટ થયાં. વીસમી સદીના પ્રારંભમાં રાષ્ટ્રીય ચળવળ શરૂ થઈ. તેનાં આંદોલનો દરેક ક્ષેત્રમાં પહોંચ્યાં. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમમાં [આજના હરિજન આશ્રમમાં સવારસાંજ પ્રાર્થનાઓમાં સંગીતને સ્થાન આપ્યું ને પંડિત ખરે જેવા સેવાભાવી સંગીતકારને આશ્રમવાસી બનાવ્યા. પં. ખરે રાગદારી સંગીતના ઉત્તમ જ્ઞાતા હતા ને તેમણે સંગીતને આજીવનધર્મ તરીકે અપનાવેલું હતું. ગુજરાતમાં સંગીતનો પ્રચાર ને આદર વધારવામાં એમનો ફાળો ઘણો મોટો છે. ગુજરાત વિદ્યાપીઠ પોતાના સ્નાતક =B.A.]ના અભ્યાસક્રમમાં એક ઐચ્છિક વિષય તરીકે સંગીતને સ્થાન આપ્યું. સંગીત પ્રત્યે લોકાદર બઢાવવામાં આ રીતે સત્યાગ્રહ આશ્રમે તથા ગુજરાત વિદ્યાપીઠે પોતાનો ફાળો અવશ્ય આપ્યો છે ને તેનું મૂલ્ય ઘણું છે. - સારાયે દેશમાં સંગીત પ્રત્યે માન ને પ્રીતિ વધારનાર ને અનેક કુટુંબોમાં સંગીતશિક્ષા દાખલ કરનાર આ યુગના મહાન સંગીતકાર ને પ્રચારક સ્વ. વિષ્ણુદિગંબરજીએ અનેકવાર ગુજરાત-સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરી સંગીત પ્રત્યે જનતામાં રુચિ પેદા કરી. સર્વપ્રથમ લાહોરમાં ગાંધર્વ મહાવિદ્યાલયની સ્થાપના થઈને તે પાછળ પં. વિષ્ણુદિગંબરને ગુજરાતના ગિરનારનિવાસી સંન્યાસિની મહાપ્રેરણા કારણભૂત બની હતી એ યાદ કરવા જેવું છે. સંગીતનો વ્યવસાય મહદ અંશે મુસ્લિમ ઘરાણાંઓમાં જ મર્યાદિત થયો હતો ને સંગીતને ગાયક-ગાયિકા તથા વાદનકારોની વ્યક્તિગત મર્યાદાઓને કારણે ઘણું સહન કરવું પડેલું. આ પરિસ્થિતિમાં સંગીતનો સોદ્ધાર કરવાનું માન સ્વ. વિષ્ણુદિગંબરજીને તથા તેને શાસ્ત્રીય ભૂમિકા પર મૂકવાનું શ્રેય સ્વ. પંડિત ભાતખંડેજીના ભાગે જાય છે. આ મહાનુભાવોએ સર્જેલા વાતાવરણનો લાભ ગુજરાતને પણ મળ્યો ને ગુજરાતી ભાષાભાષી અનેક વ્યક્તિઓમાં સંગીતકલા વિષે અથાગ પ્રીતિ જન્મી ને કલાની સાધના થવા માંડી. મથુરા, બનારસ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ઇત્યાદિ અનેક પ્રાંતોમાંથી કેટલાયે સંગીતશિક્ષકો ગુજરાતમાં આવી વસ્યા ને ગુજરાતમાં સંગીતનો શોખ પોષવામાં પોતપોતાનો ફાળો આપ્યો. પંડિત વિષ્ણુદિગંબરજી પાસેથી ઓમકારનાથ ઠાકુર ઉત્તમ રીતે તૈયાર થયા ને આખાયે ભારતમાં ને તે પછી પરદેશોમાં પણ, એક ઘણા ઉચ્ચકોટિના કલાકાર તરીકે પંકાયા. એમના જ ભાઈ શ્રી રમેશચંદ્ર ઠાકુર પણ ઉત્તમ વાદનકાર હતા ને હારમોનિયમ, વાયોલિન, જલતરંગ, તબલાંતરંગ આદિ વાદ્યો પર પણ સારો કાબૂ ધરાવતા હતા. પંડિત ઓમૂકારનાથે સારાયે હિંદમાં ગુજરાતને સંગીતના ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન અપાવ્યું ઉત્તમ મધુર કંઠ ને ગાયકીની વિશિષ્ટ છટાથી એમણે સંગીતના વિષયમાં ગુજરાતનું મોં ઊજળું રાખવામાં મોટો ફાળો આપ્યો છે. એક કાળે એકબે દાયકાઓ સુધી, હળવા સંગીત દ્વારા ગુજરાતના જનસમાજનું મનોરંજન કરનાર માસ્ટર વસંતને પણ જરૂર સંભારીએ. પ્રભાતફેરીઓના જમાનામાં ગુજરાતની જનતાનો એ અત્યંત લાડીલો કલાકાર હતો. એક ઉચ્ચકોટિના બહુશ્રુત સંગીતવિદ્વાન તરીકે સુરતના શેઠ શ્રી કંચનલાલ મામાવાળાનું નામ ઉસ્તાદી દુનિયામાં જાણીતું છે. એમની અનેક રોગોમાં કરેલી ગુજરાતી ગીતબંદિશો તવિષયક એમની ઉચ્ચ રસિકતાનું દર્શન કરાવે છે. Jain Education Intemational Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૧૯ ભારતપ્રસિદ્ધ વિદ્વદ્રર્ય સામવેદાચાર્ય પં. રેવાશંકર પુનર્જીવન (૧૯૩૯) ૧૭. પં. ફિરોઝ ફામજી રચિતબેચરદાસ ત્રિવેદી (પડધરી-સૌરાષ્ટ્ર નિવાસી) સામવેદના 'English Text book on the Theory and Practice અદ્વિતીય તજજ્ઞ છે ને એમના દ્વારા સામવેદગાયનની અતિ of Indian Music.' (૧૯૩૮); અને “દિલખુશ ઉસ્તાદી મહત્ત્વની પરંપરાનું રક્ષણ ગુજરાતમાં થયું છે એ મોટા સદ્ભાગ્ય ગાયકી' (૧૯૩૪); ૧૮. નરહર શંભુરાવ ભાવેનો હુમરીને ગૌરવનો વિષય છે. સંગ્રહ (૧૯૪૨-૪૩); અને “મરહૂમ નાસરખાં યાંચા મૃદંગબાજ' (મરાઠી) (૧૯૪૨); ૧૯. પં. ઓમકારનાથ રચિત આધુનિક ગુજરાતી સંગીતકારોની અતિ અલ્પ સંખ્યા રાગ અને રસ” (૧૯૪૮) સંગીતાંજલિ ભા. ૧ થી ૪ ધીમે ધીમે વધતી જાય છે. તેમની કલાને પોષણ, પ્રકાશ ને (૧૯૫૪-૫૭) અને “પ્રણવ-ભારતી' (૧૯૫૬) તથા આચાર્ય લોકાદર મળતાં રહે એ જરૂરી છે. ૨. છો. મહેતા કૃત “ગુજરાતી ગેય કવિતા' (૧૯૫૪). ૬. ગુજરાતમાં સંગીત-ગ્રંથ-પ્રકાશન આ ઉપરાંત કેટલાક મુંબઈ યા પૂનાવાસી ગુજરાતી લેખકોનાં હિંદી પ્રકાશનો બહાર પડ્યાં છે તેનો ઉલ્લેખ આમાં ગુજરાતમાં સંગીત વિષયક ગ્રંથલેખન પણ ઠીક થતું રહ્યું વિસ્તારભયે કરવામાં આવ્યો નથી. છે. આમાં મુખ્ય મુખ્ય જોઈએ તો ઃ ૧. એક અનામી પારસી છે. ગુજરાતમાં સંગીતપ્રવૃત્તિનું ભાવિ : ગૃહસ્થ રચિત “રામસ્થાન પોથી' (૧૮૬૨); ૨. પં. આદિતરામ સ્વાતંત્ર્ય પછીના છેલ્લા દશકામાં આખા દેશમાં જે નવો કૃત “સંગીતાદિત્ય' (૧૮૮૯); ૩. નરહરરામ ન. મુન્શીનું પ્રાણવાયુ વાયો છે તેની અસર સંગીતકલાના ક્ષેત્રમાં પણ થઈ છે. ગાયન દર્પણ' (૧૮૯૨); ૪. ડાહ્યાલાલ શિવરામ કૃત સંગીતકલાધર' (૧૯૦૧); ૫. નારાયણ હેમચન્દ્ર રચિત “ગાયન દેશી રાજ્યોનું વિલીનીકરણ, રેડિયો-ગ્રામોફોનનો પ્રચાર, તત્ત્વ' (૧૯૦૨); ૬. ગણપતરાવ બર્વે લિખિત “નાદલહરી' હરક્ષેત્રમાં નવીન સિદ્ધિ માટે તમન્ના, આગલી પેઢીનાં (૧૯૦૨થી ૧૯૧૧), “શ્રુતિ સ્વર સિદ્ધાંત' (૧૯૦૨થી ઘરાણાંઓની કૂપમંડૂકતા છોડવાની વૃત્તિ, વૈજ્ઞાનિક દૃષ્ટિનો ૧૯૧૧) અને “ગાયન-વાદન પાઠશાળા' (૧૯૦૨થી ૧૯૧૨); વિકાસ, સંગીતકારોમાં શિક્ષણનો પ્રચાર, પ્રાંત-ન્યાત-જાત૭. મૂળજી જેઠારામ વ્યાસકૃત “સંગીતચિંતામણિ' (૧૯૦૮); ધર્મ-રહેણી-કરણી ઇત્યાદિ મર્યાદાથી પર રહેવા મથતી હર ૮. રતનશી લીલાધર ઠક્કર રચિત “સંગીતદર્પણ” અને “સંગીત- પ્રવૃત્તિ: આ બધાં બળોની સમગ્ર અસર વર્તમાન સંગીત પર પડી રત્નાકર' (૧૯૧૫); ૯. વલ્લભરામ જયશંકર ઓઝા કૃત રહી છે. કેવળ રાજકીય ક્ષેત્રમાં નહીં પણ સર્વક્ષેત્રમાં ‘નાદચિંતામણિ; રાજકવિ નથુરામ સુંદરજી શુક્લનાં પુસ્તકો; લોકશાહીની અસર વર્તાવા માંડી છે. સંગીત એ એક જ કલા ૧૦. પ્રભાતદેવજીનું “સંગીતપ્રકાશ' (૧૯૨૦–૧૯૪૧); ૧૧. એવી છે કે જેનો જિંદગીભર વ્યવસાય હિંદના દરેક પ્રાંતમાં થતો પં. ફીરોજ ડ્રામજી રચિત “હિન્દુસ્થાની સંગીત વિદ્યા' (૧૯૨૬), આવ્યો છે. ચિત્ર-શિલ્પ–સાહિત્યના કલાકારોને બહુધા હિન્દી એનસાઇક્લોપિડિયા ભા. ૧ થી ૬ (૧૯૩૨); “શાસ્ત્રીય સાથોસાથ કોઈ બીજો વ્યવસાય આજીવિકા માટે કરવો જ પડ્યો સંગીત-કલા શિક્ષક (૧૯૩૩); “ભારતીય શ્રતિસ્વર-રાગ- છે. દેશી રાજ્યો, તાલેવંતો, જમીનદારો, ઠાકોરો ઇત્યાદિ પોષકો શાસ્ત્ર' (૧૯૩૫); ૧૨. વિજયદેવજી કૃત “સંગીતભાવ” (પેટ્રન્સ)ની જગ્યા હવે જનતા ને જનતાએ સ્થાપેલી સરકારે (ગુજરાતી-હિંદી-અંગ્રેજી-ફેંચ) (૧૯૩૩); ૧૨. મહારાણી- લીધી છે. ગુજરાતની જનતા ને સરકાર બન્નેએ એવી પરિસ્થિતિ શંકર શર્માકૃત ‘ભારતીય સંગીત કળા' (૧૯૩૦); ૧૪. | સર્જાવાની છે કે જેમાં સંગીતકલાનાં પોષણ, શિક્ષણ ને વ્યવસાય વિભુકમાર દેસાઈ લિખિત “ઉત્તર હિન્દુસ્થાની સંગીતનો માટે સર્વ સંજોગો હોય. સંગીતકલા પ્રત્યે હરેક ગુજરાતીને પ્રીતિ ઇતિહાસ' (૧૯૩૧); “સંગીત-પ્રણાલિકાઓ' (૧૯૨૯); વૈદિક છે, અવસર મળે તો તેનો અભ્યાસ પણ કરવા ઉત્સુક છે, પણ સંગીત' (૧૯૫૬); “રાગતત્વ વિબોધ' (૧૯૫૯) અને હિન્દી સંગીતના શિક્ષણનો પ્રબંધ નહીંવત્ છે. સંગીત' (૧૯૫૪); ૧૫. પં. વિ. ના. ભાતખંડે (અનુઃ સ. હિ. વડોદરાની ૧૮૮૬માં સ્થપાયેલી હિંદપ્રસિદ્ધ ભારતીય ગાંધી) કૃત ઉત્તર “હિન્દુસ્તાની સંગીતની પદ્ધતિની ઐતિહાસિક સંગીતનૃત્ય-નાટ્ય મહાવિદ્યાલય (કોલેજ ઑફ ઇન્ડિયન સંક્ષિપ્ત સમાલોચના' (૧૯૨૬); ૧૬. પં. ના. મો. ખરે મ્યુઝિક, ડાન્સ એન્ડ ડ્રામેટિકસ–મહારાજા સયાજીરાવ વિશ્વ (સંપાદક : પુરુષોત્તમ ગાંધી) કૃત “ગુજરાતમાં સંગીતનું વિદ્યાલય સંચાલિત)માં હિંદના દૂરદૂરના પ્રાંતોમાંથી ને Jain Education Intemational Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ પરદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે ને વડોદરાની જનતા તો તેનો ઘણો મોટા લાભ લઈ રહી છે. યુનિવર્સિટીની કક્ષાએ સંગીતાદિ કલાઓની ડિગ્રીકક્ષા શરૂ કરનાર વડોદરાનું મ.સ. વિશ્વવિદ્યાલય હિંદભરમાં પ્રથમ છે ને ત્યાં અનુસ્નાતક (Post Graduate = M. Mus.) વિદ્યાભ્યાસનો પ્રબંધ છે. એક જ શહેરમાં લગભગ ૫૦૦ વિદ્યાર્થીની સંખ્યા ધરાવતું ને રાગદારી સંગીતનો પદ્ધતિસર અભ્યાસ કરાવતું આવું કોઈ સંગીત–વિદ્યાલય ભારતભરમાં નથી. રાજકોટની સંગીત-નૃત્યનાટ્ય અકાદમીમાં પણ શિક્ષણનો સારો પ્રબંધ છે ને સૌરાષ્ટ્રમાં સંગીતનો સુંદર પ્રચાર થઈ રહ્યો છે. આમ હોવા છતાં, વડોદરા–રાજકોટ સિવાયનાં બૃહદ્ ગુજરાતનાં અનેક નાનાં મોટાં શહેરોમાં, નાનાં મોટાં ગામોમાં સંગીત શિક્ષણની લગભગ નહીંવત્ જોગવાઈ છે ને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ સંગીત વિદ્યાભ્યાસથી વંચિત રહેવા પામ્યા છે. સંગીતનું શિક્ષણ એક પાયાનું શિક્ષણ છે. દરેક માનવીનો તેના પર જન્મજાત હક્ક છે, એ વસ્તુસ્થિતિ પ્રગતિ પામેલા દરેક દેશોમાં જોઈ શકાય છે. એ રીતે સંગીતશિક્ષણની જવાબદારી સરકારની છે. દરેક નાગરિકના શિક્ષણનો પ્રબંધ અને તેમાં સંગીતનો પ્રબંધ–એ સ્થિતિ સર્જાવા હવે બહુ વાર નથી, એમ આશા રાખીએ. સંગીતને જીવનસાધન ને કલાવ્યવસાય તરીકે સિતારવાદનમાં કલાસ્વામી પં. રવિશંકર ધન્ય ધરા અપનાવનાર ગુજરાતીઓની સંખ્યા ઘણી નાની છે. એમાં ગુજરાતી બહેનોની સંખ્યા તો તદ્દન નહીંવત્ છે. (જો કે સૌ પ્રથમ મુંબઈ ઇલાકામાં સંગીત સાથે બી.એ. (S.N.D.T.U.માં) થનારાં તો એક ગુજરાતી નાગરસન્નારી હતાં (અને તે સર મનુભાઈનાં ભાણેજ શ્રીમતી મંજુલાબહેન મહેતા). વ્યાપારવાણિજ્યમાં કુશળ ગુજરાતે પોતાની પ્રજાને આ કળાથી ઠીક ઠીક વંચિત રાખી છે, ઔદાસીન્ય બતાવ્યું છે તે હવે નહીં ચલાવી લેવાય. દ્વારકાધીશ બંસીધર ભગવાન શ્રીકૃષ્ણના ગુજરાતમાં; પાર્વતીશિષ્યા લાસ્યનૃત્યપ્રવીણ ઉષાના ગુજરાતમાં; કવિ ગાયક નરસિંહ મહેતા ને મીરાં; તાનસેન સમોવડી ગિનીયુગલ તાના–રીરી, પ્રેમસખી ને દયારામના ગુજરાતમાં; ચાંપાનેર નિવાસી સંગીતનાયક બૈજુના ગુજરાતમાં; રસકૌમુદીકાર પં. શ્રીકંઠના ગુજરાતમાં, અનેક રાગરાગિણીઓમાં કેટલાયે વેશોનાં પદો રચનાર ભવાઈસંશોધક અસાઈતના ગુજરાતમાં; નાટ્યદર્પણકાર રામચંદ્ર, ‘સુધાકર’ના કર્તા રાજા સિંહભૂપાલ, ‘સંગીત મુક્તાવલી'ના કર્તા પાટણપતિ અજયપાલના ગુજરાતમાં આ ઔદાસિન્ધ હવે ટકશે નહીં. બીજા પ્રાંતોની સાથોસાથ રાષ્ટ્રજીવનમાં પોતાનો ફાળો આપ્યુ જ છૂટકો. એમાં જ એની અસ્મિતા, શાન, પ્રગતિ રહેલાં છે; બલ્કે પોતાની વિશિષ્ટ ૠજુતા વડે સંગીતના પ્રદેશમાં પોતાનું આગવું સ્થાન પણ સર કરી શકે, એટલી એની પાસે પ્રકૃતિદત્ત આત્મસિદ્ધિ છે. સંગીતક્ષેત્રના યશસ્તંભો નારાયણરાવ રાજહંસ (બાલગંધર્વ) ધાવણ સ ||| ભારતના ખાચતિપ્રાપ્ત સંગીતજ્ઞ ગોસ્વામી દ્વારકેશલાલજી શરણાઈ સ્વામી બિસ્મિલ્લાખાં Page #331 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રંગમંચ ઉપર મનાશં કલાકારો —દોલત ભટ્ટ પશ્ચિમના સાહિત્યના મહાન નાટ્યકાર શેક્સપિયરનું એક પાત્ર કહે છે કે, “આ જગત એક રંગમંચ છે અને આપણે એના પર રમનારી કઠપૂતળીઓ છીએ.' મહાન તત્ત્વચિંતક એરિસ્ટોટલ કહે છે કે, અનુકરણથી કળાનો જન્મ થાય છે. માનવજીવનમાં ઘટતી નોંધપાત્ર ઘટના અવિસ્મરણીય હોય છે. એ ઘટનામાંથી પ્રગટતો બોધ-ઉપદેશવિચાર માનવજાતને હંમેશાં માર્ગદર્શક બનતો હોય છે. સીતાનું હરણ કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ કોઈ કાળે વીસરી ન શકાય એવી ઘટના છે. એવી જ બીજી ઘટના સમાજના એકાદ ખૂણામાં બની હોય તેને સમાજની વચ્ચે મૂકવાનું કામ નાટક કરે છે. આમ, નૃત્ય વ્યક્તિગત કળા છે, જ્યારે નાટક સમૂહગત કળા છે. ભરતમુનિએ નાટકને સર્વજનોના પરિતોષનું માધ્યમ કહ્યું છે. નાટક ર્દશ્યકળા છે. કથા-વારતામાં આવતાં પાત્રો કે એ પાત્રોનાં જીવનમાં બનતી ઘટનાઓ વિશે વાંચનારે કલ્પના કરવાની રહે છે. વાચકની કલ્પના અનુસાર વાર્તાનું વાતાવરણ રચાય છે. જ્યારે નાટકમાં એ હૂબહૂ-તાદેશ કરવાનું હોય છે અને એ સઘળી જવાબદારી પાત્રો પર આવી પડે છે. અભિનેતા નાટકનો નિર્માતા છે. રાવણ રાવણ લાગવો જોઈએ, પૃથ્વીરાજ ચૌહાણ પૃથ્વીરાજ લાગવો જોઈએ, હરિશ્ચંદ-તારામતી ખરેખરાં લાગવાં જોઈએ, જોગીદાસ ખુમાણ કે ભાથી લૂંટારો સાચા લાગવા જોઈએ કે એક ભિખારી છોકરી અને વરણાગિયો કોલેજીયન વાસ્તવિક લાગવાં જોઈએ, એ જે–તે વેશ ભજવવાની કુશળતા છે. આંગિકમ્ અને વાચિકમ્ કળા દ્વારા–અભિનય દ્વારા એ સિદ્ધ કરવાનું હોય છે. ૩૨૧ કળાને લાગેવળગે છે ત્યાં સુધી એટલું તો જરૂર યાદ રાખવું પડે કે કોઈ પણ કળા લાંબા સમયની સાધના પછી જ સિદ્ધ થાય છે. લાંબા સમયના રિયાઝ પછી જ કોઈ સંગીતકાર સિદ્ધિ તરફ ગતિ કરે છે, તેમ અનેક રિહર્સલ પછી એક પાત્ર જન્મે છે, જે પોતાના મનોભાવોને રસની કોટિએ પહોંચાડે છે, પોતાના અભિનયથી તાદેશીકરણનો પ્રભાવ પાડે છે. જયશંકર ‘સુંદરી’ એનું જ્વલંત ઉદાહરણ છે. સાડી પહેરવી, ચાલવું-બોલવું, હાવભાવ પ્રદર્શિત કરવા વગેરે માટે સ્ત્રીઓ તેમનું અનુકરણ કરતી. સાચા કલાકારો પોતાની અભિનયકળાથી અમર બની ગયા છે. રંગભૂમિ પરની લેખમાળા પ્રસ્તુત કરતા પૂર્વે આદ્યનાટક-નાટ્યશાસ્ત્રના પ્રવર્તક ભરતમુનિને પ્રથમ સ્મરણ સાથે પ્રણામ. નાટ્યવેદના રચયિતા બ્રહ્માને વંદન, વીણાના મંજુલ સંગીતના સ્વામી નારદમુનિને નમસ્કાર, લાસ્ય નૃત્યનાં જન્મદાત્રી જગતજનની મા પાર્વતીને પાયલાગણ, વિશ્વને તાંડવ નૃત્યનું દિવ્ય પ્રદર્શન કરાવનાર મહાદેવને દંડવત્ પ્રણામ, વ્રજની કુંજોને વાંસળીના સૂરે ભરી દેનાર કૃષ્ણને કોટી કોટી વંદન! નાટ્યકલાના અખંડ ઉપાસકો ભવભૂતિ અને કાલિદાસને વંદના સાથે અહીં રંગભૂમિ પર રમનારાં કેટલાંક કલાકારોના પરિચયો સાહિત્યકાર શ્રી દોલત ભટ્ટે પ્રસ્તુત કર્યા છે, જેમાં જૂનીનવી રંગભૂમિને પોતાનું કળા કૌશલ્ય પ્રદાન કરનારી વિગતો છે. આવતી પેઢીને ઐતિહાસિક સામગ્રી તરીકે ઉપયોગી થશે. આરંભની ગુજરાતી રંગભૂમિનો ઉદય અને અસ્ત પુનઃ ઉદય તેનાં કેટલાંક કસબીઓની માહિતી આ લેખમાળામાં પ્રસ્તુત છે, જેમાં આર્યોના આદર્શ સંસારનું સાત્ત્વિક અને શુદ્ધ પ્રતિબિંબ પરખાય છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જેમાં સર્વકલાનો સમાવેશ અને સમન્વય હોય, જે દ્વારા સમાજ સન્માર્ગે ચઢે તેને જ નાટક કહી શકાય. ધનંજય નોંધે છે કે વેદમાંથી સારગ્રહી બ્રહ્માએ નાટ્યવેદ રચ્યો અને અભિનય ભરતમુનિએ ઉપસાવ્યો. પુરાણ સમયની સમાપ્તિ પછી મધ્ય સમયમાં સવિશેષ વિસ્તાર થયો. કાલિદાસ, ભવભૂતિ, ધાવક, રાજશેખર, નારાયણ, ઠંડી, જયદેવ ભટ્ટ વગેરેએ સંસ્કૃત ભાષામાં ઉત્તમોત્તમ નાટકો આપેલાં. નાટકો વિશેનો પ્રથમ ગ્રંથ ‘ભરતનાટ્યમ શાસ્ત્ર’ ગણવામાં આવે છે. તેમાં લક્ષણ, અંગ, વિકલ્પ, નિદર્શન, નાયક, નાયિકા વગેરે પાત્રોના પ્રકારનું વિવેચન કરેલું છે. ધન્ય ધરા બીજો ગ્રંથ ધનંજય કવિએ લેખેલો ‘સાહિત્યદર્પણ’ તેના છઠ્ઠા અધ્યાયમાં દશ્યકાવ્ય નિરૂપણનો સમાવેશ છે. નાટ્ય શાસ્ત્ર આપણો ઉજ્જ્વલ અને અમર વારસો છે જેને સતત વહેતો રાખનારા યુગે યુગે ઉદય પામ્યા છે. ગુજરાતી જૂની રંગભૂમિના મહાપુરુષો દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ અને કે. ખુશરોજી ફાબજીરાવ પ્રેરક હતા. ડાહ્યાભાઈ ધોળશાજી અને અમૃત કેશવ નાયકમાં રંગભૂમિને રળિયામણી બનાવવાનું કળા કૌશલ્ય હતું. તેમણે સર્જેલા રંગોમાં રંગમંચ રઢિયામણો થતો રહ્યો હતો. નૃહસિંહ વિબાકરે તેમાં રાષ્ટ્રીયકતાનો રંગ પૂર્યો અને રંગમંચ પર ગુજરાતીમાં રાષ્ટ્રીય રંગ ઘૂંટાયો, રેડાયો, રેલાયો, નાટ્યકલા દ્વારા, ધાર્મિક, સાંસારિક, પૌરાણિક અને ઐતિહાસિક ઘટનાઓના તાણાવાણા વણાતા રહ્યા. સુધારપોત બંધાતું રહ્યું. રંગભૂમિ માટે પ્રભુલાલ દ્વિવેદી, કિવ વૈરાટી નથુરામ સુંદરજી શુકલ અને મણિલાલ પાગલની કલમ ઊપડી તો રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને કવિ મનસ્વી પ્રાંતિજયાની કલમેથી નીતરેલાં ગીતોએ રંગમંચ પર ગુંજારવ કર્યો. પુરુષ-સ્ત્રી પાત્રો અને મોતીબાઈ જેવી કોકીલકંઠી અને કામણગારી કલાધાત્રીએ કીર્તિકળશ ઝળહળાવ્યો. આમ આ લેખમાળામાં સાહિત્યકાર, કલાકારોની લાંબી કતારમાંથી થોડાં પાત્રોના પરિપક્વ પરિચય કરાવી ગ્રંથને ગૌરવ અપાવ્યું છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી દોલતભાઈ ભટ્ટે નવલકથા, લોકકથા, ઇતિહાસકથા, બાલકથા તેમજ લોકસાહિત્ય દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. બાલસાહિત્યનાં ચાર પુસ્તકો સાહિત્ય અકાદમીના ઇનામને પાત્ર ઠર્યાં છે. નવલકથા ‘મનનો માણીગર’ને રૂપેરી દેહ મળ્યો છે. શ્રેષ્ઠ સંવાદલેખનનો રાજ્ય સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અન્ય નવલકથાઓમાં પણ રંગીન ગુજરાતી ચિત્રો ઊતર્યાં છે. આકાશવાણી રાજકોટ-અમદાવાદ પરથી અવારનવાર વાર્તાલાપ, નાટક, વાર્તા અને રૂપક રજૂ થતાં રહ્યાં છે. તેમનાં ગેય ગીતો પણ આકાશવાણી પરથી રજૂ થતાં રહ્યાં છે. તેમની નવલકથા અને બાલસાહિત્યનાં પુસ્તકોના હિન્દીમાં અનુવાદ થઈ પ્રસિદ્ધ થયા છે. છેલ્લાં ચાલીશ વર્ષથી ગુજરાતી દૈનિક ‘સંદેશ’ અને પછી ગુજરાત સમાચારના કટાર લેખક તરીકે અવિરત કાર્ય કરતા રહ્યા છે. જાહેરજીવનમાં પડેલા આ સર્જકને ૧૯૬૦ના વર્ષમાં જગદ્ગુરુ પૂ. શંકરાચાર્ય મહારાજશ્રીએ ‘જનસેવાભૂષણ’ની પદવીથી વિભૂષિત કર્યા છે. ૧૧૧થી વધુ પુસ્તકોના યશસ્વી સર્જક શ્રી દોલતભાઈ ભટ્ટે ભારત ઉપરાંત ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો છે. સૌરાષ્ટ્ર ગુજરાતનાં સુપ્રસિદ્ધ દૈનિકોના પત્રકાર તરીકે પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યુ છે અને યોગદાન આપી રહ્યા છે. એક સમયે ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ, જામનગર જિલ્લા શિક્ષણસમિતિના સભ્ય, જામનગર જિલ્લાપંચાયત ઉ. સમિતિના ચેરમેન, લોકસાહિત્ય સમિતિના સભ્ય, સાંસ્કૃતિક બોર્ડના સભ્ય, સાહિત્ય અકાદમીના સભ્ય તેમજ ઓલ ઈન્ડીયા એમેનીટી રેલ્વે કમિટિના મેમ્બર તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. ધન્યવાદ.—સંપાદક. Page #333 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જે કાર નામવાળો સંગીત શબ્દ છે તે આઠ રસોમાં શ્રેષ્ઠ રસરૂપ, પરમાત્માના પરમ સ્વરૂપને સ્થાને ઉપાસ્ય છે. સામવેદીય છાંદોગ્યઉપનિષદ Drametic Invention is the first effort of man to become intellectually conscious. Bernard shaw નાટકનું ઉત્પાદન એ પોતાની બુદ્ધિને ઓળખવાનો માનવીનો પહેલો પ્રયત્ન છે. खल्क भी गोयद कि वाहो कल्ब दरं कर्जानगीस्त, जो भुवारा ईहा कि मा रंदाने ना कर्जाना एम। સંસાર કહે છે કે બુદ્ધિ અને ચાતુરીથી આદર તેમજ ઉચ્ચપદ પ્રાપ્ત થાય છે; પરંતુ અમને આ વસ્તુઓનો મોહ કે ચાહ નથી; અમે તો માત્ર રસનાજ પિપાસુ છીએ. --શેખ સાદી કોઈપણ શ્રવણ, શિલ્પ, વિધા, કલા, યોગ કે ક્રિયા એવાં નથી કે જેનો રંગભૂમિમાં સમાવેશ ન થઈ શકે. -નાટ્યશાસ્ત્રના આદ્ય પ્રણેતા શ્રી ભરતમુનિ. નાથાશંકર શાસ્ત્રી પૂજાશંકર અને ઊજમ બહેનના પુત્ર નાથાશંકર શાસ્ત્રીનો જન્મ સંવત ૧૯૧૭ના આસો સુદિ પૂનમના રોજ થયો હતો. તેમના જન્મ પછી તેમના પિતાનું પાંચ વર્ષે ગાંડપણના કારણે મૃત્યુ થયું હતું. નાથાશંકરનું મોસાળ વડોદરામાં નવી પોળમાં વસતા પુરુષોત્તમ વ્યાસને ત્યાં હતું. પિતાના અવસાન પછી તેઓનો ઉછેર મોસાળમાં અને પોતાની ફોઈને ત્યાં થયો હતો. કિશોરવયમાં રખડુ છોકરાઓની સંગતિનાં કારણે અભ્યાસ પૂરો કરી શક્યા નહીં. રામ રામ કર્યા. મામાએ ચિંતા સેવી. તેમણે ઉત્તમરામ જોષીની પાઠશાળામાંથી કંઈ પ્રાપ્ત કર્યું નહીં. તેને પણ છોડી દીધી. મામા અને ફોઈએ મસલત કરીને નાથાશંકરનાં લગ્ન સંવત ૧૯૩૨ના વર્ષમાં અમદાવાદમાં વસતા કાળીદાસ વ્યાસની પુત્રી દિવાળી સાથે કરાવ્યાં. લગ્ન સમયે દિવાળીની વય સોળ વર્ષની હતી. છ ગુજરાતી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ રૂપિયા પંદરના પગારથી શાળામાં શિક્ષિકા તરીકે જોડાયાં. એક વર્ષ નોકરી કરી પછી નાથાશંકરે તેમની નોકરી છોડાવી દીધી. ૩૨૩ પોતે જ્યોતિષ શાળામાં જઈ કંઈક તે અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી જોયો. અંતે તે પણ છોડી. પછી તેમણે ચિત્રશિલ્પકળા તરફ નજર ઠેરવી. માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવી. ચિરોડીમાંથી પૂતળાં બનાવવાં માંડ્યાં. તેમાં તેમનો કસબ કામે લાગ્યો પણ વેચવા માટે ફેરી કરવી પડતી તેમાં તેમને આનંદ આવતો. પતંગ ચઢાવવાના શોખને પોષવા મામાના ઘરમાં પૂછ્યા વગર કંઈ વસ્તુ લીધી. મામાએ ઠપકો આપ્યો. નાથાશંકરને હાડોહાડ લાગી ગઈ. મનોમંથન શરૂ થયું. તેઓ કંઈક પ્રાયશ્ચિત કરવા કે જ્ઞાન પ્રાપ્ત કરવા ચોક્કસ નિર્ધાર પર આવ્યા. બાવીશ વર્ષની યુવાન વયે વિક્રમ સંવત ૧૯૩૯ના મહા મહિનાથી દોઢ વર્ષનું મૌન અને બ્રહ્મચર્ય પાળવાનો નિર્ધાર કરીને પોતાના મકાનના બીજા માળે જઈ મહાભારતનું પાંચ વખત પારાયણ કર્યું. તેમાંના પ્રસંગોના ઉતારા પણ કર્યા. આથી તેમનામાં સાહિત્ય પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો અને કાવ્ય સ્ફુરણા થઈ. તેમણે કલમ ઉપાડીને કાવ્યો રચ્યાં. સંવત ૧૯૪૧ના વર્ષમાં વડોદરા વત્સલ' નામના અખબારમાં પ્રૂફરીડર તરીકે કામની શરૂઆત કરી તે પછી ખબરપત્રી તરીકેનું કામ સંભાળ્યું. સંવત ૧૯૪૩ સુધી તે દરમ્યાન તેમણે પહેલાં પ્રેમાનંદ રચિત ‘રણયજ્ઞ’ અને ‘ચંદ્રહાસ' એમ બે કૃતિઓ છપાવી પ્રગટ કરી. તે સમયથી તેમનો કીર્તિકળશ ઝળહળ્યો. તેમણે પ્રેમાનંદ સહિત પ્રાચીન કવિઓની Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ધન્ય ધરા હસ્તપ્રતો સંશોધનનું કામ પૂરા ઉત્સાહથી ઉપાડ્યું હતું. પારણામાંથી ભાલણ કવિના જીવનચરિત્રની પ્રત અને અન્ય હસ્તપ્રતો મહંત નારાયણ ભારતીએ તેમને આપી હતી. એક વખતનો રખડુ છોકરો ‘વડોદરાવત્સલ'નો તંત્રી થયો અને “વિનેગેટ’ની વાર્તા પ્રગટ કરી. તેમને હરગોવિંદદાસ કાંટાવાળાનો સહયોગ સાંપડ્યો. તેથી પ્રાચીન કાવ્યમાળા માટે ત્રિમાસિક પ્રાચીનકાવ્યનું પ્રકાશન થતું રહ્યું ને પ્રભાવ પાડતું રહ્યું. ‘ત્રિમાસિક કાવ્યમાળા’નો આરંભ સંવત ૧૯૪૧માં થયો હતો. તે પછી સતત છ વરસ સુધી પ્રાચીન કવિઓનાં કાવ્યો પ્રસિદ્ધ થતાં રહ્યાં. એ પછી નાથાશંકર શાસ્ત્રીનું વલણ નાટક તરફ વળ્યું. તેથી તેનું પ્રકાશન અનિયમિત થયું. ત્રિમાસિકના કુલ મળીને ૩૫ અંકો પ્રગટ થયા. તે અંકોમાં ભિન્ન ભિન્ન પ્રકારના ઉદ્બોધક અને રસિકતાસભર તેમજ ધર્મભાવનાપ્રેરક ૬૫ આખ્યાનો અને અન્ય નાની કાવ્યકૃતિઓનો સમાવેશ છે. • ગાયકવાડ સરકારે સંવત ૧૯૪૫ના વર્ષથી “કેળવણી' માસિક પ્રગટ કરવાનો ઠરાવ કર્યો. તેની જવાબદારી નાથાશંકર શાસ્ત્રીને સોંપી તે માસિક કારતક મહિનાથી પ્રગટ થવા લાગ્યું. તેમને પોતાનાં પુસ્તકો છપાવવામાં અગવડ પડતી હતી. પ્રેસવાળા વધુ પૈસા માંગતા હતા. તેથી તેમણે “વીરક્ષેત્ર મુદ્રણાલય' નામે પ્રેસ ઊભું કર્યું. થોડા મહિનામાં જે મિત્રોને કામ સોંપ્યું હતું તે જાણકાર થઈ ગયા, પરંતુ પ્રેસ શરૂ કરતાં પહેલાં વડોદરા રાજ્યના મહારાજની મંજૂરી લેવી પડે. મહારાજા નીલગિરિમાં હવા ખાવા ગયેલા. નાથાશંકર ઊપડ્યા નીલગિરિ મહારાજા સામે મંજૂરીની અરજી ધરી. તરત જ તેમાં મંજૂર કરી પ્રેસ શરૂ થયું. થોડા મહિનામાં જે મિત્રોને કામ સોંપ્યું હતું તે જાણકાર થઈ ગયા. બાઇન્ડિંગ ખાતું તેમના પુત્રને સોંપ્યું. પ્રેસના નોકરોની પત્નીઓને પોતાના ઘર પાસે પુસ્તકો સીવવાનું કામ શીખવા અને બે પૈસા કમાવી આપવાની ગોઠવણ કરી. દરેક નોકર કામ પર આવે અને જાય તેનો સમય લખાતો. નોકરે દિવસમાં કેટલું કામ કર્યું તેની પણ નોંધ રોજ રોજના લખાતી. પ્રેસે દરરોજ કેટલો નફો-નુકશાન કર્યું તે પણ અહેવાલ તૈયાર કરાતો. | ગાયકવાડ સરકારનું તમામ છાપકામ તેમને મળતું. સરકારી ટેન્ડરો નહીં નફો નહીં નુકશાનને ધોરણે છાપી આપતા. દિવાન બહાદુર મણિભાઈ નાથાશંકરને માન-પાન આપતા. “વીરક્ષેત્ર મુદ્રણાલય'માં ૮૦ માણસો કામ કરતા. તમામ પોતાના અંગત મિત્રો અને તેના પરિવારના હતા. મણિભાઈને જ્યારે ના. દીવાનમાંથી દિવાનપદ મળ્યું ત્યારે નાથાશંકરે પોતાના પ્રેમ સામે કલાત્મક મંડપ રચાવ્યો હતો. જયારે મણિભાઈ સરકાર વાડામાંથી દીવાનપદ લઈ હાથીની અંબાડી પર આરૂઢ થઈ પોતાની કોઠી પર જવા નીકળ્યા ત્યારે હાથી ઊભા રખાવી બેસાડી સોના-રૂપાનાં ફૂલોથી વધાવી હારતોરા કરી ચાર રંગમાં છાપેલું માનપત્ર કળા-કારીગરીથી સુશોભિત ચંદનકાષ્ટની પેટીમાં મૂકીને આપ્યું. પોતાની પ્રેસમાં ગેરહાજરી અને નાણાના વખતોવખતના ઉપાડનાં કારણે જામેલો ધંધો વેરવિખેર થઈ ગયેલો. તેમણે ભારત નાસ્ત્રોદ્વાર કંપની ઈ.સ. ૧૮૯૧ના સમયમાં સ્થાપેલી. તેમણે ગોપીચંદ, પ્રિયદર્શિકા, મુદ્રરાક્ષસ, વિક્રમોવલ્શયમ, ચંડકૌશિક, રાધાવિલાસ, ચિત્રસેન ચંદ્રિકા, ચંદ્રકળા મહિયારી, સૂર્યપ્રભા, મલયાસુંદરી નાટક લખેલાં અને તખ્તા પર રજૂ કરેલાં. કેખુશરૂ કાબરાજી પારસી રંગભૂમિના અને એ રીતે દેશી તખતાના પણ પિતા એટલે અગ્રગણ્ય પારસી અભિનેતા અને દિગ્દર્શક કેખશરુ નવરોજી કાબરાજી. તે લેખક, પત્રકાર, સંગીતજ્ઞ, ગીતકાર એમ બહુમુખી વ્યક્તિત્વવાળા હતા. સને ૧૮૪૨માં જન્મેલા કોટવિસ્તારની ઘરખાનગી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. પછી સને ૧૮૫૩માં સી. જમશેદજીની સ્કૂલમાં અંગ્રેજી શિક્ષણ લીધું હતું. નાનપણથી સમાચારપત્રો વાંચવાના શોખને કારણે તેઓ ચૌદ વર્ષની વયથી સાહિત્યલેખન તરફ વળ્યા હતા. ‘મુંબઈ ચાબૂક' નામના ચોપાનિયામાં તેમણે બાળલગ્ન” અને “કજોડાંઓ' ઉપર કટાક્ષમય લેખો લખેલા. પંદર વર્ષની વયે ‘પારસીમિત્રના અધિપતિ બની માસિક ચાર રૂપિયા સ્કોલરશિપ મેળવતા થયેલા. કુટુંબની હાલત ગરીબ હતી. પિતાની કમાવાની શક્તિ ઓછી ને માતા માંદગીનાં બિછાને એટલે એમને ઘરમાં બધી રીતે ટેકો કરવો પડતો. ઘરમાં રાંધવાનું ને વાસણ માંજવાનું પણ કરવું પડતું. ‘પારસીમિત્ર’ના અધિપતિના નાતે પ્રેસ પણ Jain Education Intemational Page #335 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૫ સંભાળવો પડતો. પછી સત્તર વર્ષની વયે “જામે જમશેદપત્રનું અધિપતિનું કામ પણ માથે લીધું ને એ વખતના સમાજસુધારક કરસનદાસ મૂળજીએ એમની કુશળતા જોઈ એમને “રાસ્તેગોફતાર' અને “સ્ત્રીબોધ'નું સુકાનીપદ પણ સોંપ્યું, જે કાબરાજીએ ચાલીસ વર્ષ સુધી ઉત્તમ રીતે પાર પાડ્યું. એ જમાનો સ્ત્રીઓ માટે સાવ કપરો હતો. સ્ત્રીશાળા- કોલેજથી વંચિત હતી. એ પુરુષ સાથે હાથ પણ મેળવી શકતી નહીં ને બહાર ઘોડાગાડીમાં જાય તો પડદા પાડી બેસવું પડતું. રસ્તે નીકળતાં પગમાં ચંપલ પહેરી શકાતાં નહીં કે વરસાદ હોય તો છત્રી ઓઢી શકાતી નહીં. કરસનદાસ મૂળજીના સંસર્ગને લઈ કાબરાજીએ આ રૂઢિઓ તોડવા એ વખતે શરૂ થયેલી “જ્ઞાન પ્રસારક મંડળી'માં ઉગ્ર ભાષણો કર્યા અને પોતાના પત્રોમાં તીખાતમતમતાં લખાણો લખી જેહાદ જગાવી. પરિણામે કાબરાજી વિરુદ્ધ મોરચા મંડાયા. કાબરાજી સ્ત્રી-સુધારણાની જીદમાંથી પાછા ન હક્યા ને સ્ત્રીઓ માટે તત્કાળ એક વસ્તુ એ થઈ કે “મંડળીમાં પુરુષો સાથે પારસી સ્ત્રીઓને પણ ભાષણો સાંભળવા આમંત્રણો પણ અપાયાં ને સ્ત્રીઓ હાજર રહી ભાગ લેતી પણ થઈ. સને ૧૮૬૭માં કસરતશાળા માટે કાબરાજીએ શેક્સપિયરનાં ‘કૉમેડી ઑફ એરર્સ” ઉપરથી એક નાટક લખીને ભજવ્યું હતું અને એની તાલીમ પણ એમણે આપી હતી. પારસી રંગભૂમિના ઇતિહાસમાં જે બે નાટકમંડળીઓ દીર્ધકાળ ટકી એમાંની એક “વિક્ટોરિયા નાટક મંડળી' હતી અને એની સ્થાપના સને ૧૮૬૭માં કાબરાજી દ્વારા કરાઈ હતી. સને ૧૮૬૯માં “શાહનામાનો આધાર લઈ કાબરાજીએ બેજન મનિજેહ' નામનું નાટક પારસી–ગુજરાતી ભાષામાં લખીને “વિક્ટોરિયા નાટક મંડળી’ માટે ભજવ્યું. | લેખક તરીકે આ પછી તેમણે અન્ય નાટકો પણ લખ્યાં અને એ દિગ્દર્શિત પણ કર્યા હતાં. ઐતિહાસિક તવારીખની આધારે તેમણે જમશેદ', ‘ફરદૂન' નાટકો રજૂ કર્યા. રામાયણ અને મહાભારતના આધારે લવકુશ’, ‘હરિશ્ચન્દ્ર', “સીતાહરણ', ‘નળ-દમયંતી’ અને પુરાણના આધારે “નંદ બત્રીસી' વગેરે નાટકો લખ્યાં. શેક્સપિયર, શેરિડન અને બીજા અંગ્રેજ લેખકોની કૃતિઓના આધારે નિંદાખાનુ', “ભોલી જાન', “કાકા પાહલણ’, ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ, “સૂડી વચ્ચે સોપારી' વગેરે લખ્યાં હતાં. રણછોડભાઈ ઉદયરામ દવેએ લખેલું ‘હરિશ્ચંદ્ર' નાટક કાબરાજીએ જોયેલું અને તે પરથી તેમણે ‘હરિશ્ચંદ્ર' મુંબઈ ઉપરાંત ગુજરાતમાં અન્ય સ્થળોએ પણ ભજવાવરાવેલું. ગાંધીજીની “આત્મકથા'માં એમણે જે “હરિશ્ચંદ્ર' નાટક જોયાનો ઉલ્લેખ છે તે આ નાટક જ હોઈ શકે એવો ઉકેલ ડૉ. દિનકર ભોજકે એમના પુસ્તક “નાટ્યપાથેય’માં જણાવ્યો છે. આ નાટકોનું લેખન અને દિગ્દર્શન તો એમણે કર્યું જ પણ એ સાથે એમાંનાં ગીતો પણ મોટેભાગે એમણે લખ્યાં. આ નાટકોની વિશેષતા તે કાબરાજીનું સંગીતનું જ્ઞાન અને એને લઈ ગીતોની પ્રેક્ષકો પર થયેલી ઊંડી અસરને ગણાવી શકાય. કોઈએ એમને “દેશી સંગીતના પિતા એટલા માટે જ કહ્યા છે. કાબરાજી પૂર્વેનાં નાટકોમાં સંગીતનું પ્રાધાન્ય ન હતું અને એ નાટકોમાં ગવાતાં ગીતો અને સંગીત પ્રત્યે પણ તેમને અસંતોષ હતો. “નાટક ઉત્તેજક મંડળી'માં ભજવાતાં નાટકોમાં તેમણે ઉચ્ચ કોટિનું સંગીતગીત રજૂ કર્યું જે માત્ર ધનોપાર્જન માટે નહોતું પણ પ્રજામાં ઉચ્ચ કોટિનું સંગીત પ્રસરે તે માટે હતું. આ નાટકો પારસી–ગુજરાતી ભાષામાં ભજવાતાં પણ કાબરાજી એમાં ભાષાશુદ્ધિ માટે એટલી તો ચીવટ રાખતા કે એક અંગ્રેજ ઉમરાવને લખવું પડેલું કે “નિશાળ કરતાં નાટકશાળાની વધારે જરૂર છે કેમકે મોઢે શીખવ્યાથી માણસ જેટલું શીખે છે એ કરતાં દાખલાઓને નજરે જોવાથી વધારે શીખે છે.” કાબરાજી દ્વારા આપણા ગુજરાતી કવિને એ વખતે ગીતલેખક તરીકે પ્રવેશ આપ્યાનો પણ યશ આપવો જોઈએ. ‘વિક્ટોરિયા નાટક મંડળી’ એ એદલજી જમશેદજી ખોરીનું લખેલું ‘રૂસ્તમ અને સોરાબ' નાટક ૧૮૭૦માં મુંબઈમાં ભજવાયું ત્યારે તેમાંનાં ગીતો કવિ દલપતરામ પાસે લખાવ્યાં હતા. કાબરાજી સાથે ગુજરાતી નાટક સાહિત્યના પિતા ગણાતા રણછોડભાઈ ઉદયરામ દવેનું નામ પણ જોડાયેલું છે. સને ૧૮૭૪-૭૫માં કેખુશરૂ કાબરાજી અને ફરામજી ગુસ્તાદજી દલાલ, કાવસજી નસરવાનજી કોહીદારુ, હોરમસજી મોદીની મંડળી કમિટીએ “નાટક ઉત્તેજક મંડળી'ની રચના કરેલી. એમાં રણછોડભાઈ ઉદયરામ દવે અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પણ હતા. એ વખતના સમાજની સ્થિતિ જોતાં નાટકનો હુન્નર એ Jain Education Intemational Jain Education Interational Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ ધન્ય ધરા અત્યંત હલકો ગણાતો. નાટક લખવું-ભજવવું તો ઠીક એ જોવા જવું એ પણ નાનપરૂપ ગણાતું. આવી પરિસ્થિતિમાં નાટકને ઉત્કૃષ્ટ સ્થાન અપાવવામાં કાબરાજીએ અત્યંત જહેમત ઉઠાવી શિષ્ટ સમાજને જે રીતે રંગભૂમિ પરત્વે અભિમુખ કર્યો તે બદલનું તેમનું ઋણ સ્મરણીય રહ્યું છે. કાબરાજીનાં “બેજનમનિજેહ' નાટકથી સંગીત એ નાટકનું અંગ બન્યું. આ નાટક રંગીન પડદા, ઝાકઝમાળવાળા પોશાક અને સૂરીલા સંગીતનું નાટક હતું. કાબરાજી એના લેખક, એમાંના અભિનેતા, દિગ્દર્શક ત્રણે હતા. પારસી અને હિન્દુ પ્રેક્ષકો આ નાટક જોઈ ઘણા રાજી થયા હતા. લગભગ પચાસ નાઇટ સુધી ટિકિટો મેળવવી મુશ્કેલ બની હતી. સને ૧૯૦૪માં કેખુશરૂ કાબરાજીનું ૬૨ વર્ષની ઉંમરે અવસાન થયું. - અમૃત કેશવ નાયક અભિનેતા રંગનાયક અમૃતનો જન્મ અમદાવાદમાં ભવાઈના વ્યવસાયી કેશવલાલ નાયકને ત્યાં માતા સંતોકબાઈની કૂખે ઈ.સ. ૧૮૭૭માં સંવત ૧૯૩૩ના વૈશાખ સુદ એકમે થયો હતો. ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી, છતાં કેળવણી પ્રત્યે અભિરુચિને લઈ એમણે પાંચ વર્ષના અમૃતને અમદાવાદમાં સ્વામિનારાયણના મંદિર પાસેની કેશવલાલ મહેતાજીની નિશાળે ભણવા બેસાડ્યા. ત્યાં અમને બીજી ગુજરાતી સુધી અભ્યાસ કર્યો. પછી શાળા બદલીને દરિયાપુરની મ્યુનિસિપલ શાળામાં ભણવા બેઠા અને ત્યાં પાંચમી ગુજરાતી સુધી ભણી ગુજરાતી ભાષાના અભ્યાસને તિલાંજલિ આપી. એમને નાનપણથી જ ઉર્દુ તરફ અભિરુચિ હતી. તેથી અમદાવાદમાં જ કાળુપુરની ઉર્દૂ શાળામાં બે ઉર્દૂ ચોપડીની પરીક્ષા સાથે એમના શિક્ષણની પૂર્ણાહુતિ થઈ. જોકે ઈશ્વરે અમૃત માટે કંઈક જુદું જ ભાગ્યનિર્માણ કર્યું હશે. તેથી અહીંથી એમનો ઉર્દૂ સાહિત્યમાં અને રંગભૂમિમાં પ્રવેશ થયો. અગિયાર વર્ષની કિશોર વયે અમૃતને કાવસજી પાલનજી ખટાઉની “આહૂંડ નાટક મંડળીમાં મૂકવામાં આવ્યા. રૂપિયા ચાલીસનો માસિક પંગાર બાંધી આપવામાં આવ્યો હતો. એ જમાનામાં પાંચ રૂપિયાના પગારથી શરૂઆત કરાતી ત્યાં આ રકમ ઘણી મોટી કહેવાય. પણ અમૃતમાં સુંદર દેખાવ અને સૂરીલુ ગળું હતું.. “આફ્રેડ નાટક મંડળી’ના તખતા ઉપરના પ્રવેશ સાથે જ અમતને પ્રથમ વાર બમનજી નવરોજી કાબરાજીના નાટક ગામરેની ગોરી'માં “ઇરાનીની ભૂમિકા સાંપડી, જે એમણે કુશળતાથી ભજવી બતાવી. એ પછી “બીમારે બુલબુલ'માં એમને પુંબાની ભૂમિકામાં ઉતારવામાં આવ્યા. “ઇરાનીની જેમ આ પુંબા'ની ભૂમિકા પણ છોકરાની હતી પણ બંનેમાં એમણે વાછટા અને અભિનયનૈપુણ્યની ઊંચામાં ઊંચી કોટી બતાવીને માલિક તેમ જ દિગ્દર્શક બેઉને પ્રસન્ન કર્યા. પ્રેક્ષકોએ પણ આ બાળનટને એની કારકિર્દીની શરૂઆતથી જ વધાવી લીધો. સને ૧૮૯૧ પછી “નવી આલ્ફડ'માં એમની તાકાતને ભવિષ્યમાં ઘણા ઊંચા સ્થાને લઈ જનારું સ્થાન સાંપડ્યું. સોરાબજી ઓગરાના સહાયક દિગ્દર્શક તરીકે નિમણુંક થઈ. આ વેળા અમૃતની વય હતી માત્ર પંદર વર્ષની. આવડી કુમળી વયે દિગ્દર્શકનું આવું મોટું પદ પ્રાપ્ત કરવું એ ગુજરાત કે ભારતના તો શું વિશ્વના રંગભૂમિના ઇતિહાસમાં પણ ભાગ્યે જ બન્યું હશે. આ મંડળીમાં અમૃતે સાતઆઠ વર્ષ કામ કર્યું. તેમના દિગ્દર્શનની એક નોંધપાત્ર વાત એ છે કે પોતાને વિદ્યા પ્રત્યે રુચિ હતી એટલે અહીંથી જ નાટકના જીવનના આરંભથી જ અમૃતે ગુજરાતી, ઉર્દૂ, હિંદી, મરાઠી વગેરે ભાષાઓ અને સાહિત્યનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. એવામાં કાવસજી પાલનજી ખટાઉએ “જૂની આહૂંડ'ને ફરીથી જીવંત કરી અને એમાં અમૃતને પૂરી સત્તા સાથે દિગ્દર્શનનું પદ સોંપ્યું. અમૃતની સ્વતંત્ર પ્રતિભાને ઝળકવા માટે કુદરતે પૂરી અનુકૂળતા કરી આપી. આ જમાનામાં નાટકોની જે જૂની તરેહ હતી તેને સ્થાને વસ્તુસંકલના, અભિનય, સંગીત, સ્વાભાવિક ઔચિત્ય વગેરેથી અમૃતે નાટકની નવી જ કાયાપલટ કરી. નાટકને ગંભીરતાભર્યું નવું જ રૂપ આપ્યું. પહેલાંની કંપનીમાં એમનું ‘અલ્લાઉદ્દીન’ નાટકનું દિગ્દર્શન વખણાયું હતું, પણ આ નવી કંપનીમાં એમનું સ્વતંત્ર દિગ્દર્શન પામનાર પહેલું નાટ્ય બન્યું “ખૂને નાહક' (અર્થાત્ “હેમલેટ”). આ વેળા અમૃતની વય માત્ર વીસ વર્ષની હતી. વીસ વર્ષના એ છોકરાએ ગુજરાતની જ નહીં, ભારતની રંગભૂમિ ઉપર આ રીતે શેક્સપિયરયુગનાં મંડાણ માંડ્યાં. એ એમની દિગ્દર્શક તરીકેની નાનીસૂની સિદ્ધિ નથી. આ નાટકમાં હેમલેટ'નું પાત્ર મા. મોહને અને “મલિકા’નું પાત્ર અમૃતે ભજવ્યું. અમૃતની એ વિશેષતા હતી કે પુરુષપાઠ અને સ્ત્રીપાઠ બેઉની અદાકારીમાં એ નિષ્ણાંત હતા. Jain Education Intemational Education International Page #337 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એ જ રીતે નાયક કે ખલનાયક અને કરુણ કે હાસ્ય કોઈ પણ રસમાં એ સરખી જ કુશળતા દાખવી શકતા. અમૃતની ‘ખૂને નાહક'માંની હેમલેટની માતા માલિકાની ભૂમિકા વખણાઈ હતી. એ જ રીતે એમની મારે આસ્તિન’માંની કુંવરની–અશરફની ભૂમિકા વખણાઈ. જોકે અમૃતને વધારે લાભ તો એ થયો કે એમની દિગ્દર્શક તરીકેની આવડત આભઊંચેરી બની ગઈ. ઈ.સ. ૧૯૦૫માં અમૃતે ખટાઉની આ જૂની આલ્ફ્રેડ' છોડી. જૂના મિત્રો ઊંડા દુઃખના ભાર સાથે છૂટા થયા અને અમૃતને ફરામજી અપ્પુ આદિ ભાગિયાઓનાં નામથી પ્રસિદ્ધ થયેલી ‘પારસી નાટક મંડળી'માં મોટા પગારથી ને માનસમ્માનથી એક સમારંભમાં ફૂલનો હાર પહેરાવીને પૂર્ણ સત્તા સાથે દિગ્દર્શક તરીકે નીમવામાં આવ્યા. એ વેળા અમૃતની ઉંમર માત્ર અઠ્ઠાવીસ વર્ષની હતી. આ નવી ‘પારસી નાટક મંડળી'માં અમૃતે ‘દોરંગી દુનિયા’ના ઉર્દૂ રૂપાંતર ‘કસોટી’માંથી પાત્રો ભજવવાનો આરંભ કર્યો. આ મંડળીમાં પણ અમૃતને પંડિત નારાયણપ્રસાદ ‘બેતાબ’નો સહયોગ થયો અને અમૃતનો શેક્સપિયરના હિંદીકરણનો પ્રયોગ આગળ ચાલ્યો. પરિણામે મીઠા ઝહર' (સિમ્બેલાઇન) તખતા ઉપર રજૂ થયું. એને સફળતા મળી. એની આ સફળતાથી પ્રોત્સાહિત થઈ અમૃતે અને બેતાબે એક મૌલિક કૃતિ હાથમાં લીધી. નામ એનું ‘ઝહરી સાપ' કે જેનો પૂર્વપ્રયોગ (રિહર્સલ) ઓછામાં ઓછું એક વર્ષ ચાલ્યો હતો. ‘ઝહરી સાપ'માં ઉર્દૂને ઉચ્ચ કક્ષામાં લઈ જવામાં આવી. અમૃતે અભિનયનું ધોરણ પણ ઊંચુ સ્થાપ્યું ને સર્વત્ર તેમની તે કારણે તારીફ થઈ. તખતાનું રૂપ અને તાકાત એથી ગજબનાં વધી ગયાં. રંગભૂમિની જાણે કે સિકલ જ બદલાઈ ગઈ, રજૂઆતની રીતમાં ક્રાંતિ પ્રવેશી. અમૃતમાં રહેલા અપ્રતિમ દિગ્દર્શકનાં ગુજરાતી રંગભૂમિને આ કૃતિ દ્વારા દર્શન થયાં. ‘ઝહરી સાપ’ અને અવસાન થવાથી અધૂરા રહેલા ‘અમૃત’ નાટક દ્વારા ગુજરાતી રંગભૂમિને અમૃતના દિગ્દર્શનના અનન્ય સામર્થ્યનો પરિચય થયો. ઉર્દૂ રંગભૂમિના એક સમર્થ વિધાયક તરીકે અમૃતનું નામ પ્રસિદ્ધ થઈ ચૂક્યું હતું, પણ એની સાથે એ વાત પણ ખાસ નોંધવા જેવી છે કે અમૃતે પોતાની કારકિર્દીની શરૂઆત ‘પારસી ગુજરાતી’ નાટક ‘ગામરેની ગોરી'થી કરી હતી. જિંદગીમાં ત્રણ જ નાટકમંડળીઓમાં એમણે કામગીરી બજાવી હતી અને એ મંડળીઓમાં પારસી અને ગુજરાતી સાહિત્યકારોએ રચેલાં ૩૨૦ ગુજરાતી નાટકોમાં પણ એમણે ભૂમિકાઓ કરી હતી. ઉર્દૂ નાટકના દેહ અને આત્માનું ઘડતર ગુજરાતીમાં થયું. એમાં અમૃતનો એક ગુજરાતી તરીકે બહુમૂલ્ય ફાળો છે. પારસીઓ ઉપરાંત નાયકો (અને મીરો) વગેરેને પણ રંગમંચના ખેલાડીઓ બનાવીને એમણે જ ઉર્દૂ રંગભૂમિના વિકાસની કેડી કંડારી આપી હતી. આ રીતે પણ અમૃત એક સમર્થ ગુજરાતી જ્યોતિર્ધર હતા. ‘હરી સાપ'ના દિગ્દર્શનનું કાર્ય લાંબા સમય સુધી ચાલ્યું અને તેને પરિણામે તથા પોતાની ભૂમિકાના શ્રમને લીધે અમૃતની તબિયત લથડી અને ગુરુવાર તા. ૧૮મી જુલાઈ ૧૯૦૭ના રોજ આ અભિનયસમ્રાટ અને શ્રેષ્ઠ દિગ્દર્શક રંગનાયક અમૃત કેશવની ઝળહળતી અને આશાસ્પદ કારકિર્દીનો અકાલીન અંત આવ્યો. અમૃતની સ્મશાનયાત્રામાં જેઓ હાજર રહ્યા હતા તેઓ જણાવે છે કે એક ભવ્ય સ્મશાનયાત્રા હતી. હજારો પ્રેક્ષકોએ શોકમાં ભાગ લીધો હતો. ત્રીસ વર્ષની એ કાયા ચિતા પર ચઢી તે પહેલાં સાહિત્યકારો, મુનશીઓ અને શાયરોએ અમૃતને અંજલિ આપી હતી. વાઘજી આશારામ વાઘજી ઓઝાનો જન્મ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં સંવત ૧૯૦૬ની સાલે સૌરાષ્ટ્રના મચ્છુકાંઠા નામે ઓળખાતા મોરબી શહેરમાં થયો હતો. પિતાનું નામ ઓઝા આશારામજી જાદવજી હતું અને માતુશ્રીનું અભિધાન અંબાબાઈ હતું. કવિના પિતાશ્રી ગોંડલ રાજ્યમાંના ધોરાજી નામે ગામમાં નોકરીમાં હતાં ત્યાં તેમને તેડી ગયા હતા. તે સમયની સાત વર્ષની ઉંમરે તેમની પ્રાથમિક શાળાની કેળવણી શરૂ થઈ હતી. એક ઉત્તમ કવિ કે ગ્રંથકાર થવા માટે માત્ર કેળવણી બસ નથી, પરંતુ તેમાં ત્રણ ગુણોની જરૂર છે. જન્મની સાથે પ્રાપ્ત થયેલી બીજરૂ કુદરતી શક્તિ બીજું શાસ્ત્રજ્ઞાનની કેળવણી અને ત્રીજુ બહુશ્રુતપણુ અર્થાત્ દુનિયાનો અનુભવ. એ ત્રણ વસ્તુઓ વિના કોઈ માણસ ઉત્તમ લોકપ્રિય કવિ થઈ શકે નહીં. તેમાં પડેલી કુદરતની શક્તિ મૂળ કારણરૂપ છે. જે જેનામાં હોય, તેને પાછલાં બે કારણો કંઈ વિશેષ ઉપયોગી થતાં નથી. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ધન્ય ધરા અભ્યાસમાં કવિ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમની ઉત્કૃષ્ટ બુદ્ધિ તથા પોતાના પાઠ્યકર્તવ્ય વિશેની કાળજી જોઈને તેમના શિક્ષકો તેમના તરફ બહુ ચાહના ધરવા લાગ્યા. તેમણે સ્વભાષાની કેળવણીનાં શરૂઆતનાં ધોરણ પૂરાં કર્યા, તે પહેલાં તો તેમની ૧૨ વર્ષની નાની વયમાં તેમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા, તથાપિ તેમના વડીલ બંધુ ઈશ્વરભાઈની છાયામાં રહીને તેમણે પોતાનો અભ્યાસ આગળ ચલાવ્યો; આ સમયે તેમના નાના બાંધવ મૂળજીભાઈની ઉંમર ૭ વર્ષ હતી. કવિની ગુજરાતી કેળવણી ધોરાજીમાં જ પૂર્ણ થયા પછી પાંચ વર્ષપર્યંત તેમણે ગોંડલમાં અંગ્રેજી અભ્યાસ કર્યો. હંમેશાં સારી બુદ્ધિનાં સગુણી બાળકો તરફ આસપાસના સુવિચારવાળા સદ્ગૃહસ્થોની સારી લાગણી ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે વાઘજીભાઈ તરફ તેમના શિક્ષકો વગેરેની સુવૃત્તિથી નામદાર ગોંડલ ઠાકોર સાહેબ તરફથી તેમને સ્કોલરશીપ મળી. આ વખતે આખા કાઠિયાવાડ પ્રાંતમાં હાઇસ્કૂલમાં દાખલ થયા અને અભ્યાસની ખંતથી દરેક વખતે સારી ચાલાકી બતાવી. બરાબર વખતસર તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. હવે આગળ કયો રસ્તો લેવો તે વિષે ગૂંચવણ થઈ. તે કેળવણી ઘણી જ ખર્ચાળ હોવાથી ગરીબ અને સાધારણ માણસોને તે બહુ બોજારૂપ થઈ અને તેથી જ એવા માણસો કેળવણીમાં આગળ વધી શકતા નહીં. એથી ઊલટું, આપણા સાહેબના ટૂટર તરીકે નીમ્યા. તેમણે બે વર્ષ સુધી ખંતથી કામ કર્યું દરમ્યાન વખતમાં તેમનું નાટકના વિષય તરફ ચિત્ત દોરાયું, કારણ કે નાટક જેવી ઉત્તમ ઘટના, તેની અધોગતિ જોઈને તેમને ખેદ થયો. એ સમયે એ તરફનાં નાટકમાં જનારાં લોકો કેવળ નીકળી ગયેલાં અને નીતિભ્રષ્ટ આચારવિચારનાં બહુધા જોવામાં આવતાં. કોઈ નાટકોના પ્રયોગો સારા નીતિદર્શક નહોતાં, તો કોઈમાં તેનાં પાત્રો અને વ્યવસ્થાપકો સુમાર્ગમાં જનારા લોકો નીકળી ગયેલા અને નીતિભ્રષ્ટ આચારવિચારનાં બહુધા જોવામાં આવતા. તો કોઈમાં તેનાં પાત્રો અને વ્યવસ્થાપકો બોધ આપનાર નહોતા, કારણ કે નાટ્ય શાસ્ત્રનો કેવળ અજ્ઞાન લોકોએ જ માત્ર પૈસા કમાવવા અથવા શોખ પૂરો પાડવાની ખાતર જ નાટકનો ધંધો અખત્યાર કર્યો હતો અને તેમાંના ઘણાં ખરાં આબરૂ તેમજ પૈસા ટકામાં ખુવાર થઈ જતાં હતાં. એવા સમયમાં આ સાધુ પુરુષના મનમાં નાટ્ય- વિદ્યાનો ઉદ્ધાર કરવાનો વિચાર આવ્યો તેથી તેમણે “મોરબી આર્યસુબોધ નાટક મંડળી' એ નામની કંપની પોતાના કુટુંબી અને ઓળખીતા ઉચ્ચ વર્ણના શુદ્ધ આચારવિચારવાળા બ્રાહ્મણ વગેરે પ્રતિષ્ઠિત માણસોને મેળવીને સ્થાપી અને તેને ભજવવા માટે નાટકો પોતે તૈયાર કરી આપ્યાં. સુવિચારથી તે પ્રમાણે આ પુરુષે પણ કર્યું અનેક મનુષ્યોનું ભલું કરવા ઇચ્છનારે પોતાની ચિંતા તો રાખવી જ ન જોઈએ. તે તો એની મેળે જ મળી રહે એવા ઊંચા વિચાર સાથે તેમણે આરંભ કર્યો. ઉક્ત કંપની તેમના સગુણ વિદ્વતા અને બાહોશીને લીધે જગદીશ્વરની દયાથી ઉત્તરોત્તર ઉન્નતિને જ પ્રાપ્ત થઈ ગઈ. તે કંપનીની બરાબરી કરી શકે એવી થોડી જ કંપનીઓ તે વખતે આર્યાવર્તમાં હશે. આ કામમાં વાઘજીભાઈને તેમના સહોદર બાંધવ મૂળજીભાઈની મોટી સહાયતા હતી. લાંબી મુદતથી જેઓ સદરહુ કંપનીને મોટા મોભા કોઈ નાટક કંપનીના માલિકોએ શુદ્ધ વર્તન અને ધર્મ વિષયની અચળ શ્રદ્ધા સહિત ઉત્તમ ધાનમાન અને પ્રતિષ્ઠા મેળવી હોય તો તેના પહેલે દરજ્જ મોરબી આર્યસુબોધ નાટક મંડળીનું જ નામ આવે. કવિ પોતે કુમારશ્રીના ટ્યૂટર તરીકેનું કામ કરતા અને મૂળજીભાઈ નાટક કંપની સાથે રહેતા. એવા સમયમાં નાટકમાં વિશેષ ધ્યાન અને હાજરી આપવાની કવિશ્રીને જરૂર જણાઈ. તેથી પોતાના મોટાભાઈના દીકરા કરવાની અને પોતે જે થવાની નામદારને મોરબી જવા ઇચ્છા જણાવી. તે તેમણે ખુશીથી સ્વીકારીને કવિશ્રીને નોકરીના બંધનથી મુક્ત કર્યા. તેઓનાં નાટકો આધુનિક પ્રજાને સારા ઉપદેશક અને ઘણાં લોકપ્રિય થયાં. તેમની નાટક લખવાની પદ્ધતિ સરળ અને સાદી છતાં બોધદાયક, રસિક અને મનોરંજક થઈ. તેને પરિણામે જ તેમની નાટક મંડળીનાં મૂળ સુદ્રઢ થયાં. એમના પહેલાં તેમજ પછી કેટલીયે નાટક કંપનીઓ ઉત્પન્ન થઈ. ચડતી-પડતી સ્થિતિમાં આવી અને કેટલીક તો લય પામી ગઈ. ઉક્ત નાટક મંડળી માટે રચેલાં નાટકો અનુક્રમે નીચે પ્રમાણે હતાં. - સીતાસ્વયંવર, રાવણવધ, ઓખાહરણ, ચિત્રસેન ગાંધર્વ, કેદારસિંહ પરમાર, ભર્તુહરિ, ચાંપરાજ, રાજસિંહ (વીરબાળા), રાણકદેવી, જગદેવ, મિયારાજ, ત્રિવિક્રમ, ચંદ્રહાસ અને છેલ્લે જ્યારે તેઓ ધોરાજીમાં રહેતા હતા, ત્યારે મોરબીનિવાસી શેઠ મોતીચંદ રતવાસીએ પોતાની એક શરાફી પેઢી ત્યાં કરી હતી અને તેની વ્યવસ્થા કરવા માટે પોતાના પુત્ર પોપટભાઈને ત્યાં મોકલ્યા હતા. એ સમયે શેઠ પોપટભાઈના ચિરંજીવી વનેચંદભાઈ પણ ત્યાં અભ્યાસ કરતા હતા અર્થાતુ તેઓ કવિના સહાધ્યાયી હોવાથી તેમની વચ્ચે પરસ્પર ગાઢ મૈત્રી થઈ હતી. Jain Education Intemational Page #339 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જ્યારે કવિશ્રીને મોરબીમાં નોકરી હતી ત્યારે શેઠ વનેચંદભાઈ પોતાના વતન–મોરબીમાં જ રહેતા હતા. નિત્ય સમાગમ અને બંનેના પૂર્વ સંસ્કાર હોવાથી તેમની વેદાંતમાર્ગ તરફ અભિરુચિ થઈ. શેઠને ત્યાં એક આત્મારામના ઘેર મહાત્મા આવેલા હતા. તે વિદ્વાન સ્વામીની પાસે આ બન્ને મિત્રોએ ‘વિચાર સાગર' નામે વેદાંતના મહાનગ્રંથનું અધ્યયન કરવા માંડ્યું. આ બન્ને પુરુષોમાં અંતઃકરણમાં આત્મજ્ઞાનનું બીજ તો મૂળથી જ રોપાયેલું હતું. તેને સત્સંગરૂપી શીતળ અને મિષ્ટ જળના સિંચનથી સારી સહાયતા મળતાં તરત તે ઉત્તમ જ્ઞાન અને સુવિચારના મહાન વૃક્ષરૂપ થયું. ત્યારબાદ કવિશ્રીને અચ્યુતાનંદ નામે મહાત્મા સાથે ગાઢ સંબંધ રહ્યો હતો તેથી તે સ્વામીજીને કવિએ જિંદગીપર્યંત પોતાના ગુરુરૂપ માન્યા હતા. મહાત્માને જૂની સંસ્કૃત કેળવણી ગુરુસેવાથી કેવળ વિના મૂલ્ય પ્રાપ્ત થતી. ગમે તેવો ગરીબ વિદ્યાર્થી પોતાની મરજી પ્રમાણે સર્વોત્તમ કેળવણી લઈ શકતો. એ પ્રમાણે વાઘજીભાઈ માટે કેળવણીના ખર્ચના કારણસર આગળ વધવાનું અશક્ય થઈ પડ્યું. કુટુંબના ભરણપોષણની ચિંતા પણ કેટલેક અંશે તેમના પર હોવાથી અભ્યાસમાં આગળ વધવાની ઘણી ઇચ્છા છતાં પણ અભ્યાસ છોડવાની તેમને ફરજ પડી. તેમણે લીધેલી મેટ્રિક સુધીની કેળવણીથી પણ ઘણું સારું જ્ઞાન મેળવ્યું હતું. તેમ તે સમયનું મેટ્રિક સુધીનું જ્ઞાન ઘણું પરિપક્વ મેળાવનું હતું અને એ પરીક્ષા પાસ કરનારને તે કાળે સારી પ્રતિષ્ઠા મળતી હતી. ઉપલાં કારણોને લીધે કવિશ્રીને અભ્યાસ છોડવાની જરૂર પડતાં તેમને મોરબીની અંગ્રેજી સ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તર તરીકેની નિમણૂક મળી. નોકરીમાં દાખલ થયા પછી નિવૃત્તિનો સમય તેઓ વિદ્યાવ્યસનમાં જ ગાળતા અને પોતાની મૂળ વિદ્યા તરફની અભિરુચિ પ્રમાણે તેઓ નાના લેખો અને કવિતા લખવામાં કરતા. ત્યારપછી તેમણે જામનગરની અંગ્રેજી સ્કૂલમાં બદલી થઈ ત્યાં થોડા વખત રહીને પાછા તેઓ મોરબીની અંગ્રેજી સ્કૂલમાં જોડાયા અને ત્યાં પોતાના વતનમાં તેમની શારીરિક સ્થિતિ બહુ નબળી થઈ અને ઉત્તરોત્તર વખત વીતવા સાથે તંદુરસ્તીમાં વધારો થતો ગયો. તેને કારણે માત્ર દસ વર્ષ જ નોકરી કરીને તેમને પેન્શન લેવાની ફરજ પડી. નોકરીની ફરજ દૂર થયા પછી તેમણે વિદ્યા અને ધર્મ વિષયમાં ચિત્ત લગાવ્યું. તેમણે વિશુદ્ધ રહેણીકરણી જોઈને મોરબીના નામદાર ઠાકોરને સાથે લઈ શેઠ પોપટભાઈ મોતીચંદ સહિત કવિએ કાશી, પ્રયાગ, હરદ્વાર, બદ્રિકાશ્રમ, ગયા, જગન્નાથ વગેરે આર્યોનાં પવિત્ર પુણ્યસ્થળોની યાત્રાઓ કરી હતી. કવિએ વેદાંતનો પરિપૂર્ણ . ૩૨૯ અભ્યાસ કર્યો હતો. તેમનું ચિત્ત ભક્તિમાર્ગ અને કર્તવ્ય ભૂમિકા તરફ વિશેષ મળ્યું હતું. તેઓ ઘણીવાર કહેતા કે “વેદાંત જ્ઞાનની સાથે ચિત્ત-શુદ્ધિ માટે નિત્યકર્મની પણ મનુષ્યને ઘણી જરૂર છે. દયા, દાન, મૈત્રી અને મધુરવાણીએ ચાર વસ્તુઓનો મનુષ્ય મરણપર્યંત ત્યાગ કરવો ન જોઈએ, કારણ કે એમનો ત્યાગ કરવાથી મેળવેલું જ્ઞાન અફળ જાય છે.'' પુણ્યકાર્યમાં હંમેશાં તેઓ ઉદાર ચિત્તથી વર્તનારા હતા. તેઓ સ્વભાવે આનંદી અને મિલનસાર હતા અને તેમનામાં એવી કંઈ અદ્ભુત આકર્ષક શક્તિ હતી કે એકવાર જ માણસ તેમને મળ્યા હોય અને તેમના મુખનાં અમૃતમય વચનો સાંભળ્યાં હોય તો વારંવાર તેમને મળવાની ઉત્કંઠા થતી. કવિશ્રીને સુપાત્ર સાધુસંન્યાસીઓ તરફ અપૂર્વ પ્રેમભાવ હતો. તેથી તેઓ વેદાંત-શ્રવણ અર્થે અને સદુપદેશ ગ્રહણ કરવા માટે એવા મહાત્મા પુરુષોને હંમેશાં પોતાની સાથે મંડળીમાં રાખતા હતા એટલે કે એવા એક બે મહાત્માઓ તો તેમના સમાગમમાં સદા રહેતા જ હતા. એમના બંધુ અને કંપનીના મૂળજીભાઈ પણ કેવળ પોતાના વડીલ બંધુને પગલે ચાલનાર–તેવા જ ઉદાર, સદાચારી પુણ્યકાર્યોમાં પ્રીતિવાન અને અચળ ધર્મશ્રદ્ધાવાળા પોતાની કંપનીના તમામ માણસોની નીતિરીતિ અને સદાચાર પર પૂરતું લક્ષ આપી તથા તેમને સદુપદેશ આપી સાચો માર્ગ પ્રવર્તાવનાર કે સદાચાર અને નીતિમાં મૂળજીભાઈની કંપની ખરેખર બીજી કંપનીવાળાઓને દાખલો લેવા યોગ્ય હતી. કવિની તબિયત બહુ જ નબળી હતી અને દિનપ્રતિદિન તેમનું શરીર વધારે ક્ષીણતાને પ્રાપ્ત થતું હતું. તેથી છેવટે સંવત ૧૯૫૨ની સાલના પોષ વદ ૧૩ને દિવસે તેમણે વઢવાણમાં દેહત્યાગ કર્યો. લવજીભાઈ મયાશંકર ત્રિવેદી જવાંમર્દ ઝાલા રાજવીઓની રાજધાની વાંકાનેર મચ્છુકાંઠા તરીકે ઓળખાતો મધ્ય કાઠિયાવાડનો આ પ્રદેશ. અદ્લ ઇન્સાફના આગ્રહી રાજ અમરસિંહજીનું રાજ તપે. એ સમયમાં મયાશંકરભાઈ ત્રિવેદીના ખોરડે ઈશુના અઢારસો સત્યાવીશના વર્ષમાં પુત્રનું પારણું બંધાયું. વિધાતાએ છઠ્ઠીના લેખ લખ્યા. નામ પાડ્યુ લવજી. લવજી મોટો થતાં નિશાળે બેઠો. બે ત્રણ ગુજરાતી, થોડું Page #340 -------------------------------------------------------------------------- ________________ 330 અંગ્રેજી ભણતર ભણ્યો. કિશોરવચથી જ ગાવાનો માવો. કંઠમાં કુદરતે મીઠાશ મૂકેલી. સૌને સાંભળવું ગમે. વાંકાનેરના રાજકવિ સુંદરજી નથુરામ શુક્લને લવના કંઠે આકર્ષ્યા હતા. એક વખત સારાએ સૌરાષ્ટ્રમાં બેરિસ્ટર તરીકે જેમની બોલબાલા હતી. એવા સીતારામ પંડિત વાંકાનેર રાજ્યના મહેમાન થયેલા. પોતે સંગીતના મર્મજ્ઞ કવિ લવજીને લઈને પૂગ્યા. પંડિતજીના ઉતારે ભવ પાસે ગવરાવ્યું, તેના ગળચટ્ટા ગળાની મીઠાશ માણીને બેરિસ્ટર રાજીરાજી થઈ ગયા ને તેને રૂપિયા વીસ આપી ધન્યવાદ આપ્યા. વાત વાવડાની જેમ વહેતી થઈ. કાઠિયાવાડનાં પોરબંદર, પાલિતાણા, રાજકોટ, મોરબી વગેરે રાજ્યો તરફથી લવજીને તેડાં આવવાં માંડવાં. વજ્ર ગીત સંગીતના માધુર્યથી મુગ્ધ કરીને ઇનામ અકરામ લેવા માંડ્યો. વાંકાનેરના બે ત્રંબકભાઈ. બન્નેની નાટક કંપની એટલે નાના-મોટા ત્રંબક તરીકે ઓળખાય. તેમને કાને લવના કંઠની મીઠાશની વાત પૂગી. વાંકાનેર આવીને લવજીના પિતા સાથે વાત કરી અને સુરત આવવાનું આમંત્રણ આપ્યું. પિતા અને બહેન સાથે લવજી સુરત પહોંચ્યો. લવજી નાટક કંપનીમાં ઠરીઠામ થાય ન થાય ત્યાં સુધી તેમનું અવસાન થયું, પણ કાકાની હૂંફ મળતાં તેણે પ્રગતિનો પંથ પકડ્યો. સુરતથી કંપની અમદાવાદ આવી. આનંદભુવન થિયેટરમાં નરસિંહ મહેતા' નાટકનું બોર્ડ મુકાયું. તેમાં બવાએ શામળશાની ભૂમિકા ભજવી. તેમાં અભિનયનો આગવો ઉજાશ પાથરી ભાગ્યના દરવાજા ઉઘાડ્યા. ઈ.સ. ૧૯૦૬ના વર્ષમાં બન્ને ત્રંબક ભાગીદારો છૂટા પડ્યા. નાના ત્રંબકભાઈએ ‘મીરાંબાઈ' નાટકમાં લવજીને કૃષ્ણની ભૂમિકા આપી તેમાં લવજી સાંગોપાંગ પાર ઊતર્યા. બિલ્વમંગળ ઉર્ફે સૂરદાસ’ નાટક તખતા પર મૂક્યું. તેમાં સૂરદાસની ભૂમિકામાં લવજીએ અભિનયની અદ્ભુત કળા દાખવી પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા. કંપની મુંબઈ ગઈ ને ‘સૂરદાસ’ની પાછળ મુંબઈ ઘેલું થયું. એના કંઠમાંથી જ્યારે ગીતના શબ્દો સરતા : આંખ વિના અંધારું સદાય મારે આંખ વિના અંધારુ દાસ પરે દયા લાવો રે દયાળુ ! દાસ પરે દયા ભાવ હૈ.” એ ગીતોએ અનેકની આંખો ભીની કરાવી હતી. મુંબઈમાં ધન્ય ધરા અન્ય આઠ નાટક કંપનીઓ પોતાના ખેલ ભજવતી હતી પણ ‘સૂરદાસ ત્રણ મહિના સુધી ઈ.સ. ૧૯૧૦ના વર્ષમાં ટૂંકી બિમારી બાદ કંપનીના માલિક ત્રંબકલાલ રામચંદ્ર ત્રવાડીનું વાંકાનેરમાં અવસાન થયું. તે પછી કંપની ત્રણ ચાર વરસ ચાલીને બંધ પડી ગઈ. લવજીભાઈનો ચાહકવર્ગ વડોદરામાં વિશાળ હતો. તેમણે પત્રો લખી વડોદરા બોલાવી. કંપની ઊભી કરવા આગમ સાથે ત્રીસ હજાર રૂપિયાની રકમ હાથમાં મૂકી. લવજીભાઈએ તેમાંથી પંદર હજાર પરત કરી પંદર હજારમાંથી કંપની ઊભી કરી નામ રાખ્યું ‘સુરવિજય નાટક સમાજ'. કંપનીએ ઇન્દ્ર-ગર્વમંડન' નાટકથી મંગળ પ્રારંભ કર્યો, જે જોનાશએ આવકાર્યો, સુરતથી કંપની મધ્યપ્રદેશમાં ઊતરી ઇંદોરમાં ‘સૂરદાસ’ નાટકે ભારે ચાહના પ્રાપ્ત કરી. ત્યાંથી કંપની સિંધ–હૈદ્રાબાદ પૂગી. ત્યાંથી કરાંચી ‘સૂરદાસ'ની ભૂમિકા સૌના ચિત્તમાં છપાઈ રહેવા લાગી. કંપની મુલતાનમાં મુકામ કર્યો. 'ભક્ત પ્રહલાદ' નાટક રજૂ કર્યું. ત્યાનાં મુસ્લિમ બિરાદરો અને મૌલવી સાહેબો સવજીભાઈની અદાકારીથી આનંદ પામીને તેમણે લવજીભાઈને ‘સુવર્ણચંદ્રક'થી નવાજ્યા. પછી તે અમૃતસર, આગ્રા, અલાહાબાદ, દિલ્લી, કાનપુર, લખનૌ જેવાં મહાનગરોનાં માણસોનાં મનોરંજન કરી દેશભરમાં લવજીભાઈએ અદ્ભુત ચાહના પ્રાપ્ત કરી. કાશ્મીરના મહારાજાએ પંદર હજાર રૂપિયા આપીને તેમની કલાને સમ્માનિત કરી અવર કપૂરથલા, ઝાલાવાડ જેવા દરભંગા, છતરપી, બનારસ તમામ રાજવીએ લવજીભાઈને સમ્માનિત કરી ચંદ્રક અર્પણ કર્યા હતા. ભારતભરનાં અનેક શહેરો અને નગરમાં નાણું અને નામના પ્રાપ્ત કરી કંપની મુંબઈ અને પૂનામાં નાટકો ભજવી ઇંદોરમાં ઊતરી જ્યાં લવજીભાઈ ગયા ત્યાં કીર્તિ અને કલદાર મળતા રહ્યાં. ઇન્દોરમાં લવજીભાઈની તિબયન અતિ પરિશ્રમને કારણે બગડી. કંપની અન્યને સોંપી અમદાવાદમાં આવેલા. સારવારને લઈ તબિયતમાં સુધારો થતાં વાંકાનેર ગયા. સારા થઈને ઇંદોર ગયા. કંપની સમેટી જે રકમ આવી ને બધાની વચ્ચે વહેંચી. પોતે કંઈ પણ લીધા વગર વતનમાં આવ્યા ને નિવૃત્ત જીવન પસાર કર્યું. તા. ૧૧-૯-૧૯૫૬ના દિવસે પોતાની વનલીલા સંકેલી Page #341 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ લીધી ત્યારે ગુજરાતે અભિનેતા, સંગીતકાર, દિગ્દર્શક અને ગાયક ગુમાવ્યો. તેમનું ‘સૂરદાસ’ નાટક તિલક મહારાજે પણ જોયું હતું. તેમને બિરદાવ્યા હતા. બનારસમાં મધુસૂદન મહારાજશ્રીએ ‘સૂરદાસ' જોઈ તેમને આશીર્વાદ આપ્યા હતા. દયાશંકર વસનજી દયાશંકરભાઈનો જન્મ સં. ૧૯૨૧ના કાર્તિક સુદિ ૧૦ના રોજ સૌરાષ્ટ્રની રાજધાની જૂનાગઢમાં ગિરનારા બ્રાહ્મણજ્ઞાતિમાં વિશનજી પ્રાગજીને ત્યાં થયો હતો. નાનપણથી જ કેટલાંક બાળકોની તીવ્ર બુદ્ધિ જોઈ તપાસતાં લોકો ઉત્તમ ભવિષ્ય ભાખે છે તેમ દયાશંકર માટે પણ થયું હતું. પાંચ વર્ષની ઉંમરથી તેમને ગાયનનો શોખ લાગ્યો. તેમની જ્ઞાતિના કેટલાક ગવૈયા લોકોના સહવાસથી સૂરદાસ વગેરે મહાત્માઓનાં ઈશ્વરભક્તિનાં ઉત્તમ પદો' તે બોલતાં શીખ્યા. એટલી નાની ઉંમરે મધુર કંઠથી સુંદર બાળક તાલસૂર પ્રમાણે ગાય, તે સાંભળી કોને આનંદ ન થાય. તેથી ઘણાં લોકો તેમને માન આપીને તેમની પાસે ગાયન ગવરાવતાં ત્યાર પછી તેમણે એક સારા ગવૈયા પાસે ગાયનકળાનો અભ્યાસ પણ કર્યો હતો. ગાયનના શોખીન સાથે સ્કૂલની કેળવણીની પણ તેમણે શરૂઆત કરી હતી. ૧૧ વર્ષની ઉંમરે તેમણે ચોથું ધોરણ પાસ કર્યું. દયાશંકર ૧૧-૧૨ વર્ષની ઉંમરે ‘અરજી રિપોર્ટ' લખતા અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની ઓફિસમાં ઉમેદવારી કરતા. એજ સમયમાં તેમણે સ્કૂલ છોડી તે વખતે પાંચમું-છઠ્ઠું ધોરણ અંગ્રેજી વગર જુદું શીખવાતું નહીં અને શીખવવાની દયાશંકરના મામા વગેરે કે જેમને ત્યાં તેમણે પોતાનું બાળપણ ગુજાર્યું તેમની મરજી નહોતી. જૂનાગઢમાં ગિરનારા બ્રાહ્મણો મુખ્યત્વે યજમાનપ્રવૃત્તિ કરતા. તેથી કોર્ટમા ઉમેદવારી ઉપરાંતનો સવારનો વખત તેઓ તેમાં ગુજારતા અને એવી રીતે બંને ધંધામાંથી કમાણી થતી. તેઓએ કોઈ સંસ્કૃત પાઠશાળામાં અધ્યયન કર્યા વિના યજમાનપ્રવૃત્તિ કરનાર બ્રાહ્મણોને જ જરૂરજોગું ભણવાનું હોય ૩૩૧ છે તે બીજાઓ પાસેથી સાંભળી સાંભળીને પોતાની ઊંચી સ્મરણશક્તિ અને બુદ્ધિથી શીખી લીધું હતું. રામભાઈ' નામે એક નાટકકાર કચ્છ કાઠિયાવાડમાં આવ્યા હતા. તેનાં નાટકો જોવાથી તે તરફના કેટલાક જવાન છોકરાઓને નાટકનો શોખ લાગ્યો. તેમાંના દયાશંકર પણ એક હતા. તે નાટકકારના જવા પછી તેના અનુકરણરૂપે જૂનાગઢના સારસ્વત બ્રાહ્મણોએ એક નાટક કંપની કરી. તેમાં દયાશંકર પણ જોડાયા. જૂનાગઢના મર્હુમ નવાબ બહાદુરખાનજીએ નાટક કંપનીની પાસે એક ખાસ ખેલ કરાવ્યો. તેમાં કંપનીને યોગ્ય ઇનામ આપ્યાં. ઉપરાંત દયાશંકરને ખાસ તેની ચાલાકી જોઈને જુદું ઇનામ આપ્યું. નાટકવાળાઓએ તેમની પાસેથી લઈ લેવા પ્રયત્ન કર્યો. એજ તકરારમાં તેમણે એ કંપની સાથેનો પોતાનો સંબંધ છોડ્યો. પાછળથી પોતે એક મોટી નાટક કંપનીના મેનેજર થયા, ત્યારે પોતાને થયેલો એ ગેરઇન્સાફ ધ્યાને લઈને “એક્ટરોને મળેલા ખાસ ઇનામ પર કંપનીનો હક્ક નહીં' એવો ધારો રાખ્યો. સં. ૧૯૩૪ની સાલે તે પ્રદેશમાં એક સખત દુકાળ પડ્યો અને તેજ સાલમાં એમના પિતા ગુજરી ગયા. આ પ્રસંગે એમને ગાયનવિદ્યા ગુજરાનનું એક સાધન થઈ પડી. સં. ૧૯૩૫ની સાલે તેમને મોસાળ પક્ષની કંઈ સંસારી ખટપટને લીધે તેમનાં માતુશ્રી અને મામા સાથે મુંબઈ આવવાની જરૂર પડી. ગ્રાંટ રોડ પર થતાં નાટકો જોવાની ઇચ્છાથી તેઓ રાતના ૧૧ વાગ્યા સુધી એક રાત્રે નાટકશાળા બહાર ઊભા રહ્યા હતા ત્યારે એક ગૃહસ્થે તેમને આઠ આનાની ટિકિટ આપી. તે વખતે મુંબઈમાં પહેલો ‘સીતાહરણ' અધૂરો ખેલ તેમણે જોયો. તેની સાથે સરખાવતાં પોતે જે ખેલો કરતાં તે તેમને તુચ્છ બાળખેલ જેવા લાગ્યા. ત્યારપછી તેમને એક અંધ હિન્દુસ્તાની ગવૈયાનો સહવાસ થયો. તેથી તેમની ગાયનકળામાં સારો સુધારો થયો. તેમનું ઉત્તમ ગાયન સાંભળીને પાડોશમાં રહેનાર એક માણસે તેમને નાટકમાં રહેવા સૂચના કરી, પરંતુ નાટકમાં રહેવાને તો પૈસા આપવા પડે! એ તેમની ભૂલ ભરેલી સમજણથી તેઓ ડરતા હતા. એ ભૂલ જ્યારે પાડોશીએ સુધારી અને પગાર મળવાનું કહ્યું, ત્યારે તેઓ ખુશ થયા પરંતુ નાટકમાં રહેનાર માટે લોકો ખોટો વિચાર રાખે છે. નાટકમાં રહેવું એ ‘નીકળી જવા' જેવું ગણાતું, તેથી તેમના વાલીઓએ તેમાં વાંધો લીધો, પરંતુ જ્યારે પાડોશીએ તેમને સમજાવ્યું કે આ તો આબરૂદાર શેઠની કંપની છે અને તેમાં Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ધન્ય ધરા સૌ પોતપોતાનો સ્વધર્મ પાળે છે તથા નીતિથી વર્તે છે ત્યારે તેમણે રજા આપી. તેથી શરૂઆતમાં રૂ. ૯ના પગારથી દયાશંકર નીતિદર્શક નાટક કંપનીમાં રહ્યા. તેમાંથી ચડતાં ચડતાં છેક રૂા. ૬૦ના પગાર સુધી આવ્યા. “કામસેન રસિકા'ના ખેલમાં તેમણે રસિકાનો પાઠ ભજવીને એકવાર આખી મુંબઈ નગરીને પોતા પાછળ ઘેલી કરી મૂકી. સ્ત્રી પાત્ર તરીકે તેઓ એવો ઉત્તમ ભાગ ભજવતાં કે અજાણ્યા આ ખેલાડી પુરુષ નહીં પણ સ્ત્રી જ છે, એમ હોડ બકતાં, દયાશંકરની આવી ચાલાકી જોઈને બીજી એક કંપનીવાળાએ આ કંપનીના વખત ઉપરાંત પોતાને ત્યાં પાઠ ભજવવા માટે રૂા. ૬૦નો બીજો પગાર કરીને રાખ્યા એટલે એકંદરે તેમને દરમાસે રૂા. ૧૨0નો પગાર મળવા લાગ્યો તે ઉપરાંત સારી રીતે ઇનામ-અકરામ મળતું તે તો જુદું. બીજી કંપનીમાં તેમણે પુરુષપાત્ર તરીકે પણ સારી યોગ્યતા બતાવી તેથી જેઓ એમ ધારતા હતા કે દયાશંકર માત્ર સ્ત્રીપાત્ર તરીકે જ ઉત્તમ કામ કરી શકે છે તેમણે પોતાની ભૂલ સુધારી અને તેથી દયાશંકર એક કુશળ ખેલાડી તરીકે મુંબઈમાં મશહૂર થયા. દયાશંકરે સ્ત્રીપાત્ર તરીકે અને તેમાં ખાસ કરીને કામસેન રસિકા'ના ખેલમાં રસિકા તરીકે બહુ જ નામના મેળવી હતી. મુંબઈના લોકોમાંનાં ઘણાંખરાં લોકો તે કાળે તેમનું નામ જાણતાં નહોતાં, પણ “લોકપ્રિય રસિકા' એવા નામથી તેમને ઓળખતાં હતાં. એ સમયમાં સારી રકમ ઉપરાંત તેમને શેઠ–શાહુકારો તરફથી ઘણી સારી બક્ષિસો મળતી અને તેથી જો તેઓને મોસાળ પક્ષના કુટુંબ કલેશનો કોર્ટનો એક કેસ કે જેમાં રૂપિયા વીસથી પચીસ હજાર ખર્ચાઈ ગયા છતાં પણ એ કેસ તેમની વિરુદ્ધમાં ગયો અને તે જ કારણથી તેમના માતુશ્રીને અને તેમના કારણથી એમને પોતાને મુંબઈ છોડવાની ફરજ પડી. મુંબઈની પ્રજાનું આટલું માન, આટલી પ્રીતિ, આટલી આવક અને જાહોજલાલી છોડી. દયાશંકરને એક માતૃપ્રેમથી મુંબઈથી જવું પડ્યું. દયાશંકરમાં માતૃપ્રેમ અને સત્કારરૂપી મોટો સગુણ હતો. મુંબઈમાં ઘણો સમય રહેવાથી તેમના પર ઘણાક સારા સારા ગૃહસ્થોની મહેરબાની થઈ હતી તેમાં તેમના પર અત્યંત કૃપા રાખનાર બે ગૃહસ્થોમાંનાં એક ખંભાતનિવાસી પાટીદાર શેઠ છોટાલાલ મૂળચંદ અને બીજા ડૉક્ટર પોપટભાઈ પ્રભુરામ વૈદ્ય એલ. એમ. એન્ડ એસ. જે. પી. હતા, જેમણે તેમની દરેક સ્થિતિ જોઈ હતી તથા તેમાં તેઓ તેમના મદદગાર તરીકે રહ્યા. તંગ સ્થિતિમાં પણ જેઓ સ્નેહ અને નાતો જાળવે. નોકરીમાંથી રજા મળ્યા પહેલાં દયાશંકરે શેઠ છોટાલાલ મૂળચંદના માળામાં ભોંયતળિયે એક કોટડી ભાડે લીધી હતી, ત્યાં તે વારંવાર આવતા જતા. શેઠને ઈશ્વરભક્તિનાં ગાયનો ઉપર પ્રેમ હોવાથી નવરાશની વેળાએ તે દયાશંકર પાસે ગવરાવતાં. જ્યારે નોકરીમાંથી મળેલી રજાને લીધે નિરાશ અને ઉદાસ થયેલા દયાશંકરને શેઠે જોયા ત્યારે તેમને બહુ દિલાસો આપી પોતાની દુકાન પર નોકરી આપવા જણાવ્યું પણ તે વાત ન સ્વીકારતાં તેમણે તો સ્વતંત્ર અને શુદ્ધ ગુજરાતી નાટક કંપની' કરવા અર્થે ‘સાધયામિ ના દેહ પાતયામિ' એવો છેલ્લો નિશ્ચય જણાવ્યો. છેવટે તે વાત પણ શેઠ છોટાલાલે કબૂલ કરીને પૈસાની મદદ આપવા કહ્યું. મુંબઈના પ્રસિદ્ધ વિદ્વાન શહેરી ઝવેરીલાલ ઉમયાશંકર યાજ્ઞિકના મુરબ્બીપણા હેઠળ દયાશંકરે “મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ સં. ૧૯૪પમાં સ્થાપી. ડૉ. પોપટભાઈએ નાટક લખી આપવાનું કબૂલ કર્યું. સં. ૧૯૪પના વૈશાખ સુદિ ૩ને દિવસે એ કંપનીનો પાયો નખાયો. મેનેજર તરીકે દયાશંકરે ઉત્તમ યશ મેળવી કંપનીને ઉત્તમ સ્થિતિમાં મૂકી. તેઓ પ્રથમ જૂનાગઢમાં અને ફરી માધુપુરમાં પરણ્યા હતા. પ્રથમ સ્ત્રીથી તેમને એક શંભુપ્રસાદ નામે પુત્ર હતો. ખાસ શંકર પ્રત્યે તેમની પ્રીતિને લીધે જ પુત્રનું નામ શંભુપ્રસાદ રાખ્યું જ તેઓ ધર્મચુસ્ત, સ્વદેશપ્રેમી, પરોપકારી અને વિદ્યા તથા વિદ્વાનો તરફ પ્રેમ ધરાવનાર એક બાહોશ નાટ્યકાર હતા. માસ્ટર આણંદજી પંડ્યા કાઠિયાવાડી કબૂતર'એ નામથી અજાણ્યું ભાગ્યે જ કોઈ હશે. એ કાઠિયાવાડી કબૂતર તે ભાઈ આણંદજી ભગવાનજી પંડ્યા. સાહિત્ય વાડીમાં જેના ગેબી સૂરો છલકેલા. લીમડા ગામના મૂળ વતની અને ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો સમવાયની ગણાતી જ્ઞાતિના કારોલિયા પંડ્યા. ભગવાનજી લીલાધર પંડ્યાના પુત્ર થાય. ભાઈશ્રી આણંદજીનો જન્મ સંવત ૧૯૬૧ એટલે ઈ.સ. ૧૯૦૫માં મોતીબાની કૂખે લીમડા મુકામે થયેલ હતો. • તેમાં તેઓ હતા, જેમાં જરાય વૈધ Jain Education Intemational ducation Intemational Page #343 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ માસ્તર આણંદજી સાથે તેમના મોટાભાઈ શ્રી માસ્તર શામળજી હારમોનિયમ માસ્તર તરીકે કાયમ રહેતા બંને ભાઈઓ નાટ્યપ્રદેશમાં ખીલી રહ્યા હતા. તેમાં શ્રી માસ્તર આણંદજીનું નામ મુંબઈની શોખીન પ્રજામાં અને ગુજરાતકાઠિયાવાડમાં મશહૂર હતું. ઈ.સ. ૧૯૧૬થી શ્રી સોરાબજી પહેરવાનજી જેવા બાહોશ ડાયરેક્ટરની દેખરેખ નીચે ધીમે ધીમે કેળવણી લઈ ઈ.સ. ૧૯૨૩ સુધી એટલે કે સાત વર્ષ સારો અનુભવ મેળવ્યો. ત્યારપછી ઈ.સ. ૧૯૨૩ની સાલમાં ‘શ્રી મોરબી આર્ય સુબોધ કંપની’માં એટલે શ્રી છોટાલાલ મૂળચંદની કંપનીમાં પગારના સારા વધારાથી આણંદજીને વધુ અનુકૂળતા મળી. વિક્રમ અને રાતિ'ના ખેલમાં શ્રી લક્ષ્મીકાંત નાટક મંડળીના અજબ ખેલાડી એક્ટર કેશવલાલ, જે ‘કપાતર’ તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેનો યોગ થયો અને બંને એક્ટરોએ સાથે રહી કોમેડિયન એક્ટર તરીકે કામ શરૂ કર્યું. એ ‘કબૂતર કપાતર'ની જોડી કોમિક પાત્ર તરીકે નાટ્યભૂમિ પર છવાઈ ગઈ હતી. શ્રી કેશવલાલ શિવરામ જેવા બાહોશ કોમેડિયન એક્ટરની પેરમાં ઊતરનાર શ્રી આણંદજીને પોતાના મધુર બુલંદ અવાજ અને મોહક ચહેરાથી આકર્ષાઈ ‘કબૂતર’નું ઉપનામ મળ્યું અને પોતાની જન્મભૂમિ કાઠિયાવાડને ન વીસરતાં તેણે પોતાનું નામ ‘કાઠિયાવાડી કબૂતર' તરીકે જાહેર કર્યું. આથી દરેક નાટ્યકાર, સાહિત્યકાર અને શિષ્ટ સમાજ તેઓને આ રીતે પિછાનતો હતો. સને ૧૯૨૫માં ‘શ્રી દેશી નાટ્ય સમાજ'માં કોમેડિયન પેર તરીકે ‘કબૂતર–કપાતર'ની પસંદગી કરી અને તેઓને સારા પગારથી રોકી લીધા. આ કંપનીમાં કેળવણીની વધુ અનુકૂળતા મળી. ભાઈ આણંદજીને દેશી નાટક સમાજમાં રહી કાઠિયાવાડી લોકગીતો રેકર્ડમાં ઉતારવાનો અલભ્ય લાભ હીઝ માસ્ટર વોઇસ’ કંપનીએ આપ્યો, કારણ કે એ કંપનીના સંચાલક શ્રી રમાકાંતભાઈ રૂપજીએ કાઠિયાવાડી ગીતો ઉતારવા માટે શ્રી આણંદજીની પસંદગી કરી અને તે પસંદગીને માસ્તર આણંદજીએ ઉચિત ઠેરવી. એમના નામથી એકપણ ગ્રામોફોન ખાલી નહોતું. દરેક ગ્રામોફોન રાખનાર કાઠિયાવાડી કબૂતરનાં ગીતો જરૂર મેળવતો જ. ‘ભમ્મરિયા કૂવાને કાંઠડે’, ‘ઝટ જાઓ ચંદનહાર લાવો', ‘સોહામણી સાડી’, ‘કુંભાર્યાનો સંસાર’, ‘વિધવાનાં આંસુ' અને 'કજોડાની કહાણી' જેવાં અસરકારક અને ભાવભર્યા ગીતો તેમણે રેકોર્ડમાં ઉતરાવ્યાં. હીઝ માસ્ટર વોઇસ કંપની ભાઈ આણંદજીને રૂપિયા એક હજાર પ્રતિ વર્ષ વાર્ષિક વેતન તરીકે આપતી. એ કંપની તરફથી એક સુવર્ણ ચંદ્રક મેળવવાનું માન પણ મશહૂર નટને મળ્યું હતું. 333 કાઠિયાવાડની સમસ્ત પ્રજાને પણ આ પેરના કૉમિકોનો અલભ્ય લાભ લેવાનું કુદરતે નિર્માણ કરતાં ‘શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક મંડળી'ના માલિક શ્રી મણિશંકરભાઈ ભટ્ટે આવા બાહોશ ખેલાડીને આ કંપનીમાં મુંબઈના મળતા પગા૨ે આમંત્રણ આપ્યું અને તે સ્વીકારી તેઓ બંને કંપનીમાં જોડાયા અને તેથી જ રાજકોટ, જામનગર વગેરે શહેરોની પ્રજાએ આ પેરનાં કોમિકો જોવા-સાંભળવાનો લહાવો લીધો હતો. ભાઈ આણંદજીની એક્ટિંગ અને તેમની કુદરતી મનોભાવના પ્રેક્ષકોને હેરત પમાડી દેતી. વીસમી સદીની સંપૂર્ણ બદીની તેઓ પોતાના ખેલમાં અજબ ઝાટકણી કરતા. તેઓને પ્રભુએ જ ગૌર વર્ણ અને સુંદર ચહેરો કેમ જાણે શોધીને જ બક્ષિસ કર્યાં હોય એમ રંગભૂમિ પર અજબ ખેલાડી તરીકે ગણાતા એક્ટરોમાં ભાઈ આણંદજીનું નામ પ્રથમ પંક્તિમાં આવતું. ‘ઝટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ પટ નહીં ખોલું' અને ‘ભારી બેડાં ને હું તો નાજુકડી નાર કેમ કરી પાણીડાં ભરાય, ભમ્મરિયા કુવાને કાંઠડે' અતિ લોકપ્રિય થયેલાં તેમનાં ગીતો હતાં. નાટ્યકાર અને કવિ વૈરાટી' પ્રાચીન સમયમાં વૈરાટનગર તરીકે પંકાયેલા નગર અને આજના ધોળકા તરીકે ઓળખાતા નગરમાં ગૌરીશંકરનો જન્મ. જન્મ પછી માતાએ વિદાય લીધી. શિશુને આશારામ રાવળે પોતાના ગુરુ અચ્યુતાનંદજીને સોંપી પોતે સંસારથી પરજીવનનો પંથ પકડેલો. ગૌરીશંકરનું શિક્ષણ શરૂ થયું. વર્નાક્યુલર ફાઇનલ તરીકે ઓળખાતી પરીક્ષા પસાર કરી સાધુતાનો સ્પર્શ જન્મની સાથે Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ જ થયેલો એટલે પરિભ્રમણ કરવા એનું ચિત્ત પ્રેરાયું. તેમણે ભારતયાત્રાનો પગપાળા એક સંત સાથે પ્રારંભ કર્યો. તે યાત્રા ત્રણ વર્ષ અને આઠ માસમાં પૂરી કરી. યાત્રાના અનુભવે ભારતની ગુલામી હાલતને કારણે જનસમૂહની દુર્દશાનાં દર્શન ત્યાં થયાં. એની વેદના ભીતરમાં વલોવાતી રહી તે અંગે વિચારતા રહ્યા. પોતાનો જીવનનિર્વાહ ચલાવવા માટે નોકરીનો સ્વીકાર કર્યો. તલાટી તરીકે કામ કર્યું. આબકારી ઇન્સ્પેક્ટર તરીકે પણ ફરજ બજાવી જાણી. કારકુની પણ કરી. તે પછી સમર્થ સાહિત્યકાર કેશવર ધ્રુવના હાથ નીચે નોકરીમાં જોડાયા. અનેક અનુભવ પછી ૨૨ વર્ષની વયે જિંદગીભર કોઈની નોકરી ન કરવાનો નિર્ણય કર્યો. સાહિત્ય-સરવાણીનું વહેણ વહેતું થયું. પોતાને લાગ્યું કે પદ્ધતિસરનો અભ્યાસ જરૂરી છે તે પૂર્ણ કરવા માટે મહાત્મા નથુરામ શર્મા પાસે કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. મુંબઈમાં વસવાટ માટે ગયા. આર્થિક ઉપાર્જન માટે તેઓ ત્યાં ટ્યુશનો કરી કમાણી કરવા સાથે નાટકસર્જન માટે કલમ ઉપાડી. તેમાંથી નાક કેસરી' નાટ્યકૃતિનું સર્જન થયું. તે નાટકે ડૂબી રહેલી નાટક કંપનીને રૂપિયા પંચોતેર હજારની કમાણી કરાવી આપી. કંપની પુનઃ તરતી થઈ ગયેલી. તે વર્ષ હતું ઈ.સ. ૧૯૧૪ને દેશ ઉત્થાનની દિલમાં દાઝ હતી. નાટક લખવા તરફ પૂરતું ધ્યાન કેન્દ્રિત કર્યું. એ સમયમાં રંગભૂમિનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. વ્યવસાયી રંગભૂમિનો વ્યાપ વધતો જતો હતો. ‘કવિ વૈરાટી' નાટ્યકાર તરીકે ઊપસી-ઊભરી રહ્યા હતા. તેમની કલમ એક પછી એક નાટ્યકૃતિઓ કંડારવા લાગી. રંગભૂમિ પર તેનું નામ કીર્તિવંત થવા લાગ્યું. બીજું નાટક આપ્યું સ્વામી ભક્ત સામંત યાને વીરદુર્ગાદાસ' ઉક્ત નાટકમાં દેશભક્તિની ભભક ભારોભાર ભરી હતી. આર્યાવર્તની યાત્રા દરમ્યાન તેમના મનમાં ગુલામી દુર્દશા સામેના ઊઠેલા આક્રોશનો એમાં અગ્નિ ભડકે બળતો હતો. ચોટદાર સંવાદો, ચિત્તસોંસરવા ઊતરી જાય તેવા શબ્દો દર્શક-શ્રોતાઓમાં દેશભક્તિની ભાવના જગાડવા સમર્થ સાબિત થવા લાગ્યા. તેમનાં માનસમ્માન થવાં માંડ્યાં. આ નાટક લઈને કંપની તે વખતે અવિભાજ્ય આર્યાવર્તના અંગ ગણાતા કરાંચી શહેરમાં ગઈ અને કરાંચીના પ્રેક્ષકો સમક્ષ ‘વીર દુર્ગાદાસ' ભજવાયું. જનમાનસ પર તેની ધારી અસર થઈ. કરાંચીની અંગ્રેજ પોલીસની આંખ કરડ ધન્ય ધરા થઈ. તેના લેખકની ધરપકડ કરવા પોલીસે કરાંચીના ન્યાયાધીશ મી. રિચર્ડસન પાસેથી કવિ વૈરાટીની ગિરફતારીનું વોરંટ મેળવ્યું તેની જાણકારી કરાંચીના તે વખતના મેયરના ધ્યાન પર આવતાં જ તેમણે જરૂરી એવી તાબડતોબ ગુપ્ત વ્યવસ્થા કરી કવિ વૈરાટીને કરાંચીમાંથી સલામત રીતે વડોદરા મોકલી દીધા . ત્યાં રહી તેમણે નાટ્યસર્જન કર્યા કર્યું. ‘વીર દુર્ગાદાસે' કવિની કલમ પર કીર્તિકળશ ચઢાવી દીધો પછી તો એક પછી એક નાટ્ય કૃતિઓનું સર્જન થતું રહ્યું. રંગભૂમિ પર કવિનાં ગીતો અને સંવાદો છપાતા રહ્યાં. અનેક મોટી નાટ્ય કંપનીઓએ તેમનાં નાટકો તખતા પર રજૂ કર્યાં, જેમાં ‘વીર પૂજન’, ‘વીર હમીર’, ‘દેશદીપક', ‘વલ્લભીપતિ’, ‘મારો દેશ', ‘વિવાદનંદ', ‘બાપા રાવળ', ‘મરદના ઘા', ‘નવજવાન’જેવા રાષ્ટ્રભાવનાને ઝંકૃત કરતાં નાટ્યોએ નવયુવાનોને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. ‘કરિયાવર’, ‘ઉદત પ્રભાત', ‘સમાજનાં કંટક', ‘સમયસર’ જેવાં સામાજિક નાટકોમાં તેમણે સદ્બોધનાં ઝરણાં વહાવ્યાં હતાં. તેથી સમાજમાં પણ આદર પામ્યા કરતા હતા. તેમણે કુલ મળીને ૧૧૭ નાટકો લખી રંગભૂમિને રળિયામણી બનાવી હતી. તેમણે ૧૨૦૦ જેટલાં ગીતો લખેલાં તેમજ ૮ સિનેમા માટે વાર્તા લખેલી. તેમનું નાટક સમ્રાટ ચંદ્રગુપ્ત' કરાંચીમાંથી પ્રગટ થતા ‘ટહુકાર નામના પ્રકાશનમાં છપાયું હતું. તે ઉપરાંત આખ્યાનસંગ્રહ ‘અમૃતાનંદ’ શીર્ષક તળે પુસ્તકરૂપે પ્રગટ થયેલો. મુંબઈ સરકારે તેમને વાર્ષિક રૂપિયા ૨૦૦૦૦નું માનધન આપવાનું શરૂ કરેલું. તે કવિ વૈરાટી સ્વીકારીને રાહતફંડમાં જમા કરાવી દેતા હતા. તેમના લખેલા ‘દુર્ગાદાસ’ નાટકના કુલ મળીને ત્રણ હજાર, બસ્સો પ્રયોગો થયા હતા તે ઘટના નોંધપાત્ર હતી. તેમની ૮૧ વર્ષની વયે વડોદરામાં તેમને સમ્માનવાનો કાર્યક્રમ ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૬૮ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે લખેલું નાટક ‘નારી કે નારાયણી' મયૂર કલામંચ દ્વારા ભજવાયું હતું. કવિ વૈરાટીએ તમામ નાટકો મૌલિક લખ્યાં હતાં. આ સમર્થ નાટ્યકાર અને કવિનો જન્મ તા. ૧૪ ઓગષ્ટ ઈ.સ. ૧૮૮૮ના રોજ થયો હતો. તેમનું નિધન વડોદરામાં ઈ.સ. ૧૯૭૨ના વર્ષમાં થયું હતું. Page #345 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નરસિંહપ્રસાદ વિભાકર બેરિસ્ટર વતન એમનું સોરઠનું વંથળી, પછી શીમાશી અને પછી જૂનાગઢ. મૂળ અટક વાંહાણી અને પછી વિભાકર. નરસિંહપ્રસાદે જૂનાગઢની બહાદુરખાનજી હાઇસ્કૂલમાં અભ્યાસ કરેલો. અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી સફળ નિબંધકાર તરીકે ઊભરી આવેલા. એમની વિચારશક્તિ અને શૈલીથી પ્રભાવિત થઈને આદરરત્ન શ્રી કૌશિકરામ વિઘ્નહરરામે તેમને ધન્યવાદ આપ્યા. આગળનો અભ્યાસ બહાઉદ્દીન કોલેજમાં કર્યો. તે કોલેજકાળ વખતે જાહેર ભાષણો આપી એક વિચારશીલ વક્તા તરીકે નામાંકિત થયેલા. તેઓ રાજદ્વારી હિલચાલમાં આગેવાની ભર્યો. ભાગ લેતાં લેતાં બેરિસ્ટર થયા. દેશભક્તિની ભાવના ભારોભાર ભરી હતી. સુહૃદભાવના કેમ જાગ્રત થાય તે માટે તેમણે રંગભૂમિને પસંદ કરી અનેક નાટકો લખ્યા અને રજુ કરાવ્યાં, તેમાં ‘સ્વદેશસેવા' મુખ્ય હતું. ‘અબજોનાં બંધન' વગેરે નાટકો દ્વારા તેમણે રંગભૂમિની ન વીસરી શકાય તેવી સેવા કરી છે. તેમના તંત્રીપદે રંગભૂમિ નામે આર્ટપેપરમાં પ્રગટ થતું માસિક શરૂ કરેલું. તેમણે રાષ્ટ્રીય જાગૃતિ માટે સમગ્ર ગુજરાતમાં ગામડે ગામડે ફરીને પોતાની અભ્યાસપૂર્ણ વેધક વાણીમાં સભાઓ ગજાવી હતી. જે પ્રવૃત્તિ તેઓ કરતા તેમાં દેશભક્તિની ભાવના પ્રથમ રહેતી. દેશભક્તિ માટે જ પ્રવૃત્તિ કરતા હતા. સ્વ. શ્રી નરસિંહ વિભાકર એક ઉચ્ચ આદર્શ સાથે રંગભૂમિ પર મધ્યાહ્ને તપતા હતા ત્યાં જ તેમનો અણધાર્યો અસ્ત થયો એ ગુજરાતનું દુર્ભાગ્ય હતું. જેમ તેમણે રંગભૂમિ પર નવીન ભાવનાઓ રેડી તેમ રંગભૂમિ પરની ભાષાનો પ્રકાર પણ નવીન છતાં જૂના સંસ્કારવાળો સુંદર રીતે મિશ્રિત અને રસોને દૃષ્ટિ સમીપ લાવી મૂકતો વિભાવાન મૂક્યો છે. કવિતાની કૃતિઓ જો કે મંદ છતાં તેને સંગીત સાથે ભેળી નાખવાની કળા તેઓ નાટકકાર તરીકે જાણતા હતા. Jain Education Intemational ઉપરાંત જ્યારે તેમની નાટકની ચોપડીઓ પર તેમનું નામ બી.એ., એલ.એલ.બી. બેરિસ્ટર એટ લો લખાતું ત્યારે સૌ આશ્ચર્ય અનુભવતા. તેમણે જ નાટ્યલેખકનું નામ લખવાનો આગ્રહ રાખેલો. ‘મધુબંસરી', ‘સુધાચંદ’ નાટકોએ દેશભક્તિની ભાવનાને જ્વલંત બનાવી ખળભળાટ મચાવી નાખ્યો હતો. શંભુપ્રસાદ વકીલ એક સદી પૂર્વે જૂનાગઢમાં ગોપાષ્ટમીના પુનીત પ્રભાતે નવજાત શિશુનું રુદન રેલાયું ને ગિરિનારાયણ બ્રાહ્મણ દયાશંકર પુરોહિતના ઘરમાં પણ જન્મના કારણે થાળી રણઝણી ને નંદઘેર આનંદભયો' વરતાયો. વિધાતા છઠ્ઠીના લેખ લખે એ પૂર્વે નિયતિએ નક્કી કરેલા આઘાતજનક નિર્ધારનો અમલ કરી દીધો. 334 માત્ર ચાર દિવસના શિશુનું માતૃસુખ ઝૂંટવી લીધું. માતા ધનકોરબહેનનું અવસાન થતાં ચાર દિવસના શિશુને ઉછેરવાની ઉજેરવાની અણધારી અણકલ્પી જવાબદારી બેવડા સંબંધોથી સંકળાયેલાં માસી અને ભાભુ ભાગીરથીબહેન પર આવી જે તેમણે અંતરના ઊમળકાથી અને હૈયાના હેતથી જવાબદારીને ઝીલી અને વાત્સલ્યભાવથી ભીંજવતાં હિંચોળતાં રહ્યાં. શિશુના પિતા શિવોપાસક ભૂદેવે શિવનું સ્મરણ સતત રહે તેથી નામ પાડ્યું ‘શંભુપ્રસાદ’. શંભુપ્રસાદનું શૈશવ સર્યું. કિશોરવયમાં પ્રવેશ કર્યો ત્યાં સુધીમાં ભાગીરથીબહેને તેમનામાં શુદ્ધ સાત્ત્વિક સંસ્કારનું સિંચન કર્યું. જીવનનું ઘડતર કર્યું. શંભુપ્રસાદે બાર-તેર વર્ષની વયે પિતાનું સુખ ગુમાવ્યું, પણ અભ્યાસમાં ઓતપ્રોત થઈને પોતાનું સ્થાન અને માન પ્રાપ્ત કરવાની સાથે યુવાનીને આંબી ગયા. સુધારાવાદી વિચારક તરીકે ધીરે ધીરે ઊભરી આવ્યા. ખાસ કરીને જ્ઞાતિમાં ચાલતી કુરૂઢિઓ સામે તેમનો આક્રોશ ધીરે ધીરે ધગવા માંડ્યો. જ્ઞાતિસમાજમાં તે સમયે પ્રસ્થાપિત થયેલી રૂઢિ સામે અવાજ ઉઠાવ્યો કે લગ્ન પ્રસંગે અમુક મીઠાઈઓ પીરસવી જ પડે તે પ્રથા બરાબર નથી, તેથી ગરીબોને દેવું કરવું પડે છે. શ્રીમંતો તે પ્રથાનું પાલન કરે તેમાં વાંધો કે વિરોધ નથી પરંતુ તે ફરજિયાત ન હોવું જોઈએ. શંભુપ્રસાદની આવી દલીલ સાંભળી એક જ્ઞાતિજને ટોણો Page #346 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા માર્યો કે, “દલીલ કરતાં તો સારી આવડે છે, વકીલ થઈ જા!” તે જ ક્ષણે યુવાન શંભુપ્રસાદે વકીલ થવાની મનોમન ગાંઠ વાળી લીધી, તેમાં સફળતા પ્રાપ્ત કરવા તૈયારીઓ કરવા માંડી તેમાં સફળતા પ્રાપ્ત કરીને તા. ૨-૧૨-૧૯૨૯ના દિવસે વકીલાત કરવાની સનદ મેળવી લીધી, પણ વ્યવસાય તરીકે સ્વીકાર કરવામાં તેમને સૈદ્ધાંતિક અવરોધ ગિરિકંદરા જેવો થઈને ખડો રહ્યો. તેઓ પોતે સત્ય વક્તા હતા અને સામાવાળાએ પણ સત્ય જ બોલવું જોઈએ તેના આગ્રહી હતા, તેથી વકીલાતને ધંધો ન બનાવ્યો તેમ છતાં કોઈ ગરીબ માણસને ન્યાય અપાવવા વગર પૈસે વકીલાત પણ કરી બતાવતા. તેમજ જાહેર હિતની લાગણીઓને માટે પણ પોતાનો વકીલ તરીકેનો ધર્મ બજાવતા. શંભુપ્રસાદભાઈના વારસાગત સંસ્કારે તેમને તખ્તાના પણ તારક બનાવ્યા. રંગભૂમિ પણ તે વખતે તેમનાથી રળિયામણી લાગતી હતી. રંગભૂમિના આ રસિયા જીવે વ્યવસ્થાપક, દિગ્દર્શક તરીકે પણ સફળ કામગીરી બજાવી હતી. તે નાટ્ય સંસ્થાઓ હતી શ્રી સૌરાષ્ટ્ર નાટ્યકલા સમાજ, શ્રી આર્યનૈતિક નાટક સમાજ, શ્રી રામવિજય નાટક સમાજ. તા. ૧૯ એપ્રિલ, ૧૯૩૩ના રોજ કવિ કિશોરદાન લેખિત નાટક ‘વિધિના લેખ'નું દિગ્દર્શન કર્યું. તા. ૪ નવેમ્બર, ૧૯૩૩ના રોજ પ્રતાપ ટી. છાયા લેખિત “વીર રામવાળો' નાટકનું દિગ્દર્શન કરેલું. તા. ૩૧ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ કવિ કિશોરદાન લેખિત 'હંટરવાળા' નાટકનું દિગ્દર્શન કરેલું. ઉપરોક્ત નાટ્યપ્રયોગો શ્રી રણજિત નાટક સમાજ તરફથી રજૂ થયા હતા. તેમણે “કાદુ મકરાણી', “શ્રીમતી મંજરી' વગેરે નાટકોમાં તખ્તા પર અભિનય આપી પોતાની આગવી અદાકારીનો પરિચય આપ્યો હતો. સમાજસેવક, સ્વાતંત્ર્યસંગ્રામમાં કારાવાસ વેઠનાર જ્ઞાતિસુધારક વકીલ શંભુપ્રસાદ દયારામ પુરોહિત ક્રોધને હિંસાનું સ્વરૂપ માનતા. માનવતાવાદી માનસ ધરાવતા ગુપ્તદાન દ્વારા દુઃખ ફેડનાર અનેકને માટે ફિરસ્તા જેવા હતા. અરસપરસના સંબંધોને અત્યંત ભાવુકતાથી જોતા. તેઓની કલમ પણ ઝબકતી તો ક્યારેક ઝળહળતી. “સજ્જનો મળજો માં મળો તો સ્નેહ બાંધજો મા સ્નેહ બંધાય તો તોડજો મા અને તૂટે તો જીવજો મા.” પ્રગતિશીલ વિચારધારાના પ્રેરક અને પુરસ્કર્તા વકીલ પુરોહિત ૩૨ વર્ષની વયે વિધુર થયા. સંસાર, સ્વાતંત્ર્ય, સંગ્રામ, રંગભૂમિ અને જ્ઞાતિસુધારણામાં એનું ચક્ર ફરતું રહેતું. તેમણે સ્વજ્ઞાતિ માટે એક કાવ્યરચના કરેલી, જે આજે પણ એટલી જ આવકારદાયક છે. “ભૂદેવ! જરા જાગીને નજર તો કરો! પ્રાચીન તમારી સંસ્કૃતિને યાદ તો કરો! રામ જેવા રાજવી ચરણે નમ્યા જેનેએવા વશિષ્ટની વિભૂતિને યાદ તો કરો! બ્રહ્મતેજપુંજથી ક્ષત્રિયો પણ ડરે, એ પરશુરામ-પ્રતાપનું સ્મરણ તો કરો! કેળવી ભારતની કળા યુદ્ધમાં જેણે– એ પ્રતાપી દ્રોણના આદર્શને ઉર ધરો! અનાર્ય આર્ય ભૂમિ કરી ધર્મનું મંડનએવા ગુરુ શંકર તણા વચને ગતિ કરો! પાખંડ મતખંડન કરી જેણે ધર્મ સ્થાપ્યોએ સ્વામી દયાનંદજીને કેમ વિસરો? “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક્ક છે” કથનાર! મહારાજ તિલક તણી ગીતાનું પઠન કરો! યાચક મટી દાતા થાઓ વિશ્વાસુ પ્રભુના કરો! નાતો તાગા તોડી બહાર આવી ભારતીય બનો!” ટૂંકા જીવનપંથમાં અનેકવિધ પ્રવૃત્તિઓનો પ્રકાશપુંજ પાથરી વકીલ શંભુપ્રસાદ પુરોહિતે ૪૨ વર્ષની ભરયુવાન વયે વિદાય લીધી. કમલેશ ઠાકર આજનું સૌરાષ્ટ્ર એક સમયનું કાઠિયાવાડ, કાઠિયાવાડમાં આજનું જામનગર તે સમયનાં નવાનગર તરીકે ઓળખાતું નગર. આ નગરની પ્રાથમિક શાળામાં એક છોકરો માથે ગાંધીટોપી પહેરીને “તકલી’ કાં તો Jain Education Intemational dain Education Intermational Page #347 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શાળાના વર્ગમાં દાખલ થયો. આવો દેખાવ કરીને આવેલા કિશોર પર માસ્તરની કરડી નજર પડી, તાડુક્યા પણ ખરા. છોકરાએ ન ડર અનુભવ્યો કે ન ‘તકલી’ ફેરવી પૂણી કાંતવાનું બંધ કર્યું. માસ્તરથી આ વાત પહોંચી હેડ માસ્તર પાસે. હેડ માસ્તરે કિશોરને પાઠ ભણાવવા સોટી સબોડી પણ બેડિયા દિલનો કસાયેલા બાંધાનો કિશોર ચુંકારોય કર્યા વગર તકલી ફેરવતો રહ્યો. એ સમય હતો ગાંધીયુગના ઉદયનો. ગાંધી ટોપી, તકલી, રેંટિયો આદર્શ અને આઝાદી હાંસલ કરવાનાં પ્રતીક થઈને પ્રતિષ્ઠા પામી રહ્યાં હતાં તે સામે સામ્રાજ્યવાદીના પગાર અને પેન્શન માટે નોકરી અને ચાકરી કરનારા પંગુ મનોવૃત્તિવાળાથી આ દેખાવ સહી શક્યો નહીં. હેડ માસ્તરની સોટી વીંઝાતી રહી ને કિશોર તકલી ફેરવતો રહ્યો. એ હતો રાજ્યના ઉપરી અધિકારી દયાશંકર ઠાકરનો દીકરો કમલેશ. કિશોર વયમાં એ ગાંધીરંગે રંગાઈ ગયેલો. વય વધતી ગઈ એમ એ આર્ય સમાજના સ્થાપક રાષ્ટ્રના જ્યોતિર્ધર સ્વામી દયાનંદ સરસ્વતીના ‘સત્યાર્થ પ્રકાશ' રાષ્ટ્રના પ્રેમની પ્રેરણાનાં પીયૂષનું પાન કરી લીધું. એ પછી વિદેશી ક્રાંતિઓનાં ઇતિહાસમાંથી પ્રાણ માટેનું અમૃત પણ પીધું. એની વૈચારિક પરિપક્વતા પાકવા માંડીને એક સમયે એ પૂરેપૂરી પાકી ગઈ. વાચન, વિચાર અને મનનમાં મગ્ન રહેનાર કમલેશને સંગીત અને કલાનો પણ શોખ. જામનગરમાં એક નાટક કંપની આવી. પારસી ગૃહસ્થ કાત્રકબાવા એના માલિક, સંચાલક સર્વેસર્વા. કમલેશ એમને મળ્યો. નાટકમાં જોયેલાં પાત્રોનો અભિનય કરી બતાવ્યો. પારસી શેઠ ખુશ થઈ ગયા. તેમને અભિનયની તાલીમ આપવી શરૂ કરી. ગણત્રીના દિવસોમાં જ આ યુવાન કલાકાર રંગભૂમિના કલાકાર તરીકે ઊભરી આવ્યો. પ્રેક્ષકોએ પ્રેમપુષ્પો વેર્યાં. તેમને વધુ પ્રોત્સાહિત થઈને પોતાની ભૂમિકા ભરપૂર ભાવ સાથે ભજવવા માંડી. રંગભૂમિના નટ તરીકે તેનું સ્થાન પ્રસ્થાપિત થઈ ગયું. ત્યાં તો દેશભરમાં આઝાદીનો જબરો જંગ જામ્યો. ક્રાંતિવીરને માતા છુપો આશ્રય આપી દેશભક્તિના પાઠ કરી રહ્યાં હતાં. તેમની જ પ્રેરણાથી કમલેશ ઠાકરે કલાક્ષેત્રને કોરાણે મૂકી માભોમની મુક્તિ કાજે મંડાયેલા મહાનદમાં ઝંપલાવ્યું. ક્રાંતિવીરમાં પોતાની પણ કેડી કંડારી છુપાતાં, સંતાતાં અનેક કાર્યક્રમોની યોજનાઓ કરી પરદેશી સત્તાને પડકારી. અને ભૂગર્ભમાંથી બહાર આવી તેમણે ગાયું કે “શિર જાવે તો જાવે માતની આઝાદી ઘર આવે. આગે કદમ આગે કદમ આગે કદમ યારો ફનાના પંથ પર આગે કદમ.” 336 કલા અને ક્રાંતિનો સુભગ સંગમ કમલેશ ઠાકરમાં સર્જાયો તે અનેક સંઘર્ષો કરતો રહ્યો ને અનેક સંકટો સહન કરતો રહ્યો બોલતી ફિલ્મનો સમય આવ્યો. કલાકારજીવનું તે તરફ ધ્યાન દોરાયું. હિન્દી ચિત્રપટના ધુરંધર ઈ. બિલિમોરિયા તેમને ચિત્રજગતમાં દોરી ગયા. ત્યાં તેમને રણજિત મુવિટોનનાં માલિક ચંદુલાલ શાહ, ગાયક અને અભિનેતા કુંદનલાલ સાયગલ, બલરાજ સહાની જેવા ફિલ્મજગતના જાજરમાન કલાકારો સાથે સંગતિ થઈ. એ યુગમાં નવી રંગભૂમિ અને અવેતન રંગભૂમિનો રંગ ઘૂંટાવા લાગ્યો. પુનઃ એમને રંગભૂમિનો રંગ લાગ્યો. ‘નરીમાન વેજટ' લોમેશ દેસાઈ અને નરહિર દેસાઈ સાથે આરાધના આરંભી. તેમાંથી ઇન્ડિયન પિપલ્સ થિએટરની ગુજરાતમાં પ્રભા પાથરવાની શરૂઆત કરી. ગુજરાતી ચિત્ર નિર્માણ શરૂ થયું. તેમાં ‘ગુણસુંદરી’ નામે ગુજરાતી ચિત્રમાં ‘ઠાકરશી અદા’ની યાદગાર ભૂમિકા ભજવી હતી. ભવાઈ વેશને નૂતન રીતે રજૂ કરીને તેમણે કલાના ક્ષેત્રે એક નવતર પ્રયોગ દિલ્હીમાં કરી બતાવ્યો. પંડિત નહેરુજીએ અભિનંદન આપ્યાં. કમલેશ ઠાકર કંઈને કંઈ નવું સર્જન કરવાની પ્રવૃત્તિમાં સતત કાર્યરત રહેતા હતા. રંગભૂમિ, ચલચિત્રો, આકાશવાણી, કલાનું, સંવાદનું કોઈપણ ક્ષેત્ર હોય એમાં કમલેશભાઈની પ્રવૃત્તિનો પ્રયત્ન સદા પ્રસરતો રહેતો હતો. નિરાભિમાની નિરાડામ્બરી સહજતા અને સરળતા તેમના જીવનમાં જોવા મળતાં હતાં. આરંભના ગુજરાતી ચલચિત્રોમાં તેમનો અભિનય હંમેશાં યાદગાર રહેતો. કમલેશ ઠાકર રંગભૂમિનો રસિયો જીવ હતો. જ્યારે જૂની રંગભૂમિનો સૂર્ય સોળે કળાએ તપતો હતો ત્યારે તે કિશોરવયમાં દરેક નાટક જોવાનું ચૂકતા નહીં અને તે નાટકમાં રજૂ થતાં પાત્રોના અભિનયની આબેહૂબ રજૂઆત મિત્ર મંડળ વચ્ચે કરી બતાવતા. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે અમદાવાદમાં Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ નિવાસ કર્યો હતો અને અનેકને, નાટ્યપ્રવૃત્તિમાં જવા ઇચ્છુક એવા યુવાનોને પ્રેરણા આપતા રહ્યા હતા. સંત જ્ઞાનેશ્વરની ભૂમિકા તેમણે ઈ.સ. ૧૯૫૩માં સંત જ્ઞાનેશ્વર' ગુજરાતી ચલચિત્રમાં કરી હતી, જે ચિત્ર સળ રહ્યું હતું. આમ કમલેશભાઈ ઠાકર એક વ્યક્તિ હતા પરંતુ તેમની પ્રવૃત્તિ અનેક હતી. લોકનાયક સંઘે ઉતારેલા બંગાળના દુકાળગ્રસ્ત ચિત્ર પરની કે લાલ'માં તેમણે સફળ ભૂમિકા કરી હતી. આ ચિત્ર ચીન અને રશિયામાં રજૂ થયું હતું અને પ્રશંસા પામ્યું હતું. તેમણે ૧૫ જેટલાં ગુજરાતી ચિત્રમાં કામ કર્યું હતું તેમજ હિન્દી ચિત્રોમાં પણ અભિનય આપ્યો હતો. રેડિયો અને રંગભૂમિ માટે રૂપક અને નાટક લખ્યાં હતાં. તેમનો જન્મ તા. ૩૦-૧-૧૯૧૨ના રોજ જામનગરમાં થયો હતો. દલસુખરામ ભોજક દલસુખરામનો જન્મ સંવત ૧૯૨૦ના કારતક સુદ અગિયારસને બુધવારે ઈ.સ. ૧૯૬૪માં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના નાનકડા ગામ સોખડા ખાતે થયો હતો. પિતા રાજ્ય હતા. વસ્તારામ જૂનાગઢ દરબારમાં રાજગાયક મોટાભાઈ ચેલારામ . સંગીતકળામાં નિપુણ હતા. શ્રેષ્ઠ પખવાજી હતા. ઘરમાં સંગીતનો માહોલ હોવાથી દલસુખરામને બાલ્યકાળથી જ સંગીત પ્રત્યે અભિરુચિ કેળવાઈ હતી. માત્ર પાંચ વર્ષની વયમાં પિતા અને મોટા ભાઈ ચેલારામ પાસેથી સંગીતિશક્ષણ લેવાની શરૂઆત કરી. ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર સ્વ. શ્રી જયશંકર (સુંદરી)ના દાદાજી ત્રિભોવનદાસ ભોજક પાસેથી ખાસ બંદિશની ચીજો શીખ્યા. જૂનાગઢના નવાબ બહાદુરખાનજીના દરબારમાં જામનગરના નાગર બ્રાહ્મણ શ્રી આદિત્યરામ જેવા ખ્યાતિપ્રાપ્ત સંગીનદાસી પાસેથી પખવાજવાદન શીખ્યા. જૂનાગઢના નવાબ બર્ડ મહોબ્બતખાનજી જેઓ પોતે એક ઉત્તમ સંગીતકાર હતા, દલસુખરામે તેઓની પાસે સંગીતવિદ્યા પ્રાપ્ત કરવા ગુરુપદે સ્થાપ્યા હતા. નવાબ સાહેબ સાથે એવી તો ધન્ય ધરા પ્રીતિ બંધાઈ ગઈ કે શિકારમાં પણ સાથે લઈ જતા અને તલવાર, બંદુક અને તમંચાની તાલીમ પણ આપી હતી. પડછંદ કાયા, ભરાવદાર ચહેરો, ઘઉંવર્ણો વાન, વિશાળ ભાલ, અણીદાર સીધું નાક, ગાલ પર ધોળિયા, વળવાળી મૂછ, માથે પાઘડી, શરીરે કેડિયું અને ધોતિયું, બુલંદ અવાજ આમ, દલસુખરામનું અનોખું વ્યક્તિત્વ ઊપસી આવતું હતું. એક પ્રસંગ એવો બન્યો કે જૂનાગઢ નવાબ સાહેબ સાથે શિકારે જવાનું હતું. નવાબ સૂતા હતા તે દરમ્યાન હરણાં દેખાયાં. નવાબ સાહેબ હરણાંનો શિકાર કરી મારી નાખશે તેવું લાગતાં દલસુખરામને દયા આવી અને હવામાં ગોળીબાર કરી હરણાં નસાડી મૂકતાં નવાબ સાહેબ ભારે ગુસ્સે થયા. તેમના ખોથી બચવા દલસુખરામે નદીમાં પડતું મૂકી તરી સામે કિનારે પહોંચી ગિરનારના જંગલોમાં અદશ્ય થઈ ગયા. આ અરસામાં નવાબ સાહેબના દરબારમાં બહારગામથી કેટલાક નામી કલાકારો આવ્યા. તેમનું સંગીત સાંભળી નવાબને દલસુખરામની યાદ આવી. તરત જ દલસુખરામની શોધખોળ કરાવી. ગિરનારના ડુંગરની ગુફામાં કોઈ સાધુમંડળીમાંથી તેમને શોધી, અભયવચન આપી પાછા લઈ આવ્યા અને પોતાના મહેલની બાજુમાં જ દલસુખરામના રહેવાની વ્યવસ્થા કરી આપી. દલસુખરામ ફરી રાજદરબારમાં હાજર થયા. નવાબ સાહેબની ફરમાયશથી બુલંદ અવાજે બે કલાક સુધી ગાયું. પેલા બહારથી આવેલા સંગીતકારો એટલા પ્રભાવિત થયા કે ત્યાર પછી તેમણે ગાવાની હિંમત કરી નહીં! ઈ.સ. ૧૮૮૬૬માં પ્રસિદ્ધ નાટક કંપની 'મુંબઈ ગુજરાતી નાટક મંડળી' જૂનાગઢ આવી. સંસ્થાના આગ્રહથી દલસુખરામ તેમાં દિગ્દર્શક તરીકે જોડાયા. બે-ત્રણ વર્ષ કામ કર્યા પછી મોરબી આર્ય સુબોધ નાટક મંડળી'નું આમંત્રણ મળતાં તેમાં જોડાયા. દલસુખરામના નાટકોમાં ‘રાણકદેવી રાખેંગાર', ‘ત્રિવિક્રમ', 'જગદેવ પરમાર', 'વિબુદ્ધવિજય', 'ચંદ્રહાસ', ‘વીરબાળા” વગેરે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યાં હતાં. અમદાવાદમાં બનેલું નવું થિએટર ‘ભારતભુવન' શેઠ અજિતસિંઘ મણિલાલ પાસેથી મોરબી કંપનીએ રૂા. ૨૨૦૦/-ના માસિક ભાડે રાખી તેમાં ભર્તૃહરિ' નાટક રજૂ કર્યું. દલસુખરામ આ નાટકમાં ભર્તૃહરિ રોલ કરતા. ઉત્તમ ગાયકો, ઉત્કૃષ્ટ અભિનય, મેઘાવીૐ કે સંગીતના ઊંડા જ્ઞાન જેવા ગુણોનો સમન્વય થતાં પ્રેમ ખૂબ લોકપ્રિય બની ગયા હતા. Page #349 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અમદાવાદથી મોરબી કંપની થોડી નાઇટો કરવા વડોદરા ગઈ. સયાજીરાવ થિયેટરમાં ‘ભર્તૃહરિ’ નાટક રજૂ થયું તે સમયે વડોદરા રાજ્યના મુખ્ય ગવૈયા ખાં સાહેબ મૌલાબક્ષ, જે હિન્દુસ્તાની સંગીતકારોમાં ઉચ્ચ કોટિના ગણાતા હતા. મૌલા બક્ષનો એક શાગિર્દ આ નાટક જોવા તેમને કહેવા ગયો અને દલસુખરામની ગાયકીનાં વખાણ કર્યાં ત્યારે મૌલાબક્ષે મોઢું મચકોડી તુચ્છકારથી તેની વાતને વજૂદ ન આપ્યું, પરંતુ પાછળથી વડોદરા રાજ્યના અધિકારીઓના આગ્રહથી માત્ર થોડાક સમય માટે હાજરી આપવા મૌલાબક્ષ સંમત થયા. દલસુખરામને જાણ થઈ કે મૌલાબક્ષ હાજરી આપવાના છે એટલે તેમણે બધી તૈયારી કરી લીધી. તાનપુરો તૈયાર કર્યો. સંગીત માટે હાર્મોનિયમ પર વસંતલાલ ભોજક, પખવાજ પર અંધ પખવાજી બળદેવદાસ પંડિત અને સારંગી પર નૂરમહંમદને ગોઠવી દીધા. નાટકના પ્રારંભમાં રાત્રિના પ્રથમ પ્રહરની રાગિણી કાનરામાં સ્તુતિથી થયો. અસ્થાયી, અંતરા, સંચારી જેવા ધ્રુપદનાં ચાર ચરણ પૂરાં કરી લયકારીના પ્રકાર શરૂ થયા. જાણે પ્રચંડ મહાસાગર ઘૂઘવતો હોય તેમ ઉપજનો વેગ વધતો ગયો. ખાં સાહેબ હવે ધ્યાનથી સાંભળવા લાગ્યા. હાર્મોનિયમ, સારંગી અને પખવાજના અવાજને દબાવતા. દલસુખરામે મેઘગર્જનાયુક્ત ધમક સાથે તાર સપ્તકની પરાકાષ્ઠા સુધી કંઠને વહેતો મૂક્યો. ઓડિયન્સ સ્તબ્ધ બની ગયું હતું. ખૂબ જ સરળતાથી સાથે તારસપ્તકના પંચમ સ્વરથી દલસુખરામ આગળ નીકળી જ્યાં ધૈવત અને નિષાદનું અનુસંધાન કર્યુ ત્યારે ખાંસાહેબથી રહી શકાયું નહીં. તેઓએ બેઠક ઉપર જઈ રાગની ખૂબીઓ બતાવવા માંડી ત્યાં તો ખાં સાહેબના મુખમાંથી “વાહ વાહ! માશાહલ્લાહ......સુભાન અલ્લાહ! ક્યા પાર્ક આવાઝ હય!” જેવા પ્રશંસાના શબ્દો સરી પડ્યા. દલસુખરામને લાગ્યું કે તીર બરાબર નિશાન પર વાગ્યું છે એટલે ચોથા સપ્તક ઉપર આરોહઅવરોહની પરાકાષ્ઠાએ પહોંચ્યા અને ત્યાં તો ખાં સાહેબ ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને પોકારી ઊઠ્યા, “અબે...યહ છત ગિર પડેગી....ગિર પડેગી' થિએટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું. પછી તો મૌલાબક્ષજી સાથે મિત્રાચારી થતાં શ્રીમંત સયાજીરાવે દલસુખરામની ગાયકી સાંભળી ત્યારે તેમનું બહુમાન કર્યું અને નવી નાટક કંપની સ્થાપવા ઓફર કરી, પરંતુ દલસુખરામે ખૂબ જ વિવેકપૂર્ણ તેનો અસ્વીકાર કરી શ્રીમંત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો. પરિણામે મોરબી કંપનીમાં દલસુખરામનું બહુ જ માન–સમ્માન વધ્યું. ૩૩૯ દલસુખરામે સને ૧૮૯૭માં રંગમંચને રામરામ કરી ભાવનગર દરબારમાં રાજગાયકપદ સંભાળ્યું અને જીવનની આખરી સફર સુધી ત્યાં જ સ્થાયી થયા હતા. મહેન્દ્રભાઈ મહેતા રંગભૂમિની જિંદગીમાં ટુકડે ટુકડે પ્રસંગો ઉપસ્થિત થતા ભજવાઈ જતી ઘટનાઓને સળંગ સૂત્રમાં સાંકળી રજૂ થતી ઘટમાળનું નામ નાટક. રજૂઆત પામે તે સ્થળનું નામ રંગભૂમિ. ગુજરાતી અવેતન નાટ્યક્ષેત્રમાં ઝળહળતી કારકિર્દી પ્રાપ્ત કરીને પગવાળીને બેસી ગયેલા એક કલાકાર એટલે મહેન્દ્રભાઈ. જ્ઞાતિએ ખેડાવાળ બ્રાહ્મણ. ઊંચાઈ પૂરા કદની. ભરાવદાર શરીર સૌષ્ઠવ ઉપર ગોરા વાનનો ઉઘાડ અંદરથી અભિનયની ભરતી ઊછળી ઊછળીને બહાર આવવા મથે. લક્ષ એમનું નાટ્યક્ષેત્રે કંઈક પ્રદાન કરવાનું એવી પળને પકડવાની પ્રતીક્ષા આજથી પિસ્તાલીસ વર્ષ પૂર્વે એ પળ પ્રાપ્ત થઈ અને મહેન્દ્રભાઈના અંતરના અરમાન ઊઘડી ગયા. ‘દીપનિર્વાણ’ એકાંકીની રજૂઆત થવાની તૈયારી ચાલી, તેમાં તેમને તક મળી. તે વર્ષ હતું ઈ.સ. ૧૯૬૦નું. એ પછીના બે વર્ષ પછી જવનિકા થિએટર્સ દ્વારા સ્વાર્પણની ભાવનાને પ્રોત્સાહિત કરતું પ્રસંગોચિત્ત નાટક ‘સળગી સ્વાર્પણની જ્વાળા' રજૂ થયું. હિંદુ-ચીનની સરહદે સળગેલી તેની ઘટનાને વણીને ચિત્તવેધક નાટ્યકૃતિમાં આ ઊગીને ઊઘડેલા ગરવા અને ગોરા કલાકારે એક ફોજી જવાન અને તેમણે પ્રેમી ફોજી તરીકેની ભૂમિકા ભજવીને પોતાની અવર્ણનીય અદાકારીનાં અજવાળાં પાથરી દીધેલાં. ‘સળગી સ્વાર્પણની જ્વાળા’ને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનું પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું તે ઉપરાંત નાટકને અન્ય પણ આનુસાંગિક ઇનામો મળ્યાં. મહેન્દ્રભાઈ સબળ સશક્ત અને સંફળ ભૂમિકા કરવા સક્ષમ થઈને ઊભર્યા. રંગભૂમિ એક એવું માધ્યમ છે જે ભૂમિકા દ્વારા મૂર્તસ્વરૂપ આપી શકે છે. તેમાં Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સફળતા-નિષ્ફળતાના પ્રેક્ષકો તરફથી ત્વરિત પ્રતિભાવો પડે છે. પછીનાં બે વર્ષ એટલે કે ૧૯૬૪ના વર્ષમાં યુનિવર્સિટી યોજિત યુથ ફેસ્ટિવલમાં ‘ક્રુણામય’ નાટક ભજવાયું. તેમાં મહેન્દ્રભાઈને અભિનયનો શ્રેષ્ઠ એવોર્ડ પ્રાપ્ત થયો. અભિનયક્ષેત્રે સિદ્ધિનાં શિખર સર કરનાર આ અદાકારે કલમ પણ પકડી અને આકાશવાણી યોજિત એકાંકી નાટક સ્પર્ધામાં તેમણે ‘જનની જન્મભૂમિ' મોકલ્યું, જે એકાંકી સીટી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા આકાશવાણી પર રજૂ થયેલું, જે એકાંકી નાટક સ્પર્ધામાં પ્રથમ ઇનામને પાત્ર ઠર્યું. કોઈ આર્થિક ઉપાર્જનની અપેક્ષારહિત માત્ર કલાના ક્ષેત્રને પોતાનાથી જે કાંઈ પ્રદાન થઈ શકે તે કરવાના ઉચ્ચ આદર્શ લઈને રંગભૂમિમાં રંગાઈ રહેલા આ કલાકારને એક પછી એક તકો ઉપલબ્ધ થતી રહી ગઈ. તે વખતે જવનિકા રંગભૂમિ પર રેલાઈ રહી હતી. અનેકવિધ નાટ્યકૃતિઓ રંગમંચ પર રજૂ કરવા માટે સતત સતર્ક અને સજ્જ રહેતી હતી. તેથી રંગભૂમિના રસિયાઓને ભિન્ન ભિન્ન પ્રકારનાં નાટકો જોવાં મળતાં હતાં તેમાં મુખ્ય ‘સુખનાં સુખડ જલે’, ‘પડાપડી’, ‘પાછો પ્રેમમાં પરો' જેવાં પ્રહસન પણ હતાં. તે ઉપરાંત ગુણવંતરાય આચાર્યની ગંભીર અને રહસ્યભરી કૃતિ પાતાળનાં પાણી' જેનું નાટ્યરૂપાંતર રામજી વાણિયાએ કર્યું હતું, એ નાટક એટલું તો પાણીદાર અને પ્રભાવી હતું કે પ્રેક્ષકો મટકું માર્યા વગર નીરખી રહેતા હતા. તેમાં મહેન્દ્રભાઈને ખલનાયક તરીકે પાત્ર ભજવવાનું હતું. તે એવી તો ચોટદાર રીતે ભજવી બતાવ્યું કે તેમને રાજ્યપાલ શ્રી શ્રીમનનારાયણના હસ્તે એવોર્ડ પ્રાપ્ત થયેલો. રાજ્યકક્ષાની હરીફાઈમાં પાતાળનાં પાણી'ની રજૂઆત માટે મુંબઈ અને મદ્રાસના ગુજરાતી નાટકના શોખીનોએ માંગણી કરેલી. તેથી તેની રજૂઆત બને શહેરો ઉપરાંત પૂનામાં બાલગંધર્વ નાટક થિએટરમાં પણ તેના પ્રયોગો રજૂઆત પામ્યા હતા ત્યારે મરાઠી રંગભૂમિના કલાકારોએ ગુજરાતી કલાકારોને ગાર્ડનપાર્ટી આપી સમ્માન કર્યું હતું. એક જ પ્રયોગ કરવાનો હતો ત્યાં પાંચ શો ભજવાયા. સાડાચાર દાયકા પૂર્વે રંગભૂમિમાં પ્રવેશ કરનાર ભાઈ મહેન્દ્રભાઈ મહેતાનું વતન અમરેલી તાલુકાનું પીઠવાજાળ નામે નાનકડું ગામ, પણ પિતા ચંપકભાઈ મહેતા વ્યવસાયઅર્થે અમદાવાદમાં સ્થાયી થયા. ખાડિયામાં વસવાટ કર્યો. મહેન્દ્રભાઈ મહેતાએ બી.એ., બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો. નાટ્યકલાના જીવને ન તો ધંધામાં ફાવટ આવી કે નોકરીમાં ધન્ય ધરા આર્થિક ઉપાર્જન તેમનું લક્ષ રહ્યું નહીં. તેમ છતાં જરૂરત પડે ત્યારે એકાઉન્ટન્ટ તરીકેનું કામ કરી લેતા. ગુજરાતી રંગભૂમિ ઉપરાંત આ કલાકારે હિન્દી નાટકોમાં ધ્યાનાકર્ષક અદાકારી દાખવી હતી. તેમણે સ્વ. પ્રેમચંદની હિન્દી કૃતિ ‘ગોદાન’ અને ‘ગબન’ ઉપરાંત રમેશ મહેતા (દિલ્હી) કૃત ‘જમાવા’ હિન્દી નાટકોમાં અભિનય આપ્યો હતો. આ હિન્દી નાટકના પ્રયોગો દરમ્યાન તે વખતના તખ્તાના બેતાજ બાદશાહ ગણાતા પૃથ્વીરાજકપૂર અણધાર્યા નાટક જોવા આવી પહોંચેલા. તે નાટકમાં મહેન્દ્ર મહેતાનો રોલ ઘણો જ ટૂંકો હોવા છતાં તેમની સંવાદની છટા અને અભિનયની શૈલી જોઈને પૃથ્વીરાજ કપૂર પ્રભાવિત થઈ ગયેલા. નાટક પૂરું થતાં જ તે સ્ટેજ પર આવીને મહેન્દ્ર મહેતાને ધન્યવાદ આપતાં કહેલું કે, ‘જાયન્ટ પર્સનાલિટી ઓફ સ્ટેજ મહેન્દ્ર મહેતાના જીવનની તે ધન્ય પળ હતી. રંગભૂમિનો રંગ સતત રેલાતો રહ્યો. ‘સંત દેવીદાસ’, ‘સાપુતારા', ‘પ્રીત બની શમણું' જેવાં રોમેન્ટિક નાટકોમાં પોતાને મળેલી ભૂમિકાને સફળતાપૂર્વક ભજવી બતાવેલી. ૨૦ વર્ષની યુવાન વયે તેમને પડકાર સમી ભૂમિકા ભજવવાનું કહેવામાં આવ્યું. નાટક હતું ‘મુકદ્દરાય’. તેમાં તેમણે ૬૦ વર્ષના રઘુનાથરાયની ભૂમિકા ભજવવાની હતી. તેમણે આ પડકારને ઝીલી લીધો અને ૨૦ વર્ષની વયે ૬૦ વર્ષના રઘુનાથરાયની ભૂમિકા ભજવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા. જીવનમાં માત્ર શૂન્યના સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર કરનાર કલાકાર જિંદગીની ઉત્તરાવસ્થામાં પણ રંગભૂમિની સંગતની રંગતનાં સોનેરી સ્મરણોને સંભારતાં સંભારતાં ભાવિવભોર થઈ જાય છે. સંસ્થાના કલાકારો એકબીજા સાથે લાગણીના સંબંધોથી સંકળાયેલા રહેતા અને અન્યોન્યને સહાયક થતા. મારી મુલાકાતમાં મહેન્દ્રભાઈ મહેતાએ કહ્યું “જ્યારથી અર્થકારણ પ્રવેશ્યું ત્યારથી ગુજરાતી રંગભૂમિની અસલી રોનક અને અસબાબ ઊડી ગયો. રંગમંચ પર રમીને અમારે સમાજને સંદેશો આપવાનો અમારો મુખ્ય ઉદ્દેશ હતો, મનોરંજન હતું પણ તે માત્ર મનોરંજન નહોતું, તેમાં જીવનના તાણાવાણાનાં તાદેશ્ય દૃશ્યો હતાં. તે દ્વારા જીવનપંથને પ્રેરક બનાવવાનો ખ્યાલ મુખ્ય હતો.’ મહેન્દ્ર મહેતાનો જન્મ દેરડી (કુંભાજી) પાસેના રાણાસીકી ગામે મોસાળમાં થયો હતો. Page #351 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ભટ્ટ બાંધવ બેલડી ભટ્ટ અને હિરભાઈ હેમુભાઈ ભટ્ટ નામના બાંધવ ખેલાડીઓએ ભાવનગરમાં ઈ.સ. ૧૯૪૧-૪૨ના વર્ષમાં પ્રભાવ કલા મંડળ' નામની સંસ્થા રચી તે દ્વારા ‘લવ-કુશ’નામે નાટ્ય રંગમંચ પર મૂક્યું. ‘લવકુશ’ નાટક લોક નજરમાં અભૂતપૂર્વ આદર પામ્યું રંગભૂમિના ઇતિહાસમાં એક અમર પ્રકરણ ઉમેરાયું. હેમુભાઈ મણિશંકર ભટ્ટ લવ-કુશમાં કામ કરતા કલાકારોનો અભિનય, સજાવટ તે સમયનું વાતાવરણ તાદેશ્ય કરવાની તરકીબો એવી તો અજોડ હતી કે પ્રેક્ષકો વારંવાર નાટક જોવાનું પસંદ કરતા. નાટકની સફળતાનાં શિખરો સર કરીને સૌને અચંબામાં નાખી દીધેલા. નાટકની પ્રસંશા સાંભળીને ‘લવ-કુશ’ નાટક જોવા માટે મુંબઈથી વ્હી. શાંતારામ આવ્યા. પછી વિજય ભટ્ટ પણ આવી ગયા અને મહેબૂબખાને પણ ભાવનગર આવી નાટક નીરખ્યું. ‘લવ-કુશ’ નાટક એક જ સ્થળે સતત દોઢ વરસ સુધી પૂર્ણ પ્રસંશા સાથે ભજવાતું રહેલું. આ નાટકને રામાવતાર યુગનો ઓપ આપવા માટે પ્રાણી સંગ્રહાલય રચવામાં આવેલું, જેમાં અશ્વ, લાલ મોઢાંવાળાં માંકડાં, ત્રણ-ચાર હરણ, ૮ થી ૧૦ ફૂટની ઊંચાઈવાળો શાહમૃગ, ૧૦ સફેદ સસલાં, ૧૨ સફેદ કબૂતર, કાકાકૌવા, પોપટ, મોર વગેરે નાટકનાં દૃશ્યમાં બતાવવામાં આવતા પ્રાણીપક્ષીઓ પાળવામાં આવેલાં, તેની સાર-સંભાળ રાખવાં માટે બે કાયમી ધોરણે અનુભવી માણસો રાખવામાં આવેલા. હિરભાઈ ઘણાં સાહસિક અને નાટ્યકલાના નિષ્ણાંત હતા. તેમનાં પિતા મણિભાઈ ભટ્ટે સ્થાપેલી શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક કંપની. તેમણે દિગ્દર્શક અને નાટકનાં લેખક તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કર્યું હતું. પાલિતાણાથી સૌનો સાથ છોડી હરિભાઈ પ્રથમ કાઠિયાવાડમાં મૂંગી સિનેમા બનતી હતી એમાં જોડાયેલાં. ત્યાં મિસ મણિનો પરિચય થયો. એ પ્રેમમાં પરિણમ્યો. બંને દક્ષિણ હૈદરાબાદ ગયા ત્યાં મારવાડી શેઠના સહયોગથી ઉર્દૂ ભાષામાં નાટકો રજૂ કરવા લાગેલાં હિરભાઈ નટનટીઓના કાફલા સાથે ૩૪૧ મુંબઈ ગયા. ત્યાં પ્લેહાઉસ પર આવેલ એલ્ફિસ્ટન નામે ઓળખાતું થિએટર ભાડે રાખી ‘ઉર્દૂ નાટક' ‘આઈના એ ઇમામ'નો શો રાખ્યો ત્યારે માણસોની ઠઠ જામી ગયેલી. આ નાટકના પહેરવેશ વગેરે માટે સાઠથી સિત્તેર હજારનો ખર્ચ કરેલો. નાટકઅભિનેત્રી મિસ મણિબાઈને કારણે જામ્યું પણ વારંવાર કોમી રમખાણોને કારણે પ્લેહાઉસ પર આવવાનું પ્રેક્ષકો પસંદ ન કરવાને કારણે કંપની વિખેરાઈ પુનઃ ભાવનગર આવી ‘લવ-કુશ’ ૨જૂ કરી સૌને આશ્ચર્યમાં નાખી દીધા હતા. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ સાક્ષરભૂમિ નડિયાદ એમનું વતન. અગિયાર વર્ષની વયે પિતાનું છત્ર અસ્ત પામ્યું. પ્રાથમિક અભ્યાસ પછી ૧૯ વર્ષની વયે કલમ ઉપાડી, એમાંથી ‘બુદ્ધદેવ’ નાટક નીતર્યું. મૂળજી આશારામની નાટક કંપનીએ મુંબઈના રંગમંચ પર રમતું મુક્યું. ‘બુદ્ધદેવ’ નાટક ઈ.સ. ૧૯૧૫માં મહાત્માજી અને બાળ ગંગાધર તિલક મહારાજે જોઈ મોકળે મને વખાણ્યું. તેમણે ‘સરસ્વતીચંદ્ર’નું નાટ્યરૂપાંતર કર્યું હતું. ઊગતી ઉંમરના આ કવિને પ્રથમ પ્રયાસે જ પ્રોત્સાહન અને પ્રેરક બળ મળ્યું. રંગમંચ પર તેમનું લખેલું નાટક ‘સૂર્યકુમાર' રજૂ થયું ને પ્રેક્ષકોની પ્રસંશા પ્રાપ્ત થયેલા નાટક ઉપરાન્ત મુખ્યત્વે તેમણે ગીતો દ્વારા કીર્તિ પ્રાપ્ત કરેલી. તેમને રસકવિનું લોકબિરુદ પ્રાપ્ત થયેલું. એ જૂની રંગભૂમિના યુગમાં તેમનાં ગીતોથી રંગમંચ ગુંજતા હતાં. તેમની રચનામાં એટલું માધુર્ય અને રસિકતા રેલાતાં હતાં કે ‘વન્સ મોર' પર વન્સ મોર'ના જોનારાના અવાજો ઊઠતા હતા. ‘હંસાકુમારી' નાટકમાં તેમણે લખેલું ગીત “સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની, ઊભા જીવનમાં જોડાજોડ પાંખો જેવી પતંગની.” અન્ય નાટકમાં તેમણે આપેલાં ગીતો પણ અતિ લોકપ્રિય થઈ ઘરઘરમાં ગવાતાં હતાં, જેમાં “નાગરવેલીઓ રોપાવ તારા રાજમહેલમાં.” Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ તેમનાં રચેલાં ગીતોની ગ્રામોફોન કંપનીએ રેકર્ડ ઉતારીને બજારમાં મૂકી હતી. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટે અંદાજે ૩૦૦ ગીતો આપ્યાં છે, જે સ્વરબદ્ધ થયાં છે, ગવાયાં છે. તેમણે પંદર નાટકો લખ્યાં હતાં. રંગમંચ પર તેમનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું હતું. તેમનો વનપ્રવેશ ઊજવાયો હતો.તેમનો જન્મ તા. ૨૨-૧૨-૧૮૯૨ના રોજ નિડયાદમાં થયો હતો. મોતીબાઈ સુંદર શરીરસૌષ્ઠવ, સુમધુર સૂરીલો સૂર અને અભિનયનાં ઓજસ એટલે રંગમંચ પર રમનાર મોતીબાઈ. મોતીબાઈનું વતન એ સમયના ભાવનગર દેશી રાજ્યની હકુમતમાં આવેલ લીલિયામોટા નામનું ગામ. લીલિયામાં ધોળાના વતની અનુપરામ કાનજી ધોળા સુબોધ નાટક કંપની લઈને લીલિયામાં ઊતર્યા. મહાશ્વેતા કાદંબરી'નો ખેલ નાખ્યો. ખૂબ પ્રસંશા પામેલો. ગામમાં રહેતા મણિબાઈને બે દીકરીઓ. એકનું નામ મોતીબાઈ અને બીજીનું નામ બબલીબાઈ. બન્નેને લઈને મણિબહેન નાટક જોવા આવે મોતીબાઈને નાટકમાં કામ કરવાના કોડ જાગ્યા તે સમયે કાઠિયાવાડમાં નાટકમાં કોઈ સ્ત્રી કલાકાર કામ કરતાં નહીં. મણિબાઈએ શેઠની પાસે આવી મોતીબાઈને કંપનીમાં કામ આપવા ૨જૂઆત કરી. મોતીબાઈએ નાનાં નાનાં પાત્રોપી શરૂઆત કરી. છગનલાલ પેટી માસ્તર સાથે મોતીબાઈનો પરિચય થયો. છગનલાલ રણજિત કંપનીમાં ગયા. મોતીબાઈને પણ ત્યાં બોલાવી લીધાં. કંપનીને સારી કમાણી થઈ. મોતીબાઈનો કંઠ અને અભિનવ કળા–કીર્તિના કળશ ચમકાવવા લાગ્યાં અમદાવાદમાં મુકામ કરીને નાટક ભજવતી આર્ય નૈતિક સમાજનાં માલિકે વધુ પગારે મોતીબાઈને બોલાવી લીધાં. અમદાવાદ ઊમટી પડેલું. વાત મુંબઈ દેશી નાટક સમાજમાં પહોંચી. તેમણે મોતીબાઈને મુંબઈ બોલાવી વડીલોના વાંકે'માં ભૂમિકા આપી. તે ભૂમિકાથી મોતીબાઈ સોળે કળાએ ઝળકી ઊઠ્યાં. સમતાની ભૂમિકામાં તેઓ ગીત રજૂ કરતાં ત્યારે જોનારાં ઝૂમી ઊઠતાં. એ ગીત હતું : “મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, અલબેલા કાજે ઉજાગરા.'' ધન્ય ધરા રંગભૂમિની આ રમણી પોતાની કલા અને કંઠનાં કામણ દ્વારા પ્રેક્ષકોને પ્રસન્ન કરવામાં પ્રવીણ હતી. બહુ જ થોડા સમયમાં તખ્તાની તેજસ્વી તારિકા તરીકેનું પોતાનું સ્થાન પ્રથમ હરોળમાં પ્રાપ્ત કરી લીધું હતું. તેમના પિતા ભભૂતગર ગોસાઈનું વતન ખુંટવડા. મોતીબાઈએ નાટ્યનિપુણતા માયાશંકર રેવાશંકર મહેતા પાસેથી મેળવી હતી. ઈ.સ. ૧૯૩૧માં તેમણે રણજિત કંપનીમાં વહેમનો ભોગ'માં સુશીલાની ભૂમિકા ભજવી પોતાની પાંગરતી પ્રતિભાનો પ્રકાશ પાથર્યો હતો. ઈ.સ. ૧૯૩૫ના અંતમાં દેશી નાટક સમાજમાં જોડાયાં હતાં. નિવૃત્તિ સુધી તેમાંજ કામ કર્યું હતું. કંપનીને તેમના કામ દ્વારા સદ્ધર બનાવી હતી. કંપનીએ તેમના લાભાર્થે એક નાઇટ આપી હતી. તે રાત્રિ હતી તા. ૨૨-૧૧૯૪૨ની. જ્યારે તેમની કલાકાર તરીકે કીર્તિ ઝળહળી હતી ત્યારે તેમણે તખતાનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હતો. તે વર્ષ હતું ઈ.સ. ૧૯૫૨નું. સંસ્થાનો અમૃત મહોત્સવ ૧૬ ઓક્ટોબરથી ૨૨ ઓક્ટોબર ૧૯૬૪ના સમયમાં ઊજવાયો હતો, ત્યારે ‘વડીલોનાં વાંકે’માં નિવૃત્તિ પછીના ૧૨મા વર્ષે સમતાનું પાત્ર એટલી જ તાજગી અને તમન્નાથી ભજવ્યું હતું. ગુજરાત સંગીત નાટક અકાદમીએ તેમનું સમ્માન ૧૪ ઓગસ્ટ ૧૯૬૪ના રોજ અમદાવાદમાં કર્યું હતું. તેમનું અવસાન ૭૫ વર્ષની વયે લીલિયા (તા. લાઠી) (જિ. અમરેલી)માં થયું હતું, તે તા. ૨૮ ઓગસ્ટ ૧૯૯૦. મોહનલાલા મોહનલાલજી'ના નામે ઓળખાતા કલાકાર નાટ્યવિદ્, વાઘ વગાડી જાણનાર. નાટકશાળાઓનાં ઘણાં પાસાંઓમાં પારંગત એવા આ અદાકારનું મૂળ અમરેલી જિલ્લાનું પ્રાતઃસ્મરણીય આપા દાના બાપુનું વતન ગામ ચલાળા. Page #353 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૪૩ | ગાયકવાડી રાજસત્તાનો સૂરજ ઝગારા મારે એવા રાજ્યમાં ફોજદાર તરીકે કામ કરતા લાલજી ખુશાલરામને ત્યાં એમનો જન્મ. ફોઈએ નામ પાડ્યું મોહન, શૈશવ સર્યું ને કિશોરાવસ્થા બેઠી. સપ્રમાણ શરીરસૌષ્ઠવ, ઊજળો અને ઊઘડતો વાન, સાત વર્ષની વયે પિતાની છાયા સંકેલાણી. “સજા જાળિયા માળિયા”ની કવિતાઓ ગાતા, પોતાની મોજમાં મહાલવા કરતાં આ કિશોરે સાત વર્ષની વયે તખતા પર પ્રવેશ કર્યો. “કનકતારા’ નાટકમાં કુમાર તરીકે માધવની ભૂમિકા ભજવી પોતાનામાં રહેલી અભિનવકલાનું અજવાળું પાથરી દીધું. તે જોઈ નાટ્ય સંસ્થાઓના માલિકો આશ્ચર્ય પામી ગયેલા. અચાનક નાટ્યકાર કવિશ્રી મૂળશંકર મૂલાણીને આ બાળકલાકારનો ભેટો થઈ ગયો. ભાગ્યોદયની પળ પ્રગટી ગઈ. ઇચ્છાઓ અને ઉત્સાહના ઊભરા સાથે તેમણે “સૌભાગ્યની સુંદરી’માં દસ્તક દીધા. દિગ્દર્શક દયાશંકર વસનજી અને કવિ નથુરામ સુંદરજી પાસેથી રસ અને ભાવનું જ્ઞાન મેળવી લીધું. વાડીલાલ શિવરામ નાયક પાસેથી સંગીતની જાણકારી સાથે વાયોલિન અને હાર્મોનિયમ પર હાથ બેસાડી દીધો. જ્ઞાનપિપાસુ મોહનલાલ નાટ્યક્ષેત્રનાં તમામ પાસાંમાં પારંગત થવાની પ્રબળ ઇચ્છા ધરાવતો નટ થઈને ઊભરી રહ્યો. સૌભાગ્ય સુંદરી’માં માધવની ભૂમિકાએ સૌનાં મન હરી લીધાં. જુગલ જુગારી’ ખેલમાં રાજારામ તરીકે સૌનાં હૃદયમાં રમવા માંડ્યા. કોઈ ઘટનાના કારણે અણધાર્યા અણકહ્યા વળાંક આવ્યા. સંસાર અસાર લાગ્યો. રંગભૂમિની રંગતના ઝળહળતા રંગ આંખના પલકારામાં ઊડી ગયા. વિવિધ વેશભૂષામાં દેદીપ્યમાન લાગતી રૂપાળી કાયા પર ભગવી કંથા પડી. સાધુ વેશ વિહરી રહ્યો. સંસારને છોડીને રંગભૂમિનો રસિયો જીવ મોહનલાલ બાલા જોગી તરીકે તીર્થાટને ચઢ્યો. કંઈ કેટલીય પુનીત ભૂમિ પર એનાં પગલાં પડ્યા સંતો, મહંતો અને મઠાધીશોનાં પ્રત્યક્ષ પ્રમાણ પારખ્યાં. અખંડ તપતા ધૂણાને તાપે એ તપ્યો. ત્યાગી તપસ્વીઓનાં તપોબળે એ તવાયો અને કસાયો. ગિરિકંદરાના જોગીજોગંદરોની ઊઠતી આહલેકને સુણી ભક્તિની ભઠ્ઠીમાં શેકાઈને ભગવાનને પામેલા પરમ ભક્તોના ભાવમાં ભરપૂર ભીંજાયો. મહિનાઓ અને વરસો વીતી ગયાં. એકાએક પાછો વળાંક આવ્યો. લાગ્યું કે રંગભૂમિ એના વિરહમાં રડે છે. બસ એજ પળે તેણે ભગવા ઉતારી મુંબઈની વાટ પકડી. સ્ત્રી પાત્રમાં મોહિની માદકતાભર્યા ફૂલોની ફોરમ લઈને ઊતરી આવી. કેટલાંય જુવાન હૈયાં આ રૂપસુંદરીની હૂફ ઝંખતાં થઈ જતાં. પ્રાણપ્યાસની વ્યગ્રતા જોનારને મુગ્ધ અને મહાત કરતી. તરત જ વિદ્યા વિનોદ નાટક સમાજે કવિ ચિત્રકાર ફૂલચંદ ઝવેરચંદ શાહ લેખિત “માલતી માધવ' તખતા પર તરતું મૂક્યું. એમાં પુરુષ પાત્રમાં માધવની ભૂમિકા ભજવી કુશળ કલાકાર તરીકેની કીર્તિ સંપાદન કરી લીધી. રંગભૂમિ જેનાથી દેદીપ્યમાન થઈ રહી હતી એવા મોહનલાલ લાલજી ખુશાલરામ હવે ‘લાલજી'ના લાડકા નામે ઓળખવા લાગેલા.તેમણે પોતાની માલિકીની નાટ્ય સંસ્થા ઊભી કરી અમૃતસર, લાહોર વગેરે શહેરોમાં પોતાની કલાનાં કામણ પાથર્યાં હતાં. મુંબઈ આવી તેઓ આર્યનૈતિક નાટક સમાજમાં જોડ: ". “સૂર્યકુમારી’ નાટકમાં “સંવરણ' તરીકેનું પાત્ર એવું સુંદ, 'કા... કર્યું કે મુંબઈની નાટકરસિક આલમના મુખે તેનું નામ ચડી ગયું. સરોજ નાટક કંપનીમાં “બોલતા હંસ'માં મોટરમાં બેસીને તખ્તા પર પ્રવેશ કરી સૌને દંગ કરી દીધા. એંશી પ્રયોગો કરી કંપનીને પૈસા અને પ્રતિષ્ઠા અપાવ્યાં. મુંબઈની હરકિશન અસ્પતાલમાં દાખલ કર્યા. અત્યાર સુધીમાં નહીં જન્મેલા એવા અજોડ અને અભૂતપૂર્વ અભિનેતાનો આત્મદીપ ઓલવાયો એ દિવસ હતો ૨૦, જાન્યુઆરી ૧૯૩૮નો (તેમનો જન્મ ઈ.સ. ૧૮૮૫માં થયો હતો). વિઠ્ઠલદાસ પાંચોટિયા વતન પાંચોટ. જન્મ ૧૯૦૬. લેખક, દિગ્દર્શક, નિર્માતા અને અભિનયસમ્રાટ શ્રી વિઠ્ઠલદાસ પાંચોટિયા, ભારતની રંગભૂમિ પર તેમજ ફિલ્મી દુનિયામાં, સર્વાગી સેવાઓ આપનાર અનેક કલાકારોમાં અગ્રસ્થાને હતા. ભારતભરનાં મૂક ચલચિત્રો તથા બોલતી ફિલ્મોમાં પ્રથમ કોમેડી ફિલ્મ બનાવવાનો યશ તેમને ફાળે જાય છે. નાની ઉંમરે “હરિશ્ચંદ્ર' નાટક જોયું અને હૃદય ઉપર ઊંડી અસર થઈ, જે જીવન-પ્રવાસને ફિલ્મી દુનિયા સુધી ખેંચી ગઈ. શરૂઆતમાં નાની નાટક કંપનીમાં જોડાયા. પછી ધી ન્યૂ આહૂંડ નાટક કંપનીમાં સોરાબજી ઓધરા ડાયરેક્ટર અને શ્રી Jain Education Intemational Jain Education Intermational Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ભોગીલાલ કિશોર નાચમાસ્તર પાસે નાટ્યશાળામાં હિન્દી-ઉર્દૂ ભણ્યા અને નૃત્યની તાલીમ લીધી. આ કંપની સાથે જુદાં જુદાં સ્થળોએ ફરવાનું થયું. ૧૯૧૭માં સાગરની સફર કરી. રંગૂન એમ્પાયર નાટક કંપનીમાં જોડાયા. ત્યાં ઉર્દૂ, હિન્દી અને ગુજરાતી નાટકો ભજવાતાં તે પૈકી ગુજરાતી નાટકો ‘નરસિંહ મહેતા' તથા ‘મહાકવિ કાળીદાસ'માં અભિનય આપ્યો. ૧૯૨૦માં એલ્ફિન્સ્ટન ડ્રામેટિક કંપનીમાં ત્રણ વરસના કરારથી જોડાયા. ‘નળદમયંતી'માં ‘નારદ'ની ભૂમિકા ભજવી અને ‘લૈલામજનૂ'માં કોમિક વિભાગમાં અભિનય આપ્યો, જેનાથી અભિનયમાં મોખરે આવ્યા. આનાથી મૂક ચલચિત્રોમાં અભિનય આપવાની તક સાંપડી. સંગીતદિગ્દર્શક નાગરદાસ નાયક પાસેથી સંગીતની તાલીમ લઈ, સંગીતશાળા ચલાવી, નાયક ‘ચંદ્રહાસ’માં હાસ્યનો અભિનય આપ્યો. પ્રોફેસર શર્મા પાસેથી જાદુ શીખ્યા અને નેશનલ. હોલમાં જાદુના પ્રયોગ પણ કર્યા. નાટક ‘પતિભક્તિ’માં ‘મનોહર’ની ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનય આપવા બદલ નાટ્યલેખક, કલાકારો અને શેઠની અભિનવ કલાશક્તિ પર ઓપ ચડ્યો. ૧૯૨૪માં કલકત્તામાં પોતાની ધી ન્યુ બોમ્બે થિએટ્રિકલ કંપની' સ્થાપી રાષ્ટ્રની કુરબાની પ્રસંગોને આલેખતું નાટક ‘બલિદાન' લખી અથાગ પરિશ્રમથી તૈયાર કર્યું, જેની પ્રથમ રાત્રિએ કલાકારોએ વિશ્વાસઘાત કર્યો, લાલચમાં ચાલ્યા ગયા અને નાટકની રાત્રિએ કલાકારોની હાજરી ન જોતાં આઘાત લાગ્યો, પરંતુ હિંમત ને વિશ્વાસથી કામ લીધું. પોતે ડબલ રોલમાં અભિનય આપ્યો અને બીજા પાસેથી અભિનય કરાવી નાટક ભજવ્યું. પ્રેક્ષકો પણ હકીકતથી વાકેફ થયેલા તેમણે પણ પૂરતો સહકાર આપ્યો અને નાટકને વધાવી લીધું. ધી પારસી ઇમ્પિરિયલ નાટક કંપનીમાં ‘ગાફિલ મુસાફર’, ‘શેરે કાબૂલ’, ‘નૂરે વતન’, ‘નૂરે મેનાર’માંનાં મેકઅપમાં અને ‘નૂરે મેનાર'માં શહેજાદા ઝફરની ભૂમિકામાં પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં. અભિનય કલા અને ઉર્દૂ ભાષા પરના કાબૂથી દેના બેન્કના માલિક શેઠ શ્રી પ્રાણલાલ દેવકરણ નાનજીએ રંગભૂમિ પર આવી શાબાસી આપી. ‘કોમી દિલેર’માં કોમિક બેરિસ્ટરની ભૂમિકામાં મેકઅપ અને અભિનયથી હાસ્ય કલાકાર તરીકે ઊભરી આવેલા. કંપની વિવિધ સ્થળોની સફર કરી વડોદરા આવી હતી. ૧૯૨૬માં ધી ગુજરાત ફિલ્મ કંપનીની સ્થાપના કરી અને કોમેડી ફિલ્મ ‘રંગ રાખ્યો છે’ નું શુટિંગ પૂર્ણ કર્યું.નાટક કંપનીનો પ્રવાસ અમદાવાદ, ગોધરા, દિલ્હી, પેશાવર, લાહોર વગેરેમાં સ્થળોએ ચાલુ રહ્યો, જેમાં દિલ્હીમાં તેમને હકીમ અમલાએ સર્વોત્તમ કોમેડિયન ઇન્ડિયન ‘ચાર્લી ધન્ય ધરા ચેપ્લીન'નો ઇલ્કાબ આપ્યો. પોતે તૈયાર કરેલ ફિલ્મ ‘રંગ રાખ્યો છે’નું સંકલન કરી મુંબઈ લઈ ગયા અને શ્રીકૃષ્ણ ફિલ્મ કંપનીને વેચી દીધી. આ ફિલ્મ મૂક ચિત્રોમાં ભારતની પ્રથમ કોમેડી ફિલ્મ હતી. આ ફિલ્મથી શ્રી પાંચોટિયાએ ‘ઇન્ડિયન હેરોલોઇડ’નું માન મેળવેલું. આ ફિલ્મના લેખક, નિર્માતા, હીરો, સંકલનકર્તા દિગ્દર્શક બધું તેઓ પોતે જ હતા. ધી ગુજરાત થિયેટ્રિકલ કંપની સ્થાપી હિન્દી નાટક ‘ગૌ– રક્ષા’ અને ગુજરાતી નાટક ‘રાક્ષસી રમા’ વિસનગરમાં ભજવ્યાં. અમદાવાદમાં એક્ષલસિયર ઓપેરા કંપનીમાં ‘કર્મવીર' નાટકમાં પોતાનું લખેલું કોમિક ઉમેર્યું. નાટક ભજવાયું. ‘વનવાસિની’ નાટકમાં મનમોહક બ્રોકરની ભૂમિકા ભજવી ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું. અમદાવાદમાં પ્રોફેસરના રૂપમાં જાદુના ખેલો રજૂ કરી જનતાને હેતમાં ગરકાવ કર્યા. તેથી અમુભાઈ મહેતાએ બહુમાન કરી તેમને પ્રમાણપત્ર આપ્યું. ૧૯૩૦માં મહાત્મા ગાંધીજીની મીઠાની ‘ના કર'ની લડતમાં વડાલાના અગર ઉપર જઈ પોલીસની લાઠીઓ અને સોલ્જરોનાં હન્ટરનો માર ખાઈ, મીઠું લઈ આવી રાષ્ટ્રપ્રેમની ફરજ અદા કરી સત્યાગ્રહી સ્વાતંત્ર્યસેનાની તરીકે કામ કર્યું. ૧૯૩૪માં ‘હિન્દુસ્તાન' ફિલ્મ બનાવી, તેમજ ભારતલક્ષ્મી ફિલ્મ સાથે ઇન્સાફ કી તોજેં' ફિલ્મ રજૂ કરી, જેણે પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં. ‘માવ કી છાયા’ ઇન્દ્રપુરી સ્ટુડિયોમાં ‘ગેબી ગોલા' ફિલ્મ બનાવી ‘ડબલ રોલ'માં અભિનય આપ્યો, જેમાં બેરિસ્ટર અને કર્નલની ભૂમિકાઓ હતી. ૧૯૩૬માં સીતારામ સિનેટોન સંસ્થા સ્થાપી ‘કર્મવીર ઉર્ફે મર્દ બનો' ફિલ્મ તૈયાર કરી. એ ફિલ્મની પ્રશંસા ઘણી થઈ અને કલકત્તાના મેયર સુધીરચંદ્ર રોયચૌધરીએ તેમનું બહુમાન કર્યું. અમદાવાદમાં રજૂ થયેલ આ ચિત્ર જોયા બાદ લેડી વિદ્યાગૌરી નીલકંઠે ખુશ થઈ પ્રમાણપત્ર આપ્યું કે ‘કર્મવીર’ બોલપટ એક ગુજરાતી ભાઈના સાહસનું કામ છે, આ ચિત્રના નિર્માતા-દિગ્દર્શક-સંકલનકર્તા અને મુખ્ય અભિનેતા શ્રી વિઠ્ઠલદાસ પાંચોટિયા હતા. ૧૯૪૪-૪૫માં ફિલ્મ ખુશનસીબ’નું શુટિંગ પૂર્ણ કર્યું તો દેવકી બોઝના ચલચિત્ર ‘રામાનુજ’માં લંબકર્ણનો કોમેડી અભિનય આપ્યો. ૧૯૪૯માં ઘરકી નુમાઇશ’ ફિલ્મ બનાવી. ૧૯૫૦માં કલકત્તાના ઓલ ઇન્ડિયા રેડિયો પરથી તેમનું કોમેડીયન નાટક ‘હાથી નિકલ ગયા, દૂમ રહ ગઈ' રજૂ થયું, ૧૯૫૧માં ‘શ્રીમદ્ ભાગવત Page #355 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૪૫ મહિમા” અને “પ્રભુ કી માયા”ની સિને સ્ક્રિપ્ટ લખી તૈયાર કરી. રાધેશ્યામ મહારાજનું તત્ત્વજ્ઞાન એને ક્યાં જન્મમાં પ્રાપ્ત થયું તે ફિલ્મ ‘પ્રભુ કી માયા' જોઈ ખુશ થતાં ભારતના નાણાપ્રધાન શ્રી એક સ્વતંત્ર સંશોધનનો વિષય છે. ગુજરાતી રંગભૂમિ પર અમૃત મોરારજી દેસાઈએ પ્રમાણપત્ર આપ્યું. “ભગવતું મહિમા' જોઈ કેશવ નાયક અને મોહનલાલા મહાન નટ થઈ ગયા પણ તેમણે ગુજરાતનાં ગવર્નર શ્રીમનું નારાયણે ખુશ થઈ પુરસ્કારરૂપે ગાંધી- પણ જો આ ઠગસેનનો અભિનય જોયો હોત તો તેઓ પણ કહેત સ્મરણ અને વિચારગ્રંથ ભેટ આપી કદર કરી હતી. કે સાચો “અભિનયસમ્રાટ' તો આ જ છે.” અભિનયસમ્રાટ આ છેલ્લા વાક્ય સાથે સભાગૃહ તાળીઓના પ્રચંડ ઉપેન્દ્ર ત્રિવેદી ગડગડાટથી ગુંજી રહેતું અને પડદો પડતાં સ્ટેન્ડિંગ ઓવેશન આપવા પ્રેક્ષકો રોકાતાં અને ગુજરાત રાજ્યના ભાવિ સાંસ્કૃતિક ફરતા અને સરકતા રંગમંચ મંત્રીને મળી ધન્યતા અનુભવતા. નવી રંગભૂમિનો ઉઘાડ કરનાર પર આંખના પલકારામાં બદલાતા આ કલાકાર મૂળ ઈડર પાસે કૂકડિયા ગામના વતની. ઉપેન્દ્રનાં ભવ્ય સેટિંગ્સ અને એટલી જ માતા કમળાબા, પિતા જેઠાલાલ હરિશંકર ત્રિવેદી. ગોભિલ ત્વરાથી વેશભૂષા અને મેક-અપ ગોત્રના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. ઇન્દોરમાં જન્મ અને ગેટઅપ બદલી પ્રેક્ષકોને ચકિત ઉજ્જૈનમાં શિક્ષણ પ્રાપ્ત કરી મુંબઈમાં ઠરી ઠામ થયા. સિદ્ધાર્થ કરનારી અવનવી છટાઓ દાખવનાર કોલેજ ઓફ કોમર્સમાં પ્રો. વિષ્ણુકુમાર વ્યાસ પાસે રંગમંચની સશક્ત કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીને તાલીમ લીધી. આંતર કોલેજ નાટ્યસ્પર્ધાઓમાં ઝળક્યા રંગમંચ પર જોવા એ એક લહાવો (૧૯૫૬). અનેક ગૌરવવંતા એવોર્ડ અને સન્માન પ્રાપ્ત કરી છે. ૧૯૫૭થી ૨૦૦૪ સુધીના મુંબઈથી અવેતન નાટ્ય સંસ્થા રંગભૂમિમાં જોડાયા અને રાજ્ય ગાળામાં શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર ગુજરાત, મુંબઈ તથા નીચે નાટ્યસ્પર્ધામાં લેખન તથા અભિનયનાં પારિતોષિક મેળવ્યાં. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તેવા પ્રમુખ શહેરોમાં લાખ્ખો એકાંકી, ત્રિઅંકી અને વ્યાવસાયિક નાટકો બધાં મળીને ૭૫ પ્રેક્ષકોને પોતાની અભિનયકળાથી મંત્રમુગ્ધ કર્યા છે. જેટલાં ભજવ્યાં. ઊંચી ગુણવત્તાવાળા અને સાહિત્યક સુગંધવાળા અભિનયસમ્રાટ’ એક જ નાટકમાં છ-છ વિવિધ ભૂમિકાઓ નાટકો પસંદ કરવાં એ આ યુવાન અભિનેતાની વિશેષતા રહી. તેઓ કુશળતાથી ભજવતા રહ્યા કે આ એક જ વ્યક્તિ છે કે નવી ગુજરાતી રંગભૂમિ પર તે સમયે મૌલિક નાટકોની જુદી જુદી વ્યક્તિઓ છે તે માટે કેટલાંક પ્રેક્ષકો શરતો લગાડતાં અમે એના સાક્ષી છીએ. અછત હતી. અન્ય ભાષામાંથી રૂપાંતરિત નાટકો ભજવાતાં તે સમયે ઉપેન્દ્ર ત્રિવેદીએ ‘દર્શક’ની સુવિખ્યાત નવલકથા “ઝેર તો ૧૯૮૮ના ભીષણ દુષ્કાળ વખતે ઢોરવાડા ચલાવવા માટે પીધાં જાણી જાણી'નું નાટ્યરૂપાંતર કર્યું અને ગુજરાતી તખતાના પોતાના નટવૃંદ સાથે ગુજરાતભરમાં નાટ્યપ્રયોગો યોજી અંબરમાં એક અત્યંત તેજસ્વી નક્ષત્ર બની ઉપેન્દ્ર ત્રિવેદીએ મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં રૂપિયા બે કરોડ જેવી માતબાર વિવેચકોનાં, સાહિત્યકારો અને સામાન્ય પ્રેક્ષકોનાં હૃદયમાં રકમ જમા કરાવનાર શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીએ કળાની સાર્થકતા સિદ્ધ અમીટ સ્થાન પ્રાપ્ત કર્યું. બીજા જ વર્ષે શાયર શ્રી ઝવેરચંદ કરી છે (ભારતીય રંગમંચ પર શ્રી પૃથ્વીરાજ કપૂરે પણ આ મેઘાણી રચિત ગુજરાતના હૈયાના રાષ્ટ્રીય હાર સમી નવલકથા દિશામાં પગરણ કર્યાનું સાંભરે છે). વેવિશાળ'નું નાટ્યરૂપાંતર કરી વ્યાવસાયિક રંગભૂમિ પર 'અભિનયસમ્રાટ' નાટકમાં ત્રીજા અંકમાં જ્યારે પબ્લિક અવનવા વિક્રમો સર્યા અને અભિનેતા લેખક, નિર્માતા અને પ્રોસિક્યુટર આરોપીના પાંજરામાં બેઠેલ ઉપેન્દ્ર ત્રિવેદી ઉર્ફે દિગ્દર્શકની ચતુર્વિધ જવાબદારીઓ સફળતાપૂર્વક પાર પાડી, શ્રી પશાભાઈ પટેલ ઉર્ફે રાધેશ્યામ મહારાજ ઉર્ફે હૈદરઅલી, તબીબ હરીન્દ્ર દવેનું મૌલિક નાટક “યુગે યુગે' તથા શ્રી કનૈયાલાલ ઉર્ફ હેમંત જાની ઉર્ફે નારાયણ મિસ્ત્રી સામે છેતરપિંડીનો આરોપ મુનશીનું નાટક “કાક-મંજરી’ ભજવ્યાં. ગુજરાતી ભાષા તરફનો મૂકી ઉગ્ર અવાજમાં પોતાની દલીલ રજૂ કરતાં કહે છે. “માય તેમનો અનન્ય પ્રેમ તથા સાહિત્ય માટેની સભાનતા આ સાથે લોર્ડ આ દેશમાં એવી કોઈ ભાષા નથી, એવી કોઈ સંસ્કૃતિ કે આમેજ કરેલ સૂચિમાં પ્રગટ થાય છે, તઉપરાંત શ્રી ઉપેન્દ્ર સંકેત નથી જે આ કળિયુગના અવતારને ખબર ન હોય. ત્રિવેદી એક વિરલ વક્તા અને અસાધારણ સારદોહક છે. Jain Education Intemational Education Intermational Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ગુજરાતના લોકસાહિત્ય તરફની પ્રીતિને કારણે ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગનો જીર્ણોદ્ધાર કરી તેઓએ લોકનાયકનું પદ મેળવ્યું પણ તખતાને કદી વિસારે ન પાડ્યો. ત્રણ ત્રણ વાર સાંબરકાંઠાના ભિલોડા વિધાનશ્રેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રાજ્ય સરકારના મંત્રી બન્યા, વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા પણ રંગભૂમિ પ્રત્યેનો અનુરાગ ઓછો ન થયો. કળાની સાર્થકતા અને અંતરની અભિવ્યક્તિ માટે જુદા જુદા તબક્કે તેઓ રંગમંચનો ખોળો ખૂંદતા રહ્યા. આજે પણ ઉપેન્દ્ર ત્રિવેદી પ્રોડક્શન નામની પોતાની સંસ્થા સ્થાપી નિર્માતા પુત્ર આશિષ ત્રિવેદી તથા ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીના સથવારે મુંબઈગુજરાત તથા દેશ-વિદેશમાં ઉપેન્દ્ર ત્રિવેદીનો કીર્તિધ્વજ લહેરાવી રહ્યા છે. સાચા અર્થમાં તેઓ ગુજરાતના ‘સાંસ્કૃતિક દૂત' છે. વિશેષ નોંધ :-અસંખ્ય સન્માનો, પરસ્કારો અને એવોર્ડસ પ્રાપ્ત કરનાર શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીને ભારત સરકારે ૧૯૮૯માં ‘પદ્મશ્રી'ની પદવીથી અલંકૃત કર્યા છે. ગુજરાત સરકારે તેમના રંગમંચલક્ષી કલાપ્રદાન માટે ૧૯૯૨માં ૫. ઓમકારનાથ ઠાકુર એવોર્ડ તથા ૨૦૦૭માં ગુજરાત રાજ્ય નાટક અકાદમીના ગોરવ પુરસ્કારથી વિભૂષિત કર્યા છે. રાષ્ટ્રીયકક્ષાએ રાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવમાં ફિલ્મ માનવીની ભવાઈ'ના દિગ્દર્શન માટે તેમને ‘રજતકમળ' પ્રદાન કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્ય સરકારે તેમના જીવન, દર્શન અને કલાક્ષેત્રની ઝાંખી કરાવતું દસ્તાવેજી ચિત્રનું પણ નિર્માણ કર્યું છે. અભિનય જગતની અસ્મિતા જયશંકર ‘સુંદરી' ભાવનગરના જમાઈ! મહારાજા ભાવસિંહજીના સમયમાં તેઓ સૌ પ્રથમવાર ભાવનગર આવેલા! બોરતળાવ’ અને તખ્તેશ્વર જેવું છલોછલ સ્મરણ છે. ‘સુંદરી’ નામે પુરુષના અભિનયદર્શન સૌ પ્રથમવાર ‘વીસમી સદી’ નામના સામયિકમાં હાજી મદમદ, અલારખા શિવજીએ શરૂ કરેલા સચિત્ર સામયિક ‘વીસમી સદીમાં થાય છે, મૂળ તેઓ ભૂજ-કચ્છના રહેવાસી અને જાતિએ ખોજા! મારી દૃષ્ટિએ ગુજરાતી ભાષાનું પહેલું સચિત્ર સામયિક! લેખનમાં વ્યસ્ત હાજી નાટકના પણ શોખીન એટલે વીસમી સદીના અંકોમાં ગુજરાત સચવાયું છે. ધન્ય ધરા ‘સુંદરી’ના અસ્તિત્વનો ગાળો (૧૮૮૯-૧૯૭૫) છે. મુંબઈ ગજરાતી નાટક મંડળી પરથી ધંધાદારી રીતે નારીની કીર્તિપ્રદ ભજવણી પછી સને ૧૯૩૨માં એમણે નિવૃત્તિ લીધી. મારી ઉંમરનાં ઘણાંને એમની ભજવણી જોવાનો મોકો મળ્યો નથી. ઉમાશંકર જોષી લગભગ સાઠના દાયકામાં અમારે ઘેર આવેલા અને એમણે હસતાં હસતાં એક વાત કરેલી “અમારા જાદર (સાબરકાંઠા)માં જેઠાલાલ અને ૧૯૨૫ની આસપાસ ‘સુંદરી’ની ભૂમિકા ભજવતાં એટલી સ્વયં તમે ભજવતા રહો તો સારું! નકલ એવી જ ભૂરકી નાખનારી હતી, અસલીનો શી રીતે અંદાજ કરવો? આ સાંભળી તેઓ મૂછમાં મરક મરક હસતા. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાએ ‘સુંદરી'ની આત્મકથા ‘થોડાં આંસુ : થોડા ફૂલ’ પરથી હિંદીમાં ‘એન એક્ટર પ્રિપેર્સ’ નામે નાટક મુંબઈ-દિલ્હી, મુંબઈ, વડોદરા, અમદાવાદ અને બીજા મોટા સ્થળોએ ભજવેલું. મેં ‘સુંદરી' ત્યારે જોયેલી, ‘બાપા’ સ્વરૂપે જોયેલા. ‘સુંદરી’ના સર્જક વ્યક્તિત્વનું એક પ્રેરક પાસું તે તેઓ નાટક ભજવી આઘા રહ્યા નથી. સને ૧૯૪૯થી ૧૯૬૨ ગુજરાત વિધાનસભા સંચાલિત નટમંડળીમાં એક પાઈ પણ લીધા વિના ભાસના ‘ઉરુભંગ’, ઇબ્સનનું ‘સાગરઘેલી’ રસિકભાઈ પરીખનું ‘મેનાગુર્જરી’ જેવાં શકવર્તી નાટકો નવા નટોના સહકારથી ભજવી ગુજરાતી નાટકપરંપરામાં વિશેષ ઉમેરણ કર્યું. આ સમયે એમના જીવનનું ઉત્તરદાયિત્વ હતું. ભવાઈના સંવર્ધન માટે સૌ પ્રથમવાર ‘ભવાઈ’ ઉપર સને ૧૯૩૭માં અમદાવાદમાં ભરાયેલી નાટ્ય પરિષદ વખતે ભાષણ આપ્યું, જે લેખ સ્વરૂપે સચવાયેલું છે. રંગભૂમિના વિકાસ માટે જીવનભર પ્રયત્ન કરનાર સમર્પિત કલાકાર હતા, કહે છે કે ભાવનગરના કવિ કાન્તે ‘સુંદરી'ના મસ્તક પર અત્તરની શીશીથી અભિષેક કર્યો હતો. આ વાત કવિવર ઉમાશંકર જોષીએ નોંધી છે. જયશંકરની બીજી ઓળખ તે તેઓ ભાવનગરના જમાઈ હતા. ભાવનગર રાજ્યના સંગીતકાર અને સંગીત કલાધરના રચનાકાર ડાહ્યાલાલ શિવલાલ નાયકના તેઓ જમાઈ હતા. ભાવનગરે વાસુદેવભાઈ ભોજક, જયદેવભાઈ ભોજક જેવા સૂઝવાળા કુશળ કલાકારો આપ્યા છે-એ ભાવનગરને નતમસ્તકે સો સો સલામ. પરિચયકાર-દિનકર ભોજક Page #357 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વ્યાપાર, કલા અને કલા અને સાહિત્યનો સુભગ સમન્વય-શશિલ્પી ૩૪૦ જગતની સંસ્કૃતિઓમાં કળાનું સ્થાન સર્વોપરિ છે, કારણ કે કળા માનવીની અન્ય આવડતો કરતાં અનોખી છે. સામાન્ય માનવીની સામાન્ય કસબ-કારીગરીથી કળા સાવ નોખી–નિરાળી વસ્તુ છે, એટલે જ માનવીની ક્ષણભંગુર સરજત કરતાં કળા અમર ચીજ છે, એટલે જ કળાને કોઈ સ્થળ કે કાળનાં બંધનો હોતા નથી. ફેશનો બદલાય છે, પણ તાજમહલની સ્થાપત્યકળા, તાંડવની શિલ્પકળા, મોનાલિસાની ચિત્રકળા, વિશ્વવ્યાપી રાગ-રાગિણીની સંગીતકળા કે મહાકાવ્યોની કવિતાકળા અમર હોય છે. એક દેશની કળાકૃતિ અન્ય દેશોની પ્રજાને પણ એટલી જ અપીલ કરે છે, એક ભાષાનાં પાત્રો વિશ્વભરની પ્રજાનાં આત્મીય સ્વજનો બની રહે છે, એટલે જ રામ કે કૃષ્ણ, ઈસુ કે બુદ્ધ, ઓથેલો કે શકુંતલા, શેક્સપિયર કે રવીન્દ્રનાથ કોઈ એક દેશનાં નહીં રહેતાં વિશ્વવ્યાપી બની રહે છે. એ કળા અમર હોય તેમ અમૂલ્ય હોય છે. એનું કોઈ ચોક્કસ મૂલ્ય આંકી શકાતું નથી. ભાવકો એના પર વરસી પડે છે એ જ એનું મૂલ્ય છે. કાલિદાસના શાકુંતલને માથા પર મૂકીને નાચી ઊઠતો જર્મન કવિ ગેટે એ કળાનો સાચો સોદાગર છે. એક આલાપ પર લાખોનો વરસાદ કરતાં ભાવકો કે એક અદાકારની અદા પર ફિદા થનારાં પ્રેક્ષકોના પ્રસંગો ભૂતકાળના ચોપડે નોંધાયા છે. આજે પણ ઉત્તમ સાહિત્યને મળતાં મબલખ ઈનામ-અકરામ એ વાતનાં જીવતાં ઉદાહરણો છે. કળાની કિંમત પૈસાટકાથી અંકાતી નથી એ વાત સાચી, પણ સાચી કળા રૂપિયા-આના-પાઈથી પણ વંચિત રહેતી નથી એ વાત પણ એટલી જ સાચી છે. જયંતિ એમ. દલાલ વ્યાપારમાં ગળાડૂબ વ્યસ્ત હોવા છતાં પણ સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ઉમંગ ઉલ્લાસથી અપાતું યોગદાન, લલિતકલાઓનાં વિવિધક્ષેત્રોમાંનાં અગ્રેસરોના પરિચયો રજૂ કરનાર એક આગેવાન ઉદ્યોગપતિ અને સાહિત્યસર્જક છે શ્રી જયંતિ એમ દલાલ. અમેરિકાના ન્યૂજર્સીમાંથી પ્રકાશિત થતાં ‘ગુજરાત દર્પણ’ના અંકમાં શ્રી પ્રવીણ પટેલ (‘શશી') તરફથી પ્રગટ થયેલ શ્રી દલાલના પરિચયમાંથી ટૂંકાવીને અત્રે રજૂ કરીએ છીએ. ડીસેમ્બર ૨૮, ૧૯૩૫ના રોજ કપડવંજમાં એ જન્મેલા. દશા પોરવાડ એમની જ્ઞાતિ. પિતા મણિલાલ, માતા ચંપાબહેન, ચાર બહેનો અને ચાર ભાઈઓ વિશાળ પરિવારની સંકડામણ અને એ પારની મથામણે જયંતીભાઈને જોમવંતા બનાવ્યા. ૧૩ વર્ષે પિતાજી ગુમાવ્યા. તાજેતરમાં ૧૦૨ વર્ષની ઉંમરે માતાજી પણ પરલોક સિધાવ્યાં. ૨. વ. દેસાઈની નવલકથા છઠ્ઠા ધોરણમાં એમણે વાંચેલી. એમના વતન ઉમરેઠના પુસ્તકાલયમાંનાં વાર્તાસંગ્રહો અને નવલકથાઓ ઉપર એમની આંખ ફરી વળેલી. ગામમાં હસ્તલિખિત ‘ચિરાગ’ મેગેઝિન પ્રગટ થયું. એમનાં લેખ-વાર્તાને પ્રથમ ઇનામ મળ્યું, તે પણ ઈશ્વર પેટલીકરને હાથે. સર્જનનું બીજ વવાઈ ચૂક્યું હતું. મુંબઈથી પ્રગટ થતા ‘વાર્તા' સાપ્તાહિકમાં ત્યારે એમની વાર્તાઓ છપાતી. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ ધન્ય ધરા ૧૯૫૫માં એ કોલેજનાં બીજા વર્ષમાં હતા. અમદાવાદથી પ્રગટ થતા “આનંદ' સાપ્તાહિકમાં ત્યારે એમની પ્રથમ લઘુ નવલ “કૂલ અને કાંટા' પ્રગટ થઈ. “મુંબઈ વિદ્યાપીઠમાંથી ૧૯૫૮માં એમણે બી. એસસી. કર્યું. ઉદ્યોગ અને સાહિત્ય આમ તો આમને-સામને જેવા બે પાટા છે, પરંતુ જયંતીભાઈએ બખૂબી રસરુચિનો સેતુ બાંધી દીધો. સમાન્તરને એવું તો પાછું એમણે એકરસ કર્યું કે બન્ને તરફ એક સરખી કદમકૂચ મંડાઈ. તે જમાનામાં ભણ્યા પછી કુંવારું ના રહેવાય. ૮ મે ૧૯૫૮ એમનો લગ્ન દિવસ. વસુમતી એમનાં ધર્મપત્ની, સદાનાં સાથી અને સમજદાર અર્ધાગિની. ભારપૂર્વક ત્રણ શબ્દો લખવાનું ખાસ કારણ છે. પહેલું ફરજંદ અમિત, ખુશી જ થાય ને? પણ, એ તો Cerebral Palsy કહેતાં મગજના પક્ષઘાતનો ભોગ બન્યો હતો! બોલવાનું બંધ, ચાલવાનું પણ અશક્ય! જતનથી એનો ખ્યાલ રાખવો અને પ્રેમપૂર્વક સદાની સારસંભાળ રાખવી, દાંપત્ય નિષ્ઠાનું મારી દૃષ્ટિએ આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રાકેશ, તેજસ અને નેહા પણ એમનાં સંતાનો, લીલી એમની વાડી છે. પૌત્ર, પૌત્રી અને દોહિત્રો, દાદાદાદીનાં પ્યારાં ફૂલકુસુમો છે. એક આંખ ચૂએ અને બીજી હસે, આ તે વિધિના કેવા લેખાજોખા? નિર્વાહ માટે નોકરી, દીકરાની પરિસ્થિતિનો વિષાદ અને વિષમતાની મૂંઝવણ, પરમાત્માનો જ એક સહારો હતો. સંઘર્ષને માથે જે સવાર થઈ શકે એ નિશ્ચિત આગળ ધપી શકે. જયંતીભાઈએ રસ્તો ગોત્યો કે આત્માએ કાઢ્યો, આ ચંચૂપાત હું ના કરું તે જ સારું! વેદના અને સંવેદનાનું વહન કદાચ એમની કલમે કર્યું. | ભણતર ઉપર ચણતર, એક્રિલિક માધ્યમ સાથે ૧૯૬૨થી એમણે કામ ચાલુ કર્યું, જે ૧૯૭૫માં એમનો સ્વતંત્ર ઉદ્યોગ બન્યો. સુપર ઇન્ડસ્ટ્રીઝ એમની કંપનીનું નામ. આ અરસામાં એમની તરસી આંખો, સૂકા હોઠ' અને “શૂન્યના સરવાળા' નવલકથાઓ પ્રગટ થઈ ચૂકી હતી. ૧૯૭૯માં “સુખનો સૂરજ ઊગશે?' નવલકથા પ્રગટ થઈ. પ્રશ્નનો જવાબ પણ ખુદે જ આપ્યો. ભારતભરમાં એક્રિલિક ફર્નિચરની સૌ પ્રથમ નવી શ્રેણી શરૂ કરી. ૧૯૮૦માં એક્રિલિક ફર્નિચર શોરૂમનું ઉદ્ઘાટન નસીમબાનું અને સાયરાબાનુની હાજરીમાં મશહૂર સિને અદાકાર અને શેરિફ દિલીપકુમારના હસ્તે ઉદ્ઘાટન થયું. સમગ્ર ભારત, અખાતના દેશો, યુરોપ અને અમેરિકામાં એ ફરેલા છે. ધંધા માટે હોય કે શોખ કાજે હોય, એમના લેખનમાં આ બધું પ્રસરતું કળાય છે પણ વિવિધતા, વૈશ્વિકતા, બૌદ્ધિકતા અને રસમયતા એમના લેખન ફલકને વિશિષ્ટ બનાવે છે. અમિતનું પાંગળું જીવન, જતનદાર ઝંઝાવાત અને મમતાસભર કાર્યવાહીએ એમનામાં ભાવુકતા સિંચવાનું કામ કર્યું છે. ધર્મ, વ્યથા, શ્રદ્ધા, સંવેદના, માનવતા, પ્રભુ પરાયણતા અને સમાજકલ્યાણ આથી જ એમના જીવનનાં અવિભાજ્ય અંગો બની ગયાં. કર્મ અને કલ્પન એમની કલમમાં ચૂંટાતાં કળાયાં છે. “ચાંદ ઊગ્યો ધરતી પર', “મહેકી ઊઠી મોસમ', “જેકપોટ', “આંખને સગપણ આંસુનાં', “મૃગજળના ધોધ', જિંદગીનાં ધુમ્મસ', “પાનખરમાં ફૂટ્યાં પાન”, “અંગે ઓઢી અગન પિછોડી', “અંધકારનો પડછાયો', “કારગિલના મોરચે’ એમની નવલકથાઓ છે. “કાંકરી એક-વર્તુળ અનેક', “સૂર સામ્રાજ્ઞી” અને “બુદ્ધનાં આંસુ' એમના વાર્તાસંગ્રહો છે. “જયંતી એમ. દલાલની શ્રેષ્ઠ વાર્તાઓમાં તો દરેક વાર્તાને અંતે અલગ અલગ નામી વાર્તાકારની આલોચના છે. ક્યારેક એ કાવ્યો પણ લખે છે. આનંદ”, “સૌરાષ્ટ્ર સમાચાર', “ચરોતર ટાઈમ્સ', “પ્રતાપ’, ‘લોકમત’, ‘લોહાણા હિતેચ્છું’, ‘નૂતન સવેરા', જયહિંદ', “સમકાલીન' કેનેડાથી પ્રગટ થતા સાપ્તાહિક “વતન', “ગુજરાત એક્સપ્રેસ' વગેરે સામાયિક - - - Jain Education Intemational Page #359 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૪૯ સમાચારપત્રોમાં જયંતીભાઈની ધારાવાહિક નવલકથાઓ પ્રગટ થતી રહી છે. સાતેક પુસ્તકોનું સંપાદન એમણે કર્યું છે. વળી કલાગુર્જરી’, ‘પોરવાડબંધુ' અને “એક્રિલિક ન્યૂઝ'નું તંત્રીપદ પણ એમણે સફળતાપૂર્વક સંભાળ્યું છે. સમાજ સાથે રહેવું જયંતીભાઈને ગમે. સાહિત્યિક, સાંસ્કૃતિક, સામાજિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં એ ભાગ લે અને હાથ પણ બઢાવે. એમનો સંપર્કવ્યાપ આ રીતે વધતો રહ્યો છે. AIPMA, SAPMA, કલાગુર્જરી, ગુજરાતી સાહિત્ય પરિષદ, વિલેપાર્લે સાહિત્ય સભા, વિશ્વ ગુજરાતી સમાજ, શ્રી કપડવણજ દશા પોરવાડ મિત્ર મંડળ, પ્રગતિ મિત્ર મંડળ અને બીજી ઘણી સંસ્થાઓનાં એ સક્રિય સભ્ય છે. કેટલાકમાં તો એ પાછા પ્રમુખ અને ઉપપ્રમુખ, પણ ખરા! દરેકના જીવનમાં એકાદ યાદગાર પ્રસંગ તો હોય જ. અમેરિકાનાં IVY HOUSE PUBBLISHING GROUP તરફથી એમની ગુજરાતી નવલકથા “આંખને સગપણ આંસુનાં'નો અંગ્રેજી અનુવાદ ‘ORDEAL OF INNOCENCE' પ્રગટ થયો, જયંતીભાઈ માટે આ એક અવિસ્મરણિય પ્રસંગ. ઈન્ડો અમેરિકન લિટરરી અકાદમીના નેજા હેઠળ જાણીતા સાક્ષર સુ. શ્રી પ્રીતિ સેનગુપ્તાના હસ્તે ન્યૂજર્સીમાં આ પુસ્તકનું વિમોચન થયું હતું. “ગુજરાત દર્પણ” યોજેલા કાર્યક્રમ દરમ્યાન ટીવી એશિયાના માલિક શ્રી એચ. આર. શાહના વરદ હસ્તે જયંતી એમ. દલાલની શ્રેષ્ઠ વાર્તાઓ' પુસ્તકનું લોકાર્પણ થયું હતું. આ બન્ને પ્રસંગના સાક્ષી બનવાનો મને અત્યંત આનંદ છે. અણુશસ્ત્રો અને વિશ્વશાંતિને લગતી એમની બીજી નવલકથા 'Echoes in Vacuum' ટૂંક સમયમાં અમેરિકાથી જ પ્રગટ થનાર છે. પરદેશમાં આપણી ગુજરાતી નીવડેલી કતિઓની જાણ થાય તે માટે એના અંગ્રેજી અનુવાદો કરાવવાનો જયંતીભાઈનો આગ્રહ છે. આ કાજે એમણે ગુજરાતી સાહિત્ય પરિષદને એક અનુદાન આપ્યું છે. યથાશક્તિ માર્ગદર્શન આપવાની પણ એમણે તત્પરતા બતાવી છે. ફરે તે ચરે અને લખે તે પામે. લેખક માટે કલદાર કરતાં એની લેખિનીનો સ્વીકાર મહત્ત્વનો છે. “કનૈયાલાલ મુનશી” એવોર્ડ અને “ધૂમકેતુ’ એવોર્ડ જયંતીભાઈ પામ્યા છે. ગુજરાત ગૌરવ” એવોર્ડ અને “ભારત માતા” એવોર્ડ તો જાણે મુગટના મણિ! ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકટરામનને હસ્તે ૧૯૮૪માં મળેલો A. R. Bhat Entrepreneurship Award, અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી ૧૯૯૭માં મળેલ World Life Achievement Award અને યુનાઇટેડ કલ્ચરલ કન્વેન્શન-અમેરિકા તરફથી ૨૦૦૪માં મળેલ લાઇફ ટાઇમ સેક્રેટરી જનરલની પદવી, આ ત્રણેને હું એમની ઉદ્યોગ-સાહસકુનેહો અને સાહિત્યસર્જકતાના પુરસ્કાર માનું છું. કામ ખુદ બોલે તો એની નોંધ અવશ્ય લેવાય. જયંતીભાઈના વ્યાવસાયિક કામકાજ અને પુસ્તકોની નોંઘ દેશ-વિદેશમાં હુઝ હુ જેવા ગ્રંથોમાં ત્રીસેક જગાએ લેવાઈ છે. વિદ્યમાન ઉશનસ, મેઘબિંદુ, જોસેફ મેકવાન, કુમારપાળ દેસાઈ, ધીરુબહેન પટેલ, રાધેશ્યામ શર્મા, ચંદુભાઈ સેલારકા, રતિલાલ બોરીસાગર; તેમજ દિગવંત સાહિત્યકારો જયંત પાઠક, કે. કા. શાસ્ત્રી, ગુલાબદાસ બ્રોકર અને અન્ય સાહિત્યકારો થકી જયંતીભાઈની અત્યંત પ્રશંસા થઈ છે. એક્રિલિક જયંતીભાઈનું ધબકતું હૃદય છે તો સાહિત્ય સર્જન એમનો પ્રાણવાયું છે. જિંદગીને જાણવાનો તથા માણવાનો એમને શોખ છે. વિભાજિત કરે તે એમને માટે ધર્મ નથી. કીર્તિ અને કલદારને મેળવી ચૂકેલા જયંતીભાઈ જિંદગીના અંતે મા સરસ્વતીના ખોળે શાશ્વત નિદ્રામાં પોઢી જવા માંગે છે. જય એટલે ફતેહ. આ સંદર્ભે “જયંતી’નો અર્થ વિજયનો વાવટો. જયંતીભાઈએ સાચા અર્થમાં નામને સાર્થક કર્યું છે. સફળતાનો એમનો ઝંડો સદા ફરકતો રહે, એવી શુભકામના છે. –સંપાદક જયંતિ એમ. દલાલનો Email : jmdalal@rediffmail.com Jain Education Intemational Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પરદેશમાં વસતાં પ્રતિભાશાળી ગુજરાતીઓ વિજ્ઞાન, ધર્મ અને સાહિત્યનો સમન્વય શ્રી નવનીતભાઈ શાહ બહાર પાડવામાં આવેલો. સમગ્ર ખંડનું સંકલન કાર્ય એમણે બખૂબી સંભાળ્યું હતું. ધર્માનુરાગી, ભણવામાં તેજસ્વી, પ્રતિભાશાળી કે જેમણે વર્ષોથી ન્યૂજર્સી, અમેરિકામાં રહીને ગુજરાતીઓને મદદ કરવા સદાય તત્પરતા દાખવી છે. પેન્સિલ્વેનિયામાં આવેલી વ્રજભૂમિની સ્થાપનામાં જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે, એવા નવનીતભાઈ શાહ બહુમુખી પ્રતિભા છે. ૧૯૪૦નાં ડિસેમ્બરની ૧૭મીના રોજ ઉમરેઠમાં જન્મેલા નવનીતભાઈએ એમના પિતાને નાની વયે ગુમાવેલા. વિધવા માએ પેટે પાટા બાંધીને આ છોકરાનો ઉછેર કર્યો. પાર વિનાની ગરીબી જોયેલી એટલે હૈયામાં ગરીબો પ્રત્યે સંવેદના અને અનુકંપા જાગે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ભારે શ્રદ્ધા, ધર્મગુરુઓ જ્યારે અમેરિકા જાય ત્યારે નવનીતભાઈ હોંશેહોંશે ભક્તિભાવથી ઉમળકાભેર સ્વાગત કરે, ક્યારેક યજમાન બને, એટલું જ નહીં સમગ્ર કાર્યક્રમનું આયોજન પણ સરસ રીતે કરી આપે. સોફ્ટવેર એન્જિનિયર તરીકે વર્ષો લગી અમેરિકાના આર્મીમાં સેવાઓ આપી. સાહિત્યના પણ એટલા ઊંડા અભ્યાસુ જીવ કે સાહિત્યિક કાર્યક્રમોમાં પણ યથાશક્તિ યોગદાન આપે. ફોટોગ્રાફર તરીકે એટલા પરિપક્વ છે કે કોઈપણ સમારંભમાં જાય એટલે ઘણા બધા ફોટાઓ પાડે અને પછી પોતાના ખર્ચે આ ફોટાઓ યોગ્ય લાયકાત ધરાવનાર વ્યક્તિઓને મોકલી આપે. ૧૯૬૮ સુધી ગુજરાતમાં ડાકોરની ભવન્સ કોલેજમાં લેક્ચ૨૨ તરીકે એમણે સેવાઓ આપી. પદાર્થવિજ્ઞાન સાથે એમ. એસ. કરી ચૂકેલા નવનીતભાઈ ૧૯૭૨માં અમેરિકા આવીને સ્થાયી થયા. તેઓ ન્યૂજર્સીમાં મન્મથ કાઉન્ટીના વિસ્તારમાં ગુજરાતી સમાજના સ્થાપકોમાં એક છે. એમની સંગઠન-શક્તિની જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે. વ્રજભૂમિનાં આરંભ વેળા ‘વ્રજરેણુ' નામનો સ્મૃતિગ્રંથ ધન્ય ધરા નિવૃત્તિ જીવન ગાળતા, નિષ્ઠાવાન, સેવાભાવી, કર્મયોગી નવનીતભાઈ છ મહિના અમેરિકા અને છ મહિના ભારતમાં રહીને સેવાનું અદ્ભુત કાર્ય કરે છે. ધર્મ અને સાહિત્ય પરનાં એમનાં પ્રેરક પ્રવચનો માણવા જેવા હોય છે. મહેનતુ, નિષ્ઠાવાન ઉદ્યોગપતિ શ્રી વિજય ગોરડિયા સાચી નિષ્ઠા હોય, સખ્ત મહેનત કરવાની તૈયારી હોય અને જિંદગીમાં કંઈક બનવાની પ્રબળ મહેચ્છા હોય તો એ વ્યક્તિ જિંદગીમાં કામિયાબી હાંસલ કરે જ. આવી જ એક પ્રતિભાશાળી વિરલ વ્યક્તિ એટલે કપોળ સમાજનું રતન શ્રી વિજય ગોરડિયા. ચૌદ વર્ષની વયે પિતાજી સાથે પ્લાસ્ટિક્સના ધંધામાં જોડાયા પછી માત્ર સત્તર વર્ષની ઉંમરે ભાઈ અરુણભાઈ સાથે પ્લાસ્ટિક્સનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો અને પાંચ વર્ષનો અનુભવ મેળવ્યો. સ્વભાવે એટલા સાહસિક કે ગજવામાં દમડી પણ ન હોય છતાં ઊંચામાં ઊંચું નિશાન તાકી, આકાશની જેમ ચારે દિશામાં વિસ્તરવા કૃતનિશ્ચયી હોય. ૧૯૫૧માં જન્મેલા વિજયભાઈએ ૫૭ વર્ષની ઉંમરે હ્યુસ્ટન–અમેરિકા ખાતે “વિન્માર ઇન્ટરનેશનલ લિમિટેડ' સ્થાપક અને સી. ઈ. ઓ. તરીકે અદ્ભુત કામગીરી બજાવી છે. આજે વિન્માર કંપનીનું વાર્ષિક ટર્નઓવર ૪૬૦ મિલિઅન ડોલર્સનું છે તો દુનિયાભરમાં ૨૯ ઓફિસોમાં સેંકડો કર્મચારીઓ એમની નિગાહબાની હેઠળ કાર્યરત હોય છે. ૨૬ વર્ષની ઉંમરે વિજયભાઈ ન્યૂયોર્ક પહોંચ્યા. હૈયે હામ અને અશક્ય કામને શક્ય બનાવવું, એ જ માત્ર લક્ષ્ય. ન્યૂજર્સીની મોરીસટાઉનની કંપની આર્કો કંપની સાથે ૪૦૦૦ મેટ્રિક ટન પ્લાસ્ટિક રોમટિરિયલનો સોદો પાર પાડવા કોઈની પાસેથી સૂટ અને બૂટ ઉછીના લઈને પાર્ટીને મળવા ગયેલા. માત્ર ત્રણ વર્ષના ગાળામાં એટલે કે ૧૯૮૦માં ૨૫ મિલિઅન ડોલર્સનું ટર્નઓવર હતું, જે વધીને આજે અધધધ કહી Page #361 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત રભ ભાગ-૨ ૩૫૧ શકાય એવું ૬૪૦ મિલિઅન ડોલર્સનું છે શરૂઆતમાં ન્યૂયોર્કમાં ૧૯૯૩-૧૯૯૪માં “ગુજરાતદર્શન'નો કાર્યક્રમ ટી.વી. પર વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઓફિસ લઈને ધંધો શરૂ કર્યો. ધંધો વિકસવા પ્રોડ્યુસર, ડિરેક્ટર, લેખક, અભિનેતા ઓલ ઇન વન બનીને માંડતાં ૧૯૮૫માં વિન્માર કંપની હ્યુસ્ટનમાં કામ કરતી થઈ રજૂ કર્યો. તેઓ લખે છે : ગઈ. જુદીજુદી જાતની અનેક પેટ્રોલિયમ પ્રોડક્ટસના “મારો લખેલો લેખ, એ જ મારો પરિચય” હું લખું છું ઉત્પાદકોનો અહીં હ્યુસ્ટનમાં ભેટો થયો અને આમ વિજયભાઈનો ના દિલથી, બોલું છું દિલથી અને જીવું છુંય દિલથી. અમદાવાદથી ભાગ્યોદય પૂર્ણકળાએ ખીલી ઊઠ્યો. મુંબઈ દોડતા ગુજરાત એક્સપ્રેસનું હું સંતાન છું, તેથી ૧૯૯૯માં સો અમેરિકન બિઝનેસ હાઉસની આર્થિક માણસભૂખ્યો છું. વાતો ગમે છે, માણસો ગમે છે. મારી વાતોમાં સદ્ધરતાનું પ્રમાણ કાર્ય તો ૪૬૦ મિલિઅન ડોલર્સ સાથે કે મારાં લખાણોમાં ભારેખમ શબ્દો હોતા નથી કે અવતરણો વિન્માર કંપની પ્રથમ નંબરે આવી. આ મોજણી ઇન્ડિયા એબ્રોડ આવતાં નથી. હું કહું છું કે ઘણાની જીવનકથામાં વાર્તાઓ છે અને વેગ્યુર્સ ઇન્ટરનેશનલના નેજા હેઠળ થઈ હતી. અને મારી વાતો અને વાર્તાચિત્રોમાં જીવનકથા છે.” | વિજયભાઈની સિદ્ધિઓને લક્ષ્યમાં લઈ અમેરિકાનો ચાર વખત એન્જિઓપ્લાસ્ટી અને એકવાર બાયપાસ મોટામાં મોટો ગણાતો પ્રતિષ્ઠિત એવોર્ડ “માસ્ટર એન્ટરપ્પનર સર્જરી કરાવનાર, પોલીમર્સ સાયન્સનાં એન્જિનિયર ભાઈશ્રી એવોર્ડ' એમણે ૨૦૦૨માં પ્રાપ્ત થયો. આવી મહાન સિદ્ધિ માટે હરનીશ જાની હાસ્યલેખક તરીકે દેશપરદેશના અને ઇન્ટરનેટ શૂન્યમાંથી સર્જન કરનાર ઉદ્યોગપતિ વિજય ગોરડિયાને ખોબલે મેગેઝિનોમાં વધુ ને વધુ લખતા રહી ડાયાસ્પોરિક સર્જક તરીકે ખોબલે અભિનંદન. વધુ સફળ થાય, એવી મંગલ કામના. શ્રેષ્ઠ હાસ્યકાર અને કુશળ વક્તા આંકડાશાસ્ત્રી અને કવિ હરનીશ જાની નટવર ગાંધી દુનિયામાં એવી જૂજ વ્યક્તિઓ મળશે, જેને એકવાર દુનિયાનાં સૌથી સમૃદ્ધ દેશ અમેરિકાની રાજધાની મળ્યા પછી વારંવાર મળવાનું મન થાય. એમની હાજરીથી વોશિંગ્ટન એક સમયે નાદાર બની ગઈ. એના બોન્ડ જન્ક બોન્ડ આસપાસનું વાતાવરણ આનંદકિલ્લોલ અને હાસ્યથી ચેતનવંતું કહેવાયા. ફેડરલ ગવર્નમેન્ટ વોશિંગ્ટનની આર્થિક હાલત બની જાય. આવી વ્યક્તિ એટલે દરિયાદિલવાળા, મનના મોજી, સુધારવા એના મેયર પાસેથી બધી સત્તા ઝૂંટવી લીધી અને વાતોડિયા, વર્ષોથી અમેરિકામાં વસેલા, રેખાચિત્રો અને કન્ટ્રોલ બોર્ડની રચના કરવામાં આવી. ૧૯૯૭થી નટવર વાર્તાઓના સર્જક, હરનીશ જાની. ગાંધીએ વોશિંગ્ટનના કરવેરા માળખામાં સુધારાવધારાનું કામ પમી એપ્રિલ ૧૯૪૧ને રામનવમીને દિવસે છોટા કર્યું. જે એકાઉન્ટિગમાં ગોલમાલ કરી પ્રમાણમાં ઓછા કરવેરા ઉદેપુરમાં જન્મેલા અને રાજપીપળાના વતની, હરનીશ જાનીએ ભરતી હતી, તેમના ટેક્ષેશનનો અભ્યાસ કર્યો. જીએઓના ૧૯૬૨માં બી. એસસી. ૧૯૬૪માં ડી. ટી. સી. (ટેક્સટાઇલનો રિપોર્ટસ તૈયાર કર્યા. કોંગ્રેસમાં જુબાની આપી કરવેરા સંબંધી ડિપ્લોમા) અને ૧૯૮૦માં ન્યૂજર્સીથી પ્લાસ્ટીક ટેકનોલોજીની કાયદાઓ બદલાયા. આમ સરકારને સાત બિલિયન ડોલર્સનો ઉપાધિ મેળવી. ચાર દાયકાથી વધુ સમય અમેરિકામાં રહ્યા. વધુ ટેક્સ મળ્યો અને નટવર ગાંધી “સેવન બિલિયન પ્રથમ પંક્તિના હાસ્યકાર અને કુશળ વક્તા તરીકે અમેરિકામાં ડોલરમેન'નું બિરુદ પામ્યા. ગાંધીના હાથ તળે ૫૦૦ વસતા ગુજરાતીઓમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. ગુજરાતી કર્મચારીઓથી વધુ કામ કરે છે. એમને માથે ત્રણ બિલિયન સાહિત્ય અકાદમી, અમદાવાદ દ્વારા પુરસ્કૃત ‘સુધન' નામના ડોલર્સનો ટેક્ષ ભેગો કરવાની જવાબદારી છે. પ્રથમ વાર્તાસંગ્રહે એમને ભાવકો માટે આગવી ઓળખ ઊભી કાઠિયાવાડના સાવરકુંડલામાં ૧૯૪૦ની સાલમાં જન્મેલા કરી આપી છે. નટવરભાઈનો ઉછેર પણ ત્યાં જ થયો. ૧૯૬૧માં મુંબઈ જ્યારે મિત્રો અને અજાણ્યા વાચકો એમને “તમારો લેખ યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ થયા. હાડમારી ભરેલી નોકરી ગમ્યો” એમ કહે, એટલે જીવનનું સૌથી મોટું પારિતોષિક, સાથોસાથ એલ. એલ. બી. કર્યું. ન્યૂજર્સીમાં રહેતા કોલેજકાળના જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હોય એટલો આનંદ એમના હૈયે થાય. મિત્ર નવીન જારેચાએ નટવર ગાંધીને ૧૯૬૫માં અમેરિકા Jain Education Intemational Jain Education Interational Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ ધન્ય ધરા વસ્યા. ૧૮ જાણ પૂરું ક બડનબરી બોલાવ્યા અને ભાગ્યનું પાંદડું ફરી ગયું. અમેરિકામાં આવીને લગભગ ત્રણ વર્ષ પછી લંડનમાં આવીને મધ્ય લંડનમાં ગ્રેટ એમણે એટલાન્ટા યુનિવર્સિટીમાંથી એમ. બી. એ. અને બુસિયા રસેલ સ્ટ્રીટ ઉપર નીચે “ભારતીય આહાર રેસ્ટોરેન્ટ' અને સ્ટેટ યુનિવર્સિટીમાંથી પી. એચ. ડી. કર્યું. જનરલ એકાઉન્ટિંગ પહેલા માળે ‘ઇન્ડિયન કોફી હાઉસ'ની સ્થાપના કરી. પોતે ઓફિસના આગ્રહથી ૧૯૭૬થી વોશિંગ્ટનમાં સ્થાયી થયા. સાહિત્ય, સંગીત, ચિત્રકામનાં સર્જક હોવાથી લંડનમાં રહીને વોશિંગ્ટનમાં એમની સફળતાને બિરદાવતી એક આખી અનેક મંડળોની સ્થાપના કરી. ‘ઇન્ડિયન સ્પોર્ટસ ક્લબ', કોલમ “ગાંધી એન્ડ એકાઉન્ટસ' લખાઈ, નેશનલ એચીવમેન્ટ એશિયન મ્યુઝિકલ સર્કલ’, ‘નવલકલા' વગેરે વગેરે ૧૯૮૧માં એવોર્ડ', ‘ડીસ્ટીનગ્વચ્છ સર્વીસ એવોર્ડ' જેવા અનેક ઉચ્ચ ગેઇન્સવિલ ફ્લોરિડા અમેરિકામાં બીજો “મંદિર' રેસ્ટોરેન્ટ કક્ષાના એવોર્ડો એમના ટેક્ષેશનના પ્રદાનને બિરદાવતા મળ્યા છે. ખોલ્યો. અહીં પણ સફળતાના શિખરે પહોંચ્યા ગેઇન્સવિલનાં ૧૯૯૬માં ખ્યાતનામ ગુજરાતીઓને અપાતો વિશ્વગુર્જરી એવોર્ડ મેયર ગેરી ગોર્ડને રમેશભાઈએ આપેલા વિશિષ્ટ સાંસ્કૃતિક એમને એનાયત કરવામાં આવ્યો. પ્રદાન બદલ ૧૭ સપ્ટેમ્બર ૧૯૮૫ના દિને એમને સન્માનપત્ર આપી બહુમાન કર્યું. આટલું જ નહીં, આ દિવસ પણ મેયરે પોતે કવિ છે “નોર્થ અમેરિકન લિટરરી ગુજરાતી ‘રમેશ ઈ. પટેલ ડે' તરીકે જાહેર કર્યો હતો. એકેડેમી'ના એ આદ્યસંસ્થાપકોમાંના એક સ્થાપક છે. નટવર ગાંધી શુષ્ક આંકડાશાસ્ત્રી નથી, એમની પાસે સાહિત્ય, રંગુન (બર્મા)માં ૧૯૩૬માં જન્મેલા રમેશભાઈ વિચારસમૃદ્ધિ, સામાજિક સૂઝ, ભાષા એમ ઘણું બધું છે. કોઈકે ૧૯૪૨માં એમના વતન કરમસદમાં આવી વસ્યા. ૧૯૫૪માં પૂછ્યું “રીટાયર્ડ ક્યારે થવાનાં છે?” જવાબમાં ગાંધી કહે છે. નાસિકમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી, ૧૯૫૭-૫૯માં બ્રોવિસ હજી તો મારે ઘણું કામ કરવાનું છે. માઇલ્સ ટુ ગો બીફોર સ્લીપ. અને બેડનબરી ટેકનિકલ કોલેજ, લંડનમાંથી મશીન શોપ એન્જિનિયરિંગની ડિગ્રી એમણે મેળવી. મૂળ ભારતીય હોઈ, ધર્મપત્ની નલિનીબહેન સાથે ૪૬ વર્ષનું દાંપત્યજીવન એવા ઊભરતા કલાકારો તેમજ લેખકોને બ્રિટનમાં પ્રોત્સાહિત ભોગવ્યું છે, એમના પરિવારમાં પુત્ર અપૂર્વ, પુત્રવધૂ રુચિ તેમજ કરવામાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી છે અને લંડનમાં પુત્રી સોનલનો સમાવેશ થાય છે. ભારતના સાંસ્કૃતિક દૂતની જેમ કાર્યરત રહ્યા. કપોળ સમાજની આ બહુમુખી પ્રતિભા નટવર ગાંધીએ રમેશભાઈએ કવિ તરીકે અનેક કાવ્યોની રચના કરી છે. અમેરિકાના પાટનગર વોશિંગ્ટનનાં ટેક્ષ કમિશ્નર તરીકે જે હૃદયગંગા', “હું, “ઝરમર ઝરમર', વૈખરીનો નાદ', સેવાઓ આપી છે એ અદ્ભુત છે. ૩૫ વર્ષથી અમેરિકામાં ગીતમંજરી', “કાવ્યપીયૂષિની’ એમના કાવ્યસંગ્રહો છે. રહીને ભારતનું ગૌરવ વધારનાર કવિ નટવર ગાંધીને આપણે હૃદયગંગા'નાં પ્રેમકાવ્યો તો ગુજરાતી સહિત હિંદી, મરાઠી, સહ વંદન કરીએ અને પ્રાર્થના કરીએ આવાં ઉત્તમ કાર્યો કરવા ફ્રેન્ચ, જર્મન, અંગ્રેજી, સ્પેનિશ, રશિયન ભાષાના અનુવાદ સાથે માટે ઈશ્વર એમને સ્વાથ્થભર્યું દીર્ધાયુ આપે. એક જ પુસ્તકમાં પ્રગટ થયા છે. સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સમન્વય રમેશભાઈનાં ધર્મપત્ની ઉષાબહેન આજે આ દુનિયામાં રમેશ પટેલ પ્રેમોર્મિ” નથી. પણ રમેશભાઈ માટે સદાય પ્રેરણારૂપ બની રહેતાં, લંડનમાં ૧૯૭૦માં “મંદિર' નામનું શાકાહારી રેસ્ટોરેન્ટ ઉષાબહેને પ્રેમ અને ભક્તિગીતો લખવા સતત પ્રેર્યા હતા. ખોલીને રમેશભાઈએ માત્ર ગુજરાતીઓનાં જ નહીં પણ દેશ ફેબ્રુઆરી ૬, ૨૦૦૫ના દિને કીર્તિમંદિર, વડોદરામાં ‘ઉષાસ્મૃતિપરદેશનાં અનેક મુલાકાતીઓનાં દિલ જીતી લીધાં હતાં. ટાઇમ નાં અજવાળાં' એ નામે કાવ્યાંજલિ સમારોહ યોજી, ઉષાબહેનની આઉટ મેગેઝિને “પૌષ્ટિક આહાર માટેનું એક માત્ર લંડનનું દ્વિતીય પુણ્યતિથિએ ઉષાબહેનને યોગ્ય ભાવાંજલિ આપી હતી. રેસ્ટોરેન્ટે લખીને મંદિરને બિરદાવ્યું તો ઇગન ટોનીએ રમેશભાઈના ૭૦મા જન્મદિન નિમિત્તે વડોદરાના ‘ચં. “મંદિર'ને પ્લેસ ઑફ ધી યર'નું બિરુદ આપીને નવાજ્યું હતું. - ચી. મહેતા ઓડિટોરિયમમાં “સોનેરી સંગીત સંધ્યાનું ખૂબસૂરત ૧૯૫૭માં લંડન આવ્યા ત્યારે માત્ર હૈયે હામ અને કલાથી આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમેશભાઈ રચિત ધબકતું હૃદય હતું. બર્મિંગહામ વિસ્તારમાં ‘ઇન્ડિયન ‘ગીતોનો મહોત્સવ ઊજવાયો હતો. આની સીડી પણ તૈયાર એમ્પોરિયમ' નામની ભારતીય માલિકીની પ્રથમ દુકાન કરી કરવામાં આવી. Jain Education Intemational Education Intermational Page #363 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સાહિત્ય અને સંગીતનો આનંદ આખા જગતને વહેંચવા ઉત્સુક એવા રમેશભાઈને સ્વાસ્થ્યભર્યું દીર્ધાયુ સાંપડો. ધી નેશનલ રિપલ્બિકન બેંક ઓફ શિકાગોના માલિક હીરેન પટેલ મન હોય તો માળવે જવાય' એ કહેવત અનુસાર પરિશ્રમ કરીને, આકાશને આંબવાની જાણે હરણફાળ ભરી હોય, એવું જીવન જીવી જનાર એટલે હીરેન પટેલ. પિતા સારાભાઈની ભક્તિ, નિખાલસતા અને સાહસના ગુણોએ એને સતત પ્રેરણા આપી છે તો માતાની ભક્તિએ એનો જીવનપથ સરળ બનાવ્યો છે. મિતભાષી, તેજસ્વી, વાચનપ્રેમી હીરેન દૃઢ, સંકલ્પશક્તિ અને ધ્યેયસિદ્ધિ દ્વારા ગુજરાતી યુવાનો માટે પ્રેરણારૂપ છે. ૧૯૫૦ના ડિસેમ્બરની ૨૭મીએ અમદાવાદમાં જન્મેલા આ હોનહાર વિદ્યાર્થીએ અમદાવાદની શારદા મંદિરમાંથી એસ. એસ. સી. કર્યું. ત્યારબાદ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં સાયન્સ વિભાગમાં પ્રવેશ કર્યો. ૧૯૬૮માં નોર્થ કેરોલિનાની ગેસ્ટન કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં બી. એસ. થવા એમિશન લીધું. અઢી વર્ષ ભણ્યા પછી ૧૯૭૧માં એ શિકાગો ગયા, નોકરીમાં ઝંપલાવ્યું. પ્રખર તેર્જાસ્વતા અને યાદશક્તિ, સખત મહેનત કરવાની ટેવ ઇલેક્ટ્રોનિક્સનું ભણતર. આમ અનુભવનું ભાથું બંધાતું ગયું. દોઢ વર્ષમાં નોકરી છોડી દીધી અને ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો એક મોટો સ્ટોર ખરીદ્યો. સ્ટોરનું નામ આપ્યું એક્સ. વાય. ઝેડ. ભારત, પાકિસ્તાન, ઇરાન, બાંગ્લાદેશમાં કામ આવે એવી ૨૨૦ વોલ્ટની ચીજો એટલે કે રેડિયો, હેરડ્રાયર, ટેપરોકોર્ડર, ટીવી, વિડિયો, રેટ્રિજરેટર જેવી ચીજો અહીં વેચાતી. સાથોસાથ હીરેને રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું. ઓફિસો, દુકાનો અને સ્ટોરો માટેનાં બિલ્ડિંગોની લે-વેચ કરતો. માત્ર ત્રીસ વર્ષની નાની ઉંમરે એની પાસે દશ લાખ ડોલરની મિલ્કત અને રોકડ રકમ એકઠી થઈ ગઈ. આ પહેલાં અમેરિકામાં કોઈ ગુજરાતીએ આવી સિદ્ધિ હોતી મેળવી. ૧૯૭૮થી ૧૯૮૧ સુધીમાં ઓફિસો માટેની છ ગંજાવર ઇમારતો ખરીદી. સ્ટોરનું મોટી મિલ્કતોનું, નિકાસનું કામ ચાલું રાખ્યું. ભાતભાતનાં સાપ્તાહિકો, માસિકો વર્તમાનપત્રોનાં લવાજમો ભરીને મંગાવે તો કોમ્પ્યુટર, રિયલ એસ્ટેટ, બેંકો, અર્થકારણના વૈશ્વિક અને અમેરિકી પ્રવાહોનું એ મોડી રાત સુધી વાચન કરે. ૩૫૩ સ્વબળે આગળ આવેલા હીરેન પટેલે ૧૯૮૪માં ધી નેશનલ રિપબ્લિકન બેંક ઑફ શિકાગો ખરીદી લીધી. આ બેંક ૭૦૦ લાખ ડોલરની માલિકી ધરાવે છે. આજે આ બેંકના ૯૨ ટકા શેરની માલિકી એકલો હીરેન ધરાવે છે. અમેરિકામાં બેંકિગનાં ક્ષેત્રે પ્રવેશીને ગુજરાતીઓની એક નવી છાપ ઊભી કરનાર હીરેન પટેલ ગુજરાતીઓનું ગૌરવ છે, એમ ચોક્કસપણે કહી શકાય. અધ્યાપક, લેખક, ઉદ્યોગપતિ અને સમાજસેવક જય ગજ્જર છત્રીસ વર્ષોથી કેનેડામાં વસતા, અધ્યાપક, લેખક, ઉદ્યોગપતિ અને સમાજસેવા ક્ષેત્રે કેનેડાની સરકારના અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ ઉપરાંત આપણા પદ્મશ્રી સમકક્ષ ઓર્ડર ઑફ કેનેડા'નો રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર જય ગજ્જર એક સફળ અને સંસ્કારી સજ્જન તરીકે કેનેડિયન સમાજમાં ઉચ્ચ કક્ષાની પ્રતિષ્ઠા પામ્યા છે. શિક્ષિત, સાહિત્યિક અને સંસ્કારી પ્રતિભાશાળી જયભાઈ કીર્તિનાં શિખરો સર કરી એમની ટોચ પર પહોંચી ગયા છે. ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં પાનસર ગામ એમનું વતન છે. એમણે બી. એ. (ઓનર્સ), એમ.એ., સી. એમ. (ભારતના પદ્મશ્રી સમક્ષ) ડિગ્રીઓ મેળવી છે. ૧૯૭૦માં કેનેડા ગયા એ પહેલાં જય ગજ્જરે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાંતરકાર તરીકે અને નવગુજરાત કોલેજમાં ગુજરાતીનાં અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. કેનેડામાં જઈને પ્રિન્ટિંગ ગ્રાફિક આર્ટસનો ધંધો એમણે પૂર્ણરૂપે વિકસાવ્યો છે. ધંધાની સાથે સાથે અનેક સમિતિઓમાં ચેરમેન કે સભ્ય તરીકે કામગીરી કરી. ભારતીય અને કેનેડિયન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેનેડાની સરકારે એમનાં કામોની કદર કરી ૧૯૯૧માં ધ સાઇટેશન ફોર સિટીઝનશિપ એવોર્ડ' અને ધ કેનેડા વોલન્ટિયર એવોર્ડ' એ રાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત બીજા અનેક એવોર્ડોથી સન્માનિત થયેલા જય ગજ્જર પ્રથમ ગુજરાતી હોઈ, આ રાષ્ટ્રીય એવોર્ડ માટે પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી અને ગૌરવરૂપ ઘટના ગણે છે. સાથોસાથ સર્જનક્ષેત્રે નોંધનીય કામગીરી બજાવી, ગુજરાતી સાહિત્યને ધબકતું રાખ્યું છે. એમની સાત નવલકથાઓ, બે વાર્તાસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યાં છે. બસોથી વધુ નવલિકાઓ લખનાર, જય ગજ્જરની નવલકથા ‘પથ્થર થર થર Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ધષ્ય ધરા ધ્રુજેનો અંગ્રેજી અનુવાદ 'The Shuddering Stones' એમેરિકાનાં જ્યોર્જિયા રાજ્યમાં આવેલ જેડા પ્રેસે તાજેતરમાં પ્રગટ કર્યો છે, જેને દેશ-વિદેશનાં સાહિત્યકારો અને વાચકોનાં ખૂબ જ સારા પ્રતિભાવ સાંપડી રહ્યા છે. | નવલકથાકાર, વાર્તાકાર જય ગજ્જર બહુમુખી પ્રતિભા છે. આવતાં વર્ષોમાં એમની પાસેથી આવી અનેક નવલકથાઓ, નવલિકાઓ લખાતી રહે અને ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય સમૃદ્ધ થતું રહે એવી શુભેચ્છાઓ. પુરુષાર્થથી પ્રારબ્ધ બદલનાર કેની દેસાઈ ગુજરાતીઓના ગૌરવરૂપ કીર્તિભાઈ ગજેન્દ્રભાઈ દેસાઈ (કેની દેસાઈ)નો તાજેતરમાં “એલિસ આયલેન્ડ મેડલ ઑફ ઓનર'ના પ્રતિષ્ઠિત એવોર્ડથી ન્યૂયોર્કમાં નવાજવામાં આવ્યા. પચ્ચીસ વર્ષ પહેલાં દેશ છોડીને અમેરિકા ગયેલા કીર્તિભાઈએ પુરુષાર્થથી પ્રારબ્ધ ઘડી કાઢી ભારતીય અને ગુજરાતી સમાજમાં કપોળ જ્ઞાતિની એક અગ્રગણ્ય આદર્શ યુવા પ્રતિભા તરીકે પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કર્યું છે. “દેશ તેવો વેશ' સૂત્રને અનુસરીને કીર્તિભાઈએ અમેરિકામાં જઈને નામ બદલ્યું. “કેની દેસાઈ યુવાનોના પ્રેરકબળ એવા કેની દેસાઈએ જિંદગીમાં ખૂબ જ તડકાછાંયડીનો અનુભવ કર્યો છે. અમરેલીના વતની ૧૯૯૦માં જન્મેલા કીર્તિભાઈએ ૧૯૮૨માં કોલેજમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ, બી. ઈ. સિવિલની ઉપાધિ સાથે ઝળહળતી ફતેહ મેળવી. ત્યારબાદ ગુજરાત સરકારમાં નર્મદા યોજનામાં નોકરી કરી, કન્સ્ટ્રક્શનનો અનુભવ મેળવ્યો. અમેરિકાથી ગ્રીનકાર્ડ ધરાવતી પરણવા આવેલી યુવતી તૃપ્તિબહેન મહેતા સાથે ૧૯૮૫ની સાલમાં લગ્ન કર્યા અને એકાદ મહિનામાં જ અમેરિકાની વાટ પકડી, પ્રામાણિકતા પરિશ્રમથી આપબળે ઊભા થયેલા કીર્તિભાઈએ દિવસમાં નોકરી અને સ્ટીવન્સ કોલેજમાં રાત્રિના ક્લાસ ભરીને એમ.એસ. કર્યું. પોર્ટુગીઝ કોન્ટ્રાક્ટરના એક કામદાર ભાઈનો સંપર્ક થતાં કીર્તિભાઈએ તૃપ્તિનો 'T', કેનીનો 'K' અને વચમાં 'A' નાખીને TAK કન્સ્ટ્રક્શન કંપની શરૂ કરી. જર્મન કોન્ટ્રાક્ટર પાસેથી એક લાખ, દસ હજાર ડોલર્સનું કામ મળ્યું અને એમનું ભાગ્ય પલટાઈ ગયું. આ અરસામાં ગોરા અનુભવી એન્જિનિયરે પોતાની કંપની બંધ કરી. આ તકનો લાભ લઈ કીર્તિભાઈએ રી. આ તકનો લાભ લઈ કીર્તિભાઈએ ગોરા એન્જિનિયરને ઉચ્ચ હોદ્દો આપી કંપનીમાં રાખી લીધો. ટાક કંપનીને અનુભવી માણસો, ગુણવત્તાભર્યા કામો કરવાની નામના તથા નવી ટેકનોલોજીના સ્વીકારને કારણે ટૂંકા સમયમાં ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેટિકટ જેવાં રાજ્યોમાં પ્રતિષ્ઠિત કામો મળતાં ગયા. માનવીય સંબંધો રાખવાની કળા આગવી કોઠાસૂઝ અને પ્રામાણિકતાને કારણે કીર્તિભાઈ ધંધામાં સફળ થયા. ન્યૂયોર્ક પોર્ટ ઓથોરિટી નાના કોન્ટ્રાક્ટરોમાંથી માત્ર બે જ વ્યક્તિનો પોર્ટ ઓથોરિટીમાં ભાગીદાર તરીકે સ્વીકાર કર્યો છે. આમાંથી એક અમેરિકન છે અને બીજી વ્યક્તિ એટલે ભારતીય ગુજરાતી કેની દેસાઈ છે. આર્થિક પ્રવૃત્તિની સાથે સામાજિક સેવાક્ષેત્રે પણ નોંધનીય કામ કર્યું છે. નવરાત્રિના ગરબા હોય, ગુજરાતી સમાજ હોય કે ભારતીય બિરાદરીની કોઈ સંસ્થા હોય, મંદિરની પ્રવૃત્તિ હોય, કેની દેસાઈ હંમેશાં આવી સારી પ્રવૃત્તિઓને વિકસાવવા સારો સાથસહકાર આપતા રહ્યા છે. પેન્સિલવેનિયામાં વ્રજ મંદિરના તેઓ ટ્રસ્ટી અને ઉપપમુખ છે. એમને અનેક ચંદ્રકો, સ્મૃતિચિહ્નો અને પ્રશસ્તિપત્રોથી નવાજવામાં આવ્યા છે. અમરેલીમાં કપોળ જ્ઞાતિની વાડી હોય કે રૂપાયતન શાળા હોય, દાન આપીને દાદાના નામને ઊજળું બનાવવા હંમેશાં આતુર હોય છે. ક્લાર્ક નગરના મેયરે ટાક કન્સ્ટ્રક્શન કંપનીને સન્માનવા ૧૯૯૭નો પૂરો ડીસેમ્બર માસ એ નગર માટે ‘ટાક માસ’ જાહેર કર્યો હતો. ન્યૂજર્સીમાં ડેમોક્રેટિક પક્ષનાં ભારતતરફી અમેરિકન કોંગ્રેસમેન ફ્રેન્ક પોલોને અમેરિકાના સરકારી ગેઝેટમાં કેની દેસાઈની પ્રવૃત્તિઓને બિરદાવતો લેખ લખ્યો છે. પુરુષાર્થથી પ્રારબ્ધ બદલી શકાય છે, એનો સાચો નમૂનો કેની દેસાઈ અમેરિકાનાં ગુજરાતીઓ માટે ગૌરવરૂપ અને પ્રેરકબળ છે, એમ નિઃશંકપણે કહી શકાય. : જમન, સ્પેનિશ, અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા, ગુજરાતી સર્જક ચંદ્રકાન્ત દેસાઈ તેત્રીસ વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા ચંદ્રકાન્તભાઈ માત્ર એન્જિનિયર નથી, પણ સાચા અર્થમાં કવિજીવ છે. એ હંમેશાં કહેતા હોય છે, જે કંઈ પણ કાર્ય કરવા માગતા હોઈએ એમાં મન ખૂપાવીને કામ કરવું. વર્ષો લગી એમણે અધ્યાપન ક્ષેત્રે કામગીરી બજાવી છે તો ન્યુક્લીયર એન્જિનિયર તરીકે એમનો અનુભવ બહોળો છે. Jain Education Intemational Education Intemational Page #365 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૯૬૩માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ અને પ્રથમ નંબરે આવી એમ. ઈ.ની ડિગ્રી મેળવી ત્યારબાદ વડોદરા તેમજ સૂરતની સરદાર વલ્લભભાઈ પટેલ રીજિઓનલ એન્જિનિયરિંગ કોલેજમાં વીસ વર્ષ લગી પ્રાધ્યાપક તરીકે કામગીરી બજાવી.જર્મનીમાં બે વર્ષ રહી તેઓ ભણ્યા અને સંશોધન કર્યું. આમ જર્મન ભાષામાં એમણે પ્રભુત્વ મેળવ્યું. ૧૯૯૮માં અમેરિકામાં ‘ગુજરાતી લિટરરી અકાદમી' તરફથી પ્રથમ સાહિત્ય સંમેલન યોજાયું હતું, જેમાં ચંદ્રકાન્તભાઈએ સક્રિય ભાગ લીધો હતો. ઇન્ડો અમેરિકન લિટરરી અકાદમી’ના સ્થાપક પ્રમુખ ચંદ્રકાન્તભાઈએ અમેરિકાના પ્રખ્યાત બર્ન્સ એન્ડ નોબલ' સ્ટોર્સમાં સાહિત્યિક બેઠકો ગોઠવી, એમણે બેઠકોનો સફળ સંચાલનદોર અને વ્યવસ્થા શક્તિનો પરિચય કરાવ્યો છે. ચંદ્રકાન્તભાઈ દેસાઈ વ્યવસાયે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તો એ સવ્યવસાયી કવિ છે. ગુજરાતી અને અંગ્રેજી, બન્ને ભાષાઓમાં કવિતા રચે છે. ગુજરાતીમાં એમના ‘ઉન્મેષ’, ‘ઉર્વોન્મેષ’, ‘તમારી ગલીમાં’, ‘અમારી અમેરી ગલી’, ‘ગીત યમુના’ અને ‘ગીતોન્મેષ' કાવ્યસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત અંગ્રેજીમાં એમના પાંચ કાવ્યસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. અકાદમીએ ૨૦૦૫માં ચાર ભાષામાં ‘એન્થોલોજી ઓફ પોએમ્સ' પ્રગટ થઈ, જેના મુખ્ય સંપાદક તરીકે તેમણે અમૂલ્ય સેવાઓ આપી. ૨૮૦ પાનાંના આ પુસ્તકમાં આપણા હિંદી, મરાઠી, અંગ્રેજી અને ગુજરાતીભાષી ૧૧૦ સર્જકોની કૃતિઓનો સમાવેશ એમના પરિચય સાથે થયો છે. ૨૦૦૩માં કેપિટલ હિલ, વોશિંગ્ટન ડી. સી.માં નવી ચૂંટાયેલી અમેરિકન કોંગ્રેસના ઉદ્ઘાટન પ્રસંગે કાવ્યપઠન માટે એમને નિમંત્રણ મળ્યું હતું. આવું કાવ્યપઠન કરનાર તેઓ પ્રથમ ઇન્ડો અમેરિકન કવિ છે. પ્રખ્યાત જર્મન કવિ રાઈનર મારિયા રિલ્કેનાં જર્મન કાવ્યોનો સીધો અનુવાદ ચંદ્રકાન્તભાઈ કરે, જેની પ્રસ્તાવના નિરંજન ભગત લખે અને ઉમાશંકર જોષી સ્થાપિત ગંગોત્રી ટ્રસ્ટ આ પુસ્તકને પ્રગટ કરીને પુરસ્કૃત કરે, આ ઘટના અનોખી છે. આશા રાખીએ આ પ્રકારના અનુવાદ, ભવિષ્યમાં વૈશ્વિક ભાષાઓની કવિતાના અનુવાદ મૂળ ભાષાઓમાંથી ગુજરાતીમાં થાય, એ માટે પ્રેરણારૂપ બને. જર્મન, સ્પેનિશ અને અંગ્રેજી ભાષાને આત્મસાત કરનાર, આ ગુજરાતી સર્જકને હૃદયપૂર્વક અભિનંદન. ૩૫૫ સર્વધર્મ સમભાવમાં માનનારા, આંતરરાષ્ટ્રીય ગુજરાતી ગઝલકાર આદિલ મન્સૂરી ન ભારત જેમની માતૃભૂમિ છે અને ગુજરાતી જેમની માતૃભાષા છે, એવા વતનપ્રેમી, આંતરરાષ્ટ્રીય ગઝલકાર, આદિલ મન્સૂરીના હૈયે, હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તે સમયના દર્દભર્યા ઘેરા ઉઝરડા પડ્યા છે, જે શબ્દોમાં ધ્યાન કરવું મુશ્કેલ છે. ૧૯૪૮માં એમના પિતા ગુલામનબી મન્સૂરી સાથે સપરિવાર પાકિસ્તાન આવ્યા. આદિલના પિતા ગુલામચાચા ગઝલો અને શાયરી એવી લખે અને લલકારે કે સાંભળનાર ફિદા થઈને વાહ વાહ પોકારી ઊઠે. આ વારસો આદિલમાં આવ્યો. પિતા-પુત્ર પાકિસ્તાન તો આવ્યા પણ ભારતની યાદ તેમને સતત સતાવતી. અંતે વતનનો વિયોગ ન સહેવાતાં આદિલ ૧૯૫૫માં પાકિસ્તાન છોડીને ભારત આવ્યા. અહીં ભારતમાં એમની ગેરહાજરીમાં એમનાં પાંચ મકાનો સરકારે હિજરતી મિલ્કત તરીકે જપ્ત કર્યાં હતાં. વતનમાં નિરાશ્રિત બનેલા ગુલામચાચાને એમના ભત્રીજાઓએ કાકા પ્રત્યેના પ્રેમ ખાતર પોતાનું એક મકાન આપી દીધું. ૧૯ વર્ષનાં આદિલનું કવિહૃદય ભાવવિભોર થઈ ગયું. પાકિસ્તાનમાં રહ્યા હોવાથી ભારત સરકારે તેમને પોતાના નાગરિક માનવાનો ઇન્કાર કર્યો. અદાલતના આંટાફેરામાં હજ્જારો રૂપિયા ખર્ચાયા. હવે આદિલને વહાલું વતન છોડવું પડે, એવી સ્થિતિ સર્જાઈ. પાક સરકાર એમને રાખવા તૈયાર નહોતી. ઉર્દૂનાં કવિમિત્ર પાશી આદિલને લઈને કેન્દ્ર સરકારના પ્રધાન કે. સી. પંત પાસે પહોંચ્યા બધી વાતો સાંભળીને આદિલને પાંચ વર્ષના વિસા અમેરિકાના મળે, એવી જોગવાઈ કરી. આદિલની આંખોમાં આ ઘટનાથી આંસુ આવી ગયાં. કલમે આદિલને અમેરિકામાં નોકરી અપાવી અને ભારતમાં કાયમી નાગરિકત્વ અપાવ્યું. આમ ૧૯૮૫માં અમેરિકાની ધરતી પર આદિલે પગ મૂક્યો. ૧૯૩૬માં ૧૮મી મેના રોજ જન્મેલા આદિલે એમનું પ્રાથમિક શિક્ષણ કરાંચીમાં લીધેલું. ગુજરાતી માધ્યમની એમની હાઇસ્કૂલ સરકારે હુકમ બહાર પાડીને રાતોરાત ઉર્દૂ માધ્યમની કરી દીધી. આદિલનું હૈયું વેદનાગ્રસ્ત થઈ ગયું. ‘મારી ભાષા ગુજરાતી છે અને એ ભાષા મારી પાસેથી છીનવી લેવામાં આવે તો મારો વિકાસ થંભી જાય' એવું માનનારા આદિલ ૧૯ વર્ષની ઉંમરે ભારત પાછા ફર્યા. Page #366 -------------------------------------------------------------------------- ________________ * ૩પ૬ ધન્ય ધરા ગુજરાતી સાહિત્યમાં અમુક જ સાહિત્યકારો અમુકને જ ઉત્તમ સાહિત્યકાર તરીકે બિરદાવે, તે જ ઉત્તમ કવિ કે લેખકની હરોળમાં બેસી શકે તેવી માન્યતાને નિરાધાર ઠરાવવા આદિલ, : ચિનુ મોદી, લાભશંકર ઠાકર રાજેન્દ્ર શુક્લ, મનહર મોદી વ કવિઓએ ભેગા થઈને “રે' મઠની સ્થાપના કરી. આદિલનાં ‘વળાંક', “સતત’ અને ‘પગરવ' કાવ્યસંગ્રહો ; પ્રગટ થઈ ચૂક્યા છે. “ગમી તે ગઝલ’ અને ‘ગઝલ ઉસને છોડી’ એ બે કાવ્યસંગ્રહો એમનું સંકલન છે. “હાથ પગ બંધાયેલા છે. અને “જે નથી તે' એવા બે નાટ્યસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. - ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને અમેરિકાનાં વિવિધ : ગુજરાતી સામયિકોમાં આદિલની ગઝલો દેખાય છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રહરી, સર્વધર્મ સમભાવમાં માનનારા, ચાર ચાર રાષ્ટ્રોના એ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ગઝલકાર આદિલ મજૂરીના હૈયામાં વતનપ્રેમની અખૂટ સરવાણીઓ વહેતી નજરે પડે છે. ધંધો કરો અને આગળ વધો' સૂત્રના હિમાયતી • એચ. આર. શાહ જિંદગીમાં અનેકવાર તડકીછાંયડીનો અનુભવ કરનાર, , હૈયે હામ અને જિંદગીમાં આવી પડતી અણધારી આફતનો હિંમતથી મુકાબલો કરનાર, શૂન્યમાંથી સર્જન કરનાર એચ. : આરશાહનું સમગ્ર જીવન પ્રેરણાદાયક છે. વિશ્વની પ્રથમ નંબરની ગગનચુંબી ઇમારત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં ૬૭માં માળે આવેલી ઓફિસમાં ‘વિકાસ ઇન્ટરનેશનલ કોર્પોરેશનના નામે આયાત નિકાસનો ધંધો એચ. આર શાહે ચાલુ કર્યો. થોડાં તે જ વર્ષોમાં ધીકતો ધંધો કથળ્યો અને સાહસિક સોદાગર અમેરિકાની ફૂટપાથ પર આવી ગયા. સિંહનું કાળજું ધરાવનાર હસમુખભાઈએ નક્કી કર્યું કે “ભૂખે મરીશ પણ નોકરી નહીં કરું, કોઈની ગુલામી નહીં કરું.' હિંમત, આવડત અને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા રાખનાર આ ખેડૂત પિતાના દીકરા હસમુખભાઈ બી. એસસી. થયા પછી ૧૯૭૦માં ૨૭ વર્ષની વયે ટુડન્ટ વિસા લઈને અમેરિકા આવ્યા હતા. | મારતના વિદ્યાર્થીઓને અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા બહુ મુશ્કેલ કામ હતું. એચ. આર. મારફત માર્ગદર્શન મેળવી બે વર્ષમાં ૭૫ વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા આવી શક્યા. આમાંના ઘણા વિદ્યાર્થીઓને અમેરિકામાં કાયમી વસવાટ માટે તેઓ મદદરૂપ થયા. ટ્રાવેલ એજન્સી, ઓટો ઇન્ડસ્ટ્રીમાં પગપેસારો કર્યો પણ સફળતા મળી નહીં. મેડિકલ સેન્ટર ચલાવવાનો નવો ધંધો ૧૯૭૬માં શરૂ કર્યો, અંતે મેડિકલ સેન્ટર બંધ કર્યું, પણ મેનેજર તરીકે કામ કરતી રોઝમેરી નામની ઇટાલિયન યુવતી સાથે પરિચય થયો. પરિચયમાંથી પરિણય થયો અંતે બંને લગ્નગ્રંથિથી જોડાઈ ગયા અને જીવનમાં લક્ષ્મી આવતા એચ. આર.નો ભાગ્યોદય જાણે ખીલી ઊઠ્યો. થોડા સમય પછી એ રિયલ એસ્ટેટના ધંધામાં પડ્યા નોકરી કરતાં ધંધો સારો, એ સમજાવતાં અનેક સ્ટોરોની લેવેચ કરતા રહ્યા. ક્રાઉઝર નામની ન્યૂજર્સીમાં ૨૦૦ સ્ટોરોની ચેનલ ધરાવતી કંપની નાદાર બની. ક્રાઉઝર કંપનીને ૧૨ મિલિયન ડોલર્સ ૪૫ દિવસમાં આપવાની શરતે સોદો કર્યો. અઢી મિલિયન ડોલર્સ ડિપોઝિટ પણ આપી.ધીરે ધીરે સફળતા મળતી ગઈ. આજ લગીમાં એકાદ હજાર સ્ટોર્સ વેચ્યા હશે. આમ પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી, કનેટીકટ અને ન્યૂયોર્ક રાજ્યમાં ગુજરાતીઓ સ્ટોરના ધંધામાં પડ્યા. અમેરિકામાં એક માત્ર ભારતીય ટી.વી. ચેનલ એટલે ટી.વી. એશિયા જેના માલિક એચ. આર. છે. સામાજિક સંદર્ભે એ ગુજરાતી સમાજ સાથે સંકળાયેલ રહીને આર્થિક સહયોગ આપે છે. વ્રજભૂમિ ટ્રસ્ટના વાઇસ ચેરમેન છે. ન્યૂયોર્ક ભારતીય વિદ્યાભવનમાં તેમણે પુત્રી રોમાન્સીના સ્મરણાર્થે ‘રોમાન્સી ઓડિટોરિયમ' બાંધવા એકલાખ ડોલર્સ આપ્યા છે. અમેરિકામાં રાજકીય પક્ષોમાં પ્રમુખ, ગવર્નર, સેનેટર, કોંગ્રેસમેન, મેયર કે અન્ય ચૂંટણીઓમાં તેઓ ચૂંટણી પ્રચારમાં આર્થિક મદદ કરે છે. નટરાજનો બેસ્ટ બિઝનેસમેન એવોર્ડ, ભારતીય વિદ્યાભવનનો એક્સેલન્સી એવોર્ડ એલિસ આયલેન્ડ મેડલ અોફ ઓનર આવા તો અનેક પ્રતિષ્ઠિત માન-સન્માનનાં અધિકારી એચ. આર શાહ ધંધો કરો અને આગળ વધો’ નીતિને અનેક ગુજરાતીઓ ધ્યેયમંત્ર બનાવી આગળ વધે અને એચ. આર. શાહનું સ્વપ્ન “ગુજરાતીઓની એકતા વિના ઝડપી સમૃદ્ધિ શક્ય નથી' ને સાકાર કરે, એવી શુભેચ્છાઓ. બહુમુખી પ્રતિભા પ્રવીણ પટેલ “શશી' ન્યૂજર્સીથી પ્રગટ થતા “ગુજરાત દર્પણ' સામાયિકના તંત્રી સુભાષ શાહે જેમને પરામર્શક બનાવ્યા, ઓસ્ટ્રેલિયામાંથી પ્રગટ થતા “માતૃભાષા દ્વિમાસિકના તંત્રી પ્રવીણ વાઘાણીએ જેમને Jain Education Intemational ersonal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૩પ૦ અમેરિકા ખાતેના પ્રતિનિધિ નીમ્યા, ઇન્ડો અમેરિકન લિટટરી શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યનું માતબાર સર્જન કરતા રહી અકાદમીના સ્થાપક પ્રમુખ ચન્દ્રકાન્ત દેસાઈએ Anthology of ગુજરાતી સાહિત્યમાં અદકેરું સ્થાન પ્રાપ્ત કરે, એવી poems પુસ્તકના ગુજરાતી વિભાગ માટે જેમને સહસંપાદનની શુભેચ્છાઓ. જવાબદારી સોંપી, ઓક્ટોબર ૨૦૦૨માં યોજાયેલી પરદેશમાં રહીને માતૃભાષા ગુજરાતીનું દિલથી કાવ્યસ્પર્ધામાં જેમના કાવ્ય 'METAMORPHOSIS' ને જતન કરનાર ન્યૂજર્સી પોએટ્રી સોસાયટીએ HONARABLE MENTION પારિતોષિક એનાયત કર્યું, જે કાવ્યની સરાહના ન્યૂયોર્ક નગરના પ્રા. જગદીશ જ. દવે મેયર લૂમબર્ગ, ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર પટાકી અને પ્રેસીડેન્ટ ગુજરાત બહાર વસતા અને તેથી ગુજરાતી ભાષા, બુશે કરી હતી, આવી બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રવીણ પટેલ સાહિત્ય કે સંસ્કૃતિથી અપરિચિત એવા ગુજરાતી વિદ્યાર્થીઓ લખે છે કે “કેટલું લખ્યું એના કરતાં કેવું લખ્યું એને હું સર્જન માટે પુસ્તકમાળા-અક્ષરમાળા તેમજ ગુજરાતી ભાષાપ્રવેશ સફળતાની પારાશીશી માનું છું.” ભાગ-૧ થી ભાગ-૪ પુસ્તકો પ્રગટ કરીને અનુકરણીય અને ભાદરણમાં ભણતર, વિદ્યાનગરમાં વિદ્યાવિકાસ અને અદ્વિતીય કાર્ય કર્યું છે, ગુજરાતી ભાષામાં અને નાટકોના મુંબઈમાં અનેક ઉપાધિઓથી ઘેરાયેલા રહ્યા એ જીવનનો પહેલો સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રા. જગદીશ દવેએ. યુરોપિયન દેશોના તબક્કો, બીજા તબક્કામાં મુંબઈ, લંડન અને ન્યૂયોર્કમાં ક્યારેક વાતાવરણને બંધ બેસે, ત્યાંની પરિચિત વસ્તુઓ અને સ્થાનો ઓફિસર તો ક્યારેક કન્ટ્રોલર રહીને ઉચ્ચતમ સાહિત્યનું સર્જન તથા પ્રસંગોને આધારે ભાષા પામી શકાય, સાથોસાથ કરતા જ રહ્યા. ૧૯૭૯થી અમેરિકામાં રહે છે. વચમાં બે વર્ષ ગુજરાતનો, તેનાં સાહિત્ય અને સંસ્કૃતિનો પણ પરિચય થતો રહે લંડનમાં રહ્યા. ઘણા લાંબા સમયથી ન્યૂયોર્કની મોટી લો ફર્મમાં એ આશયથી આધુનિક ભાષાશિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરી કન્ટ્રોલર તરીકે કાર્યરત છે. છેલ્લા બે દાયકાથી લંડન યુનિવર્સિટીમાં ગુજરાતીનું શિક્ષણ એકાઉન્ટસમાં ઉચ્ચતમ ઉપાધિ સાથે બિઝનેસ માર્કેટિંગ આપનાર જગદીશભાઈએ ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનના સાથ સહકાર અને પ્રેરણાથી અનેક પુસ્તકો પ્રકાશિત કરી ફાઇનન્સ અને લેબર મેનેજમેન્ટના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ગુજરાતી ભાષા-શિક્ષણક્ષેત્રે પાયાનું કામ કરી અવ્વલ દરજ્જાની ધરાવે છે. કલાભવનનો કોમર્સિયલ ડ્રોઇંગનો ડિપ્લોમાં પણ સફળતા મેળવી છે. મેળવેલ છે. સાહિત્ય અને કલામાં રસ, રુચિ અને ફાવટ છે, ઇન્ડોઅમેરિકન લિટટરી અકાદમી'ની માસિક સાહિત્ય ગુજરાતી અધ્યાપક તરીકે ૧૯૫૦થી ૧૯૮૪ સુધી ગોષ્ઠિસભા, “સાઠ દિન' કવિ મિલન બેઠક અને ‘ન્યૂજર્સી ગુજરાત અને મહારાષ્ટ્રની વિવિધ કોલેજોમાં કાર્ય કર્યા પછી પોએટ્રી સોસાયટીના સક્રિય સદસ્ય છે. ૧૯૮૪માં લંડન આવી સ્થાયી થયા પ્રારંભમાં લંડન યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશનમાં પી. જી. સી. ચિંતનાત્મક પુસ્તક “શાંતિની શોધમાં ૧૯૬૮માં પ્રગટ ઈ.ના એફ. પી. એ. વિભાગમાં કમ્યુનિટી લેંગ્વજીઝમાં તથા થયું. ચાર નવલકથાઓ, એક વાર્તાસંગ્રહ અને બે કાવ્ય પુસ્તકોના ૧૯૯૩થી તે જ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઓરિએન્ટલ એન્ડ રચયિતા પ્રવીણ પટેલ “શશી’નું સાહિત્યસર્જન વિપુલ પ્રમાણમાં આફ્રિકન સ્ટડીઝના લેંગ્વજ સેન્ટરમાં ગુજરાતીના ખંડ સમયના સર્જાતું રહ્યું છે. લેખ, વાર્તા, કાવ્ય, ચિંતન, પ્રવાસ, મીમાંસા, નવલકથા અને વ્યક્તિવિશેષ ઉપર હાથ અજમાવનાર પ્રવીણભાઈ અધ્યાપક તરીકે કાર્ય કર્યું છે. આ ઉપરાંત હેરોની વિદ્યાવિહારના આચાર્ય તરીકે તથા ભારતીય વિદ્યાભવન (લંડન)ના કોર્સ માને છે : “લખવું મારું કર્મ છે, ગુણવત્તા મારો ધર્મ છે, પરંતુ | ડિરેક્ટર તરીકે પણ કામગીરી બજાવી હતી. ગુજરાતી સાહિત્ય સાહિત્યક્ષેત્રે નિતનવાં ખેડાણ કરવાં એ મારી તમન્ના છે.” એકેડેમી તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિંગ્વિટ્સ (યુ.કે) તેમને “ફેલો’ અમેરિકાના સાંપ્રત જીવનને આવરી લેતી હળવી બનાવી બહુમાન કર્યું છે. અકાદમીના પુરસ્કૃત પાઠ્યપુસ્તકોના કટાક્ષિકા “વાહ અમેરિકા વાહ!' તેમજ વ્યક્તિ પરિચય “BUT સંપાદક, લેખક તેના શિક્ષક તાલિમ વર્ગોના મુખ્ય અધ્યાપક તથા મોગરો' ટૂંકા સમયમાં પ્રગટ થશે. તાજેતરમાં એમનું યુરોપ સંચાલક તેની પરીક્ષાઓના માનદ્ મહાપાત્ર તથા ડૉ. ભાયાણી પ્રવાસનું પુસ્તક “ગમતાનો ગુલાલ’ રંગીન ફોટાઓ સાથે પ્રગટ સ્વાધ્યાયપીઠનાં માનદ્ ડિરેક્ટર તરીકે કાર્યરત છે. ગુજરાત થઈ ચૂક્યું છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ સમાચાર (લંડન)ના તંત્રીમંડળના એક સક્રિય સભ્ય તરીકે તે સાપ્તાહિકમાં તેમણે ‘ઘડતર અને ચણતર', ‘સબરસ', Learn Gujrati' જેવા વિભાગોનું લેખન-સંપાદન કર્યું. છે. ‘સાઉથ એશિયન લિટરેચર સોસાયટી'ના માનદ્ મંત્રી તરીકે ફરજ બજાવી રહેલા જગદીશભાઈએ આ સંસ્થાના અધ્યક્ષપદે રહીને ૧૯૯૩થી ૧૯૯૬ દરમ્યાન નોંધપાત્ર કાર્ય કર્યું હતુ. ૧૯૯૫થી ચંદરયા ફાઉન્ડેશનની Gujrati Teaching Worldwideના માનદ્ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી, ગુજરાતી ભાષાનો દરિયાપારમાં ફેલાવો કરી અદ્ભુત નામના મેળવી છે. ‘ઠંડો સૂરજ’ એમનું કાવ્યો વિષેનું પુસ્તક છે, તો અંગ્રેજી જાણતી પ્રજા ગુજરાતી ભાષા શીખી શકે એ માટે અંગ્રેજીમાં છ પુસ્તકો પ્રગટ થયાં છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ગુજરાતી ભાષાના જતન માટે એમને સ્વાસ્થ્યભર્યું દીર્ઘાયુ સાંપડે. વિશ્વપ્રખ્યાત, ઉદાર દિલનાં સખાવતી કેશવ ચંદરયા ભારત, પાકિસ્તાન, રશિયા, ઇંગ્લેન્ડ, બ્રાઝિલ જેવા ૬૦ દેશો સાથે જેમનો ધંધો વિસ્તરેલ છે એવા ચંદરયા કુટુંબીજનોમાંના એક એવા કેશવ ચંદરયા. કેનેડામાં સ્થિર થઈ તેમણે માત્ર પોતાના ઉદ્યોગગૃહના વિકાસમાં જ પોતાની નિષ્ઠા અને શક્તિને સીમિત રાખ્યાં નથી પરંતુ પોતાના વિસ્તારની સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ઊંડો રસ લઈને હૃદયપૂર્વક ફાળો આપ્યો છે. તેમના ભાઈ કપૂરભાઈ ચંદરયાએ ‘ચંદરયા ફાઉન્ડેશન ઇન્ટરનેશનલ' (લંડન) દ્વારા ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિને પોષક–પ્રોત્સાહક એવી અગણિત પ્રવૃત્તિઓ આદરી છે. તો બીજા ભાઈ રતિલાલ ચંદરયાએ કમ્પ્યૂટર ક્ષેત્રે ગુજરાતી ભાષાનું સોફ્ટવેર વિકસાવી અનન્ય સિદ્ધિ મેળવી છે. ૨૭મી જાન્યૂઆરી ૧૯૨૭માં જામનગરમાં જન્મેલા ઉદાર દિલના સેવાભાવી એવા કેશવ ચંદરયાએ પ્રાથમિક શિક્ષણ આફ્રિકામાં લીધું. માધ્યમિક શિક્ષણ ભારતમાં લીધું. ૧૯૪૯માં યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી ગ્રેજ્યુએટ થયા અને લોકોની મોનોપોલી તોડવા કેન્યામાં આવીને કૌટુંબિક ધંધામાં જોડાયા અને ત્યાર બાદ ફ્લોર મિલ શરૂ કરી. સૌ પ્રથમવાર એલ્યુમિનિયમ રોલિંગ મિલ, ખીલી બનાવવાનું યુનિટ તેમ જ ફાનસ બનાવવાના ઉદ્યોગો આફ્રિકામાં શરૂ કર્યા. ૧૯૭૬માં કેશવભાઈ કેનેડા આવ્યા અને ક્રોમક્રાફ્ટ કેનેડા લિમિટેડના પ્રમુખ બન્યા. ઠંડા પીણાંની બોટલ ધન્ય ધરા મેન્યુફેક્ચરિંગ યુનિટના ડાયરેક્ટર બન્યા તો આલ્પસ ઇન્ટસ્ટ્રીઝના મંત્રી તરીકે પદ શોભાવ્યું. રોટરી ક્લબ દ્વારા આયોજિત માનવતાવાદી પ્રકલ્પોમાં, રોયલ ઓન્ટારિયો મ્યુઝિયમમાં ‘સાઉથ એશિયન ગેલેરી'ની સ્થાપનામાં એમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. નાત-જાતના ભેદ જોયા વગર એમણે જે ડોનેશનો આપ્યા છે, એ બધાંનું બ્યાન કરવું બહું મુશ્કેલ કાર્ય છે. ઓસ્વાલ જ્ઞાતિ માટે અઢળક સંપતિનું દાન કર્યું છે. ગુજરાત તેમજ દેશભરમાં પથરાયેલા ૧૨૦૦૦ નાનાં ગામ સામાજિક તેમજ આર્થિક દૃષ્ટિએ કેમ આગળ વધે, એ માટે ચંદરયા ફાઉન્ડેશને ભગીરથ સ્તુત્ય પ્રયાસો કર્યા છે. અગણિત સંસ્થાઓ સાથે જોડાઈને અનેક અભૂતપૂર્વ કામો કરતા રહ્યા છે. બદલામાં ઇન્ડો કેનેડિયન ચેમ્બર ઑફ કોમર્સ તરફથી ‘હ્યુમાનિટેરિયન એવોર્ડ', રોટરી ક્લબ ઑફ ટોરન્ટો તરફથી ‘વિલિયમ પીસ એવોર્ડ', આવા તો ઘણા બધા એવોર્ડ, વિશ્વ ગુજરાતી સમાજ, કેનેડા ચેપ્ટરના પ્રમુખ કેશવ ચંદરયાને મળ્યા છે. આવા વિશ્વપ્રખ્યાત, ઉદાર દિલના સખાવતી, કેશવ ચંદરયાને ઈશ્વર સ્વાસ્થ્યભર્યું દીર્ધાયુ અર્ધે, એવી શુભેચ્છાઓ. ગુજરાતી, હિંદી, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ, ઈટાલિયન, જાપાની ભાષાનાં જાણનાર વિશ્વપ્રવાસી પ્રીતિ સેનગુપ્તા ૧૧૦થી વધુ દેશોનો પ્રવાસ કરી ચૂકેલાં, પ્રીતિબહેન, પ્રવાસની સાહસિકતા અને પ્રકૃતિસૌંદર્ય પ્રત્યેની અભિમુખતાને કારણે આપણા સહુનાં અભિનંદનનાં અધિકારી બને છે. એમની મનગમતી બે પ્રવૃત્તિઓ એટલે કે પ્રવાસ અને લેખન. લગભગ છ મહિના દેશવિદેશનાં વિભિન્ન સ્થળોની મુલાકાતે જાય છે. પ્રવાસ દરમ્યાન ફોટા/સ્લાઇડ્સ/રોજનીશી/સ્ફૂરણા થતાં કાવ્યોની નોંધ કરી લેતા હોય છે. ઘરે પાછા ફર્યા બાદ આમાંના ઘણા અનુભવોને એ શબ્દબદ્ધ કરી કવિતા, પ્રવાસવર્ણન કે નિબંધ લખતા રહ્યા છે. મૌલિક શૈલીના સાહિત્યસર્જને સાહિત્યરસિકોમાં ઉત્કંઠા અને ચાહના મેળવી છે. ૧૭મી મે ૧૯૪૪ના રોજ અમદાવાદ ખાતે જન્મેલા પ્રીતિબહેને ગુજરાત કોલેજમાંથી બી. એ. ડીગ્રી મેળવી ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી ૧૯૬૬માં એમ.એ.ની ઉપાધિ મેળવી. દોઢેક વર્ષ એચ. કે. આર્ટસ કોલેજમાં અંગ્રેજીના Page #369 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૫૯ અધ્યાપક તરીકે કામગીરી બજાવી. પછી તેઓ ૧૯૬૮માં જન્મ-મરણની તારીખો, ટપાલટિકિટો પર લાગેલા અમેરિકા ગયા. મહાનુભાવોના ફોટા, જૈન ધર્મ અંગે કેટલાંક સંશોધનો તેમજ જૂઈનું ઝૂમખું, “ખંડિત આકાશ', “ઓ જુલિયેટ' દેશપરદેશનાં ચલણી સિક્કાઓ એકઠાં કરવાનો શોખ છે, જે એમના કાવ્યસંગ્રહો છે. ચૌદ જેટલાં “પ્રવાસવર્ણનો’ અને - કેનેડા જઈને પણ ચાલુ રાખ્યો છે. ‘નિબંધો’નાં પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. પ્રવાસ એ એમનું ૨૦મી સપ્ટેમ્બર ૧૯૪૪ના રોજ વઢવાણમાં જન્મેલા ધર્મક્ષેત્ર છે તો એના વિષે લખવું એમનું કાર્યક્ષેત્ર છે. પ્રકાશભાઈએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બર્મામાં પ્રીતિબહેને અમદાવાદ, મુંબઈ તેમજ દિલ્હી ખાતે અનેકવાર રંગૂનમાં લીધું. કોલેજનું શિક્ષણ લેવા કલકત્તા ગયા. યુનિવર્સિટી ટેલિવિઝન અને રેડિયો મુલાકાત આપી છે. ભારત તેમજ ઑફ કલકત્તાથી કોમર્સ ગ્રેજ્યુએટ થઈને થોડો સમય અમેરિકામાં એ સ્લાઇડ બતાવવાના કાર્યક્રમો આપતાં રહ્યાં છે. એકાઉન્ટન્ટ તરીકે કામગીરી બજાવી. ૧૯૭૨માં પ્રકાશભાઈ અંતિમ ક્ષિતિજો', “ઘરથી દૂરનાં ઘર', “સૂરજ સંગે, મુંબઈ આવ્યા અને ટેક્સેશન અને મેનેજમેન્ટ કન્સલ્ટેશનની દક્ષિણ પંથે', “દિદિગંત', ‘પૂર્વા', જેવા અનેક પ્રવાસવર્ણનનાં કંપની શરૂ કરી. થોડા સમય પછી જામનગરમાં તેમણે ટીચર્સ પુસ્તકો પ્રગટ કર્યા છે. “ધવલ આલોક, ધવલ અંધકાર’માં દક્ષિણ ટ્રેનિંગ કોલેજ અને રાજકોટમાં સાયન્સ સેન્ટરની શરૂઆત ધ્રુવની રોમાંચક સફરનું અદ્ભુત વર્ણન છે. શબ્દના માધ્યમ કરી. દ્વારા પોતાના અનુભવ-ચિંતનનો પરિચય કરાવતાં રહે છે. ૧૯૮૮માં પ્રકાશભાઈ કેનેડા ગયા. શરૂઆતમાં નાની ૧૯૯૨માં ચુંબકીય ઉત્તર ધ્રુવ જનાર એ પ્રથમ મોટી નોકરીઓ કરી. ઓન્ટારિઓના ટેલિવિઝન કેન્દ્રમાં શિક્ષણ ભારતીય બન્યાં છે. આ માટે રાષ્ટ્રીય ટેલિવિઝન, રેડિયો તેમ વિભાગમાં પ્રવક્તા તરીકે વર્ષો લગી કાર્યરત રહ્યા. ઉપરાંત જ વર્તમાનપત્રોએ તેમને બિરદાવેલાં છે. ૧૯૩૩માં વિશ્વગુર્જરી નોકરી છોડીને હાલમાં એમની મનગમતી કામગીરી મિડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા ૧૯૮૬માં પૂર્વા' ને લાયબ્રેરિયન તરીકે જોડાઈ ગયા છે. ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળેલું. ગુજરાતી, અંગ્રેજી, હિંદી, બંગાળી અને બર્મીઝ ૧૯૮૭માં “દિદિગંતને અકાદમીનું અને ગુજરાતી સાહિત્ય ભાષાના જાણકાર પ્રકાશ મોદી અનેક સાહિત્યિક, સાંસ્કૃતિક પરિષદનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. ૧૯૯૦માં “સૂરજ અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. કેનેડાનાં ગુજરાતીઓની સંગે, દક્ષિણ પંથે' તેમજ ૧૯૯૪માં “ધવલ આલોક, ધવલ એકમાત્ર સાહિત્યિક સંસ્થા “શબ્દસેતુ” દ્વારા અનેક સાહિત્યના અંધકારને અકાદમી તરફથી પારિતોષિક મળ્યાં હતાં. કાર્યક્રમો થતા રહ્યા છે તો ટોરેન્ટોની જૈન સંસ્થા સાથે તાજેતરમાં અંગ્રેજીમાં પ્રગટ થયેલું અલભ્ય ફોટાઓ સહિત સંકળાયેલા રહીને લાઇબ્રેરીનું કામ કરે છે. આ ઉપરાંત દળદાર પુસ્તક “Our India' ને દેશપરદેશમાં ખૂબ જ “ટોરન્ટો સ્ટાર ડેઇલી ન્યૂઝ પેપરના કોમ્યુનિટી એડીટોરિયલ આવકાર મળ્યો છે. બોર્ડ પર રહીને અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે. સંશોધન ક્ષેત્રે એક ગુજરાતી મહિલા તરીકે આવી અદ્વિતીય સિદ્ધિ એમણે ઘણું કામ કર્યું છે અને અવારનવાર વિવિધ વિષયો પર મેળવવા બદલ આપણે સહુ ગુજરાતીઓ એમને અભિનંદન લેખો લખી નામના મેળવી છે. આપતાં કહીએ કે “આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તમારું નામ અને કામ આવા મૃદુભાષી, નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા ઝળહળતું બની રહો.” પ્રકાશભાઈ મોદી વધુ ને વધુ પ્રગતિ કરતા રહે, એવી સાહિત્યિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં શુભેચ્છાઓ. સક્રિય સંવેદનશીલ, સર્જકકર્મ પ્રત્યે નિખાલસ, સજાગ કવયિત્રી પ્રકાશ મોદી પના નાયક કિશોરાવસ્થાથી જ જેમનામાં વાચનનો રસ અને વિવિધ ગુજરાતી કવિતામાં પોતાના આગવા મિજાજ સાથે વિષયોમાં સંશોધનનો રસ સતત વિકાસ પામતો રહ્યો છે એવા અર્થબોધ અને ભાવબોધ કરાવતી કેટલીક રમણીય કેનેડામાં વસતા પ્રકાશ મોદીને ગુજરાતના મહાનુભાવોની કાવ્યકૃતિઓનું સર્જન પન્ના નાયકે કર્યું છે. આ કાવ્યો જેટલાં Jain Education Intemational Page #370 -------------------------------------------------------------------------- ________________ 350 હૃદયસ્પર્શી છે, એટલાં જ વિચારપ્રેરક પણ છે. જીવનનાં અનેકવિધ પાસાંઓને એમણે કાવ્યોમાં સાંકળી લીધાં છે. ઉગ્ર અસંતોષ, જીવન જીવવાની તાલાવેલી તરસ કે તરફડાટ, વેદનાની વાડી લીલીછમ જેવા અનેક વિષયોને સ્પર્શતી એમની અનેક રચનાઓ દ્વારા વાંચકોનાં દિલ અને દિમાગને ઝંકૃત કરવાનું કામ કવયિત્રી પન્ના નાયકે કલમ દ્વારા કર્યું છે. એમનું કવિકર્મ અદ્ભુત અને યાદગાર છે. ૨૮મી ડિસેમ્બર ૧૯૩૩ના રોજ પન્ના નાયકનો જન્મ મુંબઈમાં થયો હતો. સુરતનાં વતની, પણ અભ્યાસ મુંબઈમાં ૧૯૫૪માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમણે એમ.એ.ની પરીક્ષા ગુજરાતી વિષય સાથે પાસ કરી. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયાં યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયામાંથી સાઉથ એશિયન સ્ટડીઝ સાથે ૧૯૭૨માં એમ.એ.ની ઉપાધિ મેળવી. ૧૯૬૪થી તેઓ પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાં લાઇબ્રેરિયન તરીકે કામ કરે છે. ૧૯૭૬માં ‘પ્રવેશ', ૧૯૮૦માં ‘ફિલાડેલ્ફિયા’, ૧૯૮૪માં ‘નિસબત', ૧૯૮૯માં અરસપરસ', ૧૯૯૦માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી કેટલાંક કાવ્યો”, તેમજ ૧૯૯૧માં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી મુંબઈ તરફથી ‘આવનજાવન’ કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે. મૌલિક કાવ્યો ઉપરાંત તેમણે અનુવાદો કર્યા છે તો ટૂંકી વાર્તાઓ પણ લખી છે. સાહિત્યમાં વિવિધ સ્વરૂપોમાં કશુંક નવું કરવાની ધગશ એમનાં લખાણોમાં દેખાય છે. પરદેશમાં આધુનિક નગરજીવનની સંસ્કૃતિ અને ભૌતિક સુખસગવડોની વચ્ચે જીવતી સ્ત્રીના મનોભાવ એમની કાવ્યરચનાઓમાં ઝિલાતા નજરે પડે છે. કોઈ સંઘર્ષ, વિસ્મય કે તાણ વિના એકવિધ જીવનમાં અનુભવાતી સુસ્તી અને કંટાળો, પરિણામે શૂન્ય બનતી ચેતના, એમાંથી જન્મતો વિષાદ કવિની રચનાનો વિષય બને છે. કવિ એકલતા અનુભવે છે, બધું પરાયું લાગે છે. સંબંધો, પ્રસંગો ઉષ્માવિહીન લાગે છે. એ ઝંખે છે, વતનને ભર્યાભાદર્યા જીવનને આ ભાવ કવિને ઝંકૃત કરે છે અને રચાય છે, શબ્દોના શિલ્પ. સંવેદનશીલ, સર્જકકર્મ પ્રત્યે નિખાલસ, સજાગ કવયિત્રી વધુ ને વધુ માતબર કલાસમૃદ્ધ રચનાઓ રચી, ગુજરાતી સાહિત્યને વધુ ઉજાગર કરે એવી શુભેચ્છાઓ. ધન્ય ધરા પરદેશમાં રહીને જેમના હૈયે ગુજરાતીઓનું હિત વસેલું છે. લાલચંદ ગગલાણી કલકત્તાથી સો માઈલ દૂર બોલપુર ખાતે આવેલ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાંથી વિશ્વભારતી યુનીવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા લાલચંદભાઈ દુનિયાના મોટા ભાગના દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે. એમના હૈયે ગુજરાતની અસ્મિતાનું સારી રીતે સંવર્ધન કેમ થઈ શકે, એના જ વિચારો ચાલતા હોય છે. ૧૯૫૦માં લગ્ન કરીને ૧૯૫૧માં અસ્મારા-એટ્રીઆમાં પિતાજીએ સ્થાપેલ આયાત-નિકાસના ધંધામાં જોડાઈ ગયા. અહીં આવીને ભારતીય સંગઠનનો પાયો નાખ્યો તો સાથોસાથ માધ્યમિક શિક્ષણ ગુજરાતીમાં લઈ શકાય એ માટે ભારતીય શાળા શરૂ કરી. એક હજાર ગુજરાતી પુસ્તકો અને અનેક ગુજરાતી મેગેઝિનો સાથે ભારતીય લાઇબ્રેરી શરૂ કરી. ૧૯૭૦માં ઇથોપિયા દેશ સામ્યવાદી થતાં લાલચંદભાઈ ભારત પાછા ફર્યા. ૧૯૮૦માં એમના નાના ભાઈઓએ તેમને અમેરિકા બોલાવ્યા. ત્યાં જઈને લોસ એન્જિલીસના કેલિફોર્નિયામાં ‘સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ એસોસિએશન' સ્થાપ્યું, જેનું ચેરમેનપદ એમણે સંભાળ્યું. અઢી લાખ અમેરિકન ડોલર્સનું ભંડોળ ભેગુ કરી UCLA યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા સાથે સંલગ્ન થયા. જે વિદ્યાર્થીએ કોઈ પણ વિષયમાં આધુનિક ભારત પર પી.એચ. ડી. ડૉક્ટરેટ કર્યું હોય એવા અમેરિકામાં રહેતા વિદ્યાર્થીઓ વધુ રીસર્ચ અને ભણવા માટે આવતા. આજ સુધીમાં છ એવોર્ડ આપી ચૂક્યા છે. સાહિત્યિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યોમાં ગળાડૂબ રહેતા લાલચંદભાઈ વધુ ને વધુ પ્રગતિ કરતા રહે એવી શુભેચ્છાઓ. મોહન ગાંધી' મહાકાવ્યનાં રચયિતા કવિ ડાહ્યાભાઈ પટેલ ખેડૂતના પુત્ર ડાહ્યાભાઈએ કલમ દ્વારા સાહિત્યનો મબલખ પાક ઉતાર્યો. એ માટે એમને જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે. લંડનનિવાસી વિશ્વગુર્જર કવિ તરીકે ખ્યાતનામ થયેલા કવિ ડાહ્યાભાઈ પટેલ વ્યવસાયે બેરિસ્ટર હોવા છતાં સાહિત્યને વરેલા હોઈ ‘કવિ’ તરીકે વધુ ઝળક્યા છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમણે પાંત્રીસ વર્ષ આફ્રિકામાં અને લગભગ એટલાં જ વર્ષો ઇંગ્લેન્ડમાં રહી ગુજરાતી ભાષાની આરાધના કરી છે. ભારતથી હજારો માઇલ દૂર રહેવા છતાં ત્યાં રહીને કાવ્યો, ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓનું સર્જન કરતા રહ્યા છે. યુગાન્ડામાં હતા ત્યારે લશ્કરી સરમુખત્યાર ઈ. ડી. અમીને એશિયાવાસીઓને પોતાની મિલ્કત છોડીને ચાલ્યા જવાનો હુકમ કરેલો. ડાહ્યાભાઈએ અપૂર્વ હિંમત દાખવી, ગાંધીજીના ભક્તને શોભે એમ, અહિંસક વીરત્વપૂર્વક એ હુકમનો અનાદર કરેલો. અમીનના સૈનિકો ડાહ્યાભાઈને પકડી ગયેલા. નિર્વાસિતોને એમણે મદદ કરવાનું ચાલુ રાખેલું. આવા પરગજુ, કવિ, વાર્તાકાર, નવલકથાકાર, ડાહ્યાભાઈ પટેલનો જન્મ ત્રીજી એપ્રિલ ૧૯૨૦ના રોજ ચરોતરના સુણાવ ગામમાં થયેલો. તેઓ ગુજરાતી, અંગ્રેજી ઉપરાંત સંસ્કૃત, હિંદી અને સ્વાહિલી ભાષા જાણે છે. તેમણે ગાંધીજી વિષયક સુંદર સ્તોત્રો સંસ્કૃતમાં રચ્યાં છે. તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પોતાના ગુરુ માને છે. એમણે ગાંધીજી ઉપર મહાકાવ્ય લખ્યું. આ ‘મોહન ગાંધી' મહાકાવ્ય નવ ગ્રંથોમાં અને સવાલાખ પંક્તિઓમાં વિસ્તરેલું છે. આમ ગાંધીજી જેવી વિરાટ વિભૂતિને શબ્દદેહ આપીને ભગીરથ કાર્ય કર્યું છે. ‘અંકુર’, ‘દર્દીલે ઝરણાં', ‘સ્ફુરણા' જેવા સાત કાવ્યસંગ્રહો, ‘અંતિમ આલિંગન’, ‘તિમિરનું તેજ’, ‘વનની વાટે’, શાલિની' જેવી પંદર નવલકથાઓ, ‘છેલ્લો અભિગમ’, ‘કલાવતી', ‘સારસ બેલડાં' જેવા આઠ નવલિકા સંગ્રહો પ્રગટ કરીને ગુજરાતી સાહિત્યને ઉચ્ચતર સ્થાને પહોંચાડ્યું છે. ડાહ્યાભાઈએ સ્વ. જેઠાલાલ ત્રિવેદીના સહયોગમાં ગુજરાતી ભક્તિકાવ્યો, પ્રણય અને ઊર્મિકાવ્યો, લોકગીતો અને ગઝલોના અંગ્રેજી અનુવાદો પ્રગટ કરી ગુજરાતી ભાષાની કાવ્ય સમૃદ્ધિને અંગ્રેજી અનુવાદો દ્વારા વિશ્વના તખ્તા પર મૂકી આપી પ્રશસ્ય સેવા કરી છે. ડાહ્યાભાઈ પટેલનો અમૃત મહોત્સવ અમદાવાદ ખાતે સાતમી જાન્યુઆરી ૧૯૯૬ના રોજ ઊજવાયો ત્યારે એમનાં ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. યશવંત શુક્લ, રમણલાલ જોશી, રણજિત પટેલ ‘અનામી' તેમજ પ્રિયકાન્ત પરીખે આ સમારંભમાં હાજર રહીને ડાહ્યાભાઈનાં કાર્યો વિષે સવિસ્તાર વાતો કરી હતી. સાહિત્યની વધુ સેવા કરતા રહે, એ માટે પ્રભુ તેમને નિરામય દીર્ઘાયુ અર્ધે, એવી અભ્યર્થના અને શુભેચ્છાઓ. 399 વ્યવસાયે ડૉક્ટર છતાં નીવડેલા કવિ, વાર્તાકાર, નવલકથાકાર નીલેશ રાણા દુનિયામાં નજર કરશું તો જાણવા મળશે કે ડૉક્ટર થઈને ભાષા-સાહિત્યનું કામ કરતા વિદ્વાનો ઓછા જોવા મળશે. ૧૯૭૧માં અમેરિકામાં રહીને ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ખ્યાતનામ ડૉ. નીલેશ રાણા એમ. ડી. વાર્તાઓ, નવલકથાઓ અને કાવ્યો લખતા રહ્યા છે. બચપણથી જ સાહિત્યનો જબરો શોખ એટલે વાર્તાનવલકથા-કાવ્યોનાં પુસ્તકો વાંચતા રહેતા. ૧૯૬૪થી એમના કાવ્યો, વાર્તાઓ વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં. તાજેતરમાં ન્યૂયોર્કથી પ્રગટ થતાં ‘ગુજરાત ટાઇમ્સ'માં એમની ધારાવાહિક નવલકથા ‘આકાશકંપ' પ્રગટ થતી રહી છે. વિવિધ દેશો અને વિવિધ સંસ્કૃતિઓને જોવાનો, જાણવાનો અને માણવાનો એટલો બધો રસ છે કે તક મળતાં જ અન્ય દેશની મુલાકાતે જતા હોય છે. વ્યવસાયે ડૉક્ટર છતાં હૃદયથી સાહિત્યકાર છે. અનુભવ અને અનુભૂતિઓથી સર્જાયેલું એમનું સાહિત્ય સંવેદનશીલ અને માણવા લાયક હોય છે. અમેરિકાના યાર્ડલીમાં વસતા ડૉ. નીલેશ રાણાની બે નવલકથાઓ ‘વર્તુળના ખૂણા' અને ‘પોઇન્ટ ઑફ નો રીટર્ન?' પ્રગટ થઈ ચૂકી છે, તો સાથોસાથ જુદી ભાત પાડતો એમનો વાર્તાસંગ્રહ ‘અનામિકા' પ્રગટ થઈ ચૂક્યો છે. ડૉક્ટરમાંથી લેખક અને લેખકમાંથી ડૉક્ટરને છૂટા પાડવાનો કસબ સફળતાથી અજમાવી ચૂકેલા નીલેશ રાણા, ડોલરથી રંગાયેલ અમેરિકા, ડ્રગ્સથી ખરડાયેલ અમેરિકા, રંગીન અમેરિકા, સંગીન અમેરિકાની નવી નિરાળી વાતોની રજૂઆત ગુજરાતી સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં કામ કરતા રહી યશસ્વી નીવડે એવી શુભેચ્છાઓ. સેવાભાવી, સખાવતી, ગુજરાતનું ગૌરવશાળી રત્ન ડૉ. સુધીર પરીખ દુનિયાની સાત અજાયબીઓમાં પ્રેમના પ્રતીક એવા તાજમહેલને તાજેતરમાં અગ્રસ્થાન મળ્યું છે એવી જ અજાયબીભર્યું સ્થાન ન્યૂજર્સી રાજ્યના વાચાંગ નગરમાં આવેલા Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ધન્ય ધરા આપી ઉમદા કાર્ય કર્યું છે. એમની જ્ઞાતિ દશા શ્રીમાળી વણિક જ્ઞાતિમંડળને જ્ઞાતિજનોનું હિત સચવાય એ માટેનાં કાર્યો કરવા મોટી રકમ ફાળવી છે. ન્યૂજર્સી મેડિકલ સોસાયટી અને અમેરિકન એકેડેમી ઓફ એલર્જી એન્ડ ઇમ્યુનોલોજી આ બંને સંસ્થાઓના તેઓ સક્રિય સભ્ય છે. રાજ્યમાં સ્ટેટ બોર્ડ ઓફ મેડિકલ એક્ઝામિનરની સ્થાપના થયા પછી આ બોર્ડમાં સભ્યપદ પામનાર તેઓ પ્રથમ ભારતીય છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેટીક્ટ–આ ત્રણે રાજ્યોમાં ભૂતકાળમાં કોઈ ભારતીયને આવું બહુમાન મળ્યું નથી. ભારત બહાર વસતા, સફળ ભારતીયજનની સિદ્ધિઓને વાચા આપવા ખાસ કરીને ડૉ. સુધીરભાઈની યશસ્વી કારકિર્દીને જોતાં ઝી ટીવીએ ‘અનટોલ્ડ સક્સેસફૂલ સ્ટોરી’ નામની ડો. પરીખના જીવનકવનને લગતી દસ્તાવેજી ફિલ્મ પણ તૈયાર કરી ડૉ. સુધીરભાઈ પરીખના ભવ્ય નિવાસસ્થાનને આપી શકાય. આ મહાલયને ઇટાલી, ગ્રીસ, ભારત, તુર્કી, ફ્રાન્સ, અમેરિકા, ચીન જેવા દેશોમાંથી આવેલા આકર્ષક અને અલભ્ય રાચરચીલાઓથી શણગારવામાં આવ્યું છે. તાજમહેલ બનાવવા પાછળ સત્તર કરોડ રૂપિયા ખર્ચાયા હતા પણ આ આલિશાન મહેલને શણગારવા બાવીસ કરોડ રૂપિયા ખર્ચાયા છે. અમેરિકામાં વસતા ગોરાઓ, ભારતીય, જર્મન, ગ્રીક, ચીના, આઈરીશ, સ્પેનિશ, ઇટાલી, જાપાની એવા અલગ અલગ દેશના અનેક મહાનુભાવોએ આ રાજમહેલની મુલાકાત લઈને સ્વપ્નમહેલના સર્જકને દિલથી અભિનંદન આપ્યા છે. ૨૮મી ડીસેમ્બર ૧૯૪૬ના રોજ પેટલાદ ખાતે જન્મેલા સુધીરભાઈનું બચપણ બહુ જ અગવડો અને અભાવમાં પસાર થયેલું. પિતાજીની નોકરીની બદલી સાથે અનેક રહેઠાણો બદલાવ્યાં. એમ.બી.બી.એસ. થઈને ઈંગ્લેન્ડમાં સેન્ટ બાર્થોલોમો મેડીકલ હોસ્પિટલમાં બે વર્ષ સિનીયર મેડીકલ ઓફિસર તરીકે કાર્યરત રહ્યા. આ સમય દરમ્યાન એમ.આર.સી.પી. થયા. ૧૯૭૫માં અમેરિકા આવ્યા. અસ્થમા, એલર્જી અને ચામડીના રોગો અને ઇમ્યુનોલોજીના નિષ્ણાત બન્યા. ૧૯૭૯થી ડૉ. સુધીરભાઈએ ખાનગી પ્રેક્ટીસ શરૂ કરી. વિદ્યાર્થીકાળમાં જ્યારે આર્થિક હાલત સારી નહોતી ત્યારે સ્વપ્ન સેવેલું કે સંપૂર્ણ ભારતીય હોય છતાં અમેરિકાની ધરતી પર અદ્વિતીય ભવ્ય રહેઠાણ બાંધવું. સંપૂર્ણ રીતે અમેરિકન હોવા છતાં જેમાં ડગલે ને પગલે ભારતીય સંસ્કૃતિનાં દર્શન થતાં હોય, એવું અનન્ય અને શ્રેષ્ઠ મહાલય બાંધવું. પુત્ર રવિ અને પુત્રી પૂર્વીનાં નામ જોડીને બનાવેલ “રવિ-પૂર્વી' ભવનના ઉદ્દઘાટન પ્રસંગે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના પ્રતિનિધિ રૂપે ૪00 મહાનુભાવો હાજર હતા. આ મોંઘેરા મહેમાનોમાં પ્રથમ કક્ષાના આર્કીટેક્સ, એન્જિનિયરો, ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, રાજકીય અને સમાજના મુઠી ઉંચેરા માનવીઓ તેમજ ઉદ્યોગપતિઓ હતા. સરળ, નિખાલસ, હસમુખા સ્વભાવના સુધીરભાઈએ પોતાના ડૉક્ટરી વ્યવસાય અને અન્યોને મદદરૂપ થવાના સ્વભાવને કારણે ન્યૂજર્સીમાં એ અત્યંત લોકપ્રિય છે. એમના ધર્મપત્ની ડૉ. સુધાબહેનનો અનન્ય સાથ મળતાં એમના જીવનલક્ષ્યને પાર પાડવા અનેક સામાજિક કાર્યો કરતા રહ્યા છે. દાનવીર એવા ડૉ. સુધીરભાઈએ સામાજિક, મેડિકલ અને શૈક્ષણિક ક્ષેત્રે અનેક સંસ્થાઓને જરૂરિયાત મુજબ સખાવતો એમના સેવાકાર્યને બિરદાવતા અનેક પારિતોષિકોથી દેશપરદેશમાં એમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિના સમર્થક અને પૂજક, સમાજસેવાનો ભેખ લેનારા, સેવાભાવી, સખાવતી, ગુજરાતનું ગૌરવશાળી રત્ન એવા ડૉ. સુધીરભાઈ પરીખને ખોબલે ખોબલે અભિનંદન. ઓસ્ટ્રેલિયામાંથી પ્રગટ થતું સામયિક “માતૃભાષા'ના તંત્રી પ્રવીણ વાઘાણી દેશમાં કોઈપણ રાજ્યમાં કે પરદેશમાં જ્યારે એક ગુજરાતી વસવાટ કરવા જાય છે, ત્યારે આસપાસના વાતાવરણમાં એક ગુજરાતી પણાની છાંટ એ ચોક્કસપણે મૂકવા પ્રયત્ન કરતો હોય છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં રહીને ગુજરાતી ભાષા અને ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખવા જે કંઈ ભગીરથ પ્રયત્નો થયા છે, એમાં અગત્યનો મહામૂલો ફાળો નોંધાવ્યો હોય તો એ છે દ્વિમાસિક “માતૃભાષા'ના તંત્રી પ્રવીણ વાઘાણી. | સ્વભાવે નિખાલસ, મળતાવડા, પ્રભાસપાટણમાં ૩૧મી ઓગષ્ટ ૧૯૩૫ના રોજ જન્મેલા પ્રવીણભાઈ ફરવાના એટલા શોખીન છે કે કાશ્મીરથી કન્યાકુમારી, પોરબંદરથી દાર્જીલીંગ તેમ જ બે વાર આખી દુનિયાની દીર્ધયાત્રા કરી ચૂક્યાં છે. ૧૯૫૭માં બી.ઇ. (ઇલેક્ટ્રીકલ એન્જિનીયર)ની ડીગ્રી મેળવી. ગુજરાત ઇલેક્ટ્રીકસીટી બોર્ડ, જ્યોતિ લીમીટેડ વ.માં નોકરી. Jain Education Intermational Jain Education Intemational Page #373 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૩ શરૂ થઈ. કરી. ત્યારબાદ ૧૯૭૦માં ઓસ્ટ્રેલિયા ગયા અને તેમના ડો. પંકજ દલાલને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા જીવનમાં ધીરે ધીરે પલ્ટો આવતો ગયો. ૧૯૭૫ સુધી છે. તેમણે કેનેડીઅન સીટીઝનશીપ લીધી હોવા છતાં પણ એન્જિનિયરીંગ કંપનીમાં community Aid Abroad in વોશિંગ્ટન (અમેરિકા)માં રહીને એડવાન્સ બાયોસાયન્સ Australia'માં સભ્ય તરીકે સક્રિય કામગીરી બજાવી. લેબોરેટરીઝમાં સ્ટાફ વૈજ્ઞાનિક તરીકે તેઓ કાર્યરત છે. ૨૦૦૬માં ધંધામાંથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ ગયા. ૧૧મી નવેમ્બર ૧૯૫૮ના રોજ નાસિક ખાતે જન્મેલા નવરાત્રિ અને દિવાળી જેવા શુભ પ્રસંગોએ મેલબોર્નમાં પંકજ દલાલને વિદ્યાર્થીજીવનમાં ગુજરાતી સાહિત્યના પુસ્તકો રહેતા ગુજરાતીઓ એકબીજાની નિકટ આવી ધામધૂમથી વાંચવાનો જબરો શોખ હતો. ૧૯૮૪માં માયક્રોબાયોલોજી સાથે ઉજવણી કરી શકે, એ માટે મેલબોર્નમાં ૧૯૭૯માં ગુજરાતી M.Phil અને ૧૯૮૯માં માયક્રોબાયોલોજીમાં “Genetics મંડળની સ્થાપનામાં પ્રવીણભાઈએ મહત્ત્વનું યોગદાન પૂરું પાડ્યું. and biochemistry of cellulose degradation' 42 પાછળથી આ મંડળનું નામ બદલીને “ગુજરાતી એસોસિએશન પેરીસમાંથી Ph.D. થતાં જ સાહિત્યનો શોખ ઓછો થતો ગયો. ઓફ વિક્ટોરીયા” રાખવામાં આવ્યું. આ મંડળમાં ૫૦૦ જેટલા એક વૈજ્ઞાનિક તરીકે ભારે સફળતા મળે એ માટેની જીવનયાત્રા ગુજરાતી સદસ્યો નોંધાયા. વિદ્યાર્થીકાળથી જ પ્રવીણભાઈને વાંચવા, લખવાનો ૧૯૮૯થી ૨૦૦૦ સુધી કેડીલા ફાર્માસ્યુટિકલ્સ જબરો શોખ. એમણે કવિતા, વાર્તા કે નિબંધ લખ્યા ખરા પણ લીમીટેડ, અમદાવાદ ખાતે બાયોટેકનોલોજીના સહાયક જનરલ ક્યાંય પ્રકાશિત કરવા મોકલતા નહીં. મેલબોર્નમાં રહેતા મેનેજર તરીકે હોદ્દો અસરકારક રીતે નિભાવ્યો. આ અરસામાં ગુજરાતીઓ, ગુજરાતી ભાષાને ભૂલી રહ્યા છે, એવું લાગતાં ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ટેકનોલોજી ગુજરાતી ભાષા માટે ગુજરાતી સંસ્કૃતિનું સંવર્ધન કરવા એમણે ડેવલોપમેન્ટ બોર્ડના સાથ સહકારથી પ્રોત્સાહિત થઈ ઝુંબેશ આદરી. ગુજરાતી ભાષા શીખવા બાળકોને તૈયાર કર્યા. Development of Recombinant Hepatitis B ૧૯૮૭માં માબાપને આ મીશનમાં સહયોગ આપવા સચોટ Vaccine ની શોધ કરી. અપીલ કરી. ૨૦૦૩માં કેનેડાના મોન્ટ્રીઅલમાં આવેલી ‘ડાઉનસ્ટ્રીમ ૨૦૦૧માં મેલબોર્નમાંથી એમના તંત્રીપદે “માતૃભાષા” પ્રોસેસીંગ, ડીસીએમ બાયોલોજીક્સ'માં મુખ્ય વૈજ્ઞાનિક તરીકે નામનું સામયિક શરૂ થયું. આ સામયિક માટે અમેરિકા, લંડન કામ કર્યું. અને ભારતમાંથી અનેક લેખકોનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો. ૨૦૦૪માં કેનેડાના વીનીપેગમાં ‘વિવેન્શીઆ રતિલાલ ચંદરયાની પ્રખ્યાત ગુજરાતી વેબસાઈટ બાયોટેકનોલોજી'માં Process Development scientist' gujaratilexicon.com' પર, આ માતૃભાષાનો અંક વાંચી તરીકે કામ કર્યું. શકો એવી સરસ ગોઠવણ કરી. ભણવામાં તેજસ્વી, નિખાલસ અને સરળ સ્વભાવના દુબઈમાં રહેતો મોટી દીકરી જયેન, મેલબોર્નમાં રહેતો પંકજભાઈ પોતાની કારકિર્દીમાં નવાં નવાં સોપાનો સર કરે છે. નાનો દીકરો અનુપ અને ત્રણ બાળકો સાથે વાંચવા, લખવાના માયક્રોબાયોલોજીના વિષયમાં એમના અનેક નોંધનીય પેપર્સ પ્રગટ સહારે તેમજ નિવૃત્ત જીવન ગાળી રહેલા પ્રવીણ વાઘાણીને થયા છે, જે દેશપરદેશના વિજ્ઞાનશાખામાં રસ ધરાવનાર અનેક એટલું જ કહીએ કે માતૃભાષા ગુજરાતીને ટકાવી રાખવા વધુ વ્યક્તિઓને ઉપયોગી થશે. આવું મહામૂલું કિંમતી ધન પરદેશમાં ને વધુ યોગદાન આપતા રહો અને આ બદલ ઈશ્વર તમોને રહીને વિજ્ઞાન ક્ષેત્રે જે અદ્વિતીય, નોંધનીય યોગદાન આપી રહ્યું છે, સ્વાસ્થભર્યું દીર્ધાયુ આપે. એ માટે ગુજરાતી સમાજ હંમેશા એમનો ઋણી રહેશે. હેપીટાઈટીસ બી. વેક્સીનનું સંશોધન કરનાર વૈજ્ઞાનિક બાયોફાર્માસ્યુટીકલ ઉદ્યોગમાં રીસર્ચ કરી એક સફળ ડો. પંકજ દલાલ વૈજ્ઞાનિક તરીકે પંદર વર્ષનો રીસર્ચ વૈજ્ઞાનિક તરીકેનો શાનદાર અનુભવ લઈ વિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહેલા પંકજ ફ્રાન્સ સરકારની સ્કોલરશીપ મેળવીને યુનિવર્સિટી ઓફ દલાલ માયક્રોબાયોલોજીના ક્ષેત્રે વધુ ને વધુ માનવજાતના પેરીસમાં ઉચ્ચ અભ્યાસાર્થે ભણવા જનાર પ્રથમ ગુજરાતી તરીકે Jain Education Intemational Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ કલ્યાણ અર્થે ઉપયોગી એવા સંશોધનો કરી ગુજરાતનું ગૌરવ બની રહે, એવી શુભેચ્છાઓ. ગુજરાતી સાહિત્યના હિતચિંતક અને ‘ગુજરાત દર્પણ'ના તંત્રી સુભાષ શાહ આપણે સહુ જાણીએ છીએ કે દેશભરમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ધીરેધીરે બંધ થતી જાય છે. આજની પ્રજા કોન્વેન્ટ કલ્ચરમાં રહીને અંગ્રેજી માધ્યમમાં ભણવા માંગે છે. જો દેશમાં જ આવી હાલત હોય તો પરદેશમાં કેવી હાલત હશે ? વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા સુભાષભાઈ શાહ ગુજરાતી ભાષાને ટકાવી રાખવા ભગીરથ પ્રયત્નો કરે છે. શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારના ત્રિવેણી સંગમ સમી સાક્ષરભૂમિ નડીયાદના વતની સુભાષભાઈએ ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા ભરપૂર કોશિશ કરી છે. ગુજરાતી સમાજના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ લો†પ્રયતા અને સર્વાધિક વાચકો ધરાવતું અમેરિકાના ટ્રાયસ્ટેટ ઉપરાંત શિકાગો, જ્યોર્જીઆ, કેલિફોર્નિયા, કેનેડા અને લંડનમાંથી સર્વપ્રથમ પ્રસિદ્ધ થતું એકમાત્ર ગુજરાતી નિઃશુલ્ક સામાજિક સામયિક, ‘ગુજરાત દર્પણ’ છેલ્લા ચૌદ વર્ષથી ન્યૂજર્સીથી પ્રગટ થાય છે. જેના તંત્રી છે સુભાષ એમ. શાહ. ગુજરાતી સમાજને સુદૃઢ બનાવવાની ભાવના સાથે સુભાષભાઈએ આ માસિકનું પ્રકાશન કર્યું. એ દિવસોમાં પ્રીન્ટીંગ ટેક્નોલોજી સુષુપ્ત અવસ્થામાં હતી. પ્રેસ નહીં, ટાઈપ સેટીંગ માટે કોમ્પ્યુટર જેવી સુવિધા નહીં અને હાથમાં ગાડી પણ નહીં. હૈયે હામ અને સમાજોપયોગી કાર્યમાં અગ્રેસર થવા એમણે હરણફાળ ભરી. કવિ, લેખકો પણ ઉત્સાહભેર એમના લખાણો મોકલતા રહ્યા. યોગ્ય પસંદગીના લખાણો, વર્ષોથી પ્રગટ કરતા રહી, સુભાષભાઈએ એક નવી કેડી કંડારી આપી છે. લવાજમ અને ડોનેશન વગર પ્રગટ થતું આ સામયિક ઉત્તરોત્તર વિકસી રહ્યું છે. ૧૨ પાનાંથી શરૂ થયેલું આ માસિક આજે ૧૬૨ પાનાંના દળદાર સામયિક તરીકે પ્રગટ થાય છે. શરૂઆત ૧૫૦૦ કોપી પ્રગટ થતી હતી; આજે ૨૭૦૦૦ કોપી છપાય છે. ભારતમાં અને અમેરિકામાંથી પ્રીન્ટીંગ ડીપ્લોમાં મેળવેલ એમના દીકરા કલ્પેશનો સારો સાથસહકાર મળ્યો છે. તો સુભાષભાઈના ધર્મપત્ની ભગવતીબહેન ટાઈપસેટીંગનું કામ તેમજ પ્રેસમાંથી છપાઈને આવ્યા પછી પૂર્ણસ્વરૂપનું મેગેઝીન ધન્ય ધરા પ્રકાશિત કરવા પૂરતું ધ્યાન આપે છે. આમ સુભાષભાઈ માત્ર સ્વપ્નદૃષ્ટા જ નહીં પણ ગુજરાતી સમાજના ઘડવૈયા તરીકે માનસન્માનના અધિકારી બને છે. આ સામયિકના પ્રકાશનને કારણે પરદેશમાં અનેક લેખકો પ્રકાશમાં આવ્યા છે. ઇઝલીન ખાતે એમની ઓફિસમાં એક લાયબ્રેરીનું સંચાલન થાય છે. જેમાં ગુજરાતી ભાષાના ઉત્તમ લેખકોના લગભગ ૩૦૦૦ પુસ્તકો ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષાને અનહદ પ્રેમ કરતા ગુજરાતી રસિકજનો આ પુસ્તકો વાંચવા માટે લઈ જાય અને પછી પાછા આપી જાય. કોઈ સાહિત્યકાર ન્યૂજર્સી જાય એટલે સુભાષભાઈનો પરિવાર સેવાભાવથી પ્રેરિત થઈને એમની સારામાં સારી પરોણાગત કરે. વળી જરૂર પડે, સમાજસેવા અર્થે તન-મનધન ખર્ચી નાખે. તાજેતરમાં ડાયાસ્પોરિક સર્જકોને ઉત્તેજન આપવા માટે એક લાખ રૂપિયાનું દાન ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદને આપ્યું છે. દરિયાપારના સર્જકો દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકોમાંથી એક પુસ્તકની પસંદગી કરવામાં આવશે અને તેના લેખકને દર બે વર્ષે રૂા. ૫,૦૦૦/-નો ‘ગુજરાત દર્પણ એવોર્ડ' આપવામાં આવશે. આમ ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે ભાવનાશીલ અને સમાજોપયોગી કાર્યો માટે જાણીતા સુભાષભાઈએ અમેરિકામાં રહીને ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યને જીવંત રાખવા જે ભગીરથ પ્રયાસો કર્યા છે, એ માટે પરદેશમાં વસતા ગુજરાતી રસિકજનો ક્યારેય સુભાષભાઈના આ અપ્રતિમ અને અદ્વિતીય કાર્યને ભૂલી શકશે નહીં. આપણે સહુ ઇચ્છીએ કે મા સરસ્વતીની પૂજા કરવા સુભાષભાઈને સ્વાસ્થ્યભર્યું, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય. સમર્થ વૈજ્ઞાનિક અને કવિ ડૉ. દિનેશ શાહ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરતા રહેલા, સંકલ્પશક્તિ અને નિષ્ઠાના બળે પથ્થર પીંગળાવીને પાણી વહેડાવનાર, ડૉ. દિનેશ શાહે આવનારી પેઢીઓ તેમજ વૈજ્ઞાનિકોને સાચો રાહ ચીંધી શકે અને વિજ્ઞાનના સંશોધનક્ષેત્રે અપૂર્વ સફળતા મળે એવા અનેક ક્ષેત્રોમાં પહેલ કરી છે. વિશ્વવિખ્યાત યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં કેમિકલ Page #375 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એન્જિનિયરીંગમાં સરફેસ સાયન્સના વિભાગીય અધ્યક્ષ તરીકે અદ્ભૂત કામગીરી બજાવતા દિનેશભાઈ ગર્વથી કહે છે, મારે માત્ર બે જ સંતાનો નથી, પણ આ યુનિવર્સિટીમાં ભણતા બધા જ વિદ્યાર્થીઓ મારા સંતાનો છે. ૧૮૫૩માં સ્થપાયેલી આ યુનિવર્સિટીમાં ચાળીસ હજાર વિદ્યાર્થીઓ ભણે છે. ૬૦૦ ભારતીય વિદ્યાર્થીઓ છે તો ૬૦ ભારતીય પ્રોફેસરો છે. ફ્લોરિડા રાજ્યની ધારાસભામાં ૧૯૮૮માં તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવતો ઠરાવ સૌપ્રથમ વાર પસાર કરીને પ્રા. દિનેશ શાહને અભિનંદન આપ્યા હતા. દેશપરદેશના ઘણા વિદ્યાર્થીઓએ એમના માર્ગદર્શન હેઠળ ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. નવ વર્ષની કુમળી વયે પિતાની છત્રછાયા ગુમાવનાર, આર્થિક વિટંબણાઓ સાથે ઝઝૂમીને વિધવા માએ જેમને સંસ્કારો આપીને જતન કર્યું, સંગીતના રસિયા, અમેરિકામાં રહીને ભારતીય જીવનમાં મૂલ્યોની જાળવણી કરનાર, સંવેદનશીલ કવિહૃદય ધરાવતા દિનેશભાઈએ અનેકવાર ભારતથી નામાંકિત સંગીતકારોને નિમંત્રણો પાઠવીને કાર્યક્રમો ગોઠવ્યા છે. ૧૯૫૫માં એસ.એસ.સી.માં પ્રથમ વર્ગમાં ઝળહળતી ફતેહ મેળવનાર દિનેશભાઈનો જન્મ કપડવણજમાં થયો હતો. વધુ અભ્યાસ માટે મુંબઈ એલ્ફિન્સ્ટન કોલેજમાં જોડાયા. આર્થિક હાલત બહુ જ ખરાબ એટલે ભણતરનો ખર્ચ ટ્યુશનો કરીને પૂરો કરતા. પ્રખર ધારાશાસ્ત્રી ભૂલાભાઈ દેસાઈનાં પુત્રવધૂ માધુરીબહેન દેસાઈના પરિચયમાં આવ્યા. એમની હૂંફ અને મમતા વડે તેજસ્વી કારકિર્દી સાથે બી.એસ.સી. થયા. માધુરીબહેનની પ્રેરણાથી દિનેશભાઈ ૧૯૬૧માં અમેરિકા ગયા. ૧૯૬૫માં તેઓ કોલંબિયા યુનિવર્સિટીમાંથી વિશ્વવિખ્યાત ડૉ. જે.એચ. સુલમાનના માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી. થયા. સરફેસ સાયન્સના ક્ષેત્રમાં નવો રાહ ચીંધે એવા પાંચ પુસ્તકો પ્રગટ થયા છે. ૩૦૦ જેટલા દેશપરદેશના પરિસંવાદોમાં ભાગ લીધો છે તો ૫૦ જેટલી કોર્પોરેટ લેબોરેટરીઓમાં તેઓ સલાહકાર તરીકે સેવાઓ આપે છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા ઇન્ડિયા કલ્ચર એન્ડ એજ્યુકેશન સેન્ટરની સ્થાપના કરી, જેના સ્થાપકપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો. આ સાંસ્કૃતિક કેન્દ્ર એટલે કે સભાખંડને આધુનિક રૂપ આપવા પાંચ લાખ ડોલર્સ ભેગા કર્યા. ૧૨૦૦૦ ચો. ફૂટનો હોલ છે. અહીં ભારતીય વિદ્યાર્થીઓ વારંવાર મળતા રહે છે. ભારતથી આવેલા વિદ્યાર્થીઓને હૂંફ અને નિકટતા મળી રહે, એવો આ કેન્દ્રનો સ્તુત્ય પ્રયાસ છે. દર ૩૬૫ વર્ષે આ કેન્દ્રના પ્રમુખ બદલાવા જોઈએ, એ નીતિનો અમલ એમણે કરાવ્યો છે. તેજસ્વી કારકિર્દી ઘડવામાં જેમણે યોગદાન આપ્યું હતું એવા માધુરીબહેન દેસાઈને એ ક્યારેય ભૂલી શકશે નહીં. દિનેશભાઈ ભણીગણીને પ્રતિષ્ઠા પામ્યા છતાં માધુરીબહેનને મળવા સહકુટુંબ ભારત જતા હોય છે. ગ્યાન્સવિલેમાંની આ યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા દર વર્ષે ઓક્ટોબરના બીજા અઠવાડિયે હોમકમીંગ પરેડ યોજે છે. આવા બહુમાનની અધિકૃત વ્યક્તિ પ્રોફેસર આલીશાન ગાડીમાં પસાર થાય. એની પાછળ બેન્ડવાજાં હોય. યુનિવર્સિટીના એવેન્યુના બે માઈલ લાંબા રસ્તાની બન્ને બાજુએ આ અદ્ભુત દૃશ્ય જોવા દોઢ બે લાખ વિદ્યાર્થીઓ, આમંત્રિતો અને પ્રોફેસરો હારબંધ ગોઠવાયેલા હોય. ૧૯૯૨માં ડૉ. દિનેશ શાહને એમના ધર્મપત્ની સુવર્ણાબહેન સાથે માર્શલ બનીને સન્માનવામાં આવ્યા ત્યારે જેમની બન્ને કિડનીઓ નિષ્ફળ ગઈ હતી, તેવા એમના ૮૫ વર્ષના વૃદ્ધ માતા શારદાબહેન, એમના સુપુત્ર ડૉ. દિનેશ શાહનું આવું દબદબાભર્યું બહુમાન જોવા વ્હીલચેરમાં હાજર હતા. દેશપરદેશમાં અનેક એવોર્ડોથી સન્માનિત થયેલા ડો. દિનેશ શાહે ગુજરાતને ગૌરવશાળી બનાવ્યું છે. વૈજ્ઞાનિક તરીકે હજી વધુ ને વધુ સંશોધનો કરી, વિજ્ઞાનશાખાને વધુ યોગદાન આપે અને કવિ તરીકે વધુને વધુ કાવ્યસંગ્રહો આપી ગુજરાતી સાહિત્યને અજવાળતા રહે, એવી મંગલ કામનાઓ અને શુભેચ્છાઓ. થોડા વર્ષો પહેલાં ડો. દિનેશ શાહના કાવ્યસંગ્રહ ‘પરબ તારાં પાણી'નું વિમોચન મુંબઈમાં થયું હતું. એ સમયે બે લાખ રૂપિયાનું દાન માનવતા અને જ્ઞાનની પરબ માંડી બેઠેલા, માધુરીબહેન દેસાઈના ટ્રસ્ટમાં આપીને દિનેશભાઈએ ઋણમુક્ત થવા યત્કિંચિત્ પ્રયત્ન કરેલો. ગુજરાતી સાહિત્યના સર્જકોનો પરિચય કરાવનાર બ્લોગના રચયિતા સુરેશ જાની ‘આ ક્ષણમાં જીવો’ના જીવનમંત્ર સાથે સંતાકુકડી, છૂક છૂક ગાડી, લખોટી જેવી રમતોમાં ઓતપ્રોત થવા પાંસઠ સાલના ડોસાજીને ચાર સાલના બાળક થવાનું મન થાય છે. અમેરિકામાં રહીને ગુજરાતી બ્લોગનું નિર્માણ કરીને ગુજરાતી સાહિત્યના અનેક સ્વરૂપોને સ્થાન આપનાર સુરેશ જાની ગુજરાતી ભાષા Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ધન્ય ધરા સાહિત્ય, ધર્મ અને ક્લા ક્ષેત્રના પુરસ્કર્તાઓ સાધુ વાસવાણી (ધર્મવિયા) આનંદશમ ધ્રુવ (Alice) અને ગુજરાતી સાહિત્યનું સંવર્ધન કરીને જે સેવા આપી રહ્યા છે, એ બદલ એમને ખોબલેખોબલે અભિનંદન. ગુજરાતી સાહિત્યના સર્જકોનો પરિચય આપતો વિશ્વનો એકમાત્ર બ્લોગ : sureshbjani.wordpress.com બનાવ્યો છે. વિવિધ પ્રકારના સાહિત્યકારોના બાયોડેટા, તેમના જીવનની રૂપરેખા, કવિઓ, સાહિત્યકારો, લેખકોની સચિત્ર માહિતી આપતી સરસ રીતે ગોઠવેલી અનુક્રમણિકા, આ બ્લોગમાં જોવા મળે છે મારા મતે ઇન્ટરનેટના આ યુગમાં વધુને વધુ ગુજરાતી બ્લોગનું નિર્માણ થતું હોય તો તે પરદેશમાં થાય છે. પરદેશમાં રહીને પણ સાચો ગુજરાતી, ગુજરાતની અસ્મિતાને ક્યારેય ભૂલી શકતો નથી. ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારોને જીવંત રાખવા પોતે હંમેશા પ્રયત્નશીલ રહેતો હોય છે. આવું અદ્વિતીય યોગદાન આપનાર ગુજરાતીઓમાં સુરેશ જાનીને યાદ કરવા પડે. પમી માર્ચ, ૧૯૪૭ના રોજ અમદાવાદમાં જન્મેલા સુરેશભાઈએ એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાંથી બી.ઈ. (મીકેનીકલ અને ઇલેક્ટ્રીકલ)ની ઉપાધિ મેળવી છે. ૧૯૬૫માં અમદાવાદ ઇલેક્ટ્રીકસીટી કું.માં સહાયક એન્જિનીઅર તરીકે જોડાયા. પાંત્રીસ વર્ષે નોકરીમાંથી ૨૦૦૦ની સાલમાં સાબરમતી પાવરસ્ટેશનમાંથી જનરલ મેનેજર તરીકે નિવૃત્ત થયા. ભાષા, વિજ્ઞાન અને ગણિતમાં ઊંડો રસ ધરાવતા સુરેશભાઈ ત્યારબાદ અમેરિકા પહોંચ્યા. ધર્મમાં માત્ર માનવધર્મને જ સાચો ધર્મ માનનાર, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સુગમ સંગીતનો શોખ ધરાવનાર સુરેશભાઈએ ગુજરાતી બ્લોગ ચાલુ કર્યો. આ બ્લોગને દુનિયાભરના ગુજરાતીઓ તરફથી સારો આવકાર મળ્યો છે. પુત્રી ઋચા (MBA) , પુત્રો વિહંગ(M.S), ઉમંગ(MBA) અને ધર્મપત્ની જ્યોતિબહેન સાથે સગપણની સુવાસ માણતા રહેતા સુરેશભાઈ ડલાસમાં રહીને ગુજરાતીઓના ઉત્કર્ષમાં રસ લેનારા કર્મયોગી છે. સુરેશભાઈના મનગમતા બ્લોગના વિષયો જોઈએ : “કાવ્યસૂર, ગુજરાતી પ્રતિભા પરિચય, અંતરની વાણી, કલરવ, સર્જન સહિયારું, હાસ્યદરબાર, કવિલોક, તુલસીદલ, તણખા વ.વ.' છેલ્લે સુરેશભાઈને વિનંતી કરીએ કે ગુજરાતી સાહિત્યને ઉજાગર કરવા તમે વધુ ને વધુ ગુજરાતી બ્લોગ વિકસાવતા રહો અને એ રીતે ગુજરાતની અસ્મિતાની જાળવણી કરતા રહો. આ માટે ઈશ્વર તમોને બળ અને શક્તિ આપે, એવી શુભેચ્છાઓ. બાલાલ ભુલાખીદાસ જાની. (ગુજરાતી સાહિ સંશોધe કનૈયાલાલ મા. મુનશી () I. : --' એક 5 - 6 કાકા કાલેલકર (નવલખાણના સર્ષ) ઝવે મેવાણી (કવિ સંશોધe . પણો કિશોરલાલ મશરૂવ (૩િ પ્રા. રણ . હાકોમ (ગાંધીયુગી વિષા) રેખાંકન : મણિભાઈ મિસ્ત્રી Jain Education Intemational ucātion Intemational Page #377 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રાચ્યવિદ્યાના પ્રજ્ઞાવંતો ઉત્ખનન-વિદ્યાક્ષેત્રમાં આપણે ત્યાં જે જ્વલંત વિજ્ઞાનીઓ થયા તેમાં ડૉ. હસમુખ સાંકળિયા, ડૉ. કચ્છના ભગવાનલાલ ઇન્દ્રજી, અમદાવાદના ગિરજાશંકર આચાર્ય, ડૉ. વસંત અમૃત પંડ્યા, પી. પી. પંડ્યા, છોટુભાઈ ખત્રી, જયેન્દ્ર નાણાવટી, મુકુન્દ રાવલ, વડોદરાના હીરાનંદ શાસ્ત્રી, પી. એ. ઇનામદાર, ડૉ. ધવલીકર, રાજકોટના વાય. એમ. ચિત્તલવાલા વગેરે ગણી શકાય. સમુદ્રમાં ડૂબેલી દ્વારકા ક્યાં છે? કઈ જગ્યાએ મૂળ દ્વારકા હશે? તે અંગે અનુમાનો, સંશોધનો થતાં જ રહ્યાં છે. છેલ્લે ભાવનગર પાસે ભંડારિયા નજીક ૨૦૦૧-૨૦૦૨માં ઉત્ખનન થતાં સિંધુખીણની સંસ્કૃતિ એ પ્રાચીન સંસ્કૃતિ હોવાની શક્યતા પણ ઊભી થઈ છે. સંશોધનમાં આપણને જે કાંઈ મૂર્તિકળા, સ્થાપત્યકળા, ચિત્રકળા, કાષ્ટશિલ્પકળા, અભિલેખ, મુદ્દાશાસ્ત્રકળા ખરેખર તો આ બધામાં અનાસક્ત ભાવ રજૂ થયો છે, જે આપણી કલા સંસ્કૃતિને ઉજાગર કરે છે. પ્રાચ્યવિદ્યાની પ્રભાવક પ્રતિભાઓ ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટ (ઈ. સ. ૧૮૩૯–૧૮૮૮) ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી એક મહાન અભિલેખવિદ, લિપિવિદ, ઇતિહાસકાર અને સંશોધક હતા. પુરાતત્ત્વના જ્ઞાતા અને સંશોધનના જીવ ડૉ. ભાઉ દાજીના એ પરમ પ્રિય શિષ્ય તથા સહાયક હતા. તામ્રપત્રો, ગુફાલેખો, શિલાલેખો, સ્તંભલેખો, સિક્કાઓ જેવી મૂળભૂત અને પ્રાથમિક આધાર સામગ્રીનું સંશોધન કરી તેનું ક્રમબદ્ધ આલેખન-સંપાદન કરનાર ડૉ. ભગવાનલાલ ઇન્દ્રજી એક સમર્થ પુરાતત્ત્વવિદ અને ગુજરાતના ઇતિહાસના આલેખનકાર હતા. ગિરનારના પ્રાચીન શિલાલેખોની લિપિ ઉકેલનાર સર્વપ્રથમ અક્ષરબ્રહ્મના ઉપાસક હતા. પ્રાચ્યવિદ્યાના પ્રજ્ઞાવંતોના પરિચયો રજૂ કરનાર ડૉ. ભારતીબહેન શેલત ભારતીય સંસ્કૃતિનાં પૂજક છે. તેમનો વિસ્તૃત પરિચય આ ગ્રંથના પ્રથમ ભાગમાં જૈન અભિલેખોનું ઐતિહાસિક વિશ્લેષણ લેખમાળાને પ્રથમ પાને પ્રગટ થયેલ છે. —સંપાદક પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના હતા. જન્મસ્થળ જૂનાગઢ, જન્મ ૭ નવેમ્બર, ૧૮૩૯ના રોજ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુરત અને 396 –ડૉ. ભારતીબહેન શેલત ભરૂચમાં થયેલું. પિતાશ્રી જ્યોતિષી અને મોટાભાઈ કરુણાશંકર વેદાંતી તથા વ્યાકરણશાસ્ત્રી હતા. મોટાભાઈ પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ૧૮૫૪થી ૧૮૬૧ દરમ્યાન અંગ્રેજીનું પર્યાપ્ત જ્ઞાન મેળવ્યું. ડૉ. ભાઉ દાજી પાસે રહીને મૌર્ય સમ્રાટ અશોકના તથા બીજા પ્રાચીન લેખોની ભાષા સમજવામાં જરૂરિયાત ઊભી થતાં તેમણે પાલિ ભાષા અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો. બીજા મોટાભાઈ રઘુનાથજી પાસેથી વૈદકશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું. જૂની લિપિઓ ઉકેલવાનો ભગીરથ પ્રયાસ ભગવાનલાલે આરંભ્યો. અગાઉ જેમ્સ પ્રિન્સેપે ગિરનાર, ધૌલી, કપર્દિગિરિ વગેરે સ્થળોના અશોકકાલીન લેખોની નકલ મેળવી, અક્ષરોના વળાંક ઉકેલીને પ્રાચીન બ્રાહ્મી લિપિની બારાખડી છપાવી. એ બ્રાહ્મી લિપિની વર્ણમાલા પરથી ભારે પરિશ્રમ કરીને તેમણે ગિરનારના શૈલલેખો ઉકેલીને તેની નકલ કરવાનું દુષ્કર કાર્ય કર્યું. કર્નલ લેંગ અને એલેક્ઝાંડર ફૉર્બ્સની ભલામણથી ડૉ. ભાઉ દાજીએ એમને પોતાના સહકાર્યકર તરીકે નોકરીમાં રાખ્યા અને પ્રાચીન ભારતના ઇતિહાસ' સંબંધી જે કાંઈ પ્રાથમિક અને પુરાવશેષી સામગ્રી મળે તેની સવિસ્તાર નોંધ કરવાનું કાર્ય ડૉ. ભાઉદાજીએ ભગવાનલાલને સોંપ્યું. ભગવાનલાલ ઇન્દ્રજીએ Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬. ભારતભરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા વગેરે રાજ્યોનાં વિવિધ સ્થળોનો પ્રવાસ ખેડ્યો અને પ્રાથમિક સામગ્રી એકત્ર કરી. જે જે સ્થળોએ જતાં ત્યાં સ્થળ પર જ શિલાલેખોની નકલ કરી લેતા, પ્રાચીન સિક્કાઓ ખરીદી લેતા. પ્રાચીન મંદિરો, કલાત્મક સ્તંભો, શિલ્પો, ધાતુપાત્રો, માટીનાં વાસણોના અવશેષો, મુદ્રાઓ, મણકા વગેરેના ફોટોગ્રાફ પાડી લેતા. પંડિત ભગવાનલાલે પોતકના ભારતના પ્રવાસોમાંથી જે કંઈ પુરાતન સામગ્રી મળેલી તે અંગેના લેખો તૈયાર કરીને જર્નલ ઑફ ધ બોમ્બે બ્રાન્ચ ઑફ રોયલ એશિયાટિક સોસાયટીના જુદા જુદા વોલ્યૂમોમાં, ઇન્ડિયન એન્ટીક્વીનાં વોલ્યૂમોમાં અને બોમ્બે ગેઝેટિયરના વિવિધ ભાગોમાં પ્રકાશિત કર્યા હતા. આ લેખોમાં ગુજરાત અને માળવાના ગધૈયા સિક્કા', ‘શિલાહારવંશનું તામ્રપત્ર’, ‘દક્ષિણ ભારતના આંધ્રભૃત્ય રાજાઓના સિક્કા’, ‘નવસારીનું ચાલુક્ય વંશનું દાનશાસન', ત્રૈકૂટક રાજા દહ્રસેનનું દાનશાસન', પ્રાચીન નાગરી અંકચિહ્નો’, ‘જૂનાગઢનો રુદ્રદામાનો શૈલલેખ,' ‘અશોકના અભિલેખો’, ‘સ્કંદગુપ્તનો કહૌમ શિલાલેખ’, ‘ઉદયગિરિ ગુફાની હાથીગુંફા અને બીજા ત્રણ શિલાલેખો', ‘ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ', થાણાનો પ્રાચીન ઇતિહાસ’, ‘નાસિકની પાંડુલેન ગુફાઓ', ‘પશ્ચિમી ક્ષત્રપો’, ‘મથુરાનો સિંહસ્તંભ શિલાલેખ’ વગેરે ૩૩ જેટલા લેખોનો સમાવેશ થયો છે. રાષ્ટ્રીય અને પંડિત ભગવાનલાલનું સમ્માન ઃ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુરોપીય પુરાતત્ત્વવિદોએ પંડિતજીને સમ્માનિત કર્યા. તેમાં ડૉ. વ્યૂહલર, જે. એમ. કેમ્પબેલ, ડૉ. કાસ્પ્રિંગ્ટન, ડૉ. બર્જેસ, ડૉ. પીટરસન મુખ્ય હતા. જીવનનાં છેલ્લાં ચૌદ વર્ષો દરમ્યાન એમના સંશોધનનાં તારણો પ્રસિદ્ધ થયાં. જેની દેશિવદેશમાં કદર થઈ. ૧૮૭૭માં ‘રોયલ એશિયાટિક સોસાયટી'ની મુંબઈ શાખાએ તેમને માનદ સભ્ય' ચૂંટ્યા. ૧૮૮૨માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો' મુંબઈ સરકારે તેમને નીમ્યા. જર્મનીની લીડન યુનિવર્સિટીએ ૧૮૮૪માં તેમને માનદ ડૉક્ટરેટની પદવી આપી. આજ વર્ષમાં લંડનની રોયલ એશિયાટિક સોસાયટીએ પણ તેમને ‘ફેલો' તરીકે ચૂંટ્યા. સને ૧૮૮૮માં ઓગણપચાસ વર્ષની નાની ઉંમરે તેમનું અવસાન થયું. છવ્વીસ વર્ષની તેમની વિદ્યોપાસના દરમ્યાન પંડિત ભગવાનલાલે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં પ્રવાસ ધન્ય ધરા ખેડ્યો અને અભિલેખો-સિક્કાઓનો અભ્યાસ કર્યો. અખંડ ઉદ્યોગ, અસાધારણ ઉત્સાહ, ખંત, સૂક્ષ્મ ગ્રહણશક્તિ, તીક્ષ્ણ બુદ્ધિ, એકાગ્રતા વગેરે એમના સ્વભાવમાં હોવા સાથે તટસ્થતા, પ્રતિભા અને કલ્પનાશક્તિ પણ એમનામાં ખૂબ હતી. ઇતિહાસ પુરાવિદ્યા, અભિલેખો, સિક્કાઓ, દેશી વૈદક, ધર્મ, જ્ઞાતિઓ વિશે તેઓ અપાર જ્ઞાન ધરાવતા હતા. આ મહાન પુરાવિદને યુરોપીય વિદ્વાનોએ પણ ભવ્ય અંજલિ આપી છે. વલ્લભજી હરિદત્ત આચાર્ય (સને ૧૮૪૦-૧૯૧૧) વલ્લભજી હરિદત્ત આચાર્ય જૂનાગઢ ક્ષેત્રના એક પ્રતિભાવંત ઇતિહાસવિદ હતા. જન્મ વડનગરા નાગર કુટુંબમાં સને ૧૮૪૦– કિશોર વયથી તેઓ સંસ્કૃતમાં કાવ્યરચનાઓ કરતા. તેઓ એક સારા કવિ અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન, પુરાતત્ત્વવિદ અને ઇતિહાસકાર હતા. સંસ્કૃત સાહિત્યના ગ્રંથો ‘કીર્તિકૌમુદી’, ‘પ્રબોધ ચંદ્રોદય' અને વાલ્મીકિ “રામાયણ”નું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું. તેમને પુરાતત્ત્વ અને ઇતિહાસના અધ્યયન અને સંશોધનમાં પ્રીતિ વિશેષ હતી. અનેક શિલાલેખો, મૂર્તિઓ, તામ્રપત્રો, સિક્કાઓ શોધી, એનું સંશોધન કરી સૌરાષ્ટ્રપ્રદેશના ઇતિહાસ પર ઘણો પ્રકાશ પાડ્યો છે. ૧૮૬૩માં વલ્લભજી આચાર્ય પ્રભાસપાટણના પ્રવાસે ગયેલા. ત્યાંના શિલાલેખોની નકલ લઈ એક પુસ્તકરૂપે તેને બાંધી કર્નલ જે. ડબલ્યુ. વોટ્સનને આપી. ૧૮૬૨માં ડૉ.ભાઉ દાજીએ ૧૮૬૨માં વલ્લભજીને ભગવાનલાલ ઇન્દ્રજીના સહાયક તરીકે જૂનાગઢમાંનાં અશોકના શૈલલેખો અને પ્રભાસપાટણના લેખોની નકલ કરવા માટે નીમ્યા હતા. ૧૮૬૫થી ૧૮૮૮ સુધી કુલ ૨૩ વર્ષ જૂનાગઢ રાજ્યના વિવિધ હોદ્દાઓ ઉપર કામ કર્યું. ૧૮૮૮માં તેમની નિમણૂક રાજકોટમાં વોટ્સન મ્યુઝિયમમાં પ્રથમ ક્યુરેટર તરીકે થઈ હતી. ક્યુરેટર તરીકે તેઓ ૧૮૮૯થી ૧૯૧૦ સુધી રહ્યા. આ કાળ દરમ્યાન તેમની વિદ્વત્તાથી ઇતિહાસસંશોધન, આધારસાધન સંગ્રહણ, પુરાવશેષોની જાળવણી, લેખો અને સિક્કાઓનું એકત્રીકરણ, ઉત્ખનન જેવાં ક્ષેત્રો પ્રભાવિત થયાં હતાં. કર્નલ વોટ્સનને કાઠિયાવાડ પ્રાંતનો ઇતિહાસ લખવામાં વલ્લભજી આચાર્યે ઘણી સહાય કરી હતી. જૂનાગઢનો અશોકનો લેખ ઉકેલાયા પછી તેની આજુબાજુમાં સ્તૂપ હોવાની ધારણા વલ્લભજીએ કરી હતી. તેઓ ૨૭-૧૨-૧૮૮૮ના રોજ ગુફાજલી નદીનું મૂળ શોધી બોરિયા (લાખામેડી) ગયા. ત્યાં તેમણે બોરિયાનો સ્તૂપ શોધ્યો. Page #379 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૯ ૧૮૯૭માં જૂનાગઢમાં રસૂલખાનજી મ્યુઝિયમ બંધાવવું શરૂ તેમણે ભારે પુરુષાર્થ કરીને બજાવેલી આ કામગીરી પ્રાચ્યવિદ્યાને થયું. ૧૯૦૧માં તે પૂરું થયું, જેમાં વલ્લભજીએ અથાગ પરિશ્રમ ક્ષેત્રે યુગો સુધી અમર રહેશે. ગુજરાતનું તેઓ ગૌરવ હતા. ઉઠાવ્યો હતો. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય તા. ૭-૫-૧૯૦૦ની તેમની નોંધ પ્રમાણે અશોકના (જન્મ સને ૧૮૮૧) શિલાલેખના ૧૩ લેખના ફોટો લેવડાવી તેના પાઠમાં થોડો ફેર દર્શાવ્યો. “ઇતિહાસ એટલે સત્યની સાધના’ અનુસાર તેમણે પૂર્વે સૌરાષ્ટ્ર-ગુજરાતના ઇતિહાસના સંશોધનમાં મહત્ત્વનું રહી ગયેલી ભૂલો સુધારી ઇતિહાસનું નવા પ્રમાણોના સંદર્ભમાં પ્રદાન કરનાર ગિરજાશંકર આચાર્યનો જન્મ જૂનાગઢમાં પુનર્લેખન કરી ઇતિહાસને “સત્ય કહેતું શાસ્ત્ર પ્રસ્થાપિત કર્યું. વડનગરા નાગર કુટુંબમાં સને ૧૮૮૧માં થયો હતો. પ્રાથમિક ૧૯૦૨-૦૩ના વર્ષમાં તેમણે ૧૧૫ ગામોની મુલાકાત લીધી શિક્ષણ જૂનાગઢમાં મેળવ્યું. પછી હાઇસ્કુલનું શિક્ષણ રાજકોટની હતી. ૪૬ લેખના રબીંગ લીધાં અને ૧૩ નવા લેખ પ્રાપ્ત કર્યા આહૂંડ હાઇસ્કૂલમાં મેળવ્યું હતું. બી. એ. ની ડિગ્રી જૂનાગઢની હતા, ઉપરાંત ૩ તામ્રપત્રોનાં રબીંગ, ૧૧ સિક્કા, ૨ ફોસિલ બહાઉદીન કોલેજમાથી પ્રાપ્ત કરી ઉમરેઠમાં હાઈસ્કૂલ શિક્ષક અને એક હસ્તપ્રત મેળવ્યાં હતાં. ૧૯૦૭-૦૮માં તેમણે વિ. સં. બન્યા. ૧૯૦૯માં વોટ્સન મ્યુઝિયમના ક્યુરેટર તરીકે નિમાયા. ૧૩૮૬ (ઈ.સ. ૧૩૩૦)ના ભાવનગર મ્યુઝિયમમાંના ૧૯૧૯ સુધી અહીં કામ કર્યું. હાથસણીના લેખનું રબીંગ કર્યું. શિલાલેખોની જેમ આચાર્ય ગિરજાશંકર આચાર્યે અનેક શિલાલેખોની છાપ અને વલ્લભજીએ સિક્કાઓ મેળવી મ્યુઝિયમમાં રાખવાનું તેની તામ્રપત્રોની છાપ લીધી હતી તથા અનેક પ્રાચીન સિક્કાઓ વાચના કરવાનું મહત્ત્વનું કાર્ય કર્યું. જૂનાગઢની ટંકશાળમાં વગેરેનો મ્યુઝિયમના સંગ્રહમાં ઉમેરો કર્યો હતો. ૧૯૧૭-૧૮માં પાડવામાં આવેલા ‘ઝરબે જૂનાગઢ' પર્શિયનમાં લખાણવાળા તેમણે ચાર સંશોધનલેખો તૈયાર કર્યા હતા. ૧. ક્ષત્રપ રાજવીઓ, ચાંદીના મોટા સિક્કા તેઓ રાજકોટ મ્યુઝિયમમાં લાવ્યા હતા. ૨. ઈ.સ. ૧૧૩૭નો ગાળાનો અભિલેખ, ૩. ઈ.સ. પ૨પનાં આમ સિક્કાશાસ્ત્રના ક્ષેત્રે તેમનું આગવું પ્રદાન હતું. વલભીનાં ત્રણ તામ્રપત્રોનો અભ્યાસ અને ૪. મહા જેઠવાના ૧૯૦૯-૧૦માં રાજકોટમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું દુહાઓનું વિવેચન. આ વર્ષો દરમ્યાન પશ્ચિમ વર્તુળ, મુંબઈના અધિવેશન મળ્યું ત્યારે વોટ્સન મ્યુઝિયમમાં તેમણે સિક્કાઓ પુરાતત્વ સર્વેક્ષણ ખાતાના સુપરિન્ટેન્ડન્ટ રાખાલદાસ બેનરજી તથા તામ્રપત્રોનું પ્રદર્શન યોજી મ્યુઝિયમ અંગે લોકોમાં જાગૃતિ અને મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વી. એસ. સુકથનકરે વોટ્સન અને રસ પેદા કર્યા હતા. એમ તેમના પ્રયત્નોથી રાજકોટનું મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મ્યુઝિયમના સિક્કાઓનો વોટ્સન મ્યુઝિયમ સૌરાષ્ટ્રના સાંસ્કૃતિક વારસાનું કેન્દ્ર બન્યું હતુ. સંગ્રહ જોઈને તેઓ ખુશ થયા હતા. ૧૯૧૦થી ૧૯૧૮નાં વર્ષો ઐતિહાસિક સંશોધન અંગેના લેખ તેઓ “સૌરાષ્ટ્ર દર્પણ” તથા દરમ્યાન સૌરાષ્ટ્રનાં અનેક ગામોની મુલાકાત લઈ ત્યાનું. અન્ય સામયિકોમાં પ્રસિદ્ધ કરતા હતા. ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સર્વેક્ષણ કરવાનું મહત્ત્વનું કામ તેમણે કર્યું હતું. સંસ્કૃત અને ગુજરાતી ભાષાના લેખક, અનુવાદક, શિક્ષક, પ્રવાસી, પુરાવિદ, પ્રાચીન લિપિવિદ, સિક્કાશાસ્ત્રી, વોટ્સન મ્યુઝિયમના કયુરેટર તરીકે તેમણે કેટલાક સંશોધક, ઇતિહાસકાર તરીકેની વલ્લભજી આચાર્યની પ્રતિભા નવા શિલાલેખો મેળવ્યા હતા. હળવદમાંથી શરણેશ્વર મહાદેવની બહુમુખી હતી. એક ઇતિહાસકાર તરીકે તેમનામાં વાવમાંથી ઈ.સ. ૧૫૨૭નો શિલાલેખ શોધ્યો હતો. તેમાં ઈ.સ. ઉદ્યમપરાયણતા, ધૈર્ય, ખંત, સત્ય માટેનો આગ્રહ, ૧૩૯૨થી ૧૫૨૫ સુધીના રાજાઓની વંશાવળી ઉપરાંત વિશ્લેષણાત્મક તથા વૈજ્ઞાનિક પદ્ધતિ વિવિધ પ્રકારનાં સાધનોનું રાજાઓની પત્નીઓનાં નામ પણ આપવામાં આવ્યા છે. ઘેલા એકત્રીકરણ અને તેની પૂરેપૂરી ચકાસણી સરળ શૈલીમાં સોમનાથમાંથી વિ. સં. ૧૮૫૦ (ઈ.સ. ૧૭૯૪)નો લેખ શોધ્યો આલેખન જેવા ગુણો હતા. ઓગણીસમી સદીમાં જ્યારે હતો. તેમાં ભાવનગરના રાજવી વખતસિંહજી ત્યાં આવ્યાનો ગુજરાતમાં ઇતિહાસ સંશોધન તથા આલેખન અંગે ઘણી નીરસતા અને મંદિરમાં પૂજા કર્યાનો ઉલ્લેખ છે. સં. ૧૮૬૯ (ઈ.સ. પ્રવર્તતી હતી, ત્યારે તેમણે આ ક્ષેત્રે બજાવેલી કામગીરી અને ૧૬૧૩)નો નંદવાણા બ્રાહ્મણે એક મંદિર બંધાવ્યાનો લેખ મકાન અજોડ, અનુપમ અને અનુકરણીય હતું એમ કહી શકાય. નવાનગર તાબાના દાદર ગામમાંથી મળ્યો છે. તેમાં દિલ્હીના Jain Education Intemational Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ પાદશાહ સલીમશાહ (જહાંગીર) અને જામનગરના જામ શત્રુશલ્યનાં નામ છે. તેવી રીતે વિ. સં. ૧૬૮૮ (ઈ.સ. ૧૬૨૨) નો એક પાળિયાલેખ તેમને મળ્યો હતો. તેમાં કાબુલી પાલખાન અને કાઠી વીર વચ્ચે યુદ્ધ થયું, જેમાં પાલખાન મરાયાની વિગત છે. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકેની કામગીરી શ્રી ગિરજાશંકર આચાર્યની કામગીરી, ઉત્સાહ અને ખંત જોઈને તેમને ૧૯૧૯માં મુંબઈ પ્રેસિડન્સીમાં આસિસ્ટન્ટ ક્યુરેટર નીમવામાં આવ્યા હતા. પછીથી પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકે નિમાયા હતા. પૂના મ્યુઝિયમમાં સિક્કાઓના અભ્યાસ કર્યા પછી ખંભાત અને જૂનાગઢની મુલાકાત લીધી હતી. ધારવાડ મ્યુઝિયમમાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા અને દેવીની ચાર મોટી પેનલો સજાવવાનું કાર્ય કર્યું. પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં તેમણે પ્રાગૈતિહાસિક, બ્રાહ્મણકાલીન અને બૌદ્ધકાલીન ગેલેરીઓ શરૂ કરી હતી. વિવિધ પરિષદોમાં હાજરી અને સભ્યપદ શ્રી આચાર્યે પ્રાચ્યવિદ્યાની વિવિધ પરિષદોમાં હાજરી આપી હતી અને અનેક મહત્ત્વની સંસ્થાઓમાં સભ્યપદ અને હોદ્દાઓ સંભાળ્યા હતા. ૧૯૨૦માં પૂનામાં ભરાયેલ પ્રથમ ઓરિએન્ટલ કોન્ફરન્સમાં ડેલિગેટ તરીકે હાજરી આપી. તેની સિક્કાસમિતિના સભ્ય નિમાયા હતા. ન્યૂમિસમેટિક સોસાયટીની ઉદેપુરમાં યોજાયેલી પરિષદમાં ક્ષત્રપોના ચાંદીના સિક્કા વિશે સંશોધનલેખ રજૂ કર્યો હતો. મદ્રાસ, ત્રાવણકોર, મૈસૂર અને વડોદરામાં ભરાયેલી ઓરિએન્ટલ કોન્ફરન્સોમાં હાજરી આપી હતી. બોમ્બે બ્રાન્ચ ઑફ રોયલ એશિયાટિક સોસાયટીમાં સભ્ય પદ, કારોબારી સભ્ય, ઉપપ્રમુખ પદ, એન્થ્રોપોલોજિકલ સોસાયટીમાં પ્રમુખ, બોમ્બે હિસ્ટોરિકલ સોસાયટી, બુદ્ધિસ્ટિક સોસાયટી અને ન્યૂમિસ્મેટિક સોસાયટીમાં સહાયક મંત્રી અને કોષાધ્યક્ષ નિમાયા હતા. એમ. એ. અને પી.એચ. ડી.ના મહાનિબંધના પરીક્ષક રહ્યા હતા. ૧૯૩૯માં પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાંથી નિવૃત્ત થયા બાદ જૂનાગઢમાં વસ્યા. વતનમાં તેઓ ૧૯૪૩થી ૧૯૫૮ સુધી જૂનાગઢ હાટકેશ્વર કમિટીમાં પ્રમુખ અને ટ્રસ્ટી, તો જૂનાગઢ મ્યુનિસિપાલિટીમાં ચાર વર્ષ સુધી નિયુક્ત સભ્ય રહ્યા. ૧૯૪૯૫૦ દરમ્યાન જૂનાગઢના ઇંટવા સ્તૂપનું ઉત્ખનન એ એમનું ધન્ય ધરા મહત્ત્વનું પ્રદાન ગણી શકાય. આ સ્તૂપ રુદ્રસેન વિહાર તરીકે ઓળખાય છે. આ વિહારમાંથી તેમણે ચાંદીના અને તાંબાના નાના ચાર ક્ષત્રપોના સિક્કા અને ટેરાકોટા મુદ્રા શોધી જૂનાગઢ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરી છે. ‘હિન્દના પ્રાચીન સિક્કા' વિશેનો ફાબર્સ ગુજરાતી સભા ત્રૈમાસિકમાં છપાયેલો તેમનો લેખ પ્રશંસા પામ્યો હતો. ‘ગુજરાતના ઐતિહાસિક શિલાલેખો'નું સંકલન કરી એ ગ્રંથો ત્રણ ભાગમાં ૧૯૩૩, ૧૯૩૫ અને ૧૯૪૨ દરમ્યાન ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ દ્વારા પ્રકાશિત કર્યા. આમ, ગિરજાશંર વલ્લભજી આચાર્ય ઇતિહાસના એક સંનિષ્ઠ અભ્યાસી અને સંશોધક હતા. તેમણે અનેક શિલાલેખો શોધી તેની પુનઃવાચના કરી જૂની માન્યતાઓને પ્રમાણ સાથે ખોટી ઠરાવી સાચી હકીકતો રજૂ કરી. ઇતિહાસનું પુનઃલેખન કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. વિવિધ સ્થળોએથી સિક્કાઓ મેળવી તેનો અભ્યાસ કરી જે તે પ્રદેશના ઇતિહાસને નવી માહિતીથી સમૃદ્ધ કર્યો અને એ રીતે ગુજરાતના પ્રાચ્યવિદ્યાવિદોમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. ડૉ. રમેશચંદ્ર મજુમદાર (સને ૧૮૮૮–૧૯૮૦) ભારતીય ઇતિહાસનાં લગભગ તમામ પાસાંઓ પર એક સાચા ઇતિહાસકારની કુશાગ્રતા અને નિષ્ઠાથી આલેખન કરનાર અને ઇતિહાસના અધ્યનન અને સંશોધનને એક પવિત્ર મિશન તરીકે અપનાવનાર પ્રા. રમેશચંદ્ર મજુમદારનો જન્મ બંગાળના ફરીદપુર જિલ્લાનાં (હાલ બાંગ્લાદેશમાં) ખંડપરા ગામમાં ૪ ડિસે., સને ૧૮૮૮ના રોજ થયો હતો. એમણે કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી બી. એ.ની પરીક્ષા (૧૯૦૯) અને એમ. એ.ની પરીક્ષા (૧૯૧૧) ઇતિહાસ વિષય સાથે પ્રથમ વર્ગમાં પસાર કરી હતી. પ્રાચીન ભારતમાં સંઘજીવન'એ વિષય ઉપર મહાનિબંધ તૈયાર કરી કલકત્તા યુનિવર્સિટીની પી.એચ. ડી.ની પદવી (૧૯૧૪)માં મેળવી હતી. આ મહાનિબંધ માટે તેમને યુનિવર્સિટીએ ગ્રિફિથ મેમોરિયલ ઇનામ પ્રદાન કર્યું હતું. ૧૯૧૪માં કલકત્તા યુનિવર્સિટીમાં ઇતિહાસનાં વ્યાખ્યાતા બન્યા. ૧૯૨૧માં ઢાકા યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે જોડાયા. આ જ યુનિવર્સિટીમાં ૧૯૩૭થી ૧૯૪૨ સુધી કુલપતિપદે રહ્યા. ૧૯૫૦-૫૫ દરમ્યાન બનારસ હિંદુ યુનિવર્સિટીની કૉલેજ ઑફ ઇન્ડોલોજીના આચાર્ય રહ્યા. Page #381 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૦૧ ૧૯૫૩-૫૫ સુધી ભારત સરકારના સ્વાતંત્ર્ય સંગ્રામના ગ્રંથમાળાનાં મુખ્ય સંપાદક તરીકે ડૉ. રમેશચંદ્ર મજુમદારે ઇતિહાસ-લેખનના પ્રોજેક્ટના સંપાદકમંડળમાં નિયુક્ત થયા. આલેખન, સંપાદન અને ગ્રંથમાળાને પૂર્ણ કરવામાં કરેલ પ્રદાન ૧૯૫૫ પછી નાગપુર યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય નિઃસંદેહ અવિસ્મરણીય રહેશે. ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે જોડાયા. મુલાકાતી પ્રાધ્યાપક તરીકે આ ઉપરાંત ડૉ. મજુમદારે પ્રાચીન અને મધ્યકાલીન અમેરિકાની શિકાગો અને પેન્સિલવેનિયા યુનિવર્સિટીઓમાં બંગાળનો ઇતિહાસ, ભારતની મહાન સ્ત્રીઓ, ૧૯મી સદીના વ્યાખ્યાનો આપ્યાં હતાં. બંગાળની ઝાંખી, સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળના ત્રણ તબક્કા, સંશોધનગ્રંથો અને લેખો વગેરે ગ્રંથો લખ્યા. ઑપેનલ સેટલમેન્ટ ઇન આંદામાન' ગ્રંથ ડૉ. મજમદારે ઇતિહાસ-આલેખનમાં ૨૫ જેટલા ગ્રંથોની (૧૯૭૫) લખવા માટે રાષ્ટ્રીય દફતર ભંડાર, ઇન્ડિયા ઓફિસ રચના કરી છે અને વિવિધ સંશોધન સામયિકોમાં લેખો પ્રકાશિત (લંડન) આંદામાનની જેલમાં રહેલ રાજકીય કેદીઓનાં લખાયેલ કર્યા છે. તેમના પ્રસિદ્ધ ગ્રંથોમાં પ્રાચીન ભારતમાં સંઘજીવન', વ્યક્તિગત સંસ્મરણો, વહીવટી અહેવાલો, વસતી ગણતરી દૂર પૂર્વમાં હિંદુ વસાહતો”, “કંબોજ દેશ', “કંબોજના અહેવાલો, જેલ પંચોના અહેવાલો તેમજ ભારત સરકારનાં અન્ય અભિલેખો', ‘દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતીય સાંસ્થાનીકરણ', પ્રકાશનોનો ઉપયોગ કર્યો હતો. પ્રાચીન, મધ્ય અને આધુનિકબૃહદ્ ભારત', ‘વાકાટક-ગુપ્ત યુગ”, “ભારત વિશે વિદેશીઓનો યુગને આવરી લેતા ગ્રંથ “એડવાન્ડ હિસ્ટરી ઓફ ઇન્ડિયા'ની હેવાલ', “પ્રાચીન ભારત', “સિપોય મ્યુટિની એન્ડ ધ રિવોલ્ટ રચના એચ. સી. રાયચૌધરી અને કે. કે. દત્ત સાથે મળીને કરી. ઓફ ૧૮૫૭', “ભારતની સ્વતંત્રતા ચળવળનો ઇતિહાસ', યુનિવર્સિટીના અધ્યાપકો. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક ‘ભારતીય ઇતિહાસના મુખ્ય પ્રવાહો', ‘આધુનિક ભારતમાં પરીક્ષાઓમાં ઇતિહાસ વિષયમાં ખૂબ ઉપયોગી નીવડ્યો છે. ઇતિહાસલેખન’, ‘ભારતીય પ્રજાનો ઇતિહાસ અને સંસ્કૃતિ', વિવિધ સામયિકોમાં સો ઉપરાંત સંશોધન લેખો પ્રસિદ્ધ જેવા ગ્રંથો ભારતીય ઇતિહાસના ક્ષેત્રે પ્રગટ કર્યા છે. કેટલાક કર્યા છે. એમાંના કેટલાક લેખ મહત્ત્વના છે. પુરાતત્ત્વની દૃષ્ટિએ ગ્રંથો વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં આપેલાં ઋગ્યેદિક સંસ્કૃતિ, લિચ્છવી અને શાક્યોનું બંધારણ, રાજા વ્યાખ્યાનોરૂપે પ્રગટ થયા છે. ડૉ. મજુમદારે ભારત બહાર વિક્રમાદિત્ય અને વિક્રમ સંવત, હર્ષવર્ધન એક સમીક્ષાત્મક એશિયાના વિભિન્ન વિસ્તારોમાં થયેલ હિંદુ સાંસ્થાનિક તથા અધ્યયન, લોર્ડ વિલિયમ બેન્ટિક એના વહીવટનું પુનઃ મૂલ્યાંકન સાંસ્કૃતિક પ્રસરણનું નિરૂપણ કરતા પાંચ ગ્રંથો પ્રસિદ્ધ કર્યા છે. વગેરે. કંબુજના પ્રાચીન અભિલેખોના સંગ્રહને ૧૯૫૩માં એક ગ્રંથરૂપે વ્યાખ્યાનો પ્રસિદ્ધ કર્યો હતો. એમાં અભિલેખોના પાઠ, સમજૂતી, સંપાદકની | ડૉ. મજુમદારે ભારતની વિવિધ યુનિવર્સિટીઓ તથા નોંધ આપી માહિતીસભર બનાવ્યો છે. આ અભિલેખોમાંથી કંબોજ (કંબોડિયા)માં સંસ્કૃત ભાષા અને સાહિત્યની જે અસર શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતીય ઇતિહાસના જુદા જુદા વિષયો પડી તેના વિશે માહિતી મળે છે. પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. કલકત્તા યુનિવર્સિટીમાં “રાજા વલ્લભ' પર, શાંતિનિકેતનમાં ‘૧૯મી સદીનું બંગાળપટણા ૧૯૪પમાં ભારતીય વિદ્યાભવન, મુંબઈના ઉપક્રમે યુનિવર્સિટીમાં “સ્વામી વિવેકાનંદ', ભો. જે. વિદ્યાભવન ભારતીય પ્રજાના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે અધ્યયન અને અમદાવાદમાં ‘અગ્નિ એશિયામાં ભારતીય સંસ્કૃતિ વિશે સંશોધન કરી સર્વાગી ગ્રંથમાળા પ્રસિદ્ધ કરવાની યોજના તૈયાર આપેલાં વ્યાખ્યાનો પ્રકાશિત થયાં છે. કરી, એ યોજનાના સંયોજક અને ગ્રંથમાળાના મુખ્ય સંપાદક તરીકે ડૉ. મજુમદારની નિમણૂક કરી હતી. જુદાં જુદાં ક્ષેત્રોના ભારતીય ઇતિહાસ-લેખનના ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલ ૬૦ જેટલા તજજ્ઞ ઇતિહાસકારોએ આ ગ્રંથમાળાના ૧૧ ગ્રંથોમાં સિદ્ધિઓને કારણે વિવિધ રાષ્ટ્રીય સંસ્થાઓમાં પ્રમુખના પોતાના વિશિષ્ટ ક્ષેત્રોથી સંબંધિત ઇતિહાસનાં વિવિધ પાસાંઓનું પ્રતિષ્ઠાપૂર્ણ હોદા પ્રાપ્ત કર્યા હતા. ઓલ ઇન્ડિયા હિસ્ટરી આલેખન કર્યું છે. ભારતીય ઇતિહાસના સંપૂર્ણ સુગ્રથિત, તટસ્થ કોંગ્રેસ, ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ, ઇન્સ્ટિટયુટ ઑફ અને વૈજ્ઞાનિક અભિગમયુક્ત આ ગ્રંથમાળાએ ભારતીય હિસ્ટોરિકલ રિસર્ચ, બંગીય સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ઇતિહાસના પુનઃઆલેખનમાં એક અનોખી ભાત પાડી છે. આ કાર્ય કર્યું. Jain Education Intemational Page #382 -------------------------------------------------------------------------- ________________ 362 આમ રાષ્ટ્રીયતા અને વસ્તુનિષ્ઠાના પ્રબળ સમર્થક ડૉ. મજુમદાર ‘ઇતિહાસમાં સત્ય, સંપૂર્ણ સત્ય અને સત્ય સિવાય બીજું કાંઈ પણ ન કહેવાનું આપણું વલણ હોવું જોઈએ' એમ માનતા. ઇતિહાસ માટે કોઈ શાહી માર્ગ નથી' એ સિદ્ધાંતમાં માનનાર આ મહાન ઇતિહાસવિદે હંમેશા ખૂબ જ નિષ્ઠાથી ભારતના ઇતિહાસ-લેખનની અજોડ એવી સેવા કરી છે. પ્રા. રસિકલાલ છોટાલાલ પરીખ (જન્મ : ૨૦-૦૮-૧૮૯૭, અવસાન ૧-૧૧-૧૯૮૨) ભારતના વિદ્યાજગતમાં બહુમુખી પ્રતિભા ધરાવનાર સદ્ગત રસિકલાલ છોટાલાલ પરીખ એક નાટ્યલેખક, વાર્તાકાર, વિવેચક અને સંસ્કૃતવિદ્યાના જ્ઞાતા અને એક ઇતિહાસ લેખક હતા. ૧૯૧૯માં ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને વિદ્યાપીઠના પુરાતત્ત્વ મંદિર તરફથી સંશોધનાત્મક પુરાતત્ત્વ ત્રૈમાસિક શરૂ થયું એમાં સાહિત્યિક, આભિલેખિક અને પુરાવશેષીય એ ત્રણે સાધનોનો અભ્યાસ અને સંશોધન થતું. ‘ભારતીય વિદ્યા' વિશેના લેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા. ૧૯૩૮માં મહાવીર જૈન વિદ્યાલય દ્વારા હેમચંદ્રાચાર્યના ‘કાવ્યાનુશાસન’નું સંપાદન કરવાનું કાર્ય રસિકભાઈને સોંપવામાં આવ્યું. પૌરાણિક અનુશ્રુતિઓને આધારે આનર્તો અને યાદવોનો ઇતિહાસ સંક્ષેપમાં રજૂ કર્યો છે. એ પછી મૌર્યકાલથી સોલંકી કાલ સુધીનો ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ આલેખ્યો છે. ૧૯૩૯-૪૦માં મુંબઈ સરકારની સહાયથી અમદાવાદની ગુજરાત વિદ્યાસભામાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનની વ્યવસ્થા શરૂ થઈ. પ્રારંભમાં આનંદશંકર ધ્રુવ એના નિયામક હતા. સોસાયટીના સહાયક મંત્રી રસિકભાઈને આ વિભાગનું સંચાલન સોંપવામાં આવ્યું હતું. ૧૯૪૧માં આ વિભાગના અધ્યક્ષ નિમાયા. ૧૯૪૬માં ભો. જે. વિદ્યાભવનરૂપે આ વિભાગ વિકસતાં સંસ્થાના નિયામક તરીકે રહ્યા અને ૧૯૫૪ સુધી નિયામક તરીકે સેવાઓ આપી. ૧૯૫૪થી ૧૯૬૭ સુધી માનાર્હ નિયામક રહ્યા. ત્યાર પછી ટ્રસ્ટના મંત્રી તરીકે અને માનાર્હ અધ્યાપક તરીકે સેવાઓ આપી. ૧૯૫૦માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થતાં એની વિનયન વિદ્યાશાખાના પ્રથમ ડીન તરીકે સાત વર્ષ સુધી સેવાઓ આપી. પ્રા. રસિકભાઈએ ૧૬ વિદ્યાર્થીઓને પી.એચ. ડી.નું ધન્ય ધરા માર્ગદર્શન આપ્યું. એમાં સંસ્કૃત તામ્રપત્રો ઉપરથી ઇતિહાસની તારવણી, પ્રાચીન કલાઓનો અભ્યાસ, જૈન દાર્શનિકોએ બીજા દર્શનોમાં આપેલો ફાળો, વૈદિક, બૌદ્ધ અને જૈન દર્શનનો તુલનાત્મક અભ્યાસ, ભવાઈ, સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યનો વિકાસ, શિલ્પો પરથી ગુજરાતનું સાંસ્કૃતિક જીવન, સંસ્કૃત અલંકાર શાસ્ત્રમાં રસ અને ધ્વનિ, ગુજરાતના મેળાઓ, ઉત્સવો વગેરે, ભરત નાટ્યશાસ્ત્રમાંથી પ્રાપ્ત થતું સાંસ્કૃતિક વસ્તુ, ભારતીય નૃત્ય-નાટ્ય કલા, ભરત અને એરિસ્ટોટલની તુલના વગેરે વિષયોની વિવિધતા જોતાં રસિકભાઈની બહુમુખી વિદ્વત્તા દૃષ્ટિગોચર થાય છે. આવું જ બહુવિધ વિષયોનું ખેડાણ એમણે જે ભો. જે. વિદ્યાભવનમાં કરાવ્યું એમાં પણ દેખાય છે. સંસ્થા દ્વારા ચાલતી ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળામાં દેશભરમાંથી વિવિધ વિદ્વાનોએ જે વ્યાખ્યાનો સંસ્થામાં આપ્યાં તે પુસ્તકોરૂપે પ્રગટ થયાં છે. સંસ્થા દ્વારા પ્રગટ થયેલ ‘શ્રીમદ્ ભાગવત પુરાણ'ની સર્વદેશીય વાચના તૈયાર કરવામાં રસિકભાઈના મૂલ્યવાન માર્ગદર્શનનો લાભ મળ્યો હતો. એમની જ પ્રેરણાથી ગુજરાત વિદ્યાસભા આશ્રયે ‘સુંદરી’ના નેતૃત્વ હેઠળ નાટ્યવિદ્યામંદિર તથા નટમંડળની સ્થાપના થઈ હતી. ભો. જે. વિદ્યાભવન દ્વારા પ્રગટ થયેલ ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'ની ૯ ગ્રંથોની શ્રેણીના તેઓ મુખ્ય સંપાદક હતા. વ્યાખ્યાનશ્રેણી મુંબઈ યુનિવર્સિટી દ્વારા આયોજિત ૧૯૫૦-૫૧ના વર્ષની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા માટે આપેલાં વ્યાખ્યાનો માટે ‘ગુજરાતની મુસ્લિમ યુગ પૂર્વેની રાજધાનીઓ' એ વિષય પસંદ કરેલો. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ૧૯૬૩માં યોજાયેલ ગોવર્ધનરામ ત્રિપાઠી વ્યાખ્યાનમાળામાં ‘ઇતિહાસ સ્વરૂપ અને પદ્ધતિ' વિશે પાંચ વ્યાખ્યાનો આપ્યાં, જે યુનિવર્સિટી દ્વારા ૧૯૬૯માં ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયાં. ૧૯૬૬માં વલ્લભવિધાનગર મુકામે યોજાયેલ ગુજરાત ઇતિહાસ પરિષદના ચોથા અધિવેશનમાં તેમણે આપેલા પ્રમુખીય વ્યાખ્યાનમાં ઇતિહાસ મીમાંસા રજૂ કરી છે. શ્રીનગરમાં મળેલી ૧૭મી પ્રાચ્યવિદ્યા પરિષદની અધ્યક્ષ તરીકે ગુજરાતી સાહિત્ય પરિષદનાં અંધેરી-મુંબઈ ખાતે મળેલા સમ્મેલનમાં તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ તરીકે અને વિલેપાર્લેમાં મળેલા સાહિત્ય પરિષદના ૨૨મા અધિવેશનના પ્રમુખ તરીકે પણ એમણે સેવાઓ આપી હતી. Page #383 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૦૩ રસિકભાઈ એક પ્રસિદ્ધ નાટ્યલેખક, નાટ્યશાસ્ત્રમર્મજ્ઞ એમ. એ.ની પરીક્ષા પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ તરીકે કાવ્ય અને નાટ્યશાસ્ત્રના જગતમાં સુપરિચિત છે. વિષયમાં (એપિગ્રાફી અને સિક્કાશાસ્ત્રના ગ્રુપ સાથે) એ જ રસિકભાઈના બહુ વખણાયેલાં નાટકો તો છે સંગીત નાટ્ય યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવીને પાસ કરી અકાદમીનું સમ્માન પામનાર “મેના ગુર્જરી' અને સાહિત્ય અને યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક અને ઇનામો મેળવ્યાં. અકાદમીનો પુરસ્કાર મેળવનાર “શર્વિલક'. ૧૯૩૦માં પ્રગટ | સંશોધન તાલીમ થયેલ નાટક “પહેલો કલાલ’ એમણે કાઉન્ટ લીઓ ટોલ્સટોયની ૧૯૩૩થી ૩૫ દરમ્યાન કોલકાતા યુનિવર્સિટીમાં પ્રો. કૃતિ પરથી અનૂદિત કરેલું. દારૂનિષેધના પ્રચારની ટોલ્સટોયની ડી. આર. ભાંડારકરના માર્ગદર્શન હેઠળ ભારતીય સફળ થયેલી દૃષ્ટિ રસિકભાઈ માટે આ અનુવાદ કરવાનું પ્રેરક બળ બની હતી. એવું જ કૌભાંડો પર આધાત સર્જતું અને કટાક્ષ અભિલેખવિદ્યા, લિપિવિદ્યા, સિક્કાશાસ્ત્ર જેવા વિષયોમાં સંશોધનની તાલીમ મેળવી. સાથે સાથે પ્રો. એચ. સી. રાયચૌધરી કરતું નાટક રૂપિયાનું ઝાડ' છે, જે ૧૯૩૨માં પ્રગટ થયું હતું. પાસે પ્રાચીન અને મધ્યકાલીન ભારતના રાજકીય અને સાંસ્કૃતિક એમણે “પુરાતત્ત્વમાં સંસ્કૃત નાટક સાહિત્ય (અશ્વઘોષ અને ઇતિહાસ તથા ભૂગોળ વિશેની સંશોધનતાલીમ મેળવી. ભાસના નાટ્યચક્ર) ઉપર લેખમાળા આપી હતી. એ ૧૯૮૦માં ગ્રંથાકારે “સંસ્કૃત નાટક સાહિત્ય' નામે ગુજરાત વિદ્યાપીઠ 1638Hi 'The successors of the satavahans તરફથી પ્રગટ થયેલ છે. પંડિત સુખલાલજી સાથે જયરાશિકત in the Lower Deccan' વિષય ઉપર મહાનિબંધ તૈયાર કરી તત્ત્વોપર્ણવસિંદ સંસ્કૃત ટેસ્ટ અને અંગ્રેજી પ્રસ્તાવના સાથે કોલકાતા યુનિવર્સિટીની પી.એચ. ડી. ની પદવી પ્રાપ્ત કરી. તૈયાર થયું છે. (૧૯૪૦). ૧૯૫૯માં સિદ્ધિચંદ્રકૃત એમણે ૧૯૩૦થી ૧૯૪૯ દરમ્યાન કોલકાતા યુનિવર્સિટીમાં કાવ્યાદર્શપ્રકાશ' પ્રગટ થયું. “નૃત્યરત્નકોશ' ડૉ. પ્રિયબાળા શાહ પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં વ્યાખ્યાતા સાથે તૈયાર કરીને ૧૯૫૭માં પ્રગટ થયું. તરીકે જવાબદારી સંભાળી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ અને પછી સુપરિન્ટેન્ડેન્ટ આમ પ્રા. રસિકભાઈ ઇતિહાસ-પુરાતત્ત્વના વિદ્વાન, એપિગ્રાફી તરીકે અને સાથે સાથે સરકારના અભિલેખવિન્દ્ર તરીકે સંશોધક, નિરૂપક, મીમાંસક અને વ્યાખ્યાતા તરીકે અત્યંત પણ કાર્ય કર્યું છે. ડૉ. સરકાર કોલકાતા યુનિવર્સિટીના પ્રાચીન જાણીતા હતા. એમની વિદ્વત્તા અનેક હેતુવાળી અને બધા ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં કાર્મિકલ પ્રોફેસર વિષયોને લગતી હતી. વિદ્યાસભાના આ વિદ્યાપુરુષની તરીકે (૧૯૬૧ થી ૧૯૭૨), વિભાગીય અધ્યક્ષ તરીકે (૧૯૬૫ જીવનદૃષ્ટિ તથા વડલા-સમા વ્યક્તિત્વનો અને વિદ્યાયાત્રા કર્યાનો થી ૭૨) અને સાથે સાથે એ જ વિભાગના સેન્ટર ઓફ અનુભવ પામ્યા હોય એવું ઘણાએ નોંધ્યું છે. શિક્ષણ અને એડવાન્ડ સ્ટડીઝના નિયામક તરીકે (૧૯૬૫ થી ૭૪) પણ સંસ્કારના ઇતિહાસમાં પ્રતિભાવંત પાત્ર તરીકે પ્રા. રસિકભાઈ રહ્યા હતા. તેમણે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે ૧૯૭૪ દરમ્યાન હંમેશા ચિરંજીવ રહેશે. યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, ફિલાડેલ્ફિયા (યુ. એસ.)માં ડૉ. દિનેશચંદ્ર સરકાર ૧૯૭૭-૭૮ દરમ્યાન ભાગલપુર યુનિવર્સિટીના ઇતિહાસ (જન્મ ૮ જૂન, ૧૯૦૭, કૃષ્ણનગર જિ. ફરીદપુર, વિભાગમાં, ૧૯૭૮માં અલાહાબાદ યુનિવર્સિટીના પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વ વિભાગમાં, બાંગ્લાદેશ, અવસાન ૧૦ જાન્યુઆરી, ૧૯૮૫). ૧૯૭૮-૭૯ દરમ્યાન વિશ્વભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનના ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત-પ્રાકૃત-પાલિના પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વ વિભાગમાં મૂર્ધન્ય વિદ્વાન, પ્રસિદ્ધ અભિલેખવિદ, પ્રાચીન લિપિશાસ્ત્રના સેવાઓ આપી. જ્ઞાતા તથા સિક્કાશાસ્ત્રી ડૉ. દિનેશચંદ્ર સરકારના પિતાનું નામ - આ ચાર દાયકા દરમ્યાન ડૉ. સરકારે શિક્ષણક્ષેત્રે યજ્ઞેશ્વર અને માતાનું નામ કુસુમકુમારી હતું. ૧૯૨૫માં અધ્યયન, અધ્યાપન, સંશોધન અને માર્ગદર્શનની ઉત્તમ ફરીદપુર જિલ્લાની શાળામાંથી મેટ્રિક્યુલેશન પાસ કરી. કામગીરી બજાવી હતી. પ્રાચીનકાલના અનેક સુપ્રસિદ્ધ ૧૯૨૯માં ફરીદપુરની રાજેન્દ્ર કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે અભિલેખોનું વાચન લિવ્યંતર, સંપાદન અને વિવેચન કરી એવા કોલકાતા યુનિવર્સિટીની બી. એ. (ઓફીસ)ની પદવી મેળવી. લેખો પ્રકાશિત કર્યા તથા પ્રાચીન સિક્કાઓના સંશોધન દ્વારા Jain Education Intemational Education Intermational Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સિક્કાશાસ્ત્રમાં પણ મહત્ત્વનું પ્રદાન કર્યું અને ભારતીય ઇતિહાસના ઘડતરમાં નવી દિશા ઉદ્ઘાટિત કરી. ડૉ. સરકાર ઉત્તમ કોટિના માર્ગદર્શક શિક્ષક હતા. એમણે કોલકાતા યુનિવર્સિટીના માન્ય અનુસ્નાતક શિક્ષક તરીકે પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિષયમાં ૧૬ વિદ્યાર્થીઓને પી.એચ. ડી.નું માર્ગદર્શન પૂરું પાડ્યું. ડૉ. સરકારે દેશ અને વિદેશોની વિવિધ યુનિવર્સિટીઓ અને વિદ્યાસંસ્થાઓમાં અનેક મહત્ત્વના વિષયો પર સંખ્યાબંધ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં હતાં. સંશોધન અને લેખનક્ષેત્રે એમની સિદ્ધિઓ અપૂર્વ અને વિરલ હતી. પ્રાચ્યવિદ્યાના વિવિધ વિષયોમાં એમણે ૭૫ જેટલા મૌલિક અને સંપાદિત ગ્રંથો તેમજ બારસો ઉપરાંત સંશોધનપૂર્ણ અને માહિતીપ્રદ લેખો, સમીક્ષાઓ અને નોંધો લખી છે. એમના કેટલાક ગ્રંથો નીચે મુજબ છે. ‘સિલેક્ટ ઇન્સ્ક્રિપ્શનન્સ', ભાગ-૧ અને ૨ (૧૯૬૫ અને ૧૯૮૩) ‘સ્ટડીઝ ઇન ધ રિલિજિયસ લાઇફ ઑફ એશિયન્ટ એન્ડ મિડિએવલ ઇન્ડિયા' (૧૯૫૧), ‘ઇન્સ્ક્રિપ્શન્સ ઑફ અશોક’ (૧૯૫૭), ‘અર્લી ઇન્ડિયન ઈંડિજીનસ કોઇન્સ (૧૯૭૦), ‘પોલિટિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ ઑફ એશિયન્ટ એન્ટ મિડિએવલ ઇન્ડિયા' (૧૯૭૪), ‘સમ પ્રોબલમ્સ ઑફ ઇન્ડિયન હિસ્ટરી એન્ડ કલ્ચર' (૧૯૭૪), ધ કાન્યકુબ્જ ગૌડા સ્ટ્રગલ ડ્રોમ ધ સિક્સ્ડ ટુ ધ ટ્વેલ્થ સેન્ચુરી એ. ડી. (૧૯૮૫) પાંત્રીસ વર્ષની ઉજ્વલ કારકિર્દી દરમ્યાન વિદ્યોપાસક ડૉ. સરકારે અનેક આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય કોન્ફરન્સો અને સેમિનારોમાં વિભાગીય પ્રમુખ અને પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી અને ઉત્કૃષ્ટ સમ્માનો પ્રાપ્ત કર્યાં હતાં. ડૉ. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી (જન્મ ૧૯૧૯) ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત વિદ્યાના બહુશ્રુત વિદ્વાનનો જન્મ ૧૭ ઑક્ટોબર, ૧૯૧૯ના રોજ મલાતજ (જિ. આણંદ) મુકામે થયો હતો. પિતામહ વ્રજલાલ કાળીદાસ શાસ્ત્રી સંસ્કૃત પ્રાકૃતના સાક્ષર અને ગુજરાતી ભાષાના વિદ્વાન હતા. વ્રજલાલ શાસ્ત્રીના મોટાભાઈ છોટાલાલ ત્રવાડી સંત કવિ છોટમ તરીકે ઓળખાતા. પિતા ગંગાશંકર જ્યોતિષ અને વૈદકમાં નિપુણ હતા. મોટાભાઈ શંકરલાલ શાસ્ત્રી ગુજરાતી ધન્ય ધરા ભાષા અને સાહિત્યના વિવેચક હતા. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પ્રાથમિક શિક્ષણ મલાતજમાં અને માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ જૂનાગઢમાં પૂર્ણ કર્યું. ૧૯૪૦માં સંસ્કૃત વિષય સાથે બી. એ. થયા પછી અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં એમ. એ. નો અભ્યાસ કરી ૧૯૪૨માં સંસ્કૃત અને અર્ધમાગધી વિષય સાથે એમ. એ થયા. પ્રો. રસિકલાલ પરીખના માર્ગદર્શન હેઠળ ‘વલભીના મૈત્રક રાજાઓના સંસ્કૃત અભિલેખોમાંથી મળતી માહિતી' એ વિષય ઉપર પી.એચ. ડી.નો અભ્યાસ શરૂ કર્યો અને ૧૯૪૭માં મુંબઈ યુનિવર્સિટીની પી.એચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૪૫-૪૬થી અધ્યાપક તરીકે સેવાઓ આપી. એક વર્ષ પૂના અને કોલ્હાપુરમાં પુરાતત્ત્વના સિદ્ધાંત અને કાર્યક્ષેત્રની તાલીમ મેળવી અને ૧૯૫૬ સુધી તો ભો. જે. વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે તેઓશ્રીએ ૧૯૫૬થી ૧૯૬૮ સુધી ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપી અને ૧૯૬૮થી ૧૯૭૯ સુધી અધ્યક્ષ તરીકે સેવા આપી. આ સમગ્ર ગાળા દરમ્યાન ડૉ. શાસ્ત્રીએ અધ્યયન, અધ્યાપન, સંશોધન અને લેખનક્ષેત્રે રચનાત્મક કાર્ય કરી વિદ્યોપાસના કરી. અભિલેખોમાં વૈશારદ્ય પ્રાપ્ત કર્યા પછી અભિલેખોને ઉકેલવા તેનું લિવ્યંતર, સારદોહન, સંપાદન અને વિવેચન કરવું એ એમની પ્રધાન વિદ્યાકીય પ્રવૃત્તિ રહી. એમાં ક્ષત્રપકાલથી માંડી અર્વાચીન કાલ સુધીના લગભગ ૬૧ જેટલા અભિલેખોને ઉકેલી એનું સંપાદન અને વિવેચન પ્રગટ કર્યાં. અભિલેખવિદ્યાના ક્ષેત્રે એમનું આ મહત્ત્વપૂર્ણ પ્રદાન છે. ભારતીય સંસ્કૃતિ વિષયમાં ડૉ. શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ૧૪ વિદ્યાર્થીઓ અને સંસ્કૃતમાં ૮ વિદ્યાર્થીઓ પી.એચ. ડી. થયા છે, એમાં સ્થાપત્ય, ઇતિહાસ, ધર્મસંપ્રદાયો, પૌરાણિક, અનુશ્રુતિઓ, લિપિવિદ્યા, રાજ્યતંત્ર અને હસ્તપ્રતો, ભટ્ટિકાવ્ય, રાજતરંગિણી અને પુરાણો, કવિ સોમેશ્વર અને તેની કૃતિઓ, રૂપકો અને મહાકાવ્યો, કાલગણના જેવા વિવિધ વિષયો ઉપર શોધપ્રબંધો લખાયા છે. સંશોધનક્ષેત્રે ડૉ. શાસ્ત્રીજીની સિદ્ધિઓ અપૂર્વ અને વિરલ છે. એમના મૌલિક સંશોધનગ્રંથોમાં અંગ્રેજી શોધપ્રબંધના ગુજરાતી અનુવાદ ઉપરાંત એમાં અન્વેષણનાં અન્ય સાધનોનો તથા અન્ય સમકાલીન રાજ્યોનો સમાવેશ કરી મૈત્રકકાલીન ગુજરાત' (ઇતિહાસ અને સંસ્કૃતિ) ૧૯૫૫માં પ્રકાશિત કર્યો. આ ગ્રંથને ૧૯૫૧થી ૧૯૫૫ દરમ્યાન પ્રસિદ્ધ થયેલા શ્રેષ્ઠ ઇતિહાસગ્રંથ તરીકે મૂલવી સુરતની નર્મદ સાહિત્યસભાએ ૧૯૫૮માં ડૉ. શાસ્ત્રીને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કર્યો. Page #385 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૯૬૦માં અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા દ્વારા ડૉ. શાસ્ત્રીએ સંશોધનક્ષેત્રે કરેલ ઉત્તમ કામગીરી બદલ પ્રસિદ્ધ રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રદાન કરી એમનું બહુમાન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનમાળાઓ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કવિ નર્મદ વ્યાખ્યાનમાળામાં ૧૯૭૭માં ‘ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાધનસામગ્રી' વિશે સુરતમાં ત્રણ વ્યાખ્યાન આપ્યાં. મુંબઈ યુનિવર્સિટીની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યામાળાના ઉપક્રમે ૧૯૮૧માં ‘ઇતિહાસના સાધન તરીકે ગુજરાતના અભિલેખ' વિશે પાંચ વ્યાખ્યાન આપ્યાં. આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં તથા ઇતિહાસ વિભાગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિર, મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા, વડોદરા મ્યુઝિયમ, ગુજરાત વિદ્યાપીઠ વગેરે સંસ્થાઓના ઉપક્રમે વ્યાખ્યાન આપ્યાં હતાં. ગ્રંથ પ્રકાશન અને સંપાદન ડૉ. શાસ્ત્રીના મૌલિક ગ્રંથોમાં મુખ્ય ૧૯ જેટલા ગ્રંથોનો સમાવેશ થાય છે. એમાં ‘હડપ્પા અને મોહેંજો દડો’ (૧૯૫૨), મૈત્રકકાલીન ગુજરાત' (૧૯૫૫), ‘ઇન્ડોનેશિયામાં વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિ' (૧૯૫૭), ‘ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ' (૧૯૬૪, ૧૯૭૩), ‘પ્રાચીન ભારત’ (ભાગ ૧-૨, ૧૯૭૦), ‘સિલોન’ (૧૯૬૯), ‘અશોક અને એના અભિલેખ’(૧૯૭૨), ચીનમાં પ્રસરેલી ભારતીય સંસ્કૃતિ’ (૧૯૭૫), ‘ભારતનું બૌદ્ધ સ્થાપત્ય' (૧૯૮૩). ‘ભારતીય અભિલેખવિદ્યા' (૧૯૭૩), ‘ભારતીય સિક્કાશાસ્ત્ર' (૧૯૭૯) વગેરે. ડૉ. શાસ્ત્રીએ પ્રા. રસિકલાલ પરીખ સાથે ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'નું સંપાદન કર્યું. શ્રીમદ્ ભાગવત પુરાણની સમીક્ષિત આવૃત્તિના ગ્રંથ ૧ અને ૩ના સ્કંધ ૭નું સંપાદન કર્યું. વારા સંબંધોઘોત, શવ્વરત્નપ્રવીપ અને વ્યશિક્ષાનું સંપાદન કર્યું. મહાન શિક્ષણકાર શ્રી કરુણાશંકર ભટ્ટના પત્રો અને તેમની નોંધપોથીઓમાંથી સમાજોપયોગી અંશો તારવી સ્મારક ગ્રંથ તૈયાર કર્યો. સમ્માન ૧૯૮૨ અને ૧૯૯૧માં ડૉ. શાસ્ત્રીનું જાહેર સમ્માન કરવામાં આવ્યું હતું. તેમનો અભિનંદનગ્રંથ તૈયાર કરવામાં આવ્યો હતો. Jain Education Intemational ૩૫ સભ્યપદ ડૉ. શાસ્ત્રી ઘણી વિદ્યાસંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાત વિદ્યાસભાની કારોબારી, ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિ વિષયની અભ્યાસ સમિતિના અધ્યક્ષ, ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રથમ પ્રમુખ, ગુજરાત રાજ્યની પુરાતત્ત્વ સલાહકાર સમિતિમાં, જિલ્લા સર્વસંગ્રહોની સલાહકાર સમિતિમાં ડૉ. શાસ્ત્રીએ યોગદાન આપ્યું છે. ડૉ. શાસ્ત્રીએ ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત વિદ્યાના ક્ષેત્રે એક સાચા સંશોધક તરીકે ગુજરાતના પ્રાચીન કાલનાં સંશોધન અને લેખનનો ઝીણવભર્યો અભ્યાસ કર્યો અને ઉપલબ્ધ સાધનોના ઉપયોગ અને તુલનાત્મક ઇતિહાસ લેખન દ્વારા પ્રાચ્યવિદ્યાવિદોમાં નોંધપાત્ર સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડૉ. ઝયાઉદ્દીન અબ્દુલહઈ દેસાઈ (જન્મ : ૧૭ મે, ૧૯૨૫, અવસાન ઃ ૨૪ માર્ચ, ૨૦૦૨) ડૉ. ઝિયાઉદ્દીન દેસાઈ અરબી-ફારસી લિપિના એક સમ્માન્ય તજ્ઞ અને પ્રસિદ્ધ અભિલેખવિદ હતા. આર્કિયોલોજિકલ સર્વેની અરબી-ફારસી અભિલેખવિદ્યા શાખાના વર્ષો સુધી મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ, સુપરિન્ટેન્ડેન્ટ અને નિયામક તરીકે સેવાઓ આપી હતી. મુંબઈ યુનિવર્સિટીમાંથી તેઓશ્રીએ ૧૯૪૬માં ફારસી અને ઉર્દૂ વિષયો સાથે બી. એ. (ઑનર્સ)ની પદવી પ્રથમ વર્ગમાં મેળવી. ઇરાનની તહેરાન યુનિવર્સિટીમાંથી 'Life and works of Faidi social reference to NalDam (Nal-Damayanti) વિષય ઉપર પી.એચ.ડીનો મહાનિબંધ લખી પી.એચ. ડીની પદવી મેળવી. ડૉ. દેસાઈને ઘણાં માન-સમ્માન અને એવોર્ડો મળ્યા છે. જાફર કાસમ ગોલ્ડ મેડલ સંસ્કાર એવોર્ડ, ચાન્સેલર્સ મેડલ, ગુજરાત ઉર્દૂ એકેડેમી, ગૌરવ પુરસ્કાર, ડૉ. એલ. પી. તેસીતોરી ગોલ્ડ મેડલ વગેરે. ૧૯૮૨માં એપિગ્રાફિકલ સોસાયટી દ્વારા તામ્રપત્ર અર્પણદિલ્હીનાં ગાલિબ ઇન્સ્ટિટ્યૂટ તરફથી સંશોધન માટેનો ફખ્રુદ્દીન અલી અહમદ પુરસ્કાર (૧૯૯૯), ૧૯૮૩માં રાષ્ટ્રપતિ પુરસ્કાર. ૧૯૪૭-૫૩ દરમ્યાન અમદાવાદ, મુંબઈ અને રાજકોટની સરકારી કોલેજોમાં ફારસીના વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. ૧૯૫૩માં આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયામાં Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ધન્ય ધરા એપિંગ્રાફીમાં મદદનીશ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ શરૂ કર્યું. Epigraphyના એન્યુલ રિપોર્ટો અરબી-ફારસી સિક્કાઓ અને ૧૯૬૧માં અરબી-ફારસીના એપિગ્રાફી વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ શિલાલેખોના પરિશિષ્ટ સાથે એમણે તૈયાર કર્યા અને એનું તરીકે જોડાયા અને ૧૯૭૭માં નાગપુર અને માયસોરની પ્રકાશન કરવામાં આવ્યું. પુરાતત્ત્વ વિભાગ માટેની એક સ્વતંત્ર શાખાઓમાં એપિગ્રાફી વિભાગના નિયામક નિમાયા અને લાઇબ્રેરીને એમણે ખૂબ મહત્ત્વ આપ્યું. આવા અરબી-ફારસી ૧૯૮૩ સુધી કાર્ય કર્યું. નિવૃત્તિ બાદ Indian Council of ભાષાસાહિત્ય, શિલાલેખ, સિક્કાઓના તજજ્ઞ અને ઉચ્ચ કોટિના Historical Researchમાં ૧૯૮૩-૧૯૯૨ દરમ્યાન સીનિયર વિદ્વાન ડૉ. દેસાઈને હૃદયગત અંજલિ અર્પી છું. ફેલોશિપ પ્રોગ્રામ હેઠળ પ્રોજેક્ટો લીધા. ડૉ. અજયમિત્ર શાસ્ત્રી ડૉ. દેસાઈએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના (જન્મ : ૨૬ ફેબ્રુઆરી ૧૯૩૪, સેમિનારો, કોન્ફરન્સો અને સિમ્પોઝિયમમાં ભાગ લીધો હતો. અવસાન ૧૧-૧-૨૦૦૨). આર્કિયોલોજી સ્કૂલમાં ભારતીય-મુસ્લિમ સ્થાપત્ય, સિક્કાશાસ્ત્ર, અરબી-ફારસી શિલાલેખો, સુલેખનશૈલી વગેરે વિશે વ્યાખ્યાનો ડૉ. અજય મિત્ર શાસ્ત્રી ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, આપ્યાં. એપિગ્રાફિયા ઇન્ડિકા, અરેબિક પર્શિયન સપ્લીમેન્ટનું સંસ્કૃતવિદ્યા, અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર જેવા વિષયોના મોટા પ્રકાશન ૧૯૭૫ સુધી કર્યું. ગજાના વિદ્વાન હતા. શાસ્ત્રીની ઉપાધિ તેઓશ્રીએ વારાણસી | ગુજરાતમાં ભદ્રેશ્વર (કચ્છ)ના ૧૧મી-૧૨મી સદીના ગવર્નમેન્ટ સંસ્કૃત કૉલેજ (સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય)માંથી ૧૯૫૩માં મેળવી. પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ કૂફી શૈલીના અભિલેખોનો તલસ્પર્શી અભ્યાસ કરી પશ્ચિમ વિષયમાં એમ. એ.ની પદવી બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ભારત સાથેના આરબોના વેપારી સંબંધો વિશે પ્રકાશ પાડ્યો. ૧૯૫૭માં પ્રાપ્ત કરી. પી.એચ. ડી. (૧૯૬૨) અને ડિ. લિટ.ની પ્રભાસપાટણ, માળિયા, કુતિયાણા, ઘોઘા, ખંભાત વગેરે સ્થળોના પદવીઓ(૧૯૮૬)મક નાગપુર યુનિવર્સિટીમાંથી મેળવી. અભિલેખોનું સંપાદન કરી પ્રકાશિત કર્યા અને એમાંથી અનેક નાગપુર યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને ઐતિહાસિક વિગતો પ્રગટ કરી. ખંભાતમાંથી ત્રણ છોડી પુરાતત્ત્વ વિભાગમાં ૧૯૫૭થી વ્યાખ્યાતા તરીકે, ૧૯૬૫થી મુકાયેલા ગુલામોના અભિલેખ મળ્યા છે, જેમાં એ ગુલામોનાં રીડર તરીકે અને ૧૯૭૭-૧૯૯૪ સુધી પ્રાધ્યાપક તરીકે સેવાઓ નામ બામની, ઇરબીબી અને આલમગર છે અને આ ગુલામોએ આપી. અગાઉ પોતે ગુલામ હોવાની હકીકત છુપાવી નથી. ડૉ. દેસાઈની દૃષ્ટિએ ગુજરાતના ઇતિહાસ અંગેનાં લખાણો માટે “તારીખે પવનાર (૧૯૬૭), ટાકલઘાટ અને ખાપા (૧૯૬૮એહમદશાહી’, ‘માથીરેમોહમ્મદશાહી', “તારીખે ૬૯), પૌની (૧૯૬૯-૭૦) મહુરઝારી (૧૯૭૦-૭૨) અને મુઝફરશાહી’, ‘તારીખે બહાદુરશાહી અને મીર તુરાબ અલીએ ભોકરડા (૧૯૭૩-૭૪) જેવાઉ સ્થળોએ ઉખનનમાં ભાગ લખેલ “તારીખે ગુજરાતનો સમાવેશ થાય છે. તદુપરાંત “તારીખે લીધો. માંઢલ (૧૯૭૬-૭૭) આરણી (૧૯૭૮-૭૯), તારસા સોરઠ', સારાભાઈ મહેતા-લિખિત “હકીકતે સરકારે ગાઈકવાર', (૧૯૮૦-૮૧) અને શ્રીકંડા (૧૯૮૭-૯૦) જેવા સ્થળોએ કુમાર જાદવ લિખિત કચ્છના જાડેજાઓના ઇતિહાસનો ફારસી ઉખનનનું નેતૃત્વ સંભાળ્યું. તરજુમો “નસબનામા-એ-જાડેજા', “તારીખે મરાઠા-દર- | ડૉ. શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભારતીય પુરાતત્ત્વ, ગુજરાત' અને શેખ બહાદુર સુરતની સૂફી સંતો, ઓલિયા અને અભિલેખવિદ્યા અને રાજકીય તેમજ સાંસ્કૃતિક ઇતિહાસ તથા પ્રમુખ ઉમરાવો અને તેમના કુટુંબ અંગેની માહિતી “ગુલદસ્તે- સંસ્કૃત વિદ્યામાં નાગપુર અને રાયપુર યુનિવર્સિટીઓમાંથી ૨૧ સુલાહસુરત'માં આપેલી છે. જેટલા વિદ્યાર્થીઓએ પી.એચ. ડી.ની પદવી પ્રાપ્ત કરી. આમ ડૉ. દેસાઈએ ફારસી અને અરબી ભાષાના ૧૯૭૬થી ડૉ. શાસ્ત્રી ભારતની ઘણી યુનિવર્સિટીઓ અને અભિલેખો અને સિક્કાઓ, મસ્જિદ સ્થાપત્ય અને અરબી ભારત સરકારમાં પસંદગી સમિતિના નિષ્ણાંત સભ્ય તરીકે હતા. ફારસી હસ્તપ્રતોનો ઊંડો અભ્યાસ કર્યો છે. ભારતના વિવિધ યુનિવર્સિટી બા ઑફ સ્ટડીઝમાં સભ્ય અને ચેર પર્સન તરીકે, સ્થળોએ ફરીને સો ઉપરાંત અરબી-ફારસી શિલાલેખો વાંચીને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને સ્ટેટ પબ્લિક સર્વિસ તેનો પાઠ તૈયાર કર્યો અને પ્રકાશન કર્યું છે. Indian કમિશનમાં પસંદગી સમિતિમાં સલાહકાર, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ Jain Education Intemational ducation Intermational Page #387 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કમિશનની ઇતિહાસ પેનલના ૧૯૮૦-૮૨ દરમ્યાન સભ્ય, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની અભિલેખવિદ્યા અને સિક્કાશાસ્ત્રની સલાહકાર સમિતિના સભ્ય, મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઑફ આર્કિયોલોજી ઍન્ડ મ્યુઝિયમ્સ (૧૯૭૯-૮૧)ના સભ્ય, સેન્ટ્રલ એડવાઇઝરી બૉર્ડ ઑફ આર્કિયોલોજીના સભ્ય, અંજનેરીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિસર્ચ ઇન ન્યુમિસમેટિક સ્ટડીઝની સલાહકાર સમિતિના સભ્ય (૧૯૮૮થી) તરીકે એમણે સેવાઓ આપી હતી. જર્નલ ઑફ ન્યૂમિસ્મેટિક સોસાયટી ઑફ ઇન્ડિયાના સંપાદક (૧૯૭૦-૭૬), જર્નલ ઑફ એપિગ્રાફિકલ સોસાયટી ઑફ ઇન્ડિયા (૧૯૭૪-૮૩)ના સંપાદક, ન્યુમિસ્મેટિક ડાઇજેસ્ટના ૧૯૮૧થી સંપાદક હતા. Bulletin of Indian Cain Society 'નિધિ', વો. ૧, ૧૯૯૦ના મુખ્ય સંપાદક હતા. Journal of the Accademy of Indian Numismatics and Sigillographyની સલાહકાર સમિતિના સભ્ય હતા. વ્યાખ્યાનો આંધ્રપ્રદેશના આર્કિયોલોજી અને મ્યુઝિયમ વિભાગ, હૈદરાબાદ અને વિજયવાડા તરફથી આયોજિત શ્રી સોમશેખર શર્મા સ્મૃતિ વ્યાખ્યાનમાળા, જમ્મુ યુનિવર્સિટીની મહારાજા રણવીરસિંઘ સ્મૃતિ વ્યાખ્યાનમાળા (૧૯૮૧), ગુન્ટુરના આર. સુબ્રહ્મણ્યમ રિસર્ચ સેન્ટરની પ્રો. આર. સુબ્રહ્મણ્યમ્ સ્મૃતિ વ્યાખ્યાનમાળા, લખનૌ સ્ટેટ મ્યુઝિયમની પ્રો. વી. એસ. અગ્રવાલ સ્મૃતિ વ્યાખ્યાનમાળા (૧૯૮૫), પટનાની બિહાર પુરાવિદ પરિષદમાં પ્રો. વી. એ. નારાયણ સ્મૃતિ વ્યાખ્યાન (૧૯૯૨), ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીનું પ્રો. જગન્નાથ અગ્રવાલ સ્મૃતિ વ્યાખ્યાન (૧૯૯૪), માયસોરમાં ડૉ. એસ. પી. નિવારી સ્મૃતિ વ્યાખ્યાન (૧૯૯૫), અને રાયપુર (મ.પ્ર.) સરકારી પી. જી. સંસ્કૃત કોલેજમાં પ્રો. એચ. કે. બરપૂજરી એન્ડોમેન્ટ વ્યાખ્યાન શ્રેણી (૨૦૦૧) વગેરે સ્થળોએ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ ઉપરાંત ડૉ. શાસ્ત્રીએ અનેક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાની કૉન્ફરન્સો અને સેમિનારોમાં માગ લીધો હતો. ઉત્ખનનોમાંથી પ્રાપ્ત સિક્કાઓ' વિશેના નાગપુર યુનિવર્સિટી દ્વારા ૧૯૭૦માં આયોજિત રોમિનાર પ્રાચીન ભારતીય સિક્કાઓમાં વિદેશી તત્ત્વો' (૧૮૭૨), ન્યુમિસ્મેટિક સોસાયટી ઑફ ઇન્ડિયા, (વારાણસી), ‘વાકાટકોનો સમય' (૧૯૮૪, નાગપુર યુનિવર્સિટી), 'સાતવાહનોનો સમય-યુગ' (૧૯૯૪, 3oto નાગપુર યુનિ.), મહાભારત (૨૦૦૦, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ, સિમલા) પરના સેમિનારોમાં કન્વીનર તરીકે કાર્ય કર્યું. ગ્રંથપ્રકાશન અને સંશોધનલેખો ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, સંસ્કૃત વિદ્યા, અભિલેખો, સિક્કાઓ જેવા વિષયો ઉપર ડૉ. ચાસીએ ૨૬ જેટલા ગ્રંથો લખ્યા છે. એમાં દૃષ્ટાંતરૂપ ગ્રંથોમાં `India as seen in the Brhatsamhita of Varahamihira', Yadava Inscriptions from Ambe Jogai', 'Coinage of Satavahanas and Coin from Excavations', 'Pauni Excavations', Kaushambi Hoard of Magha Coins', Ajanta, `The Age of the Vakatakas', 'Inscriotions of the Sarabhapurlyas, Panduvamshins and Somavamishins', Mahabharata and a cultural History of the Western Deccan' જેવા ઉત્તમ ગ્રંથોનો સમાવેશ થાય છે. સિક્કાશાસ્ત્ર, અભિલેખવિદ્યા, પ્રાચીન ઇતિહાસ જેવા વિષયોમાં તેઓશ્રીએ ઘણા લેખ લખ્યા છે. સંસ્કૃત, હિંદી અને મરાઠીમાં પણ લેખ-પ્રકાશન થયેલું છે. આમ કુલ મળીને તેઓશ્રીએ ૪૫૦ જેટલા લેખોનું પ્રકાશન કર્યું છે. આ ઉપરાંત ગ્રંથ સમીક્ષાઓ, આમુખો અને અવસાન નોંધો પણ એમણે લખેલી છે. આમ પ્રાચ્યવિદ્યાના મહાન વિદ્વાન ડૉ. અજયમિત્ર શાસ્ત્રીએ સંશોધનક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન કર્યું છે અને એ રીતે વિદ્યાજગતમાં ચિરસ્થાયી સ્થાન પ્રાપ્ત કર્યું છે. ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ (જન્મ ૧૯૩૬) ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વના મોટા ગજાના વિદ્વાન ડૉ. એ. એલ. શ્રીવાસ્તવનો જન્મ ૧૯૩૬માં થયો હતો. બી. એ. અને એમ. એ.ની પદવી પ્રથમ વર્ગમાં લખનૌ યુનિવર્સિટીમાંથી મેળવી. પી.એચ. ડી.ની પદવી પણ `Life Depicted in Sanchi SYkulpturehs' વિષય પર મહાનિબંધ તૈયાર કરી લખનૌ યુનિવર્સિટીમાંથી મેળવી. અધ્યાપનક્ષેત્રે ડૉ. શ્રીવાસ્તવે અલાહાબાદ યુનિવર્સિટીની સી. એમ. પી. કોલેજના એશિયન્ટ હિસ્ટરી, ક્ચર એન્ડ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ૧૯૬૯થી ૧૯૯૬ સુધી સેવાઓ આપી. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તેઓશ્રી પંચાલ શોધ સંસ્થાન, કાનપુરના ૧૯૯૩-૯૬ દરમ્યાન મંત્રી હતા. ૧૯૯૬થી ૯૯ આજ સંસ્થાના ઉપપ્રમુખ, ૧૯૯૯થી ઇન્ડિયન આર્ટ હિસ્ટરી કૉંગ્રેસ, ગૌહાટીમાં કારોબારી સમિતિના સભ્ય હતા. પ્રકાશનો ડૉ. શ્રીવાસ્તવે ભારનીય ક્લાના ક્ષેત્રે ૨૦ જેટલા પ્રાચીન સંશોધનના ગ્રંથો લખ્યા છે. એમાં પ્રધાન વિષયો આ પ્રમાણે છે : ‘સાંચીનાં શિલ્પોમાં જીવન', ‘શ્રીવત્સ; ભારતીય કલાનું એક માંગલિક પ્રતીક’, ‘સભ્યતાઓ ભારતીય કલા-પ્રતીક', શિલ્પશ્રી ઃ ભારતીય ક્લા અને સંસ્કૃતની દૃષ્ટિએ અભ્યાસ', ભારતીય પુરાતત્ત્વ વિજ્ઞાન', 'બંઘાવર્ત', 'ભારતીય સિક્કા, આપણી સભ્યતાના સાથી”, “પ્રાચીન ભારતીય વાસ્તુકલા', ‘દૈવી મૂર્તિઓ’, ‘માંગલિક પ્રતીક', ‘ભારતીય કલા સંપદા’, ‘સ્વસ્તિક’, પટના મ્યુઝિયમ', 'પંચાલનું મૂર્તિશિલ્પ', 'ઉમા-મહેશ્વર : મૂર્તિવિધાનની દૃષ્ટિએ'. વિવિધ જર્નલોમાં લગભગ ૩૦૦ જેટલાં સંશોધનપેપરો પ્રકાશિત કર્યાં. આ ઉપરાંત ઇન્ડિયન આર્ટ હિસ્ટરી કૉંગ્રેસની ગૌહત્તી સેશનના જર્નલ કલા'ના બે ભાગ (૧૯૯૪-૯૫ અને ૧૯૯૫-૯૬) સંપાદિત કર્યા. કાનપુરથી પ્રગટ થતા પંચાલ શોધ સંસ્થાનના જર્નલ ‘પંચાલ’નાં વોલ્યુમ ૫ થી ૧૧ (૧૯૯૨થી ૧૯૯૯) સંપાદિત કર્યાં. નવી શોધોમાં ચંદ્રગુપ્ત-કુમારદેવીના ચાંદીના દુર્લભ સિક્કા મેળવ્યા, જેના વિશે જર્નલ ઑફ ન્યુમિસમેટિક સોસાયટી ઑફ ઇન્ડિયાના ૩૭મા વોલ્યુમ (૧૯૭૫)માં નોંધ પ્રગટ કરી. મધ્યપ્રદેશમાં સાંચી, કાનખેરા અને નાગૌરીની ટેકરીઓ પરનાં ગરુડ સ્થંભ, દીવ ધન્ય ધરા શૈલચિત્રો પ્રાચ્ય પ્રતિભા'ના ૪થા વોલ્યુમમાં પ્રગટ થયા. સમ્માનો અને ઍવોર્ડો બિહાર સરકારના રાજભાષા વિભાગ તરફથી એમના પુસ્તક 'શ્રીવત્સ : એક માંગલિક પ્રતીક' (હિન્દી)ને ૧૯૮૪૮૫ વર્ષ દરમ્યાન પ્રગટ થયેલ કલાવિભાગના સર્વોત્તમ હિન્દી ગ્રંથનો પુરસ્કાર પ્રાપ્ત થયો. “ભારતીય કલા પ્રતીક' એ ગ્રંથને લખનૌ ઉત્તર પ્રદેશ હિંદી સંસ્થાન દ્વારા સંસ્કૃતિક્ષેત્રે ૧૯૮૯ના સર્વોત્તમ ગ્રંથની એવોર્ડ મળ્યો. કેનેડાની ઓટાવા યુનિવર્સિટીની કેનેડા એશિયન સ્ટડીઝ એસોસિયેશન દ્વારા બંધાવર્ત : માંગલિક પ્રતીકનો ઉદ્દભવ અને વિકાસ' એ વિષય ઉપર વ્યાખ્યાન આપવા આમંત્રણ મળ્યું. એ લેખ જર્નલ ઑફ સાઉથ એશિયન હોરાઇઝન, વોલ્યૂમ ૪ (૧૯૮૬)માં પ્રગટ થયો. અમદાવાદના ભો. જે. વિદ્યાભવન દ્વારા આયોજિત ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે ૧૮માં માંગલિક પ્રતીકો એ વિષય ઉપર ત્રણ વ્યાખ્યાન આપવા નિમંત્રણ મળ્યું. આ વ્યાખ્યાનો સંય સ્વરૂપે સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યાં. વારાણસી કલા અને કાંસ્કૃતિ કેન્દ્ર જ્ઞાનપ્રવાહ દ્વારા ૨૦૦૦ના નવેમ્બરમાં કલા-પ્રતીકો' એ વિષય ઉપર વ્યાખ્યાન આપવા નિમંત્રણ મળ્યું. ૨૦૦૨ની સાલમાં પટણા મ્યુઝિયમ દ્વારા ૪થી રાહુલ સાંસ્કૃસ્થાપન સ્મૃતિ વ્યાખ્યાનશ્રેણીમાં વ્યાખ્યાનો આપવા આમંત્રણ મળ્યું. આમ ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ ભારતીય ઇતિહાસ સંસ્કૃતિ અને કલાના બહુશ્રુત વિજ્ઞાન છે. આ ક્ષેત્રોમાં અનેક ગ્રંથોનું આલેખન કરીને તથા શિલ્પશાસ્ત્ર અને કલાવિષયક અનેક સંશોધનલેખો પ્રગટ કરીને બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. સોમનાથના નવા મંદિરને રક્ષતો ઘાટ અને તેના ઉપરનું સ્મારક Page #389 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મુાતી પત્રકારો : કટાર લેખકો સામાજિક ઉત્થાન માટે કે સાંસ્કૃતિક વિકાસ માટે સમૂહ માધ્યમોનો ફાળો જરાય નાનો સૂનો તો નથી જ હોતો. મોબાઈલ ફોનમાં યુરોપની ધરતી પર રમાતી રમત જોતા યુવાનને ખબર નથી હોતી કે એક જમાનામાં એક ગામના બનાવને બીજા ગામમાં પહોંચતાં દિવસો અને મહિનાઓ લાગતા. પણ આજે આ સમૂહ માધ્યમોમાં શિખર સ્થાને રહ્યું છે છાપું–વર્તમાનપત્ર. સાંપ્રત સમયમાં ઇલેક્ટ્રોનિક ટેક્નોલોજીના વિકાસને લીધે સમગ્ર વિશ્વ બહુ નજીક આવી ગયું છે. દુનિયાભરમાં બનતા બનાવો ત્વરાથી દેશવિદેશમાં પ્રસરી જાય છે. તેમ છતાં આકાશવાણી કે દૂરદર્શન કરતાં અખબારનું એક ચોક્કસ વર્ચસ્વ રહ્યું છે એટલે જ છાપામાં લખતા લેખકની જવાબદારી ઘણી વધી જાય છે. પત્રકાર સામાન્ય ઘટનાનો અહેવાલ આપતો હોય કે સમૂહજીવનને લગતાં વિચારો ફેલાવતો હોય, પણ દરેક ક્ષણે પત્રકાર શ્રદ્ધેય લાગતો હોવો જોઈએ. —ડૉ. પૂનિતાબહેન હર્ષે મહાકવિ નાનાલાલ એટલે તો છાપાને તેજ–છાયાનાં રેખાચિત્રો કહેતા. એ દૃષ્ટિએ તટસ્થ, સંવેદનશીલ અને તર્કપૂત પત્રકારત્વ હમેશાં આદરપાત્ર ગણાયું છે. એ માટે પત્રકારની સજ્જતા સર્વતોમુખી હોવી જરૂરી છે. કારણ કે આમ જનતા માટે છાપું એ સમૂહજીવનનાં તેજચિત્રો હોય છે. ૩૦૯ ગીતાના કથન અનુસાર વ્ યદ્ આવરતિ શ્રેષ્ઠ: તદ્ તરેવેતરો: નનઃ ।' મહાત્મા ગાંધીએ સમગ્ર દેશને જગાડવામાં જે જે પ્રવૃત્તિઓ ચલાવી તેમાં છાપાંનો કેટલો ફાળો છે તે આપણે જાણીએ છીએ. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં ગુજરાતી અખબારોએ નવા યુગની ભાવનાના પ્રતીકરૂપે આપેલો વિશિષ્ઠ ફાળો સીમાચિહ્નરૂપ બન્યો છે. ધર્મ, અર્થકારણ કે રાજકારણની ચર્ચાથી માંડીને તત્કાલીન સમાજના સળગતા સવાલો–પ્રશ્નોને વાચા આપવાનું કામ ગુજરાતી અખબારોએ નીડરપણે કર્યું અને તે રીતે હમેશાં સત્યનું પુરસ્કરણ કર્યું છે. વર્તમાનપત્ર સમાજજીવનનો એક આદર્શ છે પત્રકાર સમાજજીવનનો સાચો પહેરેગીર છે. સાર્વજનિક હિતોના ચોકીદાર તરીકે સમાજની જાગૃતિ, ઉન્નતિ અને પ્રગતિમાં તેમણે મહત્વનો ભાગ ભજવવાનો હોય છે. પત્રકાર ઉપરાંત સંપાદકો અને તંત્રીની જવાબદારી પણ ઓછી નથી. આ સૌને સમય અને સંજોગોની સાથે તાલ મીલાવવો પડે છે. પત્રકાર સમાજને જવાબદાર હોવો જોઈએ. એની દૃષ્ટિ સત્યનિષ્ઠ અને સર્વજનહિતાય હોવી જોઈએ. એની કલમ પારદર્શી અને કલ્યાણકારી હોવી જોઈએ. પક્ષપાતી કે નકારાત્મક વલણ ધરાવતા પત્રકારને સમાજ ક્યારેય સ્વીકારતો નથી. આમ પ્રજાની નાડ પારખનાર પત્રકાર જનતા પર સીધો પ્રભાવ પાથરતો પત્રકાર હંમેશા દેવ જેમ પૂજાસ્થાને છે. આ લેખમાળા રજૂ કરનાર ડૉ. પુનિતા અરુણ હણુનો જન્મ ૧૨-૪-૧૯૬૮ના રોજ સમેતશિખરની પોળ, માંડવીની પોળ-અમદાવાદમાં. માતા દેવયાની ભટ્ટ અને પિતા ડૉ. જગદીશચંદ્ર ત્રિવેદીને ત્યાં થયો. Jain Education Intemational પ્રાથમિક શિક્ષણ વનિતા વિશ્રામમાં, ધોરણ-૭થી નદીપારના વિસ્તારની શ્રી સમર્થ હાઈસ્કૂલમાં, બી.એસ.સી. (ફિઝીક્સ) સાથે એમ.જી. સાયન્સ કૉલેજમાંથી. Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ૧૯૮૮થી શ્રી રઘુવીર ચૌધરીએ ગુજરાત યુનિ.માં પત્રકારત્વનો અભ્યાસક્રમ (બેચલર ઇન જર્નાલીઝમ કમ્યૂનિકેશન અને પબ્લિક રિલેશન્સ) શરૂ કર્યો. તેની પ્રથમ બેચના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવી ૧૯૮૯માં ઉત્તીર્ણ. ૧૯૮૯ માર્ચથી ૧૯૯૩ સુધી ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' (ગુજરાતી આવૃત્તિ)માં પૂર્તિ વિભાગના સંપાદક તરીકે, અનુવાદક તરીકે અને રિપોર્ટર તરીકે કામગીરી કરી. રોજેરોજની કામગીરીના ભાગરૂપ અંદાજે ૨૦૦ લેખો આ સમયગાળા દરમ્યાન થયા. થોડા મહિનાઓ જ્યહિન્દ’ જૂથના ‘સખી’ સામયિકના મુખ્ય સંપાદક તરીકે કામ કર્યું. આ સામયિક માસિક હતું. તેને પાક્ષિક બનાવ્યું અને તત્કાલીન સર્વોચ્ચ વેચાણ ધરાવતું સામયિક (મહિલાઓ માટેનું) બનાવ્યું. ધન્ય ધરા ૧૯૯૪ જાન્યુઆરીથી ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વવિભાગના અધ્યાપક તરીકે કાર્યરત થયા બાદ અધ્યયન અધ્યાપન યાત્રા દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાંથી છેલ્લા ૫૦ વર્ષથી સતત પ્રકાશિત થતાં સામયિક ‘સમય’ અંગે શોધકાર્ય કરી M.Phil(અનુપારંગત)ની પદવી મેળવી. ‘ગુજરાતી અખબારો અને નારીચેતના' વિષય લઈને ડૉ. કુમારપાળ દેસાઈના માર્ગદર્શનમાં Ph.D. (વિદ્યાવાચસ્પતિ)ની પદવી હાંસલ કરી. અધ્યાપન કાર્યના વર્ષો દરમ્યાન ૨૦ થી વધુ અભ્યાસલેખો પ્રકાશિત થયા છે. પત્રકારત્વના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મોનોગ્રાફ લખ્યા છે જેમાંનો ‘ભારતીય જનસંપર્કના પિતામહ : મહાત્મા ગાંધી' પ્રકાશિત થયો છે. અન્ય મોનોગ્રાફ પુસ્તકોમાં પ્રકરણ તરીકે પ્રકાશિત થયાં છે. ‘સમય’ : એક અધ્યયન M. Phil નો શોધનિબંધ પુસ્તક તરીકે પ્રકાશિત થઈ ચૂક્યો છે. તેમનો પી.એચ.ડી.નો શોધનબંધ ‘ગુજરાતી અખબારો અને નારીચેતના પ્રકાશિત થઈ ચૂક્યો છે.' પી.એચ.ડી. પછીના વર્ષોમાં તેમનો સ્વાધ્યાય સતત ચાલુ રહ્યો છે. પથપ્રદર્શક પ્રતિભાઓ' નામના માહિતીકોશમાં તેમણે જાણીતા ગુજરાતી પત્રકારોનો પરિચય માટેનો આલેખ લખ્યો છે. તદ્ઉપરાંત ગુજરાતની પ્રકાશનપ્રવૃત્તિ અંગે પણ તેમણે માહિતીલેખ લખ્યો છે. તેમના અનેક અભ્યાસલેખ જાણીતા, અભ્યાસુ ગુજરાતી સામયિકોમાં છપાયા છે. સૌરાષ્ટ્ર યુનિ.ની રાજકોટ એકેડેમિક સ્ટાફ કોલેજ તદ્ઉપરાંત અનેક સરકારી, બિનસરકારી સંસ્થાઓમાં તેમણે તજ્જ્ઞ તરીકે વ્યાખ્યાનો આપ્યાં છે અને અનેક તાલીમશાળાઓમાં શીખવા અને શીખવવા માટે પણ જાય છે. હાલમાં તેમણે ગૂજરાત વિદ્યાપીઠ અંગે એક દસ્તાવેજી ચિત્રનાં નિર્માણ કાર્યમાં લેખનકાર્યની જવાબદારી સંભાળી હતી. ‘ગૂજરાત વિદ્યાપીઠનું ગુજરાતનાં શૈક્ષણિક વિકાસમાં યોગદાન' વિષય અંગેના નિબંધને ગુજરાત ઇતિહાસ પરિષદ તરફથી સુવર્ણચંદ્રક એનાયત થયો હતો અને ‘મંગલગ્રહ એક વૈજ્ઞાનિક ખોજ' નામના નિબંધને હિન્દી સાહિત્ય પરિષદ તરફથી ચંદ્રક એનાયત થયો છે. તેઓ અનેક શૈક્ષણિક, બિનશૈક્ષણિક સંસ્થાઓના સદસ્ય છે. અનેક યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ સમિતિના સદસ્ય છે. ગુજરાતના જાણીતા સામયિક ‘નવચેતન’ તરફથી તેમને તેમના લેખ ‘ગુજરાતી પત્રકારત્વ અને વીતેલું વર્ષ ૨૦૦૫’ માટે શ્રેષ્ઠ લેખનો વિશેષ પુરસ્કાર પણ મળેલો છે. ગૂજરાત વિદ્યાપીઠના ‘ગ્રામજીવનયાત્રા’ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે રાણપુર તાલુકાના ચાર ગામની નિવાસીયાત્રા કરી છે. તા. ૧૦-૧૦-૨૦૦૭ના રોજ પત્રકારત્વ અને શિક્ષણક્ષેત્રે પ્રદાન બદલ ‘સખી' (જય હિંદ પ્રકાશન, અમદાવાદ) તરફથી ‘સખી શક્તિ' એવોર્ડ (૨૦૦૭) એનાયત થયો છે. —સંપાદક Page #391 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ * ૩૮૧ નોધ - અનુક્રમ નંબર ૧ થી કક્કાવારી મુજબ રાખવામાં લેંગ્વજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ'માં ગુજરાતી ભાષાના સલાહકાર આવેલ છે. અત્રે વ્યક્તિનું કાર્ય મહત્ત્વનું છે જ પણ નામ તરીકે રહ્યા. “જન્મભૂમિ-પ્રવાસી'માં લખાયેલા તેમના નિબંધોનો શોધવાની સરળતાને ધ્યાનમાં લઈ આ વ્યવસ્થા કરી છે. સંગ્રહ “સ્ટેચ્ય’ અને ‘પવનની વ્યાસપીઠ' ઘણા જાણીતા છે. તેથી કોઈએ અવહેલના સમજવી નહીં તેવી વિનંતી છે સ્ટેચ્ય સંગ્રહને ૧૯૯૦નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક મળ્યું છે. અખંડ આનંદ ભિક્ષુ (૧૮૭૪થી ૧૯૪૨), અમૃતલાલ શેઠ (નિર્ભયતા જેનું નામ) ભિક્ષુ અખંડ આનંદને “અખંડઆનંદ' સામયિક મારફતે સમગ્ર ગુજરાત અને ગુજરાતી ભાષાભાષીઓ ઓળખે જ છે. ગાંધીયુગના પત્રકારત્વમાં આઝાદી મેળવવી એક મિશન માતા હરિબા અને પિતા જગજીવનરામનું સંતાન એવા ભિક્ષુ હતું. આખો દેશ જ્યારે અંગ્રેજો સામે લડવા એક થઈ રહ્યો હતો અખંડાનંદનું પૂર્વાશ્રમનું નામ લલ્લુભાઈ હતું. માતાપિતા અને ત્યારે સૌરાષ્ટ્રના દેશી રજવાડાં મિથ્યાભિમાન, વ્યસન અને સાધુસંન્યાસીઓના સત્સંગથી તેમનું બાળપણ ભક્તિરસથી અંદરોઅંદરના ધીંગાણામાં પોતાને ખતમ કરી રહ્યાં હતાં. તેને રંગાયેલું હતું. પિતાનું અચાનક અવસાન થતાં નાની વયે કુટુંબની સમયે અમૃતલાલ શેઠે આખાયે સૌરાષ્ટ્રમાં પથરાયેલાં ૨૫૦ જવાબદારી આવી. સંસારી પણ થયા, પણ મન ક્યાંય લાગતું જેટલાં દેશી રજવાડાંઓને ઊભાં કરવા, સૌરાષ્ટ્રની પ્રજાને જાગ્રત નહીં. ૧૯૬૦ની શિવરાત્રિએ સંસારમાંથી સંન્યાસ તરફ પ્રયાણ કરવા માટે રાણપુરથી ૧૯૨૧માં “સૌરાષ્ટ્ર'નો પ્રારંભ કર્યો. કર્યું. ધર્મચર્ચા અને ચિંતન દરમ્યાન અનેકવાર તેમને લાગ્યું કે, અમૃતલાલ શેઠે માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ સમગ્ર સામાન્ય લોકોને ધાર્મિક ગ્રંથો પરવડી શકે તેમ નથી. સતું દેશના પત્રકારત્વમાં નિર્ભયતા, સત્યનિષ્ઠા, પ્રજાલક્ષી પત્રકારત્વ સાહિત્ય શરૂ કરવાનો વિચાર એમાંથી જ આવ્યો. ઘણી અને સાહિત્યસંગમ દ્વારા એક આગવી છાપ ઊભી કરી હતી. મહેનતના અંતે “એકાદશ સ્કંદ' માત્ર છ આનાની કિંમતે બહાર | ગુજરાતીઓ ઉપરાંત બિનગુજરાતીઓ પણ તેમના પત્રકારત્વની પાડ્યો. ૧૯૬૪માં અખાત્રીજના દિવસે શરૂ થયેલ સસ્તુ શૈલીથી અને સ્ટોરી લાવવાની આગવી પદ્ધતિઓથી આકર્ષાયા સાહિત્યવર્ધક કાર્યાલય મુંબઈમાં શરૂ થયા બાદ ત્રણ વર્ષ પછી હતા. તેમના અગ્રલેખોની રજુઆત તર્કબદ્ધ અને મુદ્દાસરની અમદાવાદ ખસેડાયું. આ મુદ્રણાલયે ૩૦૦થી વધુ પુસ્તકોની રહેતી. “સારું લાગે તેવું નહીં પણ સારું લાગે તેવું જ લખવું સસ્તાદરની લાખો નકલો ઘેરઘેર પહોંચાડીને ગુજરાતની પ્રજાને એ તેમનો મુખ્યમંત્ર બની રહ્યો. ૧૯૩૧માં અમૃતલાલ શેઠ જ્ઞાન અને ભક્તિના માર્ગે દિશાસૂચન કર્યું. લગભગ ૩૫ વર્ષ તેમના આવા તેજાબી પત્રકારત્વના પરિણામે જેલમાં ગયા. સુધી સ્વામીજીની નિશ્રામાં આ પ્રવૃત્તિ ચાલી. ત્યારબાદ શ્રી મનુ સૌરાષ્ટ્ર’ બંધ પડ્યું. ૧૯૩૨માં કલ્લભાઈ કોઠારીએ ‘ફૂલછાબ' સૂબેદારજી અને શ્રી એચ. એમ. પોલની રાહબરી હેઠળ આ નામે તેને ફરીથી ચાલુ કર્યું. જે તમામ જૂની પરંપરાઓને કાર્ય ચાલુ રહ્યું છે. સાચવીને ચાલતું રહ્યું. અનિલ જોશી ૧૯૩૪માં અમૃતલાલ શેઠે મુંબઈથી “જન્મભૂમિ' નામના સાંજના દૈનિકની શરૂઆત કરી. આઝાદી આંદોલનની અનેક ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં બહુ જાણીતું મહત્ત્વની ઘટનાઓમાં અમૃતલાલ શેઠના માર્ગદર્શન હેઠળ નામ અનિલ જોશી. આમ તો કવિ, નિબંધકાર, કટારલેખક તરીકે જાણીતું છે, પણ અહીં એ નોંધવું જરૂરી છે કે તેમની જન્મભૂમિ'નું પત્રકારત્વ દીપી ઉઠ્યું. અમૃતલાલ શેઠે યુદ્ધના રિપોટીંગમાં આગવી ભાત પાડનાર, પ્રખર રાષ્ટ્રવાદી, નીડર કારકિર્દી પત્રકાર તરીકે જ શરૂ થઈ હતી. શિક્ષક તરીકે થોડો સમય કામ કર્યા બાદ મુંબઈમાં ‘કોમર્સ'ના તંત્રી વાડીલાલ ડગલી અને પ્રજાભિમુખ પત્ર તરીકે તેને વિક્સાવ્યું હતું. તેઓ સાથે કામ કર્યું. ૧૯૭૬-૭૭માં પરિચય ટ્રસ્ટમાં જોડાયા અને લોકહૃદયમાં સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કારપ્રવૃત્તિને પ્રોત્સાહન ગુજરાતની બહુ જાણીતી પરિચય પુસ્તિકા પ્રવૃત્તિમાં જોડાયા. આપનારા વિરલ વ્યક્તિત્વના સ્વામી તરીકે પોતાનું સ્થાન ગુજરાતનાં અનેક દૈનિકો અને સામયિકોમાં તેમણે કટારલેખન નિશ્ચિત કરી ચૂક્યા હતા. તેમના અનુગામી તંત્રીઓએ પણ તેમની પરંપરા જાળવી રાખી હતી. નિયમિતપણે કર્યું. વ્યવસાયે તેઓ મુંબઈ મ્યુનિ. કોર્પોરેશનમાં Jain Education Intemational Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ અલારખા, હાજી મહંમદ શિવજી (૧૮૭૮થી ૧૯૨૧) ‘વીસમી સદી’ માસિક દ્વારા ગુજરાતી પત્રકારત્વમાં આગવો ચીલો ચાતરનાર અને બ્રિટન અને અમેરિકાનાં સામયિકો જેવું સામયિક ગુજરાતીમાં આપવાની નેમ રાખનાર સાહિત્યસેવી અને લેખક પ્રેમી પત્રકાર એટલે હાજી. સંસ્કારસમૃદ્ધ અને આધુનિકતાના સમન્વયથી તેમણે ‘ગુલશન’ નામનું એક સામયિક પણ કાઢ્યું હતું. ૧૯૦૧માં શરૂ થયેલું આ સામયિક એકાદ વર્ષ ચાલેલું. ૧૯૧૬માં ‘વીસમી સદી' સામયિકનો આરંભ થયેલો. એપ્રિલનો અંક માર્ચમાં બહાર પાડીને હાજીએ પોતાની પત્રકારત્વની ધગશ સૌને દાખવી હતી. ૧૦ માસ અગાઉના ‘વીસમી સદી'ના ટાઇટલ બ્રિટનથી છપાઈને આવી પહોંચ્યા હતા. એ જમાનાના હાજીના ‘વીસમી સદી’ના અંકો આજે પણ ગુજરાતી પત્રકારત્વના એ સુવર્ણયુગની યાદ અપાવે તેવા છે. હાજી મહંમદે સામયિકને સંગીન બનાવવા પાછળ જાત ઘસી નાખી હતી. ૪૪ વર્ષની વયે તેમનું ધનુર્વાને કારણે આકસ્મિક નિધન થયું. તેમણે ‘વીસમી સદી’ માટે આર્થિક ખુવારી જે હદે વહોરી તેની કલ્પના થઈ શકે તેમ નથી. હાજીની પ્રથમ પત્નીએ તેમના સંઘર્ષના દિવસોમાં અને બીજી પત્નીએ અંતિમ દિવસોમાં ખૂબ સાથ આપ્યો હતો. કનૈયાલાલ મુન્શી, ચંદ્રશંકર પંડ્યા અને નરસિંહરાવ દિવેટિયા જેવા અનેક સાહિત્યકારોની પ્રગતિમાં ‘વીસમી સદી’નો ફાળો અનન્ય હતો. પત્રકારત્વ ક્ષેત્રના દિગ્ગજ શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશી તેમને કલાનો શહીદ' કહીને યાદ કરતા. કલાને ઘેર ઘેર પહોંચતી કરવાનો’ તેમનો ઉદ્દેશ તેમણે આજન્મ પાળ્યો હતો. કલાની બાબતમાં તેમની સૂઝ અદ્વિતીય હતી. તેમણે ‘મહેરુન્નિસા’ તથા ઇમાનનાં મોતી’ જેવાં નાટકો ઉપરાંત ‘રશીદા' નામની નવલકથા લખી હતી. ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વને નવી દિશા આપનાર તરીકે હાજીને સૌ યાદ રાખશે જ. હાજી અંગે વધુ જાણવા માટે www.gujarativismisadi.com@ log on કરો. આચાર્ય ગુણવંતરાય (૧૯૦૦-૧૯૬૫) સાગરસાહસકથાઓ મારફતે ગુજરાતના સાહિત્યજગતને મળેલા ગુણવંતરાય આચાર્ય સાચા અર્થમાં પત્રકારત્વની દેન છે. લેખનનાં અનેકક્ષેત્રોમાં તેમણે નાની વયે જ કાઠું કાઢ્યું હતું. અહીં માત્ર તેમના પત્રકારત્વ અંગેની ચર્ચા કરીએ. ૧૯૧૭માં મેટ્રિક થયા પછી તેમણે શિક્ષણની સાથે લેખન શરૂ કર્યું. ૧૯૨૭માં તેઓ ‘સૌરાષ્ટ્રમિત્ર’ સાથે સંકળાયા એ પછી ક્રમશઃ ‘સૌરાષ્ટ્ર’ના તંત્રીમંડળમાં ને ‘ફૂલછાબ' સાપ્તાહિકના તંત્રીપદે રહ્યા. ‘પ્રજાબંધુ’ અને ‘ગુજરાત સમાચાર'માં પણ તેમણે કટારલેખક તરીકે સેવાઓ આપેલી. તેમણે એક ફિલ્મ સામયિક પણ ચલાવેલું. ધન્ય ધરા પત્રકારત્વે તેમને અતિલેખન તરફ પ્રેર્યા, તો એ જ પત્રકારત્વે તેમની લખાવટને જિજ્ઞાસાપોષક ને રસપ્રદ બનાવી. સૌરાષ્ટ્ર-કચ્છની ધરતીના ઉછેરે અને એની બોલીના સંસ્કારે તેમના પત્રકારત્વ અને લેખન પર એક વિશેષ શૈલીની અસર જોવા મળે છે. આનંદશંકર બા. ધ્રુવ ‘વસંત' ‘વસંત' સાહિત્યિક-સામાજિક સામયિક દ્વારા ભારતીયગુજરાતી સાહિત્યજગતમાં જેમનું નામ અમર થઈ ગયું છે તેવા આનંદશંકર બા. ધ્રુવનું સાહિત્યિક લેખન પત્રકારત્વના માર્ગે થયું. ગોવર્ધનયુગના મહાપંડિત એવા આચાર્યશ્રી આ. બા. ધ્રુવના પ્રચલિત નામથી સાહિત્યજગતમાં સર્વત્ર વિદ્યમાન પ્રજ્ઞાપુરુષે ગુજરાતીભાષાને મિષ્ટ-શિષ્ટ, સંસ્કારી અને ગૌરવભરી લેખનશૈલી આપી છે. ધર્મમુદ્દે તાત્ત્વિકચિંતન કરતા લેખોનો સંગ્રહ ‘આપણો ધર્મ' નામે ઘણો જાણીતો છે. ગાંધીજીના સંગેરંગે તેમની સાહિત્ય, શિક્ષણ અને સમાજસેવાની યાત્રા ઘણી વિસ્તરી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં આચાર્ય તરીકે તેમણે સેવા આપી હતી. ગૂજરાત વિદ્યાપીઠની વિકાસયાત્રામાં સહભાગી રહ્યા. તેમના સાહિત્યવિષયક લખાણોના ગ્રંથો ‘કાવ્યતત્ત્વવિચાર' અને ‘સાહિત્યવિચાર’ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આસ્તા દિનશા ગોરવાલા (ઓપિનીયન) વિષ્ણુ પંડ્યાએ લખેલ ‘અલવિદા ગોરવાલા' લેખમાંથી મળેલી વિગતો અનુસાર ગોરવાલા નિર્ભીક પત્રકારત્વ યુગના પ્રતિનિધિ હતા. કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તેમણે નિર્ભીક પત્રકારત્વ કર્યું. સિંધ પ્રદેશમાં તેમની ન્યાયપદ્ધતિની ઘણી લોકચાહના હતી. કટોકટી લદાઈ ત્યારે શબ્દોના માધ્યમથી ઝઝૂમતા પત્રકારોમાં એડી ગોરવાલા અને સાહિત્યકાર વિદૂષી દુર્ગાભાઈ ભાગવત.-આ બે જણાએ જ હિંદની બૌદ્ધિક ચેતનાને બળ પુરું પાડ્યું. એ. ડી. ગોરવાલાનું ‘ઓપિનિયન’ એટલે તદ્દન Page #393 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૮૩ સાદુ ચારપાનાનું ચોપાનિયું–તેમાં તેઓ જે પ્રકારના લખાણો લખતાં તેવું લખવું આજે પણ અશક્ય લાગે. તેમણે બૌદ્ધિકોમાં ચેતના જગાવી અને શાસનમાં ગભરાટ ફેલાવ્યો હતો. એવું કહેવાય છે કે પંડિત જવાહરલાલ નેહરુ પોતાના પરની ધારદાર ટીકા માટે લક્ષ્મણના કાર્ટુન અને ગોરવાલાનું “ઓપિનિયન’ પસંદ કરતા હતા. વખત આવ્યે ગાંધીજી સામે પણ તેમણે પોતાનો મત રજૂ કરી આકરી ટીકા કરી હતી. | ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'માં તેમની ‘વિવેક' નામની કૉલમ ચાલતી હતી. જેને તમામ ક્ષેત્રના લોકો બહુ રસથી વાંચતા હતા. તેમના ખુદના સામયિક શરૂ કરવા પાછળ પણ મોટાભાગના સામયિકોનો જાકારો જવાબદાર હતો. છતાં તેઓ કહેતા, “થોડાક લોકો વિચારતા થાય તો ઘણું–આમ તો હેતુ વ્યર્થ જ છે છતાં, ક્યારેક, કોને ખબર શું થશે. સેન્સરશીપના દિવસોમાં પ્રેસ પર જાખી આવી. મુદ્રણાલય બદલતા રહ્યા. છેલ્લે સાઈક્લોસ્ટાઈલ ચોપાનિયું બહાર પાડ્યું. ‘દર્પણ અને સ્ત્રી’ નામની ટૂંકી વાર્તાઓ હાહાકાર મચાવ્યો. કટોકટીના દિવસોમાં એક લાખ અટકાયતીઓ “નાવમેં નદીમાં ડૂબી જાય' એવી ચળવળવાણી ઉચ્ચારતા તેમણે કહ્યું હતું કે, “સાચે જ તેઓ મોટા ગુનેગારો છે. તેમણે સત્તાવાદની સામે લડવાનો ભયંકર ગુનો કર્યો છે.” ગોરવાલાનું ચિંતન તેમના જ શબ્દોમાં........ જરાક વિચારો......આપણા રાષ્ટ્રજીવનની શરૂઆત શામાંથી થઈ હતી ? ભારતના ભાગલા પછી આપણે એશિયામાં સૌથી અધિક શક્તિશાળી તાકાત ધરાવતું રાષ્ટ્ર હતા. સુવ્યવસ્થિત યોગ્ય વહીવટીતંત્ર હતું. કાયદો-વ્યવસ્થા જળવાતાં. ચીજવસ્તુના ભાવ પ્રમાણમાં ઓછા હતા અને સ્થિર હતા. સાંસ્કૃતિક અનુભવ હતો. આટલા સમૃદ્ધ વારસા સાથે ભારત ઘણું ઉજ્જવળ ભાવિ નિર્માણ કરી શક્યું હોત, પણ આ દેશે તેમ કર્યું નહીં, અને કોઈએ આત્મશોધન પણ ના કર્યું ?” કોઈનેય તકલીફ આપ્યા વગર ગોરવાલાએ, “એક ઓર પારસીએ” દેશની સેવા કરીને ચૂપચાપ વિદાય લીધી. ગોરવાલાના “ઓપિનિયન'ની ફાઈલો ક્યાં હશે ? એના અંગે સંશોધન કોણ કરશે ? ક્યારે કરશે ? ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ૧૮૮૦માં મુંબઈથી “ગુજરાતી' સાપ્તાહિક શરૂ કરનાર શ્રી ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનું ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન છે. મધ્યકાલીન કવિતાના સંપાદક તરીકે તથા કુશળ નવલકથાકાર અને અનુવાદક-તરીકે જાણીતા એવા તેઓ આજે પણ ગુજરાતી સાહિત્યજગતમાં તેમના યુગ શાશ્વત સર્જન “ચંદ્રકાન્ત’ને કારણે જાણીતા છે. “ચંદ્રકાન્ત' સર્જન માત્ર તેમની વિચારયાત્રા કે કલ્પનાવિહાર નથી, પણ યથાર્થ અને વેદાંતના વિચારોને સાંકળીને થયેલી ઉત્તમ રચના છે એવું વિદ્વાનોનું માનવું છે. તેમણે બૃહદ્ કાવ્યદોહન'ના આઠ ભાગ અને “કથાસરિતસાગરના બે ભાગનું સંપાદન કરેલું છે. ગુજરાતના મધ્યકાલીન ભક્તકવિઓનાં જીવનચરિત્રો અને રચનાઓને તેમણે બૃહદ કાવ્યદોહન'માં સમાવ્યાં છે. કૃષ્ણચરિત્ર', “ઓખાહરણ', ‘નળાખ્યાન', “નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ' તેમનાં સંપાદિત પુસ્તકો છે. તેમણે કેટલીક ઐતિહાસિક નવલકથાઓ પણ લખી હતી. જેમાં ‘ગંગા તથા શિવાજીની લૂંટ’ અને ‘ટીપુ સુલતાન'નો સમાવેશ થાય છે. “ગુજરાતી' સાપ્તાહિક શરૂ કર્યું તે અગાઉ તેઓ સુરતથી સ્વતંત્રતા' માસિક ચલાવતા હતા. ચારુચર્યા, વિદૂરનીતિ, શ્રીધરી ગીતા, શુકનીતિ, કળાવિલાસ, રાજતરંગિણી તેમના જાણીતા અનુવાદો છે. તેમના સાહિત્યિક અને પત્રકારત્વના યોગદાનનો અભ્યાસ કરવા માટે થઈને વિવિધ વિશ્વવિદ્યાલયોમાં અનેક શોધનિબંધો થયા છે. પત્રકાર ઈશ્વર પેટલીકર સત્યઘટનાઓ પર આધારિત સાહિત્યસૃષ્ટિના સર્જક ઈશ્વર પેટલીકરે ગુજરાતી ભાષાને સમર્થ નવલકથાઓ અને નવલિકાઓ આપી છે. રોજેરોજ સમકાલીન ઘટનાઓને વિચારીને, સમજીને, લોકહિતની વાત શોધીને પત્રકાર ઈશ્વર પેટલીકરે તેમની કોલમના માધ્યમથી સામાજિક, ધાર્મિક અને રાજકીય પ્રવાહોનું ચિંતન કરતા લેખો લખ્યા છે. લોકહિતચિંતક પત્રકાર તરીકે તેઓ જાણીતા થયા હતા. ઉત્તમલાલ ત્રિવેદી (૧૮૭૨થી ૧૯૨૩) પંડિતયુગના એક ઉત્તમ વિવેચક તરીકે તેમની નામના થઈ અને આજે પણ છે. વડનગરા નાગર કુટુંબમાં જન્મ, ઉછેર-શિક્ષણ-પ્રાથમિક શિક્ષણ સૌરાષ્ટ્રમાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં થયું. ઘણાં વર્ષો તેમણે અમદાવાદ અને મુંબઈમાં વકીલાત કરી. નાગરસમાજ અને તેનાં મંડળો, કેળવણી મંડળ, સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું. Jain Education Intemational Education International Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ધન્ય ધરા જાહેરજીવનમાં પણ તેમનું સ્થાન ઊંચું હતું. રાજકારણ વિષયક કરસનદાસ મૂળજી : લેખો અને ચર્ચાપત્રો લખવા ઉપરાંત રાજકારણમાં સક્રિય રસ (૧૮૩૨થી ૧૮૦૧) લીધો હતો. લોકમાન્ય ટિળકના “ગીતા રહસ્ય'નું પણ તેમણે ગુજરાતીમાં ભાષાંતર કરેલું. ટિળકના પરિચયમાં પણ તેઓ સૌરાષ્ટ્રની ધરતીએ અનેક પત્રકારો આપ્યા છે. આવેલા. ટિળકને તેમની બુદ્ધિશક્તિ વિશે માન હતું. તેમણે કરસનદાસ મૂળજી આજ સૌરાષ્ટ્રની ઓગણીસમી સદીના અનેક વિષયો ઉપર લેખો લખેલા છે. તેમના લેખો મુખ્યત્વે | ગુજરાતના પ્રખર સમાજસુધારક, નિર્ભય પત્રકાર અને લેખક ‘વસંત” અને “સમાલોચકીમાં પ્રકાશિત થતા હતા. “સમાલોચક”નું હતા. તેમનું શિક્ષણ અધવચ્ચે જ છૂટી ગયું. મુંબઈની બુદ્ધિવર્ધક તંત્રીપદ પણ તેમણે થોડો સમય સંભાળ્યું. ઉપરાંત “પારસી અને સભામાં તેમણે વાંચેલા નિબંધ દેશાટનથી તેમને ઘણી ખ્યાતિ પ્રજામિત્ર', “સાંજ વર્તમાન અને હિન્દુસ્તાનમાં પણ તેઓ લેખો મળી. આ સભા સાથે તેઓ પછી પણ ઘણાં વર્ષો સુધી જોડાયેલા લખતા. તેમણે કેટલીયેવાર “ગુજરાતીમાં અંગ્રેજી અને ગુજરાતી રહ્યા. “રાસ્તગોફ્ટર’માં તેમણે અનેક વર્ષો સુધી લેખો લખ્યા. અગ્રલેખો લખ્યા હતા. ઇન્ડિયન રિવ્યુમાં તેમણે લેખો લખ્યા ૧૮૫૫માં તેમણે “સત્યપ્રકાશ” નામનું છાપું શરૂ કર્યું હતું. તેમને હતા અને ડેઇલી મેલ (Daily Mail)ના તંત્રી તરીકેની કામગીરી હિન્દુ સુધારાવાદી આગેવાનોનો સહકાર મળ્યો હતો. પણ કરી હતી. કરસનદાસજીએ વૈષ્ણવોના વલ્લભસંપ્રદાયના ગુરુઓના જુલમ અને દુરાચાર અંગેના લેખો લખ્યા હતા, જેને કારણે સમાજમાં ઉપેન્દ્રાચાર્ય (૧૮૮૫થી ૧૯૩૭) ઘણો ઉહાપોહ થયો હતો. એ અંગે ચાલેલો કેસ ભારતના શ્રેયસાધક અધિકારી વર્ગના પ્રથમ આચાર્ય શ્રી પત્રકારત્વના ઇતિહાસમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય સંદર્ભે અને મનૃસિંહાચાર્યના પુત્ર અને સમર્થ સાહિત્યકાર તરીકે ગણના પત્રકારની હિંમત સંદર્ભે નોંધાયેલો છે. આ કેસ મહારાજ પામેલા ઉપેન્દ્રાચાર્યજી પિતાના મૂળ આધ્યાત્મિક કાર્યને જાળવી લાયબલ કેસ' તરીકે જાણીતો થયેલો. આ કેસ કરસનદાસ રાખીને અનેક નવાં કાર્યો મારફતે તેને વીસમી સદીનો સ્પર્શ જીત્યા અને વલ્લભસંપ્રદાયના મહારાજો ઉઘાડા પડ્યા. તેમણે આપ્યો. તેમણે આત્માધ્યયનના માર્ગે આગળ આવેલા થોડાં વરસ “સ્ત્રીબોધ' નામનું વર્તમાનપત્ર પણ ચલાવ્યું. વિદ્યાર્થીઓ માટે આશ્રમશાળાની શરૂઆત કરેલી. પત્રકારત્વમાં ૧૮૬૩માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. તેને લીધે તેમને નાતબહાર તેમણે તેમનાં સામયિકો “મહામલ', “પ્રાતઃકાલ', બાળકોના મુકાવું પડ્યું. કપોળ સમાજના બહિષ્કાર છતાં તેમણે બીજી બંધુ' (૧૯૧૨), દંપતી મિત્ર' (૧૯૧૨) અને “શ્રેયસ્કર' વખત ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. મુંબઈ સરકારે તેમને રાજકોટમાં (૧૯૩૪) મારફતે મહત્વનું યોગદાન આપ્યું હતું. પોલિટિકલ ખાતામાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ નીમ્યા હતા. ત્યાંથી ઉપેન્દ્રાચાર્યને સાહિત્યજગત કવિ, વાર્તાકાર, નાટ્યકાર, તેમની લીંબડી રાજ્યમાં બદલી થઈ હતી. ગદ્યકાર અને સંપાદક–લેખક તરીકે જાણે છે. તેમણે “નીતિવચન', “કુટુંબમિત્ર', “નિબંધમાળા', ઉમાશંકર (પત્રકાર) જોશી ઈગ્લેન્ડનો પ્રવાસ’, ‘વેદ ધર્મ”, “મહારાજાનો ઇતિહાસ', સંસ્કૃતિ “શબ્દકોશ' વગેરે ગ્રંથો લખ્યા હતા. ગુજરાતી સાહિત્યના સીમાસ્તંભ શ્રી ઉમાશંકર જોશીએ કાકાસાહેબ કાલેલકર ઊર્મિ અને આનંદની પળોમાં ગુજરાતીઓને સુંદર ભાવક કાવ્યો, (૧૮૮૫થી ૧૯૮૨) મહાકાવ્યો આપ્યાં-તો એક પાકટ વયે “સંસ્કૃતિ' સામયિક રાષ્ટ્રસેવક, સાહિત્યકાર, ચિન્તક કાકાસાહેબ જન્મે આપ્યું. “સંસ્કૃતિ' સામયિકને અનેક સંશોધકોએ ઉથલાવ્યું છે, મરાઠી હોવા છતાં કર્મે સવાઈ ગુજરાતી સાબિત થયેલા. જેમાં સંપાદક-પત્રકાર ઉમાશંકર જોશી એક નવા જ સ્વરૂપે કાકા'ના હુલામણા નામથી જાણીતા કાકાસાહેબ કાલેલકર સમર્થ સૌની સામે આવે છે. મનુષ્યમાત્રનું કલ્યાણ અને સદ્ભાવના સાહિત્યકાર હોવા ઉપરાંત તેમણે પત્રકારત્વના ક્ષેત્રે આગવું કવિના સર્જનનો કાયમી ભાવ છે તેથી જ કવિ જ્યારે સામયિક પ્રદાન કર્યું હતું. તેમના નિબંધો સાહિત્યજગતમાં એક ચોક્કસ મારફતે સૌને મળે છે ત્યારે સંસ્કૃતિ, સમાજ, રાજકારણ અંગે ઓળખ સ્થાપિત કરી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દી, ગુજરાતની પ્રજાને મોઘું વિચારભાથું પૂરું પાડે છે. ક્રાન્તિકાર તરીકેની કામગીરી અને ગાંધી–વિનોબા સાથેની Jain Education Intemational Education Intemational Page #395 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કામગીરી વચ્ચે પણ તેમનું ગુજરાતી ગદ્ય જળવાઈ રહ્યું અને તેમણે ઘણું લખ્યું. ગાંધીજીની અસર હેઠળ એમનું પત્રકારત્વ ઘડાયું હતું એવો પણ એક મત છે. ‘હિમાલયનો પ્રવાસ' નામના તેમના સાહિત્યિક નિબંધો વિદ્યાપીઠના સાપ્તાહિકમાં હપ્તાવાર છપાયા હતા અને પુસ્તકાકારે પ્રગટ થયા. તેમણે ગુજરાતીમાં ૩૬, હિન્દીમાં ૨૭, મરાઠીમાં ૧૫ પુસ્તકો લખ્યાં છે. કાકાસાહેબનાં લખાણોની શૈલી ક્યારેક હળવાશભરી, પ્રાસાદિક, સરળ, વિશદ, ભાવોચિત્ત ગાંભીર્ય, ક્યારેક સંસ્કૃતમિશ્રિત તો કદી તળપદા તત્ત્વોથી ભરપૂર લાગે છે. આપણને ચોક્કસ લાગે કે, ઉમાશંકર જોશીએ કાકસાહેબના ગદ્યને કવિતા કહી છે તે વાત સાચી છે. કાર્ટૂનિસ્ટ ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય ‘ગુજરાત સમાચાર'નાં પાનાંઓમાં ‘આચાર્યની આજકાલ' ન હોય એ સ્થિતિ વાચકો કલ્પી જ ન શકે એ હદે એકેએક ગુજરાતીના ઘરમાં જાણીતા થઈ ગયેલા ઇન્દ્રદેવ આચાર્ય એટલે આપણા માનીતા કાર્ટૂનીસ્ટ ‘આચાર્ય’. એવું કહેવાય છે કે, કલાગુરુ રવિશંકર રાવલે તેમને તેમના કામ અંગે બિરદાવતાં કહ્યું હતું કે, “જાદુગરની જેમ તમને હવામાંથી વિષય લાધે છે.'' આચાર્યનાં કટાક્ષચિત્રોએ ગુજરાતી પત્રકારત્વમાં એક ચોક્કસ જગ્યા સ્થાપિત કરી છે. સુરુચિનું તત્ત્વ જાળવીને ઘણું કરીને સંયમી કટાક્ષચિત્રણ તેઓ આટલાં વર્ષોથી કરતા આવ્યા છે. મૂળે તો તેઓ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી. મુંબઈ યુનિ.માંથી પીએચ.ડી. કર્યા બાદ તેમણે કરેલા કેટલાક મોજણીઅહેવાલો બદલ દેશની ઉચ્ચકક્ષાની કંપનીઓએ તેમને આર્થિક સલાહકારપદે નિયુક્ત કર્યા હતા. આમ અર્થશાસ્ત્રની સાથે સમાજની ઘટનાનો વિશેષ ‘અર્થ' કાર્ટૂનના માધ્યમથી સમજાવતાં તેમને સારું ફાવી ગયું હતું. ૧૯૪૭થી તેઓ ચિત્રકલા તરફ વળ્યા હતા. લોકનાદ, સંદેશ, સેવક, પ્રભાત, નવ સૌરાષ્ટ્ર જેવાં અનેક અખબારોમાં તેઓ અવારનવાર વ્યંગચિત્રો આપતા. ગુજરાતી દૈનિકોમાં ‘સાંજવર્તમાન' મુંબઈના પ્રથમ પ્રયોગ જેવું હતું. ‘દાસકાકા’ નામની દૈનિક ચિત્રપટ્ટીએ ઘણી નામના મેળવી હતી. ૧૯૬૦થી ‘હસે તેનું ઘર વસે' નામની દૈનિક કાર્ટૂન કૉલમથી ‘જનસત્તા' દૈનિકમાં કટાક્ષ ચિત્રમાળા શરૂ કરી. ૧૯૫૯થી ૧૯૮૪ સુધી હળવાં લખાણો અને કાર્ટૂનનો વિભાગ ‘આનંદમેળો’ સંભાળ્યો. ૧૯૮૫થી ‘ગુજરાત સમાચાર' સાથે જોડાયા. ‘ગુજરાત સમાચાર'ની રવિવારની પૂર્તિમાં ‘ગામની ૩૮૫ ગમ્મત' નામે ચાર કાર્ટૂનની પટ્ટી ઘણાં વર્ષોથી આવતી રહી છે. તેઓ કહે છે કે, માનવીની નબળાઈ, મૂર્ખતા, બાઘાઈ, જડતા વિશે રમૂજી રજૂઆત સાથે સુધરવાની સાવચેતી આપતું ચિત્ર એટલે કાર્ટૂન. આનંદ માણો અને વહેંચો એજ એનો હેતુ.' લગભગ પાંચ દાયકા જેટલી કાર્ટૂન ચિત્રોની તેમની સફર એક આગવો ઇતિહાસ છે. આંતરરાષ્ટ્રીય કાર્ટૂનપરિષદોમાં તેમનાં ચિત્રો વખાણાયાં છે અને પુરસ્કાર પણ મળ્યા છે. તેમના અંદાજ મુજબ આશરે ૫૦,૦૦૦ જેટલાં કાર્ટૂનચિત્રો તેમણે દોર્યાં છે. દૂરદર્શન અને આકાશવાણી પરથી તેમણે વ્યંગચિત્રો અંગે વ્યાખ્યાનો પણ આપ્યાં છે. વિવિધ સામાજિક સંસ્થાઓએ તેમના વિશેષ પ્રદાન બદલ સમ્માન પણ કર્યું છે. તેમને ગણનાપાત્ર એવોર્ડ્સ મળ્યા છે. તેમનાં કાર્ટૂન અંગે કહેવાયું છે કે, “વ્યંગચિત્રોનું સર્જન એ માત્ર પીંછીનું ચિતરામણ નથી. હળવાશ છતાં અશ્લિલતા નહીં, કટાક્ષ છતાં કડવાશ નહીં, વ્યંગ છતાં વેદના નહીં, એવાં ચિત્રોનું રોજેરોજ સર્જન કરવું એ એક આકરું તપ છે. શ્રી આચાર્ય આવા એક તપસ્વી છે.” કાર્ટૂનિસ્ટ ‘નારદ' સ્વ. શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી ‘નારદ' તરીકે અખબારોમાં છવાયેલા કાર્ટૂનિસ્ટ મહેન્દ્રભાઈનો જન્મ-ઉછેર ભૂજમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં અને કલાક્ષેત્રે નામ કરવાની ઇચ્છા સાથે ‘જન્મભૂમિ’ જૂથના દૈનિકોમાં કંપોઝિટર તરીકે જોડાયા અએ ઉચ્ચપદેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને નિવૃત્ત થયા. કાર્ટૂનિસ્ટ વિશ્વમાં નારદે એટલી મોટી જગ્યા હાંસલ કરી હતી કે તેમની જગ્યા કદી ભરી ન શકાય. ‘વ્યાપાર’ના તંત્રી ગિલાણીભાઈની પ્રેરણાથી ‘વ્યાપાર’માં કાર્ટૂન કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ચિત્રલેખા, જી, યુવદર્શન, જનશક્તિ, સંદેશ, ગુજરાત સમાચાર, કચ્છશક્તિ, અભિષેક, જામેજમશેદ વગેરે પ્રકાશનોમાં ‘નારદ' તખલ્લુસથી તેમની કાર્ટૂનયાત્રા ચાલી. અંદાજે ૪૦,૦૦૦ જેટલાં કાર્ટૂનો તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન દોર્યાં હતાં. તેમનાં કાર્ટૂનનાં બે પુસ્તકો ‘દેખ તમાશા' અને ‘વીણાનો ઝંકાર' પ્રકાશિત થયાં છે. તેમના અવસાન બાદ ‘ફૂલછાબે' શ્રદ્ધાંજલિ આપતાં લખ્યું હતું કે, “નારદ કદીયે તેમની મધ્યમવર્ગીય બુનિયાદ ભૂલ્યા ન હતા. તેમણે સામાન્ય માણસના જીવનના દૈનિક જીવનની નાનીમોટી Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધન્ય ધરા તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ચિત્રો કર્યો.” સાચે જ ૧૯. કિશોરલાલ ઘનશ્યામ મશરુવાલા “નારદ' અખબારોમાં મધ્યમવર્ગના પ્રતિનિધિ બની રહ્યા. KGM = MKG. કિશોરલાલ ઘનશ્યામ મશરૂવાલા કાંતિ-શાંતિ શાહ બરાબર મોહનદાસ કરમચંદ ગાંધી. આટલું વૈચારિક ઐક્ય આ રાજપીપળાના કાંતિ-શાંતિભાઈ શાહ-બંધુ બેલડીને ધરતી પરના બે વિચારપુરુષો વચ્ચે યોજાયું હોય તેવી ચિંતન, બાળપણમાં જ અંધત્વ આવ્યું. મક્કમ મનોબળથી બંને મનન, અધ્યાત્મ અને દેશસેવાના ક્ષેત્રની આ વિરલ ઘટના હતી. ભાઈઓએ જીવનનાં મહત્ત્વનાં કાર્યો શરૂ કર્યા અને એક પછી ગૂજરાત વિદ્યાપીઠનો ધ્યાનમંત્ર “મુક્તિ અપાવે તે જ વિદ્યાએ એક નવા નવા કીર્તિમાન સ્થાપિત કરતા ગયા. વડોદરાની તેમનો જીવનમંત્ર બની રહ્યો. જે વિદ્યા કે કળા માણસને અંધશાળામાં બ્રેઇલલિપિ શીખ્યા. અંધજનો માટેનું દીપક ઊર્ધ્વગામી બનાવે કે પોષે તે જ કળા અને તેવા જ સાહિત્યને નામનું સામયિક બહાર પાડ્યું. આવશ્યક માનનાર શ્રી મશરૂવાળાએ આજીવન સત્ત્વશીલ, તેજમય સાહિત્યપ્રવૃત્તિ કરી. ગુજરાતી પ્રજા તેમને એક ઊંચા મુંબઈની ‘નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઈન્ડ' ગજાના, દિગ્ગજ સાહિત્યકાર તરીકે માને છે. તેમના ‘સમૂળી સંસ્થામાં જોડાયા અને બ્રેઇલપ્રેસ શરૂ કર્યો. તેમણે વિવિધ ક્રાન્તિ' નામના પુસ્તકે તેમને તત્કાલીન વિચારકોની વચ્ચે સિદ્ધ વિષયના પુસ્તકો બ્રેઇલલિપિમાં છાપવાનું શરૂ કરી અંધજનો અને સ્થાપિત કર્યા. તેમણે ધર્મ અને સમાજરચના, રાજકીય માટે જ્ઞાનવિશ્વના દરવાજા ખોલી આપ્યા. તેમને તેમના આ તેમજ આર્થિક તથા કેળવણી અંગે ક્રાન્તિકારી વિચારો દર્શાવ્યા અનોખા કામ બદલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમ્માન પ્રાપ્ત છે. “સંસાર અને ધર્મ' નામનું તેમનું પુસ્તક નવયુગના ઘડતરને થયાં છે. સ્પર્શતું અને પ્રાચીન પ્રણાલિકાઓને સમજાવતું પુસ્તક છે. આ કિશનસિંહ ચાવડા “સાધક ઉપરાંત “અહિંસા વિવેચન', “ગીતાદોહન', “ગીતામંથન', “સ્ત્રીવડોદરાને કર્મભૂમિ બનાવી, મુદ્રક બની સાહિત્ય અને પુરુષ મર્યાદા' વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. ગાંધીજીના અન્ય સર્જનોને અક્ષરદેહ આપનારા કિશનસિંહ ચાવડાનું નિર્વાણ બાદ “હરિજન' પત્રોના સંપાદક-તંત્રી તરીકેની સાહિત્ય-પત્રકારત્વક્ષેત્રે આગવું દર્શન છે. “નવગુજરાત' અને જવાબદારી સંભાળી સૌને માર્ગદર્શન કરતા રહ્યા. “ક્ષત્રિય” સામયિકનું સંપાદન પોતાનાં રોજિંદા કાર્યોની સાથે ગાંધીયુગના નભોમંડળમાં MKG = KGM બની કર્યું. રાષ્ટ્રીય સાપ્તાહિક તરીકે માન્યતાપ્રાપ્ત આ સામયિકોએ રહેનારા કિ. ઘ. મશરૂવાલા ખૂણે રહીને ઝળક્યા કરતા તારા કિશનસિંહજીની શૈલી અને પસંદગીની જાણ સૌને કરાવી જેવા હતા. હતી. “જિપ્સી' ઉપનામે તેમણે સાહિત્ય-પત્રકારત્વ જગતમાં | કિરીટ ભટ્ટ (ભાવનગર) પ્રવેશ કર્યો. જીવનના વાસ્તવિક અનુભવોનું આલેખન કરીને તેમણે સાહિત્ય અને પત્રકાર ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું છે. તેમનાં જાણીતા પત્રકાર અને કટોકટી આંદોલનના અગ્રણી નેતા વ્યક્તિચિત્રો અને વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં આગવાં તરી કિરીટ ભટ્ટને જાણનારી પેઢીના ઘણા પત્રકારો હજુ છે. શિક્ષણ આવે છે. “અમાસના તારા' તેમની જાણીતી રચના છે. અને સરકારી નોકરી પછી પત્રકારત્વમાં આવ્યા. “જયહિંદ', “શર્વરી'ની વાર્તાઓએ પણ ધ્યાન ખેંચ્યું છે. “સમુદ્રના દ્વીપ’ ફૂલછાબ' દૈનિકમાં લખવાનું શરૂ કર્યું. “જન્મભૂમિ'માં જોડાયા. તેમનો નિબંધસંગ્રહ છે. “અમાસથી પૂનમ ભણી'ની સિદ્ધહસ્ત પત્રકાર બન્યા. પછીના વર્ષો “ઇન્ડિયન એક્સપ્રેસ'માં આધ્યાત્મિક વિકાસયાત્રાની કથા વિશિષ્ટ છે. તેમના કાર્યરત રહ્યા. ૧૯૬૮થી ૧૯૯૩ સુધી ૨૫ વર્ષ વડોદરામાં હિમાલયના પત્રો કાકાસાહેબના “હિમાલયનો પ્રવાસ'ની જેમ “એક્સપ્રેસ'માં કામ કર્યું. યાદગાર બન્યા છે. તેમણે અમેરિકામાં મુદ્રણની વિશેષ તાલીમ કટોકટીના વર્ષોમાં સરકારનો વિરોધ કરવામાં તેઓ લીધી હતી અને વડોદરામાં સાધના અને ચેતના પ્રેસનું જાણીતા થયા. જેલવાસ પણ થયો. જેલમાંથી પણ તેમણે લખ્યા સંચાલન કરતા હતા. કર્યું. હાલમાં તેઓ મુક્ત પત્રકાર છે અને વિવિધ દૈનિકોમાં ફ્રિલાન્સ લેખન કાર્ય કરે છે. Jain Education Intemational Page #397 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ઇતિહાસકાર–પત્રકાર કૃષ્ણલાલ ઝવેરી ‘ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો' નામે સાહિત્યિક ઇતિહાસથી જાણીતા શ્રી કૃષ્ણલાલ ઝવેરીએ ગુજરાતીભાષાનો પહેલો વ્યવસ્થિ-ઇતિહાસ આપ્યો હતો. તેમણે ‘મોર્ડન રિવ્યૂ’માં વર્ષો સુધી અંગ્રેજીમાં પુસ્તકસમીક્ષા કરી અને અંગ્રેજી અને ગુજરાતીમાં પરસ્પર સાહિત્ય રસાસ્વાદ અને સમીક્ષા કરાવતા રહ્યા. તેમણે ગુજરાતી અને અંગ્રેજીમાં દળદાર સાહિત્યઇતિહાસ લખ્યો. તેમની તમામ પ્રવૃત્તિ સંશોધન, અધ્યયન અને વિવેચનમાં વિકસતી રહી. તેમણે ઇતિહાસવિષયક હૈદરઅલી અને ટીપુ સુલતાન’ ‘ઔરંગઝેબ અને રાજપૂતો', ‘બાદશાહી ફરમાનો' લખ્યા છે. કૃષ્ણલાલ શ્રીધરાણી (કોરસ્પોન્ડન્ટ) સાહિત્યનાં કવિતા અને નાટકનાં સ્વરૂપોમાં ઊંડું ખેડાણ કરનાર શ્રીધરાણીજી તે જમાનાના ‘અમૃતબજાર પત્રિકા’ નામના અંગ્રેજી દૈનિકના ગુજરાત ખાતેના પ્રતિનિધિ હતા. તેમણે વર્ષો સુધી આ જવાબદારી સફળતાપૂર્વક સંભાળી. આઝાદી આંદોલનમાં ગાંધીરંગે રંગાયેલા આ સર્જકપત્રકારે ગુજરાતી-અંગ્રેજીમાં થઈ ૧૦થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમને ૧૯૫૮નો રણજિતરામ સુવર્ણચંદ્રક ૧૯૬૧માં અપાયો હતો. પદ્મશ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા એવા પદ્મશ્રી કુમારપાળ દેસાઈનો પત્રકાર– કટારલેખક તરીકેનો પરિચય પણ ગુજરાતની અને સમગ્ર વિશ્વમાં પથરાયેલી ગુજરાતીભાષી પ્રજાને છે જ. સૌરાષ્ટ્રના રાણપુરમાં જન્મ, વતન સાયલા અને કર્મભૂમિ અમદાવાદ. ગુજરાતી ભાષાના માધ્યમથી રમતગમતથી માંડીને જૈનદર્શન જેવા અઘરા વિષયના ક્ષેત્રોમાં સાત્ત્વિક ભાષામાં તાત્ત્વિક વાત કરવી જેમને મન રમત વાત છે, સહજ વાત છે તેવા સદાસ્મિત કુમારપાળભાઈ દેસાઈ સુધી તેમની પત્રકારત્વ અને સાહિત્યની કામગીરીના પરિપાકરૂપે પદ્મપુરસ્કાર સામે ચાલીને આવ્યો છે. ઇંટ અને ઇમારત’, ‘ઝાકળ બન્યું મોતી', ‘રમતનું મેદાન’, ‘પાંદડું અને પિરામીડ' જેવી અઠવાડિક કૉલમો મારફતે તેઓ ગુજરાતી ભાષાભાષી લોકોને નિયમિત મળે છે. તેમનું સાહિત્ય અને પત્રકારત્વ પરસ્પરની ભેળસેળમાંથી નિષ્પન્ન થયું નથી. બંને સ્વરૂપોમાં નોખી ભાત તેમણે આત્મબળે ઉપસાવી છે. તેમણે માહિતી પત્રકારત્વની એક નવી શૈલી ૩૮૦ વિકસાવી છે. તેમણે અનેક પુસ્તકો આપ્યાં છે. સાહિત્યના તમામ સ્વરૂપો જેમાં ચરિત્ર, બાળસાહિત્ય, પ્રૌઢસાહિત્ય, નવલિકા, ચિંતન, સંશોધન, વિવેચન જેવાં ક્ષેત્રોમાં ૮૦થી વધુ પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમ્માનો પ્રાપ્ત થયાં છે. વિદેશમાં જૈનધર્મના પ્રચારપ્રસાર માટે જૈના' નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા તરફથી તેમને સમ્માન પ્રાપ્ત થયું છે. તેમના માર્ગદર્શનમાં અનેક વિદ્યાર્થીઓએ જૈનદર્શન, ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ અને સમૂહમાધ્યમ વિષયમાં પીએચ.ડી. કર્યું છે. કેખુશરો કાબરાજી (૧૮૪૨–૧૯૦૪) મુંબઈમાં જન્મ, પણ કામ કર્યું સમગ્ર ગુજરાતી સમાજ માટે. કારકિર્દીની શરૂઆત સ્વતંત્ર પત્રકાર તરીકે કરી. જામે જમશેદ'માં રિપોર્ટર તરીકે જોડાયા. ત્યાં જ તંત્રી પણ બન્યા. સામાજિક કુરિવાજોનો વિરોધ તેમના લેખોનો મુખ્ય સૂર રહેતો. તેઓ આધુનિક વિચારસરણીના પુરસ્કર્તા હતા. તેઓ તેમની દીકરી અને પુત્રવધૂને પત્રકારત્વમાં લાવ્યા હતા. તેમણે ‘રાસ્ત ગોફતાર' સામયિકને પણ પોતાની સૂઝ અને શક્તિથી સંવર્ધિત કર્યું હતું. તેમના અનુગામી તરીકે પુતળીબાઈએ પણ પત્રકારત્વમાં ઉત્તમ પ્રકાશન કર્યું. તેઓ પ્રખર ભાષણકર્તા હતા. રસપ્રદ ભાવવાહી શૈલી અને સમાજના પ્રચલિત કુરિવાજો સામે લડવાની તેમની પ્રબળ ઇચ્છાએ તેમને અનેક ઠેકાણે ભાષણો આપવા બોલાવતા. વિધવાવિવાહનો વિરોધ કરનાર સામે તેમણે સઘન-સબળ પ્રયત્નો કર્યા હતા. મૃત્યુ પછી રોવા–કૂટવાનો રિવાજ, પડદાપ્રથા બંધ કરાવવાના તેઓ હિમાયતી હતા. તેઓ આજન્મ પત્રકાર રહ્યા અને માત્ર પારસી કોમના જ નહીં–સમગ્ર ગુજરાતના બની રહ્યા. ચાંપશી ઉદેશી (૧૮૯૨-૧૯૭૪) ગુજરાતી પત્રકારત્વમાં શિષ્ટ, સુંદર અને સાહિત્યિક પત્રકારત્વની પરંપરામાં ચાંપશીભાઈનું નામ આદરસહિત લેવાય છે. પત્રકારત્વમાં તેમની તાલીમ અનેક સિદ્ધહસ્ત પત્રકારો અને તંત્રીઓના માર્ગદર્શનમાં થઈ. ‘વીસમી સદી' સામયિક સાથે તેઓ ઘણા સમય સુધી જોડાયેલા રહ્યા હતા. તેમની પત્રકારત્વની કારકિર્દીનો ઉઘાડ અને વિસ્તાર કલકત્તામાં થયો. ૧૯૨૨ના એપ્રિલ માસમાં તેમણે ‘નવચેતન’ સામયિકનો પ્રથમ અંક પ્રકાશિત કર્યો. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ધન્ય ધરા કલકત્તામાં તેમણે ગુજરાત એમેચ્યોર થિયેટરની શરૂઆત તેઓ અત્યંત સાદું જીવન જીવ્યા. સત્તા અને સંપત્તિનો તેમને કરી. અહીં તેમણે અનેક ગુજરાતી કલાકારોની કારકિર્દીના જરાય મોહ ન હતો. વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ગુજરાતી નાટકો ભજવ્યાં અને - આઝાદી પછી તેમણે ક્યારેય ચૂંટણીમાં ઉમેદવારી કરી દિગ્દર્શન પણ કર્યું. કલકત્તામાં જ તેમણે ગુજરાતી સાહિત્ય નહોતી. મંડળની સ્થાપના કરી હતી. તેમની નિયમિતતા, ચીવટ અને સ્પષ્ટવક્તાપણા અંગે મિસાલ અપાય તેવી તેમની કામગીરી હતી. પત્રકાર જુગતરામ દવે અનેક આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે ‘નવચેતન' (૧૮૯૨થી ૧૯૮૫) સામયિક ચાલુ રાખ્યું હતું. તેઓ પોતે સિદ્ધ હસ્ત સાહિત્યકાર ગુજરાતમાં જુગતરામ દવેને સૌ કોઈ ગાંધીવિચારને પણ હતા. ૧૯૧૮માં કાવ્યકલાપ' નામનો કાવ્યસંગ્રહ, જીવંત રાખનાર મશાલચી તરીકે જાણે, પણ ગુજરાત બહાર પણ ૧૯૨૫માં “જંજીરને ઝણકારે” નવલકથા ઉપરાંત “તાતી તેમની એટલી જ બધી ખ્યાતિ હતી. ગાંધીરંગે રંગાયા એ અગાઉ તલવાર', “આશાની ઇમારત', “નસીબની બલિહારી', “માનવ તેમણે પત્રકારત્વક્ષેત્રે પણ મહત્ત્વની કામગીરી કરી હતી. પિતા હૈયાં', “મધુબિંદુ', “સ્મૃતિસંવેદન’, ‘જીવનઘડતર જીવન ઝાલાવાડથી નોકરી માટે મુંબઈ ગયેલા. પ્લેગમાં મૃત્યુ થયું. માતા માંગલ્ય', જેવા ચિંતનલેખોનો સંગ્રહ અને ‘હૈયું અને શબ્દ' જેવા ડાહીબહેનને લઈ લખતર આવ્યા. મેટ્રિક સુધીનો અભ્યાસ થયો. કાવ્યસંગ્રહ આપનાર ગુજરાતી પત્રકારત્વની વીસમી સદીની મોટાભાઈએ અમેરિકન કંપનીની નોકરી ગોઠવી આપી. એ પ્રેરક પરંપરામાં ઉદ્દેશીભાઈને યાદ કર્યા વગર આગળ જઈ દિવસોમાં સ્વામી આનંદનો જાદુઈ પરિચય થયો. શકાય એવું જ નથી. જુગતરામભાઈની સાહિત્યની અભિરુચિ જોઈ તેમણે નોકરી ચંદુલાલ મણિલાલ દેસાઈ છોડાવી તેમનો પરિચય હાજી મહંમદ અલ્લારખિયા શિવજી સાથે કરાવ્યો અહીં તેમને “વીસમી સદી’ સામયિકમાં કામ મળ્યું. (૧૮૮૨ થી ૧૯૬૮ ભરૂચ) લેખન અને પ્રકાશન અંગેની તાલીમ મળી. સ્વાતંત્ર્ય સૈનિક અને ગાંધીજીના અનુયાયી તરીકે વધુ કર્મચેતનાના પત્રકાર ઝવેરચંદ મેઘાણી જાણીતા એવા ચંદુલાલભાઈ દેસાઈના પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રદાન અંગે ઘણી વિગતો નોંધવા જેવી છે. તેમણે આઝાદી ‘રાષ્ટ્રીય શાયર' તરીકે જેમને ખુદ મહાત્માગાંધીએ આંદોલનમાં પોતાની જાત અને તમામ મિલકત આપી દીધી. નવાજ્યા હોય તેમના વ્યક્તિત્વમાંથી પત્રકારત્વને જુદું પાડવું એ ત્યારબાદ અનેક ટ્રસ્ટોની રચના કરી. આરોગ્યસેવાના ક્ષેત્રમાં ચેષ્ટા ઠીક નથી. તેમનું સાહિત્ય પત્રકારત્વની પરિપાટી પર મહત્ત્વનું પ્રદાન કર્યું. સર્જાયેલું--તો તેમનું પત્રકારત્વ સાહિત્યની કંદરાઓમાં ઘુમી ઘુમીને આવતું હોય તેવું લાગે. હોમરૂલ આંદોલનમાં ભાગ લીધો. અનેક ચળવળોને સફળ નેતાગીરી પૂરી પાડી. લોકોનું મનોબળ દૃઢ કરવા તેઓ શ્રી ઝવેરચંદ મેઘાણી સર્જક, તદ્ઉપરાંત ખૂબ મોટા કહેતા “શૂરવીરો માથું આપે નાક ન આપે.’ તેમના કામ બદલ ગજાના સંશોધક તરીકે સદૈવ સ્મૃતિમાં અંકાયેલા રહેશે. તેમને “છોટે સરદાર'નું બિરુદ મળ્યું હતું. દિવસોદિવસ તેમનો અવાજ વધુ ને વધુ બુલંદ થશે અને વધુ ને વધુ લોકો તેમને સમજવા તરફ વળશે. “સોરઠનો સાવજ ૧૯૨૯માં તેમણે ‘વિકાસ’ નામનું સામયિક ચાલુ કર્યું તરીકે જાણીતા આપણા આ લાડીલા સાહિત્યકારે લોકકથાઓ, હતું. તેમના આ ગુજરાતી સાપ્તાહિકમાં તેઓ સ્વતંત્રતા વ્રતકથાઓ, સંતકથાઓ અને શૌર્યકથાઓનો ખજાનો ખોલી સંગ્રામનો અહેવાલ, ખાદી, દારૂબંધી, અસ્પૃશ્યતાનિવારણ, આપ્યો હતો. તેમણે લોકગીતો, લગ્નગીતો અને દુહાઓનો ભંડાર ગાંધીજીના વિચારો, દેશનેતાઓનાં પ્રવચનો વિગતે છાપતા હતા. એકત્ર કર્યો હતો. લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને એ સમયે તે ઘણું લોકપ્રિય સામયિક હતું. ‘કુલછાબ' માટે અવિરત લખતા રહેવું એજ તેમનો જીવનમંત્ર તેમણે “થાયમોસિન' નામની દાંતની દવા શોધી હતી. બની રહ્યો હતો. તેની રોયલ્ટીની રકમ તેઓ પ્રતિવર્ષ દાનમાં આપી દેતા હતા. સૌરાષ્ટ્રના ઇતિહાસ અને સંસ્કૃતિને તેમણે જીવંત કરી. Jain Education Intemational Page #399 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૮૯ તેમણે ઐતિહાસિક નવલકથાઓ પણ રચી. નાટક, ચારિત્રલેખન, પત્રકારત્વ અને વિવેચનક્ષેત્રે પણ તેમણે કલમ ગતિશીલ રાખી. કોઈનો લાડકવાયો' અને “છેલ્લો કટોરો' જેવી તેમની રચનાઓ આજે પણ સાંભળનારની આંખમાં આંસુ લાવી દે તેવી છે. મેઘાણી કર્મચેતનાના પ્રતિનિધિ, સતત ઝઝૂમતા, અતિશ્રમથી થાકેલા આ સર્જકે કલકત્તાથી લખ્યું, “......અંધારું થઈ જાય છે. ગોધૂલિનો વખત છે.........મારો ગોવાળ મને બોલાવે છે. હું રસ્તો નહીં ભૂલું.................લિખિતંગ હું આવું છું. ઠક્કરબાપા (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર) ઠક્કરબાપાનું હુલામણું નામ પામેલ ઠક્કરબાપાએ આજીવન દલિતો અને સમાજથી તિરસ્કૃત થયેલાં લોકોની સેવા કરી. કામ એજ તેમની ઓળખ બની રહી હતી. તેઓ મૂકસેવક તરીકે જાણીતા થયા હતા. આઝાદી આંદોલનમાં તેઓ ગાંધીજીએ ચીંધેલાં કાર્યો કરતા રહ્યા. આઝાદી બાદ તેઓ બંધારણસભામાં ચૂંટાયા. હરિજનો અને આદિવાસીઓના કલ્યાણ માટેની યોજનાઓ પણ તેઓ ઘડતા રહ્યા અને અમલમાં મુકાવતા રહ્યા. તેમની પત્રકારત્વની કામગીરી પણ આ સાથોસાથ ચાલતી રહી. “હરિજન, “સર્વર્સ ઓફ ઇન્ડિયા', ‘હિન્દુસ્તાન ટાઇમ્સ' જેવાં સામયિકોમાં તેઓ લેખો લખતા રહ્યા. તેમની ડાયરીઆદિવાસીઓના પ્રશ્નો અંગેના તેમના “કાળે મેમોરિયલ વ્યાખ્યાન' અને “ભારતની આદિમજાતિ' જેવાં પુસ્તકો જાણીતાં દેવદાસ ગાંધી ૨૨મી મે ૧૯00ના રોજ દક્ષિણ આફ્રિકામાં ડરબનમાં તેમનો જન્મ થયો અને એ પણ ગાંધીજીના હાથે. ગાંધીજીના સૌથી વધુ જાણીતા પુત્ર અને ખાસ તો વ્યવસાયે પત્રકાર. પરંપરાગત શિક્ષણ તો એમને મળ્યું નહોતું પણ અનુભવની શાળામાં ખૂબ ઘડાયા. ગુરુકુલ કાંગડી અને શાંતિનિકેતનમાં પણ થોડું ઘણું ભણ્યા. ગાંધીજીના કામમાં તેમની પૂરતી શ્રદ્ધા ને તેથી જ તેમણે ૧૯૨૦-૨૧માં અસહકારની ચળવળમાં ભાગ લીધો. ૧૯૩૨માં ગોળમેજી પરિષદ બાદ ૧૯૩૩માં અને ૧૯૪૨માં એમ ચાર વખત કારાવાસ ભોગવ્યો. તેમણે દિલ્હીની જામિયામિલિયા ઇસ્લામિયા ખાતે હિન્દીના શિક્ષણની અને ૧૯૨૯થી ૪૨ દરમ્યાન દક્ષિણનાં રાજ્યોમાં હિન્દી પ્રચારની કામગીરી સંભાળી. ૧૯૨૦-૨૧ના સમયગાળા દરમ્યાન તેઓ મોતીલાલ નહેરુના ‘ઇન્ડિપેન્ડન્ટ'ના તંત્રી વિભાગમાં જોડાયા. ૧૯૨૩-૨૪ દરમ્યાન ગાંધીજીના ‘યંગ ઇન્ડિયા’ અને ‘નવજીવન’ પત્રોનું સંપાદન પણ તેમણે સંભાળ્યું. ૧૯૩૩માં તેમણે “હિન્દુસ્તાનના તંત્રી તરીકે સ્વતંત્ર રીતે જવાબદારી સંભાળી. સૌને તેમની ખરી શક્તિનાં દર્શન ત્યારબાદ જ થયાં. તેમના સમયગાળા દરમ્યાન અખબારનું સર્ક્યુલેશન ઘણું જ વધ્યું. રાષ્ટ્રીય ચળવળના લોકમાધ્યમ તરીકે તેની સારી એવી લોકપ્રિયતા થઈ હતી. તેની અંગ્રેજી ઉપરાંત હિન્દી આવૃત્તિ પણ શરૂ થઈ હતી. પત્રકારત્વના તેમના કાર્યકાળ દરમ્યાન તેમણે અનેક હોદ્દાઓ અને મહત્વની જગ્યાઓ પર પદભાર સંભાળ્યો હતો, જેમાં ઓલ ઇન્ડિયા ન્યૂઝ પેપર એડિટર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે, યુ.એન.કમિશન ઓન ફ્રીડમ ઓફ થોટ્સના પ્રેસના સભ્ય તરીકે મહત્વનાં છે. ગાંધીજીના પુત્ર તરીકે તેમણે પત્રકાર અને પત્રકારત્વ એમ બંને ક્ષેત્રે ઉચ્ચ માનાંક સ્થાપિત કર્યા હતા. દોલત ભટ્ટ (“સાહિત્યની દોલતનો સમૃદ્ધ કટારલેખક') શ્રી દોલત ભટ્ટ ગુજરાતી સાહિત્યને નવલકથા, લોકકથા, ઇતિહાસકથા, બાલકથા તેમજ લોકસાહિત્ય દ્વારા સમૃદ્ધ કર્યું છે. તેમના બાળસાહિત્યનાં પુસ્તકોને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનાં ઇનામો પ્રાપ્ત થયાં છે. તેમને શ્રેષ્ઠ સંવાદલેખન માટેનો રાજ્ય સરકારનો એવોર્ડ મળ્યો છે. તેમની અનેક નવલકથાઓનાં રંગીન ચિત્રો ઊતર્યા છે. આકાશવાણી–રાજકોટ ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠ, નવજીવન અને અન્ય ગાંધીસંસ્થાઓ માટે જીવન સમર્પિત કરનાર ઠાકોરભાઈએ વંસ્થાઓ માટે જીવન સમર્પિત ના કોરા વખતોવખત પત્રકારત્વ અને સંપાદનક્ષેત્રે પણ કામ કર્યું હતું. સ્નાતક થયા બાદ કાકાસાહેબ સાથે તેમનું ઘડતર થયું. સત્યાગ્રહ આશ્રમમાં શિક્ષક તરીકે જોડાયા. તે દરમ્યાન (‘યંગ ઇન્ડિયા” અને ‘નવજીવન’માં કામ કરવા માંડ્યું. અનેક વખત જેલમાં પણ ગયા. ૧૯૩૭માં મોરારજી દેસાઈના અંગત મદદનીશ તરીકે જોડાયા. ૧૯૪૪માં ગાંધીજીએ લડત પાછી ખેંચી અને સાપ્તાહિકપત્રો ચાલુ કર્યા. ઠાકોરભાઈએ અમદાવાદ આવીને ‘નવજીવન’પત્રોના સંપાદન-લેખનની જવાબદારી સંભાળી લીધી. આજીવન ગાંધીવિચારકેન્દ્રી પ્રવૃત્તિ કરતા રહ્યા. Jain Education Intemational on Intermational Page #400 -------------------------------------------------------------------------- ________________ 360 ધન્ય ધરા અમદાવાદ પરથી તેમના અનેક કાર્યક્રમો રજૂ થતા રહ્યા છે. તેમના કેટલાંક પુસ્તકોના હિન્દી અનુવાદ પણ થયાં છે. અંદાજે છેલ્લાં ૪૦ વર્ષથી તેઓ ગુજરાતી દૈનિક “સંદેશ” સ્ને પછી ગુજરાત સમાચાર'ના કટારલેખક તરીકે અવિરત કાર્યરત રહ્યા તેમણે અનેક સામયિકોનાં, ગ્રંથોના, ચારિત્રગ્રંથોના સંપાદનનું હિમાલય જેવું કાર્ય કર્યું છે. તેમણે ‘કિશોર', “પરબ' અને “બુદ્ધિપ્રકાશ' સામયિકોનું સંપાદન પણ કરેલું છે. તેમના મતે તેમણે કરેલા બાઈબલનો અનુવાદ અને ગાંધીજીના અક્ષરદેહના ત્રીસ ભાગમાં તેમણે કરેલા અનુવાદો તેમને મન મહત્ત્વના છે. તેમને તેમના અનુવાદો માટે અને વિવેચનો માટે અનેક પારિતોષિકો-ચંદ્રકોથી નવાજવામાં આવ્યા છે. આ તમામ સન્માનમાં ‘રવીન્દ્ર તત્ત્વાચાર્ય', “રણજિતરામ ચંદ્રક', ‘હરનાથ ઘોષ એવોર્ડ’ અને ‘ન હન્યતે' માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ શિરમોર છે. તેમના કટારલેખન અને નિયમિત સાહિત્યપ્રવૃત્તિના પરિપાકરૂપે લગભગ ૧૦૦ પુસ્તકો પ્રકાશિત થયાં છે. પ્રા. નગીનદાસ પારેખ (સંપાદક, અનુવાદક, વિવેચક) (૧૯૦૩ થી ૧૯૯૩). બંગાળી સાહિત્યને ગુજરાતી ભાષામાં લાવી આપવાનું યુગકાર્ય પ્રા. નગીનદાસભાઈએ કર્યું છે. રવીન્દ્રનાથ ટાગોરની ધરે—બાહિરે'થી માંડીને શરદબાબુની ‘પરિણિતા” જેવી વિખ્યાત નવલકથાઓને ગુજરાતી પ્રજા માટે લાવી આપીને તેમણે અસંભવ-સંભવ કરી બતાવ્યું છે. તેમણે “ગીતાંજલિ'નો પણ ગુજરાતી અનુવાદ આપ્યો છે. આ ઉપરાંત તેમણે અનેક બંગાળી લખાણો મૂળને અનુરૂપ રહી પત્રકારત્વ અને સામયિકોના માધ્યમથી ગુજરાતીઓને આપ્યાં છે. “અભિનવનો રસવિચાર અને બીજા લેખો' તેમના અભ્યાસલેખોનો સંગ્રહ છે. “ન હન્યતે'ના અનુવાદ માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. અંગ્રેજી અને સંસ્કૃતમાંથી પણ ઉપયોગી ઉત્કૃષ્ટ સાહિત્યિક અનુવાદો તેમણે આપ્યા છે. તેમણે નવલરામ', “મહાદેવ દેસાઈ”, “પ્રેમાનંદ', “ગાંધીજી જેવાં પુસ્તકો પણ આપ્યાં છે. અનેક સંપાદનો, અનુવાદો અને મૌલિક લેખનની વચ્ચે રમમાણ રહેતા નગીનદાસ પારેખ આપણું સદ્ભાગ્ય છે, ગુજરાતી ભાષાનું પણ. ગુજરાતના શ્રેષ્ઠ અનુવાદક, વિવેચક, સંપાદક તરીકે જેઓ ગુજરાત બહાર પણ એટલા જ સ્થાપિત છે તેવા નગીનદાસભાઈનો જન્મ ગુજરાતના વલસાડમાં. ગાંધીજીની અસહકાર આંદોલનની લડતનો નાદ લાગવાથી અભ્યાસ છોડીને તેઓ તેમાં જોડાયા. ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. રામનારાયણ પાઠક અને ઇન્દુભૂષણ મજમુદારની સાથે રહીને તેમને ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યનો નેડો લાગ્યો. વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન તેઓ અંગ્રેજીમાં ‘ક્રિટિક’ અને ગુજરાતીમાં પ્રભાત' નામના હસ્તલિખિતપત્રોનું સંપાદન કરતા. શાંતિનિકેતનમાં પણ શિક્ષણ લીધું. ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા. કારાવાસ ભોગવ્યો. નર્મદ (૧૮૩૩ થી ૧૮૮૬) યુગપ્રવર્તક, પત્રકાર, સાહિત્યસર્જક નર્મદનો જન્મ વૈદિક નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. મુંબઈમાં પિતાની નોકરી તેથી શિક્ષણ ત્યાં જ થયું. બાળવયે લગ્ન, શિક્ષણ, વિધૂર થયા. બધું સતત એક પછી એક નાનીગૌરીના અવસાન બાદ પુનઃ મુંબઈ જઈને ઉચ્ચ અભ્યાસમાં મન પરોવ્યું. કવિતા બિલકુલ સહજ રીતે સ્ટ્રરે. વઝવર્થના કાવ્યોની અસર, ડાહીગૌરી સાથે લગ્ન કર્યું. ૧૮૬૪માં સુધારાપ્રવૃત્તિને વેગ આપવા માટે “કલમના ખોળે માથું મૂક્યું અને ડાંડિયો' પખવાડિક શરૂ કર્યું. આર્યધર્મ અને સંસ્કૃતિના પુનઉત્થાનને તેમણે સ્વધર્મ માન્યો. નર્મદે સાહિત્યના અનેક સ્વરૂપોમાં વિશાળ ફલક પર પ્રદાન કર્યું છે. અને તેથી જ તેઓ યુગપ્રવર્તક કહેવાયા છે. ગુજરાતી પદ્યને અનેક કાવ્યો, અનેક મહાકાવ્યો અને સદાબહાર ગીત “જયજય ગરવી ગુજરાત’ આપનાર નર્મદની ગદ્યક્ષેત્રે પણ એટલી જ મોટી સિદ્ધિ છે. નર્મદનું નિબંધકાર, તત્ત્વચિંતક, વિવેચક, ચરિત્રલેખક, ઇતિહાસકાર તરીકેનું બહુમૂલ્ય પ્રદાન છે. ૧૮૬૬માં લખેલી પણ ૧૯૩૪માં શતાબ્દીપ્રસંગે પ્રગટ થયેલી આત્મકથા “મારી હકીકત' ગુજરાતી ભાષાની પ્રથમ અધિકૃત અને શાસ્ત્રીય આત્મકથા ગણાય છે. નર્મદની રચનાઓએ અને અભ્યાસી લખાણોએ તેમને શાસ્ત્રકાર તરીકે સ્થાપિત કર્યા છે. નર્મદે મુંબઈથી સુરત આવીને ૧૯૫૧-પરમાં એટલે કે તેમની ૧૯ વર્ષની વયે “સ્વદેશ હિતેચ્છુ' નામની સંસ્થાના ઉપક્રમે “જ્ઞાનસાગર' નામનું સાપ્તાહિક શરૂ કરેલું. પણ એ ઝાઝું ન ચાલતાં ૧૮૬૪માં ૩૧ વર્ષની વયે “ડાંડિયો' નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. ‘ગાંઠનો ખરચ કહાડવો પડશે તેમ છતાં સ્પેક્ટટર જેવું લખાણ કહાડવું તો ખરું” એ નર્મદની પ્રતિજ્ઞા હતી. નુકશાન Jain Education Intemational Page #401 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૯૧ વેઠીને પણ તેમણે પાંચ વર્ષ 'ડાંડિયો' ચલાવ્યું. પોતાના લખાણો તેમણે “ગ” બહાર પાડ્યું તે દરમ્યાનની કથા એટલે વિદેશમાં મારફતે જોશ અને પ્રાણ પ્રગટાવનાર નર્મદે નિખાલસતા, થયેલા ગુજરાતી પત્રકારત્વની ગાથા. ભારતમાં આઝાદી સચ્ચાઈ, નિર્ભયતા અને પૂર્ણ ગંભીરતાથી પત્રકારત્વની પ્રવૃત્તિ આંદોલનની કથા જેટલી રસપ્રદ છે એટલી જ વિદેશમાં વસેલા જીવનના થોડા કાળમાં કરી. ભારતીયો દ્વારા ભારતના આઝાદી આંદોલનની કથા રસપ્રદ છે. લંડન અને પેરિસમાં જેમ શ્યામજી કૃષ્ણ વર્માની પ્રવૃત્તિઓ અને નવલરામ જગનાથ ત્રિવેદી પત્રકારત્વએ આઝાદી આંદોલનને બળ પૂરું પાડ્યું તેમ (૧૮૫થી ૧૯૪૪) અમેરિકામાં “ગર' ચળવળના પ્રણેતા હુસેન રહીમ ઉર્ફે છગન ગુજરાતી ભાષા-સાહિત્યના વિવેચક. હાસ્યલેખક તેમજ ખેરાજ વર્માએ આઝાદી આંદોલનની વાતને પ્રસરાવી હતી. શિક્ષણકાર, મૂળ વઢવાણના પણ કાર્યક્ષેત્ર અમદાવાદ. “કેતકીનાં ૧૯૧૪ના મે મહિનામાં સાનફ્રાન્સીસકોમાંથી ગુજરાતી પુષ્પો” અને “પરિહાસ’ હાસ્યનિબંધ સંગ્રહોથી જાણીતા બન્યા. ભાષામાં પત્ર નીકળ્યું “ગ'. તેના તંત્રી છગન ખેરાજ વર્મા ઉર્ફે તે સમયનાં સામયિકોમાં તેમના લેખોથી તેઓ જાણીતા થયા. હુસેન રહીમ. ૧૪ જાન્યુ, ૧૯૧૦ના રોજ તેઓ અમેરિકાના તેમણે અનેક સંપાદનો અને અનુવાદો આપ્યાં છે. વાનકુંવર પહોંચ્યા અને અસ્તિત્વ સંધર્ષ શરૂ થયો. ૧૮૫૦ પછીના વર્ષોમાં ચીન, સિંગાપુર, મલાયા, હોંગકોંગ, બ્રહ્મદેશના દેસાઈ નારાયણ મહાદેવ લોકો ચીની લોકોની સલાહથી વધુ કમાણી માટે કેનેડા ગયા. પત્રકાર, સ્વાતંત્ર્ય સેનાની મહાદેવ દેસાઈના પુત્ર અને જેમાં પંજાબીઓ બહુ મોટી સંખ્યામાં હતા. ત્યાંની પ્રજા “કાળા ગાંધીજીના ખોળામાં રમવાનું જેમને સદ્ભાગ્ય સાંપડ્યું હતું તેવા ભારતીયોને સાંખી શકે તેમ જ નહોતી તેથી ૧૯૧૧માં શ્રી નારાયણભાઈ દેસાઈને હાલમાં જ સાહિત્યના ક્ષેત્રનું સર્વોચ્ચ ભારતીયોનું આગમન પ્રતિબંધિત કરાયું. કેટલાંક લોકો સન્માન મૂર્તિદેવી એવોર્ડ ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં ફિલિપાઈન્સ થઈને અમેરિકા પહોંચ્યા અને પોતાનું સ્થાયીત્વ આવ્યો છે. અને તે અંગેના અધિકારો મેળવ્યા. હુસેન રહીમ ઉર્ફ છગન તેમણે ભૂદાન આંદોલનમાં ભાગ લીધો હતો અને ખેરાજ વર્મા આ બધી પ્રવૃત્તિમાં જોડાતા ગયા. તેમના જમીનવિહોણા લોકો માટે ઘણી જમીન સંપાદિત કરી હતી. પૂર્વસૂરિઓએ “ફ્રિ હિન્દુસ્તાન', “સ્વદેશી સેવક', “ઇન્ડિયન અહિંસા, યુવાનેતાગીરી, ભૂખમરો અને શાંતિ જેવા મુદ્દે તેમણે સોશ્યોલોજીસ્ટ’, ‘વંદે માતરમ્' જેવાં અખબારો શરૂ કર્યા હતાં. વિશ્વની અનેક જાણીતી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાં ભારત લાલા હરદયાલ સાથે જોડાઈને ઔદ્યોગિક મજૂરો માટે કામ તરફથી પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમનું કર્મક્ષેત્ર શરૂઆતના વર્ષોમાં કરવાનું નક્કી થયું. ખૂબ મોટા પાયે વિતરણ કરી શકાય તેવી ઉત્તરભારત અને તેમાંય ખાસ કરીને યુ.પી., બિહાર રહ્યું. પ્રકાશન યોજના બનાવાઈ અને “ગધ્રપત્રો’ના નિર્માણની યોજના ૧૯૭પમાં કટોકટી લદાઈ તે દરમ્યાન તેમણે અનેક લેખો લખ્યા અમલમાં મુકાઈ. પેશાવરી ઉર્દૂ, ગુરૂમુખી હિન્દી અને અને જનમત ઊભો કર્યો. તેમણે ચાર મહત્વની પુસ્તિકાઓ - ગુજરાતીમાં “ગપત્રો' બહાર પડવા લાગ્યાં. સરમુખત્યારશાહીને સમજીએ', “કોંગ્રેસજનોં કો ખુલ્લાપત્ર', ૧૯૧૪ના ૧૦મી મે ના રોજ ગુજરાતી “ગ'નો અહિંસક પ્રતિકાર, “અહિંસક પ્રતિકારની પદ્ધતિઓ' પ્રગટ કરી આરંભ થયો. પીળા કાગળ પર એ છપાયું હતું. “ક્રાંતિના હતી. તેમના જાણીતા પુસ્તકો “સંત સેવતા સુકૃત વાધે'ને ગુજરાત પ્રચારાર્થે વિના મૂલ્ય વિતરણ' એવી ઘોષણા તેની પર હતી. સરકારે તથા “મારું જીવન એજ મારી વાણી” ભાગ ૧ થી ૪ને ભારતીય ભાષા પરત્વેનો પ્રેમ આ સામયિકના એક લખાણમાંથી ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત કર્યા છે. હાલમાં તેઓ ગૂજરાત સ્પષ્ટ થતો હતો. જે મુજબ, “દુનિયાના ઇતિહાસમાં કોઈપણ કાર્ય વિદ્યાપીઠના કુલપતિ છે. પુરું થયું હોય તો તે તેની પ્રાદેશિક ભાષાઓને આધારે, નહીં કે છગન ખેરાજ વમનું (ગ) અને વિદેશી ભાષાથી.’ આ પત્રો જપ્ત થયાં તો ભારતીયોની વચ્ચે વિદેશી ગુજરાતી પત્રકારો. ખુદ જર્મન લશ્કરે વહેંચ્યા. છગન ખેરાજ વર્માએ “કોમાગોટા મારુ' નામનું જાપાની જહાજ ખરીદ્યું અને ભારતીય ગાંધીજીના જન્મના ચાર વર્ષ પહેલાં પોરબંદરમાં જ વસાહતીઓને લઈને કાનૂની લડાઈ અનેક વર્ષો સુધી લડ્યા. ૧૮૬૫માં છગન ખેરાજ વર્માનો જન્મ થયો હતો. અમેરિકામાં વાનકુંવર બંદરે બે મહિના સુધી જહાજ પર સૌને રાખવા સહેલી Jain Education Intemational ain Education International Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ધન્ય ધરા વાત નો'તી. હાર્યા અને પાછા વળવું પડ્યું પણ પોતે મનથી હાર્યા નહીં. ‘ગદ્ર' પ્રવૃત્તિના ઇતિહાસમાં પછીના વર્ષોમાં તેમનું યોગદાન ક્યાંય નોંધાયેલું જોવા મળતું નથી. ગદ્ર'નો ઇતિહાસ પ્રખ્યાત પત્રકાર ખુશવંતસિંહે લખ્યો છે. પછીના વર્ષોમાં “ગ' પ્રવૃત્તિમાં શીખોનું અને પંજાબીઓનું વર્ચસ્વ વધારે રહ્યું હતું. હોપકિન્સનની હત્યાના પ્રકરણમાં તેમની ધરપકડ થઈ. તેમને કેનેડાથી બર્મા લઈ જવાયા. શક્ય છે કે ત્યાં જેલમાં કે જેલબહાર તેમને ફાંસીએ દેવાયા હોય, ગોળીએ દેવાયા હોય. શક્ય છે કે આપણા છગન ખેરાજ વર્મા ઉર્ફ હસન રહીમે પણ આવી જ રીતે શહાદત વહોરી હોય. આજે આપણી પાસે તેમની કોઈ યાદગીરી નથી. પત્રકાર દેસાઈ નીરુભાઈ (૧૯૧૨–૧૯૯૩) મધ્યમવર્ગીય બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં જન્મેલા નીરુભાઈ દેસાઈ વિદ્યાર્થીકાળથી નેતા તરીકે સક્રિય હતા. શરૂઆતના વર્ષોમાં સામ્યવાદથી અંજાયેલા હતા પણ પછીના વર્ષોમાં ગાંધી વિચારસરણીથી અભિભૂત થયા હતા. આઝાદી આંદોલનની તમામ ચળવળોમાં અગ્રણી તરીકે જોડાયા અને યુવાનો માટેની વિવિધ તાલીમ શિબિરોનું આયોજન સંચાલન કર્યું હતું. અમદાવાદમાં ‘રંગમંડળની સ્થાપના કરીને નાટ્યપ્રવૃતિનો વિકાસ કર્યો હતો. “હિંદ છોડો' આંદોલનમાં જોડાયા અને દોઢ વર્ષ કારાવાસ ભોગવ્યો હતો. આ ઘટનાને કેન્દ્રમાં રાખીને તેમણે “ઘુવડ બોલ્યનવલકથા લખી. તેઓ વ્યવસાયે પ્રયોગશીલ અને દૃષ્ટિવંત પત્રકાર હતા. ૧૯૩૯માં “રેખા' સામયિકમાં જોડાયા અને ૧૯૪૫થી લોકપ્રકાશન લિમીટેડના “ગુજરાત સમાચાર'માં જોડાયા. પ્રજાબંધુ' સાપ્તાહિકમાં “સોદાગર' ઉપનામથી તેઓ આર્થિક સમીક્ષા લખતા. ગુજરાતી પત્રકારત્વમાં તેમને આર્થિક પત્રકારત્વના પ્રણેતા કહેવામાં આવે છે. વ્યાપાર' સાપ્તાહિકમાં અનેક વર્ષો સુધી તેમણે અર્થતંત્રને લગતા લેખો લખ્યા. “ગુજરાત સમાચારના સાંધ્ય દૈનિક ‘લોકનાદ'ના ગુજરાતી ડાયજેસ્ટ “શ્રીરંગ' માસિકના તથા ફિલ્મસાપ્તાહિક ‘ચિત્રલોકના તંત્રી તરીકે કામગીરી બજાવી તે તમામ સામયિકને આગવો ઓપ આપ્યો. ગુજરાતી પત્રકારત્વમાં તેમણે રાજકારણ ઉપરાંત કલા, સાહિત્ય, સંસ્કૃતિ, રમતગમત, પર્વતારોહણ વગેરે વિષયોને સ્થાન આપવા સહિત અનેક નવા કટારલેખકોની પેઢીને તૈયાર કરી હતી. ‘ગુજરાત સમાચાર'ની “વાસરિકા' કૉલમ મારફતે તેમણે ગુજરાતની ઓછી જાણીતી ઘટનાઓ અને ઓછી જાણીતી વ્યક્તિઓ અંગે લખાણો લખીને લોકોને માહિતગાર કર્યા હતા. ગુજરાતી પત્રકારત્વના નિર્ભીક પત્રકારોની પેઢીમાં તેઓ અગ્રેસર પત્રકાર ગણાય છે. પુનિત મહારાજ (૧૯૦૮ થી ૧૯૬૨) ગુજરાતના લોકસંત, ભજન પરંપરાના સાધુ, સમાજસેવક એવા પુનિત મહારાજનું બાળપણ ઘણી તકલીફોથી ભરેલું હતું. અમદાવાદમાં નોકરીની હાડમારી સહન ન થતાં માતાએ પાછા ધંધુકા બોલાવી લીધા. “ગર્જના' દૈનિકથી અખબારીજગતમાં તેમનો પ્રવેશ થયો. અમૃતલાલ જી. શાહ સાથે ‘લલિત’ નામના માસિક અને “વીણા નામના સાપ્તાહિકના તંત્રી બન્યા. અત્યંત નીડર પત્રકાર. કોઈનીયે શેહમાં તણાય નહીં એવું વ્યક્તિત્વ. માધ્યમિક શાળાના શિક્ષણ દરમ્યાન શાંતિમિયાં નામના મુસલમાન શિક્ષકના સંપર્કમાં આવવાથી કવિતાના બીજ રોપાયાં. પછી તો રોજના એક કાવ્યનો નિયમ થઈ ગયો. પછી તો સહજ ફૂરણાથી કાવ્યો રચાવા લાગ્યાં. તેમણે ૧૫૦૦થી વધુ ભજનો, આખ્યાનો, નવધાભક્તિ ભાગ-૧ થી ૧૧, પુનિત ભાગવત જેવો વિસ્તૃત ગ્રંથ ‘વડલાનો વિસામો” જેવા ૬૦ થી વધુ ગ્રંથો આપ્યા છે. માનવસેવા, પ્રભુસેવા અને સંસ્કૃતિસેવાના ક્ષેત્રમાં એમનું અનોખું પ્રદાન રહ્યું છે. તેમણે સ્થાપેલ આશ્રમો અને જનકલ્યાણ’ સામયિક હજુ પણ ઉત્તમ રીતે કામ કરે છે. ઉચ્ચકોટિના પત્રકાર પ્યારેલાલ નાયર ગાંધીજીના અંતેવાસી તરીકે જાણીતા પ્યારેલાલ નાયરને સૌ કોઈ ઓળખે છે. તેમણે અનેક પુસ્તકો અને સંપાદનો આપ્યાં છે. ગાંધીજીનું સાંનિધ્ય મેળવવા અને તેમની સાથે જોડાવા માટે તેમણે તેમનો એમ.એ. ફાઈનલનો અભ્યાસ છોડીને અનેક વખત તેમની મુલાકાત માંગી, સંમતિ માગી. ગાંધીજીએ તેમને અસહકારનો સિદ્ધાંત અને આચરણ” એ વિષય પર નિબંધ લખવા કહ્યો. પ્યારેલાલે એ વિષય પર નિબંધ લખીને બાપુને આવ્યો. તેમને એ પસંદ પડતાં તેમણે પ્યારેલાલને પોતાની સાથે જોડાવાની હા પાડી. ૧૦ ઓક્ટોબર, ૧૯૨૦થી ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરી સુધી તેઓ ગાંધીજી સાથે રહ્યા. આ તમામ Jain Education Intemational Page #403 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સમય દરમ્યાન તેમણે ગાંધીજીએ ચિંધેલા તમામ કાર્યો ઉત્સાહથી કર્યા. મહાદેવ દેસાઈના અવસાન બાદ તેઓ ગાંધીજીના અંગત સચિવ રહસ્યમંત્રી બન્યા. તેમણે આ દિવસો દરમ્યાન લખેલી નોંધોમાંથી તેમણે પુસ્તકો તૈયાર કર્યા છે. તેઓ ઉચ્ચકોટિના પત્રકાર હતા. તેઓ ‘યંગ ઇન્ડિયા' અને ‘હરિજન બંધુ’ તથા અન્યમાં હરિજનપત્રોમાં લેખો લખતા, વળી ગાંધીજીના ગુજરાતીમાં પ્રકાશિત થતા લેખોનો અંગ્રેજી અનુવાદ પણ આપતા. આમ, તેમનું પત્રકારત્વ ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને જ થયું. ગાંધીજીના જીવન અને ચિંતન અંગે તેમણે અનેક અધિકૃત ભાષ્ય આપ્યા છે. જેમાં (૧) ધ એવિક ફાસ્ટ, (૨) એ પિક્ષ્ચિમેજ ફોર પીસ, (૩) એ નેશન બિલ્ડર એટ વર્ક અને અન્ય સાતથી આઠ પ્રકાશનો ધ્યાનાર્હ છે. બકુલ ત્રિપાઠી (વિક્રમી કટારલેખન) વ્યવસાયે અધ્યાપક અને સાહિત્યમાં હાસ્યકાર અને નાટ્યકાર તરીકે જાણીતા બકુલભાઈ મહાપ્રયાણના આગલાદિન સુધી લખતા રહ્યા હતા. દુનિયામાં ગમે તે ખૂણે હોય તેમની નિયમિત કટારમાં ક્યારેય રજા પડે નહીં. ‘કુમાર’ સામયિકમાં તેમનો પહેલો લેખ છપાયો અને તેમની સર્જનયાત્રા શરૂ થઈ. ૧૯૫૩થી તેમણે અમદાવાદથી પ્રકાશિત થતાં વર્તમાનપત્ર ‘ગુજરાત સમાચાર’માં ‘ઠોઠ નિશાળિયો' તખલ્લુસથી ‘કક્કો અને બારાખડી’ની કટાર લખવાની શરૂઆત કરી. વિવિધ સામયિકોમાં પણ તેમના ખૂબ લેખો પ્રકાશિત થવા માંડ્યા હતા. તેમના હાસ્યનિબંધોનો પ્રથમસંગ્રહ ‘સચરાચર' ૧૯૫૫માં પ્રગટ થયો. તે પછી સમયાંતરે તેમના હાસ્યલેખોના સંગ્રહો પ્રકાશિત થતાં રહ્યા છે. તેમનાં અનેક પુસ્તકોને વખતોવખત અકાદમી અને પરિષદોનાં પારિતોષિકો મળી ચૂક્યાં છે. માત્ર ૪૦ વર્ષની વયે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો. હાસ્યલેખોમાં પણ તેમણે અનેક પ્રકારો અને સુક્ષ્મપ્રકારોનું લેખન કર્યું હતું. તેમણે ‘લીલા' નામનું હાસ્યનાટક પણ લખ્યું હતું. તેના અનેક પ્રયોગો થયા હતા અને આંતરરાષ્ટ્રીય નાટ્યસ્પર્ધામાં પણ તેને સ્થાન મળ્યું હતું. તેમણે હાસ્યલેખન વિષયક શાસ્ત્રીય ચર્ચા કરવા માટે અનેક વિદેશ પ્રવાસો પણ કર્યા હતા. ગુજરાતી સાહિત્યના અધ્યક્ષ તરીકે તેમણે અનેક મહત્ત્વનાં કાર્યો હાથ ધર્યાં હતાં પણ અતિ શ્રમ, તનાવ અને હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હતું. ૩૯૩ બચુભાઈ રાવત ‘કુમાર' ગુજરાતી પત્રકારત્વમાં જેમ હાજી મહંમદને યાદ કરીએ તેમ હાજી પાસે કેળવાયેલાં લોકો અને હાજીના રસ્તે ગુજરાતી પ્રજાને સંસ્કારી અને સુંદર સામયિકો, લખાણો, તસવીરો આપવાની નેમ ધરાવતા પત્રકારોમાં ‘કુમાર’ના તંત્રી બચુભાઈ રાવતને અવશ્ય યાદ કરવા પડે. સતત સક્રિય, સાહિત્યિક શૈલીમાં લેખોનું સંપાદન, લેખનની ફાળવણી, વાચકો સાથેનો ગાઢ નાતો અને શ્રેષ્ઠ પત્રકારત્વનો દાખલો બેસાડવા માટેનો પુરુષાર્થ એટલે ‘કુમાર'ના બચુભાઈ રાવત. ગાંધીયુગના આ પત્રકાર તેમના સમયથી ઘણું આગળ જોઈ શકતા. ‘કુમાર’ સામયિક અંગે તેમના મનમાં એક ચોક્કસ નકશો તૈયાર રહેતો. એ દિવસોમાં એવું કહેવાતું કે, ‘‘કુમાર’માં છપાય એ કોઈ ચંદ્રક મળ્યા બરાબર કહેવાય.” બચુભાઈ રાવતે ગુજરાતની પ્રજાને સાહિત્ય મારફતે સંસ્કારસૂચિ આપવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ૧૯૨૪થી ૧૯૪૨ દરમ્યાન રવિશંકર રાવળ સાથે સહતંત્રી તરીકે અને ૧૯૪૩થી ૮૦ દરમ્યાન તંત્રી તરીકે કુશળ કામગીરી બજાવી હતી. ૧૯૩૦માં તેમણે ‘બુધસભા’ની સ્થાપના કરી હતી, જેણે અનેક નવોદિત કવિઓને પ્રેરણા–પ્રોત્સાહન પૂરાં પાડ્યાં. તેમનાં જાણીતાં સર્જનોમાં ‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકળા'માં કળાવિષયક લેખો અને ‘કળાવિવેચન’ છે. ઉપરાંત ‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ' પુસ્તક, ‘ટૂંકી વાર્તાઓ' (અનુવાદ) આપ્યાં છે. ૧૯૪૮માં તેમને પત્રકારત્વક્ષેત્રે કરેલા પ્રદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ૧૯૭૫માં ‘પદ્મશ્રી'થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. બંસીલાલ વર્મા (ચકોર) પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્ટૂનનું મહત્ત્વ ખસૂસ છે જ. ઠેઠ તેના આવિર્ભાવકાળથી સમાચારો અને લેખોની સાથે ઠઠ્ઠાચિત્રો અને વ્યંગચિત્રો છપાતાં આવ્યાં છે. ‘ચકોર' નામે ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યજગતમાં જાણીતા બંસીલાલ વર્મા ઉત્તર ગુજરાત (મહેસાણા)ના વતની. વડનગરના મહંતશ્રીની શાળામાં તેમનું શિક્ષણ થયું હતું. ૧૯૩૨માં તેમણે ‘સ્વદેશાભિમાની’ નામનું હસ્તલિખિત છાપું બહાર પાડ્યું હતું. ૧૯૩૩માં ચિત્રકળાના વધુ અધ્યયન માટે તેઓ અમદાવાદ આવ્યા અને અહીં જ વસ્યા. અહીં તેમણે એક પેઇન્ટરને ત્યાં નોકરી સ્વીકારી. ૧૯૩૫માં ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવલની ચિત્રશાળામાં પ્રવેશ મેળવ્યો. કોંગ્રેસના અધિવેશનમાં પણ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ધન્ય ધરા ચિત્રકાર તરીકે તેમણે સેવાઓ આપી. અહીં તેમને કલાગુરુ “ઇન્ડિયન સ્પેક્ટટર' (મુંબઈ)માં કામચલાઉ તંત્રી તરીકે જોડાયા. નંદલાલ બોઝનો પરિચય થયો. ૧૮૯૪થી તેઓ સ્થાયીતંત્રી તરીકે કાર્યરત થયાં. તે સાથે તેઓ | ગુજરાતમાં દારૂબંધી માટે પણ તેમણે ચિત્રો કર્યો. મુંબઈમાં ગુજરાતી દૈનિકો અને સામયિકોમાં પણ સાંપ્રત પ્રવાહો ૧૯૩૭ કકલભાઈ કોઠારીના “નવ સૌરાષ્ટ્રમાં જોડાયા. અહીંથી અંગે લેખો લખતા. ઘણાં વર્ષો સુધી શિક્ષણક્ષેત્રે અધ્યયન તેમની કટાક્ષચિત્રકાર તરીકેની કારકિર્દી શરૂ થઈ. એ પછી અધ્યાપન પણ કર્યું. તેમનું ગદ્ય-પદ્ય, નિબંધ, ઇતિહાસલેખન, તેમણે “પ્રજાબંધુ', “સંદેશ”, “પંચ', “રેખા', “ગતિ' વગેરેમાં અનુવાદોમાં ચરિત્રલેખન વગેરે ક્ષેત્રે એટલું બહોળું પ્રદાન છે કે કટાક્ષચિત્રો આપવાનું શરૂ કરેલું. કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં એમના અનેક અનુગામીઓએ એમના કાર્ય ઉપર સંશોધનો અને તેમણે ગાંધીજી, કસ્તુરબા અને અન્ય રાજકીય નેતાઓના અભ્યાસ કર્યા છે. સ્કેચીઝ કર્યા હતા. “કુમાર”માં પ્રસિદ્ધ થતાં “સચિત્ર' રાષ્ટ્રપ્રેમી બળવંતરાય ઠાકોર પરિચયલેખોમાં પણ તેમણે રેખાચિત્રો દોરેલાં. આઝાદી આંદોલનમાં તેમણે ચિત્રકળાના માધ્યમથી પોતાનો આગવો (૧૮૭૮થી ૧૯૩૯) ફાળો નોંધાવ્યો હતો. તેઓ થોડો સમય મુંબઈમાં સ્થાયી થયા. રાષ્ટ્રપ્રેમી, પત્રકાર, કેળવણીકાર એવી વિવિધ ઓળખ ત્યાં તેમણે હિન્દુસ્તાન', “જનશક્તિ' અને “જન્મભૂમિ' પત્રોમાં ધરાવતા બળવંતરાયે ગુજરાત કૉલેજમાં અધ્યયન અધ્યાપન કર્યું. કાર્ટૂન દોર્યો. ગુજરાતમાં આવ્યા પછી “જનસત્તા'માં જોડાયા. સરકારી નોકરીમાં માનભંગ થતાં–નોકરી છોડી. આઝાદી મરાઠી “લોકમાન્ય' ફીપ્રેસ જર્નલના અંગ્રેજી, મરાઠી, ગુજરાતી આંદોલનમાં જોડાયા. પોતાની શાળા પ્રોપ્રાયટરી સ્કૂલ ચાલુ કરી. એમ ત્રણેય દૈનિકોમાં તેમણે દોરવાનું સ્વીકાર્યું. “સંદેશ” દૈનિક પોતાની શાળાને આઝાદી આંદોલનના ભાગરૂપે ગૂજરાત સાથે તેમની કારકિર્દી સૌથી લાંબો સમય સુધી જોડાયેલી રહી. વિદ્યાપીઠ સાથે જોડી દીધી. સરદાર વલ્લભભાઈ પટેલ સાથે ૧૯૬૭માં તેમનાં કટાક્ષચિત્ર ડ્રેગન કમ્સ ટુ યુનો’ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં પણ કામ કર્યું. ૧૯૩૦, ચિત્રને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં મોન્ટ્રિયલ એવોર્ડ પ્રાપ્ત થયો ૧૯૩૨માં સત્યાગ્રહમાં જોડાયા. એક વર્ષ જેલમાં ગયા. હતો. આ ઉપરાંત તેમને અનેક નામી અનામી એવોઝ અને ૧૯૩૭માં અમદાવાદમાંથી મુંબઈ ધારાસભામાં સમ્માન પ્રાપ્ત થયાં હતાં. ગુજરાત રાજ્ય સરકાર તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. પત્રકારત્વક્ષેત્રે “પ્રજાબંધુ' સાપ્તાહિક તેમને ર.મ. રાવળ એવોર્ડ અને ૧ લાખ રૂપિયાનો પુરસ્કાર અને ‘ગુજરાત સમાચાર' દૈનિકપત્ર શરૂ કર્યા. તેના વિકાસમાં આપવામાં આવેલો. તેમનો ફાળો અમૂલ્ય છે. ગાંધીયુગના એક અગ્રણી નાગરિક તેમણે પપ,000થી વધુ કટાક્ષચિત્રો ઉપરાંત પટચિત્રો, તરીકે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. માંગલિકચિત્રો, જેકેટચિત્રો, ડિપ્લે ચાર્ટ, પોસ્ટર્સ, વ્યંગચિત્રો બાલાશંકર કંથારિયા વગેરે મોટી સંખ્યામાં તૈયાર કર્યા હતાં. કલાનાં એકથી વધુ (૧૯૫૮-૫ત્રકાર) માધ્યમો જેમકે વાર્તા, કવિતા, નાટકો, ફિલ્મ વગેરે ઉપર પણ તેમણે હાથ અજમાવ્યો હતો. કવિઓ નિશ્ચિત વાતાવરણમાં રહીને કવિતા કરી શકે તે માટે “કવિલોક'ની સ્થાપના કરનાર બાલાશંકરભાઈએ કલાના અનેક માધ્યમોમાં આવનજાવન કરીને અંદરનો ‘ભારતીભૂષણ” ત્રિમાસિક પત્રની શરૂઆત કરી હતી. જૂનાગઢના આનંદ હંમેશા અકબંધ રાખનાર “ચકોર' સાચે જ ‘ચકોર’ હતા. નવાબના આશ્રયે “ઇતિહાસમાલા' નામનું સામયિક શરૂ કર્યું. પત્રકાર બળવંતરાય ઠાકોર ભગવતીકુમાર શર્મા (૧૮૬૯થી ૧૯૫૨) ૩૧મી મે ૧૯૩૪ના રોજ સુરતમાં જન્મેલા યુગપ્રભાવક કવિ-સાહિત્યકારનું પત્રકારત્વનું ખેડાણ ભગવતીકુમાર શર્મા ગુજરાતી સાહિત્યકાર તરીકેની ઓળખ જોવાનો અહીં પ્રયાસ છે. નિબંધલેખનથી સાહિત્યસર્જનક્ષેત્રે ધરાવે છે. શ્રીમાળી બ્રાહ્મણ કુટુંબના અને મૂળ અમદાવાદના શ્રીગણેશ કરનારા બળવંતરાયે પત્રકારત્વ અને સામયિકમાં લેખો એવા ભગવતીકુમાર શર્માએ વાચનરસિક માતા અને નાટ્યરસિક અને વિવેચનો મારફતે આગવું પ્રદાન કર્યું છે. ૧૮૯૦માં તે પિતા પાસેથી સંસ્કારવારસો મેળવ્યો છે. Jain Education Intemational Jain Education Intemational Page #405 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ભગવતીકુમાર શર્મા એક વિશિષ્ટ સંવેદના–ચેતના અને અભિવ્યક્તિના અધિષ્ઠાતા છે. જેટલા તેઓ સાહિત્યકાર તરીકે સ્થાપિત, અધિકૃત છે એટલા જ પત્રકાર, કૉલમલેખક તરીકે પણ. નવલિકા, નિબંધ, વિવેચન, કવિતા ઉપરાંત સાહિત્યની અન્ય વિદ્યાઓમાં પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ‘અસૂર્યલોક’ અને ‘ઉર્ધ્વમૂલ” જેવી ઉત્તમ નવલકથાઓ દ્વારા તેઓ સાહિત્યના ક્ષેત્રમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા હતા. સોનેટ, ગીત, ગઝલ, છાંદસ અને અછાંદસ રચનાઓ પણ તેમણે આપી છે. તેમની અન્ય જાણીતી કૃતિઓમાં ‘આરતી અને અંગાર', 'સમયદ્વીપ', ‘વ્યર્થ ફડકો', ‘છળ બારાખડી', શબ્દાતીત, બીસતંતુ, પરવાળાંની લિપિ, હૃદયસરસાં વગેરેનો સમાવેશ થાય છે. તેમના કાવ્યો પરંપરા અને આધુનિકતાના સમન્વય જેવાં છે. અન્ય સંપાદકોએ તેમના કાવ્યસંગ્રહોને સંપાદિત કર્યા છે. તેમણે વિવેચન, ગઝલ ક્ષેત્રે પણ અધિકૃત ગ્રંથો આપ્યા છે. ‘છેલ્લા પચ્ચીસ વર્ષનું ગુજરાતી પત્રકારત્વ' એ તેમનાં તંત્રીલેખોનો સંગ્રહ છે. તેમને સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે પ્રદાન બદલ દક્ષિણ ગુજરાત યુનિ. દ્વારા ડી. લીટ (ડૉક્ટર ઑફ લેટર્સ)ની માનદ્ ડિગ્રી એનાયત કરી છે. તેમને મળેલા પુરસ્કારો, એવોર્ડની યાદી ઘણી લાંબી છે. તેમાં પત્રકારત્વના એવોર્ડ તેમની નિર્ભિકતા, સત્યપ્રિયતા માટે છે તો સાહિત્યના એવોર્ડ સંવેદના, ઋજુતા માટે મળ્યા છે. તેમણે વિદેશપ્રવાસ કરેલા છે. વ્યવસાયી પત્રકારત્વમાંથી નિવૃત્ત થયા બાદ ‘ગુજરાત મિત્ર'માં તેઓ સક્રિય છે. ‘જન્મભૂમિ’, ‘પ્રવાસી', ‘મુંબઈ સમાચાર', ‘સમકાલીન’, ‘સમાંતર', ‘જોગ-સંજોગ’ વગેરે દૈનિક પત્રપત્રિકાઓમાં નિયમિત કટારલેખન કરે છે. મગનભાઈ પ્રભુદાસભાઈ દેસાઈ (૧૮૯૯થી ૧૯૬૯) ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી, પત્રકાર, શિક્ષણશાસ્ત્રી મગનભાઈ નડિયાદની શાળામાં શિક્ષણ લઈ, ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં કરી–બી.એ.નો અભ્યાસ ગાંધીજીની અસર હેઠળ અધૂરો છોડીને ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા અને સ્નાતક થયા. મગનભાઈ દેસાઈનું પત્રકારત્વ..... શિક્ષણથી લઈને ૧૯૬૦ સુધી વિદ્યાપીઠમાં જ રહ્યા. મહામાત્રના પદ સુધી પહોંચ્યા. શિક્ષણ અંગેના વિચારોના ૩૯૫ પ્રચારાર્થે મગનભાઈએ ૧૯૩૯માં શિક્ષણ અને સાહિત્ય' સામયિક શરૂ કર્યું. ૧૯૫૧થી ૫૨ દરમ્યાન કિશોરલાલ મશરૂવાલા સાથે ‘હિરજન' સામયિકના તંત્રી તરીકે કામ કર્યું, તેમણે પત્રકારત્વની તેમની કામગીરી દરમ્યાન શિક્ષણ, સંસ્કૃતિ, ઇતિહાસ, ગાંધીદર્શન, ધર્મ, રાજકારણ, અર્થકારણ, સમાજશાસ્ત્ર વિવિધ વિષયો પર લેખો અને પુસ્તકો લખ્યાં. ‘સત્યાગ્રહ’ સામયિકના તેઓ આજીવન તંત્રી રહ્યા હતા. મનસુખરામ ત્રિપાઠી (૧૮૪૦થી ૧૯૦૭) ગુજરાતમાં પ્રાચીનતાના આગ્રહી ગણાતા વિદ્વાનલેખક મનસુખરામ ત્રિપાઠીનું સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન છે. ૧૮૬૧માં એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો પણ આંખની બિમારીને લીધે છોડવો પડ્યો. અર્થોપાર્જન માટે અન્ય કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં તેમણે સાહિત્યક્ષેત્રે સર્જન અને અન્યને પ્રોત્સાહિત કરવાનું કામ ચાલુ રાખ્યું. મુંબઈની ‘ફાર્બસસભા'ના તેઓ સ્થાપકતંત્રી હતા. ‘બુદ્ધિવર્ધક સભા’ના સભ્ય હતા. અમદાવાદની ધર્મસભા'ના મુખપત્ર ધર્મપ્રકાશ’ના ઉપતંત્રી તરીકે તેમણે થોડો સમય કામ કરેલું. ‘બુદ્ધિપ્રકાશ’માં પણ તેઓ લેખ લખતા. તેમનાં પત્ની ‘ડાહીલક્ષ્મી'ના નામે નડિયાદમાં સ્થાપેલી લાઇબ્રેરી આજે પણ ચાલે છે. તેમણે અનેક ચરિત્રો આપ્યાં છે. સાહિત્યકારોની સાથે સતત વિદ્યાવ્યાસંગી રહી ગુજરાતીમાં ચીવટવાળી સંસ્કૃતમય શૈલીનાં લખાણોની આપણને ભેટ આપી છે. મહાદેવભાઈ દેસાઈ મહાત્મા ગાંધીના અંતેવાસી રહસ્યસચિવ મહાદેવ હિરભાઈ દેસાઈ ગુજરાતી પત્રકારત્વની દિશા બદલનારું અને ગાંધીયુગના પત્રકારત્વને પ્રસ્થાપિત કરનારું પ્રભાવક પરિબળ છે. તેઓ ચરિત્રાત્મક સાહિત્ય અને પ્રયોગધર્મી લેખક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. ગાંધીજી સાથે જોડાયા પછી તેમણે ડાયરીઓ લખવાની શરૂઆત કરી જે થોડાક અપવાદો બાદ કરતા સતત ચાલુ રહી હતી. મહાદેવભાઈ એટલે સધિત સાક્ષર, સંસ્કારી પત્રકાર. ૧૯૦૯ના ‘નવજીવન'ના પહેલા અંકથી તેઓ તેની સાથે સંકળાયેલા રહ્યા. પ્રસંગોપાત્ત તેના સંપાદક,તંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળી. મોતીલાલ નહેરુના આમંત્રણથી તેઓ ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી બન્યા. ૧૯૩૧થી ‘યંગ ઇન્ડિયા’નું સફળ Page #406 -------------------------------------------------------------------------- ________________ .--. ૩૯૬ : સંચાલન, સંપાદન કર્યું. તેમણે તમામ રિજનપત્રો’ને પોતાના સ્પર્શથી આગવું સ્વરૂપ આપ્યું. તેમણે આજીવન લેખન, સંપાદન, સંકલન અને અનુવાદો કરી ગુજરાતની પ્રજાને ન્યાલ કરી દીધી. મણિલાલ નભુભાઈ દ્વિવેદી (અમર આશા) જેમની કઈ ઓળખાણ સૌથી વધુ મજબૂત છે? એ અંગે વારંવાર ચર્ચાઓ થતી હોય એવા શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીની સાહિત્ય અને પત્રકારત્વનાં બહુવિધ ક્ષેત્રોમાં આગવી ઓળખ છે. ‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે' એ પંક્તિથી સાહિત્ય જગતમાં પોતાનો સીમાસ્તંભ રોપનાર મણિલાલભાઈએ ૩૯-૪૦ વર્ષના કુલ આયખામાં ૮૦ જેટલા ગ્રંથોનું સર્જન કર્યું. કવિ તરીકે વધુ જાણીતા એવા મણિલાલભાઈ નિબંધકાર, નાટ્યકાર, ભાષ્યકાર, પત્રકાર અને સંપાદક પણ હતા. ‘પ્રિયવંદĒ’ અને ‘સુદર્શન' નામનાં સામયિકો તેમણે હોંશભેર શરૂ કર્યાં અને હિંમતપૂર્વક, ખૂબ ઝઝૂમીને પણ ઘણાં વર્ષો સુધી ચાલુ રાખ્યાં. પાંડિત્યપ્રચૂર ભાષા હોવાને લીધે મહિલાઓને અને મણિલાલભાઈના ચાહકોને પણ વાંચવામાં અઘરું પડતું હતું. તેમ છતાં મણિલાલભાઈનો આગ્રહ રહેતો કે સૌ કોઈની ભાષા સુધરતી જાય અને સમૃદ્ધ થતી જાય. આ કારણસર તેઓ પોતાની શૈલી અને વિષયપસંદગી અંગે ખુલાસા કરતા નહીં અને સુર્દઢ લેખન કરતા રહ્યા. બંને સામયિકોનો બહોળો વાચકવર્ગ હતો. ‘કાન્તા’તેમજ ‘નૃસિંહઅવતાર' તેમની જાણીતી નાટ્યકૃતિઓ છે. તેજ રીતે ‘સિદ્ધાંતસાર’ અને ‘પ્રાણવિનિમય’ ગ્રંથમાં તેમની વિદ્વતા, મેધા અને પ્રતિભાશીલ તત્ત્વોના દર્શન થાય છે અને આ ગ્રંથોમાં તેમણે હિંદુધર્મતત્ત્વને તેમજ યોગદર્શનને સમજાવી આપ્યું છે' એવું સાહિત્યક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે. તેમણે ‘બાળવિલાસ’ ને ‘સુદર્શન ગદ્યાવલિ' નામના ઉત્તમ નિબંધો આપેલા છે. ‘ગુપ્તવિદ્યા’ને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી ‘ગુલાબસિંહ' નામની નવલકથા પણ એટલી જ જાણીતી છે. શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું ‘આત્મવૃત્તાંત’ ગુજરાતી સાહિત્યમાં હલચલ મચાવનારું બની રહ્યું. પંડિતયુગની આત્મકથાઓમાં એ શ્રેષ્ઠ છે. સંસ્કૃત મહાકવિ ભવભૂતિનાં ત્રણ નાટકો માલતીમાધવ', ‘ઉત્તરરામચરિત’અને ‘મહાવીર ચિરત'નાં તેમનાં રૂપાંતરો પણ જાણીતાં છે. ધન્ય ધરા મણીશંકર જટાશંકર કીકાણી (૧૮૨૨–૧૮૮૪) સૌરાષ્ટ્રમાં અનેક સમાજસુધારકો થઈ ગયા. તેમાં પત્રકારત્વના માધ્યમથી સમાજસુધારાના ક્ષેત્રે કામગીરી કરનાર મણીશંકર કીકાણીનો જન્મ ૧૮૨૨માં થયો હતો. તેમણે ૧૮૩૪થી ૧૮૭૪ સુધી નોકરી કરી. ‘સુપંથ પ્રવર્તક મંડળી'ના તેઓ સ્થાપક હતા. આ મંડળી નાગરસમાજમાં તેમજ અન્ય સમાજમાં સામાજિક કુરિવાજો સામે કાર્યરત રહેતી. સુધારા પ્રવૃત્તિને વેગ આપવાને તેમણે વિદ્યાભ્યાસ મંડળ રચ્યું જેનું મુખ્ય કાર્ય અંધશ્રદ્ધા નિર્મૂલનનું હતું. ૧૮૬૫માં ‘વિદ્યાગુણપ્રકાશ સભા' મંડળની સ્થાપના થઈ. ૧૮૬૮માં રાજકોટથી તેમણે ‘વિજ્ઞાનવિલાસ’ નામનું માસિક ચલાવ્યું હતું. તેમના માર્ગદર્શનમાં એ સમયના લેખકોએ સમાજસુધારાને કેન્દ્રમાં રાખીને લેખો લખ્યા. કીકાણીભાઈએ સામાજિક, ધાર્મિક કે રાજકીય પરિવર્તન માટે ભયમુક્ત અને અંધશ્રદ્ધા મુક્ત સમાજની કલ્પના કરી. ૧૮૮૪માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેઓ પોતાના ધ્યેયને વરીને કામ કરતા રહ્યા. મહીપતરામ રૂપરામ નીલકંઠ (૧૮૨૯–૧૮૯૧) મુંબઈ જેવા શિષ્ટનગર અને શિક્ષિતોની વચ્ચે રહીને સમાજના કુરિવાજો માટે કામ કરનાર મહીપતરામે સમાજસુધારણા માટે સંસ્થાઓ સ્થાપી અને પત્રકારત્વના માધ્યમથી સમાજનું કામ કર્યું. મુંબઈની એલ્ફિસ્ટન કૉલેજમાં શિક્ષણ લીધા બાદ ત્યાંજ શિક્ષક બન્યા. ૧૮૫૭થી અમદાવાદ મુકામે શિક્ષણખાતામાં નોકરી સ્વીકારી. તેમણે રાસ્તગોફતાર, બુદ્ધિવર્ધકસભા, સત્યપ્રકાશ જેવા સામયિકોમાં લેખ લખીને સમાજના પ્રચલિત દૂષણોને ખુલ્લા પાડવા પ્રયત્નો કર્યા. પરહેજગાર મંડળીના સભ્યપદે રહીને તેમણે કેફીપીણાં, બાળલગ્ન, ફટાણાં, વિધવાના કેશલોચનની પ્રક્રિયા જેવા રિવાજો વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી હતી. ગુજરાતની વિવિધ સંસ્થાઓ મારફતે તેમણે સમાજસુધારણાની પ્રવૃત્તિને વેગ આપવાના કાર્યો કર્યા હતા. તેમના યોગદાનને અમર કરવા અમદાવાદમાં ‘મહીપતરામ રૂપરામ નીલકંઠ અનાથાશ્રમ'ની સ્થાપના કરવામાં આવી છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સરભ ભાગ-૨ ૩૯૯ સાહિત્ય અને પત્રકારત્વનો સંગમ ઇન્દુચાચાએ ગાંધીજીને ‘નવજીવન અને સત્ય'નું સુકાન મોબેદ ફરદુનજી મર્ઝબાન સંભાળવા કહ્યું. ગાંધીજીએ તેનું નામ માત્ર “નવજીવન' રાખ્યું અને ૧૯૧૯ત્થી તેનો કાર્યભાર સંભાળ્યો. ગુજરાતી ભાષાના (૧૭૮૭થી ૧૮૪૭) પત્રકારત્વને તેના હોવાપણાનો અર્થ સમજાયો, જાણે કે એક નવા ગુજરાતી ભાષાનું પ્રથમ અને આજે પણ પ્રગટ થતાં હોય યુગના મંડાણ થયા. એવાં દૈનિકોમાં એશિયા ખંડમાં પ્રથમ નંબરે અસ્તિત્વ ધરાવતું ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ‘ઇન્ડિયન ઓપીનિયન’ અને હજુયે સફળતાપૂર્વક ચાલુ રહેલ અખબાર એટલે “મુંબઈ અને ભારત આવીને ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ અને ‘હરિજન' સમાચાર'. અને “હરિજનબંધુ' જેવા વિચારપત્રો ચલાવ્યાં. એમાં કેળવણી, આ અખબારના આદ્યસ્થાપક એટલે ફરદુનજી. ગુજરાતી અસ્પૃશ્યતા, ખાદી, સ્વદેશી, કોમી એકતા, ગ્રામોદ્યોગ વગેરે પત્રકારત્વના આદ્યસ્થાપક. કુટુંબની સ્ત્રીઓ અને સર્વે સભ્યોએ વિષયો પર લખ્યું. જાહેરખબર લીધા વિના અનેક વર્ષો સુધી ભેગાં મળીને ગુજરાતી ભાષાનાં બીબાં બનાવ્યાં અને ગુજરાતી આ સામયિકો ચલાવવાં અઘરાં હતાં તેમ છતાં ઘણાં વર્ષો સુધી ભાષાના આદિ મુદ્રક, પ્રકાશક, લેખક, સંપાદક, અનુવાદક અને તેને કોઈને કોઈ રીતે આર્થિક પીઠબળ મળતું રહ્યું. મરજીવા પત્રકાર એટલે આપણા ફરદુનજી. ગાંધીજીના પત્રકારત્વની વિશેષતા એ તેમની ગુજરાતી ફરદુનજીનો જન્મ સુરતમાં થયો હતો. પિતા પાસેથી ભાષા. ગાંધીજીની ગુજરાતી ભાષાએ ગુજરાતી ભાષાને એક તેમને ધર્મનું શિક્ષણ મળ્યું. તે ઉપરાંત ગુજરાતી, ફારસી ભાષાનું નવી શૈલી આપી. ગાંધીયુગીન પત્રકારિત્વ' એવી સંકલ્પના શિક્ષણ પણ પિતાજી પાસે જ થયું. પંડિતો પાસેથી તેઓ સંસ્કૃત આપી. સામાન્યમાં સામાન્ય માણસ પણ સમજી શકે એવી શીખ્યા અને હકીમ પાસેથી વૈદક શીખ્યા. ૧૮૦૫માં એક સાદી, સરળ, ટૂંકા વાક્યોવાળી ચોટદાર શૈલીમાં તેમણે લગ્નપ્રસંગે તેઓ મુંબઈ ગયા અને મુંબઈના જ થઈને રહી ગયા. ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં લખ્યું. તત્કાલીન ગુજરાતી બૂકબાઇન્ડના વ્યવસાયમાં અને પછીનાં વર્ષોમાં કાસ્ટિંગના ગદ્ય ઉપર ગાંધીજીના લખાણોની અને તેમની જેમ, તેમના જેવું વ્યવસાયમાં ઝુકાવ્યું. એ દરમ્યાન જ તેમણે ગુજરાતી ટાઇપ લખવું–આ બધી બાબતોની એક ચોક્કસ અસર હતી. પાડ્યા અને “શ્રી મુંબઈના સમાચાર' નામે પ્રથમ ગુજરાતી અખબારની શરૂઆત કરી. લોકો સુધી પહોંચવા, લોક કેળવણીના માધ્યમ તરીકે અને સાધન તરીકે ગાંધીજીએ પત્રકારત્વનો જ ઉપયોગ કર્યો તે દસ વર્ષમાં તેમણે ઘણું માન અને ધન એકઠું કર્યું. ભાગ્યે જ કોઈએ કર્યો હશે. તેમના પત્રો તત્કાલીન સમયમાં પારસીઓના બે જૂથમાં કોઈ કારણોસર ઝગડો થયો હોવાને માહિતીના આદાનપ્રદાનનું આધુનિકતમ સાધન હતાં અને કારણે તેઓ “મુંબઈ સમાચાર' સહિત બધું જ છોડીને દમણમાં ગાંધીજીએ તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કર્યો હતો. સ્થાયી થયા. નવા મંત્રીને માર્ગદર્શન આપતાં લખ્યું હતું કે, “સમાચારની ભાષા ગુજરાતી ભાષા જેવી લખાય છે તેવી રણછોડભાઈ ઉદયરામ દવે (૧૯૩૦) લખવાનો જ ચાલ રાખવો......કે જેથી પારસી હિંદુ સહુની મહુધામાં જન્મેલા રણછોડભાઈ કાવ્યશાસ્ત્ર અને સમજમાં આવે.” નાટ્યશાસ્ત્રના પ્રખર અભ્યાસુ. નડિયાદમાં શિક્ષણ પૂરું કરી તેઓ અંતિમ દિવસોમાં તેમણે દમણમાં દવાખાનું શરૂ કરી અમદાવાદ આવીને રહ્યા. “બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે ઘણા વષા પુસ્તકો છાપ્યાં, વૈદિક જ્ઞાનથી મફત સારવાર કરી પણ ફરી કામ કર્યું. અંગ્રેજી ભાષા પર તેમનું આગવું પ્રભુત્વ હતું. ઘણા મુંબઈમાં ક્યારેય પગ ન જ મૂક્યો. અઘરા ગ્રંથોના અનુવાદ તેઓ ઘડીકવારમાં કરી શકતા હતા. પશ્ચિમની અસર હેઠળ તેમણે અનેક નાટકો પણ આપ્યાં છે. મહાત્મા ગાંધીનું પત્રકારત્વ. રંગીલદાસ મગનલાલ કાપડિયા ગાંધીજી હિંદમાં ૧૯૧૫માં આવ્યા. ૧૯૧૫માં ઇન્દુલાલ યાજ્ઞિકે ‘નવજીવન અને સત્ય” દ્વારા સ્વતંત્રતા અને સમાજના વલસાડના ગણદેવીના રંગીલદાસ આર્યસમાજી પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ માટે પ્રયત્ન કર્યો હતો. | વિચારસરણીવાળા પત્રકાર તરીકે જાણીતા છે. શરૂઆતમાં તેમણે Jain Education Intemational ucation Intermational Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ આર્યસમાજના ગુજરાતી અને અંગ્રેજીપત્રોમાં લેખો લખવાની શરૂઆત કરી. હોમરૂલ આંદોલનમાં જોડાયા. મુંબઈના આગેવાનો સાથે દ. ગુજરાતનો પ્રવાસ ખેડ્યો. ૧૯૧૭-૧૮માં મુંબઈ ગયા ત્યાં શ્રી લોટવાળાના ‘હિન્દુસ્તાન’ પત્રમાં જોડાયા. ત્યાં તેમણે પ્રજામંડળ પ્રવૃત્તિની શરૂઆત કરી. આ સમય દરમ્યાન ‘સમાલોચક', ‘વસંત’, ‘સાહિત્ય', ‘૨૦મી સદી', ‘ગુજરાત’, ‘પ્રસ્થાન’, ‘યુગધર્મ’ વગેરે માસિકોમાં તેમના લેખ આવતા રહ્યા. દેશની અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હોવા છતાં તેમની રાનીપરજ પ્રવૃત્તિઓ અને લેખનકાર્ય કેન્દ્રસ્થાને રહ્યાં હતાં. તેમની પાસે અલભ્ય પુસ્તકો રહેતાં. તેઓ ‘મોર્ડનરિવ્યૂ’ અને ‘હિન્દુસ્તાન રિવ્યૂ'માં પણ લખતા રહેતા હતા. સકલપુરુષ રમણભાઈ નીલકંઠ નાટ્યકાર, નિબંધકાર, વિવેચક રમણભાઈ નીલકંઠના સાહિત્યનાં વિવિધક્ષેત્રોના પ્રદાનથી ગુજરાતની તત્કાલીન અને હાલની પ્રજા ન્યાલ થઈ ગઈ છે એવું તેમના વિશેનાં લખાણોમાંથી જાણવા મળ્યું છે. ‘રાઈનો પર્વત' જેવી એક નાટ્યકૃતિ દ્વારા ગુજરાતના સાહિત્યજગતમાં પ્રસ્થાપિત થઈ જનાર રમણભાઈએ ‘ભદ્રંભદ્ર' નામની હાસ્યરસિક નવલકથા દ્વારા ગુજરાતના સાહિત્યજગતમાં નવો ચીલો ચીતર્યો હતો. તત્કાલીન નવા-જૂના સમાજસુધારકોનો વૈચારિક સંઘર્ષ કેન્દ્રસ્થાને રાખીને સુક્ષ્મહાસ્ય સાથે લખાયેલી આ નવલકથામાં ભારતભરના હાસ્યસાહિત્યકારોને પોતે જોડાયેલા હોય એવું લાગે છે–એમ એ અંગેનાં લખાણોમાં જોવા મળ્યું છે. ધર્મ અને સમાજ ૧-૨' તેમની ધાર્મિક કૃતિ છે. ‘હાસ્યમંદિર'માં હળવા નિબંધો સંગ્રહાયેલા છે. ‘જ્ઞાનસુધા' સામયિકના તંત્રી તરીકે તેમણે ધર્મસંબંધી ચર્ચા શરૂ કરતા અનેક લેખો લખ્યા હતા. દુર્ગારામ-નર્મદના જમાનાથી ચાલી આવેલી સમાજસુધારા–પરંપરાના તેઓ છેલ્લા પ્રતિનિધિ હતા તેવું સારસ્વતો માને છે. રાજકીય વ્યંગચિત્રકાર રમેશભાઈ ચંદે વિધિસરની ચિત્રકલાની તાલીમ લીધા વગર કાર્ટૂનચિત્રના ક્ષેત્રે મોટું નામ કાઢનાર રમેશભાઈ ચંદ્રેએ કાર્ટૂનિસ્ટ તરીકેની પોતાની કારકિર્દી ૧૯૪૬માં કિશોરવયે ધ સિંધ ઓબ્ઝર્વર'માં પોતાનું પ્રથમ કાર્ટૂન છપાયું–તે દિવસથી કરી. તેઓ ‘રૂપમ’ નામ રાખી કાર્ટૂન કરતા. મૂળ કચ્છના પણ ધન્ય ધરા વડીલો કરાંચીમાં સ્થાયી થયા હતા. તેમણે ત્યાં ‘રૂપમ આર્ટ સ્ટુડિયો' શરૂ કર્યો અને ત્યાંના દૈનિકોમાં કાર્ટૂનો આપવાનું શરૂ કર્યું હતું. આઝાદી પછી તેઓ મુંબઈ આવીને વસ્યા. ‘જન્મભૂમિ’ અને ‘ચિત્રલેખા'માં ‘અવધૂત’ નામે તેમનાં કટાક્ષ ચિત્રો પ્રકાશિત થતાં હતાં. ‘દર્પણ’ નામથી તેમનાં પોકેટકાર્ટૂન પણ છપાયાં હતાં. તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળેલાં છે. તેઓ માને છે કે, જેમ એક સફળ સંગીતકાર થવા માટે રિયાઝ જરૂરી છે તેમ એક સફળ કાર્ટૂનીસ્ટ થવા માટે નિયમિત સ્કેચ કરવાનો મહાવરો રાખવો જોઈએ.” તેઓ ક્યારેય વ્યંગ કે હાસ્ય ઊભું કરવા માટે પાત્રોના ચહેરામહોરાં કે હાવભાવને વિકૃત કરવામાં માનતા નથી. કલાના માધ્યમથી સામાજિક સેવા–નિસબતના અનેક ક્ષેત્રોમાં તેઓ જોડાયેલા છે અને તેમનાં ચિત્રોના પ્રદર્શનથી તેઓ સામાજિક પ્રશ્નો, રાજકીય સમસ્યા અને દૂષણોને સફળતાપૂર્વક લોકો સુધી પહોંચાડી શક્યા છે. સામાજિક કટાક્ષચિત્રની પરંપરાના આવાહક રમેશ બુચ. કલાકારોના કુટુંબમાં જન્મ, ઉછેર અને વિશેષ કેળવણીને લીધે રમેશભાઈ બુચે નાની ઉંમરથી બ્રશ પકડ્યો. આઠ–દસ વર્ષની ઉંમરથી જ વિવિધ દૈનિકોમાં કથાનકને કેન્દ્રસ્થાને રાખીને કાર્ટૂનચિત્રો સર્જવાનું શરૂ કર્યું. જામનગરથી મુંબઈ વચ્ચેનું અંતર તેમનાં કાર્ટૂનોએ ઘડીકમાં કાપી નાખ્યું. ‘જન્મભૂમિ-પ્રવાસી’માં તેમની સર્જનયાત્રા ૫૦ વર્ષ જેટલી અવિરત ચાલી. સામાજિક સમસ્યાઓ જેવી કે, બેકારી, મોંઘવારી, ગરીબી, શોષણ, વસ્તીવધારો વગેરે તેમનાં કાર્ટૂનના મુખ્ય વિષયો બની રહેતા. તેમણે જનસત્તા ઉપરાંત ઇલસ્ટ્રેટેડ વીકલી, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, શંકર્સ વીકલી, ધર્મયુગ, નેશનલ હેરલ્ડ ઇવનિંગ ન્યૂઝ ઓફ ઇન્ડિયા, ફ્રી પ્રેસ જર્નલ, ભારતજ્યોતિ, બ્લીટ્સ, સન્ડે સ્ટાન્ડર્ડ વગેરે જેવાં દૈનિકો ઉપરાંત અનેક ગુજરાતી માસિકોમાં કાર્ટૂનના માધ્યમથી પ્રદાન કર્યું છે. તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન મળેલાં છે. તેમનાં કાર્ટૂનના સાત સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેમના કેટલાંક કટાક્ષચિત્રોને કાયમી રેકોર્ડ્ઝમાં પણ સમાવવામાં આવ્યાં છે. કાર્ટૂનિસ્ટ બંસી વર્મા ‘ચકોર’ તેમને ‘સામાજિક કટાક્ષચિત્રપરંપરાના આાહક' તરીકે ઓળખાવે છે. Page #409 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૯૯ રાજમોહન ગાંધી ગાંધીજીના પ્રપૌત્ર અને દેવદાસ ગાંધીના પુત્ર જેવી ઓળખ ઉપરાંત એક પત્રકાર અને લેખક તરીકે સ્વતંત્ર અસ્તિત્વ અને ઓળખ સિદ્ધ કરી ચૂકેલા રાજમોહનગાંધીની મુખ્યપ્રવૃત્તિ લેખન અને પત્રકારત્વ ઉપરાંત સમાજસેવાની રહી હતી. ૧૯૬૪થી ૮૧ દરમ્યાન તેમણે “ હિમ્મત' સાપ્તાહિકના તંત્રી તરીકે, ૧૯૮૫થી ૮૭ દરમ્યાન “ઇન્ડિયન એક્સપ્રેસ'ની મદ્રાસ આવૃત્તિના નિવાસી તંત્રી તરીકે પણ કામ કર્યું. તેમના જાણીતાં પુસ્તકોમાં “રાજાજી સ્ટોરી' તથા “એઇટ લાઇડ્ઝ અ સ્ટડી ઓફ ધ હિન્દુ-મુસ્લિમ એન્કાઉન્ટર' “અન્ડરસ્ટેન્ડિંગ ધ મુસ્લિમ માઇન્ડ' અને “પટેલ અ લાઇફ' છે. ૧૯૯૦થી ૧૯૯૩ દરમ્યાન તેઓ જનતાદળ તરફથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. યશવંત શુકલ (શિક્ષણ સાથે પત્રકારત્વ) સમાજ સાથે અનુબંધ સતત રહે તે માટે પત્રકારત્વ સાથેનું જોડાણ અકબંધ રાખવું પડે છે. યશવંત શુકલ એવા જ એક પ્રબુદ્ધ શિક્ષણશાસ્ત્રી થઈ ગયા જેમણે પોતાની મૂલ્યનિષ્ઠ શૈક્ષણિક, સાહિત્યિક વાર્તાલાપની અનોખી કુશળતાથી અને વિશાળ દૃષ્ટિથી, પ્રેમ અને સદ્ભાવનાથી ગુજરાતનાં બૌદ્ધિકો અને સામાન્યજનમાં સમાન રીતે પોતાનું સ્થાન બનાવ્યું હતું. વિવેચનક્ષેત્રે તેમને વિશિષ્ટ પ્રદાન માટે રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. તેઓ વિવેચક ઉપરાંત શિક્ષણકાર, સંપાદક, વાર્તાકાર, અનુવાદક અને કટારલેખક પણ રહ્યા. આજીવન તેમણે શબ્દોની અને શબ્દોની શક્તિની તેનાં વિવિધ સ્વરૂપોની આરાધના કરી. તેમણે અનેક મૌલિક અને અનુવાદિત કૃતિઓ આપી છે. પ્રજાબંધુ સાપ્તાહિકમાં તેમની “સંસારના રંગ અને ગ્રંથાવલોકન' કોલમ લોકપ્રિય બની હતી. વૈધ-લાભશંકર ઠાકર સાહિત્ય, પત્રકારત્વ અને આયુર્વેદનો ત્રિવેણી સંગમ જેમનામાં થયો છે તેવા “પુનર્વસુ' ઉપનામથી લખતા લાભશંકર ઠાકરનો પરિચય કરાવવો જ ન પડે. તેમનું કટારલેખનના માધ્યમથી પત્રકારત્વના ક્ષેત્રે આગવું યોગદાન છે. સાહિત્યમાં નાટકો, વાર્તાઓ, નિબંધ અને નવલકથા ક્ષેત્રે તેમનું આગવું યોગદાન છે. ‘ગુજરાત સમાચાર'માં તેમની કટાર વર્ષોથી નિયમિત આવે છે. તેમના પત્રકારત્વની કામગીરીના ભાગરૂપે તૈયાર થયેલા સંચયગ્રંથોમાં “એક મિનિટ', “ક્ષણતત્પણ', “સૂરજ ઊગ્યો કેવડિયાની ફણસે’ જાણીતા છે. આ લખાણોમાં તેમણે જાગૃત નાગરિક તરીકે સમાજમાં સૌને રોજબરોજ નડતી નાની મોટી સમસ્યાઓને સાંકળી લઈને આખાબોલી શૈલીમાં લેખન કર્યું છે. રાધેશ્યામ શર્મા તેમની લેખનશૈલીને સંસ્કૃતપ્રચૂર અને જરૂર પડે તળપદા શબ્દોને વાપરતી શૈલીના સંયોજન તરીકે ઓળખાવે છે. વજુ કોટક (૧૯૧૫થી ૧૯૫૯) ગુજરાતી પત્રકારત્વમાં સૌથી વધુ ફેલાવો ધરાવતા સામયિક તરીકે ‘ચિત્રલેખા'એ ઘણાં વર્ષો સુધી સ્થાન સંભાળ્યું હતું. ‘ચિત્રલેખા’ના આદ્યસ્થાપક અને તંત્રી પત્રકાર તથા નવલકથાકાર-વાર્તાકાર-ગદ્યકાર તરીકે તેઓ ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં અચળ સ્થાને છે. ૧૯૧૫થી ૧૯૫૯ દરમ્યાન ૪૫ વર્ષની યુવાવયે ગુજરાતી પત્રકારત્વનું પાયાનું કામ કરી લેનાર વજુભાઈએ રાજકોટથી અમદાવાદ આવીને કાર્ય શરૂ કર્યું. તેમણે મુંબઈને આખરી અને કાયમી કાર્યક્ષેત્ર બનાવ્યું. - રાજકોટમાં “જય સૌરાષ્ટ્ર' નામના પત્રથી તેમણે પત્રકારત્વની શરૂઆત કરી હતી. તેમણે કેટલાંક ચલચિત્રોનું દિગ્દર્શન પણ કર્યું હતું. ‘ચિત્રપટ' નામના સામયિકના તંત્રીપદે પણ તેઓ રહ્યા. થોડો સમય “છાયા'ના તંત્રી રહ્યા. ૧૯૦૫માં તેમણે પોતાનું સ્વતંત્ર સાપ્તાહિક ‘ચિત્રલેખા' શરૂ કર્યું. ૧૯૫૩માં લાઇટ' નામનું અંગ્રેજી માસિક અને “બીજ' નામનું એકપણ જા.ખ. નહીં છાપવાના નિયમને વરેલું ગુજરાતી ડાયજેસ્ટ શરૂ કર્યું. ૧૯૫૮માં ચલચિત્ર જગતની ગતિવિધિ અંગે માહિતી આપતું “જી' માસિક શરૂ કર્યું હતું. તેમની અનેક કટારો જાણીતી હતી પણ “પ્રભાતનાં પુષ્પો' નામની ચિંતનાત્મક લેખશ્રેણીનાં પુસ્તકો વધુ જાણીતા છે. ‘ચિત્રલેખા’ પરિવારનાં મધુરીબહેન સાથે તેમણે ૧૦ વર્ષનું દાંપત્યજીવન માર્યું. માત્ર ૪૫ વર્ષની વયે કારકિર્દીની ટોચે પહોંચીને તેમણે અચાનક જીવન સંકેલી લીધું. વાડીલાલ ડગલી ' (૨૦-૧૧-૧૯૨૬થી ૬-૧૦-૧૯૮૫) ગુજરાતીઓ માટે પરિચયપુસ્તિકાનો પાયો નાખનાર વાડીલાલ ડગલીની સમગ્ર કારકિર્દી લેખન ક્ષેત્રે જ રહી. “ધ રેશિયલ ટ્રાયેન્ગલ ઇન મલાયા” નામનો મહાનિબંધ લખીને Jain Education Intemational on Intermational For Private & Personal use only Page #410 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦. ધન્ય ધરા તેમણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં વેપારના વિષય સાથે બર્કલી પત્રકારત્વ અને ઇતિહાસનો જીવંત સંદર્ભકોશ યુનિવર્સિટી, કેલિફોર્નિયામાંથી એમ.એ.ની ઉપાધિ મેળવી. વિષ્ણુ પંડ્યા શરૂઆતમાં પી.ટી.આઈ.માં જોડાયા. ઇન્ડિયન એક્સપ્રેસ' દૈનિકમાં ફાઈનેન્શિયલ એડિટરની કામગીરી કરી. પછીના સૌરાષ્ટ્રની દેન ગુજરાતી ભાષાના પત્રકારત્વમાં પાયાની વર્ષોમાં અંગ્રેજી સાપ્તાહિક “કોમર્સના મેનેજિંગ તંત્રી બન્યા. છે. સૌરાષ્ટ્ર આપેલા શૂરા પત્રકારોની પરંપરામાં વિષ્ણુ પંડ્યા આ અખબારમાં તેઓ “એડિટર્સ નોટબૂક' નામનો ખાસ એક અણનમ યોદ્ધા છે. આઝાદી પહેલાં ૧૯૪પમાં ૧૪મી વિભાગ લખતા. તેમના જાણીતા પ્રકાશનોમાં “ગ્રોથ ફોર હુમ', સપ્ટેમ્બરના રોજ માણાવદર (જૂનાગઢ)માં જન્મેલા ઇફ્લેશન–એ વે આઉટ', “વોટ એઇલ્સ ઇન્ડિયન ઇકોનોમી’ વિષ્ણુભાઈએ ગુજરાતના જાહેરજીવનમાં જ પોતાનું જીવન તથા “ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન એગ્રિકલ્ચર', “ફાઇનેન્શિયલ સમર્પિત કર્યું છે અને ગુજરાતની રાજકીય, સામાજિક અને ઇન્સ્ટિટ્યૂશન્સ ઓફ ઇન્ડિયા', “ધ પબ્લિક સેક્ટર : એ વૈચારિક ઉન્નતિ માટે કલમના માધ્યમથી નક્કર કામ કર્યું છે. સરવે), ‘એ પ્રોફાઈલ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી', “સાયન્સ એન્ડ એમ.એ. અને પીએચ.ડી. સુધી અભ્યાસ માત્ર થોડા સમય ટેક્નોલોજી ઇન ઇન્ડિયા' મુખ્ય છે. તેમણે ગુજરાતી તેમજ પૂરતો મર્યાદિત ન રહેતાં આજીવન અધ્યયન-અધ્યાપનયાત્રામાં અર્થશાસ્ત્ર વિષયની અનેક પરિચય પુસ્તિકાઓ લખેલી છે. પરિવર્તિત થયો અને તેમણે સતત કર્મઠ પત્રકાર, સહૃદયી શિક્ષક અને સમર્થ માર્ગદર્શકની ભૂમિકા ગુજરાતના સાહિત્ય અને તેમના નિબંધસંગ્રહોમાં “શિયાળાની સવારનો તડકો', પત્રકારત્વજગત માટે કરી છે. કાવ્યસંગ્રહ “સહજ', સાહિત્ય નિબંધો “કવિતા ભણી' અને ચરિત્રનિબંધો “થોડા નોખા જીવ' મહત્ત્વના છે. ગુજરાતીમાં તેમનો સંપાદક તરીકેનો સંસ્પર્શ પામેલાં સામયિકોમાં પરિચયપુસ્તિકા શરૂ કરવાનું કાર્ય પાયાનું અને વંદનીય છે. જનસત્તા-લોકસત્તા, રંગતરંગ, ચાંદની, સાધના, સમાન્તર આ.શ્રી યશવંત દોશીના વડપણ હેઠળ તેમણે શરૂ કરેલી આ સાપ્તાહિક, નવગુજરાત ટાઇમ્સ, બિરાદર પત્રિકા, દૈનિક પુસ્તિકાશ્રેણી જગતના તમામ બનાવો કે વિષયોને સરળ મહાનગર (મુંબઈ), ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (ગુજરાતી), સંદેશ ભાષામાં વાચકોના જ્ઞાનમાં વૃદ્ધિ કરવાના હેતુથી થયો હતો. ટિ કરવાના કેસથી એ તો દૈનિકનો સમાવેશ થાય છે. તેમણે હિન્દી દૈનિક અને સામયિકોમાં પણ લેખન કાર્ય સારસ્વત વિષ્ણુપ્રસાદ કર્યું છે, જેમાં ધર્મયુગમાં (૧૯૭૮થી ૮૫), દિનમાન (૧૯૭૮ત્રિવેદી (૧૮૯@ી ૧૯૯૧) થી ૮૫), “રવિવાર', કલકત્તા (૧૯૮૫થી ૯૦), “જનસત્તા' ગુજરાતી ભાષાના અગ્રણી વિવેચક, ચિંતક, પિતાની દિલ્હી (૧૯૭૮થી ૧૯૯૦), રાષ્ટ્રીય સહારા, દિલ્હી (૧૯૯૦વારંવાર બદલી થતી હોઈ ઠેકઠેકાણે શિક્ષણ થયું. મેટ્રિકમાં થી, સહારા સમય (૧૯૯૨થી) સાપ્તાહિક હિન્દુસ્તાન, દિલ્હી સ્કોલરશિપ લઈ અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા. (૧૯૮૫-૯૦), મહાનગર, મુંબઈ (૧૯૯૬થી), પ્રભાત ખબર, નિવૃત્ત થયા ત્યાં આ સંસ્થાને સેવાઓ આપી. તેમણે શિક્ષણ, પટના (૧૯૯૬થી)નો સમાવેશ થાય છે. સાહિત્ય, તત્ત્વચિંતન જેવાં ક્ષેત્રોને ભરપૂર આપ્યું. સૌને ન્યાલ પત્રકારત્વની સઘન કામગીરી, પત્રકારત્વનું અને કરી દીધા એ હદ સુધી. તેમણે તેમના સુદીર્ધકાળ દરમ્યાન રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને ભાષાના વિષયના અનેક સંસ્થાઓના સ્થાપક અધ્યક્ષ તરીકે કાર્યો કર્યા. કેટલેય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના કામની સાથોસાથ તેમણે ઠેકાણે આજીવન સલાહકાર રહ્યા. તેમને મોટાભાગનાં તમામ પત્રકારત્વ અને ઇતિહાસના વિષયોને કેન્દ્રમાં રાખીને અનેક પારિતોષિકો, ચંદ્રકો મળ્યાં. ગુજરાત રાજ્યનાં સર્વોચ્ચ સન્માન પુસ્તકો લખ્યાં છે. ૧૯૭૫-૭૬ની રાષ્ટ્રીય કટોકટી દરમ્યાન નરસિંહ મહેતા પુરસ્કારથી પણ તેમને સમ્માનવામાં આવ્યા. સેન્સરશિપ વિરુદ્ધના સંઘર્ષમાં ઊતરવાને લીધે તેમને જેલમાં જવું શ્રદ્ધા અને ભાવનાને જીવનના કેન્દ્રસ્થાને વિચારતા બુદ્ધિના પડ્યું હતું. જેલવાસના તેમનાં સ્મરણોની કથા “મીસાવાસ્યમ્' અનાદરના તેઓ સખત વિરોધી હતા. તેમણે ગુજરાતી પણ એટલી જ જાણીતી છે. તેમના ૬૦થી પણ વધારે નવલકથા, સાહિત્ય, પત્રકારત્વ અને તત્ત્વચિંતનના ક્ષેત્રે અનન્યપ્રદાન નિબંધસંગ્રહોના, જીવનચરિત્રો, ઐતિહાસિક પુસ્તકો અને કર્યું છે. વ્યાખ્યાનસંગ્રહો પ્રકાશિત થયાં છે. Jain Education Intemational Page #411 -------------------------------------------------------------------------- ________________ સુરેશ જોષી શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૦૧ તેમનાં અનેક જાહેર સમ્માન થયાં છે, જેમાં કટોકટી બાળગંગાધર ટિળક અને ગાંધીજીની સાથે તેઓ ઘડાયા. દરમ્યાન ભૂગર્ભ પત્રકારત્વ માટેની કામગીરીનું સમ્માન ઘણું ગાંધીજીએ તેમને ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા'નું સંપાદન મહત્વનું છે. અકાદમી અને પરિષદનાં અનેક સમ્માન, સોંપ્યું. ત્યારપછી તેમના સાહિત્યજીવનને ઘણો વેગ મળ્યો હતો એવોઝથી વર્ષોવર્ષ નવાજાતા વિષ્ણુભાઈએ અનેક સંસ્થાઓ એમ કહેવાય છે. શરૂ કરાવી છે, ચલાવી છે, પ્રેરણા પણ આપી છે અને વખત કાર્ટૂનિસ્ટ “શનિ’નું ચેતમછંદર આવ્ય સ્વાચ્ય સામે ઝીંક ઝીલવા બધું છોડી પણ દીધું છે. પત્રકારત્વ અને ઇતિહાસનો જીવંત સ્ત્રોત (source મૂળ નામ કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી. આખું સૌરાષ્ટ્ર, Refrence) એવા તેઓ સ્વયં એક સંસ્થા બની ચૂક્યા છે. ગુજરાત અને મુંબઈવાસી ગુજરાતીઓ તો “શનિ' નામથી જ તેમને જાણે છે. ગુજરાતમાં કલમના માધ્યમથી સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું અને મુંબઈનું પત્રકારત્વ આપબળે ખેડનાર કાર્ટૂનિસ્ટ વેચક નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર અને “શનિની સંઘર્ષકથા ઘણી રોચક છે. અનુવાદકની બહુવિધ કામગીરી વચ્ચે સુરેશ જોષી પોતાને કાનિસ્ટ તરીકેની તેમની કારકિર્દીની શરૂઆત પત્રકાર-સંપાદક તરીકે પણ સતત વ્યક્ત કરતા રહ્યા છે. શિક્ષણ સૌરાષ્ટ્રથી થઈ. ‘વંદે માતરમ્' માટે પણ તેઓ દોરતા અને સંશોધનકાર્ય વલ્લભવિદ્યાનગરની સ.પ. યુનિ. અને વડોદરાની લખતા. અમદાવાદના રમખાણોના વ્યંગચિત્રો પ્રકાશિત કરવા મ.સ.યુનિમાં નિવૃત્તિકાળ સુધી ચાલ્યું. તેમણે “ફાલ્ગની’, ‘વાણી', બદલ ઝવેરચંદ મેઘાણી પર કેસ ચાલ્યો હતો. કાર્ટૂન દ્વારા ‘મનીષા', ‘ક્ષિતિજ' જેવાં સામયિકો કાઢી પોતાની કલાવિચારણા કટાક્ષની આ પરંપરા પછી તો સૌરાષ્ટ્ર', “ફૂલછાબ', સાહિત્ય-પત્રકારત્વજગતમાં વ્યક્ત કરી. કારકિર્દીના મધ્યભાગે “જન્મભૂમિ' અને શામળદાસ ગાંધીના ‘વંદે માતરમ્ સુધી ઉહાપોહ' અને છેલ્લાં વર્ષોમાં “એતદ્ દ્વારા સાહિત્યિક વિચારો ચાલી. “સૌરાષ્ટ્ર’ અને ‘વંદે માતરમ્'માં ઘડાયા પછી “શનિની વ્યક્ત કર્યા. તેમણે રણજિતરામ સુવર્ણચંદ્રક અને દિલ્હીની પોતાનું સાપ્તાહિક ચાલુ કરવાની ઇચ્છા હતી. ઘણું આયોજન અકાદમીનો એવોર્ડ સાદર સ્વીકાર્યો નહીં. દમના રોગને કર્યા બાદ તેમણે “ચેતમછંદર’ નામે સાપ્તાહિક ચાલુ કર્યું જેમાં જીવનભર સાથે લઈને રહ્યા અને હૃદયરોગના હુમલાથી તેમનું શબ્દો ઓછા અને કટાક્ષચિત્રો વધારે. અવસાન થયું હતું. ‘શનિ’નું સ્મરણ હવેની પેઢીના યુવાનોને ઝાંખું થવા સ્વામી આનંદ અને “ધરતીની આરતી' લાગ્યું છે, જે સ્વાભાવિક છે કેમકે સમૂહમાધ્યમોની અમાપ પ્રગતિએ ઇતિહાસની આવી ગૌરવપ્રદ અનેક બાબતોને દાટી બાર વર્ષની બાળવયે એક સાધુની સાથે ઈશ્વરનાં દર્શન દીધી છે. “શનિ'એ પોતાની કલમ અને પીંછીથી સમગ્ર સૌરાષ્ટ્રને કરવા નીકળી પડેલા સ્વામી આનંદે જીવનભર સાધુની જેમ જ ઘેલું લગાડ્યું હતું. ‘એન્ટિએસ્ટાબ્લિશમેન્ટ’ પત્રકારત્વ શરૂ કરવું જીવન વિતાવ્યું. અનેક મહાપુરુષો દ્વારા તેમનું જીવનઘડતર થતું અને તેને સ્થાપિત કરવાનું કામ શનિએ કર્યું. “શનિ' જેલમાં રહ્યું. ‘ઝીણામાં ઝીણાં કામો કે વહેવારો એકસરખી ચીવટથી ગયા, જેલમાંથી છૂટ્યા બાદ પીંજરામાંથી ધસમસતા સિંહથી કરવા અને ચીવટની ટેવ પાડવી” એજ જીવનની સિદ્ધિ છે' એવું નાસભાગ કરતા ઉંદરડાઓનું ચિત્ર પહેલા પાને મૂકીને પ્રકાશન તેઓ માનતા. વીસમી સદીના એક આદર્શ સાધુ-સંન્યાસીના શરૂ કર્યું. “શનિ’ના રાજકીય કાર્ટુનોનો અભ્યાસ થવો જોઈએ. વિચારો તેમના સાહિત્યમાં સર્વત્ર વિદ્યમાન થાય છે. તેમનાં શનિ’નું લોકમાનસ અને હૃદય પર છવાઈ જવું અને અદેશ્ય લખાણો વાંચવા ઇચ્છનારે “ધરતીની આરતી’થી શરૂઆત કરવી થઈ જવું, ભૂંસાઈ જવું અધ્યયનનો વિષય છે. જોઈએ એવું અનેક વિવેચકો કહે છે. તેમની ભાષા અંગે કહેવાયું છે કે, “એમના વિચારોની જેમ એમનું સાહિત્ય પણ નરવું, યામજી કૃષ્ણ વમાં ગરવું અને નક્કર છે. ભભૂકતા જવાળામુખી જેવા ગદ્યના તેઓ શ્યામજી કૃષ્ણ વર્માના જીવનકવન અંગે, પત્રકારત્વઅંગે સ્વામી છે. તેમની ભાષા હૃદયમાંથી ઊતરી આવી છે. પહાડના વિષ્ણુ પંડ્યા લખે છે તેમ, “અસાધારણ સંજોગોની વચ્ચે, ઉદરમાંથી વહી આવતી ધસમસતી સરિતા જેવો વેગ ધરાવતી પોતાના દેશની સ્વતંત્રતાનો વિચાર લઈને કોઈ એક અખબારનું તેમની ભાષાશૈલીને આગવું વ્યક્તિત્વ છે.” લોકમાન્ય પ્રકાશન કરવું–અને તે પણ સ્વાધીનતાનું હરણ કરનારા પરદેશી Jain Education Interational Page #412 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શાસકોના જ દેશમાં રહીને-તે પોતે જ વિરલ અને સમર્પિત પ્રતિબદ્ધતા સાથે જોડાયેલા સાહસનું પ્રમાણ છે.'' શ્યામજી કૃષ્ણ વર્મા ભણસાલીનો જન્મ ૧૯૫૭, ૪થી ઓક્ટોબરના રોજ માંડવી મુકામે થયો હતો. નાનપણથી જ અત્યંત મેઘાવી વિદ્યાર્થી તરીકે તેઓ જાણીતા થયા. નાનીમા પાસે ઉછેર, માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. સંસ્કૃતભાષા પરની પકડને કારણે સમગ્ર મહારાષ્ટ્ર અને અંગ્રેજોએ વધાવી લીધા. વધુ અભ્યાસ માટે વિદેશ જઈ બેરિસ્ટર થયા. ઘણું કમાયા. માનપત્રો પણ અઢળક મળ્યા. ઑક્સફર્ડ યુનિના એમ.એ.ની ડિગ્રીના ધારક શ્યામજીએ એ દિવસોમાં ખૂબ ધન પ્રાપ્ત કર્યું. દિવાનપદું, કારભારી, વકીલાત વગેરે વ્યવસાયમાંથી તેમને એટલી આવક થઈ કે પછીના વર્ષોમાં તેમાંથી જ કામ ચલાવ્યું. તદ્ઉપરાંત અનેક શિષ્યવૃત્તિ પણ તેઓ ચાલુ કરી શક્યા હતા. દેશીરાજની ખટપટો અને કાવતરાંથી કંટાળીને તેમણે હિન્દુસ્તાન કાયમને માટે થઈને ૧૮૯૭માં છોડ્યું. ઇંગ્લેન્ડ જઈને ભારત માટે આઝાદી આંદોલનની શરૂઆત કરી. જાન્યુઆરી, ૧૯૦૫માં ‘ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ' નામનું અંગ્રેજી સામયિક કાઢ્યું. પોતાના સામયિકને તેમણે “સ્વતંત્રતા, રાજકીય અને સામાજિક સુધારણાના” મુખપત્ર તરીકે ઓળખાવ્યું. પત્રની નીતિ સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું કે, ‘બ્રિટન અને હિન્દના રાજકીય સંબંધોથી હિંદમાંના હિન્દીઓ બ્રિટીશ અમલ પરત્વે કેવી લાગણી ધરાવે છે તેની જાણ બ્રિટનને કરે તેવા દુભાષિયાની બ્રિટનમાં ખાસ જરૂર છે. હિંદ માટે સિફારીશ કરવાની અમારી ફરજ છે અને એ અમારું ગૌરવ પણ છે. એક પેન્સની કિંમતના આ સામયિકને હિંદમાં અને ઇંગ્લેન્ડમાં સારો આવકાર મળ્યો હતો. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૦૫ના રોજ તેમણે ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી. તેથી પણ વધુ મહત્ત્વનું કાર્ય તેમણે ૧૯૦૫ના જુલાઈની પહેલી તારીખે ‘ઇન્ડિયા હાઉસ'ની સ્થાપના કરી. હિન્દના વિદ્યાર્થીઓને અંગ્રેજોની નોકરી નહીં કરવાની શરતે શિષ્યવૃત્તિ આપવામાં આવતી. ઇન્ડિયા હાઉસ’ રાષ્ટ્રવાદની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું. શ્યામજીની ધમધોકાર પ્રવૃત્તિ અને લોકપ્રિયતા અંગ્રેજો માટે અસહ્ય થઈ ગઈ. તેમની ધરપકડ થાય તે પહેલાં તેઓ ઇંગ્લેન્ડ નાસી છૂટયા. ભારતમાં ‘ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ' પર પ્રતિબંધ લદાયો. શ્યામજીએ શહાદતને વખાણી. ત્યાંથી તેઓ જીનીવામાં સ્થાયી થયા. ૧૯૦૫થી ૧૯૧૦ દરમ્યાનની તેમની કારકિર્દીએ લીલીસુકી જોઈ લીધી. ધન્ય ધરા ૧૯૨૦માં ડચકાં ખાતું ‘ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ' કાયમ માટે બંધ કરવું પડ્યું. ૧૯૩૦માં તેમની તબિયત બગડી. ભારતમાં દાંડીકૂચ ચાલતી હતી તે દરમ્યાન ૩૧મી માર્ચે જીનીવામાં તેઓ મૃત્યા પામ્યા. ભારતીય છાપાંઓએ ખાસ નોંધ લીધી નહીં. ભગતસિંહ અને તેના સાથીદારોએ દેખાવો કર્યા. ત્રણ વર્ષ પછી પત્ની ભાનુમતી પણ ગુજરી ગયાં. તેમના અગ્નિસંસ્કારની જગ્યાએ પતિ-પત્નીની તક્તી છે. શ્યામજી તેમના યુગના પ્રથમ પંડિત, રાજનીતિજ્ઞ અને ઉદ્દામવાદી નેતા હતા. શિક્ષણ શ્રેયાર્થી અને દાનેશ્વરી એવા શ્યામજી અને ભાનુમતી બહેનને સંતાનો નહોતાં પણ ભારતીય વિદ્યાર્થીઓને અદકેરાં લાડથી ભણાવ્યા, ગણાવ્યા. શ્યામજી અંગે ઘણું લખાયું. થોડાં વર્ષો અગાઉ શ્યામજીનો અસ્થિકુંભ તેમના વતન માંડવીમાં પાછો લાવવામાં આવ્યો છે. શામળદાસ ગાંધી (૧૮૯૮થી ૧૯૫૩) ગાંધીજીના મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધીના મોટા પુત્ર શામળદાસ ગાંધીએ આરઝીહકૂમતના પ્રમુખ તરીકે અને તેજસ્વી પત્રકાર તરીકે તેમણે પત્રકારત્વની અને સામાજિક આંદોલનમાં નેતાગીરીની એમ બેવડી જવાબદારી નિભાવી હતી. શરૂઆતમાં તેઓ ‘જન્મભૂમિ’માં પત્રકાર તરીકે જોડાયા અને ક્રમશઃ ઉપતંત્રીના પદ સુધી પહોંચ્યા હતા. ‘જન્મભૂમિ'ના તંત્રીપદેથી ૧૯૪૦ની આસપાસ રાજીનામું આપ્યું અને વંદે માતરમ્’ શરૂ કર્યું. શામળદાસ ગાંધીની સચોટ કલમને કારણે ‘વંદે માતરમ્’ પણ અતિ ઝડપથી જાણીતું બની ગયું હતું. મુંબઈની પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન તેમણે રાજકીય અને સામાજિક પ્રવૃત્તિના ક્ષેત્રે પણ સક્રિય કામગીરી બજાવી હતી. મુંબઈમાં સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોને વાચા આપનારું કાઠિયાવાડ પ્રજામંડળ સ્થાપ્યું. ૧૯૪૭માં જુનાગઢ રાજ્યે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કર્યો. શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ, વંદે માતરમ્'ના કાર્યાલયમાં ‘આરઝી હકૂમત'નો તખ્તો ઘડાયો. ‘આરઝી હકૂમત'ની સફળતા પછી તેઓ સરકારમાં પણ જોડાયા. સ્વભાવ અને સ્વમાનને કારણે સૌરાષ્ટ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું. ‘વંદે માતરમ્’ પણ આર્થિક ભીંસમાં આવી પડ્યું હતું. વી.પી. મેનને તેમને કાર્યદક્ષ વહીવટકર્તા, તેજસ્વી વક્તા અને સ્પષ્ટ અને સચોટ શૈલીના લેખક ગણાવ્યા હતા. શામળદાસ ગાંધી ગુજરાતી પત્રકારત્વના શૈલીકાર અને યુગકર્મી પત્રકાર ગણાય છે. Page #413 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ હરિ દેસાઈ મૂળ અમદાવાદના જ હરિ દેસાઈ પત્રકારત્વક્ષેત્રે મુંબઈ થઈને અમદાવાદ પાછું આવેલું સબળ વ્યક્તિત્વ છે. '૭૭માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી ઇકોનોમિક્સના ગ્રેજ્યુએટ થઈને મુંબઈમાં ‘હિન્દુસ્તાન સમાચાર ન્યૂઝ એજન્સીમાં પોલીટીકલ કોરસપોન્ડન્ટ તરીકે જોડાયા. ૧૯૮૧થી ‘જન્મભૂમિ’ ગ્રુપમાં એસોસીએટ એડીટર તરીકે, '૯૫ સુધી કાર્યરત રહ્યા. સમકાલીનના તંત્રી તરીકે પણ તેમણે કાર્ય કર્યું. એન. આર. જી. એન. આર. આઈ. ફાઉન્ડેશન, ગુજરાત રાજ્યસરકારના ચેરમેન તરીકે પણ કામ કર્યું. તેમણે સંદેશ, સમભાવ, દિવ્યભાસ્કર દૈનિકમાં એક્ઝીક્યુટીવ એડિટર, કૉલમીસ્ટ તરીકે કામ કર્યું અને હાલમાં ‘સંદેશ’દૈનિકમાં સલાહકાર તરીકે તથા ગૂજરાત વિદ્યાપીઠના ભૂદાન ચળવળના રાષ્ટ્રીય અધ્યયનમાં સંશોધક તરીકે કાર્યરત છે. પત્રકારોના હિત માટે સ્થાનિક અને રાષ્ટ્રીયકક્ષાની સંસ્થાઓમાં પણ તેઓ અગ્રેસર છે. તેમને ગુજરાત રાજ્ય સરકારનો શ્રેષ્ઠ તંત્રીલેખન માટેનો વર્ષ ૧૯૯૮નો એવોર્ડ અને ગુજરાત દૈનિક અખબાર સંધનો શ્રેષ્ઠ પત્રકાર તરીકે વર્ષ ૧૯૯૮નો એવોર્ડ મળેલ છે. તેમણે ત્રણ પુસ્તકો લખ્યાં છે. ગુજરાતમાં વિવિધ યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં તેઓ માનદ્ અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપે છે. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ (૧૮૮૨ થી ૧૯૩૮) ગુજરાતી લેખક અને સંદર્ભ સાહિત્યના સંકલનકાર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકેલા સુરતના વતની હીરાલાલભાઈને તેમના સમયમાં ઉચ્ચ ગજાના સાહિત્યકારોનો સંપર્ક રહ્યો. તેમણે અનેક લેખનસ્પર્ધાઓમાં ભાગ લઈને ચંદ્રકો મેળવ્યા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં તેઓ મંત્રી તરીકે જોડાયા અને ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે તેમણે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એ સંસ્થાને વિકસાવી. તેમણે અનેક પુસ્તકાલયો ઊભાં કર્યા અને ગ્રંથાવલોકન પ્રવૃત્તિ વિકસાવી. તેમણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ લખ્યો છે. જે ૧૯૩૨થી ૩૭ દરમ્યાન ત્રણ ભાગમાં પ્રગટ થયો છે. ૧૯૩૦થી ૧૯૩૮ દરમ્યાન તેમણે ગ્રંથ અને ગ્રંથકાર નામની શ્રેણી પ્રગટ કરી હતી. તેમણે સ્વતંત્ર અને સંલગ્ન રીતે અનેક ૪૦૩ સંપાદનો ગુજરાતીઓને આપ્યા છે. તેમના આ ગ્રંથો તેમની ચીવટ અને અભ્યાસની લગનીનો દસ્તાવેજ છે. શુકદેવ ભચેચ (તસવીર પત્રકાર) વ્યવસાયે ફોટો જર્નાલીસ્ટ એવા શુકદેવભાઈને સમગ્ર પત્રકારત્વ જગત અને અમદાવાદની જનતા અચૂક ઓળખે છે. યુવાનવયે નોકરી નથી કરવી એમ નક્કી કર્યું. અમદાવાદના રાયપુરમાં ફોટોગ્રાફીના સ્ટુડિયોથી શરૂઆત કરી. કલા, સંસ્કાર અને બહોળો સાંસ્કૃતિક અનુભવ તેમને સફળ બનવામાં કામે લાગી ગયો. તેમની સાહિત્યરુચિએ તેમને વિવિધ વિષયોનું ખેડાણ કરવાનું શીખવ્યું. પચાસથી પણ વધુ વર્ષો સુધી તેમણે તસવીર પત્રકારત્વ કર્યું. ધ ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'ની અમદાવાદ આવૃત્તિ માટે તેમણે આજીવન ફોટોગ્રાફી કરી. શહેરનું સર્વોચ્ચ નાગરિક સમ્માન પણ તેમણે મેળવ્યું. તેમની તસવીરોનો એક વિશેષ ભાગ અમદાવાદમાં સંસ્કારકેન્દ્ર, પાલડીના મ્યુઝિયમમાં છે. ભૈરવનાથ માર્ગ ઉપર મ્યુનિસીપાલીટીએ તેમના નામે એક માર્ગ ખુલ્લો મુક્યો છે. રાધેશ્યામ શર્મા (૫ જાન્યુ. ૧૯૩૬) ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, પત્રકાર એવી બહુવિધા ઓળખ ધરાવનારા રાધેશ્યામ શર્માએ ગુજરાતીઓને અઢળક જ્ઞાનસંપુટ, માહિતી ગ્રંથો, ચિંતન સાહિત્ય અને મૌલિક મનોમંથન આપ્યાં છે. પત્રકારત્વની કારકિર્દી ‘ધર્મલોક'ના સંપાદનથી શરૂ થઈ. ‘અક્રમવિજ્ઞાન’ના માનાર્હ સંપાદક બન્યા. ‘યુવક’, ધર્મસંદેશ’નું સંપાદન પણ કર્યું. ૧૯૮૫ સુધી સઘન પત્રકારત્વ કર્યું. ત્યારપછીના વર્ષોમાં સાહિત્ય, પત્રકારત્વની યાત્રા સમાંતર ચાલી. તેમની સાહિત્યિક ઉપલબ્ધિઓની ચર્ચા અહીં કરવા ઘણું લંબાણથી લખવું પડે. માત્ર પત્રકારત્વના ક્ષેત્રની વિગતો અહીં નોંધીએ તો, તેમણે ઘણાં પત્રકારો, લેખકો, કલાકારોના જીવનકવન અંગે વિગતે સાડા ચારસોથી વધુ ઇન્ટરવ્યુ લીધા છે. વર્ષ ૨૦૦૪નો રણજિતરામ સુવર્ણચંદ્રક તેઓને એનાયત થયો છે. Page #414 -------------------------------------------------------------------------- ________________ ४०४ ધન્ય ધરા મહિલા પત્રકારો હતો. ૧૯૧૨માં “સુંદરી સુબોધ'ના ડિસેમ્બર અંકમાં તેમના બે લેખો : “ગૃહમંદિરની સ્વચ્છતા” અને “સુંદરી સુબોધ અને તેના લેખકો' તેમ જ “બુદ્ધિપ્રકાશ'માં “એક સ્ત્રી લેખિકાએ તેની કૃષ્ણગૌરી હીરાલાલ રાવળ પુત્રીને લખેલ પત્ર પ્રસિદ્ધ થયેલા. તેમાં તેમની દીકરી કુસુમગૌરીને “સ્ત્રી હિતોપદેશ' વાંચવાની સલાહ આપી છે. કણાગૌરી હીરાલાલ રાવળનો જન્મ ૧૮૭૧માં ૧૯૦૭માં વિદ્યાબહેન નીલકંઠે સંપાદિત કરેલ ‘ગુલશન'નો પંચમહાલ જિલ્લાના લુણાવાડા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો સચિત્ર અંક વાંચવાની ભલામણ કરી હતી. કણાગૌરી પોતે હતો. નાની વયે લગ્ન, સાથોસાથ શિક્ષણ લીધું અને પછી લખતાં, વાંચતાં અને વંચાવતાં. “સુંદરી સુબોધ' તેમણે કેટલીયે શિક્ષણકાર્યમાં જોડાયાં. એ દિવસોમાં છોકરીનાં લગ્ન નાની વયે બહેનોને ભેટ મોકલાવ્યું હતું. આ ઉપરથી તેમની સ્ત્રીકેળવણી થઈ જતાં. તેથી કન્યાકેળવણીનો પ્રશ્ન અતિ વિકટ હતો. તેમણે અને સ્ત્રીસંસ્કારની ઉચ્ચ ભાવનાની તીવ્રતાનો ખ્યાલ આવે છે. કન્યાશાળામાં અનેક છોકરીઓને પ્રવેશ અપાવ્યો અને તેઓ સ્ત્રીઓના ઉત્થાન માટે હંમેશાં જાગ્રત હતાં. એ હરગોવિંદદાસ કાંટાવાળાને મળીને પાકશાસ્ત્ર અને બાળઉછેર જમાનામાં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, પ્રાર્થનાસમાજ, જેવા વિષયો શરૂ કરાવ્યા. “સુંદરી સુબોધ' નામના બાળલગ્ન નિષેધક મંડળી, ગુજરાત હિંદુ સંસારસુધારા સમાજ સ્ત્રીમાસિકમાં તેમણે લેખ લખીને એ દિવસોમાં ચાલતા જેવી સંસ્થાના સભ્ય હતાં. તેમણે બાળલગ્ન, ફરજિયાત વૈધવ્ય અભ્યાસક્રમ વિશે રસપ્રદ માહિતી આપી છે. આજની હોમ વિશે તલસ્પર્શી છણાવટ કરતો લેખ “હિતેચ્છુમાં લખેલો. સાયન્સ કોલેજોમાં ભણાવાતો અભ્યાસક્રમ તથા બાળઉછેર સુરતના જમનાબહેન સક્કેએ આ પ્રસંગ વિશે લખ્યું છે કે અને પાકશાસ્ત્ર જેવા વિષયો કૃષ્ણગૌરીના ચિંતનનું પરિણામ છે. “તેમણે દુઃખી અને ત્યક્તા બહેનો માટે “સેવાસદન’ શરૂ કર્યું કૃષ્ણાગૌરીનાં કાવ્યો, લેખો એ જમાનાનાં અખબારો હતું. કૃષ્ણાગૌરી નિબંધલેખક, નવલકથાકાર, કેળવણીકાર અને અને સામયિકોમાં પ્રસિદ્ધ થતાં. ૧૮૯૭માં તેમણે નવલકથાઓ સમાજસુધારક હતાં. તેમના સમયમાં જે કંઈ તક ઉપલબ્ધ હતી લખવાનું શરૂ કરેલું અને ૧૮૯૯માં “સગુણી હેમંતકુમારી’ તેનો તેમણે ભણવામાં અને લેખનકાર્યમાં ઉપયોગ કર્યો હતો. સંસારસુધારાની વાર્તા નવલકથા પ્રસિદ્ધ થઈ, ઘણું સંશોધન ૧૯૦૫માં ૭૯ વર્ષની વયે તેમનું અવસાન થયું.” કરીને તેમણે આ નવલકથા લખી હતી. આમાં હેમંતકુમારીનું જમનાબાઈ પંડિતા જીવનદૃષ્ટાંત ખૂબ સચોટ, સરળ ભાષામાં અને આજના જમાનામાં પણ ઉપયોગી થઈ રહે તેવું છે. એ જમાનામાં ગુજરાતના પ્રથમ નારીવાદી ક્રાંતિકારી બંડખોર મહિલા લખાયેલી આ સામાજિક નવલકથાની આપણા સાહિત્યકારો કે જો કહેવાં હોય તો જમનાબાઈ પંડિતા (૧૮૬૦થી ૧૯૦૮)ને વિવેચકોએ ક્યાંય નોંધ લીધી નથી. તે જમાનામાં ‘બુદ્ધિપ્રકાશ', કહી શકાય. તેમણે “સ્ત્રીધર્મ” અને “સ્ત્રી પોકાર : અર્ધી દુનિયા ‘હિતેચ્છું” અને “સુદર્શન'માં પણ તેની પ્રશંસા થઈ હતી. સામે લડત’ નામનાં બે પુસ્તકો લખેલાં છે, જેમાં ગુજરાત શાળાપત્ર'ના ૧૮૯૦ના જૂન મહિનાના અંકમાં ખેડા વિધવાવિવાહનો વિરોધ કરનારાઓ સામે લેખ, શાસ્ત્રોના જિલ્લાના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર કરીમઅલી નાજિયાણીના આધારે સામાજિક અનિષ્ટો જેવાં કે બીજી સ્ત્રી કરવાનો અભિપ્રાય આ મુજબનો હતો : “સદ્ગુણી હેમંતકુમારી' રિવાજ, બાળલગ્ન, કન્યાવિક્રિય, દહેજપ્રથાનો વિરોધ કરેલો સ્ત્રીઓ માટે અમૃતનો પ્યાલો છે.' જાણીતા સાક્ષર કેશવ હર્ષદ છે. આ અનિષ્ટો જેવાં કે બીજી સ્ત્રી કરવાનો રિવાજ, ધ્રુવ, પ્રો. કાશીરામ દવે જેવા મહાનુભાવોએ તેને બિરદાવી છે. બાળલગ્ન, કન્યાવિક્રય, દહેજપ્રથાનો વિરોધ કરેલો છે. આ પ્રો. દવેએ લખ્યું છે, “એક સ્ત્રીના પ્રયત્ન તરીકે તે ઉત્તેજનને અનિષ્ટો માટે પુરુષોને જવાબદાર ગણ્યા છે, તેમ છતાં તેમાં પાત્ર છે.” જૂના આર્યસંસ્કારોનો ઘણો અંશ રહેલો છે, તેમનું પુસ્તક કણાગૌરીએ લેખક તરીકેની કારકિર્દી બુદ્ધિપ્રકાશ'થી ‘સ્ત્રી પોકાર' ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં પ્રકાશિત કર્યું શરૂ કરી હતી. ૧૮૯૫માં તેમણે સપ્ટેમ્બરના અંકમાં હતું. “પંડિતા' તખલ્લુસથી ઓળખાતાં જમનાબાઈ સાક્ષર હતાં. સ્ત્રીકેળવણીનો ઉત્કર્ષ કરવાના અથવા કન્યાશાળાની આબાદી તેઓ અર્થશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સંસ્કૃતિ અને વધારવાનાં મુખ્ય સાધન' નામે લખેલો લેખ ખૂબ જાણીતો થયો ફિલસૂફીમાં નિષ્ણાત હતાં. Page #415 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જ્યોત્સનાબહેન શુક્લ જ્યોત્સનાબહેન શુક્લનો જન્મ ૧૮૯૪ના ઑગસ્ટની ૮મીએ સુરતના નાગર કુટુંબમાં થયો. ગુજરાતી સાત ધોરણ સુધી તેઓ ભણેલાં. એ જમાનાની પરંપરાનુસાર ૧૩ વર્ષે તેમના લગ્ન થઈ ગયેલાં. ૨૦મે વર્ષે પતિનું અવસાન થયું. વૈધવ્યના ઝંઝાવાતોનો અનુભવ કર્યો. પિતાજી તેમને ‘કીકુભાઈ’ના હુલામણા નામથી બોલાવતા. ઘરે રહીને ગુજરાતી, સંસ્કૃત શીખવી; મહાન દેશભક્તોની વાત કરી દેશભક્તિનાં બીજ રોપેલાં. ૧૯૦૭માં લોકમાન્ય તિલક મહારાજને સજા થતાં તેમણે વિલાયતી કપડાંનો ત્યાગ કર્યો. ઘેર રહીને અંગ્રેજી, મરાઠીનો અભ્યાસ કર્યો. સાહિત્ય, કવિતા, વાર્તાઓ, નવલકથાનું સર્જન કર્યું. રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ‘મુક્તિના રાસ’, ‘આકાશના ફૂલ', ‘બાપુ', બંદીનાં મુક્તિગાન' નામે તેમના કાવ્યસંગ્રહો પ્રસિદ્ધ થયા છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમનો ફાળો મહત્ત્વનો છે. ૧૯૨૧માં ‘વિનોદ’ નામનું માસિક ચાલુ કર્યું, ૧૯૨૨માં ‘ચેતન’ નામના માસિકના સહતંત્રી તરીકે લેવાયાં. ૧૯૨૮માં ‘સુદર્શન’ નામના સામાયિકનું સહતંત્રીપદ સ્વીકાર્યું જે આગળ જતાં દૈનિકપત્ર થતાં તેના તંત્રી તરીકે લેવાયાં. તેમની આગઝરતી કલમને કારણે કોપાયમાન થયેલી સરકારે ‘સુદર્શન’ અને પ્રેસ એમ બંને પર સીલ માર્યું. ૧૯૫૯થી ૧૯૬૮ સુધી જન્મભૂમિ જૂથના પત્રોના સુરતના દૈનિક તંત્રી તરીકે તેમણે જવાબદારીભર્યું કામ કર્યું. પત્રકારત્વના ક્ષેત્રે મહત્ત્વના અને નીડર પત્રકારત્વની કદર કરતાં ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ તેમને ફાયરિંગ લેડી જર્નાલિસ્ટ' તરીકે બિરદાવ્યા હતાં. ૧૯૭૬માં ૮૩ વર્ષની વયે તેમનું અવસાન થયું. ઊર્મિલા મહેતા ૧૯૩૦-૩૧ની સત્યાગ્રહ ચળવળમાં સમગ્ર દેશની અને ગુજરાતની સ્ત્રીઓએ અપૂર્વ ભાગ લીધો. તેને પરિણામે ૧૯૩૧ના મે માસમાં સુરતથી ‘સ્ત્રીશક્તિ’ નામનું સામયિક શરૂ થયું. કેવળ સ્ત્રીઓના પ્રશ્નો ચર્ચતા આ સાપ્તાહિકના પહેલાં સ્ત્રીતંત્રી ઊર્મિલા મહેતા હતાં. તે પછી સૂર્યલક્ષ્મી ધરમદાસ હતાં. ગાંડીવ સાહિત્ય મંદિર, સુરત તરફથી પ્રકાશિત થતું આ સામયિક શરૂઆતનાં ત્રણ વર્ષ જ લોકપ્રિય રહ્યું હતું. વિજ્યાલક્ષ્મી ત્રિવેદી વિજયાલક્ષ્મી ત્રિવેદીનો જન્મ ૧૮૮૯માં ભાવનગરમાં થયો હતો. ૧૯૧૦ના ડિસેમ્બરના ‘સુંદરી સુબોધ'માં લખેલો ૪૦૫ તેમનો લેખ ‘મનુષ્યજીવનની સફળતા' ખૂબ જાણીતો થયો હતો. તેમનામાં સ્વદેશી આંદોલનની અસર હતી. માત્ર અગિયારમે વર્ષે લગ્ન, ત્યાર પછી બે પુત્રીઓના જન્મ પછી ૨૪ વર્ષની વયે ૧૯૧૩માં તેમનું અવસાન થયું હતું. ૧૯૧૪માં તેમનો લેખ ‘સ્વદેશપ્રેમ’ મરણોત્તર પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમણે જો સ્ત્રી શિક્ષણ લેશે તો દેશસેવામાં સીધી જ ઉપયોગી થશે” એમ જણાવ્યું હતું. તેમણે ‘વસંત', ‘સાહિત્ય', ‘સુંદરી સુબોધ', ‘બુદ્ધિપ્રકાશ’ જેવાં લબ્ધપ્રતિષ્ઠ સામયિકોમાં કાવ્યો અને લેખો મારફતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કાવ્યશાસ્ત્રમાં મહુવાના જાણીતાં હરસુખગૌરી વામનરાવને તેઓ ગુરુ ગણતાં. હરસુખગૌરીનું ‘સતી સીમંતિની’, ‘તારા' તેમ જ ‘હરિશ્ચંદ્ર વિરહ' તથા ‘ઋણશૃંગ' કાવ્યસંગ્રહ હતા. વિજયાલક્ષ્મીનાં કાવ્યો પણ ખૂબ ભાવાવાહી બની રહેલાં. તે જમાનામાં પુરુષોના ‘ગૃહલક્ષ્મી' વિશેનાં બેવડાં વલણોની સામે જોરદાર પ્રતિકાર કરીને સમાન અધિકારોની માંગણી તેમણે કરી હતી. વિદ્યાબહેન નીલકંઠ તેમનો જન્મ ૧૮૭૬ની પહેલી જૂને અમદાવાદમાં થયો હતો. તેમનાં લગ્ન નાની વયે સાહિત્યકાર રમણલાલ નીલકંઠ સાથે ૧૮૮૯માં થયાં હતાં. લગ્ન પછી પતિના સહકારને લીધે ભણી શક્યાં. ૧૯૦૧માં તેઓ અને તેમનાં બહેન શારદાબહેન મહેતા ગુજરાતનાં પ્રથમ મહિલા સ્નાતકો બન્યાં. સમાજસુધારા વિશેના લેખો નારીકુંજ (૧૯૦૫)માં, ફોરમ (૧૯૫૫)માં, ગૃહદીપિકા (૧૯૩૧)માં, જ્ઞાનસુધા (૧૯૫૦)માં પ્રસિદ્ધ થયા છે. પ્રો. ઘોંડો કેશવ કર્વેનું ચરિત્ર ૧૯૧૩માં લેખસ્વરૂપે લખ્યું. ‘મહિલામિત્ર’ સામયિકનું તેમણે સંપાદન કર્યું હતું. ૧૯૪૩માં ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા સંમેલન (વડોદરા)નાં તેઓ પ્રથમ મહિલા પ્રમુખ હતાં. ૧૯૨૫માં અમદાવાદમાં મળેલી પત્રકાર પરિષદ વખતે ‘ગુજરાતી પત્રદર્શન’ તેમણે તૈયાર કરેલું ઉપરાંત ગુજરાતની સ્ત્રીકવિઓ' અને કટાક્ષલેખ ‘ત્રણ શોકદેવીઓ’, ‘રુદન પરિષદ' વગેરે તેમણે લખેલાં. ૧૯૦૭માં ‘સુધાસુહાસિની’ અને ૧૯૧૫માં ‘હિન્દુસ્તાનમાં ‘સ્ત્રીઓનું સામાજિક સ્થાન’, ‘હિંમતલાલની હિંમત' નાટક પણ લખેલાં. તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં ૧૯૨૫થી ૧૯૫૭ સુધી (બત્રીસ વર્ષ) મંત્રી રહેલાં. ૧૯૨૬માં તેમને કૈસરેહિંદ'નો પુરસ્કાર મળેલો. ૧૯૫૭માં તેમનું અવસાન થયું. Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શારદાબહેન મહેતા તેમનો જન્મ ૧૮૨૨ની ૨૬મી જૂનના રોજ થયો હતો. તેમણે ‘ધ લેઇક ઑફ પામ’નો અનુવાદ ‘તાડ સરોવર', રમેશચંદ્ર દત્તની ફ્લોરેન્સ નાઇટંગલની જીવનકથાનો અનુવાદ ‘દયાની દેવી’, ‘બાળકનું ગૃહશિક્ષણ’, ‘વ્યક્તિચિત્રો’, પુરાણોના બાળબોધક વાર્તાઓ, પ્રાચીન કિશોરકથાઓ પણ લખેલી છે. તેમની આત્મકથા ૧૯૨૮માં ‘જીવનસંભારણાં' નામે પ્રસિદ્ધ થયેલી છે. ‘સુધાસુહાસિની’ અને હિન્દુસ્તાનના સામાજિક જીવનમાં સ્ત્રીનું સ્થાન'નો અનુવાદ વિદ્યાબહેન નીલકંઠ સાથે કરેલો છે. વિનોદિની નીલકંઠ તેમનો જન્મ ૧૯૦૭માં અમદાવાદમાં. ૧૯૨૮માં ગુજરાત કોલેજમાં બી. એ., ૧૯૩૦માં અમેરિકામાંથી મિશિગન યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં એમ. એ., અમદાવાદમાં અનેકવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક સંસ્થાઓના અધિષ્ઠાતાપદે. ‘ગુજરાત સમાચાર'ની કટાર ઘરઘરની જ્યોત’નું ૧૯૪૦થી ૧૯૮૭ સુધી સંપાદન. ૧૯૬૦થી અખિલ હિંદ મહિલા પરિષદના ત્રિમાસિક મુખપત્ર ‘ઉજાસ’નું સંપાદન. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. વાર્તા, પ્રવાસ, ચરિત્રાત્મક નિબંધ જેવાં ક્ષેત્રમાં તેમનું ઊંડું ખેડાણ છે. લાભુબહેન મહેતા તેમનો જન્મ ૧૯૧૫માં થયો હતો. ૧૯૩૭માં બી.એ. ‘સૌરાષ્ટ્ર’, ‘ફૂલછાબ’, ‘અખંડઆનંદ’, ‘જન્મભૂમિ પ્રવાસી' જેવાં સામયિકોમાં જીવનભર કટારલેખનનું આલેખન કર્યુ છે. ‘ગૃહમાધુરી' માસિકનું તંત્રીપદ સંભાળ્યું છે. તેમનાં અનેક પુસ્તકો પ્રકાશિત થયેલાં છે. ગાંધીયુગની અસર તળે કેટલાંક દંપતિઓએ પોતે જે ખૂણે કામ કર્યું ત્યાં અજવાળું કરી મુક્યું. લાભુબહેન મહેતા એટલે ‘મારા જીકાકા, મારું રાણપુર' પુસ્તકના લેખિકા. તેમણે અનેક લેખો, પુસ્તકો લખ્યાં છે. કામના ભાગરૂપે, પત્રકારત્વ એક જવાબદારી હોવાથી સમજણમાં આવ્યા તે દિવસથી એમણે લખવાનું ચાલુ રાખ્યું છે. સોરઠના સિંહ ઉપનામથી જાણીતા અમૃતલાલ શેઠના તેઓ દીકરી. સસરાને ઘણો સંકોચ થાય કે મોટા ઘરની દીકરી ગોઠવાશે !–પણ સોપાન સાથે લાભુબહેનનો સંસાર સરળ અને માધુર્યથી હર્યોભર્યો રહ્યો. પિતા અમૃતલાલ શેઠના પત્રકારત્વ અને જીવન અંગે અધિકૃતગ્રંથ આપ્યો. પોતાના પતિની સ્મૃતિમાં તેમણે તેમનું ઉત્તમ ચરિત્ર ‘સ્મૃતિ-શેષ ધન્ય ધરા સોપાન' નામે આપણને આપ્યું છે. તેમની ત્રણ દીકરીઓ વર્ષાબહેન દાસ (નંદિતાદાસ અભિનેત્રીની માતા અને નેશનલ બુક ટ્રસ્ટના ભૂતપૂર્વ ચેરપર્સન), ગીતાબહેન અને રૂપાબહેન પોતાના નાનાજી અને માતા-પિતાનો વારસો જાળવીને બલ્કે સવાયો કરીને સમાજમાં પોતાનું કર્તવ્ય કરી રહ્યાં છે. જયવંતીબહેન દેસાઈ જયવંતીબહેન દેસાઈનો જન્મ ૧૮૯૯માં થયો. સ્ત્રીસેવાના કામ અને સાહિત્યિક જીવનમાં ઓતપ્રોત થઈને તેમણે વડોદરાના ચીમણાબાઈ સ્રીસમાજ દ્વારા ઊગતી વયનાં બહેનોને સેવાના પાઠ ભણાવ્યા હતા. તેમના કાર્યની કદર કરીને વડોદરા રાજ્ય સરકારે તેમને ‘રાજ્યરત્ન’ ખિતાબ આપ્યો હતો. તેમણે સ્ત્રીઓનું માસિક ‘ગુણસુંદરી'નું વર્ષો સુધી સંપાદન કર્યું હતું. આ સામયિકે ગુજરાતના પત્રકારત્વમાં અને ખાસ તો મહિલા પત્રકારત્વમાં ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી પાયાનું કામ કર્યું હતું. સરોજિની મહેતા (વિદ્યાબહેન નીલકંઠનાં પુત્રી) જન્મ અમદાવાદમાં. ‘ભગિની સમાજ’ પત્રિકાનું તંત્રીપદ ૧૯૨૫થી સંભાળેલું. તેમણે ‘અમરવેલ’ નામની મૌલિક નવલકથા તેમજ સ્ત્રીજીવનને લગતાં અન્ય પુસ્તકો લખેલ છે. ‘વળતાં પાણી'ને ગુજરાત રાજ્યનું પારિતોષિક મળેલું છે. હંસાબહેન મહેતા હંસાબહેન મહેતાનો જન્મ ૧૮૯૩માં સુરતમાં થયેલો. લંડનમાં પત્રકારત્વ અને સમાજશાસ્ત્રનું શિક્ષણ લઈને આવ્યાં. બાળમાસિક ‘પુષ્પ’નાં તંત્રી તેમજ વડોદરા યુનિવર્સિટીનાં વર્ષો સુધી કુલપતિપદે રહ્યાં. તેમણે બાળસાહિત્યનાં અનેક પુસ્તકો લખ્યાં છે. બબીબહેન ભરવાડા બબીબહેન ભરવાડા ૧૯૪૦થી વર્ષો સુધી ‘આરસી’ માસિકનાં તંત્રી રહ્યાં. તેમણે દૈનિક ‘પ્રભાત'માં પણ બહેનોનો વિભાગ સંભાળેલો, મધુરીબહેન કોટક પત્રકારત્વમાં મહિલાઓ જવલ્લેજ કામ કરતી એવા સમયગાળામાં મધુરીબહેને પત્રકારત્વમાં ઝંપલાવ્યું હતું. ભારતના અગ્રણી મહિલા સિનેપત્રકાર અને કુશળ સંપાદક Page #417 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ તથા બાહોશ સંચાલક એવાં મધુરીબહેનને ગુજરાતી પત્રકારત્વજગત સારી રીતે જાણે છે. ૧૯૫૦માં ‘ચિત્રલેખા’ની સ્થાપના અને ૧૯૫૮માં ‘જી’ શરૂ કર્યા પછી સ્થાપક, સંપાદક, માસિકતંત્રી શ્રી વજુભાઈ કોટકને તમામ કાર્યોમાં ટેકો આપતાં રહ્યાં. પતિના અચાનક અવસાન પછી તે પ્રકાશનગૃહની સંપૂર્ણ જવાબદારી તેમણે સંભાળી લીધી હતી. તેમણે આ બંને સામયિકોને વધુ લોકભોગ્ય બનાવવા માટે વારંવાર ફેરફારો કરાવ્યા હતા. તેમના પ્રકાશનગૃહ તરફથી ‘મિત્ર', ‘જન’, ‘આસપાસ’, ‘યુવદર્શન’ તથા ‘અભિયાન’ નામનાં નવાં સામયિકો શરૂ થયાં છે. ચિત્રલેખા’ ગુજરાતી ઉપરાંત મરાઠી, હિંદી અને અંગ્રેજી ભાષામાં પણ પ્રકાશિત થાય છે. મધુરીબહેનને પત્રકારત્વના તેમના યજ્ઞકર્મમાં કવિ, લેખક, સિનેપત્રકાર, જિતુભાઈ મહેતા, કવિ વેણીભાઈ પુરોહિત તથા નવલકથાકાર હરિકસન મહેતાનો સાથ વિશેષ મળી રહ્યો. તેમનું કુટુંબ પણ આજ વ્યવસાયમાં છે. જયન્તિકા જયન્તભાઈ પરમાર ધારાશાસ્ત્રી પિતા કાળીદાસ ઝવેરી સાથે ગાંધીઆશ્રમ રોજ જતાં ગાંધીવિચારનું ઘેલું લાગ્યું, જે જિંદગીભર રહ્યું. ૧૯૪૨ની આઝાદીની લડતમાં, ૧૯૪૬માં કોંગ્રેસ સેવાદળના કાર્યકર તરીકે તાલીમવર્ગોનું સંચાલન કર્યું તથા ૧૯૫૦માં સમાજવાદી પક્ષની નારીસમિતિમાં સક્રિય રહ્યાં. ૧૯૫૩થી ૧૫ દરમ્યાન ‘ઊર્મિ-નવરચના’ માસિકના “ગૃહમંડલ” વિભાગનું સંચાલન-લેખન કર્યું. તે માટે ૧૯૬૫ સુધી લખતાં રહ્યાં. ૧૯૫૫થી ૬૦ સુધી વિકાસગૃહમાં નિરાધાર બાલિકાઓ માટેના શિક્ષણકાર્યનું આયોજન કર્યું અને કામ કર્યું. અખિલ હિંદ મહિલા પરિષદના સ્થાપનાકાળથી જોડાયેલાં રહ્યાં અને તેના ત્રૈમાસિક મુખપત્ર ‘ઉત્તરા’ના માનતંત્રી તરીકે કાર્યરત રહ્યા. આ તમામ વર્ષોમાં તેમનું લેખન કાર્ય સતત ચાલુ રહ્યું. દૂરદર્શન અને આકાશવાણી પરથી તેમનાં લખાણો, વાર્તાલાપ, ચર્ચા વગેરે પણ શ્રોતાઓ–ભાવકજનોને મળતાં રહ્યાં. તેમણે અનેક શ્રેષ્ઠસંપાદનો પણ આપ્યાં છે. ૧૯૭૭માં તેમને શ્રેષ્ઠ મહિલાવિકાસ આલેખન માટેનો ગુજરાત રાજ્યસરકારનો એવોર્ડ અને મહિલા પરિષદ ગુજરાતશાખાનો વિશેષ સેવા ચંદ્રક મળેલ છે. સેવાના ‘અનસૂયા' સામયિકના તેઓ સ્થાપક સંપાદક છે. અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપ અને મીડિયા વિમેન્સ ફોરમના સભ્ય છે. તેમણે આ તમામ વર્ષોમાં સત્ત્વશીલ અને સંયમી તથા સમાજઉપયોગી લેખન કર્યું છે. rotg કુન્દનિકા કાપડિયા પત્રકાર તરીકેની જ તેમની ઓળખને અહીં યાદ કરીએ. ૧૯૫૫થી ૫૭ સુધી ‘યાત્રિક’ માસિકનાં તંત્રીપદે રહ્યાં અને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’ માસિકનાં તંત્રીપદે રહ્યાં. સાહિત્યક્ષેત્રે તેમના પ્રદાન માટે અનેક ઠેકાણે ઘણું લખાયું છે. અધ્યાત્મના રસ્તે ચાલી નીકળેલાં તેમણે અક્ષરની આરાધના કરીને પરમ તત્ત્વની સમીપે' પહોંચવાનો નિરંતર પ્રયાસ કર્યો કર્યો. હોમાઈ વ્યારાવાલા (૧૯૧૩) સાઇકલ પર બે મોટા થેલા. એકમાં બલ્બ અને બીજામાં કેમેરા. સાડી તો પહેરવી જ પડે. દિલ્હીની સડકો પર દોડાદોડ જતી આ પારસીબાનુ સૌને માટે કૌતુક હતી, પણ માણેકશા વ્યારાવાલાના પ્રેમમાં પડેલા હોમાઈ ધીમે ધીમે કેમેરાના પ્રેમમાં પણ કેદ થઈ ગયાં. ભારતને આઝાદી મળવાનાં થોડાં વર્ષો અગાઉ જ તેમણે ફોટોગ્રાફી શરૂ કરી હતી. પતિ-પત્ની બંને કામ કરે. ભારતના પ્રથમ મહિલા પત્રકાર-ફોટોજર્નાલિસ્ટ તરીકે પોતાનું નામ સિદ્ધિફલક પર અંકિત કરાવી ચૂકેલાં હોમાઈ ભારતની આઝાદીની મધ્યરાત્રિની એ ક્ષણોના સાક્ષી છે. તેમની પાસે સ્વાતંત્ર્યતા સંગ્રામની અને આઝાદી મળ્યાની ક્ષણની અનેક વિરલ તસ્વીરો છે. હોમાઈની પોતાની સૌથી મનપસંદ તસવીર ‘આઝાદ હિંદના પ્રથમ વડાપ્રધાનની પ્રવચન આપતી વેળાની તસવીર' છે. તેમની પ્રથમ તસવીર બોમ્બે ક્રોનિકલ'માં પ્રસિદ્ધ થઈ હતી અને તે માટે તેમને એક રૂપિયાનો પુરસ્કાર મળ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ વખતે તેમણે મુંબઈમાં અનેક ઠેકાણે ફોટોગ્રાફી કરી હતી. એ જમાનામાં વિજળીની સુવિધા ન હતી. પલંગ નીચે ઘૂસી જઈને ફોટોગ્રાફ ડેવલપ કરનાર હોમાઈનો કેમેરાપ્રેમ યથાવત છે. હોમાઈ જીવનના તમામ રંગોને માણી રહ્યાં છે. તનુશ્રી છેલ્લાં ૩૫થી વધુ વર્ષોથી પત્રકારત્વક્ષેત્રે સક્રિય કામગીરી કરનાર તનુશ્રી બંગાળી કુટુંબમાં ગુજરાતમાં જન્મ્યાં અને ઉછર્યાં. તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, વેસ્ટર્ન ટાઇમ્સ, ચેતના, ચેતના ન્યૂઝ (ત્રૈમાસિક)નું સંપાદન કરેલું છે. અમદાવાદમાં ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ઘણાં વર્ષો સુધી કામ કર્યા બાદ હાલ તેઓ હૈદરાબાદના જાણીતા અખબારમાં કાર્યરત છે. તેમણે પત્રકારત્વની સફળ કારકિર્દીની સાથોસાથ સંશોધનકાર્ય પણ ચાલુ રાખ્યું. વસ્તી માટેના એક મોટા પ્રોજેક્ટમાં તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સાથે પણ કામ કર્યું હતું. Page #418 -------------------------------------------------------------------------- ________________ ४०८ પદ્માબહેન ફડિયા નાનપણથી જ વિવિધ કલાક્ષેત્રે રસ ધરાવતા પદ્માબહેનનો જન્મ ૧૯૨૩માં થયો હતો. દર્શનશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું અને આજીવન શિક્ષક, અધ્યાપક, આચાર્ય એમ વિવિધ જવાબદારી સંભાળતાં રહ્યાં. આ તમામ કાર્યોની સાથે તેમની લેખનપ્રવૃત્તિ સતત ચાલતી રહી. તેમણે સામાજિક નીતિનિયમો, રૂઢિઓને પોતાના લેખોમાં વણી લઈને સામાજિક ઉત્થાનમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેમણે અનેક ગુજરાતી મહિલા સામયિકો માટે લેખનકાર્ય કર્યું છે. ‘જનસત્તા’ દૈનિકના ‘નવા યુગની નારી’વિભાગનું સંપાદન પણ તેમણે ૧૭ વર્ષ સુધી સંભાળ્યું હતું. ‘સખી’ સામયિકને પણ તેમણે માર્ગદર્શન આપ્યું, છે. ‘જનસત્તા’ના માનુષી વિભાગ માટે પણ તેઓ અનેક વર્ષો સુધી લખતાં રહ્યાં હતાં. તેમણે નવલકથા અને નવલિકાઓ પણ આપી છે. ‘કેળવણીનું દર્શન' નામનું તેમનું પુસ્તક (‘પાઠ્યપુસ્તક' પણ બન્યું છે. બાળકોને ધ્યાનમાં રાખીને તેમણે વીરબાળાઓ અને વીરબાળકોનાં અનેક પુસ્તકો લખ્યાં છે. વિકાસગૃહની ‘વિકાસ ગૃહ પત્રિકા’ ત્રૈમાસિકનું સંપાદન પણ ઘણાં વર્ષોથી તેઓ કરી રહ્યાં છે. ડૉ. નીતા ગૌસ્વામી (સૌંદર્ય માટે લેખન) સૌંદર્યચિકિત્સક નીતાબહેન ગોસ્વામીએ આયુર્વેદવિજ્ઞાન પદવી સૌંદયક્ષેત્રે કાર્યરત થઈને દીપાવી. તેમને દેશ વિદેશમાં અનેક સમ્માન મળ્યાં. તે સર્વે સૌંદર્યચિકિત્સક અને સૌંદર્ય માટેના લેખન માટે મળ્યાં. તેમણે અનેક દૈનિકો ‘ગુજરાત સમાચાર', ‘સમાલાપ’, ‘જનસત્તા’, ‘સ્ત્રી, ‘શ્રી', ‘સખી', ‘હેલ્થક્લબ’ વગેરે સામયિકો માટે ખૂબ લખ્યું છે. આ વિષયમાં તેમણે અનેક પુસ્તકો પણ લખ્યાં છે. તેમને ‘ચિકિત્સકરત્ન એવોર્ડ’, ‘સર્જનશીલા એવોર્ડ' અને ‘શક્તિ એવોર્ડ' મળેલ છે. ગુજરાતી દૈનિકોમાં ૧૫૦૦ જેટલા અને સામયિકોમાં ૬૦૦ જેટલા લેખો તેમણે લખ્યા છે. લીલાબહેન પટેલ 'સ્ત્રી' (સંદેશ) મધ્યવર્ગીય મહિલાઓ માટે ‘સ્ત્રી' સાપ્તાહિકના માધ્યમથી અંદાજે ૩૫-૪૦થી વધુ વર્ષો સુધી કાર્યરત રહેનાર લીલાબહેને જીવનના અંતરંગ' નામની કોલમ આજીવન લખી. મહિલાઓ માટે કાનૂની સલાહકેન્દ્રની શરૂઆત પણ કરી અને કુદરતી આપત્તિ પ્રસંગે લીલાબહેન જાગૃત નાગરિકની જેમ સૌ માટે રાહતકેન્દ્રો શરૂ કરવામાં અગ્રેસર ધન્ય ધરા રહેતાં. કન્યાકેળવણી માટે તેમણે ચંદ્રકો પણ શરૂ કર્યા હતા. ગુજરાત રાજ્ય તરફથી પત્રકારત્વ માટેનું સર્વોચ્ચ સમ્માન એનાયત થયું છે. ડૉ. પ્રીતિબહેન શાહ સમૂહ માધ્યમો અને સમાજ વિષયને લઈને સંશોધનકાર્ય કરનારાં અને મહાનિબંધ આપનારાં ડૉ. પ્રીતિબહેન ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વને જોડતી કડી સમાન છે. ૧૯૮૧થી તેમની લેખનપ્રવૃત્તિ શરૂ થઈ. સંયત અને સાતત્યપૂર્ણ શૈલીનાં અધિષ્ઠાતા એવાં પ્રીતિબહેન ‘ગુજરાત સમાચાર'માં . વર્ષોથી ‘અવતરણ' અને ‘આજકાલ' કૉલમ નિયમિત લખે છે. હાલમાં તેઓ ‘નવચેતન' સામયિકનું તંત્રીપદ પણ સંભાળી રહ્યાં છે. આ સામયિકમાં ચિંતનિકા' અને ‘મધપૂડો' નામની નિયમિત કટાર પણ લખે છે. ૧૯૮૯માં તેમનો પીએચ.ડી.નો મહાનિબંધ પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ચૂક્યો છે. તેમના પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ (૧૯૯૦), પત્રકારત્વના ક્ષેત્રમાં ખાસ પ્રદાન માટેનો એવોર્ડ (૧૯૯૪) મળેલ છે. ગુજરાતી અને પત્રકારત્વના અધ્યાપન સાથે વ્યસ્ત રહેનારાં પ્રીતિબહેને ‘સ્ત્રી– સિદ્ધિનાં સોપાનો' (સહિયારું સંપાદન) અને પીધો અમીરસ અક્ષરનો' એમ બે પુસ્તકો આપ્યાં છે. ટેલિવિઝન પછીનો વિકાસ' તેમણે લખેલ પરિચય પુસ્તિકા છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે તેઓ ઘણાં વર્ષોથી જોડાયેલાં છે. આ ટ્રસ્ટનાં અનેક પ્રકાશનો તેમના માર્ગદર્શન અને કાળજી હેઠળ તૈયાર થાય છે. વિશ્વવિહાર’ નામના ગુજરાત વિશ્વ કોશ ટ્રસ્ટના સામયિકનું સંપાદન પણ તેઓ કરે છે. શીલા ભટ્ટ મેધાવી પ્રતિભા અને હિંમત-સાહસ જેમનામાં ઠાંસોઠાસ ભર્યાં છે એવા શીલા ભટ્ટની ઓળખાણ ગુજરાતી પત્રકારત્વમાં સૌને છે જ, છતાં કેટલીક પ્રાથમિક માહિતી. લેખનની કામગીરીની શરૂઆત જન્મભૂમિ અને પ્રવાસીથી થઈ. શરૂનાં વર્ષોમાં ‘અભિષેક’ નામના સામિયકમાં લખવાનું ચાલુ કર્યું. પછી પાંચથી છ વર્ષ જેવું ‘ચિત્રલેખા’ સામયિક સાથે જોડાયેલાં રહ્યાં. પતિ કાન્તિ ભટ્ટ સાથે આપબળે ૧૯૮૬થી ‘અભિયાન' સાપ્તાહિક શરૂ કર્યું. ૧૯૯૨માં ‘ઇન્ડિયા ટુડે' ગુજરાતી પાક્ષિકમાં સીનિયર કોપી એડિટર તરીકે જોડાયાં. દરમ્યાન તેમણે અનેક અંગ્રેજી સામયિકો-દૈનિકો, એજન્સી, વેબસાઇટ Page #419 -------------------------------------------------------------------------- ________________ ! શાશ્વત સૌરભ ભાગ-૨ મેનેજમેન્ટ જેવાં ક્ષેત્રોનો અનુભવ પણ લીધો. છેલ્લાં થોડાં વર્ષોથી તેઓ ‘સ્ટાર ન્યૂઝ'ના એક્ઝિક્યૂટિવ એડિટર તરીકે જોડાયા હતાં. શીલા ભટની નીડરતાના અનેક કિસ્સા પત્રકારત્વમાં સૌને જાણીતા છે. અંગત જીવનના અનેક ચડાવઉતાર વચ્ચે શીલા ભટ્ટ વ્યક્તિ તરીકે અડીખમ અને પત્રકાર તરીકે જવાબદાર અને સક્ષમ બની રહ્યાં છે. બેલા ઠાકર ગુજરાત યુનિ.માંથી માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનનો અભ્યાસ અને ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતાં બેલાબહેને પત્રકારત્વની કારકિર્દીની શરૂઆત ‘ગુજરાત સમાચાર’ના ‘શ્રી’ સાપ્તાહિકથી કરી હતી. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના ગુજરાતી દૈનિકના વિવિધ વિભાગોની જવાબદારી સંભાળી. ગુજરાત સમાચારમાં આવતી તેમની ‘પરિચય’કૉલમના લેખો પુસ્તક સ્વરૂપે પ્રગટ થયા છે. તેમને બિરલા ફાઉન્ડેશનની સંશોધન માટેની ફેલોશિપ મળી છે. તેઓ મજબૂત અનુવાદક પણ છે. પત્રકારત્વની કામગીરીના ભાગરૂપે અને અન્યથા તેમણે અનેક વિદેશ પ્રવાસો કર્યા છે. હાલમાં તેઓ ‘દિવ્ય ભાસ્કર’ ગ્રુપ સાથે વરિષ્ઠ પત્રકાર તરીકે જોડાયેલાં છે દીપલ ત્રિવેદી ‘સમભાવ’ ગ્રુપના તંત્રી શ્રી દીપલ ત્રિવેદીની પત્રકારત્વની કારકિર્દીનું સારતત્ત્વ હિંમત અને નીડરતા છે. ઇન્ડિયન એક્સપ્રેસ' જૂથમાં રીપોર્ટર તરીકે કામ કર્યું, મુખ્ય રિપોર્ટર બન્યાં. પત્રકારત્વની એડવાન્સ તાલીમ માટે લંડનની ઓક્સફોર્ડ યુનિ.માં પણ ગયાં. તેમણે પત્રકારત્વના ક્ષેત્રે અનેક નવા પ્રયોગો કર્યા છે. હાલમાં તેઓ ‘સમભાવ’ ગ્રુપના એડિટર બન્યાં પછી તમામ પ્રકાશનો અને પ્રવૃત્તિને નવો ઓપ આપી રહ્યાં છે. નઝમા યૂસુફ ગોલીબાર ‘ચંદન’ સાપ્તાહિકનાં સહાયક તંત્રી તરીકે કાર્યરત રહીને તે જ સામયિકમાં ‘ફટાકડી ગોલીબાર'ના તખલ્લુસથી વર્ષો સુધી ‘સવાલ-જવાબ’ કૉલમ લખતાં રહ્યાં. ‘કામની વાતો' એ તેમનું પાંચ ભાગમાં પ્રગટ થયેલું પુસ્તક છે. ગીતા માણેક ૧૯૮૭થી ‘અભિયાન' સામયિક સાથે જોડાઈને કારકિર્દીની શરૂઆત કરનાર ગીતાબહેને મુંબઈના સમગ્ર પત્રકારત્વજગતમાં રિપોર્ટર, અનુવાદક, લેખક તરીકે પોતાની ૪૦૯ વિશિષ્ટ છાપ ઉપસાવી હતી. મુંબઈની ‘સંદેશ’ આવૃત્તિમાં અને અંગ્રેજી ડેઇલીમાં થોડો સમય કામ કર્યું હતું. ‘સમકાલીન’ અને ‘સંદેશ'માં ફ઼િલાન્સિંગ કર્યું હતું. ગુજરાતી પાક્ષિક ફેમિનામાં રિપોર્ટર, સહતંત્રી અને પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકેની જવાબદારી સંભાળી હતી. સંદેશ પ્રકાશનના ‘સ્ત્રી’ સાપ્તાહિક માટે, યુવદર્શન, ચિત્રલેખા, ગુજરાત સમાચારની મુંબઈ આવૃત્તિ અને ‘મુંબઈ સમાચાર' નેટવર્કની મુંબઈ ઓફિસ, એશિયા ન્યૂઝ ઇન્ટરનેશનલ વગેરેમાં વિવિધ કામગીરી બજાવી છે. ૧૯૯૭માં તેમણે ‘શરૂઆત' નામે સામયિક પણ ચાલુ કર્યું હતું. કુસુમ શાહ અને કોકિલા પટેલ લંડનમાં ૧૯૭૦ની આસપાસ ‘ગુજરાત સમાચાર'ની લંડન આવૃત્તિ શરૂ થઈ હતી. તેની શરૂઆત ત્યાંનાં જ સુશ્રી કુસુમ શાહે કરી હતી. તેઓનું મુખ્યકામ તો સમાજકાર્યનું હતું. ૧૯૭૨માં કેન્યા અને યુગાન્ડાથી લોકો ભાગીને બ્રિટનમાં સ્થિર થવા માટે આવ્યા ત્યારે ત્યાં સ્થિર થવા ઇચ્છતા હિંદીઓ, ગુજરાતીઓને માટે આ છાપું ઘણું મદદગાર સાબિત થયું હતું. પાંચેક વર્ષ ચાલ્યા પછી તે બંધ થયું. તે ફરી ચાલુ થતાં કોકિલાબહેન પટેલે તેના સ્પેશ્યલતંત્રી તરીકે કામગીરી બજાવી હતી. ‘નયા પડકાર' પાક્ષિકમાં તેઓ જોડાયાં. એમના પછી મેનેજિંગ તંત્રી તરીકે ‘જ્યોત્સના શાહ' આ કામગીરી હાલમાં સંભાળી રહ્યાં છે. આમ, ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં ફરદુનજી મર્ઝબાનની સાથે તેમના કુટુંબની સ્ત્રીઓ ગુજરાતી ટાઇપ-બીબાં બનાવવા જોડાઈ તે દિવસથી માંડીને આજ દિન સુધી ગુજરાતી મહિલાઓનું પત્રકારત્વ-લેખન-સંપાદન ક્ષેત્રે પાયાનું કામ છે. વર્ષો જતાં તેઓએ જુદા જુદા વિષયો પર અભ્યાસુ લેખો પણ આપ્યા છે. સંશોધન ગ્રંથો આપ્યા છે અને હિંમતપૂર્વક અનેક નવાં ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતના પત્રકારત્વ જગતમાં આજે ગુજરાતી મૂળની મહિલાઓ ઉપરાંત અનેક બીનગુજરાતી યુવતિઓ મહિલાઓ માટેના લેખનના ક્ષેત્રમાં અને મુખ્યપ્રવાહના પત્રકારત્વમાં ગુજરાતી પત્રકારત્વને જ કાર્યક્ષેત્ર બનાવીને કામ કરી રહી છે. જન્મે પરભાષી હોવા છતાં ઘણી મહિલાઓ ગુજરાતી પત્રકારત્વમાં રેડિયો-ટી.વી.છાપાં-મેગેઝિનોમાં કામ કરે છે. તેમના અંગે ફરી ક્યારેક. મીરાં જોશી (ફિલ્મફેરના પત્રકાર) આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સામયિક ફિલ્મફેરના ડેપ્યુટી એડિટર તરીકે વર્ષો સુધી કાર્યરત રહેનારાં મીરાં જોશીએ Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ધન્ય ધરા થયેલાં આરતીબહેને શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત જામનગરની સેન્ટ એન્સ સ્કૂલમાં શીખવવાથી કરી. ત્યારબાદ અમદાવાદમાં બી. ડી. આર્ટ્સ કોલેજ અને ડી. એલ. એસ. કોલેજમાં અધ્યાપન કર્યું. પત્રકારત્વના ક્ષેત્રે “સમાંતર’ સાપ્તાહિકનું તંત્રીપદ અને સંપાદકીય કાર્ય ૧૯૮૭થી ૨૦૦૬) સુધી સંભાળ્યું. “બાળદુનિયા' પાક્ષિકને પણ ગૌરવપૂર્વક ચલાવ્યું. સાહિત્ય પરિષદના પારિતોષિક પ્રાપ્ત થયેલાં તેમનાં પુસ્તકો “વેલ કમ હોમ' (આંતરરાષ્ટ્રીય ફિલ્મોનો આસ્વાદ) અને આશાભૂમિની ખોજમાં (સાંસ્કૃતિક નિબંધો) ઘણાં જાણીતાં છે. પત્રકાર પતિ વિષ્ણુ પંડ્યાની સાથે તેમણે “રંગ દે બસંતી ચોલા', રક્તરંજિત પંજાબ', “જયહિંદ! જયહિંદ', “માં! તુઝે પ્રણામ', ગુજરાત : ૧૮૫૭’, ‘સત્તાવનથી સુભાષ' વગેરે પુસ્તકો લખ્યાં છે. તેમણે રાજનીતિ, પત્રકારત્વ, જીવની, ઇતિહાસ વિષયના આશરે ૭૫ પુસ્તકો લખ્યાં છે. હાલ તેઓ વિષ્ણુ પંડ્યાના પુસ્તકોની નવી આવૃત્તિના પ્રકાશનમાં વ્યસ્ત છે. સાહિત્ય, પત્રકારત્વનું કામ ચાલુ રાખ્યું અને થોડો સમય “નાગપુર ટાઈમ્સ'માં પણ કામ કર્યું હતું. ભોપાલમાં પણ પત્રકાર તરીકે સેવાઓ આપી. ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'માં જોડાયા બાદ ફિલ્મફેર’ સામયિકમાં જોડાયા. ઘણાં વર્ષોથી ‘ફિલ્મફેર' એવોર્ડના આયોજક છે. અમિતાભ બચ્ચનના જીવનચરિત્રના પ્રકાશનકાર્યના પ્રોજેક્ટ સાથે મીરાં જોશી જોડાયેલાં છે. મૂળ ભાવનગરના વતની મીરાંબહેન વર્ષોથી મુંબઈ છે. ટીના દોશી પારૂલ ટીના દોશીનું નામ ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે અજાણ્યું નથી. પત્રકારત્વ, લેખન અને સંશોધનક્ષેત્રે હથોટી ધરાવનારાં પારૂલ ટીના દોશીએ ૧૯૮૯માં “જન્મભૂમિ' દૈનિક-મુંબઈથી પત્રકારત્વની શરૂઆત કરી. ફીચરલેખન શરૂઆતથી જ તેમનો રસનો અને અધિકૃત વિષય રહ્યો. ‘ચિત્રલેખા' સાપ્તાહિક અને ઇન્ડિયન એક્સપ્રેસ' જૂથના દૈનિક સમકાલીન (મુંબઈ)માં વિપુલ પ્રમાણમાં લખ્યું. સમકાલીન દૈનિકમાં પુસ્તકોની સમીક્ષાના પાનાનું લાંબા સમય સુધી સંપાદન પણ કર્યું. ગુજરાતમાં “દિવ્યભાસ્કર', સંદેશ, સમભાવ, ફૂલછાબ, ગુજરાત ટુડે, પડકાર, હમલોગ વગેરે દૈનિકોમાં શ્રેણીબદ્ધ રીતે કોલમ લેખન કર્યું. ભાસ્કર જૂથના સામયિક અહા જિંદગી'માં નવપ્રકાશનો અને સર્જકો વિશેનાં પાનાનું સંપાદન કરવા ઉપરાંત કટારલેખન કરે છે. તેમણે લંડનથી પ્રકાશિત ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાપ્તાહિકોના અમદાવાદ ખાતેના ઇન્ચાર્જ અને એડિટોરિયલ કો-ઓર્ડિનેટર તરીકેની જવાબદારી પણ નિભાવી છે. હાલમાં ગૂજરાત વિદ્યાપીઠમાં ભૂદાન ચળવળના રાષ્ટ્રીય અધ્યયનમાં સંશોધક તરીકે કાર્યરત છે. તેમણે “પગ વિનાનાં પગલાં' પુસ્તકથી લેખક તરીકે પગરણ માંડ્યા અને એક પછી એક સાત પુસ્તકો આપ્યાં છે. તેમાંના કેટલાંકને પુરસ્કૃત પણ કરાયાં છે. શ્રેષ્ઠલેખન અને પત્રકારત્વ માટે તેમને સાહિત્ય અકાદમીનો, ગુજરાતી સાહિત્ય પરિષદનો, ગુજરાતી દૈનિક અખબારસંઘનો અને મહારાષ્ટ્ર સરકારનો એવોઝ મળેલા છે. ટક્કરનું સંપાદન કરનારાં નક્કર સંપાદિકા ડો. આરતી પંડ્યા ડૉ. આરતીબહેન પંડ્યાનું નામ પત્રકારત્વ, લેખન સંપાદનના ક્ષેત્રે જરાય અજાણ્યું નથી. સંસ્કૃત નાટકો ઉપર મહાનિબંધ કરીને મહર્ષિ ૨. છો. પરીખના માર્ગદર્શનમાં તૈયાર 'અન્ય જાણીતા મહિલા લેખકો, સંપાદકો સૌદામિની વ્યાસ ‘અંગના' નામના વાર્ષિકનાં વર્ષો સુધી સંપાદક હતાં. સરોજ પાઠક “ગુજરાતમિત્ર' દૈનિકમાં કટારલેખિકા ઉપરાંત, વાર્તાકાર, નિબંધકાર, નવલકથાકાર તરીકે તેમનાં વિવિધ પુસ્તકો પ્રકાશિત થયાં હતાં. રંભાબહેન ગાંધી ૧૯૭૦થી ૭૭ સુધી “જૈન સમાજ પત્રિકા'ના તંત્રી હતાં. નાટ્યકાર, ગીતકાર, નિબંધકાર, વાર્તાકાર, હાસ્યલેખિકા અને આકાશવાણી મુંબઈ સાથે સક્રિય હતાં. ધીરુબહેન પટેલ નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, જન્મભૂમિ પ્રકાશિત “સુધા' સાપ્તાહિકના તંત્રી. ૧૯૩૩થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્ર વિજેતા હતાં. પુષ્પાબહેન મહેતા સમાજકલ્યાણ બોર્ડના માસિક “સમાજનાં સ્થાપક તંત્રી, ભારતી સાહિત્ય સંઘની બહેનો માટેના માસિક ‘ભગિની'નું તંત્રીપદ થોડો સમય સંભાળ્યું. ૧૯૫૫માં પદ્મભૂષણનો ખિતાબ અને ૧૯૮૩માં “જાનકીદેવી બજાજ' એવોર્ડથી સમ્માનિત. સૌરાષ્ટ્રના માલધારી જીવનને રજૂ કરતી નવલકથાઓ, વાર્તાઓ પ્રગટ થઈ ચૂકી છે. વિકાસગૃહ અને જયોતિસંઘનાં સ્થાપક, Jain Education Intemational Jain Education Intermational Page #421 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સરભ ભાગ- ૨ ૪૧૧ સંવર્ધક હતાં. પ્રેમીલા મહેતા રાજકોટની બાર્ટન ફિમેલ ટ્રેનિંગ સંપાદક છે. સત્યવતી શાહ જ્યોતિસંઘ સાથે સંકળાયેલાં હોઈ કોલેજનાં લેડી સુપરિન્ટેન્ડન્ટ અને “ગુણસુંદરી’નાં તંત્રી હતાં. “ગુજરાત સમાચાર'માં ૧૯૫૦થી ૧૯૬૭ સુધી સત્યઘટના લમીબહેન ગો. ડોસાણી ‘સમાજજીવન' માસિકનાં સંપાદક આધારિત પ્રસંગો, રેખાચિત્રો પ્રગટ થયાં છે. સામાજિક હતાં. રમાબહેન મ. દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રૌઢશિક્ષણ, સ્વાથ્ય' સામયિકના તંત્રી પણ છે. હર્ષિદા પંડિત “ગુજરાત તાલીમ અને સંશોધન કેન્દ્રનાં નિયામક હતાં અને ‘લોકજીવન સમાચાર'ની મુંબઈ પૂર્તિમાં અને “શ્રી' સાપ્તાહિકમાં “માનસી” માસિકનાં સંપાદક હતાં. જયા મહેતા “સુધા’ અને ‘વિવેચન' નામની કટાર લખતાં. ત્યારબાદ “સ્ત્રી’, ‘મુંબઈ સમાચાર', સામયિકોનાં સહતંત્રી તેમજ કેટલાંક કાવ્યસંગ્રહ અને “સંદેશ”, “સમકાલીન” અને “જન્મભૂમિ'માં માનસશાસ્ત્ર અંગેના વિવેચનગ્રંથોનાં કર્તા છે. તારાબહેન મોડક બાળવાર્તાઓનાં લખાણો લખતાં. અરુણા દેસાઈ મજબૂત મનોબળ ધરાવતાં લેખિકા અને દક્ષિણામૂર્તિ ભાવનગરના ‘શિક્ષણપત્રિકા'ના તંત્રી સમાજસેવિકા, વઢવાણ સ્થિત વિકાસ વિદ્યાલયનાં સ્થાપક અને હતાં. ભારતી વૈદ્ય “હિન્દુસ્તાન' દૈનિકના તંત્રીવિભાગમાં અને ‘વિદ્યાલય’ સામયિકના તંત્રી છે. પ્રીતિ શાહ ‘ગુજરાત આકાશવાણી, મુંબઈના સમાચાર વિભાગમાં કાર્યરત હતાં. સમાચાર'ની ‘આજકાલ’, ‘અવતરણ' ઉપરાંત નવચેતન જયંતિકા જયંતીભાઈએ ૧૯૫૫થી ‘ઊર્મિ નવરચના' માસિકનો માસિકનું સંપાદન કરે છે અને તેમની ‘ચિંતનકા” અને “મધપૂડો’ ગૃહમંગલ વિભાગ ૧૯૯૫ સુધી સંભાળ્યો. ૧૯૬૦થી અખિલ નામની કટારો નિયમિત આવે લખે છે. વિશ્વકોશ ટ્રસ્ટમાં પણ હિંદ મહિલા પરિષદ ત્રિમાસિકના મુખપત્ર “ઉજાસ'ના સ્થાપક મહત્ત્વની કામગીરી સંભાળે છે. તંત્રી બન્યાં. ૧૯૮૨થી સ્વાશ્રયી મહિલા “સેવા સંઘ'. “સેવા'ના તઉપરાંત “શ્રી’નાં સ્મૃતિબહેન શાહ, “સ્ત્રી’નાં લીલાબહેન શરૂ થયેલા પાક્ષિક “અનસૂયા'માં પણ સ્થાપક તંત્રી છે. “ગુજરાત પટેલ, ‘સખી’નાં નીતાબહેન શાહ તથા જનસત્તાના મહિલાસમાચાર', ‘સંદેશ', “શ્રી”, “સ્ત્રીજીવન' વગેરે વૃત્તપત્રોમાં તેમના વિભાગનાં સંપાદક તરીકે પદ્માબહેને કામ સંભાળ્યું હતું. અનેક લેખો છપાયેલા છે. વિકાસગૃહના સ્થાપક શ્રી પુષ્પાબહેન પદ્માબહેન વિકાસગૃહની પત્રિકા ‘વિકાસગૃહ’નાં તંત્રી છે, ઉપરાંત મહેતાના નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા સ્મૃતિગ્રંથ - અનેક સામયિકોમાં અને દૈનિકોમાં તેમની કોલમ આવે છે. મહિલાગૌરવનાં મશાલચી'નું સંપાદન ૧૯૮૯માં કર્યું હતું. કુંદનિકા કાપડિયા ૧૯૫૫થી 'પ૭ “યાત્રિક'ના અને ૧૯૬૨થી ગુજરાતમાં “ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' જૂથ દ્વારા '૮૦ સુધી “નવનીત'ના સંપાદક રહ્યાં. તેમણે વાર્તાઓ ગુજરાતી અખબાર “ધ ટાઇમ્સ, ઑફ ઇન્ડિયા’ શરૂ કરાયું હતું નવલકથાઓ આપી છે. “સાત પગલાં આકાશમાં' તેમની તેની શનિવારની પૂર્તિ “મહિલા ટાઈમ્સ' તરીકે આવતી. તેના વિખ્યાત કૃતિ રહી છે. વર્ષા અડાલજા ૧૯૭૫થી ૭૭ સંપાદક તરીકે અને ‘ટાઈમ્સ' બંધ પડ્યું જયહિંદના “સખી’ જન્મભૂમિના બહેનોના સામયિક “સુધા'નાં સંપાદક હતાં. સુહાસ સામયિકનાં સંપાદક તરીકે પુનિતા હણે(ત્રિવેદી)એ કામગીરી કરી હતી. ઓઝા જન્મભૂમિના ‘સુધા’ સામયિક સાથે જોડાયેલાં હતાં. નીરા દેસાઈ ‘પડકાર' સામયિકનાં સંપાદક લેખિકા અને જાણીતાં ગુજરાત સમાચારના “શ્રી’નાં તંત્રી સ્મૃતિબહેન શાહ છે. સમાજશાસ્ત્રી છે. મીરાં ભટ્ટ “ભૂમિપુત્ર'નાં એક સંપાદક, તેમનાં તેના કાર્યવાહક તંત્રી અને સંપાદક તરીકે શ્રુતિ ત્રિવેદી કામ ચરિત્રાત્મક તેમ જ પરિચયાત્મક પુસ્તકો પ્રગટ થયેલાં છે. તરુ કજારિયા જન્મભૂમિ જૂથનાં અખબારોના સામયિક વિભાગનાં સંદેશ દૈનિકના “સ્ત્રી' સાપ્તાહિકના તંત્રી લીલાબહેન તંત્રી છે. કલાવતી વોરા “જનસંદેશ’ અને ‘વિકાસ’ સામયિકોનાં પટેલ અને રીટાબહેન પટેલ છે. તેનાં કાર્યવાહક તંત્રી અને સંપાદક છે. ચરિત્ર વાર્તાઓનાં પુસ્તકો તેમના નામે છે. વ્યવસ્થાપક સંપાદક તરીકે રૂપમ શાહ ઘણાં વર્ષોથી કામગીરી વીણાબહેન કાંતિલાલ શાહ “ભગિની સમાજ પત્રિકા'ના તંત્રી તેમ કરી રહ્યાં છે. જ કેટલીક પરિચય પુસ્તિકાઓનાં લેખિકા છે. સુસ્મિતા હેડ “ગૃહશોભા’ સામયિંકની ગુજરાતી આવૃત્તિનાં સંપાદક અખિલ હિંદ મહિલા પરિષદ, અમદાવાદ શાખાના ત્રિમાસિક તરીકે ગીતા કપૂર કામ કરે છે. અમદાવાદ સ્થિત કાર્યાલયમાં મુખપત્ર “નવનિર્માણ'નાં ૧૯૬૦ના એક વર્ષ માટે સહિયારા તંત્રી તથા “જ્યોતિસંઘ' પત્રિકાનું તંત્રીપદ તેમણે સંભાળેલું હતું. ઘણું કરીને તેના અનુવાદનું કામ થાય છે. ધૈર્યબાળા વોરા “જન્મભૂમિ પ્રવાસી'નાં “સંસારચક્ર' વિભાગનાં Jain Education Intemational Page #422 -------------------------------------------------------------------------- ________________ ..શુભકામનાઓ સાથે... II જય શ્રી પીઠડ મા II ... આર. એમ. ઇ. વર્ક્સ ફાફાડીહ ચૌક, રાયપુર, (છત્તીસગઢ) ૪૯૨ ૦૦૯ ફોનઃ ૦૭૭૧-૨૮૮૭૮૧૧, ૨૫૨૩૫૧૧ (ઓ.) ૨૫૨૫૫૯૩ (નિ.) અધિકૃત વિક્રેતા મેસીફર્ગ્યુસન ટ્રેક્ટર, કૃષિ ઉપકરણ, સ્વરાજ માજદા ગાડીઓ, એમકો બેટરી 75 Years R.M.E. WORKS Estd. - 1930 PLATINUM JUBILEE આર. એમ.ઇ. વકર્સ બ્લોક નં. ૨-જી, સેકટર-સી, સિરિગિટ્ટી ઇન્ડસ્ટ્રિયલ એરિયા, બિલાસપુર (છ.ગ.) ફોન: ૦૭૭૫૨-૫૯૫૫૭૩, ૨૫૨૭૦૩ રાજનાંદગાંવ મોટર ઇન્જીનિયરિંગ વકર્સ અગ્રવાલ યુલના સામે, જી.ઈ. રોડ, રાજનાંદમાંવ (ઇ.ગ.) ફોન : ૦૭૭૪૪-૨૨૬૭૪૪, ૩૨૫૩૯૬ કિશોરચંદ્ર નારાયણજી પીઠડિયા મોબાઇલઃ૯૮૨૭૧ ૨૫૭૭૭ જયેશકુમાર કિશોરચંદ્ર પીઠડિયા ભૂપેશકુમાર કિશોરચંદ્ર પીઠડિયા આશુતોષ ચુલ્સ (રિલાયન્સ પેટ્રોકેમિકલ્સના ફ્રેન્ચાઇજી) જી.ઇ. રોડ, સોમની, રાજનાંદગાંવ (છ.ગ.) ફોનઃ ૦૭૭૪૪-૩૨૫૪૯૩ શુભકામનાઓ સાથે પિથાલિયા કોમ્પલેક્સ ફાફાડીહ ચૌક, ટેલિફોન એક્સચેંજની સામે, રાયપુર (છ.ગ.) કૈલાશચંદ્ર નારાયણજી પીઠડિયા મોબાઇલ : ૯૪૨૫૫૦૨૪૦૪ હિતેશકુમાર કૈલાશચંદ્ર પીઠડિયા ભરતકુમાર કૈલાશચંદ્ર પીઠડિયા Page #423 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૧૩ હિન્દી સાહિધ્યમાં મુન્શતીઓનું યોગદાન ડો. રમણલાલ પાઠક એક વખતના હિંદુસ્તાનમાં બે ભાષાકુળો ખ્યાત હતાં : ઉત્તરે સંસ્કૃત ભાષા અને દક્ષિણે દ્રાવિડિયન ભાષાનું વર્ચસ્વ હતું. કાળક્રમે શિષ્ટ સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત-અપભ્રંશ અને પ્રાદેશિક ભાષામાં ગતિ થઈ. ભાષાએ પ્રજાની ઓળખ ઊભી કરી. એ ક્રમમાં ઉત્તર હિંદુસ્તાનની હિન્દી, બંગાળી, ઉડિયા, પંજાબી, રાજસ્થાની, ગુજરાતી આદિ ભાષાઓ સહોદરા છે, એટલે એને ભગિની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષાને રાજસ્થાની અને હિન્દી ભાષા સાથે નજીકનો સંબંધ છે, એટલે તો મીરાંબાઈનાં પદો ત્રણે ભાષામાં મળે છે. એક દેશની પ્રજા હોવાથી ભારતીઓમાં પહેલેથી જ સાંસ્કૃતિક આદાન-પ્રદાન ચાલતું રહ્યું છે. “ગ્રંથસાહેબ'માં ઘણી ગુજરાતી વાણી છે અને રવીન્દ્રનાથ કે શરદચંદ્ર જેવા સાહિત્યકારો ગુજરાતને પોતીકા જ લાગ્યા છે. કનૈયાલાલ મુનશી હિંદીમાં વંચાતું મોટું નામ છે, તો મુન્શી પ્રેમચંદની મોટા ભાગની રચનાઓને ગુજરાતે પચાવી છે. સ્વાતંત્ર્ય પછી હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યા પછી આદાનપ્રદાનની પ્રક્રિયામાં ઘણો વેગ આવ્યો છે. અખંડ હિંદુસ્તાનની રચના પછી, રાષ્ટ્રવ્યાપી સંવેદનાઓ હિંદી દ્વારા વિશાળ વાચકવર્ગ સુધી પહોંચે એવી મનીષાથી ઘણા સાહિત્યકારો પોતાનું સાહિત્ય હિંદીમાં ઊતરે એમ ઇચ્છી રહ્યા છે. એક જમાનામાં ભક્તિનાં આંદોલનોએ હિંદી-ગુજરાતીને સમરસ બનાવી હતી, આજે રાષ્ટ્રીયતાએ એકત્વની ભાવના ઊભી કરી છે. રાષ્ટ્રભાષાનો દરજ્જો મળ્યા પછી ગુજરાતી સાહિત્ય હિંદી ભાષામાં અવતરે એ સારું લક્ષણ છે. | ગુજરાતમાં હિંદી વિષયના ટોચના વિદ્વાન પ્રાધ્યાપકો પૈકી આદરભર્યા ઉમળકા સાથે તરત જ લઈ શકાય તેવું નામ એટલે પ્રો. (ડૉ.) આર. ડી. પાઠક સાહેબ! અભ્યાસુ, શાંત, સૌમ્ય પ્રકૃતિ ધરાવતા પાઠક સાહેબનું આખું નામ રમણલાલ ધનેશ્વર પાઠક છે. માતા શાંતાબહેન સહધર્મચારિણી પદ્માબહેન તેમના કાર્યમાં મદદરૂપ થઈ રહ્યાં છે. જન્મતારીખ ૨૪-૨-૧૯૩૫ને હિસાબે આજે ૭૨ વર્ષની ઉંમર ઓળંગી ગયા છે તો પણ તેમની અભ્યાસનિષ્ઠાને વાર્ધક્યનો લૂણો લાગ્યો નથી. વિશ્વવિખ્યાત એમ. એસ. યુનિ.-વડોદરામાં હિંદી વિભાગના તેઓ “અધ્યક્ષ' હતા તે પૂર્વે આ જ યુનિ. સંલગ્ન પાદરાની એક કોલેજમાં પ્રિન્સિપાલદે પણ હતા. હિંદી-ગુજરાતી સાથે બી. એ. થયા, એમ. એ. હિંદીસંસ્કૃત વિષય સાથે થયા ઉપરાંત “સાહિત્યરત્ન'ની પદવી મેળવી. પોતાની સંશોધનપ્રવૃત્તિની પ્રથમ દીક્ષાનું શ્રેય માન. પાઠક સાહેબ “ભારત-ભારતી’ પુરસ્કાર પ્રાપ્તકર્તા અને અમેરિકામાં આંતરરાષ્ટ્રીય હિંદી એસોસિએશનના દાતા ગુરુવર આચાર્ય કુંવર ચંદ્રપ્રકાશસિંહને આપે છે. Jain Education Interational Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ધન્ય ધરા પ્રો. આર. ડી. પાઠક સાહેબના અભ્યાસ-સંશોધન-સંપાદન-લેખનના પરિપાકરૂપે મા સરસ્વતીની કૃપાપ્રસાદીની એક ઝલક જોઈ લઈએ તો?— પ્રો. પાઠક સાહેબે (1) Memorable contacts with The Mother' અને (2) Mrunalini Devi (બંનેના અંગ્રેજીમાં લેખક પ્રો. નીરોદ બાન, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી)નો અનુવાદ કર્યો છે, આ જ સંસ્થાના લેખિકા અનુબહેન પુરાણીના હિંદી ગ્રંથ (૧) “બચ્ચો કે શ્રી અરવિન્દ' અને (૨) “હમારી મૉ નો અનુવાદ કર્યો છે; ડૉ. અંબાશંકર નાગર સાથે ગુજરાત કે સંતોં કી હિન્દીવાણી'નું સંપાદન કર્યું છે જે ગ્રંથે તેમને સારી પ્રસિદ્ધિ અપાવી. “ગુજરાતનાં જળાશયો” (પ્રકા. પ્રાચ્યવિદ્યા મંદિર, મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય) ‘અખો : એક સ્વાધ્યાય' (પ્રકા. શ્રી સાગર પ્રકાશન ટ્રસ્ટ, વડોદરા), “શ્રી અરવિન્દ્રનાં સંસ્કૃત અને સંસ્કૃત વિષયક લખાણો” (પ્રકા. સરદાર પટેલ યુનિ.) “ભવાની ભારતી’ શ્રી અરવિન્દ (પ્રકા. શ્રી અરવિંદ સોસા વડોદરા) ઉપરાંત ગુજરાત કે હિંદી સાહિત્ય કા ઇતિહાસ-પ્રથમ ખંડ'નું પ્રકાશન પાર્શ્વ પ્રકાશન, અમદાવાદથી તેમજ “સંતપ્રિયા-શાસ્ત્રીય સંપાદન'ની હિંદીમાં વિદ્યાર્થીભોગ્ય આવૃત્તિ બહાર પાડેલ છે. વડોદરા તો છે સંસ્કાર નગરી, કલાનગરી, અહીં સંસ્કૃત ગરબાનું આયોજન હોય કે સંસ્કૃતમાં કોઈપણ પ્રસંગની કોમેન્ટ્રી આપવાની હોય પણ પાઠક સાહેબ તૈયાર! તેમની જ્ઞાનસમૃદ્ધિનો કૃપાપ્રસાદ ગુર્જરધરાને મળતો રહે એજ અભ્યર્થના... (સરનામુ : બ્રાહ્મણ ફળિયા, તરસાલી, વડોદરા-૩૯૦૦૯) -સંપાદક પ્રાચીનકાળ હિન્દી સાહિત્યના ઇતિહાસકાર સુપ્રસિદ્ધ આચાર્ય સ્વ. રામચંદ્ર શુક્લ પછીના ઇતિહાસગ્રંથોના નવા સંશોધકો ડૉ. દશરથ ઓઝા, ડૉ. હરીશ વ્યાસ, ડૉ. ગણપતિચંદ્ર ગુખ, ડૉ. ઉમાકાન્ત શુક્લ, ડૉ. કુંવર ચંદ્રપ્રકાશ સિંહ, ડૉ. નટવરલાલ વ્યાસ, ડૉ. અંબાશંકર નાગર, ડૉ. જગદીશ ગુપ્ત વગેરેએ વિવિધ શોધયાત્રાઓ દ્વારા જે નવી સામગ્રી ઉપલબ્ધ કરી છે તેના આધારે કહી શકાય કે વૈષ્ણવભક્તિસાહિત્યના મહાકવિ સૂરદાસ (૧૪૭૮ : ૧૫૮૩ ઈ.) પૂર્વેની વ્રજ ભાષાની વૈવિધ્યપૂર્ણ તેમજ સમૃદ્ધ પરંપરાનું પગેરું ગુજરાતમાં મળે છે. ગુજરાતના જૈન અને જૈનેતર કવિઓ દ્વારા રચિત રાસ, ફાગુ, પ્રેમાખ્યાન, પદો, મુક્તકો આદિ રૂપોનું ભાષાવૈજ્ઞાનિક અધ્યયન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં બારમી સદીના અંત અને તેરમીના પ્રારંભ અને ત્યારપછી લગાતાર ચારસો વર્ષ સુધીની સામગ્રીનું તલસ્પર્શી અધ્યયન કરીને પૂર્વોક્ત સંશોધકોએ ભાષા સંબંધી જે સ્થાપનાઓ કરી છે તે નવા આયામનો નિર્દેશ કરે છે. જૈનકાવ્ય શાલીભદ્રસૂરિ (૧૧૮૪ ઈ. રચનાકાળ) ગુજરાત માટે મોટા ગૌરવની વાત છે કે અખિલ હિન્દી સાહિત્યના પ્રથમ કવિના આસન ઉપર ‘ભરતેશ્વર બાહુબલી રાસ'ના રચયિતા શાલીભદ્રસૂરિ પ્રસ્થાપિત છે. તેઓ શ્વેતામ્બરના રાજગચ્છ આમ્નાયના આચાર્ય વ્રજસેનસૂરિના શિષ્ય અને પાટણનિવાસી છે. તે સમયે ભીમદેવનું રાજશાસન હતું. ભરતેશ્વર બાહુબલી રાસ’ ધાર્મિક જૈન શાસકાવ્યની એક એવી પ્રથમ મહત્ત્વપૂર્ણ રચના છે, જેમાં અપભ્રંશથી ભિન્ન એવી હિન્દીનો સ્પષ્ટ આવિર્ભાવ થતો જોવા મળે છે. આ કાવ્યથી હિન્દી રાસોકાવ્યની અસ્મલિત પરંપરા, ચેતના અને ભાવધારા ત્રણચાર સૈકાઓ સુધી ચાલે છે. હિન્દી ભાષાનાં પ્રમુખ તત્ત્વો અને કાવ્યસૌન્દર્યયુક્ત માર્મિક સ્થાનોના નિરૂપણની દૃષ્ટિએ આ કાવ્ય પ્રામાણિક રચના છે. ગ્રંથારંભે કવિ ઋષિ જિનેશ્વર, સરસ્વતી દેવી અને ગુરુચરણમાં નમસ્કાર કરી જણાવે છે : “ઋષભદેવના પુત્ર નરેન્દ્ર ભારતનું ચરિત્ર યુગોથી વિશ્વવિદિત છે; Jain Education Intemational Page #425 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમાં બંને ભાઈઓ-ભરત અને બાહુબલીના યુદ્ધનું વર્ણન છે. હું રાસ છન્દમાં તે ચરિત્ર વર્ણન કરું છું, જે જનમનહરણ કરનાર અને મનને આનંદ આપવાવાળું છે. હે ભલા જનો! તેને મનોનિવેશપૂર્વક સાંભળો.” ડૉ. ગુપ્તે કાઢેલા નિષ્કર્ષથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસકારોની સ્થાપનાનો કોઈ વિરોધ નથી. તેઓ બહુ જ કુશળતાથી અને સ્પષ્ટતાથી કહે છે : “પ્રસ્તુત કાવ્યમાં જો કે ઉત્તરકાળની અપભ્રંશની લુપ્ત થઈ રહેલી અનેક પ્રવૃત્તિઓ પણ છે પરંતુ તે વિકાસોન્મુખ રાજસ્થાની યા હિન્દીની નવી પ્રવૃત્તિઓની સરખામણીમાં ઉપેક્ષણીય છે માટે એને હિન્દી રચના કહેવી જ ઉચિત છે. હા, એ જરૂર છે કે ગુજરાતીના વિદ્વાન એને પુરાણી ગુજરાતીનું કાવ્ય કહે છે પરંતુ તે સમય સુધી રાજસ્થાની અને ગુજરાતી પૃથક્ નહોતી થઈ શકી. આથી આને જેટલી સરળતાથી પુરાણી ગુજરાતીનું કાવ્ય કહી શકાય એટલું જ પુરાણી રાજસ્થાનીનું પણ સ્વીકારી શકાય.” આ કાવ્ય અધ્યાત્મની દૃષ્ટિએ સમભાવથી વૈરાગ્યપ્રધાન શાંતરસમાં પરિણમે છે. શાંતરસપ્રધાન કાવ્યોમાં અતિવિલાસની પ્રતિક્રિયારૂપે અતિવૈરાગ્યનું નિરૂપણ થયેલું જોવા મળે છે, જ્યારે અહીં ઉત્સાહ, ધૈર્ય, ઔદાત્ય અને ભ્રાતૃત્વ તેમજ આત્મીયતા અનુભવાય છે. દિગ્વિજય માટે બધા રાજાઓને જીતી લેવાની આકાંક્ષાવાળા ભરતેશ્વરની આણ જ્યારે બાહુબલી નથી, સ્વીકારતા ત્યારે અંતમાં તે દિવ્યશક્તિ સમ્પન્ન ‘ચક્ર’ છોડે છે પરંતુ ‘ચક્ર’ કુટુંબીજન ઉપર અસર કરી શકતું નથી. પરિણામે ભરતેશ્વર હતાશ થાય છે, તેનામાં એકદમ તીવ્ર વિરાગભાવ અને આત્મગ્લાનિ જન્મે છે તેથી પોતાના ભાઈ પાસે ક્ષમાયાચના માગે છે અને પોતાની જાત ઉપર તેમજ પરિવાર પ્રત્યે ધિક્કારની ઊંડી ભાવના અનુભવે છે. “ધિગ ધિગ એ એય સંસાર, ધિગ ધિગ રાણિય રાજ રિદ્ધિ એવડુએ જીવ સંહાર, કીધઉ કુણ વિરોધ વિસ? કીજઈએ કદી કુણ કાજિ, જઉં પુણ બંધઉ આવરઈએ કાજ નઇરૂં રાજ ધરિ પુરી નરિમંદિરહિ।'' ભરતેશ્વર કહે છે : “ધિક્કાર છે ધિક્કાર છે! આ સંસારને, રાણી અને રાજવૈભવને પણ ધિક્કાર છે, જેથી આટલી મોટી માત્રામાં જીવસંહાર થયો. ભલા! કોના વિરોધ માટે મેં આવું કાર્ય કયું? આ બધું કોના માટે કર્યું? જો કોઈપણ રીતે ભાઈ ફરીથી આવી જાય તો મને રાજ્ય, પુર, ઘર, નગર, મંદિર કશાની કોઈ ઇચ્છા નથી.” વિજય સેનસૂરિ (૧૨૩૧ ઈ. ૨.કા.) ગુજરાતના જૈન શ્રેષ્ઠી વસ્તુપાલ અને તેજપાલના ગુરુ વિજયસેન સૂરિ દ્વારા ઈ. ૧૨૩૧માં રચિત ‘રેવંતગિરિ રાસ' મહત્ત્વપૂર્ણ છે. કૃતિનું સર્જનકર્મ સૌરાષ્ટ્રમાં થયેલું છે. ગિરનારનું અપર નામ ‘રેવંતગિરિ’ છે. આ જૈન તીર્થમાં મહત્ત્વનું પ્રતિપાદન વિજયસેન સૂરિ દ્વારા થયેલું છે. આખું કાવ્ય ચાર કડવકમાં નિબદ્ધ છે, જેમાં ક્રમશઃ ગિરનાર, નેમિનાથ, સંઘપતિ, અંબિકા, યક્ષ તથા અન્ય મંદિરોનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં કવિએ પ્રાકૃતિક સુષમાનું નિરૂપણ કર્યું છે ત્યાં કાવ્યસૌન્દર્યનો અનુભવ થાય છે. કવિ કહે છે : “જેમ જેમ ભક્ત ગિરનારનાં શિખર ઉપર ચઢવા લાગે છે તેમ તેમ આ સંસારની વાસનાથી તે ધીમે ધીમે મુક્ત થતો જાય છે. જેમ જેમ ઠંડુ પાણી તેના શરીર પર વહે છે તેમ તેમ કલિયુગનો મેલ ઓછો થતો જાય છે. જેમ ઝરણાંના સ્પર્શથી ઠંડો પવન શરીર પર પ્રસરે છે તેમ ભવદુઃખનો દાહ નષ્ટ થતો જાય છે. અહીં કોયલ અને મયૂરનો કલરવ તેમજ ભ્રમરોનું મધુર ગુંજન સંભળાય છે.' ૪૧૫ કૃતિના અંતમાં રચના પ્રયોજન-રંગપૂર્વક રમવું, કૃતિનો પ્રકાર–રાસ અને કવિનામ-વિજયસેન સૂરિની છાપ સ્પષ્ટ છે. “ગિહિ પદ રમઈજો રાસુ, સિરિવિજયસેણ સૂરિ નિમવિ ઉરે ।'' વિનયચંદ્ર સૂરિ (૧૨૮૨ : ૧૩૫૦ ઈ. ર. કા.) મધ્યકાલીન હિન્દીના મહાકવિઓ જાયસી અને તુલસી દ્વારા અવધી ભાષામાં રચિત ‘પદ્માવત’, ‘રામચિરત માનસ’ પ્રબંધકાવ્યોની દોહા–ચૌપાઈ શૈલીનું પગેરું ‘નેમિનાથ ચઉપઈ’માં મળે છે. આની રચના રત્નસિંહ સૂરિના શિષ્ય વિનયચંદ્ર સૂરિ દ્વારા ૧૨૮૨ની આસપાસ થયેલી છે. કાવ્યનાયિકા રાજુલ અને નાયક નેમિનાથના અનન્ય પ્રેમની કહાનીના અંતમાં નાયિકાનો પ્રેમ ઉત્કટ વિરહમાં પરિણમે છે. કાવ્ય સંવાદ શૈલીથી રચવામાં આવ્યું છે. નેમિનાથનો વિવાહ રાજમતિ સાથે ઉમંગથી થવાનો હતો પરંતુ જ્યારે નેમિનાથને ખબર પડે છે કે જાન માટે બનાવેલા ભોજનમાં અનેક પ્રાણીઓની હિંસા થયેલી છે ત્યારે તે વિવાહને અધૂરો છોડીને ત્યાંથી એકદમ નીકળી જાય છે. ગિરનાર પર ભારે તપ કરે છે. પરિણામે રાજુલનો વિરહ ઘણો વધી જાય છે. કવિએ રાજુલના વિરહનું ચિત્રાંકન કરવા માટે બારમાસી કાવ્યપરંપરાનું અનુસરણ કરીને પ્રત્યેક માસની અસર Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ નાયિકાના મન અને તન પર કેવી થાય છે તેનું માર્મિક નિરૂપણ કર્યું છે. કાર્તિક માસમાં ક્ષિતિજ પર ફેલાતી સંધ્યા અને અતિકૃશ એવી રાજમતિનું વર્ણન કરતાં કવિ કહે છે— “કાતિલા ક્ષિતિજ ઉગઇ સંઝ રાજમતિ ઝિઝિઉ હુઈ અતિ ઝંઝ । રાતિદિવસ અછઈ વિલવંત બિલબિલ બસકિર હયરિ કંત । (૧૧) જિનપદ્મ સૂરિ (૧૩૩૩ ઈ. ર. કા.) શ્વેતામ્બર સંપ્રદાયના ખરતર ગીય આચાર્ય સંસ્મૃતિવિજયના શિષ્ય જિનપદ્મ સૂરિએ ૧૩૪૦ ઈસ્વીની લગભગ ‘સિરિથુલિભદ્ર ફાગ' કાવ્યની રચના કરી છે. કથામાં પાટલીપુત્રના નન્દરાજાના મન્ત્રી શટાલના પુત્ર અને તેમની પૂર્વાશ્રમની વહાલી વેશ્યા કોશાની પ્રણયકથાનું વર્ણન કર્યું છે. કાવ્યાત્તે સ્ફુલિભદ્રના દૃઢ વૈરાગ્યનું આલેખન કરવામાં આવ્યું છે. સાત ભાગમાં વિભક્ત દોહા તથા રોલા છંદમાં ગુંફિત રચનાના પ્રારંભે જિનેન્દ્ર અને સરસ્વતીનું સ્મરણ કરવામાં આવ્યું છે. કૃતિના અંતિમ ૨૭માં છંદમાં ફલશ્રુતિ, કવિપરિચય, નામ છાપ, કાવ્યરૂપ અને તેને ખેલવા-ગાવાના સમય, રચનાપ્રયોજન વગેરેના સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. નરસિંહ મહેતાના પહેલાંના યુગમાં વૈષ્ણવ, શૈવ કે શાક્તધર્મના પ્રભાવી કવિઓનાં લૌકિક પ્રેમાખ્યાનો હિંદીમાં નથી મળતાં જ્યારે જૈન કવિઓએ વિશાળ લોકસમાજમાંથી લોકમનોરંજક મુક્તકાત્મક અને પ્રબંધાત્મક તેમજ ધર્મભાવનાભર્યા સાહિત્ય પ્રકારોમાંથી પોતાના વિરાગપ્રધાન ધર્મની ગંભીરતા ઓછી કરવા અને સામાન્ય જૈન સમુદાયનું સાત્ત્વિક મનોરંજન કરવા રાસ, ફાગ, ચઉપઈ, કથા વગેરે લૌકિક કાવ્યરૂપોનો સ્વીકાર કર્યો છે. મહાનુભાવ પંથ ચક્રધર સ્વામી (૧૧૯૪ : ૧૨૭૪) આ પંથના સંસ્થાપક ચક્રધર સ્વામી ભરૂચના વતની હતા. તેઓ બ્રાહ્મણ મંત્રી વિશાળદેવ અને માલિનીદેવીના પુત્ર હતા. તેઓ મૂળે દક્ષિણ ગુજરાતના હતા પરંતુ મહારાષ્ટ્રમાં સ્થિર થયા હતા. તેમના મતનો પ્રચાર, પ્રસાર અફઘાનિસ્તાનના કાબુલ સુધી થયો હતો. ડૉ. વિનયમોહન શર્માએ હિન્દી કો મરાઠી સંતોંકી દેન' ગ્રંથમાં એમની દિવ્ય હિન્દીવાણી પ્રકાશિત કરી છે. ધન્ય ધરા રોમાંસિક કથાકાવ્ય પરંપરા ગુજરાત માટે ગૌરવની વાત છે કે ફારસી મસનવી કાવ્ય પરંપરાથી ભિન્ન ભારતીય પ્રેમાખ્યાન પરંપરાનો પ્રારંભ સિદ્ધપુર પાટણના ઔદિચ્ય બ્રાહ્મણ અસાઈત નામના કવિ દ્વારા ઈ.સ. ૧૩૭૧માં રચિત ‘હંસાઉલી' (હંસાવલી) હિન્દી કાવ્યથી થાય છે. ગુજરાતમાં અસાઈતને લોકો ભવાઈના વેશો ભજવનાર ભવૈયા–તરગાળા તરીકે જ ઓળખે છે, પરંતુ હિન્દી પ્રેમાખ્યાન કાવ્યમાં તેનું ઉચ્ચ સ્થાન હિન્દીના વિદ્વાનોએ જે અંકિત કર્યું છે તેનાથી ગુજરાતની શિક્ષિત પ્રજા પણ અજાણ છે. લૌકિક રોમાંસ કાવ્યોમાં પોતાની પ્રેમપાત્રી નાયિકાને મેળવવા નાયક વેશપરિવર્તન, દેશાંતર, સાહસ, સંઘર્ષ અને શૌર્યનું પ્રદર્શન કરીને પ્રેમિકાને પ્રાપ્ત કરે જ છે. તેથી આવાં પ્રેમકાવ્યોને વીરકથા કે પવાડો પણ કહે છે. 'હંસાઉલી'માં પૈઠણપુરના રાજા નરવાહન, પાટણ પ્રદેશની રાજકુંવરી હંસાવલીનું સ્વપ્નદર્શન કરીને તેને સંપ્રાપ્ત કરવા જે અનેકવિધ પ્રયત્નો કરે છે તેનું જિજ્ઞાસાપ્રેરક અને રોમાંચક વર્ણન કરવામાં આવ્યું છે. કાવ્યની ભાષા પ્રાચીન રાજસ્થાની છે, જેમાંથી ગુજરાતી સ્વતંત્ર ભાષા તરીકે જુદી પડી નહોતી. માટે વિદ્વાનોએ ‘હંસાઉલી'ને હિન્દી (રાજસ્થાની) અને ગુજરાતી બંનેના ઇતિહાસમાં સમાનરૂપે સ્થાન આપ્યું છે. કૃતિના પ્રારંભે શક્તિ, શંભુ, સરસ્વતીની વંદના કરીને આ કથાને ‘વીરકથા’ કહી છે. ઈડરના શ્રીધરે ડિંગલભાષામાં વીરરસાત્મક રણમલ છંદ કાવ્ય ઈ. ૧૪૦૦માં લખ્યું છે. કાવ્યમાં ઈડરના રાઠોડ રાજા રણમલ અને પાટણના સૂબેદાર જાફરખાં સાથે થયેલા યુદ્ધનું વર્ણન વિવિધ છંદોમાં છે. ડૉ. ગણપતિચંદ્ર ગુપ્તે આ કૃતિને ઐતિહાસિક ચરિતકાવ્યપરંપરાની પ્રથમ રચના કહી છે. આ પરંપરામાં ભીમકવિકૃત ‘સધ્યવત્સવીર’ પ્રબંધ (૧૪૧૦ ઈ.) અને નરસિંહ મહેતા પછીના કવિ સાંયાઝૂલા (૧૫૭૬ : ૧૬૪૬ ઈ.) દ્વારા રચિત ‘નાગદમણ', ‘અંગદવિષ્ટિ', ‘રુક્મિણીહરણ’ વગેરે કાવ્યોમાં પણ ઢિંગલીભાષા અગ્રેસરતી જોવા મળે છે. આ બધી રચનાઓ જૈનેતર વીર રસાત્મક અને લૌકિક પ્રેમાખ્યાન કાવ્યો છે. નરસિંહ મહેતા (૧૪૧૪ : ૧૪૮૦ ઈ.)ના પહેલાં પ્રાચીન રાજસ્થાની અને ગુજરાતી વ્યાવર્તકરૂપે અલગ થઈ નહોતી. નરસિંહ મહેતાની કૃષ્ણભક્તિપરક પદરચનાઓમાં ગુજરાતી સ્વતંત્રરૂપે વિકાસમાન અનુભવાય છે, માટે ગુજરાતીના ઇતિહાસકારોએ નરસિંહને વિષ્ણુભક્તિનો આદિકવિ માન્યો છે, પરંતુ તેના કેટલાંક પદોમાં વ્રજભાષાની છાંટ વરતાય છે તેના Page #427 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આધારે તેના નવા મૂલ્યાંકનની વાત આગળ આવે છે. સૂફીકાવ્ય શેખ અહમદ ખટુ' (૧૩૩૮ : ૧૪૪૬ ઈ.) સૂફી સંત ખટુ ઈ.સ. ૧૩૯૮માં ઓલિયા બાબા જીવની સાથે દિલ્હીથી પાટણ આવેલા. તેમના પવિત્ર જીવનાચરણ અને ઇશ્કેહકીકી' સાહિત્યથી પ્રભાવિત થઈ તત્કાલીન શાસક મુઝફ્ફરે તેમને અમદાવાદ બોલાવેલા. તેઓ સરખેજમાં સ્થાયી થયા, જ્યાં આજે પણ તેમના ‘રોજા' ઉપર સેંકડો ભાવિકો આદર વ્યક્ત કરે છે. ગુજરાતમાં વસેલા અને અહીં જ પેદા થયેલા સૂફીઓ અને મુસ્લિમ શાયરોની જબાન ‘ગૂજરી’ છે. અમીર ખુશરો (૧૨૫૬ : ૧૩૨૫ ઈ.)ની ‘હિન્દવી’ અને દક્ષિણના દોલતાબાદના શાયરોની ‘દકની' (દક્ષિણી હિન્દી)ની વચ્ચેની કડી ગૂજરી છે. પોતાના શાસનકાળમાં રહેતા સૂફી સંતો પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે મહમ્મદ બેગડાએ સંત ખટુની દરગાહની પાસે પોતાનો ‘રોજો’ બનાવડાવ્યો હતો. એવું પણ મનાય છે કે ઈસ્વી ૧૪૧૧માં અમદાવાદની સ્થાપના વખતે પણ સંત ખટુ ગંજબક્ષ હાજર હતા. શેખ બહાઉદ્દીન ‘બાજન' (૧૩૮૮ : ૧૫૦૭ ઈ.) શેખ બહાઉદ્દીન ‘બાજન'ના પિતા દિલ્હીથી અમદાવાદ આવેલા અને બહાઉદ્દીનનો જન્મ અહીં થયેલો. નાની ઉંમરમાં જ સંગીત પ્રત્યે રુચિ હોવાથી ગાવા-બજાવવાનો શોખ એટલો વિકસિત થયો કે ‘બાજન' (બાજિંદા) તરીકે ઓળખાવા લાગ્યા. તેઓ શેખ રહેમતુલ્લા બિન શેખ અજીજુલ્લાહના શિષ્ય બન્યા અને કાળાંતરે તેમની ગાદી પર પણ આવ્યા. એમની કવિતામાં સૂફીમત અને ભારતીય દર્શનનો સમન્વય છે. તેઓએ ગૂજરીમાં પ્રેમના ઉન્માદભર્યા દોહા અને અલ્લાહનો ‘જિક્ર' કરતી જકડીઓ લખી છે. જકડીકાવ્ય ૧૪મી સદીમાં લોકપ્રિય હતાં. ભક્તિભાવભર્યા જે શાયરો અલ્લાહનો ‘જિક્ર' કરતા અને વાણીમાં રજૂ કરતા તે જકડી કાવ્ય છે. અસાઈત ભવૈયાના પુત્ર માંડણે અનેક જકડીઓ લખી છે. જૈન કવિઓએ પણ આ લોકપ્રિય કાવ્યપ્રકાર અપનાવીને જુદા જુદા પ્રસંગોનું નિરૂપણ કરતાં સેંકડો જકડીપદો લખ્યાં છે. આઈને અકબરી'માં પણ તે યુગના લોકકાવ્ય પ્રકાર તરીકે તેના ઉલ્લેખો મળે છે. બાજન કવિની રચનાઓમાં ગૂજરી અને ગુજરાતીનો સમન્વય પણ જોવા મળે છે. તેમની રચનાઓમાં હિન્દુ દેવો પ્રત્યેની ભક્તિભાવના મુહમ્મદના પ્રત્યે પણ વ્યક્ત થઈ છે. મુહમ્મદને જગતના મોહન' માનીને તેમણે શ્રીકૃષ્ણના આકર્ષક લટકા અને ગોપાળ વેશનું ગાન કર્યું છે. ૪૧૭ “મુહમ્મદ જગકા મોહન રે મુસ્તફા જગકા મોહન રે । કંધે સોહે કાંબલી રે સર પર સોહે તાજ લટકત આવે નબી મુહમ્મદ જિસ કારન મેરાજ ।।'' —ગુજરાતકી હિન્દુસ્તાની કાવ્યધારા પૃ. ૩ આ ઉદારચેતા સંતે ‘તેરેપંથ’ નામની રચનામાં તત્કાલીન હિન્દુમુસ્લિમ સમાજની વિવિધ દશાઓ અને તેમના ધર્મવ્યવહારો પણ સરળ ભાષામાં વર્ણવ્યા છે. મધ્યકાળ વૈષ્ણવકાવ્ય : કૃષ્ણભક્તિ નરસિંહ મહેતા (૧૪૧૪ : ૧૪૮૦ ઈ.) ભારતીય વૈષ્ણવી ભક્તિકાવ્યની પ્રવૃત્તિઓમાંથી (૧) રાસલીલાગાનની સમૃદ્ધ પરંપરા (૨) પદશૈલીનો વ્યાપક પ્રસાર અને (૩) કાવ્યભાષાના રૂપમાં વ્રજનો જે ક્રમિક વિકાસ થઈ રહ્યો હતો તેની સચોટ અને સમર્થ સાક્ષીના રૂપમાં નરસિંહનાં પદોનું ડૉ. દશરથ ઓઝાએ ‘રાસ ઔર રાસાન્વયી કાવ્ય' ગ્રંથનું પ્રકાશન કર્યું છે. તેમાંનું ૧૧૯મું પદ અભ્યાસ કરવા જેવું છે. રાગ સામેરીમાં અને સાખી તથા ચાલની શૈલીમાં લખેલા પદનો વિષય છે ગોપીઓ દ્વારા રાધાજી અને શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયત્ન. શ્રીકૃષ્ણ રાધાને કુંજવનમાં છોડીને જતા રહ્યા છે. રાધિકા વિરહમાં આકુળવ્યાકુળ થઈ વૃક્ષ-લતાઓને પૂછી રહ્યાં છે, કે “તેઓએ શ્રીકૃષ્ણને જોયા?' ચિંતિત રાધાનું મનોરંજન કરવા એક ગોપી પૂતના બને છે અને બીજી શ્રીકૃષ્ણનો વેશ લઈ પૂતનાવધ કરી રાધાને પ્રસન્ન કરવાની ચેષ્ટા કરી રહી છે. રાગ સામેરી (૧) સાખી :કુંજ ભવન ખોજતી પ્રીતે રે ખોજત મદન ગોપાલ પ્રાણનાથ પાવે નહીં તાતે વ્યાકુલ ભઈ વ્રજબાલ ।। ચાલતા તે વ્યાકુલ ભઈ વ્રજબાલા ઢુંઢત ફિરે શ્યામ તમાલા ।। ચાલ : Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જાઈ બુઝત ચંપક જાઈ, કાહુ દેખ્યો નંદજીકો રાઈ ।। સાખી : પિય સંગ એકાંત રસ, વિલસત રાધા નાર । કંધ ચઢાવન કો કહો તાતેં તજી ગયે જુ મુરાર ॥ ચાલ તારેં તજી ગયે જુ મુરારી, લાલ આય સંગતિ ટાયે । ત્યાં ઔર સખી સબ આઈ, કોઈ દેખ્યો મોહનરાઈ।। મેં તો માન કીધો મેરી બાઈ, તાતેં જ ગયે કનાઈ ॥ સાખી - કૃષ્ણ ચરિત ગોપી કરે, વિશ્વસે રાધા નામ । એક ભઈ ત્યાં પૂતના, એક ભઈ જુ ગોપાલ લાલ । એક ભઈ જુ ગોપાલ લાલ રી, તેણે દુષ્ટ પૂનના મારી ।। ચાલ ઃ એક ભેખ મુકુન્દ કો કીનો, તેણે તણાવન્ત હિર લીનો । એક ભેખ દામોદર ધારી, તેણે જમલા અર્જુન તારી ॥ સાખી ઃ પ્રેમ પ્રીત હરિ જાનિકે આર્થ ઉનકે પાસ મુદિત ભઈ ત્યાં ભામિની, ગુન ગાવૈ નરસૈયા દાસ II ઉદાહરણના આધારે કરી શકાય કે નરિસંહના સમયથી ગુજરાતીની સાથે આંતરપ્રાંતીય સમ્માનનીય કાવ્યભાષા તરીકે વ્રજ વિકાસમાન હતી. ભાલણ એક એવો ચાલ–પ્રઘાત જ થઈ ગયો હતો કે ગુજરાતી પ્રબંધ કાવ્યોમાં વચ્ચે વચ્ચે વ્રજમાષાનાં પદ રાખવાં. માટે રામભક્તિના પ્રવર્તક સ્વામી રામાનંદ સંપ્રદાયના કવિ રામમન ભાલણે (વનકાળ : ૧૫૦૦ થી ૧૫૫૦ ઈ. મધ્ય) શ્રીમદ ભાગવત’ પર આધારિત ગુજરાતી ‘દશમ સ્કંધ’માં વ્રજભાષાનાં પદ મૂક્યાં જ છે. બાલકૃષ્ણને લાલરૂપમાં પામીને યશોદા કેવી ભાગ્યવાન અને પ્રસન્ન છે તે જુઓ— (૧) કોન તપ કીનો રી માઈ નંદરાણી Â ઉછંગ રિંકું પય પાવત મુખ ચુંબન સુખ મીનો રી। ઇહ રસસિંધુ ગાન કરી ગાવત હૈ, ભાલણ જનમન ભીનો રી। (૨) મોર પિચ્છ ગુંજાલ લેલે વેષ બનાવત રુચિર લલામ । ભાલણ પ્રભુ વિધાતા ડી ગિત, ચિરત્ર તુમ્હારે સબ વામ ।। પ્રભાસ પાટણના કીર્તનકારી કવિ કેશવદાસ (૧૪૭૭ : ૧૫૩૬) પણ ‘શ્રીકૃષ્ણ ક્રીડા કાવ્ય’માં વ્રજભાષાનાં પદ મૂક્યાં છે. ખેડા જિલ્લાના મહેમદાવાદ નિવાસી લક્ષ્મીદાસે (૧૫૮૩ : ૧૬૧૯ ઈ.) પણ વ્રજમાં કૃષ્ણદર્શન જનિત પ્રસન્નતા વ્યક્ત કરી છે. (૧૩) પાવાગઢ પાસેના ચાંપાનેર શહેરના વાસી સંગીતકાર બૈજુ બાવરા (૧૫૩૫માં વિદ્યમાન)નું વિવિધ રાગ અને તાલનિબદ્ધ પદરચનામાં ઘણું ઊંચુ સ્થાન છે. ગુજરાતેતર મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ વગેરે સ્થાનોમાં અને સંગીતના ઘરાનામાં બૈજુનાં વ્રજપદો આજે પણ ગવાય છે. બૈજુ ગુજરાતના સુલતાન બહાદુરશાહના દરબારી ગાયક હતા. ધન્ય ધરા કૃષ્ણદાસ અધિકારી (૧૪૯૭ : ૧૫૮૦ ઈ.) પુષ્ટિસંપ્રદાય નિબદ્ધ ભક્ત કવિઓમાં ગુજરાતના કૃષ્ણદાસનો ફાળો કાવ્યસર્જન અને સંપ્રદાય વ્યવસ્થાપનની દૃષ્ટિએ પ્રથમ અને ઘણો મોટો છે. તેમને ઈ. ૧૫૧૦માં શ્રી વલ્લભાચાર્યજીએ દીક્ષિત કરીને અષ્ટછાપના કવિઓમાં ચતુર્થ કવિનું સ્થાન આપ્યું. તેમનો જન્મ અમદાવાદ નજીકના ધોળકા પાસે આવેલા ચિલોડા ગામના પટેલ પરિવારમાં ૧૪૯૭ ઈ. માં થયો હતો. તેઓ શ્રીનાથજીના વડા અધિકારી તરીકે ઓળખાય છે. આજે પણ શ્રીનાથજી બાવાના ભંડારનું નામ "શ્રી કૃષ્ણભંડાર' છે. રાસલીલા અને શૃંગારભાવનાં સેંકડો લલિત પદોની રચના કરી છે, જેથી સંપ્રદાયમાં શ્રીનાથજી મહાપ્રભુના સેવક તરીકે તેમનું આગવું સ્થાન છે. "ચોર્યાસી વૈષ્ણવકી વાર્તા”, “અષ્ટસખાનકી વાર્તા” વગેરે સાંપ્રદાયિક ગ્રંથોમાં વિસ્તાર અને આદરથી તેમના પ્રસંગોનું સંકલન થયું છે. તેઓ વ્રજભાષાના એટલા મોટા પંડિત અને રચનાકાર થઈ ગયા કે નાભાદાસે પણ ‘ભક્તમાલ’માં એમની કવિતાને “નિર્દોષ અને પંડિતો દ્વારા સમાદત બતાવી છે. આ કવિએ ગુંસાઈ વિકલનાથજીના સાતેય પુત્રોની વધાઈઓ લખી છે. કવિએ એક પદમાં શ્રી કૃષ્ણ શોભાનું, પરમ સૌન્દર્યશક્તિ અને અનન્ય ભક્તિભાવનાથી ક્યાત્મક, શુદ્ધ વ્રજમાં ચિત્રાંકન કર્યું છે, જે માણવા જેવું છે— મેરો મન ગિર છબી મૈં અટક્યો 1 લલિત ત્રિભંગી અંગની ઉપર ચલી ગયી નિહાઈ ટક્યો । સજલ શ્યામઘન નીલવસન હૈ, ફિર ચિત્ત અનત ન ભટક્યો કૃષ્ણદાસ કિયો પ્રાન ન્યોછાવરી, યહ તન જગ સિર પટક્યો ।। સ્નેહપંથ' શ્રી ગોકુલનાથજી (પ્રાગટ્ય ૧૫૫૨ ઈ.માં) ગુંસાઈજી શ્રી વિઠ્ઠલનાથના ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથે વૈષ્ણવોની કંઠી અને તિલક પર બાદશાહ જહાંગીરની હકૂમતમાં Page #429 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૧૯ લાગેલો પ્રતિબંધ દૂર કરાવી “માલા અને તિલકનો ઉદ્ધાર વ્રજભાષામાં રચિત “ નિત્યપદ' અને ઉત્સવનાં પદોમાં શ્રીનાથજી કરાવ્યો હતો. આ બદલ સમગ્ર વૈષ્ણવ ભક્તસમાજમાં તેમનું પ્રત્યે ભક્તિભાવના નિવેદિત કરી છે. તેઓ ગુજરાતી ઉપરાંત આદરણીય અને વિશિષ્ટ સ્થાન છે. તેઓ પુષ્ટિસંપ્રદાયના સંસ્કૃત, ફારસી, અરબી, મરાઠીના પણ સારા કવિ ગણાય છે. પ્રતિષ્ઠા સ્થાપક, પ્રકાંડ પંડિત અને સંસ્કૃત તેમ જ વ્રજના સમર્થ સંતકાવ્ય લેખક હતા. તેમના પ્રત્યે અનન્ય અનુરાગના પ્રતીકરૂપે ખેડા જિલ્લાના કપડવંજમાં તેઓશ્રીને “નિષ્કલંકી અવતાર’ અને ‘પરમ | જૈન કવિઓમાં રાસ, ફાગુ, ચરિત અને ચોપાઈ કાવ્યો આરાધ્ય’ રૂપમાં સ્વીકારીને “મહદી પંથ' ઉર્ફે “સ્નેહપંથ'ની શાંતરસપ્રધાન અને કેવળજ્ઞાનનું નિર્ભેળ નિરૂપણ કરનારા ગ્રંથો સ્થાપના કરવામાં આવી છે. આ પંથના ભક્ત કવિઓ શ્રી દાદા છે; સૂફી સંતોની વાણી “ઇશ્કેહકીકી’ ભરી છે. ભરૂચ જિલ્લાના નારાયણજી, શ્રી ગોકુલભાઈ, શ્રી મહાવદાસભાઈ તથા શ્રી મોટાસાંઝામાં “રામકબીર સંપ્રદાયના સ્થાપક જ્ઞાનીજી (૧૩૯૫ રૂપાંબાઈ, શ્રી રાજકુંવરબાઈ, શ્રી ફૂલકુંવરબાઈની હિન્દીમાં : ૧૫૦૩), સુરતના નિર્વાણ સાહેબ (૧૪૯૧માં સુરતાગમન) વિરહ વિજ્ઞપ્તિઓ' પ્રકાશિત છે. આ પંથમાં “જેજે શ્રી તેજાનંદ સ્વામી અને નિર્મલદાસ વગેરે દક્ષિણ ગુજરાતના ગોકુલેશજી' બોલવાનો પ્રઘાત છે. સંતોની વાણી કબીરવાણીનું સ્મરણ કરાવે તેવી શ્રેષ્ઠ છે; પ્રાણનાથ (૧૬૧૮ : ૧૬૭૫) અને અખાજી (૧૫૯૨ : શ્રી ગોપાલલાલની જયગોપાલ શાખા ૧૯૬૯)ની વાણી પણ શાંતરસ પર્યવસાઈ અને બ્રહ્મરસથી (૧૫૧લ્થી કાર્યરત) સુવાસિત છે, છતાં આ સંતો અને જૈન કવિઓની વાણીમાં અંતર ગુંસાઈજી મહારાજના પંચમ ગ્રહના શ્રી રઘુનાથના છે. જૈનકાવ્ય સગુણભક્તિપ્રધાન અને સાકાર ઉપાસનાનું બાળકો સર્વ શ્રી ગોપાલલાલ, ગોપેન્દ્ર અને યમુનેશ બેટીએ “જય પુરસ્કર્તા છે, જોકે તેમાં પણ ‘આનંદઘન' જેવા જ્ઞાનમાર્ગના ગોપાલ' શાખાની સ્થાપના સૌરાષ્ટ્રમાં કરીને મૂળ અષ્ટછાપી પ્રવાસીઓ છે, જ્યારે સંતોની વાણી નિર્ગુણ-નિરાકારધારાની કવિઓની પરંપરાનુસાર પોતાની શાખામાં પણ અષ્ટકવિઓની વિશેષ પ્રતિનિધિ-પુરસ્કર્તા છે. રવિભાણ પરંપરાના રવિસાહેબ સ્થાપના કરી, જેમાં કેશવદાસ, કહાનદાસ, કુશલદાસ, (૧૭૨૭ : ૧૮૦૪) અને તેમના કવિ શિષ્યો, ખીમસાહેબ, ડોસાભાઈ વગેરે કવિઓએ વ્રજભાષામાં વિશેષ કરીને “મંડપ મોરાર હોથી, ત્રિકમ, દાસીજીવણ વગેરે “સાહેબ સંતોની અને પ્રદેશ (પરદેશ) કાવ્યોની રચના કરી છે. આમ આ બંને હિન્દી વાણીએ સમાજના ઉપેક્ષિત વર્ગને શાંતિ અને શક્તિ ગૃહોના માન્ય કવિઓએ સેંકડો પદોની હિન્દીમાં રચના કરીને આપવાનું ભારે કામ કર્યું છે. “શ્રેયસાધક અધિકારી વર્ગના ગુજરાતના વૈષ્ણવભક્તિ કાવ્યભંડારની શ્રીવૃદ્ધિ કરી છે. આ બંને સંસ્થાપક શ્રીમદ્ નૃસિંહાચાર્ય (૧૮૫૪ : ૧૮૯૭) અને ગૃહોના કવિઓના મહત્ત્વપૂર્ણ પ્રદાન પ્રત્યે ગુજરાતના વૈષ્ણવો તેમના શિષ્યો; જંબુસર જિલ્લાના સૂફી સંત કવિ સાગર અને વિદ્વાનોનું પણ પૂરતું ધ્યાન ગયું નથી. મહારાજ (૧૮૭૩ : ૧૯૩૬) અને આ બન્નેના પુરોગામી એવા પ્રખ્યાતિપ્રાપ્ત સંતરામ મહારાજ (૧૮૩૧માં સમાધિ) રાજસ્થાન અને ગુજરાતમાં અષ્ટછાપેતર વૈષ્ણવકવિઓ અને એમના ભક્તકવિઓનું પ્રદાન સમુલ્લેખનીય છે. અવધૂત સેંકડોની સંખ્યામાં થયા છે, જેમનું કૃષ્ણભક્તિ અને સંગીતપ્રધાન પરંપરાના અને શ્રીદત્તભક્તિના પુરસ્કર્તા શ્રી રંગઅવધૂત હિંદીમાં વિપુલ છે. અષ્ટછાપેતર કૃષ્ણભક્ત કવિઓ પર વડોદરા (૧૮૯૯ : ૧૯૬૮)ની “અવધૂતી મૌજ બ્રહ્મખુમારી અને યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. અક્ષયકુમાર ગોસ્વામીએ સ્વતંત્ર અધ્યાત્મજ્ઞાનપ્રધાન છે. શોધકાર્ય કરીને સાહિત્યજગત પર મોટો ઉપકાર કર્યો છે. આવા કવિઓમાં શ્રીમદ્ ભાગવતના આધારે “ભ્રમરગીત' અને - અખો (૧૫૯૨ : ૧૬૬૯) રુકિમણી હરણ” વગેરે કાવ્યરૂપોની એક મોટી પરંપરા જોવા મળે આ સંતોનો અગ્રેસર પ્રતિનિધિ તો મધ્યકાલીન છે. વૈષ્ણવ મહિદાસસુત બેહદેવ કવિએ “ભ્રમરગીત'ની ગુજરાતનો જ્ઞાની કવિ અખો છે. ‘અખાના છપ્પા', પદો, વ્રજભાષામાં ૧૫૩૩માં રચના કરી છે. આ કૃતિમાં ‘ગોપી કષ્ણ “અનુભવબિંદુ, “અખેગીતા'થી ગુજરાત સુપેરે પરિચિત છે પરંતુ સંવાદ' દ્વારા ગોપી શ્રીકૃષ્ણ પ્રત્યેની અનન્ય પ્રીતિનું સુંદર વિપુલ હિન્દી વાણીના સ્વતંત્ર પાઠ સંપાદન, પ્રકાશન અને ચિત્રાંકન કરવામાં આવ્યું છે. સુરતના કાયસ્થ કવિ ભગવાનદાસે . શોધપૂર્ણ તુલનાત્મક અધ્યયનો જે થયાં છે તેનાથી ગુજરાતે હવે (૧૬૨૬ : ૧૬૯૦) પણ પુષ્ટિમાર્ગીય ભક્તોની પરંપરાના પરિચિત થવાનો સમય પાકી ગયો છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ro અખાની શિષ્યપરંપરાના સંતોની ગાદીસ્થાનના (કહાનવા જિ. ભરૂચ) પુસ્તકભંડારમાંથી જે હસ્તલિખિત ‘ગુરુ પરંપરા અક્ષયવૃક્ષ’ પ્રાપ્ત થયું છે તે અનુસાર અખાના ગુરુ બ્રહ્માનંદ અને બ્રહ્માનંદના ગુરુ જગજીવન છે. આ જગજીવન સંત દાદુ દયાલની શિષ્ય પરંપરાના મનાય છે, છતાં અખા અને દાદુની હિન્દી પદાવલી અને સાખીઓનું તુલનાત્મક અધ્યયન કરતાં કહી શકાય કે અખાએ દાદુના કૃતિત્વનું અનુકરણ કર્યું નથી. ગુજરાતના સંત સરોવરમાં બન્ને કવિ કમળો પોતપોતાની રીતે સુંદર રૂપે વિલસી રહ્યાં છે. અખાની યાત્રાઓ ગોકુળ, બનારસ અને વર્તમાન પાકિસ્તાનમાં આવેલા સિંધ પ્રદેશના યારપારકર પ્રાંત સુધી પ્રમાણિત થાય છે. માટે તેના કૃતિત્વ પર અખિલ ભારતીય સંતધારા અને ખડીબોલી, વ્રજ, ગૂજરી કે અરબીફારસીની કાવ્ય - પરંપરાઓનો પ્રભાવ વરતાય છે. બીજી વાત એ છે કે અખો બુદ્ધિવાદી, ચિંતક, સ્વયંસ્ફૂર્ત, સ્વાનુભવી અર્થાત્ બ્રહ્મજ્ઞાની‘આત્મવિદ્’ હતો. તૂક, ચોજ, ચાતુરીભર્યાં પદો લખનાર–શામળ અને પ્રેમાનંદની માફક લોકલાડીલો કવિ નહોતો અને તેથી જ તેણે કહ્યું છે. જાણે કોઈ જ્ઞાનરાજ અખાકી ક્વેશ્વરી' અથવા ‘જ્ઞાનીને કવિમાં ન ગણીશ' એની ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં રચિત માતબર વાણીનું તલસ્પર્શી અધ્યયન કર્યું હોય, જેણે વૈદિક ઋષિઓના જીવન અને કાવ્યત્વ ભર્યાં ‘સૂક્તો'નું પારાયણ કર્યું હોય તે અધિકારી પુષ્કળ પ્રમાણોના આધારે કહી શકે કે ‘અખો વૈદિક ઋષિ પરંપરાનો પ્રકાશમાન પ્રતિનિધિ છે. અખાની સમગ્ર હિન્દી વાણી–લગભગ બે હજાર જેટલી સાખીઓ, ડઝનબંધી પદો, ઝૂલણા, જકડીઓ અને બ્રહ્મલીલા’, ‘સંત પ્રિયા' જેવી ખંડકાવ્યાત્મક અધ્યાત્મપ્રચુર રચનાઓ સુલભ છે. બ્રહ્માનંદની સંપ્રાપ્તિની અભિવ્યંજના તો જુઓ ૧. “અબ મોહે આનંદ અદ્ભુત આયા કિયા કરાયા કછુ બી નાહીં, સેજે પિયાકું પાયા ।'' * ૨. અકલ કલા ખેલત નર જ્ઞાની જૈસે હી નાવ હિરે ફિરે દસોં દિશ ધ્રુવતારે પર રહત નિશાની. અકલ કલા.......'' મહાત્મા ગાંધીજીના આ પ્રિય ગીત–દિવ્યવાણીનો ઉદ્ગાતા પૂર્વાવસ્થામાં શ્યામની મોહની પર ગોપી બનીને વારી જનાર સગુણલીલાનો ગાયક પણ હતો— “લાલન! તું રાતા! મૈં માતી રે । લાલન! તું દીપક, મૈં બાતી રે!" * “લાલન, તુજ ચલતે હૈં લાલન, તુજ હલતે મેં મૈં તો એકમેક હોય ક્યા જાને લોકા ચાલું રે! હાલું રે ! મહાલું રે કાલા?” ધન્ય ધરા અખાની પરિણત પ્રજ્ઞાનું પરિણામ સુફળ છે ‘અખેગીતા’ જે વાસ્તવમાં ‘અક્ષયગીત' છે. અખાની પ્રાયઃ બધી ઉપલબ્ધ હિન્દી સાખીઓનું–જે કબીર-દાદુની સાખીઓની માફક વિવિધ અંગોમાં વિભાજિત છે. જુદી જુદી હસ્તપ્રતોના આધારે પાઠભેદ નોંધીને સંપાદન કરવાનો લાભ આ લેખકને મળ્યો છે. આઠેક પ્રતોના આધારે ‘સંતપ્રિયા'નું શાસ્ત્રીય સંપાદન પણ આ લેખકે કર્યું છે માટે અધિકારપૂર્વક કહેતાં આનંદ થાય છે કે અખો અખિલ ભારતીય સંતધારાનો મહાપ્રતાપી, બ્રહ્માનુભવી વૈદિક કુળનો સમર્થ કવિ છે. અખાની પરંપરાના સંતો-લાલદાસ, જીવણદાસ{ ‘બ્રહ્મજ્ઞાની' જીજ્ઞામુનિનારાયણ, હરિકૃષ્ણ મહારાજની ઉત્તમ કક્ષાની સરળ હિન્દી વાણી ‘સંતોની વાણી' પુસ્તકમાં પ્રકાશિત થઈ છે. પ્રણામી સંપ્રદાય પ્રાણનાથ (૧૬૧૮ : ૧૬૭૮ ઈ.) જે સજ્જનો, ભક્તો, સાધકો એકબીજાને મળતાં સહજ રીતે બન્ને હાથ જોડીને ‘પ્રણામજી’ કહે તો માની લેવું કે તે પ્રણામી સંપ્રદાયના અનુયાયી છે. આ સંપ્રદાયના મૂળ પુરુષ દેવચંદ્ર મહેતાના કૃપાપ્રસાદથી તેમનો શિષ્ય ‘ગુરુ કરતાં શિષ્ય સવાયો' ઉક્તિનું પ્રમાણ છે પ્રાણનાથ અને ‘વીતક સાહિત્ય'ના પ્રદાતા નવરંગ સ્વામી, જીવનમસ્તાન વગેરેની શિષ્ય-પ્રશિષ્ય પ્રણાલિકા અને તેમની દિવ્યભક્તિભરી વાણીનો પ્રભાવ આજે પણ ગુજરાત-તેમાંય વિશેષ કરીને સુરત, જામનગર વગેરે સ્થળોએ વરતાય છે. વિભિન્ન પ્રદેશોની યાત્રાઓ અને ત્યાંના રાજા મહારાજાઓ અને મહંતો સાથેના સંપર્કે તેમજ સત્સંગના સુપરિણામે તેમના કૃતિત્વમાં જુદી જુદી ભાષાઓનાં કાવ્યરૂપો સુલભ છે. વિવિધ ભાષાઓના સમન્વયરૂપ એવી ‘હિન્દુસ્તાની’ને અમીર ખુશરોની હિન્દવી’ની અનુગામિની અને મહાત્મા Page #431 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગાંધીજી દ્વારા પ્રચારિત ‘હિન્દુસ્તાની’નું પૂર્વરૂપ કહી શકાય. તેમનું કથન છે—“સબકો સુગમ જાન કે કહૂંગી હિન્દુસ્તાની.” સાહિત્યસર્જનમાં પણ ઉદારમતવાદી અભિગમ રહ્યો છે. તત્કાલીન ઈસાઈ, યહુદી, ઇસ્લામ અને હિન્દુધર્મોનું ઊંડું અધ્યયન કરીને જુદા જુદા ધર્મોમાં રહેલી સમાન ભાવધારાને ગ્રહણ કરી હોવાથી તેમના અનુયાયી વર્ગમાં હિન્દુઓ અને મુસલમાનો બન્નેનો સમાવેશ થાય છે. ઇસ્લામના યા ઇલાહી ઇલ્લેલ્લાહ' અને ગુરુપ્રદત્ત તારક મંત્રમાં સામ્ય સ્થાપિત કરીને ભારતની બંને કોમોમાં ધાર્મિક સામંજસ્ય સ્થાપિત કરવા જે પુરુષાર્થ કર્યો છે તે અનન્ય છે. હિન્દુસ્તાની નામ સાર્થક કરતી તેમની વાણી (૧) હોશવાણી અને (૨) બેહોશવાણી'માં વિભાજિત છે. ગુરુની પ્રેરણા અને બ્રહ્મવિરહના કારણે ઉન્મત્ત રચનાઓને ‘શબાબી' અર્થાત્ ‘બેહોશવાણી' અને સાંપ્રદાયિક ઉન્મેષની વાહક કૃતિઓ ‘હોશવાણી' ગણાય છે. પ્રથમનો પ્રતિનિધિ ગ્રંથ છે ‘કુલઝમ-એ-શરીફ’અર્થાત્ મુક્તિની પવિત્રધારા. આ પ્રકાશગ્રંથમાં સાંસારિક મોહમાયામાં ફસાયેલ આત્માઓને વાસ્તવિક સ્વરૂપ અને મૂળધામ’ની ઓળખ કરાવવાનો પ્રયત્ન છે. જ્યારે ‘કલશગ્રંથ’માં બ્રહ્મસાધન, વિભિન્ન ધર્મમતો, જગતનું સ્વરૂપ, અવતારવર્ણન, શ્રીમદ્ ભાગવતનો સારાંશ, શ્રી કૃષ્ણની ત્રિધા લીલાનું વર્ણન અને પ્રણામી પંથની દાર્શનિક માન્યતાઓનું નિરૂપણ છે. આમ બુદ્ધિપ્રધાન અને ધર્મ સમીક્ષક સ્વામી હોવાની સાથે સાથે શ્રી કૃષ્ણની સૌન્દર્યમંડિત છબીથી વીંધાઈને અભિભૂત બની ગયેલા પ્રાણનાથ ગદ્ગદ્ વાણીમાં ગાય છે-“રસ મગન ભઈ સો ક્યા બોલે?” રાજે (૧૬૫૦ : ૧૭૩૦ ઈ.) દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામનો નિવાસી, મોલેસલામ મુસલમાન રાજે કૃષ્ણભક્ત કવિ છે. તેના પિતાનુ નામ રણછોડ હતું. આ વિ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ‘રાજે ભગત' તરીકે ઓળખાય છે. હિન્દુ દેવતાઓ અને ધર્મપ્રવાહોથી સુપરિચિત અને ભક્તિભાવની ઉત્કટ અભિવ્યક્તિ કરનાર રાજેને કોઈ મુસલમાનરૂપે ઓળખી ના શકે. અભ્યાસીઓ રાજેને ‘ગુજરાતનો રસખાન' માને છે. અભણ રાજેએ કરેલું કૃષ્ણવિરહની તડપનનું ચિત્રાત્મક વર્ણન પાઠકોને અભિભૂત કરી દે છે. જૈસે જલ બિન મિન તલ રે તેસીએ ગત ભઈ હૈ હમારી પૈ દાસી રાજે પ્રભુ સોહી પિછાને જાકે કલેજે લગી હુઈ કટારી ।'' આ પંક્તિઓમાં સહજ જોવા મળતાં માછલી' અને ૪૨૧ ‘કટારી'નો ઉપનામ તરીકે વિનિયોગ કરીને ઘાયલ દાસીની અવદશા માર્મિક રીતે રજૂ થઈ છે. રાજેની હિન્દી રચનાઓમાં પદ, સવૈયા, બારમાસી, પ્રબોધ બાવની અને લગભગ ૪૦૦૦ચાર હજાર જેટલી સાખીઓ સમુલ્લેખનીય છે કારણ કે જ્ઞાનીજી દાદુ, અખા, વસ્તા વિશ્વભર, નિરાંત મહારાજ વગેરે ભક્ત કવિઓની વિભિન્ન અંગોમાં સુ–ગ્રથિત સાખીઓની પાવન પ્રેરક યાદ દેવડાવવા સક્ષમ છે. શિવભક્તિ કાવ્ય ‘સૌરાષ્ટ્રે સોમનાથ” જ્યોતિર્લિંગના પ્રભાવથી ગુજરાતમાં ભગવાન શંકર વિષે વીરતાપ્રધાન, ભક્તિપૂર્ણ અને લાલિત્યભરી પદરચનાઓ કરનારા સુરતના શિવાનંદ, (૧૬૫૪ ઈ.) કચ્છના મહારાવ લખપતસિંહ અને જૂનાગઢના શિવભક્ત રણછોડજી દીવાન મુખ્ય છે. ‘જય આદ્યા શક્તિ'–પ્રખ્યાત આરતી લખનાર ભક્ત કવિ શિવાનંદ આરૂઢ શૈવ-પરંપરાના પ્રતિનિધિ હતા. તેઓ મૂળે સુરતના પંડ્યા કુળના અને સન્ ૧૬૫૪માં હયાત હતા. ગણપતિ, પાર્વતી ઉપરાંત શિવભક્તિનાં અનેક વ્રજભાષા પદ લખ્યાં છે. જેમ શ્રીકૃષ્ણનાં વસંત-ફાગ–હોરીનાં ગીતો લખાયાં છે તેમ તેમણે ‘શિવજીની હોરી અને ફાગખેલનનાં વસંત પદો' જે વ્રજભાષામાં લખ્યાં છે તે પ્રસન્નકર છે. ‘ગંગાધારી ખેલત વસંત, મોરો શંભુ ખેલત વસંત’ આ સંદર્ભમાં ‘વ્રજભાષા પાઠશાળા'ના સ્થાપક લખપતસિંહે ઈ. ૧૮૧૧માં જે ‘સદાશિવ બ્યાહ' લખ્યો છે તે ઉલ્લેખનીય છે. તેની કથા જાણવા જેવી છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ભંગ કર્યા પછી શિવજી કઠિન તપશ્ચર્યામાં લીન થઈ જાય છે. બ્રહ્મા, વિષ્ણુની પ્રેરણાથી શિવતપભંગ કરવા પાર્વતી શિવજીની પાસે ભીલડીનો વેશ ધારણ કરી શૃંગારપૂર્ણ રમણિક વ્યાપારો દ્વારા તેમનો તપોભંગ કરે છે. સંગીતમય, કોમલ પ્રાકૃતિક વાતાવરણમાં શિવજી તે ભીલડી પ્રત્યે આકર્ષાય છે અને પોતાની સાથે વિવાહ કરવા ભીલડીને આજીજી કરે છે; નર્તકી તેમને બરાબર પોતાના બનાવી લઈને અંતે પાર્વતીરૂપમાં પ્રકટ થાય છે, વિવાહ માટે સંમત થાય છે. પરિણામે આનંદઉલ્લાસથી સદાશિવના પાર્વતી સાથે વિવાહનું સુંદર આયોજન થાય છે. જૂનાગઢના નાગર બ્રાહ્મણ અને પ્રખર શિવભક્તકુળમાં જન્મેલા રણછોડજી દીવાન સંસ્કૃત, વ્રજ અને ફારસીના જ્ઞાતા હતા. તેમણે પણ કુળપરંપરાગત શિવભક્તિપરક રચનાઓ વ્રજભાષામાં કરી છે. ફારસી ભાષામાં સોરઠનો ઇતિહાસ પણ લખ્યો છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૨૨ ધન્ય ધરા વૈષ્ણવકાવ્ય (આગળથી ચાલુ) ચાણોદ ગામે પ્રભુરામ ભટ્ટને ત્યાં થયો હતો પરંતુ શ્રીકૃષણની રૂપરાશિ અને રમણીય લીલાઓથી પ્રભાવિત થઈ તેમણે પ્રીતમદાસ (૧૭ર૦ = ૧૭૯૪ ઈ.) શિવભક્તિનાં કાવ્યોની જગ્યાએ શ્રીકૃષ્ણ અને રાધાભક્તિનાં અમદાવાદ જિલ્લાના બાવળા ગામના ભાટ ભક્તકવિ રમણીય કમનીય કાવ્યો લખ્યાં છે. તેઓ બહુશ્રુત હતા. સંસ્કૃત, પ્રીતમના ઉપાસ્ય હતા “જાનરાય ઠાકોર' ઉર્ફે ડાકોરના ઠાકોર - વ્રજ, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, મારવાડી, કચ્છી વગેરે શ્રીકૃષ્ણ રણછોડરાય’. તેઓ સંદેસર ગામના રણછોડજી ભાષાઓ જાણતા હતા. તેમણે અનેકવાર ભારતભ્રમણ કર્યું હતું. મંદિરના પૂજારી હતા. તેમના ગુરુ બાપુ હતા–બાપુસાહેબ તેઓએ ગઝલ, રેખા, લાવણીની પ્રકીર્ણ રચનાઓ, લગભગ ગાયકવાડ નહીં! તેઓ રવિભાણ પરંપરાના રવિસાહેબ પંદર હજાર જેટલાં પદો અને ૪૦થી વધુ ખંડકાવ્યાત્મક (૧૭૨૭ : ૧૮૦૪ ઈ.)ના સમકાલીન હતા. તેમના ઉપર રચનાઓ કરી છે તેમાં “સતસૈયા' મુકુટમણિ છે. “સતસૈયા'ના પીએચ.ડી. કક્ષાનું શોધકાર્ય થયું છે, જેમાં તેમને “પશ્યતિ કવિ શાસ્ત્રીય સંપાદનકાર્યનો સાક્ષી બનવાનો લાભ મને મળ્યો છે. તરીકે પ્રસ્થાપિત કર્યા છે. તેમની કૃષ્ણપ્રેમની ભાવરાશિ તેમના “રસિકરંજન', “શ્રીભક્તિનિધાન’ વગેરે ગ્રંથોનાં સંપાદનો પુષ્ટિમાર્ગના મહાકવિ સૂરદાસની કૃષ્ણભક્તિ સાથે સુમેળમાં ઉપલબ્ધ છે. તેમનું વ્રજભાષાજ્ઞાન સ્વયંસ્કૃર્ત હતું. અઢારમી હોવાથી કેટલાક વિદ્વાનો તેમને “ગુજરાતના સૂરદાસ' તરીકે સદીના અંત સુધીમાં શ્રીકૃષ્ણભક્તિ અને વ્રજભાષા-બને કેવી ઓળખાવે છે. ૨૪ અંગોમાં વિભાજિત સેંકડો સાખીઓ, રીતે ગુજરાતનાં દૂરદૂરનાં ગામોમાં અભણ અને અલ્પશિક્ષિત બ્રહ્મલીલા, ચિંતામણિ, હોરી, ફૂલડોલ અને વસંતનાં લલિતપદો નરનારીઓમાં વ્યાપી ગયાં હતાં તેનું શ્રદ્ધેય પ્રમાણ તેમની સમુલ્લેખનીય છે. તેમણે રામભક્તિ, શ્રી નૃસિંહાવતાર, રચનાઓ છે. વ્રજપતિ શ્રીકૃષ્ણના મુખની વાણી હોવાના કારણે વામિનાવતાર વગેરેની વધાઈઓ લખી છે. પરબ્રહ્મપ્રાપ્તિજનિત વ્રજભાષાને સર્વશ્રેષ્ઠ એવી પુરુષોત્તમની વાણી’ ગણી છે. તેમના પરમ આનંદની અભિવ્યંજનામૂલક એક પદની પંક્તિ દેખવ્ય છે સંગીતબદ્ધ ગરબીગાનનાં આયોજન સાંભળીએ ત્યારે કૃષ્ણભક્ત : “ગગન ઘટા ઘન છાયો, દેખો આલી! ગગન ઘટા ઘન છાયો.” રસખાને જે ગાયું છે કેત્રિકમદાસ (૧૭૩૪ : ૧૭૯૯ ઈ.) તાહિ અહિરકી છોકરિયાં છછિયા ભર છાછ પે નાચ નચાવત” તેનું ઉલ્લાસપૂર્ણ ગતિશીલ બિંબ સ્પષ્ટ થાય છે. જૂનાગઢનિવાસી ભક્ત ત્રિકમદાસ નરસિંહ મહેતાના તાનપુરા સાથે ગાન કરતાં પહેલાં તેમના તનમન અને પરિવેશમાં કાકા પર્વતરાયના વંશજ હતા. સંસ્કૃત, વ્રજ, ફારસી, ઉર્દૂના સારા ઇત્રઅત્તરની સુવાસ વ્યાપી જતી; તંબુલ પાનની લાલીથી, વિવિધ કવિ હતા. દ્વારકાથી પ્રસ્થાન કરીને જે દ્વારકાનાથ” ડાકોરમાં રણછોડરાય' તરીકે બિરાજ્યા તેમને આરાધ્ય અને નિરૂપ્ય રંગી સ્વચ્છ વસ્ત્રસજ્જાથી, માથે વૈષ્ણવીલાલ પાઘડીથી સમગ્ર બનાવીને સેંકડો પદો ઉપરાંત ‘ડાકોરલીલા’ અને ‘રુક્મિણીહરણ' વાતાવરણ સભર તરબતર થઈ જતું. મધ્યકાલીન હિંદી રીતિકવિ વગેરે ખંડકાવ્યો વ્રજભાષામાં લખીને ગુજરાતના વ્રજભાષા બિહારીકૃત “સતસૈયા' અને દયારામ પ્રણિત “સતસૈયા' ઉપર તુલનાત્મક અધ્યયનો થયાં છે, એટલું જ નહીં કેટલાંક કાવ્યભંડારને સમૃદ્ધ કર્યો છે. રસ, પિંગલ, અલંકાર, સંગીત વગેરે શાસ્ત્રોના સુજ્ઞાતા હોવાથી છપ્પા, દોહા, સોરઠા, કુંડલિયા, વિશ્વવિદ્યાલયોમાં “સતસૈયા’ અભ્યાસક્રમમાં પણ છે. સવૈયા, કવિત્ત છંદોમાં અને અડાણા, બિલાવલ, કેદાર, બિભાસ, ગવરીબાઈ (૧૭૫૯ : ૧૮૦૯ ઈ.) લલિત મલ્હાર વગેરે રોગોમાં લોકમનરંજક લલિત પદોનું ગાયન બ્રહ્મર્ષિ કે.કા. શાસ્ત્રી વ્રજભાષા કાવ્યના ઊંડા મર્મજ્ઞ હતા પણ દયારામની માફક કર્યું છે. અને તેથી તેમના માર્ગદર્શનમાં ગુજરાતી અને વ્રજભાષાનાકૃષ્ણ દયારામ (૧ooo : ૧૮૫૩ ઇ.) કાવ્ય પર સંશોધનો પણ થયાં છે. તેમણે “ઉત્તરભક્તિયુગની ગુજરાતના હિન્દી સાહિત્યના ઇતિહાસમાં મધ્યકાલના જ્ઞાનાશ્રયી કવિતા' લેખમાં જેમનો નિર્દેશ કર્યો છે એ સંત કવયિત્રી ગવરીબાઈ ડુંગરપુરના વડનગરા નાગર પરિવારનાં અંતિમ શ્રેષ્ઠ વ્રજભાષા વૈષ્ણવ કવિ દયારામ સુવિખ્યાત છે. તેઓ પારિવારિક પરંપરાનુસાર શિવભક્ત હતા અને તેથી તેમનું હતાં. તેઓ ઈ. ૧૭૫૯માં જન્મ્યાં હતાં અને બાળવિધવા થયાં પછી સ્વાધ્યાય, ઈશ્વરભક્તિ અને જ્ઞાનસંપાદનમાં નિરત રહેતાં. નામ દયાશંકર રાખ્યું હતું. તેમનો જન્મ વડોદરા જિલ્લાના યાત્રા કરતાં કરતાં મથુરા, ગોકુલ થઈને બનારસ-મોક્ષપુરીએ Jain Education Intemational Page #433 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૨૩ પહોંચીને ત્યાં જ ૧૮૦૯માં સ્વેચ્છાએ સમાધિ લઈ દેહત્યાગ શ્રેષ્ઠકવિ (૨) સુંદર પ્રબંધાત્મક કાવ્યગ્રંથોના રચયિતા (૩) કર્યો હતો. બહુશ્રુત યોગાભ્યાસી અને આત્મજ્ઞાની વિદુષી કવિઓના આશ્રયદાતા અને (૪) આચાર્યોના અભ્યદય વાંચ્છુ ગવરીબાઈની વાણીમાં સગુણ-નિર્ગુણની સરવાણીઓ વરતાય હતા. છે. તેમણે હિંદીમાં વિવિધ પદો અને અંગોમાં વિભક્ત એવી વ્રજભાષા કાવ્યશાળામાં પાંચથી સાત વર્ષનો અભ્યાસક્રમ સાખીઓની રચના કરી છે. તેમની હિન્દી “સંતોની ટંકશાળની સમ્યકરૂપે થતો. પિંગળશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, શબ્દશક્તિ, સાધુકડી’ હિન્દી’ લાગે છે. એક સુંદર પદ જુઓ : રાગ નાયકનાયિકાભેદ, રંસશાસ્ત્રના અને વિશેષ કરીને લઘુકાવ્ય લલિત-હોરી પ્રકારના નિર્માણની પ્રાયોગિક તાલીમ અહીં અપાતી. પરીક્ષામાં અવિગત કી ગતિ કો નહીં પાવે દરેક વિદ્યાર્થીએ વ્રજ-હિંગલમાં બાવન કડીઓની એક “બાવની’ ઉપનિષદકો સાર શ્રીકૃષ્ણ | વાકું સમર્યા બંધન કટ જાવે || લખવાનું ફરજિયાત હોવાથી સેંકડો પુરસ્કૃત બાવની કાવ્યો સો હરિ નીકો નંદરાની પે | કરજોરી ઊખલ બંધાવે || ઉપલબ્ધ છે. આ બાવની કાવ્યપરંપરા પર ડૉ. ભાવના મહેતાના અજ-શિવ વાકો પાર ન પાવે | જોત રૂપ જોગ ધ્યાની ધાવે IT શોધપત્રો પ્રકાશિત છે. સિંધ, કાઠિયાવાડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સો હરિ આહિર કે ઘર ચોર | ચોર દહીં માખનકું ખાવે || અને ગુજરાતનાં વિવિધ રાજ્યોમાં કાવ્યશાળા અને તેના અજરઅગર અગમ અગોચર | અખંડાનંદ અવિનાશી કહાવે | કવિઓનો ડંકો વાગતો હતો. દલપતરામના સુપુત્ર-સુકવિ ગવરીકે પ્રભુ બ્રહ્મસનાતન | તેરી ગતિ સે પ્રભુ તૂ હી જ પાવે ! ન્હાનાલાલે કાવ્યશાળાની મહત્તાનું આખ્યાન કરતાં લખ્યું છેઅન્ય વીસેક ક્વયિત્રીમાં સતુકેવલ સંપ્રદાયના કરુણ “કચ્છનું રાયસિંહાસન તો ભૂજિયો છે પરંતુ તેનો કીર્તિમુકુટ સાગર મહારાજ (૧૭૭૩ : ૧૮૭૮)ની શિષ્યા સારસાનાં તો ભૂજની વ્રજભાષા પાઠશાળા છે.” લખપતિના વંશજ મહારાવ નિવાસી-નાંદોરા જ્ઞાતિનાં અચરતબા પાઠક, વડોદરાનાં ખેંગારે ફારસી લિપિ અને ફારસી તેમજ ઉર્દૂના વિવિધ છંદોમાં રાધાબાઈ (૧૮૩૪માં વિદ્યમાન), સૌરાષ્ટ્રનાં નિર્મલાદેવી કાવ્યનિર્માણ કરવાની અને અધ્યયન-અધ્યાપનની વ્યવસ્થા (૧૯૨૫થી ૧૯૫૦ સુધી સર્જનરત) અને સાગર મહારાજનાં ઊભી કરતાં ઉર્દૂભાષાનાં પણ સુંદર કવિઓ સુલભ હતા. શિષ્યા ઓમકારેશ્વરીજી (૧૯૧૭ : ૧૯૩૩) સમુલ્લેખનીય છે. મહારાવના પ્રકાશિત શાસ્ત્રીય ગ્રંથોમાં (૧) સૂરતરંગિણી, મહારાવ લખપતસિંહ (૨) રસતરંગિણી અર્થાત્ લખપતિ શૃંગાર, (૩) લખપતિ ભક્તિવિલાસ, (૪) સદાશિવવિવાહ, (૫) મૃદંગ મોહરા વિશેષ (૧૭૧૧ : ૧૭૬૧ ઈ.) પ્રખ્યાત છે. લગભગ ૨૦૦ વર્ષ સુધી ચાલેલી આ કાવ્યશાળામાં કચ્છના લખપતસિંહે “વ્રજભાષા કાવ્યશાળાની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ, લાલ કવિ, કુસુમ કવિ, (૧૭૪૭ ઈ.) કરીને હિન્દી સાહિત્યની અનુપમ સેવા કરી છે. કેસર કવિ, ગોપ, દલપતરામ, અવિનાશાનંદ, ગોવિંદ આ પાઠશાળામાં (૧) વ્રજભાષા કાવ્યરચના (૨) શિક્ષણ અને ગિલાભાઈ તથા અન્ય ચારણ અને દરબારી કવિઓએ કરેલાં (૩) કેળવણી (પોએટિક ડિક્શન, એજ્યુકેશન અને ટ્રેનિંગ)ની સર્જનોના પરિણામે ગુજરાતમાં (૧) ધાર્મિક કાવ્યપરંપરા, જૈન સુંદર વ્યવસ્થા હતી. વિશ્વભરમાં પ્રથમ એવી આ પાઠશાળાને અને જૈનેતર રચનાઓ, (૨) નીતિપરક કાવ્યરચનાઓ, (૩) વિષય બનાવીને વડોદરાના પ્રાધ્યા. ડૉ. કાંતિભાઈ શાહ, પ્રશસ્તિ કાવ્યપરંપરા, (૪) રીતિશાસ્ત્રીય કાવ્યપરંપરા તથા (૫) કચ્છ અંજારના ડૉ. હિંગોરાની, ભાવનગરનાં શ્રીમતી પ્રાધ્યા. શૃંગારકાવ્ય રીતિનો વિકાસ થયો. અસ્તાનીએ પીએચ.ડી. કક્ષાના શોધપ્રબંધો લખ્યા છે. સદર | સ્વામિનારાયણ સંપ્રદાય પાઠશાળામાં શિક્ષા પ્રાપ્ત સેંકડો કવિઓની કાવ્યરચનાઓમાં ચેતાવણી, ગીતા અને વિશેષ કરીને “બાવની પરંપરાનું રચનાકર્મ બ્રહ્માનંદના પૂર્વાશ્રમનું નામ લાડુ બારોટ હતું. તેમના મોટી સંખ્યામાં થયું છે. આ ટ્રેનિંગ કોલેજ દ્વારા ગુજરાતમાં - પિતા શંભુદાન ગઢવી ડુંગરપુરના માલાગામમાં રહેતા. લાડુનો પિંગલ, હિંગલ, કચ્છી, મારવાડી, ખડીબોલી ભાષાઓની જે જન્મ ઈ.સ. ૧૭૭૨માં થયો અને તેઓ ૧૮૯૪માં ‘અક્ષરધામ” કાવ્યરૂપ પરંપરાઓ વિકસી તેનાથી અખિલ ભારતીય હિન્દી પ્રવેશ્યા હતા. તેમણે “વ્રજભાષા” પાઠશાળામાં આઠ વર્ષ સુધી સાહિત્યમાં ગુજરાત ગૌરવાસ્પદ છે. મહારાવ પોતે (૧). અધ્યયન કરી શુદ્ધ વ્રજભાષા ઉપરાંત કચ્છી, ચારણી, મારવાડી વગેરે ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું હતું અને તત્કાલીન Jain Education Intemational Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૨૪ પરિવેશની વિવિધ કાવ્યપરિપાટીઓભર્યું કાવ્યસર્જન કર્યું હતું. તેમણે વિવિધ છંદોમાં સેંકડો પદો લખ્યાં છે. એક પદમાં શ્રીકૃષ્ણપ્રીતિની અભિવ્યક્તિ કરતાં જણાવે છે—“બાલકૃષ્ણને બાલિકાનો શણગાર સજાવીને નાચ નચાવતાં નચાવતાં રાધાજી જશોદામાતા પાસે લઈ જઈને કહે છે-“તમારો કાનુડો આ કુંવરી સાથે પરણાવો.'' સુંદર પદો ઉપરાંત ઉપદેશ ચિંતામણિ (૧૮૦૨), સંપ્રદાય પ્રદીપ (૧૮૨૮), સુમતિ પ્રકાશ (૧૮૨૨), બ્રહ્મવિલાસ (૧૮૨૭) વગેરે પ્રબંધાત્મક ગ્રંથોનું પણ સર્જન કર્યું છે. તેઓએ જોધપુર, નવાપુર, બિકાનેર વગેરે રિયાસતો અને જૂનાગઢ, જામનગર, ભૂજ, તેમજ વડોદરાના રાજ્યમાં પણ વિચરણ કરીને ઘણાં પારિતોષિકો મેળવ્યાં હતાં. વડોદરાનરેશ સયાજીરાવે તો તેમને ‘રાજકવિ' તરીકે રાખી લેવા તત્પરતા બતાવી હતી. આ સંપ્રદાયમાં મુક્તાનંદ (૧૭૬૧ : ૧૮૩૦), પ્રેમાનંદ ‘પ્રેમસખી’ (૧૭૭૯ : ૧૮૪૫), નિષ્કુલાનંદ (૧૭૬૬ : ૧૮૪૮), અવિનાશાનંદ (૧૮૩૪ : ૧૮૮૩) વગેરે સંતોનું વિપુલ પ્રદાન છે. દેશ-વિદેશમાં જ્યાં જ્યાં સંપ્રદાયનાં મંદિરો છે ત્યાં ત્યાં આ સંતોની વાણી ગવાય છે. આધુનિક કાળ લલ્લુલાલ ગુજરાતી (૧૭૬૩ : ૧૮૩૩ ઈ.) હિન્દી સાહિત્યના ઇતિહાસકારોએ આધુનિક હિન્દી ગદ્યના ચાર મહારથીઓમાં જે લલ્લુદાસ-આગ્રા નિવાસીની ગણના કરી છે તે મૂળે ઉત્તર ગુજરાતના સિદ્ધપુરના ગુજરાતી સહસ્ર ઔદિચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતા પેટિયું રળવાના પ્રયત્નોમાં મુર્શિદાબાદ, કલકત્તા વગેરે સ્થાનોએ ફરતાં ફરતાં ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના ગોકુલપુરા મહોલ્લામાં સ્થિર થયેલા અને ત્યાં લલ્લુલાલનો જન્મ ઈ.સ. ૧૭૬૩માં થયેલો. તેમનું અવસાન ઈ. ૧૮૩૫માં કલકત્તા મુકામે થયું. લલ્લુજીમાં સાહિત્યાધ્યયન અને લેખનના સહજ સંસ્કાર હતા તેથી નસીબયોગે ફોર્ટ વિલિયમ કોલેજમાં હિન્દીના ગદ્યગ્રંથોની રચના કરનાર તરીકે ઈ. ૧૮૦૦માં તેમની નિમણૂક કરવામાં આવી હતી. એમણે જે ગ્રંથોનું લેખન, સંપાદન અને પ્રકાશન કર્યું તેમાં ‘માધવવિલાસ’ (ઈ. ૧૮૧૦માં પ્રકાશિત) વિશેષ સમુલ્લેખનીય છે કારણ કે લલ્લુભાઈએ મેધાશક્તિ અને હિન્દી ખડીબોલી પરના સહજ અધિકારથી, ગુજરાતના નાગર કવિ રઘુરામકૃત હિન્દી નાટક ‘સભાસાર’ (ર.કા.-૧૭૦૦ ઈ.) અને કૃપારામના ધન્ય ધરા ‘પદ્મપુરાણ'માં સંગ્રહિત ‘યોગસાર’નું વ્રજભાષા પદ્યમાંથી ખડીબોલી ગદ્યમાં નિરૂપણ કર્યું છે. ગ્રંથનું પ્રકાશન ફોર્ટ વિલિયમ કોલેજના પ્રેસ તરફથી ૧૮૫૭ ઈ.માં થયું છે, ગ્રંથની ભાષા વ્રજ છે અને તેમાં ગદ્ય અને પદ્ય બંનેનો સમાવેશ છે. હિન્દી સાહિત્યના ઇતિહાસગ્રંથોમાં તેમના ‘પ્રેમસાગર'ના વિશેષ પરિચય મળે છે. હિન્દી સાહિત્યના રીતિકાલીન કવિ બિહારીકૃત ‘સતસૈયા'ની કેટલીક પ્રાચીન ટીકા ગ્રંથોના આધારે તેમણે ખડીબોલી ગદ્યમાં જે લાલચંદ્રિકા' લખી છે તે પણ અધ્યેતવ્ય છે. મહેરામણસિંહ (૧૮૭૨ ઈ.માં લેખનકર્મ) રાજકોટના રાજકુંવર મહેરામણસિંહે છ મિત્રોના સહકારથી ‘પ્રવીણસાગર'–પ્રબંધ કાવ્યનું નિર્માણ કર્યું છે. સૌરાષ્ટ્રના લીંબડીના રાજવી હરભાજી ઝાલાને સુજાનકુંવર નામની કુંવરી હતી, જે કવિયત્રી હતી. રાજકોટના તે સમયના યુવરાજ મહેરામણસિંહ હરભાજીના ભાણેજ થતા હતા. બન્ને વચ્ચે પ્રેમ થવાથી મહેરામણસિંહે પ્રેમસંબંધને નિરૂપતા ‘પ્રવીણસાગર'નું નિર્માણ ૧૭૮૨ ઈ.માં કર્યું.-ગ્રંથમાં આધિકારિક વસ્તુની સાથે ઉપનાયક ભારતીનંદે અને ઉપનાયિકા કુસુમાવલી વિષે પ્રાસંગિક કથા પણ છે. મૂળે ગ્રંથ ૮૪ લહેરો (સર્ગો)માં લખાયો છે. ગ્રંથમાં કુલ ૨૩૩૬ વિભિન્ન છંદો છે. ગ્રંથમાં વ્રજભાષાની સાથે કચ્છી, ડિંગલી અને ગુજરાતીનો પણ વ્યવહાર થયેલો છે. કાઠિયાવાડના મોટા રાજ્યના રાજકુંવર દ્વારા રચાયેલો હોવાથી પ્રવીણસાગર' ઘણાં બધાં રાજ્યોના રાજપરિવારમાં વંચાતો હતો. ડૉ. મહોબતસિંહ ચૌહાણે પ્રવીણસાગર' ઉપર પીએચ.ડી.નો શોધપ્રબંધ લખીને ઘણા ભ્રમોનું નિરસન કરી હિન્દી સાહિત્યના ઇતિહાસમાં રાજપરિવાર તરફથી લખાયેલા એક વિશિષ્ટ ગ્રંથ તરીકે તેનું પ્રતિપાદન કર્યું છે. દલપતરામ (૧૮૨૦ : ૧૮૯૮ ઈ.) ગુજરાતના હિન્દી સાહિત્યના આધુનિક યુગના પુરોધા કવિ દલપતરામ ડાહ્યાભાઈ છે. તેઓ ભોગાવો નદી તટસ્થ વઢવાણના નિવાસી હતા. તેઓ વ્રજભાષા કાવ્યશાળા'માં રસ, છંદ, અલંકાર અને વ્રજભાષાની ખૂબીઓ અને રચનારીતિઓ ભણીને દીક્ષિત થયેલા હતા. તેમના કાવ્યસંસ્કાર મૂળે હિન્દી કાવ્યપરંપરાના હોવાથી તેમની કાવ્યરચનાનો આરંભ વ્રજભાષાથી થયો છે. તેમના પિતા ડાહ્યાભાઈ વૈદિક કર્મકાંડી બ્રાહ્મણ હતા અને Page #435 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૨૫ મૂળે જામનગરવાસી હતા, પરંતુ ૧૮૧૩ ઈ.માં સપરિવાર પ્રતો છપાવી પોશાક વગેરેના પુરસ્કાર તરીકે ૫૦૦=૦૦ની સાથે વઢવાણ આવીને રહેતા હતા. અહીં કેટલાંક વર્ષો રહ્યા પછી ગ્રંથની 100 પ્રતો ભેટ તરીકે કવિશ્રીને પ્રશંસાપત્ર સાથે મોકલી દલપતરામ ૧૮૪૮ ઈ.માં અમદાવાદ આવ્યા. તેઓ આપી કે “અવધપ્રદેશનાં લોકોએ આ કાવ્યને અત્યધિક પસંદ વંશપરંપરાથી સુસંસ્કારસંપન્ન, વિદ્યાભ્યાસી, વેદવિદ્, ધાર્મિક કર્યું છે.” ગુણવાન હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યશ્રી ગોવિંદ ગલ્લાભાઈ અયોધ્યાપ્રસાદ યુવા દલપતરામની પ્રતિભા પિછાનીને તેમને ઉચિત માર્ગદર્શન મળે એ આશયથી પ્રયત્નશીલ હતા. તેવામાં (૧૮૪૯ - ૧૯૨૬ ઈ.), અમદાવાદના આસિસ્ટન્ટ જજના રૂપમાં ફાર્બસસાહેબને હિન્દી ગદ્યપદ્યમાં અનેક ગ્રંથોનું સંપાદન, લેખન અને ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં વિશેષ રુચિ હતી માટે અહીંના પ્રકાશન કરનાર ગોવિંદ ગિલાભાઈની હિન્દી સેવા આશ્ચર્યકારક સાહિત્યસ્રોતોનું ગંભીર અધ્યયન કરવામાં કોઈ વિદ્વાન અને છે. તેમનો જન્મ ભાવનગરના શિહોર મુકામે સન્ ૧૮૪૯માં ઉત્સાહી સહાયકની જરૂર હતી. દલપતરામ ફાર્બસ સાહેબના અને મૃત્યુ સન્ ૧૯૨૬માં થયું હતું. તેઓ ચૌહાણ રાજપૂત હતા. સંપર્કમાં આવ્યા તેનાથી તે વિદેશી અને વિદ્વાન સાહેબને સંસ્કૃત, ગુજરાતી હોવા છતાં ઘણા લાંબા સમય સુધી અબાધારૂપે હિન્દી, ગુજરાતી તથા ચારણી ભાષાના સાહિત્યાધ્યયનમાં અને વ્રજભાષામાં કવિતાઓ કરતા. બનારસના હિન્દી કવિસમાજ સંપાદનમાં ઘણી મોટી મદદ મળી. સાથે તેમનો ઘણો સારો સંબંધ હતો. આધુનિક કાળના હોવા કવિની શુદ્ધ વ્રજભાષાની પ્રામાણિક રચનાઓમાં ત્રણની છતાં મધ્યકાલીન હિન્દી સાહિત્યના રીતિકાલીન શૃંગારિક ગણત્રી થાય છે (૧) “શ્રવણાખ્યાન', (૨) “પુરુષોત્તમ ગ્રંથ' અને કાવ્યલેખન અને આચાર્યવ પ્રમાણિત કરવાનું વિશેષ કૌશલ (૩) પ્રવીણ સાગર’-પ્રબંધની છેલ્લી બાર લહેરોની પતિ, આ તેમના ગ્રંથોમાંથી પ્રકટ થાય છે. ઉપરાંત ‘ભાષાકિરીટ' નામક ગ્રંથની હસ્તપ્રત વિદ્યાસભામાં હિન્દી ગ્રંથોની શોધયાત્રામાં વડોદરાની મ.સ.વિ.વિ., હોવાનું મનાય છે. ગુજરાતમાં અને પડોશી રાજ્યોમાં વ્રજભાષા હિન્દી વિભાગને આચાર્ય ગોવિંદભાઈએ સંગ્રહેલા અને લખેલા અને તેની કાવ્યપરંપરાઓનું કેવું સ્થાન હતું તેના વિષે કવિપુત્ર મહત્ત્વપૂર્ણ દુર્લભ ગ્રંથો ડઝનબંધી મળ્યા છે, જેના ઉપર : નહાનાલાલે નોંધ્યું છે–પૃથ્વીરાજ ચૌહાણના રાજકવિકૃત) વિભાગના પ્રાધ્યા. માણેક ચતુર્વેદીએ “ગુજરાતી હિન્દી “ચંદ્રહાસ (પૃથ્વીરાજ રાસો)ની પરાક્રમ ગાથાના કારણે તે સમયે કાવ્યપરંપરા ઔર આચાર્ય ગોવિંદ ગિલાભાઈ પર રાજદરબારોની ભાષા, સૂરદાસની મધુર પદાવલીના કારણે પીએચ.ડી.નું શોધકાર્ય કર્યું છે. જે પ્રકાશિત છે. ગોવિંદ મંદિરોની કીર્તન ભાષા, તુલસીકૃત ‘રામાયણ’ નામના મહાગ્રંથના ગિલાભાઈના પૌત્રોએ પ્રકાશિત કરેલી “ગોવિંદ જ્ઞાનબાવની'ના કારણે ધર્મસ્થાપનાની અભિવ્યક્તિ, ભાષા, તીર્થવાસી યોગીઓની વિદ્વાન સંપાદક અને ટીકાકાર ડૉ. મદનગોપાલ ગુખે કવિની યોગભાષા, ભારતના પ્રાંત પાંતમાં ધૂમનારી સેનાની સૈન્યભાષા નાનીમોટી પ્રકાશિત-અપ્રકાશિત તેત્રીસ રચનાઓનો લેખનસંવત હિન્દી હતી.” “વિચારસાગર’ જેવો સમર્થ વેદાંતગ્રંથ તે સમયે સાથેની યાદી આપી છે જેને (૧) નીતિવિષયક, (૨) હિન્દીમાં લખાયો હતો અને કાવ્યશાસ્ત્રની રચના પણ તે સમયની ભક્તિકાવ્ય, (૩) શંગારકાવ્ય, (૪) રીતિગ્રંથ, (૫) કોષ ગ્રંથ હિન્દીમાં જ થતી. આખોયે જ્ઞાનભંડાર હિંદી ભાષામાં હતો. જો વિભાગોમાં રજૂ કરી શકાય. આ સંદર્ભમાં હિન્દી સાહિત્યના કોઈ મહત્ત્વાકાંક્ષીને ભારતવિખ્યાત મહાગ્રંથ લખવો હોય તો ઇતિહાસ–“મિશ્રબંધુવિનોદ’ના પ્રથમ ભાગની ભૂમિકામાં સંપાદક તેમણે હિન્દીમાં જ લખવો પડતો.” મિશ્રબંધુઓનું વક્તવ્ય અધ્યેતવ્ય છે :દલપતરામે વ્રજભાષામાં વિવિધ છંદ અલંકારથી “હમારે પ્રાચીન મિત્ર ઔર હિન્દી જગત કે સુપરિચિત સુશોભિત પ્રબંધકાવ્ય “શ્રવણાખ્યાન” લખ્યું છે. આ ગ્રંથ અયોધ્યા સ્વર્ગીય કવિ ગોવિંદ ગિલાભાઈને કાઠિયાવાડસે કવિયોં તથા પ્રદેશના બલરામપુરના ગુણગ્રાહી મહારાજા દિગ્વિજયસિંહજીને ગદ્યલેખકોં કી વિવેચના સહિત એક બૃહસૂચિ ભેજી, જિસસે જ્યારે કવિએ ભેટ મોકલ્યો ત્યારે રાજાએ કાશીનિવાસી શ્રેષ્ઠ પ્રાયઃ ૫૦૦૮ અજ્ઞાત લોગોં કા હમેં પતા ચલા.” આની સાથે - કવિ ગોકુલને પરીક્ષાહેતુ મોકલાવ્યો. બનારસના કવિ દ્વારા ‘ગોવિંદ ગ્રંથ ભાગ-૧'ના ઉપોદઘાતમાં વ્યક્ત કવિની વિનમ્ર પ્રસ્તુત ગ્રંથની કાવ્યકુશળતા પ્રમાણિત થતાં રાજાએ તેની હજાર Jain Education Intemational Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૨૬ “વિદ્વાનવૃંદ કો હમ પ્રાર્થના કરતે હૈં કિ યહ હમારા પહલા પરિશ્રમ હૈ ઔર સ્વભાષા ગુજરાતી હોને સે શુદ્ધ હિન્દી ભાષા હોના અસંભવ હૈ તથાપિ ભાષા મેં રચને કા સાહસ ક્રિયા હૈ ઇસલિયે વામે ભૂલ કો સુધાર લેને કી કૃપા કીજિયેગા.” નથ્થુરામ સુંદરજી શુકલ (૧૮૬૨ : ૧૯૨૩ ઈ.) રાજકોટ જિલ્લાના વાંકાનેરવાસી અને ગામઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરેલા નથુરામજી આપબળે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસી હતા. તેમની બુદ્ધિપ્રભા નિહાળીને ધ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર)ના રાજાએ વિશેષ અધ્યયન અર્થે કાશી મોકલ્યા, કારણ કે તે જમાનામાં કાશી સંસ્કૃત, હિન્દી વગેરેના અધ્યયનનું કેન્દ્ર ગણાતું હતું. તેમણે હિન્દીભાષામાં વિશેષ અધિકાર પ્રાપ્ત કર્યો હોવાથી રણછોડભાઈ ઉદયરામ કૃત ‘હરિશ્ચંદ્ર' નાટક હિંદીમાં લખ્યું હતું અને તેનો અભિનય પણ કર્યો હતો. તેમણે ઝાલાવાડનો ઇતિહાસ ‘નાગરી લિપિ’માં લખીને પ્રકાશિત કરાવ્યો હતો. તેઓ જૂની રંગભૂમિના વિખ્યાત નાટકકાર હતા અને ઘણી બધી નાટકકંપનીઓમાં તેમનાં રૂપાતરો ભજવાયાં હતાં. દયાનંદ સરસ્વતી હિન્દીને ‘આર્યભાષા' ગણીને તેને જ ભારતની રાષ્ટ્રભાષા બનાવવાનો આદર્શ રજૂ કરનાર આર્યસમાજના સ્થાપક દયાનંદ મહર્ષિ (૧૮૨૪ : ૧૮૮૩) સૌરાષ્ટ્રના ટંકારા ગામના ચુસ્ત શિવ બ્રાહ્મણ પરિવારના હતા. પોતાનો આદર્શ ચરિતાર્થ કરવા તેઓ પોતે હિન્દી ભણ્યા અને ‘સત્યાર્થપ્રકાશ’ નામનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ હિન્દીમાં લખ્યો. તેમની પ્રેરણાથી “હિન્દી ભણો અને હિન્દી-આર્યભાષામાં લખો'નો આદેશ આપવામાં આવતો. આધુનિક યુગના કવિ નર્મદ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતીય), મહાત્મા ગાંધીજી, કાકા કાલેલકર, વિનોબાજી વગેરેના નિષ્ઠાભર્યા સત્પ્રયત્નો કાર્યસાધક નીવડ્યા છે. મહાત્માજી કહેતા કે ‘“હિન્દીભાષી જનતાએ દક્ષિણની ભાષા શીખવી જેટલી જરૂરી છે તેટલી જ જરૂરી છે દક્ષિણ ભારતની પ્રજાએ હિન્દી શીખવાની. એક પ્રાંતથી અન્ય પ્રાંતને સાંકળવા માટે એક સર્વમાન્ય ભાષાની આવશ્યકતા છે અને એવી એક માત્ર ભાષા હિન્દી અથવા હિન્દુસ્તાની છે.” આ આર્ષદર્શનથી જ તેમણે ‘ગૂજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કરીને ભારતમાં હિન્દીના રચનાત્મક કાર્યક્રમોના શ્રીગણેશ કર્યા હતા. પોતાના ધન્ય ધરા પુત્ર દેવદાસને દક્ષિણના પ્રદેશોમાં હિન્દીના પ્રચાર–પ્રસાર માટે નિયુક્ત કર્યા હતા. જેઠાલાલ જોષી, મોહનલાલ ભટ્ટ, મોરારજી દેસાઈ, મગનભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, કનૈયાલાલ મુનશી, રામલાલ પરીખ વગેરે હિન્દીસેવી રાષ્ટ્ર પુરુષોના (૧) અખિલ ભારતીય પ્રવાસો, (૨) હિન્દીમાં રાષ્ટ્રોપયોગી ગ્રંથલેખનો, (૩) લોકભોગ્ય હિન્દી પ્રવચનોનું યોગદાન નાનુંસૂનું નથી. સમકાલીન યુગ વિશ્વસાહિત્યનાં વૈવિધ્યપૂર્ણ ગદ્ય અને પદ્ય સ્વરૂપોમાંથી એકપણ નાનામાં નાનું અને મોટામાં મોટું સ્વરૂપ એવું નથી જે ગુજરાતના હિન્દી સાહિત્યકારોએ ના અજમાવ્યું હોય. માનવજીવનને સ્પર્શતી, આકાર દેતી એવી કોઈ પણ વિચારશ્રેણી કે ભાવધારા નથી જેનાથી ગુર્જર હિન્દી સાહિત્યકારો સંવેદનશીલ બન્યા વગર ઠૂંઠ થઈને ટગરમગર જોયા જ કરતા રહ્યા હોય! તેઓ કાવ્યમાં હાઇકુ-તાન્કા, ક્ષણિકાઓ, સાખી, દોહાથી માંડીને ગઝલ, કવ્વાલી, કપીદા, સોનેટ, છાંદસ-અછાંદસ, ખંડકાવ્ય કે મહાકાવ્યના ખેડાણમાં વ્યસ્ત રહ્યા છે. તેઓએ ગદ્યમાં પણ લઘુકથા, નવલકથા, યાત્રા, આત્મકથા, વિવેચન, સંપાદન કે શોધસંપાદન દરેકે દરેક ક્ષેત્રમાં સ્તરીય સર્જનો કરીને અખિલ ભારતીય હિન્દી સાહિત્યના ભંડારને સમૃદ્ધ કર્યો છે. કાવ્ય હાઇકુથી માંડીને મહાકાવ્ય, ગીત-નવગીત, છાંદસઅછાંદસ, લાંબી કવિતા, ટૂંકી કવિતા વગેરેના સર્જનમાં નાનામોટા જે પાંચસો જેટલા સાહિત્યકારો સક્રિય છે તેમાંથી થોડાના પ્રદાનની ઝાંખી માત્ર અત્રે પ્રસ્તુત છે. ‘હાઇકુ ભારતી’ નામનું સામયિક શરૂ કરનાર ડૉ. ભગવતશરણ અગ્રવાલે (જ. ૧૯૨૩) ‘અર્ધ્ય’ નામના ગ્રંથમાં હાઇકુ કાવ્યોનો ભારતીય ભાષાઓમાં અનુવાદ આપીને વિશ્વના હાઇકુ કાવ્યોમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનાં ડઝનેક સ્તરીય કાવ્યપુસ્તકોની ઇતિહાસકારોએ નોંધ લેવી ઘટે. ‘હાઇકુ શતી’ ‘હાઇકુ ત્રિશતી’ લખનાર આચાર્ય રઘુનાથ ભટ્ટ (જ. ૧૯૨૬), રમેશચંદ્ર ‘કાંત' (જ. ૧૯૪૨), કનૈયાલાલ સહલ, અશ્વિનીકુમાર પાંડેય (જ. ૧૯૫૫) વગેરે એવા સર્જકો છે જેમાંના પ્રત્યેકે વૈવિધ્યપૂર્ણ, પ્રભાવકારી અને જીવનના વિભિન્ન વ્યંજનાશક્તિ અને બિંબવિધાનનો પરિચય કરાવ્યો છે. લગભગ પ્રસંગો, વિચારોને ‘હાઈકુ'માં વ્યક્ત કરીને ભાષાની Page #437 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૪૨e પાંચ હજાર કરતાંય વધુ સંખ્યામાં હાઇકુ લખીને “હાઇકુ સમ્રાટ' ગઝલ સંગ્રહ ૧૫૬ એકેકથી ચડિયાતી ચીજોનું નજરાણું છે. તરીકે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યોના ગુજરાતના ગીતકારોમાં કવિ પ્રદીપ અને રસકવિ રઘુનાથ હિન્દીભાષી જગતમાં પ્રખ્યાતિપ્રાપ્ત આણંદના પ્રાધ્યા. મૂકેશ બ્રહ્મભટ્ટ પણ ક્રમશઃ સમુલ્લેખનીય છે. “જરા આંખમેં ભરેલો રાવલ (જ. ૧૯૪૬) પણ સમુલ્લેખનીય છે. સેંકડોની સંખ્યામાં પાની જો શહીદ હુએ હૈં ઉનકી યાદ કરો કુરબાની”, “મોગલે વૈવિધ્યભર્યા દોહાસર્જકોમાં વડોદરાના પ્રાધ્યા. ડૉ. પારુકાંત આઝમ' પિક્સરનું પ્રખ્યાતિપ્રાપ્ત ગીત-“મોહે પનઘટ પે નંદલાલ દેસાઈ (જ. ૧૯૪૩)ની “માનસમાલા” ખડીબોલીની સંરચનાની છેડ ગયો રેઆજે પણ પ્રસન્ન કરી દે છે, પ્રદીપજીનું પહેલું દૃષ્ટિએ નોંધપાત્ર છે. દ્વારકાપ્રસાદ ચૌબેની ‘દ્વારકેશ સતસઈમાં ગીત રડાવી દે છે તો રસકવિનું બીજું ગીત પ્રસન્ન કરી દે છે. વ્રજભાષાનું કોમલકાંતપણું ઝલકે છે. મુંશીલાલ મિશ્ર, પ્રબંધકાવ્યનું ક્ષેત્ર પણ ઘણું ઉપર રહ્યું છે. મૈથિલીશરણગુપ્ત, ભગવતપ્રસાદ મિશ્ર “નિયાઝ' (જ. ૧૯૨૦) વગેરેનું દોહાક્ષેત્રમાં રામધારીસિંહ દિનકર, જયશંકર પ્રસાદનાં પ્રબંધકાવ્યોનું સ્મરણ પ્રશંસનીય પ્રદાન છે. “રોશની કી તલાશ'ના કવિ દયાચંદ્ર જૈન કરાવી દે એવા શ્રેષ્ઠ પ્રબંધકવિઓ ગુજરાતનું ગૌરવ છે. ડૉ. (જ. ૧૯૩૫) અને ભગવાનદાસ જૈન (જ. ૧૯૩૮)ની અંબાશંકર નાગર (જ. ૧૯૨૫)માં “પ્રમ્પોચા', ડૉ. કિશોર રચનાઓ આકર્ષક અને માર્મિક છે. મેડિકલ ડૉક્ટર શિવા કાબરા (જ. ૧૯૩૪)નાં “ઉત્તર રામાયણ' અને “ઉત્તર કરાટેનું “શરદોત્સવ' જોસેફ અનવર (જ. ૧૯૨૮)ની મહાભારત' તથા જયનાથસિંહ ‘વ્યથિત' (૧૯૩૭ ઈ.)ના કેવી પગદંડિયાં' વગેરે વાંચીએ ત્યારે સમજાય કે બિહારી, દયારામ કે રામ’ વગેરે કાવ્યો સમુલ્લેખનીય છે. આ ત્રણેય સર્જકો મૂળ વગેરેની સતસૈયા સૃષ્ટિથી અત્યાધુનિક દોહા સાંપ્રત જીવનથી વિરાટ પ્રબંધચેતનાના પ્રથિતયશ કવિઓ છે. “ઢોર ગંવાર પશુ સભર અને સુંદર રીતે કેટલા બિરાજમાન છે! કંડલિયા પણ અરુ નારી, એ સબ તાડન કે અધિકારી”-પરંપરિત નારી પ્રાચીન અને પ્રિય કાવ્યરૂપ તરીકે આજે સુદ્ધાં ખેડાઈ રહ્યું છે. અવધારણાની જગ્યાએ નારીચેતનાના નવતર જોમનું આખ્યાનક ડૉ. માણેક મૃગેશ (તોલતોલ કે બોલ-૨૦૦૨ ઈ.) અને ચરિત્ર નાયિકા ‘પ્રશ્લોચા” છે. “પ્રશ્લોચામાં કવિશ્રીએ સ્ત્રીને મસ્તરામ ગેહલોત “મસ્ત’માં કુંડલિયા પ્રભાવી સ્વરૂપે આગળ પુરુષની અપેક્ષાએ અધિક મહાન પ્રમાણિત કરી છે. કવિએ વધી રહ્યો છે. ગઝલવિશ્વસાહિત્યનાં ગઝલકારોની પંક્તિબદ્ધ મહર્ષિ કંડુ-ચરિત્ર નાયકના ક્રોધાવેશ અને અભિશાપના ભયથી ગણનામાં ગુજરાતનો પાટલો આગલી હરોળમાં પડે એવી પ્રકંપિત થનારી વિલાસિની પ્રશ્લોચાના ચરિત્રનું ઉદારીકરણ સંતોષજનક પરિસ્થિતિ છે. ગુજરાતમાંથી વૈવિધ્યપૂર્ણ અને સમર્ત ભાષા અને બિંબોમાં રજૂ કર્યું છે. વિષ્ણુ વિરાટનું ખંડકાવ્ય એકબીજાથી ચઢે એવાં માતબર સુંદર પ્રકાશનો હિન્દી-ઉર્દૂ ‘નિર્વસના પણ પઠનીય છે. લાંબી કવિતાનું સમુલ્લેખનીય એવું ગઝલોનાં થતાં જ રહે છે. હિન્દીનું કોઈ પણ સામયિક એવું નથી પ્રથમ સહિયારું પ્રકાશન “હિન્દી હોટલ પોએટ્સ' છે, જેમાં વસંત જેમાં બેત્રણ ગઝલો પ્રકાશિત ન થતી હોય. વડોદરાના ડૉ. રશીદ પરિહાર (જ. ૧૯૩૫), ચિનુ મોદી, દ્વારકા પ્રસાદ સાંચીહર મીર “ધબક’ નામનું ગઝલ સામયિક વર્ષોથી પ્રકાશિત કરે છે, (જ. ૧૯૪૯) અને રાઘવેન્દ્ર પાંડેનાં ચાર લાંબાં કાવ્યો છે. સુરેશ જેમાં ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, ફારસીની ગઝલો અને તેના શર્માનું “જાતી બાર મુંહ ના મોડો' (૧૯૯૪ ૨.કા.) ધ્યાનાકર્ષક ગઝલગોનો પરિચય છાપે છે. તેમનું “ધબક’ ગઝલના ક્ષેત્રમાં છે. નવગીતનો જે નવો ફાલ આવ્યો તેમાં બંસીધર શર્મા, તુલનાત્મક અધ્યયન કરનાર માટે મહત્ત્વપૂર્ણ સામગ્રી પૂરી પાડી ભંવરલાલ ગુર્જર, ડૉ. ઘનશ્યામ અગ્રવાલ, ડૉ. કમલ પુંજાણી શકે એમ છે. તેમણે “ગઝલનું સૌન્દર્યશાસ્ત્ર' પર પીએચ.ડી. કરી અગ્રગણ્ય સર્જકો છે. અત્યારે વિદ્યમાન વયોવૃદ્ધ અને ક્રાંતિકારી છે. સુલતાન અહમદ, ડૉ. દયાશંકર જૈન, ડૉ. નવનીત ઠક્કર તરીકે પંકાયેલા કવિ નરેન્દ્ર દવેના “કાવ્યનક્ષત્રમાં ગુજરાતી, (જ. ૧૯૪૦), મરિયમ ગઝાલા (જ. ૧૯૩૯), વિષ્ણવિરાટ હિન્દી અને ઉર્દૂ કાવ્ય વિશેષ છાપ ઉપસાવે છે. પ્રમોદ શંકર (જ. ૧૯૪૯), ઋષિમાન ધીમાન, ડૉ. સતીન દેસાઈ ‘પરવેજની મિશ્ર અને તેમનાં શ્રીમતી બન્નેનું કાવ્યપ્રદાન એક સાથે ગઝલો શ્રવણીય અને સંતર્પક છે. ડૉ. ધીમાનનો ગઝલસંગ્રહ ઉલ્લેખનીય છે. (૨૦૦૭)માં પ્રકાશિત “ચલો ચલેં પઢે ગઝલ શબનમી અહસાસ' (૧૯૯૮), ભગવતપ્રસાદ મિશ્ર ડૉ. મિશ્રની રચનાઓનો પ્રથમ સંગ્રહ છે. તેઓ કહે છે કે “નિયાઝ'ના ગઝલસંગ્રહો “જજબાત', ‘તલાશ’ પુરસ્કૃત છે. ‘નદી “મારી ગઝલો ક્યાંક ક્યાંક ગીત અને નવગીતનો અહસાસ કે તટ કી બાલુકા પર’ ગઝલસંગ્રહના રચયિતા ડૉ. કનાટે છે. કરાવે છે.” દક્ષિણ ગુજરાતનું કવિ પ્રતિનિધિત્વ કરનારા ડૉ. ડૉ. ભગવાનદાસ જૈનનો ‘જિંદગી કે બાવજૂદ' નવો અને છઠ્ઠો અબ્બાસઅલી (જ. ૧૯૪૧) તાઈની કાવ્ય રચનાઓ માર્મિક છે. Jain Education Intemational Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ધન્ય ધરા તેઓ હિન્દીના કહાનીકાર અને સમીક્ષક પણ છે. નીતિન ભટ્ટ સંકલન રાષ્ટ્રીય મહત્ત્વનું છે. આઝાદીની લડતનાં કાવ્યોનું ટુકડા ટુકડા જીવન' (૧૯૮૭) તથા ડૉ. કાંતિભાઈ શાહના સંકલન સઘળી ભારતીય ભાષાઓમાંથી કરનાર વિદ્યાનગરના બહતે કિનારે (૧૯૯૮)', “ચૌરાહોં પર રુકા સફર' (૨૦૦૨), મૂર્ધન્ય સાહિત્યકાર ડૉ. શિવકુમાર મિશ્ર છે. પ્રસ્તુત ગ્રંથમાં રશીદ મીરનો “ધૂપ કે રંગ' (૨૦૦૨) મધુમાલતી ચોક્સીકૃત ભારતના પ્રથમ સ્વાધીનતા સંગ્રામ ઈ. ૧૮૫૭થી લઈ ૧૯મી ભાવનિર્ઝર' (૧૯૯૧) અને હસિત બુચ (૧૯૨૧ : સદીના અંત સુધીમાં ગુજરાતી, હિન્દી, ભોજપુરી, બંગાલી, ઉર્દૂ, ૧૯૮૯)નો “ઇપત' (૧૯૮૩) વગેરે કાવ્યસંગ્રહો સમુલ્લેખનીય સંસ્કૃત વગેરે પ્રાદેશિક ભાષાઓમાં રાષ્ટ્રીયતાવ્યંજક કાવ્યોનું છે. સમરથલાલ જૈન ઉપરાંત ગુલઝારના “રસ' શબ્દ શીર્ષકો વિશિષ્ટ સંકલન કરવામાં આવ્યું છે. શ્રી અરવિન્દ દ્વારા વાળા “રસગંગા', “રસધારા', “રસકલશ' વગેરે કાવ્યસંગ્રહોમાં ગુજરાત-વડોદરામાં રચિત સંસ્કૃત કાવ્ય “ભવાની–ભારતી'ના કવિનું વિશિષ્ટ વ્યક્તિત્વ પ્રકાશે છે. વડોદરાની પરફોર્મિંગ પસંદગી પ્રાપ્ત છંદો પણ હિન્દી વ્યાખ્યા સાથે પ્રકાશિત છે. ડૉ. આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડૉ. મહેશ ચંપકલાલ “આ” પ્રથમ નવનીત ઠક્કર છે તો શુદ્ધ ગુજરાતી ઠક્કર પણ તેમના સર્જનમાં સંગ્રહથી કવિ તરીકે પંકાવે છે. મરાઠીભાષી હિન્દી પ્રાધ્યા. શીલા જે ઉર્દૂ કાવ્યબાનીની સહજ વિપુલતા છે તે આશ્ચર્યકારક અને ધોડે અને ડૉ. લતા સુમનની રચનાઓની સાથે સુનંદા ભાવેનો પ્રસન્નકર છે. તેમના “ઉર્દૂનામા' શીર્ષકવાળા ત્રણ કાવ્યસંગ્રહો બાકી સફર કે સાથી' (૧૯૯૬) પણ પ્રભાવિત કરે છે. “ચાહી ભીગે પલ' (૧૯૯૬), “તહા લમ્હોં કી સૂર્ણ લકીરે” અમદાવાદમાં હિન્દી સાહિત્યકારોની સંનિષ્ઠ સંસ્થા (૧૯૯૭) અને “અહસાસ સજે અલફાજ (૧૯૯૮)' તેમના સાહિત્યાલોક'ના સંસ્થાપકોમાંના એક રામચેત વર્માના છન્દ મિજાજનો એક નવો જ અંદાજ રજૂ કરે છે. વયોવૃદ્ધ અને શ્રેષ્ઠ છન્દ રાગિણી' (ગીતસંગ્રહ) અને “મખમલી પંખ કંટલી રાહ’ કવિશ્રી ભાગવત પ્રસાદ મિશ્ર “નિયાઝ'નો “જનની જન્મભૂમિશ્ચ” (કાવ્યસંગ્રહ) કવિ મિત્રોમાં સમાહત છે. હરિપ્રસાદ શુક્લનો નવો કાવ્યસંગ્રહ ઉલ્લેખનીય છે, જેમાં ૧૯૪૦થી ૨૦૦૩ કંકરીલે પંથ' (૨૦૦૦)નો મુખ્ય સ્વર છે પ્રેમ જેમાં પ્રકૃતિ અને સુધીની વિશિષ્ટ રચનાઓ-પ્રત્યેક રચનાની તારીખ સાથે રાષ્ટ્રપ્રેમ બને પંક્તિબદ્ધ છે. ડો. રામકુમાર ગુપ્ત (૧૯૩૫) સુસંકલિત છે. “અસ્મિતા' મહિલા સાહિત્યિક મંચની સ્થાપિકા નિબંધકાર, સંશોધક અને સંશોધનાત્મક ગ્રંથોના સંપાદક છે અને ડૉ. રચના નિગમ દ્વારા સંપાદિત નવો કાવ્યસંગ્રહ “પૃથ્વી કે તેમની ષષ્ટીપૂર્તિમાં “આધુનિક હિન્દી સાહિત્ય : ગુજરાત' શબ્દ આંતરરાષ્ટ્રીય છે કારણ કે તેમાં પ્રાદેશિક મરાઠી, અભિનંદનગ્રંથ પ્રકાશિત છે. તેમના બે કાવ્ય સંગ્રહો “બિંદિયા ગુજરાતી, બંગાળી, હિન્દી ઉપરાંત વિદેશી ભાષાઓમાંથી કે બોલ’ અને ‘ક્ષણ કા સોદાગર' ઉલ્લેખનીય છે. વસંત હિન્દીમાં અનૂદિત રચનાઓ છે. આ ઉપરાંત બે ડઘનેક પરિહારના કાવ્યસંગ્રહોમાં “અધગંગા સૂરજ', “ચટ્ટાન પર અંકિત રચનાકáઓમાં અમિતા પરીખ, આશિષ દલાલ, અંજુ શર્મા, ઇમારત', “ચિન્દી ચિન્દી અસ્તિત્વ' વિચારોત્તેજક અને પ્રભાવી ઊર્મિલા પચીલિયા, આશા વાલી, દિવ્યા રાવલ, જયા શુક્લ, છે. ડૉ. સૂર્યદીન યાદવ ‘હિન્દવાહિની (૧૯૭૭)”, “ફાગુન બીતે લક્ષ્મીબહેન પટેલ “શબનમ', પ્રાધ્યા. નલિની પુરોહિત, નિર્ઝરી જા રહે હૈં (૧૯૮૩)', ‘દૂસરી આંખ (૧૯૯૪ પુરસ્કૃત)', ‘લગે મહેતા, નલિની રાવલ, ડૉ. મીનાક્ષી, મંજુ મહિમા ભટનાગર, મેરા ગાંવ (૨૦૦૧)', “ખૂંદ (૨૦૦૪)' અને “ઉછલતી હુઈ યુવતી ક્રાંતિકર, શર્મા પુષ્પા, પૂનમ ગુજરાની, પ્રતિભા પુરોહિત, લહરે(૨૦૦૫)' વગેરે ધારાવાહિક કાવ્યસંગ્રહો પ્રદાન કરે છે. પ્રણવ ભારતી, પ્રભા મજમુદાર, ઉત્તરા ચિનુભાઈ વગેરે વગેરેનાં જે પ્રવાસી કવિઓ છે તેમાં પ્રીતિ સેનગુપ્તા, ભૈરવી છિબ્બર, પુરસ્કૃત અને વિશિષ્ટ પ્રદાનોથી ગુજરાતનું, હિન્દી કાવ્ય ઘણું અંજના સંધીર, ડૉ. રમાકાંત શર્મા, શેખાદમ આબુવાલા સમ્પન્ન બન્યું છે. ઉલ્લેખનીય છે. ડૉ. શર્માએ દશમા કાવ્યસંગ્રહ ‘હાથ ટૂંકીવાત, લઘુકથા અને નવલકથા આંખોંવાલે'ની કવિતાઓ અમેરિકામાં લખેલી છે. ત્યાર પહેલાં તેમનો “અથેતિ' કાવ્યસંગ્રહ (૧૯૯૬)માં પ્રકાશિત છે. આ ક્ષેત્રમાં સર્વપ્રથમ ઉલ્લેખનીય છે સ્વ. ઇન્દ્ર વસાવડા. કૈલાશનાથ તિવારીનાં કાવ્યો “પ્રવાસી કે સ્વર' પણ અમેરિકા એમની બે નવલકથા “ધર કી રાહ’ અને ‘ઉસ અંધેરી રાત મેં ગાળાનાં છે. આ સંદર્ભમાં નઈ દિલ્હીની ઇન્ડિયન ફાર્મર્સ પ્રકાશિત છે. આધુનિક હિન્દી સાહિત્યના નવલકથાસમ્રાટ અને ફર્ટિલાઇઝર કૉ. ઓપરેટિવ લિમિટેડ નામની નોન-એકેડેમિક કનૈયાલાલ મુન્શી સાથે મળીને “હંસ'–હિન્દી સામયિકનું સંસ્થા દ્વારા ૧૯૮૮માં પ્રકાશિત “આઝાદી કી અગ્નિશિખાએ બનારસથી પ્રકાશન કરનાર પ્રેમચંદે તે સમયના યુવા Jain Education Intemational Page #439 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૨૯ નવલકથાકાર ઇન્દ્ર વસાવડાની કથાસૃષ્ટિનાં વખાણ કર્યા છે. સંગ્રહમાં સમકાલીન બોધનું ચિત્રણ પ્રભાવક રૂપમાં કર્યું છે. આ વડોદરા જિલ્લાના તિલકવાડામાં જન્મેલા અને અત્યારે દક્ષિણ સંગ્રહમાં તેમની ૧૫ વાર્તાઓ છે. પરંપરાઓમાં જકડાયેલી ગુજરાત જેમનું કાર્યક્ષેત્ર છે એવા હિન્દીના પ્રાધ્યા. અશોક શાહે નારીની મુક્તિ-સંવેદનાનું ચિત્રણ સુધા શ્રીવાસ્તવના ‘ક્ષિતિજ વૈવિધ્યપૂર્ણ અને ધારાવાહિક ટૂંકીવાર્તાઓ અને નવલકથાઓ ' નામની ઓગણચાલીસ નવલિકામાં જોવા મળે છે. નવોદિત . લખીને કથાસાહિત્યનાં વાચકો અને વિદ્વાનોનું પણ ધ્યાન વાર્તાકાર શ્રીમતી નિકુંજ શરદ જાનીનો “પલાશ કી પંખુડિયૉ આકર્ષિત કર્યું છે. “સે સોરી' (૧૯૮૭) નામના અંગ્રેજી પુરસ્કૃત નવલિકાસંગ્રહ છે અને ડૂબતે હુએ સૂરજ કા સચ” શીર્ષકવાળા કહાની સંગ્રહમાં નવ ટૂંકી વાર્તાઓ છે, જેમાં સમાજ (૨૦૦૨)માં ગ્રામીણ અને શહેરી પરિવેશની સમસ્યાઓ છે. જીવનના વિવિધ પ્રસંગોનું માર્મિક અંકન છે. ૧૯૯૭માં “ઘર કૈલાશનાથ તિવારીનો “ચેહરે અપને અપને પ્રથમ નવલિકાસંગ્રહ પરાયોં કા’ નવલકથા પ્રક્ટ થઈ, જેમાં ઇટ, ચૂના અને ક્રોંક્રિટના છે, જેમાં પારિવારિક સુખદુઃખનાં માર્મિક ચિત્રો છે. રોહિતાશ્વ એક મકાનમાં રહેનારા લોકોના સંવેદનાશૂન્ય જીવનવ્યવહારોનાં ચતુર્વેદીકૃત “પારદર્શી ચેહરે', ડૉ. સુદર્શન મજિઠિયાનો પ્રભાવક ચિત્રો છે. તેઓ કથાસાહિત્યના અહિન્દી ભાષી, રાષ્ટ્રીય મહાપ્રાણ', સૂર્યદીન યાદવનો “વહ રાત', જયંત રેલવાણીનો પુરસ્કારના વિજેતા છે. “પ્રેમ કભી મરતા નહીં', “દો અગસ્ત ‘આક્રોશ' વગેરે કહાની- સંગ્રહો ઉલ્લેખનીય છે. તીખા સે એક અગસ્ત તક', “સાગર કો ખરીદ લો', “સૂરજ કી કિરણ' વ્યંગ્યપ્રધાન અને વિનોદપૂર્ણ નવલકથાઓના બેતાજ બાદશાહ એમની પ્રશંસનીય નવલો છે. મૂળ બંગાળી લેખિકા પરંતુ સુદર્શનના કાગજી સુલતાન' અને “ઇન્ડીકેટ બના સિન્ડીકેટ’ વડોદરામાં વર્ષોથી રહેતાં ડૉ. રાજુ મુખર્જીના “મોડ પર’ અને વાંચીએ ત્યારે તેમના વ્યક્તિત્વનો પરિચય થાય. “જશકોટ કા કિસે પુકા” વાર્તાસંગ્રહોમાંથી બીજા પ્રકાશનને રાષ્ટ્રીય પુરસ્કાર ચિત્રકાર', “લોહે કી લાશે’, ‘તોપો કે સાયે મેં’, ‘ઉખડી હુઈ પ્રાપ્ત થયો છે. તેમની વાર્તાઓમાં મોટે ભાગે સમાજના વિવિધ આંધી’, ‘શકુંતલા કી ડાયરી’ નવલકથાના રસિયાઓને બાંધી રાખે સ્તરોની સ્ત્રીઓમાં કટુ, તીખા, કરુણ પ્રસંગોનાં ચિત્રો વિશેષ છે. એવી અને વિદ્વાનોને ઉત્તેજિત કરે એવી તેમની કૃતિઓ છે. સંસ્કૃત ગુજરાત યુનિવર્સિટીના માજી ઉપકુલપતિ ડૉ. ચંદ્રકાંત મહેતા પણ નાટકોની નાયિકા શકુંતલાને ડૉ. મજિઠિયાજીએ મર્મસ્પર્શી ગુજરાતના નામાંકિત કહાનીકાર છે. “દિશાન્તર', “ઇસીલિયે', નવલકથાની નાયિકા બનાવીને નારીહૃદયના મૂંગા ભાવોને વ્યક્ત ‘યહાં નહીં આના', “જરા ઠહર જાઓ’, ‘નહીં આયા અભી કર્યા છે. પૌરાણિક કથા પર આધારિત ડૉ. ગોપાલ “શીલ'નું સમય' નામના વિચારોત્તેજક શીર્ષકવાળા કહાનીસંગ્રહોમાં “અહલ્યા', ડૉ. દિનેશચંદ્ર સિંહાકૃત ‘કાયા’ અને ‘ભ્રમ” સંવેદના જાગ્રત કરનારી અને માર્મિક વાર્તાઓ છે. ડૉ. શ્રીમતી ઉલ્લેખનીય છે. લઘુકથાક્ષેત્રમાં કિશોર કાબરાના “એક ચુટકી ઇન્દિરા દીવાનની બે ડઝન જેટલી નવલકથા છે, જેમાં 'શ્રાઉડ' આસમાન (૧૯૭૮)” અને “એક ટુકડા જમીન' (૧૯૯૯), (કફન) ઉપન્યાસ શિલાવિધાનની દૃષ્ટિએ ધ્યાનાકર્ષક છે. ડૉ. મુકેશ રાવલનો “મુઠ્ઠીભર આક્રોશ' (૧૯૮૫), અવિનાશ શ્રી સુધા શ્રીવાત્સવની નવલકથા “બિયાબાન મેં ઊગતે કિંશુક', મનુ વાત્સવનો ‘સ્થિતિ નિયંત્રણ મેં હૈ' (૧૯૯૪), લઘુકથા સંગ્રહો ભંડારીની “આપકા બંટી'ની યાદ તાજી કરાવનાર ડૉ. પ્રણવ સમુલ્લેખનીય છે. આ ઉપરાંત હવે તો ગુજરાતનાં લગભગ બધાં ભારતીની ‘ટચ મી નોટ' નવલકથા બાળમાનસશાસ્ત્રનું માર્મિક જ હિન્દી સામયિકોમાં વિજયકુમાર તિવારી, ડૉ. લતા સુમંત, ચિત્રણ કરે છે. ઉપરાંત, “ચક્ર”, “અપંગ' વગેરે પણ તેમની કાંતિ ઐય્યર, મૂકેશ રોહિત, મૂકેશ રાવલ વગેરેની વાર્તાઓ અને યશોદાયી નવલકથા છે. ડૉ. શેખર જૈનનું મૃત્યુંજયી કેવલીરામ” લઘુકથાઓ પ્રકાશિત થતી જ રહે છે. તથા ડો. રજનીકાંત જોષીકૃત ‘તથાસ્તુ', કેશુભાઈ પટેલનો વિવિધ નિબંધો અને શોધગ્રંથો દીપક નામની પ્રતીકાત્મક ઉપન્યાસ સમુલ્લેખનીય છે. દીપક'માં ગુજરાતમાં ૧૯૬૯માં થયેલાં સામાજિક, રાજકીય નિબંધોમાં વિચારોત્તેજક, ચિંતનાત્મક, લલિત, શોધપરક, તોફાનો-રમખાણોનું વાસ્તવિક-હૂબહૂ-ચિત્રણ છે. ડૉ. સૂર્યદીન સમીક્ષાત્મક, સંસ્મરણાત્મક–વિવિધ પ્રકારોના સંગ્રહો પ્રકાશિત યાદવે “દૂસરા આંચલ’, ‘માં કા આંચલ', “મમતા' તથા છે. ડૉ. ચંદ્રકાંત મહેતાને દૈનિકપત્રોમાં નિયમિત આવતી પ્રેમસ્ત્રોત' (૨૦૦૬) વગેરે કથાકૃતિઓની પરંપરામાં એક વધુ કોલમોના કારણે ગુજરાત સારી રીતે જાણે છે. તેમના હિન્દી નવલકથા “જમીનપ્રકાશિત કરી છે. નિબંધસંગ્રહોમાં (૧) “તલાશ એક આસમાન કી', “દીયા જલાના કબ મના હૈ?”, “એક ઝીલ અંદર ભી', “કહાં રુકા હૈ કાફિલા” ડૉ. શ્રીમતી કમલેશ સિંહે “અનગિનત લકીરે' નવલિકા Jain Education Intemational Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ વગેરે સમુલ્લેખનીય છે. તેમના લગભગ ચારેક ડઝન જેટલા જુદા જુદા નિબંધોમાં આત્મચિંતન, સમાજચિંતા, જીવનપ્રત્યેનો હકારાત્મક અને દિવ્યતાવ્યંજક અભિગમ સુપેરે વ્યક્ત થયેલો અનુવાય છે. ડૉ. કિશોર કાબરાના ‘કલમ, કાગજ ઔર કવિતા’ તથા નથમલ કેડિયાકૃત ‘સ્વાતિ કી બુંદ સીપી મેં'માં સાહિત્ય અને જીવન પ્રત્યેનાં અવલોકનો વ્યક્ત થયાં છે. આ બન્ને નિબંધસંગ્રહો વિશિષ્ટ પ્રકારના સાંસ્કૃતિક છે. ડૉ. રમાકાંત શર્માની વિચારોત્તેજક સાંસ્કૃતિક અને લાલિત્યભંજક દૃષ્ટિનો અનુભવ ‘ચંદનવૃક્ષ’ તથા ‘ઋણભાર' સંગ્રહોમાં થાય છે. ડૉ. ગોવર્ધન શર્મા અને ડૉ. ભાવના મહેતાના નિબંધોનું કચ્છ અંગેનું જે પ્રકાશન છે જેનાથી આખો પ્રદેશ તેની સમગ્રતામાં વાચકને પ્રત્યક્ષ થાય છે. પંડિત બાલાશાસ્ત્રી–પ્રેમીનો ‘મન મુકુર', અવિનાશ શ્રીવાસ્તવનો ‘સપાટ ચહેરોં કા દર્દ', શ્યામા શરણ અગ્રવાલના ‘દુનિયા દોરંગી'ના લઘુ લલિત નિબંધો વાંચવા ગમે એવા છે. ડૉ. અંબાશંકર નાગરના પવન કે પંખોં પર', મધ્યકાલીન હિન્દી સાહિત્ય-અધ્યયન ઔર અન્વેષણ’ નિબંધસંગ્રહોમાં લાલિત્યપૂર્ણ અને ગંભીર અધ્યયનપરક અભિગમો સ્પષ્ટપણે વ્યક્ત થયા છે. આચાર્ય રઘુનાથ ભટ્ટના ‘ભાવના મનભાવન'માં સંકલિત તથા અન્ય નિબંધોમાં કેટલાક સાહિત્યકાર અને સાહિત્યિક કૃતિઓની સમીક્ષા ધ્યાનાકર્ષક છે. ડૉ. હરીશ શુક્લના સાહિત્ય શિક્ષા ઔર જીવન' નિબંધ સંગ્રહમાં જીવન પ્રત્યે આધ્યાત્મિક અને મૂલ્યપરક તથા સાંસ્કૃતિક અભિગમ સુંદર રીતે અભિવ્યક્ત થયો છે. ડૉ. દક્ષા જાનીનો ‘વિવિધા’ એક નવો નિબંધસંગ્રહ છે, જેમાંના સાતે લેખો આલોચના પ્રધાન છે. ડૉ. પ્રેમલતા બાફના, ડૉ. માલતી દુખે, ડૉ. બિંદુ ભટ્ટ, ડૉ. આલોક ગુપ્તના નિબંધોમાં સાહિત્યિક પ્રતિભાના ચમકારા અનુભવાય છે. મહાશાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થી અને અધ્યાપકોને ઉપયોગી થઈ પડે એવાં વ્યાકરણ, ભાષા અને નિબંધાત્મક પુસ્તકોની પણ નોંધ લેવી જોઈએ. આ ક્ષેત્રમાં શ્રી સુતરિયા અને કવિ નવરંગનાં પુસ્તકો ઉલ્લેખનીય છે. વિવિધ વિશ્વવિદ્યાલયોમાંથી પીએચ.ડી. પદવીપ્રાપ્ત વિદ્યાર્થી ભાઈબહેનોના હિંદી શોધગ્રંથો ભારતનાં વિવિધ સાહિત્યિક સંસ્થાનો દ્વારા પુરસ્કૃત થયા છે. અનુવાદ હિન્દી સાહિત્ય પરિષદ, અમદાવાદ, હિન્દી સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય, ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા સમિતિ અન્ય સાહિત્યિક સંસ્થાઓ તરફથી જે ‘અનુવાદ તથા ધન્ય ધરા કાર્યશાળાઓ' થયેલી તેના સુફળરૂપે ઘણા અનુવાદો સુલભ થયા છે. ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, સિંધી, પંજાબી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓનો હિન્દી-ઉર્દૂમાં અનુવાદ કરાવવાનો અને પ્રકાશનનો અભિગમ જે હિન્દી અકાદમીનો છે તે પ્રશંસનીય છે. બ્રહ્મર્ષિ કે.કા. શાસ્ત્રીજીના સમીક્ષાત્મક શોધપરક કેટલાક શ્રેષ્ઠ નિબંધોને ‘સાહિત્યાન્વેષણ’ નામથી પ્રકાશિત કરીને ગુજરાતના ગંભીર સારસ્વતની કારયિત્રી પ્રતિભાનો પરિચય સમસ્ત હિન્દી જગતને કરાવ્યો છે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ૠતકવિ ઉમાશંકર જોષીના પ્રબંધ ‘મહાપ્રસ્થાન’નો ડૉ. મહાવીરસિંહ ચૌહાણે કરેલો અનુવાદ અને ઉમાશંકર જોષીની ‘નિશીથ' તથા અન્ય કવિતાઓના ડૉ. ભોળાભાઈ અને ડૉ. રઘુવીર ચૌધરીએ કરેલા અનુવાદો શ્રેષ્ઠ અનૂદિત નિબંધોના ઉત્તુંગ શિખર સમાન છે. આ સંદર્ભમાં ડૉ. રજનીકાંત જોષી સંપાદિત ‘સંસ્કૃતિ-સેતુ ઉમાશંકર જોષી' સમુલ્લેખનીય છે, એટલા માટે કે તેમાં ગુજરાતના સારસ્વતોએ કવિશ્રીને આપેલી શ્રદ્ધાંજલિઓ અને તેમનાં શ્રેષ્ઠ કાવ્યોના હિન્દી અનુવાદો અને ઉમાશંકરની ‘કાવ્યરચના પ્રક્રિયા’ વિષેનાં શ્રદ્ધેય લખાણો છે. શિશ અરોરાએ ગુજરાતી નાટકના મહર્ષિ ચંદ્રવદન મહેતાનાં શ્રેષ્ઠ રંગમંચીય નાટકો'નો અનુવાદ કરીને હિન્દી જગતને ‘ગુજરાતી નાટકોની શ્રેષ્ઠ પારાશીશી'નો પરિચય કરાવ્યો. ડૉ. કિશોર કાબરાએ ડૉ. મફત ઓઝાની લઘુનવલનો ‘ઘુમડતે સાગર કા મૌન', ડૉ. ભાગરાણી કાબરાએ ગુજરાતી હાસ્યલેખક બકુલ ત્રિપાઠીની ‘શેક્સપિયર કા શ્રાદ્ધ'માં પસંદ કરેલી પ્રતિનિધી પચ્ચીસ રચનાઓનો હિન્દી અનુવાદ જે કર્યો છે તે સમુલ્લેખનીય છે. આ સંદર્ભમાં રમેશ શાહષ્કૃત ગુજરાતી-હિન્દી વાર્તાસંગ્રહ ‘અચલ'નો પ્રાધ્યા. જિનેન્દ્રકુમાર જૈને કરેલો અનુવાદ તેમની નીવડેલી કલમનો પરિચય કરાવે છે. શ્રી અરવિન્દ આશ્રમ પોંડિચેરીના અંગ્રેજીના પ્રાધ્યાપક અને ‘સાવિત્રી’ મહાકાવ્યસર્જન સમયે શ્રી અરવિન્દના લહિયા લિપિક તરીકે સેવાઓ આપનાર નીરોદબરન કૃત (૧) (શ્રી અરવિંદના ધર્મપત્ની) ‘મૃણાલિનીદેવી’ અને (૨) મેમોરેબલ કોન્ટેક્સ વીથ ધ મધર'ના હિન્દી અનુવાદો ક્રમશઃ ‘મૃણાલિની દેવી' અને ‘માતાજી કે સ્મરણીય સંપર્ક' નામે આપનાર ડૉ. રમણલાલ પાઠકનું પ્રદાન નોંધનીય છે. ગુજરાતીના શિખરધ્રુવિ શ્રી રાજેન્દ્ર શાહની ૧૦૧ કવિતાઓ પસંદ કરીને ડૉ. કાબરાએ અને ડૉ. ચિનુ મોદીએ કરેલો અનુવાદ પણ એક અખિલ ભારતીય પ્રદાન છે. ચિનુ મોદીએ જ પોતાના ‘બાહુક' કાવ્યસંગ્રહનો ‘વિ−નાયક' નામે કરેલો અનુવાદ, ઝવેરચંદ મેઘાણીની નવલકથા ‘વેવિશાળ'નો ‘સગાઈ' શીર્ષકથી અવિનાશ Page #441 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૩૧ શ્રીવાસ્તવે નિપુણતાથી કરેલો અનુવાદ પણ સમુલ્લેખનીય છે. નાટક લખેલું, જે રાજસ્થાન સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કૃત ડૉ. સતીન દેસાઈ ‘પરવેજે' ભૂપેન્દ્ર શેઠ–“નીલમ' અને હર્ષ થયું હતું, તે તો ઠીક પણ તેમણે “એપ્રિલફૂલ' નામના હિન્દી બ્રહ્મભટ્ટની ગઝલોના સુંદર અનુવાદો આપ્યા છે. સ્વ. એકાંકીમાં પહેલીવાર પંડિતજી બનીને આ ફેકલ્ટીના સેન્ટ્રલ મહેન્દ્રસિંહ જાડેજાના “પક્ષીઓ ઊડી આવશે' કાવ્યસંગ્રહના હોલમાં કરેલો અભિનય આજે પણ ધ્રૂજતી છાતીનો અહસાસ ક્રાંતિ યુવતીકરે “પક્ષી ઉડ આયેંગે' કરેલો તરજુમો સુંદર બન્યો કરાવે છે. વિદ્યાનગરની સ.૫. યુનિવર્સિટીના પ્રાધ્યા. ડૉ. સનત છે. ગુજરાતીના વ્યંગ્યકાર વિનોદ ભટ્ટના “વિનોદનામા', વ્યાસ રચિત “અગ્નિશેષ' નાટક રંગમંચની દષ્ટિએ સફળ સાબિત રજનીકુમાર પંડ્યાની કુંતી, તારકમહેતાના વિનોદરંજિત સંસ્મરણ થવાની સાથે સાથે ભારતના નાટ્યવિદ્વાનોમાં સારી એવી ચર્ચાનો તથા ચંદ્રકાંત ઠક્કરકત નવલકથાનો ‘એક ઔર પણ વિષય બન્યું છે. ડૉ. વ્યાસનાં ૨૦ જેટલાં નાટકો છે, જેમાં કુરુક્ષેત્ર' નામથી ડૉ. નવનીત ઠક્કરે કરેલા અનુવાદ તેમનામાંના સારા નિર્દેશક અને અભિનેતાનો પણ પરિચય થાય મૂળકૃતિઓના વાચનનો આસ્વાદ કરાવે છે. “કુંતી’ અનુવાદ છે. આ સંદર્ભમાં સ.પ.વિ.વિ.ની ‘રંગમંચ અને નાટકો'ની ઉપરથી તો ટીવી સીરિયલ પણ બની છે. પ્રવૃત્તિઓ દાદ માગી લે એવી છે, જેમાં કેળવાયેલા વિદ્યાર્થી ભાઈબહેનો ઉપરાંત ડૉ. નવનીત ચૌહાણ, ડૉ. મદનમોહન શર્મા, આત્મકથા-સંસ્મરણ ડૉ. કિરણ ભોકરીનું મોટું યોગદાન છે. વિદ્યાર્થીભોગ્ય શ્રીમતી વિજ્ઞાનબાલા જોહરીની “સપનો કે આરપાર' પાઠ્યક્રમની દૃષ્ટિએ ડૉ. અંબાશંકર નાગર અને ડૉ. કિશોર (૧૯૯૯), ભગવતપ્રસાદ મિશ્રજીની “અતીત કી ઝલકિયાં' કાબરા સંપાદિત એકાંકીસંગ્રહો “અભિનવ ભારતી” તથા “સુબોધ (૨૦૦૧) પ્રશંસાપ્રાપ્ત છે. ડૉ. રામકુમાર શર્મા લિખિત “કુછ ભારતી’, જે પ્રકાશિત છે તેની વિશેષતા એ છે કે તેમાં પક્ષીઓને અપની બાતે' (૨૦૦૦)માં પોતાની કથાના સંદર્ભમાં જણાવે પ્રતીકપાત્રો બનાવીને મનોરંજક કથાગુંફન કરવામાં આવ્યું છે. છે-“આને આત્મકથા કહું તો ઠીક નથી લાગતું. મેં કોઈ સત્યના ડૉ. રજનીકાંત જોષીએ ત્રિઅંકી નાટક ‘પાંચાલી’ લખ્યું છે, જેમાં અનૂઠા પ્રયોગ નથી કર્યા, ન તો મારા જીવનનો જૂનો-નવો દ્રૌપદી અને તેના પાંચ પતિઓની કથાને નવા અભિગમથી રજૂ ઇતિહાસ છે. સમયના વિશાળ પટવાળા જીવનમાં જે ઘણી બધી કરી છે. ડૉ. વસંત પરિહાર મૂળ નાટકના આદમી છે, તેઓ ખાટીમીઠી વ્યક્તિગત વાતો ભરી છે તેને સાથે લઈને ચાલવાનું નિર્દેશન અને અભિનયમાં પણ દક્ષ છે. તેમનાં નાટકો છે. માટે “કુછ અપની બાતે શીર્ષક આપ્યું છે.” સૂર્યદીન વિશ્વસ્તરીય મંચન પામ્યાં છે. તેમના નીવડેલા નાટક ‘રેન ભઈ યાદવની “જહાં દેને કી અપેક્ષા પાયા' એક સુંદર, આંચલિક ચહુ દિશ” પછીનું “ઇન્ડિયાગેટ કા મુકદ્દમા' (૨૦૦૧) આવ્યું, ભાષાના સંસ્પર્શથી જીવંત આત્મકથનાત્મક પ્રસ્તુતી છે. ડૉ. તેમાં અન્ય ચાર નાટકો સંકલિત છે. ભારતના ખ્યાતનામ રંજના હરીશ વ્યાસે દેશવિદેશની નામાંકિત સાહિત્યિક રંગશિલ્પી વિષ્ણુ પ્રભાકર અને સુરેન્દ્ર તિવારી દ્વારા સંપાદિત પ્રતિભાઓનાં માર્મિક સંસ્મરણોવાળા વિવિધ લેખોનો અનુવાદ સમકાલીન લઘુનાટક' સંગ્રહમાં ડૉ. પરિવારનાં નાટકોનું ‘આકાશ અપના અપના' પ્રકાશિત કર્યો છે, જેનાથી હિન્દી પ્રકાશન એ ગુજરાત માટે ગૌરવની વાત છે. અમદાવાદમાં જન્મ જગતને વિશ્વની પ્રતિભાઓનો સંર્પક પરિચય થાય છે. અને ઉછેર પામેલા પરંતુ કાપડના દુકાનદાર તરીકે કલકત્તામાં અમૃતલાલ વેગડ એક નિરાલી પ્રકૃતિના ધુમક્કડ યાત્રી- સ્થિર થયેલા શિવકુમાર જોષીનાં હિન્દી નાટકો ભારતીય પરિક્રમાકર્તા છે, જેમનાં નર્મદાયાત્રાનાં પુસ્તકો ઉચ્ચકોટિનાં રંગમંચનાં ભૂષણ છે. તે રેખાચિત્રો-પ્રકૃતિચિત્રણપરક આત્મકથાના નમૂના છે-“સૌન્દર્ય સામયિક પ્રકાશન અને સર્જકતા નદી નર્મદા’ અને ‘અમૃતસ્ય નર્મદા'. ડૉ. વસંત પરિહાર અનિયતકાલિક ‘અમદાવાદ નાટક આકાર'ના તંત્રી–પ્રકાશક છે. રજનીકાંત જોષી ‘હિંસાવિરોધ’ સાહિત્ય-પરિવાર'ના જૂન ૨૦૦૭ અંકમાં ‘ડર લગતા નામના જૂના અને આદરપાપ્ત સામયિકના તંત્રીમંડળમાં છે. હૈ' નામનું સુલતાન અહમદનું સુંદર કાવ્યનાટક વાંચીને મને રઘુનાથ ભટ્ટ વર્ષોથી–સ્વ. જેઠાલાલ જોષીના સત્યપ્રયત્નોથી શરૂ પણ મારો ડર અને અભિનય યાદ આવે છે. ૧૯૫૭માં થયેલ “રાષ્ટ્રવીણા' અને પછીથી નવું અભિધાન પામેલા “ગુર્જર મ.સ.વિ.વિ. વડોદરાના હિન્દી વિભાગના અધ્યક્ષ ઉદયસિંહ રાષ્ટ્રવીણા’ સાથે ઘનિષ્ઠ રૂપે સંકળાયેલા છે. “રાષ્ટ્રવીણા' ઊગતા ભટનાગરે મને એક આદર્શ પાત્ર બનાવીને “જાગીરદાર’ નામનું લેખકો અને હિન્દીની મોટી પરીક્ષાઓના વિદ્યાર્થીઓને ઉપયોગી Jain Education Intemational Jain Education Intermational Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ધન્ય ધરા * . એવું સ્ટાન્ડર્ડ અને નિયમિત સામયિક છે. “ભાષાસેતુ'નું પ્રકાશન હિન્દી સાહિત્ય પરિષદ, અમદાવાદ કરે છે અને તેના આદ્યતંત્રી વિદ્ધતુવર્ય ડૉ. અંબાશંકર નાગર છે. આ બન્ને ઉત્તમ સામયિકોમાં સ્તરીય વિવેચન, લેખો, કહાનીઓ, લઘુકથા, હાઇકુ, ગઝલો, કાવ્યાસ્વાદો પ્રકાશિત થતાં રહે છે. બન્ને સામયિકોનાં સંપાદકીય લેખો વિચારોત્તેજક અને સાહિત્યજગતના સાંપ્રત પ્રવાહોનું સુંદર આલેખન કરે છે. આ બન્નેમાં પ્રકાશિત થતી સ્તરીય સામગ્રીના આધારે ગુજરાતના હિન્દી સાહિત્યનો ઇતિહાસ સમ્યક રીતે લખી શકાય એમ છે. ડૉ. માયાપ્રકાશ પાંડેય દ્વારા “રચનાકર્મ' નામનું વિવેચનાત્મક અને સર્જનાત્મક ત્રિમાસિક નિયમિત પ્રકાશિત થઈ રહ્યું છે. અમદાવાદથી દહલીજ', “ખબરી', વડોદરાથી ડો. રચના નિગમ દ્વારા સંપાદિત “અખિલ ભારતીય નારી અસ્મિતા'–તેના સુંદર વિશેષાંકો સાથે પ્રકાશિત થાય છે. સુરતથી ‘તાપ્તિલોક' અને સૂર્યદીન યાદવ દ્વારા અનિયતકાલિક “સાહિત્ય-પરિવાર પ્રકાશિત થઈ રહ્યાં છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય દૈનિક અખબારોમાં રાજસ્થાન પત્રિકા', “ગુજરાત વૈભવ', “લોકજ' ઉલ્લેખનીય છે. ગુજરાતના આ હિન્દી સાહિત્યકારોએ માધ્યમિક પાઠ્યપુસ્તકમંડળ-ગુજરાત રાજ્ય માટે પાઠ્યપુસ્તકો લખ્યાં છે, એટલું જ નહીં સર્જન-સંપાદનની સાથે સાથે હિન્દી ભાષા અને સાહિત્યના વ્યાપક અધ્યયન અને અધ્યાપન માટે ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત પ્રાંતીય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ અને આ પ્રત્યેકની પ્રાંતીય એજન્સીઓ દ્વારા ગામડે ગામડે વિવિધ હિન્દી પરીક્ષાઓનું નેટવર્ક ઊભું કરી હિન્દીને સાચી સંપર્ક ભાષા અને રાષ્ટ્રભાષા બનાવવા માટે અપેક્ષિત પીઠિકાનું કામ કર્યું છે. ગુજરાતના અને ગુજરાત બહારના જ્ઞાનભંડારોમાં રહેલી મૂલ્યવાન અપ્રકાશિત હિન્દીની વિપુલ સામગ્રીને શોધી, સંપાદિત કરી જુદાં જુદાં વિશ્વવિદ્યાલયોના બી.એ. અને એમ.એ.ના પાઠ્યક્રમોમાં નિર્ધારિત કરી તેનો વાસ્તવિક પ્રસાર કરવામાં ગુજરાતના પ્રત્યેક વિશ્વવિદ્યાલયનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. આ વિશ્વવિદ્યાલયોના હિન્દી વિભાગો તરફથી જે હિંદીનું શોધકાર્ય થયું છે તે સેંકડોની સંખ્યામાં છે. ડૉ. અંબાશંકર નાગરના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં હિન્દી સાહિત્ય પરિષદ, અમદાવાદ અને હિન્દી સાહિત્ય અકાદમી-ગુજરાત રાજ્ય જેવી અખિલ ભારતીય અને વિશ્વસ્તરીય સંસ્થાઓની સંસ્થિતિએ ગુજરાતને હિન્દી વિશ્વમાં ગૌરવાન્વિત કર્યું છે. : Jain Education Intemational Page #443 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મુાતના છબીકારોની સૌંદર્યમંડિત કલાકૃતિઓ —માનવ પ્રતિષ્ઠાન-અમદાવાદ કેટલાક મીમાંસકોએ તો કળાને ‘અનુકરણ’ કહીને ઓળખાવી છે, કારણ કે શિલ્પસ્થાપત્ય કે સંગીતચિત્ર એ કુદરતનું પ્રતિબિંબ જ છે. એક સંગીતકાર કુદરતી ધ્વનિઓને અનુસરે છે. એક શિલ્પકાર કે ચિત્રકાર કુદરતી દૃશ્યોને તાદૃશ કરવા મથે છે. આ પણ એક પ્રકારનું અનુકરણ જ છે. સામે પક્ષે, કળાને ‘સર્જન’ માનનાર વર્ગ મોટો છે. કળા અનુકરણ નથી, પણ સ્વતંત્ર સર્જન છે. કળાકાર પોતાની કળાકૃતિનો સર્જક છે. જેમ બ્રહ્માને સૃષ્ટિનો સ્રષ્ટા કહેવામાં આવે છે, તેમ કળાકૃતિનો સ્રષ્ટા કળાકાર છે. આ સ્વતંત્રતા જેમાંથી જન્મે છે તેને ‘દૃષ્ટિ’ કહે છે. કળાકાર પાસે પોતાની આગવી સૃષ્ટિ હોય છે, એટલે જે રીતે પદાર્થને જુએ છે તે રીતે બીજો સામાન્ય જન જોઈ શકતો નથી; એટલે તો કવિને ‘ક્રાન્તદ્રષ્ટા’ કહેવામાં આવે છે. એ વસ્તુને જે દિશાથી જુએ છે તેને ‘દૃષ્ટિકોણ' કહેવામાં આવે છે. સમજી શકાશે સર્જક એવા દૃષ્ટિબિંદુથી વસ્તુને જુએ છે કે વસ્તુનાં રૂપ અને આકાર સૌંદર્યમંડિત બની રહે છે. આમ કલાનું સૌંદર્ય વિશિષ્ટ બની રહે છે, એ સનાતન અને અજરઅમર બની રહે છે, એટલે તો સર્જકના દૃષ્ટિબિંદુનું ગૌરવ કરવામાં આવે છે. ૪૩૩ એ દૃષ્ટિએ છબીકળા-ફોટોગ્રાફી પણ એક કળા છે. ચિત્રકળા જેમ એમાં અનેક ઉપાદાનોની જરૂર પડતી નથી. એ યંત્ર દ્વારા સધાતું પ્રતિબિંબ માત્ર હોય છે, પણ છબીકારની દૃષ્ટિ કેવા કોણથી દૃશ્ય ઝીલે છે તેમાં જ એનો પરચો મળે છે. ચિત્રને મૂંગી કવિતા કહે છે, તેમ છબી પણ જીવંતતાનો અહેસાસ કરાવે છે. ખરો છબીકાર તો છબીમાં ત્રિપરિમાણી દૃશ્ય ઉપસાવી જાણે છે. દ્વિપરિમાણી સપાટ સૃષ્ટિ નહીં, પણ ચૈતન્યસૌંદર્યની નયનરમ્ય સૃષ્ટિ રચી શકે છે. એ ચૈતન્ય-જીવંતતા છબીમાં ઝિલાયેલા ભાવ પર અવલંબે છે. પ્રેમ એ આ સૃષ્ટિનો સ્થાયી ભાવ છે. એ માત્ર સ્ત્રી-પુરુષની શૃંગારી પ્રવૃત્તિમાં જ સીમિત નથી. મા-બાપ અને પરિચિતોથી માંડીને સમાજ અને રાષ્ટ્રના એક એક પદાર્થોમાં જોવા મળે છે. કહો કે એક વ્યક્તિનો પ્રેમભાવ અનેક પદાર્થો સાથે સંકળાયેલો હોય છે. એમાં માત્ર માનવી જ નહીં, પશુ-પંખી અને પર્વતો-સાગર-વનો સુધી ફેલાયેલો છે. એવાં દૃશ્યો પ્રેક્ષકના મનોભાવોને પણ ઉન્નત બનાવે છે. એમ કેળવણી અને ઘડપણ સંબંધે પણ ઉત્તમ છબીઓ માનવભાવોને સંસ્કારવામાં ખૂબ ઉપયોગી થાય છે. આ ધ્યેયને નજર સમક્ષ રાખી માનવપ્રતિષ્ઠાન દ્વારા ઉત્તમ આયોજન હાથ ધરાયું છે. ક્રમે ક્રમે આગળ વધે છે. અમદાવાદ સ્થિત ‘માનવ પ્રતિષ્ઠાન'ની સ્થાપના ઈ.સ. ૨૦૦૫માં કરવામાં આવેલ. તસવીર-કલાના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા ત્રણ દાયકાથી સતત કાર્યરત વિદ્યાભવન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગુજરાતની એક માત્ર સંસ્થા નવગુજરાત મલ્ટી કોર્સ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કોર્સ કોઑર્ડિનેટર તરીકે છેલ્લા એક દાયકાથી સંકળાયેલા અને ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા પુરસ્કૃત તસવીરકાર શ્રી કેતન એમ. મોદી (મેનેજિંગ ટ્રસ્ટી) દ્વારા Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ તેમના માતુશ્રીની યાદગીરીમાં ‘માનવ પ્રતિષ્ઠાન-શ્રીમતી વી. એમ. મોદી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ'ની સ્થાપના કરવામાં આવી છે. આપણા ગુજરાતના જ પ્રતિભાશાળી અને તસવીરકલાને વરેલા શ્રી વિવેક દેસાઈ પણ આ ટ્રસ્ટ સાથે ટ્રસ્ટી તરીકે સંકળાયેલા છે અને ટ્રસ્ટના આ તસવીરકલાયજ્ઞના સક્રિય ભાગીદાર છે. તસવીરકલાના વિકાસ અને જાગૃતિ લાવવાની નેમ સાથે શરૂ કરાયેલ સતત ત્રણ વર્ષથી યોજાતી આ તસવીરસ્પર્ધાએ ગુજરાતના તસવીરકલા જગતમાં એક આગવી ઓળખ ઊભી કરી છે અને ગુજરાતના ખૂણે ખૂણે છુપાયેલી-પથરાયેલી તસવીરકલાની પ્રતિભાઓને બહાર લાવવાનું ભગીરથ કાર્ય આરંભ્યું છે. આ પ્રયાણને—પ્રવાસને વધુ વેગબળ-તસવીરકારોને વધુ પ્રોત્સાહન પૂરું પાડવાના ભાગરૂપે વર્ષ ૨૦૦૮થી ટ્રસ્ટીમંડળના સક્રિય ટ્રસ્ટી શ્રી વિવેક દેસાઈના માતુશ્રીની યાદમાં વધુ એક એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જે ‘શ્રીમતી તારાબહેન દેસાઈ મેમોરિયલ એવોર્ડ–વિજેતા ટ્રોફી' તરીકે ઓળખાશે. અગાઉ યોજાયેલી તસવીરસ્પર્ધામાં વિજેતા તસવીરકારોની કૃતિઓ કલાપ્રેમી લોકો માટે અત્રે પ્રગટ કરવામાં આવેલી છે. વધુ માહિતી માટે શ્રી કેતન એમ. મોદીનો નીચેના સરનામે સંપર્ક કરવો. કેતન એમ. મોદી (મેનેજિંગ ટ્રસ્ટી), માનવ પ્રતિષ્ઠાન-શ્રીમતી વિ. એમ. મોદી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ‘આશુતોષ’, એ-૨, જયમીન એપાર્ટમેન્ટસ્, ચંદ્રનગર બસ સ્ટેન્ડ પાસે, પાલડી, ભટ્ટા, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ફોન : ૦૭૯ ૨૬૬૩૯૦૪૫ મોબાઇલ : ૯૮૨૫૩૪૭૮૧૩ Email : kmchho@rediffmail. com આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ. –સંપાદક. કેળવણી' કશુંક કરતાં શીખવે કે કશુંક ન કરતાં શીખવે તે બન્ને કેળવણી જ છે. ધન્ય ધરા કેળવણી એ ક્રિયા નહીં પ્રક્રિયા છે, અહેસાસ છે. ઠોકર દરેકને સાવચેતી નથી શીખવી શકતી જે શીખે તેના માટે એ શિક્ષણ છે. --સુરેશ પારેખ છબીકાર-કેતન મોદી Page #445 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ- ૨ “કેળવણી” જન્મીને આંખો ખોલતું બાળક આ વિશ્વને એક વિસ્મયથી વધુ નથી જોતું! એને તો એક જ વિસ્મય પળે પળે ઝલમલતું હોય છે કે, આ શું છે! એ વિસ્મયને આશ્ચર્યમાં પલટાવનાર કેળવણી છે. આંખો છે તો દેખાય છે અને મો છે તો અવાજ નીકળે છે, તેમ પગ છે તો ઊભા થવાય છે અને ડગલું મંડાય છે, એવી સમજણ એક બાળકીના ચહેરા પર અંકિત થઈ છે. છબીકાર-હેમલ દેસાઈ કેળવણી' હાથ પકડીને ચાલતું બાળક જાતે ચાલતું નથી, પણ ચલાવ્યું ચાલે છે. હકીકતે એ જાતે ચાલતું થાય તો જ ચાલ્યું કહેવાય. પછી ભલે એ માટે કોઈ આછાઅમસ્તા આધારની જરૂર પડે. અહીં ચાલણગાડીને સહારે ચાલવાની કોશિશ કરતું બાળક બીજી પળે સ્વતંત્ર રીતે ચાલતું થઈ જશે એનું. આશ્ચર્ય મમ્મીને જ નહીં, આપણને સૌને થશે! છબીકાર-રાજેશ પટેલ Jain Education Intemational Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ધન્ય ધરા કેળવણી આત્મવિશ્વાસ એ પ્રત્યેક જીવનો પ્રાણવાયુ છે. એ જીવને આસમાનમાં ઊડતો કરી મૂકે છે. એ હોય તો જ બાળક એક પછી એક અસંખ્ય ક્રિયાપ્રક્રિયામાં સક્રિય બને છે. જન્મીને ચાંદાને પકડવાના ઊભરા આ આત્મવિશ્વાસમાંથી જન્મે છે. એને અકબંધ રાખવા માટે સજ્જ રહેતાં મા-બાપ જ પોતાના બાળકને સાચી કેળવણી આપે છે. અહીં લંબાયેલી આંગળીઓને પકડવા ઊંચું થતું બાળક કેવા કેવા મિશ્ર ભાવો સાથે પ્રયત્નશીલ છે તે જોઈ શકાશે. છબીકાર-કૌશિક પાદરિયા કેળવણી” બાળકની બળવત્તર વૃત્તિ અનુકરણ છે. એ અન્ય કરે–આચરે તેમ કરવા તત્પર હોય છે. એનાથી એના અહંને ધાર મળતી હોય છે. એ પ્રવૃત્તિમાં એને રસ પડે તો એકધ્યાન થઈને મચી પડે છે. અહીં દાદાજી કરતાં બાળકના મુખભાવ વધુ એકધ્યાન દેખાય છે. કોઈ પણ કામમાં રસરુચિ અને ચીવટ ભવિષ્યમાં અને ક્યાંથી ક્યાં પહોંચાડશે? છબીકાર-પ્રણવ જોષી Jain Education Intemational Page #447 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૩૦ “કેળવણી” બાળક એટલે ચેતન. બાળક એટલે સક્રિયતા. બાળક એટલે તરવરાટ. એક ઘડીનો ય જંપે નહીં. પળેપળ એની પંચેન્દ્રિયો અને મન-મગજ કામ કરતાં જ રહે, એટલે તો એ જાગે કે તરત જ એને કોઈ સારી, વિધાયક, ઉપયોગી પ્રવૃત્તિમાં સાંકળી દેવું એ વડીલોની સમજણ છે. અનુકરણવૃત્તિ અને તરવરાટનો સુયોગ આ છબીમાં પૂરી Uગંભીરતાથી ઝિલાયો છે. છબીકાર-આમિર કાદરી દિકેળવણી કોઈ પણ પ્રવૃત્તિ માટે બાળકનો ઉત્સાહ જબરો હોય છે. ગમે તેવા અઘરા અને આંટીઘૂંટીવાળા કામને બાળકનો પડકાર હોય છે. પછી એમાં અટવાઈ જવાનું થાય એ જુદી વાત છે. એમ થાય તો એનો કાન પકડવો એ વડીલની જિમેદારી છે, પણ એ કામ કરવાની પહેલેથી ના પાડવી એ વડીલની સમજ નથી. અહીં બંને વડીલ એ જિન્મેદારી નિભાવતા દેખાય છે અને બંને બાળકો એ સહર્ષ સ્વીકારતાં દેખાય છબીકાર-વિપુલ લહેરી Jain Education Intemational Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ||Deg કેળવણી' ડેળવવી એટલે અભ્યાસ. અભ્યાસ એટલે અભિ + આસ્. અમિ એટલે વારંવાર, સતત. આસુ એટલે ફેંકવું. ધનુષ્યવિદ્યાનો આ શબ્દ છે. એક બે વાર તીર છોડવાથી લક્ષ્યવેધ થતો નથી. એ માટે સતત મચી રહેવું પડે છે. અહીં એક બાળક એવી પ્રવૃત્તિમાં રત છે, એકધ્યાન છે. એને બાજુમાં પડેલું બરતન રચવું છે, એ માટે પ્રવૃત્ત છે. પછી એને ખરડાયેલા હાથ કે કપડાંની કોઈ દરકાર નથી. પહોળા મોએ અને પહોળી આંખોએ એ આકૃતિ રચવામાં જ રત છે. છબીકાર ભગવાનદાસ ભાવસાર, અમદાવાદ ધન્ય ધરા કેળવણી' માત્ર પુસ્તકિયું ભણતર જ કેળવણી નથી. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પારંગત થવું એ પણ કેળવણી છે. પછી એ કોઈ ઘરેલું વ્યવસાય઼ હોય કે બાપીકો ધંધો હોય, કોઈ રમત-ગમત હોય કે લલિત કળાનું ક્ષેત્ર હોય. બાળક એમાં પારંગત થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. અત્યારે હાથમાં પીછી પકડી છે તો આગળ જતાં એ બાળકી એ કામમાં અવશ્ય પારંગત થશે એવો વિશ્વાસ બેસે છે. છબીકાર-સર્વદમન પંચાલ Page #449 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કેળવણી' ઉપનિષદની આ વાત મહાકવિ રિએ પણ નોંધવી પડી છે કે, જીવન એટલે દોર પર ચાલવું. ઢોર પર ચાલવું અને સામે છેડે પહોંચવું. અહીં તો હાથમાં રામોલન માટેનો દંડ છે, પણ દોર ઉપર પૈડાથી ચાલવાનું છે અને માથા પરની દેગડીને ય સંભાળવાની છે. કેવી સતર્કતાની ણો છે! કેવી શ્વાસ થંભાવતી ક્ષણો છે! જીવનને કેળવાય તો જીવન કેવાં કેવાં રૂપ દેખાડે છે! છબીકાર-કિશોર પીઠડિયા ‘કેળવણી' અભ્યાસથી પદવી પ્રાપ્ત થાય અને અભ્યાસથી કળા પ્રાપ્ત થાય. કળાથી સૌંદર્ય પ્રાપ્ત થાય અને સૌંદર્યથી જીવનરસ પ્રાપ્ત થાય, જેનો આનંદ અપૂર્વ હોય છે અને અવિરત હોય છે. કવિ એવું કાવ્ય સર્જે કે ચિત્રકાર એવું ચિત્ર સર્જે કે નર્તક એવું નૃત્ય દશ્ય રચે કે ભાવકના ચિત્તમાં એ અમર-સ્થાન અંકિત કરે. એમાં રચનાર અને ભોગવનાર બંને ધન્યતા અનુભવે. વીશભુજાળી દેવીને પાછળ ઊભેલી બાલિકાઓ જ નહીં, આપણે પણ નમન કરીને એ દૃશ્ય આપણા ચિદાકાશમાં કોતરી રહીએ! D ૪૩૯ છબીકાર-પીયૂષ ચૌહાણ Page #450 -------------------------------------------------------------------------- ________________ ४४० ધન્ય ધરા, “કેળવણી જીવન કેળવાય તો જીવન જીવવાનું મન થાય એમ બને. જીવન એકાગ્ર અને એકલવીર બને. પરવશ કે પરાધીન જીવનનો તો અર્થ પણ શો? તમે છો અને બ્રહ્માંડ છે. યથા પિંડે તથા બ્રહ્માંડે. બ્રહ્માંડનાં પંચમહાભૂતો સાથે સતત તાદાભ્ય સાધવું એ પણ જીવનની ધન્યતા છે. પ્રકૃતિની વિરાટ સહોપસ્થિતિમાં મયૂર વિચારે છે, કે યુવાન વિચારે છે કે, “હું એકલો છું કે આ બ્રહ્માંડ સાથે છે?” છબીકાર-સુરેશ પારેખ આ વિશ્વનો, વિશ્વમાંના પદાર્થોનો એક અર્થ હોય તો તે પ્રેમ છે, એવી પ્રતીતિ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશરૂપી પાંચ મહાભૂતોના સંવનનથી સર્જાતી જીવતી મૂર્તિઓ અહર્નિશ કરાવે છે. નહીંતર, માઇલો સુધી ધરબાયેલી શિલાઓ વચ્ચે લીલીછમ કૂંપળો ક્યાંથી ફરફરતી હોય! ક્યાં સૂર્ય અને ક્યાં પાતાળનાં પાણી?! તો યે પ્રેમના તંતે સંબંધાયેલાં! ! ! છબીકાર-રાજેશ પટેલ પ્રેમ' એટલે અસ્તિત્વ. Jain Education Intemational Page #451 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નિઃસીમ લીલીછમ્મ ધરતી અને માથે અસીમ આકાશ છે, સર્વત્ર નિર્જનતા છવાયેલી છે, છતાં એક વૃક્ષ નીચે બેઠેલું આ કુટુંબ કયા સુખનો અનુભવ કરે છે? એકાદ કપડું પાથર્યું-ન પાથર્યું અને લાંબી થયેલી સ્ત્રી, વૃક્ષને હાથનો ટેકો આપી બેઠેલો પુરુષ અને આનંદ-સંતોષઆશ્ચર્યથી બેઠેલો બાળક, જાણે આકાશનો માંડવો અને ધરતીનો બાજોઠ કરીને બેઠો હોય તેમ લાગે છે! બાજુમાં પડેલાં બે બગસા બતાવે છે કે એમના જીવતરની માલમિલકત એમની સાથે છે, એટલાં એ નિરાશ્રિત છે; તો કયો ભાવ, કઈ લાગણી, કઈ સંવેદનાથી એ નિરાંતવાં બેઠાં છે? પ્રેમ જ ને! પ્રેમ' એટલે આશરો. છબીકાર-સુનીલ અજમેરી પ્રેમ એટલે વાત્સલ્ય. LI માતાના ગર્ભમાંથી વિશ્વના સંતાન કયા અવલંબને ટકી શકતું હશે જ વિવાર કરીએ છીએ ત્યારે સમજાય છે કે નવજાત શિશુને જીવન ટકાવવા જેટલા પોષણની જરૂર પડે છે, એના કરતાંય વધુ જરૂર વાત્સલ્યની પડે છે. માતાના દૂધ કરતાં ય માતાનો સ્પર્શ, માતાની હૂંફ એના જીવનને વિકસાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. એનો આનંદ જેટલો માતાને હોય છે એટલો જ સંતાનને પણ હોય છે. એનાં કોઈ સમીકરણો નથી હોતાં; એ તો માત્ર અનુભવવાની વસ્તુ હોય છે; જે પશુપંખીથી માંડીને પ્રત્યેક માનવીએ અનુભવી હોય છે. છબીકાર-મધુસૂદન ગાંધી Jain Education Intemational Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ધન્ય ધરા - ભક્તિનું પહેલું પગથિયું છે સમર્પણભાવ. ‘સર્વધર્માન પરિત્યષ્ય મામે શરણં વ્રના’ એ ગીતાવાક્યને જીવનમાં ઉતારનાર જ પ્રભુપ્રેમમાં વિચલિત થઈ શકે. સ્નાન તો ઘરના નળમાં આવતા પાણીથી ય થઈ શકે, અને એ પાણી ગંગાનદીનું જ હોય, પણ ગંગામૈયાના વહેતા પ્રવાહમાં ડૂબકી લગાવીને કરેલા સ્નાન તોલે કોઈ ન આવે. એમાં સમર્પણનો, ભક્તિનો, પ્રેમનો ભાવ ભળેલો હોય છે એ અનન્ય હોય છે. ' , ' ' T AI છબીકાર-વિવેક દેસાઈ સમાજના તમામ પક્ષ નકલ . પ્રેમ' એટલે સમર્પણ. દરિયો જોઈને ખાબકવાનું મન થાય, પર્વત જોઈને હડી કાઢવાનું મન થાય, જંગલ જોઈને દોડવાનું મન થાય કે પતંગિયા પાછળ નજર ઊડાઊડ કરે કે મોરની કળા પર નજર સ્થિર થઈ જાય, એમ કેમ બને છે? વિશ્વના આ સ્થૂળ-સૂમ પદાર્થો સાથે આપણો મનમેળ રચાય છે. એ પોતાનાં લાગે છે, એની સાથે ગેલ કરવાનું મન થાય છે. એને સમાજ પ્રેમ કહે છે. પ્રેમમાં ગેલ-ગમ્મત અને લાડકોડને કોઈ સીમા હોતી નથી! છબીકાર-હરિઓમ ગુર્જર “પ્રેમ” એટલે લાડ. Jain Education Intemational ation Intermational Page #453 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૪૪૩ આત્મીયતાને વાણીવ્યવહારની જરૂર નથી. આત્મીયતાનો બીજો અર્થ છે મૌન. મૌનની ભાષા છે સ્પર્શ. સ્પર્શની પ્રતીતિ કરાવે છે. આંખોની ચમક. આખો દેહ નહીં, આખો ચહેરો નહીં, પણ માત્ર બે આંખોની કીકીઓમાંથી પ્રસરતાં કિરણો સંબંધની પ્રતીતિ કરાવે છે. એ અવલંબન મૃત્યુને ખાળી શકે છે, એ હૂંફ જીવનને તરોતાજા બનાવી શકે છે. કહેવાની જરૂર નથી કે આ બે વૃદ્ધાઓ સંસારી–સંબંધે કોણ હશે! એટલું જ પૂરતું છે કે એ આત્મીયજન છે! પ્રેમ” એટલે આત્મીયતા. છબીકાર-શીતલ ભલ્લા કવિ કલાપીએ કહ્યું છે કે, રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે.” એ શ્રદ્ધા રોપાય પછી, કવિ બોટાદકરે કહ્યું છે કે, “દઈ તાલ સાયકપાતથી કર ગાન એ પણ ઇષ્ટ છે, આ પ્રેમપારાવારમાં હાતાં મરણ પણ મિષ્ટ છે.” નિર્જન હરિયાળી પર ચાલતાં આ ત્રણ પાત્રો કેવી શ્રદ્ધા સાથે ડગ માંડે છે એ જોતાં જ રહીએ. પોતાના શિશુને સહેજે અળગું નહીં રાખનારી માતા, અધિકારપૂર્વક બચ્ચે તેડીને ચાલતી યુવતી અને કાખમાં લપાયેલું બચ્ચું-પ્રેમની નવી પરિભાષા રચે છે ! “પ્રેમ એટલે શ્રદ્ધા. છબીકાર–એન. ડી. પટેલ Jain Education Intemational Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ ધન્ય ધરા પ્રેમ” એટલે સેવા. કેટલાક રોગ એવા છે કે સામાન્ય માણસ એ રોગી સામું જોતાં અચકાય, તો એને સ્પર્શવાની તો વાત જ ક્યાં? કુષ્ટરોગ એવો બીભત્સ છે. એક જમાનામાં એવા રોગીને, પછી એ ગમે તેવો આપ્તજન હોય, દરિયામાં વહાવી દેતા. જ્યારે અહીં એક સ્ત્રી, આપણે કલ્પના કરીએ કે એની પત્ની જ હશે, કેવા સમ-ભાવથી, કેવી લાગણીથી, કેવી હૂંફથી, કેવી આત્મીયતાથી એને ખવડાવે છે! એણે જનસેવાની કઈ આચારસંહિતા વાંચી હશે?! છબીકાર-મિલાપસિંહ જાડેજા પ્રેમ' એટલે સહારો. જીવનમાં એક એક ડગલું ભરવામાં કોઈના સહારાની જરૂર પડે છે. બચપનમાં મા-બાપ, યુવાનીમાં પતિ કે પત્ની, વૃદ્ધાવસ્થામાં સંતાનો સામાન્ય રીતે ડગલે-પગલે સહારો ન બને તો જીવન ડગલું ભરતાં ભારે લાગવા માંડે છે. જીવનમાં પ્રેમનો અભાવ સાલવા માંડે છે. ત્યારે કોઈ નહીં, પણ પતિ-પત્નીએ તો પરસ્પરને સહારો આપવો એ એકબીજાનો અધિકાર બની રહે છે. અહીં મંદિરનાં પગથિયાં ચડતું વૃદ્ધ દંપતી પ્રેમનાં પગથિયાં ચડી રહ્યું હોય એવું નથી લાગતું! છબીકાર-કૌશિક પાદરીયા ein Education Intermational Page #455 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૪૪૫ પ્રેમ” અને મુગ્ધતા. ‘પ્રેમ' એટલે કુતૂહલ. “પ્રેમ” એટલે આશ્ચર્ય. વિશ્વને પગથારે આપણું હોવું' એ જ કેટલું આશ્ચર્યકારક છે! આ હોવાપણાને આંખોમાં આંજીને આપણે સવાર-સાંજ, રાતદિવસ, ઋતુએ ઋતુ અને વરસોનાં વરસો વિતાવતાં હોઈએ છીએ. પછી કોઈ રાજમહેલની અટારીમાં બેઠાં હોઈએ કે રસ્તા પર ટુકડો પાથરીને, પણ હોવાપણાના કુતૂહલને અળગું કરી શકતા નથી. તેમ એ જન્માવનાર માતા પણ પોતાના આશ્ચર્યને અળગું કરી શકતી નથી! પ્રેમ” એટલે આશ્ચર્ય. છબીકાર-દિવ્યેશ સેજપાલ ‘ગમવું એક ભાવ છે, તેમ અણગમો પણ માનવજાતને વળગેલો સ્થાયી ભાવ છે. ક્યાંક ચિત્ત ચોંટે નહીં, મન લાગે નહીં, મનડું માને નહીં એવી અનેક પળો જીવનમાં આવતી હોય છે પણ કોઈ સદ્ભાગી પળે કોઈ પણ પ્રેમભાવ જાગે ત્યારે જીવનના દસે દરવાજા ખૂલી જતા હોય છે. સમગ્ર અસ્તિત્વ એનો સ્વીકાર કરી રહે છે, સમગ્ર જીવન ઉત્સવ બની રહે છે. એને જાણકારો પ્રેમ કહે છે. છબીકાર-વિવેક દેસાઈ પ્રેમ” એટલે સ્વીકાર. Jain Education Intemational Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ પ્રેમ' એટલે સહચાર. વહેતી નદી કે ઊછળતા સમુદ્રને કોઈ કહેતું નથી કે રુક જાવ! ઊડતાં પંખીઓ કે દોડતાં હરણોને કોઈ કહેતું નથી કે અટકી જાવ. વાતા પવનને કે વરસતા વરસાદને કોણ રોકી શક્યું છે ? કુદરતની આ પંચમહાભૂતોની સૃષ્ટિ નિરંતન ઉલ્લાસમય છે, સતત મુક્તવિહારી છે. એથી તો આ વિશ્વ પરસ્પર સંબંધાયેલું લાગે છે. કવિ ન્હાનાલાલે ગાયું છે કે “આ ચૈતર ચમકે ચાંદની એને કોણ રોકે?'' આપણે પણ આ ભાઈ–બહેનને રોકી શકીએ તેમ છીએ? છબીકાર-વિવેક દેસાઈ છબીકાર-પીયૂષ પટેલ 'પ્રેમ' એટલે ઉલ્લાસ-એટલે મસ્તી. ધન્ય ધરા માનવજીવનની ઉત્ક્રાંતિમાં ‘સહ’કારનું ઘણું મહત્ત્વ છે. એટલે તો સાથે ભોગવવાની, ‘સહ’વીર્ય કરવા વહે’ની દીક્ષા આપવામાં આવતી. પતિપત્ની, માતાપિતા અને સંતાનો, રાજા અને પ્રજા, ગુરુ અને શિષ્ય સહકાર વગર, સહચાર વગર નાની કે મોટી, સ્થૂળ કે સૂક્ષ્મ કોઈ પ્રવૃત્તિ ચલાવી શકે નહીં. એ સહચાર જન્મે છે સમસંવેદનથી, પરસ્પર સમસંવેદન પ્રગટે એનું બીજું નામ પ્રેમ છે. Page #457 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ જન્મ પછી કોઈ પણ પ્રાણીનું શિશુ જીવન ધારે છે તે માત્ર ભૌતિક પોષણથી જ નહીં, પણ માતાના પયપાન કરતાં ય અધિક માતાના વાત્સલ્યથી. વાત્સલ્યથી વંચિત બાળક જીવે તો ય ઍપંગ રહી જતું હોય છે. અનાથાશ્રમનાં બાળકોની આંખોમાં આ અભાવ દેખાતો હોય છે. જ્યારે અહીં જુઓ, જેવા તેવા ખાટલા પર, જેવી તેવી ગોદડી પર સૂતેલું બાળક, જાણે સિંહાસન પર આડા પડેલા શહેનશાહ જેવો દમામ ધરાવે છે! પ્રેમ વિના એમ ન બને. છબીકાર-કાલુ ભરવાડ “પ્રેમ' એટલે વાત્સલ્ય. પ્રિય પાત્ર સાથે મુક્તપણે ધીંગામસ્તી-આનંદકિલ્લોલરમતગમત કે તોફાનતરકટ કરવાનો અધિકાર માત્ર પ્રિય પાત્ર જ ભોગવે છે. ઈતરની તો સામું ન જોનાર, એની સાથે વાત પણ ન કરનાર, કોઈ સાથે બે કદમ પણ ન ચાલનાર એક વ્યક્તિ પ્રિય પાત્રને ગમે તેમ વર્તવાનો અધિકાર આપે છે. એક બે પળ માટે નહીં, જીવનભર. પાસે ઊભેલી ગાય આ લીલા જોઈ રહી છે એમ આપણે પણ જોઈ રહીએ છીએ કે પ્રેમની તો કેવી કેવી લીલા છે! છબીકાર-અશ્વિન રાજપૂત પ્રેમ એટલે અધિકાર. Jain Education Intemational Page #458 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ પ્રેમ' એટલે આનંદ. કોઈ પણ સ્થૂળ-સૂક્ષ્મ પદાર્થ સાથે પ્રેમ થાય પછી મારા-તારાનો ભેદ રહેતો નથી. પ્રિય પદાર્થ સાથે ઓતપ્રોત થઈ જવાય છે. પછી તે ભક્તભગવાનનો સંબંધ હોય કે માનવ–માનવ કે માનવ-કળાનો સંબંધ હોય. પ્રિય પાત્ર તેમાં સીન થઈ જાય છે, જ્ઞાનની કે સંવેદનાની આ વિરલ ઘટના હોય છે. પછી તે મીરાંબાઈ હોય કે ચિત્રકાર વાન યોગ હોય. એને દિનદશાનું ભાન રહેતું નથી. માનવજીવનની આ પરમ પ્રાપ્તિ છે, જે કોઈ વિરલાને જ સાંપડે છે અને સાંપડે છે. ત્યારે ધરતી ની મષમથી ઊઠે છે; દેવતાઓ ૫ પુષ્પવૃષ્ટિ કરે છે! છબીકાર-મનીષ ચૌહાણ છબીકાર-મેધના સેજપાલ ધન્ય ધરા જીવન એટલે આધિવ્યાધિ-ઉપાધિના ચકરાવા. જીવન એટલે સતત દોડધામ અને સખત પરિશ્રમ. જીવન એથ્લે ગડમથલ, માવા, ધમપછાડા, મૂંઝારો, કંટાળો અને થાક, થાક ને થાક! પણ પગ વાળીને બેસીએ, ચાનો કટોરો હાથમાં લઈએ અને મુક્ત હાસ્યની છોળ ઊછળે પછી કોઈ બંધન રહે છે. જીવન જાણે લીલાકમ ખેતરમાં ઊગેલા મોલ જેમ મધમી ઊઠે છે! પતી નો ઠીક, આકાશ પણ આ આનંદથી છવાઈ જાય છે! 'પ્રેમ' એટલે તલ્લીનતા. Page #459 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રેમ' એટલે અવલંબન. જીવન જેનું નામ, એમાં ડગલે ને પગલે મુશ્કેલી, અડચણ ને અવરોધો આવે જ. એક ડગલું ય આગળ નહીં ચલાય એવાં સંકટો આવે જ. પણ કહેવત છે કે, કે વિશ્વાસે વહાણ ચાલે છે એ વિશ્વાસનું બીજું નામ પ્રેમ છે. ડગલું માંડો કે તણાઈ જવાય એવા પાણીમાં સામે ઊભેલી કન્યાઓ એમ જ સ્થિર છે, એક યુવાન જવાની હિંમત કરે છે, આ તરફથી બે કિશોર એકબીજાનો સહારો લઈને ચાલે છે, પણ ખભે બેઠેલું બકરીનું બચ્ચું તો અજબ વિશ્વાસથી ‘બેં બેં' કરી રહ્યું છે. છબીકાર-મધુસૂદન ગાંધી છબીકાર-નિપમ ઠક્કર બચ્ચાં. તો માળામાં છે, એને હજી પાંખો નથી ફૂટી. એને પોષણ માટે એક જ આધાર છે અને તે એની જનની. એ ઊડીને બહાર જાય, ચણ લાવે અને બચ્ચાના મોમાં મૂકે, આ તો રોજ્હિી ઘટના છે. એમાં નવાઈ પામવા જેવું નથી, પણ અહીં નવાઈ પામવા જેવું એ છે કે અધીરાં બચ્ચાં માળા બહાર મો રાખીને બેઠાં છે. અને મા કોઈ આધાર વગર હવામાં સ્થિર રહીને એને ચણ આપે છે. ત્યારે આપણને પૂછવાનું મન થાય કે માને કોનું અવલંબન છે? પ્રેમનું? પ્રેમ' એટલે વિશ્વાસ. ૪૪૯ Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ 'પ્રેમ' એટલે મૌન. ભક્તિ કરવી તો કોની કરવી? પ્રેમ કરવો તો કોને કરવો? પ્રાર્થના કરવી તો કોને કરવી? આખ્ખા બ્રહ્માંડને. એ નિરંજનનિરાકારે જે જે આકારો રચીને આપણને મંત્રમુગ્ધ કર્યાં છે એ આકાશને, પ્રકાશને, સમુદ્રને, પૃથ્વીને અને પૃથ્વી પરની જીવસૃષ્ટિને અહોભાવથી નીરખવી એનું બીજું નામ બંદગી છે. એની સાથે તાદાત્મ્ય અનુભવવું એ જ જીવનની સાર્થકતા છે. વિદ્વાનો એને પ્રેમ કહે છે. છબીકાર-શિલ્પા દેસાઈ છબીકાર-સુરેશ પારેખ પ્રેમ' એટલે બંદગી. ધન્ય ધરા મૌન એટલે શાંતિ. મૌન અને જીવંત, જીવંત સૃષ્ટિ. પ્રલંબ પથરાયેલું આકાશ મૌન છે. એમાં ઝલમલતો તડકો મૌન છે. પૃથ્વી પર પથરાયેલા પડછાયા મૌન છે. પૃથ્વી પર ઊભેલાં ઊંચાં ઊંચાં વૃક્ષો પણ મૌન છે. અડખેપડખે ગોઠવાયેલા કૂબા પણ મૌન છે. કૂબાના પ્રવેશબારામાં અંધકાર નથી, પણ મૌન ડોકાય છે. ઘોડિયામાં સૂતેલું બાળક મૌન છે અને પાસે બાંધેલું વાછરડું ય મૌન છે; પણ એની આંખોનો ચમકાર અને કાનનું હલનચલન કહે છે કે સર્વ સૃષ્ટિ જીવંત છે! Page #461 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રેમ' એટલે પ્રસન્નતા. 'પ્રેમ' એટલે વિદાય, વિરહ. જોતાં જ ખબર પડી જાય છે ૐ પ્રસંગ કન્યાવિદાયનો છે. પારકી થાપણ કહેવાયેલી દીકરીને સાસરે વળાવી છે. પાછળ ઊભેલા ભૈયાની આંખોમાં બહેનડી જતી દેખાય છે. આટઆટલી વેદના ઊભરી આવવાની છે એની જાણ છનાં દરેક માતાપિતા એક વાર તો દીકરીને વિદાય કરે જ છે. સૌથી વધુ માતા ભાંગી પડે છે, તો પિતાને કંઈ નહીં થતું હોય? તો પણ તેને આશ્વાસન આપવું પડે છે. આનંદ-ઉત્સવ અને વિરહ-આંસુનો આ સંગમ કેવો આશ્ચર્યજનક છે! છબીકાર-સુરેશ પારેખ ૪૫૧ જીવનની હરેક પળ પ્રસન્ન હોય એમ હરેક પ્રાણી ઇચ્છે છે. એ પ્રરાન્નતાની જનની છે. સ્વચ્છતા અને પવિત્રતા, એટલે તો ભારતીય સંસ્કૃતિમાં સ્નાનનો મહિમા છે. સૌ પ્રથમ તન-મનની શુદ્ધિ અને પછી દિનચર્યાનો આરંભ. ભગવાન સવિતાનારાયણનાં પહેલાં કિરણો પડે તે પહેલાં તન-મનની શુદ્ધિ સાથે તૈયાર થઈને પ્રેરણા ઝીલવાની. અફાટ જળને કાંઠે પિતાની ગોદમાં એવી શુદ્ધિ સાથે પ્રસન્નતા અનુભવતાં બાળકો આપણને પણ કંઈક સંદેશ આપી જાય છે. છબીકાર-પીયૂષ પટેલ Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ ‘પ્રેમ' એટલે લીલા. પ્રેમી કોઈ દિવસ પોતાની જાતને પોતાના પ્રિય પાત્રથી જુદી કલ્પી શકે જ નહીં. ગમે તે ઉંમરે અને ગમે તે પદાર્થનો ઉપભોગ કરવામાં પ્રિય પાત્ર સામે હોય તો જ મજા! એનાથી એના તૃપ્તિના ઓડકારની માત્રા બમણી થઈ. જાય. બે બાળકોના ચહેરા પર એ સંતોષના અંકુરો ફૂટના દેખાય છે. છબીકાર-વિશાલ જાદવ પ્રેમ' એટલે સમભાવ, સમભાગ, સરખો હિસ્સો. ધન્ય ધરા બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કર્યું એને આપણે લીલા તરીકે વધાવ્યું, તો માનવીએ પણ એવી એવી પ્રેમલીલાનું નિર્માણ કર્યું કે જ્યાં ઈશ્વરને પણ હાજરાહજૂર થવું પડે. પૂજા-અર્ચન, ભજન-કીર્તન, સાધના-આરાધના, ગાયન-વાદન નર્તનના જાતજાતના તરીકાથી માનવી ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકે છે. એવી ધૂન, એવી મસ્તી, એવી તપસ્યા, એવી નક્વીનતા હોય કે આસપાસની સારી સૃષ્ટિ મળે ચડે. અહીં એ રમવામાં એક યુવતી જ નહીં, પણ ધરતી-આકાશ સુદ્ધાં હેલે ચડેલાં દેખાય છે; એ હિલ્લોલની ધરી છે પ્રેમ. છબીકાર-સુરેશ પારેખ Page #463 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૫૩ પ્રેમ' એટલે સમસંવેદન. કવિ કલાપીએ કહ્યું છે કે, “અહીં જે કંપે તે જરૂર સ્વર ત્યાં કંપ કરતા.” એમ થાય તો જ પ્રેમ કહેવાય. અહીં ઊંચનારી બહેનને અને ઊંચકાયેલા ભાઈને એકસરખો આનંદ થાય છે. આ રમતનો ભાગ નથી. એમ હોય તો બીજાનો ય આવો વારો આવે. અહીં ભાઈને જોતાં એ શક્ય નથી અને છતાં બહેનનાં આનંદનો પાર નથી. કવિ ન્હાનાલાલે અમસ્તું ગાયું હશે? કે “ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ!” છબીકાર-રાજ પટેલ છબીકાર-હર્ષદ પોમલ બાઇબલમાં કહ્યું છે કે માણસ એકલો રોટી પર જીવી શકે નહીં, લાગણી પણ જોઈએ. એ લાગણી હોય તો જ રોટલી મીઠી બને. એ રાંધનાર અને જમાડનાર માતા-પત્ની–બહેનની આંગળીઓ પ્રેમથી રસેલી હોવી જોઈએ અને એ પ્રેમ હૃદયની કંદરામાંથી આંગળીઓને ટેરવે પહોંચ્યો હોય. મીઠાશ અનમાં નથી, પણ ધાત્રીના હૃદયમાં છે એમ વિદુરજીની ભાજી આરોગતાં શ્રીકૃષ્ણે કહ્યું છે. છબીકાર-સુરેશ પારેખ | પ્રેમ” એટલે જીવનધાત્રી. Page #464 -------------------------------------------------------------------------- ________________ s૫૪ ધન્ય ધરા TUOVE YOU પ્રેમની અનુભૂતિનું માધ્યમ છે કળા અને સંવેદનશીલ હૃદયતંત્રી કળાનું માધ્યમ છે. કળા પદાર્થ, એને વહાવનાર કળાકાર અને સંવેદનશીલ ભાવકત્રણેના એકીકરણથી પ્રેમની અનુભૂતિનો આનંદ વ્યાપી વળે છે. ત્યારે વસ્તુજગત-સર્જક અને ભાવક પ્રેમની અનુભૂતિમાં ઓગળી જાય છે. કોઈને પોતાના અસ્તિત્વનું ભાન રહેતું નથી. છબીકાર-રાજેશ પટેલ પ્રેમ” એટલે મસ્તી. અસ્તિત્વનો પરિચાયક છે. ચહેરો અને અસ્તિત્વની ઉદ્ઘોષક છે આંખો. તમારા રૂંવે રૂંવે, તમારા અણુએ અણુમાં અત્યારે શાની ભરતી ચગી છે તે આંખો કહી આપે છે. આંખો તમારા તત્કાલીન ભાવોની જનની છે. આંખો જીવતી તો તમે જીવતા. અહીં ઊભેલા પુરુષ પાસે મુફલિસી સિવાય કંઈ નથી, છતાં આંખોમાં છલકાતી દોમદોમ સાહ્યબી એને કેવો જીવંત બનાવી રહી છે! - | છબીકાર-સુરેશ માંથી પ્રેમ' એટલે નશો. પ્રેમ એટલે વહશત-પાગલપન. Jain Education Intemational Page #465 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રેમ' એટલે તોફાન. જીવનના ભૌતિક રસોનો સરવાળો છે પ્રેમ. જીવનના આધિભૌતિક રસોનો અર્ક છે પ્રેમ. પરસ્પર વિરોધી કે પરસ્પર અલગ અલગ ભાવોનું સંયોજન માત્ર ને માત્ર એક પ્રેમની અનુભૂતિમાં થાય છે. વિદાય માટે ઊંચો થયેલો હાથ પરસ્પરના હૃદયને અતૂટ બંધનમાં સાંકળે છે. હોઠ પરનું હાસ્ય અને આંખોમાં ઊભરાયેલું પાણી—બે વચ્ચે ઝલમલતો પ્રેમ અનુભવાય તો માણસ પછીની પળે જાવી કેમ રાત! છબીકાર-દિનેશ તિલોકાની ન છબીકાર અશોક ચૌધરી 'પ્રેમ' એટલે ષડ્સ. પ્રેમ એટલે નવરસ. ૪૫૫ ક્યારેક એમ લાગે કે આ પ્રેમ એક વિચિત્ર પ્રક્રિયા છે. એ બે જીવોને નજીક લાવે છે, તેમ દૂર ધકેલે છે. એ બે જીવો વચ્ચે સમર્પણભાવ ઊભો કરે છે. તેમ વિરોધભાવ પણ જન્માવે છે. એકનું કહ્યું બીજું માનતું નથી અને નથી માનતું એ પહેલું હોહોશે સાન કરે છે. ત્યાં પ્રેમ સિવાય બીજું શું હોય ? નહીંતર, ખોળામાં સૂવડાવવા મથતી મા ગુસ્સે ન થઈ હોત ? એ આ તોફાનને પ્રેમથી સહી રહી છે ને Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ધન્ય ધરા ‘ઘડપણ' માતા-પિતાનો પ્રેમ પામીને, પતિ-પત્નીનો પ્રેમ વટાવીને, પુત્રપૌરાંનો પ્રેમ પચાવીને વૃદ્ધાવસ્થાએ પહોંચેલા કોઈ પણ વૃદ્ધની મનોદશા કેવી હોય? પ્રેમ ન મળ્યો હોય તો મો પરની તંગ રેખાઓ અને પ્રેમ મળ્યો હોય તો પરમ સંતોષ, પરમ હળવાશ, પરમ પ્રસન્નતા. નિરાંતે બેઠેલાં માડીની જર્જરિત કાયાનાં દર્શન થતાં નથી, પણ ઝીણી આંખોમાંથી નીકળતાં કિરણો અને બંધ હોઠોમાંથી પ્રસરતી પ્રસન્નતાની રેખાઓ જીવનની ધન્યતાનાં દર્શન કરાવી જાય છે. છબીકાર-મિલાપસિંહ જાડેજા “ઘડપણ' ઇચ્છા-અપેક્ષા અને આશા-ઉત્સાહના ચાલક બળથી માનવી બાળપણ, તારુણ્ય, યુવાની, પ્રૌઢાવસ્થા વિતાવતો હોય છે એ નક્કર સત્ય છે, તેમ વૃદ્ધાવસ્થા ય નક્કર સત્ય છે. એક વરસનાં હોઈએ અને અંગેઅંગમાંની સ્કૂર્તિ ફરી ઊભા થવાનું, ફરી ડગલું માંડવાનું બળ પૂરું પાડે છે. એવી જ રીતે એકોતેર વરસે એક એક અંગ કહે છે : હવે કાંઈ નહીં. હવે ઊભા ય નથી થવું અને ડગલું ય નથી માંડવું. ગોમુખીમાં આંગળીઓ ફરતી રહે-રામ...રામ...રામ...” છબીકાર-શૈલેષ ડોડિયા Jain Education Intemational ion International Page #467 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ઘડપણ' ગીતામાં કહ્યું છે કે “લોકનો જન્મ અને ક્ષય કરનારો હું જ છું. મને “કાળ'ના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્માંડમાં કંઈ ઉત્પન્ન થાય છે તે નાજુક, કોમળ, મૃદુ અને પરપલી કૂંપળ જેવું હોય છે. એની ત્વચા તેજસ્વી હોય છે. એના અણુએ અણુમાં ચેતના ધબકે છે. કાળના વહેવા સાથે એ આંખોની ચમક ઝાંખી થાય છે. અંગેઅંગ શિથિલ થઈને લબડી પડે છે. ચહેરા પર કાળનું હળ ફરી વળે છે અને ઊંડા ઊંડા ચાસ પાડી દે છે. પૌત્ર અને માતા(દાદી)ની છબી આવું કંઈક કહે છે. છબીકાર-અશોક ચૌધરી ‘ઘડપણ કોઈ એમ પૂછે કે, “વૃદ્ધાવસ્થાની મૂડી કઈ?” એક જ જવાબ છે : “સ્મરણ”. સ્મરણોના લીલાછમ વનમાં શ્વાસ લેવાનું મળે તો વૃદ્ધાવસ્થા મહોરી ઊઠે છે. કલાપીએ કહ્યું છે : “સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું,” કારણ કે વૃદ્ધાવસ્થાનું બીજું નામ એકલતા છે. દીકરા-વહુ અને પોતપોતાં તો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય, આખા ઘરના અસબાબ સાથે કોઈ સંબંધ રહ્યો ન હોય ત્યારે પાછલી જિંદગીનાં સ્મરણોને વાગોળવાં એ જ લહાવો છે. I ! છબીકાર-પરેન અધ્યારુ Page #468 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ધન્ય ધરા એકલતા, ખાલીપો, નિ:સહાયતા, | સંવેદનશૂન્યતા, નબળાઈ, ગરીબી વગેરે વૃદ્ધાવસ્થાને વળગેલા શાપ છે. આમાનું કોઈ ને કોઈ, કોઈ પણ વૃદ્ધને આવી મળતું હોય છે. મૃત્યુ કરુણ નથી, મૃત્યુ તો પરમ શાંતિ છે, પણ મૃત્યુ પૂર્વેની આ અવસ્થા કરુણાતિકરુણ છે. એ સ્થિતિ કરુણ છે એટલી જ ભયાવહ છે. એમાં એક તરણાનો આધાર પણ મનને સંતોષ આપે છે કે ભલે બધું નથી, આ તો છે! અહીં દાદા અને માનો સહવાસ-સહભોજન એટલું તો આશ્વાસન આપે છે કે, ભલે બધું નથી, આ તો છે! છબીકાર-હરેશ પટેલ ઘડપણ” ધન-વૈભવ, સત્તાસંપત્તિ, માન-મોભો-મરતબો, પુત્રપૌત્રાદિની લીલીવાડીથી ભરીભરી જિંદગી જિંદગી છે? ના, ના ના. તમે જીવતા હો તો જિંદગી છે. તમે ખુદ ખુદ્દાર હો તો જિંદગી છે. તમે આંખે જોઈ શકતા ન હો, કાને સાંભળી શકતા ન હો, ઊઠીને ચાલી શકતા ન હો તો ધન-વૈભવ અને પુત્રપૌત્રાદિક શા કામનાં? તમે કોઈ પળે જિંદગીને એક ખડખડાટ હાસ્યમાં પલટાવી શકો તો જિંદગી તમને સ્વયંવર- મંડપમાં દોરી જશે! છબીકાર-નમિતા ખરિદીયા ઘડપણ Jain Education Intemational ation Intemational Page #469 -------------------------------------------------------------------------- ________________ જજ) છે :: : :: donéonsoછે .: A . S ONI B r જય જય ગરવી 'ગુજરાત Folios.:: 88000000000 itsidodarot વિભાગ-૪ 'માનવજીવતતી શ્રેયયાત્રા ) * વંદે માતરમ્ ચશસ્તભો –પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. * ઓરતા ઃ આવાં વ્યક્તિત્વો ના ઓળખ્યાના –ચશવંત કડીકર * ગુર્જર મહાસાગરનાં રત્નો –એલ. વી. જોષી મીથPooook Page #470 -------------------------------------------------------------------------- ________________ श्री ज्ञानगच्छाधिपति संप्रदाय के संघनायक ज्ञान गच्छाधिपति तपस्वीराज श्री चंपालालजी म.सा. आज के इस भौतिकवाद के युग में जिनवाणी का झरना हम सभी तक पहुंचानेवाले भगवान महावीर के उपदेशों की त्यागवैराग्य से सरोवार झड़िया लगानेवाले तप, त्याग की महान मूर्ति कहलानेवाले संघनायक तपस्वीराज ज्ञान गच्छाधिपति श्री चंपालालजी म.सा. का जन्म राजस्थान प्रान्त के अजमेर जिले के मसूदा शहर में फाल्गुन सुदि १ वि.सं. १९७० को छाजेड ओसवाल जैन कुल में पिताश्री किशनलालजी छाजेड एवं धर्मपरायण माता श्री पानीबाई की रत्नकुक्षि से हुआ । द्वितीया के चन्द्रमा की तरह आप वृधि को प्राप्त होने लगे । ज्योंहि यौवनावस्था को प्राप्त हुऐ कि पिताजीने आपका संबंध एक सुशील कन्या से कर दिया परंतु आपको तो संसार के प्रपंचो में पडना ही नहीं था इस महापुरुष ने सांसारिक संबंध को ठुकराकर सच्चे वीतराग धर्म के प्रति अपना संबंध जोड़कर संयम को धारण करने का दृढ़ निश्चय कर लिया और पूज्य श्री रत्नचन्द्रजी म.सा. एवं. पूज्य श्री समर्थमलजी म.सा. के चरणो में पहुंच गये। सम्यक प्रकार से मुनिचर्या की जानकारी प्राप्त कर अल्प समय में आगमानुसार ज्ञान अर्जित कर सिंह के समान संयम लेकर उत्कृष्ट भावना से खींचन ( राजस्थान) में फाल्गुन वदि २ वि.सं. १९९१ को २१ वर्ष की भर यौवनवस्था में भागवती दीक्षा अंगीकार की। आप तपस्या करने में प्रसिध्ध हैं। किसी को ज्ञात ही नहीं होने देते की आप तपस्या करते हैं । विगत कई वर्षों से एकांतर तप की तपस्या करते आ रहे हैं। उपवास एवं पारने के दिन भी आप उग्र विहार करते रहते हैं। उपवास, बेला-तेला करना आपकी दिनचर्या बन गयी हैं । इस कारण सम्पूर्ण जैन समाज में आप तपस्वीराज के नाम से ख्याति प्राप्त हैं। सिंह की तरह आप संयम में कठोर है, संयम जीवन में थोड़ी सी भी कमी आप आने नहीं देते । इतने बड़े संघनायक होने के पश्चात् भी आप में तनिक भी अभिमानमान आदि दिखायी नहीं देता । अपने छोटे संतो के साथ एक ही पाट पर ऐसे दिखायी देते हैं मानो आप संघनायक नहीं, एक साधारण संत हों। आप चाहे शरीर काया से दुबले पतले हैं परंतु आप संयम में इतना कठोर रूख अपनाते हैं कि शायद ही सम्पूर्ण भारत में अन्य किसी समुदाय में हो । आपके समुदाय में सभी आज्ञानुवर्ती संत-सतियां भी शुध्ध संयम पालनकर्ता हैं । आगम शास्त्र का सभी को अच्छा ज्ञान है। दीक्षा आदि में कोई आडम्बर आदि दिखाई नहीं देता है। यही कारण हैं कि अन्य समुदायों की अनेक भव्य आत्माएं आपके समुदाय में आकर दीक्षा ग्रहण करती हैं। आपकी वैराग्यवाणी का इतना गहरा असर होता है कि अनेक भव्य आत्माओं को वैराग्य भाव उत्पन्न हो जाता हैं। इस कारण आप श्रमण निर्माता भी कहलाते है। वर्तमान में जहां सर्वत्र चारों ओर आडंबर और शिथिलाचार का फैलाव दिखाई देता है वहां पर ज्ञानगच्छ आपकी निश्राय में आज भी भगवान की विशुध्ध परंपरा को अक्षुण्ण बनाये हुए है । ९१ वर्ष की वयोवृध्ध अवस्थामें भी आपकी वाणी में वही ओज, वही त्याग, वही जोश, एवं वैराग्य का स्रोत बहता रहता है। इसी तरह और भी अनेक अरबपति इंजिनियर्स, सी. ए. स्वाध्यायीयो आदि ने भी आपकी निश्रा में दीक्षा ग्रहण की है। आपके संघ में वर्तमान में लगभग ४७५ से भी अधिक साधुसाध्वियाँ विधमान हैं । प्रायः कर सभी साधु-साध्वियों को आगम का अच्छा ज्ञान भी हैं। आपका जब प्रवचन होता है तो उस समय प्रवचन में लगभग शत: प्रतिशत श्रोता सामायिक व्रत में बेठे हुए मिलेंगे । आप हमेशा विशेषकर नवयुवकों को धर्म की ओर प्रेरित करने का आह्वान करते रहते हैं। आपके प्रवचनों का श्रोताओ पर काफ़ी प्रभाव पड़ता है । आपकी निश्रा मे अनेक समृध्ध दम्पतियों ने दीक्षा ग्रहण कर रखी है। उच्च संयम साधना के लिए आपका संघ सम्पूर्ण जैन समाज में सर्वोपरि विश्व प्रसिध्ध हैं । सोजन्य : बायोकेम फार्मास्युटिकल्स इण्डस्ट्रीज़ - मुंबई Page #471 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વંદે માતરમૂઃ યશવંભો પ. પૂ. જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) સ્વર્ગથી ચઢિયાતી કોઈ ચીજ છે તો તે માતૃભૂમિ. કોઈ પણ સ્થળે કે કોઈ પણ કાળે માણસજાત માતૃભૂમિનો મહિમા કરતાં થાક્યો નથી. માતૃભૂમિને મા સમાન વહાલ કરતાં કે આદર કરતા અટક્યો નથી. માતૃભૂમિનું રક્ષણ કરવામાં કદી પાછું વળીને જોયું નથી. એ માતૃભૂમિને રાતદિવસ વંદન કરે છે. વંદે માતરમ્. આ ભાવના તો ભારતીયોના શ્વાસોચ્છવાસમાં સતત રમતી હતી, પણ એને શબ્દરૂપ મળ્યું સ્વાતંત્ર્ય સંગ્રામનાં આંદોલનોના કાળમાં. અંગ્રેજોની ગુલામીમાંથી ભારતમાતાને છોડાવવાની ઘોષણા થઈ અને કરોડો ભારતવાસીઓનાં હૈયાંમાં માતૃભૂમિનો મહિમા વસ્યો. ઈ.સ. ૧૮૫૭થી આરંભાયેલા આ યજ્ઞનો ઈ.સ. ૧૯૪૭માં અંત આવ્યો. મુક્તિની આ યજ્ઞજવાળાને પ્રજ્વલિત રાખવી એ સહેલું કામ નહોતું. કેટકેટલાંએ માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા તે તો કલ્પી ન શકાય, એવી ઘટના છે. કેટકેટલાં યશ:સ્તંભો અને કેટકેટલી પ્રતિમાઓ આ ભૂમિ પર ઊભી છે? તેમ છતાં કેટકેટલી વિવિધક્ષેત્રની પ્રતિમાઓ યુગોથી લોકહૈયામાં અવિચળ સ્થાન જમાવીને બેઠી હશે તેની તો કલ્પના જ કરવી રહી! પ્રસ્તુત છે નવકારના ૬૮ અક્ષરોની સંખ્યાનું મહત્ત્વ જાળવવા નાના નાના સત્ય પ્રસંગોના ૬૮ લેખો જેની રચના પ્રવચનકાર ચિંતક તથા લેખક પ.પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મ.સા. (નેમિપ્રેમી) દ્વારા થઈ છે જે દર્શાવે છે, કે જૈન ધર્મની ઉદાર વિચાર–આચારધારા ભારતવર્ષની ધન્ય ધરાને પવિત્ર કરનાર જૈન-જૈનેતર સાધુસંતોને પણ તેમના વિશિષ્ટ સદ્ગુણોથી નવાજે છે. શુભ અને શુભ્રભાવોથી નિકટના ભૂતકાળમાં થઈ ગયેલા સંતો અને ગૃહસ્થોના જીવનપ્રસંગો ખૂબ જ સંક્ષેપમાં રચી આ નૂતનગ્રંથને શોભાવવા પૂજ્યશ્રીએ નમ્ર પ્રયાસ કર્યો છે. | ‘વંદે માતરમ' નામની નાની લેખમાળામાં ફક્ત સંસ્કારવર્ધક ગુણવાનોના અમુક જ પ્રસંગો સંકલિત કર્યા છે. જૈન સિદ્ધાંતો અહિંસાવાદને કેન્દ્રમાં રાખી–સમાજશાસનની પ્રભાવનામાં દઢ વિશ્વાસ ધરાવે છે. જીવનકાળમાં શાંતિ-સમાધિ સાથે આગળ ધપાવનારાઓની સામે આવી પડેલ આપત્તિઓ વચ્ચે તેમની સાત્ત્વિકતાની સંપત્તિ સ્વરૂપ વાતો-વાર્તાઓ તેમજ ક્યાંક નવકારની પ્રેરણાદાયી વાર્તા છે તો ક્યાંક ભક્તામરના ચમત્કારની વાતો પણ છે. ક્યાંક જૈન-જૈનેતર સાધુસંતોની સમાજસેવાનો પમરાટ છે તો ક્યાંક રાષ્ટ્રીય સમાજસેવકોને સમર્પિત ધન્ય જીવનની ઘટનાઓ છે. આમ સર્વગ્રાહી સાહિત્ય પ્રસાદી આપનાર પૂજ્યશ્રી એક લોકપ્રિય લેખક જ નહીં પણ ચૌદ વર્ષની માસૂમ ઉમ્રથી પોતાના ગુરુદેવની કૃપાથી મહામંત્ર નવકારના વિશિષ્ટ આરાધક છે. જીવનમાં નાનામોટા અનેક ચમત્કારોના અનુભવકર્તા પણ છે. સાથે નમસ્કાર મહામંત્રના પ્રભાવક પણ ખરા. તેથી જ ફક્ત સોળ વર્ષના દીક્ષાપર્યાય સુધીમાં સોળ હજારથી વધુ ભાવિકોને દુર્ગતિનાશક મહામંગલકારી નવ લાખ નવકાર જાપની વિધિવત સામહિક પ્રતિજ્ઞા કરાવી છે તથા Jain Education Intemational Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ધન્ય ધરા મહામંત્રના વિશિષ્ટ પ્રભાવકોની સાથે રહી પોતાનું આગવું ચિંતન રજૂ કરતા રહ્યા છે. લેખક તરીકે ઉપનામ “નેમિપ્રેમી' શા કારણથી પસંદ કર્યું તેના ખુલાસામાં પૂજ્યશ્રી જણાવે છે કે સાંસારિક અવસ્થામાં માતાની તબિયતને કારણે કરેલ ધન્યભાગી કન્યા સાથેના લગ્ન પછી ક્યાંય હરવાફરવા ન જઈ બન્ને આત્માઓ બાવીસમા તીર્થપતિ પ્રભુ નેમિનાથજીનાં કલ્યાણકોની પાવનભૂમિ ગિરનાર તીર્થે ગયેલ જ્યાં પરમાત્માની દ્રવ્ય અને ભાવપૂજા પૂર્ણ થતાં સજોડે ચારિત્રપ્રાપ્તિ માટે સંકલ્પ કરેલ, જે શુદ્ધ ભાવના વિવાહ પછીના દસમા વર્ષે જ ફળી, તેથી તેઓ ચારિત્રપ્રાપ્તિમાં આબાલબ્રહ્મચારી નેમિનાથ પ્રભુની કૃપા સ્વીકારે છે અને પ્રવચનમાં પણ જાહેરમાં કહે છે કે જે તીર્થપતિએ પશુઓના જીવનસુખ માટે પોતાનું લગ્નસુખ પણ જતું કર્યું તેવા તીર્થંકરની નામભક્તિ પણ અનંત શક્તિને ઉદ્ભવિત કરી શકે છે. ચમત્કારોની હારમાળા સર્જી શકે છે. આત્મશુદ્ધિને પણ અર્પી શકે છે. અનેક કાર્યોની વ્યસ્તતા વચ્ચે પણ સ્વાધ્યાયલક્ષી પૂજ્યશ્રીએ લોકોપકારની હિતબુદ્ધિથી જે કાંઈ અત્રે રજૂ કર્યું છે અને અનેક પ્રકારનું માર્ગદર્શન પણ પ્રદાન કર્યું તેથી સંપાદનકાર્યમાં અમારો કાયૅલ્લાસ પણ વધ્યો. પૂજ્યશ્રીનો ઋણાનુબંધ સ્વીકારું છું.-પૂજ્યશ્રીને અમારી ભાવભરી વંદના. [અત્રે આ લેખમાળામાં મૂકાયેલ રેખાંકન ચિત્રો શ્રી સવજીભાઈ છાયા-દ્વારકા દ્વારા તૈયાર થયાં છે.] -સંપાદક Wat) :* !', જિક . ર ' *. " (૧) આતમજ્ઞાની રમણ મહર્ષિ વર્તન જૈનસિદ્ધાંતોની સાવ નિકટતાનાં જોવા મળે, બલ્બ અમુક બાબતમાં ઉચ્ચકક્ષાનું જીવનાચરણ પણ જોવા મળે. તે પૈકીના સંતોમાં રમણ મહર્ષિનું નામ ખ્યાતનામ છે. તેમના જીવનમાં અભુત પ્રસંગો જાણવા જેવા છે. (૧) તામિલનાડુના મદુરાઈ ગામની નિકટના ગામ તિરૂચુગીમાં ઈ.સ. ૧૮૮૯માં ૩૦ ડિસેમ્બરના રોજ જન્મ પામેલ તેમનું નામ વેંકટરામન હતું. બાર વરસની ઉંમરે જ પિતાના અવસાન વખતે તેમના પાર્થિવ દેહમાં પ્રાણ ન જોતાં દેહ તથા આત્માનું ભેદજ્ઞાન પ્રગટ્ય. સોળ વરસની ઉંમર સુધીમાં તો પોતાની આત્મરમણતા કરવા સમાધિમાં લીન થઈ જવા લાગ્યા. આત્માનંદ દશા વખતે જગતથી પર થઈ જતાપણ તે માટે તેમને પૂર્વભવોની સાધનાના પ્રભાવે કંઈ ન કરવું પડતું. શાળામાં અંગ્રેજી શબ્દો લખતા, ન આવડ્યા તેમાંથી થયેલી ખટપટના કારણે એ વેંકટે સ્કૂલ છોડી અને મદુરાઈ સ્ટેશનથી ટ્રેન પકડી. ડીંડીપન જઈ ત્યાંથી જ પાદવિહાર ચાલુ કરી દીધો. તામિલનાડુના અરુણાચલ સુધી જવા કાનના સોનાનાં બૂટિયાં જેમ જૈન દર્શનના પ્રખર અનુયાયીઓનો એક ઇતિહાસ વેચી નાખ્યાં. અનેક મંદિરોમાં ગયા પણ સત્કાર ન મળતાં છે, તેમ જૈનેતરમાં પણ આત્મજ્ઞાન પુરુષાર્થવાદ કે કર્મવાદના નિરાશ થયા વગર અંતે આગળ વધતાં એક મંદિરના શિવલિંગને પ્રરૂપક અમુક સંતો થઈ ગયા છે, જેમનાં વિચારો–વાણી અને ભેટી પડ્યા. =. કામ છે કેમ Jain Education Intemational Page #473 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અરુણાચલનો એ વવિહારી પ્રદેશ તેને આત્મસાધનામાં ફળ્યો ત્યાં દીર્ધકાલીન સમાધિ થવા લાગી. મચ્છર, કાનખજૂરા, કીડીઓના ભયાનક ઉપસર્ગો વચ્ચે કાયામાંથી રક્તધાર વહી જવા લાગી છતાંય પોતાની બેઠક ન છોડી, રેતીમાં લોહી ભળતાં પલાંઠીની બેઠક પણ કાદવ જેવી થઈ ગઈ, છતાંય દેહભાન ભૂલી તેવી સ્થિતિમાં જ તેઓ અડોલ રહ્યા. એકદા ત્યાં આવેલ શેષાદ્રિસ્વામીને વેંકટની સ્થિતિ જોઈ દયા આવી, તેમને જેમ તેમ કાદવની બેઠકમાંથી બહાર કાઢ્યા. છતાંય વારંવાર તેઓ સમાધિમાં લીન બની જતા. ત્યાંનાં લોકોને આકર્ષણ થવા લાગ્યું અને કેટલાય ભક્તો ઉત્પન્ન થવા લાગ્યા. આત્મરમણતાની ઘટનાઓના કારણે તેઓ વેંકટરામનના બદલે રમણ મહર્ષિ તરીકે ઓળખાવા લાગ્યા. તેમની સાથે થતા વાર્તાલાપોના જવાબ સાંભળી તેમની આત્મલક્ષિતા તથા ચૈતન્યદશાનો ખ્યાલ આવે તેમ છે. રમણની માતા તેમને પાછા ઘેર બોલાવવા ગઈ, દસ દિવસ રોકાણી છતાંય મૌન ૨મણે જવાબ ન જ આપ્યો. છેલ્લે ભક્તોના અત્યંત આગ્રહથી તેમણે માતાને ચિઠ્ઠી લખી આપી તેમાં પ્રારબ્ધ અને ભવિતવ્યતા વિશે એવું લખાણ લખ્યું કે માતા સાથે પરિવારના બધાય શાંત પડી ગયા. વખત આવ્યે માતા પણ સંન્યાસને પામી ગૃહત્યાગિણી બની હતી. રમણમહર્ષિના નાનાભાઈ નાગસુંદરમે નીરજાનંદ સ્વામી તરીકે સંન્યાસ સ્વીકારી આશ્રમનો સઘળો વહીવટ સંભાળી લીધો. લેખન અને ભાષણ રમણ મહર્ષિ ઓછું પસંદ કરતા તેથી મૌનને જ વધારે પસંદ કરતા હતા. સમાધિમાંથી બહાર લાવવા ભક્તો પરાણે દૂધ, ફળના રસ વગેરે પિવડાવતા હતા. ક્યારેક મુખ ઉપર તમાચા મારે ત્યારે ધ્યાનમાંથી બહાર આવતા. આવી વિચિત્ર પરિસ્થિતિ પણ સર્જાતી હતી. ચોરોએ તેમને આશ્રમમાં આવી માર્યા, ત્યારે ભક્તોએ પોલીસ બોલાવી, શકમંદને હાજર કરી મારનાર વિશે રમણ મહર્ષિને પૂછતાં તેઓનો જવાબ હતો કે ગત ભવમાં મેં જેને માર્યા હોય તેણે જ આ ભવમાં મને પીડા આપી હોય. કોઈનેય પોલીસ સજા ન કરી શકી. ગાંધીજીના કહેવાથી રાજેન્દ્રબાબુ તેમના આશ્રમમાં એક પૂરું અઠવાડિયું રોકાણા, છતાંય સૂચના મુજબ કંઈક જ વાત ન કરી. પાછા વળતાં સંદેશ માગ્યો ત્યારે ફક્ત એટલું જ જણાવ્યું કે જ્યાં બે હૃદયો વાતચીત પતાવી લેતા હોય ત્યાં સંદેશાની શું જરૂરત છે? અંત સમયે ડાબા હાથના હાડકામાં કેન્સરની ગાંઠ થઈ, તે વખતે પણ ચાર વાર ઓપરેશન-દુઃખ વેઠીને, ક્લોરોફોર્મ સૂંઘ્યા વગર કરાવ્યાં. ભક્તો ડરતા હતા તો તેમને વિલાપ કરવાની ના પાડી. દેહ અને આત્માના ભેદજ્ઞાની તે સંત ઈ.સ. ૧૯૫૦ની સાલમાં ૬૧ વર્ષની ઉંમરે ચૌદમી એપ્રિલે સાંજે પદ્માસનમાં પોતાના આશ્રમમાં જ દિવંગત થઈ ગયા. હિન્દુસ્તાની એક સંતનો ઉમેરો થયો. આગારી છતાંય બ્રહ્મચારી સંત (૨) શ્રી રામકૃષ્ણ પરમહંસ માર્ગાનુસારી ગુણોથી ધનવાન પણ કેટલી હદે ગુણાત્મ્ય હોઈ શકે તેનું નિકટના જ કાળમાં બનેલ ઉદાહરણ ખરેખર આબાલ બ્રહ્મચારીઓને પણ આશ્ચર્ય સાથે પ્રેરણાપ્રદ બને તેમ છે. ૪૬૩ કલકતા શહેરને હુગલી નદી સતત લીલું રાખે છે, તે જ નદીના કિનારે જ્યાં બંગાલી સંપ્રદાયના શ્રી રામકૃષ્ણ પરમહંસનું ગુરુસ્થાન આશ્રમ છે તે જેમણે જોયું હશે તેમને તે બંગાળી સંતના જીવન–વનની માહિતી પણ મળી હશે. તેમના જીવનચરિત્રના અમુક પ્રસંગો અત્રે પ્રસ્તુત છે, ફક્ત સદાચારીઓના તોષ–સંતોષ માટે. (૧) એમના ગુરુનું નામ તોતાપુરી હતું. વિશિષ્ટ પ્રકારે ધ્યાનયોગ સિદ્ધ કર્યો હોવાથી નિત્ય ધ્યાનમાં આત્માનંદ અનુભવતા એકદા શિષ્ય રામકૃષ્ણે વિનીત ભાષામાં સિદ્ધપુરુષ ગણાતા ગુરુદેવને પ્રશ્ન કરેલ કે રોજ-રોજ ધ્યાનની શું જરૂરત છે? ક્યારેક અવસરે કરીએ તો પણ ચાલે ને? જ્યારે ગુરુ તોતાપુરીએ બાજુમાં રહેલ ચકચકતા લોટાનું કારણ લોટાને રોજ રોજ માંજવાની ક્રિયા જણાવી અને તે જ પ્રમાણે આત્માની ઉપર આવી રહેલ રાગદ્વેષના મેલને માંજવા નિત્ય ધ્યાન અતિ આવશ્યક જણાવ્યું, ત્યારે રામકૃષ્ણ ગુરુના સચોટ ખુલાસાથી ભાવવિભોર થઈ ગયા ને સદાયના શિષ્ય બની Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ધન્ય ધરા ગયા. તે જ કારણે પાછળથી પોતે પણ મા કાલીની સાધના કરતાં યુવાન જે રામકૃષ્ણને ગુરુ માનતો હતો તેને પતિ અને પત્ની વિશે જાપ અને ધ્યાનમાં તન્મય બની જતા હતા.. શંકા પડી. એકવાર વહેલી સવારે નીકળેલ રામકૃષ્ણનો પીછો (૨) કર્મયોગે યોગી આત્માનાં લગ્ન શારદામણિ નામની કર્યો અને તેઓ શારદામણિના ઘેર જાય છે કે કેમ તેમ તપાસણી કન્યા સાથે થયાં, તેમાં રામકૃષ્ણ કરતાં તેમનાં પત્ની ઉમરમાં કરવા અંધારામાં રસ્તો કાપતાં ગુરુની પાછળ દોટ લગાવી, પણ ખૂબ મોટાં છતાંય રામકૃષ્ણ લગ્નના તરત પછી પોતાની પત્નીને તેઓ પત્નીને મળવા ગયા કે નહીં તેની તપાસમાં જ વિકટ શંકા જ શારદામણિ દેવી તરીકે માની પૂજા કરી-કરાવી અને તે પછી સાથે રહ્યા ત્યારે જોતજોતામાં પરોઢ થવા આવ્યું. રામકૃષ્ણ તો તો કાયમ માટેનું બ્રહ્મચર્ય લગ્ન દિવસથી જ સ્વીકારી લઈ બેઉ નદી તટેથી સ્નાન કરી ભજનિયાં ગાતાં પાછા વળી રહ્યા હતા. ગૃહસ્થાશ્રમમાં છતાંય આજીવનના સંન્યાસી બની ગયાં. શિષ્યાર્થી નરેન્દ્રનો ધ્રાસકો દૂર થયો અને પોતાની તીવ્ર શંકા બદલ ગુરુચરણે પડી માફી માંગી, ત્યારે રામકૃષ્ણ પરમહંસનો | (૩) શારદામણિએ ચતુર્થ વ્રતપાલન માટે સંપૂર્ણ સ્વેચ્છા જવાબ હતો કે “તું જ મારો સાચો શિષ્ય બનીશ. જેને જીવન દર્શાવેલ છતાંય શિવનાથ નામની એક વ્યક્તિ જ્યારે વિભ્રમમાં સોપવાનું હોય તે ગુરુની પરીક્ષા વગર શિષ્યપણું કેવી રીતે પડી તેણીની જિંદગી બગાડી નાખી તેવા આરોપ રામકૃષ્ણ સામે સ્વીકારાય?” પોતાની પરીક્ષા બદલ પીઠ થાબડનાર આવા કરવા લાગી ત્યારે રામકૃષ્ણ સ્પષ્ટ ખુલાસો કરી દીધો કે અલખ-નિરંજન યોગીના અંતેવાસી શિષ્ય નરેન્દ્ર પાછળથી સંસારના સુખની ભૂખ જેથી ઉત્પન્ન થાય તેવી કપરી કામવાસના સ્વામી વિવેકાનંદ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. જ અમે બેઉએ બાળી નાખી છે તેથી ખોટી નિંદા કરી અન્યને ભડકાવવાનું બંધ કરો. શિવનાથ તે પછી શાંત થઈ ગયો. (૭) શિષ્ય બન્યા પછી વિવેકાનંદે ગુરુદેવ પાસે નિર્વિકલ્પ સમાધિ માટે અત્યંત આગ્રહ કર્યો. નરેન્દ્ર ઉપર (૪) રામકૃષ્ણના ભક્ત માથુરબાબુએ એકદા બપોરે સ્નેહની સાથે હાથ મૂકતાં જ તેને સમાધિ લાગી ગઈ. કલાકો વેશ્યાઓને સમજાવી રામકૃષ્ણ વિરુદ્ધ અભિયાન ચલાવવા તેમના પછી ધ્યાનમાંથી રામકૃષ્ણ જ ફરી માથે હાથ મૂકી મુક્ત કર્યો. ઘેર મોકલી વિકારના શિકાર બનાવવા પ્રયત્ન કર્યા. તેમાંય પરમહંસ ઓળખાતા રામકૃષ્ણ ઉત્તીર્ણ થઈ ગયા, કારણ કે જેમને આવા સહજાનંદની સ્થિતિ બે-ત્રણ વાર અનુભવ્યા પછી કાયમી સગી પત્નીમાં ‘મા’ કાલીનાં દર્શન થાય તેને વેશ્યામાં મા સિવાય સમાધિ માટે માંગણી મૂકી ત્યારે રામકૃષ્ણ યુવા વિવેકાનંદને શું દેખાય? ભાવાવેશમાં આનંદમયી મા! બ્રહ્મમયી મા! એવા ખુલાસો કરતાં તેનું કર્તવ્ય જણાવવા કહ્યું : શબ્દો નીકળતાં જ વેશ્યાઓનો કામાવેશ શાંત પડી ગયો અને “જે વખતે હિન્દુસ્તાનમાં લોકો લાચારી, બિમારી, બધીય વેશ્યાઓ પગે પડી ક્ષમા માંગી ઘેર પાછી વળી. ગરીબી અને ગુલામી જેવી મોંઘવારી, વ્યાધિ, તકલીફો વચ્ચે માથુરબાબુ અવાચક થઈ ગયા. જીવતાં હોય તે સમયે શક્તિવાન સંતે તેમને દુઃખમુક્ત કરવાના (૫) તે પછી તો પરમ ભક્ત બની ગયેલ માથુરબાબુએ કે સ્વાર્થના સમાધિ-સ્વાદ માણવાના પ્રયોગો કરવાના?” પોતાના ગુરુના આદેશે આખી હોડી ભરી ધાન્ય, વાસણ, અનાજ સ્વામી વિવેકાનંદ માટે તે પળ સચોટ જીવનપરિવર્તનની અને ઘરવખરીઓ નદીના પેલે પાર રહેલ ગરીબોમાં વિતરણ બની, જેથી નિર્વિકલ્પ સમાધિસુખની વાત જતી કરી ભારતની કરી દીધી, જેથી રામકણને આંખોમાં હરખનાં આંસુ આવી અને ભારતીયની સેવા કરવા કમર કસી અને દેશ-વિદેશોમાં ગયેલ ગરીબોની ખરી સેવાથી અને માથુરબાબુ પણ મન મૂકી હિન્દુસ્તાનની સંસ્કૃતિ, ગૌરવ, ધર્મભાવના તથા આદર્શોનો નાચેલ તેવા ભલાઈના કામમાં પોતાને પ્રેરણા કરનાર ગુરુની પ્રચાર-પ્રસાર પ્રારંભ કરી ઐતિહાસિક સ્થાન મેળવી લીધું. સાચી સલાહથી. (૮) હરીફાઈ કરવા ઊતરેલા માથુરબાબુને પણ | (૬) એકવાર નાસિક પંચવટીમાં જ્યારે રામકૃષ્ણ અત્યાગ્રહ હોવાથી નિર્વિકારી સમાધિમાં ઉતારી દીધા, પણ ચાતુર્માસ રોકાયા હતા ત્યારે તેમનાં દર્શન-સત્સંગનાં લાભાર્થી પત્ની-પરિવારની મમતાવાળા માથુરબાબુને તે પછી વિચિત્ર તેમનાં જ પત્ની શારદામણિ દેવી નિકટના એક મકાનમાં ભાડું શાંતિ પણ અકળાવતી હોવાથી તેમને પુનઃ સંસારવાસમાં જોડવા આપી રહ્યાં. દરરોજ સવારે બ્રહ્મમુહર્ત પૂર્વે જ લગભગ ચારની રામકૃષ્ણ નિર્વિકલ્પ સમાધિદશાથી દૂર કરી બીજી વાર ક્યારેય આસપાસ રામકૃષ્ણ નદીએ સ્નાન કરવા જતા હતા, વચ્ચે સ્વામી વિવેકાનંદની ઇર્ષ્યા ન કરવા સમજાવી દીધા. શારદામણિનું ભાડુતી મકાન આવતું. હવે તે કાળે નરેન્દ્ર નામનો માથુરબાબુને પોતાને યોગ્ય માર્ગદર્શન મળી ગયું. Jain Education Intemational Page #475 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૫ - - ૯) પરમહંસનો અર્થ થાય છે દેહ અને આત્માના ભેદજ્ઞાનના સ્વામી. રામકૃષ્ણ પરમહંસનો હંસલો હવે અંતિમ અવસ્થામાં કાયાની કેદથી મુક્ત થવા માગતો હોય તેમ અચાનક ગળાનું કેન્સર થઈ ગયું. લોકોને સમાચાર મળતાં ભીડ દર્શનાર્થે આવવા લાગી. લોકોનાં મનની શાંતિ માટે રામકૃષ્ણને જ્યારે જાહેર ખંડમાં વિશ્રામ લેવો પડ્યો ત્યારે આંગતુકોને કારણે પડતી ખલેલથી કંટાળી માતા કાલીદેવીને પ્રાર્થના કરવા લાગ્યા કે સંસારી માયામાં ઓતપ્રોત જીવોની મોહમાયા દૂર કરવા તેમને પોતાની પાસે ન મોકલે, કારણ કે પોતે તે બધાય રાગદ્વેષના કંદોથી દૂર રહેવા માગે છે. પોતે સંન્યાસી છે, સંસારી નહીં માટે ગૃહસ્થોને સંભાળવા પોતાની અશક્તિ મા કાલી પાસે જાહેર કરી રડવા લાગ્યા કે તેમને જગદંબા કહેવાતી કાલીમાતા જ સંભાળે. (૧૦) કાશીના શકધર પંડિતને પણ સાફ કહી દીધું કે કેન્સરની બિમારીમાં કીડાઓને ખૂબ લાભ થઈ રહ્યો છે, પોતાનાં કર્મો ખપી રહ્યાં છે અને હવે તો માતા કાલીએ જ કહી વામી વિવેકાનંદ દીધું છે કે અનેક મુખથી ખાનારો રામકૃષ્ણ જો એક મુખથી વિવેકાનંદે ગુરુના સદાચારની પણ પરીક્ષા–ચકાસણી કરી પોતે ન ખાય તો શું વાંધો આવવાનો? તેથી હવે મન પણ મા શિષ્યત્વ સ્વીકારેલ અને તે પછી જીવનભર તેમના વિનીત બની કાલીના ચરણે મૂકી દીધું હોવાથી મનથી પણ રોગમુક્તિ માટે ભારતદેશની તરફેણમાં કાર્યો આદરેલ. ગુરુની કૃપાથી તેમનામાં માંગણી કરવાની ઇચ્છા નથી બલ્ક સંસારમુક્તિ માટે દેહમુક્તિ પ્રગટેલી ખુમારીના અમુક પ્રસંગો નોંધનીય છે. અને વેદનામુક્તિ બેઉ માટેની જ તેજારી રાખી છે. (1) “DOCTORS OF AMERICA ARE સાંભળી શકધર પંડિત રામકૃષ્ણમાં રામ અને કૃષ્ણ જેવી NOTHING BUT DONATES.” આવાં ભાષણ અમેરિકામાં દિવ્ય શક્તિનાં દર્શન કરવા લાગ્યા. અંતે ખૂબ સમાધિથી જઈ અમેરિકન ડોકટરોની જ સભામાં તેમની ભૌતિક સિદ્ધિના બંગાળી સંતે નશ્વર દેહનો સદા માટે ત્યાગ કર્યો. જેનેતરોમાં અભિમાનને તોડવા તથા તેમના બ્રહ્મચર્યવ્રતના ચમત્કારની ભૂખ લગ્ન પછીની પ્રથમ રાત્રિથી જ આજીવનના બ્રહ્મચારી તે સંતોષવા વિવેકાનંદે જ્યારે વાપર્યા, ત્યારે ખીચોખીચ ભરેલી સાધકની જીવનકથની વાંચવા-વિચારવા જેવી છે. પૂર્વ ભવોની સામટી સભા પણ દિમૂઢ થઈ ગઈ હતી અને કોઈ તેમની સંસ્કારારાધના પછી પણ આવી આદર્શ દશા સંયમી સાધકોમાં વાતનો પ્રતિકાર ન કરી શક્યું. શરૂઆતમાં મોટું ભાષણ ઉત્પન્ન થઈ શકે છે તે માટે આગારી છતાંય બ્રહ્મચારી ભારતીય સંસ્કૃતિની મહાનતા દર્શાવવા કર્યું અને છેલ્લે બંધાય રામકૃષ્ણ-પરમહંસ તથા શારદામણિ દેવીનું જીવન-કવન એક અમેરિકનોને ઝપટમાં લઈ સભા પૂરી કરેલ હતી. અલૌકિક ઐતિહાસિક જીવનપ્રસંગ કહેવાશે. (૨) ચાર-પાંચ અંગ્રેજો જ્યારે વિવેકાનંદને મળવા ભારત (૩) વિવેકવાન વિવેકાનંદ આવેલ ત્યારે તેમનાં ગુરુનાં દર્શન કરવાની ઇચ્છા કરી. વિવેકાનંદ હિન્દુસ્તાની આર્યાવર્ત ભૂમિમાં થયેલા નિકટના આશ્રમની અંદર રહેલ શ્રી રામકૃષ્ણ પાસે અંગ્રેજોને મોકલ્યા, પણ ઐતિહાસિક પુરુષોમાં સ્વામી વિવેકાનંદના વિવેક-પ્રસંગો પણ લઘરવઘર વસ્ત્રો તથા દેહશોભાથી વિમુખ ગુરુને આશ્રમનો નોકર તેમની દેશદાઝ માટે ચાડી ખાય છે. તોતાપુરીના શિષ્ય બંગાળી સમજી પાછાં વળેલા અંગ્રેજોને આર્યભૂમિની સંસ્કારિતા દર્શાવવા સંત રામકૃષ્ણ પરમહંસ અને તેમના જ પ્રિયપાત્ર બનેલા યુવાન સ્વયં ઊભા થયા. અંગ્રેજોને ફરી લઈ જઈ સ્વયં ગુરુદેવના ચરણે શિષ્ય નરેન્દ્ર ઉર્ફે સ્વામી વિવેકાનંદ શ્રી રામકૃષ્ણ અને પ્રણામ કર્યા. સાવ સીધા-સાદા ગુરુદેવને દેખી અંગ્રેજો હતપ્રભ શારદામણિ વચ્ચેના અભંગ–અઠંગ બ્રહ્મચર્ય પ્રેમથી આકર્ષાયેલા થઈ ગયા ત્યારે રોકડું પરખાવ્યું કે તમે વિદેશીઓ ફક્ત બહારનું Jain Education Intemational Page #476 -------------------------------------------------------------------------- ________________ s જ જોવા શીખેલા છો, જ્યારે અમે હિન્દુસ્તાની માણસમાં અંદર રહેલ માણસાઈનાં દર્શન પહેલાં કરીએ છીએ. (૩) તીખાં ભાષણોથી અકળાયેલા અમુક અંગ્રેજો વિવેકાનંદને આધુનિક યાંત્રિક કતલખાનું જોવા લઈ ગયા. બે ત્રણ ક્લાકોમાં તો આખીય જીવતી ભેંસ કાપી નાખી તેના શરીરમાંથી અલગ અલગ બાર-પંદર પેકેટ બનાવી દેખાડ્યાં ને આવી યાંત્રિક કળાના વિશે બે શબ્દો કહેવા ભલામણ કરી. સ્વામી વિવેકાનંદે અંગ્રેજોની ભૂમિમાં જ રોકડું પરખાવી દીધું કે કોઈ જીવને મારી નાખવામાં કઈ કળા? કેવી પ્રશંસા? તમારી પાસે હાથીને મારવાના પણ કીમિયાઓ હશે, અમારા ભારતમાં તો કીડીને પણ બચાવવાના ઉપાયો છે. છેદી-ભેદી નાખેલ ભેંસના અવયવોમાંથી ફરી પાછી ભેંસને જીવતી કરી આપો તો જ અમે તમારી પ્રશંસાની વાતો કરી શકીએ, બાકી હિંસાવાદ એ તો ધિક્કારને પાત્ર છે. (૪) સ્વામીજીના પગમાં વિદેશી બૂટ દેખી ત્યાંની જ યુવતીએ ટીકા કરી કે અમારા દેશની નિંદા કરો છો તો પાછા અમારા દેશની જ વસ્તુ શા માટે પહેરો છો? વિવેકાનંદે વિવેક ઠાલવતાં જવાબ આપી દીધો કે અમારા ભારતમાં તમારી સંસ્કૃતિનું સ્થાન અમારા પગની પાનીએ છે તે દેખાડવા માટે જ તમારા દેશની વસ્તુને આવી રીતે ઉપયોગમાં લઈએ છીએ. (૫) કોલેજના અભિમાની વિદ્યાર્થીએ જ્યારે ધર્મમાં કેટલા બધા મતભેદ છે કહી ભારતીય ધર્મોની મશ્કરી કરી ત્યારે તેને સબક આપવા ટુચકો કર્યો કે “તું તારી માના પગમાં રોજ કે કોઈકવાર પ્રણામ કરે છે તેમ તારી થનાર પત્નીને પણ વંદન કરીશ કે મા અને પત્ની વચ્ચે ભેદ રાખીશ?” યુવાન તો ભોંઠવાઈ ગયો કારણ કે ખોટા જુસ્સામાં અધકચરી વાતો છેડી અજ્ઞાનતા દર્શાવી દીધી હતી. (૬) પોતાની જનેતા પ્રતિ પણ વિવેકાનંદ ખૂબ વિનીત હતા. ફળ ખાઈ છરી પાછી આપી ત્યારે હેન્ડલવાળો ભાગ માતાની સામે ધર્યો અને અણિયાળો પોતાની સામે. તે જ વખતે માતાનાં આશીર્વચન વિદેશપ્રચાર માટે મેળવી લીધેલ. બિમારીમાં સપડાયેલ પાડોશણને ત્યાં પહેલી રસોઈ બનાવવા માતાને સૂચન કર્યું તો માતાએ ખુલાસો કર્યો કે પહેલી ઘરમાં પછી પાડોશમાં કારણ કે બિમારને ગરમ-ગરમ રસોઈ અપાય માટે બપોરે બારની પહેલાં પાડોશણને જમાડવા તેણી તે સમય ત્યાંનો સાચવે છે. વિનીત વિવેકાનંદ મૌન થઈ ગયા. પ્રસંગે– પ્રસંગે ગુરુચરણે સમર્પિત વિવેકાનંદ કઠોર અંગ્રેજો સામે નઠોર Jain Education Intemational ધન્ય ધરા બનતા હતા, પણ ભારતીય પ્રજાના દુઃખો દેખી ઊઠતાવેંત ચોધાર રડી પોતાનું હૈયું પણ ઠાલવતા હતા. (૪) શાસનરક્ષક શેઠ શાંતિદાસજી પરિવાર જિનશાસનના જવાહર જેવા દેદાશાહ, પેથડશા અને ઝાંઝણશા જેવા દાદા-પિતા અને પુત્રની ત્રિપુટી જેવા નિકટના સમયમાં અકબરના શાસનકાળ દરમ્યાન થઈ ગયા શેઠ શાંતિદાસ, શેઠ લક્ષ્મીચંદ અને શેઠ ખુશાલચંદ. તે મેવાડી સિસોદિયા વંશના ક્ષત્રિયો છતાંય જૈન તીર્થોના અત્યંત રાગી હતા. બાદશાહ અકબરના પુત્ર સલીમને પિતા સાથે વાંધો પડ્યો તેમાં રાણી જોધાબાઈ જે અકબરની બેગમ અને સલીમની માતા હતી તેણીએ દિલ્હી છોડી દીધું અને અહમદાબાદ આવી ગઈ ત્યારે જિનશાસનના રાગી શેઠ શાંતિદાસે પોતાના બંગલે આશ્રય આપવાથી અને સારી આગતા-સ્વાગતા કરવાથી જૈનોના સંબંધ મુસ્લિમ બાદશાહ સાથે સારા બની ગયા હતા. જોધાબાઈએ શાંતિદાસને પોતાના ભાઈ માની લીધા, તેથી જ્યારે પિતા અકબર અને પુત્ર સલીમનું સમાધાન થઈ ગયું ત્યારે જોધાબાઈ દિલ્હી પાછી વળી અને તેણીનો પુત્ર શેઠ શાંતિદાસને જોહરી મામા કહેવા લાગ્યો અને બાદશાહે પણ શાંતિદાસ શેઠની વ્યવહાર કુશળતા દેખી તેમને અહમદાવાદના નગરશેઠ જાહેર કરી દીધા. બલ્કે અહમદાવાદથી પંદર હજાર જાત્રાળુઓનો છ'રી પાળતો સંઘ સિદ્ધગિરિની જાત્રા માટે કાઢ્યો ત્યારે ઘણી બધી સગવડ તો અકબર બાદશાહે પૂરી કરી આપી. પણ તે પછી અકબર અને જહાંગીર પછી વિ.સં. ૧૬૪૫માં શાહજહાંએ અમદાવાદના સૂબા તરીકે નિયુક્ત કરેલ ઔરગંઝેબે જ્યારે ધર્મઝનૂની બની શેઠ શાંતિદાસનું ચિંતામણિ પાર્શ્વનાથનું જૈન મંદિર રાતોરાત મસ્જિદમાં ફેરવી નાખ્યું ત્યારથી આઘાત પામેલા શેઠે શાહજહાંનો સંપર્ક કરી અકબર સાથેના સંબંધો યાદ કરાવી વૃદ્ધાવસ્થામાં પણ તીર્થરક્ષાના ફરમાનો બહાર કઢાવી વિ.સં. ૧૬૫૯ની સાલમાં સિત્તેર વરસની ઉમરે પોતાનો વારસો પુત્ર લક્ષ્મીચંદને સોંપી પરલોક ગમન કર્યું, પણ તે પૂર્વે વિ.સં. ૧૬૫૮ની સાલમાં મુરાદ અને શાહજહાંને પણ કેદખાને ધકેલી ઔરંગઝેબ જ્યારે દિલ્હીનો બાદશાહ બની બેઠો ત્યારે સ્વર્ગગમન' પૂર્વે જ શાંતિદાસ શેઠે પુત્ર લક્ષ્મીચંદ શેઠને ઔરંગઝેબથી ચેતતા રહેવા સૂચના કરી દીધી, સ્વયં અંતિમયાત્રા પૂર્વ ઔરંગઝેબને મળી આવ્યા, ને દિલ્હી જઈ ઝવેરાતોનું નઝરાણું નવા બાદશાહને ધરી ખુશ કરી દીધા ને બદલામાં Page #477 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૬૦, મુરાદ નામના ગુજરાતના સૂબાએ જે રકમ શત્રુંજય ગિરિરાજના આપી પાછા વાળ્યા, જેના કારણે અમદાવાદના હિન્દુ અને અધિકારની સનદ માટે લીધેલ, તે રકમ પાછી મેળવી લીધી, મુસ્લિમ વેપારીઓએ શેઠના વંશવેલાને સેંકડે ચાર આના માલ બલ્ક ઔરંગઝેબે શેઠ શાંતિદાસની ધર્મભાવના, વૃદ્ધાવસ્થા અને વેંચાણ ઉપર ભરી સરભર કરવાનું નિર્ણિત કર્યું હતું. અકબર બાદશાહ સાથેના સારામાં સારા સંબંધોની મૂલવણી કરી સ્વ. શેઠ શાંતિદાસ અને સ્વ. શેઠ લક્ષ્મીચંદની જેમ સ્વેચ્છાએ આબુ, ગિરનારના પહાડો પણ શત્રુંજય ગામની જેમ સિસોદીયા વંશના શેઠ ખુશાલચંદે પણ અકબર બાદશાહના પાછા ભેટ કરી દીધા. ઉપરાંત દર વરસે શેઠ શાંતિદાસની વંશવેલા સાથે સંબંધો જાળવી રાખી પ્રત્યેક તીર્થની રક્ષા તો કરી ભાવના મુજબ નવા ફરમાન કાઢી આપવા હોદ્દેદારોને સૂચના પણ જ્યારે સત્તા મરાઠાઓના હાથમાં આવી ત્યારે તેમની સાથે કરી, પણ તે પછી શેઠ શાંતિદાસ તો ફક્ત એક વરસ જ જીવ્યા પણ આર્થિક દાન વ્યવહાર જાળવી જૈનસંઘનો મોભો જાળવી તેથી આગળનું કાર્ય શેઠ લક્ષ્મીચંદે ઉપાડ્યું, ઔરંગઝેબની જેમ રાખ્યો હતો. તે ત્રણેય શ્રાવકરનો વર્તમાનકાળના આરાધકોજ તેના પુત્ર બહાદુરશાહ બાદશાહ તથા જહાંદરશાહ જ્યારે પ્રભાવકો માટે આદર્શરૂપ કહી શકાય, તથા સરકારી ગલત બાદશાહ થયા ત્યારે તે બેઉને પણ મિત્ર સંબંધથી બાંધી રાખ્યા માન્યતાઓને કેમ ટાળવી તેની કુનેહ દૃષ્ટિ કેળવી શકાય તેવા છે. ને શત્રુંજય વગેરે તીર્થોની રક્ષા માટે સનદો મેળવતા રહ્યા. તે પછી તો જહાંદરશાહનો વિદ્રોહ જ્યારે સૈયદ (૫) ‘વંદે માતરમ્' ગીત-રચયિતા બંધુઓએ કર્યો ત્યારે દિલ્હીના તખ્ત ગોઠવાયેલા સૈયદબંધુઓને પણ આર્થિક સહાય આપી સદ્ધર કરી દીધા. જેવી દીર્ઘ દૃષ્ટિ સ્વ. શેઠ શાંતિદાસની હતી તે જ વારસો શેઠ લક્ષ્મીચંદને મળ્યો અને તેવી જ વિશાળતા તેમના પુત્ર ખુશાલચંદ શેઠમાં ઊતરી. તેને કારણે તે સમયના અહમદાવાદના સૂબા અખત્યારખાંએ જ્યારે ચૈત્ર સુદ તેરસના પ્રભુ મહાવીરદેવના જન્મકલ્યાણકના વરઘોડા માટે પણ પ્રથમવાર જ પરવાનગી માંગવાની સૂચના મોકલી ત્યારે શેઠ ખુશાલચંદે નારાજગી વ્યક્ત કરી પરવાનગી વગર જ વરઘોડો કાઢીશું તેવો સંદેશ સૈનિક સાથે મોકલ્યો, ઇર્ષાળુ અખત્યારખાંએ શેઠને જ કેદ કરવા પચાસેક જેટલા ઘોડેસ્વાર મોકલ્યા, જેને શેઠના પાંચસો આરબ સૈનિકોએ શેઠની પોળથી દૂરજ ભગાડી મૂક્યા. વાત વણસી ને સૂબાએ મોટી ફોજ ઉતારી. અહમદાવાદમાં યુદ્ધ જેવું વાતાવરણ સર્જાતા મહાજન ભેગુ થયું ને સૂબાને સમજાવવા બધાય ગયા, પણ તે વટમાં રહ્યો અને અંતે શર્ત મુજબ શેઠ ખુશાલચંદ જ્યારે તીર્થ-મંદિરો તથા બંગાળ પ્રદેશ શિક્ષિતો માટે પ્રસિદ્ધ છે. ત્યાં અનેક સાક્ષરો સંઘની રક્ષા હેતુ ત્રણ દિવસમાં અહમદાવાદ છોડી પેથાપુર નિકટ કાળમાં થઈ ગયા, તેમાંથી એક પ્રસંગ બંકિમચંદ્ર નિકટના વાસણા ગામમાં ચાલ્યા ગયા ત્યારે જ સૈન્ય પાછું ખેંચ્યું, ચટ્ટોપાધ્યાયજીના જીવનનો છે. તેઓ હિન્દુસ્તાની પ્રજાના યુદ્ધ ટળ્યું અને અહમદાવાદમાં ફરી શાંતિ સ્થપાણી. હિતચિંતક હતા, ઉપરાંત અંગ્રેજવાદના વિરોધી પણ ખરા. શેઠ ખુશાલચંદે તો દિલ્હીના સૈયદ બંધુઓનો તરત સંપર્ક સિંદ્ધાંતવાદી ચુસ્તતા માટે તેઓ પ્રખ્યાત હતા. આજે જે ગીતને કરી અખત્યારનાં સૂબેદારને જોરદાર ઠપકો અપાવ્યો ને પોતે પૂરાં સો વરસ થઈ ગયાં અને હિન્દુસ્તાનીઓ શૌર્ય અને પ્રેમથી પાછા ઠાઠમાઠથી અહમદાવાદમાં પ્રવેશ પામ્યા તે પછી પણ ગાય છે તે ગીત “વંદે માતરમ” તેમણે જ રચેલ હતું. રાજકીય ઉથલપાથલને કારણે જ્યારે આખાય અહમદાવાદને યશનામકર્મ જોરમાં હતું તેથી તે ગીત પ્રસિદ્ધિ પામી ગયું અને લૂંટવા મરાઠા તૂટી પડવાના હતા ત્યારે તેમને પણ પુષ્કળ ધન આજ સુધી ગવાય છે. દિક, Jain Education Intemational Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ધન્ય ધરા એકદા જાહેર ભાષણમાં કોઈ વિચાર લોકસમક્ષ રજૂ કર્યો પછાત વર્ગનાં લોકો પુષ્કળ માછલીઓને ખાઈ જાય છે અને અને લોકોનું અભિવાદન મેળવ્યું પણ ત્યાર પછી તે વિચારના રાજા પણ તે વ્યવસાયને પ્રોત્સાહન આપે છે, તેવું જાણી ત્યાં અમલીકરણથી ઊભી થતી અનેક તકલીફો ખ્યાલમાં આવી પોતાનું રાજ્ય ન હોવા છતાંય કુમારપાળ રાજવીએ એક કરોડ જવાથી પોતાનું મંતવ્ય ફેરવી નાખ્યું. તેથી લોકો તો ગાડરિયા સોનામહોર ભેટમાં મોકલી દૂત સાથે કાશમીરના રાજાને પ્રવાહની જેમ નિંદા-ટીકા કરવા લાગ્યાં. લોકમતને પોતાના હિંસાનિવારણનો સંદેશ સપ્રેમ પાઠવ્યો. દૂતનાં મીઠાં વચનોએ વિરૂદ્ધ જતો જોઈ બંકિમચંદ્ર ચેતી ગયા અને તે પછી જ્યારે નવો કાશ્મીરજ નરેશની આંખ ખોલી દીધી કે ગુજરાતમાં બેઠેલો રાજા જાહેર કાર્યક્રમ ઉપસ્થિત થયો ત્યારે ઉપસ્થિત સકળ સભાને મારે ત્યાંની શુભચિંતા કરે તો મારી પોતાની શું ફરજ? સાચી સંબોધતાં ખુલાસો કરી દીધો કે પોતાના બધા જ વિચારો નિશ્ચલ ભાવનાનો વિજય હતો. કાશ્મીરના રાજેશ્વરે બીજી એક કરોડ અને નિશ્ચિત કહી શકનાર ફક્ત મહાજ્ઞાની સર્વજ્ઞ હોય, બાકી મુદ્રા પાછી આપી દૂતને પાછો પાટણ મોકલ્યો. અસ્થમારી બંધ અપૂર્ણ જ્ઞાનવાળા માટે મારો જ પોતાનો વિચાર લાભાલાભની કરવામાં આવી અને અહિંસા પરમો ધર્મ સાથે જૈન શાસનનો ગણતરી મૂકી ફેરવવો પડે તો તેમાં મને નાનપનો અનુભવ નથી ડંકો વાગી ગયો. થતો, કારણ કે પોતાની ભૂલોને પણ ન સુધારવા તૈયાર માણસને જડ કહેવાય. તેવી માયા કે કપટ કરતાં મને નથી આવડતું માટે (૭) વિમલકુમાર વધુ સારો રસ્તો જડતાં મેં પોતે જ જાહેરમાં મૂકેલ મારો જ ક્યારેક દેવી-દેવતાઓ પણ માનવલોકના માનવીની વિચાર પાછો ખેંચી લીધો છે અને હું ચોક્કસ કહી શકું છું કે નવા પરીક્ષા-કસોટી કરી લેતા હોય છે, તો ક્યારેક પ્રલોભનો દેખાડી અને સારા પ્રસ્તાવ રજૂ કરી જૂની વાતોને ભૂલી જવી તે લગીર સત્યની ચકાસણી પણ. તે પૈકીની એક સત્ય ઘટના છે. ખોટું નથી જણાતું બલ્ક શ્રેયસ્કર હોવાથી સૌ પણ વધાવે. પરમાત્મા નેમિનાથજીની અધિષ્ઠાયિકા અંબિકાદેવી અને બંકિમચંદ્ર ઉપાધ્યાયની નવી રજૂઆતો સૌના ગળે એકવીસ વરસના ભરયુવાન વિમલની પરીક્ષા લેવા સુંદરીનું ઊતરી ગઈ. સ્વરૂપ લઈ સામે આવી, કારણ કે આકાશમાર્ગે જતાં તેમણે (૬) જીવદયા પ્રતિપાલક ગુજરાતની સદાચારી યુવાન વિમલનું રૂપ-તેજ અને ભાગ્ય અવધિજ્ઞાનથી જાણી તેનામાં રહેલા બ્રહ્મચર્ય ગુણની વિતિક્ષા કરવા માનવી ગૌરવગાથા નારીનું રૂપવંતુ રૂપ ધારણ કર્યું. કલિકાલસર્વજ્ઞ પૂ.આ.ભ. હેમચંદ્રાચાર્યની ચારિત્રમર્યાદા વિમલકુમાર તે સમયે રસ્તે ચાલતો જઈ રહ્યો હતો, તેની હતી પણ તેમના જ શ્રમણોપાસક જીવદયાના પ્રતિપાલક સામે સ્વરૂપવાન સુંદરી પડી રહી અને પ્રણામ કરી વિનય કુમારપાળ મહારાજાએ આચાર્ય ભગવંતનું બાકીનું કાર્ય માથે દર્શાવ્યો. વિમલે પણ વિનય કર્યો અને અંબિકા કહેવા લાગી કે લઈ લીધું. તે સમયે શાસનની દીપજ્યોતને ઝળહળતી રાખવા વિમલ તું સ્વરૂપવાન છો તેમ હું પણ સ્વરૂપવાન છું. ફક્ત રાજા કુમારપાળે પોતાની જીવનચર્યામાં જીવદયાને કેન્દ્રમાં એટલું જણાવ કે તને મારી સામે જોયા પછી શું વિચાર આવે આરાધનામાં રાખી જે શાસનપ્રભાવના કરી છે, તેની યશોગાથા છે?” આજે પણ ગવાય છે. જેના અઢાર દેશના રાજ્યકાળમાં અઢી લાખ ઘોડાઓને તે સમયે સ્વરૂપવાન કન્યાની આંખોમાં વાસના-વિકાર અને મુખ ઉપર વિલાસી હાસ્ય ને ઉન્માદ હતો. વિમલકુમારની પણ ઉકાળેલું પાણી પીવડાવાય, અશ્વસવાર પણ ઘોડાની પીઠ પખાલી પછી જ સવારી કરે, મારી શબ્દનો પ્રયોગ પણ કોઈ પરીક્ષા હતી. બ્રહ્મચર્યલક્ષી તે યુવાને અંબિકાદેવીને જવાબ ન કરી શકે, ઉપરાંત એક તુચ્છ મંકોડા ખાતર ચાલુ પૌષધમાં આપ્યો કે “મારી માતાએ મને પરસ્ત્રીને બહેન કે માતા તરીકે જોવા માટે જ બે આંખો આપી છે અને ત્રીજી આંખ મારે છે પોતાના પગની ચામડી પણ ઊતરડી લેતાં જેમને ક્ષોભ ન થાય નહીં કે તે સિવાય, ત્રીજી કોઈ દૃષ્ટિથી જોઈ શકું, માટે તું મને અને એક બોકડા જેવા તિર્યંચને બચાવવા દેવીનો પ્રકોપ સહન કેવી લાગતી હશે તે તો તારે જ વિચાર કરવાની વાત છે.” કરી પોતાની કાયા ઉપર કોઢ રોગ વહોરી લેવા ધરાર તૈયાર થયા, પણ જીવહિંસા થવા ન દીધી. આટલી જ વાત પૂર્ણ થતાં અંબિકા પ્રસન્ન થઈ ગઈ કહેવાય છે કે ભારતના જ એક વિભાગ કાશમીરમાં વરદાન આપ્યું અને તે પછી તો વિમલ દેવીકૃપાથી લાટ દેશના Jain Education Intemational Page #479 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દંડનાયક, જૈનશાસનના પ્રભાવક શ્રાવક થયા છે, જેમના સાંનિધ્યથી છ'રી પાળતા સંઘ નીકળ્યા, અનેક જિનાલયોના જિર્ણોદ્ધારાદિ કાર્યો થયાં. (૮) બાહડ મંત્રીની નિષ્ઠા ગુજરાતની ભોમકામાં થોડા જ સૈકા પૂર્વે થઈ ગયેલ બાહડ મંત્રીની કર્તવ્યનિષ્ઠા જાણવા-માણવા જેવી છે. તેમના પિતાશ્રી રાજા કુમારપાળના વિશ્વાસુ આરાધક મંત્રી ઉદયન નામે હતા. ક્યારેક યુદ્ધે જવું પડે તોય સવાર-સાંજનું પ્રતિક્રમણ કરનારા હતા. એકદા યુદ્ધમાં ઘવાયા અને અંત સમયે પોતાના પુત્ર બાહડ પાસે વચન લીધું હતું કે પોતાના મરણ પછી બાહડ પુત્ર શત્રુંજયના દાદા આદીશ્વર પ્રભુનું દહેરાસર લાકડામાંથી આરસનું બનાવે. ગિરનાર તીર્થે જવા પહાડ ઉપર પત્થરોના પગથિયાં કરાવે તે બેઉ વચન તો બાહડે આપ્યાં જ ઉપરાંત પિતા મંત્રીને એક સમયે કોઈ ભવાઈયાને સાધુવેશ પહેરાવી સમાધિ આપવામાં નિમિત્ત બનેલ. બાહડે પિતા મંત્રીની મરણોત્તર ક્રિયા કરી. આપેલ વચનની નિષ્ઠા પ્રમાણે સાધન-સગવડ વગરના તે જમાનામાં લગભગ ત્રણ કરોડનો ખર્ચ કરી સુંદર આરસનું જિનાલય સિદ્ધગિરિ ઉપર બંધાવ્યું. કાર્યમાં અનેક મુશ્કેલીઓ નડી પણ બધાયનો સામનો કર્યો, પણ બીજા વચન પ્રમાણે ગિરનારમંડણ નેમિનાથ પ્રભુ સુધી પહોંચવાની પગથાર માટે પહાડમાં ક્યાં શિલાઓ મૂકવી, કેમ પગથિયાં બંધાવવાં તે માટે શિલ્પીઓની કલા પણ શરમાવા લાગી, કારણ કે આખોય કાચો રસ્તો ખાડા–ટેકરા તથા જંગલ-ઝાડીથી ભરેલ હતો. વાંકાચૂકા રસ્તે પગથાર કેમ બનાવી શકાય? પણ બાહડ હિમ્મત ન હાર્યો. પિતાને મૃત્યુ સમયે આપેલ વચન નભાવવા અંબિકાનું સ્મરણ કરી, શરણ લઈ અઠ્ઠમ તપ કર્યો. ત્રીજી રાત્રિએ અંબિકા પ્રસન્ન થયાં. બાહડને સંકેત આપી દીધો. તેજ પ્રમાણે તળેટીએ સ્નાત્રમહોત્સવ કરી જેવી જાત્રા ચાલુ કરી આકાશમાંથી અક્ષતની ધાર પડવા લાગી. તે તે સ્થાન ઉપર પગથિયાં ગોઠવતાં થોડા જ દિવસોમાં પગથાર રચાઈ ગઈ, જે માટે લગભગ ત્રેસઠ લાખ રૂપિયા ખર્ચાઈ ગયા, પણ બાહમંત્રી ભલાઈનું કાર્ય કરી ખૂબ ખુશ હતા. (૯) નવકાર તીર્થનો જીર્ણોદ્ધાર એક સમડી પારઘીના બાણથી વીંધાણી અને આકાશમાંથી કપાયેલ પતંગની જેમ લડખડાતી હતી. અંત સમય હતો અને re એક મુનિ મહાત્માના શ્રીમુખેથી મહામંગલકારી નવકાર મૃત્યુ સમયે મળી ગયો જેના પ્રભાવે તેજ તિર્યચિણી સુદર્શના નામે રાજપુત્રી બની ગઈ અને તે ભવમાં પણ ફક્ત “નમો અરિહંતાણં' પદ સાંભળતાં જ જાતિસ્મરણ જ્ઞાન પામી. પૂર્વભવનો નવકારનો ઉપકાર સમજાયો, જેથી ગુજરાતના ભરૂચ નગરમાં પોતાના પ્રાણપ્રિય નવકારનું સ્મારક શકુનિકાવિહાર નામનું જિનાલય બંધાવ્યું, જે આજે પણ શાશ્વતા નમસ્કાર મહામંત્રના પ્રભાવને દર્શાવતું તે જ સ્થાને હયાત છે, પણ વચગાળામાં તે પ્રાચીનતીર્થના જિર્ણોદ્ધારની એક નાની ઘટના જાણવા જેવી છે. ઉદયનમંત્રીના પુત્ર અમ્બડને રાજા કુમારપાળે રાજના દંડનાયક નીમ્યા. એકવાર પલ્લીવન વિજય માટે સસૈન્ય જતાં રાત્રિની નીરવતા વચ્ચે ભક્તામરનો પાઠ કરી રહેલ તેમને સ્તોત્રની અઢારમી ગાથા નિત્યોદયં દલિતમોહમહાન્ધકાર” બોલતાં ચક્રાદેવીએ પ્રગટ થઈ ચંદ્રપ્રભુની પ્રતિમા આપી, જે ચંદ્રકાંતમણિની હતી. વરદાનમાં નિઃસ્પૃહિ અમ્બડે ફક્ત જિનપૂજા હેતુ નાગરવેલનાં પાન મળતાં જ રહે તેવી લબ્ધિ માંગી, જેથી જીવનના અંત સુધી તામ્બુલ બધેય દુર્લભ થવા છતાંય તેમને દેવીના પ્રભાવે રોજ પાન મળતાં રહ્યાં ને પૂજા અખંડિત થતી રહી. પલ્લીવનના વિજય પછી રાજા કુમારપાળે અતિવિશ્વાસુ અમ્બડ સાથે મંત્રણા કરી પોતાના શત્રુ મલ્લિકાર્જુનની ઉપર વિજય માંગ્યો. અમ્બડે યુક્તિથી વિજય મેળવ્યો જે સાથે મલ્લિકાર્જુનનું મરણ થયું, તેની ઉત્તમ વસ્તુઓ કબ્જે કરી જ્યારે અમ્બડે કુમારપાળ મહારાજાને સોંપી ત્યારે રાજાએ એમને ‘રાજપિતામહ'ની પદવી આપી, પણ અમ્બડની માતા લગીર પ્રસન્ન ન થઈ. ઇતિહાસ કહે છે કે માતા સામે બાળભાવથી રહી માતાના મનની ઇચ્છા પૂરી કરી પ્રસન્નતા પ્રદાન કરવા અમ્બડે નવકાર તીર્થ શકુનિકાવિહારનો જીર્ણોદ્ધાર એવા ઠાઠથી કરાવ્યો કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ અમ્બડના ને સુકૃતદાનની મુક્ત મને પ્રશંસા કરી છે. (૧૦) ધોળકાના દંડનાયક જિણહાક શ્રેષ્ઠી ગુજરાતમાં આવેલ ધોળકા, જ્યાં નિકટના ભૂતકાળમાં જ્યારે રાજાશાહી હતી ત્યારે તે ધર્મનગરીમાં શ્રીમાળી શેઠ Page #480 -------------------------------------------------------------------------- ________________ પાહનો પુત્ર જિણહાક નામે ભક્ત શ્રાવક થઈ ગયો. એક સમયે જિણહાક ઘીના ઘાડવા, કપાસના કોથળા ઉપરાંત ઘાસનો વેપાર કરી સખ્ત ધનપુરુષાર્થ કરી કમાતો હતો. ધર્મનો અત્યંત રાગી છતાંય પૈસાની ચિંતામાં તે દુઃખી રહેતો હતો ત્યારે આ.ભ. અભયદેવસૂરિજીને પોતાની વ્યથા જણાવતો. તેઓશ્રીએ લાભાનુલાભ વિચારતાં પાર્થપ્રભુની વિશેષ પૂજા તથા ભક્તામરનો નિત્યપાઠ કરવા જણાવ્યું. ભાવપૂર્વક દરરોજ પૂજા તથા સ્તોત્રપાઠ કરતાં એક દિવસ ભક્તામરની બત્રીસમી અને તેત્રીસમી ગાથા બોલતાં જ ચમત્કાર થયો ને ચક્રેશ્વરી દેવીની પ્રતિહારી દેવીએ જિણહાકને ધનવાન બનાવવા એક રત્ન બાંધી આપ્યું, જેના પ્રભાવે જિણહાકની હાક અને ધાક આખાય ગુજરાતમાં વધવા લાગી. ચોરો તો તેમનો પડછાયો પણ નહોતા જોઈ શકતા, ઉપરાંત પાટણના રાજા ભીમદેવે તો જિણહાકની . યશોગાથા સાંભળી જિણહાકને પોતાના દંડનાયકની પદવીથી વિભૂષિત કરી દીધો તેથી પદવીધારી જિણહાકે ધોળકામાં આવ્યા પછી પોતાની ભક્તિ અને શક્તિથી આખાય ગુજરાતમાં દુરાચારીઓને હેરાન-પરેશાન કરી દીધા હતા. જે ગુરુદેવની કૃપાથી લક્ષ્મી વધી તે જ ઉપકારનો બદલો વાળવા ધોળકામાં કષપટ્ટરત્નની પ્રતિમા ભરાવી, ધોળકામાં જ ગુરુદેવ અભયદેવસૂરિજીને માનભેર બોલાવી નૂતન જિનાલયની પ્રતિષ્ઠા નવાંગી ટીકાકારશ્રીના વરદહસ્તે કરાવી. દેવી ચક્રેશ્વરીની પણ સ્થાપના કરાવી. નવાંગી ટીકાનાં પુસ્તકો લખાવ્યાં. સંઘપતિ બની સંઘો કઢાવ્યા. જીવનમાં સંધ્યાવેળાથી અંતસમય સુધી ખૂબ-ખૂબ ધર્મારાધનાઓ વધારી. મહેનત કરી પૈસો કમાતાના માથેથી કરવેરો માફ કરાવી દીધો. જિનશાસનની ખૂબ પ્રભાવના કરી. ભક્તામર સ્તોત્રના નિત્યપાઠી જિણહાક ઉપર ચક્રેશ્વરીદેવીની કૃપા વરસતી રહી હતી, તેથી ચમત્કારની અનુભૂતિવાળા તે શ્રાવક થકી અનેકોને જૈનધર્મના સિદ્ધાંતો પ્રતિ શ્રદ્ધા વધી અને સૌ લાભાન્વિત થયા છે. (૧૧) શિખરજી તીર્થરક્ષક શ્રીમાન બહાદુરસિંહજી શ્રી સમેતશિખરજી તીર્થની રક્ષા માટે દિવંગત આ.ભ. હીરસૂરીશ્વરજી મ.સા.થી લઈ અત્યાર સુધીમાં અનેક શ્રાવકોએ પણ યોગદાન આપ્યું છે. ઝરિયાના રાજાઓએ પણ તીર્થકરોની કલ્યાણક પાવનભૂમિને ખૂબ નિકટથી રક્ષી છે. વચલા અંગ્રેજોના કાળમાં કલકત્તાના બાબુસાહેબ બહાદુરસિંહજી જેઓ અતિ ધન્ય ધરા ધનાઢ્ય હતા, સાથે ધર્મપ્રેમી. તેમણે પણ અંગ્રેજ ઓફિસરો સાથે સારાસારી રાખી શિખરજી તીર્થનું કાર્ય કરાવ્યાની ઘટના બનેલ છે, કારણ કે તે કાળે અંગ્રેજો જૈનોને સતાવી તેમનું ધ્યાન પ્રતિકાર કરવામાં જ વાળી નાખવા મથતા અને નવાનવા ફતવા કાઢતા હતા. એકવાર શિખરજી ઉપર જ કતલખાનું બાંધવાની વાત મુકાણી જે માટે જગ્યા જોવા ઓફિસરોની ટુકડી આવવાના સમાચાર મળ્યા. આગલે દિવસે જ સમાચાર બહાદુરસિંહને મળ્યા. તરત કોઈ ઉપાય ન જણાતાં એક યોજના ગુપ્તપણે બનાવી નાખી. શિખરજીના મુખ્યસ્થાને સિજૂરના ઢગલા મુકાવી દીધા તેથી અંગ્રેજો કોઈ પણ જગ્યા પસંદ ન કરી શક્યા, કારણ કે જ્યાં જુઓ ત્યાં દેવી-દેવતાની બેઠક છે, એમ રજૂઆત થતી રહેવાથી ઓફિસરોને કતલખાનાની યોજના પડતી મૂકવી પડી. કુદરતી તીર્થરક્ષાનો લાભ બહાદુરસિંહજીને મળી ગયો. ' કહેવાય છે કે તે જ ગર્ભશ્રીમંત ચોખ્ખા ઘીની પૂરી ખાવાના આગ્રહી હતા. દરેક નવી પૂરી તળતાં વીસ-પચ્ચીસ તોલા નવું ઘી રસોઈયાને ઉમેરવું પડતું તેવી સૂચના અપાતી પણ હતી. બાબુજીના મોટા દીકરાને તે રીત ન ગમતાં એકદા બધીય પૂરી એક જ ઘીમાં તળાવી નખાવી, જેથી સ્વાદફેર થવાથી શેઠજીએ રસોઈયાને ફટકારવા હંટર મંગાવ્યો. રસોઈયાએ ડરમાં તેમના જ મોટા પુત્રનું નામ જાહેર કરી દીધું. શેઠજીએ પુત્રને ધમકાવી નાખ્યો અને જ્યારે પિતાજીની આજ્ઞા–મર્યાદા તોડવાની ભૂલ બદલ પુત્રે માફી માંગી ત્યારે જ શેઠજી શાંત પડ્યા. આવી જાહોજલાલીમાં બહાદુરસિંહજી જીવ્યા હતા. (૧ર) શ્રેષ્ઠી ધનાશા રાણકપુરનું દહેરાસર ૧૪૪૪ થાંભલાઓ વચ્ચે આજે પણ સુસજ્જ છે. ધનાશા શ્રાવકના જીવનનું જે મહાસુકૃત કહેવાય છે તથા જે તીર્થના દર્શન કરવા ખાસ વિદેશથી પણ લોકો આવે છે તે જિનાલય આવેલ સ્વપ્નથી સૂચિત દેવવિમાન જેવું નિર્મિત થયું, જેમાં તે જમાનાના અબજો રૂપિયા ખર્ચાણા છે. ધનાશાની હાજરીમાં જ તે તીર્થસ્વરૂપ જિનાલયના સર્જન પછી તરતમાં તેઓએ સિદ્ધાચલજી તીર્થનો છ'રી પાળતો સંઘ કાઢ્યો, જેમાં સારી સંખ્યામાં ચતુર્વિધ શ્રીસંઘ જોડાયેલો હતો. જોગાનુજોગ જ્યારે તે સંઘે પાલિતાણા ગામમાં પ્રવેશ કર્યો, ત્યારે બીજા પણ નગરોમાંથી અન્ય વીસેક છ'રી પાળતા સંઘો સાથે સંઘપતિ પધાર્યા હતા. બધાય સંઘના અધિપતિ પ્રભાવક આચાર્ય Jain Education Intemational Page #481 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૦૧ ભગવંતો હતા અને નિશ્રાવર્તી સંઘપતિઓથી લઈ શ્રાવકો પણ ખૂબ ધનાઢ્યું. તેથી શત્રુંજય ઉપર સંઘમાળ પહેરવાની ઉછામણી માટે જ્યારે વિચારણા થઈ ત્યારે રૂપિયા-પૈસાથી બોલીઓ કરી સંઘમાળ આપવાને બદલે, સંઘપતિઓના ભાવિ સુકૃતના આધારે તે લાભ આપવાનો નિર્ણય લેવાયો જેથી ફક્ત ધનમૂછ જ દૂર ન થાય, પણ ગુણપ્રાપ્તિનું પણ વાતાવરણ સર્જાય. કોઈક શ્રેષ્ઠીએ નવાં જિનાલયો બંધાવવાનું જાહેર કર્યું. કોઈએ કરોડોનું દાન જાહેર કર્યું. કોઈએ નવા છ'રી પાળતા સંઘની જાહેરાત કરી, જ્યારે એક ધનાઢ્ય પોતાના પુત્રનો મોહ જતો કરી દીકરાને ચારિત્ર અપાવવાની સહમતિ આપી સુકૃતની જાહેરાત કરી. આવા સમયે શ્રેષ્ઠી ધનાશા પણ ધર્મપત્ની સાથે હાજર થઈ અને શાતા પતિએ પળવારમાં જ વિવિધ સંઘોની હાજરીમાં મંત્રણા કરી ભરયુવાવસ્થામાં સજોડે આજીવનનું બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું. કહેવું ન પડે તેમ સર્વ આચાર્ય ભગવંતોની એકમતી વચ્ચે ધનસંપન્ન, યુવાન અને વ્રતધારી ધનાશા ઉપર સંઘમાળની વરણી થતાં સકળ શ્રીસંઘમાં આનંદ અને હર્ષઘોષ વ્યાપી ગયો. (૧૩) મોતીશા શેઠને ચમત્કારિક પરચો નવ ટૂંકોમાં મોતીશાની ટૂંક તરીકે તેઓની ચિરંજીવી સ્મૃતિ ઊભી રહી ગઈ છે. કહેવાય છે દિલના દાતાર તેઓએ જીવનમાં એવાં વિશિષ્ટ સુકૃતો કરી દીધાં છે કે મરણપથારી વખતે પણ સમાધિ રહી કારણ કે પૂરા લાખ રૂપિયાનું દેણદારો પાસેથી નીકળતું લેણું પણ તેમણે પરલોકના ભાથાની જેમ માફ કરી યશ મેળવ્યો હતો. એકવાર એક કસાઈના હાથથી નિર્દોષ ગાયને છોડાવવામાં જોઈતી રકમ આપવાની તૈયારી દર્શાવી છતાંય જ્યારે કસાઈ ન માન્યો ત્યારે રહમ છોડી ચોકીદાર મોકલી તેને ધમકાવેલ. મામલો જીભાજોડીથી મારામારી ઉપર પહોંચી ગયો અને ક્રોધાવેશમાં ચોકીદારે કસાઈને પેટમાં મુક્કાઓ મારી બેભાન કરી દીધો. ક્ષણોમાં તો તેના પ્રાણપંખેરુ પરવારી ગયાં. કોર્ટમાં મામલો ગયો, ત્યારે મોતીશાના કહેવાથી પોતાની ભૂલ સ્વીકારવા છતાંય કોર્ટે ફાંસીની સજા ચોકીદારને ફટકારી. દયાળુ શેઠ વચ્ચે પડ્યા. ન્યાયાધીશને સ્પષ્ટ જણાવ્યું કે ગુનો ચોકીદારનો નહીં પણ મારો છે. મારા આદેશથી તેણે ચોકીદાર સામું પડતા પ્રાણ ખોયા છે. વળતા ચુકાદામાં ફાંસીની સજા મોતીશા શેઠને આપવામાં આવી. જાહેરમાં ફાંસીની વિધિ કરતાં જલ્લાદે શેઠની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના જ બંધાવેલા મોતીશા દહેરાસર ભાયખલ્લામાં અંતિમ પૂજા કરવા જવા રજા આપી. તે દિવસે મોતીશા પણ ભાવવિભોર બની અષ્ટપ્રકારી પૂજા કરી ચામર લઈ ખૂબ નાચ્યા. પ્રભુભક્તિપ્રભાવે ફાંસીના સમયે જ માંચડો તૂટી ગયો. મહારાણી વિકટોરિયાએ બીજી–ત્રીજી વાર ફાંસી ફટકારી ત્યારે પણ ફરી ફરી કરેલ ભાવપૂજા પ્રતાપે માંચડો તૂટતો રહ્યો. ચમત્કારને ઝૂકી જઈ ફાંસી રદ્દ થઈ ગઈ, બલ્ક શેઠના આદેશથી સરકારે અનેકોની ફાંસીની સજા રદ્દ કરી. અંતે પોલીસો સાથે ગુનેગારોની બિનશરતી મુક્તિના કારણે વિવાદો સર્જાઈ જતાં ફાંસીનું સ્થાન જ બદલી નાખવામાં આવેલ. (૧૪) જીવદયાપ્રેમી રતિભાઈ નિકટના ભૂતકાળમાં વઢવાણ વતનમાં થઈ ગયેલ રતિલાલ જીવણલાલ અબજી શ્રાવકના જીવનમાં ધર્મસિદ્ધાંતની ચુસ્તતા જાણવા જેવી છે. તેઓ ઘરેણાંના વેપારી છતાંય રાત્રિભોજન વગેરે પાપોના પક્કા ત્યાગી હતા. એકવાર તેમના શેઠ હુકમીચંદજી ઇન્દોરથી પચાસેક જેટલા સદસ્યો સાથે રતિભાઈને ત્યાં મહેમાન બન્યા ત્યારે સાંજે પાંચ વાગ્યે ભોજનપાણી પતાવી દેવાની શર્ત રાખી, પણ ટૂંક સમય પૂર્વે જ મુમ્બાપુરી તરીકે ઓળખાતી મુંબઈ મહાનગરીમાં મોતીશા નામે શ્રેષ્ઠી થઈ ગયા, જેમણે જેમ ભાયખલ્લા મુકામે ભવ્ય જિનાલય બંધાવ્યું છે, તેમ પાલિતાણાની Jain Education Intemational Jain Education Intermational Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ મનસીબે શેઠની ગાડી રસ્તામાં ખોટવાણી અને બધાય મોડા પડ્યા ત્યારે પોતાની સિદ્ધાંતવાદિતા ટકાવી કોઈનેય રાત્રે ભોજન ન આપ્યું. પરિવારના બધાયની નારાજગી વહોરી પણ પોતે એકના બે ન થયા. રાત્રે મહાજન હુકમીચંદજીનું બહુમાન હતું તે પૂર્વે શેઠે રતિભાઈ પાસે ફક્ત ૫-૭ લવિંગના ટુકડા મુખમાં રાખવા માંગ્યા. તે પણ તેમણે ન આપ્યા, અપાવ્યા. બધાયને ભય હતો કે આજના બહુમાન કાર્યક્રમમાં કંઈક નવાજૂની થવાની, પણ જ્યારે હુકમીચંદજીએ જાહેરમાં રતિભાઈની ધર્મપ્રખરતાની પ્રશંસા કરી ત્યારે તાળીઓ વાગવા લાગેલ. દીકરીના લગ્નપ્રસંગે પણ સૂર્યાસ્તની ફક્ત દસ મિનિટ પૂર્વે આવેલ જાનૈયાઓને ભોજન કરાવવાને બદલે ફક્ત ચાપાણી પામાં, બોલાચાલી થઈ પણ રાત્રિભોજન નહીં કરાવું તેવી શર્ત ઊભી જ રાખી. શિખરની જાત્રા વખતે સર્પડંસ થયો, છતાંય સાવતીએ આપેલ બરફ ઘસવા માટે ન વાપરી પીડા સહન કરી. સારણગાંઠનું ઓપરેશન પણ ક્લોરોફોર્મ સૂંઘ્યા વગર સભાન અવસ્થામાં કરાવ્યું. ઉપરાંત ચાલુ ટાંકાના દર્દ વખતે પણ નિકટના દહેરાસરે જઈ દર્શન કરી હોસ્પિટલ પાછા આવી જવા લાગ્યા. ડૉક્ટરો પણ હેરત પામી ગયા. વઢવાણના રાજાએ વૃદ્ધ ઘોડાઓને ખાડામાં ઉતારી ખતમ કરી દેવાનું જે કાવત્રું રચેલ તેના વિરોધમાં પોતે ખાડામાં કૂઘા, હાથ ભાંગ્યો તેની પરવાહ ન કરી પણ બધાય ઘોડાઓને ગોળીથી ઠાર થતાં બચાવી અહિંસા પળાવી. અંતે સ્વયં વઢવાણ જૈન સંધની પેઢીની જાજમ ઉપર જ હિસાબ લખતાં લખતાં મૃત્યુ પામી ગયા. ચુસ્ત ધર્મી, જીવદયાપ્રેમી, પાપોથી ભવભીરુ તથા શુદ્ધ ચારિત્રવાન શ્રાવક તરીકે તેમનું નામ ખૂબ ગવાય છે. (૧૫) શેઠ હેમરાજ અને ભક્તામરનો ચમત્કાર ધારાનગરીના વિદ્વાન રાજા ભોજને ત્યાં કવિ માઘ, વિ બાણ, કવિ મયૂર, કવિ ધનપાળ વગેરે પંડિતો ખૂબ આદરસન્માન પામનારા બન્યા હતા કારણ કે રાજન સ્વયં જ્ઞાન પ્રેમી હતા. એકવાર કવિ મયૂર અને બાણ વચ્ચે વધુને વધુ ઇનામ મેળવવાની લાલસામાં સ્પર્ધાભાવ ઉત્પન્ન થઈ ગયો. તેથી કવિ મયૂરે બાળકવિની પત્નીના શાપથી વ્યાપી ગયેલ કોઢ રોગને સૂર્યદેવની પૂજા કરી દૂર કર્યો જ્યારે કવિરાજ બાણે પણ પોતાની શક્તિ પ્રદર્શનમાં મૂકતાં બે હાથ ધન્ય ધરા બે પગ કપાવી નાખ્યા અને ત્રીજા જ દિવસે દેવી ચંડિકાની વિધિપૂર્વક સાધના કરી પાયેલ હાથ-પગ પાછા મેળવી સાવ સ્વસ્થ બની ગયા. રાજા ભોજ અને પ્રજાના સૌ તે ચમત્કાર દેખી બેઉ કવિઓને નમસ્કાર કરવા લાગ્યા. તે દરમ્યાન જૈનધર્મના રાગી વિ ધનપાળે આચાર્ય માનતુંગસૂરિજીને તેથી પણ વધુ શક્તિમાન સાધક તરીકે રાજા ભોજ સમક્ષ પ્રસ્તુત કર્યા. શાસનપ્રભાવનાનું સુંદર નિમિત્ત પામી આચાર્ય ભગવંતે અત્યંત ભાવવાહી ધારામાં ભક્તામર સ્તોત્રની રચના કરી. અડતાલીસ બેડીઓ તોડી નાખી. જૈન શાસનનો યજયકાર થવા લાગ્યો અને જૈનેતર પંડિતો સૂરિદેવની જ ઈર્ષ્યા કરવા લાગ્યા, જેના જવાબમાં આચાર્ય ભગવંતે ફરી નવો ચમત્કાર દેખાડ્યો. શ્રાવક હેમરાજ શેઠને સૌની હાજરીમાં ઊંડા કૂવામાં ઉતાર્યા અને ભક્તામરના પ્રભાવે ત્રણ દિવસ પછી બહાર કેમ આવી જવું તેની આમન્યા જણાવી. જેવા શેઠ ભક્તામરની બીજ જ ગાવા બોલવા લાગ્યા. ચક્રેશ્વરી દેવી પ્રગટ થઈ ગઈ. યુક્તિ કરી દેવીએ પરેશાન કરતા રાજા ભોજને નાગપાશથી બાંધી દીધો અને તે બંધન કૂવામાં રહેલ શેઠ હેમરાજ જ છોડાવી શકશે, તેવી આકાશવાણી કરી અને ખરેખર હેમરાજ શેઠે ભક્તામર સ્તોત્રપાઠથી સિંચિત પાછી રાજા ભોજ ઉપર છાંટ્યું ત્યારે જ રાજા બંધનમુક્ત બન્યા. બસ ત્યારથી જૈનજગતમાં ભક્તામરસ્તોત્ર ચારેય ફિરકાઓને સમાનરૂપે ગ્રાહ્ય બની ગયું છે. (૧૬) શેઠ અમૃતલાલ મલુકચંદ નિકટના સમયમાં થઈ ગયેલા અમૃતલાલ મલુકચંદ નામના જૈન શ્રેષ્ઠી, જેઓ માંડલ ગામના શેઠ તરીકે ઓળખાતા અને ધાર્મિકતા, નીડરતા, પરગજુના તથા સદાચારિતાને કારણે આજુબાજુનાં ક્ષેત્રો ઉપર પણ પ્રભાવ પાથરનારા બન્યા હતા. પ્રસંગે પ્રસંગે ઘોડી ઉપર બેસી શંખેશ્વર તીર્થની જાત્રા કરવા નારા તેઓ અનેકવાર એક જ રસ્તે આવરો-જાવરો કરતા હતા પણ એક વખત નદીકિનારે જ ચાર લૂંટારાઓ ભેગા પઈ તેમને લૂંટવા ઘોડા ઉપર આવ્યા. ચાર જણાએ શેઠને પડકાર્યા ને બધુંય સુપ્રત કરી દઈ શેઠજીના દાગીના ઉતરાવી લેવા ધમકીઓ આપી. શેઠ ગભરાયા, પણ તરત જ જાતને સંભાળી સ્વસ્થતા રાખી ચારેયને પૂછ્યું કે “આવી લૂંટફાટથી કેટલા દિવસો જીવાય? શા માટે આવું પાપકર્મ કરવાની લાચારી આવી?” Page #483 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ત્યારે એક બહારવટિયો બોલ્યો કે ઘરનાં બૈરાં-બાળકો માટે ખાવાના સાંસા છે તેથી મુસાફરોને લૂંટીએ છીએ.” અમૃતલાલ શેઠે ચારેયને સો–સો રૂપિયાનું દાન અપાવવા બાહેંધરી આપી અને તેમાંથી ખેતી કરી બે પૈસા કમાઈ લેવા ભલામણ કરી. શેઠના સાચા ભાવની અસર થઈ અને બુકાનીધારી ચારેય દાન સ્વીકારવા તૈયાર થયા. તરત જ શેઠે પંચાસરની પેઢી ઉપર ચિઠ્ઠી લખી આપી અને એક જવાન રૂા. ચારસો રોકડા લઈને આવી ગયો. શેઠને રજા આપી પણ તેમનું નામ-સરનામું લૂંટારુઓએ જાણી લીધું. તે જ રકમથી ખેતી કરતાં ખરેખર સારો પાક ઊતર્યો ને શેઠને યાદ કરી ૨કમ પાછી દેવા ગયા ત્યારે શેઠે તેમને ઓળખી લીધા પણ દાનની રકમ પાછી લેવાના બદલે ફક્ત એટલું જ કહ્યું કે “જેમ તમે આપેલ ચારસો રૂપિયાથી કમાણા ને લૂંટફાટ બંધ કરી છે, તેમ બીજા પણ ચાર લાચારોને સો–સો રૂપિયા આપી ખેતીના ધંધે ચઢાવો, તેમ ફરી રકમ ફેરવતાં રહી બીજાને પણ રકમ આપી સાચો રસ્તો દેખાડો. દાનની રકમ મારાથી પાછી ન લેવાય.” અને ખરેખર તેમ થતાં તે સ્થાનમાં અનેક લોકો લૂંટફાટ વગર જીવવા લાગ્યાં. (૧૭) શેઠ અનોપચંદનું અનુપમ અવસાન “ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગું છું.”—આવા ભક્તિસભર સ્તવનની પંક્તિ અનેક વાર ગવાણી કે ગવાશે, પણ ખરેખર જિનાલયમાં, તીર્થમાં કે સાધુસંતોના સાંનિધ્યમાં કે ઓછામાં ઓછું નવકારસ્મરણ સાથેનું મરણ તો માંગ્યું પણ ન મળે અને જેને મળી જાય તે તો ધન્યભાગી બની જાય. વર્તમાન કાળમાં પણ તેવા અનેક પ્રસંગો બનતા સાંભળવા મળે છે કે છઠ્ઠ કરીને સાત જાત્રા પૂર્ણ થતાં જ સિદ્ધગિરિમાં દેવગતિ, શિખરજીની યાત્રા કરતાં પરલોક સફર, અથવા શંખેશ્વર તીર્થમાં પૂજા કરી ચૈત્યવંદન કરતાં-કરતાં આત્મા દિવંગત થઈ જવો વગેરે પ્રસંગો. તેવો જ એક નાનો પણ નવલો પ્રસંગ બની ગયો નિકટના ભૂતકાળમાં. અંગ્રેજોના શાસનકાળ સમયે અનોપચંદ નામના શેઠ જૈનસંઘમાં પોતાની પાપભીરુતા, ધર્મચુસ્તતા તથા શાસનની પ્રભાવનાનાં રાગી તરીકે ઓળખાતા હતા. જીવનમાં ખૂબ જ સારી રીતે તેમણે ધર્મારાધનાઓ કરી–કરાવી હતી તેથી મનથી ઠરેલા શ્રાવક હતા. એકવાર પાટણના ગિરધરભાઈ ભોજકના સથવારે ૪૩ સિદ્ધાચલજીની જાત્રા કરવા જતાં વચ્ચોવચ્ચ હિંગળાજ માતાનો હડો આવ્યો, ત્યાં થોડો વિશ્રામ કરી વળી આગળ જૂના પગકેડીનાં રસ્તે ઉપર જવા લાગ્યા. વચ્ચે પાર્શ્વપ્રભુની પાદુકાની દેરી આવી ત્યારે તેઓ ભોજકને ઉપદેશવા લાગ્યા કે “આ શત્રુંજય ઉપર રાગ અને દ્વેષ રૂપી શત્રુઓ ઉપર જય-વિજય મેળવી અનેક આત્માઓ સિદ્ધગતિ પામી ગયા છે. કહેવાય છે કે કાંકરે–કાંકરે અનંતા આત્માઓ સિદ્ધિને વર્યા છે. અનંતા આત્માઓએ પોતાનાં પાપોને પ્રાયશ્ચિત્ત-પશ્ચાત્તાપના તાપમાં તપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આવી પાવનભૂમિમાં જીવનની અંતિમ ઘડી ભળી જાય એટલે કે તીર્થાધિરાજના શરણે મૃત્યુ પણ જેને મળી જાય તેના જેવો ભાગ્યશાળી કોણ ?'' ભોજકે ઐતિહાસિક સત્યમાં હાકારો ભણ્યો ને અનોપચંદ શેઠે તેજ સ્થળે તેમનો દેવલોક થઈ જાય તો કેવું સારું તેવી ઇચ્છા વ્યક્ત કરી અને હકીકત એવી બની ગઈ કે ભોજક તે ભાવનાની સચ્ચાઈ સમજી શકે તે પૂર્વે તો તે જ સમયે અનોપચંદ શેઠે પ્રાણ છોડી દીધા. જાત્રા કરતાં કરતાં શેઠ પરલોકની જાત્રાએ નીકળી ગયા. (૧૮) ડૉક્ટર શાંતિલાલ શાહ મુંબઈ મહાનગરીમાં અનેક પ્રકારની સગવડોમાં ઔષધીય સગવડો માટે અનેક હોસ્પિટલો છે. વૈજ્ઞાનિકોની જેમ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો માટે પણ મુંબઈ પ્રસિદ્ધિ પામેલ નગરી છે. ભાગ્યે જ કોઈ પ્રકારની ઉપચાર–દવા માટે વિદેશ તરફ મીટ માંડવી પડે. આજે પણ મુંબઈના વાલકેશ્વર વિસ્તારની નિકટમાં આવેલી જસલોક હોસ્પિટલ તેનો એક પુરાવો કહી શકાય તેમ છે. જ્યારે તે સગવડ ભરેલ હોસ્પિટલનો અભાવ હતો ત્યારે પણ મહાનગર મુંબઈમાં હાર્ટના ઓપરેશન વગેરેમાં નિષ્ણાંત તરીકે ડૉક્ટર શાંતિલાલ શાહ પ્રખ્યાતિ પામેલ હતા. મુંબઈમાં હૃદયરોગના અચ્છા ઉપચારક રૂપે તેમનું નામ હતું. એકવાર પ્રાચીન સાધનોવાળી એક હોસ્પિટલના એક રૂમમાં કોઈક સિંધી દર્દીને ઇન્જેક્શન આપતાં અડધી દવા દેહમાં બાકીની અડધી બહાર ફેંકાતી હતી કારણ કે સીરીંજ લીક થતી હતી તેવા સમયે જોગાનુજોગ દર્દીનો સિંધી મિત્ર લોકુમલ મિત્રની ખબર લેવા આવ્યો હશે, જે ધનાઢ્ય ઘરનો હતો. તેનાથી આવાં જૂનાં સાધનો ન જોઈ શકાયાં અને ડૉક્ટર શાંતિભાઈને પણ ખખડાવી નાખ્યા કે આવા અડધાં-પડધાં સાધનોથી Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ધન્ય ધરા દર્દીઓની માવજત કેવી રીતે કરી શકાય? સુકતસ્વરૂપ ખડું છે. અહમદાવાદમાં પણ તેમણે કરેલ સુંદર સાદગીમાં માનતા શાંતિભાઈ ડૉ.થી બોલાઈ ગયું. “પૈસા દાનકાયની સ્મૃતિ સ્વરૂપ પોળનાં નામ તેમના નામથી હોય તો સાધનો જ નવાં નહીં પણ નવી આધુનિક હોસ્પિટલ સંકળાયેલા છે. જ ઊભી કેમ ન કરી દેવાય?” માણસ જીવ્યો કેટલું કરતાંય જીવ્યો કેવું તે વધુ નોંધાય લોકમલે પત્ની જસુમતી સામે જોઈ ડૉકટરને પૂછી લીધું છે. જૈનસમાજમાં નરશી નાથાનું નામ ધાર્મિકતા તથા ઉદારદાન શું હોસ્પિટલ બાંધવા બે કરોડ જોઈએ?” શાંતિભાઈએ માટે જગજાહેર છે. ખુલાસો કર્યો કે “જો પાંચ કરોડ દાનમાં આવે તો સાવ અદ્યતન (૨૦) છાડા શેઠની સમકિત દષ્ટિ સંકુલ સાથે આધુનિક સાધનો લાવી હોસ્પિટલ ઊભી કરી વઢવાણ નગરી પ્રભુવીરને થયેલ શૂલપાણી યક્ષના ઉપદ્રવ દઈએ.” અને ખરેખર ડોકટર શાંતિભાઈ શાહ ઉપરના સમયથી પ્રસિદ્ધિ પામેલી નગરી છે. તે જ નગરના ઇતિહાસમાં વિશ્વાસથી વળતી પળે જ રૂ. પાંચ કરોડનું દાન જાહેર કરી નાની-મોટી જે જે ઘટનાઓ બની તેમાં એક શ્રેષ્ઠી જેમનું નામ દેવાયું. નામ રખાયું જસલોજેમાં સિંધી પતિ-પત્નિના નામ છાડા શેઠ હતું તેમની પણ ઉતાર-ચઢાવની કથા-વ્યથા જાણવાજોડાયેલ છે. આજે પણ મુંબઈની વિખ્યાત હોસ્પિટલ અનેક માણવા જેવી છે. કુશળ ડૉક્ટરોનું કેન્દ્રસ્થાન બની ઊભી છે. સાવ ગરીબીમાં પણ વઢવાણના છાડા શેઠને દેવ-ગુરુ(૧૯) નરશી નાથાની ધાર્મિકતા ધર્મ સિવાય કાંઈ રુચ્યું ન હતું, તે જ લાભાંતરાય કર્મનો ઉદય - મૂળ કચ્છના વતની નરશી નાથાનું નામ ખ્યાત–પ્રખ્યાત હળવો પડતાં જ ભગવાનભક્તિ પ્રભાવે અધિષ્ઠાયક દેવોએ છે, કારણ કે દિલના દરિયા હતા. ફક્ત લોટો–દોરી લઈ તેમને ત્યાં દક્ષિણાવર્ત શંખ સાથે પરમાત્મા પાર્શ્વનાથની પ્રતિમા ભાગ્યના બે પૈસા કમાઈ લેવા આવેલા તેઓ જ્યારે યોગ્ય લાવી મૂકી અને જોતજોતાંમાં છાડા શેઠ ધનવાન બની ગયા. આમદાની માટે પુરુષાર્થ કરી રહ્યા હતા ત્યારે મુંબઈમાં બંદર દુઃખમાં જેમ દીનતા ન હતી તેમ સુખમાં લીનતાનો અભાવ હતો ઉપર મજૂરી કરતા માણસોને મીઠાં પાણી પીવા માટે ફાંફા તેથી પૈસો વધ્યો છતાંય ધર્મારાધના લગીર ન ઘટી. મારતા અને હેરાન પરેશાન થતાં જોઈને દયા આવી ગઈ. પોતાની દેવોએ પરીક્ષા કરવા તેમના ઘેરથી પાછા વળી જવાનું શક્તિ પ્રમાણે મજૂરોના હિત માટે દૂર-દૂરથી પીવાના મીઠા સપનું રાત્રિની નિદ્રામાં આપ્યું અને જણાવ્યું કે તેઓ શંખ અને પાણીની વ્યવસ્થા ગોઠવી આપી. તે જળપુણ્યનું કાર્ય કરતાં એક શંખેશ્વર પાર્શ્વનાથજીના અધિષ્ઠાયક દેવો છે, બેઉ દેવો ઘેરથી શ્રેષ્ઠીની પેઢીએ તેમને પોતાને ત્યાં નોકરી આપી, તે પેઢી હતી જવાની ઇચ્છાવાળા થયા છીએ. સ્વપ્નમાં પણ જરાય દુઃખી થયા ગોકળચંદ સાંકળચંદની. વગર શ્રેષ્ઠીએ જવાબ આપી દીધો કે મારી પાસે દેવાધિદેવ, ત્યાં ખૂબ ઉલ્લાસથી કાર્યો પાર પાડતાં તેજ પેઢીમાં પંચમહાવ્રતધારી ગુરુ તથા દયાનો ધર્મ જે છે તે જ મારી ખરી મૂડી ભાગીદારી મળી અને તેમાંથી પણ સારી આવક થતાં પાછળથી છે, બાકીની સંપત્તિ વધે કે ઘટે તેની બહુ ચિંતા રાખી નથી. પોતાનો સ્વતંત્ર ધંધો પ્રારંભ કર્યો. મહેનતથી કમાયેલો તે પૈસો તે ઘટનાના ટૂંક સમય પછી જ મંત્રીશ્વર વસ્તુપાળે જ્યારે ફરી પાછા સારાં કાર્યોમાં વાપરવા નરશી નાથાની સ્વતંત્ર પેઢીએ - શત્રુંજય તીર્થનો છ'રી પાળતો સંઘ કાઢ્યો ત્યારે ખૂબ ઉત્તમ અનેક સ્થાને સખાવતો કરી. ભાવોથી છાડા શેઠે તે સંઘના ભાવિકોની ભક્તિનો લાભ વઢવાણ ખાસ કરીને કચ્છી સમાજને આગળ લાવવા, નગરે પધારતાં જ લીધો અને સંઘપતિ વસ્તુપાળના હાથમાં નોકરિયાતોને પણ ધંધે ચઢાવવા તથા જરૂરિયાતમંદોને પ્રોત્સાહિત સોનાના થાળમાં દૂધ અને દૂધની વચ્ચે શંખ અને પ્રતિમાજી કરવા ખૂબ ઉદાર હાથે તન-મન-ધનથી સમાજસેવાનાં કાર્યો પધરાવી બેઉ ઉત્તમ વસ્તુઓ સંઘના અધિપતિને સાદર ભેટ ધરી કરવા લાગ્યા. ધાર્મિકતા આખાય પરિવારમાં છવાયેલી હોવાથી દીધી. જૈનધર્મના અનેક અનુષ્ઠાનો પણ તેમના પરિવારના નામે થવા બસ તેજ રાત્રે બેઉ દેવકુમાર પ્રગટ થયા અને શેઠને લાગ્યા. છેક સિદ્ધગિરિ–પાલિતાણાનાં ઉત્તુંગ દહેરાસરોથી લઈ, જણાવી દીધું કે હવે તેઓ ક્યારેય જવાના નથી કારણ કે સંઘની શાહ મુંબઈ અને કચ્છના નલિયાનું દહેરાસર આજેય તેમના જીવનના ભક્તિમાત્રથી છાડા શેઠનું પુણ્ય અક્ષય બની ગયું હતું. Jain Education Intemational Page #485 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪o૫ htter Goo5ના IIIIIIII (૨૧) જિનબિંબ માટે લુણિગની ભાવના આબુના પવિત્ર ગિરિ ઉપર જેમ નામનાની સ્પૃહાથી મુક્ત વસ્તુપાળ-તેજપાળનાં દેલવાડા-દહેરાં, કારીગરોના ખર્ચે બંધાયેલ જિનાલય શોભે છે તેમ લુણિગ વસહીનું જિનમંદિર પણ કોઈક ચોક્કસ ઘટનાની માહિતી આપે છે. તે સમયે વસ્તુપાળના પરિવારમાં પૈસાનું સુખ ન હતું બબ્બે ભાગ્ય સાથેની લડાઈ ચાલુ હતી. દુકાળમાં અધિકમાસની જેમ સૌથી નાનો ભાઈ લુણિગ જે વર્યાંતરાય કર્મના ઉદયે ગંભીર બિમારીમાં ઝડપાયો અને તેની કાયા ધીરેધીરે ક્ષીણ થવા લાગી. પરિવારના સદસ્યો તેને બચાવવા છેક જંગલોમાં ભટકી ઔષધો લાવવા પ્રયત્ન કરવા લાગ્યા ત્યારે વાતાવરણની વિષમતા અને પોતાની લથડેલી તબિયત વચ્ચે લુણિગની આંખોમાં વેદનાનાં આંસુ આવી ગયાં. કુટુંબીજનોને એવું ઓછું આવી ગયું કે કોઈ કદાચ લુણિગની સેવાચાકરી બરાબર નથી થઈ શકી તેનું દુઃખ ઊભરાયું છે. સૌ ગમગીન બની ગયાં, ત્યારે લુણિગે પોતાની વ્યથા વચ્ચે પોતાના સ્નેહસંબંધીઓની વ્યથા દૂર કરવા ખૂબ કવિરાજ પ્રેમાનંદજી સ્પષ્ટ ખુલાસો કરતાં જણાવી દીધું કે : “પોતે નિકટના મૃત્યુના ભયથી ત્રાહિત નથી, પણ જ્યારે સ્વાથ્ય સારું હતું ત્યારે કાળની સચ્ચાઈઓના પડઘા પડતા જોવા મળે છે, સાથે કાવ્ય આબુના પર્વતે સુંદર પ્રતિમાજીનાં દર્શન કરતાં જે ભાવના ભાવી દ્વારા જાણે કોઈ ઉપદેશોનો પ્રવાહ વહાવ્યો હોય તેવું પણ હતી કે વિમળશાહ મંત્રી જેવું જિનાલય અને જિનબિંબ હું ક્યારે સ્વાભાવિક સમજાય તેમ છે. ભરાવું? જિનાલય બંધાવવાની તો વાત દૂર જિનબિંબ પણ કહેવાય છે કે કાવ્યરચનાની તેમની શક્તિ સવિશેષ હતી. ભરાવ્યા વગર જન્મારો પૂરો થઈ જશે તેનું દુઃખ સતાવી રહ્યું તેમાં કોઈક અલખ-નિરંજન સાધુપુરુષની સેવા કરવાથી તેમને મળેલ સાહજિક આશીર્વાદ કામ કરી ગયા હતા. યુવાન વસ્તુપાળ બધુંય પામી ગયા. વળતો જવાબ આપતાં પ્રેમાનંદજીએ જેટલી નિસ્વાર્થભાવનાથી સાધુની કદર કરી તેથી વસ્તુપાળે લુણિગની સમાધિ માટે જણાવી દીધું કે પરિસ્થિતિ પ્રસન્ન થયેલ સાધુએ વિહાર પૂર્વે પ્રેમાનંદજીને વહેલી સવારે સુધરતાં જ ફક્ત જિનબિંબ જ નહીં તેઓ લુણિગની ભાવના પૂરી અમુક સ્થાન ઉપર મળી જવા ભલામણ કરી. કરવા એક નવું જિનાલય જ બંધાવી આપશે. તે સાંભળતાં જ પણ પ્રેમાનંદ જણાવેલ સમય કરતાં દસેક મિનિટ મોડા લુણિગને શાતા વળી અને સમતાથી પ્રાણત્યાગ કર્યો. પોતાના પહોંચ્યા. તેથી સાધુ પુરુષ થોડી વાટ જોઈ પછી જ્યારે ખિન્ન ભાઈની યાદમાં લુસિગવસહી નામે દહેરાસર બંધાવી વસ્તુપાળે થઈ ચાલવા લાગ્યા ત્યારે પોતાની અનિયમિતતા ઉપર ક્ષોભ સુકૃત કરી દીધું. શાસનનાં અનેક કાર્યો કર્યા પછી પણ તેઓ અંત કરતાં પ્રેમાનંદ તેમની પાછળ દોડ્યા અને મોડું થઈ જવા બદલ સમયે ચારિત્ર ન મળી શક્યું તે બદલ અફસોસ કરતાં જીવનાંત પગે પડી માફી ગુજારી. પામ્યા છે. અંતરના આશીર્વાદ આપી સેવાનું વળતર આપવાની (૨૨) ગુજરાતી કવિરાજ પ્રેમાનંદજી ઉદાત્ત ભાવનાવાળા અલગારી સાધુને માઠું લાગવાથી તેમની ગુજરાતની ભોમકામાં થઈ ગયેલા પ્રેમાનંદ કવિનું નામ ભાવનામાં ઓટ આવી ગઈ હતી તેથી તેમણે પ્રેમાનંદને કવિરાજ સાહિત્યકાર તરીકે સારું પ્રખ્યાત છે. તેમની કવિતાઓમાં તે બનવા આશિષ અર્પ, પણ ખૂબ પ્રયત્ન છતાંય પ્રેમાનંદજી છે.”. Jain Education Intemational Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ધન્ય ધરા સંસ્કૃતમાં કાવ્યરચના કરી ન શક્યા, છતાંય સાધુનાં વચન એ રીતે ફળ્યાં કે તેઓ ગુજરાતી મહાકવિ બની રહ્યાં. (૨૩) પ્રભુભક્ત માટે ધરણેન્દ્રની ભક્તિ ચમત્કારની ઘટનાઓ દુનિયામાં બનતી જ હોય છે, પણ તેના અનુભવ આત્માની શુદ્ધિને આધારે કોઈકને જ થાય છે, બધાંયને નહીં. તેવો જ સવિશેષ લાભ મેળવી જનાર હતા એક શ્રેષ્ઠી, જેને ગામના લોકો કોથળીઆ શેઠ કહીને બોલાવતા હતા, કારણ કે શ્રીમંત તે શેઠને જાતકમાણીમાંથી છૂટે હાથે પ્રભુભક્તિમાં રકમ વાપરતાં દેખી ચારેય દીકરાઓએ ધર્મ ખાતે થતા ખર્ચ ઉપર કાપ મૂકી દેવા પોતાના જ પિતાશ્રીને સૂચનાઓ ફટકારી દીધી. જિનેશ્વરપ્રભુની ભક્તિ ઉપર કાપ તે કેમ મુકાય? શેઠ દીકરાઓના સેવક બની ગુલામી ભરેલ જીવન જીવવા કરતાં દુઃખ સાથે ગૃહત્યાગ કરી દીધો અને ફક્ત હાથમાં બે પૈસા લઈ પહેરેલાં કપડે જ સ્વમાન અને ખુમારી સાથે છેડો ફાડી પીસેલા મરચાંનો વ્યાપાર પ્રારંભ કરી દીધો. અડધોઅડધ કમાણી અષ્ટપ્રકારી પૂજા વગેરે ધર્મકાર્યમાં વાપરી આરંભ–સમારંભ ભર્યા ધનોપાર્જનકાર્યથી પર થઈ જવાનો સંતોષ માનવા લાગ્યા. ભક્તિ કરતાં ભગવાનમાં ઓતપ્રોત થતી તેમની દશા ધન્ય બનવા લાગી. કપડાં ફાટ્યાં તો થીગડાં લગાડીને પણ ફરવા લાગ્યા. પૂજાના ધોતિયામાં પણ ત્રણ–ચાર મોટાં થીગડાં દેખી એક મુનિરાજને આશ્ચર્ય થયું અને શેઠને સુખી જોવા એક મંત્રજાપ આપ્યો. બીજા જ દિવસે પૂજા પછી જેવો જાપ પ્રારંભ્યો તરત જ ધરણેન્દ્ર દેવ પ્રગટ થયા અને વરદાન માગવાનું કહ્યું. મોક્ષલક્ષી શેઠને શું માંગવું તેના જ વિચારમાં હસવું આવી ગયું. પ્રભુભક્તિનાં વળતર રૂપે ધરણેન્દ્ર યોગ્ય ઇનામ ન જ આપી શક્યા પણ સ્વપ્નમાં વિશાળ દટાયેલ નિધાન દેખાડ્યું. તે સમયે ચારેય દીકરાઓ ધનસંપતિ ગુમાવી બેહાલ બની ગયા હતા. શેઠે તે ચારેયને ધર્મમાર્ગમાં સ્થિર કરી મુખેથી વચનો લઈ પુત્રોને જ નિધાન દેખાડી દીધું, જેથી ફરી ચારેય પુત્રો શેઠના ધર્મપ્રતાપે સુખી થઈ ગયા. (૨૪) દેવતાઈ ચમત્કાર આજથી લગભગ હજાર વરસો પૂર્વેની ઘટના, જે પ્રસંગ નિરાશામાંથી–આશાના કિરણો પ્રગટાવતી કથા બન્યો. અંધકારથી અજવાળાની તરફના પ્રસ્થાનની ઘટમાળ હતી. સંપૂર્ણ હિન્દુસ્તાનમાં જ્યારે જૈનો ઉપર આફતના ઓળા ઊતરેલા, જિનધર્મના દ્વેષીઓએ તે સમયના આચાર્ય દેવચંદ્રસૂરિજીની પ્રભાવકતાને હંફાવવા કાવાદાવા ચાલુ કરી દીધેલ. શાસનપ્રભાવનાના બદલે શાસનહીલના થઈ રહી હતી. લોકપ્રવાહ પણ મિથ્યાધર્મનો પક્ષપાતી બનવા લાગ્યો હતો અને જૈનેતરો ચમત્કાર દેખાડી લોકોને નમસ્કાર કરાવવા લાગ્યા હતા. તે સમયના સૂત્રધાર હતા પૂ. દેવચંદ્રસૂરિજી જેઓ ખૂબ ચિંતિત હતા પરિસ્થિતિના કારણે, કારણ કે જિનશાસન ઉન્નતિ દૂર પણ અવનતિ પામે તો પોતાના પદને કલંક લાગે. એક દિવસ તે વ્યથામાં ને વ્યથામાં શાસનરક્ષા હેતુ આંખોમાં આંસુ સહજમાં ધસી આવ્યાં. તે અશ્રુની ધારાને દેવીદેવતાઓ જાણે સહન ન કરી શક્યાં, કારણ કે ચારિત્રવાનનું તે અપમાન હતું. રાત્રે જ વ્યથાની કથા નિવારવા શાસનદેવી હાજરાહજૂર થઈ ગયાં અને આચાર્ય ભગવંતના વિષાદને મિટાવવા સીધો જ ખુલાસો કરી દીધો કે “જિનશાસન જયવંતું છે. સત્યને ઊની આંચ તે કેમ આવે? સૂર્ય વચ્ચે વાદળાં આવી તેના પ્રકાશને આંતરે પણ સૂર્યનો નાશ તે કોણ કરી શકે? આપ હવે નિશ્ચિત થઈ જાઓ કારણ કે ફરી જૈનશાસનની આનબાન-શાનને ઉજ્વળ બનાવવા એક જીવાત્માએ ચાચિંગશ્રાવક અને પાહિનીશ્રાવિકાના ઘેર ધંધુકામાં જ જન્મ લઈ લીધો છે. બાળકનું નામ છે ચાંગો, ઉમ્ર થઈ છે વરસ પાંચ. તે સુપુત્રની યાચના કરી શિષ્ય બનાવી લ્યો. બાકીનું કાર્ય તે જ ચિરંજીવ પાર પાડશે અને આપના થકી જ શાસનને એક જવાહરની પ્રાપ્તિ થઈ જશે.” દેવી તો માર્ગ દેખાડી અદ્રશ્ય થઈ ગઈ, પણ તેણીનાં પ્રત્યેક વચન સત્ય બની રહ્યાં. ગુજરાતમાં જન્મી આખાય ભારતમાં નામના કમાવનાર તે ચાંગો દીક્ષિત થઈ કાળક્રમે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી બની ગયા. સરસ્વતી સામેથી વરી અને વિજયલક્ષ્મી થકી અનેક ક્ષેત્રે વિજેતા બન્યા. (૨૫) કર્મ અને ધર્મવીર કમશા હાલમાં સિદ્ધગિરિના ઉપરે જે દાદા આદેશ્વર પ્રભુની પ્રતિમા છે તેનો એક નાનો ઇતિહાસ છે, કારણ કે તે બિંબ સાથે કર્માશા અને વિદ્યામંડનસૂરિજીનું નામ જોડાયેલું છે. વિમલાચલના તીર્થનો પંદરમો ઉદ્ધાર સમરાશા અને સિદ્ધસેનસૂરિજીના હસ્તે થયા પછી ટૂંક સમયમાં જ યવનોએ દહેરાસરમાં ઘૂસી જિનબિંબોના ટુકંડા કરી નાખેલ અને મુસ્લિમોના આતંકવાદ પછી ફક્ત પ્રતિમાજીનું મસ્તક પૂજાતું રહ્યું જે ધડ વિનાનું મુખારવિંદ હતું. Jain Education Intemational Page #487 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ચિત્તોડમાં રહેતા ધનાઢ્ય તલાશાને તે ઘટના સાંભળી આઘાત લાગ્યો. પોતાની લક્ષ્મીને સાર્થક કરવા વિદ્યામંડનસૂરિજીનો સાધ લઈ નૂતન જિનબિંબને ગાદીનશીન કરવાના ભાવ થયા, પણ સૂરિજીએ જ્ઞાનાનુભવે દીઠું કે તોળાશાના સૌથી નાના પુત્ર જે છઠ્ઠા નંબરના હતા તે કિશોરવયના કમિશા જ તીર્થનો જર્ણોદ્વાર કરી શકશે. તેથી તેમને મન્ત્રસાધનાની તાલીમ આપવાનું પ્રારંભ કર્યું. થોડાં વરસો મંત્રસાધનામાં વીતી ગયા. તે પછી યોગ્ય સમય પાક્વે જિનબિંબનું નિર્માણ વિધિપૂર્વક કરવામાં આવ્યું. તે પણ કાર્ય સંપન્ન થયે જ્યારે અંજનિધિને છ માસની વાર હતી ત્યારે આચાર્યભગવંતે પોતાના બે આરાધક શિષ્યોને ઉપવાસ સાથે ચિંતામણિ મન્ત્રનો જાપ પ્રારંભ કરાવ્યો. કાંદાને પણ તે જ મંત્રસિદ્ધ કરવા જણાવ્યું. તે જપપ્રભાવે મલિનતત્ત્વો નાશ પામ્યાં. સમ્યગ્દષ્ટિ દેવો સહાયક બની ગયા. સૂરિજીએ અંજનશલાકા પ્રતિષ્ઠા સમયે અક્રમનો તપ કર્યો. દેવો બિંબના અધિષ્ઠાયક બની ગયા અને અનેક ભાગ્ય શાળીઓની હાજરીમાં પ્રતિમામાં પ્રાણ પુરાયા હોય તેમ સાત વાર જિનબિંબે શ્વાસોચ્છવાસ લીધા તેથી તે ચમત્કાર પ્રત્યક્ષ દેખી સૌ નમસ્કાર કરવા લાગ્યા. પ્રતિષ્ઠા-મહોત્સવ પૂર્ણ થયો અને દેવાધિષ્ઠિત તેજ આદિનાથ પ્રભુ આજ સુધી પૂજાતા રહ્યા છે. તે છેલ્લો અને સોળમો ઉદ્ધાર વિધામંડનસૂરિજીની નિશ્રામાં કર્માશાએ કરાવ્યાનો ઇતિહાસ અકબંધ છે. (૨૬) કવિરાજ ધનપાળ રાજા ભોજના દરબારમાં થઈ ગયેલ ધારાનગરીના અનેક વિદ્વાનો પૈકી કવિ ધનપાળનું નામ પણ ખ્યાત–વિખ્યાત છે. એક વખત તેઓ જ જૈનધર્મના કટ્ટર વિરોધી બની રાજા ભોજના મારફત ધારાનગરીમાં જૈન સાધુઓનો પ્રવેશનિષેધ કરનારા બન્યા હતા અને જયારે પોતાના જ ભાઈ શોભન મુનિ થકી બોધ પામી ચુસ્ત જૈન ધર્માનુરાગી બન્યા ત્યારે તેમણે તીર્થપતિ આદિનાથની સ્તુતિઓથી ભરપૂર આદિનાથ કાવ્ય તૈયાર કર્યું. તેની કદરદાની કરાવવા જ્યારે તેઓ ભરી સભામાં કાવ્ય લઈ પ્રસ્તુત થયા ત્યારે રાજા ભોજે ત્રણ માંગણીઓ રજૂ કરી દીધી કે ૠષભના નામના બદલે શંકર લખવું, ભરતના સ્થાને ભોજરાજ શબ્દ ગોઠવી દેવી તથા વિનીતાના સ્થાને ધારાનગરીનો ઉલ્લેખ કાવ્યમાં થાય તો જ રાજા લાખો સોનામહોરનું દાન આપે. પોતાના કાવ્યનું અવમૂલ્યન કવિ ધનપાળ સહન ન કરી elete શક્યા, તેથી કોધાવેશમાં રાજા ભોજનું જ અપમાન કરી નાખતાં કહી દીધું, “આવી ખોટી સરખામણી સાચો કવિ તે કેમ જીરવી શકે છે અભિમાન સાથે અપમાનનો બદલો વાળવા રાજા ભોજે બધાયની વચ્ચે ભયંકર બની નૂતન કાવ્યને સળગતા તાપણામાં હોમી દીધું અને ધનપાળ વિષાદ સાથે ઘેર આવી ઉદાસ બની ગયા. ત્યારે તે જ નિરાશાની પળોમાં આશાનાં અજવાળાં પાથરતી દીકરી તિલકમંજરીએ તે જ કાવ્ય પોતાને સંપૂર્ણ યાદ રહી ગયેલું હોવાથી પોતાના પિતાશ્રીને ફરી લખાવી દીધું. તેથી દીકરીના શ્રેષ્ઠ ક્ષયોપશમને જાણી કવિરાજ ધનપાળે કાવ્યનું નામ જ તિલકમંજરી કરી નાખ્યું, જે આજેય ઉપલબ્ધ છે અને જૈન મુનિભગવંતો તેનો અભ્યાસ પણ કરે છે. કવિ ધનપાળ જન્મે બ્રાહ્મણ હતા. તેમાંય સર્વદેવસૂરિનામક જૈનાચાર્યે કવિરાજના પિતા પાસેથી પોતાના જ ભાઈ શોભનને સમજાવી દીક્ષિત કરી દીધા, તે પછી તો ધનપાળ જૈનોના કટ્ટર શત્રુ બની બેઠા હતા, પણ સમય પાક્યું વિજ્ઞાન બની આવેલ તેમના જ ભાઈ શોભનમુનિએ વિદ્વતા દ્વારા તથા લાડવામાં રહેલ ઝેર અને થીમાં રહેલ ખદબદતા જીવો અળતાનો રસ નાખી દેખાડીને તેમને બોધિત કર્યા પછી કવિરાજ જૈનધર્મના હિમાયતી જ નહીં, બલ્કે પક્ષપાતી બની ગયા હતા. કવિ ધનપાળનાં કાવ્યોથી તે બાબતની પ્રીતિ અવશ્ય થશે. (૨૭) રાજા જયકેશરી રાજા જયકેશી રાજા સિદ્ધરાજ જયસિંહના નાના હતા હતા. સિદ્ધરાજની માતા મીનળદેવી અને તેણીના પિતાશ્રી જયકેશરી. તેઓ ખૂબ જ ન્યાયસંપન્ન અને સિદ્ધાંતવાદી હતા. ઘરમાં એક પાળેલો પોપટ હતો, જે એકવાર રાજા કેશરીની ભોજનવેળાએ કોઈક શિકારી પ્રાણીને દેખી ગભરાઈ ગયેલો તથા તેનો ભય તેની ચેષ્ટા અને આંખોમાં દેખાવા લાગ્યો. કરેલા-ગભરાયેલા પોપટને રાજા જયકેશરીએ આશ્વાસન આપી શાંત કરવા પ્રયત્ન કર્યો અને એ પણ કહ્યું કે “જરાય ડર ન રાખ, તને કંઈ થાય તો તારી પાછળ હું પ્રાણ આપી દઈશ, માટે એકદમ ભયમુક્ત થઈ મારી બાજુમાં આવી જા.' અત્યંત વાત્સલ્યને કારણે પોપટ પીગળી ગયો ને ખોલેલા પાંજરામાંથી ઊડી રાજા જયકેશરી પાસે આવી ગયો. રાજા હજુ તેને હાથમાં લઈ વહાલ કરવા જાય તેટલામાં તો ખૂણામાં Page #488 -------------------------------------------------------------------------- ________________ ४७८ છુપાયેલી એક બિલાડીએ જોરદાર તરાપ મારી દીધી અને પલવારમાં પોપટને પીંખી નાખી હતો ન હતો કરી નાખ્યો. રાજા જયકેશરીની આંખ સામે પાળેલો પ્રેમાળ પોપટ પ્રાણ પરવારી ગયો પણ તરફડતા પોપટને લગીર તેઓ બચાવી ન શક્યા. રાજા જયકેશરીને પોતા દ્વારા કોઈનીય પણ સાક્ષી રાખ્યા વગરનાં વચનો યાદ આવી ગયાં. પોતે પોપટ પાછળ પ્રાણ આપી દેવાનું વચન બોલેલ તેજ પ્રમાણે વચનમાં ભંગ ન થાય તે હેતુ સ્વયં ચિતા રચાવી અને તેની ભડભડતી આગમાં પલાંઠી લગાવી પ્રાણત્યાગ કરી દીધા. સત્યવચની તેમણે રાજાપદે રહીને પણ પોતાનું વચન નભાવ્યું. એક ઐતિહાસિક શહાદતની ઘટના બની ગઈ. (૨૮) ચણિક શેઠનો ચમત્કારિક અનુભવ આચાર્ય ભગવંત ઉદ્યોતનસૂરિજી થકી ધર્મમાર્ગમાં સ્થિર થયેલ અણહિલપુર પાટણના શ્રીમાલવંશનો શ્રાવક ચણિક દરિદ્ર હતો. ચણાનો વેપાર કરવાથી ચણિક કહેવાતો હતો તે આચાર્યપૂજ્યના કહેવાથી રોજ પંચાસર પાર્શ્વપ્રભુની પૂજા કરવા લાગ્યો અને નવકારમંત્રની વિશિષ્ટ જાપભક્તિથી આધ્યાત્મિક શક્તિવાળો બની ગયો. નવકારજાપથી આત્મશુદ્ધિ વધતાં એક દિવસ ભક્તામર સ્તોત્રની છવ્વીસમી ગાથા “તુi નમઃ” વગેરે વારંવાર બોલતાં આદિનાથ પ્રભુની ભક્તાદેવી મહાલક્ષ્મી તેના ઉપર પ્રસન્ન-પ્રસન્ન થઈ ગઈ. ણિકના શીલ-સદાચારની આકરી પરીક્ષા લઈ અનુકૂળ ઉપસર્ગો કર્યા પણ તે સમયે પણ જ્યારે ચણિક એકદમ શાંતઉપશાંત બની ભક્તામરની તેજ છવ્વીસમી ગાથાને મનમાં લઈ પ્રભુધ્યાનમય રહ્યા ત્યારે મહાલક્ષ્મીદેવી મૂળ સ્વરૂપમાં પ્રગટ થઈ અને ચણિકને જણાવ્યું કે તે પંચાસર પાર્શ્વપ્રભુની દેવી પદ્માવતી તથા આદિનાથની રાગિણી દેવી ચક્રેશ્વરીની સખી છે. ચણિકનું દુઃખ દૂર કરવા ઉપાય બતાવી દીધો. તેજ પ્રમાણે ચણિકે ત્રણ કોઠીમાં ચણા ભર્યા, જે બીજે જ દિવસે ત્રણેય કોઠી ભરી સોનાના દાણા બની ગયા, જેથી કહેવાતો ચણિક વૈભવવાન બની ગયો. રાજા ભોજને પણ ચણાનો સુવર્ણથાળ ભેંટ ધરતાં રાજાનો કૃપાપાત્ર બની ગયો. પ્રભુનો ઉપકાર માથે ચઢાવી તેણે આદિનાથ પ્રભુનું જિનાલય જિર્ણોદ્ધાર કરાવ્યું. જિનાલયમાં મહાલક્ષ્મી દેવીને પુનઃસ્થાપિત કરાવ્યાં. છૂટે હાથે દાન દીધાં, સંઘો કઢાવ્યા, જિનશાસનની . ખૂબ પ્રભાવના કરાવી. ધન્ય ધરા (૨૯) ધર્મવીર રણપાલ મહામંત્ર નવકાર તથા ચમત્કારિક ભક્તામર સ્તોત્રના નિત્ય પાઠમાં પરોવાયેલ અજમેરનો રણવીર રજપૂત રણપાલ જૈનાચાર્યના પરિચય પછી મુસ્લિમ બાદશાહ જલાલુદ્દીનને પણ નહોતો ગણકારતો. જૈનધર્મનો રાગી રણપાલ ધર્મવીર પણ હતો અને શાશ્વતા નવકાર ઉપરાંત પ્રભાવશાળી ભક્તામરની શ્રદ્ધાથી આદિનાથ પ્રભુનો પણ અનુગામી બની ગયો હતો. એકવાર આગ્રાથી શાસન ચલાવતો બાદશાહ રણપાલ ઉપર વીફર્યો અને પોતાના સૂબા મીર દ્વારા અજમેરના મહેલ ઉપર છાપો મરાવી રણપાલ અને તેના પુત્રને પકડી. લીધા. મીરની ધમકીઓ છતાંય રણપાલ ન ઝૂક્યો, ત્યારે તે બેઉ કેદીને જલાલુદ્દીને જૂની દિલ્હીના કેદખાનામાં આકરી બેડીઓના બંધનમાં ગોંધી રાખ્યા. દુઃખી થવાના બદલે રણપાલ તો કેદખાને પણ શૂરવીર બન્યો ને ભક્તામરની બેંતાલીસમી ગાથા ‘આપાદકંઠ’ ભાવપૂર્વક બોલવા લાગ્યો. રાત્રિના અંધકાર વચ્ચે ચક્રાદેવીની પ્રતિહારી દેવીએ આવી બેઉની સાંકળો તોડી નાખી. કિલ્લો કૂદી પિતાપુત્ર બેઉ ભાગ્યા. સૈનિકો પાછળ પડ્યા. બેઉને સૈન્ય દેખાણું, પણ સૈનિકો તે બેઉનો પડછાયો પણ જોઈ ન શક્યા તેથી થાકી-હારી શાકમારી અને અજમેર સુધી જઈ સૈન્ય ખાલી હાથે પાછું ફર્યું. ત્યારે કર્મ અને ધર્મવીર રણપાલ નવકાર અને ભક્તામર એવા બે પ્રભાવશાળી સ્તોત્ર ઉપર ઓવારી જઈ ખૂબ શ્રદ્ધાવાન બની ગયો અને જીવનનો છેલ્લો ભાગ પણ અજમેર અને ચિત્તોડગઢ વચ્ચે પરિવાર સાથે નિર્ભયતાપૂર્વક વિતાવી સુખનો ભાગી બન્યો. (૩૦) વિક્રમસિંહ ભાવસારની વીરતા જમતાં જમતાં દાળમાં મીઠું ન જણાતાં વિક્રમસિંહ ભાવસારથી સ્પષ્ટ બોલાઈ ગયું, “ભાભી! દાળમાં મીઠું નથી.” કહેવાનો આશય શુદ્ધ હતો પણ ભાભી તરફથી જે સણસણતો જવાબ મળ્યો તેણે ભાવસારનું માથું ફેરવી નાખ્યું, ભાભી બોલી, “દિયર! મીઠું દાળમાં નથી તેમ તમારામાંય નથી. જો ખરેખર મીઠું હોય તો તમારા જેવા બળવાન શત્રુંજય તીર્થ ઉપર યાત્રિકોને જાત્રા ન કરવા દેતી વાઘણને દૂર ન કરી શકે? પાલિતાણાની ભૂમિમાં રહ્યા તો તે તીર્થ માટે તમારી ફરજ શું છે?” Page #489 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૦૯ ખાવાપીવાની વાત હવાહવા થઈ ગઈ અને સ્વાભિમાની નિકટના સમયમાં થયેલ કરુણાદિલ સંતો પૈકી વિક્રમસિંહ જાણે કોઈ વિક્રમ સર્જવા તૈયાર થઈ ગયો. જન્મે વિનોબા ભાવેનું નામ પણ ખ્યાતનામ છે. જીવનભર સાદગીઅજૈન છતાંય જૈનોના પરિચયથી ધાર્મિકતા પામેલા તેણે જૈન સમતા અને સૌજન્ય સાથે તેઓ અહિંસાવાદના આધારે તેઓ સંઘને ભેગો કર્યો, વાઘણનો મુકાબલો કરી લેવા જાતે કમર કસી ગાંધીવાદ સાથે સહકારી બની ભૂદાન યજ્ઞ તથા ગૌસેવાનાં કાર્યો લીધી. ધાર્યા પ્રમાણે સિદ્ધગિરિએ પહોંચ્યો, સાથે જૈનોને લીધા. માટે પ્રયત્ન કરતા રહ્યા. તેમના જીવનના અમુક પ્રસંગોથી તેમની | વાઘણ દૂર બેઠી હતી. નજર પડતાં જ બધાંયને દૂર જ હિસાનિવારણ લગનીનો ખ્યાલ મળી શકે તેમ છે. બેસાડી દીધા. પોતે હાથપગે કપડાના પાટા બાંધી દીધા. સૌને (૧) નાનાં-નાનાં પશુ-પંખીથી લઈ છેક માનવીય કહી દીધું કે હવે મારો વાઘણ સાથે મરણાંત જંગ ખેલાશે. હત્યાના ચમકતા સમાચારો અને પ્રસંગોથી પરેશાન તેઓએ કોઈએ ગભરાવું નહીં. હું જ જીતીને સામેનો ઘંટ વગાડું ત્યારે જૈનધર્મ મેરી દૃષ્ટિમેં' નામના પુસ્તકમાં વિશ્વસ્તરીય હિંસા અને બધાય આવજો. પરાક્રમી વિક્રમ વાઘણ સામે પહોંચી ગયો. હૈયે સંહારને કોઈ જ અટકાવી નહીં શકે બધે ફક્ત જૈનો જેઓ આદિનાથજી હતા, મનમાં યાત્રિકો પ્રતિનો ભક્તિભાવ. ભગવંતના ઉપાસકો છે તેજ પ્રતિકાર કરી શકશે, તેવું લખી ખરાખરીનો જંગ જામ્યો. બેઉ ખૂબ ઘવાણાં. અંતે પૂરું બળ અહિંસાઅભિયાન માટે જૈન ભાવિકો ઉપર આંસ્થા વ્યક્ત કરી વાપરી વિક્રમસિંહ વાઘણનું જડબું તેણીના મુખમાં ડાબો હાથ છે. જૈન ધર્મના વિધિવત્ પાલિત અહિંસાચારની અનુમોદના પણ નાખી ફાડી નાખ્યું, તેથી વાઘણ મરણશરણ થઈ. વિજયી વિક્રમ કરી છે. માંડ ઘંટ સુધી પહોંચ્યો અને ઘંટનાદ કર્યો. સૌ ભયરહિત થઈ (૨) તેમના નામની શાખનો ઉપયોગ કરી કોઈક અંગ્રેજો વિક્રમને વધાવવા ઉપર સુધી ગયા ત્યાં સુધીમાં વિક્રમે વીરમૃત્યુ બહુમાળી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા તેમને વિનંતિ કરવા વરી લીધું હતું. સંઘના ભાવિકોના હાથમાં વિક્રમની રક્તરંજિત આવેલ, ત્યારે તેમણે નામનાની કામના વગર જ દાર્શનિક વાતો લાશ આવી. આજે પણ વિક્રમસિંહની અમરગાથાને વધાવતું રજૂ કરી. તે નવા મકાનની બધીય વિશેષતાઓને ધ્યાનથી પ્રતીક ત્યાં મુકાયું જોવા મળે છે, અને બંધાયેલ દરવાજાનું નામ સાંભળી લીધા પછી તેમાં રહેનાર વ્યક્તિઓ માટે તેજ સંકુલમાં છે “વાઘણ પોળ.” શાંતિથી મૃત્યુને ભેટી લેવા સ્મશાન બનાવવાની રજૂઆત કરી (૩૧) નિઃસ્પૃહી વિનોબા ભાવે હતી. સાંભળીને તે ધનાઢ્યોની આંખ ખૂલી ગઈ કે શું લઈને આવ્યા છીએ અને શું લઈને જવાના? (૩) મહાત્મા ગાંધીનો તેમના ઉપરનો પ્રશંસા ભરેલો પત્ર તથા તેમના અહિંસક વિચારોને વધાવતો પત્ર પણ તેમણે કમલનયન બજાજની સામે જ ફાડી નાખેલો, કારણ કે તેઓ આત્મપ્રશંસાથી પર રહેવાની ટેકવાળા કર્તવ્યનિષ્ઠ સંત હતા. કદાચ મહાત્મા ગાંધીની પ્રશંસાથી તેઓમાં અભિમાન ઊભરાઈ જાય તેવો પણ ભય હતો અથવા તેઓ સાચા નિઃસ્પૃહી મહાન પુરુષ હતા. (૩૨) સ્વામી સહજાનંદ નિકટના સમયમાં થઈ ગયેલ વૈદિક પરંપરાના સંતોમાં સ્વામી સહજાનંદનું નામ પણ વિખ્યાત છે. નામ પ્રમાણે ગુણવાન હતા. એક દિવસ એક ભક્તને ઘેર ભોજનપાણીનો લાભ આપ્યો. ભક્ત કરતાં પણ ભક્તાણીના ભાવ આસમાને હતા, તેથી બધીય રસોઈ ભાવથી બનાવી. ખૂબ માનપાન સાથે સ્વાગત કરી ભોજન કરાવ્યું. અંતે ; Utiliા SINDHI Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ સ્વામી સહજાનંદ તે ભદ્રિક બાઈએ કહ્યું “સ્વામીજી! દૂધ પીરસવું બાકી રહ્યું છે, હવે થોડી વારમાં દૂધ લાવું પછી જ આરામ ફરમાવો." પેટ ભરાઈ ગયું હતું છતાંય ભક્તાદીની ભાવધારા ભરેલી જ રહે તેથી સ્વામીજી ના ન કહી શક્યા અને જોતજોતાંમાં તો પેલી ભોળી સ્ત્રી સ્વામીજી માટે દૂધના બદલે છાશની આખી દોણી જ ઉઠાવી લાવી અને પ્યાલા ભરી ભરીને છાશ સ્વામીને પિવડાવી દીધી. ફક્ત પોતાના ભક્તની ભક્તિ જાળવી રાખવા સ્વામી સહજાનંદ આનંદને સહજ બનાવી યજમાનને ત્યાં રહ્યા અને ભોજન-પાણીના પછી વિશ્રામ લઈ ઉતારે પાછા વળ્યા. બન્યું એવું કે છેક સ્વામીજીની વિદાય પછી જ પેલી ભક્તાણી નારીને ખ્યાલ આવ્યો કે તેણી ભૂલ કરી બેઠી છે, તેથી ઉતાવળી બાવરી તેણી પણ સ્વામી પાસે પ્રાયશ્ચિત્ત કરવા તેમના સ્થાને દોડી આવી અને દૂધના બદલે છાશની પુરસ્કારી બદલ માફી માંગી. ત્યારે સહજાનંદ પોતાની સહજ ભાષામાં હેતથી બોચ્યા, "બહેન! તમે જેટલા ભાવહી અમારો સત્કાર કર્યો, તેજ અમારે મન મુખ્ય હોવાથી છાશમાં પણ દૂધ કરતાં વધારે મીઠાશનો અનુભવ થયો, માટે તમારે તે બાબત ભૂલનો એકરાર કરવાની જરૂર નથી." ધન્ય ધરા (૩૩) સ્વામી કોંડદેવની સિદ્ધાંતચુસ્તતા શિષ્યોમાં રાષ્ટ્રપ્રેમ, દેશદાઝ તથા સમર્પણભાવના ઉત્પન્ન થતી હોય તેમાં આચાર-વિચારની શુદ્ધતા ગુરુના પક્ષે પણ કેટલું કામ કરી જાય છે તેની સત્ય ઘટના નિકટના સમયની સત્ય બીના છે. સ્વામી કોંડદેવને છત્રપતિ શિવાજી પોતાના ગુરુ માનતા હતા. સ્વામી કોંડદેવ ખૂબ જ સિદ્ધાંતવાદી અને વ્રત-નિયમના દર ટેધારી હતા. જાત ઉપર દોર પણ અન્ય સાથે તેમનો બધોય વ્યવહાર કોમળતા ભરેલો હતો. શિવાની ભક્તિથી ખુશ થઈ તેમણે નવો જાહેર કરેલ કે પોતાના શિષ્યના બગીચામાંથી કોઈએ પણ માળીની રજા વગર ફ્ળ કે ફૂલ તોડવાં નહીં, પણ ભૂલથી સ્વામીજીના હાથે જ એક ફૂલ ચૂંટાઈ ગયું ને પોતે જ નિયમનો ભંગ કરી નાખ્યો છે તેવો ખ્યાલ થોડી વાર પછી આવતાં સ્વયં પશ્ચાત્તાપની ભાવનાથી ઘેરાઈ ગયા અને ભાવાવેશમાં નજીકના ક્ષેત્રમાં પડેલ એક ધારિયાથી ગુના કરેલ હાથને કાપી નાખવા સજ્જ થઈ ગયા પણ તેજ વખતે જીજાબાઈની નજર ત્યાં પડતાં તેણીએ બૂમરાણ કરી નાખી. નાની ભૂલની આવી સજા ન કરી શકાય તેમ જીજાબાઈ સ્વામીજીને શીખ આપવા લાગ્યા. વાત વધતાં શિવાજી પણ ત્યાં ઉપસ્થિત થઈ ગયા. બેઉએ મળીને સ્વામીજીને નાની વાત ભૂલી જવા ખૂબ સમજાવ્યા, પણ સ્વામી કોંડદેવની એક જ હઠ હતી કે જે નિયમ બનાવે તે જ જો નિયમ તોડે તો તેને તો સજા વધુ આકરી થવી જોઈએ. અંતિમ સમાધાન એવું કરવામાં આવ્યું કે સ્વામીજીના ખમીસના જમણા હાથની અડધી બાંય સદા માટે કાપી નાખવી. જીવનના અંત સુધી તે જ પ્રમાણે અડધી બાંયવાળા ખમીસૌથી સ્વામીજીએ ચલાવી લીધું ને જ્યારે તે બાબત વિચાર આવે નિયમભંગના પાપને યાદ કરી આંખો છલકાવી થયેલ ભૂલ કરતાં ભારી પશ્ચાત્તાપ કરી આત્માને ફોરો બનાવી દીધો. (૩૪) ગુરુ નાનકની ગુરુતા શીખ સંપ્રદાયના સંત ગુરુનાનકના જીવનપ્રસંગો બોધપ્રદ હોવાથી પ્રસ્તુત છે. બચપણથી જ ભણવા-ગણવા કરતાં પણ કુદરતના વાતાવરણ વચ્ચે રહી, પ્રભુભક્તિમાં પરોવાયેલું તેમનું મન લીકપ્રવાહથી પર હતું. ગરીબો ઉપર વધુ હમદર્દી હોવાથી ગરીબોના ઘેર જ ઊતરતા. ગામના મુખીએ જમવાનું આમંત્રણ આપ્યું તો તેને પણ Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૮૧ ne (((((((Mછે ((((( HITESH Citro { {( (((((ષ્ટિ i શાશ્વત સૌરભ ભાગ-૨ ઠુકરાવી એક દરિદ્ર સુથારને ત્યાં જ ઉતારો રાખ્યો અને સૂકો રોટલો ખાઈ ચલાવી લીધું, પણ મિજબાની કરવા ભાગ ન લીધો. - એક નાના બાળકે પોતાના ઘરમાં ચૂલા ઉપર ઝટઝટ બળી રહેલા નાના લાકડાથી સ્વયં બોધ પામી નાની ઉમરમાં જ ગુરુનાનક પાસે ભાગી આવી દીક્ષા લઈ લેવા તાલાવેલી દર્શાવી ત્યારે તે નાના બાળકની પ્રજ્ઞાને પણ જાહેરમાં પ્રશંસી પોતાના નિર્દોષ બચપણનું સ્મરણ કર્યું હતું. બાળકને ઉતાવળે સન્યાસ ન આપી દઈ, ફક્ત વાત્સલ્ય આપ્યું ને સારા સંસ્કારોથી સિંચન કરી કર્મયોગી બનવા બોધ આપ્યો. હનીચંદ નામના અભિમાની શેઠને પ્રતિબોધવા તથા દાનધર્મનું માહાભ્ય સમજાવવા એક નાની સોય આપી કહ્યું કે આ મારી સોય તમારા વીસ લાખ રૂપિયા સાથે સાચવી રાખો. રૂપિયા ભલે તમારા પણ ફક્ત સોય મને આવતા ભવમાં પાછી કરી દેજો. હનીચંદનો નશો ઊતરી ગયો ને ખ્યાલ આવી ગયો કે જ્યાં મૃત્યુ પછી ગુરુ નાનકની સોય પણ સાથે લઈ નહીં જઈ શકાય, ત્યાં મારું ધન મારી સાથે કેવી રીતે ચાલવાનું? બસ પછી તો નાનકને ગુરુ બનાવ્યા અને જંગી રકમ અનાથ અને ગરીબો વચ્ચે વિતરણ કરી આત્માને હળવો બનાવી દીધો. ગુરુ નાનક ઉપર તથા તેમના પરિવારના સદસ્યો ઉપર અનેક પ્રકારે આફતો આવેલ છતાંય તેઓએ સાવ સમતા જાળવી, તેથી પણ અનેક લોકોમાં તેઓ આદર પામી ગયા છે. (૩૫) સ્વામી રામતીર્થની ખુમારી સ્વામી રામતીર્થ ચોટદાર વ્યાખ્યાતા હતા તેથી તેમનાં વક્તવ્યો અને વિચારોથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ પ્રભાવિત થઈ ગયા હતા. એકવાર વ્યક્તિગત મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપ્રમુખે રામતીર્થને પ્રશ્ન કરી દીધો કે “તમે પોતાને બાદશાહ કેમ માનો છો? રાજા કે બાદશાહ તો અમે કહેવાઈએ જેમની પાસે સમસ્ત અમેરિકાનું વર્ચસ્વ છે, સત્તા અને સંપત્તિ પણ.” સ્વામી રામતીર્થનો જવાબ હતો કે “જો કે મારી પાસે કોઈ વિશેષ સત્તા કે સંપત્તિ નથી છતાંય વિશ્વના તમામ માનવો પ્રતિ સભાવ અને મૈત્રીભાવ છે તેથી સમગ્ર વિશ્વ મારું છે અને બધાંય મારાં પોતાનાં છે તેવો લાગણી ભાવ જ મને બાદશાહ બનાવવા બાધ્ય કરે છે, કારણ કે મારા માટે મારું પરાયું કોઈ જ નથી. સ્વામી રામતીર્થ “જ્યારે તમારી પાસે અમેરિકનો ઉપરનું પ્રભુત્વ જરૂર છે, માટે ઉચ્ચ સ્થાને બિરાજો છો, પણ છતાંય ચીન, જાપાન, રશિયા કે આફ્રિકા, ઇન્ડિયા કે આમ ઘણાય દેશો તમારી આજ્ઞામાં નથી તેથી તમે કઈ રીતે બાદશાહ ગણાઓ? કારણ કે વિશ્વનો એક ભાગ જ તમારા આધિપત્યમાં છે, બાકી માટે તો તમારે જંગ ખેલવા પડે, ખૂબ સહન કરવું પડે, કેટલુંય મેળવવા કેટલુંય ગુમાવવું પડે, વધારામાં અશાંતિ-અજંપો અને અગમભાવિ હાથમાં આવે તેને બાદશાહ કેમ ગણાય?” રાષ્ટ્રપ્રમુખને ખ્યાલ આવી ગયો કે હિન્દુસ્તાની સંતોની પાસે ત્યાગધર્મની ખરી બાદશાહી છે. (૩૬) જ્ઞાનપ્રેમી મદનમોહન માલવિયા પંડિત મદનમોહન માલવિયાનું નામ બનારસની યુનિવર્સિટી માટે પ્રખ્યાત છે. હિન્દુસ્તાની પ્રજા અજ્ઞાનથી મુક્ત બને, ઓછામાં ઓછું જીવનવ્યવહાર પૂરતું પણ જ્ઞાન મેળવે અને આત્મનિર્ભરતાથી જીવે તેવી ભાવનાથી તેઓ સ્વયં ફંડફાળો કરવા નીકળી પડતા. કોઈ કહે કે તમે તો વિદ્વાન છો, પંડિતોમાં નામ કમાયેલા છો, તો જાતે જ પૈસા માટે દોડાદોડ શા માટે કરો છો? જેને ભણવાની ગરજ હશે પોતે પૈસા વાપરશે. ત્યારે માલવિયા સ્પષ્ટ કહેતા કે સારા કામ માટે યાચના કરું છું, મારા પોતાના સ્વાર્થ માટે નહીં. ખૂબ ફરતા અને શેઠોને ખુશ કરતા થાકવા લાગ્યા. જંગી યોજના માટે વિશાળ દાનની જરૂરત હતી. તેથી ક્યાંય મેળ Jain Education Intemational ducation Intermational Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ધન્ય ધરા S: 5 Tદક પાડવા એકવાર ધનપતિ નિઝામને ત્યાં ગયા. માગણી મૂકી પણ દીધો કે “શું રામનું નામ લેવા માત્રથી સ્વર્ગમાં જઈ શકાય?” નિઝામ તરફથી જવાબ હકારાત્મક ન મળતાં તેઓ રકમ સ્વામી રામદાસનો જવાબ રોકડો હતો કે “જેમ એક મેળવવા ત્યાં જ કલાકો રોકાઈ ગયા. વારંવારની આરઝૂ પછી ટપાલપેટીમાં પડેલી અનેક ટપાલો અલગ અલગ સરનામે ચાલી પણ નિઝામે દાન ન આપતાં ગુસ્સામાં પગની મોજડી ફેંકી દીધી જતી હોય છે તેમ રામનામ ભલે લ્યો પણ જીવને પોતાનાં કર્મો તેને પણ અબજોપતિની ભેંટ માની મદનમોહનજીએ તો કપડામાં પ્રમાણે ચોરાસીના ચક્કરમાં અલગ અલગ સરનામે જવાનું હોય સંતાડી લીધી. છે. રામનું નામ તો ટપાલનું પરબીડિયું કહેવાય.” પેલો ભક્ત પછીને દિવસે જ ભરબજારમાં સત્ય હકીકતો જાહેર કરી સાંભળી ખુશખુશ થઈ ગયો. અર્જન સંત સ્વામી રામદાસ કર્મોના નિઝામની મોજડીની હરાજી બોલવાનું ચાલુ કર્યું તો તમાશાને સિદ્ધાંતને માનનારા હતા. તેડું ન હોય તેમ સારી ભીડ જામી અને રૂા. અઢી લાખ સુધી (૩૮) ગાડગે મહારાજની જનસેવા હરાજી પહોંચી ગઈ. સમાચાર નિઝામ સુધી ગયા તો પોતાની મહારાષ્ટ્રની કંજૂસાઈ બદલ ગભરાયા અને ગમે તેમ પણ ઇજ્જતને બચાવવા ભોમકામાં જે જે તેમણે મુનીમને વિશ્વાસમાં લઈ ગમે તે કિંમત ચૂકવી મોજડી મહાપુરુષો પાછી મેળવવા ભલામણ કરી અને કલ્પના ન કરી શકાય તેવી નિકટમાં થયા અઢી કરોડની રકમ ચૂકવ્યા પછી મુનિમને નિઝામની મોજડી તેમાં ગાડગેનું માલવિયા પાસેથી મળી. પંડિતના હર્ષનો પાર ન હતો, કારણ નામ પણ મોખરે કે જ્ઞાનનું એ જ બહુમાન હતું. ગણાય છે, (૩૭) સ્વામી રામદાસ જેમની પાસે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં શિવાજીનું નામ ખ્યાતનામ છે. તેમનાં ગરીબો માટે પરાક્રમ, તેમની દેશદાઝ અને તેમનું હિંદુત્વગૌરવ આજેય પણ કરુણા હતી, તેથી શિવસેના બિરદાવે છે. તેવા દેશનેતા શિવાજીના નામે ચોક, મજૂરવર્ગ વગેરે બગીચા, રસ્તાઓ તથા રાજમાર્ગ ઉપરાંત અનેક સ્મારકો ઠેક માટે નેતા જેવા ઠેકાણે જોવા મળે છે. તેવા શૌર્યવંતના ગુરુ હતા સ્વામી રામદાસ. ગણાતા. શિષ્યોએ ખેતરમાંથી ખેડૂતને પૂછ્યા વગર જ શેરડીના ગાડગેની અનેક વિશેષતાઓમાં તેઓ શ્રીમંતોની ખુશામત કે સાંઠા ઉતારી ખાધા, તેનો બદલો વાળવા ખેડૂતે શિષ્યોની ચોરીના સ્વપ્રશંસાથી ઘણાં જ પર રહી કાર્યો કરતા. તેમના મુખમાંથી ગુના હેઠળ સ્વામી રામદાસ ઉપર હાથ ઉપાડ્યો પણ તેજ સમયે નીકળતા શબ્દો “દેવકીનંદન ગોપાલા-ગોપાલા” તે જ તેમની શિવાજીના એક સૈનિકે ખેડૂતને ઝડપી લઈ શિવાજી પાસે ખડો આગવી ઓળખાણ હતી. બોલે અને ગગદ થઈ જાય, તેવી કરી દીધો અને ગુરુના અપમાનનો બદલો વાળવા શિવાજીને નિર્દોષ ભક્તિના કારણે સારી સંખ્યામાં તેમના ભક્તો તેમને મામલો સોંપી દીધો. સાંભળવા આવી જતા. રસ્તે, ઝાડ નીચે કે ગમે ત્યાં બજારમાં હજુ શિવાજી કંઈ વાત વિચાર કરે તે પહેલાં જ સ્વામી પણ તેમના પ્રવચનો થઈ જતાં. રામદાસે ચુકાદો આપી દેતાં શિવાજીને કહ્યું કે મારા શિષ્યોએ | ગાડગેની પ્રેરણાથી જ ગરીબો માટે એક નાની શાળા વગર પૂછળે ચોરીનું કામ કર્યું તે ગુનો મારો જ ગણાય માટે ગામમાં તૈયાર થઈ ગઈ અને મહારાજ ગાડગે તો બીજા સ્થાને વળતરમાં આ ખેડૂતને એક નવું ખેતર ભેટ રૂપે આપી દેવાનું ભલાઈનાં કાર્યો માટે ચાલ્યા ગયા. તેમની નિઃસ્વાર્થ જનસેવાને છે. શિવાજીએ પણ ગુરુના આદેશ પ્રમાણે કાર્ય કર્યું અને કમાલ બિરદાવતાં ભક્તોએ શાળાના મેદાનમાં ગાડગેનું જ બાવલું એ થઈ કે ખેડૂત ભયથી મુક્ત તો થયો જ બબ્બે રામદાસ સ્વામી બનાવી મૂક્યું તો તે સમાચાર મળ્યા પછી પાછા વળતાં પોતાના અને શિવાજીનાં ઓવારણાં લેવા લાગ્યો. જ બાવલાને પોતાની લટ્ટ ડાંગ વડે ફટકારી ધડ-માથું જુદાં કરી સદાય રામનું નામ લઈને જ કામ શરૂ કરવાનું વારંવાર નાખ્યાં ને કહેવા લાગ્યા, “શાળાના પ્રાંગણમાં કાર્યકરોનું કામ કહેનારા સ્વામી રામદાસને કોઈક વિચિત્ર વ્યક્તિએ પ્રશ્ન કરી છે, કામ વગરના બાવલાનું નહીં.” Dામાન ના Jain Education Intemational Page #493 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૮૩ શાળાની ઓફિસમાં જઈ પોતાના બધાય ફોટા ભેગા કર્યા મળેલ શેરડીના નવ સાંઠામાંથી દયા લાવી તુકારામે આઠ અને પોતે જ નદીમાં પધરાવી આવ્યા. બધાયને બોલાવી કહી તો ગરીબોને જ આપી દીધા અને ફક્ત એક જ બચેલ સાંઠો દીધું કે ગામના પૈસાથી ઊભી શાળામાં મારા જેવા ગરીબોનું પત્નીના હાથમાં આપ્યો. તેથી ઉશ્કેરાયેલી ઘરધણીએ પતિના બહુમાન ન શોભે. સારા કામમાં સહકાર તે જ બહુમાન છે, બરડામાં જ સાંઠો ફટકારી દીધો. સાંઠો ભાંગી ગયો. અર્ધાગિની તેનો જશ ભગવાનને આપવો, માનવને નહીં. તેવી વાતો સાંભળી એ અડધોઅડધ ભાગ કરી આપવા બદલ સંત તુકારામ શ્રોતાઓની આંખોમાં પણ આંસુ છલકાઈ ગયાં. તેણીનો ઉપકાર માનતા રહ્યા અને પ્રસંગને ખૂબ હળવાશથી લઈ ગરીબોની સેવા માટે ઊભું કરેલું આઠ કરોડનું ટ્રસ્ટ શાંતિ સ્થાપના કરી. તેમની પ્રેરણાથી લાચારો માટે ખૂબ સક્રિય બની ગયું હતું ત્યારે એક વાર શિવાજીએ જ્યારે તુકારામની નિખાલસતા અને ગરીબીની ભીંસમાં આવી ગયેલી ગાડગેજીની જ દીકરી જ્યારે નિઋહિતા જાણી તેના ઘરમાં જ્યારે ઘરેણાંનો દાબડો ભેટ રૂપે ટ્રસ્ટમાંથી મદદ મેળવવા આવી, ત્યારે સગાવાદના કલંકથી મોકલ્યો ત્યારે તેવા પરિગ્રહના પાપથી ગભરાઈ તુકારામ ઘરેથી બચવા ગાડગે નિષ્ક્રિય બની રહ્યા અને તે જ દીકરીને મૃત્યુ જ ભાગી ગયા અને ભજનિયાં ગાઈ–ગાઈ હૈયા-વરાળ ઠાલવવા તરતમાં જ ભરખી ગયું ત્યારે જરાય શરમાયા વગર ગાડગે લાગેલ. મહારાજે તેણીના અગ્નિદાહ માટે પણ જરૂરતના ચાલીસ (૪૦) પરાર્થપ્રેમી ભગવતસિંહ પચાસ રૂપિયા લોકો પાસેથી લઈ સંસ્કારવિધિ કરી લીધી પણ લોકોનો વિશ્વાસભંગ ન થાય તેથી ટ્રસ્ટની રકમ ન વાપરી. આજે અંગ્રેજોના પણ તેમની નિઃસ્પૃહિતા ગવાય છે. શાસનકાળ દરમ્યાન (૩૯) સંત તુકારામ ચારેય તરફ શિવાજીના સમયકાળમાં થઈ ગયેલા બીજા સંત તુકારામ મોંઘવારી કૂદકે ખૂબ પવિત્ર આચારવિચારસંપન્ન હતા. તુકારામની પત્ની ને ભૂસકે વધી તુંડમિજાજી હતી. ઘરમાં ગરીબી પણ હતી તેથી પણ પત્નીનો રહી હતી, કંકાસ સતાવતો હતો. તે વચ્ચે સમતા રાખી જીવનાર રોજ ત્યારે ગોંડલના ઝગડો કરી નાખનાર પત્નીને કારણે જ ભક્તિમાર્ગ તરફ વળી રાજા જઈ ભગવાનનાં ભજનિયાં ગાતો થઈ ગયેલો અને ગામ ભગવતસિંહે આખાયમાં વિઠોબાના પરમભક્ત તરીકેની તેની છાપ પડી ગઈ સંપૂર્ણ રાજ્ય ગોંડલ પ્રદેશની શિવાજીએ દયા લાવી તુકારામને મદદ કરવા તેની સમૃદ્ધિ તો ગેરહાજરીમાં પિત્તળનાં સુંદર વાસણો તેની ઝૂંપડીમાં મોકલી વધારી જ આપ્યાં. તુકારામની પત્ની તો ખુશખુશ થઈ ગઈ. હરખઘેલી દીધી, પણ તેણીએ નવાં વાસણની લાલચમાં માટીનાં બધાંય વાસણો સાથે રૂપિયે મણ બાજરો તથા પાંચ આને શેર ઘી વેચાતાં પ્રજામાં ગરીબોમાં વહેંચી નાખ્યાં. સાંજે તુકારામ ઘેર આવ્યા ત્યારે ખબર ગરીબી-લાચારી જોવા ન મળતી હતી. મહાત્મા ગાંધી પણ પડી. તરત પત્નીને કહી દીધું કે “આવા હક્ક વગરનાં વાસણોમાં ગોંડલ નરેશના પરિચય પછી ગોંડલ રાજ્યમાં પ્રગટેલી કેમ જમાય?” અડધું ભોજન લીધું ન લીધું, તરત મન ન સોંઘારતથી આશ્ચર્ય પામ્યા હતા. માનવાથી ઊભા થઈ બધાંય પિત્તળનાં વાસણો પણ ગરીબોને એકવાર એક ગરીબ ડોસી જેની ઉંમર એંશીની હતી ભેટ આપી દઈ પત્નીને સંભળાવી દીધું કે “જો તું માટીનાં તેણીને લાકડાનો ભારો ઉપડાવનાર કોઈ મળતું ન હતું તેથી વાસણો આપી શકે તો હું પિત્તળનાં વાસણો ગરીબોને કેમ ન ચિંતાતુર આમતેમ નજર ફેરવી રહી હતી. તે સમયે પોતે રાજા આપી શકું?” છતાંય પ્રજાવત્સલ હોવાથી સહાયતા કરવા પહોંચી ગયા. હતી. Jain Education Intemational Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૮૪ ધન્ય ધરા પોતાની ઓળખ આપ્યા વગર જ વાર્તાલાપ કરવા લાગેલ. ડોસીમાંએ થાક ઉતારવા ઓટલા બનાવવા સૂચન કર્યું તો તેનો અમલ કરી ગરીબો-શ્રીમંતો-મુસાફરોને રાહત આપવા તાબડતોબ પગલાં લીધેલ. સાથે લગીર ક્ષોભ કે પદવીનો મોહ- મોભો રાખ્યા વગર ડોસીમાને ભારો ઊંચકાવી આપ્યો. આજ ટૂંક સમયમાં જ પ્રજાનો પ્રેમ-સેવા ભાવનાથી જીતી લીધેલ પણ. આવા કરુણાવાન રાજા ભગવતસિંહના જીવનના અંતે કરુણાજનક ઘટનાઓ બની. પ્રથમ પત્ની સાથે વિચારભેદથી છૂટાછેડા થયેલ. બીજી યુરોપિયન પત્ની હતી તે પણ ટૂંક સમય પછી મૃત્યુ પામી ગઈ. વૃદ્ધાવસ્થામાં પ્રજાવત્સલ રાજા છતાંયે પોતે પરિવારવિહોણા હોવાથી કોઈ મળવા કરવા નહોતું આવતું. પૂરા રાજ્યમાં સફાઈનો આગ્રહ રાખનાર તેમની બિમારીમાં પથારી બાજુમાં પણ સફાઈ કરનાર કોઈ ન હતું. કોઈક વ્યક્તિએ ફળ લાવી આપ્યાં ત્યારે એકલવાયું અનુભવતા રાજા આંખોથી આંસુ સારતા ફળ ખાવા લાગ્યા. આમ સાવ એકલા પડી ગયેલ રાજા એક રાત્રિના દેવલોક થઈ ગયા. ત્યાર પછી નિકટની ઝૂંપડીવાળા તેજ મહેલમાં ધસી આવ્યા, જે હાથ લાગ્યું તેની લૂંટ ચલાવી. જીવનભર જેમણે લોકોના ભલાઈના કામ માટે સમય-સેવા-સહયોગ લૂંટાવ્યો, લોકોએ તેમના મહેલને મરણોત્તર લૂંટ્યો, પણ તેમ થયા છતાં ભગવતસિંહનું સ્વર્ગસ્થ નામ ઐતિહાસિક મહાપુરુષમાં નોંધાઈ ગયું. (૪૧) લૂખો રોટલો સરયદાસજીનો અમદાવાદ એટલે પ્રાચીનકાળની કર્ણાવતી નગરી. હાલમાં મુસ્લિમ બાદશાહના નામ સાથે સંકળાયેલ તેમ જ શહેરમાં સંતો-સદાચારીઓ અને સહુના પક્ષગામીઓ અનેક થયાં, થાય છે. ત્યાંની એક પોળમાં સરયદાસ નામે એક ખાખી વૈરાગી રહે. આહારસંશા ઉપર જબ્બર કાબૂ, જીવન સાવ સીધું સાદું. લોકો માનતાં કે ગરીબીને કારણે ખાવાપીવાના વાંધા હશે, પણ જ્યારે કોઈ નિકટના પરિચયમાં આવે ત્યારે તેમનું અધ્યાત્મજ્ઞાન વાણીથી છલકાય અને લોકોને ખ્યાલમાં આવે કે તે તો સંતપુરુષ છે. ઇચ્છાપૂર્વક પરિગ્રહના ત્યાગી છે. લોકોમાં તેમના જ્ઞાનનો મહિમા છલકાતો ગયો અને ભક્તો વધવા લાગ્યા. એકદા એક શ્રેષ્ઠી શ્રીમંતે ત્રણસો સંન્યાસીઓની સાથે તેમને પણ ભોજન માટે વિશિષ્ટ નિમંત્રણ પાઠવ્યું સાથે બહુમાન કરવાના પણ ભાવ હતા, તેથી તેમણે રીતસર રંગમંડપ સાથે ઓચ્છવ જેવું કર્યું. સરયુદાસ આવવામાં મોડા પડ્યા. આથી રાહ જોયા પછી બાકીના ત્રણસો સંન્યાસીઓ જ્યારે ઔચિત્ય ચૂકી ઘીથી લસલસતી લાપસી આરોગવા બેસી ગયા ત્યારે યજમાનને ચિંતા સરયુદાસની વધી ગઈ. પણ ભોજન કાર્યક્રમ પૂરો થાય તે પૂર્વે જ સરયુદાસ ત્યાં પધારી ગયા અને લાપસીના સ્થાને ફક્ત બે લૂખા રોટલા મંગાવ્યા. મજૂરોના માટે બનાવેલ રોટલામાંથી એક રોટલો તો એવી પ્રસન્નતાથી ખાઈ નાખ્યો કે યજમાન સ્તબ્ધ બની ગયા, સાથે છોલાઈ ગયા. છેલ્લે તેમની ઉદાસીનતા દૂર કરવા સરયુદાસ સંતપુરુષે અરીસો મંગાવ્યો. તેના ઉપર લાપસી ચોપડાવી. ઘીથી લેપાઈ ગયેલા અરીસામાં મુખદર્શન કરવા યજમાનને જણાવ્યું, પણ ચીકાશ ભરેલા આયનામાં શું તે દેખાય? તરત પોતા પાસે રહેલો બીજો લૂખો રોટલો ચોપડી નાખી અરીસો સાફ કરી નાખ્યો. તેમાં ફરી વાર યજમાનને મુખદર્શન કરવાનું કહેતાં સાફ દેખાવા લાગ્યું હતું, પણ તે પ્રતીક્ષા પછી પણ જ્યારે સંન્યાસી કે યજમાન કોઈનેય તેમ કરવાનું કારણ ન સમજાયું ત્યારે સરયુદાસે જ્ઞાનવાણી વહાવી કે “આત્મદર્શન કરવાં હોય તો રૂક્ષ ભોજન લેવાં જોઈએ. ઘી જેવા ગરીષ્ઠ પદાર્થો ચિત્તશુદ્ધિ થવા ન દે અને આત્માનાં દોષદર્શન વગર આત્માના દર્શન તે કેવી રીતે થાય?” સંતવાણી સુણી સંન્યાસીઓ તો ચેતી ગયા, અહીં યજમાનનો ભોજનપ્રસંગ સૌને માટે ઉપદેશકારક બની ગયો. (૪૨) પહારી બાબાની કરુણા સ્થિર જીવનની સંધ્યાએ ક્યાંક ઉપરવાસ કરવા એક નાનો આશ્રમ બનાવીને રહેનાર પહારી બાબા પાસે દરરોજ સાંજે કેટલાય વૃદ્ધો જ્ઞાનગોષ્ઠી કરવા આવી જતા. પૌહારી બાબાના મુખમાંથી તપ-ત્યાગ, પરોપકાર, સદાચારની વાતો આવી જતી, જેને લોકો સુણી-નિસુણી રાજી-રાજી થઈ જતાં. જ્ઞાનગોષ્ઠી પછી એક દિવસ બધાય છૂટા પડ્યા ત્યારે બાબા ધ્યાનખંડમાં ચાલ્યા ગયા અને ધ્યાનસ્થ બનવા જાપમાં બેસી ગયા. યોગમુદ્રામાં અડધી રાત્રિ વીતી ગઈ, પણ જેવા સૂવા Jain Education Intemational Page #495 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જવાની તૈયારી કરી છે, અચાનક ત્યાં આશ્રમમાં ચોરી કરવા આવેલ ચોરીનો અવાજ કાને અથડાયો. પૌહારી બાબાના આશ્રમમાં તો કંઈ જ ન હતું સિવાય ચટાઈ, સાદડી, માટીનો ઘડો વગેરે. પણ તેથીય વધી સંત પૌહારી પોતે પણ દયાવાન હતા. ચોરોએ પોટલું બાંધી નાખેલ, પણ તેજ સમયે પૌહારીબાબાનો અંદર પ્રવેશવાનો અવાજ આવતા ગભરાયા, ને પોટલું પડતું મૂકી ભાગ્યા, પણ તેમની પાછળ પૌઠારીબાબા પોતે પણ દોડ્યા ને કહેવા લાગ્યા અને ભાઈઓ! આ પોટલું તો તમારું જ છે. શાને અહીં મૂકીને જઈ રહ્યા છો? મારાથી અવાજ થઈ ગયો તે એક ભૂલ હતી. માફ કરશો. આવી વિશિષ્ટ કરુણા અપરાધ કરનાર ચોરી ઉપર દેખાડનાર પૌહારી બાબાથી ચોરોનાં ચોરીનાં માનસ ફરી ગયાં, જીવનપરિવર્તન થઈ ગયું. કૂતરા પણ ભૂખી રોટી ખેંચી ભાગે નો પૌહારી બાબા તેમને પણ બહુમાનપૂર્વક બોલાવી ઘી ચોપડી રોટલીઓ ખવડાવી દેતા. આવી જીંદાદિલીને કારણે તેઓ સંતપુરુષ તરીકે નામ કમાઈ ગયા છે. (૪૩) કવિરાજ રવીન્દ્રનાથ ટાગોર CHHAYA બંગાળ પ્રદેશમાં ગાંડાં વરસો પૂર્વે અનેક પ્રતિભા સંપન્ન ૪૯૫ પુરુષો થઈ ગયા, તેમાં કવિરાજ રવીન્દ્રનાથ ટાગોર પણ એક છે. તેઓ અંગ્રેજવાદના વિરોધી હતા સાથે હિન્દુસ્તાનની આઝાદી માટે પણ પોતાની કવિતાઓં દ્વારા ભારતીયોને સંદેશ આપનારા દેશપ્રેમી હતા. આજે પણ તેમણે રચેલ ગીત “જન-ગન-મનઅધિનાયક જય હૈ! ભારત ભાગ્ય વિધાતા' પ્રેમથી સમૂહમાં ગવાય છે અને હિન્દુસ્તાનનો ઝંડો ફરકાવાય છે. જ્યારે ટાગોર બાળવયમાં હતા ત્યારે તેમના પિતાનું ગોરા ટિકિટચેકરે કરેલ અપમાન અને તેના દુઃખથી પિતાશ્રીએ સ્ટેશને ઊતરી જઈ. બધા પૈસા પ્લેટફોર્મ ઉપર ફેંકી દઈ ઠાલવેલો આક્રોશ આંખ સામે હતો. તેના સંસ્કાર યુવાનીમાં ઉદિત થતાં તેઓ અંગ્રેજોની સતામણી સામે પ્રતિકાર કરનારા બનેલા. ઈશ્વરના અસ્તિત્વની શંકા કરનારા અંગ્રેજો જે હિંદુ ધર્મની હાંસી ઉડાવતા હતા, તેમને શિકાગો યુનિવર્સિટીના ભાષણમાં ઝપટમાં લઈ રોકડું પરખાવી દીધેલ કે “ઈશ્વરનાં દર્શન લેબોરેટરીમાં કદીય નહીં થાય, પણ તેથી કંઈ ભગવાનના સ્વરૂપનો ઉચ્છેદ કરી દેવાશે? તમે અંગ્રેજો એક દિવસમાં ૪૫ વાર મળીને પણ પાંચ લિટર દૂધ નથી પી શકતા, જ્યારે અમારા દેશનો ગામડાનો ભરવાડ એક સાથે આઠ લિટર દૂધ પી જાય છે. તેથી કંઈ તે સત્યનો અસ્વીકાર ન કરી શકાય, જ્યાં અંગ્રેજો તમને આત્મા ને અધ્યાત્મનું જ્ઞાન જ ન હોય ત્યાં ભગવાનની વાતો સમજવા જેટલા ભાગ્યવાન તમારા દેશમાં ન હોય તેમાં અમને આશ્ચર્ય નથી. અંગ્રેજો દુનિયાને વૈજ્ઞાનિક આપી શકે તો ભારત દેશ દુનિયાને સાધુ-સંતો આપી શકે છે.” વૃદ્ધાવસ્થામાં જ્યારે આશ્રમમાં રહી પરકલ્યાણનું કાર્ય કરવા લાગ્યા, ત્યારે વધુ પડતા દેહશ્રમથી લઘડતી બિયતની ચિંતા રાખતા ત્યાં પધારેલ મહાત્મા ગાંધીએ તેમની પાસેથી મિક્ષારૂપે માંગણી મૂકતાં રોજ બપોરે આરામ કરવા એક કલાક અવશ્ય કાઢવા માટે તેમને વચનથી બાંધ્યા. છટાદાર દાઢીવાળા ને કવિરાજને આજેય પણ ભારતીય પ્રજાજનો નવા છે. સદાચારીઓના સત્પુરુષાર્થ એળે નથી જતા. (૪૪) સંગીતકાર તાનસેન અને બૈજુ બાવરો બાદશાહ અકબરનો પ્રિયતમ ગાયક તાનસેન, જેની સ્પર્ધામાં ઊતરવા જતાં બૈજુ બાવરાના પિતાને અનેકવાર હાર ખાવી પડેલ તે તાનસેન તે કાળનો અજોડ ગાયક હતો. તે ઉપરાંત કોઈક પ્રકારના રાજકીય અન્યાયને કારણે પણ તે Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ધન્ય ધરા ) 6 in Sch ( સંગીતકાર બૈજુ બાવરો By: આજનો વૃદ્ધપિતા તાનસેનનો શત્રુ બની ગયો હતો જેથી મરતાં મરતાં પણ તાનસેનનો બદલો લેવા પોતાના પુત્રને ભલામણ કરી કે ગમે તેમ બૈજુએ તાનસેનને મારી નાખવો. પિતાના મૃત્યુ પછી બૈજુ તક શોધવા લાગ્યો, પણ એક દિવસ ખંજર લઈ હત્યા કરવા નીકળેલ. તેણે તાનસેનને માતા સરસ્વતીના મંદિરમાં જોયો, જે વિદ્યાદેવીમાં લયલીન બની સંગીત વિદ્યાને રેલાવી રહ્યો હતો. બૈજુનો હિંસકભાવ ગળી ગયો. બધે ત્યાંથી પાછા વળતાં કોઈક બીજું મંદિર દીઠું, ત્યાં દર્શન કરતાં મન શાંત થયું. તેથી મનમાં શુભ ભાવ થયો કે હવે પછીની સંગીત કળા આજ ભગવાનના ચરણે વિસ્તારી દઉં. તે દિવસથી બૈજુ તેજ ભગવાનમાં ઓતપ્રોત થવા લાગ્યો, જેથી સંગીતકળા ખૂબ વિકસી ગઈ. અંતે પરિસ્થિતિ એવી સર્જાણી કે બાદશાહ અકબર પણ બૈજુનું સંગીત સાંભળવા લાલાયિત થઈ ગયા, પણ બૈજુ બાવરો મંદિર છોડી બીજે ગાતોબજાવતો ન હોવાથી અકબર બાદશાહ તાનસેનને લઈને બૈજુને જ મળવા આવ્યો અને મંદિરમાં બેઠેલા સંગીતકારનું સૂરીલું સંગીત સાંભળી આફરીન પોકારી ગયો. બસ તે જ પળોમાં તાનસેન સંગીતસમ્રાટ ભાવુક બની દોડ્યો અને બૈજુ બાવરાને પોતાથી ચઢિયાતો સંગીતકાર જાણ્યા પછી પણ ભેટી પડ્યો. બદલામાં બૈજુને પણ જેવી ખબર પડી કે સામેથી મળવા આવનાર તાનસેન છે, તે પણ શત્રુભાવ રાખ્યા વિના તાનસેનને ભેટી પડ્યો. આમ પારસ્પરિક અનુમોદના પછી બેઉ વચ્ચેની શત્રુતા જ હણાઈ ગઈ અને બન્ને એકબીજાના પક્કા મિત્ર બની ગયા. તાનસેન અને બૈજુ બાવરા એ બન્નેના નામ હિન્દુસ્તાની સંગીતકારો આજે પણ યાદ કરે છે. (૪૫) દયાળ સયાજીરાવ ગાયકવાડ વડોદરા સ્ટેટના રાજા સયાજીરાવ ગાયકવાડ. દિલમાં પરાર્થભાવના બેઠી હતી, તેથી લોકોનાં ભલાઈનાં કામ કરી આનંદ પામ્યા. ગુજરાતમાં ગાયકવાડનું નામ-ઠામ દયાળુતા-દિલાવરતા અને દર્દીઓની હમદર્દી માટે પ્રખ્યાત હતું. એક વાર રાત્રિના સમયે હોસ્પિટલની નિકટમાં એક બાઈને રડતી દેખી, કારણ કે સાર્વજનિક ચિકિત્સાલયના ડોકટર રાત્રિસેવામાં રોકાયેલા છતાંય ગરીબ બહેનને ન ગણકારી. સવારે દવા લેવા માટે આવવા સૂચના કરી નવરાધૂપની જેમ સમય બગાડી રહ્યા હતા. ગુપ્તવેશમાં રાજાએ સ્વયં તે સ્ત્રીને રૂપિયા પચાસ આપી દવા કરાવી આપી, પણ સવાર થતાં તે હોસ્પિટલના ડૉકટરને રાજીનામું આપવા પત્ર લખી કડક સૂચના જણાવી કે સાર્વજનિક ડોકટરોએ રાત્રિના પણ દર્દીઓને સેવા આપવી પડશે. તમે કર્તવ્યભ્રષ્ટ બન્યા છો માટે રજા આપવામાં આવે છે. એકવાર વજનવાળો ટોપલો માથે ઉપડાવવા કોઈ બહેને અરજ કરી, તો પોતે સહકારી બનવા દોડી ગયા. બાજુમાં રહેલ અરવિંદઘોષની માર્મિક ટકોરથી તે ગરીબ સ્ત્રીના માથે બોજો વધારવાને બદલે સદાય માટે વજન ઉતારી લેવા એવી ભેટ રકમ આપી કે તેવી મજૂરી કરવાના કામમાંથી તેણી સદા માટે મુક્ત બની ગઈ. છતાંય...... Jain Education Intemational Page #497 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ છતાંય, દુર્ઘટના એ હતી કે અંત સમય આવ્યો ત્યારે કોઈ ધનલોલુપીના લોભથી સવાસો રૂપિયાના ઇંજેક્શન રોજના લઈ જીવવા મધમાં વધુ બિમાર પડ્યા. કાચા ગંધાવા લાગી. સગાં રાણી ચિમનાબાઈ પણ તેમના દેહની દુર્ગંધને કારણે સેવાથી વંચિત અસમર્થ રહ્યાં અને અંત સમયે સાવ નિરાધાર બની શરીરના ત્રાસથી મુક્ત થવા પ્રાણ છોડ્યા પણ આજેય તેમના જીવનનાં સુકૃત્યો થકી ગુણવાનો તેમને યાદ કરે છે. (૪૬) નામદેવનો જીવન-પલટો હિન્દુસ્તાનના અનેક સંતો પૈકી સંત નામદેવનું નામ પ્રખ્યાત છે, કારણ કે સંન્યાસ સ્વીકાર કરતાં પૂર્વે તે વિખ્યાત બહારવટિયો હતાં. ગામ-નગર લૂંટવાં ને ખૂન-ખરાબા કરવાં તેને મન રમત વાત હતી. કેટલીય સ્ત્રીઓ વિધવા થયેલ અને બાળકો અનાય, છતાંય નામદેવનો અહંકાર ઓગળતો ન હતો, છતાંય તેની હિતચિના કરતી માતાએ તેને એક પ્રતિજ્ઞા આપી હતી તે પ્રમાણે દરરોજ મંદિરે જતો અને ધાડ પાડ્યા પૂર્વે પણ ભગવાન સામે તન્મય બની થોડી વાર ધ્યાન ધરતો હતો. એક દિવસ તે મંદિરમાં એક વિધવાના બાળકના રુદનના કારણે ધ્યાન તૂટવા લાગ્યું તો તેને શાંત રાખવા તે બાળકની માતાને કહેવા લાગ્યો કે બાળકને બહાર લઈ જા. મીઠાઈ વગેરે ખવડાવી દે જેથી રડતું બંધ થાય. મારું ધ્યાન બગડી રહ્યું છે. છપ્પનભોગ ધરવાના દિવસે મા બાળકને લઈ મંદિરે આવેલ પણ નામદેવના આશયથી તેણીએ જવાબ આપ્યો કે મીઠાઈ ખાવા-ખવડાવવાના દિવસો ગયા છે, કારણ કે બાળકના પિતાની હત્યા નામદેવ નામના લૂંટારાએ કરી ત્યારથી ઘરમાં ગરીબી વ્યાપી ગઈ છે. હવે તો અમારે ભગવાનનું જ શરણું છે. વાત સાંભળતાં જ નામદેવ ચોંકી ગયો. પોતાથી થયેલ બધાંય પાપો ખ્યાલમાં આવી ગયાં. કોઈ દિવસ નહીં પણ આજે ભગવાનની સામે તે પોતે જ રડી પડ્યો. વિધવાને પોતાનો પરિચય આપી તેણીના પતિના હત્યારા રૂપે પોતે પોતાની ઓળખ સાથે તલવાર આપી દીધી કે જેથી વિધવા બાઈ તે જ તલવારથી બદલો વાળી શકે, પણ જ્યારે વિધવાએ તેવું નવું પાપ કરવા ધરાર ના પાડી અને પોતાના બાળકને આપેલ દુઃખ નામદેવના બાળકને ન મળે તેવું ઇચ્છતી હત્યારા નામદેવનું પણ ભલું ઇચ્છતી તેને વિશે ધર્મની વાતો કહેવા લાગી. નામદેવ ૪૮૭ માટે તે ઘડી પરિવર્તનની હતી. ઈષ્ટદેવના ચરણોમાં લોહીથી રંજિત તલવાર મૂકી દીધી. તે પછી અહિંસાવાદી બની જતાં તેજ હિંસક નામદેવ નામચીન સંત નામદેવ થઈ ગયા, જેણે જીવનમાં પશ્ચાતાપના અગ્નિમાં પોતાના હૈયાને કોમળ બનાવી દીધેલ હતું. (૪૭) સંત જ્ઞાનેશ્વર સંત નામદેવના સમયકાળમાં થઈ ગયેલ સંત જ્ઞાનેશ્વર, મહારાષ્ટ્રની ભોમકા ઉપર જેમનો જન્મ થયો તથા મહારાષ્ટ્ર જ જેમની ધર્મકર્મ ભૂમિ બની. તીવ્ર મેધાશક્તિને કારણે તેઓ જ્ઞાનયોગી તરીકે ઓળખાતા હતા, પણ એક નાની ઊણપ અનુભવતા હતા કે પ્રભુભક્તિનો રસ-રુચિ ઓછી હોવાથી ભજન-કીર્તનમાં ભળતા ન હતા, પણ તે ઓછપને કારણે સમાજમાં ચાલતી ચર્ચાઓ તેમના ખ્યાલમાં હતી. ઉપરાંત પોતાને પણ દુઃખ થયું તે શા માટે ભગવદ્ભક્ત્તિ માટે ઉલ્લાસ લેખનમનન-વાચન-ચિંતન જેવો નથી જાગતો ? એક દિવસ જાણવા મળ્યુંકે સંત નામદેવ જાત્રા કરવા જવાના છે, તેમની સાથે જાત્રા કરવા જવાનો જો મેળ પડી જાય તો કદાચ ભક્તિયોગની કસ૨ દૂર થઈ જાય અને સામાજિક વાનો બંધ થઈ જાય. ગયા જ્ઞાનેશ્વર સંત નામદેવને મળવા અને તેમની સાથે તીર્થયાત્રાની રુચિ દર્શાવી. Page #498 -------------------------------------------------------------------------- ________________ ••• સંત નામદેવ આશ્ચર્યવિભોર થઈ ગયા અને તે બાબત સીધી રજા આપવાને બદલે જવાબ આપ્યો, “લગીર અહીં બેસો, જાત્રા માટે મારા ભગવાનની આજ્ઞા લઈને આવું, જેવી તેમની મરજી.'' નામદેવ ભક્તિખંડમાં ગયા, ધ્યાનમાં બેઠા અને તેટલામાં તેમના હૃદયમાં જે સંવેદનાઓ થઈ તેથી આંખોથી દડદડ આંસુ પડવાં લાગ્યાં. ભક્તિભીના જ્યારે બહાર આવ્યા, સંત જ્ઞાનેશ્વર તેમની આંખોમાં આંસુ દેખી સ્તબ્ધ બની ગયા પણ બુદ્ધિમાન જ્ઞાનેશ્વર પામી ગયા કે ભક્તિ કેટલી ઉત્તમ કે ભગવાનની આજ્ઞા પછી જ કાર્યો કરવાનાં, સાથે પ્રભુમિલન પછી દુ:ખાશ્રુ. સંત નામદેવે સાથે જાત્રા કરવા સહમતિ આપી અને સંત જ્ઞાનેશ્વરને લાગ્યું કે હવે તેમનું જ્ઞાન કોરું જ્ઞાન નહીં પણ વ્યાવહારિક જ્ઞાન બનશે, અભિમાન ટળશે અને અશુભ કર્મો ભક્તિથી બળશે. (૪૮) માતા કરતાં કોણ મહાન? બંગાળની યુનિવર્સિટીના વાઇસચાન્સેલર આશુતોષ મુખરજી હતા. તે સમયે લોર્ડ કર્ઝનની સત્તા ચાલતી હતી. અંગ્રેજોની ગુલામી હેઠળ ભારત દેશના અચ્છા નાગરિકો પણ લાચાર બની તેમની અને તેમની આજ્ઞાઓની સેવા ઉઠાવવા બિચારાં હતાં. એક દિવસ વિદેશના કોઈ કામ માટે કર્ઝનને જરૂરત પડી આશુતોષ મુખરજીની. તેમણે મુખરજીને પરદેશ જવા દબાણ કર્યું; તેથી આશુતોષે તે બાબત માતાની સહમતિ મેળવવી ઉચિત માની માતાની રજા માંગી, પણ વિદેશી રંગ-ઢંગ-વિલાસથી અકળાયેલ માતાએ પોતાના પુત્રની સંસ્કાર–રક્ષા કરવા આશુતોષને વિદેશ જવાની ના કહી દીધી, તેથી મુખરજીએ તે જ વાત લોર્ડ કર્ઝનને કહી. પોતાની વાતનું અપમાન થતું જાણી કર્ઝને ફરી દબાણ લાવી મુખરજીને કહી દીધું કે તમારી માને કહો કે પરદેશ જવાની આજ્ઞા લોર્ડ કર્ઝને ફરમાવી છે, માટે વચ્ચે બીજી–ત્રીજી વાતો ન કરી શકાય. પણ વળતી ક્ષણે જ આશુતોષ મુખરજીએ પણ લોર્ડ કર્ઝનને જવાબ આપી દીધો કે મારી માતાની આજ્ઞા મારા માટે જગતમાં સૌથી શ્રેષ્ઠ અને છેલ્લી આજ્ઞા, તેની ઉપરવટ થવા કરતાં હું નોકરી છોડી દેવા તૈયાર છું પણ માતાના મનને દુઃખી કરી હું આપની કે કોઈનીય સેવા નહીં કરી શકું. મુખરજીના ધન્ય ધરા મોટા હોદ્દા કરતાંય ઊંચે હોઠે રહેલી માતાનું મૂલ્ય લોર્ડ કર્ઝનને હવે જણાઈ ગયું. (૪૯) કવિરાજ માઘની ચડતી-પડતી મૃત્યુ સમયે એમના પિતાશ્રીએ પોતાના પુત્ર માઘ કવિના જીવનના અંત સુધી કોઈ તકલીફોનો સામનો કરવો ન પડે તે માટે ભૂમિમાં પૂરા સો વરસની ગણતરી કરી છત્રીસ હજાર સુવર્ણકુંભ દાટેલ હતા, જેમાંથી ઉદાર દાતા માધ કવિ તો રોજના ૪-૫ ઘડા કઢાવી દાન આપવા લાગ્યા. તેમની યશકીર્તિ ખૂબ પ્રશસ્ત થવા લાગી. રાજા ભોજ પણ વિ માઘના મહેલને જોવા સ્વયં આવ્યો અને ભાવ થઈ જતાં પંદર દિવસ સુધી ત્યાં જ સ્થિરતા કરી. એક દિવસ એવો પણ આવી ગયો, જ્યારે છત્રીસ હજાર જર–ઝવેરાતના કુંભો પણ નામશેષ થઈ ગયા. દાનના અવિરત પ્રવાહ પછી બધુંય વપરાઈ જતાં છેલ્લે માધકવિએ હજુ પણ લોકોને દેવા પોતાનો મોંઘેરો મહેલ વેચી નાખ્યો. સ્વયં અને પત્ની હવે સીધુ–સાદું જીવન જીવવા લાગ્યાં. ઘરમાં કશુંય બચ્યું ન હતું ત્યારે યાચકો આવ્યા અને માઘ કવિએ પત્નીના બેઉ હાથનાં કંકણ પણ દાનમાં વેચી નાખ્યાં. તે પછી તો જન્મ વખતે ચાર જ્યોતિષ પંડિતોએ કરેલી આગાહી પ્રમાણે ખાવા-પીવાના પણ વાંધા એક વખતના અબજોપતિ માઘકવિને પડવા લાગ્યા, છતાંય દાનના વ્યસનથી ઉત્પન્ન કરેલ પુણ્યપ્રભાવે તેમનું મનોબળ મજબૂત જ રહ્યું હતું. કવિરાજે આર્થિક સમસ્યાને સુધારવા શિશુપાલવધ નામનું સંસ્કૃતકાવ્ય રચ્યું અને જ્ઞાનપ્રેમી રાજા ભોજને તે સમર્પિત કરી ઇનામ મેળવવા પત્નીની સાથે ધારાનગરી પહોંચી ગયા. જીવનની સંધ્યા હતી, પગના ઢીંચણમાં વાની બિમારી લાગી ગયેલી તેથી પોતે મુસીબતે ચાલતાં નિકટની ધર્મશાળામાં ઊતર્યા અને પત્નીને હસ્તલિખિત કાવ્ય સાથે રાજા ભોજને ત્યાં મોકલી. પંડિતો સાથે મંત્રણા કરી ઇનામરૂપે રાજા ભોજે ચાર લાખ સુવર્ણમહોરોની થેલી કાવ્યરચનાની કદરદાની રૂપે આપી, તે પણ યાચકોએ માગણી કરી તેથી ધર્મશાળા સુધી જતાં દાન અપાઈ જતાં ખાલીખમ થઈ ગઈ. કવિ માધે પણ પત્નીના ઉદાર દાન અને ખાલી હાથ દેખી જરાય ક્રોધ ન કર્યો બલ્કે કહેવાય છે કે ધનવાન અને વિદ્વાન કવિ માઘના પ્રાણ એવા આઘાતમાં પરવારી ગયા કે સાવ જ્યારે દરિદ્ર હાલતમાં પોતે બીજા દરિદ્રને કંઈ પણ દાન ન આપી શક્યા. Page #499 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૮૯ CHHAYA. હા. (૫૦) ઈશ્વરચંદ્રની પરગજુતા પ્રયોગશાળામાં પશ્ચિમ બંગાળનાં એક પ્રતિભાપુરુષ એટલે ઈશ્વરચંદ્ર વનસ્પતિ વિશે વિદ્યાસાગર. તેમના નામને પણ લોકો અંગ્રેજીમાં God man શોધખોળ કરતાં વગેરે બનાવી ગોઠવતા હતા, કારણ કે ન્યાયનીતિ સદાચારને નિશ્ચિત કરી વધારે મહત્ત્વ આપતા હતા, તેટલું જ નહીં પણ સ્વયં આચાર લીધું હતું કે સંપન્નતાપૂર્વક જીવી ગયા. દરેક વનસ્પતિ પણ માનવ એકવાર એક મિત્રના આગ્રહથી નાટક જોવા ગયા. અને પશુપ્રથમવાર જ નાટકમાં પ્રવેશ હતો. ભાવવિભોર બની માણી રહ્યા પંખીની જેમ હતા, ત્યારે એક ગરીબ વૃદ્ધાને ત્યાં ચોરને ચોરી કરવા આવ્યાનું જીવે છે. દેશ્ય આવ્યું તે જોતાં જ ઈશ્વરચંદ્ર તો ભાવાવેશમાં ઊભા થઈ જન્મ-જીવનચોર પાત્રને પગના જૂતાથી મારવા લાગ્યા. દર્શકોએ વચ્ચે પડી મરણ તે ત્રણેય નાટકિયાને બચાવ્યો અને ઈશ્વરચંદ્રને ઠપકો આપ્યો કે ભાઈ! દશા અનુભવે સર જગદીશચંદ્ર બોઝ આ તો નાટક છે, હકીકત નહીં. છે. ચોર પાત્રની માફી જ્યારે ઈશ્વરચંદ્ર માંગી ત્યારે તેનું પાત્ર ભજવનારે પણ ગર્વ રાખી જણાવ્યું કે આજે પ્રથમવાર કોઈકે તે માટે જૈનધર્મના સિદ્ધાંતો અને ખાસ કરીને જીવવિચાર, મારા અભિનયની ખરી કદર કરી છે, મને પણ અત્યારે જ જેમાં વનસ્પતિકાયને જીવાસ્તિકાય લાખ્ખો વર્ષો પૂર્વથી તીર્થકર પરમાત્માએ જ્ઞાનબળથી પ્રકાશી રાત્રિભોજન-ત્યાગ, કંદમૂળ, ખ્યાલમાં આવ્યું કે મારી કળા કેટલી શ્રેષ્ઠ હશે કે કોઈ મને સાચા ચોર તરીકે નવાજી શકે છે. અભક્ષ્ય, તુચ્છ ફળ કે પર્વતિથિના લીલોતરી ત્યાગ ઉપરાંત ઋતુપરિવર્તન સાથે અમુક વસ્તુઓના ત્યાગ દર્શાવ્યા છે. આમ એક ગરીબ માણસ ઉપર લેણદારોએ લેણાનો કેસ વનસ્પતિના સૂક્ષ્મ અને સ્થળ બધાંય સ્વરૂપની રક્ષા કે જયણા કોર્ટમાં કરેલો, કારણ કે તેણે દીકરીનાં લગ્ન માટે ઉધાર નાણાં કરવાનું વિધાન દર્શાવાયેલ છે. લીધેલ, તે ચૂકવી નહોતો શક્યો અને ઉદાસ બની નિરાશ બેઠો હતો. ઈશ્વરચંદ્રના ધ્યાનમાં તે વાત આવતાં જ લાચાર માણસ જગદીશચંદ્ર બોઝને તે જ જીવસિદ્ધાંતની સ્થાપના કરવામાં અંગ્રેજોની ઈર્ષ્યા નડી ગઈ હતી. જ્યારે એકવાર પાસેથી લેણદારોનાં નામ સરનામાં લઈ લીધાં અને કોઈનેય સાબિતી આપવા અંગ્રેજોએ પડકાર ફેંક્યો ત્યારે જગદીશચંદ્ર જણાવ્યા વગર રકમ ચૂકતે સ્વયંના ખર્ચે કરી-કરાવી પોતે ભલાઈના ભાવથી રહ્યા. જ્યારે પેલો ગરીબ કોર્ટમાં અપાયેલ યોજના ઘડી અને બધાયને ભેગા કરી માનવમેદની વચ્ચે લીલા મુદતે પહોંચ્યો, રકમ તેની જમા થઈ ગઈ હોવાથી કેસ રદબાતલ છોડના કુંડામાં અંગ્રેજો પાસે પોટેશિયમ સાઇનાઇડ ઝેરનું મિશ્રણ તૈયાર કરાવી છોડવાને તે પાણી પાયું, પણ તે પોટેશિયમ થયેલ હતો. લાવવામાં અંગ્રેજોએ ગોટાળો કરેલો. બનાવટી વસ્તુને કારણે તે દરિદ્રને ઈશ્વરચંદ્રમાં દરિદ્રનારાયણનાં દર્શન થવા છોડવાને કંઈ જ ન થયું, જેથી જગદીશચંદ્રને ભોંઠા પાડવાની લાગ્યાં. આવા નાના-મોટા અનેક જીવનપ્રસંગોથી ઈશ્વરચંદ્રની ચાલ રમાઈ ગઈ. પ્રતિભા બંગાળ પ્રદેશથી લઈ સમસ્ત દેશમાં વ્યાપી ગઈ હતી. પણ પોતાના સિદ્ધાંતમાં અડગ બોઝે પોતાના જ પેટમાં (૫૧) સર જગદીશચંદ્ર બોઝ તે નકલી પાણી પધરાવી દીધું, અને પોતાને કંઈ જ ન થયું, તેથી બંગાલના વૈજ્ઞાનિક શ્રી જગદીશચંદ્ર બોઝ, જેઓએ નકલી ઝેરની વાત ઉઘાડી પડી ગઈ. પછી વિશ્વાસુ માણસ સાથે વનસ્પતિમાં જીવ હોય છે તેની સાબિતી આપવા અનેક - ઝેર મંગાવતાં જેવું પોટેશિયમ સાઇનાઇડનું ધોવણ છોડવાને પ્રયોગો કર્યા હતા. બચપણથી સંશોધક બુદ્ધિ હતી તેથી પાવામાં આવ્યું કે તરત છોડવો કાળો પડી ગયો. અંગ્રેજોની સામે પોતાની મેળે અન્યની પ્રેરણા વગર પોતે બનાવેલ નાની વનસ્પતિમાં જીવ છે, તે વાતની પ્રતીતિ કરાવ્યા પછી દેશ વિદેશમાં જગદીશચંદ્ર જગજાહેર થઈ ગયા હતા. Jain Education Intemational ducation Intermational Page #500 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ ધન્ય ધરા (૫૩) નરસિંહ મહેતા જ)) ની " ' કારણ કે & National Sાનનનન નનનન : એ વાત (૫૨) ભાવનગરના દીવાનસાહેબ ગુજરાતના ભાવનગરમાં અનેક ભાવિકોએ સારા સજ્જન પુરુષોને જોયા–પામ્યા છે. તેમાં ક્ષેત્રનું બળ કાર્ય કરતું હશે. થોડા જ વરસો પૂર્વે ભાવનગરમાં દીવાન સાહેબ થઈ ગયા સર પ્રભાશંકર પટ્ટણી, જેમની ઉદાત્ત ભાવનાથી ભાવનગરની પરિસ્થિતિ સારી સુધરી ગઈ. આખાય સ્ટેટમાં આબાદી વિસ્તરવા લાગી. કોઈક તેમને બહુમાનપૂર્વક સર કહે તો કોઈક દિવાનસાહેબ કહે કોઈક પટ્ટણીજી કહી નવાજે, પણ તેમની વૃદ્ધમાતા દુલારથી દીકરાને પરભા-પરભા કરી બોલાવતાં જેનો દિવાનજીને જરાય રંજ ન હતો. માતૃભક્ત પ્રભાશંકરજી ડોશીમાતાની સેવા સ્વયં કરી શાંતિ અને તાજગી અનુભવતા. જાત ઉપર કઠોર પણ લોકવ્યવહાર ખૂબ કોમળ રાખતા હતા. વૃદ્ધ માતાએ આયુ પૂર્ણ કર્યું, તે પછી અનેકો સાથે સારા સંબંધને કારણે મૃતકની સ્મશાનયાત્રામાં સારી સંખ્યામાં લોકો જોડાઈ ગયાં હતાં. આટલી બધી મેદની વચ્ચે પણ જાણે ખાલીપાનો અનુભવ હોય તેમ પ્રભાશંકર ચોધાર આંખે અને મોટા અવાજે રડવા લાગ્યા. માતાને જાણે ખોબો ભરી આંસુઓથી શ્રદ્ધાંજલિ આપી દીધી. કલાક પછી થોડા શાંત પડ્યા ત્યારે મિત્રોએ આશ્વાસન આપવાનું ચાલુ કર્યું કે, “આપના જેવા સમજદારને આમ રડવું કેમ શોભે? માતા વૃદ્ધા હતી અને મરણ તો સૌને અવશ્યભાવી હોય જ છે, પાછા તમારાં માતુશ્રી પૂર્ણ આયુષ્ય ભોગવી પરલોકવાસી બન્યાં છે, તો આટલું આક્રંદ તે શા માટે?” શાંત પડેલ પટ્ટણીજીએ જવાબ શાંત ભાષામાં આપ્યો, “માતાનું મરણ મારા દુઃખનું કારણ પછી છે, પણ હવે સૌના બહુમાન-સન્માન વચ્ચે પણ હેતભરી ભાષામાં “અલ્યા પરભા ઝટ જમી લે, ભૂખ નથી લાગી? કામ તો રોજ રહેવાનું, પણ થોડી ફુરસદ તો રાખવી જ પડશે ને!” આવું પ્રેમથી કહેનાર હવે કોણ રહ્યું? બસ મા સાથે માતાના પ્રેમાળ બોલ પણ ગયા તેનું દુઃખ સતાવે છે. મિત્ર વર્ગ હકીકત સાંભળી સ્તબ્ધ થઈ ગયો. જેમ મીરાંની કૃષ્ણભક્તિ પ્રખ્યાત છે, તેમ ગુજરાતના જૂનાગઢના ભક્ત નરસિંહ મહેતાની વિઠ્ઠલભક્તિ વિખ્યાત છે. આમેય ભક્તોની ભગવાનભક્તિ જ્યારે પૂર બહારમાં ખીલી ઊઠે છે, ત્યારે ભક્તિનું ચરમ ફળ મુક્તિ છતાંય ભક્તને તે મોક્ષ કરતાંય ભવોભવમાં ભક્તિ જ મળતી રહે તેમાં રસ હોય છે. નરસિંહ મહેતા સંસારી હોવા છતાંય ન જાણે પ્રભુપરાયણ તેઓ સંસારભાવોથી પર હતા. ક્યારેક પત્નીનો કંકાસ તો ક્યારેક દીકરા-દીકરીની ચિંતામાં તેઓ ભક્તિની ભીનાશ છતાંય હળવાશ અનુભવી નહોતા શકતા, તેથી એક દિવસ કંટાળીને તેમણે પોતાની ભક્તિના ફળ રૂપે પ્રભુ પાસે પોતાના જ કુળનું નખ્ખોદ માંગી લીધું અને સાચી ભક્તિના તાત્કાલિક ફળ રૂપે યુવાન પત્ની પરલોકવાસી અચાનક જ બની ગઈ. દીકરી પરણેલી હતી તેણે પણ પતિ ગુમાવ્યો ને મહેતાનો જુવાનજોધ દીકરો પિતાની હાજરીમાં જ માતા પછીના ક્રમે મરણ પામી ગયો. નરસિંહ મહેતા પારિવારિક ભીંસમાં એકલા પડી ગયા, પણ આવી ગયેલ દુઃખમાં વૈરાગ્ય ખૂબ વધ્યો અને ભક્તિ પૂર બહારમાં ખીલી ઊઠી. મુખમાંથી ધર્મપત્નીના અવસાન પછી શબ્દો સરી પડેલ કે “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ.” તેજ નરસિંહ મહેતાની હૂંડીનો ચમત્કાર પણ ગજાહેર છે. Jain Education Intemational Page #501 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૯૧ ક્યારેક ભક્ત મહેતાના મુખમાંથી વાક્યો સરી પડ્યાં, હરિના ભક્તો મોક્ષ ન માંગે, માંગે જનમોજનમ અવતાર જોને.” જાણે વધુ ભક્તિ કરવા માટે જ તેઓ દિવંગત થઈ ગયા! (૫૪) ભાદુ ભાવાણી જેનાં નામ અને કામથી સોરઠની ધરા ધ્રુજતી હતી તેવો બહારવટિયો ભાદુ ભાવાણી ઈ.સં. ૧૯૪૪ની સાલમાં થઈ ગયો. પોલીસના માણસોને પણ ક્યારેક કટકીઓ આપી ફોડી નાખતો, ક્યારેક તો સરકારી પોલીસ પણ જેનાથી ગભરાતી હતી છતાંય તેની ધાડ ફક્ત રૂપિયા–દાગીના માટેની રહેતી. સ્ત્રીઓ પ્રતિ કોમળદિલ હતો તેથી તેના સદાચારની પ્રશંસા પણ થતી હતી. સૌરાષ્ટ્રના ભેંસાણ ગામની નિકટના ભાગમાં જ્યાં તે ત્રાટકવાનો હતો ત્યાંના બધાંય સરનામાં ગુપ્ત રીતે મેળવી શ્રીમંતોને લૂંટી લીધા અને ધન-સામાનને સાંઢણીઓ ઉપર ચઢાવી ખૂબ દૂર જંગલમાં સાગરીતો સાથે દોટ મારી મૂકી. ઘોર અંધારી રાત પડી ગઈ અને ભૂખ્યા સાગરીતો સાથે ભાદુ કોઈક બાવાજીના રાત્રિભોજનના કાર્યક્રમમાં ભળી ગયો. ભોજનના સમયે જ મહેમાન બની આવેલ તેમની ટોળકીને બાવાજી ઓળખી ન શક્યા, તેથી સ્વાગત કર્યું અને ભોલાનાથના મંદિરે વિશ્રામ કરવાની વિનંતી પણ કરી. લૂંટ ચલાવનાર સૌએ શાહુકાર બની બાવાજીની સાથે ભોજન લીધું, ત્યારે તેમની ચાલ-ઢંગથી બાવાજી પામી ગયા કે તેમને ત્યાં અતિથિ બની આવેલ કોઈ સારા માણસો નથી લાગતા, છતાંય બાવાજીએ ઔચિત્ય જાળવી પ્રેમ-વાત્સલ્ય-સત્કાર પીરસ્યાં અને જેવું ભોજનકાર્ય પૂરું થયું, મધરાત્રિએ ભજન ગાવાનાં ચાલુ કરી દીધાં. તેથી ભાદુ ભાવાણીના ભાવો જ બદલાઈ ગયા. બાવાજીનું પવિત્ર ભોજન અને ભગવાનના ભજન પછી તેનામાં પડેલી આસુરી ભાવના નષ્ટ થઈ ગઈ. પાપો ભરેલ ભૂતકાળ યાદ આવી ગયો. આંખો છલકાઈ ગઈ. જીવનપલટો થઈ જતાં આંચકેલો સામાન બાવાજી મારફત જ પાછો માલિકોને અપાવી દીધો અને પોતે બાવાજી પાસે સંન્યાસ સ્વીકારી લીધો. (૫૫) શેઠાણી હરકુંવરબહેન અહમદાવાદના ગૌરવ સમું ગણાતું હઠીસિંહનું દહેરાસર જેની પ્રતિષ્ઠા બારવ્રતધારી શ્રાવક નગરાજજીએ કરી તે વિ.સં. હઠીસિંહનું દહેરાસર હતી ૧૯૦૩. તે પૂર્વે જ શેઠ હઠીસિંહ જેઓ વિ.સં. ૧૯૦૧ (ઈ.સ. ૧૮૫૦)માં જ હઠીસિંહ સ્વયં પોતે બાવન જિનાલયની સ્થાપના કરવા ખાતમુહૂર્ત અને પાયાનું કાર્ય પાર પાડી ઉપલા હોઠની નાની પણ વકરેલી ફોડકી પાકી જવાથી સ્વર્ગવાસ પામી ગયેલ, છતાંય સ્વ. શેઠ હઠીસિંહની ત્રીજી ધર્મપત્ની હરકુંવર શેઠાણીએ દહેરાસર આખાયનું કાર્ય પોતાના હસ્તકે લઈ, વ્યાપાર વગેરેને પણ વ્યવસ્થિત ચલાવતાં દહેરાસરનું કાર્ય પાર પાડી દીધું અને આજે તો તે સંપૂર્ણ સંકુલ સો વરસથી વધુ પ્રાચીન થઈ જવાથી તીર્થની ઉપમાને પામ્યું છે. શેઠના સ્વર્ગગમન પછી શેઠાણીએ જાત્રાસંધ પાલિતાણાનો કઢાવ્યો. કોલેજ, હોસ્પિટલોમાં સખાવતો કરી, પાલિતાણા તીર્થે હીંગળાજના હડા જવા પગથિયાં વગેરે કરાવી આપ્યાં. શેઠ હઠીસિંહની ખ્યાતિ પારસમણિ તરીકેની હતી. તેથી આકર્ષાઈ એક બાઈ તેમના આવાસસ્થાને આવી તેમની પાસે દુઃખની સાચી રજૂઆત કરી. હઠીસિંહજીના પત્નીએ બાઈની બધીય વાત સાંભળી શેઠને સારી વાત જાણ કરી. જવાબમાં શેઠે પોતાની પડતીના દિવસમાં પણ પોતાની પત્નીને પૂછી, રહેલ બધુંય દાગીનું પેલી ગરીબ બાઈને ભેટમાં આપી દીધું ને પોતાની છાપ પારસમણિની ઊભી જ રાખી. Jain Education Intermational Jain Education Intemational Page #502 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ બાઈ તો ન્યાલ થઈને પાછી વળી, પણ પતિ-પત્ની બેઉને ભલાઈનું કાર્ય કરવાનો અનેરો આનંદ હતો. ધનિયા નામનો મજૂર શેઠાણીના ઘેર ચોરી કરવા આવ્યો, ત્યારે શેઠાણી જરાય ગભરાયા વગર રાત્રિના સમયે સામાયિક જ કરતાં રહ્યાં. સવારે જ્યારે બધાય મજૂરોને મજૂરી અપાણી ત્યારે ચોરી કરવા આવેલ પણ ન ફાવેલ ધનીઆ ચોરને બે ગણી મજૂરી આપી ભોંઠો પાડી દીધો. શેઠાણીનું કહેવું હતું કે “તેં રાત જાગી ખોટો ઉજાગરો કર્યો છે, તેથી બમણુ મહેનતાણું આપ્યું છે.” ચોર રડી પડ્યો. આવાં હતાં પરગજુ શેઠ-શેઠાણી, તેથી આજેય તેમને યાદ કરાય છે. (૫૬) સ્વરસમ્રાટ સોલાક ગીત-સંગીતની જે કલા માનવીને મળી છે, તે પશુઓ પાસે ક્યાંથી? અને તેમાંય સ્વરસાધક જ્યારે પૂર બહારમાં ખીલે ત્યારે શબ્દો જ જડ-ચેતન તમામ પદાર્થોને પણ ભાવિત– પ્રભાવિત કરી દે છે. દીવા પ્રગટી જવા, વગર મેઘે વરસાદ વરસી જવો કે ઠૂંઠા ઝાડમાં પાન-ફળ-ફૂલ ઊગી નીકળવાં તે પણ સાંગીતીય કલા છે. હરણ-નાગથી લઈ અનેક વનચર પશુ-પંખીઓ પણ ગાયન-કળાથી આકર્ષાય છે તે સત્ય-તથ્યને સુપેરે સાધનાર એક કલાકાર કલિકાલસર્વજ્ઞ હેમંચદ્રાચાર્યજીના સમયકાળમાં થઈ ગયો જેનું નામ હતું સોલાક. આબુના પર્વત ઉપર રહેલ વિરહક નામના વૃક્ષના ઠૂંઠા સામે વાંસળીના એવા સૂરો રેલી દીધા કે તેમાંથી ફળ-ફૂલ બધાંય પ્રગટ થવાં લાગ્યાં અને સ્વયં આ.ભ. હેમચંદ્રાચાર્યજી પણ તેમને જોતાં રહી ગયા. ઇનામ વિજેતા સોલાકની કલા પ્રગટ થવામાં નિમિત્ત બનેલ હતો એક વિદેશી સંગીતકાર. ઘટના એમ બનેલ કે તે વિદેશી કલાકારે વાંસળીના સૂરો રેલાવી જગલનાં હરણિયાંઓને આકર્ષિત કરી દીધેલ. ટોળાંનાં ટોળાં હરણો દેખી ખુશીમાં ને ખુશીમાં કલાકારે પોતાનો અમૂલ્ય હાર એક હરણના ગળામાં પહેરાવી દીધેલ પણ તે હરણિયું વાંસળીનું વાદન બંધ થતાં જ પાછું ચાલ્યું ગયું, જે પછી તે વિદેશીને તેજ હાર ગુમ થઈ જવાથી ખેદ થતાં કુમારપાળ મહારાજની સભામાં જ્યારે શ્રીપાલ કવિ સાથે અન્ય કલાકારો વાજિંત્રો વગાડી વિનોદવિહાર કરાવી રહ્યા હતા ત્યારે તેણે પોતાની ફરિયાદ નોંધાવી. ગમે તે ભોગે કોઈ કલાકાર સંગીત દ્વારા બધાંય હરણિયાંઓને પાછાં બોલાવે અને હારવાળો હરણ દેખાતાં જ હાર પાછો મેળવી લેવાય તેવી દરખાસ્ત રજૂ કરી ત્યારે સોલાકે જ તેમ કરવા બીડું ઝડપી ધન્ય ધરા લીધેલ અને વિદેશી ગીતકારને આશ્ચર્ય પમાડવા જંગલમાં લઈ જઈ એવા સ્વરો વહાવ્યા કે હારવાળું હરણ આવતાં જ હાર પાછો મેળવી લીધો. (૫૭) હરિશ્ચંદ્ર ભારતેન્દુ બંગાળની ભૂમિમાં અનેક સાહિત્યકાર-કવિઓ-લેખકો થઈ ગયા. ત્યાંના વિખ્યાત એક સાહિત્યકાર હરિશ્ચંદ્ર ભારતેન્દુ. લક્ષ્મી અને સરસ્વતી એક જ ઘરમાં વાસ કરે તેવું આશ્ચર્યકારી મિલન તેમના પરિવારમાં હતું. હરિશ્ચંદ્રજી દાનવ્યસની બની ગયા હતા, તેથી જેટલો પૈસો હતો બધોય ઉદારદિલથી ગરીબોના લાભાર્થે વાપરી નાખવામાં તેમને આનંદ આવતો હતો. કોઈક વિદ્વાનને તેમનામાં ઉદારતાના બદલે ઉડાઉપણું દેખાયું, તેથી એક વાર સંસ્કૃતશ્લોક દ્વારા તેમને ચેતવ્યા કે જો લાભાનુલાભનો વિચાર કર્યા વગર લક્ષ્મી વાપરશો તો એકાદ દિવસ ભિક્ષા માંગવાનો વારો આવશે માટે નુકશાન અને લાભ બેઉ વિચારી યોગ્ય વ્યય કરવો. તે જ વખતે ભારતેન્દુજીએ ખુલાસો કરી દીધો કે લક્ષ્મી પોતાની પાસે છે તે પોતાના પૂર્વજ અમીચંદ નામના વડીલ દાદાની છે અને તેમણે પણ તે સંપત્તિ અંગ્રેજોને સાથ આપી કાવાદાવાઓ કરી બનાવી હતી. અંગ્રેજો સાથે ભળવાથી અંગ્રેજોને ખૂબ પ્રોત્સાહન મળ્યું ને દેશને નુકશાન, માટે તેવી લક્ષ્મી પોતાના ઘરમાં રાખવા કરતાં દાનમાં વાપરી નાખવામાં જ લાભ જણાય છે, માટે દાન દ્વારા પૈસાને પરઘરમાં પહોંચાડી રહ્યા છે, જેમાં બેઉ પક્ષે લાભ. પોતાની પાપલક્ષ્મીના ક્ષયથી પોતાને પણ અપરિગ્રહનો લાભ અને જરૂરતમંદોને ત્યાં જવાથી તેમની દુઆ મળવાનો લાભ. હરિશ્ચંદ્ર ભારતેન્દુએ જીવનના અંતે દરિદ્ર બની જવું પસંદ કર્યું પણ માયા-કપટ કરી પરિગ્રહનાં પાપ વધારવું ન ઇછ્યું. વિદ્વાન વ્યક્તિનું મસ્તક નમન કરી રહ્યું. (૫૮) ભડવીર ભીમસિંહ ઠાકોર અંગ્રેજોના શાસન દરમ્યાન તેઓએ અનેકવાર હિન્દુઓને ધર્માંધતાના નામે છેડ્યા હતા, તેથી અવારનવાર મતભેદમનભેદ ઊભા થયા અને અંગ્રેજો કૂટનીતિ અપનાવી શાસન કરતા હતા. જવાંમર્દોને સંવેદનશીલતાના કારણે કેસરિયા અને સતી નારીઓને જૌહર કરવાના વારા પણ અનેકવાર આવી ગયા છે. તેવો જ તંગદિલીનો પ્રસંગ ઊભો થયો હતો. હિન્દુઓના Page #503 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અત્યંત પ્રસિદ્ધ દેવસ્થાન ઓગડ મુકામે, જ્યાં દર વરસે અષાઢ સુદ તેરસના દિવસે અઢળક હિન્દુઓ જાત્રા કરવા આવે અને મેળા જેવું વાતાવરણ સર્જાતાં હિન્દુઓ વચ્ચેની એકતા-સંગઠન વધી જાય. ઓગડ ગામ બનાસકાંઠા જિલ્લાના ભાભરની નિકટનું સ્થાન હતું. ગુજરાતમાં તે સ્થાનમાં અંગ્રેજોએ ભેદનીતિ ઊભી કરવા યાત્રાબંધીનું ફરમાન કાઢ્યું, કારણમાં યાત્રા દરમ્યાન પૂર્વના વરસમાં થયેલ કોઈ મારામારીનું કારણ જણાવી શાંતિ માટેના પગલાં તરીકે માહિતી આપી હતી. તે સમયે ભાભર વિસ્તારમાં ભીમસિંહ ઠાકોર રાજ્ય કરતા હતા, તેમને અંગ્રેજોના કાવતરાની ગંધ આવી ગઈ. તેથી યાત્રા રોક્વા ભેગા થયેલ લશ્કરના જવાનોની સામે બધાય હિન્દુ જાત્રાળુઓ “કાં તો નીર્થયાત્રા અથવા સ્મશાનયાત્રા" તેવા નારા લગાવી ધરાવા લાગ્યા. આગળ આગળ ચાલી રહેલ ભીમસિંહથી ગોરો મુખ્ય નાયક ગભરાઈ ગયો, તેણે બધાયને રોક્યા અને ફક્ત ભીમસિંહ સાથે થોડાં જ લોકોને જાત્રા કરવા જવાની પરવાનગી આપી પણ પ્રભુના પ્યારા બધાય સમાન કરતાં ભીમસિંહ બહોળા માનવ સમુદાય સાથે યાત્રાસ્થળે પ્રવેશી ગયા. કોઈ તેમને રોકી ન શક્યું અને ફરી એક વાર હિન્દુઓએ મળીને અંગ્રેજોને ધર્મવિરુદ્ધ જવા બદલ સબક શીખવાડી દીધો. (૫૯) મહાકવિ કાલિદાસ ધારા નગરી, રાજા અને મોજ વિદ્વાનોની સભા તે તો જાણે સાવ સામાન્ય બાબત હતી. કેટલાક કવિઓ, સાક્ષરો વિચારકો, લેખકો અને ક્રિયાઓથી ભરપૂર ધારા નગરીમાં એક સંયુક્તમ્ CHHAYA. દિવસ કોઈ પણ નાની બાબતમાં કવિ કાલિદાસનું અપમાન રાજા ભોજના તુમાખી ભરેલ વલણથી થઈ જવા પામ્યું ને સ્વમાની કવિરાજે ધારા નગરીનો જ ત્યાગ in t ૪૯૩ કરી દીધો. પૂરાં બે વરસથી વધુ સમય વીતી ગયા પછી રાજા ભોજને કાલિદાસનાં કાવ્યોએ કરી કવિરાજને તેડાવવા મનમાં સંતાપ પેદા કરી દીધો. ગમે તેમ રાજાએ ભાળ મેળવી સન્માનપૂર્વક કવિરાજ કાલિદાસને ધારા નગરીમાં પુનઃ બોલાવી લીધા અને એક દિવસ ખુશમિજાજ હતા ત્યારે પ્રશ્ન પણ કરી દીધો કે "મારાથી તમે અપમાનિત થયા તેનું મને દુ:ખ થયું, પણ કવિરાજ તમે તેમાં ધારાનગરી જ છોડી દીધી તેથી નુકશાન તમને થયું કે મને?” તરત જ હસતા મોઢે કાલિદાસે સંસ્કૃતભાષામાં શ્લોક રચી જવાબ આપી દીધો, જેનો ભાવાર્થ તો, હાથીના ગંડસ્થળથી ઝરતા મદને મેળવવા ભમરાઓ બે ગંડસ્થળે આવી બેસે ત્યારે તેથી હાથીની શોભા ખૂબ વધે છે, પણ મદાન્ય હાથી કાનોને ફફડાવી તે ભ્રમરોને ઉડાવી દે તો પોતાની જ શોભા હાથી ગુમાવે છે, બલ્કે ભમરા તો ભાગી જઈ તળાવના વિકસિત કમળોનો પરાગ ચૂસવા લાગે છે. તેથી ભ્રમરોને ગુમાવવાનું કશુંય નથી હોતું. તેમ હે રાજ! અમારા જેવા નાના માણસોને શું નુકશાન થાય? મોટા તો આપ છો.' જ (૬૦) શીલવંતી પદ્મિની રાણી મેવાડના ઇતિહાસમાં જે શીલવંતી નારીનું નામ શૌર્ય માટે ગાજે છે તે મહારાણી પદ્મિની મહારાણી તરીકે પણ ઓળખાય છે. રઘુનાથ નામના એક જાદુગરની ઉશ્કેરણીથી મહારાણા રત્નસિંહની રૂપવંતી રાણી પિદ્મની ઉપર મોહાયેલ મુસ્લિમ બાદશાહ અલ્લાઉદીન ખીલજી તેણીને બેગમ બનાવવાની મુરાદથી ચિત્તોડ ઉપર સસૈન્ય તૂટી પડ્યો, પણ રજપૂતોએ જોરદાર વળની લડત આપી. પણ પછી તેને પોતાની હાર થતી જણાતા કપટ કરી મૈત્રીના સ્વાંગમાં રત્નસિંહને કેંદ કરાવી દીધો. સામે રજપૂતોએ પણ મહારાણાને મુક્ત કરાવવા સીના વેશ પહેરી પાલખીમાં પદ્મિનીના ભાઈને જ સીવેશમાં બેસાડી કેદ થયેલ રત્નસિંહને છોડાવી દીધા. મેવાડનો રાણો કપટ કરી ભાગી છૂટ્યાના સમાચાર મળતાં પાછું બીજી વાર પદ્મિનીના નિમિત્તે યુદ્ધ થયું. તે વખતે પણ અલ્લાઉદીન હાર્યો ને પાછો ભાગ્યો પણ આ તરફ પદ્મિનીના જુવાનજોધ બે ભાઈઓ ગોરા અને બાદલ મૃત્યુ પામી ગયા, તેથી રાજા રત્નસિંહ પણ ખિન્ન બની ગયા. ફરી ત્રીજી વાર મુસ્લિમોએ મહારાણા સામે યુદ્ધ માંડ્યું, Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ જેમાં મહારાણા રત્નસિંહ મૃત્યુ પામી ગયા, તેથી બધીય રજપૂતાણીઓ હતાશ–નિરાશ થઈ ગઈ પણ મહારાણી પદ્મિનીએ પોતાની શીલરક્ષા કરવા જૌહર કરી આત્મવિલોપન કરવા અગ્નિકુંડો પ્રગટાવી દીધા, જેમાં કહેવાય છે કે એક સાથે પંદર હજાર જેટલી રજપૂતાણીઓએ “જય એકલિંગ ભગવાનની’ બોલીને પોતાના પ્રાણ પાથરી દીધા. બીજી તરફ બાદશાહ પદ્મિનીને જીવતી મેળવવા ગમે તેમ કરી ચિત્તોડમાં પેઠો તેની લગભગ ચાર કલાક પહેલાં જ પદ્મિનીએ જૌહર કરી નાખેલ, જેથી તેણીની કોમળ કાયાની રાખ તથા હાડકાંનો ઢગલો જ બાદશાહના હાથમાં આવ્યો. ખુદાને યાદ કરતો બાદશાહ નિરાશામાં તૂટી પડ્યો પણ પછીના ક્રોધાવેશમાં ચિત્તોડની પ્રજામાં કત્લેઆમ કરાવી દિલ્હી પાછો વળ્યો. (૬૧) હૈદરઅલીની ન્યાયનિષ્ઠા થોડા જ નિકટના ભૂતકાળમાં ઔરંગઝેબ જેવા હિન્દુધર્મના કટ્ટરવિરોધી તથા અત્યાચારી મુસ્લિમ બાદશાહ થઈ ગયા તેમ હૈદરઅલી જેવા રહેમદિલ સુલતાનો પણ થઈ ગયા છે. શાહજાદા ટીપુએ જાહેરમાં એક બ્રાહ્મણને કરેલ અન્યાયનો ન્યાય આપવા જ્યારે હૈદરઅલી પિતાએ જ દસ કોરડા ચાબૂકનો માર પુત્રને ખવડાવ્યો ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે ભાવિના ટીપુ સુલતાનના પિતા બાદશાહ ન્યાયપ્રિય છે, અત્યાચારી નહીં, પણ મુસ્લિમ કે હિન્દુ કોઈ પણ ધર્મના સિદ્ધાંત વિરુદ્ધ વર્તન કરનાર ગુનેગાર પ્રતિ તે કઠોર પણ હતો. એક સામાન્ય કક્ષાના સિપાહીમાંથી છેક મૈસૂર સ્ટેટના સુલતાનની પદવી પામી જનાર હૈદરઅલી પાસે પોતાના જીવનદુઃખના અનુભવોથી ઉત્પન્ન સમજદારી હતી, તેથી તે હિન્દુ-મુસ્લિમ બેઉ પ્રજાને સરખો ન્યાય આપી શક્યો. એક વાર પોતાના જ શાહજાદા પુત્ર ટીપુએ પોતાની માલિકીના કૂવામાંથી રેંટ દ્વારા પાણી ખેતરમાં સીંચી રહેલા બ્રાહ્મણ પૂજારી પાસે જાણી કરીને વાંકો વ્યવહાર કરી પીવા પાણી માંગ્યું. મિત્રો વગેરે સાથે તે ઘોડે બેસી આવેલ, તે સમયે બ્રાહ્મણ પૂજારીએ ભગવાનની પૂજા માટેનો કૂવો હોવાથી મુસ્લિમ ટીપુને પાણી ન આપ્યું ને હાથ જોડી તેવો આગ્રહ ન કરવા વિનંતી કરી. તેથી હિન્દુઓના કાયદાઓને જાણવા છતાંય ટીપુએ બ્રાહ્મણની ધન્ય ધરા જનોઈ ખેંચી તોડી નાખી, ચોટલી કાપી નાખી, નાક–મુખ ઉપર મુટ્ટીઓ મરાવી. તેથી તે પૂજારી બ્રાહ્મણે હૈદરઅલી પાસે પોતાની આપવીતી જાહેર કરતાં પરવરદિગાર શબ્દ વાપર્યો. હિન્દુ પૂજારીને હેરાન-પરેશાન કરવાના દંડ રૂપે જ તે બ્રાહ્મણની સામે જ દસ કોરડા ફટકારી ટીપુને સજા કરી જે દેખી મુસ્લિમ નેતાઓ પણ હૈદરઅલીની ન્યાયપ્રિયતા ઉપર ઓવારી ગયા. (૬૨) કવિ ગંગની હિન્દુત્વ ખુમારી જ્યાં સુધી આચાર્ય ભગવંત હીરસૂરીશ્વરજી મ.સા. તથા તેમના જ ઉપાધ્યાય મહાત્મા જૈન મુનિવરોના પરિચયમાં બાદશાહ અકબર નહોતો આવ્યો ત્યાં સુધી તેનામાં અનેક પ્રકારની ક્રૂરતા જોવા મળતી હતી. પણ તેજ અકબર જૈન સાધુસંતોના પરિચય પછી અહિંસાપ્રેમી બની ગયો. તે પૂર્વેની વાત છે. વિશિષ્ટ કાવ્યશક્તિ ધરાવતા ગંગ કવિ જેઓ કટ્ટર હિન્દુ કવિ હતા અને બાદશાહની પણ ક્યારેય ખુશામત કરવામાં માનતા ન હતા તેઓ અકબરનાં નવરત્નોમાંના એક હતા પણ ઈર્ષ્યાળુ મૌલવીઓ અને અન્ય પ્રતિસ્પર્ધીઓએ મળી ગેંગ વિના વધી રહેલાં માનપાનને અટકાવવા અકબરના કાનમાં તેલ રેડ્યું. કહ્યું કે “જે કવિ ગંગ તમારા રોટલા ખાય છે તે તમારો વફાદાર નથી, પરીક્ષા કરવી હોય તો કરવી કારણ કે આજ સુધીના કોઈ પણ કાવ્યમાં તેમણે તમારી પ્રશંસાના શબ્દો પણ વાપર્યા નથી.” અકબર સ્તબ્ધ થઈ ગયો અને ખરેખર પરીક્ષા લેવા તેમણે બીજા જ દિવસની સભામાં પોતે કવિતાનું એક પદ રચી તેની પૂર્તિ શીઘ્ર કવિ ગંગ પાસે કરાવવાનું સૂચન કર્યું. અકબરે રચેલ પંક્તિ હતી, “આશ કરો અકબર કી', ગંગ કવિ સમજી ગયા પણ નીડરતાથી તેમણે તે પંક્તિની પૂર્વે જ તરત પંક્તિ રચી સંભળાવી, ધ્વજસકો હિર પે વિશ્વાસ નહીં સો હી આશ કરો અકબર કી'. ગંગ કિવ ઉપરના અકબરના ક્રોધથી દુશ્મનો ખુશ ખુશ થઈ ગયા, પણ ગંગ કવિને હિન્દુધર્મની ખુમારી હતી. અકબરે દારૂ પાઈ હાથી ગંગ કવિ ઉપર છોડી મૂક્યો જેના પગ નીચે ગંગ કવિએ કચડાઈ જઈ પ્રાણ છોડી દીધા, પણ ખોટી ખુશામત ન જ કરી. Page #505 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૫ અને સત્યના પંથ ઉપર હિન્દુસ્તાનની આઝાદી વિશે આસ્થા ન હતી. તેથી પત્થરનો જવાબ ઈટથી આપવા અને જેવી રાજનીતિ તેવી લડત આપવા શીખોએ મળી વીરનેતા તરીકે તેગબહાદુરસિંહને મોખરે રાખી મોરચો માંડેલ. બ્રિટિશરો સામે રીતસરનું યુદ્ધ જ માંડી દીધું હતું પણ અંગ્રેજોની સામે શીખ સૈન્યોનું ટકવું ભારે મુશ્કેલ બની ગયેલ, જેથી અનેક નિર્દોષ સૈનિકો ઓછા થવા લાગતા, તેગબહાદુરસિંહ ચિંતિત અવસ્થામાં કાર્યક્રમ કેમ આગળ ધપાવવો તે ચિંતામાં પડ્યા હતા. એકદા પોતાની પેઢીની બેઠક ઉપર સાવ ઉદાસીન જેવા કંઈક વિચારી રહ્યા હતા, ત્યાં નાનો ફક્ત બાર વરસનો બાળક પોતાનો જ દીકરો આવી ગલ્લાતલ્લા કરવા લાગ્યો અને પિતાજીના મનનું મનોરંજન કરવા પૂછવા લાગ્યો કે “તેઓ શા (૬૩) પ્રથમ આચાર પછી પ્રચાર એક વ્યક્તિના જીવન–સદાચારની છાયા બીજી વ્યક્તિ ઉપર કેવી જોરદાર પડી શકે છે તેની આ કહાણી છે. માણસ જે સમાજમાં રહે છે ત્યાંની મર્યાદા, ત્યાંના રીતરિવાજો અને ત્યાનું વાતાવરણ તેને પ્રભાવિત કરતું હોય છે. તેજ કારણ છે કે મંદિરોમાં રહેલ મૂર્તિ કરતાંય ક્યારેક તે મૂર્તિનાં દર્શન માટે આવેલ ભાવિકોની સુંદર મનોભાવના નવા દર્શનાર્થીના ભાવોને સુધારનારી બની જાય છે.. દીનબંધુ એન્ડ્રુઝ નામનો સદાચારી માણસ જે પોતાની શક્તિ અને ભાવના સાથે બીજાના નિકટના અપરિચિતોનાં આર્થિક, માનસિક, કૌટુંબિક દુઃખોને દૂર કરી આપતો, ઉપરાંત તેથીય વધીને અન્યમાં પણ સારા આચરણનો દીપક પ્રગટાવવા તે તે વ્યક્તિઓને પાપ-વ્યસન મુક્ત કરવા જબ્બર પુરુષાર્થ પણ કરતો. એક સાધુ-સંતને છાજે તેવો ઉપદેશક બની દોષમુક્તિના લાભો બતાવી મીઠી ભાષા દ્વારા સામેવાળાને એવી રીતે બોધ આપતો હતો કે તેથી મદિરા, ચોરી, પરસ્ત્રીગમન, હત્યા, માંસાહારથી લઈ નિંદા-કૂથલી અને ઉન્માર્ગગમનના પંથેથી કેટલાંય યુવાનયુવતીઓ તેણે પાછા વાળ્યાં હતાં. પણ એક દારૂડિયો કેમેય કરી દારૂ છોડવા તૈયાર થતો ન હતો. દીનબંધુ તેને મદિરાપાનની આસક્તિથી બચાવવા ખૂબ મહેનત કરવા લાગ્યા. છતાંય. પેલો નશાબાજ બધુંય માનવા તૈયાર સિવાય દારૂત્યાગ. છેલ્લે તો ક્રોધમાં આવી તેણે એન્ડ્રુઝને સુણાવી દીધું કે તે ભગવાનના નામે પણ મદિરાપાનનો ત્યાગ તો નહીં કરી શકે, કારણ કે એક તો દારૂ વગર તે જીવી ન શકે અને બીજું તેને ભગવાનના અસ્તિત્વમાં જ વિશ્વાસ નથી. | દીનબંધુએ છેલ્લી રજૂઆત કરી દીધી કે “ભાઈ! ભગવાનમાં તને ભલે વિશ્વાસ ન હોય, પણ ભગવાનને તો તારામાં પૂરો વિશ્વાસ છે, માટે જ મારા જેવા સામાન્યને તારી સેવામાં મોકલ્યો છે.” બસ તેટલું જ સુણતાં તે સ્તબ્ધ થઈ ગયો. સામાજિક ભયથી નહીં પણ દીનબંધુથી બોધ પામી મદિરાત્યાગી બની ગયો. (૬૪) તેગબહાદુરસિંહની વ્યથા અંગ્રેજવાદના કાળમાં શીખસંપ્રદાય પણ પરદેશીઓની ગુલામીમાંથી મુક્ત થવા કટીબદ્ધ થયો હતો. પંજાબના પ્રદેશથી લઈ છેક જમ્મુ-કાશ્મીર સુધીના દેશ-પ્રદેશોમાં એકતાની ચેતના જાગી હતી પણ બધાંય લોકોને મહાત્મા ગાંધીના અહિંસાચાર પુત્રને દેખી વહાલ ઊભરાયું અને નેતાજીએ પુત્રના ગાલ ઉપર હાથ ફેરવતાં સત્ય પરિસ્થિતિની જાણ કરતાં કહી દીધું કે “બેટા! આપણા સૈન્યમાં જાગૃતિ લાવવા કોઈ મોટા માણસનું બલિદાન જરૂરી બન્યું છે, નહીં તો નિકટમાં આપણે હારી જવાના તે નિશ્ચિત છે.” નિર્દોષ ભાષામાં પુત્રે રજૂઆત કરી કહી દીધું, “પિતાજી! મોટા માણસ તો તમે પોતે જ છો. શા માટે બીજા કોઈ મોટા માણસના બલિદાનની વાત કરો છો?” બસ નાના બાળકના મુખમાંથી મોટી વાત સરી પડતાં તેગબહાદુરસિંહ જાગી ગયા. પોતાના જ પુત્ર પોતાનો પિતા બની બોધ આપનાર બની ગયો હોય તેવી પ્રતીતિ થઈ. પછી સૈનિકોમાં પણ પૌરસ પ્રગટી ગયું. (૬૫) ઊજમબહેનનું કરિયાવર થોડાં જ વરસો પૂર્વે એવો કાળ વીતી ગયો જ્યારે ભોગસુખની ભૌતિક સામગ્રીઓ ઉત્પન્ન થઈ ન હતી. તેથી સંપત્તિવાનો પણ લક્ષ્મીનો સદુપયોગ જિનાલયો, જિનબિંબો કે જિનાગમો કે ધાર્મિક અનુષ્ઠાનો પાછળ કરી જીવનમાં સંસ્કારોનું સિંચન કરતા હતા પણ જેમ જેમ ભોગવાદ વધતો ગયો તેમ તેમ આજે લોકોની લક્ષ્મી પણ સ્વાર્થના સુખમાં વપરાય છે, પરાર્થનાં કામો ઓછાં થાય છે. શત્રુંજયની નવ ટૂંકો અને બધાંય જિનાલયો મળી Jain Education Intemational Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ધન્ય ધરા સત્તાવીસ હજાર પ્રતિમાઓથી વધુ પ્રતિમાઓ તે પણ યાંત્રિકવાદનાં સાધનો વગર એક પહાડ ઉપર જઈ સ્થાપના કરવી તે બધુંય નાનું-સૂનું કાર્ય નથી, પણ તે તે મંદિરો પાછળ તેના પોતાના ઇતિહાસ છે. તેમાંથી એક ટૂંક, જેનું નામ છે, ઊજમફઈની ટૂંક તેની ઘટમાળ નિખ્ખાંકિત છે. પિતાના અવસાન પછી આવી પડેલ જિન્મેદારીને નભાવતાં મોટાભાઈએ પિતાના જ સ્થાને નાની બહેન ઊજમને લગ્ન કરાવી આપી કરિયાવરમાં નવ ગાડાં સોના-ચાંદી-ઝવેરાત ભરાવી આપ્યું, પણ તેણી તેથી રાજી ન થઈ તેથી ભાઈએ ઉદાસી દૂર કરવા વધુ ગાડાં ભરી આપવા પ્રસ્તાવ રજૂ કર્યો. પણ ઊજમ તે ઊજમ હતી, તેણીએ નારાજીનું કારણ જણાવતાં કહી દીધું કે ગાડાંથી તો તે તેણીનાં ઘર ભરાશે, મન નહીં, કારણ કે કરિયાવરની વસ્તુઓ સંસાર વધારનારી છે, તારનારી નહીં, એટલે જ નવ ગાડાં પાછાં લઈ તેના બદલે શત્રુંજય ઉપર વિશાળ જગ્યા લઈ વિરાટ જિનાલય બંધાવાય તો તે જ લગ્ન પ્રસંગની ભેટ ગણીશ. ભાઈ તો વધુ રાજી થઈ ગયો. ગાડાં પાછાં લેવાના બદલે દસમું ખાલી ગાડું ભરી આપ્યું. એકમાત્ર નાની ચિઠ્ઠીથી જેમાં લખ્યું હતું ઊજમબહેનનું જિનાલય અને ખરેખર ચિટ્ટીનું લખાણ સાર્થક કરવા લગ્ન પછી તરતમાં જ સુંદર જિનાલય બંધાવી બહેનની ભાવના પૂર્ણ કરી આપી. નવટૂંકોમાં ઊજમફઈની ટૂંકના દર્શન કરતાં તે પ્રસંગ યાદ કરતાં ખરેખર નજીકના ભૂતકાળની વાત જીવંત બની જશે. ધન્ય છે ભાઈ-બહેનની ભવ્ય ભાવનાને. (૬૬) નિર્મળાદેવીની નિર્મળતા જૂનાગઢ વિસ્તારના મજેવડી ગામમાં લક્ષ્મીગૌરી નામની શેઠાણીને ત્યાં નિર્મળા નામે પુત્રવધૂ રહેતી હતી. નામ પ્રમાણે ગુણ ધરાવતી નિર્મળાનું અંતઃકરણ નિર્મળ હતું. તેણીનો પતિ વ્યાપારાર્થે પરદેશ ગયેલ જે ઘણા દિવસો પછી પાછો માદરેવતન પાછો આવેલ અને બાજુના ગામ સુધી પહોંચી જવાના સમાચાર મળ્યા, તેથી નિર્મળા પતિને મળવા સાસરિયાનાં ઘરેણાં પહેરી તેણીની સાસુને પ્રણામ કરવા ગઈ, ત્યાં જ સાસુએ સમાચાર આપી દીધા કે “જૂનાગઢ આખાયને લૂંટી રહેલો કાદુ મકરાણી બધાયની જેમ તારો પણ બાપ બની તને લૂંટી લેશે માટે દરદાગીના પહેરી ક્યાંય ન જવું.” તે વાતથી લગીર ક્ષોભ પામ્યા વગર નિર્મળાએ તો પિયરનાં ઘરેણાં પણ દેહ ઉપર ચઢાવ્યાં અને સાસુજીનો પ્રતિકાર કર્યા વગર ફરી સાસુને મળી આશ્વાસન આપ્યું કે પોતે હેમખેમ પાછી વળશે, ચિંતા ન કરવી. સાસુને પ્રણામ કરી નિર્મળા તો એકલી જ ઘેરથી રવાના થઈ પતિને મળવા પણ અધવચ્ચે જ એક લૂંટારુ ત્રાટક્યોને બધાય દાગીના ઉતારી આપવા ધમકીઓ આપી. નિર્મળાએ પણ સ્પષ્ટ જણાવી દીધું કે આ દાગીના આપીશ તો કાદુ મકરાણીને નહીં કે ગમે તેને, સાગરીત તો ચોંકી જ ગયો. તેટલામાં ચર્ચાની વાતો ઝાડીમાં છુપાયેલા કાદુએ સાંભળી અને તે પોતે જ આશ્ચર્ય પામી ઊભો રહી ગયો ને બધુંય ઝવેરાત માંગ્યું. નિર્મળાએ જાજમ મંગાવી જેથી દાગીના અર્પણ કરી શકાય. વિસ્મિત થયેલ કાદુના પ્રશ્નના જવાબમાં નિર્મળાએ સ્પષ્ટતા કરી દીધી કે “મારી સાસુએ કહ્યું છે કે કાદુ મકરાણી બાપ બની તારા દાગીના ઉતરાવી લેશે અને મારે તો જોવું છે કે બાપ દીકરીને કંઈક આપે કે લૂંટે છે?” ખુમારી સાથે નિર્મળા જવાબ મેળવવા ઊભી રહી. ભડવીર કાદુ ઝૂકી ગયો. ઘરેણા તો ન જ લીધા, બલ્ક પોતાની વીંટી ભેટમાં નિર્મળાને આપી કહ્યું કે “અમે આવતી કાલે મજેવડીને લૂંટવાના ત્યારે દીકરીનું ઘર ન લૂંટાય તેથી ઘરની બહાર દીવો મૂકી દેવો.” નિર્મળા તો પાછી ગામે જઈ પતિ સાથે પાછી વળી પણ મજેવડીમાં બધાયને ઘર બહાર દીવા મૂકી દેવા ભલામણ કરી તેથી કાદૂના સાગરીતો ત્રાટક્યા પણ બધેય દીવા દેખી કોઈ ઘર લૂંટી ન શક્યા. છુપાવેશે નિર્મળાને પૂછવા આવેલ કાદુને નિર્મળાએ કહી દીધું કે “જેમ દીકરીનું ઘર ન લૂંટાય, તેમ દીકરીનું નામ પણ ન લૂંટાય.” (૬૭) જેસલતોરલની જીવનકથની કચ્છના પ્રદેશમાં થઈ ગયેલો પ્રસંગ. સાસકીયા કાઠીની પત્ની તોરલ સતી નારી હતી. આરતી ઉતારી ગામમાં પ્રસાદ વહેંચે અને તેણીની છાપ બધેય શુદ્ધ સદાચારિણી તરીકેની પ્રખ્યાત હતી. જેસલ જાડેજા નામનો ખૂંખાર બહારવટિયો તોરલ, તાતી ઘોડી તથા તલવારને પોતાની બનાવવા કાઠીને ત્યાં પહોંચી ગયો અને ધમકી આપી ત્રણ વસ્તુઓની જેમ માંગણી કરી નાખી, અન્યથા ધીંગાણું મચાવવા ધાક દેખાડી. કાઠી સાસકીયાએ લાચાર બની તલવાર અને ઘોડીની સાથે પત્નીને જેસલની કામવાસના શાંત કરવા રજા આપી. ઘોડી ઉપર જેસલ બેઠો પણ તોરલે તેનો સ્પર્શ પણ ન થાય તેથી પગે ચાલવાનું રાખ્યું. Jain Education Intemational dain Education Intermational For Private & Personal use only Page #507 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૯૦ કહેવાય છે કે, જેસલે ઘોડી પૂરપાટ દોડાવી ત્યારે પણ હતી, ત્યારે વાતવાતમાં ચાર કોયલોના ભોગે થનાર મહેમાનોના તોરલ તે ઘોડીની પાછળ અને પાછળ જ રહી અને ચમત્કાર કાર્યક્રમની જાણ મળતાં જ નર્તકીના દિલમાં કરુણા ઊભરાણી. એ થયો કે સતીત્વના પ્રભાવે વિકાર-વાસનાના બદલે જેસલને મદ્રાસના વિસ્તારમાં ઉત્કૃષ્ટ ગણાતા કોયલના માંસતોરલમાં સતી નારીનાં દર્શન થયાં. ભોજનની નર્તકીએ સ્પષ્ટ ના તો પાડી જ દીધી સાથે પોતે જ રસ્તે જતાં નદી આવી, ત્યારે હોડીમાં બેઠેલા મુસાફરોને બહાનું કરી ઊભી થઈ પિંજરું ખોલી નાખ્યું. તેથી ચારે કોયલોને ઉતરાવી દઈ તોરલે તે જ હોડીમાં પણ જેસલ સાથે સવારી અભયદાન મળી ગયું અને નિરામિષ ભોજનારંભ થયો. કહેવાય કરી. નદીમાં અધવચ્ચે જ વાવાઝોડું ફૂંકાયું અને હોડી નદીમાં છે કે આટલી જ માત્ર જીવદયાના પ્રભાવે શાન્તા આપ્ટેનો કંઠ અફળાવા લાગી ત્યારે જેસલ મોતના ભયથી ધ્રુજવા લાગ્યો | કોયલ જેવો બની ગયો અને તેણી નર્તકીની સાથે સ્વરસામ્રાજ્ઞી પણ તોરલે બાજી સંભાળી લઈ જેસલને જીવનમાં થયેલ પણ બની ગઈ. તેણે કોકિલકંઠમાં ઘણાં ગીતો ગાયાં છે. બધાંય પાપો પ્રકાશી દઈ ધર્મનું શરણું લેવા ભલામણ કરી. જેસલે રડતી આંખે જેવું પોતાના દ્વારા થયેલ હિંસા અને હેવાનિયતનાં પાપોનું પ્રકાશન પ્રારંભ કર્યું, આવેલ ઝંઝાવાત શમવા લાગ્યો. જીવનની રક્ષા થઈ તેમ સંતોષ પામેલ જેસલ જાડેજાએ તોરલને સતી નારી માની પત્નીના બદલે માતાનો દરજ્જો આપી જીવનભર તેણીનાં કપડાં ધોયાં અને સાથે ધોઈ પોતાની પાપવાસના. | તોરલે અંજાર નગરની નિકટમાં ધરતીમાં દટાઈ સમાધિ લીધી અને જેસલે તેજ આઘાતમાં પ્રાણ ખોયા. (૬૮) શાન્તા આપ્ટે પૂર્વકાળનો ઉત્તર દિશાનો ધર્મ હાલમાં દક્ષિણમાં ચાલ્યો ગયો અને પૂર્વ તરફનો ધર્મ પશ્ચિમ તરફ વળી ગયો, તે હકીકત પરમાત્મા મહાવીર દેવે આજથી ૨૫00 વર્ષો પૂર્વે જ ભાખેલી * * * * * . * * * * * * પs * * * T તામિલનાડુની રાજધાની તથા વસતીથી ભરપૂર નગર મદ્રાસ જ્યાં શાન્તા આણે નામની નર્તકીનો સ્ટેજ કાર્યક્રમ ગોઠવાયેલો હતો. નિકટના સમયની આ નર્તકીની નૃત્યકળાને નિહાળવા મદ્રાસના યજમાનોએ ખાસ નર્તકીને આમંત્રણ આપી બોલાવેલ અને પાછા પોતાના કાર્યક્રમનો ઠઠ્ઠો વધારવા સુખીસંપન્ન તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રિત પણ કરેલ. આવનાર મહેમાન માટે મદ્રાસમાં વખણાતી કોયલના માંસની વાનગીઓ પીરસાવાની હતી. તેવા અનાર્યભોજન માટે ચાર કોયલોને નર્તકીના ઉતારાની નિકટમાં જ એક જ પિંજરામાં એક સાથે મૂકવામાં આવેલ જેથી હત્યા કરી રાત્રિના આઠ વાગ્યાના ભોજન સમારંભમાં ઉપયોગ કરવાની ગોઠવણી હતી. શાન્તા આપ્ટેનું સ્વાગત જોરદાર રીતે યજમાનોએ કર્યું, પણ સાંજે ચાર વાગ્યે શાન્તા યજમાનો સાથે ચર્ચા કરી રહી * * : y : A * . N New Jain Education Intemational Page #508 -------------------------------------------------------------------------- ________________ મેઘાણંદ ગઢવી મેરૂભા ગઢવી હેમુ ગઢવી સંતશ્રી નારાયણ સ્વામી પદ્મશ્રી દુલાકાગ कधी પીંગળશીભાઈ ગઢવી લોક સાહિત્યના કલાધશે પ્રાણલાલ વ્યાસ કાનજી ભુટા બારોટ કનુભાઈ બારોટ શ્રી અમરદાસબાપુ ખારાવાલા અભરામ ભગત પદ્મશ્રી દિવાળીબેન ભીલ Page #509 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ઓલા : આવાં વ્યક્તિત્વો ન ઓળખ્યાના —યશવંત કડીકર સર્વગુણ સંપન્ન હોય તેને પુરુષોત્તમ કહેવાય છે. અનેક દુર્ગુણોથી ખદબદતો હોય તેને નરાધમ કહેવાય છે. કવિ ખબરદારે કહ્યું છે કે “તેજ–અંધારનું અજબ આ પૂતળું, માનવી કોયડો છે જ પોતે,” આ કોયડો પણ સ્પષ્ટ અને સરળ હોતો નથી. ન જવું હોય એવા માર્ગે પરિસ્થિતિ ખેંચી જતી હોય છે. ન કરવાનું કામ વિધાતાના અકળ ઇશારે થઈ જતું હોય છે. લાખ પ્રયત્નો છતાં સદ્માર્ગે જવાતું નથી. વૃત્તિઓ અને પરિસ્થિતિઓ વચ્ચે ફંગોળાતો માનવી ક્ષણવાર પણ સ્થિર, દેઢમૂળ રહી શકતો નથી. એવામાં કોઈ માનવી એકાદ બે સદ્ગુણોને વિકસાવે અને વળગી રહે તો તેને સલામ કરવી રહી. ભારતીય સંસ્કૃતિમાં આવાં અસંખ્ય જીવનમૂલ્યો દર્શાવ્યાં છે. સત્ય, અહિંસા, પરોપકાર, ઉદારતા, દાન, તપ, ક્ષમા, સહનશીલતા, જીવદયા, સંયમ, સમાધાન, સંવાદ, સંતોષ, શાંતિ— વગેરે વગેરે અનેક સદ્ગુણોથી જીવન ઉત્તમ બને છે. આપણે સર્વગુણસંપન્ન તો ન બની શકીએ, પણ આમાંના એકાદ બે ગુણોને જીવનમાં ઉતારીએ તો પણ ધન્ય ધન્ય થઈ જવાય અને ઇતિહાસ કહે છે કે આવા ગુણોપેત એવા અદનાજન માનવીઓ થકી જ આ પૃથ્વી ટકી રહી છે, આ સમાજ ચાલી રહ્યો છે, આ માનવજાત ઊજળી છે. ભગવાં નહીં પહેરીને ય સંત જેવું જીવન જીવનારા કેટલાયે માનવીઓ હશે. ફોટો નહીં છપાવીને કે આરસની તખ્તીઓ નહીં ચોડાવીને પરોપકારની પરબ માંડનારા અને ધરતીની સોડમ ઝીલનારા એવા કેટલાયે હશે. નેતૃત્વના ઝંડા ઉઠાવીને આગળ આગળ નહીં ચાલીને, પણ માતૃભૂમિ કાજે શહીદ થઈ જનારા કેટલાયે નરબંકા હશે. એઓ પોતાનું જીવન તો ધન્ય કરી ગયા હોય, પણ એમના જીવનમાંથી પ્રેરણા લઈને પોતાનું જીવન યોગ્ય દિશામાં વાળે નહીં તે પેઢી કૃતઘ્ન કહેવાય. સદ્ન ઓળખવું, એની પૂજા કરવી, એમાંથી પ્રેરણા લેવી એ દરેક પ્રજાનો ધર્મ છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી યશવંતભાઈ કડીકર વિષે પ્રા. રતિલાલ નાયક એક નોંધમાં લખે છે કે— ૪૯૯ “શ્રી યશવંત કડીકર એટલે ગુજરાતી સાહિત્યનું એક ગૌરવવંતું નામ. ગુજરાતી સાહિત્યમાં છેલ્લાં ચાલીસ વર્ષથી સતત ખેડાણ કરી રહેલા યશવંત કડીકરનું વતન તો મહેસાણા જિલ્લાનું ‘કડી' ગામ. એટલે જ એમણે પોતાનું નામ કડીકર રાખ્યું છે. આમ તો તેઓ વૈષ્ણવ વાણિયા છે અને એમની અટક ‘શાહ' છે, પણ વતનની મમતાએ તેમને ‘કડીકર' બનાવ્યા છે.” ભારતભરની બધી ભાષાઓમાં સૌથી વધુ કોલમ લખનાર તરીકે તેઓ પંજાબ અને કેરાલા સરકાર દ્વારા સમ્માનિત થયા છે. એમનાં ૩૫૦ ઉપરાંત પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે, જેમાં ૧૭૫ બાળ-સાહિત્યનાં તથા બાવન નવલકથાઓનો સમાવેશ થાય છે. સુપ્રસિદ્ધ નવલકથાકાર-વાર્તાકાર પ્રો. પ્રિયકાન્ત પરીખ શ્રી યશવંત કડીકર વિશે કહે છે, “શ્રી યશવંતભાઈ બાળસાહિત્યકાર પહેલાં પણ બાળસાહિત્યના ખેડાણ ઉપરાંત એમણે વાર્તા-નાટક, હાસ્ય સાહિત્ય, નવલકથા-કટારલેખન-નિરંતર શિક્ષણ, અગોચર વિશ્વ જેવા બહુવિધ વિષયો પર પણ સફળતાપૂર્વક કામ પાર પાડી, લગભગ ૩૫૦ પુસ્તકો, જેમાં બાળ સાહિત્યનાં ૧૭૫ પુસ્તકો ગુજરાતી સાહિત્યને અર્પણ કર્યાં છે. આ ઉપરાંત ‘ગુજરાત સાહિત્ય પરિષદ’ ‘ગુજરાત સાહિત્ય અકાદમી' જેવી સંસ્થાઓની મધ્યસ્થ સમિતિના સભ્યપદે પણ છે. યશવંત કડીકર ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી અને ગુજરાત સાહિત્ય પરિષદના ચૂંટાયેલા સભ્ય છે. ‘કાવ્યગોષ્ઠિ’ (સાહિત્યિક સંસ્થા)માં પણ વર્ષોથી સેવાઓ આપી રહ્યા છે. એમને ‘રાષ્ટ્રીય’, રાજ્યના અને અન્ય રાજ્યનાં સાહિત્યિક પારિતોષિકો મળેલાં છે. ‘દૂરદર્શન’ અને ‘આકાશવાણી’ પરથી અવાર-નવાર એમના કાર્યક્રમો પ્રસારિત થાય છે.” આવા યશસ્વી સાહિત્યકારને આપણે આવકારીએ અને સાહિત્ય ક્ષેત્રે તેઓ વધુ ને વધુ સિદ્ધિ પ્રાપ્ત કરે. એવી શુભેચ્છા સાથે વિરમીએ. -—સંપાદક Page #510 -------------------------------------------------------------------------- ________________ o મુઠ્ઠી ઊંચેરા માનવી શ્રી હીરાભાઈ પ્રજાપતિ દુનિયામાં સૌથી કોઈ વધુ સમ્માનનીય હોય તો તે શિક્ષક છે. મહાત્મા ગાંધીએ પણ કહ્યું હતું કે– ‘રાષ્ટ્રપતિ પછી, દેશનો કોઈ સૌથી વધુ પગારદાર હોય તો તે શિક્ષક હોવો જોઈએ.'' આપણે માજી રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન પણ આપણા દેશના એક આદર્શ શિક્ષક હતા, એથી જ એમના જન્મદિવસને આપણે શિક્ષકદિન તરીકે ઊજવીએ છીએ. આવા ગણ્યાગાંઠ્યા શિક્ષકોમાંના એક છે નિષ્ઠાવાનું શિક્ષક શ્રી હીરાલાલ પ્રજાપતિ. શ્રી હીરાભાઈએ શિક્ષણ ક્ષેત્રે તો એસ.એસ.સી. અને સિનિયર પી.ટી.સી.નો અભ્યાસ કર્યો છે અને ફરજના ભાગ તરીકે તેઓશ્રી શિક્ષક અને આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને આજે તો ગુજરાતના જાણીતા શિક્ષણ-સામયિક ‘અચલા’ના સહતંત્રી તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. એમણે સરસ મજાનાં આઠ પુસ્તકોનું પ્રદાન કર્યું છે−[૧] ‘અલૌકિક પત્રો' [૨] ‘અંતરને તરસ અમૃતની’ [૩] ‘આટલો સંદેશો વૃદ્ધોને કહેજો' [૪] ‘શિક્ષણ સૌરભ’ [૫] ‘નવનીત’ [૬] ‘આટલો સંદેશો યુવાનોને કહેજો’ [૭] ‘આટલો સંદેશો બહેનોને કહેજો’ [૮] ‘કહેવતનું કુળ.’ આ ઉપરાંત તેમના માહિતીસભર અને પ્રેરક લેખો ‘સંદેશ', ‘દિવ્ય ભાસ્કર', ધર્મસંદેશ’, ‘જીવનશિક્ષણ', ‘ગતિશીલ શિક્ષણ', ‘વંદે માતરમ્' જેવામાં અવારનવાર પ્રગટ થાય છે. સફળ શિક્ષક-આચાર્ય તરીકે પણ તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ૧૯૯૪માં તેઓશ્રી દિગ્વિજયનગરની શાળામાં હતા ત્યારે તેઓશ્રી ગુજરાત રાજ્ય સરકારના શ્રેષ્ઠ આચાર્ય’ એવોર્ડથી સમ્માનિત થયા હતા. એ પછીના બીજા જ વર્ષે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શંકરદયાલ શર્માના હસ્તે એમનું શ્રેષ્ઠ રાષ્ટ્રીય શિક્ષક' તરીકે સમ્માન થયું. ધાર્મિક ક્ષેત્રે પણ એમના પ્રદાનની વાત કરીએ તો તેઓશ્રીએ મહારાજશ્રી જ્ઞાનચંદ્રજીના ધર્મગ્રન્થોનું પણ ન્યાયિક સંપાદન કર્યું છે. ધન્ય ધરા તેઓ કેટલીક સામાજિક સંસ્થાઓમાં પણ સેવાઓ આપે છે અને એ દ્વારા તેઓશ્રી વ્યસનમુક્તિ, ગૌસેવા, સમાજસેવા કરી ટ્રસ્ટી તરીકેની જવાબદારી નિભાવે છે. આ માનવ રત્નનું શિક્ષણ, સાહિત્ય ઉપરાંત એક વિશેષ પાસું છે-પશુપ્રેમ. આ માટેનો એક સરસ યાદગાર પ્રસંગ છે૧૯૮૧માં શ્રી જ્ઞાનચંદજી મહારાજ ગૌવંશ મુક્તિ આંદોલન માટે અનશન પર ઊતર્યા હતા ત્યારે દિલ્હીના ઉપવાસ કેન્દ્રની મોટી જવાબદારી આપણા હીરાભાઈ પર આવી પડી. એ વખતે પૈસા ખૂટ્યા. પ્રશ્ન એ હતો કે–હવે શું કરવું?' અહિંસા મંદિરના ટ્રસ્ટી લાલા પ્રેમચંદજી સાથે કોઈ ઓળખાણ નહીં. છતાં હીરાભાઈએ હિંમત કરીને વાત કરી, પણ આ ટ્રસ્ટીશ્રીએ સરસ પ્રતિભાવ આપતાં કહ્યું કે-‘અમારા પૈસા ગૌવંશ બચાવવા માટે વપરાય એ તો અમારું અહોભાગ્ય લેખાય.” આ પ્રસંગથી હીરાભાઈના હૃદયમાં પશુપ્રેમની ભાવના વધુ ઉજાગર બની અને આજે પણ તેઓ આ પ્રવૃત્તિમાં ખૂબ જ સક્રિય છે. પ્રવૃત્તિની પાંખે ઊડતાં નારી રત્ન શ્રી આશાબહેન ભટ્ટ “જે કર ઝૂલાવે પારણું, તે જગત પર શાસન કરે' પરંતુ આપણે આપણી સિદ્ધિનાં સોપાનો સર કરી ચૂકેલી બહેનોને યોગ્ય ગૌરવ અને સ્થાન આપીએ છીએ ખરાં? આપણે એમ કહીએ છીએ પણ ખરાં કે “સો શિક્ષક બરાબર એક માતા' પણ શિક્ષણક્ષેત્રે કામ કરતી આપણી યશસ્વી બહેનોને બિરદાવીએ છીએ ખરાં? તો ચાલો, આજે આપણે આવાં જ શિક્ષણવિદ્ બહેનનો પરિચય મેળવીએ. આ બહેનનું નામ તો છે—શ્રીમતી આશાબહેન વિનોદભાઈ ભટ્ટ. એમનો જન્મ ૧૮-૧૦-૧૯૫૬ના રોજ થયો હતો. શિક્ષણક્ષેત્રે બી.એ., એમ.એ. [ગૃહવિજ્ઞાન] અને બી.એડ. ગુજરાતી, સમાજવિદ્યા સાથે કર્યું છે. શિક્ષણક્ષેત્રે તો શિક્ષિકા તરીકે આ બહેન યશસ્વી કારકિર્દી ધરાવે છે. ઉપરાંત તેઓશ્રી નાટક, રાસગરબા, મિમિક્રી, એકપાત્રીય અભિનય વગેરેમાં ખૂબ રસ ધરાવે છે અને Page #511 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમણે આવા જાહેર પ્રોગ્રામોમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમને કેટલીક વિશિષ્ટ સિદ્ધિઓ પણ વરેલી છે. એમની સફળતાની વાત કરીએ તો—[૧] પ્રાગજી ડોસા લિખિત ત્રિઅંકી ગુજરાતી નાટક ‘છોરું કછોરુ'માં પ્રતિભાની મુખ્યભૂમિકા માટે પ્રથમ પારિતોષિક-૧૯૭૮માં મળેલું. [૨] મરાઠી નાટ્યકાર શ્રી રામદેવ લાકુટે નિર્મિત બાળનાટકો [અમદાવાદ દૂરદર્શન] ‘ડાહ્યા બાળકો' અને ‘અંતર જ્યોત'માં કલાકાર અને સહદિગ્દર્શક તરીકેની ભૂમિકા ભજવેલી. [૩] બાળનાટ્ય મહોત્સવ રાસગરબા તાલીમ શિબીરનું આપણાં આશાબહેને ૧૯૮૧૧૯૮૩ માં આયોજન કરેલું. [૪] સ્વ. મૂકેશ પંડિત રનિંગ શિલ્ડ મિમિક્રી સ્પર્ધા ૧૯૯૦ માં તેઓશ્રી પ્રથમ વિજેતા બનેલાં. [૫] અમદાવાદ દૂરદર્શન નિર્મિત ‘સબરંગ’' કાર્યક્રમમાં મિમિક્રી કલાકાર તરીકે પ્રથમ વિજેતા-૧૯૯૧. [૬] દૂરદર્શનના ‘ગ્રામજગત’, ‘કુંપળ’, ‘રોજગાર સમાચાર’ વાચક મુલાકાતકર્તા તથા ઉદ્ઘોષક તરીકે ૧૯૯૧-૧૯૯૫. આ ઉપરાંત વિવિધ રમતગમત, એન. સી. સી., વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં નિષ્ણાંત-નિર્ણાયક તરીકે સેવા આપી છે. અમદાવાદનું અપંગ માનવ મંડળ, લાયન્સ ક્લબ ઓફ સેટેલાઇટ, ખંભાતની સૌરભ સંસ્થા, ભાવનગરની વોકર્સ ક્લબ, વૃદ્ધાશ્રમ, વ. સંસ્થા જોડે સક્રિય રહ્યાં. ગુજરાતનાં મધર ટેરેસા નીરુબહેન રાવળ ઉત્તર ગુજરાતની મહેંક-મહેંક ધરતી. મહારાજા મલ્હાવરાવની સ્વપ્નનગરી કડી અને તેની પડખે આવેલું ગોકુળિયું ગામ નાની કડી. આ ભૂમિ તો જાણે એક કર્મભૂમિ છે, કારણ અહીં એક સરસ કામ થઈ રહ્યું છે. અહીં છે અપંગોનું તીર્થધામ ‘મમતા કેન્દ્ર’. કડી, નાની કડી અને કલ્યાણપુરના રોડને ત્રિભેટે ઊભેલી આ સંસ્થા પ્રેરણા અને મમતાની જાણે પરખ છે. આ ગુલશનમાં એક એક ગુલ સુગંધથી મઘમઘી રહ્યાં છે. કેવાં કેવાં મઝાનાં અપંગ બાળકો એમની સતેજ ઇન્દ્રિય શક્તિઓ, એમની અમૃત ભરેલી વાણી અને આ અપંગ બાબુ. એને હાથ નથી. પગથી ચમચી પકડીને જમે છે અને મોઢામાં પેન રાખીને લખે છે. ધોરણ છઠ્ઠાનો વિદ્યાર્થી, બકરા ચરાવવા ગયેલો. વિજળીનો કરંટ લાગ્યો. મોતના મોંમાંથી બચ્યો. હાથ કપાવવા પડ્યા. આ ‘મમતા’ સંસ્થાએ બાબુના મનમાં પ્રાણ પૂર્યા. હરિ, લક્ષ્મણ, ૫૦૧ રમણિક, રાજેશ, મેહુલ, કરીમ અને દીપકના કેડની નીચેના અંગ નકામાં બની ગયાં છે. ઢસડાઈને ચાલે છે. નરેન્દ્ર, સંજય, ધીરુ, ઈશ્વર, મૂકેશ, મહેશ, જગદીશ, કિશન અને રૂપેશને ચાલવા એક ઘોડીનો સહારો લેવો પડે છે. ચંદુ, કમલેશ અને ગોવિંદ બે ઘોડીના આધાર વિના ચાલી શકતા નથી. ‘મમતા’ના ગુલશનમાં આવાં તો ૧૦૦ ‘ગુલ’ ખીલી રહ્યાં છે. ગુલશનનાં ગુલોને અમી સિંચનારા મમતાના બે માનવીઓ છે. એક છે ડૉ. દેવચંદભાઈ યોગી અને બીજાં છે નીરુબહેન રાવળ. બન્ને આ કેન્દ્રના સર્જક અને સિંચક. મમતા'ના અમીઝરણામાં આપણાં આ નીરુબહેન સાકળચંદ કાળીદાસ પટેલ અપંગ વિદ્યાલયના આચાર્ય છે. માતા મેનાબાના સંસ્કાર અને પિતા છગનભાઈની નિષ્ઠા એમને વારસામાં મળ્યાં છે. નીડરતા અને પ્રામાણિકતાના અમરપાઠ તેમણે પચાવ્યા છે. એમનો સ્વભાવ તો તેજ, કામ લેવામાં એટલાં જ કડક છતાં હૃદય તો એટલું જ કોમળ. કોઈનું પણ દુ:ખ જુએ તો એમનું દિલ હચમચી ઊઠે. એક નાની ઓરડીથી મમતા કેન્દ્રની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં ત્રણ બાળકોથી છાત્રાલય શરૂ થયું હતું. પછી તો ધીરે ધીરે સંખ્યા વધવા લાગી. નવરાત્રિ આવી. અપંગ બાળકો શહેરમાં જાય શી રીતે? નીરુબહેને કેન્દ્રમાં જ નવરાત્રિનો ઉત્સવ શરૂ કર્યો અને અપંગ બાળકોને ગરબા ગાતાં શીખવ્યું. રજાના દિવસે નીરુબહેન બાળકોને નવરાવે, ધોવરાવે. એમનાં કપડાં સાંધી આપે, એમનું માથું ઓળી આપે, તેમના નખ કાપે, બાળકોને વાર્તા કહે, સંતાકૂકડી રમાડે, કોઈક વાર કબ્બડી રમાડે, બાળકોને નાસ્તો આપે, બાળકો સ્કૂલે જાય ત્યારે તેમની પથારીએ ફરી વળે, બાળકો સૂઈ જાય ત્યારે તેમને ઓઢાડે, નીરુબહેને પોતાનાં અપંગ બાળકોને પહેલો મંત્ર આપ્યો ‘નમસ્તે’નો. કોઈપણ વ્યક્તિ સામી મળે તો મમતા'નું બાળક નમસ્તે બોલવાનું જ. ધોરણ દશના છોકરાઓને વહેલા વાંચવા ઉઠાડવા. તેમના માટે ચા બનાવીને પાય. તેમની મુશ્કેલીઓનું નિવારણ કરે, પછી જ સૂઈ જાય. અપંગને મદદરૂપ થવા નીરુબહેન હમેશાં તત્પર. મહેશ બીજી સંસ્થામાંથી આવ્યો. તેને રજાઓમાં નોકરી અપાવી. રાંધતાં શીખવ્યું અને રહેવાની સગવડ કરી આપી. નીતિનને આંચકી આવી. નીરુબહેને રસોઈ પડતી મૂકી, નીતિનને ખોળામાં Page #512 -------------------------------------------------------------------------- ________________ પ૦૨ ધન્ય ધરા લીધો. તેની સ્થિતિ જોઈને તેમની આંખોમાંથી ચોધાર આંસુ આ વર્ષ હતું ૧૯૮૪નું. ૧૯૮૪થી ૧૯૮૯ સુધીની એમની વહેવા લાગ્યાં. દૂરદર્શન પરની સેવાઓ ખૂબજ અભિનંદનીય રહી. રાજકોટનાં એક દિવસ બહારથી આવતાં હતાં. કેન્દ્રથી થોડે દૂર એક વર્તમાનપત્રો જેવાં કે “ફૂલછાબ', “જયહિંદ', “જનસત્તા' બાળકનો અકસ્માત થયો હતો. તેમને ફાળ પડી. કદાચ મારું [રાજકોટ] એમના કાર્યક્રમોની નોંધ લેતાં અને મુક્ત કંઠે પ્રશંસા બાળક તો નહીં હોય. કેન્દ્રમાં આવ્યાં. પાંચ બાળકો કોઈને કહ્યા કરતાં, તેમના આ કલાપ્રદાનને બિરદાવતાં. રાજકોટ દૂરદર્શન વિના બહાર નીકળી ગયેલાં. બાળકોની શોધાશોધ શરૂ થઈ. પરથી જયશ્રીબહેનના કાર્યક્રમો જેવાં કે બાળકોના કાર્યક્રમો', બાળકો આવ્યાં. નીરુબહેન ગુસ્સે થયાં. થોડી શિક્ષા કરી પછી “યુવાનોના કાર્યક્રમો', “સમાચારદર્શન અને સંગીતના પ્રોગ્રામો જમવા બેઠાં. કોળિયો ગળે ન ઊતર્યો. બાળકોને બોલાવીને સ્વતંત્ર રીતે કરેલા. આઉટડોર શુટિંગ પણ તેઓ ખૂબ જ નાસ્તો કરાવ્યો ત્યારે તેમને શાંતિ થઈ. નિર્ભયતાથી કરતાં. સામાન્ય રીતે “આઉટ ડોર શુટિંગથી બહેનો ગભરાતી હોય છે અને ટાળતી હોય છે જ્યારે જયશ્રીબહેન તો પછી તો સેવાની સુગંધ સમાં આપણાં આ નીરુબહેને ખૂબ જ હિંમતપૂર્વક આખા સૌરાષ્ટ્રમાં ફરી ફરીને આઉટ ડોર કલોલ પાસે હાજીપુરા ગામના પાદરે અપંગ બહેનો માટેની શુટિંગ’ કરીને કાર્યક્રમો તૈયાર કરતાં, જે કાર્યક્રમો ખૂબ જ “મર્થન” નામની સંસ્થા શરૂ કરી. થોડાંક વર્ષોમાં જ નીરુબહેન લોકપ્રિય બનતા. અને શ્રી ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ ખૂબ જ પ્રગતિ સાધી છે. અહીં બારમા ધોરણ સુધીની હાઇસ્કૂલ ચાલે છે, પછી તો એમની આ યશસ્વી કારકિર્દીના કારણે એમને અમદાવાદ દૂરદર્શન પર લાવવામાં આવ્યાં. આ વર્ષ હતું ફિઝિયોથેરાપી સેન્ટર છે, ઉદ્યોગો શિખવાડવામાં આવે છે. ૧૯૮૯નું. ત્યારથી આજ સુધી જયશ્રીબહેન ખૂબ જ નિષ્ઠાપૂર્વક આમ આ યશસ્વી નારીરત્ન શ્રી નીરુબહેન રાવળે “મંથન' અમદાવાદ દૂરદર્શન પરથી જુદા જુદા કાર્યક્રમો ખૂબ જ રસપૂર્વક સંસ્થામાં શિક્ષણ સાથે બીજી અનેકવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરે છે. આરંભી છે. આ સંસ્થામાં અપંગબહેનો, માનસિક ક્ષતિવાળી બહેનો ગૌરવભેર વિકાસની કેડીએ આગળ વધી રહી છે. જયશ્રીબહેન પહેલાં તો અમદાવાદ દૂરદર્શન પર પ્રોડકશન આસિસ્ટન્ટ હતા, છતાં તેઓ સ્વતંત્ર પ્રોડ્યુસરની જેમ | શ્રી નીરુબહેન એમના આ સેવાયજ્ઞના કારણે અનેક સફળતાથી સ્વતંત્ર કાર્યક્રમો કરતા હતા. પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનિત થયાં છે અને દાનનો પ્રવાહ પણ આજે તો જયશ્રીબહેન દૂરદર્શન પર કાર્યક્રમ નિયામક દેશ અને વિદેશમાંથી આ સંસ્થા તરફ વહેતો રહે છે. તરીકેની જવાબદારી સંભાળી રહ્યાં છે. દર સોમવારે સાંજે પાંચ ગુજરાતની ભૂમિ આવાં નારીરત્નોથી જ ગૌરવવંતી છે. વાગે આવતો “વનિતા” બહેનોનો કાર્યક્રમ, જેમાં બહેનોની અમદાવાદ દૂરદર્શન પરનાં યશસ્વી કાર્યક્રમ નિયામકશ્રી સમસ્યાઓ, સ્ત્રી ઉત્કર્ષ અભિયાન, નારી જાગૃતિ અભિયાન આમ બહેનોના વિકાસના કાર્યક્રમો સરસ રીતે પ્રસ્તુત કરી રહ્યાં છે. જયશ્રીબહેન ગોસ્વામી ઉપરાંત “મહિલા કિવઝ “નારીપ્રતિભા’ જેવા લોકભાગ્ય દૂરદર્શનનાં કાર્યક્રમનિયામકશ્રી, આપણાં જયશ્રીબહેન કાર્યક્રમો રજૂ કરે છે. આ ઉપરાંત નિરંતર શિક્ષણનો એમનો ગોસ્વામી. જયશ્રીબહેન અમદાવાદના જ એક સંસ્કારી કુટુંબનાં કાર્યક્રમ તો શિક્ષણ જગતમાં ખૂબજ ખ્યાતિ પામ્યો છે. પનોતા પુત્રી છે. વિવેક અને નમ્રતા એમને વારસામાં મળ્યાં છે. આવાં આપણાં આ યશસ્વી નારીરત્ન બહેન જયશ્રીબહેન એમના અભ્યાસની વાત કરીએ તો તેઓશ્રી એમ.એ. ગોસ્વામીને અંતરના ઊમળકાથી આવકારીએ અને બિરદાવીએ. વીથ સાયકોલોજી છે. ઉપરાંત એમણે જર્નાલિઝમમાં પણ પંજાબી-ગુજરાતી ભાષા વચ્ચેના સેતુરૂપ યશસ્વી સર્જક ડિપ્લોમા કર્યો છે. પૂનામાં એમણે પ્રોડકશનની ટ્રેઇનિંગ પણ લીધી છે. શ્રી સાં. જે. પટેલ કલા પ્રત્યેની એમની અભિરુચિ તો બાળપણથી જ હતી. આપણા આ સર્જક શ્રી સાં. જે. પટેલનો જન્મ તા. ૮પછી તો તેમને દૂરદર્શનમાં આવવાની તક મળી અને તે એમણે ૭-૧૯૪૪ના રોજ એમના માદરે વતન વાઘોસણા જિ. ઝડપી લીધી અને જયશ્રીબહેન રાજકોટ દૂરદર્શનમાં જોડાયા. ગાંધીનગર)માં થયો હતો. એમના સંસ્કારી માતા-પિતાનો Jain Education Intemational Education Intemational Page #513 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૫૦૩ વારસો એમને મળ્યો છે, એટલું જ નહીં એમણે દીપાવ્યો છે. બાળસાહિત્યના સર્જન સાથે સાથે એમણે અનુવાદનું પણ મહત્તમકાર્ય કર્યું છે. એમની ભાષાકીય વિશેષતા એ છે કે તેઓ પોતાની માતૃભાષા ગુજરાતી, રાષ્ટ્રભાષા હિંદી અને આંતર-રાષ્ટ્રીય ભાષા અંગ્રેજી ઉપરાંત આપણા દેશની અન્ય શ્રી સાં. જે. પટેલ ભાષાઓ જેવી કે સંસ્કૃત, ઉર્દૂ અને પંજાબી ભાષા ઉપર પણ એમનો સારો કાબૂ છે. એમનું અંગત પુસ્તકાલય પણ સમૃદ્ધ છે. આવા, શિક્ષણ અને સાહિત્યના સમન્વયવાળા આપણા આ સર્જક સ્વભાવે ખૂબ જ મૃદુ અને નમ્ર છે. તેમજ તેઓ પોતે લાગણી અને સંવેદનાના માનવી છે. વર્ષો પહેલાં એમણે “લઘુકથાના સામયિકનું પ્રકાશન કર્યું હતું. આજે પણ તેઓશ્રી “રન્નાદે પ્રકાશન'ના “સબળા શિક્ષણ’ માસિકનું સંપાદન કરી રહ્યા છે. થોડા સમય માટે “વારતા' તથા ભલે પધાર્યા’ સામયિકોનું સંપાદન પણ કર્યું હતું. એમના સાહિત્ય પ્રદાનની વાત કરીએ તો–એમનાં ૧૨૫ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે, જેમાં બાલ સાહિત્યનાં ૮૦, મૌલિક પ્રૌઢ સાહિત્યમાં ૧૧, સંપાદન-સંશોધનમાં-૬, અનુવાદોમાં : પંજાબીમાંથી ગુજરાતીમાં ૨૨, ગુજરાતીમાંથી પંજાબીમાં ૨, ગુજરાતીમાંથી હિંદીમાં ૩ અને હિન્દીમાંથી ગુજરાતીમાં ૧ આમ મૌલિક તેમજ અનુવાદક્ષેત્રે એમનું કામ નોંધપાત્ર રહ્યું છે, સાથે સાથે ગુજરાતી વાચકોને પંજાબી સાહિત્યનો રસાસ્વાદ કરાવવાનો યશ પણ એમના ફાળે જાય મહેક' મહેકતા મોગરા જેવા આદર્શ આચાર્ય શ્રી આતમકુમાર પટેલ શિક્ષણ શિસ્ત અને સંસ્કારનો ત્રિવેણી સંગમ એટલે હરિભાઈ ગોવિંદભાઈ રાયકા ઉ.બુ. વિદ્યાલય-ઇન્દ્રાડ તા. કડી, જિ. મહેસાણાના આચાર્યશ્રી આતમકુમાર પટેલ. આમે આ શાળા મહેસાણા જિલ્લાની આદર્શ શાળાઓમાંની એક છે અને એનો યશ આપણા આ આદર્શ આચાર્ય શ્રી આતમકુમારને ફાળે જાય છે. શ્રી આતમકુમારને એમના યશસ્વી શૈક્ષણિક પ્રદાનને કારણે રાજ્યકક્ષાનો ઉત્તમ શિક્ષકનો એવોર્ડ પણ એનાયત થયો છે. એમણે જૂન ૧૯૬૮થી ૧૯૭૮ સુધી ઉ.બુ. વિદ્યાલય ઝીલિયામાં શૈક્ષણિક સેવાઓ આપી અને જૂન ૧૯૭૮થી ગાંધીઆશ્રમ ઇન્દ્રાડના માનદ્ સંચાલક અને એચ. જી. રાયકા વિદ્યાલયના આચાર્ય તરીકે પ્રશંસનીય સેવાઓ આપી રહ્યા છે. એમણે માધ્યમિક શિક્ષણ ગ્રામભારતી અમરાપુરમાં અને ઉચ્ચ શિક્ષણ લોકભારતી સણોસરામાં લીધું છે અને પછી શૈક્ષણિક તાલીમ એમણે ગૂજરાત વિદ્યાપીઠમાં લીધી છે. સર્વોદયની વિચારસરણીને વરેલા શ્રી આતમકુમારનું જીવન સાદાઈ, આદર્શમય અને લોકો માટે પ્રેરણાદાયી બની રહેલ છે. ‘વાણી તેવું જ વર્તન' આ સત્યને એમણે જીવનમાં સારી રીતે પચાવ્યું છે. દ્રાડ સંસ્થા દ્વારા એમણે કેટલાંક લોકપયોગી કામો જેવાં કે નેત્રયજ્ઞો, શ્રમયજ્ઞો, ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમ, જનજાગૃતિ અભિયાન, યુવા વિકાસ, મહિલાવિકાસ, ખેડૂતવિકાસ, વન પર્યાવરણ, મજૂરકલ્યાણ, રાષ્ટ્રીય સેવા યોજના, વ્યસનમુક્તિ, બાલવિજ્ઞાન જેવી અનેક શિબિરોનું સરસ આયોજન એમણે આ ગોકુળિયા ગામમાં કરેલ છે. ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલા ધરતીકંપમાં માનવ-સાધુના અમદાવાદ સાથે રહી દત્તક લીધેલા લુડિયા ગામના પુનર્વસન માટે સતત એવાં કાર્ય કરતા રહ્યા છે. મહત્ત્વની વાત તો એ છે કે આતમકુમારની સેવાભૂમિ લુડિયાની મુલાકાત માનનીય વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાયીજી, ગૃહમંત્રીજી અડવાણીજી, સંરક્ષણ મંત્રીશ્રી જ્યોર્જ ફર્નાન્ડીઝ અને રાજ્ય તેમજ દેશના ઉચ્ચ અધિકારીઓએ લીધી છે. આ બધામાં અમેરિકાના માજીપ્રમુખ બિલલિન્ટનની મુલાકાત એક નોંધપાત્ર ઘટના બની રહી છે. આ સર્જકે બાળસાહિત્ય ઉપરાંત નાટક, ચરિત્ર, કાવ્ય, વાર્તા અને લઘુકથા સર્જનક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ સર્જક કેટલાંક પારિતોષિક, ઇનામ અને સમ્માનોથી પણ સમ્માનિત થયેલા છે. આપણે આ સર્જક પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓશ્રી આપણા ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓનો પંજાબી ભાષામાં અનુવાદ કરી, પંજાબી સાહિત્યના વાચકોને ગુજરાતી સાહિત્યનું રસપાન કરાવે અને ગુજરાતી ભાષાનું ગૌરવ વધારે. Jain Education Intemational Page #514 -------------------------------------------------------------------------- ________________ var અમેરિકાનો પ્રવાસ પણ આતમકુમાર કરી આવેલ છે અને ત્યાં મળેલ જ્ઞાન અને જાણકારીનો લાભ પણ તેઓશ્રી જિજ્ઞાસુઓને અને વિદ્યાર્થીઓને આપે છે. પર્યાવરણશુદ્ધિ માટેનું પણ એમનું કાર્ય અભિનંદનીય છે. એમણે એક લાખથી વધુ વૃક્ષો આ સુજલામ સુફલામ ધરતી પર ઉછેર્યાં છે અને આ માટે જ તેઓશ્રી વૃક્ષમિત્ર તરીકે પણ પ્રજા વત્સલ બન્યા છે. વનમહોત્સવ જેવા પ્રેરક કાર્યક્રમો શ્રી આતમકુમારે આ ભૂમિ પર કર્યા છે અને આ માટે તેઓશ્રી વનવિભાગ તરફથી પણ સમ્માનિત થયા છે. શ્રી આતમકુમાર આ ભૂમિનાં લોકો માટે તો મિત્ર, માર્ગદર્શક અને ચિંતક બની રહ્યા છે. આપણે ત્યાં કહેવાય છે કે—“દરેક પુરુષના વિકાસમાં કોઈ સ્ત્રીનો હાથ રહ્યો હોય છે.” આમ આપણા આતમકુમાર પટેલના વિકાસમાં એમનાં સહધર્મચારિણી શ્રીમતી જસુમતીબહેન પટેલનો મોટો ફાળો છે અને આ વાત આપણા આ લોકલાડીલા શિક્ષક ખૂબ જ નમ્રતાથી સ્વીકારે છે. આ માટે જ તેઓશ્રી ગામ, સંસ્થા અને સમાજ તરફથી સમ્માનિત થયા છે અને આ સમ્માનમાં લોકલાગણીનો પડઘો સંભળાય છે. ‘સેવાની દેવી’ શ્રીમતી ઇંદિરાબહેન સોની હિંમતનગરથી શામળાજી નેશનલ હાઇવે આઠ–સી ઉપર એક સેવાભાવી સંસ્થા આવેલી છે. હિંમતનગરથી ફક્ત ૨૮ કિલોમીટરના અંતરે આવેલ આ સંસ્થાનું નામ છે ‘સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ'. રક્તપિત્તિઆઓના દર્દીઓની સેવા–સારવાર કરતી આ માનવતાવાદી સંસ્થામાં ભગવાન રામ જેવા સેવાભાવી પુરુષરત્ન સુરેશભાઈ સોની મળવા જેવા માણસ છે. તેઓશ્રી વડોદરા યુનિવર્સિટીમાં સાયન્સમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ' જેવી અધ્યાપકની નોકરી કરતા હતા, પરંતુ એમના મનમાં સેવાનો ભેખ જાગ્યો અને આવી સરસ ગૌરવશાળી નોકરી છોડી, રક્તપિત્તના દર્દીઓની સેવા કરવાની ભાવનાથી આ કાર્યમાં તેઓ લાગી ગયા. તન, ધન્ય ધરા મન અને ધન બધું જ એમાં સમર્પિત કરી દીધું. આવા સુરેશભાઈની સાથે સુરેશભાઈનાં ધર્મપત્ની શ્રી ઇંદિરાબહેન પણ આ સેવાકાર્યમાં લાગી ગયાં. આ યશસ્વી, સેવાભાવી, નારીરત્ન બહેન શ્રી ઇંદિરાબહેનને જોતાં જ આપણું મસ્તક ઝૂકી જાય. નારીના મહાન ત્યાગની વાતો સાંભળી છે, વાંચી છે, પરંતુ આ બહેનને જોતાં તો આપણને એની પ્રત્યક્ષ પ્રતીતિ થાય. સુખી કુટુંબમાં ઊછરેલાં આ બહેનનાં કેવાં સ્વપ્નો હશે! પરંતુ વિધાતાએ એમનું ભાગ્ય સુરેશભાઈ સાથે લખ્યું હશે તેથી સુરેશભાઈની બધી શરતો સ્વીકારી એમની સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાં. પહેલાં તો આ દંપતી, આ સેવાના કાર્ય માટે ‘શ્રમમંદિર’ [સિંઘરોટ] માં જોડાયુ. આમ તો આ દંપતી આ સંસ્થાના પાયામાં હતું. અહીં સુરેશભાઈ પગાર પણ પોતાના નિર્વાહ પૂરતો જ લેતા હતા. પાંચસો અંતેવાસીઓ સાથે તેઓ કુટુંબીજન થઈને રહેતા હતા. અહીં આપણાં આ સેવામૂર્તિ ઇંદિરાબહેન રક્તપિત્તગ્રસ્ત બહેનોનાં મળમૂત્ર સાફ કરતાં. નવડાવી–ધોવડાવી, માથાની જૂઓ કાઢી અને રોગના ભય વગર તેમની વચ્ચે આઠ-આઠ વરસ રહ્યાં છતાં સંજોગોવશાત્ આ સંસ્થા છોડવી પડી. નવી સંસ્થા શરૂ કરી અને આ દંપતી અહીં આવ્યું, છતાં એમના મનમાં કોઈ કડવાશ અને કચવાટ નથી. શ્રી સુરેશભાઈનાં પ્રેરણામૂર્તિ ઇંદિરાબહેન સુખ-દુઃખમાં હંમેશાં સુરેશભાઈની સાથે રહી એમને ધૈર્ય આપે છે. શ્રી ઇંદિરાબહેને આ સંસ્થામાં એક નવું કામ શરૂ કર્યું છે. શ્રી અનુબહેન ઠક્કરે મુનિઆશ્રમ ગોરજ (વાઘોડિયા) માં મંદબુદ્ધિની છોકરીઓ માટે ભગિનીમંદિર ઊભું કર્યું છે. તેના જ ભાગરૂપે અહીં આશ્રમના કેમ્પસમાં જ મંદબુદ્ધિના અઢાર વર્ષથી ઉપરની ઊંમરના ભાઈઓ માટેનું એક રહેણાકીય કેન્દ્ર શરૂ કર્યું છે. મંદબુદ્ધિનાં સંતાન સાચવવાં દોહ્યલાં હોય છે, એ તો એવાં બાળકોનાં માતા-પિતાને પૂછો ત્યારે જ ખબર પડે. ન એમને જિવાડવાનું મન થાય કે મા-બાપના ગયા પછી આ બાલુડાંનું શું થાય, એ કલ્પના કરતાં જ માવતર ધ્રુજી ઊઠે. આવાં છોકરાંઓને જેમ અનુબહેન સાચવતાં હતાં તેમ અહીં આપણ ઇંદિરાબહેન સાચવે છે અને એમને કેળવે છે. આ ઉપરાંત કંઈક નવું કરવા માટે, આ દયાની દેવી આવાં બાળકોને Page #515 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પગલૂછણિયાં બનાવતાં, ફાઇલો કે પૂંઠાનાં ખોખાં બનાવતાં શીખવે છે. અહીં આ બાળકોને માની મમતા પીરસે છે ઇંદિરાબહેન અને પિતાનું વાત્સલ્ય આપે છે સુરેશભાઈ. ઇંદિરાબહેનનાં પોતાનાં બે સંતાનો પણ ખૂબ જ યશસ્વી છે. પુત્ર દીપક સોની એકાઉન્ટન્ટ તરીકે વડોદરામાં જાણીતા છે અને દીકરી પારૂલ સોની તો આજે કોલેજમાં અધ્યાપિકા છે. આ સંઘર્ષમય જીવનને પણ ઇંદિરાબહેને સહજ અને હળવું બનાવી દીધું છે-એ જ એમની વિશેષતા છે. ‘આનંદ’નું અણમોલ પ્રવૃત્તિધન ગુણવંતાં ગુર્જર નારી-રત્ન શ્રી આશાબહેન રાવળ શ્રદ્ધાને સાર્થક કરે એ આશા. આવાં જ આપણી એક યશસ્વી બહેન, જેમણે જીવનના જુદા-જુદા ક્ષેત્રે ફક્ત કાર્ય જ કર્યું છે એટલું જ નહીં પણ અનેરી સિદ્ધિઓ હાંસલ કરી છે. ‘આનંદ’ નામે વડીલો માટેના પ્રવૃત્તિકેન્દ્ર સમી એક અનોખી સંસ્થા જે અમદાવાદમાં નવરંગપુરામાં ઈશ્વરભુવન પાસે ચલાવે છે. તે સંસ્થા સાથે આપણાં આશાબહેન સંકળાયેલાં છે. આ સંસ્થાનું મહત્ત્વનું કાર્ય તો વડીલોને ઉપયોગી થવાનું છે. વડીલોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનાં માર્ગદર્શન માટે નિષ્ઠાવાન સમાજસેવીઓ અને સેવાભાવી ડોક્ટરોની મદદથી વડીલોની સમસ્યાઓનું સરસ નિરાકરણ થતું અહીં જોવા મળે છે. આ સંસ્થામાં વડીલોને માર્ગદર્શન મળે, તેમના પ્રશ્નોનું સમાધાન થાય એ માટે જુદાં જુદાં ક્ષેત્રોના નિષ્ણાંતોનાં વ્યાખ્યાનો પણ યોજવામાં આવે છે. સભ્યો માટે પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે, પરંતુ આ બધાં આયોજનના પાયામાં છેઆશાબહેન રાવળ. તા. ૧૭-૪-૧૯૪૨ ના રોજ વઢવાણ શહેરમાં જન્મેલાં આશાબહેને એમ.એ., બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે. આદર્શ શિક્ષિકા અને કુશળ આચાર્યા તરીકે શિક્ષણ જગતમાં એમનું મોટું નામ અને કામ છે. એમની શૈક્ષણિક પ્રવૃત્તિની વાત કરીએ તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાં નિર્માણલેખન અને પરામર્શનમાં ૧૯૯૪થી ૧૯૯૬ સુધી એમણે સક્રિય પ્રદાન કર્યું છે. આ ઉપરાંત સ્વાધ્યાયપોથી, હિન્દીમાંથી અનુવાદનું કાર્ય ‘નેશનલ બેંક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા'ના પ્રૌઢ શિક્ષણ માટેના પુસ્તકલેખન તેમજ તેના અનુવાદનું પણ તેમણે કામ કર્યું છે. આ ઉપરાંત ૧૯૮૦થી ૧૯૯૫ સુધી આકાશવાણીના શૈક્ષણિક કાર્યક્રમોમાં પણ તેમનું યશસ્વી પ્રદાન રહ્યું છે. આ ઉપરાંત એમની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ખૂબ જ નોંધપાત્ર છે. શાળાના સંચાલનનાં વર્ષો દરમિયાન નાટ્ય, અભિનય, દિગ્દર્શન, નાટ્યલેખન, સમૂહગીતોની સ્પર્ધા ઉપરાંત ગૃહકિલ્લો-આંતરરાષ્ટ્રીય બાળવર્ષ નિમિત્તે નાટ્યલેખન, સંગીતરૂપક અને પર્યાવરણના ક્ષેત્રે પણ એમણે ‘દૂરદર્શન’ પર કાર્યક્રમો આપ્યા છે. ‘ચેલૈયો’ નામની એક સરસ નૃત્યનાટિકાનું પણ આપણાં બહેને નિર્માણ કર્યું છે. ૫૦૫ પરદેશ [યુ.એસ.એ.] નો પ્રવાસ પણ એમણે ખેડ્યો છે. એમનું સૌથી વિશિષ્ટ ધ્યાન દોરે એવું કાર્ય તો એમણે ગુજરાતના પ્રતિષ્ઠિત કેળવણીકાર અને શારદા મંદિર-વિનય મંદિર અમદાવાદના પૂર્વ આચાર્ય સ્વ. વજુભાઈ દવેના જીવનકવનને આલેખતા પુસ્તક નમીએ ગરવા ગુરુને'નું લેખનસંપાદન કાર્ય ખૂબ જ સરસ રીતે કર્યુ છે. ગુજરાતના શિક્ષણશાસ્ત્રીઓ માટે તો આ પુસ્તક શૈક્ષણિક ગીતા સમાન છે. ‘સેવા’–ગુજરાતની સ્ત્રીઓની સામાજિક ઉત્કર્ષ માટેની સંસ્થા જીવન–શાળા' મોટી વયની બહેનોને શિક્ષણ આપવાની પ્રવૃત્તિમાં પુસ્તકનિર્માણ સહાયક અને ‘વિદ્યાગૌરી' માટે આશાબહેન સલાહકાર તરીકેની ફરજ નિભાવી રહ્યાં છે. અને એથીયે અદકેરું એમનું કામ તો ‘આનંદ' સંસ્થા દ્વારા વડીલ વર્ગની સમસ્યાઓનું નિરાકરણ, મુક્ત વાતાવરણ અને ઊર્ધ્વગામી વલણ માટેના એમના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો છે. ‘સેવાની સુવાસ સમા ડૉ. શ્રી નટુભાઈ ત્રિવેદી રાણીપ [અમદાવાદ]ના સેવાભાવી ડૉક્ટર શ્રી નટુભાઈ ત્રિવેદી મળવા જેવા માણસ છે. આજે આ જૈફ વયે પણ તેઓ એમની સેવાભાવી પ્રવૃત્તિઓનો પમરાટ ફેલાવી રહ્યા છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ ધન્ય ધરા આ આપણા ડોક્ટર સાહેબ શ્રી નટવરલાલ ત્રિવેદી આમ તો મહેસાણા જિલ્લાના કડી નગરના વતની છે. કડીમાં એમણે ડોક્ટર તરીકે “પ્રેક્ટિસ” પણ કરેલી. ત્યાં એમને સારી એવી નામના પણ મળેલી. પરંતુ ઈશ્વરની અકળલીલાને કોણ પામી શક્યું છે? રાણીપની ધરતી એમની સેવાને ઝંખી રહી હશે કે આ ધરતી પર એમની લેણ-દેણ હશે. મુરબ્બીશ્રી નટુભાઈ કડી છોડી રાણીપ આવ્યા અને સાબરમતીમાં મેડિકલ પ્રેક્ટિસ શરૂ કરી. એમના મળતાવડા સ્વભાવને કારણે દર્દીની માનસપરીક્ષાના કારણે અને અનુભવના વિશાળ જ્ઞાનને લીધે થોડા જ વખતમાં એમની “પ્રેક્ટિસ’ સાબરમતીમાં જામી ગઈ. મળતાવડા સ્વભાવને કારણે ટૂંકા ગાળામાં તેઓશ્રી ખૂબ જ લોકપ્રિય બની ચૂક્યા હતા. આજે તો રાણીપમાં એક-એક બાળક એમના નામથી પરિચિત છે. એક એક માનવી એમની સેવાઓથી જ્ઞાત છે અને રાણીપમાં સેવાભાવી ડોકટર તરીકે ખૂબ જ નામના મેળવી ચૂક્યા છે. દિગ્વિજય સિમેન્ટ ફેકટરીમાં ઇ.એસ.આઈ.ના ડોકટર તરીકે એમની સેવાઓ ખૂબ જ અભિનંદનીય રહી હતી. ડૉ. શ્રી નટુભાઈ તો ઈશ્વરપરાયણ માનવી છે. સેવા એ તો એમનો સ્વભાવ છે. અર્ધી રાત્રે પણ કોઈ દર્દી દવા લેવા આવે તો તેઓ તરત જ ઊઠીને એની સારવાર કરે.-દવા આપે પણ પૈસાની જરાય અપેક્ષા ના રાખે. ગમે તે દર્દી, ગમે તે સમયે આવે, ડૉ. શ્રી જરાય આનાકાની ના કરે, મોં પણ ના બગાડે, દર્દીને પ્રેમથી આવકારે અને સરસ સારવાર આપે, આશ્વાસન આપે, મટી જ જશે એવી એનામાં શ્રદ્ધા પ્રગટાવે અને દર્દી ખુશ થઈને જ એમના દવાખાનામાંથી જાય. આવા આ લોકપ્રિય ડોકટર કાકાને લોકો ચાહે તે તો સ્વાભાવિક જ છે અને એમની ઈશ્વરભક્તિ પણ એવી જ મહાન છે. નવરાશની ક્ષણે-ક્ષણ તેઓ નામ સ્મરણમાં જ વિતાવે છે. . લોકોના આરોગ્ય માટે પણ તેઓશ્રી એટલા જ ચિંતિત છે. તેઓ તો આ વિશે માને છે કે-જે સ્વાચ્યવિદે પહેલું સુખ તે જાતે નર્યા' નો વિચાર વહેતો મૂક્યો હશે એ ચિરકાલીન અભિનંદનીય છે. તબીબી ક્ષેત્ર એ કેવળ ધનોપાર્જનનું ક્ષેત્ર નથી, એ કરુણાની પરખ છે, શ્રદ્ધાની સરવાણી છે, સહાનુભૂતિની સરીતા છે અને આશ્વાસનનો પ્રશાન્ત મહાસાગર છે. માણસ દેવ, તીર્થ, દ્વિજ અને મંત્રમાં જેટલી શ્રદ્ધા રાખે છે, તેથી પણ અધિક ‘ભિષજ' એટલે ચિકિત્સકમાં ધરાવે છે, કારણ કે ચિકિત્સકના હાથમાં માણસની ખરાબે ચઢેલી આરોગ્ય–નૌકાનું સુકાન છે. તબીબી વિજ્ઞાન એ દૃષ્ટિએ ચમત્કારોનો મહાસાગર છે. કલાન્ત, ગ્રાન્ત, ભ્રાન્ત લોકોને શીળી છાયા પ્રદાન કરનાર વિશ્વસનીય વિસામો છે. “નવી પ્રતિભા : સેજલ કાવાણી' વિશ્વના દરેક વિકસતાં ક્ષેત્રોમાં બહેનોનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. એમાં ભારતીય નારી કે ગુણિયલ ગુર્જર નારી પાછળ કેવી રીતે રહી શકે? નાસામાં કલ્પના ચાવલાના અવસાન પછી આપણી ગુણિયલ ગુર્જર નારી બહેન સુનીતા પંડ્યાએ વિશ્વની પ્રથમ પાયલોટ તરીકે નામના પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, વિશ્વમાં ગુજરાતનું નામ દીપાવ્યું છે. આવી જ રીતે પત્રકારત્વક્ષેત્રમાં ઇલેકટ્રોનિક મિડિયા દૂરદર્શન અને આકાશવાણીમાં ‘ન્યૂઝ રીડર' તરીકે, “કોમ્પરર’ તરીકે કે આ મિડિયાના કાર્યક્રમના સંચાલનમાં કે પ્રોડક્શનમાં પણ આજે આપણી બહેનો મહત્ત્વનું અને નોંધપાત્ર પ્રદાન કરી રહી છે. આવી જ એક ગૌરવવંતી, દૂરદર્શન અને આકાશવાણી, તેમજ જાહેર કાર્યક્રમોમાં અદ્ભુત સમાચારવાચન, ઇન્ટરવ્યું કે કાર્યક્રમનું સંચાલન કરતી બહેન છે ચિ. સેજલ કાવાણી. આ દશ્ય અને શ્રાવ્ય માધ્યમોની વિશેષતા છે કે આ કાર્યક્રમ સાથે સંકળાયેલ કલાકારનું “ફીચર' દેખાવ, ઘાટીલું અને આકર્ષક હોવું જોઈએ, સાથે ભાષા-સાહિત્યનું જ્ઞાન, સ્પષ્ટ ઉચ્ચાર અને સાચી જોડણીનું જ્ઞાન હોવું જરૂરી છે. આ બધી વિશિષ્ટતાઓથી સંપન્ન છે બહેન સેજલ કાવાણી. ૧૯ એપ્રિલ–૧૯૮૨ના રોજ સંસ્કારી કુટુંબમાં જન્મેલી સેજલને માતા-પિતા તરફથી ઉત્તમ સંસ્કારો સાંપડ્યા છે. કામ કરવાની એનામાં ખૂબ જ ધગશ અને અપાર શક્તિ છે. નવી નવી વૈજ્ઞાનિક ટેકનોલોજીમાં તે ખૂબજ રસ ધરાવે છે એટલું જ નહીં, પણ તે શીખવાની પણ તેનામાં વિશેષ ઉત્કંઠા છે અને તે આવાં કાર્યોમાં મય થઈ જઈ પૂરેપૂરી જાણકારી એ વિશેની મેળવ્યા પછી જ જંપે છે. નવા કોઈ પણ કામ પ્રત્યેનો એનો વિશિષ્ટ લગાવ એ એની સાધના છે. Jain Education Intemational Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શાશ્વત સૌરભ ભાગ-૨ શિક્ષણક્ષેત્રે બહેન સેજલે ગુજરાત યુનિવર્સિટીની કોમર્સની માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. એની શૈક્ષણિક કારકિર્દી પણ જ્વલંત રહી છે. ટેકનિકલ સિદ્ધિની વાત કરીએ તો-ઓપરેટિંગ સિસ્ટમ'માં ઇન્ટરનેટ ફન્ડામેન્ટલની એની વિશિષ્ટ જાણકારી છે. ભાષાજ્ઞાનની વાત કરીએ તો તે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષા ઉપર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. તે માનવધર્મની હિમાયતી છે. તેની વિશિષ્ટ સિદ્ધિઓમાં પબ્લિક સ્પીકિંગ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, રેડિયો–ટી.વી. એન્કરિંગના કોર્સ કરી, તેમાં તેણે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. હાલમાં બહેન સેજલ દૂરદર્શન– અમદાવાદ ઉપર ઉઘોષક અને સમાચારવાચક તરીકે કાર્યરત છે. સ્પષ્ટ ઉચ્ચાર, યોગ્ય શબ્દ ઉપર યોગ્ય ભાર મૂકવો તેમજ સમાચાર પ્રમાણે ભાવ વ્યક્ત કરવા એ એની વિશેષતા છે. આકાશવાણીના પણ જુદા-જુદા કાર્યક્રમો, જેવા કે સમાચારવાચન, ઇન્ટરવ્યું અને અન્ય કાર્યક્રમોમાં પણ તે રસપૂર્વક ભાગ લે છે અને કાર્યક્રમને સફળ બનાવવા માટે તે ખૂબ જ ધગશ અને ધૈર્યથી કામ કરે છે. હાલમાં સેજલ અમેરિકામાં છે. ‘ગ્લોબલ એન્ટરપ્રાઈઝમાં પણ તેણે પોતાની સેવાઓ આપી છે. હાલમાં બહેન સેજલ ટાટા ટેલિસર્વિસીઝમાં કાર્યરત છે. આમ વિવિધ ક્ષેત્રમાં કાર્યરત સેજલ એની સફળતાનાં સોપાનો સર કરી રહી છે. ગુજરાતની આકાશપરી સુનીતા વિલીયમ [અવકાશમાં ૧૯૦ દિવસ રહેવાનો વિશ્વ વિક્રમ તોડનાર આપણી આ ગૌરવવંતી ગુજરાતી દીકરીએ વિશ્વમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું છે, એનો આનંદ તો આપણને સૌને હોય, ચાલો આપણે આપણી આ ગૌરવવંતી | ગુજરાતી દીકરી સુનીતા વિશે જાણકારી મેળવીએ આપણે જાણીએ છીએ કે કલ્પના ચાવલા અવકાશમાં જનાર પ્રથમ ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા. તેમની પસંદગી વખતે આખા દેશમાં આનંદોત્સવ મનાવવામાં આવ્યો હતો. પરંતુ તેમનું અવકાશયાત્રામાં અકાળે અવસાન થતાં આખા દેશમાં ગમગીની છવાઈ હતી. પરંતુ જ્યારે કલ્પના ચાવલાની જગ્યાએ સુનીતા પંડ્યાની પસંદગી થઈ ત્યારે બધાએ કંઈક સંતોષ સાથે આનંદની લાગણી અનુભવી. આપણાં આ ૩૭ વર્ષીય સુનીતા પંડ્યા (ઉર્ફે સુનીતા વિલીયમ્સ)ની પસંદગી ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર એક્સપેન્સીયર ૧૦માં બેક અપ તરીકે કરી, ત્યારે આપણે સુનીતા વિલીયમ સૌએ આનંદ સાથે આ દીકરીનું અભિનંદન સંદેશા પાઠવીને કર્યું હતું. પછી તો આંતરરાષ્ટ્રીય અવકાશ મથક [આઈ.એસ.એસ.]ની ચૌદમી સંચાલક ટુકડીના સભ્યોમાં એમની પસંદગી કરાઈ. પછી તો આ માટેની સઘન તાલીમ એમણે રશિયામાં લીધી અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફ્લાઈટ એન્જિનિયર તરીકે ફરજ બજાવી. અહીંયા એમને અહીં રશિયન અવકાશવીર મિખેઈલ ન્યુરીન અને અનુભવી આકાશવીર માઈકલ લોપેજ એલીગ્રીઆના કમાન્ડર હેઠળ સ્પેસ સ્ટેશન પર કામ કરવાની તક મળી. આપણે જાણીએ છીએ કે ૨૦૦૩માં સ્પેસ શટલ કોલમ્બિયાને થયેલા અકસ્માતમાં કલ્પના ચાવલા સહિત શટલના તમામ અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા હતા, ત્યાર પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાતે જનારી એક સાથે ત્રણ અવકાશયાત્રીઓની આ બીજી ટુકડી હતી. આ ત્રણેય અવકાશયાત્રી છ માસ સુધી અવકાશયાત્રામાં વસવાટ કરનાર હતા, તેના બદલામાં ૧૯૦ દિવસની સફળ અવકાશ યાત્રા કરી આપણી આ ગૌરવવંતી દીકરી, એની ટીમ સાથે પરત આવી છે, ત્યારે વિશ્વ સાથે દેશ અને ગુજરાત ગૌરવ અનુભવે તે સાહજિક છે. આમ તો બહેન સુનીતા માટે આ પ્રથમ અવકાશ ઉડાણ હતું. પરંતુ નૌકાદળના પાઈલોટ (એવિયેટ૨) અને તાલીમી પ્રશિક્ષક તરીકે જુદા-જુદા પ્રકારના ત્રીસ વિમાનીઓમાં ૨૭00નું ઉડ્ડયન કરી ચૂકી હતી. પછી તો ૧૯૯૮ના મધ્યમાં તે નાસામાં જોડયેલી. સુનીતા સાથેની ત્રણ અવકાશયાત્રીની ટુકડીમાં ૧૩માં મિશનના બે અવકાશયાત્રી કમાન્ડર પાવેલ વિનોગ્રેડોલ અને ફ્લાઈટ એન્જિનિયર જેકી વિલીયમ્સનું સ્થાન લીધું. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૫૦૮ ધન્ય ધરા - બહેન સુનીતાનો જન્મ ૧૯મી સપ્ટેમ્બર ૧૯૬૫ના રોજ હતા. ત્યારે ૧૯૯૮માં અમેરિકાના અવકાશયાત્રી કાર્યક્રમમાં થયો હતો. તેમના પિતા દીપક પંડ્યા જન્મજાત ગુજરાતી છે. તેમની પસંદગી કરાઈ હતી. “નાસા'માં સુનીતાએ અવકાશયાત્રી સુનીતાના માતા અસુલાઈન (બોની) પંડ્યા યુગોસ્વાય વંશજના માટેના ઉમેદવાર તરીકેની તાલીમ હેઠળ ઓરીએન્ટેશન બીફીંગ્સ છે. તેમનો ભાઈ પણ યુ.એસ.એ. નેવીમાં કામ કરે છે, અને અને પ્રવાસો, સંખ્યાબંધ વૈજ્ઞાનિકો અને ટેકનીકલ બીફીંગ્સ શટલ તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી સુનીતા નૌકાદળમાં જોડાઈ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સીસ્ટમની વિગતવાર સૂચનાઓ હતી. બહેન સુનીતાએ પછી માઈકલ જે વિલિયમ્સ સાથે લગ્ન કર્યા, અને સુનીતા પંડ્યા સુનીતા વિલિયમ્સ બની. સજ્જતા કેળવવા ફિઝીયોલોજીની તાલીમ અનગ્રાઉન્ડ સ્કૂલની સુનીતાના અન્ય શોખ અને રસની વાત કરીએ તો તેમનો તાલીમ અપાઈ હતી. તે ઉપરાંત પાણી અને એકાંત સ્થળોમાં દોડવાનો, તરવાનો, સાઈક્લિગ કરવાનો, ટ્રાયલન, વિન્ડ સકીંગ A .. કેવી રીતે ટકી રહેવું, તેમની પણ તાલીમ આપવામાં આવી હતી. અને સ્નોબોડીંગ જેવી રમતોનો અને બી. ઇન્ટીંગનો શોખ છે. આ બધી તાલીમ અને મૂલ્યાંકનનો તબક્કો પૂરો થયો સુનીતા મેસાસુસેટસના નિધામને એ પોતાનું હોમટાઉન ગણે છે. પછી સુનીતાને મોસ્કોમાં રશિયન અવકાશી સંસ્થામાં કામ કર્યું, તેઓ નિધામ સ્કૂલમાં ભણ્યા છે અને યુ.એસ. નેવલ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રશિયાના પ્રદાન વિષે તે એકેડમીમાંથી ફિઝીકલ સાયન્સ સાથે ગ્રેજ્યુએટ બી.એસ. થયાં માહિતગાર થયા હતા. સુનીતાને સ્પેસ સ્ટેશનના રોબોટિક છે. સુનીતાએ એમનું માસ્ટર્સ ફલોરીડા ઇન્સ્ટિટ્યુટ ઑફ આર્મ (યાંત્રિક હાથ)ની કામગીરી વિષેની તાલીમ પણ લીધી ટેકનોલોજીમાંથી એન્જિનિયરીંગ મેનેજમેન્ટમાં કર્યું છે. હતી. તેમણે “એક્વીરસ હેબીટેટ’ (પાણી હેઠળના વસવાટ)માં બહેન સુનીતાની સિદ્ધિની વાત કરીએ તો એને બે નેવી પણ નવ દિવસ સુધી નિવાસ કર્યો હતો. આમ એક પછી એક કમેન્ટેશન મેડલો, મરીન કોરનો એચિવમેન્ટ મેડલ સિદ્ધિના સોપાનો સર કરી વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું. ધામેનિટેરિયન સર્વિસ મેલ અને અન્ય વિવિધ સવિસ એતો ભારતના પ્રથમ સ્ત્રી હેલીકોપ્ટર પાઈલોટ તરીકે પણ મેળવ્યા છે. એણે યુનાઈટેડ સ્ટેટસ નેવલ એકેડમીમાંથી મે સુનીતાબેનનું નામ ખ્યાતનામ બન્યું છે. ૧૯૮૭માં અમેરિકાના દળોમાં એન્સાઈની તરીકે કમિશન આપણા આ યશસ્વી ગુર્જર નારી રનની સિદ્ધિઓને મેળવ્યું હતું. જુલાઈ ૧૯૮૯માં તેમણે ‘નેવલ એવિયેટર' અંતરના ઉમળકાથી વધાવીએ અને બિરદાવીએ. પ્રભુ એમને (નૌકાદળનો વૈજ્ઞાનિક) તરીકેનો હોદ્દો મેળવ્યો હતો. સૌ પ્રથમ વધુને વધુ સફળતાના સોપાનો સર કરવાની શક્તિ આપે એવી તેમણે એચ. ૪૬ સીનાઈટ હેલિકોપ્ટરના પાઈલોટ તરીકે તાલીમ પ્રભુ પ્રાર્થના સાથે વિરમીએ. મેળવવા માટે હેલિકોપ્ટર કોમ્બેટ સપોર્ટ સ્કોવડન ત્રણમાં પ્રવેશ અપાયો હતો. ત્યારે તાલીમ પૂરી થયા પછી સુનીતાને નોફોક, વર્જિનિયાના હેલિકોપ્ટર કોમ્બેટ સપોર્ટ સ્કવડન-૮માં કામગીરી સોંપાઈ હતી અને તે સ્કોવડન સાથે ભૂમધ્ય સમુદ્ર, લાલ સમુદ્ર અને ઈરાની અખાતમાં ડેઝર્ટ શિલ્ટ અને ઓપરેશન પ્રોવાઈડ કમ્ફર્ટ દરમ્યાન લશ્કરી જવાનેને હવાઈ ટેકો પૂરો પાડવાની કામગીરી બજાવી હતી. સપ્ટેમ્બર ૧૯૯૨માં યુ.એસ.એસ. સિલ્વેનીયા પરની એચ ૪૬ હેલીકોપ્ટર ટુકડીનાં ઓફિસર ઇન્ચાર્જ તરીકે સુનીતાએ હેરીકેન એન્ડ્રયુના પગલે હાથ ધરાયેલ કાર્યોમાં મદદરૂપ થવાની કામગીરી બજાવી હતી. ૧૯૯૩માં યુનાઈટેડ સ્ટેટસની ટેસ્ટ પાઈલોટ સ્કૂલ માટે તેમની પસંદગી કરાઈ હતી અને ૧૯૯૫માં તે સ્કૂલમાં તાલીમ લઈ ઇન્સ્ટ્રક્ટર તરીકે પાછા ફર્યા હતા. ત્યાર પછી તે યુ.એસ.એસ. સાઈપાન પરથી કામગીરી બજાવી રહ્યા Page #519 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૦૯ મંગલ ભવન અમંગલહારી ગુજરું મહાસાગરનાં ૨ળો – શ્રી એલ. વી. જોશી સૂર્યથી છૂટો પડ્યો ત્યારથી આ પૃથ્વીનો ગોળો અવિરત ઉલ્કાપાતો વચ્ચે પોતાની ધરી ઉપર ઘૂમતો રહ્યો છે. ગીતામાં શ્રીકૃષ્ણ વિરાટ દર્શન કરાવ્યું તેમાં ઈશ્વરની એક બાજુ સર્જનની અને બીજી બાજુ વિસર્જનની પ્રક્રિયાઓ દર્શાવી છે. માનવીમાં જીવનનો ઉલ્હાસ ધબકતો હોય છે તેમ માનવી આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપમાં શેકાતો પણ હોય છે. શ્વાસ કરતાં ઉચ્છવાસમાં કષાય તત્ત્વો વધુ હોય છે. એના શમનનો એક જ મંત્ર છે- ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ '' એટલે ભારતીય તત્ત્વજ્ઞાનમાં આસુરી વૃત્તિઓના દમનની અને દૈવી તત્ત્વોના વિકસનની વાતો ભારપૂર્વક કરવામાં આવી છે. એ માટે સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, દયા, દાન, ઔદાર્ય, પરમાર્થ, સહાનુભૂતિ જેવા સદ્ગુણો વિકસાવવાની અને મદ, મોહ, લોભ, વેર, હિંસા, દ્વેષ પરપીડન જેવા દુર્ગુણોને દમવાની વાતો કરવામાં આવી છે. જોઈ શકાશે કે સગુણી જન પોતાના મંગલકારી વિચાર-આચારથી સમાજને કેટલો ઉપકારી થતો હોય છે. મંગલકારી-કલ્યાણકારી ભાવનાથી રંગાયેલું જીવન જ સાચાં સુખશાંતિ અને આનંદનો અહેસાસ કરે છે. વિશ્વયુદ્ધો સામે અહિંસક સત્યાગ્રહને મૂકવાથી આ વાત વધુ સ્પષ્ટ થશે. ' કહેવાય છે કે જેવી ઇચ્છા એવું ફળ મળે. યોગ અને યજ્ઞ તેના માર્ગો છે. નરસિંહના શબ્દોમાં “જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” અધર્મની ગ્લાનિથી ખરડાયેલા જીવન કરતાં ધર્મજ્યોતિની પ્રકાશ-કિરણાવલિ વચ્ચે જિવાતું જીવન વધુ ગૌરવશાળી હોય છે. આ ગુર્જરભૂમિ તો મહાસાગર સમાન છે જેમાં અસંખ્ય રત્નો પાક્યાં છે. મહાસાગરમાં જેમ મોતી શોધવા પડે છે તેમ સંસ્કૃતિને બળ આપતાં આવાં માનવબિંદુઓ એકત્રિત કરી, તેમના જીવનની સમૃદ્ધિને અત્રે સંપાદિત કરી વ્યક્ત કરવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. આ ગુર્જર વિભૂતિઓને ન કેવળ ભારતની પ્રજા, બલકે વિશ્વની પ્રજા પણ એમના મહાન પ્રદાન બદલ ગૌરવભેર સ્મરે છે. આ ચરિત્રો વાંચીને જીવનમાં કંઈક કરી છૂટવાની ભાવના નવી પેઢીમાં કેળવાશે એવી અપેક્ષા જરૂર રાખી શકાય. આ લેખમાળાના લેખક શ્રી લાભશંકર વીરજીભાઈ જોશીનો જન્મ જામનગર જિલ્લાના ધ્રાફા ગામે તા. ૨૯-૮-૧૯૬૪ના રોજ થયો. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી મુખ્ય વિષય સંસ્કૃત સાથે બી.એ. થઈ સૌરાષ્ટ્ર યુનિ.માં દ્વિતીય નંબર પ્રાપ્ત કરી કોલેજ કક્ષાએ પ્રાઇઝ મેળવ્યાં. હાલમાં જૂનાગઢની શ્રીમતી એન. બી. કાંબલિયા કન્યા વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે. Jain Education Intemational Page #520 -------------------------------------------------------------------------- ________________ ૫૧૦ ધન્ય ધરા લેખન-વાચનમાં વિશેષ રુચિ ધરાવતા શ્રી એલ. વી. જોશી છેલ્લાં ચાર વર્ષથી દૈનિક વર્તમાનપત્ર સંદેશ”ની તમામ આવૃત્તિમાં “આજનો મહિમા' અંતર્ગત દૈનિક કોલમ પ્રગટ કરે છે. જે કોલમવાર આમવાચકોને વ્યક્તિવિશેષ, દિનવિશેષ, તહેવાર, વ્રતો વગેરેની સચોટ માહિતી ઉપલબ્ધ બને છે. ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાર્થનાસભા દરમિયાન સુવિચારરૂપે રજૂ કરવા માટેનું એક હાથવગું માધ્યમ બની રહ્યું છે. લેખક શ્રી એલ. વી. જોશીએ “માનવપુષ્પોની મહેક પુસ્તક લખીને ગુર્જર ઉપવનને મઘમઘતું કરી મૂક્યું છે. પુસ્તકની વિશેષતા એ છે કે ધર્મ, જાતિ કે પ્રદેશના સીમાડા ભૂંસીને લેખકે દેશ-વિદેશના ૩૬૬ મહાપુરુષોનાં જીવનચરિત્રો અત્યંત લાઘવથી આલેખ્યાં છે અને માનવપુષ્પોની સુગંધથી મહેકતી આ ફૂલમાળાને ગુર્જર પ્રજાના કંઠમાં પહેરાવી છે. ટૂંકાગાળાની સમયાવધિમાં જ આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિનું માત્ર પુનર્મુદ્રણ નહીં, પણ નવા રંગરૂપ સાથે સંવર્ધિત પ્રકાશન થયું છે, જેમાં ચરિત્રકારે ૩૬૬ મહાપુરુષોના પરિચયની સાથે તેમનો ફોટો મૂકીને આ પુસ્તકને સચિત્ર બનાવવાની તક ઝડપી લીધી છે. દ્વિતીય આવૃત્તિ પુસ્તક પરાગ, એ-૧૮, “હરિદ્વાર રાધાકૃષ્ણનગર, વંથલી રોડ, જૂનાગઢથી પ્રકાશિત થયેલ છે. “સ્ત્રી' સામયિકમાં લઘુકથા, પરીક્ષાલક્ષી માર્ગદર્શન તેમજ માહિતીપ્રદ લેખો પ્રગટ થયેલ છે. સ્થાનિક ચેનલના માધ્યમથી ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને “શ્રેષ્ઠ પરિણામ એ જ લક્ષ્યવેધ” અંતર્ગત માર્ગદર્શન આપે છે. વિશ્વ સંસ્કત પ્રતિષ્ઠાન, જૂનાગઢના સહમંત્રી તરીકે કાર્યરત રહી સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે યોગદાન આપી રહ્યા છે. જ્ઞાતિના સમાચારના “મુખપત્ર'ના સહસંપાદક તરીકે સેવા આપી રહ્યા છે. | ગુજરાત સરકારની કર્મયોગી યોજના અંતર્ગત સંસ્કૃત વિષય તેમજ સેવક વર્ગના તજજ્ઞ તરીકે તેમજ પ્રાથમિક શાળામાં એમ.એલ.એલ. પદ્ધતિ અને આચાર્ય અંગેના સેમિનારમાં જોડાઈને, તાલીમવર્ગોમાં તજજ્ઞ તરીકે સેવા બજાવી છે. જૂનાગઢની લાયન્સ ક્લબ દ્વારા “સંનિષ્ઠ શિક્ષક તરીકે તેઓશ્રીને સમ્માનવામાં આવેલ. શ્રી એલ. વી. જોશી મળવા જેવા મજાના માણસ છે.. —સંપાદક ભક્ત અને સંત કવિ નરસિંહ મહેતા ધન્ય સોરઠ ભોમકા, ને ગઢ જૂનો ગિરનાર, જ્યાં સાવજડા સેજળ પીવે, એનાં નમણાં નર ને નાર” , સુંદર અને સોહામણી સૌરાષ્ટ્રની ધરા પર અનેક અણમોલ માનવરનો પાક્યાં છે. એમાંના નરસિંહ મહેતાએ પોતાની કવિતા દ્વારા અમર સ્થાન મેળવ્યું છે. લગભગ ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજેય તેમનાં લખેલાં ભજનો સહેજ પણ જૂનાં ભજતા સહેજ પણ ના નથી લાગતાં. એમનાં મધમીઠાં અને તત્ત્વજ્ઞાનથી ભરપૂર પ્રભાતિયાંથી ગુજરાતીઓની સવાર પડે છે. તળાજામાં જન્મેલ આ કવિએ જીવનનો મોટો કહેવાય છે કે નરસિંહ જન્મતાંની સાથે જ મૂંગા હતા. એક વખત એક મહાત્માએ જડીબુટ્ટી કાઢી નરસિંહને ખવરાવી અને કહ્યું બોલો બેટા રાધેકૃષ્ણ! રાધેકૃષ્ણ! અને નરસિંહ બોલ્યા, એમની વાચા ખુલી ગઈ.. ભાભીના મહેણાએ ઘર છોડાવ્યું પણ એથી તો એમને હરિને આત્મસાતુ કરવાની ધન્ય ક્ષણો મળી. ભગવાન ગોપનાથ મહાદેવે સાક્ષાત્ દર્શન દીધાં એના પ્રતાપે એમના અંતરમાંથી જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદોનો ધોધ છૂટ્યો. નરસિંહે તેમના દીર્ધાયુષ્યમાં લગભગ સવા લાખ જેટલાં પદોની રચના કરી છે. નાગરી નાતના ભારે વિરોધના વંટોળ વચ્ચે પણ હરિજનવાસમાં ભજન કરવા ગયા. પત્નીના અવસાન સમયે તેઓ બોલી ઊઠ્યા “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ”. “વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે Jain Education Intermational Jain Education Intemational Page #521 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રે!” આ પદ ગાંધીજીએ એમની નિત્ય પ્રાર્થનામાં અપનાવ્યું હતું. નરસિંહના જીવનનો છેલ્લો તબક્કો પણ ચમત્કારથી પૂર્ણ છે. જૂનાગઢના રાજા ‘રા’ માંડલિકની આકરી કસોટીમાંથી પણ પાર ઊતર્યા હતા. તેમણે ગુજરાતી સાહિત્યને મનોહર કાવ્યગ્રંથો ભેટ ધર્યા છે. તેમણે ગુજરાતી કવિતાને એક નૂતન દિશા આપી છે. આજે લખાતી ભક્તિકવિતા અને જ્ઞાન-વૈરાગ્યની કવિતાનાં મૂળ નરસિંહ મહેતાની કવિતામાં છે. ખરેખર નરસિંહની કવિતા એ ગુજરાતની કવિતાનું પ્રભાત છે. સુપ્રસિદ્ધ કેળવણીકાર પ્રો. ધોંડો કેશવ કર્વે આજથી લગભગ ૧૫૦ વર્ષ પહેલાં મહર્ષિ ધોંડો કેશવ કર્વેનો જન્મ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના એક ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગામમાં જ પ્રાપ્ત કરી વધુ અભ્યાસાર્થે મુંબઈ ગયા. શરૂઆતમાં તેઓ પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં ગણિતના અધ્યાપક બન્યા. ‘વિધવાવિવાહ' પ્રતિબંધનિવારક મંડળી દ્વારા વિધવાઓનાં પુનર્લગ્ન માટે ભારે પ્રચાર કર્યો. તેઓ સ્રી– કેળવણીના પ્રખર પુરસ્કર્તા હતા. તેમણે ‘મહિલા વિદ્યાપીઠ’ નામની જાપાની પુસ્તિકા વાંચી અને તેમાંથી પ્રેરણા લઈ ભારતમાં મહિલા વિદ્યાપીઠ સ્થાપવાનો તેમને વિચાર આવ્યો. કર્વેના વિચારોને રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી જેવાઓએ પ્રોત્સાહન આપ્યું. મુંબઈમાં મહિલા વિદ્યાપીઠ સ્થાપી, જેને માતબર રકમનું અનુદાન મળતાં શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરશી વિદ્યાપીઠ' S.N.D.T. બની. સરકારે શ્રીમતી પ્રેમલીલા ઠાકરશીને પ્રથમ કુલપતિ બનાવ્યાં. ત્યારપછી ડૉ. માધુરીબહેન શાહ અને રૂપાબહેન પણ તેના કુલપતિ રહી ચૂક્યાં છે. બંને ગુજરાતી સન્નારી હોવાને નાતે આપણને સવિશેષ ગૌરવ છે. કર્વેની સેવાઓની કદરરૂપે રાષ્ટ્રપતિએ પદ્મવિભૂષણ' અને ‘ભારતરત્ન'ના ઇલકાબ એનાયત કરી બહુમાન કર્યું. તેમના મૃત્યુ પછી પણ તેમના સ્મારકરૂપ મહિલા વિદ્યાપીઠ સમગ્ર વિશ્વમાં પોતાની સ્ત્રીશિક્ષણની જ્યોત જ્વલંત રાખી રહી છે. ગુજરાતમાં પણ એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠની વિવિધ વિદ્યાશાખાઓની ઘણી કોલેજો છે. જેઓ જીવનની અંતિમ ક્ષણ સુધી મહિલાશિક્ષણ અંગે ચિંતા અને ચિંતન કરતા રહ્યા તેવા મહર્ષિ કર્વેને નતમસ્તક વંદન કરીએ. Jain Education Intemational નિષ્ઠા અને નમ્રતાની મૂર્તિ કેશવ હર્ષદ ધ્રુવ કેશવલાલ હર્ષદરાય ધ્રુવનો જન્મ ઈ.સ. ૧૮૫૯માં સાબરકાંઠા જિલ્લાના બહિયેલ ગામમાં થયો હતો. બી.એ. થઈ અમદાવાદની એક હાઇસ્કૂલમાં પ્રથમ હેડમાસ્તર તરીકે અને પછી ગુજરાત કોલેજમાં ગુજરાતીના સર્વપ્રથમ અધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. તેમણે અંગ્રેજીમાં `Malayas of Mudrarakshas'અને ગુજરાતીમાં ‘મુદ્રારાક્ષસ' લેખોથી એમના સાહિત્યિક જીવનનો પ્રારંભ કર્યો હતો. ત્યારપછી તો તેઓ સંશોધન, સંપાદન અને અનુવાદની પ્રવૃત્તિઓમાં અત્યંત સક્રિય રહ્યા હતા. ૫૧૧ શ્રી ધ્રુવે પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત કવિઓ અમરુ અને જયદેવનાં કાવ્યો તેમ જ ભાસ, હર્ષ, કાલિદાસ જેવા નાટકકારોનાં નાટકો તથા અખો, પ્રેમાનંદ, શ્રીધર જેવા મધ્યકાલીન ગુજરાતી કવિઓનાં કાવ્યો વિશે વિવેચન કર્યું છે. ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં પણ એમનું મહત્ત્વનું પ્રદાન છે. એમણે ઋગ્વેદ કાળથી આજ સુધીના પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત અક્ષરમેળ છંદો તથા ગુજરાતી માત્રામેળ છંદોની કાળક્રમે ઐતિહાસિક આલોચના કરી છે. તેમણે ગુજરાતી અને સંસ્કૃત એમ બંને ભાષાની પાંખે ઉડ્ડયન કર્યું છે. એમના અનુવાદનો આદર્શ કવિ ભાલણ છે. આ અનુવાદો એમની વિદ્વતાની સાથે સાથે તેમની રસિકતાથી સમૃદ્ધ થયા છે એ વિશે એમણે કહ્યું છે. “એક રીતે અનુવાદમાર્ગમાં ભાલણ કવિ મારા ગુરુ છે.” કેશવલાલનું ઉપનામ ‘વનમાળી’ હતું. જેમ વનમાળી એવા એક કેશવે (કૃષ્ણ) સમુદ્રમંથનમાંથી પ્રાપ્ત થયેલ પારિજાત વૃક્ષને દ્વારિકામાં રોપ્યું તેમ વિદ્યારૂપી વનના બીજા વનમાળીએ (કેશવલાલે) ગીર્વાણકાવ્યવૃક્ષની કલમ એ જ ગુર્જરભૂમિમાં રોપી છે. લોકહિતકારી વિભૂતિ દાદુભાઈ દેસાઈ ગ્રામ અર્થકારણના નિષ્ણાત શ્રી દાદુભાઈ દેસાઈ ચરોતરની છેલ્લી અડધી સદીની સામાજિક અને રાજકીય જાગૃતિમાં અગ્રેસર હતા. ખેતી તેમજ જમીનસુધારણાના વિષયની તેમની પકડ અસાધારણ હતી. ગાંધીજીના સત્યાગ્રહના રંગે રંગાઈને મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલના અણનમ સાક્ષી રહ્યા હતા, એટલું જ નહીં તેઓ Page #522 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ ધન્ય ધરા સત્યાગ્રહી તરીકે જેલમાં પણ ગયા. જિલ્લા શાળામંડળ, મુંબઈ ધારાસભા, ખેડૂત સંમેલન તેમ જ અનેકવિધ સંસ્થાઓમાં પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા. વિદ્વતા અને સરળતાનો સુભગ સમન્વય તેમનામાં જોવા મળતો. રાજકારણથી શિક્ષણ, ખાદીથી ખાનદાની, ધર્મ કે અર્થ કોઈપણ વિષય હોય, દરેક વિષે કશુંક નવીન કહેવાનું તેમની પાસે રહેતું હતું. તેમાંય ખેતી તેમજ જમીનસુધારણાના વિષયની તેમની પકડ તો અસાધારણ હતી. અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્ય, તત્ત્વજ્ઞાન, ભાષાશાસ્ત્ર વગેરે અનેકવિધ વિષયોનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા હતા. ખેતીવિષયક પ્રશ્નો અંગે ગાંધીજી અને સરદારશ્રી તેમના મંતવ્યની હંમેશાં કદર કરતા. ખેડા જિલ્લામાં તો જનતા સરદાર વલ્લભભાઈ પછી બીજા નંબરે દાદુભાઈને પોતાના હિતચિંતક તરીકે સમજતા હતા. તેમના જીવનનું એક મહત્ત્વનું પાસું હતું તેમની અભ્યાસશીલતા. તા. ૨-૩-૧૯૫૯ના રોજ નડિયાદ ખાતે શ્રી દેસાઈનું ૮૨ વર્ષની વયે અવસાન થતાં એક ગુણોજ્જવલ વિભૂતિની ખોટ સાલી. તેમ છતાં તેમનું પરોપકારી જીવન સદૈવ પ્રેરણા પાથેય બની રહેશે. રાષ્ટ્રવીર છેલભાઈ દવે સૌરાષ્ટ્રની ધીંગી ધરા પર એક જનસમર્પિત શૌર્યવંતા રાષ્ટ્રભક્ત છેલભાઈનો જન્મ તા. ૧૬-૧૦-૧૮૮૯ના રોજ થયો હતો. ધ્રાંગધ્રાના રાજવી શ્રી અજિતસિંહજીએ છેલભાઈને પારખી લીધા અને રાજ્યની લશ્કરી પાંખમાં અફસરપદે નિમણૂક કરી. બસ અહીંથી તેમની કારકિર્દીની શરૂઆત થઈ. સમગ્ર સૌરાષ્ટ્રને ત્રણત્રણ દાયકાઓથી ધમરોળતા ડફેરોની બંદુકોનો સામનો તેમણે એકલપંડે કર્યો હતો. વીર છેલભાઈએ મહાભયંકર એવી અનેક અસુરટોળીઓનો નાશ કરી જનતાને અભયદાન આપ્યું. તેમણે અસુરોને માર્યા હતા તેના કરતાં તાર્યા હતાં તેની નામાવલિ મોટી છે. તેમના પુનીત સ્પર્શે ઘણા દાનવ માનવ બન્યા હતા. બ્રિટિશ હકૂમતને છેલભાઈ આંખના કણાની જેમ ખૂંચતા હતા. દરમિયાન જૂનાગઢ નવાબે સોરઠ પ્રદેશને પાકિસ્તાન સાથે ભેળવી દીધાની જાહેરાત કરી. સૌને લાગ્યું કે આ હિજરત છેલભાઈ જ થંભાવી શકશે. નવાબને તેમણે સમજાવવાનો પણ પ્રયાસ કર્યો, ભલે એમનું મિશન સફળ ન થયું પણ એમના હિમ્મતભર્યા કાર્યની તારીફ થઈ. છેલભાઈ ઘોડેસવારીમાં ભલભલાને ભૂ પાઈ દેતા. નિશાનબાજીમાં પણ એવા જ પાવરધા. આ વિરલ વિભૂતિ પુરુષનું અવસાન ઈ.સ. ૧૯૫૬માં રાજકોટ મુકામે થયું. જનતા શોકસંતપ્ત બની. અસુરોના સંહારક અને રાષ્ટ્રભક્ત બ્રહ્મમાં લીન થઈ ગયા. શાયર ફઝરઅલી “ફઝર' કહે છે કે“દાતાર દિલ છેલશંકર, દાતાર તેરા રખવાલા હૈ ગેબનશા બાપુકા ગેબી મુર્શિદ તૂ મતવાલા હૈ” દુલા ભાયા કાગે લલકાર્યું છે કે“પરથમ રાણો સંગ હો, દૂજો ખેલ્યો પ્રતાપ ખેલ, શિવાજી ત્રીજો સતારે, ચોથો શૂરવીર છેલ.” કવિ કાગ કહે છે કે“હે વિપ્ર! તેરે કર્મકી સ્મૃતિ હૂંતે, અહા! છત્રપતિ શિવાજી યાદ આવત હૈ.” કાંતિવીર પૃથ્વીસિંહ આઝાદ સંતોની માફક ભારતીય ભૂમિ ક્રાંતિકારો માટે પણ જાણીતી છે. આમાંના એક ક્રાંતિવીર બાબા પૃથ્વીસિંહ આઝાદનો જન્મ ઈ.સ. ૧૮૯૨માં થયો હતો. અભ્યાસ દરમિયાન જ માતૃભૂમિની મુક્તિનાં સ્વપ્નાં સેવવા લાગ્યા અને બંગભંગનું આંદોલન શરૂ થતાં તેમાં જોડાયા. શ્રી આઝાદ લાહોર કાવતરા કેસમાં સંડોવાયા. આજન્મ કારાવાસની સજા માટે જેલમાં લઈ જવાતા હતા ત્યારે દોડતી ટ્રેનમાંથી બેડીઓ સાથે કૂદી પડી ભાગી છૂટ્યા હતા. સ્વામીરાવ નામ ધારણ કરી ભાવનગર આવ્યા અને ‘ગણેશ ક્રીડા મંડળ'ની સ્થાપના કરી, જ્યાં નાના બાળકો માટે રમતગમત અને અખાડાની પ્રવૃત્તિઓ ચાલતી હતી. ઉપરાંત યુવાનોને અખાડામાં અંગ કસરતના ખેલો કરી બતાવતા. સરકારે તેમના માથે ઇનામ જાહેર કર્યું તે વખતે તેઓ સ્વામી સદાનંદ નામે યાત્રાસ્થળોમાં ફર્યા. હોંગકોંગમાં ૭૫ વર્ષની વય વટાવી ગયેલાની દોડ સ્પર્ધામાં તેમણે ભાગ લીધો ત્યારે ૯૧ વર્ષની ઉંમરે તેઓ પ્રથમ આવી સુવર્ણચંદ્રકવિજેતા બન્યા હતા. તેમના જીવનના ઉત્તરાર્ધમાં ગાંધીજીને આત્મસમર્પિત થયા અને ક્રાંતિકારીનું સામાજિક જીવન સંગૃહસ્થ તરીકેના જીવનમાં ફેરવાયું. તા. ૫-૩-૧૯૮૯માં પૃથ્વીસિંહ આઝાદનું અવસાન થયું. બાબા પૃથ્વીસિંહ આઝાદનું સમગ્ર જીવન ક્રાંતિની વીરગાથા છે અને તેથી જ માતૃભૂમિની આઝાદી માટે જીવન અર્પણ કરનારા આ ક્રાંતિવીરનું નામ પ્રથમ પંક્તિમાં સુવર્ણાક્ષરે અંકિત Jain Education Intemational Page #523 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝજંગ ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ શ્રી મહેંદી નવાઝજંગનો જન્મ તા. ૧૪-૫-૧૮૮૪ના રોજ હૈદ્રાબાદમાં થી હતો. કોલેજનું શિક્ષણ પૂર્ણ કરી વિવિધ સરકારી હોદાઓ પર મગીરી બજાવી. તેમણે દ્રિાબાદની ક્યા સોસાયટીના સ્થાપક સભ્ય તરીકે, ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના પ્રમુખ તરીકે તેમજ કેન્દ્રીય સહકારી યુનિયનના સ્થાપક તરીકે પ્રશંસનીય કામગીરી બજાવી. ત્યાર પછી તો વ્યાપાર ઉદ્યોગ ખાતાના સચિવ તરીકે પ્રશંસનીય સેવા આપી, પ્રતિષ્ઠા મેળવી. દરમિયાન દેશભરમાં ભાષા-પ્રાંતરચના થતાં આંધ્રપ્રદેશનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. પ્રધાનમંડળમાં નવેક વર્ષ પ્રધાનપદે રહ્યા. તેમની વિવિધ સેવાઓની કદર કરીને ગુજરાત રાજ્યના સ્થાપના દિનથી રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરી. ગુજરાતની સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરી, ગુજરાતને રાજકીય સ્તર પર ભારતના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું. ભારત સરકારે તેમને વહીવટી સેવાઓની કદરરૂપે 'પદ્મવિભૂષણ'ના ખિતાબથી નવાજ્યા હતા. ગરવી ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝજંગનું ઈ.સ. ૧૯૬૭માં અવસાન થતાં એક સાથે બે રાજ્યો આંધ્રપ્રદેશ અને ગુજરાતની સંસ્કારી પ્રજાએ જબરો આઘાત અનુભવ્યો. સમર્થ ઇતિહાસવિદ રત્નમણિરાવ જોટે ગુજરાતના સિદ્ધહસ્ત ઇતિહાસવિદ રત્નમણિરાવ ભીમરાવ જોટે એક હસમુખા ઇતિહાસકાર તરીકે ઓળખાય છે. સ્નાતક કક્ષાની ડિગ્રી મેળવી કલકત્તા ખાતે વ્યાપાર ધંધામાં પ્રવૃત્ત રહ્યા. એમણે ‘ગુજરાતનું પાટનગર' એ પુસ્તક દ્વારા અમદાવાદની કયા આપી એ જ રીતે ખંભાત અને સૌમનાય અંગે પણ ગ્રંથો આપ્યા. તેમણે ‘કુમાર’માં માહિતીપ્રદ શોધ નિબંધો તથા સુભાષિતો લખવાનું કામ વર્ષો સુધી કરેલું, 'ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ' દ્વારા એમણે ગુજરાત અંગેની સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વની વિગતો સંકલિતરૂપે આપવા પ્રયત્ન કરેલો છે. સર જેમ્સ બેરીના 'The admirable crichton'નું ‘સંભાવિત સુંદરલાલ’ નામે મજાનું રૂપાંતર એમણે આપ્યું છે. ૨૪-૯-૧૯૫૫ના રોજ ૬૦ વર્ષની વયે તેમનું અવસાન થયું. વ્યવસાયથી સાહિત્ય કે શિક્ષણ સાથે ન જોડાયેલા હોવા છતાં ૫૧૩ કેવળ વિદ્યાપ્રીતિથી ઇતિહાસ ક્ષેત્રે બહુમૂલ્ય અર્પણ કરનાર શ્રી રત્નમણિરાવ ઇતિહાસાસંગીઓની નવી પેઢીને પ્રેરણારૂપ નીવડશે. ચૈતન્યપ્રસાદ દિવાનજીએ લખ્યું છે કે નાનપણમાં અત્યંત શરમાળ અને સામાન્ય પ્રકૃતિના આ રત્નમણિરાવ મીઠા હળવા મર્મથી આનંદછોળો ઉડાડનાર આ સજ્જનનું અનન્ય વ્યક્તિત્વ કેવી રીતે ખીલવી શક્યા હો એ એક કોયડારૂપ જ લાગે છે. એમણે પોતાનું નામ સાર્થક કર્યું છે. 'રત્ન અને મણિ બંને જાણે એકમાં જ સમાયા હોય તેવા એ ગુણસમૃદ્ધ હતા.' સાદગીનું ઉદાહ૨૪ ઉછરંગરાય ઢેબર જૈમનો લોકદરબાર રોજ ભરાતો એવા રાજકારણના દૃષ્ટાંતરૂપ નમ્ર સેવક ઉછરંગરાયનો જન્મ જામનગર નજીક ગંગાજળા ગામમાં તા. ૨૧-૯-૧૯૦૫ના રોજ થયો હતો. મુંબઈમાં અભ્યાસ કર્યા બાદ તેમણે કારકિર્દીની શરૂઆત ધારાશાસી તરીકે કરી હતી. દરમિયાન રાજકોટમાં ગાંધીજીને મળવાનો યોગ થયો અને પછી ધીરે ધીરે તેઓ એમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોના રંગથી રંગાવા લાગ્યા. કેન્દ્ર સરકારની સંમતિથી સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ અને ઉછરંગરાય ઢેબર ઈ.સ. ૧૯૪૮માં સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ચૂંટાયા. રાજકોટમાં હાલ જે સરકારી અતિથિગૃહ છે. ત્યાં પહેલાં જૂનાગઢ રાજ્યનો ઉતારો હતો ત્યાં તેમણે અને તેમના મંત્રીઓએ રાજ્ય વહીવટનો શુભારંભ કર્યો હતો. રોજ સવારે તેઓ પોતાના મકાનની ઓસરીમાં જ મળે. લોકો એને રાજદરબાર નહીં પરંતુ રામદરબાર કહેતા. ખુદ મુખ્યમંત્રી પણ નીચે જ પલાંઠી વાળીને બેસે. તેમણે ફર્નિચર વગરના બે ઓરડાવાળા સાદા મકાનમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. ગાંધીવિચારના પ્રચારાર્થે ભારતના પ્રતિનિધિ તરીકે રશિયા તેમજ યુરોપના દેશોમાં ગયા. ગુજરાતમાં ‘સરદાર સ્મારકો’ ઊભાં કરવા માટે પુરુષાર્થ કર્યો. જીવનભર રાજકીય, રચનાત્મક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મોખરે રહીને યોગદાન આપતા રહ્યા. તેમની કુનેહ જોઈ જ્યાહરલાલ નહેરુએ તેમને ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખપદે નીમ્યા હતા. દેશસેવા માટે પોતાની કે કુટુંબની પરવા કર્યા વિના સ્વેચ્છાએ ગરીબાઈ વહોરી લીધી હતી. સૌરાષ્ટ્રનું ઘડતર એ એમનું સૌથી મહાન અને ચિરંજીવ કાર્ય છે. દિલ્હીમાં તેઓ હિરજનકોલોનીમાં રહેવા ગયા હતા. આવી સાદગી આજે અંતર્ધાન થઈ છે. ઈ.સ. ૧૯૭૭માં રાજકોટમાં એમનું અવસાન થયું. Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ માનવસેવા એ જ પ્રભુસેવા શિવાનંદ અધ્વર્યું ‘સેવા એ જ પૂજા' એ એમનો જીવનમંત્ર. ભારતના સૌથી પહેલા ભારતીય સિવિલ સર્જન થવાનું સદ્ભાગ્ય તેમને સાંપડ્યું હતું. ૧૮-૧૨-૧૯૦૬ના રોજ ગોંડલ પાસેના બાંદરા ગામે જન્મેલા અધ્વર્યુનું મૂળ નામ હતું ભાનુશંકર. ઝળહળતી કારકિર્દી એમને દાક્તરીના અભ્યાસ તરફ દોરી ગઈ. આંખના દાક્તર બન્યા પછી નિમણૂક આપી ધંધુકામાં. મુનિ સંતબાલના સંપર્કે તેમને નેત્રયજ્ઞ શિબિર શરૂ કરવાનું સુઝાડ્યું. પછી તો સરકારી નોકરી છોડીને વીરનગર જેવા નાના ગામમાં આવી નેત્રરક્ષાનું જે કામ કર્યું છે તે એક દંતકથા જેવી વાત છે. એમણે હજારો નેત્રયજ્ઞ સમગ્ર દેશમાં કર્યા છે. દર વર્ષે અહીં સ્વિસ દાક્તરોની એક ટીમ થોડા સમય માટે સેવા અર્થે આવે છે. સાડા ચાર દાયકાની સેવામાં એક રૂમની ડિસ્પેન્સરીથી શરૂ કરી ૨૨૫થી વધારે પથારીની આધુનિક હોસ્પિટલ ઊભી કરી. ઉપરાંત મેટરનિટી હોમ પણ શરૂ કર્યું. તેઓ માનતા કે શિક્ષકોનું સ્તર ન સુધારીએ તો કેળવણી કોઈ દિવસ સુધરવાની નથી અને એ માટે તેઓ બી.એડ.ના વિદ્યાર્થીઓને આધ્યાત્મિક શિબિરો દ્વારા યોગ–નૈતિક મૂલ્યોની વાતો કરતા. તેઓને સાંદિપની વિદ્યાસંસ્થા દ્વારા બ્રહ્મર્ષિ'નું બિરુદ આપવામાં આવેલું. સવારે સાડાત્રણ વાગ્યે ઊઠી રાતના સાડા દસ સુધી નેત્રરોગોથી પિડાતા ગરીબો માટે મથવું એ એમનો સ્વાભાવિક ક્રમ હતો. ઓક્ટોબર ૧૯૯૮માં તેમણે દેવવિલય સાધ્યો. એ વર્ષની ૧૫મી ઓગષ્ટના રોજ તેમણે એક સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે “ઈ.સ. ૨૦૦૦ની સાલ સુધી હું જીવું તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોતિયાથી આવતા અંધાપાનું પ્રમાણ નહિવત્ કરી નાખવા પ્રયત્ન કરીશ.” સંતવાણીના સંગીતસમ્રાટ નારાયણ સ્વામી સંતવાણીના સમ્રાટ નારાયણ સ્વામીનો જન્મ સંત, શૂરા અને સતીની ભોમકા એવા સૌરાષ્ટ્રના ગઢડા પાસેના આંકડિયા ગામે તા. ૨૯-૬-૧૯૩૮ના રોજ પ્રભુપરાયણ ગઢવી કુટુંબમાં થયો હતો. માતાપિતાએ તેમનું નામ શક્તિદાન રાખ્યું. સંત સ્વભાવના માતા-પિતાના સત્સંગના સહવાસે તેમને ભક્તિરસ વારસામાં મળ્યો હતો. તેમની સ્મરણશક્તિ પણ ખૂબ તીવ્ર, એક વખત ભજન સાંભળે એટલે યાદ રહી જાય. રાજકોટમાં એક ધન્ય ધરા ઉદ્યોગપતિને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરીએ રહ્યા. સાથે ડોંગરે મહારાજની ભાગવતકથામાં સંતવાણી આપવા પણ જાય. એક વખત શક્તિદાન જીવલેણ બિમારીમાંથી ચમત્કાર થયો હોય તેમ ઊગરી ગયા અને સાંસારિક જીવનનો ત્યાગ કરી, સ્વામી નારાયણાનંદ નામ ધારણ કર્યું. કચ્છમાં ભયંકર દુષ્કાળ પડેલો એ વખતે નારાયણ સ્વામીએ ઠેર-ઠેર સંતવાણીના કાર્યક્રમો યોજી જે ભંડોળ એકઠું થયું હતું એ પાંજરાપોળમાં અર્પણ કરી દીધું હતું. જૂનાગઢના શિવરાત્રિ મેળામાં પ્રતિવર્ષ સંતવાણીનો કાર્યક્રમ થતો જેમાં પૂજ્ય મોરારિબાપુ પણ નારાયણ સ્વામીનાં ભજનો સાંભળવા અચૂક આવે. આવા સૂરના સ્વામી અલગારી ભજનિકનું ઈ.સ. ૨૦૦૦માં અવસાન થતાં ભજનસંગીત રાંક બન્યું. નારાયણસ્વામીના ગળામાં ઉપરવાળાએ કામણનો આખે– આખો કુંભ ઠાલવી દીધો હતો. એટલે જ એમનું ગળું મીઠાશનો મધપુડો ઠાલવી જાણતું. બ્રહ્મસ્વરૂપ સ્વામી યોગીજી મહારાજ બ્રહ્મસ્વરૂપ સ્વામી શ્રી યોગીજી મહારાજનો જન્મ તા. ૩-૬-૧૮૯૨ના રોજ અમરેલી પાસેના ધારી ગામે થયો હતો. તેમનું બાળપણનું નામ ઝીણાભાઈ હતું. સાત ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી જૂનાગઢમાં સદ્ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામીએ તેમને પાર્ષદદીક્ષા આપી. યોગીજી મહારાજ સાત સંતો સાથે જૂનાગઢનું મંદિર છોડી શાસ્ત્રીજી મહારાજની સેવામાં પહોંચી ગયા. આખો દિવસ કથા, કીર્તન અને સેવામાં જ મગ્ન રહેતા. પછી તો સ્વામિનારાયણ સંપ્રદાયના વિસ્તાર માટે તેમણે કમર કસી. શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે યોગીજી મહારાજે મુંબઈમાં મોટું હરિમંદિર ‘અક્ષરભવન' તેમજ અમદાવાદમાં ત્રણ શિખરના ભવ્ય મંદિરનું નિર્માણ કરી, પ્રતિષ્ઠા કરી. શ્રીજી મહારાજના વચનામૃત રૂપ ‘વેદરસ’નું પુસ્તક ફરીથી છપાવ્યું. ગુરુની જન્મશતાબ્દી પર ‘યજ્ઞપુરુષ સ્મૃતિ’એ નામનો ગ્રંથ પ્રગટ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીનું સંપૂર્ણ જીવનવૃત્તાંત ગુજરાતીમાં છપાવી પ્રસિદ્ધ કર્યું. સેંકડો પારાયણો અને જ્ઞાનશિબિરો યોજીને લાખો શિષ્યોને સત્સંગનો લાભ આપ્યો. તેઓ કહેતા : “યુવકો મારું હૃદય છે.” આફ્રિકાના હરિભક્તોના આગ્રહને વશ થઈ એકસો ત્રણ ગામોમાં વિચરણ કરી, હજારો મુમુક્ષુઓને સત્સંગમાં તરબોળ કર્યા. યોગીજી મહારાજે એકાએક માંદગી ગ્રહણ કરી. કેટલીક સારવાર પછી ઈ.સ. ૧૯૭૧માં ‘જય સ્વામિનારાયણ' કહી દેહ છોડી અંતર્ધાન થયા. છેલ્લી માંદગી Page #525 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દરમિયાન યોગીજી મહારાજ આપણને સૌને કહેતા ગયા છે : “પ્રમુખસ્વામી મારું સર્વસ્વ છે, તમને સૌને હવે તેમના દ્વારા સુખ મળશે.’” પ્રભાવશાળી દીવાન કૃષ્ણલાલ ત્રિવેદી પ્લેગના દર્દીઓની સેવા કરી પ્રજા તરફથી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર દીવાન કૃષ્ણલાલ ત્રિવેદીનો જન્મ સૌરાષ્ટ્રના સાગરકાંઠાના ગામ ઘોઘામાં થયો હતો. ગરીબ સ્થિતિની દશાનો પાર પામી ગયેલા કિશોર કૃષ્ણલાલે વધુ ભણવાનો દૃઢ નિર્ધાર કર્યો. મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા કે તુરત જ ક્લાર્ક તરીકેની નોકરી સ્વીકારી, સાથે સાથે કાયદાનો અભ્યાસ ચાલુ રાખી વકીલાતની પરીક્ષા પાસ કરી. કર્તવ્યનિષ્ઠાના પરિપાકરૂપે તેઓ ભાવનગર મ્યુનિસિપાલિટીના કમિશનર થયા. અચાનક ભાવનગર પર પ્લેગના રોગની આફત ઊતરી આવી. પ્રજા સ્થળાંતર કરવા લાગી. કૃષ્ણલાલે ઘરે ઘરે ફરી પ્લેગના દર્દીઓની સારવાર કરી. તેમની આ માનવીય અને સાહસભરી સેવાથી પ્રજાજનોની પ્રસન્નતાનો કોઈ પાર રહ્યો નહીં. તેમની આ નિઃસ્વાર્થ સેવાની કદરરૂપે નગરજનો તરફથી સુવર્ણચંદ્રક અર્પણ કરાયો. પોતાની કાર્યનિષ્ઠાથી ખ્યાતનામ થયેલા શ્રી ત્રિવેદીને જસદણના રાજ્યે મુખ્ય દિવાન તરીકે પસંદ કર્યા. દરમિયાનરાજ્યમાં દુષ્કાળરૂપી આફતના ઓળાં ઊતરી આવ્યા. ફરી પ્રજાસેવામાં લાગી ગયા અને રાજની રૈયતને પ્રાણ ફૂંકીને બેઠી કરી. તેઓમાં વિદ્યા તરફ ઊંડી અભિરુચિ હતી. કોઈપણ કાર્ય સંભાળવા તત્પર રહેતા અને સંભાળ્યા પછી પોતાની ઉજ્જવળ છાપ છોડી જતા. પુરુષાર્થનો પુણ્યપ્રતાપ પાથરી આ પ્રભાવશાળી પુરુષે ૨૭-૧-૧૯૫૦ના રોજ ચિરવિદાય લીધી. તેમનું સૂત્ર હતું દૃઢ નિશ્ચયથી ખંતપૂર્વક કામ કરો’. આધુનિક યુગના ભીમસેન વીર રામમૂર્તિ અજોડ આત્મબળથી અંગબળ મેળવનાર રામમૂર્તિ જન્મ વખતે બહુ જ કમજોર હતા. શરીર નિર્બળ પણ કલ્પના ઘણી સમર્થ. ભારતના વીર પુરુષોનાં ચિરત્રોથી એનું અંતર ધબકતું હતું. એમણે કસરત કરવી શરૂ કરી. મા બાળકનું આ પરિવર્તન જોઈ રહી. સોળ વર્ષની વયે એ એટલા જોરાવર બન્યા કે નાળિયેરના ઝાડને જોરથી ખભો મારે અને ઉપરથી ટપોટપ નાળિયેર પડવા લાગે. પોતાના શરીર પર પાટિયું રાખી, તેના ૫૧૫ પર હાથીને ઊભો રાખતા હતા. છાતી પર સાંકળ વીટીને ચાર મજબૂત માણસોને સાંકળના છેડા પકડાવી પોતાની બાજુમાં ઊભા રાખે, પછી જોરથી છાતી ફુલાવે ને સાંકળના ટુકડા થઈ જાય. રામમૂર્તિના આવા પ્રયોગોએ લોકોને હેરત પમાડી દીધા. તેમના સરકસને જોવા માટે જેટલી જનમેદની એકઠી થતી એટલી બીજે ક્યાંય થતી ન હતી. એક વખત વાઘને પણ પોતાની બાથમાં પકડી લઈ જમીન પર દબાવી દીધો હતો. ધ્રાંગધ્રામાં અપૂર્વ મનોબળથી એકાગ્રતા સાધીને પચીસ હોર્સ પાવરની ૧૧૨ કિલોમીટરની ઝડપે જતી મોટરને એક, બે વાર નહીં, પરંતુ સતત તેર વખત રોકી. સૌ કોઈએ આ આધુનિક યુગના ભીમસેનની કદર કરી. દેહમાં તાકાત તો દેશમાં તાકાત' એમના સંદેશે દેશના તરુણોમાં નવચેતનનો સંચાર કર્યો. તા. ૨૦-૧૧૯૩૮ના રોજ રામમૂર્તિનું અવસાન થયું. તેઓ કહેતા : “ભલે મરી જવાય પણ રામમૂર્તિ નિષ્ફળતા તો ભોગવવાનો જ નહીં, એકાગ્રતા અને અજેય મનોબળ એ મારા વિજયની ચાવી છે.” બ્રહ્મનિષ્ઠ સાધુ જગદીશ્વરાનંદ સ્વામીજી શિવવિભૂતિ સ્વરૂપ પૂજ્યપાદ જગદીશ્વરાનંદ સ્વામીજીનો જન્મ જસદણ પાસેના ભડલી ગામમાં તા. ૨-૧૧-૧૯૧૦ના રોજ થયો હતો. બાલ્યાવસ્થાથી જ તેમનામાં કોઈ અદ્ભુત આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્કારોની દિવ્ય સ્ફૂર્તિ જોવામાં આવતી હતી. વિદ્યાભ્યાસમાં આશ્રમનાં બધાં બાળકોમાં અગ્રગણ્ય હતા. નથુરામ શર્માજીના કહેવાથી તેમણે આચારસંહિતા, સંધ્યાવંદન વગેરે નિત્ય કર્મમાં મનને સારી રીતે પરોવી દીધું. પૂજ્ય જગજીવન બાપુના સમાવર્તનસંસ્કાર થઈ ગયા પછી ભડલી ગામમાં પધાર્યા. તેઓશ્રી પુણ્યભૂમિ ભડલીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ, ત્રિકાળ સંધ્યા અને કર્મકાંડ શીખવતા હતા. પૂજ્યબાપુ બ્રહ્મચર્યનો મહિમા પૂરેપૂરો જાણતા હતા. તેઓ કહેતા બ્રહ્મચર્ય શ્રેષ્ઠ તપ છે. ક્યારેક તો છ-છ મહિનાનું મૌન રાખીને બેસી જતા, અધિક એકાંતપ્રિય હતા. શંકર ભગવાનની આરાધના કરતાં કરતાં રડી પડતા. બાપુ પાસે દીનદુઃખી લોકો આવીને પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં. તે જોઈને તેમનું હૃદય દ્રવી જતું. ભારત સ્વતંત્ર થવાની લડત ચાલતી હતી તે સમયે તેમની સલાહ લેવા માટે કોંગ્રેસ નેતાઓ આવતા અને ઘણા ખરા પ્રશ્નોનું સમાધાન કરી આપતા. પૂજ્ય બાપુ સંન્યાસી સંતોના સંપર્કમાં વધુ આવવા Page #526 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ લાગ્યા. એક વખત પરમહંસ સંન્યારા આશ્રમમાં શિવરામબાપુનું સાદા અને સરળ જીવનના તથા વેદાંત સમજાવવાની શૈલીને લીધે જગજીવનબાપુ તેમના પ્રત્યે આકર્ષિત થયા અને તેમનામાં ગુરુપદનાં બધાં લક્ષણો દેખાતાં હતાં. તેવી જ રીતે પૂજ્ય બાપુમાં પણ આદર્શ શિષ્યનાં બધાં લક્ષણો દેખાતાં હતાં. એક વખત ભાવપૂર્વક મહાદેવની પૂજા કરીને રાત્રે તેઓ ૐ નમઃ શિવાય જપ કરતાં કરતાં સૂઈ ગયેલા. એમાં તેમની એક ઈશ્વરની પ્રેરણાનું, સંન્યાસી જીવનની પ્રેરણાનું સુંદર મજાનું સ્વપ્ન આવેલું. સવારે બધાંને સ્વપ્નની વાત કરી અને કહ્યું સંસારસાગરનાં મોટાં મોટાં કામોમાં વાસનાઓ પૂર્ણ કરવામાં આબદ્ધ થઈ ગયો છું. ખૂંપી ગયો છું એવું મને લાગે છે, એટલે હવે મારે આમાંથી નીકળીને સંન્યાસ લઈને શાંતિમય જીવન વ્યતીત કરવું છે અને તેઓ સંન્યસ્ત જીવન ગાળવા લાગ્યા. ત્યારબાદ તેઓએ મૌન ધારણ કરી લીધેલ. સંન્યાસના સંસ્કાર કરાવ્યા પછી નામ બદલીને સ્વામીશ્રી જગદીશ્વરાનંદ સરસ્વતી ધારણ કર્યું. ભાવનગર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી સ્વામીજી પારો સત્સંગ કરવા નારી પધારતા. બાપ વશ ફરતી પાળી પર બેસતા અને મહારાજ નીચે જમીન પર આસન પાથરીને બેસતા. તેઓ ખાસ વ્યસનના વિરોધી હતા. તેઓ ધનનો સ્પર્શ સુદ્ધાં કરતા નહીં. સ્વામી શ્રી નિર્દોષાનંદજી અને સ્વામીશ્રી સ્વરૂપાનંદજી તેમના શિષ્યો હતા. તેમણે નારી, ચોગઠ, ટીંબી, શિહોર તેમજ ઢસા ગામે આશ્રમની સ્થાપના કરી પ્રચાર-પ્રસાર કરેલો. પૂજ્ય સ્વામીશ્રીએ ગંગાના સામા કાંઠે આસન જમાવ્યું. સિદ્ધાસને ઐસીને નિશ્ચય કર્યો કે બ્રહ્મસાક્ષાત્કારપર્યંત બેસવાનું. દરમિયાન બ્રહ્મત્વ ભાવ કેળવતાં બોલી ઊઠતા કે “અહો! આ બધું શિવ તત્ત્વથી પરિપૂર્ણ છે. આ સર્વ સ્વરૂપ ચિદાકાશ હું. જ છું.” આ પ્રમાણે અભ્યાસ, મનન અને નિદિધ્યાસન પરિપક્વ કરીને બ્રહ્માત્માનો સાક્ષાત્કાર કરેલો. ત્યારબાદ સ્વામી એકસંગાનંદજી સાથે આવેલા સ્વામીજી ધોળા ગામની વાડીમાં ઝૂંપડી બનાવીને રહ્યા હતા. ત્યાંથી વલ્લભીપુર સ્વામી નિત્યાનંદ બાપુને મળવા ગયેલા અને છેલ્લે વીરનગર આવી પહોંચ્યા. બરાબર ભીમ અગિયારસની આસપાસ એક દિવસે તેઓશ્રી સ્નાન વગેરે ક્રિયા કરીને ધ્યાનમાં બેસી ગયેલા. ભક્તોએ પૂજ્ય સ્વામીને જગાડવાનો પ્રયાસ કર્યો પણ નિરર્થક નીવડ્યો, કેમ કે પૂજ્ય બાપુ શાંત શિવસ્વરૂપમાં નિમગ્ન હતા. આવા બ્રહ્મનિષ્ઠ સાધુની ધન્ય ધરા નિષ્ઠાનાં દર્શન કરવા ભક્તજનો ઊમટી પડ્યા હતા. તા. ૩૧૧૦-૧૯૮૩ને આસો વદ-૧૦ના રોજ શિહોર (ગૌતમેશ્વર) મુકામે બ્રહ્મલીન થયા. પશુ-પંખી પ્રેમી રૂબિન ડેવિડ ભારતભરના પ્રાણીબાગોમાં અમદાવાદના પ્રાણીબાગને ગૌરવ અપાવનાર, કાંકરિયાની બાલવાટિકાના દ્રષ્ટા તથા સર્જક રૂબિન ડેવિડનો જન્મ અમદાવાદમાં થયો હતો. નાનપણથી જ કુદરતે સર્જેલા પશુપંખી પર તેમને અપાર હેત હતું. કુટુંબના બાળકોની જેમ જ તેઓ તેમની સંભાળ લેતા. સાથે સાથે રૂબિનને શિકારનો પણ ઘણો શોખ હતો. એકવાર એમને અચાનક ધ્યાન પર આવ્યું કે એની ગોળીનો ભોગ બનેલી એક હરી ગર્ભવતી હતી. તે ક્ષણ પછી રૂબિને શિકારને સંપૂર્ણ તિલાંજલિ આપી પછી તો પ્રાણીઓ માટે બાગમાં એમણે ખાસ હોસ્પિટલ પણ બનાવી છે. પક્ષીઓને તેઓ પાંજરામાં ન પૂરતા. તેઓ કહેતા : “પ્રાણીઓને તમે પ્રેમ કરશો તો તેઓ તમારા મિત્ર બની જશે. કાંકરિયામાંથી તેમણે માનવભક્ષી મગરો પકડ્યા હતા, તો એક મસ્જિદમાં છુપાયેલા દીપડાને પણ કુશળતાથી તેમણે પકડી લીધો હતો. તેમની સેવાની કદરરૂપે અનેક સમ્માન એવોર્ડ તેમને પ્રાપ્ત થયા હતા. ભારત સરકારે પદ્મશ્રીનો એવોર્ડ આપેલો. સાડાત્રણ દાયકાથી પણ વધુ સમયથી પ્રાણીઓ સાથે સતત સંપર્કને કારણે તેઓ અનેક સંસર્ગજન્ય રોગોના ભોગ બન્યા હતા. ગળાના કેન્સરને કારણે તેમણે વાચા પણ ગુમાવી હતી. આવા પશુપંખી પ્રેમી રૂબિન ડેવિડનું અવસાન તા. ૨૪-૩-૧૯૮૯ના રોજ થયું હતું. તેમના અવસાનથી માનવજગતને તો ખોટ પડી જ છે પણ પશુ-પંખી જગતને પણ ન પુરાય તેવી ખોટ પડી છે. તેઓ ક્યારેક બોલી જતા કે “ચોપગાંને પાંજરામાં એટલે મૂકવાં પડે છે કે પાંજરા બહારના ખૂંખાર બે પગાઓથી એમને બચાવી શકાય,'' શબ્દના સાધક મકરંદ દવે ભક્તિરસમાં ઝબોળાયેલા જીવનસૌંદર્યનું પાન કરાવતા સર્જક મકરંદ દવેનો જન્મ તા. ૧૩-૧૧-૧૯૩૨ના રોજ ગોંડલ ખાતે થયો હતો. કોલેજનું શિક્ષણ પૂર્ણ કરી, મુંબઈ ગયા પછી તેમની સાહિત્યયાત્રા વધુ વેગીલી અને તેજીલી બની હતી. તેમના નંદિગ્રામ નિવાસે હંમેશાં સાહિત્યિક માહોલ રચાતો રહેતો હતો. Page #527 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૧૦ અડધી સદીમાં તેમણે ગુજરાતી સાહિત્યને ચરણે ધરેલાં ૪૧ પુસ્તકો ચિરંજીવ બની રહ્યાં છે. ગુજરાતનું પ્રથમ પારિતોષિક મેળવનાર ‘ગોરજ' જેવા કાવ્યસંગ્રહ અને “હવાબારી' જેવા ગઝલસંગ્રહ પણ મળ્યા છે. લોકગીત–ઢાળવાળાં અનેક ભજનો, અનુપમ સૌંદર્યનો સ્પર્શ કરાવતાં કાવ્યો આપનારા મકરંદ દવે બાળકોને પણ ભૂલ્યા નથી. સાહિત્ય ક્ષેત્રે “સાંઈ મકરંદ'ના નામે ઓળખાતા મકરંદ દવેએ વિશ્વની તમામ સાધનાધારાઓ સાથે પ્રત્યક્ષ અનુબંધ બાંધ્યો હતો. રણજિતરામ સુવર્ણચંદ્રક મેળવનારા મકરંદ દવેનું સર્જન એવોર્ડલક્ષી નહીં, આત્મલક્ષી હતું. એવોર્ડ કે સમ્માન તેમના અનુગામી બની રહ્યાં. તેમની જીવનસૌંદર્યની પરિભાષા છીછરી નહોતી અને એટલે જ “ગમતાનો કરીએ ગુલાલની પંક્તિઓ ગુજરાતી સાહિત્ય જગતને નસીબ થઈ છે. ઈ.સ. ૨૦૦૫માં તેમનો દેહવિલય થતાં ગુજરાતી સાહિત્યજગતમાં એક શૂન્યાવકાશ ઊભો થયો છે. “માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ; નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ.” મૂલ્યનિષ્ઠ સર્વોદય કાર્યકર પ્રબોધભાઈ જોશી મૂલ્યનિષ્ઠ અને સર્વોદય કાર્યકર પ્રબોધભાઈ જોશીનું ૩૦-૧૦-૨૦૦૫ને ધનતેરસના રોજ અવસાન થયું. આઠ દાયકામાં તેઓ એવું આદર્શ જીવન જીવી ગયા કે આજે એક કર્મઠ, પ્રામાણિક વ્યક્તિવિશેષની ખોટ વર્તાઈ આવે છે. તેમણે એમની સ્મરણ નોંધમાં લખ્યું છે : “હું ત્રણથી પ્રભાવિત થયો છું: ગાંધી, ગીતા અને ગંગા. સહકારી પ્રવૃત્તિ એ તેમના રસનું સેવાક્ષેત્ર હતું. કેળવણી, વ્યસનમુક્તિ, આરોગ્ય જેવી જાહેરક્ષેત્રની સેવાઓમાં તેઓ રાષ્ટ્રકક્ષાએ પ્રવૃત્ત રહ્યા હતા. તેઓ ગાંધીવિચાર મૂલ્યો અને ગાંધી પ્રવૃત્તિઓથી પૂરા રંગાયેલા હતા. ભણતર ઓછું પણ સ્વાધ્યાય હંમેશાં તાજો અને સમૃદ્ધ. રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વની મહત્ત્વની ઘટનાઓ વિષે તેમની જાણકારી અદ્યતન હોય. ઝીણાભાઈ દરજી તો જાહેરમાં કહેતા કે, અમારા બોલ્યા પછી પણ વિગતો અને માહિતી તો પ્રબોધભાઈ કહે તે જ સાચી ગણવી. શિક્ષકની નિષ્ઠા અને સજ્જતા તેમના વ્યક્તિત્વમાં છલકાતી. નીતિ માટે કોઈ બાંધછોડ નહીં, સાચા સર્વોદય કાર્યકર. તેઓ જાહેરજીવનના માણસ હોવા છતાં સૌ સાથેનો સંબંધ સુમધુર રહેતો. પ્રબોધભાઈ સમાજના એક અદના સેવક તરીકે એમના વાણી અને કાર્ય થકી આગવી સુવાસ અને અજવાળું મૂકી ગયા છે. ઉત્તમ કવિ અને કુશળ અનુવાદક હરીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યના ઊર્મિશીલ કવિ અને સિદ્ધહસ્ત નવલકથાકાર હરીન્દ્ર દવેનો જન્મ કચ્છના ખંભારા ગામે તા. ૧૯-૯-૧૯૩૦ના રોજ થયો હતો. પરંતુ ભાવનગર એમનો ઘડતરકાળ. એમ.એ.માં ત્રીજો વર્ગ મળ્યો. તેઓ ખૂબ હતાશ થયા! હરીન્દ્ર દવે ‘સમર્પણ' સામયિકના તંત્રી થયા, ત્યાર પછી તો એમની કલમે ગઝલ, દીર્ઘકાવ્યો અને સોનેટ પણ રચ્યાં છે. પ્રણયનાં અને રાધાકૃષ્ણનાં ગીતો એમની પ્રતિભાની ઉત્તમ નીપજ છે. દયારામના લયના એ પાગલ હતા, ફિલ્મી ગીતોના પણ ચાહક. હરીન્દ્રનું એક પ્રસિદ્ધ ગીત “સોળ સજી શણગાર જરાક જ્યાં નીકળ્યા ઘરની બહાર અમોને નજરું લાગી"ના મૂળમાં કભી આર કભી પાર લાગા તીરે-નજર' છે. તેમની કવિતાના મુખ્ય વિષયો પ્રેમ, મૃત્યુ અને પરમેશ્વર. પ્રાર્થનાને લગતાં સોનેટ પણ લખ્યાં છે. એમણે ચૌદ નવલકથાઓ લખી છે. સોળ તો નિબંધસંગ્રહો આપ્યા. સૂફીઓનાં અને રજનીશનાં દૃષ્ટાંતો અવારનવાર ટાંકતા. ‘આસવ', “મૌન', “અર્પણ', “સૂર્યોપનિષદ' એમના કાવ્યસંગ્રહો છે. સંપાદિત કાવ્યોના પુસ્તક “હયાતિ'ને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. કૃષ્ણ અને માનવસંબંધો’ જેવું ઉત્તમ પુસ્તક પણ તેમની કલમની જ નીપજ છે. “માધવ ક્યાંય નથી' જેવી નવલકથા આપણને તેમની પાસેથી જ મળી છે. તેમણે સાતેક અમેરિકન નવલકથાઓના પણ અનુવાદ કર્યા છે. ૧૯૯૫માં એમણે ચિરવિદાય લીધી. “ફૂલ કહે ભમરાને, ભમરો વાત વદે ગુંજનમાં માધવ ક્યાંય નથી મધુવનમાં.” બહુમુખી વ્યક્તિત્વ બહાદુરશાહ પંડિત કલા-સંસ્કારપ્રિય સાહિત્યકાર બહાદુરશાહ પંડિતનો જન્મ ૩૦-૪-૧૯૩૦ના રોજ થયો હતો. સાહિત્યસંસ્કાર એમને વારસામાં મળ્યા હતા. મધુસૂદન પારેખ જેવા મર્મજ્ઞ ગુરુની હૂંફ મળતાં જ તેમની સર્જકતાને કુંપળો બેસવા માંડી. શિક્ષકથી પોતાની કારકિર્દી શરૂ કરી કોલેજના પ્રિન્સિપાલપદે પહોંચ્યા હતા. ગુજરાતી ભાષામાં શિષ્ટ એવાં ઘણાં દૈનિકો અને સામયિકોમાં તેઓ લખતા. તેમના વિનોદી ટુચકાઓ અને કાવ્યમૌક્તિકો સાંભળવાની પણ બધાંને મજા પડતી. તેમનું છેલ્લું Jain Education Intemational Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૧. પ્રકાશન “માનવ થાઉં તો ઘણું' લઘુલેખોનો સંગ્રહ છે, જેમાં વ્યક્તિત્વ ઘડતર માટે અનિવાર્ય એવા કેટકેટલા ચારિત્ર્યગુણો વિશે તેમણે લખ્યું છે. આ લેખો માટે તેમને કુમારચંદ્રક અર્પણ કરીને વિભૂષિત કર્યા હતા. તેમની પાસે કસાયેલી અને કેળવાયેલી કલમ હતી અને એથીય અધિક સુંદરતર પરગજુ ભાવનાશાળી હૈયું હતું. હાથ ચાલ્યા ત્યાં સુધી એમણે કલમ પાસેથી કામ લીધું અને જીભથી ન અપાયું તો લેખિનીથી છેવટે જેટલું અપાયું તેટલું સમાજને આપતા ગયા. અચાનક તેમને Motor neuroneનામનો જ્ઞાનતંતુઓનો અસાધ્યરોગ થયો અને માત્ર ૫૧ વર્ષની વયે અવસાન પામ્યા. શિક્ષણજગત અને સાહિત્યગગનનો એક નવોદિત તારક સહેજસાજ ચમકી, ઝબકી જીવનની એક આછી તેજરેખા દોરતો અસ્ત પામી ગયો. ફિલ્મઅભિનેતા સંજીવકુમાર ગુજરાતી રંગભૂમિમાંથી હિંદી ફિલ્મક્ષેત્રે પ્રવેશ કરનાર સંજીવકુમારનો જન્મ ઈ.સ. ૧૯૩૮માં થયો હતો. તેમનું વતન સુરત. પ્રારંભમાં તેમણે રંગભૂમિ ક્ષેત્રે પોતાનું પ્રારબ્ધ અજમાવવા અને શોખ સંતોષવા નાટકોમાં ભૂમિકાઓ ભજવેલી. એક દિવસ ફિલ્મ જગતના પ્રથમ પંક્તિના અદાકારોમાં એણે સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. ‘નિશાન’ પછી ‘સંઘર્ષ’, ‘બીવી ઔર મકાન’, ‘ચંદા ઔર બિજલી’, ‘અંગાર’, ‘રાજા ઔર રાંક' જેવા ચિત્રોમાં અભિનય આપ્યો. આ નટસમ્રાટે સંખ્યાબંધ હિન્દી ચિત્રોમાં યાદગાર ભૂમિકા કરી છે. ‘સત્યકામ’, ‘અર્જુન પંડિત’, ‘જિગર અને અમી’ અને ‘મારે જાવું પેલે પાર' માટે ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. કારકિર્દીની શરૂઆતમાં નવા અભિનેતાઓ રોમેન્ટિક અને એંગ્રી યંગમેન પ્રકારના નાયકની છાપ ઊભી કરવા મથતા હોય છે ત્યારે સદાબહાર સંજીવકુમારે ‘સંઘર્ષ’ ફિલ્મમાં દિલીપકુમારની સામે ખલનાયકની ભૂમિકા ભજવી પ્રેક્ષકોની જ નહીં, ખુદ દિલીપકુમારની પણ દાદ મેળવી. અમેરિકાથી બાયપાસ સર્જરીનું ઓપરેશન કરાવીને આવ્યા બાદ તેમની તબિયત લથડી અને ૬૧૧-૧૯૮૫ના રોજ અવસાન પામ્યા. વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીના શિષ્ય જયકૃષ્ણ ઇન્દ્રજીનો જન્મ કચ્છના લખપત ગામે વિજયાદશમીને દિને થયો હતો. ધન્ય ધરા શરૂઆતની જિંદગી રસોઈયા તરીકે અને પાછળથી જૂના પુસ્તકોની લે-વેચ કરવાનો વ્યવસાય તેમણે કરેલો. મથુરામાં વ્રજ અને હિંદી શીખ્યા. ત્યાં ભગવાનલાલજી શિલાલેખોનું કામ કરતા ત્યારે જયકૃષ્ણ આજુબાજુ ફરતા અને ત્યાં ઊગેલી વનસ્પતિઓ ઓળખતા. તે શોખ વિકસતાં તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ઘણું ભ્રમણ કર્યું. પોતાના અંગ્રેજ શુભેચ્છકોની મદદથી તેઓ પોરબંદર રાજ્યના વનખાતાના ઉપરી તરીકે નિમાયા. સંશોધનાર્થે તેમણે આખો બરડો ડુંગર ખૂંદી નાખ્યો. તેમણે ‘વનસ્પતિશાસ્ત્ર' નામનું અભ્યાસસંશોધનપૂર્ણ પુસ્તક લખ્યું. છસોથી પણ વધારે વનસ્પતિઓનું વર્ણન અને ઉપયોગો દર્શાવ્યાં છે. ઉપરાંત કેટલાક અસાધ્ય રોગ માટેનાં ઔષધ બનાવવાં અંગે સંશોધન કર્યું. તેમને અનેક માન–સમ્માનો મળ્યાં હતાં. વિ.સં. ૧૯૮૬ના માગસર સુદ બીજના રોજ ભૂજ ખાતે અવસાન પામ્યા. શાસ્ત્રીય સંગીતકાર નારાયણ મોરેશ્વર ખરે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં તાસ નામના ગામમાં નારાયણનો જન્મ થયો હતો. તેમનામાં આનુવંશિક શક્તિઓ ઊતરી આવી હતી. વિષ્ણુ દિગંબર પલુસ્કરને નારાયણમાં મહાન સંગીતકાર બનવાનાં બીજ અંકુરિત થતાં દેખાયાં અને નારાયણ પંડિતજીના સાન્નિધ્યમાં સંગીતની ઉપાસના કરવા વિધિવત્ શિષ્ય બની ગયા. દેશના ગણમાન્ય સંગીતકારોની શૈલીઓ માણવાનો પણ અવસર મળ્યો. પરિણામે એની ‘ગાયકી’ વધારે પરિપૂર્ણ, પ્રભાવક અને પરિશુદ્ધ બની. પંડિતજીએ મુંબઈમાં ગાંધર્વ વિદ્યાલયની સમગ્ર વ્યવસ્થાનું સુકાન સોંપી દીધું ત્યાં તેમણે સંગીત રાગદર્શન ૧-૨-૩' તેમજ ‘સંગીત બાવિનોદ’ બાળકોને ધ્યાનમાં રાખીને સરળ સ્વર રચનાવાળું પુસ્તક પણ તૈયાર કર્યું. સાબરમતી આશ્રમમાં રહીને તેઓશ્રીએ ભજનો અને પ્રાર્થનાઓના સુંદર લય અને તાલ યોજી આપી સંગીતનું અદ્ભુત વાતાવરણ સર્જ્યું. ગાંધીજીએ અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ત્યારે સંસ્થાના સંગીત સંચાલનનું કામ નારાયણજીને સોપેલ. તેઓએ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં સંગીતનો પ્રચાર થાય તે માટે વ્યાપક પરિભ્રમણ કર્યું હતું. ગાંધીજીની વિશ્વપ્રસિદ્ધ દાંડીયાત્રામાં તેઓ પણ જોડાયા હતા. સરકારે તેમની ધરપકડ કરેલી, પરંતુ જેવા જેલમુક્ત થયા કે તરત જ બિહારમાં Page #529 -------------------------------------------------------------------------- ________________ ૫૧૯ શાશ્વત સૌરભ ભાગ-૨ ધરતીકંપે સર્જેલી તારાજીમાં લોકસેવા માટે પહોંચી ગયા. ટૂંકી બિમારી બાદ ઈ.સ. ૧૯૩૮માં માત્ર ૪૯ વર્ષના આયુષ્યમાં આ મહાન જ્યોતિ નિર્વાણ પામી. સંગીતક્ષેત્રે એમણે જે પ્રદાન કર્યું છે તેને સંગીતરસીકો ભૂલી શકશે નહીં. સનાતન ધર્મના આચાર્ય નથુરામ શમાં સ્વયં પુરુષાર્થ અને પ્રભુકૃપાથી એક સામાન્ય શિક્ષકમાંથી સનાતન ધર્મના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયેલા નથુરામ શર્માનો જન્મ લીંબડી પાસેના એક ગામમાં થયો હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ કરી પોરબંદર પાસેના અડવાણામાં બાર રૂપિયાના માસિક પગારે તેઓ શિક્ષક તરીકે જોડાયા. દરમિયાન કબીર સાહેબ અને દાદુજીની વાણીની તેમના પર ભારે અસર થઈ. તેમની જેમ તેઓ પણ દોહરા રચતા. એક દિવસ નથુરામે ઘર છોડી ગિરનાર ઉપર હનુમાનધારા પાસેના એકાંત સ્થળમાં સમાધિ લગાડી હતી. તેમને લગ્ન કરવાં ન હતાં, તેથી તેઓએ કૈલાસ પર્વત પર આસન લગાવ્યું. અન્નજળનો તેમણે ત્યાગ કરી દીધો ને પ્રભુ રામનું રટણ કરવા લાગ્યા. ભગવાને તેમને દેશમાં જઈ ધર્મનો પ્રચાર કરવા કહ્યું. દરમિયાન નથુરામ શર્માએ બીલખામાં આનંદાશ્રમ બાંધ્યો. પોતાના જીવનના લગભગ સાડાત્રણ દાયકાનો સમય આ આશ્રમમાં વિતાવ્યો. માંદગી દરમિયાન પણ દરરોજ એક દોહરો લખવાનો નિયમ ચાલુ રાખ્યો હતો. તા. ૬૧૧-૧૯૩૧ના રોજ ૭૩ વર્ષની ઉંમરે પાટ ઉપર બેઠાં બેઠાં જ પોતાના સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો. “પરમપદ બોધિની'ના પુસ્તકમાં નથુરામ શર્મા લખે છે. “એવો રે દિવસ ક્યારે આવશે, ભૂલી જઈશ હું સઘળો સંસાર; ચિત્તવૃત્તિ ચોંટી રહેશે ચિદાત્મમાં, અળગા થાશે સર્વ વિષય વિકાર!” 'ગોસ્વશાળી પ્રતિભાઓ છે કલાપી કનૈયાલાલ મુનશી કે. કા. શાસ્ત્રી Jain Education Intemational Page #530 -------------------------------------------------------------------------- ________________ ' શ્રી સર્વોદય પાર્શ્વનાથાય નમઃ શ્રી ચારેત્રરત્ન શઉન્ડેશન ચે. ટ્રસ્ટના વિવિધ આયોજનો પ્રેર૪ઃ અચલગચ્છાધિપતિ પ.પૂ. આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પ.પૂ. મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ.સા. અનુમોદ: પ.પૂ. મુનિરાજ શ્રી ઉદયરત્નસાગરજી મ.સા. પૂજન સાહિત્ય જી ટ્રસ્ટ દ્વારા અલ્પ સમયમાં એટલે વિ.સં. ૨૦૬૫ની સાલ સુધીમાં ૨૪ તીર્થકર ભગવાન, ૧૨૫ પાર્શ્વનાથ ભગવાન, ૨૦ વિહરમાન ભગવાન આદિ ૪૫૦ પૂજનમતો રંગીન કાર્ડમાં પ્રકાશિત થવાની છે. વિધિકારોને સંપર્ક કરવા મોબાઈલઃ ૯૩૨૨૯૩૯૩૪૩ લ્પનાબેન સાવલા. પુ, મુનિરાજ શ્રી સર્વોદયસાગરજી મ.સા. જ પ્રાચન સાહિત્ય ટ્રસ્ટ પાસે પ000 થી વધારે હસ્તપ્રતો મૂળ-ઝેરોક્ષ-સી.ડી. રૂપે છે. ૩00 ગ્રંથો લખાઈ ગયા છે. જે ક્રમસર પ્રકાશિત થશે. ૨. પાંચ ભાષામાં સાહિત્ય ૧૩૫ પ્રાચીન કથાઓને સંસ્કૃતમાં શ્લોક-અન્વય-વિવરણ-સરલાર્થ સાથે પ્રાકૃતગુજરાતી-હિન્દી-મરાઠી-અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થયેલ છે. જે નુતન દીક્ષીતોને ભણવા માટે તથા ભાષાકીય જ્ઞાન માટે અતિ ઉપયોગી છે. એની નકલો સમાપ્ત થયા બાદ ઝેરોક્ષ ખર્ચ મેળવીને અભ્યાસ વર્ગને આ પ્રકાશન પુરું પાડવું એમ ટ્રસ્ટે નિર્ણય કરેલ છે. પ્રતાકાર સાહિત્ય જી પ્રતાકાર આદિ રૂપે અર્વાચીન સાહિત્ય પ્રકાશિત થતું રહે છે. વાં અનેકવિધ આયોજનો » જિનમંદિર નિર્માણ-જિનપ્રતિમા-આગમ સાહિત્ય-તામ્રયંત્ર મંદિર આદિ અનેક આયોજનો ગોઠવાયા છે. :ઃ સંપર્ક સૂa :: | શ્રી સોમચંદ ભાણજી લાલશા 'મુંબઇ ગલી, પો. અમલનેર - ૪૫ ૪01. છે ઉદયો ભવતુ સર્વેપામ્ | Jain Education Intemational Page #531 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પર ગાંધી વિચારધારાના વિવિધફ્રોઝના માળ પુરસ્કdઓ –ડૉ. રસેશ જમીનદાર ઉપનિષદના ઋષિઓને સર્વ વાતનો સરવાળો એક માત્ર જ્ઞાનસંપદામાં જ દેખાયો હશે! માનવી સામે આજે ડગલે ને પગલે અનેક પ્રશ્નો ઊભા થતા રહ્યા છે એ બધાનો ઉકેલ જે તે વિષયના જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન પછી દેહ વિશેનો હોય કે આત્મા વિશેનો હોય. વ્યક્તિગત હોય કે સમાજગત હોય, પણ જે તે ક્ષેત્રનું જ્ઞાન જ એને સમાધાન-શાંતિ સંતોષ-સુખનો માર્ગ ચીંધે છે. - કેટકેટલા પ્રશ્નો અને વિષયો માનવી ફરતે ડોકિયાં કર્યા કરતા હોય છે. વ્યક્તિ, કુટુંબ, સમાજ, દેશ અને દુનિયા–અણુપરમાણુથી માંડીને ગ્રહો નક્ષત્રોભર્યુ સમસ્ત બ્રહ્માંડ-કરોડો વર્ષોનો ભૂતકાળ, દૃષ્ટિમાં ન સમાય એવડો વૈવિધ્યભર્યો વર્તમાન અને કલ્પના ય થાકી જાય એવો ગર્ભસ્થ ભવિષ્યકાળ માનવીની સામે આકાશ જેમ પથરાયેલો રહ્યો છે. કોઈ સાક્ષર, વિદ્વાન કે રાષ્ટ્રનેતા એકાદ ક્ષેત્રને પોતાની દિવ્યદૃષ્ટિથી અજવાળે છે ત્યારે આપણને તે તે ક્ષેત્રની જાણકારી આપે છે. અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા છતાં વિજયની ખુમારી કે સફળતાનો નશો જેઓની આંખ ન જણાયો એવો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મહાન દાર્શનિક અને પ્રકાંડ પંડિત સુખલાલજી, જેમનું મનન-ચિંતન ગજબનું હતું. રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીને તેમના માટે અગાધ સ્નેહભાવ હતો. ઇતિહાસ અને સંસ્કૃતિના અસલ ખમીરને પુનર્જીવિત કરનાર ઝવેરચંદ મેઘાણી, જેમને મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું. ભારતના વડાપ્રધાનપદે આરૂઢ થનાર શ્રી મોરારજીભાઈના પારદર્શી જીવનને ડૉ. જમીનદારે બહુ નજીકથી તૈયું હોય તેમ જણાય છે. આવી વિરાટ વિભૂતિઓનાં ચરિત્રો દ્વારા જ તે તે ક્ષેત્રનાં ગૂઢ રહસ્યો આપણી સમક્ષ છતાં થાય છે. સાધના-આરાધના અને તપસ્યાથી જ જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે છે, એટલે જ કહેવાયું છે કે જ્ઞાન જ પરમશાંતિનું પ્રભવસ્થાન છે. ગમે તે વ્યવસાયમાં કે ક્ષેત્રમાં ખૂંપેલા હો, સખત પરિશ્રમ અને રઝળપાટ વગર જિંદગીના જામ ઉપર ક્યારેય નકશી થઈ શકતી નથી. સિદ્ધિની ટોચ ઉપર પહોંચવું હોય તો તન મન વિસારે મૂકી એકાગ્રતાથી આસપાસની સૃષ્ટિનું જ્ઞાન મેળવવું જ રહ્યું. એજ જ્ઞાન આપણને ઊંડા અંધારેથી પરમ તેજે દોરી જતું હોય છે એવું જ્ઞાન પીરસનારાં વિવિધક્ષેત્રના વિદ્વાનો હંમેશાં આપણા પૂજાસ્થાને હોય છે. જગતના મહાપુરુષોએ જીભથી નહિ, જીવનથી ઉપદેશ આપ્યો છે. ગાંધી વિચારધારાના કેટલાક મહાન પુરસ્કર્તાઓનાં આદર્શ ચરિત્ર રજૂ કરનાર ડૉ. રમેશભાઈ જમીનદાર ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રખર જ્ઞાતા છે. ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષો સુધી ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષ તરીકેની તેમની સેવાઓ જાણીતી છે. ગુજરાત અને ભારતની અનેક યુનિવર્સિટીઓમાં વર્ષોથી મહત્ત્વપૂર્ણ સેવાઓ આપે છે. જૈન ધર્મ સાહિત્યમાં પણ ડૉ. જમીનદારનું ભારે મોટું યોગદાન નોંધાયેલું છે. -સંપાદક Jain Education Intemational For Private & Personal use only Page #532 -------------------------------------------------------------------------- ________________ પર ધન્ય ધરા નૈતિક મૂલ્યોના પ્રખર આચાર્ય રીતે, ગૌરવથી અને ગરિમાથી તથા સ્વાભિમાનપૂર્વક ઊભી રહી શકે એવી વ્યક્તિઓની સંખ્યા નહીંવત્ છે ત્યારે સ્વચ્છ અને મોરારજીભાઈ નિષ્કલંક જીવન સાથે ટટ્ટાર ઊભેલી વ્યક્તિ હતા મોરારજી મોરારજી રણછોડજી દેસાઈ એટલે જન્મે દક્ષિણ દેસાઈ. એમના સમગ્ર જીવનનાં ચારેય પાસાં–સરકારી નોકરીનું, ગુજરાતના અનાવિલ બ્રાહ્મણ. કર્મે જાહેર જીવનના અડીખમ સ્વાધીનતા સંગ્રામના સૈનિકનું, લોકશાહીતંત્રના જાહેર પ્રહરીનું કર્મવીર અને જ્ઞાને ભારતીય મુત્સદ્દીગીરીના ભીષ્મપિતામહ. અને વ્યક્તિ તરીકેનું-આ રીતે સ્વચ્છ અને પારદર્શક તથા આમ તો એમની સામાન્ય ખ્યાતિ એક જિદ્દી રાજપુરુષની, પણ નિષ્કલંક અને નિર્ભીક હોવાનો પ્રત્યય એમના સમગ્ર જીવનનાં એમનાં પ્રત્યેક લખાણમાં-પ્રવચનમાં કે વ્યક્તિગત સંવાદમાં કાર્યોનાં અવલોકનથી થાય છે. લગભગ સાડા સાત દાયકાના એમની જે છબી ઊપસી રહે છે તે તો છે એક સ્પષ્ટભાસી જાહેરજીવન દરમ્યાન એકધારી રીતે જો કોઈએ ગાંધીમૂલ્યોનું સર્વગ્રાહી વિધાયક પુરુષની. એમના પ્રત્યેક વિચારમાં વહે છે જતન કર્યું હોય અને ગાંધીવિચારનો પ્રચાર કર્યો હોય (અલબત્ત નિજ નિયમબદ્ધતા અને નીતિમત્તા, જે સત્ય અને શિવની આચરણ સાથે) તો તે હતા મોરારજીભાઈ. આ સમગ્ર કાળ બુનિયાદ ઉપર અંકિત થયેલાં છે. એમનાં પ્રવચનો અને દરમિયાન સત્તાની સંપ્રાપ્તિ સારું કે સત્તાનાં સોગઠાં જ્યાં જીવનવૃત્તાંતની કેફિયત અથેતિ વાંચ્યા પછી મન ઉપર ગોઠવાતાં હોય ત્યારે એમણે સિદ્ધાન્તોનો ભોગ આપ્યો નથી કે મોરારજીભાઈની જે તસવીર અંકાય છે તે છે “મોરારજી એક સત્તા જતાં આંસુ સાર્યા નથી. પદત્યાગને પણ એમણે હળવાશથી સ્થિતપ્રજ્ઞ’ની. ગીતાના આ અઠંગ અભ્યાસીનાં લખાણમાં અનુભવ્યો છે. કારણ સ્પષ્ટ છે : નૈતિક મૂલ્યોની બુનિયાદી ઉપર પ્રવચનમાં, ઉબોધનમાં, એમના અન્ય સાથેના વ્યવહારમાં કે જ એમણે એમની જીવનશૈલીને અંકિત કરી હતી અને વર્તનમાં કેન્દ્રસ્થાને છે ર્મધ્યેવાધિકારસ્તેના આચરણની નિયમબદ્ધતાના પાયા ઉપર કાર્યશેલીની ઇમારત રચી હતી. તેઓ સૌરભ. માનવમાત્રનું મૂલ્ય લોપાય નહીં કે પ્રાણીમાત્રને હાનિ આ કરી શક્યા એનું કારણ પ્રાપ્ત થાય છે ‘નીતિશાસ્ત્ર'ની થાય નહીં એ અંગે તેઓ સદાય ઉજાગર રહેતા હતા, એટલે પંક્તિઓના આ અર્થમાં-એમણે નિંદા અને પ્રશંસા ઉભયને કે અદના આદમીનું સર્વગ્રાહી ભલું થાય અને જીવનસમસ્ત વચ્ચે પચાવ્યાં હતાં. લક્ષ્મી પાછળ ક્યારેય દોટ મૂકી નથી. સામાજિક ભાઈચારો પ્રવર્તી રહે એ પ્રત્યે તેઓ સજાગ રહેતા જોવા મળ્યા હિત સારું કે જાહેરજીવનની સ્વસ્થતા કાજે મોતની પરવા એમણે છે. આ કારણે જ નૈતિક મૂલ્યો પ્રત્યેની એમની પ્રતિબદ્ધતા અને કરી નથી, બલ્ક હંમેશાં નીતિમત્તાનો, ન્યાયનો, નેકીનો જે માર્ગ સામાજિક સુધારણા અંગેની એમની સજાગતા એમની પોતાને યોગ્ય લાગ્યો તેનાથી ચલિત થયા નથી. જીવનશૈલીનાં બે મહત્ત્વનાં પાસાં હતાં. આનું કારણ એ છે કે શિસ્તપાલન અને નીતિમત્તાનાં મૂલ્ય કેવળ અંગત જીવન તેઓ આજીવન શિસ્ત-સત્ય-શિવના ઉપાસક તરીકે કર્મઠ પુરુષ પૂરતાં સીમિત રહે એવું સ્વાર્થીપણું મોરારજીભાઈના સ્વભાવમાં રહ્યા. સરવાળે એમ કહી શકાય કે મોરારજીભાઈ ગાંધીજી અને સરદાર પટેલ પછીના ભારતીય રાજનીતિના અને - ન હતું. તેવાં ગુણાત્મક મૂલ્યો નાગરિક જીવનમાં પ્રસરે અને પ્રચાર પામે તેવા સૌજન્યપૂર્ણ ભાવથી મોરારજીભાઈએ જે જાહેરજીવનના એક યજ્ઞપુરુષ હતા. તેથી તો ત્યારે પ્રતિષ્ઠાની ગણાય એવી સરકારી નોકરી ઘડીના છઠ્ઠા ભાગમાં ત્યાગીને મહત્ત્વનું યોગદાન આપણા રાષ્ટ્રીય સમાજને અપ્યું છે તે છે ઉપનિષદોક્ત કથનાનુસાર ચેન ત્યવત્તેન મુંગીચાના આચાર્ય ગૃહરક્ષકદળની અને ગ્રામરક્ષકદળની સ્થાપના. આમ આ બંને બની શક્યા, કહો કે નીતિમત્તા અને શિસ્તપાલનના આચાર્ય દળની સ્થાપના કરીને મોરારજી દેસાઈએ ભારતીય પ્રજાને બની રહ્યા. સ્વરક્ષણના પાઠ તો શીખવ્યા પણ તે દ્વારા સ્વનિર્ભરતાનો બોધ આપ્યો. દુર્ભાગ્યે આ યોગદાન નિષ્માણ બની રહ્યું છે, તો પણ વર્તમાને જ્યારે ચોપાસ નૈતિક મૂલ્યોને લૂણો લાગ્યો છે, આવી વ્યાપક ભાવના ગાંધીમૂલ્યોના પ્રચારક અને આચાર્ય એવા રુશ્વતખોરી અને ડરપોકપણાએ ચારે તરફથી ભરડો લીધો છે, મોરારજીભાઈ જ વિચારી શકે અને અમલી બનાવી શકે. રાજકારણ અપરાધીકરણથી રસાઈ ગયું છે, વહીવટ એમનાં જીવનકાર્યોનાં પૃથક્કરણ પારદર્શક રીતે એક ભ્રષ્ટાચારના સ્વાંગ સજીને બિનકાર્યક્ષમતાથી જકડાઈ ગયો છે અને ગાંધીવિચાર કેવળ સૂત્રોચ્ચારમાં જ બંધાઈ ગયો છે તેમ બાબત સાફ રીતે આપણને કાનમાં કહી જાય છે કે કર્મ એમનો જ ભારતીય સમાજમાં અને રાજકારણમાં આપણી વચ્ચે નિર્ભય અધિકાર હતો અને ફળની આશા તેઓ રાખતા ન હતા. ગીતાના Jain Education Intemational Page #533 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમણે પચાવેલા ઉપદેશનું આ પરિણામ હતું. યજુર્વેદાનુસાર કર્મ કરતા રહીને સો વર્ષ જીવવાની ઇચ્છા માનવીએ રાખવી જોઈએ”. તેઓ ખરેખર સોમા વર્ષ સુધી જીવી ગયા. ૧૯૨૬માં મોરારજીભાઈએ ખોરાકમાંથી મીઠું છોડી દેવાનો વિચાર કર્યો પણ નાનીના આગ્રહને કારણે તે વિચાર મુલતવી રાખ્યો પણ એમના સ્વર્ગવાસ પછી એમણે ૧૯૨૮માં ખોરાકમાંથી મીઠું છોડી દેવાનો પ્રયોગ શરૂ કર્યો. ૧૯૩૦માં નોકરી છોડી દીધી પછી જ્યારે સત્યાગ્રહની લડાઈમાં જોડાયા ત્યારે મીઠું ખાતા ના હોવાને કારણે કેટલાક લોકો તેમને મહાત્મા કહેવા લાગ્યા. આથી એમના મીઠું ન ખાવાના નિર્ણયમાં જોખમ જણાયું અને ખોટી મહત્તા પોતાને ના મળે એવા શુભાશયથી આખરે એમણે મીઠું ખાવાનું શરૂ કર્યું. ૧૯૩૦ના મે માસની ૨૧મીએ કોંગ્રેસમાં જોડાયા. નાકરની લડાઈને કારણે કોંગ્રેસને સરકારે ગેરકાયદે જાહેર કરી પણ લડાઈના સરમુખત્યારની ધરપકડ થઈ અને પહેલી વખત જેલમાં ગયા. તે પછી ઘણીવાર તેમણે જેલવાસ ભોગવ્યો. ૧૯૩૭માં ખેરમંત્રીમંડળમાં મોરારજીભાઈ લેવાયા. દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતના અલગ રાજકીય એકમના નિર્માણ સંદર્ભે મહાગુજરાતનું આંદોલન ચાલ્યું. અમદાવાદમાં આ અંગે જનતા કરફ્યુનું એલાન થયું. હિંસા એલાનને આભડી ગઈ. આથી ગુજરાતની પ્રજાને હિંસાતાડવમાંથી મુક્ત કરાવવા મોરારજીભાઈએ ઉપવાસ કરેલા. મુખ્યત્વે નૈતિક મૂલ્યોનું જતન થાય અને હિંસા અટકે અને શાંતિપૂર્વક મહાગુજરાત આંદોલન ચાલે તે જોવાનો આ ઉપવાસનો હેતુ હતો. ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે તેઓ વહીવટમાં કશી દખલ કરતા ન હતા. કાર્યકરો અને વિદ્યાર્થીઓને છૂટથી મળતા અને તેમની મૂંઝવણો અંગે સલાહ આપતા. કુલપતિના નૈતિક પ્રભાવથી તેઓ વિદ્યાર્થીઓને-સેવકોને પ્રભાવિત કરતા. કટોકટી દરમ્યાન જેલવાસ થયો. ત્યાંય તેઓ નિયમિત કાંતતા હતા. વડાપ્રધાનપદે હતા ત્યારેય પણ કાંતણયજ્ઞ ચાલુ રાખ્યો હતો. અન્યથા મુલાકાતીઓ સાથે વાતચીત વખતે પણ કાંતવાનું કાર્ય થતું રહેતું હતું. એમના ‘મારું જીવનવૃત્તાંત'ના ત્રણેય ભાગ વાંચ્યા પછી આપણા મન ઉપર જે છાપ ઊપસે છે તે એ છે કે તેઓ પોતાની સમજણ પ્રમાણેની પણ પારદર્શક રજૂઆત હમેશાં કરતા હતા. સામો પક્ષ પોતાની જ વાત સ્વીકારે એવો આગ્રહ તેઓ ક્યારેય ૫૨૩ રાખતા ન હતા. તેવી રીતે બીજાઓની વાત પોતે સ્વીકારે એવો આગ્રહ પણ તેમને સ્વીકાર્ય ન હતો. આ કારણે જ એમનાં લખાણમાં–પ્રવચનમાં-વાણીમાં ક્યાંય આડંબર ખાસ જોવા મળતો ન હતો. વિચારે, વ્યવહારે, સ્વભાવે, આચારે તેઓ નૈતિકમૂલ્યોના અને શિસ્તની ભાવનાના પુરસ્કર્તા રહ્યા હતા. યોગ્ય પરિપ્રેક્ષ્યમાં તેઓ પ્રશ્નોનાં પૃથક્કરણ કરતા અને ત્યારેય સદાય માનવકલ્યાણની બુનિયાદની વાત વિસારે પાડતા નહીં. ખાસ કરીને કર્મફલત્યાગ ઉપર ગીતાએ જે ઝોક દર્શાવ્યો છે તેને તેમણે જીવનસૂત્ર બનાવ્યું હતું. એમનો જન્મ ૨૯મી ફેબ્રુઆરીએ (૧૮૯૬) થયો હોઈ, એમના જન્મ દિવસની ઉજવણી દર ચાર વર્ષે (જ્યારે ફેબ્રુઆરી માસના ૨૯ દિવસ હોય ત્યારે) થતી હતી, પરન્તુ આપણા પંચાંગાનુસાર એમનો જન્મ ધૂળેટીને દિવસે થયો હોઈ, એમની વર્ષગાંઠ પ્રત્યેક ધૂળેટીના દિવસે થતી. જો કે જન્મદિનની ઉજવણીની પરંપરામાં માનતા ન હતા. ત્યાગ એ એમના જીવનનું એક આગવું લક્ષણ હતું. નવની વયે એમણે ચા છોડી. ૧૯૭૫માં કટોકટી સમયે જેલવાસ દરમ્યાન અન્નનો ત્યાગ કરેલો. વચ્ચેના સમયકાળમાં એમણે બ્રાહ્મણ હોવા છતાંય જનોઈનો ત્યાગ કરેલો. કોફી, બીડી, ખાંડ છોડેલાં. ગાંધીજીના સંપર્કમાં આવતાં વિલાયતી કપડાં પહેરવાનું છોડી દીધું. જીવનાંત સુધી ખાદીધારી રહ્યા અને નિરંતર રેંટિયો કાંતતા રહ્યા. વડાપ્રધાન હતા ત્યારે પણ અને રાજદ્વારી તરીકે વિદેશયાત્રાએ હોય તો પણ તેત્રીસની વયે સંયમી બ્રહ્મજીવનનો નિર્ણય કર્યો. સત્યના જોખમે કોઈ વસ્તુને વળગી રહેનારા મોરારજીભાઈ ન હતા. ૧૯૨૫થી ગીતાવાચન આરંભ્યું. તે છેલ્લા શ્વાસ સુધી ચાલું રહ્યું. લગભગ એક દાયકા સુધી (૧૯૧૮થી ૧૯૩૦) બ્રિટિશ સરકારની નોકરી કરેલી અને ભરૂચ, ગોધરા અને અમદાવાદમાં મદદનીશ કલેક્ટર કે નાયબ કલેક્ટર તરીકે કાર્યરત હતા. મીઠા સત્યાગ્રહ સંદર્ભે સરકારી નોકરી છોડી. ૧૯૩૭માં પ્રાંતિક સ્વરાજની સરકારની રચના વખતે મુંબઈ રાજ્યના ગૃહમંત્રી રહ્યા. ૧૯૫૬થી કેન્દ્ર સરકારમાં પ્રધાન તરીકે, ૧૯૭૭માં કટોકટીકાળના અંતે વડાપ્રધાનપદે આરૂઢ થયા હતા. આઝાદીની લડતમાં ઘણીવાર જેલયાત્રા ભોગવી છે. પ્રજામાં શાંતિ સ્થપાય અને હિંસાનો માહોલ દૂર થાય તે વાસ્તે ચાર વખત આમરણાંત ઉપવાસ કર્યા હતા : મહાગુજરાત આંદોલન, કોમી હુલ્લડ, નવનિર્માણ ચળવળ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી. દારૂબંધી, નઈ તાલીમ, માતૃભાષા, Page #534 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ રાષ્ટ્રભાષા, પ્રૌઢશિક્ષણ વગેરે તેમનાં હૃદયસ્થ ક્ષેત્ર હતાં. આ બધામાં કેન્દ્રસ્થાને ગાંધી વિચાર તો ખરો જ. પ્રાર્થના અને કાંતણ પણ હૈયે. રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રબાબુના નિધન પછી (૧૯૬૩) મોરારજીભાઈ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિપદે ત્રણ દાયકાથી વધુ વખત સુધી (૧૦-૪-૧૯૯૫માં અવસાન પામ્યા ત્યાં સુધી) કાર્યરત હતા. આ બધો વખત દર વર્ષે ઑક્ટોબર માસમાં યોજાતા પદવીદાન વખતે એક સપ્તાહ સુધી (અપવાદરૂપે કટોકટી વેળાએ જેલમાં હતા તે સિવાય) ગૂજરાત વિદ્યાપીઠના મહેમાનગૃહમાં રહેતા અને રોજ સાંજે નિશ્ચિત કરેલા વિષય ઉપર એક સપ્તાહ સુધી પ્રવચન આપતા હતા. એમના સમગ્ર જીવનમાં સત્ય, અહિંસા અને નીતિમત્તા અગ્રેસર હતાં. તેઓ આ બધી બાબતે સ્વયં આચરણ કરતા હતા અને પછી બોધ આપતા હતા. તેઓ રાજકારણી કરતાં વહીવટદાર વિશેષ હતા અને તેથી વિશેષ રાજદૂત કુશળ હતા. મર્મજ્ઞ ઇતિવિદ મનુભાઈ મનુભાઈ પંચોળી સાહિત્યકાર તો છે જ, કેળવણીકાર પણ ખરા જ. ગાંધીવિચારના આચાર્ય છે એમ જરૂર કહી શકીએ; પરન્તુ આ લખનારની દૃષ્ટિએ તેઓ ઇતિહાસની ઘટનાઓના મર્મજ્ઞ અભ્યાસી અને અર્થઘટનકાર છે. મનુભાઈની વિવિધક્ષેત્રની ખતવણીના પાયામાં છે એમનું શિક્ષકપણું. મૂળે તેઓ આજીવન શિક્ષક છે. એમનાં લખાણ, આથી મહદ્અંશે વર્ગ–પ્રયોગશાળામાંથી ચકાસાઈને-પ્રયોગાઈને તૈયાર થયાં છે. વાંસોવાંસ આ કેળવણીકારનો અલખ-અજ્ઞેય વર્ગ તો છે ચારદિશાઓથી મંડિત, એટલે ઘરઆંગણે થયેલા પ્રયોગની ચોકસાઈ વિશ્વ પ્રાંગણે થઈને આપણી પ્રત્યક્ષ થયા હોઈ એમના લખાણમાં એક તરફ સત્યનો રણકાર સંભળાય છે, તો બીજી બાજુ વિદ્યાર્થીને વાસ્તે શું શ્રેય અને પ્રેય છે એની જાગૃત સૂઝ પણ એમાં વર્તાય છે. આ કારણે જ એમનાં લખાણમાં કેન્દ્રસ્થ છે માનવ, માનવી અને માનવતા. માનવીની અભીપ્સા, નીતિ–ઉન્નતિ, સિદ્ધિ-સફળતા, જે સમાજમાં એ રહે છે તે સમાજની વિવિધ સંસ્થાઓમાં કલા, ધર્મ, વિજ્ઞાન, સાહિત્ય ઇત્યાદિમાં થયેલ હ્રાસ અને વિકાસ—આ બધાંનું ગ્રથિત નિરૂપણ તે ઇતિહાસ એવી વ્યાપક બનેલી વિભાવનાનું હૂબહૂ પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ. મનુભાઈકૃત ‘આપણો વારસો અને વૈભવ'માં કળા, ધન્ય ધરા સાહિત્ય, મહાકાવ્ય પ્રજાનાં સાહસ અને બૃહદ્ભારતની પ્રાવૃત્તિક પ્રક્રિયાની માહિતી મનુભાઈએ આ પુસ્તકમાં કળાકારની રીતે રજૂ કરી છે. મનુભાઈ ઇતિહાસના જાગ્ક અધ્યાપક છે. તેમનો રસ વિદ્યાર્થીઓનાં જીવનઘડતરમાં વિશેષ હોઈ એમનાં બધા પ્રકારનાં લખાણમાં એકાન્તિક દૃષ્ટિનો અભાવ છે અને સર્વગ્રાહી દૃષ્ટિ વિશેષરૂપે પ્રત્યક્ષ થાય છે. એમનું ઇતિહાસનિરૂપણ માનવકેન્દ્રિત રહ્યું છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં લખાતા રાજાકેન્દ્રિત ઇતિહાસની કરવટ બદલવાનું કાર્ય મનુભાઈએ પ્રારંભથી કર્યું હતું. આ બાબતથી જ મર્મજ્ઞ અને સુહૃદયી ઇતિહાસકાર તરીકેનું એમનું દ્વિજત્વ પ્રતિબિંબિત થાય છે. એમની દૃષ્ટિ ભાવિની ક્ષિતિજને કેવી આંબી જાય છે એનો પ્રત્યય આપણને એમનાં ઇતિ-નિરૂપણમાંથી થાય છે. મનુભાઈ સ્વભાવે, કાર્યો, વિચારે અને વ્યવહારે માનવતાવાદી અભિગમના પ્રચારક છે. યોગ્ય પરિપ્રેક્ષ્યમાં તેઓ સદાય મનુષ્યને મૂલવે છે. તેથી તેમનાં ઇતિહાસવિષયક લખાણમાં પણ માનવી, એનું ઘડતર, એના ચારિત્ર્યનું દૃઢીકરણ જેવા મુદ્દા કેન્દ્રસ્થાને રહે છે. તેથી તેઓ ઇતિહાસને ભૂતાતંતુની જેમ માનવ આસપાસ વીંટળાયેલો પ્રત્યક્ષે છે. અત્યારનો ઇતિહાસ માનવીને ઇતિસ્રોતથી પૃથક્ રાખી શકતો નથી એનું ઉપાદેયી પ્રતિબિંબ આપણે એમનાં લખાણમાં અવશ્ય જોઈ શકીએ છીએ, તો પણ એવી દલીલ થઈ શકે કે એમનાં ગ્રીસ અને રોમ અંગેના પુસ્તકમાં નિરૂપણ તો રાજા અને યુદ્ધ કેન્દ્રિત છે. જોકે મનુભાઈએ વર્ણ વિષયને એવી રીતે રજૂ કર્યો છે કે એ બંને વિશેની નિરર્થકતા વિદ્યાર્થીઓને સહજ સમજાય, એટલું જ નહીં એ ઉભય બાબતે વિરોધી વિચારણા કરવાની પ્રેરણા અને પ્રકાશ વિદ્યાર્થીને પ્રાપ્ત થાય એવો એમનો આશય ખસૂસ ફળીભૂત થયો છે. ઇતિહાસમાં અને સાહિત્યમાં સત્યને માપવાનું અને પામવાનું મુખ્ય લક્ષ્ય છે. ઇતિહાસમાં તથ્ય સત્યનો પર્યાય બની રહે છે તો ક્યારેક ઉભયનું અદ્વૈત પણ જોવા મળે છે. સાહિત્યમાં સત્યની સાથે તથ્ય હોય પણ ખરું, ના પણ હોય. મનુભાઈ ઉભય પ્રકારના લેખક હોઈ એમના લખાણમાં આ ભેદને સહેલાઈથી મૂલવી શકાય છે. ‘સોક્રેટિસ’, ‘પરિત્રાણ’, ‘દીપનિર્વાણ’ વગેરેમાં ઇતિહાસનું વિષયવસ્તુ લઈ તેઓ એ બાબતે સાહિત્યિક ઇમારત રચે છે. અહીં એમનું લક્ષ્ય સત્યને પામવાનું સ્પષ્ટ વર્તાય છે, પણ તથ્યની સાથે રહીને. જ્યારે એમના ઇતિહાસગ્રંથોમાં Page #535 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સત્યતથ્ય વાંસોવાંસ ચાલે છે, કલ્પનાનો આધાર લીધા વિના. ઇતિહાસ અને સાહિત્યમાં આ ઉપરાંત શિવનું-કલ્યાણનું તત્ત્વ નિહિત છે જ. બંનેનો ઉપદેશ જેમ સત્યપ્રાપ્તિનો છે તેમ માનવકલ્યાણનોય છે. સાહિત્ય માનવકેન્દ્રિત સમાજનું પ્રતિબિંબ–પછી તે ભૂતકાલીન સમકાલીન કે કાલ્પનિક હોયઝીલીને માનવીને બોધ આપવાનું કાર્ય કરે છે, તો ઇતિહાસ માનવસર્જિત ભૂતકાલીન યથાર્થ ક્રિયાઓ અને નીતિ–ઉન્નતિનાં દર્શન કરાવી શીખ આપે છે. મનુભાઈનાં બધાં લખાણ આ ધ્યેયને વરેણ્ય સમજીને લખાયાં છે. જો કે સત્ય અને શિવના સંદર્ભમાં એમના ઇતિગ્રંથ સાહિત્યકૃતિ જેવાં બની રહે છે પણ સત્ય અને શિવનો દૃષ્ટિકોણ તથ્યથી યુક્ત હોઈ એમના બધા ગ્રંથ વિશિષ્ટ કોટીના બની રહે છે, જેમાં માનવતાવાદી રસાયણનો ઢોળ ચઢેલો જોવો પ્રાપ્ત થાય છે. તેઓ ઇતિહાસ લખનાર કરતાં વિશેષતઃ ઇતિહાસકથનાર છે; કેમ કે સ્વભાવે અને કર્મે તેઓ શિક્ષક છે તેમ ચિંતક પણ. ઇતિહાસ કથવાનો એમનો અભિગમ સહૃદયી છે. તેથી તેમનું નિરૂપણ રોચક બને છે. કથયિતવ્ય ઉપર સ્વાભાવિક નજર પડે તેવી વ્યવસ્થિત માંડણી એમનાં લખાણોની છે. ભાષા ઉપરનું પ્રભુત્વ છે. આથી ભાષાનું વૈશદ્ય અને અભિવ્યક્તિની સચોટતા હકીકતોની રજૂઆતને સક્ષમ બનાવે છે. સોક્રેટિસ જેમ શેરીઓમાં ફરતાં ફરતાં પ્રજાજીવન સાથે સંવાદો-પ્રશ્નો દ્વારા વિચારનો સેતુ બાંધતા હતા; કંઈક એવી જ પદ્ધતિએ મનુભાઈ વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં ઇતિહાસ-વિચારનો તાલ કથાકારની જેમ મેળવતા હતા. ઇતિહાસ જ્ઞાનપ્રદીપ છે એવું કહેનારા મનુભાઈ સ્વયં ‘જ્ઞાનપ્રદીપ'ના ‘દર્શક' બની ગયા છે, પરન્તુ મનુભાઈ વ્યવહારે, વિચારે અને વર્તને ગાંધીવાદી હતા. સાહિત્યજ્ઞ મનુભાઈ હોય કે ઇતિહાસકાર મનુભાઈ હોય કે કેળવણીકાર મનુભાઈ હોય,—આ બધામાં કેન્દ્રસ્થાને તો ગાંધીવિચાર જ હોય. સહજતાથી કહી શકાય કે તેઓ ગાંધીવિચારના આચાર્ય હતા. આ ક્ષેત્રે એમનું એક માત્ર મહત્ત્વનું પ્રદાન છે લોકભારતી (સણોસરા)ની સ્થાપના અને વિકાસ. આમ તો ખસૂસ કહી શકાય કે તેઓ સાચા કેળવણીકાર હતા અને એથી વિશેષ કેળવણીના હરતાફરતા વિદ્યાપીઠસમા હતા. લખાણમાં, વ્યાખ્યાનમાં, વર્ગમાં, સંવાદમાં, વાતચીતમાં, વ્યવહારમાં બધે જ મનુભાઈના ગાંધીવિચાર વ્યક્ત થતા રહેતા હતા. ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાનપદે હતા ત્યારે એમના શિક્ષણ વિશેના નિર્ણયો ગાંધીવિચારથી આવૃત્ત રહેતા. એમનો જન્મ ૧૯૧૪માં ૧૯૩૦માં મીઠા સત્યાગ્રહથી ૫૨૫ પ્રેરાઈને શાળા છોડી, અભ્યાસ છોડ્યો અને ઘર પણ છોડ્યું. ૧૯૩૦, ૧૯૩૨ અને ૧૯૪૨માં જેલવાસ ભોગવ્યો. મીઠા સત્યાગ્રહ વખતે ધોલેરા છાવણીમાં અમૃતલાલ શેઠના નેતૃત્વમાં લડતમાં જોડાયા. ૧૯૩૪ પછી લોકજાગૃતિનું કાર્ય અંકે કર્યું અને લોકસેવક બની રહ્યા. આ કારણે ઔપચારિક શિક્ષણથી વંચિત રહ્યા પણ લોકશાળામાં ઘડાઈને લોકશિક્ષણના અગ્રેસર રહ્યા. ૧૯૩૮માં ગ્રામદક્ષિણામૂર્તિના શિક્ષક તરીકે જોડાયા ત્યારથી છેલ્લા શ્વાસ સુધી શિક્ષક જ રહ્યા પણ હકીકતમાં ગાંધીવિચારથી ઘડાયેલા કેળવણીકાર મુખ્યત્વે રહ્યા. ૧૯૫૩માં લોકભારતીની સ્થાપના કરી, ઉચ્ચ શિક્ષણ સારું. ૧૯૪૮માં ભાવનગર રાજ્યમાં થોડો વખત શિક્ષણપ્રધાન રહ્યા અને ૧૯૭૦માં ગુજરાત રાજ્યમાં કેળવણીપ્રધાન રહ્યા. લગભગ અઢાર જેટલાં વિવિધ પારિતોષિક એમને મળ્યાં છે, જેમાં રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૬૪) મુખ્ય છે. એમણે સાહિત્યના અને ઇતિહાસના ઘણા ગ્રંથો લખ્યા છે, જેમાં ઝેર તો પીધાં જાણી જાણી' અને ‘આપણો વારસો અને વૈભવ' મુખ્ય છે. સંશોધનના સિદ્ધાર્થ સુખલાલજી અધ્યયન-અધ્યાપન-અન્વેષણનાં ક્ષેત્રમાં જે સારસ્વતનાં યોગદાન અને દાયિત્વ ચિરંજીવ છે; એટલું જ નહીં આ ક્ષેત્રોમાં કોઈ વ્યક્તિથી જેઓ અનભિજ્ઞ નથી તથા જેમનું જીવન પણ શિક્ષણ–શિક્ષકને અનુરૂપ સાદું સંયમી અને સંનિષ્ઠ છે એવા બ્રહ્મ અને સત્રના ઉપાસક તથા મહામાનવનું ચારિત્ર્ય ધરાવતા પંડિત સુખલાલજી લગભગ એક સૈકા જેટલું લાંબું આયુષ્ય ભોગવીને ૨-૩-૧૯૭૮ના રોજ સત્તાણુંની પરિપક્વ વયે Page #536 -------------------------------------------------------------------------- ________________ ૫૨૬ આપણી વચ્ચેથી ચિરવિદાય લઈ ગયા એ ઘટના સ્વયં કેળવણીના ક્ષેત્રે ધ્યાનાર્હ ગણાય. ભારતીયવિદ્યા, ભારતીયદર્શન, જૈનન્યાય અને ગાંધીવિચારનાં ક્ષેત્રે પંડિતજીના અવસાને ખાલીપો સર્જ્યો અને મોંઘેરું રત્ન આપણે ગુમાવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ગામમાં સ્થાનકવાસી જૈનપરિવારમાં સંઘજીભાઈ સંઘવીના પુત્ર તરીકે ૮મી ડિસેમ્બર ૧૮૮૦ના રોજ એમનો જન્મ. ચારની કુમળી વયે એમણે માતાનું સુખ ગુમાવ્યું. એમના પિતા બીજી વખત પરણ્યા, પરન્તુ સુખલાલજીના ભાગ્યમાં માતાસુખ લખાયું જ ન હતું. તેથી ચૌદની વયે અપર માતાનું સુખ પણ લોપાયું. આટલું દુઃખ ઓછું હોય તેમ સોળની વયે શીતળાને કારણે ચક્ષુનૂર પણ વિલાઈ ગયું. ભણવામાં અતિ તેજસ્વી હોવા છતાંય કૌટુંબિક વ્યવસાય અને પરંપરાને કારણે ધોરણ સાત પછીનું ભણતર છોડવું પડ્યું. આમ, આરંભનાં સોળ વર્ષની વયે પહોંચતાં પહોંચતાં તો પંડિતજી ઉપર કુદરત–દીધા પ્રકોપના પંજા પડી ચૂક્યા હતા. સામાન્ય માનવી વાસ્તે આવા આઘાતના વંટોળથી જીવન જીવવાનું અઘરું થઈ પડે, પરંતુ પંડિતજીએ તો વિધિના–લેખનેય પલટાવવાનો અદ્વિતીય આકરો પુરુષાર્થ આદર્યો અને કર્મઠ એવા આ વિદ્યાઋષિની તપશ્ચર્યા એવી તો દૃઢનિશ્ચયી રહી કે કુદરતના હાથ હેઠા પડ્યા અને પંડિતજી લગભગ પૂરા દેશ દાયકાનું પરિણામદાયી અને સાધુચરત જેવું જીવન જીવી ગયા. જોકે આમાંથી આઠ દાયકા જેટલું લાંબું આયુષ્ય સુખલાલજીએ પ્રજ્ઞાચક્ષુ તરીકે ભોગવ્યું. વિદ્યાનાં ઘૂઘવતા જળરાશિને અંતર્દષ્ટિ દ્વારા અધ્યયનઅધ્યાપન–અન્વેષણની ત્રિવેણીમાં પંડિતજીએ પલટાવી દીધું અને જ્ઞાનનું નેત્ર એવી તો તેજસ્વિતાથી ઊઘડ્યું કે જેણે સુખલાલ સંઘવીને પંડિત સુખલાલજી તરીકે પ્રસિદ્ધિ અપાવી. સાધુસંતો અને જ્ઞાનીઓના સત્સંગથી એમણે લીમડીમાં રહે રહે ધાર્મિક શિક્ષણ અંકે કર્યું. જિજ્ઞાસા સંતોષવી હોય તો સંસ્કૃત ભાષા તેમ જ સાહિત્યનાં અને ધર્મશાસ્ત્રોનાં જ્ઞાન હોવાં અનિવાર્ય છે એવી પ્રતીતિ પંડિતજીને થતાં જૈન વિદ્યાર્થીઓ માટેની વારાણસીસ્થિત યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા’માં પરિવારજનોની અનિચ્છા હોવા છતાંય પહોંચી ગયા; માત્ર અઢારની વયે. ત્યાં વામાચરણ ભટ્ટાચાર્યના સાંનિધ્યમાં પંડિતજીએ ન્યાયશાસ્ત્રની દીક્ષા મેળવી. ત્યાંથી મિથિલા ગયા, જ્યાં તેમણે બાલકૃષ્ણ મિશ્રને ચરણે બેસીને નવ્ય ન્યાયનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ત્યાંથી વારાણસી પરત આવી ગુરુવર્ય મિશ્રજીના આગ્રહથી જૈનદર્શનના અધ્યાપક તરીકે ધન્ય ધરા કાર્યરત રહ્યા. અધ્યાપનકાર્ય દરમ્યાન સંસ્કૃત તત્ત્વજ્ઞાન અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ દેઢીભૂત કર્યો. થોડાંક વર્ષ પછી તેઓ આગ્રા ગયા જ્યાં તેઓ સંપાદન અને અન્વેષણના કાર્યમાં રત રહ્યા અને પંચપ્રતિક્રમણ', ‘કર્મગ્રંથ' અને ‘યોગવિશિકા' જેવા પ્રાકૃત ગ્રંથોને હિંદીમાં અનુદિત કર્યા, તેમ જ આલોચનાત્મક ઉદ્બોધનો કરીને તથા પ્રસ્તાવનાઓ લખીને એ બધા ગ્રંથને બહુમૂલ્ય બનાવ્યા. ૧૯૨૦માં મહાત્મા ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણ સંદર્ભે સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં ‘ગૂજરાત પુરાતત્ત્વ મંદિર'માં ભારતીય દર્શનના પ્રાધ્યાપક તરીકે ખાસ નિમંત્રણથી ૧૯૨૨માં જોડાયા. અહીં તેમણે જૈનદર્શનના મૂલ્યવાન ગ્રંથ સિદ્ધસેન દિવાકર રચિત ‘સન્મતિતર્કપ્રકરણ’નું વિવેચનાપૂર્ણ અને વિદ્વત્વપૂર્ણ સંપાદન પૂર્ણ કર્યું-બેચરદાસ દોશીના સહકારથી. આઠનવ વર્ષની સાધનાના પરિપાકરૂપે પાંચભાગ અને નવસો પૃષ્ઠ સંસ્કૃત ટીકાટીપ્પણ સાથે વિશ્વસાહિત્યને ચરણે પ્રસ્તુત કર્યાં. સામાન્ય લોકો પણ આવા બહુમૂલ્ય ગ્રંથથી અનભિજ્ઞ રહે નહીં તેવા શુભાશયથી બંને પંડિતવર્ષે ગુજરાતીમાં એનો સાર એક પુસ્તક તરીકે પ્રજાને અર્પણ કર્યો. ૧૯૩૩માં જૈનદર્શનના પ્રાધ્યાપક તરીકે વારાણસી ગયા અને ૧૯૪૪માં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી લીધી. થોડાંક વર્ષ તેમણે ભારતીય વિદ્યાભવન (મુંબઈ)ને સેવાઓ આપી. ૧૯૪૭માં તેઓ અમદાવાદ આવ્યા અને મૃત્યુ પર્યન્ત (૨-૩૧૯૭૮) અહીં રહીને અમદાવાદને નાનકડા ગુરુકુલમાં ફેરવી દીધું. આ ત્રણ દાયકા દરમિયાન પંડિતજીએ ગુજરાત વિદ્યાસભા સંચાલિત ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન અને સંશોધન વિદ્યાભવનમાં અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં અધ્યાપન-અન્વેષણ કાર્યથી વિદ્યાજગતને સમૃદ્ધ કર્યું. એમનો વિદ્યાવ્યાસંગ પણ એટલો દૃઢશ્રદ્ધ કે ગૂજરાત વિદ્યાપીઠના કાર્યકાળ દરમ્યાન એમણે એક પણ રજા ભોગવી ન હતી. વિદ્યાના પ્રભાવે કરીને જ એમનું સ્વાસ્થ્ય પણ નિરામય રહેલું એમ કહી શકાય. ગૂજરાત વિદ્યાપીઠમાં ‘સન્મતિતર્ક પ્રકરણ' વિશે તેઓ અન્વેષણકાર્ય કરી રહ્યા હતા ત્યારે એક સમયે પરિશ્રમના બહુશ્રુત વિદ્વાન અને ભારતીયવિદ્યા (ઇન્ડોલૉજી)ના નિષ્ણાત તથા બર્લિન વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક ડૉ. લ્યૂડર્સ ભારત–અમદાવાદ આવેલા. એમણે પંડિતજીને મળવાની પૃચ્છા દર્શાવી એટલે પ્રાધ્યાપક રસિકલાલ પરીખ Page #537 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમને બંધ ખંડમાં અન્વેષણરત પંડિતજી પાસે બિલ્લીપગે લઈ ગયા. બંનેનો પ્રવેશ એટલો નીરવ રહ્યો કે એમના આગમનની જાણ પંડિતજીને થઈ નહીં. આથી ડૉ. લ્યૂડર્સ પંડિતજીની અન્વેષણપદ્ધતિ પ્રત્યક્ષ નિહાળી શક્યા અને એટલા બધા પ્રભાવિત થયા કે પછીથી એમણે પોતાના અધ્યાપકોને તાલીમ આપવા વિનંતી કરી. ૧૯૭૨ના ડિસેમ્બરમાં ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અન્વયે એક અખિલ ભારતીય પરિસંવાદનું–મોડર્નિઝેશન ઓફ ઇન્ડોલૉજિકલ સ્ટડીઝ’-- આયોજન કરેલું અને આ લેખક એમને એના ઉદ્ઘાટન કરવા નિમંત્રણ–વિનંતી કરવા ગયેલો ત્યારે નમ્રતાથી અને સંકોચથી એમણે અશક્તિ દર્શાવી કે હું આશ્ચર્યચકિત થયેલો. ત્યારે ‘ઇન્ડોલૉજિકલ સ્ટડીઝ ઇન ધ ગૂજરાત વિદ્યાપીઠ’ નામની એક પુસ્તિકા અમે પ્રસિદ્ધ કરેલી ત્યારે ઊલટ–ઉત્સાહથી એમણે માહિતી પૂરી પાડેલી. આમ, પ્રસિદ્ધિનો મોહ બિલકુલ નહીં રાખનાર પંડિતજી વિદ્યાનાં વિતરણ અને વિસ્તરણ તો નિસ્વાર્થ અને નિર્વ્યાજભાવે કરતા હતા. સત્યશોધક હોવાથી સાંપ્રદાયિક પડછાયાઓથી સદાય દૂર રહેતા. એમનું જીવન સાદું, નિર્મળ, ચારિત્ર્યપૂર્ણ, કરુણાસભર અને મૃદુવ્યક્તિત્વથી સભર જીવનદૃષ્ટિ, સંયમી પ્રકૃતિ, સ્પષ્ટ વક્તા, મર્મગામી સૂઝ અને અજાતશત્રુ સમા પંડિતજીનું સાંનિધ્ય સહુને તીર્થસ્થળસમું અનુભવાતું. આમ, એમનું જીવન ઋષિ જેવું તપસ્વી અને નદી જેવું પવિત્ર-પ્રેમાળ રહ્યું હતું. ઋષિનું કુળ અને નદીનું મૂળ જલદી જાણવું પ્રાપ્ત ના થાય એમ પંડિતજી વિશે હતું, પરન્તુ તપસાધના સંયમત્યાગથી ભર્યું ભર્યું જીવન જીવનારને કુળ કે મૂળ વિશે જાણવાની જરૂર શી? તેઓ સ્વયં વ્યક્તિ મટીને કુટુંબ અને સંસ્થા જેવા વડવૃક્ષ હતા. સુખલાલજીની ઉંમર વધતી જતી તેમ તેમનું વિદ્યાતેજ અને તપસાધના સમ્યગ રીતે વધતાં જતાં હતાં. આથી કોઈ પણ સમયે સાચા શોધાર્થીને આવકારવા સદાય તત્પર રહેતા. અન્વેષણની ચર્ચા કરતાં ક્યારેય એમણે કંટાળો વ્યક્ત કર્યો નથી. આવી પ્રવૃત્તિ સમયે કુદરતી હાજત અવરોધરૂપ ના બને તે સારુ લાંબી ચર્ચા કરવાની હોય ત્યારે પંડિતજી ઉપવાસ કરતા. આવી હતી. એમની વિદ્યોપાસના, વિદ્યાવાચસ્પતિના સંખ્યાતીત અન્વેષકોને એમણે વિદ્યાવાચસ્પતિની દીક્ષાથી અલંકૃત કર્યા છે. અભિનંદન ગ્રંથો અને સામયિકોમાં ઘણા લેખો લખ્યા હતા. ‘અધ્યાત્મ વિચારણા’, જૈનધર્મનો પ્રાણ’, દર્શન અને ચિંતન’ Jain Education Intemational પર (બે ભાગ), ‘વિદ્યાબહેન સ્મારક વ્યાખ્યાનો', ‘ભારતીય તત્ત્વવિદ્યા’, ‘તત્ત્વાર્થસૂત્ર’, ‘એડવાન્સ સ્ટડીઝ ઇન ઇન્ડિયન લૉજિક એન્જ મેટાફિઝિક્સ’, પેસિફીઝમ એન્ડ જૈનીઝમ' જેવા એમના મહત્વના ગ્રંથોથી ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિની ગરિમા મૂઠી ઊંચેરી રહી છે. અસ્તુ. ઇતિહાસદૃષ્ટિના વિવેચક રામલાલભાઈ પ્રથમ નજરે જેમની પ્રતિભા નીખરેલી છે તેવા કેળવણીકાર, નજીકથી ઓળખનારની દૃષ્ટિએ રાજનીતિના મહારથી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં અને પરિસંવાદોમાં આયોજનના અગ્રણી અધિકારી તેમ જ ઠરાવલેખનના માહેર વિચક્ષણ અને અહેવાલ તૈયાર કરનાર સમિતિમાં કેન્દ્રસ્થ વ્યક્તિ; પરંતુ વિશેષતઃ તો ઇતિહાસતત્ત્વના પ્રખર અભ્યાસી અને રાજનીતિશાસ્ત્રના અને રાજ્યશાસ્ત્રના પંડિત રામલાલભાઈ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા બહુશ્રુત વાચક હતા. હકીકતમાં તો તેઓ આજીવન ઇતિહાસદૃષ્ટિને જીવી ગયા. કોઈ પણ કેળવણીવિષયક કાર્ય હાથ ઉપર લે-પછી તે નિરંતર શિક્ષણનું હોય કે વસ્તીશિક્ષણનું હોય કે પ્રૌઢશિક્ષણનું હોય—ત્યારે તેઓ તદ્વિષયક આયોજન ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં જ ગોઠવે. ઇતિહાસ વિશેનો કોઈ સ્વતંત્ર ગ્રંથ એમણે લખ્યો નથી પણ એમની પ્રત્યેક વિચારણામાં, એમના પ્રત્યેક પ્રયોજનમાં ઇતિહાસદૃષ્ટિ ડોકાયા વિના રહે જ નહીં. ના મૂત્રમ્ નિય્યતે વિવિત્। એ બુનિયાદ ઇતિહાસની છે અને રામલાલભાઈ ઇતિહાસની આ બુનિયાદી ભાવનાને, કહો કે એના હાર્દને, સારી રીતે સમજી શકેલા હોઈ એમનાં કોઈ પણ લખાણમાં ‘આધાર નહીં, તો ઇતિહાસ નહીં'નું સૂત્ર પારદર્શક રીતે તાણાવાણાની જેમ ગૂંથાયેલું જોવું પ્રાપ્ત થાય છે. આ કારણે જ કોઈ વક્તવ્ય તૈયાર કરવા કાજે કે લેખ લખવા વાસ્તે તેઓ સ્વયં ગ્રંથાલયમાં જઈને જે તે સંબંધિત વિષયના સંદર્ભો એકત્રિત કરતા, કાં તો પોતાના કાર્યાલયમાં મંગાવી ઉપયોગિતા અને જરૂર જણાયે તવિષયક પોતાના સાથી કાર્યકર સાથે ચર્ચા પણ કરી લેતા. ઘણીવાર પોતાનું લખાણ જે તે વિષયનિષ્ણાત એવા સહકાર્યકરને વંચાવી મઠારતા અથવા સૂચનો મેળવતા. એમના ઘડતરની બુનિયાદમાં ઇતિહાસસર્જક ઘટનાઓનો પ્રત્યક્ષાનુભવ અને ઔપચારિક પદવીપ્રાપ્તિના વિષય તરીકે ‘પ્રાચીન ભારતીય સંસ્કૃતિ'નો પારંગત કક્ષાએ Page #538 -------------------------------------------------------------------------- ________________ ૫૨૮ ધન્ય ધરા અભ્યાસાનુભવ ધરબાયેલા રહ્યા છે. એમની કિશોરાવસ્થા તથા યુવાવસ્થા દરમિયાન આપણો દેશ સ્વાધીનતા સંગ્રામની લડતના મહત્ત્વના તથા અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. મહાત્મા ગાંધીજીનું આ અંતિમ તબક્કાનું સક્ષમ અને સબળ નેતૃત્વ રામલાલભાઈએ સક્રિયતાથી નિહાળ્યું હતું અને તેથી એમના જીવનની પ્રારંભિક અવસ્થાનાં મહત્ત્વનાં-ઘડતરનાં વર્ષ આઝાદીના સંગ્રામના રસાયણથી રસાયેલાં હતાં. આથી નીડરતા અને સ્વતંત્ર વિચારસરણી એમના હાડમાં વ્યાપેલાં હતાં. આમ, ઇતિહાસ સર્જક ઘટનાઓએ એમના આરંભના અઢી દાયકાના જીવનને ઘડવામાં શ્રેયાર્થી ફાળો પ્રદત્ત કર્યો હતો, જે સંસ્કારોએ કરીને જીવનના છેલ્લા ચાર દાયકા સુધી એમણે મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી અને રાષ્ટ્રીય શિક્ષણની પ્રેરણાદાયી સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠના સર્વગ્રાહી વિકાસાર્થે સમર્પિત થયા હતો. સંભવ છે કે પ્રારંભિક જીવનના ઘડતરકાળ દરમિયાન ઇતિહાસી ઘટનાઓના પ્રત્યક્ષ પ્રત્યયી બનવાને કારણે એમણે પારંગતની પદવી પ્રાપ્ત કરવા કાજે ભારતીય સંસ્કૃતિનો વિષય પસંદ કર્યો હતો. આ વિષય પરત્વેની જ્ઞાનસંપ્રાપ્તિથી પ્રેરાઈને અને અંકે કરેલી અભિરુચિને વશવર્તીને એમણે વિદ્યાવાચસ્પતિના અભ્યાસના ભાગરૂપે “સાબરકાંઠાની પુરાવસ્તુ' વિષય અન્વેષણાર્થે પસંદ કર્યો હતો,-વડોદરાસ્થિત મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયના “પ્રાચીન ભારતીય ઇતિહાસ અને પુરાવસ્તુવિદ્યા’ વિભાગના ઉપક્રમે, પરનું આઝાદીની લડતે એમનામાં જાહેરજીવનના જે બોધપાઠ અંકુરિત કરેલા તેના સંદર્ભે રાજનીતિમાંની એમની વ્યસ્તતાને કારણે તેઓ અન્વેષણકાર્ય પૂરું કરી શક્યા નહીં, પણ અન્વેષણની જે બાળપોથી એમણે જાણીતા પુરાવિદ ડૉ. હસમુખ ધીરજલાલ સાંકળિયાના માર્ગદર્શન હેઠળ દીક્ષાર્થે સ્વીકારેલી તેના સંસ્કાર જીવનપર્યત એમનામાં ઇતિહાસની દૃષ્ટિ તરીકે હાડબદ્ધ થઈ ગયેલા. આમ, બંને રીતે તેઓ આજીવન ઇતિહાસના સાધક બની રહેલા. ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ તરફથી પ્રકાશિત ગ્રંથોમાં રામલાલભાઈએ લખેલાં આમુખપ્રસ્તાવનામાં વ્યક્ત થયેલા વિચારોથી સ્પષ્ટ થાય છે કે મૂળભૂત રીતે રામલાલભાઈ ઇતિહાસ અને સંસ્કૃતિના આજીવન આરૂઢ વિચારક હતા. સમયની વ્યસ્તતાને કારણે કોઈ ઇતિહાસગ્રંથ એમણે આપ્યો નથી, પણ વારંવાર એમણે વિવિધ વ્યાખ્યાનોમાં અને ગ્રંથ-પ્રસ્તાવનામાં ઇતિહાસ વિશેની એમની સમજ પ્રગટ થયેલી જોઈ શકાય છે. ઇતિહાસવિષયક ગ્રંથોનું એમનું વ્યાપક વાચન ધ્યાનપાત્ર ગણાય. આથી તો તેઓ બુનિયાદી રીતે ઇતિહાસવિચારક હતા અને તેમાંથી એમનું જે કાઠું ઘડાયું તે કેળવણીકારનું. એમના પ્રત્યેક પ્રયાસના પાયામાં જે જોવું પ્રાપ્ત થાય છે તે છે ઇતિહાસ વિશેનું એમનું અધ્યયન અને ઇતિહાસની ઘટનાઓનું આકલન. આથી સ્તો કટોકટી સમય દરમિયાન તેઓ જેલવાસ ભોગવી રહ્યા હતા ત્યારે એમણે વિશેષ વાચન તો ઇતિહાસના ગ્રંથોનું કર્યું છે અને એવા ગ્રંથો એમને સુલભ કરી આપવામાં આ લેખક નિમિત્ત બન્યા હતા. જેલવાસ દરમિયાન જ એમણે ઇ.એચ.કારના ગ્રંથ 'What is History ગુજરાતીમાં અવતરણ કર્યું હતું-અનુવાદ કર્યો હતો. પણ દુર્ભાગ્યે એ હસ્તપ્રત અપ્રગટ રહી છે. ઇતિહાસની ઘટનાઓના કર્મઠ અવલોકનકાર અને એ ઘટનાઓને અર્થઘટનના પરિપ્રેક્ષ્યમાં વિચારભાથું સંપડાવી આપનાર રામલાલભાઈ ઇતિહાસજ્ઞ હતા. ગૂજરાત વિદ્યાપીઠના સર્વાગીણ વિકાસમાં રામલાલભાઈનું પ્રદાન કેવળ ધ્યાનાર્હ જ નહીં બલ્ક અમૂલ્ય છે. વિશ્વવિદ્યાલય કક્ષાએ ગૂજરાત વિદ્યાપીઠને પહોંચાડવાનું શ્રેય એમને આપવું જ રહ્યું. આંતરરાષ્ટ્રીય વિદ્યાજગતમાં પણ ગાંધીવિચાર અને વિદ્યાપીઠની શિક્ષણપ્રથાને વાસ્તે એક મૂઠી ઊંચેરું સ્થાન પ્રાપ્ત કરી આપ્યું. મહાત્મા ગાંધીજીના વિચારના સમર્થ આચાર્ય એવા ફ્રાન્સના ગાંધી, ઇટલીના ગાંધી, શ્રીલંકાના ગાંધીના પવિત્ર વિચારોથી વિદ્યાપીઠ સમૃદ્ધ થઈ હતી તે પણ રામલાલભાઈને કારણે. પ્રૌઢશિક્ષણ, આદિવાસી શિક્ષણ, નિરંતર શિક્ષણ જેવા પ્રયોગો પણ એમને આભારી છે. વિશ્વ વિદ્યાલયજગતમાં દફતરવિદ્યાનો તાલીમી અભ્યાસક્રમ પણ પહેલપ્રથમ વિદ્યાપીઠે શરૂ કરેલો. આદિવાસી સંશોધન અને સંગ્રહાલય, ભારતીય સંસ્કૃતિ સંગ્રહાલય, આંતરભારતી ભાષા પ્રયોગ જેવા નવતર પ્રયોગો પણ રામલાલભાઈની દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. વિદ્યાપીઠની પ્રકાશન પ્રવૃત્તિને પણ સુંદર ગતિશીલતા બક્ષી. ગાંધીવિચારનાં મૂલ્યો સાથે કશું પણ સમાધાન કર્યા સિવાય શિક્ષણને આધુનિક ઓપ આપવામાં એમણે સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. ટૂંકમાં રામલાલભાઈએ ગૂજરાત વિદ્યાપીઠને વિશ્વસ્તરે સમ્માનીય સ્થાન અપાવ્યું, કહો કે વિશ્વશિક્ષણના નકશામાં ગૂજરાત વિદ્યાપીઠનો સંબંધ સાંકળી આપ્યો. Jain Education Intemational ucation Intermational Page #539 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આંતરરાષ્ટ્રીય પરિસંવાદો, જ્ઞાનસત્રો, પરિષદો, ચર્ચાસભાઓ, સંમેલનોમાં ઉપસ્થિત રહીને સ્વયંને જ્ઞાનવિજ્ઞાનથી સમૃદ્ધ કર્યા પણ વાંસોવાંસ વિદ્યાપીઠને પણ જ્ઞાનના પારસમણિનો સ્પર્શ કરાવ્યો. એવા રામલાલભાઈનો જન્મ વડોદરામાં ૧૮-૪-૧૯૨૭ના રોજ થયો હતો. કોલેજ સુધીનું શિક્ષણ વડોદરામાં લીધું. અનુસ્નાતક શિક્ષણ અમદાવાદમાં લીધું. વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે કાર્ય કરી દિલ્હીના રાજકારણમાં અને દેશની યુવા પ્રવૃત્તિમાં વ્યસ્ત રહ્યા, પણ ૧૯૬૧માં વિદ્યાપીઠમાં પાછા ફર્યા, મહામાત્ર તરીકે પછી કુલનાયક થયા અને મોરારજીભાઈના અવસાન પછી વિદ્યાપીઠના કુલપતિનું પદ મૃત્યુ સુધી (૨૧-૧૧-૧૯૯૯) સંભાળ્યું. સવાયા ગુજરાતી અને સમર્થ કર્મશીલ સુદર્શનભાઈ વર્તમાને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે કાર્યરત ડૉ. સુદર્શન આયંગર શૈક્ષણિક તાલીમે અર્થશાસ્ત્રી છે, પરન્તુ વાંસોવાંસ તેઓ વિશેષ કેળવણીકાર, અન્વેષક અને કર્મશીલકૃતિશીલ છે. સ્વભાવે વ્યવહારુ અને નમ્ર ડૉ. આયંગર કાર્યક્ષેત્રે શિસ્તના આગ્રહી છે. સ્નાતક (૧૯૭૪), પારંગત (૧૯૭૭) અને વિદ્યાવાચસ્પતિ (૧૯૮૫) એમ શિક્ષણક્ષેત્રની ત્રણેય પદવી એમણે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી અંકે કરી છે અને તે પણ બધી વખત અર્થશાસ્ત્રના વિષય સાથે. પારંગતમાં અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હોવાને કારણે એમને સુવર્ણચંદ્રક મળ્યો હતો. વિદ્યાવાચસ્પતિમાં એમનો શોધવિષય હતો ‘સિંચાઈનું અર્થકારણ’. કૌટુંબિક રીતે અને જન્મથી કર્ણાટકી પણ શૈશવાવસ્થાથી ગુજરાતી સુદર્શનભાઈ ખાદીધારી છે. કર્ણાટકી પરંપરા મુજબ લૂંગી અને ઝભ્ભો પહેરે છે, તો ગુજરાતી લેંઘો-ઝભ્ભો પણ ધારણ કરે છે. અંધખાદીભક્ત નથી અને તેથી ખાદીનું પેન્ટશર્ટ પણ પહેરે છે. ગાંધીવિચારને વરેણ્ય સમજ્યા હોઈ જીવનમાં સાદગી એમનું આગવું આભૂષણ છે, જેમાં દેખાડો નથી, સહજતા છે. અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોવા છતાંય અને માતૃભાષા કન્નડ હોવા છતાંય તેમનું ગુજરાતી-બોલવે, લખવે, વ્યવહારે–ઉત્કૃષ્ટ છે. એમ કહી શકાય કે તેઓ સવાયા ગુજરાતી છે. ૨૭ ડિસેમ્બર, ૧૯૫૪માં જન્મેલા ડૉ. સુદર્શન આયંગર ૫૨૯ સર્વગ્રાહી રીતે બહુશ્રુત છે. ઓગષ્ટ ૨૦૦૫માં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકેનો કાર્યભાર સંભાળ્યો તે પૂર્વે તેઓ સુરતસ્થિત ‘સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝ'ના નિયામક તરીકે કાર્યરત હતા, ફેબ્રુઆરી ૨૦૦૪થી જુલાઈ ૨૦૦૫ સુધી. તે અગાઉ સુદર્શનભાઈ અમદાવાદની ‘ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ'ના નિયામકપદે ૧૯૯૯થી ૨૦૦૪ સુધી કાર્ય સંભાળતા હતા. તે પૂર્વે આ જ સંસ્થામાં ૧૯૯૫થી ૧૯૯૯ સુધી પ્રાધ્યાપક અને કાર્યકારી નિયામક તરીકે ફરજબદ્ધ હતા. આમ આ સંસ્થાના વિકાસમાં એમણે એક દાયકા સુધી અન્વેષણકાર્ય કર્યું. ૧૯૮૯ થી ૧૯૯૫ સુધી બિનસરકારી સંસ્થામાં કાર્યાન્વેષણ પ્રકલ્પના સમન્વક હતા, જે દ્વારા તેમણે આદિવાસી લોકોના સ્થળાંતરના પ્રશ્ને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનાં ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈ ખેતીલાયક જમીન અને પુનર્વસનના કાર્યમાં, સરદાર સરોવર પુનર્વસવાટ સમિતિના સભ્ય તરીકે પીડિતોના કલ્યાણનાં કાર્યમાં સંલગ્નતા બક્ષી હતી. ગુજરાત ઇન્સ્ટીટ્યૂટ ઓફ એરિયા પ્લાનિંગમાં ૧૯૮૨ થી ૧૯૮૯ સુધી અન્વેષક તરીકે કાર્ય કરેલું. જોકે એમણે જીવનકાર્યનો પ્રારંભ તો કર્યો સંત ઝેવિયર્સ કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે. આ બધી સંસ્થાઓમાં કાર્યરત રહી એક કર્મશીલ તરીકે ડૉ. આયંગરે ગરીબી રેખા હેઠળ જીવતાં લોકોના પ્રશ્નને હલ કરવા યથાશક્તિ ફાળો આપ્યો છે. આ સહુ સંસ્થા સાથે સંલગ્ન રહીને ત્યાંના વહીવટને ઔપચારિકતાના ચોકઠામાંથી મુક્તિ અપાવી, વહીવટની વિભાવનાને વ્યાપકતા બક્ષી, તે તે સંસ્થાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંપર્કબદ્ધ કરી, શોધપ્રકલ્પને વેગ મળે તેવું વાતાવરણ સર્જીને યુવાન સંશોધકોને કામે લગાડ્યા, સરકારી તંત્ર સાથે ઘરોબો સ્થાપીને તે તે સંસ્થાનાં ધ્યેયને કાર્યાન્વિત કર્યાં. કાર્યશાળા પરિસંવાદ ચર્ચાસભા યોજીને વિષયનો વ્યાપ વિસ્તાર્યો, જે જે પ્રકલ્પ હાથ ધર્યા તેના અહેવાલ તૈયાર, સત્વરે કરીને પુસ્તક પ્રસિદ્ધ કર્યાં અને અન્વેષણના ક્ષેત્રના ઘણા મુદ્દાને અનાવૃત્ત કર્યા. આ રીતે તેમણે જે સંસ્થામાં કાર્ય કર્યાં ત્યાં તેને એક પ્રકારનો મોભો મળે મેળવવામાં યથાશક્તિ ફાળો આપ્યો. આ નિમિત્તે એમણે દેશના વિવિધ રાજ્યોમાં યોજાતા શૈક્ષણિક કાર્યમાં ધ્યાનાર્હ યોગદાન આપ્યું અને એ રીતે કાર્યશાળા, અધિવેશન અને ચર્ચાબેઠકમાં ભાગ લેવા યુરોપ, કેનેડા, દક્ષિણ એશિયા અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં શોધયાત્રા પણ કરી. ગુજરાતની વિશ્વવિદ્યાલયોમાં અતિથિ અધ્યાપક તરીકે Page #540 -------------------------------------------------------------------------- ________________ ૫૩૦ સુદર્શનભાઈ સેવારત રહે છે. અર્થશાસ્ત્રની વિવિધ સંસ્થાઓના તેઓ આજીવન સભ્ય છે. ડૉ. ડી. ટી. લાકડાવાલા મેમોરિયલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. ઉપરાંત સરદાર પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પણ મુલાકાતી પ્રાધ્યાપક છે. ‘ગણતર’ના એઓ સ્થાપક ટ્રસ્ટી છે, તેવી જ રીતે ‘જનપથ’ના રાજ્ય સરકાર અને રાષ્ટ્ર સરકારની ઘણી સમિતિના સભ્ય તરીકે કાર્ય કરી ચૂક્યા છે. છ જેટલાં પુસ્તકોના એ લેખક છે, જેમાં રિક્ટર સ્કેલ ઃ ડોક્યુમેન્ટેશન ઓફ ગુજરાત અર્થક્વેક ૨૦૦૧’ અને ‘એન્વિશેન્મેન્ટલ ઇકોનોમિક્સ' ધ્યાનાર્હ છે. સંખ્યાતીત શોધલેખ એમનું જમા પાસું છે. આર. કે. નરસિંહાના આ પુત્ર ઘડતરે, અભ્યાસે, કાર્યે અને કર્મશીલે સવાયા ગુજરાતી છે. સ્વભાવે ગુણગ્રાહી છે. કાર્યમાં કટીબદ્ધ છે. સાદગી એમના જીવનનું મુખ્ય લક્ષણ છે. કાર્યભારનો અભાવ સુદર્શનભાઈનું જમાપાસું છે. વ્યવહારમાં વિવેકી છે. સરવાળે અભ્યાસનિષ્ઠ છે, કેળવણીકાર છે અને આજીવન વિદ્યાર્થી છે. પરંપરાના વિરોધી નથી તેમ તે પરત્વે જડત્વના આગ્રહી નથી. સાથોસાથ અભિનવ પ્રયોગના પુરસ્કર્તા હોઈ આધુનિકતા સામે અવિરોધી વર્તનના પ્રણેતા છે. મેઘાણી એટલે તવારીખકિતાબના લેખક મેઘાણી, ઝવેરચંદ મેઘાણી, પ્રથમેશે સાહિત્યકાર છે તેમ લોકસાહિત્યના ઉપાસક છે. એમનાં લખાણ લોકપ્રયોગશાળામાં ચકાસાઈને–ચળાઈને તૈયાર થયાં છે અને તેથી તેમનાં લખાણમાં એક તરફ સત્યનો રણકાર સંભળાય છે, તો બીજી બાજુ ધન્ય ધરા લોકસમસ્તને શું પ્રેય અને શ્રેય છે, તેની જાગૃત સૂઝ પણ એમાં દૃષ્ટિગોચર થાય છે. આ સૂઝ જ એમને ઇતિલેખક બનાવે છે. કઈ વસ્તુ ચારિત્ર્યઘડતરમાં ઉપયોગી છે અને કઈ જ્ઞાનપ્રદીપ તરીકે ઉપાદેયી છે, એમાંથી લોકોને કેવાં પ્રેરણા અને પ્રકાશ ઉપલબ્ધ થવાં જોઈએ એ દૃષ્ટિ નજર સમક્ષ રાખી મેઘાણીએ ઇતિહાસનાં વૃત્તાંત આલેખ્યાં છે. હાથવગા થયેલા એમના ઇતિગ્રંથ આ પ્રમાણે છે : (૧) એશિયાનું કલંક (આ ગ્રંથની ત્રણ આવૃત્તિ થઈ છે-૧૯૨૩, ૧૯૨૯ અને ૧૯૪૭). (૨) હંગેરીનો તારણહાર (આની બે આવૃત્તિ થઈ છે-૧૯૨૭ અને ૧૯૪૭). (૩) મિસરનો મુક્તિસંગ્રામ (૧૯૩૦). (૪) સળગતું આયર્લેન્ડ ખંડ ૧-આ ગ્રંથ અગાઉ ‘મરણિયું આયર્લેન્ડ' નામથી ૧૯૨૫માં પ્રસિદ્ધ થયેલો અને તેની સુધારેલી આવૃત્તિ તરીકે પ્રસ્તુત ગ્રંથ ૧૯૩૧માં પ્રગટ થયેલો. (૫) ભારતનો મહાવીર પડોશી (આની બે આવૃત્તિ થઈ-૧૯૪૨ અને ૧૯૪૩). (૬) ધ્વમિલાપ (આનીય બે આવૃત્તિ-૧૯૪૩ અને ૧૯૪૬). આ સિવાય મેઘાણીએ લખેલાં અકબર, દયાનંદ વગેરે ઐતિહાસિકોનાં વ્યક્તિચરિત્રો લખ્યાં છે. મેઘાણીના ધૃતિવિષયક ગ્રંથોમાં સ્વાતંત્ર્યસંગ્રામનું ઐતિહાસિક નિરૂપણ એનાં સાંસ્કૃતિક પરિબળોના સંદર્ભમાં થયેલું જોઈ શકાય છે. પરદેશમાં લડાયેલી આઝાદીની ચળવળોના ઇતિહાસને તે-તે દેશની સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં એમણે આલેખ્યો છે અને તે કાર્ય તેમણે ગુજરાતી ભાષામાં તે– તે દેશના સંગ્રામના ઇતિહાસની પ્રેરણાદાયી ગાથાઓને લોકપ્રત્યક્ષ કરી છે. મેઘાણીને મન શિક્ષણ એટલે લોકઘડતર. આથી જ વિદેશમાંના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસોને ગુજરાતીમાં ઉતારવાનું શ્રેયસ્કર કાર્ય કર્યું અને તેય આપણી આઝાદીની લડતના સમય દરમ્યાન. આપણે આઝાદીના ઇતિહાસના આલેખનમાં અને એનાં અન્વેષણમાં નિષ્ક્રિય હતા ત્યારે આ બાબતે મેઘાણી આપણા ગુરુ-આચાર્ય બની ગયા એ નોંધવું જોઈએ. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના લગભગ અઢીત્રણ દાયકા સુધી આપણે સ્વાધીનતાસંગ્રામના ઇતિહાસ અંગ્રેજી ભાષામાં નિરૂપિત કરવામાં વ્યસ્ત રહ્યા હતા ત્યારે મેઘાણીએ, કોઈને સ્વપ્નેય પણ ખ્યાલ ના આવે ત્યારે, લોકોના ઉત્સાહને ઉત્તેજિત કરવા કાજે ઇતિહાસના ગ્રંથ ગુજરાતીમાં લખ્યા તે બાબત ધ્યાનાર્હ બની રહેવી જોઈએ. ગુર્જરપ્રજામાં રાજકીય ચેતના પ્રગટાવવામાં મેઘાણીના ગ્રંથોએ સારું યોગદાન બક્ષ્ય હતું. એમની લગભગ Page #541 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૩૧ પ્રત્યેક પુસ્તકની એક કરતાં વધારે થયેલી આવૃત્તિ એ બાબતનું તારવી આપવાનું કામ ઇતિવિદનું છે. મેઘાણીના ગ્રંથોમાં આ દ્યોતક ઉદાહરણ છે. આપણી આઝાદીની લડત દરમ્યાન મુદ્દો સર્વત્ર ડોકાય છે. અર્થાત્ કથયિતવ્ય ઉપર સ્વાભાવિક નજર પ્રજાકેન્દ્રિત અને પ્રજાપ્રેરિત ઇતિહાસ લખવાનું ઉપાદેયી ઉદ્યમી પડે એવી વ્યવસ્થિત માંડણી એમનાં લખાણની છે. આપણા કાર્ય મેઘાણીએ કર્યું એ હકીકતમાં જ મર્મજ્ઞ અને સુહૃદયી સ્વાધીનતા સંગ્રામ દરમિયાન ગાંધીજીએ પોતાનાં કાર્ય અને ઇતિહાસલેખક તરીકેનું એમનું દ્વિજત્વ પ્રતિબિંબિત થાય છે. આચરણથી પ્રજાને બેઠી કરી, તો મેઘાણીએ શબ્દના સામર્થ્યથી એમની નજર ભાવિની ક્ષિતિજોને કેવી રીતે આંબી જાય છે એનો તેવું કાર્ય કર્યું. મેઘાણી સ્વભાવે, કાર્યો, વિચાર, વ્યવહાર પ્રત્યય આપણને એમના ઉપર્યુક્ત ગ્રંથોથી થાય છે. માનવતાવાદી અભિગમના પ્રચારક હતા. યોગ્ય પરિપ્રેક્ષ્યમાં | મેઘાણીના ઇતિગ્રંથ માત્ર ઘટના કે બનાવનું કેવળ વર્ણન તેઓ હંમેશાં મનુષ્યને મૂલવે છે. પરિણામે એમના ઇતિહાસનાં નથી, પણ પ્રત્યેક ઘટના અને પરિણામની પૃષ્ઠભૂમિમાં કેવી લખાણમાં માનવી, એનું ઘડતર, એના ચારિત્ર્યનું દઢીકરણ વગેરે પરિસ્થિતિ હતી કે જેને લીધે તેવાં પરિણામ આવ્યાં એવી કેન્દ્રસ્થ હોય છે. ઇતિવિદ મેઘાણી હોય કે સાહિત્યિક મેઘાણી કાર્યકારણભાવની શૃંખલાને જોડતું એક સંકલિત-સુગ્રથિત હોય, પરંતુ એમની જે પ્રતિભા/પ્રતિમા ઊપસે છે તે તો છે નિરૂપણ એમાં આપણને જોવું પ્રાપ્ત થાય છે. કઈ વસ્તુ જીવનનાં શાશ્વત મૂલ્યોની જિકર કરનાર માનવતાના ઉપાસક ચારિત્ર્યઘડતરમાં ઉપયોગી છે અને કઈ જ્ઞાનપ્રદીપ તરીકે તરીકેની. ઉપયોગી છે, એમાંથી કેવાં પ્રેરણા અને પ્રકાશ ઉપલબ્ધ થવાં વિચારક્રાન્તિના વરેણ્ય વિદ્વાન જોઈએ એ દૃષ્ટિ એમનાં લખાણમાં જોવા મળે છે. ગાંધીજી - ગુણવંતભાઈ માતૃભાષાના હિમાયતી હતા તે બાબત મેઘાણી પારદર્શક રીતે સમજ્યા હતા. સ્વાધીનતા સારુ તલસતી પ્રજાની પહેલપ્રથમ ડૉ. ગુણવંતભાઈ શાહ ગુજરાતના અગ્રણી ચિંતક છે. જરૂરિયાત છે પોતીકાપણું–એટલે પોતાની ભાષા પોતાનું વિચારપુરુષ છે અને પારદર્શક દૃષ્ટિથી ઘટનાઓને, વિગતોને, સાહિત્ય, પોતાના સંસ્કારની જાગૃતિ. ગાંધીજીનાં કાર્યોમાં આની ખ્યાલોને, વિચારોને અવલોકે છે અને ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં પ્રતીતિ આપણને થાય છે, જેમ મેઘાણીએ વિદેશની ભૂમિમાં અર્થઘટિત કરી આપણી પ્રત્યક્ષ કરે છે. એમ ખસૂસ કહી શકાય પ્રગટેલી ચેતના દ્વારા સમર્થ છે. કે ગુણવંતભાઈ જીવનલક્ષી સર્જક છે, સમાજની ગતિવિધિઓના મર્મજ્ઞ છે, સામાજિક રીતરસમોના તાણાવાણાના પ્રબુદ્ધ વિશ્લેષક વિચારોમાં કે વિભાવનામાં કે ખ્યાલોમાં મેઘાણી છે; કારણ કે તાલીમથી વ્યવસાયે શિક્ષકોના શિક્ષક છે. તેમનાં સ્થિતિચુસ્ત ન હતા. પ્રત્યેક ગ્રંથના પુનઃલેખન વખતે બે આવૃત્તિ લખાણ સમતોલ છે તો તેમની રજૂઆતમાં, કહો કે વચ્ચેના સમયગાળા દરમિયાન પ્રાપ્ત નવી સામગ્રીનો વિનિયોગ લેખનશૈલીમાં, કલાદૃષ્ટિનો સંસ્પર્શ છે. પૃથકકૃત વિશ્લેષક છે તેમ તેઓ અવશ્ય કરતા. કહેવાનું એટલું છે કે મેઘાણીની ઇતિહાસની અભિગમમાં વિવેકી છે, તેમનાં લખાણમાં બહુશ્રુતતા છે તો સમજ વિશેષ પરિપકવ હતી. ગ્રંથ એક વખત લખાઈ ગયા પછી વાંચનવૈશિશ્ય જોવું પ્રાપ્ત થાય છે. પોતાની રજૂઆતને દૃષ્ટાંતથી એની બીજી–ત્રીજી આવૃત્તિ સમયની માંગ મુજબ છાપી દેવી શણગારે છે. સાત્ત્વિક વિચારણાથી વણ્ય વિષયને પોષણ પૂરું પાડે એમાં ઇતિશ્રી માનનારા મેઘાણી ન હતા. એમના ગ્રંથોની પ્રત્યેક છે. વાંસોવાંસ અન્યોના વિચારોથી પોષણને પરિપુષ્ટ કરે છે. આવૃત્તિ વખતના એમનાં નિવેદનમાંથી આનો પ્રત્યય પમાય છે. આધાર વિના કોઈ વિધાન તેઓ જવલ્લે જ પ્રસ્તુત કરે છે. એટલું જ નહીં દરેક લખાણના આધારગ્રંથોની સૂચિ તેઓ અન્યોના વિચાર સાથે અસંમત હોય તોય તે તે વિચારને આપતા રહેતા; તેમ જ ક્યો આધાર વિશેષરૂપે ઊપયોગાયો છે તટસ્થતાથી પોતાનાં લખાણમાં રજૂ કરે છે. તેઓ વણ્ય વિષયને તે પણ દર્શાવતા હતા. બધી બાજુએથી અવલોકે છે, વાગોળે છે, સર્વગ્રાહી રીતે મેઘાણી ઇતિહાસ લખનાર કરતાં કથનાર છે. મેઘાણી પૃથકકૃત કરે છે અને બીજાઓના તર્કશુદ્ધ વિચારને–અર્થઘટનનેપ્રસંગોને એમની રીતે બોલવા દઈ તથા પાત્રોને પોતાની રજૂઆતને આત્મસાત્ કરીને પોતાનાં લખાણને ધારદાર બનાવે અભિવ્યક્તિથી ઊપસવા દઈ ધારી અસર નિપજાવે છે. છે, તો પણ તેમાં આડંબર જેવો પ્રાપ્ત થતો નથી, તો દારિદ્રભરી ઇતિહાસકાર કથાકાર તો છે, તત્ત્વજ્ઞય હોવો જોઈએ. ભૂતકાલીન સાદાઈ પણ ડોકાતી નથી. ખુલ્લા મનથી બીજાઓના ક્રિયાપ્રક્રિયાઓના વિચારમંથન દ્વારા ઉપદેશબોધનું નવનીત વિચારભેદને, અર્થભેદને અકબંધ રાખવાની વૃત્તિ અને દૃષ્ટિ Jain Education Intemational For Private & Personal use only Page #542 -------------------------------------------------------------------------- ________________ ૫૩૨ ગુણવંતભાઈની આગવી છટા છે અને તેથી સ્તો એમનાં લખાણોમાં સઘળી રજૂઆત મૌલિક બની રહે છે. જે કહેવું છે તે નિર્ભિકતાથી કહે છે પણ નિર્દેશ રીતે કહે છે અને બીજા શું વિચારશે એવા ડરથી તેઓ મુક્ત રહે છે. એમની વાક્છટા સોંસરવી નીકળે છે. લખાણમાં તેઓ સંસ્કૃત પ્રયોગો કરે છે તેમ લોકરૂઢ શબ્દો પણ પ્રયોજે છે. એમનાં લખાણનું ધ્રુવસૂત્ર છે નિર્ભીકતા અને રજૂઆતનું ધ્યેય છે પારદર્શકતા. એમનું વર્ણનકૌશલ્ય અદ્ભુત છે અને તેથી વાચકને વિચારોથી તરબોળ કરી દે છે. ટૂંકમાં એમનાં લખાણમાં એક સાચા શિક્ષકનું હૂબહૂ પ્રતિબિંબ નજરે પડે છે. એનું ગદ્ય ઘણી જગ્યાએ પદ્યસમ ભાસે છે તેમ તેની સરળતા પણ અદેખાઈરૂપ જણાય છે. કોઈ પણ વિષયને પારદર્શક રીતે સમજ્યા પછી જ કલમને રવાડે ચઢાવે છે. સત્યકથનને નિખાલસતાથી રજૂ કરે છે. વ્યક્તિચરિતનાં ચિત્રણ ભાવપૂર્ણ બની રહે છે, જેમાં ભભકાદાર રંગોની છાંટ જોવા મળતી નથી. કલાકાર રેખા માત્રથી ચિત્રને ઉપસાવે તેમ ગુણવંતભાઈ વ્યક્તિચરિત કેવળ યોગ્ય રેખાઓથી આલેખે છે. ગુણવંતભાઈ જન્મે પાટીદાર, વ્યવહારે વણિક, વ્યવસાયે બ્રાહ્મણ, લખાણે ક્ષત્રિય, જીવનદર્શનમાં સમભાવી, સંબંધોમાં સૌજન્યશીલ, સ્વભાવે બુદ્ઘમાર્ગી, સામાજિક ક્ષેત્રે પ્રતિબોધી, વિચારે દરિયાવદિલ પણ રજૂઆત ગાંધીલક્ષી–આ બધું છતાંય ક્યાંય દુર્વાસાપણું ડોકાય નહીં એવા ગુણવંતભાઈએ નર્મદની જેમ જીવનને કલમને ખોળે મૂક્યું છે, કહો કે કલમ કર્મશીલ છે. શિક્ષક તરીકેની કારકિર્દી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયથી શરૂ કરી (૧૯૬૧થી ૧૯૭૨). અમેરિકાની મિશિગન વિશ્વવિદ્યાલયમાં (૧૯૬૭-૬૮) અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં (૧૯૮૫) ઐતિથિ અધ્યાપક તરીકે કાર્યરત. ચેન્નાઈમાં ટેકનિકલ ટીચર્સ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં શિક્ષણ વિભાગના વડા અને પ્રાધ્યાપક (૧૯૭૨-૭૩) વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ વિભાગના વડા અને પ્રાધ્યાપક (૧૯૭૪થી ૧૯૮૭). ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેશન ફોર વર્લ્ડ પીસના ચાન્સેલર (૧૯૭૪થી ૧૯૯૦). ઇન્ડિયન એસોસિએશન ફોર એજ્યુકેશનલ ટેક્નોલોજીના પ્રમુખ (૧૯૮૧ થી ૧૯૮૪). પેરિસ સ્થિત યુનેસ્કોમાં ભારતના પ્રતિનિધિ તરીકે (૧૯૭૪). પૂર્વ જર્મનીમાં યોજાયેલી યુનોસ્કોની કૉન્ફરન્સમાં ભારતીય પ્રતિનિધિ (૧૯૭૯). વિવિધ વિષયો વિશે વિવિધ દેશોમાં પ્રવચનો આપ્યાં છે, આપે છે. ધન્ય ધરા ૧૯૯૭માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી વિભૂષિત. એ જ વર્ષે ગુજરાતીમાં ઉદ્દીપ્ત ભાવનાવાળા નિબંધ સારુ નર્મદ સુવર્ણચંદ્રક. સ્વામી સચ્ચિદાનંદ સન્માન એમને મળ્યું, ૨૦૦૧માં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે. ૧૯૫૪થી ૧૯૫૮ દરમ્યાન આચાર્ય વિનોબા ભાવેના ભૂદાનયજ્ઞમાં સક્રિય. યુવાનો વાસ્તુના પંચશીલ આંદોલનના સ્થાપક અને ૧૯૮૭થી ૧૯૯૭ સુધીમાં ઘણી પદયાત્રાનાં આયોજન કર્યાં. ગોરજ અને બિલિમોરામાં લગભગ અઢી દાયકા સુધી પુસ્તકપ્રેમીઓ માટે વિચારશિબિરો યોજી. બુદ્ધ, મહાવીર, ગાંધીજી, સરદાર પટેલ, શ્રી અરવિંદ જેવા મહાનુભાવો વિશે પુસ્તકો લખ્યાં છે. ભગવદ્ગીતા, ઉપનિષદ અને રામાયણ ઉપર અર્થઘટિત લખાણો પ્રદત્ત કર્યાં છે. ભગવદ્ગીતા ઉપરનું લખાણ અંગ્રેજી, હિન્દી અને તમિળમાં પ્રગટ થયાં છે. વર્તમાને મુક્ત લેખક તરીકે સંદેશ, અભિયાન, દિવ્ય ભાસ્કર, ગુજરાત જેવાં દૈનિક સામયિકમાં નિયમિત રીતે લખે છે. આમ ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિળ અને અંગ્રેજીમાં સંખ્યાબંધ ગ્રંથના લેખક તરીકે ગુણવંતભાઈ એક રીતે વિચારતત્ત્વના સ્વામી છે. ૫૦ની વયે ૧૯૮૭માં બધી રીતે ઉપાદેયી કામગીરી છોડનાર દુર્લભ વ્યક્તિ એટલે ગુણવંતભાઈ. એમનો જન્મ ૧૨-૩-૧૯૩૭ રાંદેરમાં. સામાન્યતઃ ગુણવંતભાઈને કેવળ સાહિત્યકાર તરીકે મૂલવે છે, પણ બુનિયાદી રીતે તેઓ પ્રબુદ્ધ વિચારક છે અને તેથી વિચારકને કોઈ એક ખાનામાં ખતવી શકાય નહીં. વળી ગુણવંત શાહ ખાદીધારી છે એટલું જ નહીં પણ ગાંધીવિચારના વરેણ્ય પ્રચારક છે અને લેખકેય પણ. વ્યક્તિ-વિચાર-ચિંતન સંદર્ભે એમણે એક કોડી પુસ્તક આપણને સંપડાવી આપ્યા છે અને જેમાં ગાંધી વિચાર બુનિયાદી રીતે અવલોકવા મળે છે. ‘ગાંધી નવી પેઢીની નજરે', ‘ઈશ્વર અલ્લા તેરે નામ’, ‘સબકો સન્મતિ દે ભગવાન’, ‘ગાંધીની ઘડિયાળ', ‘કબીરા ખડા બાજારમેં' અને ‘ગાંધીનાં ચશ્માં' જેવા ગ્રંથ ગાંધીત્વની બુનિયાદને સુપેરે આપણી સમક્ષ રજૂ કરે છે. એમનું છેલ્લું પુસ્તક છે ‘ગુફ્તગૂ’ (જુલાઈ ૨૦૦૭) પણ ન્યારું છે અને નિરાળુંય ખરું જ. આ પ્રકારનું ગુર્જરભાષામાં પહેલ પ્રથમ પુસ્તક છે. સૌરાષ્ટ્રથી સાઉથ અરેબિયા સુધી અને અમદાવાદથી એટલાન્ટા સુધીના ભૂખંડમાં વસાહતી થયેલા ગુજરાતી નાગરિકોએ પૂછેલા પેટછૂટા પ્રશ્નોના ગુણવંત શાહે આપેલા દિલ છૂટા જવાબો આ ગ્રંથમાં વાંચવા મળશે. Page #543 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૩૩ નિખાલસતા નિચોવીને વાચકો સાથે, કહો કે પ્રશ્નકારો સાથે, that all existence is saturated with the self and થયેલી સાયબર ગોષ્ઠી એટલે “ગુફાગુ' ઈ સંવાદ દ્વારા લેખકની that this is true foundation of the ethical life. ક્ષ-કિરણીય વ્યક્તિત્વતા છતી થાય છે. અભુત પુસ્તક છે. રામચંદ્ર ગાંધી વરેણ્ય શિક્ષક હતા અને શ્રેષ્ઠ તત્ત્વજ્ઞ ભારતીય તત્ત્વવેત્તા હતા. વિવિધ ભાષા ઉપર એમનું પ્રભુત્ત્વ ધ્યાનાર્હ હતું. ભાષા પ્રભુત્ત્વને કારણે એમણે ક્યારેય એમના શ્રોતાવર્ગને નિરાશ કર્યો રામચંદ્ર ગાંધી નથી. I am Thou નામનું એમનું પુસ્તક ઉપનિષદ ઉપરની મોહનદાસ કરમચંદ ગાંધી | એમની પકડનું દ્યોતક છે. વેદના ગ્રંથો અને પૌરાણિક સાહિત્યના એટલે મહાત્મા ગાંધીજીના પણ સારા અભ્યાસી હતા. પરિવારના ઘણા સભ્ય સ્વયમ્ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, રમણ મહર્ષિ આત્મપ્રકાશી હતા, સ્વયમ્ મૂઠી જેવા અધ્યાત્મક્ષેત્રના મહામનિષિઓ ઉપરનાં એમનાં લખાણ ઊંચેરા આદમી હતા અને સ્વયમ્ ધ્યાનાકર્ષક તો છે જ ઉપરાંત તેમના આ પરત્વેનાં નાટક પણ સ્વભાવે નમ્ર અને ઔદાર્યની મૂર્તિ ધ્યાનયોગ્ય ગણાય. ગાંધીજી વિશે એમણે ઘણાં નાટક લખ્યાં છે. સમા હતા. રાજમોહન ગાંધી The Availability of Religious Language એમનું લેખક-પત્રકાર છે. ગોપાલકૃષ્ણ વિશેષ ધ્યાન ખેંચતું પુસ્તક છે. ગઈ સદીના સિત્તેરના દાયકામાં ગાંધી રાજનીતિજ્ઞ છે. તુષાર ગાંધી ગાંધીજીના વિચારોના પ્રબંધક લંડન યુનિવર્સિટીના પ્રાધ્યાપક ટિક દ્વારા સંપાદિત ગ્રંથશ્રેણી છે. આમાં એક વિશેષ પ્રતિભા ઉમેરી શકીએ અને તે છે Philosophy of Religionમાં રામચંદ્રનું આ પુસ્તક શ્રેષ્ઠ ગાંધીજીના પૌત્ર રામચંદ્ર ગાંધી. એમના પિતા દેવદાસ ગાંધી ગણાયું છે. હતા. તેઓ પણ સ્વયં પત્રકારત્વજ્ઞ હતા અને હિન્દુસ્તાન એમના મિત્રો એમને અસાધારણ સંવાદક કહો કે ટાઇમ્સના પૂર્વ મંત્રી હતા. આ બધા ઇતિવિદ અને તત્ત્વજ્ઞ હતા વાતચીત કરવામાં કુશળ, તરીકે યાદ કરે છે. કોઈ પણ પ્રશ્ન કે તેમ જ ગાંધીજી પ્રબોધિત વિચારમંથનના નવનીત સમા હતા. મુદ્દાને રામુભાઈ એવા વિદ્યાચાતુર્યથી હલ કરતા અને તેમ એવી બધા સ્વયં બૌદ્ધિક હતા, –છે. મનોરંજક ભાષામાં કે સાંભળનાર સહુ હૃદયથી અને મનથી રામચન્દ્ર ગાંધીએ દિલ્હી વિશ્વવિદ્યાલય અને ઓક્સફર્ડ તરબતર થઈ જતા. તેઓ સારા અધ્યાપક તો હતા, પણ સારા યુનિવર્સિટીમાંથી વિદ્યાવાચસ્પતિની પદવી પ્રાપ્ત કરી હતી. સાથી હતા, સારા મિત્ર હતા અને સારા સલાહકાર હતા. દિલ્હી વિશ્વવિદ્યાલયની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં, ઇગલેન્ડની અસંભવ તત્ત્વપ્રશ્નને પણ રામુભાઈ સહજતાથી સમજાવી શકતા આઉધમપ્ટન યુનિવર્સિટીમાં, વિશ્વભારતીમાં, હૈદરાબાદની હતા. સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રામુભાઈ (મિત્રોમાં અને સ્નેહીઓમાં ગાંધીજીના પૌત્ર તરીકે અને દેવદાસના પુત્ર તરીકે તેઓ આ નામથી સુખ્યાત) ફિલસૂફીનાં અધ્યાપનકાર્ય કર્યા હતાં. એમની ઓળખ એક પ્રકારે જાણતલ તરીકે ખતવી શકાય. જોકે તેઓએ સ્નાતકની પદવી પદાર્થવિજ્ઞાનમાં હાંસલ કરી હતી અન્યથા ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ અને તત્ત્વજ્ઞના વરેણ્ય અને પછી સ્ટીફન્સ કોલેજમાંથી તત્ત્વજ્ઞાનમાં પારંગત થયા હતા. અભ્યાસી તરીકે જ એમની ઓળખ મહત્ત્વની ગણાય. ઓક્સફર્ડમાંથી ડૉક્ટર ઑફ ફિલોસોફી (ડી. ફિલ.)ની પદવી ગાંધીજીની આત્મકથાનાં કેટલાંક પ્રકરણ પર આધારિત કથક મેળવી હતી. વીસમી સદીના ખ્યાતનામ તત્ત્વજ્ઞ પ્રાધ્યાપક પી. નૃત્યનાટ્ય “સન્મતિ' પ્રયોગમાં એમની ઊંડી તત્ત્વખોજ પ્રગટ એફ. સ્ટ્રોવસન એમના ગુરુ હતા. એમની તત્ત્વજ્ઞયાત્રામાં બ્રિટિશ થતી જોવી પ્રાપ્ત થાય છે. દિલ્હીની ઇન્ડિયા ઇન્ટરનેશનલ એનાલિટિકલ ફિલોસોફી, ઉપનિષદુ, શ્રી અરવિંદ અને રમણ સેન્ટરમાં વાંસની ખુરશી ઉપર બેઠેલી કોઈ વ્યક્તિ નજરે પડે મહર્ષિના તાત્ત્વિક વિચારોનો સમાવેશ થાય છે. હાડથી તો તે રામચન્દ્ર ગાંધી છે એમ સમજવું, અહીં જ એમનું ૧૩ અદ્વૈતમંથનના આ ખોજ કલાકારની આરત વિશ્વસંસ્કૃતિના પાથેય જૂન ૨૦૦૭ના રોજ પ્રાણપંખેરું ઊડી ગયું. ૯મી જૂન ૧૯૩૭ના સુધી વિસ્તરેલી હતી. આથી તત્ત્વજ્ઞવિશ્વમાં રામુભાઈની આગવી રોજ જન્મેલ રામચંદ્ર ગાંધીના નિધનથી તત્ત્વજ્ઞના ક્ષેત્રને મોટી અને અલાયદી ઓળખ પ્રતિષ્ઠિત થયેલી હતી. The abiding ખોટ પડી છે. under lying thread of philosophical thought is Jain Education Intemational Page #544 -------------------------------------------------------------------------- ________________ . . • With Best Complements From, M INNOVATIVE MOULD WORKS Pattern Manufacturer PROCESS MAP OF IMW Customer Component Reverse Engineering 3D Modeling Pattern Design Tool Path Manufacturing Customer We are a computer aided metal casting pattern manufacturing company with a capacity of 4 CNC Vertical Machining center machines. Our uncompromising personalized service and workmanship can change your quality and productivity. We manufacture patterns to serve customers in the following industries & utility : Automotive • • Transmission · • Cement · Textile • Hydraulic & Pneumatic Energy conversion • We manage with state of art process. 2D Drawing -: Factory :INNOVATIVE MOULD WORKS 17, Atika Opp. Raghuvir Estate, Dhebar Road (South) Rajkot-360 002 - Gujarat, India. Tel.: +91 281 3293281, +91 98242 10910, +91 98980 10910 Email: imould@rediffmail.com Page #545 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૩૫ સમાજસેવાધર્મના શિલ્પીઓ ડૉ. મહેશચંદ્ર પંડ્યા એક વ્યક્તિ ત્રણ ક્ષેત્ર સાથે અનિવાર્ય સંકળાયેલી હોય છે. તે છે જાત, સમાજ અને ઈશ્વર. જન્મથી મૃત્યુ સુધી જાત સાથે જોડાયેલા રહેવું પડે છે, જેને જીવન કહે છે. માતાના ઉદરથી માંડીને કુટુંબ–શેરી-જ્ઞાતિ-ગામ અને દેશ સાથે જોડાયેલા રહેવું પડે છે, જેને સમાજ કહે છે અને આ બધું તું કર્યું વર્તા ઈશ્વર પ્રત્યે પહેલેથી આશ્ચર્ય સાથે જોડાયેલું રહે છે. આ ત્રણે જુદાં જુદાં નહીં એકબીજા સાથે ઓતપ્રોત થયેલાં ક્ષેત્રો છે એટલે એક વ્યક્તિએ એકસાથે આ ત્રણે ક્ષેત્રોની ખેવના કરવાની રહે છે. આમાંના કોઈ એક ક્ષેત્રના કુંડાળામાં કે કોચલામાં પુરાઈ રહેતો માણસ માણસાઈનો આદર્શ ચૂકી જાય છે. બીજાની સામે એ આદરપાત્ર રહેતો નથી. સામે પક્ષે, જાત સંભાળીને અને ઈશ્વરને સ્મરીને સમાજની ખેવના કરતો માણસ મુકી ઊંચેરો દેખાય છે. કારણ કે સમાજ વ્યક્તિઓના સમૂહથી રચાયેલો હોય છે. માણસ તાણાવાણારૂપે સમાજનું મહત્ત્વનું અંગ છે અને મજબૂત અને તંદુરસ્ત પોત તો જ બને, જો પ્રત્યેક તાણો અને વાણો તંદુરસ્ત હોય. એક દેહમાં અનેક પ્રકારની તંત્રવાહિનીઓ કામ કરતી હોય છે, એમાંની એક બગડે તો આખો દેહ ડોલાયમાન થઈ જાય છે. માટે સમાજને વ્યવસ્થિત, સુદૃઢ, તંદુરસ્ત અને દીર્ઘજીવી રાખવા માટે દરેક વ્યક્તિએ સજ્જ રહેવું જોઈએ, એ વણ-કથી વાત છે. સામા પક્ષે, એ પણ એટલું જ સાચું છે કે સમૂહજીવનનાં બધાં પાસાં સરખાં હોતાં નથી. ઊંચ-નીચ, અમીર-ગરીબ, સુખી-દુઃખી વગેરે સારા-નરસા વર્ગો હોય છે. એ માટે સમાનતા જળવાઈ રહે તેવાં કાર્યો થવાં જોઈએ. સબળો વર્ગ નબળાને મદદરૂપ થાય તો જ એવી સમરસતા પેદા થાય. આપણે જોતાં આવ્યાં છીએ કે યુગેયુગે સમાજને એવા સેવાધારીઓ મળતા આવ્યા છે. એમનાથી સમાજ ટકી રહ્યો છે. અભણને ભણાવવા માટે નિશાળો, રોગીઓની સેવા માટે દવાખાનાં, નિરાધારો માટે સહાયકેન્દ્રો અને માણસની શ્રદ્ધા ટકાવી રાખતાં મંદિરો માટે લખલૂટ દાનના પ્રવાહો વહ્યું જાય છે. એવા સમાજસેવાના ભેખધારીઓનો માનવજાતને કદી તોટો પડ્યો નથી. સમાજસેવાધર્મનાં એવા શિલ્પીરનો વિષે પરિચય કરાવે છે ડો. મહેશચંદ્ર પંડ્યા, જેઓ ધર્મ, ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યના અભ્યાસી છે, ચિંતક અને લેખક પણ છે. ગાંધીવાદ, આંબેડકરવિચારધારા અને પ્રણામી ધર્મના ત્રિવેણી સંગમ સમું તેમનું જીવન સમતોલ અને સમૃદ્ધ છે. માનવજાતિની એકતા, ધર્મસ્થાનોની પવિત્રતા, શીલ, સદાચાર, શિષ્ટતા, અહિંસા આદિ જીવનમૂલ્યોની ભારોભાર હિમાયત કરે છે. પ્રેમ, માનવતા, સુખ અને શાંતિનો હંમેશાં અનુરોધ કરતા રહ્યા છે. ગાંધીનગરમાં તેઓ મળવા જેવા માણસ છે. ધન્યવાદ –સંપાદક Page #546 -------------------------------------------------------------------------- ________________ ૫૩૬ ધન્ય ધરા મામાસાહેબ ફડકા મામા સાહેબ ફડકે એટલે ગાંધીયુગના ગુજરાતમાં “અંત્યોદય’ કાર્યક્રમ તથા “ભંગીકષ્ટ મુક્તિ માટે સતત, મથતું પ્રાણવાન નામ! તેમનું મૂળ નામ વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે. તેમનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના જાંબુલઆડ ગામે બીજી ડિસેમ્બર, ૧૮૮૭ના રોજ પિતા લક્ષ્મણ ફડકેને ત્યાં થયેલો. ઇતિહાસપ્રસિદ્ધ બિના છે કે મહારાષ્ટ્ર મહાદેવ ગોવિંદ સનડે, ગોપાલકૃષ્ણ ગોખલે, બાલ ગંગાધર તિલક, ધોંડો કેશવ કર્વે, આપા સાહેબ પટવર્ધન, વિનોબા ભાવે, વીર સાવરકર, કાકાસાહેબ કાલેલકર, અરવિંદ ઘોષ, બારીન્દ્ર ઘોષ જેવા ઉત્તમ લેખકો, કવિઓ, સમાજસુધારકો અને રાષ્ટ્રભક્તો ભારત રાષ્ટ્રને ચરણે ધર્યા છે. તેમાં એક ઊજળું નામ એટલે “મામાસાહેબ ફડકે'! વિઠ્ઠલ ફડકેએ પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી પિતાજીની અંગ્રેજી ભણાવવાની ઇચ્છાને અવગણીને સાવરકરની મિત્રમેળાની પ્રવૃત્તિઓ તથા ગણપતિઉત્સવ, શિવાજીઉત્સવ જેવી પ્રાથમિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં લેતાં વિદ્યાર્થી અવસ્થામાં જ દેશદાઝનાં પીયૂષ પીધાં. પિતાજીએ ફાઇનલ કોર્સની પરીક્ષા આપવા માટેની ફીના ૧૬ રૂપિયા આપ્યા હતા તે લઈને તેઓ, હંમેશને માટે કુટુંબને છોડી દઈને દેશસેવા કાજે નીકળી પડ્યા અને દેશદાઝને ચરિતાર્થ કરવા માટે ગુજરાતમાં ચાંદોદ પાસે, નર્મદાકિનારે ચાલતા “શ્રી ગંગનાથ ભારતીય સર્વવિદ્યાલયમાં દાખલ થયા અને ત્યારથી જ તેમણે હંમેશને માટે ગુજરાતને કર્મભૂમિ બનાવી! અરવિંદ ઘોષના નાના ભાઈ બારીન્દ્ર ઘોષે, યુવાનોમાં રાજદ્વારી અને ધાર્મિક જુસ્સો કેળવી દેશદાઝના પાઠ ભણાવવા માટે એ વિદ્યાલય શરૂ કરેલું, પરંતુ રાજકીય ડખલને કારણે ટૂંક સમયમાં જ તેને વડોદરા ખાતે કાશી વિશ્વનાથ મંદિરમાં ખસેડવામાં આવ્યું. વિઠ્ઠલ ફડકેના રોમરોમમાં વણાઈ ગયેલા દેશદાઝના વિચારોને પારખીને તેમને એ વિદ્યાલયમાં શિક્ષકનું કામ સોંપવામાં આવ્યું. મહારાષ્ટ્રના શિક્ષકોને કૌટુંબિક નામો આપવાની રસમ પ્રમાણે તેમને “મામાસાહેબ' અને કાલેલકરને કાકાસાહેબ'ના હુલામણાં નામોથી નવાજવામાં આવ્યા. ત્યારથી વિઠ્ઠલ ફડકે “મામા સાહેબ ફડકે'ના હુલામણા નામથી પ્રસિદ્ધ છે. તેથી આ લેખમાં હવે પછી તેમને “મામા સાહેબ ફડકે'ના નામે ઉલ્લેખીશું. ગંગનાથ વિદ્યાલયની પ્રવૃત્તિઓ પર અંગ્રેજ સરકારની કડક નજર રહેતી હોવાથી થોડા જ સમયમાં તે બંધ કરવું પડ્યું. એ અરસામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ વડોદરામાં અંત્યજ બાળકો માટે શાળા ચલાવતા હતા, પરંતુ બાળકોને ભણાવવા માટે માત્ર મુસ્લિમ કે અંત્યજ શિક્ષકો જ મળતા. તેને સમયે હિંદુ સમાજની અજ્ઞાનસભર લાગણીને અવગણીને ચિત્તપાવન બ્રાહ્મણકુળમાં જન્મેલા મામા સાહેબ માત્ર ૧૦ રૂપિયાના પગારથી એ અંત્યજ શાળામાં શિક્ષક બન્યા! ત્યારથી માંડીને તેઓ જીવનભર “અંત્યોદય’ માટે ઝઝૂમતા રહ્યા હતા. ( ૯મી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી હિંદમાં આવીને અમદાવાદમાં કોચરબ મુકામે કોચરબ આશ્રમ” શરૂ કર્યો. મામાસાહેબ તેમને દક્ષિણ આફ્રિકાના કર્મવીર' તરીકે ઓળખતા. તેમની સાથે કામ કરવાનો મેળ મળશે એમ માનીને તેઓ તા. ૨૮-૬-૧૯૧૫ના રોજ કોચરબ આશ્રમે ગાંધીજીના સાનિધ્યમાં પહોંચી ગયા. ત્યારથી તેઓ ગાંધીજીના અંતેવાસી તરીકે જાણીતા થયા. પંચમહાલ જિલ્લાના ગોધરાના વતની મણિલાલ મહેતા અને વામનરાવ મુકાદમના પ્રયાસોથી ઈ.સ. ૧૯૧૭માં ગોધરા મુકામે ગાંધીજીની નિશ્રામાં પ્રથમ રાજકીય પરિષદ મળી. તેમાં આચાર્ય કૃપલાની, બાળ ગંગાધર તિલક, ઠક્કરબાપા, મામાસાહેબ ફડકે, શારદાબહેન મહેતા, વિઠ્ઠલભાઈ પટેલ, ગાંધીજી વગેરે અગ્રણી નેતાઓએ હાજરી આપી. એ પરિષદમાં અસ્પૃશ્યતાનિવારણ” અંગે ઠરાવ થયો. મામાસાહેબને અસ્પૃશ્યતાનિવારણ અંગે માત્ર ઠરાવ થયો તેથી ભારે અસંતોષ હતો. અસ્પૃશ્યતા નિવારણ અંગે નક્કર પગલાં લેવાના તેઓ આગ્રહી હતા. તેથી તરત જ ગોધરાના ભંગીવાસમાં સભા ભરવાનું નક્કી થયું. ગુજરાતમાં ભંગીવાસમાં ઉજળિયાતોની ભરાનાર એ પ્રથમ સભા હતી. ભંગીભાઈઓએ રાજી થઈને ગાંધીજી સહિતના નેતાઓનું સ્વાગત કરવા ઘર-આંગણાં શણગાર્યા, પરંતુ સમાજનો ભંગીવાસમાં આવે તે પૂર્વે “ઉજળિયાતો ભલે આપણે આંગણે આવે પરંતુ આપણાથી તેમને અડકાય નહીં” એમ વિચારીને ભંગી પરિવારો પોતપોતાના ઘરને છાપરે ચઢી ગયા! સભાને સ્થળે સૌ પ્રથમ ઠક્કરબાપા પહોંચી ગયા. ભંગીઓને છાપરે ચઢેલા જોઈને તેમના પેટમાં તેલ રેડાયું! Jain Education Intemational Page #547 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ છેવટે તેમની દર્દભરી અપીલથી ભંગીઓ પીગળ્યાં અને નીચે આવ્યાં. સદીઓથી કચડવામાં આવેલા દલિતોની એ મનોદશા જોઈને મામાસાહેબ ભારે દુઃખી થયા અને તરત જ ભંગીઓમાં શિક્ષણ દ્વારા સમજદારી અને પરિવર્તન લાવવા ગોધરામાં જ અંત્યજ શાળા શરૂ કરવા તત્પર થયા. પરિણામે ૧૯૧૯ના જૂનમાં ગોધરામાં પાંજરાપોળની પાછળ મામાસાહેબના અથાગ પરિશ્રમને લીધે ભંગી બાળકો માટે અંત્યજ શાળા શરૂ થઈ શકી. મામાસાહેબના પ્રબળ પુરુષાર્થથી તે શાળા વિસ્તરીને ગાંધી આશ્રમ ગોધરા’માં પરિણમી. તે પછી મામાસાહેબે પોતાનું સમગ્ર જીવન ગાંધી આશ્રમમાં જ રહીને ભંગીઓનાં દલિતોનાં બાળકોને સંસ્કાર સહિતનું શિક્ષણ આપતાં આપતાં અંત્યોદય અને ભંગીકષ્ટમુક્તિનાં કાર્યોમાં સમર્પી દીધું! ગોધરાનો ગાંધી આશ્રમ એટલે મામાસાહેબના તપોબળે નિર્માણ પામેલું ગુરુકુળ! તેમાં પંચમહાલ જિલ્લાનાં અને ગુજરાતનાં અસ્પૃશ્ય બાળકો ગાંધી વિચારધારા પર આધારિત સંસ્કારી શિક્ષણ મેળવતાં. અર્વાચીન યુગના ઋષિ સમા મામાસાહેબના ઋષિકુળનો કાર્યક્રમ પ્રાતઃકાળે પાંચ વાગ્યેથી શરૂ થયો. મામાસાહેબ દૂર દૂર ગામોમાં પગપાળા ફરી ફરીને, દલિત કુટુંબોને સમજાવીને તેમની પાસેથી મેલાઘેલા ‘દલિતકુમારો’ માગી લાવતા. બાળપોથીના વર્ગમાં દાખલ થતા મેલાંઘેલાં દલિત બાળકોનાં મળમૂત્ર સાફ કરવાં, સ્નાન કરાવવું, કપડાં ધોવાં, તેમના આરોગ્યની કાળજી રાખવી વગેરે કષ્ટદાયક કાર્યો મામાસાહેબ જાતે જ મા'ની મમતાથી કરતા અને માધવભાઈ નાગર એ બાળકોને પ્રભુની વેલના પાંગરેલાં પુષ્પો ગણીને તેમને સ્વાદિષ્ટ રસોઈ બનાવી હેતે હેતે જમાડતા! તેથી દલિત બાળકોનો આશ્રમમાં પ્રવેશ મેળવવા ધસારો વધી ગયો, ત્યારે મામાસાહેબે એ બાળકોને સમાવવા માટે ગાંધી આશ્રમનું વિસ્તરણ કરી, ૧૯૪૮માં લુણાવાડામાં ‘પ્રગતિમંદિર’ નામે બીજો આશ્રમ શરૂ કર્યો. તેનું સંચાલન મામાસાહેબની નિશ્રામાં રહીને મામાસાહેબના અંતેવાસીઓ શ્રી છોટુભાઈ ગોહિલ, માધવભાઈ નાગર અને માવજીભાઈ મકવાણા સુપેરે કરતા હતા. ઈ.સ. ૧૯૧૯માં ગોધરામાં અંત્યજ શાળા સ્થાપીને શરૂ કરેલું અંત્યોદય અને ભંગીકષ્ટમુક્તિનું કપરું કાર્ય મામાસાહેબે જીવનના અંતિમ શ્વાસ સુધી હોંશે હોંશે કર્યું. તેથી તેમને તેમના સાથી કાર્યકરો ‘ગાંધીજીના બ્રાહ્મણ ભંગી' તરીકે ઓળખતા. તેમણે સ્થાપેલ ઋષિકુળ સમા ‘ગાંધીઆશ્રમ’ ગોધરામાં જ તેમણે તારીખ ૨૯ જુલાઈ, ૧૯૭૪ના રોજ પોતાની જીવનયાત્રા vato હંમેશને માટે સંકેલી લીધી ત્યારે ગુજરાતભરનાં વિશાળ સંખ્યામાં એકઠા થયેલાં દલિતોએ “હાય હાય હવે અમે અનાથ થઈ ગયાં” એમ કહી ચોધાર આંસુએ રડતાં રડતાં પોતાના પાલક પિતાસમ મામાસાહેબને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. મામાસાહેબના ‘અંત્યોદય સેવા-તપ'ના પ્રતાપે પેદા થયેલા તેમના અનેક દલિત માનસપુત્રો વિશ્વવિદ્યાલયોની ઉચ્ચ ઉપાધિઓ મેળવીને આજે ગુજરાત સહિત ભારતનાં વિભિન્ન રાજ્યોમાં, શિક્ષણ, વહીવટ, સમાજકારણ અને રાજકારણ ક્ષેત્રે ઉચ્ચ દરજ્જાઓ શોભાવતાં શોભાવતાં આ લેખના લેખક જેવા તેમના અનેક વિદ્યાર્થીઓ મામાસાહેબના ચરણોમાં પ્રણામ કરી ગૌરવ અનુભવે છે. ટૂંકમાં ઈ.સ. ૧૯૧૯થી ૧૯૭૪ સુધીના ગાળામાં મામાસાહેબ ફડકેએ કરેલી અંત્યજસેવા, આઝાદીની લડત લડતાં લડતા ૧૯૩૧, ૧૯૩૨ અને ૧૯૪૨ એમ કુલ ત્રણવાર ભોગવેલી જેલયાત્રા, પ્રાચીનકાલીન ઋષિની જેમ તેમણે કરેલું ભારતીય સંસ્કૃતિનું જતન અને આજીવન બ્રહ્મચારી રહીને ભારતીય રાષ્ટ્રને ચરણે ધરેલું સર્વસ્વનું સમર્પણ વગેરે બાબતો ભારતની આઝાદીની લડતમાં તથા અંત્યજ સેવાના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ભાવિ પેઢીઓને પ્રેરણા પીરસતી રહેશે. અસ્પૃશ્યતાનિવારણ પ્રવૃત્તિના આધારસ્તંભ શ્રી પરીક્ષિતલાલ મજમુદાર તારીખ ૫ ડિસેમ્બર ૧૯૨૦ના ‘નવજીવન’ અંકમાં ગાંધીજીએ નોંધ્યું કે “મારે મન સ્વરાજ એટલે હરિજનો માટે પણ સ્વતંત્રતા. આપણે વિદેશી ગુલામી સહન કરી રહ્યાં છીએ ત્યારે જ હરિજનોની પરિસ્થિતિ સુધરવી જોઈએ. જો તે નહીં સુધરે તો આઝાદીના નશામાં A તો સુધરી શકશે જ નહીં”. એમ કહીને તેમણે હરિજનોદ્ધાર પ્રવૃત્તિને મોખરાને સ્થાને મૂકી. એ કાર્યક્રમનો અમલ ગુજરાતમાં થાય તે માટે પરીક્ષિતલાલ મજમુદારે પોતાનું સમગ્ર જીવન ગુજરાતમાં હરિજનોદ્વાર પ્રવૃત્તિમાં ખર્ચી નાખ્યું. પરીક્ષિતલાલ મજમુદારનો જન્મ ઈ.સ. ૧૯૦૧માં જંબુસર ગામે થયો હતો. માત્ર ૯ વર્ષની કિશોર વયે પોતાના ગામના હરિજન માટે પોસ્ટકાર્ડ ખરીદી તથા તે લખી આપીને તેમણે હરિજનોદ્વાર પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો હતો. કોલેજશિક્ષણ Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૩૮ ધન્ય ધરા મેળવવા માટે તેઓ ૧૯૧૯માં મુંબઈ ગયા ત્યારે ગાંધીજીએ આઝાદીની લડતનું સુકાન સંભાળી ૧૯૨૦માં અસહકારની લડત શરૂ કરી હતી અને રાષ્ટ્રને રચનાત્મક કાર્યક્રમમાં જોડાવા હાકલ કરી હતી. તે સાંભળીને પરીક્ષિતલાલે કોલેજનો અભ્યાસ છોડી દીધો અને અમદાવાદ જઈ પોતાની બહેન સુમિત્રા સાથે એ કાર્યક્રમમાં જોડાઈ ગયા! તે સમયે રાષ્ટ્રીય શિક્ષણ આપવા માટે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ચૂકી હતી. તેમાં તેમણે પ્રવેશ મેળવી, કોચરબ ખાતે હરિજનોને શિક્ષણ આપવા રાત્રિવર્ગો શરૂ કર્યા. તે વખતે હરિજનોની ગરીબાઈ, અબુધપણું, અજ્ઞાનતા જોઈને તેમને ભારે આઘાત લાગ્યો. તેથી ગુજરાતમાં હરિજનોદ્ધારની પ્રવૃત્તિનો તેમણે પ્રારંભ કર્યો અને સમગ્ર જીવન તેમાં જ સમર્પી દીધું! એ પ્રવૃત્તિની તાલીમ લેવા માટે તેઓ ગાંધી આશ્રમ, ગોધરાના સુપ્રસિદ્ધ હરિજન સેવક મામા સાહેબ ફડકે સાથે ત્રણ માસ સુધી રોકાયા અને મામા સાહેબ પાસેથી તાલીમની સાથે પ્રેરણા પામીને હરિજનોદ્ધાર પ્રવૃત્તિ શરૂ કરી. ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમોમાં અસ્પૃશ્યતાનિવારણ પ્રવૃત્તિ મહત્ત્વની હતી. મામાસાહેબ ફડકે, ઠક્કરબાપા, ઇન્દુલાલ યાજ્ઞિક અને પરીક્ષિતલાલ મજમુદાર તેના આધારસ્થંભો હતા. તે પ્રવૃત્તિ માટે ઈ.સ. ૧૯૨૩માં ઠક્કરબાપાના અધ્યસ્થાને અંત્યજ સેવામંડળ' સ્થપાયું. પરીક્ષિતલાલ તેના મંત્રી હતા. તેમણે અબ્રામા અને નવસારીમાં હરિજન આશ્રમો સ્થાપી અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે “ગુજરાત હરિજન સેવક સંઘ'ની સ્થાપના કરીને ગુજરાતમાં અસ્પૃશ્યતાનિવારણ પ્રવૃત્તિની બુનિયાદને મજબૂત બનાવી. ઈ.સ. ૧૯૨૧-૨૨માં સૌરાષ્ટ્રમાં અસ્પૃશ્યતાનિવારણ માટે “કાઠિયાવાડ રાજકીય પરિષદ' નામની સમિતિ રચી. તેમાં પરીક્ષિતલાલના માર્ગદર્શન હેઠળ ફૂલચંદભાઈ શાહ, મણિલાલ કોઠારી, અમૃતલાલ શેઠ અને સ્વામી શિવાનંદજીએ મહત્ત્વનું કાર્ય કર્યું. તેમાં છગનલાલ જોશી, આત્મારામ અને હંસરાજ જોડાયા. તેમણે કચ્છમાં એ પ્રવૃત્તિ વિસ્તારીને કચ્છમાં પ્રચલિત ભૂંડી-ભૂખી’ નામનો હરિજનોને ન્યાયાધીશને બદલે જમીનદારો ન્યાય આપે તેવો ધારો હતો તે ધારો દૂર કરાવ્યો! એ અરસામાં હરિજનોને સાર્વજનિક કૂવેથી પાણી ભરવા દેવામાં આવતું ન હતું. પરીક્ષિતલાલે એ અમાનવીય વ્યવહાર બંધ કરાવવા ગુજરાત હરિજન સેવક સંઘના પ્રમુખ તરીકે ૧૯૩૫માં ‘તરસ્યાને પાણી’ નામે પત્રિકા પ્રસિદ્ધ કરી, તેમને માટે અલગ કૂવા બનાવવા માટે “જે. કે. ફંડની સ્થાપના કરી. પરિણામે ગુજરાતમાં હરિજનો માટે ઘણા કૂવા અસ્તિત્વમાં આવ્યા. ૧૯૩૭માં ૮૦૧ નવા કૂવાનું નિર્માણ અને ૧૧૦૫ જૂના કૂવાઓની મરામત કરાવીને તેમણે હરિજનોની પીવાના પાણીની સમસ્યા ઉકેલવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને લાગતું કે અલગ કૂવાનું અસ્તિત્વ હિંદુ સમાજ માટે કલંકરૂપ છે. તેથી તેમણે બધાને માટે સામાન્ય કૂવાની ઝુંબેશ ઉપાડી. પરિણામે ૧૯૩૭ સુધી માત્ર એક જ કૂવો સાર્વજનિક કૂવા તરીકે જાહેર થયો. તે જાણી ગાંધીજી ભારે દુઃખી થયા. તે પછી તેમણે પ્રવાસ દરમ્યાન રાત્રિરોકાણ ભંગીને ઘેર કરવાની જાહેરાત કરી! તેની લોકમાનસ પર સારી અસર થઈ. તેથી હરિજનો માટે ૪૦ કૂવા ખુલ્લા મૂકાયા. આમ તેમની ‘તરસ્યાને પાણીની ઝુંબેશ કંઈક અંશે સારું પરિણામ લાવી શકી! અસ્પૃશ્યતાને લીધે અંત્યજોનાં બાળકોને સાર્વજનિક શાળાઓમાં દાખલ કરવામાં આવતાં ન હતાં. એ અરસામાં વડોદરા રાજ્યના સયાજીરાવ ગાયકવાડે તેમના રાજ્યમાં અંત્યજ શાળાઓ' શરૂ કરાવી. ઈ.સ. ૧૯૧૭માં ગાંધીજીના અધ્યક્ષપદે ગોધરામાં મળેલી પ્રથમ રાજકીય પરીષદ વખતે ગોધરામાં જ ભંગી બાળકો માટે, મામા સાહેબની નિશ્રામાં શાળા શરૂ કરવામાં આવી, જે ગુજરાતમાં ભંગીઓ માટેની પ્રથમ સ્કૂલ હતી. ગુજરાત હરિજન સેવક સંઘના પ્રમુખ તરીકે પરીક્ષિતલાલે પણ અંત્યજશાળાઓ, આશ્રમશાળાઓ અને રાત્રિવર્ગો શરૂ કરાવ્યાં. પરિણામે ભાવનગરમાં ત્રણ, રાજકોટમાં બે અને અમદાવાદમાં અંત્યજો માટે એક શાળા શરૂ થઈ, પરંતુ અંત્યજો માટે અલગ શાળાઓ હિંદુ સમાજ માટે કલંકરૂપ છે એમ માનીને પરીક્ષિતલાલની આગેવાની હેઠળ ૨૨ સપ્ટેમ્બર, ૧૯૩૫ના રોજ હરિજન સેવક સંઘની કારોબારીએ ઠરાવ કર્યો કે “અલગ શાળાઓ બંધ કરી તેમને સાર્વજનિક શાળામાં દાખલ કરવાં.” પરિણામે ૧૯૩૫માં ૮૭ અંત્યજ બાળકો સાર્વજનિક શાળાઓમાં પ્રવેશ મેળવી શક્યાં. અને હરિજનો માટેની ૫૪ અલગ શાળાઓ બંધ કરવામાં આવી! કાકાસાહેબ કાલેલકરે પરીક્ષિતલાલને પત્ર લખીને હરિજનોની કન્યાઓને કેળવણી આપવાની જોગવાઈ કરવા અનુરોધ કર્યો. તે માટે કેટલુંક ભંડોળ આપવાની પોતાની ઇચ્છા દર્શાવી. પરિણામે એપ્રિલ ૧૯૩૩માં અમદાવાદ મુકામે ત્રણ ભંગી બાળાઓની સંખ્યાથી ભંગી બાળાઓના છાત્રાલયની શરૂઆત કરવામાં આવી. તે પછી તેને “હરિજન કન્યાઆશ્રમમાં બદલવામાં આવ્યું. ધીમે ધીમે “હરિજન કન્યાઆશ્રમ' કાયમી Jain Education Intemational Jain Education Intermational Page #549 -------------------------------------------------------------------------- ________________ чзе શાશ્વત સૌરભ ભાગ-૨ બની ગયો. તેમાં પરીક્ષિતલાલ મજમુદારે પાલક પિતાની જેમ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. સત્યાગ્રહ આશ્રમના મંત્રી તરીકે તેઓ જીવનપર્યત સેવાઓ આપી. આશ્રમના બધા જ વિભાગોનું સરળ સંચાલન કરતા તથા ટૂંકમાં તેમની સેવાઓને કારણે અંત્યજ સ્વમાની બની આશ્રમમાં વસતા હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે ધર્મના પગભર થઈ શક્યા. તેમનાં સમગ્ર કાર્યોનું મૂલ્યાંકન કરતાં કહી અનુયાયીઓની તમામ પ્રકારની કાળજી રાખતા. ૧૯૩૩ના શકાય કે તે એક એવી વ્યક્તિ હતા, જે માત્ર હરિજનકલ્યાણ માટે વ્યક્તિગત સત્યાગ્રહ દરમ્યાન તેમણે ધરપકડ વહોરી લઈને નિસ્વાર્થ ભાવે જીવીને અમર થઈ ગયા! તેમના નિધનથી નાસિકની જેલમાં સજા ભોગવી હતી. ગુજરાતનાં હરિજનોએ અનાથ બની ગયાનો અનુભવ કર્યો હતો! ઈ.સ. ૧૯૨૦ના નાગપુર કોંગ્રેસ અધિવેશનના ઠરાવ સૌરાષ્ટ્રના સપૂત નારણદાસ ગાંધી પ્રમાણે દેશમાં સરકારી શાળાઓનો બહિષ્કાર અને રાષ્ટ્રીય શાળાઓની પ્રવૃત્તિઓ ચાલી. રાજકોટમાં પણ તા. ૧-૨સમગ્ર સૌરાષ્ટ્રમાં “નારણદાસ ૧૯૨૧ના રોજ રાષ્ટ્રીય શાળા સ્થપાઈ. ૧૯૩૮માં નારણદાસ કાકા’ના હુલામણા નામે ઓળખાતા તેના સંચાલક બન્યા. તેમના માર્ગદર્શન હેઠળ એ રાષ્ટ્રીય નારણદાસ ગાંધીનો જન્મ રાજકોટ શાળામાં ગાંધર્વ સંગીત વિદ્યાલય, હિન્દી શિક્ષણ પ્રચાર પ્રવૃત્તિ, મુકામે ગાંધીજીના પિતરાઈ ભાઈ, પિતા બહેરા-મૂંગા શાળા, નિર્વાસિતોને થાળે પાડવા શિક્ષણવર્ગ, ખુશાલચંદ્ર ગાંધીને ત્યાં તા. ૧૫-૯ દિવાસળી તથા બેકરી ઉદ્યોગ, ગાંધીવિચાર તથા શિષ્ટવાચન ૧૮૮૫ના રોજ થયો હતો. તે વખતના પરીક્ષા તથા મહાદેવભાઈ પુસ્તકાલયની સ્થાપના વગેરે પ્રવૃત્તિઓ રાજકોટના દિવાન અને ગાંધીજીના પિતા સુપેરે ચાલી હતી. કરમચંદ ગાંધીએ ખુશાલચંદને રાજકોટમાં ફોજદારની નોકરી અપાવી. તેથી નારણદાસને રાજકોટમાં ૧૯૩૯ના ભારે દુષ્કાળ વખતે તેમણે ગાંધીકુટુંબના સાંનિધ્યમાં રહેવાનું મળ્યું. નારણદાસનાં માતા માલધારીઓને સસ્તા ભાવે ઘાસ આપવું, રખડતાં ઢોરની કાળજી દેવકુંવરબા ગાંધીજીની માતા પૂતળીબાઈનાં ભત્રીજી હતાં. આમ લેવી અનાજના ભાવમાં ઘટાડો કરવો વગેરે કાર્યો દ્વારા નારણદાસને અનાયાસે ‘ગાંધી પરિવારનાં સંસ્કારો સાંપડ્યા. દુષ્કાળગ્રસ્તોને રાહત આપી હતી તથા સૌરાષ્ટ્ર હરિજન સેવકસંઘનું કાર્ય સંભાળતા છગનલાલ જોશી અને પુરુષોત્તમદાસ નારણદાસે પ્રાથમિક શિક્ષણ રાજકોટની કરણસિંહ ગાંધીને તેઓએ “દરિદ્રનારાયણ માટેની થેલી' ઉઘરાવી હતી. તે શાળામાં અને માધ્યમિક શિક્ષણ આફ્રેડ હાઇસ્કૂલમાં પ્રાપ્ત કર્યું. રકમ હરિજન બાળકોના શિક્ષણ માટે આપી. ૧૯૦૪માં તેમણે મેટ્રિક પાસ કરી અભ્યાસ છોડ્યો અને બંગભંગના આંદોલનમાં જોડાયા. ૧૯૨૦માં ‘ટિળક સ્વરાજ નારણદાસ ગાંધી વજુભાઈ શાહ સાથે રહી ભૂદાન ફંડ ભેગું કરવામાં તેમણે મદદ કરી અને તે પછી ગાંધીજીની પ્રવૃત્તિમાં પણ મદદ કરતા હતા. પરિણામે કચ્છ અને ઈચ્છા મુજબ તેઓ ૧૯૨૨માં ગાંધીજી સાથે ‘સત્યાગ્રહ સૌરાષ્ટ્રમાંથી ૧૨ હજાર એકર જમીન ભૂદાનમાં મેળવી શક્યા આશ્રમમાં જોડાઈ ગયા, ત્યારથી જીવનભર તેમણે આશ્રમને માનદ્ સેવાઓ આપી છે. તેઓ ગાંધીજીની જેમ સર્વધર્મો પ્રત્યે સમભાવી હતા - નારણદાસે કરેંટિયામાં રમતા રામ” નિહાળીને તેને તેઓ અસ્પૃશ્યોના મંદિર પ્રવેશના કાર્યક્રમને ધર્મ સમજીને કરતા. જીવનભરનો સાથી બનાવ્યો. તેઓ “ભીમ રેંટિયા’ પર સતત જીવનપર્યત અજાતશત્રુ રહેલા નારણદાસ કોઈપણ પક્ષનાં આઠ કલાક કાંતતા. કાંતણકામ સાથે બહેનો માટે શિક્ષણવર્ગ સભ્ય બન્યા ન હતા. ૧૯૭૪માં નવનિર્માણ આંદોલનથી વ્યથિત ચલાવતા. ગીતાજી અને ગણિતના અભ્યાસ પર ખાસ લક્ષ્ય થઈને તેમણે સાત દિવસ અનશન કર્યા હતાં. પરિણામે શરીર અપાતું. તેમની હિસાબી નિપુણતાને લીધે ગાંધીજીએ તેમને અશક્ત બની ગયું અને તેથી તા. ૨૯-૧૧-૧૯૭૪ના રોજ દેશભરની ચરખા શાળાઓનું હિસાબી કામ સોંપ્યું હતું. તેમણે આ ફાની દુનિયામાંથી હંમેશને માટે માયા સંકેલી લીધી! ૧૯૩૦માં ગાંધીજીની દાંડીકૂચના પ્રારંભે, ગાંધીજીએ ટૂંકમાં હરિજનસેવા, હિન્દી પ્રચાર, પાયાની કેળવણીનો તેમને આશ્રમસંચાલનની જવાબદારી સોંપી હતી, જે તેમણે પ્રચાર કરતી પ્રાથમિક શાળાઓની સ્થાપના, ખાદી પ્રવૃત્તિ, વસ્ત્ર હતા. Jain Education Intemational Page #550 -------------------------------------------------------------------------- ________________ કરે છે! ૫૪૦ ધન્ય ધરા સ્વાવલંબન, ભૂદાનપ્રવૃત્તિ, સર્વધર્મ સમભાવ વગેરે ઉમદા પ્રવૃત્તિ લીધો અને ૧૯૩૯માં જ પારડીની પ્રાથમિક શાળામાં શિક્ષક કરતાં કરતાં તેમણે ગાંધીવિચારધારાના સેવકો તૈયાર કરીને તરીકે જોડાઈને જીવનયાત્રાનો પ્રારંભ કર્યો. સમાજઘડતરનું ઉમદાકાર્ય કર્યું હતું. તેમની નિશ્રામાં સત્યાગ્રહ હરિજન છાત્રાલય, વીરમગામના સંસ્થાપક અને આશ્રમની પ્રતિકૃતિ સમી બનેલી રાજકોટની રાષ્ટ્રીય શાળા એ સંચાલક શ્રી ભવસુખરાય ખારોડની નસેનસમાં આઝાદી પ્રાપ્તિ તેમના પુનીત પુરુષાર્થનું પાંગરેલું પુષ્પ છે. તેમના પછી તેમના માટેની દાઝ વહી રહી હતી. રાષ્ટ્રીય અસ્મિતાથી અભિભૂત સુપુત્ર પુરષોત્તમદાસ ગાંધીએ એ પુષ્પનો પમરાટ ચોગરદમ થયેલા તેમના વિચારો અને સંસ્કારો ઝીલીને તેમના છાત્રાલયના ફેલાવ્યો હતો. ઉ. ના. ઢેબરે તેમને શ્રદ્ધાંજલિ અર્પતાં સાચા વિદ્યાર્થીઓ પણ આઝાદીની લડતમાં જોડાતા હતા. એવામાં અર્થમાં કહ્યું હતું કે “પૂજ્ય બાપુના પૂરક સાથી તરીકે સંપૂર્ણપણે ૧૯૪૨માં ગાંધીજીએ અંગ્રેજોને હાકલ કરી “ક્વિટ ઇન્ડિયા’ તેમણે વર્ષો સુધી ભાર વહન કર્યો હતો.!” આજે પણ સૌરાષ્ટ્રના દેશ છોડીને ચાલ્યા જાઓ” અને દેશવાસીઓને આખરી સૂત્ર સપૂત નારણદાસ ગાંધીને સ્મરીને ગુજરાત ધન્યતાનો અનુભવ આપ્યું : “કરેંગે યા મરેંગે', દેશને આઝાદ કરીશું યા મરી ફીટીશું.’ ભવસુખરાય ખારોડ પાસેથી દેશદાઝનો પાઠ શીખેલા, મૂક સમાજસેવક તરવરિયા યુવાન નાગરદાસ શ્રીમાળીના પારડીમાં જાહેર સભા શ્રી નાગરદાસભાઈ શ્રીમાળી મળી. અચાનક એ યુવાન મંચ પર ધસી આવ્યો અને અંગ્રેજો વિરુદ્ધ તીખું તમતમતું–આગ ઝરતું પ્રવચન કરીને ધરપકડ ઉત્તમ શિક્ષક, તરવરિયા, વહોરી લીધી. તેમને ત્રણ માસની સજા અને ૫૦ રૂપિયાનો દંડ સ્વાતંત્ર્યસેનાની અને મૂક સમાજસેવક થયો, પરંતુ એ સ્વમાની યુવાને દંડ ન ભરતાં બે માસની વધુ શ્રી નાગરદાસભાઈ શ્રીમાળીનો જન્મ સજા સાથે કુલ પાંચ માસની સજા સાબરમતીની સેન્ટ્રલ જેલમાં ઈ.સ. ૧૯૨૦ના ઓગસ્ટની ૨૦મી ભોગવી અને ૭૯૪૨ નંબરના સ્વાતંત્ર્યસેનાનીનું બિરુદ પામ્યા. તારીખે વિરમગામ તાલુકાના છનિયાર ગામે ગુરુ બ્રાહ્મણ (ગરો) સમાજના જેલવાસ દરમ્યાન રવિશંકર મહારાજ, દાદાસાહેબ પિતા દેવજીભાઈ અને માતા સૂરજબાને માવળંકર, બબલભાઈ મહેતા, રાવજીભાઈ પટેલ, ભવસુખરાય ત્યાં થયેલો. અસ્પૃશ્યતાની ભારે ખારોડ જેવા રાષ્ટ્રીય ચળવળના અગ્રણીઓ અને ટોચના સમાજ પકડવાળા એ જમાનામાં ૧૦ વર્ષના એ કિશોરે છનિયાર સેવકોનું સાન્નિધ્ય સેવીને નાગરદાસભાઈએ સમાજસેવાનાં ગામની લોકલ બોર્ડની શાળાની બહાર, એકલવ્યની જેમ ઝાડને પીયૂષ પીધાં. પરિણામે તેમની સમગ્ર ચેતનામાં દલિતો, વંચિતો છાંયડે બેસીને કલમનો “ક” ઘૂંટતાં ઘૂંટતાં, અનેક પ્રતિકૂળતાનો અને જરૂરિયાતમંદ સમાજની સેવા કરવાની લગની લાગી. તેથી સામનો કરતાં કરતાં ચાર ધોરણ સુધીનું શિક્ષણ પૂરું કર્યું. જેલવાસ પૂરો કર્યા પછી તરત જ સમાજસેવાના કાર્યમાં લાગી ગયા. એ અરસામાં ગાંધીજીની હરિજનોદ્ધાર પ્રવૃત્તિના રંગે રંગાઈને ભાવનગરના ભવસુખરાય ખારોડે વિરમગામ મુકામે ૧૯૪૨ની ‘હિંદ છોડો લડત દરમ્યાન ભવસુખરાય હરિજનોનાં બાળકોના અભ્યાસ માટે “હરિજન છાત્રાલય' શરૂ ખારોડની ધરપકડ થવાથી તેમને જેલવાસ ભોગવવો પડેલો. કર્યું. ઈ.સ. ૧૯૩૫માં બાળક નાગરદાસે તે છાત્રાલયમાં પ્રવેશ પરિણામે ૧૯૩૫માં વિરમગામ મુકામે તેમણે શરૂ કરેલું હરિજન મેળવીને ગૃહપતિ ભવસુખરાય પાસેથી શ્રમ, સેવા, સાદગી અને છાત્રાલય ૧૯૪૪માં બંધ પડ્યું એ બિના, એજ છાત્રાલયમાં દેશદાઝના પાઠ ભણતાં ભણતાં ઈ.સ. ૧૯૩૯માં વર્નાક્યુલર રહીને શિક્ષણ સાથે શ્રમ, સેવા અને દેશદાઝની પ્રેરણા પામેલા ફાઇનલની પરીક્ષા વિરમગામ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી પાસ નાગરદાસભાઈના હૃદયને કોરી ખાતી હતી. જો એ હરિજન કરી. તેથી તેમને સન્માનવાનો ભવ્ય કાર્યક્રમ ગાંધીજીના મંત્રી છાત્રાલય પુનઃ શરૂ નહીં થાય તો હરિજનોનાં બાળકોનું ભાવિ શ્રી નરહરિભાઈ પરીખને પ્રમુખસ્થાને યોજાયો. તેમાં તેમને રોળાઈ જશે એમ વિચારીને તેમણે ૧૯૪૫માં સંતબાલજી કરેંટિયો', “સાવરણો” અને “ગીતાભેટ આપવામાં આવ્યાં. તે મહારાજ સમક્ષ પોતાની મનોવ્યથા પ્રસ્તુત કરી. તેમાં તેમને ત્રણે પ્રતીકાત્મક ભેટોને તેમણે જીવનમાં વણી લઈને શ્રમ, , આજીવન હરિજન સેવક પરીક્ષિતલાલ મજમુદારનો સાથ મળ્યો. સ્વચ્છતા, ખાદી અને સ્વાધ્યાય દ્વારા જીવનનો ધોરી માર્ગ કંડારી પરિણામે તેમણે ૧૯૪૪માં બંધ પડેલું હરિજન છાત્રાલય પુનઃ Jain Education Intemational Education Intermational Page #551 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શરૂ કર્યું. તા. ૪-૭-૧૯૪૬ના રોજ અને એ છાત્રાલય સાથે જાણીતા સમાજસેવક શ્રી ઠક્કરબાપાનું નામ જોડીને તેને ‘શ્રી ઠક્કરબાપા હરિજન છાત્રાલય' નામ આપવામાં આવ્યું. ત્યારથી માંડીને શ્રી નાગરદાસભાઈ જીવન પર્યંત એ છાત્રાલયનું જીવની જેમ જતન કરતાં કરતાં, સુપેરે સંચાલન કરીને ૨૦મી સદીના ઉત્તરાર્ધના ૫ દાયકા સુધી હિરજનોનાં બાળકોને શિસ્ત, સંયમ, શ્રમ, સ્વાધ્યાય સહિતનાં શિક્ષણનાં પીયૂષ પાનાર ચાલક પિતા સિદ્ધ થયા છે. પરિણામે તેમના છાત્રાલયમાં શિક્ષણ પામેલા વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્યનાં વિભિન્ન વહીવટી ક્ષેત્રોમાં ટોચનું સ્થાન પામી શક્યા છે. વિરમગામ વિસ્તારના હિરજન કુમારો માટે આવાસ સહિતની સુવિધા પેદા થતાં નાગરદાસભાઈને એકાંગી સંતોષ થયો હતો, પરંતુ હરિજન કન્યાઓ માટે એવી કોઈ સુવિધા ન હતી. તેઓ ઇચ્છતા હતા કે હિરજન કન્યાઓ પણ શિક્ષિત, સંસ્કારી અને સ્વાવલંબી બને. છેવટે તેમના અથાગ પ્રયત્નોથી વિરમગામ પાસેના અલીગઢ મુકામે ૨૭મી ઓગસ્ટ ૧૯૮૧ના રોજ એક હરિજન બાળાના હાથે દીપ પ્રગટાવીને માત્ર ૧૧ બાળાઓની સંખ્યા સાથે, ભાડાના મકાનમાં કન્યાછાત્રાલય શરૂ કરવામાં આવ્યું. એ છાત્રાલય સાથે અદના હરિજન સેવક શ્રી પરીક્ષિતલાલ મજમુદારનું નામ જોડીને તેનું શ્રી પરીક્ષિતલાલ મજમુદાર કન્યાછાત્રાલય' નામાભિકરણ કરવામાં આવ્યું. એ છાત્રાલયના મકાન માટે મુંબઈનિવાસી શ્રી આરાભાઈ શાહે માતબર ફાળો એકઠો કરાવી આપ્યો. પરિણામે ટૂંક સમયમાં જ શ્રી નાગરદાસભાઈના પરિશ્રમને કારણે તમામ સુવિધાવાળું સુંદર કન્યાછાત્રાલય બની શક્યું. શ્રી નાગરદાસભાઈ હિરજન બાળાઓને પોતાની દીકરીઓની જેમ પ્રેમપૂર્વક શિક્ષણ સહિત સેવા, શ્રમ અને ઘરસંસાર ચલાવવાનું વ્યવહારુ જ્ઞાન પણ આપતા હતા. તેથી તેમના નિધન સમયે બાળાઓએ પોતાના પિતા ગુમાવ્યા હોય તેવી લાગણી સાથે ધ્રૂસકે ધ્રૂસકે રડીને તેમને હૃદયદ્રાવક, અશ્રુભીની અંતિમ વિદાય આપી હતી! શ્રી નાગરદાસભાઈ શ્રીમાળીના નિધન પછી તેમના સુપુત્ર શ્રી અરવિંદભાઈ શ્રીમાળી, શ્રી ઠક્કરબાપા કુમારછાત્રાલય અને શ્રી પરીક્ષિતલાલ મજમુદાર કન્યાછાત્રાલયનો સુપેરે વહીવટ અને વિકાસ કરી રહ્યા છે. શ્રી નાગરદાસભાઈ મૂળે તો શિક્ષણનો જીવ હતા. તેઓ છાત્રાલયોના સંચાલન સાથે શિક્ષણનું કાર્ય પણ સુપેરે બજાવતા Jain Education Intemational ૫૪૧ હતા. ઈ.સ. ૧૯૬૦થી તેઓ વિરમગામની શાળામાં મુખ્ય શિક્ષક તરીકે કાર્યરત હતા. તેમની શિક્ષણક્ષેત્રની નિષ્ઠાપૂર્વકની સેવાઓની કદર કરીને ગુજરાત રાજ્યે તેમને ૧૯૬૭માં શ્રેષ્ઠ શિક્ષક તરીકે સમ્માન્યા હતા. તે પછી તેમણે બીટ નિરીક્ષક તરીકે પણ સેવાઓ આપી હતી. નોંધપાત્ર બાબત તો એ છે કે, મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૩૩મી જન્મજયંતી પ્રસંગે, તેમની પૂર્ણકદની પ્રતિમા મૂકવાના સ્થળનું ભૂમિપૂજન, શિક્ષણક્ષેત્રના સન્નિષ્ઠ, દલિત લોકસેવક તરીકેનું માન આપીને શ્રી નાગરદાસભાઈના હાથે કરાવવામાં આવ્યું હતુ. શિક્ષણ તથા સમાજક્ષેત્રની તેમની ઉત્કૃષ્ટ સેવાઓની કદરરૂપે તેઓ વિવિધ પ્રસંગોએ, સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ, સ્વાધ્યાય પરિવારના પ્રણેતા શ્રી પૂ. પાંડુરંગ શાસ્ત્રી, મામાસાહેબ ફડકે, પરીક્ષિતલાલ મજમુદાર, કાકાસાહેબ કાલેલકર, રવિશંકર મહારાજ, વિમલા તાઈ વગેરે મહાનુભાવોના વરદ્ હસ્તે સમ્માન પામવા સદ્ભાગી બન્યા હતા. આમ, મૂક સમાજસેવક, ઉત્તમ શિક્ષક, અદના સ્વાતંત્ર્યસેનાની, હરિજન કુમારો તથા કન્યાઓના પાલક પિતા જેવી વિભિન્ન પ્રતિભાસંપન્ન છતાં અત્યંત નમ્ર, કલિયુગના ઋષિ સમા શ્રી નાગરદાસભાઈ સાચા અર્થમાં સમાજનું ઘરેણું હતા! સેવાવ્રતધારી શ્રી પુરષોત્તમદાસ સોલંકી ભારતમાં ચાલેલી આઝાદીની લડત દરમ્યાન ગાંધીજીએ પ્રજાની ખુમારીને સંકોરી, પ્રજાના પુરુષાર્થમાંથી જ આઝાદી નિપજાવવાના હેતુથી, પ્રજાને અસહકારના આંદોલનનો કાર્યક્રમ આપ્યો હતો અને તેની સાથે પંચાંગી રચનાત્મક કાર્યક્રમને જોડવામાં આવ્યો હતો, જેમાં દારૂબંધી, કોમી એકતા, ખાદી પ્રવૃત્તિ, રાષ્ટ્રીય શિક્ષણ તથા અસ્પૃશ્યતાનિવારણના કાર્યક્રમનો સમાવેશ થતો હતો. એ કાર્યક્રમ પૈકીના અસ્પૃશ્યતાનિવારણનાં કાર્યમાં અસ્પૃશ્યતાનિવારણની સેવાના વ્રતધારી શ્રી પુરષોત્તમદાસ સોલંકી તન, મન અને ધનથી જોડાયા હતા. હિંદમાં આચારના અતિરેકથી અને વર્ણવ્યવસ્થાની સંકુચિત ભાવનાથી અસ્પૃશ્યતા જન્મી અને દૃઢ બની હતી. ગાંધીજીને તેનો કડવો અનુભવ ઇંગ્લેન્ડ અને દ. આફ્રિકામાં થયો હતો. ભારતના વિશાળ વર્ગને તેનો કપરો અન્યાય સહન કરવો પડે છે તેનો ખ્યાલ આવતાં તેમને લાગ્યું કે “ભારતમાં અસ્પૃશ્યોને જે અન્યાય સહન કરવો પડે છે તે દૂર ન થાય તો ભારતને સ્વતંત્ર થવાનો અધિકાર ન રહે. તેથી અસહકારના Page #552 -------------------------------------------------------------------------- ________________ ૫૪૨ આંદોલન સમયે તેમણે સમાજમાંથી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવા હૃદયસ્પર્શી અરજ ગુજારી. તેથી પ્રભાવિત થઈને ગુજરાતની જેમ સાબરકાંઠા જિલ્લામાં પણ કાર્યકરોએ અસ્પૃશ્યતાનિવારણ માટે પ્રયત્નો કર્યા. તેવે વખતે ખેડા જિલ્લાના વસો ગામના વતની પુરષોત્તમદાસ સોલંકીએ સાબરકાંઠાના પ્રાંતિજ ગામે આવીને, ભંગીઓ માટે અલગ શાળા શરૂ કરીને અસ્પૃશ્યતાનિવારણનું કપરું કામ શરૂ કર્યું. તેઓ જાતે ભંગી જ્ઞાતિના હોવાથી ભંગી સમાજને તો તેઓ વિશ્વાસમાં લઈ શક્યા પરંતુ ઉજળિયાત સમાજ સામે તેમણે સતત ઝઝૂમવું પડતું હતું. ઈ.સ. ૧૯૩૩માં પણ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, પ્રાંતિજ વગેરે તાલુકાના લોકો અસ્પૃશ્યોના પૈસાને પાણી છાંટીને પવિત્ર કર્યા પછી જ સ્વીકારતા હતા! લોકલ બોર્ડની શાળાઓમાં પણ અસ્પૃશ્યોનાં બાળકોને દાખલ કરવામાં આવતાં નહોતાં! મંદિરપ્રવેશ કે હોટલપ્રવેશ તો અસ્પૃશ્યો માટે માત્ર કોરી કલ્પનાના જ વિષય હતા! લોકોના માનસને અસ્પૃશ્યતાના ભોરિંગે ભરડો લીધો હતો. અસ્પૃશ્યોની એ દારુણ પરિસ્થિતિ જોઈને પુરષોત્તમદાસનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે અસ્પૃશ્યતાનિવારણના કાર્યક્રમના અમલ માટે સાંબરકાંઠા જિલ્લામાં જ ધૂણી ધખાવી! તેમણે સાબરકાંઠામાં અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિ પ્રાંતિજ ગામે ભંગીબાળકો માટે અલગ શાળા સ્થાપીને શરૂ કરી. તેઓ માનતા હતા કે શિક્ષણ મેળવવાવાથી અસ્પૃશ્યોમાં સ્વમાન અને સ્વચ્છતાના ભાવ પેદા થશે અને બીજી બાજુ ઉજળિયાતોની તેમના પ્રત્યેની સૂગ દૂર થઈ શકશે. તેઓ માત્ર ભંગી બાળકો માટે અલગ શાળા શરૂ કરીને જંપ્યા ન હતા. તેઓ ઇચ્છતા હતા કે લોકલબોર્ડની શાળાઓમાં અસ્પૃશ્ય બાળકોને દાખલ કરાવવાથી અસ્પૃશ્યતાનિવારણનું કાર્ય સુપેરે થઈ શકશે. તેથી તેમણે પ્રાંતિજ તાલુકાના તાજપુર અને સોનાસણ ગામની શાળાઓના આચાર્યોને માનવતાભરી અપીલ કરીને હિરજન બાળકોને તે શાળાઓમાં પ્રવેશ અપાવ્યો હતો. એ સમયે પ્રાંતિજ નગરના જાહેર પુસ્તકાલય ‘રમણ પુસ્તકાલય'માં પણ અસ્પૃશ્યો દાખલ થઈ શકતા ન હતા. પુરષોત્તમદાસ સોલંકીએ નિયમિત રીતે પુસ્તકાલયમાં જવાનું શરૂ કર્યું. પરિણામે ગામલોકો ઉશ્કેરાયાં. એક ભંગી પુસ્તકાલયમાં પ્રવેશે તે તેમને માટે અસહ્ય બિના હતી. છેવટે તારીખ ૧૨મી ફેબ્રુઆરી, ૧૯૩૪ના રોજ મુસલમાનોને ઉશ્કેરીને તેમને અટકાવવા પ્રયત્નો થયો. તેમની સાથે દરજીભાઈઓ પણ ધન્ય ધરા જોડાયા. પુરષોત્તમદાસને ગાળો સહિતની ધમકી આપી, પરંતુ તેઓ ગભરાય તેવા ન હતા. તેમણે તો ગાળો-ધમકીઓ ગળી જઈને હિંમતભેર પુસ્તકાલયમાં નિયમિતપણે જવાનું ચાલુ જ રાખ્યું. પરિણામે તેમની સાથે હિંમતપૂર્વક ભંગીભાઈઓ અને અન્ય અસ્પૃશ્યો પણ પુસ્તકાલયમાં જવા લાગ્યા! પુરષોત્તમદાસ સોલંકી, અસ્પૃશ્યો પીવાનાં પાણીની હાલાકી અનુભવી રહ્યા હતા તે જોઈને પણ ભારે વ્યથિત થતા. તેથી તેમને પીવાનું પાણી મળી રહે તે માટે જીવનભર ઝઝૂમતા રહ્યા હતા. શ્રી પુરષોત્તમદાસ સોલંકી માત્ર અસ્પૃશ્યતાનિવારણની ઝુંબેશ ચલાવીને અટકી ગયા ન હતા. તેઓ તો ગાંધીજીની આગેવાની હેઠળ ચાલતી આઝાદીની લડતમાં પણ તન, મન અને ધનથી જોડાયા હતા. તેની શરૂઆત તેમણે ૧૯૩૦ના મીઠાના સત્યગ્રહમાં જોડાઈને કરી હતી. પ્રાંતિજ તાલુકાના આગેવાન વાસુદેવ અભયરામ શર્માની જેમ તેઓ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા મથ્યા હતા. તેઓએ ગાંધીજીની દાંડીકૂચ વખતે નવાગામ તથા નડિયાદની સભાઓમાં હાજરી આપી હતી તથા પ્રાંતિજ તાલુકાનાં ગામોમાં ‘સ્વરાજસબરસ’ પણ વહેંચ્યું હતું. ૧૯૪૨ની ‘હિંદ છોડો' ચળવળ દરમ્યાન ચાલેલી ભૂગર્ભપત્રિકા પ્રવૃત્તિમાં તેમનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. પ્રાંતિજ તાલુકાના ગોપાલભાઈ પટેલ, ચૂનીલાલ બુટાલા અને પુરષોત્તમ સોલંકી વગેરે આગેવાનો ભૂગર્ભ પત્રિકા પ્રવૃત્તિ સંભાળતા. પુરષોત્તમ સોલંકીનો તો સમગ્ર પરિવાર આ પ્રવૃત્તિમાં જોડાયો હતો. તેમનાં માતા ધૂળીબા, પત્ની માણેકબાઈ, સફાઈકામદારો તથા છાત્રાલયના વિદ્યાર્થીઓ, હરિભાઈ ચૌહાણ, કેવળભાઈ વગેરે ભૂગર્ભ પત્રિકાઓ સાદરા, હિંમતનગર, મોડાસા વગેરે સ્થળે પહોંચાડતા. વહેલી સવારે સફાઈકામદારો ટોપલામાં પત્રિકાઓ અને ગુંદરિયું લઈને જતા અને લોકો ઊઠે તે પહેલાં પત્રિકાઓ ચોંટી જતી તે જોઈને પોલીસતંત્ર પણ હેરાન થતું અને તાગ મેળવવાના કામે લાગી જતું! આમ પુરુષોત્તમ સોલંકી સાબરકાંઠામાં એક રહસ્યમય વ્યક્તિ બની ગયા હતા. પોલીસતંત્ર તેમના પર ખાસ નજર રાખતું તેથી તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. આમ શ્રી સોલંકીએ ગાંધીજીની હરિજનોદ્વાર પ્રવૃત્તિમાં તથા આઝાદીની લડતમાં જોડાઈને પોતાના સેવાના ભેખને દીપાવ્યો હતો. આઝાદીપ્રાપ્તિ પછી તેઓ સતત હિરજનોદ્વાર પ્રવૃત્તિમાં ઓતપ્રોત રહ્યા હતા. Page #553 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વસુંધા દીધી અણપ્રીછી પ્રતિભાઓ [વિવિધક્ષેત્રે વિજયી નીવડેલાં તેજસ્વી ગુજરાતીઓ] 'कुलं पवित्रं जननी कृतार्था वसुंधरा पुण्यवती च हनम् ।' જેના જન્મ થકી માતા કૃતાર્થ થાય, જેના જીવન થકી કુળ પવિત્ર થાય અને જેના કર્મ થકી આ પૃથ્વી પુણ્યવતી બને એવાં ચરિત્રો યુગો પર્યંત આદરના અધિકારી બને છે. એવાં ચરિત્રોનાં ગુણગાન ગાતાં કાવ્યો યુગો સુધી ગુંજતાં રહે છે, એવાં ચરિત્રોનાં પાળિયા અને પ્રતિમાઓ યુગો સુધી પૂજાતાં રહે છે. કોઈ ગામ–સીમમાં ખોડાયેલો પાળિયો પોતાના વીરતા, પરમાર્થ અને ન્યોચ્છાવરીનો સંદેશ એના ગામકુટુંબ અને વંશવેલાને આપતો રહે છે. તેમ કોઈ રાષ્ટ્રના પાટનગરના વિશાળ ચોક વચ્ચે બિરાજતી પ્રતિભા, માત્ર તે દેશને જ નહીં, પણ દેશ-વિદેશના પૃથ્વીપટે પ્રેરણાનાં પીયૂષ પાતી રહે છે. પણ, આભની અટારી કાંઈ આટલા ટેકાથી જ નથી ટકી રહી શકતી. એ સિવાય પણ સમાજમાં સાર૫થી જીવનારાં લોકો હોય છે. ત્યાં સુધી કે પ્રત્યેક વ્યક્તિમાં અમુક માત્રામાં કોઈ સા૨૫ કે કોઈ મર્યાદા રહેલી હોય છે. માત્ર રામ પાસે જ શંબૂક-વધનો જવાબ નથી એવું નથી; હિટલર પણ કોઈ ક્ષણે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડે એમ ઇતિહાસ નોંધે, એટલે નગરજીવનમાં તો સમૂહ માધ્યમોની સગવડ છે એટલે સારપની નોંધ શણગારીને મુકાતી હોય છે, જ્યારે અંતરિયાળ ગામડામાં કે જંગલના છેવાડાના મુલકમાં ઘટતી ભયાનક કે કરુણ ઘટનાની કોઈને જાણ પણ થતી નથી, એનો મતલબ એવો નથી કે એ ઘટના ઘટી નહીં. ઝવેરચંદ મેઘાણીજી દ્વારા પ્રકાશિત થયેલી લોકકથાઓએ એ સુપેરે દર્શાવી આપ્યું કે પ્રત્યેક માણસ ઉમદા ગુણોથી ભર્યોભર્યો હોઈ શકે. પ્રત્યેક માણસમાં સારમાણસાઈનાં અનેક લક્ષણો હોઈ શકે. માણસાઈના પ્રેરક દીવડાઓ ગામેગામ ઝળહળતા હોઈ શકે. આપણામાં એ ઓળખવાની, આદર કરવાની દૃષ્ટિ હોવી જોઈએ. ૧૯૨૦થી ૧૯૪૭માં ભારતમાતાના ખોળે માથું મૂકનારાં કેટલાં હશે? એ બધાનો સરવાળો મહાત્મા ગાંધી છે, વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ છે. ઉપરાંત સર્વસ્વનો ત્યાગ કરનારા ઘણા છે. એ વણપ્રીછી પ્રતિભાઓથી જ સમાજ ટકે છે, ઇતિહાસ રચાય છે અને સંસ્કૃતિ વિકસે છે. આપણે પિતૃસૃષ્ટિમાં માનતા હોઈએ તો, જેમ પ્રતિમાની પૂજા કરીએ છીએ, તેમ આ પ્રતિભાઓને આકાશ તરફ હાથ જોડવા જોઈએ! —મૂળશંકર પ્રા. ભટ્ટ આ લેખમાળાનાં ઘણાં કર્મવીર ગુજરાતીઓ દેશમાં અને વિદેશમાં સમ્માન પામ્યાં છે અને ભારે ઠાઠમાઠ વચ્ચે ગૌરવ પુરસ્કારથી વિભૂષિત થયાં છે. ઈસુની વીસમી સદીમાં વિદ્યમાન ગુજરાતની લબ્ધપ્રતિષ્ઠ વ્યક્તિઓની સંક્ષિપ્ત જીવનઝરમર અહીં આપી છે. હકીકત ટૂંકમાં આપવાની હોઈ વિસ્તારપૂર્વક વિગતો આપવાનો અવકાશ ન હોઈ, ગૌરવશાળી ગુજરાતી Jain Education Intemational ૫૪૩ Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ ધન્ય ધરા પ્રતિભાઓ વિશે વાચક પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરે એ હેતુ રાખ્યો છે. પોતાના કર્મક્ષેત્રે ઝળકી ઊઠનારી આ વ્યક્તિઓને, આવો, આપણે સ્મરણાંજલિ અર્પણ કરીએ. વિવિધ જીવનચરિત્ર લેખકોએ આ શ્રેણી તૈયાર કરવામાં લેખકને પરોક્ષ રીતે ખૂબ મદદ કરી છે તે બદલ હાર્દિક આભાર. આ ટૂંકાં જીવનચરિત્રો રજૂ કરનાર મૂળશંકર પ્રા. ભટ્ટનો જન્મ દ્વારકામાં થયો છે. માધ્યમિક શિક્ષણ દ્વારકામાં પૂરું કરી નાસિક (મહારાષ્ટ્ર)ની એચ.પી.ટી. કૉલેજમાંથી તે સ્નાતક થયા. ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે તેમણે એમ.એ. કર્યું. મનન-વાચનનો એમને ગજબનો શોખ છે. ગ્રેજ્યુએટ થયા પછી ત્રણેક વર્ષ દ્વારકાની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી. પછીથી ધી એસોસિએટેડ સિમેન્ટ કંપનીઝ લિમિટેડ દ્વારા સંચાલિત દ્વારકાના દ્વારકા સિમેન્ટ વર્ક્સની સ્કૂલમાં એકધારા ૩૩ વર્ષ આચાર્ય રહ્યા. સેવાકાળ દરમિયાન કંપની દ્વારા સ્થપાયેલી વિશાળ કોલોનીમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં તથા ફેક્ટરીની ઘણી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો. લાયન્સ ક્લબ, રોટરી ક્લબ અને રેડક્રોસ સોસાયટી જેવી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થાઓમાં મહત્ત્વના હોદ્દા સંભાળી યથાશક્તિ સેવાકાર્ય કર્યું. એમના આદર્શ વિચારોએ આ ગ્રંથ સંપાદકને ઘણી પ્રેરણા આપી છે. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો શોખ છેક વિદ્યાર્થીકાળથી હતો. પરિણામતઃ અનુદિત કે રૂપાંતરિત વીસેક પુસ્તકો પ્રકાશિત થયાં છે. ત્રણેક પુસ્તકો (ઈ.સ. ૨૦૦૭માં) મુદ્રણાધીન છે. અમારી ગ્રંથ પ્રકાશનશ્રેણીના શરૂથી જ તેઓ આધારસ્તંભ રહ્યા છે. તેમના ઋણી છીએ.–સંપાદક. ગુજરાતના ઉત્તમ શ્રેણીના ઈજનેર અનંત હીરાલાલ પંડ્યા બાલ્યાવસ્થાથી જ જેમને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, ક્રાંતિકારી પૃથ્વીસિંહ અને ડૉ. રવીન્દ્રનાથ ઠાકુરને મળવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું તેવા ડૉ. અનંત પંડ્યા ઈ.સ. ૧૯૦૯ના જુલાઈ માસની ૧૧મી તારીખે ભાવનગર મુકામે જન્મ્યા હતા. પિતા હીરાલાલ કૃષિ–ઇજનેર હતા. અનંતે ઉચ્ચ અભ્યાસ અમેરિકામાં કર્યો હતો. હસ્તલિખિત “કુમાર'નો જ્યારે પ્રારંભ થયો ત્યારના સંપાદકમંડળના તે સદસ્ય હતા. છેક શિશુકાળથી જ વિશિષ્ટ છાપ ઊભી કરનારા આ યુવાન આગળ જતાં ઝળકી ન ઊઠે તો જ નવાઈ કહેવાય. પંદર વર્ષની વયે અનંતભાઈએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી કરાંચી ખાતે આવેલી એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ ચાલુ હતો ત્યારે જ તેમને “જેમ્સ બેકર્લી' સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ કારણે અમેરિકામાં અભ્યાસ કરવાનો અનંતભાઈ માટે માર્ગ ખુલ્યો અને તે મેસેગ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં દાખલ થયા. આ કૉલેજમાંથી એમ.એસ.ની પદવી હાંસલ કરી, મૃત્તિકા વિશ્લેષણ વિજ્ઞાનમાં સંશોધન ફેલોશિપ પ્રાપ્ત કરી “ધી ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ પોર્ટ્સ એન્ડ હાર્બર્સ” એ વિષય પર મહાનિબંધ લખી તે જ સંસ્થામાંથી “ડોક્ટરેટ ઓફ સાયન્સ ઇન એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. ઈ.સ. ૧૯૩૩માં ભારત આવી બે વર્ષ સુધી નોકરી કરી ઈ.સ. ૧૯૩૫માં તે લંડન ગયા. લંડનમાં તે જે કંપનીમાં જોડાયા હતા તે કંપનીએ તેમને ધરતીકંપની અસર ન થાય તેવાં મકાનોની રચના સંબંધી સલાહ-સૂચના દેવા માટે ભારત મોકલ્યા. અહીં નોકરી કરતાં કરતાં જ સ્ટીલ, આર.સી.સી. અને વેલ્ડિંગ વિષયક સંશોધન કરી જેમ્સ એફ. લિન્કન આર્ક-વેલ્ડિંગ ફાઉન્ડેશનનું ૨૩ હજાર ડોલરનું પારિતોષિક તેમણે મેળવ્યું. કન્ટિન્યૂઅલ ફ્રેન્જડ બીમ કન્સ્ટ્રક્શન'ની પદ્ધતિ માટે તેમણે બ્રિટિશ પેટન્ટ મેળવ્યું હતું. લોખંડ તથા કૉન્ક્રીટ ડિઝાઇનમાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી. બંગાળના બેંગોલ એન્જિનિયરિંગ કૉલેજની જગ્યા ત્યારે ખાલી પડી. આ જગ્યા પર અત્યાર સુધી કેવળ અંગ્રેજોની જ Jain Education Intemational Jain Education Interational Page #555 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ - પ૪૫ નિમણૂક થતી. ડૉ. પંડ્યાએ આ પદ માટે અરજી કરી અને તે ઘરાકોનાં કપડાં સીવી દરજીકામ કરતા પિતાને પગલે સંસ્થાના પ્રથમ ભારતીય પ્રિન્સિપાલ બનવાનું માન તેઓ ખાટી દરજી બનવાને બદલે અરવિંદ રાઠોડે તેમના અભ્યાસકાળ ગયા. દેશની અનેક શૈક્ષણિક સમિતિઓ સાથે તે સંકળાયેલા દરમિયાન અભિનય ક્ષેત્રે તથા અન્ય પ્રવૃત્તિઓમાં પ્રશંસાપાત્ર હતા. કામગીરી બજાવી પોતાનો જીવનરાહ પસંદ કરી લીધો. ઈ.સ. ૧૯૪૩માં કેન્દ્ર સરકારે તેમની નિયુક્તિ જાણીતી અભિનેત્રી અરુણા ઇરાનીના પિતા એફ. આર. ધાતુઓના નિયામક (કન્ટ્રોલર ઑફ મેટલ્સ) તરીકે કરી. ઈરાનાએ તમને મોટા ઘરની વહુ'માં એક ભૂમિકા આપી. પછીથી તેઓ “ડેપ્યુટી ડિરેક્ટર-જનરલ ઑફ એમ્યુનિશન્સ ત્યારબાદ અમદાવાદ ખાતે રજૂ થયેલાં કેટલાંક નાટકોમાં તેમણે પ્રોડક્શન'ના પદ પર આવ્યા. આ પદ પર નિમણક મેળવનાર અભિનય આપ્યો અને એ જ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાનો નિર્ણય પણ તે પ્રથમ ભારતવાસી હતા. દેશની પ્લાનિંગ સમિતિના તે કયો. સભ્ય હતા. ઇજનેરી તથા તકનીકી ઉચ્ચ-શિક્ષણ સંસ્થાઓ ઈ.સ. ૧૯૬૭-૬૮માં “પ્રીત, પિયુ ને પાનેતરને કારણે ભારતમાં સ્થાપવાની તીવ્ર ઇચ્છા તત્કાલીન વડાપ્રધાન તેઓ મુંબઈ આવ્યા. અહીં ફિલ્મજગતના છબીકારની જવાહરલાલ નહેરુની હતી. ડૉ. અનંતની અનન્ય સહાય મળતાં કામગીરી બજાવી. “ગુજરાત સમાચાર'ના ફોટોગ્રાફર બન્યા અને આ ઇચ્છાએ મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માટે તેમને આમંત્રણ તેમની કાર્યકશળતા અને હાથ પર લીધેલી યોજનાને મળતાં રહ્યાં. તેમણે “ગુજરાતણ', “કંક', “સંસારલીલા', સુપેરે પાર પાડવાની તેઓની ધગશને કારણે બાંધકામને લગતાં જનનીની જોડ', “જન્મટીપ', “ભાદર તારાં વહેતાં પાણી' જેવી અનેક મહત્ત્વનાં સ્થાનો પર તેઓ નિયુક્ત થયા હતા. મુંબઈ ફિલ્મોમાં અદાકારી આપી પ્રેક્ષકોનાં દિલ જીત્યાં છે. “ભાદર કોર્પોરેશનનું વૈતરણા–તાનસા પાઇપલાઇનનું, દામોદર વેલી તારાં વહેતાં પાણી'માં તેમણે ખલનાયકની ભૂમિકા ભજવી અને પ્રોજેક્ટનું, મધ્ય રેલવેના ભોર ઘાટની ટનેલ બાંધવાનું, કોનાર ત્યારથી કરી આજ સુધીમાં તેમણે ૪૬ ગુજરાતી ફિલ્મોમાં ડેમનું, કંડલા બંદરનું વગેરે અગત્યનાં કાર્ય હાથ પર લીધાં અને - ખલનાયકની ભૂમિકા સફળતાપૂર્વક ભજવી છે. આ અગાઉ સફળતાપૂર્વક પાર પાડ્યાં. તેમણે છ-સાત ફિલ્મોમાં હીરો તરીકે પણ અભિનય આપ્યો છે. ઈ.સ. ૧૯૪૯માં તેમને ભારત સરકારે બેંગ્લોર ખાતે તો પણ ગુજરાતી ફિલ્મક્ષેત્રે તેમનું નામ ખલનાયક તરીકે પ્રસિદ્ધ આવેલી હિન્દુસ્તાન એરક્રાફ્ટ કંપનીના જનરલ મેનેજર બનાવ્યા. થવા નિર્માયું હતું અને તેમ જ થયું. આ સ્થાન પર રહી સફળ થનાર ડૉ. પંડ્યાનું ભારતીય લગભગ ૩૫ વર્ષો સુધી અરવિંદ રાઠોડે એકસોથી વધુ ડિઝાઇનના વિમાનોની રચના કરવામાં મહત્ત્વનું યોગદાન છે. ગુજરાતી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે. રવીન્દ્ર દવે, મેહુલ ઈ.સ. ૧૯૫૧માં દામોદર વેલીના એક ડેમનું નિરીક્ષણ કુમાર, કૃષ્ણકાન્ત, જશુભાઈ ત્રિવેદી, સુભાષ શાહ જેવા અગ્રણી કરી પોતાની મોટરકારમાં તેઓ પરત જઈ રહ્યા હતા. જૂનની દિગ્દર્શકો સાથે તેમને કામ કરવાની તક સાંપડી છે. “ઘરઘરની પહેલી તારીખ હતી. માર્ગમાં તેમને અકસ્માત નડ્યો. તેમના વાત', “માબાપ”, “સોનાની જાળ', “કન્યાવિદાય”, “પંખીનો મૃત્યુથી એક સબળ ઇજનેર ગુમાવી ભારત રાંક બન્યું. માળો', “મનડાનો મોર', “લોહીભીની ચૂંદડી', “મારે ટોડલે બેઠો મોર' વગેરે ચલચિત્રોમાં સફળ અભિનય આપી અરવિંદ રાઠોડે ગુજરાતી નાટ્યમંચ તથા રૂપેરી પદના અભિનેતા ગુજરાતી ફિલ્મજગતમાં તેમનું સ્થાન અચલ બનાવ્યું છે. અરવિંદ રાઠોડ ગુજરાતી નાટકોમાં તથા કેટલીક હિંદી ફિલ્મોમાં બૉલીવુડના વિખ્યાત અભિનેતા અને દિગ્દર્શક રાજકપૂરે અભિનય આપનાર અરવિંદભાઈએ “મને અજવાળાં બોલાવે “મેરા નામ જોકર'માં અરવિંદને એક નાનકડી ભૂમિકા આપી. નામના નાટકનું દિગ્દર્શન પણ કર્યું છે. અરવિંદે એ ભૂમિકા દીપાવી. ત્યારથી અરવિંદનો નાતો રંગભૂમિ ૧૨૦થી વધુ ફિલ્મોમાં સફળતાપૂર્વક ભૂમિકા ભજવનાર તથા ફિલ્મી દુનિયા સાથે બંધાયો જે અદ્યાપિ પર્યત જળવાઈ રહ્યો અરવિંદ રાઠોડ આજે પણ સક્રિય જીવન જીવે છે. છે એટલું જ નહીં પણ દઢતર બન્યો છે. Jain Education Intemational Education International Page #556 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬ ધન્ય ધરા અધ્યાત્મવિદ્યાના અઠંગ અભ્યાસી અને સ્વાતંત્ર્યસેનાની ત્યારબાદ ઇન્દ્રશંકરે એક વિડિયો લાયબ્રેરીનું સર્જન કર્યું. ઇન્દ્રરાંકર રાવળ ગુજરાતનાં લોકવાદ્યો’ નામનું એક પુસ્તક લખ્યું. ગુજરાત રાજ્ય સંગીત-નૃત્ય-નાટ્ય અકાદમીએ આ પુસ્તકનું પ્રકાશન કર્યું હતું. ઇન્દ્રશંકર રાવળનો જન્મ પોરબંદર ખાતે ઈ.સ. તેમણે નેશનલ ફોટો ડોક્યુમેન્ટેશન સેન્ટરમાં સંશોધન-અધિકારી ૧૯૨૦ના સપ્ટેમ્બરની બીજી તારીખે થયો હતો. પિતાનું નામ તરીકે સેવા આપી હતી. ખોડીદાસ. ખોડીદાસ શિવોપાસક હતા. માતા ધનલક્ષમી ચુસ્ત ઇન્દ્રશંકરભાઈ કર્ણાટકી, પસ્તો, મલયાલમ જેવી આઠ ગાંધીપ્રેમી હતાં. બંને પુષ્ટિ સંપ્રદાયમાં શ્રદ્ધા ધરાવતાં. ભાષાઓના જાણકાર હતા. તેમના પ્રયાસથી ગુજરાતમાં વિવિધ ઇન્દ્રશંકરે પ્રાથમિક શિક્ષણ ગોધરામાં અને માધ્યમિક સ્થળોએ આઠ સંગ્રહાલયો સ્થપાયાં છે. સ્વાતંત્ર્ય સૈનિક સહાયક શિક્ષણ ધ્રાંગધ્રા તથા વઢવાણમાં લીધું. તેમને વ્યાયામપ્રવૃત્તિનો સમિતિનાં સેક્રેટરીપદે તેમને નીમ્યા હતા. ઈ.સ. ૧૯૭૨માં અને સમાજસેવાનો શોખ હતો. તેમના જીવન પર રવિશંકર સ્વાતંત્ર્યસેનાનીનું તામ્રપત્ર તેમને અર્પણ કરી તેમનું બહુમાન મહારાજનો મોટો પ્રભાવ હતો. તેઓ મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ કરવામાં આવ્યું હતું. થયા ત્યાં તો અભ્યાસ છોડી દેશની આઝાદી–ચળવળમાં - ઈ.સ. ૨૦૦૨ના ઓગષ્ટની ર૯મી તારીખે ગાંધીનગર જોડાવાની ગાંધીજીની આજ્ઞા સાંભળી તેમણે અભ્યાસ છોડ્યો ખાતે તેમણે કાયમી વિદાય લીધી. અને લોકજાગૃતિ-કાર્યમાં જોડાયા. સુરત જિલ્લાના કરાડી નામના એક નાના ગામડામાં | ગુજરાતના પ્રખ્યાત કૃષિવિદ્ તેમણે આઠ વર્ષ સુધી રાષ્ટ્રીયશાળા ચલાવી. સાથોસાથ ઈશ્વરભાઈ ચતુરભાઈ પટેલ સમાજસેવાનાં કાર્યો પણ કર્યા. “ભારત છોડો આંદોલનમાં તેમને ઉત્તર ગુજરાતના લાડોલ ગામે પહેલી ઓગષ્ટ ઈ.સ. જેલસજા થઈ હતી. ઈ.સ. ૧૯૪૮માં દાંડીના સાગરમાં ૧૯૨૭ના રોજ ઈશ્વરભાઈનો જન્મ થયો હતો. માધ્યમિક ગાંધીજીનાં અસ્થિ પધરાવ્યાં પછી તે દક્ષિણના પ્રવાસે નીકળ્યા. શિક્ષણ પૂરું કરી તેઓ કૃષિવિજ્ઞાન કૉલેજમાં જોડાયા અને મુંબઈ દક્ષિણ-પ્રવાસ દરમિયાન વિવિધ આશ્રમો, આદ્ય શંકરાચાર્યની યુનિવર્સિટીની કૃષિ સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ઈ.સ. જન્મભૂમિ વગેરેની મુલાકાત લઈ કન્યાકુમારી, શિવકાશી, ૧૯૫૧માં ગુજરાત સરકાર ખેતીવિભાગમાં જોડાયા અને પોતાને રામેશ્વર, મદુરા વગેરે સ્થાનોની મુલાકાત લીધી. યાત્રા પૂર્ણ કરી ગમતા વિષયોમાં કીર્તિ સંપાદન કરવાની દિશામાં શ્રીગણેશ કર્યા. તે પુનઃ આનંદાશ્રમ આવ્યા અને એક સુધારણા-કેન્દ્રની સ્થાપના સેવાકાળ દરમિયાન તેમણે અમેરિકાની કાર્નેલ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યારપછી પછીથી તેઓ અમદાવાદના સાબરમતી આશ્રમમાં તેઓ ગુજરાતના કૃષિક્ષેત્રે પૂરી રીતે રમમાણ રહ્યા છે. રાજ્યની જોડાયા અને માધ્યમિક શિક્ષક તરીકેની એસ.ટી.સી. લાયકાત કૃષિ-સુધારણા માટે તેમણે એકધારાં ૩૫ વર્ષ ગાળ્યાં હતાં. તેઓ મેળવી. આશ્રમની સંશોધન તાલીમ સંસ્થામાં અધ્યાપક તરીકે ગુજરાત કૃષિ-યુનિવર્સિટીના વિસ્તરિત શિક્ષણ-પ્રદાનની સેવા આપવા લાગ્યા. યોજનાના નિયામક તરીકે કાર્યરત રહ્યા હતા. આ સ્થાન પરથી ભાવનગરના બાર્ટન મ્યુઝિયમમાં ક્યુરેટરના પદ પર તેમણે ગુજરાતના કૃષિક્ષેત્રને મૂલ્યવાન માર્ગદર્શન આપ્યું છે. તેમને નીમ્યા હતા. આ સ્થાન પર રહી તેમણે વિવિધ તેમની આ સેવાઓની કદરરૂપે ગુજરાત કૃષિ મંડળે તેમને પુસ્તકાલયો તથા સંગ્રહાલયોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. કૃષિઋષિ’ નામના ખિતાબની નવાજેશ કરી હતી. યુનેસ્કો દ્વારા વિશ્વના ઉત્તમ ફોટોગ્રાફનું પ્રદર્શન અમદાવાદમાં ગુજરાતની નોકરીમાંથી સેવાનિવૃત્ત થયા પછી પણ તેમણે ‘જીવનસંગીત' નામથી ભરાયું હતું. તે પ્રદર્શનમાંથી પ્રેરણા તેમના પ્રિય કૃષિક્ષેત્રને વિસારે ન પાડ્યું. નિવૃત્તિ બાદ તેઓ મેળવી તેમણે બાર્ટન મ્યુઝિયમને વ્યવસ્થિત અને જીવંત બનાવ્યું. અમેરિકા ગયા. અહીં ન્યૂજર્સી રાજ્યની અગર્સ યુનિવર્સિટીમાં વિવિધ કચેરીઓની એલચી કચેરીઓ પાસેથી તે તે દેશમાં તૈયાર શહેરી ઉદ્યાન-વિભાગના વડા તરીકે તેઓ જોડાયા અને તે થયેલી બાળ-ફિલ્મો મેળવી તે ફિલ્મોનું ગુજરાતી રૂપાંતર કર્યું પ્રદેશના ૩૨ એકર ખરાબાની જમીનને ૨૦૦૦ બાગલાયક અને મ્યુઝિયમની નામના વધારી. - એકમોમાં વિકસાવવાનું ગણનાપાત્ર કાર્ય તેમણે કર્યું. તેમની આ કરી. Jain Education Intermational Page #557 -------------------------------------------------------------------------- ________________ ૫૪o શાશ્વત સૌરભ ભાગ-૨ કામગીરીને પરિણામે ત્યાંના ખેતીકામમાં જોડાયેલા નાગરિકોનાં મેટ્રિકમાં તેઓ પ્રથમ શ્રેણીમાં પાસ થયા હતા. ગુજરાત જીવન સમૃદ્ધ બન્યાં. પછી તો અમેરિકામાં ઠેકઠેકાણે આ યુનિવર્સિટીની સમાજશાસ્ત્રના વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી વિષયના તાલીમવર્ગો યોજાતા રહ્યા. તેઓ એલ.એલ.બી. થવાની તૈયારીમાં પડ્યા પરંતુ થોડા જ ન્યૂજર્સી રાજ્યના ખેતીકામમાં રસ ધરાવતાં નાગરિકોને સમયમાં તેમને લાગ્યું કે કાયદાનો અભ્યાસક્રમ તેમને માફક વિનામૂલ્ય જમીન, સેન્દ્રિય ખાતર તથા પાણીની સગવડ અપાતી. નહીં આવે. આથી આગળ અભ્યાસને તિલાંજલિ આપી તે સક્રિય આવી સહાય મેળવનારા પરિવારો જમીનમાંથી શાકભાજી અને ક્ષેત્રે જોડાયા. ફળોની પેદાશ મેળવતા. શાકભાજી તો એટલા વિપુલ પ્રમાણમાં લોકસેવાનાં વિવિધ ક્ષેત્રે તેમણે ખૂબ જ પ્રશંસાત્મક થતાં કે ગરીબ લોકોને તેનું નિઃશુલ્ક વિતરણ કરવું પડતું. જવાબદારી નિભાવી છે. ઈ.સ. ૧૯૪૫થી તેઓ લોકસેવામાં પરિણામે વસતિમાં સહકાર અને સુમેળની ભાવના વધી, જોડાયા હતા. સાબરમતી આશ્રમમાં ચાલતા સફાઈ વિદ્યાલયમાં એખલાસ વધ્યો અને અવળે માર્ગે ચઢેલી યુવાપેઢીને ખેતીકામમાં તેમણે ઈ.સ. ૧૯૬૩થી શરૂ કરી દીધુ સમય સુધી આચાર્યપદ લાગી જઈ જીવન સુધારવાની પ્રેરણા મળી. ખેતપેદાશ અંગે સંભાળ્યું હતું. “હરિજન સેવક સંઘ'ના તેઓ મંત્રી હતા. વર્તમાન વિવિધ હરીફાઈ રાખવામાં આવતી. સૌથી વધુ લાભ તો એ થયો સમયમાં તેઓ એ સંઘના પ્રમુખ છે. અમેરિકામાં સ્થપાયેલા કે, આ વ્યવસાયમાં પડેલાં લોકો વચ્ચે વિસ્તૃત પરિવારની “માનવ સંઘના ટ્રસ્ટ'ની અમદાવાદ શાખાના “સર્વિસ ભાવના વિકાસ પામી. એસોસિએશન ફોર બ્લાઈન્ડ'ના પ્રમુખ તથા “પર્યાવરણીય ઈશ્વરભાઈની આ યોજના એટલી સફળ રહી કે સ્વચ્છતા સંસ્થાના નિયામક તરીકે તેમણે સફળ કામગીરી અમેરિકાના પ્રમુખોએ પણ આ યોજનાના પ્રણેતા ઈશ્વરભાઈને બજાવી છે. માન-અકરામથી નવાજી તેમની કદર કરી. પ્રમુખ રેગન, જ્યોર્જ રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક સંસ્થાઓમાં બુશ (સીનિયર) અને બિલ ક્લિન્ટન પાસેથી પ્રશંસાત્મક તેઓ માનાર્હ સલાહકાર રહ્યા છે. “ગુજરાત હરિજન સેવક પારિતોષિક પ્રાપ્ત કરવા ઈશ્વરભાઈ સદભાગી થયા હતા. જે સંઘના નેજા હેઠળ તેમણે અસ્પૃશ્યતાનિવારણના તથા યુનિવર્સિટીને ઉપક્રમે તેમણે આ બધી કામગીરી સફળતાપૂર્વક હરિજનોની સર્વાગીણ વિકાસ સાધવાની અનેક પ્રવૃત્તિઓ બજાવી તે અંગર્સ યુનિવર્સિટી પણ ઈશ્વરભાઈના નામનો સગર્વ સફળતાપૂર્વક ચલાવી છે. ગ્રામીણ-શહેરી સ્વચ્છતા જેવી ઉલ્લેખ કરે છે. યોજનાઓમાં તેમણે મૂલ્યવાન પ્રદાન આપ્યું છે. પરદેશના આ લખાય છે ત્યારે (ઈ.સ. ૨૦૦૭માં) તેમણે ૮૦ કેટલાય દેશોમાં તેમણે સ્વચ્છતા અંગે તાલીમ આપી છે. આજે વર્ષનું આયુષ્ય પૂરું કર્યું હોવા છતાં નથી તેઓ નિવૃત્ત થવા પણ સ્વચ્છતા-સુવિધા અંગેની તાલીમ મેળવવા ઘણા દેશોના ઇચ્છતા કે નથી તેમને સ્ટગર્સ યુનિવર્સિટી નિવૃત્તિ આપવા વિદ્યાર્થીઓ ભારત આવે છે અને જ્ઞાન-સમૃદ્ધ થઈ સ્વદેશ પાછા ફરે છે. તેમણે કૃષિને લગતા ૫૦થી વધુ સંશોધનપત્રો લખ્યા છે, ઈશ્વરભાઈએ સ્વચ્છતા વિષે પુસ્તકો પણ લખ્યાં છે. જે વિવિધ પરિષદોમાં યથાસમય રજૂ થયાં છે. વિદેશમાં વસતા નિબંધો લખી એ જ વિષય પર ફિલ્મો પણ બનાવી છે. ઈશ્વરભાઈએ કૃષિવિષયક બે પુસ્તકો લખી તેને પ્રકાશિત કરી પ્રાયશ્ચિત્ત’ નામનું એક સામયિક ગુજરાત હરિજન સેવક સંઘ : ગુજરાતની કીર્તિમાં વધારો કર્યો છે. તરફથી પ્રસિદ્ધ થાય છે. ઈશ્વરભાઈ તે સામયિકના કેટલાક વખત ગાંધીવાદી રચનાત્મક કાર્યકર માટે તંત્રી રહ્યા હતા. ઈશ્વરભાઈ જીવરામભાઈ પટેલ રચનાત્મક કાર્યકર તરીકે જીવનભર સેવા કરતા રહ્યા હોવાથી તેમને વિવિધ પારિતોષિકો, એવોર્ડ એનાયત કરવામાં ઈશ્વરભાઈનો જન્મ ઊંઝા ગામે ઈ.સ. ૧૯૩૪ના આવ્યા છે. તેમાં ફિલિપ્સ એવોર્ડ, કે.પી. ગોયન્કા એવોર્ડ, સપ્ટેમ્બરની ૩૦મી તારીખે એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો જમનાલાલ બજાજ એવોર્ડ, મેગસેસે એવોર્ડ, ભારત સરકાર છે. પિતાનું નામ જીવરામભાઈ અને માતાનું નામ મેનાબહેન. તરફથી ‘પદ્મશ્રી' એવોર્ડ, શ્રેષ્ઠ દલિત-ચિત્ર એવોર્ડ, એક્સેલન્સ માધ્યમિક સુધીનું શિક્ષણ તેમણે ઊંઝામાં જ પ્રાપ્ત કર્યું. ઇન લોકલ ગવર્મેન્સ એવોર્ડ અને નેશનલ એવોર્ડ ફોર તૈયાર. Jain Education Intemational Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૪૮ લોકશિક્ષકનો સમાવેશ થાય છે. ઈ.સ. ૧૯૯૯માં તેમને અપ્પાસાહેબ પટવર્ધન સ્મૃતિ-પુરસ્કાર મળ્યો હતો. ગુજરાતનાં વિખ્યાત મહિલા–ચિત્રકાર ઊર્મિ રસિકલાલ પરીખ અમદાવાદની શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કૉલેજમાંથી ચિત્રકલાનો ડિપ્લોમા પ્રાપ્ત કરનાર ઊર્મિબહેન ચિત્રવિષયની પસંદગી કરતી વખતે પોતાની માન્યતાને મક્કમતાથી વળગી રહે છે. પરિણામ એ આવે છે કે તેમનાં ચિત્રો આત્મ-ચિત્રો તરીકે વધારે પ્રખ્યાત થયાં છે. આ તબક્કે ઊર્મિબહેન જાણે કે અમૃતા શેરગીલની ચિત્રશૈલી ગુજરાતીમાં ઉતારી રહ્યાં હોય એમ લાગે. ગુજરાતના પ્રતિષ્ઠિત ચિત્રકાર રસિકલાલ પરીખનાં પુત્રી ઊર્મિનો જન્મ ઈ.સ. ૧૯૪૮ના માર્ચની ૨૯મી તારીખે થયો છે. ચિત્રોમાં ભારતીય શૈલીને અનુસરતાં ઊર્મિ તેમણે જે સંસ્થામાં અભ્યાસ કર્યો તે જ સંસ્થામાં પિતા રસિકલાલ સેવા આપતા. આથી અહીં તેમ જ ઘર આગળ એમ બંને સ્થળે પિતાનું માર્ગદર્શન મળ્યું હતું. તેથી તેમનાં ચિત્રોમાં રસિકલાલની શૈલી પ્રાધાન્ય ભોગવતી જોઈ શકાય છે. બાળપણથી જ ચિત્રકાર પિતાનો સાથ મળ્યો હોવાથી ઊર્મિ પાવરધાં કલાકાર બન્યાં છે, પરંતુ કુદરતે તેમની કસોટી કરવા ધાર્યું હશે તેથી છેક શિશુવયથી તેમને સ્નાયુગત ગાત્રશોષનો અસાધ્ય રોગ લાગુ પડ્યો. સમય જતાં શરીર તથા મન પર રોગની પ્રતિકૂળ અસર થવા લાગી. રોગની ગંભીરતાને કારણે ઊર્મિબહેન ચિત્રકલાની સાધના ઇચ્છા પ્રમાણે કરી શકતાં નથી. તેમનાં ચિત્રો પર રોગને પરિણામે થતી શારીરિક પીડા તથા માનસિક વ્યાધિની અસર દેખાય છે. તેઓ નવતર પ્રયોગો કરવાનાં શોખીન છે. તેમણે અમૂર્ત ચિત્રશૈલી પર પણ હાથ અજમાવ્યો છે. પ્રયોગશીલતાના પરિણામ સ્વરૂપ પીંછીના એક જ લસરકા સાથે માનવીઓનાં સ્વરૂપોનું આલેખન કરવાની કલા તે હસ્તગત કરી શક્યાં છે. તેમનાં માનવપાત્રો કરુણામય આંખો ધરાવતાં નજરે પડે છે. આ કરુણતા ઘેરા તથા કાળા રંગોના વિનિયોગ દ્વારા તેમના ચિત્રોમાં દિવ્ય વાતાવરણ ખડું કરે છે. કષ્ટદાયક રોગનો સામનો બહાદુરીપૂર્વક કરી રહેલાં ઊર્મિબહેનની ચિત્રકૃતિઓમાં આ કારણે શાંત રસ પ્રધાન હોય છે. અપરિણીત ઊર્મિબહેન પોતાની એકલતા આત્મચિત્રોમાં રજૂ કરે છે. અત્યારની પળે આટલી મોટી સંખ્યામાં આત્મચિત્રો ધન્ય ધરા દોરનાર અન્ય કોઈ કલાકાર ગુજરાતમાં નથી. વ્યક્તિચિત્રો દોરતી વખતે ઊર્મિબહેન માનવપાત્રને સામે બેસાડે છે, પરંતુ તે પાત્રને તંતોતંત ચિત્રફલક પર આલેખવાને બદલે તેની આકૃતિનો અલ્પ ખ્વાબ મેળવી સામે બેઠેલા પાત્રને કોરાણે મૂકી મૌલિક સર્જનશક્તિનો ઉપયોગ કરી ચિત્ર પૂરું કરે છે. આ કારણે તેમનાં ચિત્રો કઠોર નથી દેખાતાં પરંતુ પીંછીના મૃદુ સંચાલનથી પ્રવાહી સ્વરૂપે તૈયાર થતાં દેખાય છે. વિદેશનાં કલાપ્રિય અને સૌન્દર્યશોખીનોના સંગ્રહોમાં તેમની કૃતિઓ મોટી સંખ્યામાં સચવાઈ છે. તેમની ચિત્રકૃતિઓનાં પ્રદર્શનો પણ યોજાયાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમને એક એવોર્ડ અર્પણ કર્યો હતો. ઈ.સ. ૧૯૯૬માં ગુજરાત લલિત કલા અકાદમીએ પણ ‘ગૌરવ પુરસ્કાર'થી તેમનું બહુમાન કર્યું હતું. ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના પ્રતિષ્ઠિત દિગ્દર્શક, સંગીતકાર અને અભિનેતા કાસમભાઈ નથુભાઈ મીર ‘વડીલોના વાંકે', ‘સંપત્તિ માટે’, ‘લીલાવંતી’, ‘વીણાવેલી’ તથા ‘ઉમાદેવી' જેવાં નાટકોમાં સફળતાપૂર્વક મુખ્ય ભૂમિકા ભજવનાર અને પ્રવીણ નાટ્ય અભિનેતા તરીકે કીર્તિ મેળવનાર કાસમભાઈનો જન્મ ઈ.સ. ૧૯૦૬માં થયો હતો. કેવળ ૧૧ વર્ષની કાચી વયે ઈ.સ. ૧૯૧૭માં તે આર્યનૈતિક નાટકસમાજમાં જોડાયા. બીજે વર્ષે વિજય નૌતમ નાટક સમાજમાં, ઈ.સ. ૧૯૨૦માં શ્રી દેશી નાટક લિમિટેડમાં અને છેવટે ઈ.સ. ૧૯૨૪માં શ્રી દેશી નાટક સમાજમાં જોડાયા હતા, ત્યારે ૧૮ વર્ષના હતા. ૨૧ વર્ષની વયે દેશી નાટકસમાજના તેઓ દિગ્દર્શક અને સંગીતકાર બન્યા હતા. ઈ.સ. ૧૯૩૬માં તેમનાં પ્રથમ પત્નીના અવસાનનો તાર તેમને મળ્યો. તે વખતે કાસમભાઈ તખ્તા પર નાટક ભજવી રહ્યા હતા. આ કરુણ સમાચાર જાણ્યા પછી પણ ભારે આત્મસંયમ જાળવી તેમનું શૃંગારરસનું પાત્ર ભજવવું ચાલુ રાખ્યું હતું. બીજું લગ્ન બે વર્ષ બાદ ઈ.સ. ૧૯૩૮માં થયું ત્યારે ‘વડીલોના વાંકે'માં તે પુષ્કરની મુખ્ય ભૂમિકા ભજવતા હતા. તેમને વધારે રજા મળી શકે તેમ ન હોવાથી મુંબઈથી સીધા લગ્નમંડપમાં પહોંચ્યા અને લગ્ન પતાવી ફરીથી મુંબઈ પહોંચી ગયા હતા. કાસમભાઈએ ૫૦ જેટલાં નાટકોનું સફળદિગ્દર્શન Page #559 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૪૯ સંભાળ્યું હતું. તેમાં “વલ્લભીપતિ’, ‘વિધિના લેખ', સાંભરરાજ', “સોરઠી સિંહ', “વડીલોના વાંકે', “સર્વોદય', સંપત્તિ માટે અને પૈસો બોલે છે' જેવાં નાટકોનો સમાવેશ થાય છે. પૈસો બોલે છે' નાટકના ૫૪૭ પ્રયોગો ભજવાયા હતા. તેમના દિગ્દર્શન હેઠળનું આ છેલ્લું નાટક હતું. અભિનેત્રી મોતીબાઈના સાથમાં કાસમભાઈએ ગુજરાતી રંગભૂમિ પર, દેશી નાટકસમાજના ઉપક્રમે ૧૫ વર્ષ સુધી અનોખો અભિનય આપી પ્રેક્ષકોનાં દિલ જીત્યાં હતાં. ૫૧ નાટકોમાં તેમણે અભિનય આપ્યો હતો. ૪૧ નાટકોનું સંગીત સંભાળ્યું હતું. લગભગ ૧૨૦૦ ગીતની તરજો બનાવી હતી અને ૮000થી વધુ વખત નાટકના તખ્તા પર અભિનય આપ્યો હતો. અજમાવતા. ચિત્રકળાની પ્રત્યેક પરીક્ષા તેમણે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરી છે. ચિત્રકળાના વધુ અભ્યાસ માટે તે મુંબઈની સરા જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં દાખલ થયા, પણ મૂળ જીવ શિલ્પકલાનો. આથી દત્તા મહાની સલાહ માની તેઓ ખામગાંવની શિલ્પકલા શીખવતી સંસ્થા “તિલક વિધાપીઠ'માં ગયા. અહીં ધંધે ગુરુજીએ તેમનો હાથ પકડ્યો અને શિલ્પકલામાં એટલા પાવરધા બનાવ્યા કે અંતિમ કસોટીમાં પ્રથમ શ્રેણી પ્રાપ્ત કરી તે સોજિત્રા આવ્યા. સોજિત્રામાં કામચલાઉ શિલ્પગૃહ ચાલુ કરી શિલ્પનિર્માણનો આરંભ કર્યો. અડાસ ગામના પાંચ શહીદોને સ્મરણાંજલિ અર્પવાના ઉદ્દેશથી તેમણે એક શિલ્પ તૈયાર કર્યું. પછી તેઓ વલ્લભવિદ્યાનગર ગયા. અહીંનું વિદ્યાકેન્દ્રી વાતાવરણ તેમને ખૂબ જ અનુકૂળ આવ્યું અને તેમણે ચારેક મીટર ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની સુંદર પ્રતિમાનું સર્જન કયુ. આ પ્રતિમાં વલ્લભવિદ્યાનગરના પ્રવેશદ્વાર પાસે જ ગોઠવવામાં આવી છે. કેવળ ૨૭ વર્ષની ઉંમરે આ કાંસ્યપ્રતિમા તૈયાર કરી હતી. અનેક મુશ્કેલીઓ વચ્ચેથી પણ માર્ગ કાઢી લેવાની તેમની દઢતાની આ શિલ્પ દ્વારા તેમણે ખાતરી કરાવી. પછી તો ગુજરાતમાં ઘણે સ્થળે કાંતિભાઈએ તૈયાર કરેલી પ્રતિમાઓ જાહેર સ્થાન શોભાવવા માંડી. તેમણે તૈયાર કરેલી પ્રતિમાઓમાં જેમની પ્રતિમા હોય છે તેમના મુખભાવ મક્કમતા તથા સ્વભાવની ખાસિયતો યથાતથ પ્રદર્શિત થઈ હોય છે. ગાંધીજી, વિનોબા, રવિશંકર મહારાજ જેવા અડગ સત્યાગ્રહીઓના મુખભાવ સફળતાપૂર્વક કાંતિભાઈ દર્શાવી શક્યા કાસમભાઈની ઉત્તમ સેવાની કદરરૂપે શ્રી દેશી નાટકસમાજે ચાર નાટકો ભજવી તેની બધી આવક કાસમભાઈને અર્પણ કરી હતી. દેશી નાટકસમાજમાં તેમણે લગભગ ૪૦ વર્ષ સુધી દિગ્દર્શન, સંગીત વગેરે સફળતાપૂર્વક સંભાળ્યાં હતાં. નવોદિત કલાકારોને નાટ્યકલાની તાલીમ પણ તેઓ આપતા. તે કડક શિસ્તપાલનના હિમાયતી હતા. ઈ.સ. ૧૯૬૧માં તેમને રાષ્ટ્રપતિચંદ્રક અર્પણ કરી તેમનું બહુમાન કર્યું હતું. ઈ.સ. ૧૯૬૯ના ઓક્ટોબર માસની ૨૮મી તારીખે રંગમંચના આ સફળ કલાકારે સદાને માટે પોતાની કલા સંકેલી લીધી હતી. શિલ્પકળાના ગુજરાતી નિષ્ણાત કાંતિભાઈ બળદેવભાઈ પટેલ ઈ.સ. ૧૯૪૨ના “ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા કાંતિભાઈને બારડોલી કૉર્ટનું પિકેટિંગ કરવા માટે છે માસનો જેલવાસ ભોગવવો પડ્યો હતો. માતૃભૂમિની આઝાદીની ભારોભાર ઝંખના સેવનાર કાંતિભાઈ આમ તો એક ગણનાપાત્ર શિલ્પી છે. પિતા બળદેવભાઈ ડૉક્ટરી વ્યવસાયને કારણે બોર્નિયામાં વસતા હોવાથી કાંતિભાઈનો જન્મ બોર્નિયામાં ઈ.સ. ૧૯૨૫ના જુલાઈ માસની પહેલી તારીખે થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે સોજિત્રામાં મેળવ્યું. માધ્યમિક શિક્ષણ અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાંથી લીધું. આ વિદ્યાપીઠમાં કાંતિભાઈને દત્તા મહા નામના શિલ્પગુરુ સાથે પરિચય થયો. તેમના માર્ગદર્શન હેઠળ તેમણે શિલ્પવિધા હસ્તગત કરવાની શરૂઆત કરી. તે પહેલાં તેઓ પોતાનો હાથ ચિત્રકળા પર લગભગ બે દાયકા સુધી તેઓ વલ્લભવિદ્યાનગર ખાતે રહ્યા હતા. પછીથી ચાંદલોડિયામાં તેમણે એક વિશાળ શિલ્પભવન ઊભું કર્યું. સમગ્ર એશિયામાં આ શિલ્પભવનની બરોબરી કરે એવું અન્ય ભવન જોવા મળતું નથી. દેશવિદેશનાં અનેક અંગત કે જાહેર સંગ્રહાલયોમાં કાંતિભાઈએ બનાવેલી નાની-મોટી શિલ્પકૃતિઓ મોટી સંખ્યામાં આજે પણ ગોઠવાયેલી તેમની સફળ કલાયાત્રાનો ઉલ્લેખ અનેક સંદર્ભગ્રંથોમાં થયો છે. થોડો સમય તેઓ ગુજરાત રાજ્યની લલિતકલા અકાદમીના નિર્ણાયક સમિતિના સભ્ય રહી ચૂક્યા છે. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય તથા ઇન્ટરનેશનલ સર્વિસ ઓર્ગેનિઝેશનના સભ્યપદે રહી તેમણે નોંધપાત્ર સેવા બજાવી છે. Page #560 -------------------------------------------------------------------------- ________________ પપ૦ ધન્ય ધરા દિલ્હી એકેડેમી ઓફ ફાઇન આર્ટ્સ, નડિયાદ હરિઓમ ગુજરાતી નાટ્યક્ષેત્રે દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા આશ્રમ, ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી તથા ખામગાંવ કૈલાસભાઈ પંડ્યા કલાભવન તરફથી સ્પેશ્યલ એવોર્ડ કે સુવર્ણચંદ્રકથી તેમનું સમ્માન કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ અભિનય તથા શ્રેષ્ઠ દિગ્દર્શન માટે ઈ.સ. ૧૯૮૪માં ગુજરાત રાજ્ય સંગીત-નાટક અકાદમીનો એવોર્ડ ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક અને ઘણું બધું એવા જીતનારા કૈલાસભાઈનો જન્મ ઈ.સ. ૧૯૨૫માં ભાવનગર કેશવ રાઠોડ જિલ્લાના મહુવા ગામે થયો હતો. થાક્યા વિના સતત કામ કરી શકતા કેશવ રાઠોડ તેમના માધ્યમિક તેમજ ઇન્ટર આર્ટ્સ સુધીનું શિક્ષણ તેમણે આ સગુણને કારણે જ આજે ફિલ્મક્ષેત્રે પટકથાકારથી કરી મુંબઈમાં મેળવ્યું. વિદ્યાર્થીકાળ દરમિયાન જ કૈલાસભાઈ વિવિધ સફળ દિગ્દર્શક તરીકે નામના કમાયા છે. ભૂતકાળની સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતા તથા ખ્યાતનામ દિગ્દર્શકો દ્વારા ફિલ્મનિર્માણ કરતી “પ્રભાત' ફિલ્મ સંસ્થાના વી. શાંતારામની નાટકોમાં તેમજ નૃત્યનાટિકાઓમાં ભાગ લેતા. તેમણે યોગેન માફક કેશવભાઈ પણ કમ નિર્માણખર્ચથી ફિલ્મોનું સર્જન કરવા દેસાઈ, મહેન્દ્ર મોદી, નટરાજ વશી વગેરે સિદ્ધહસ્ત દિગ્દર્શકોએ માટે આબરૂ જમાવી શક્યા છે. રજૂ કરેલી “અશોક મેધાવિન’, ‘ભૂખ” અને “મહાભારત' જેવી ગુજરાતના ગોડલા ગામે ઈ.સ. ૧૯૫૪ના ઑગષ્ટની નૃત્યનાટિકાઓમાં ઉત્સાહપૂર્વક અભિનય આપ્યો છે. “પિપલ્સ ૧૬મીએ તેમનો જન્મ થયો છે. થિયેટર' નામની વિવિધ ભાષાનાં નાટકો રજૂ કરતી સંસ્થાને ઉપક્રમે છે. એ. અબ્બાસ રચિત “મા', ગુણવંતરાય આચાર્ય ગુજરાતી ફિલ્મક્ષેત્રે ઈ.સ. ૧૯૭૧થી તેઓ કાર્યરત છે. લિખિત “અલ્લાબેલી', ચંદ્રવદન ચી. મહેતાએ લખેલ અને આજ સુધીમાં તેઓ ૧૭૫ ફિલ્મોના દિગ્દર્શક કે પટકથાકાર બન્યા જશવંત ઠાકર દ્વારા દિગ્દર્શિત “નર્મદ', “આગગાડી', ‘આણલદે' છે. જીવનના આરંભે કેશવભાઈ આકાશવાણી પરથી સુગમ વગેરે નાટકોમાં કૈલાસે ગણનાપાત્ર યોગદાન આપી અભિનય સંગીત અને લોકસંગીતના કાર્યક્રમો આપતા. લોકકથા રજૂ કર્યો છે. કરવાની તેમની વિશિષ્ટ પદ્ધતિએ સંગીતકાર નીનુ મઝુમદારને પ્રભાવિત કર્યા અને તેમણે કેશવને લેખનનો ચસ્કો લગાડ્યો. કેશવે તેમની સક્રિય નાટ્યજિંદગી દરમિયાન તેમણે જે મનહર રસકપૂર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ “વાલો નામોરી' માટે ખ્યાતનામ નાટ્ય-નૃત્ય કલાકારો સાથે કામ કર્યું છે તેમાંનાં પટકથા લખી. ઈ.સ. ૧૯૭૩માં તેમણે “કાદુ મકરાણી’ ફિલ્મની કેટલાંક છે ચાંપશીભાઈ નાગડા, પૃથ્વીરાજ કપુર, લીલા પટકથા લખી ત્યારથી કેશવભાઈ એટલા તો જાણીતા થયા કે જરીવાલા, બલરાજ સહાની, કે. એ. અબ્બાસ, મોહન સહેવાલ, ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવા ઇચ્છતા માણસો પોતાની ફિલ્મની મુલ્કરાજ આનંદ, વનલતા મહેતા, પ્રતાપ ઓઝા, દુર્ગા ખોટે, પટકથા કેશવ રાઠોડ જ લખે એવો આગ્રહ સેવતા થઈ ગયા. દમયંતી સહાની, ચંદ્રિકા શાહ, ચાંપશી નાગડા અને હંસા ખખ્ખર. “શ્રેષ્ઠ પટકથા-લેખક તરીકે તેઓ બે વખત ગુજરાત રાજ્ય તરફથી સમ્માન મેળવી ચૂક્યા છે. અત્યાર સુધીમાં તેમણે નાટ્યલેખન, દિગ્દર્શન અને નિર્માણ માટે કેલાસે ગુજરાતી ફિલ્મો માટે ૫૦૦ જેટલાં ગીતો રચ્યાં છે. જે ફિલ્મોની વ્યવસ્થિત તાલીમ મેળવી હતી. ઓલ ઇન્ડિયા રેડિયોના પટકથા કેશવભાઈએ લખી છે તેમાંથી આશરે ૮૫ ફિલ્મોએ ઉઘોષક તથા નાટ્ય-કલાકાર તરીકે પણ તેમણે સેવા આપી છે. રજત જયંતી ઊજવી છે. કેટલીક હિન્દી ફિલ્મોની પટકથા લખવા જે નાટકોમાં તેમણે અભિનય આપ્યો છે તેમાંનાં કેટલાંક પર કેશવે હાથ અજમાવ્યો છે અને સફળ થયા છે. છે “હંસી', “ઊંડા અંધારેથી', “સીતા’, ‘ઢીંગલીઘર’, ‘મૂષક અને ઈ.સ. ૧૯૮૧માં ‘અમર રાખડી'નું દિગ્દર્શન તેમણે મનુષ્ય', “સાગરઘેલી', “હેપ્લેટ' વગેરે. ‘નાટક' નામના એક સંભાળ્યું હતું. ઈ.સ. ૧૯૯૯માં “ભાઈની બહેની લાડકી', ઈ.સ. સામયિકના તેઓ સહસંપાદક પણ હતા. ઉપર નિર્દિષ્ટ નાટકોમાં ૨૦૦૦માં “સમાજનાં છોરું', “ચૂંદડીની લાજ” અને “માનવી તારાં અભિનય આપ્યા ઉપરાંત દિગ્દર્શન તથા નિર્માણક્ષેત્રે પણ તેમણે મોંઘેરાં મૂલ’ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. ઈ.સ. ૨૦૦૨માં રજૂ સહયોગ આપ્યો છે. ગુજરાત વિદ્યાસભા જ્યારે સ્થાપનાનો થયેલી ફિલ્મ “રાજુડીનો નેડો લાગ્યો'નું દિગ્દર્શન તેમણે કર્યું હતું. શતાબ્દી–મહોત્સવ ઊજવતી હતી ત્યારે “રાઈનો પર્વત'નો Jain Education Intemational Page #561 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નાટ્યપ્રયોગ રજૂ થયો હતો. આ નાટકનું દિગ્દર્શન સંભાળનારા જયશંકર સુંદરીને તેમણે વફાદારીપૂર્વક સહાય કરી હતી. જયશંકર સુંદરી, જશવંત ઠાકર અને દીના ગાંધી જેવાં શક્તિશાળી દિગ્દર્શકોએ રજૂ કરેલ ‘જુગલ જુગારી’, ‘બાલચરિત’, ‘વિજ્યા’, ‘રંજના’, મેના ગુર્જરી', ‘મિથ્યાભિમાન’ અને ‘શ્રુતપતિ’ જેવાં નાટકોમાં તેમણે સફળ અભિનય આપ્યો છે. ‘દર્પણ નાટ્યવિભાગ'ની સ્થાપના તેમણે કરી છે. આ વિભાગને ઉપક્રમે કેટલાંક પ્રયોગશીલ નાટકોનું દિગ્દર્શન તેમણે સંભાળ્યું હતું. ગુજરાતમાં તથા ગુજરાત બહાર પણ આ નાટકો ભજવાયાં છે. ભવાઈવેશનું સાચું મહત્ત્વ સમજાવવા તેમણે કાર્યશિબિરોનું આયોજન કર્યું છે, ભવાઈમેળાઓનું આયોજન કર્યું છે અને ભવાઈ તાલીમકેન્દ્રોની સ્થાપનામાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે. તેમણે લખેલી રેડિયો-નાટ્યકૃતિઓ વિવિધ રેડિયો કેન્દ્રો પરથી પ્રસારિત થઈ છે. આ કૃતિઓમાં કેટલીક છે ‘અમ્મા’, ‘વાલાભાઈનું વલોણું’, ‘ચીની જાદુગરનો વેશ’, ‘પહેલી પ્યાલી', ‘માઈ’ વગેરે. યુરોપ, અમેરિકા અને ચીન જેવા પ્રદેશોમાં પ્રવાસ ખેડી તેમણે નાટ્યકલાનો સાચો પરિચય ત્યાંની પ્રજાને આપ્યો છે. દિલ્હી સંગીત-નાટક એકેડેમી તરફથી તેમને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ એનાયત થયો છે. ગુજરાતી લલિતેતર ગદ્યસાહિત્યકાર કૌશિકરામ વિઘ્નરામ મહેતા પિતા વિઘ્નરામ અને માતા હરદયાગૌરીને ત્યાં ઈ.સ. ૧૮૭૪માં સુરતમાં જન્મેલા કૌશિકરામે સુરતમાંથી જ ઈ.સ. ૧૮૮૯માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને વડોદરા કૉલેજમાંથી ભાષા અને સાહિત્યના વિષયો સાથે ઈ.સ. ૧૮૯૨માં બી.એ. થયા. ગ્રેજ્યુએટ થયા પછી વિવિધ ગામોની માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે સુકીર્તિ અર્જિત કરી. તેમના અંતિમ સેવાકાળ દરમિયાન રાજકોટ તથા ભાવનગરમાં શિક્ષણાધિકારી તરીકે તેમણે સેવા આપી. ત્યાંથી નિવૃત્ત થઈ અમદાવાદના સુસંસ્કારી ધનપતિ અંબાલાલ સારાભાઈની કુટુંબશાળામાં જોડાયા. અમદાવાદસ્થિત વનિતાવિશ્રામના પણ તેઓ અધ્યક્ષ હતા. ૫૫૧ શિક્ષણશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત ભાષા-સાહિત્ય તથા વૈદિક ધર્મમાં તેમને વિશેષ રુચિ હતી. આ વિષયો પર અનેક લેખો લખી પોતે ઊંડા અભ્યાસી છે તેની ખાતરી કરાવી હતી. સંસ્કૃતના સઘન અભ્યાસના પરિપાકરૂપે તેમણે ઈ.સ. ૧૮૯૬માં ‘રામાયણસાર' તથા ‘સરલ સંસ્કૃત' ભાગ ૧-૨ પ્રગટ કર્યા હતા. ‘મહાકાલ’ તથા ‘સદુપદેશ શ્રેણી’ વગેરેમાં તેઓ નિયમિત રીતે લેખો આપતા. ઈ.સ. ૧૯૦૫માં તેમણે ‘ભક્તિપદ્યતરંગિણી’ શીર્ષક હેઠળ શ્રી–શ્રેય-સાધક અધિકારી વર્ગની આઠ કવિયત્રીઓની ભક્તિ રચનાઓ પ્રસિદ્ધ કરી હતી. ઈ.સ. ૧૮૯૯માં ગૌરીશંકર ઓઝાનું જીવનચરિત્ર પણ તેમણે લખ્યું હતું. ‘પુરુષ અને સ્ત્રી’ ભાગ ૧-૨ પણ તેમણે પ્રકાશિત કર્યા છે. થોડા સમય માટે તેમણે ‘સ્વધર્મજાગૃતિ’ નામનું માસિક પણ ચલાવ્યું હતું. ઈ.સ. ૧૯૦૪માં ‘સવૈયા’ નામથી એક વિશિષ્ટ પ્રકારનું પુસ્તક ગુજરાતને ભેટ આપ્યું. ઈ.સ. ૧૯૨૫માં બાળકો માટેની વાર્તાઓનું તેમનું પુસ્તક ‘સો ટચની વાતો’ છપાયું. તેઓ સુરતની ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી પણ બન્યા હતા. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભાની પ્રવૃત્તિઓમાં પણ તેઓ સક્રિય રસ લેતા. આ રીતે શિક્ષણ અને સાહિત્ય એમ બંને ક્ષેત્રે તેમણે સરાહનીય પ્રદાન કર્યું હતું. ઈ.સ. ૧૯૫૧માં તેમનું મૃત્યુ થયું. સ્કાઉટ અને ગાઈડ પ્રવૃત્તિ ખાતર જીવન અર્પણ કરનાર ગુણવંતરાય મંગળભાઈ ભટ્ટ ગુણવંતરાયનો જન્મ રાજપીપળાના અવિધા ખાતે ઈ.સ. ૧૮૯૩ના માર્ચ માસની ૧૬મી તારીખે થયો હતો. માતાનું નામ રુક્મણિબહેન. માતા–પિતા બંને ભક્તિભાવવાળાં, નીડર અને કઠોર પરંતુ સાચું કહેનારાં. ગુણવંતરાયે છ ધોરણ સુધીનું શિક્ષણ વતનમાં જ લીધું. પછીથી ગામમાં જ તેમના પિતા મંગળભાઈના પ્રયાસથી સ્થપાયેલી અંગ્રેજી શાળામાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો. ગુણવંતભાઈ ધાર્મિક વૃત્તિના હોઈ વિદ્યાર્થી અવસ્થાથી જ તેમણે ધર્મજિજ્ઞાસુ મંડળની સ્થાપના કરી હતી. તેમણે માધ્યમિક શિક્ષણ નાંદોદમાં પૂરું કર્યું. આ શાળામાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે કેટલીક શિષ્યવૃત્તિઓ મેળવી. મેટ્રિક પાસ કરી તેઓ ગામમાં જ એક શાળામાં શિક્ષક તરીકે કાર્યરત થયા. પછીથી ચેન્નઈ જઈ Page #562 -------------------------------------------------------------------------- ________________ પપ૨ ધન્ય ધરા તેઓએ બેચલર ઓફ ટ્રેઇનિંગ (બી.ટી.)ની શિક્ષક માટેની આવશ્યક ડિગ્રી પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૨૧માં ભારતભરમાં સ્કાઉટ-પ્રવૃત્તિ શરૂ કરી. આ પ્રવૃત્તિને વેગ આપવામાં ગુણવંતરાયભાઈનો સહયોગ મહત્ત્વનો હતો. સ્કાઉટ પ્રવૃત્તિનું શિક્ષણ પણ તેમણે ચેન્નઈમાં જ લીધું. ત્યાર પછી ગુજરાત આવી શુક્લતીર્થમાં નર્મદ હાઇસ્કૂલની અને નર્મદ સ્કાઉટ-સેનાની સ્થાપના કરી. આ સેનામાં છોકરા-છોકરીઓ બંનેને સામેલ કરવામાં આવતાં અને જીવનોપયોગી વિવિધ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું. ઈ.સ. ૧૯૫૦માં ગુજરાતમાં સ્કાઉટ અને ગર્લગાઇડની સ્થાપના થઈ. ગુણવંતરાયે આ પ્રવૃત્તિ કુશળતાપૂર્વક ચલાવી હોઈ સંચાલક તરીકે તેમનું નામ નક્કી થયું. તેમણે હોંશભેર આ જવાબદારી સ્વીકારી. ૭ થી ૧૮ વર્ષની વયનાં બાળકોને આ પ્રવૃત્તિમાં સામેલ કર્યો. ૧૮થી ઉપરની ઉંમરનાં માટે યુવકવીર' તથા વીરાંગના' નામ આપી તેઓને પણ કાર્યશીલ બનાવ્યાં. - ઈ.સ. ૧૯૫૫માં ૯૨ વર્ષની વય થતાં સ્કાઉટિંગની પ્રવૃત્તિમાંથી તેમણે નિવૃત્તિ સ્વીકારી. આ પ્રવૃત્તિના સફળ સંચાલન પાછળ જીવનનાં ૩૩ મૂલ્યવાન વર્ષોનું તેમણે પ્રદાન કર્યું. ગુણવંતરાય ૬૩ વર્ષના થયા ત્યારે તેમના પ્રશંસકોએ એક સમ્માન-સમારંભનું આયોજન કર્યું હતું અને તેમને એક થેલી અર્પણ કરી હતી. ઈ.સ. ૧૯૯૧ના મે માસની નવમી તારીખે સ્કાઉટિંગ પાછળ જીવન ગાળનાર આ સંસ્કારી પુરુષે આંધ્રપ્રદેશના સિકંદરાબાદ ખાતે ચીરવિદાય લીધી. ગુજરાતી વ્યવસાયી રંગમંચના પ્રસિદ્ધ નાટ્યકાર અને | ગીતકાર ચિમનલાલ ભીખાભાઈ જોષી (‘મનસ્વી’–પ્રાંતિજવાળા) સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મુકામે ચિમનલાલનો જન્મ ઈ.સ. ૧૯૦૪માં થયો હતો. શાળાના શિક્ષણ પાછળ સમય ગાળવાને બદલે સમજણા થવા સાથે જ ચિમનલાલે પોતાની જાતને રંગદેવતાને ચરણે સમર્પિત કરી દીધી. રંગમંચના કવિ જી. એ. વૈરાટી, જયશંકર સુંદરી તથા બાપુલાલ બી. નાયક જેવા વ્યવસાયી રંગભૂમિ પર તેજસ્વી કારકિર્દી ધરાવતા મહાનુભાવો પાસેથી તેમણે નાટ્યકલાનું શિક્ષણ મેળવ્યું. રંગભૂમિ પર સફળતાપૂર્વક ભજવાયેલાં નાટકો માટે જે ગીતો તેમણે રચ્યાં છે તે એટલાં લોકપ્રિય નીવડ્યાં હતાં કે તેમાંનાં કેટલાંક આજે પણ જૂની પેઢીનાં લોકો આદરપૂર્વક ગાઈ સંભળાવે છે. ઈ.સ. ૧૯૨૭માં રજૂ થયેલ “વલ્લભીપતિ’ગીત “ઝટ જાઓ, ચંદનહાર લાવો”; “માયા અને મમતા'નું “અભિસાર અભિનય અંગ ધરી રસિકા રસપંથ પર જવા નીસરી”, કે “રાણકદેવી'નું “લાખ લાખ દીવડાની આરતી ઉતારજો” આજે પણ કર્ણપ્રિય રહ્યાં છે. પંડિત ઓમકારનાથ ઠાકરે પણ ગીતકાર “મનસ્વીની ખૂબ પ્રશંસા કરી હતી. જેમ તેઓ ગીતકાર હતા તે જ રીતે તેઓ ક્યારેક અભિનય પણ કરતા. નાટ્યપ્રયોગો લખવા પર પણ તેઓ હાથ અજમાવતા. “તોફાની તલવાર' તથા “ચૂંદડી'માં તેમણે સફળતાપૂર્વક ભૂમિકા ભજવી હતી. લગભગ પચાસેક વરસો સુધી ચિમનલાલ રંગભૂમિ સાથે સંકળાયેલા રહ્યા હતા અને વ્યવસાયી નાટ્યભૂમિની પ્રશંસનીય સેવા કરી હતી. | નાટ્યક્ષેત્રે તેમણે દર્શાવેલી અનુપમ સર્જનશક્તિની કદરરૂપે ઈ.સ. ૧૯૬૭માં મુંબઈ ખાતે કવિ મનસ્વીનું બહુમાન કરવામાં આવ્યું હતું. મનસ્વી પ્રાંતિજવાળાએ મુખ્યત્વે લક્ષ્મીકાંત નાટકસમાજ, આયર્નતિક નાટકસમાજ તથા ગુજરાતી નાટક મંડળી માટે ગીતો લખ્યાં છે. મણિલાલ પાગલ, શયદા, જી. એ. વૈરાટી, નંદલાલ શાહ વગેરે નાટ્યલેખકોએ લખેલાં નાટકોમાં ગીતો લખ્યાં છે. જુદા જુદા ૩૬ નાટ્યલેખકોનાં ૧૦૩ નાટકોમાં લગભગ 3000 જેટલાં ગીતો તેમણે રચ્યાં છે. ૨૪ જેટલી ચિત્રકથાઓ તૈયાર કરી તે કથાઓના સંવાદો પણ તેમણે જ લખ્યા છે. ઈ.સ. ૧૯૬૯માં જુલાઈની ત્રીજી તારીખે મહારાષ્ટ્રના એકાદર ગામે તેમના જીવન પર તેમણે આખરી પડદો પાડી દીધો. ગુજરાતના બાળસાહિત્યકાર ચિમનલાલ પ્રાણલાલ ભટ્ટ ભરૂચમાં ઈ.સ. ૧૯૦૧ના નવેમ્બર માસની ૨૧મી તારીખે જન્મેલા ચિમનભાઈને કેવળ બાળસાહિત્યકાર કહેવાથી તેમને અન્યાય થાય તેમ છે. તેઓ કવિ હતા, સ્વાતંત્ર્ય સેનાની હતા અને કરાંચી ખાતે આવેલ પ્રખ્યાત શિક્ષણ સંસ્થા શારદામંદિરમાં અધ્યાપક પણ હતા. વેડછીમાં આવેલા સ્વરાજઆશ્રમના નિયામકનું પદ પણ તેમણે શોભાવ્યું હતું. Jain Education Intemational For Private & Personal use only Page #563 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૫૩ ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાંથી ચિમનલાલ વિદ્યાપીઠમાં ફેરવાઈ ગઈ. ઈ.સ. ૧૯૮૫માં આ સંસ્થાની સ્નાતક થયા પછી તેમણે સુરતના રાષ્ટ્રીય વિદ્યાપીઠમાં સેવા સ્થાપનાને ૬૦ વર્ષ પૂરાં થતાં હીરક મહોત્સવ ઊજવવામાં આપી. આવ્યો ત્યારે તે સંસ્થાની દેખરેખ હેઠળ ૨૬૦થી વધુ સંસ્થાઓ ઈ.સ. ૧૯૨૭માં વડોદરામાં ભારે પૂરથી તારાજી કાર્યશીલ બની હતી. સર્જાઈ. આ પૂરથી અસરગ્રસ્ત લોકોની સેવા માટે અનેક સતત ઉદ્યમમાં જ વ્યસ્ત રહેતા ચિમનભાઈ ક્યારેક સેવાભાવી સંસ્થાઓએ પોતાના સ્વયંસેવકોને મોકલી આપ્યા. લેખનકાર્ય પર પણ હાથ અજમાવતા. “મહાસભાનાં ગીતો', ચિમનભાઈ ત્યારે સુરતમાં હતા તે પણ વડોદરાના બાજવા ‘વાદ્યોનું વન', “ભાઈ અને વેરી” તથા “ગાંધી કથાગીતો’ તેમના વિસ્તારના અસરગ્રસ્તોને રાહતરૂપ થવા ત્યાં પહોંચી ગયા. આ નામ પર ચઢેલી સાહિત્યકૃતિઓ છે. કુદરતી સંકટ વેળા કિશોરલાલ મશરૂવાળાએ રાહતકામમાં ઈ.સ. ૧૯૮૬ના જુલાઈની ૧૦મી તારીખે વેડછી સંકલન રહે તે હેતુથી એક કાર્યાલય શરૂ કર્યું. અહીં આશ્રમમાં તેમણે નશ્વર દેહનો ત્યાગ કર્યો. જુગતરામભાઈ આવતા. સંકલન કાર્યાલય સાથે જોડાયેલા ચિમનલાલનો પરિચય જુગતરામભાઈ સાથે કિશોરલાલે કરાવ્યો. સિંચાઈ તજજ્ઞ વડોદરાની કામગીરી પૂરી થયે વેડછી આવવા જુગતરામભાઈએ જયકિશન ફકીરભાઈ મિસ્ત્રી ચિમનભાઈને કહ્યું. ઇજનેરી ક્ષેત્રે તથા જળસંપત્તિ વિભાગમાં મૂલ્યવાન સેવા ઈ.સ. ૧૯૨૮માં વેડછી સ્વરાજ્ય આશ્રમની સ્થાપના આપવા બદલ જેમને ૧૪ વિવિધ એવોર્ડ મળ્યા છે એવા થઈ હતી. ગોપાલન, અસ્પૃશ્યતાનિવારણ, ખેતીવાડી, ખેડૂતસેવા, જયકિશનભાઈનો જન્મ ગુજરાતના વલસાડ જિલ્લાના લીલાપોર મહિલાવિકાસ, વૈદ્યકીય સલાહ, બાલવાડી, શિક્ષણ, મધનિષેધ, ગામે સાતમી એપ્રિલ, ઈ.સ. ૧૯૩૧ના રોજ થયો છે. કુટુંબની સહકાર, ખાદી, ગૃહોદ્યોગ વગેરે બહુવિધ પ્રવૃત્તિઓ આશ્રમમાં આર્થિક સ્થિતિ અતિશય કંગાળ હોઈ માધ્યમિક શિક્ષણ પૂરું કરતાં વિકસાવવામાં આવી હતી. ચિમનભાઈ વેડછી આવ્યા એટલે સુધી રસ્તા પર મૂકેલા વીજળી દીવાને અજવાળે જયકિશને જુગતરામ, ચૂનીભાઈ અને ચિમનભાઈની ત્રિપુટીએ આ અભ્યાસ કર્યો. ૨૪ વર્ષની વયે ઈ.સ. ૧૯૫૫માં મુંબઈ આશ્રમનું સમગ્ર કાર્ય ઉપાડી લીધું અને સમગ્ર જીવન વેડછી યુનિવર્સિટીમાંથી ઇજનેરી વિદ્યાના સ્નાતક બન્યા. આ પરીક્ષા સ્વરાજ-આશ્રમના ઉત્કર્ષ માટે ગાળવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ કરી હોવાથી તેમને બે સુવર્ણચંદ્રકો શરૂઆતમાં ચિમનભાઈએ ઉદ્યોગશાળા સંભાળી. તેઓ પ્રાપ્ત થયા હતા. જે કંઈ કામ હાથ પર લેતા તે સુપેરે પાર પાડતા. તેમની આવી જળસંપત્તિ વિષે સંશોધન અને આયોજન કરવામાં તેમ નિષ્ઠા જોઈ તેમના પર મુકાતી જવાબદારી વધતી જ ગઈ. થોડા જ જલબંધોના રક્ષણ માટેના ઇલાજો સૂચવવામાં વિવિધ દેશો સમય પછી તે વેડછી વિદ્યાલયના આચાર્ય થયા. પછીથી આ તરફથી તેમની સલાહ લેવામાં આવે છે. આ વિષયો પર તેમણે ત્રિપુટી ઘાસ અને માટીની બનાવેલી કુટિઓમાં રહેવા લાગી. તૈયાર કરેલું સાહિત્ય આ દેશોને મોકલવામાં આવે છે. આ ઈ.સ. ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં જુગતરામભાઈ અને કારણે તેઓ દશથી વધુ દેશોમાં માનાઈ સિંચાઈ-સલાહકાર ચિમનભાઈ જોડાયા હતા. તેમને પકડીને નાસિકની જેલમાં લઈ તરીકે નિયુક્ત થયા છે. જવામાં આવ્યા. ઈ.સ. ૧૯૩૪માં બિહારમાં ધરતીકંપથી ખૂબ અત્યાર સુધીમાં ઇજનેરી ક્ષેત્રે અને વિશેષ જળસંપત્તિના જ નુકસાન થયું. ચિમનભાઈ અન્ય સેવાભાવી કાર્યકર્તાઓ સાથે સંરક્ષણક્ષેત્રે તેમણે વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી મૂલ્યવાન ત્યાં ગયા અને રાહતકાર્યમાં જોડાયા. પ્રદાન કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર અને ઈ.સ. ૧૯૫૦માં સર્વોદય વિદ્યાલયની સ્થાપના કરવામાં સરદાર સરોવર નર્મદા નિગમ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. આવી. એ જ દિવસોમાં પૂજ્ય રવિશંકર દાદાને હસ્તે “નઈ નવમી પંચવર્ષીય યોજનાના ઘડતર માટે તેમને રાષ્ટ્રીય સંચાલન તાલીમ’ અધ્યાપન-પદ્ધતિનો પણ પ્રારંભ થયો. આ રીતે વેડછી ગ્રુપના ચેરમેન તરીકે નીમવામાં આવ્યા હતા. દેશના આશ્રમની એક સાદીસૂદી આદિવાસીઓ માટેની શાળા જળસમૃદ્ધિક્ષેત્રે જયકિશનભાઈએ સંભાળેલા આ સ્થાનથી તેમના ચિમનભાઈ અને તેમના સાથીઓના પ્રયાસથી વિશાળ બુદ્ધિચાતુર્યનો અમૂલ્ય લાભ મળ્યો છે. વડોદરાની એમ. એસ. Jain Education Intemational Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૫૪ ધન્ય ધરા યુનિવર્સિટીના તેઓ મુલાકાતી પ્રાધ્યાપક રહી ચૂક્યા છે. વિશ્વ– ટૉર્ચથી લાકડાની સપાટી બાળીને વિવિધ કલાકૃતિઓનું સર્જન બેંકની સહાય મેળવવા માટે દેશનાં વિવિધ રાજ્યોએ એક તેઓ કરવા લાગ્યા. જો કે સંપૂર્ણપણે તેઓ અમૂર્ત પ્રતિ ક્યારેય કાર્યશિબિરનું આયોજન કર્યું હતું. આ કાર્યશિબિરના નિષ્ણાત ખેંચાયા નહોતા તો પણ તેઓ એવા તારતમ્ય પર આવ્યા કે અધ્યાપક તરીકે તેમણે કિંમતી માર્ગદર્શન આપ્યું હતું. કાગળ પર ચિત્ર દોરવાને બદલે બ્લો ટૉર્ચથી લાકડાની સપાટી તેમની બુદ્ધિમતા, કાર્યકુશળતા તથા હાથ પર લીધેલા પર ચિત્રકૃતિ ઉપસાવવી ખૂબ જ મુશ્કેલ હતી. તેમણે ચિત્રવૃત્તિ ગમે તેવા કઠિન કામને સાંગોપાંગ પાર પાડવાની તેમની એવી ધારણ કરી કે તેથી આસપાસ વ્યાપ્ત સમગ્ર વાતાવરણથી તત્પરતાને લીધે તેમને વિવિધ ચંદ્રકો, અનેક ખિતાબો અને અલગ રહી તેઓ કલાકૃતિઓનું સર્જન કરી શક્યા. એવોર્ડોથી નવાજવામાં આવ્યા છે. તેમાંના થોડા છે : રૂડકીની વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સ, અમદાવાદની જળવિજ્ઞાન સંસ્થા તરફથી “ડૉ. ભરતસિંહ એવોર્ડ', આઈ. એસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન તથા અમદાવાદની જ સ્કૂલ આઈ. દિલ્હી તરફથી ‘ફેલોશિપ એવોર્ડ', કોલકાતા ઇન્સ્ટિટ્યૂશન ઑફ આર્કિટેક્ટરમાં લાંબા સમય સુધી તેમણે અધ્યાપનકાર્ય કર્યું ઓફ એન્જિનિયર્સ તરફથી “પ્રેસિડેન્સ ઓફ ઇન્ડિયા એવોર્ડ' તથા છે. કેન્દ્રીય લલિતકલા અકાદમીના તેઓ દીર્ધકાળ માટે સદસ્ય સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર તરફથી “ગોલ્ડન રહી ચૂક્યા છે. ગુજરાત લલિતકલા એકેડેમીના અધ્યક્ષપદે જ્યુબિલી એવોર્ડ', વિશેષમાં તેમને “રાવબહાદુર રાજાધ્યક્ષ કાર્યવાહી કર્યા ઉપરાંત અનેક ખાનગી તથા જાહેર મોટા ઉદ્યોગસુવર્ણચંદ્રક', હરિઓમ આશ્રમ સુવર્ણચંદ્રક' તથા “જેમ્સ બર્કલી ગૃહોના ડિઝાઇનસલાહકાર તરીકે તેમણે કિંમતી સેવા આપી છે. સુવર્ણચંદ્રક'થી સમ્માનિત કરવામાં આવ્યા છે. કલાકાર જ્યોતિ પંડ્યાના ભાવનગર ખાતે આવેલા અત્યાર સુધીમાં તેમના ૩૫ સંશોધનાત્મક લેખો દેશ- નિવાસસ્થાનમાં વડોદરાના કેટલાક કળાકારો એક વ્યવસ્થિત વિદેશનાં સામયિકોમાં પ્રસિદ્ધ થયા છે. લંડનના ઇન્ટરનેશનલ મંડળની રચના માટે એકત્ર થયા. જે મકાનમાં પહેલી બેઠક બાયોગ્રાફિકલ સેન્ટરે ઈ.સ. ૧૯૯૧-૯૨માં “જગતના અત્યંત ભરાઈ તે ઘરનો નંબર હતો ૧૮૯૦. આથી તેઓએ જે ગ્રુપની પ્રભાવશાળી મહાનુભાવ' તરીકેનું સમ્માન તેમને એનાયત થયું રચના કરી તેને નામ આપ્યું “૧૮૯૦ ગ્રુપ'. આ ગ્રુપમાં હતું. જેરામભાઈએ સમ્માનભર્યું સ્થાન મેળવ્યું હતું. | નિવૃત્ત જીવન ગાળતા હોવા છતાં આજે પણ તેઓ જેરામભાઈએ મિત્ર-કલાકાર હિંમત શાહ સાથે રહીને અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી દેશસેવા કરી રહ્યા છે. એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો. ચિત્રનું જે માધ્યમ હોય ગુજરાતના કીર્તિવંત કલાસાધક તેને તોડીફોડી નવી ચિત્રભાષા ઉપસાવવા કોશિશ કરી. માનવ ચહેરાનું તરડાયેલું નિરૂપણ કર્યું, બિહામણી આકૃતિઓ દોરી, જેરામ પટેલ તૂટેલાં અંગોવાળાં પ્રાણીઓ આલેપખ્યાં, કલ્પનામાં ઊઠતાં ઈ.સ. ૧૯૩૦માં સોજિત્રા ખાતે જન્મેલા જેરામભાઈ પ્રાણીઓના નમૂના કાળી શાહીમાં બનાવ્યા અને નવી દિશામાં ગુજરાતના મહત્ત્વના કલાકાર-ચિત્રકાર છે. તેમણે મુંબઈની સર ગતિ કરવાની સજ્જતા મેળવી. આમ કરવા પાછળ વિખ્યાત જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સ તથા લંડનની સેન્ટ્રલ સ્કૂલ ઑફ ચિત્રકાર પિકાસો અને પોલ ક્લેના સંસ્કારો કામ કરી ગયા હતા. આર્ટ્સ એન્ડ કાસમાં અભ્યાસ કરી ચિત્રકલાક્ષેત્રે સિદ્ધિ નિજ લાગણી અભિવ્યક્ત કરવાની પ્રબળ ઇચ્છા ધરાવતા કોઈ હાંસલ કરી છે. કમશ્યલ આર્ટ, ટાઇપોગ્રાફી તથા પબ્લિસિટી પણ સશક્ત કલાકાર વિદ્રોહવૃત્તિ કેળવે એ સહજ ગણાય. ડિઝાઇનિંગનો અભ્યાસ કરી કેવળ લલિતકલા ચિત્રકાર તરીકે જેરામભાઈએ આવી વૃત્તિથી દોરવાઈ લાકડું બાળ્યું, કૃતિ પર જ નહીં પણ ગ્રાફિક ડિઝાઈન ક્ષેત્રે પણ તેઓ ઝળકી ઊઠ્યા છે. ખીલીઓ ખોડી અને તૈલરંગમાં ચિત્રકૃતિઓ સર્જી. મનમાં ઊઠતા કારકિર્દીના પ્રારંભકાળમાં તેઓ ભારતીય લઘુચિત્ર- વિદ્રોહને આ માધ્યમ દ્વારા તેમણે વાચા આપી. એક સમય તો શૈલીની કૃતિઓ સર્જતા. ત્યારપછી તેઓને અર્ધઅમૂર્ત સ્વરૂપો એવો આવ્યો કે સમગ્ર દેશના કલાકારો આ સર્જનપદ્ધતિના પ્રત્યે આકર્ષણ પેદા થયું. પ્રભાવ હેઠળ આવી ગયા હતા. ઈ.સ. ૧૯૬૧માં તેઓ જાપાનના પ્રવાસે ગયા હતા. નવા પ્રયોગો કરવાના જેરામભાઈ ખૂબ જ શોખીન છે. ત્યાંથી પાછા આવ્યા બાદ ચિત્રકલાને એક તરફી છોડી બ્લો ફલક પર એક જ રંગ પાથરી, જરૂર જેટલી આકૃતિ બનાવી Jain Education Intemational Page #565 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દિલમાં ઊઠતાં સંવેદનોને તેમણે પ્રગટ કર્યાં હતાં. પૃથ્વીપટનું અવલોકન કરી તેઓ એ નિષ્કર્ષ પર આવ્યા છે કે ધરતી પર મુખ્યત્વે બે જ રંગો છે-રાખોડી અને કાળો. આથી તેમની ચિત્રકૃતિઓમાં રંગની બહુલતા જોવા મળતી નથી. તેઓ મક્કમપણે માને છે કે ચિત્રકૃતિ ઓછામાં ઓછા રંગો વડે તૈયાર કરી શકાય તેટલું વધુ સારું. ગુજરાતમાં જન્મેલા લંડનમાં વસતા કવિ અને સમાજસેવક ડાહ્યાભાઈ આશાભાઈ પટેલ ઈ.સ. ૧૯૮૯ના વર્ષનો ‘વિશ્વગુર્જરી’ પુરસ્કાર જેમને એનાયત થયો છે તે ડાહ્યાભાઈ લંડનમાં વસે છે અને ત્યાં રહ્ય ગુજરાતને વધુ ઊજળું કર્યે રાખે છે. ખેડા જિલ્લાના સુણાવ ગામે ઈ.સ. ૧૯૨૦ના એપ્રિલની ૩જી તારીખે જન્મેલા ડાહ્યાભાઈ સુણાવમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ઈ.સ. ૧૯૪૮માં તેઓ લિંકન ઇનના બેરિસ્ટર થયા અને ઇદી અમીનને કારણે જાણીતા થયેલા આફ્રિકાના યુગાન્ડા દેશના કમ્પાલા શહેરમાં વકીલાતના ધંધામાં પડ્યા. કમ્પાલાના વસવાટ દરમિયાન તેમની સેવાભાવનાને કારણે યુગાન્ડાના આદરણીય અને વિશ્વાસપાત્ર વ્યક્તિ બની ગયા. અહીંના વસવાટ દરમિયાન તેઓ સાહિત્ય પ્રત્યે પણ આકર્ષાયા હતા. દેશમાં વિવિધ સ્થળે યોજાતી સાહિત્ય-ગોષ્ઠિઓમાં તેઓ સક્રિય ભાગ લેતા. આમ સાહિત્યક્ષેત્રે પણ તેઓએ નામના મેળવી. તેમણે કાવ્યો, નવલકથાઓ તથા વાર્તાસંગ્રહો લખી સાહિત્યની દુનિયામાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ‘દિનુ-દિનેશ’ ઉપનામથી તેમણે સાહિત્ય-સર્જન કર્યું છે. યુગાન્ડામાં લોકસેવાક્ષેત્રે તેમણે કરેલા પ્રદાનને કારણે તથા સાહિત્યપ્રીતિને કારણે તે દેશભરમાં સુખ્યાત બન્યા. આ નામનાને કારણે તેઓ બે વખત યુગાન્ડાની પાર્લામેન્ટમાં ચૂંટાયા હતા. પાર્લામેન્ટના વિરોધપક્ષે છાયા–પ્રધાનમંડળ'ની રચના કરી હતી, જેમાં તેઓ ન્યાયખાતાના પ્રધાન હતા. યુગાન્ડાના સર્વેસર્વા ઇદી અમીનના જુલમો દિવસે દિવસે વધતા ગયા. પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી. ડાહ્યાભાઈએ ઇંદી અમીનનો સજ્જડ વિરોધ કર્યો. અંતે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. ઇદી અમીનના કેટલાક અફસરો સમજુ અને વિચારશીલ હતા. ડાહ્યાભાઈ કેવા પ્રકારનું વ્યક્તિત્વ ૫૫૫ ધરાવે છે તે બરોબર જાણતા હતા. આથી તેઓએ ડાહ્યાભાઈને આદરપૂર્વક કારાગારમુક્ત કર્યા. વિદેશીઓ પ્રત્યેના ઇદી અમીનના અસહિષ્ણુ વર્તનને કારણે ભારતવાસીઓ તેમ જ અન્ય વિદેશીઓ મોટી સંખ્યામાં યુગાન્ડા છોડી અન્ય સ્થળોએ જવા લાગ્યા. ઈ.સ. ૧૯૭૨માં ડાહ્યાભાઈએ પણ યુગાન્ડા છોડ્યું અને લંડન વસ્યા. લંડનમાં ઇવેક્યૂઈ એસોસિએશનની સ્થાપના કરી દેશમાંથી સ્થળાંતર કરનારા હજારો વિદેશી નાગરિકોને સ્થિર જીવન ગાળવામાં સહાયભૂત થયા. યુગાન્ડાના નિર્વાસિતોના રીસેટલમેન્ટ એડવાઇઝર ટ્રસ્ટના તે ટ્રસ્ટી હતા. લંડન–વસવાટ દરમિયાન સાહિત્યક્ષેત્રે પણ તેમની પ્રવૃત્તિ પ્રશંસનીય રહી હતી. અહીં વસીને તેમણે ગુજરાતી સાહિત્ય એકેડેમી, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન વગેરે સેવાભિમુખ સંસ્થાઓની સ્થાપના કરી સાહિત્યકાર તથા સમાજસેવક તરીકે ખૂબ જ નામના મેળવી. ડાહ્યાભાઈએ લખેલા સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છે મોહન ગાંધી મહાકાવ્ય'. અનેક ભાગોમાં વિસ્તરેલા આ ગ્રંથમાં તેમણે ગાંધી-પ્રશસ્તિ-કાવ્યનું ઉમદા સર્જન કર્યું છે. ગાંધીજી પ્રત્યે તેમને કેટલો આદર છે અને કેટલો ભક્તિભાવ છે તે આ કૃતિ પરથી જોઈ શકાય છે. તેમના અન્ય કેટલાક કાવ્યગ્રન્થો છે ‘સ્ફુરણા’, ‘કાવ્યપરિમલ', ‘દરદીલ’ ‘ઝરણાં' તથા ‘અંકુર’. ‘અનુરાગ અને ઉત્થાન' તેમ જ ‘તિમિરનું તેજ નામની નવલકથાઓ તેમણે લખી છે. ‘આગમન’ અને ‘શાલિની' જેવા નવલિકાસંગ્રહો પ્રકાશિત કર્યા છે. જેઠાલાલ ત્રિવેદીના સાથમાં તેમણે ગુજરાતી ભક્તકવિઓનાં ભક્તિપદોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. ભગવદ્ગીતા પર પણ એક ચિંતનાત્મક ગ્રંથ સાહિત્યપ્રેમીઓને તેમણે આંપ્યો છે. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અને આયોજનપંચના પૂર્વ–ઉપાધ્યક્ષ ધનસુખલાલ તુલસીદાસ લાકડાવાલા ધનસુખલાલભાઈનો જન્મ ઈ.સ. ૧૯૧૬ના ઑક્ટોબર માસની ચોથી તારીખે સુરત ખાતે થયો હતો. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ તેમણે મુંબઈમાં પ્રાપ્ત કર્યું. ઈ.સ. ૧૯૩૭માં અર્થશાસ્ત્રનો વિષય લઈ મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી સ્નાતક થયા. સમાજશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના વિષયો સાથે એમ.એ. કરી એલ.એલ.બી. પણ થયા. ત્યારબાદ ભારતમાં કરવેરાના ક્ષેત્રે ન્યાય-ગુજરાતના સંદર્ભમાં' નામનો મહાનિબંધ લખી પીએચ.ડી. થયા. Page #566 -------------------------------------------------------------------------- ________________ પપદ ધન્ય ધરા કારકિર્દીનો આરંભ તેમણે મુંબઈની કોલેજમાંથી છે. કૉલેજનો અભ્યાસ શરૂ કર્યો તે પહેલાં શાળાના અભ્યાસ વ્યાખ્યાતા બનીને કર્યો. અમેરિકા ખાતે પણ તેઓ એક વર્ષ દરમિયાન જ તે શતરંજ, ક્રિકેટ, ટેનિસ, સ્કેટિંગ, સ્વીમિંગ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. ઈ.સ. ૧૯૭૭માં વગેરેમાં ખૂબ જ શોખ ધરાવતા હતા. ડિસ્ક થ્રો કે શોટપુટ જેવી આયોજનપંચના ઉપાધ્યક્ષ તરીકે તે નિમાયા. જિંદગીના છેલ્લા મેદાની રમતોમાં પણ અભિરુચિ ધરાવતા તેજસુ વાર્તાકથન, તબક્કામાં તેઓ અમદાવાદ ખાતે આવેલા સરદાર પટેલ શુદ્ધલેખન તથા રુચિકર વાચનમાં પણ એટલા જ તેજસ્વી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશ્યલ રિસર્ચ ખાતે તથા અને બંને ક્ષેત્રે તેમણે વિવિધ પારિતોષિકો પ્રાપ્ત કર્યા છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (મુંબઈ)ના માનાઈ બહુ જ નાની વયે એટલે કે ૧૦ વર્ષની વયજૂથમાં તેમણે નિર્દેશક હતા. સરકારે નીમેલા પંચો, કાર્યજૂથો, કમિટીઓ ચેસ-સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈ.સ. ૧૯૯૨, વગેરેમાં તેમણે સફળતાપૂર્વક સહયોગ આપ્યો છે. તેઓ ૧૯૯૩ અને ૧૯૯૪માં શતરંજસર્વવિજેતા અને ઈ.સ. નિષ્ઠાવાન અધ્યાપક હતા. અધ્યાપનકાર્ય ઉપરાંત તેઓ એક ૧૯૯૧થી ઈ.સ. ૧૯૯૬ સુધી સબજુનિયર ચેમ્પિયન તે રહ્યા સંશોધક પણ રહ્યા હતા. ઈ.સ. ૧૯૭૧માં તેમને મહારાષ્ટ્ર હતા. ઈ.સ. ૧૯૯૪માં માત્ર તેર વર્ષની ઉંમરે તે સ્ટેટ ઓપન સરકાર તરફથી ‘ઉત્તમ શિક્ષકનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચેમ્પિયન તરીકે જાહેર થયા હતા. ત્રણ વખત તેઓ ગુજરાત વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત “સ્મારક વ્યાખ્યાન સ્ટેટ રેપિડ ચેસ ચેમ્પિયનનું પદ મેળવી ચૂક્યા છે. સતત છ વર્ષ શ્રેણી'માં તેમણે બાર વ્યાખ્યાનો આપ્યાં હતાં. આજે આ સુધી તેમણે સ્ટેટ સબ-જુનિયર ચેમ્પિયનનું બિરુદ જાળવી રાખ્યું વ્યાખ્યાનો અક્ષરદેહે સુપ્રાપ્ય છે. તેમણે ચોવીસેક પુસ્તકો તથા હતું અને ભાઈલાલભાઈ ટોફીના વિજેતા બન્યા હતા. વિવિધ શીર્ષક હેઠળ ૧૯૫ લેખો લખ્યા છે. અર્થશાસ્ત્રક્ષેત્રે તેમણે ઈ.સ. ૧૯૯૭ ડિસેમ્બરથી ઈ.સ. ૧૯૯૮ના જુલાઈ કરેલું સંશોધન ઉત્તમ સાબિત થયું છે. આ કાર્ય માટે તેમને દાદાભાઈ નવરોજી પારિતોષિક એનાયત થયું હતું. માસ સુધીના ૮ મહિનાના સમયગાળામાં તે સબ-જુનિયર ચેસ-ચેમ્પિયન બનનારા તે પ્રથમ ભારતવાસી હતા. ઇરાનના ઈ.સ. ૧૯૯૨ના એપ્રિલની ૧૫મી તારીખે તેઓ રેલવે ઈત નગરમાં ઈ.સ. ૧૯૯૮માં તે એશિયન જુનિયર ચેમ્પિયન માર્ગે અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે પ્રવાસ બન્યા. સાથોસાથ “ઑસ્કાર એવોર્ડમાં હાજર રહેવાનું નિમંત્રણ દરમિયાન જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને આણંદ પણ તેમને મળ્યું. વિયેતનામમાં એશિયન જુનિયર ચેસસ્ટેશને તેમણે અંતિમ શ્વાસ લીધા. ચેમ્પિયન, આર્જેન્ટિનામાં વર્લ્ડ-ટીમ ચેસ-ચેમ્પિયન અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના શતરંજ આર્મેનિયામાં વર્લ્ડ ચેસ–ચેમ્પિયન તે બન્યા હતા. ખેલાડી અત્યાર સુધીમાં એમણે વિવિધ એવોર્ડ હાંસલ કર્યા છે. તેજસ્ રવીન્દ્રભાઈ બાકરે તેમને “જયદીપસિંહજી એવોર્ડ', ભારત સરકાર તરફથી બે વખત વિશિષ્ટ એવોર્ડ' તથા રાષ્ટ્રકક્ષાએ “સરદાર પટેલ એવોર્ડ પ્રાપ્ત માત્ર દસ વર્ષની ઉંમરે જે પુત્રને તેના પિતા શતરંજ રમવાની પ્રેરણા આપે, પુત્ર શતરંજ પર હાથ અજમાવે અને કર્યા છે. ત્રણ સુવર્ણચંદ્રક, એક રજતચંદ્રક મેળવનાર તેજસ્ જે આંતરરાષ્ટ્રીય સિદ્ધિ પ્રાપ્ત કરે તે પુત્ર વિષે કયા પિતાને ગર્વ ન પ્રકારની સિદ્ધિ ચેસક્ષેત્રે મેળવી શક્યા છે તેવી સિદ્ધિ જીવનક્ષેત્રે હોય? પણ મેળવે એવી શુભેચ્છા. એ પુત્ર એટલે ઈ.સ. ૧૯૮૧ના મે માસની બારમી વિખ્યાત કાછશિલ્પી તથા સુથારી કામના કસબી તારીખે અમદાવાદ ખાતે જન્મેલા તેજસુ અને પિતા એટલે ત્રિકમલાલ જીવણલાલ મિસ્ત્રી અમદાવાદમાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા રવીન્દ્રભાઈ. ત્રિકમલાલનો જન્મ ખેડા જિલ્લાના મહેમદાવાદ તેજસ્ એક માત્ર એવા ગુજરાતી છે, જે હાલને તબક્કે તાલુકાના ઘોડાસર ગામે પહેલી ઑગષ્ટ ઈ.સ. ૧૯૩૯ના રોજ શતરંજક્ષેત્રે ઇન્ટરનેશનલ માસ્ટર'નો ખિતાબ ધરાવે છે. થયો. પિતા જીવણલાલ એક સમયે ઘોડાસરનું રાચરચીલું અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી તેજસે સ્નાતકની બનાવવામાં વ્યસ્ત હતા. આ રીતે ત્રિકમલાલને ગળથુથીમાંથી જ પદવી પ્રાપ્ત કરી છે. અભ્યાસમાં એ.તેજસ્વી કારકિર્દી ધરાવે પિતાનો કલાવારસો સાંપડ્યો છે. Jain Education Intemational Page #567 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પપ૦ ત્રિકમલાલ ઉંમરલાયક થયા એટલે પિતાએ તેમને અમદાવાદમાં પૂરું કરી આગળ અભ્યાસ કરવાને બદલે ઈ.સ. કાષ્ઠકલામાં વિશેષ તાલીમ માટે કોઈક લાયક ગુરુ પાસે મોકલવા ૧૯૪૫માં માત્ર બાર વર્ષની ઉંમરે તેમણે ગુજરાતી નાટ્યમંચ વિચાર્યું. એ જમાનામાં વડોદરામાં વસતા સોમનાથ મેવાડા પર પદાર્પણ કર્યું. ગુજરાતની પરંપરાગત લોકકલા “ભવાઈ”ના કાષ્ઠશિલ્પી તરીકે ખ્યાતનામ હતા. પુત્ર ત્રિકમલાલને જીવણલાલે પ્રથમ સ્ત્રીકલાકાર તરીકે તેઓ જાણીતાં થયાં. ઈ.સ. ૧૯૪પથી આ ગુરુ પાસે વિદ્યાપ્રાપ્તિ માટે મોકલ્યા. પંચમહાલ જિલ્લામાં ઈ.સ. ૧૯૫૪ સુધી “રંગમંડળ'નાં નાટકોમાં તથા ઈ.સ. આવેલા તાલીમકેન્દ્રમાં જોડાઈને ત્રિકમલાલે પોતાની કલાસૂઝને ૧૯૫૪થી બે વર્ષ માટે પોતાની જ નાટ્યસંસ્થા ‘નટરંગ' ઊભી ઓર વિકસાવી હતી. આ તાલીમકેન્દ્રમાં સારો પગાર તેમને મળે કરી તેમણે તેમાં અભિનય આપ્યો. અભિનય ઉપરાંત એવી પૂરી શક્યતા હતી, પરંતુ કાષ્ઠકલાને જીવંત રાખવાના નાટ્યપ્રયોગોનું દિગ્દર્શન પણ તેમણે સંભાળ્યું છે. જે નાટકોનું ધ્યેયને અનુસરી તેમણે ઉત્તમ વળતર આપી શકે એવી નોકરીનો એમણે દિગ્દર્શન કર્યું છે તેમાં “સરાઈ કી બહાર' (હિંદી), અસ્વીકાર કર્યો અને અમદાવાદમાં આવેલા સ્ટેટ ડિઝાઇન સૌભાગ્યકાંક્ષી કેસરબાઈ', “નવલશા હીરજી', “પોસ્ટર વગેરે સેન્ટરમાં જોડાયા. અહીં રાજ્યભરમાંથી તાલીમાર્થીઓ આવતા ધ્યાનપાત્ર છે. આ ઉપરાંત કૈલાસ પંડ્યા સાથે પણ તેમણે ઘણાં હોવાથી આ સંસ્થા દ્વારા કાષ્ઠશિલ્પકલાને ગુજરાતમાં વેગ નાટકોનું દિગ્દર્શન સંભાળ્યું છે. નાટકને લગતી ઘણી આપવાનો તેમનો હેતુ સિદ્ધ થયો. કાર્યશિબિરો, નિદર્શનના શિક્ષણવર્ગો તથા ઉદયપુર ખાતે ઈ.સ. ત્રિકમભાઈ અલ્પભાષી છે. બોલે છે ઘણું ઓછું પરંતુ ૧૯૮૭માં આયોજિત “અખિલ ભારતીય બોલોત્સવ'ના પશ્ચિમ કામ કરે છે ઘણું વધારે. તેમને આત્મપ્રશંસા લગરીકે પસંદ વિભાગના સમારોહનું સંચાલન તેમણે સંભાળ્યું હતું. નથી, છતાં તેમની કલાશક્તિ ઉત્તમ અને અદ્વિતીય છે. ડેન્માર્કના પાટનગર કોપનહેગનમાં ત્યાંની સરકારના મહેમદાવાદ તાલુકાના બારેજડી ગામે તેમણે એક આમંત્રણ પર તેઓ ત્રણ અઠવાડિયા માટે ગયાં હતાં અને વર્કશોપ ખોલી છે. આ વર્કશોપમાં કાષ્ઠકલાકારીગીરીના સુંદર ભવાઈ પર કાર્યશિબિરનું આયોજન કર્યું હતું. સોવિયેત સંઘ નમૂનાઓ મોટી સંખ્યામાં સચવાયા છે. આયોજિત ભારતીય કલા મહોત્સવની સાંસ્કૃતિક સમિતિના તથા ગુજરાત સરકારની શિક્ષણની નવી તરેહના સંદર્ભમાં નિમાયેલી ત્રિકમલાલભાઈને નેશનલ ડ્રાટ્સમેન એવોર્ડ (ઈ.સ. સલાહકાર સમિતિનાં તેઓ સભ્ય હતાં. તેમણે લખેલાં રેડિયો૧૯૭૨), રાષ્ટ્રીય પુરસ્કાર (ઈ.સ. ૧૯૭૩) મળ્યા હતા. તેમણે ધર્મરથ’ નામની એક કાષ્ઠકૃતિનું સર્જન કર્યું છે. આ કૃતિને નાટકો આકાશવાણી પરથી મોટી સંખ્યામાં પ્રસારિત થયાં છે. તામ્રપત્ર તથા ૨૫૦૦ રૂપિયાનું પારિતોષિક એનાયત કરવામાં તેમને મળેલા વિવિધ એવોર્ડોમાં “આનંદ બઝાર' આવ્યું હતું. પત્રિકાનો ક્રિટિક્સ એવોર્ડ “અપ્સરા'; ગુજરાત રાજ્યની ઈ.સ. ૧૯૭૮માં રશિયામાં મોસ્કો ખાતે ટ્રેડ ફેર યોજાયો નાટ્યસ્પર્ધામાં સતત ત્રણ વર્ષ સુધી ઉત્કૃષ્ટ અભિનય માટેનો હતો. આ મેળામાં તેઓ ઑલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ બોર્ડના એવોર્ડ, દિલ્હીમાં ઉત્તમ દિગ્દર્શનનો એવોર્ડ તથા આજીવન પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તત્કાલીન સોવિયેત નાટ્યકલાકાર તરીકેનો “ઓમકારનાથ ઠાકુર એવોર્ડ' વિશેષ વડાપ્રધાન કૉસિજિનને મૈત્રીના પ્રતીકરૂપે એક સુંદર કાષ્ઠશિલ્પ ઉલ્લેખનીય છે. એનાયત કરવામાં આવ્યું હતું. આ કાષ્ઠશિલ્પ ત્રિકમલાલભાઈની ચલચિત્રોના અભિનેતા તથા દિગ્દર્શક સરજત હતી. નગેન્દ્ર મજમુદાર ગુજરાતી રૂપેરી પદના, આકાશવાણીના તથા ઈ.સ. ૧૮૯૪માં વડોદરામાં જન્મેલા નગેન્દ્ર મજમુદારે દૂરદર્શનનાં જાણીતાં કલાકાર ત્યાં જ અભ્યાસ કરી પોલીસ ખાતાની નોકરી સ્વીકારી હતી. દામિની મહેતા ઈ.સ. ૧૯૨૩થી શરૂ કરી બે વર્ષ માટે અવેતન રંગભૂમિ માટે ઈ.સ. ૧૯૩૩ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે અમદાવાદ કામ કર્યું અને કેટલાંક નાટકોનું દિગ્દર્શન સંભાળ્યું. રૉયલ આર્ટ રૂડિયોમાં પણ તેમણે થોડો વખત કામગીરી કરી હતી. તે વખતે ખાતે તેમનો જન્મ થયો. પિતા જીવણલાલ શરાફની કામગીરી અસ્તિત્વમાં રહેલી “લક્ષ્મી ફિમ્સ કંપની'માં મણિલાલ જોષી કરતા. માતાનું નામ હતું સરસ્વતી. પ્રાથમિક શિક્ષણ Jain Education Intemational Page #568 -------------------------------------------------------------------------- ________________ પપ૮ ધન્ય ધરા દિગ્દર્શક તરીકે સેવા આપતા હતા. તેઓ “ખાંડાના ખેલ' નામની બાળપણથી જ નટવર ચિત્રકળાના શોખીન. કોઈ પણ એક ગુજરાતી ફિલ્મ ઉતારી રહ્યા હતા. આ ફિલ્મ અધૂરી હતી પદાર્થ કે દશ્ય જુએ એટલે અંતરમાં વસતો ચિત્રકારનો જીવ તેનાં તેવામાં જ મણિલાલનું અવસાન થતાં નગેન્દ્ર એ ફિલ્મ પૂરી કરી વિવિધ પાસાંઓનું ઝીણવટભર્યું અવલોકન કરે અને તેને ચિત્રસ્થ હતી. કરે. અમદાવાદની શેઠ સી. એન. ફાઈન આર્ટ્સ કોલેજમાં તેમને એ સમયે ઈન્દુલાલ યાજ્ઞિક ફિલ્મોના પ્રોડ્યુસર (નિર્માતા) અભ્યાસ કરવાની તક સાંપડી. અહીં તેમણે ચિત્રકળાનો સઘન તરીકે જાણીતા થયા હતા. તેઓએ નિર્માણાધીન કરેલી કાળીના અભ્યાસ કર્યો. સભાગ્યે તેમને રસિકલાલ પરીખનું માર્ગદર્શન એક્કા”, “રસીલી રાણી' જેવી ફિલ્મોનું દિગ્દર્શન નગેન્દ્ર કર્યું હતું. કૉલેજમાં મળ્યું અને ઈ.સ. ૧૯૫૬માં તેમણે ચિત્રકલાનો ઈમ્પીરિયલ ફિલ્મ કંપની નામની ફિલ્મો બનાવતી કંપનીના ડિપ્લોમાં મેળવ્યો. ઈ.સ. ૧૯૫૮માં મુંબઈની સર જે. જે. સ્કૂલ કાતિલ કાઠિયાણી'નું દિગ્દર્શન પણ નગેન્દ્ર કર્યું હતું. વધુમાં ઑફ આર્ટ્સમાંથી આર્ટ માસ્ટરનો ડિપ્લોમા મેળવી રાજસ્થાનની રણજિત મૂવિટોન તથા કૈસરે હિંદ સુડિયો દ્વારા તૈયાર થઈ રહેલી વનસ્થલી વિશ્વવિદ્યાલયમાં થોડા સમય માટે રહ્યા અને ફિલ્મોના પણ તે દિગ્દર્શક રહ્યા હતા. જે ફિલ્મોનું દિગ્દર્શન તેમણે ભીંતચિત્રો વિષે અભ્યાસ કર્યો. પછી અમદાવાદ આવ્યા. અહીં સંભાળ્યું હતું તેમાંની લગભગ બધી સ્ટંટ ફિલ્મો જ હતી. ક્યારેક | શેઠ સી. એન. ફાઇન આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે ઈ.સ. અરેબિયન નાઇટ્સની કથાઓ જેવી ચમત્કારોથી ભરપૂર ફિલ્મોનું - ૧૯૫૮થી ઈ.સ. ૧૯૬૨ સુધી સેવા આપી. અમદાવાદ વસવાટ પણ દિગ્દર્શન કર્યું હતું. જો કે “શતકર્તા શિવાજી' નામની દરમિયાન ગુજરાતના ખ્યાતનામ ચિત્રકારો જેવા કે પીરાજી ઐતિહાસિક ફિલ્મ પણ તેમણે સંભાળી હતી. ઈ.સ. ૧૯૩૩માં સાગરા, છગનલાલ જાદવ, બાલકૃષ્ણ પટેલ, જેરામ પટેલ તથા પ્રતિમા પિક્ઝર્સ નામથી તથા ઈ.સ. ૧૯૩૪માં હની ટોકિઝ ટૉકિઝ શરદ પટેલના સાથમાં દિલ્હી, અમૃતસર, મુંબઈ વગેરે શહેરોમાં નામથી તેમણે બે ટોકિઝો સ્થાપી હતી. જૂથપ્રદર્શનો ભર્યા. નગેન્દ્રના સુપુત્ર નીનુ મજમુદારે (૧૯૧૫-૨૦00) પણ ઈ.સ. ૧૯૬૩માં તેઓ અમેરિકા ગયા. હાલ તે ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે સુકીર્તિ પ્રાપ્ત કરી હતી. ન્યૂયોર્કમાં રહે છે. ઈ.સ. ૧૯૪૬માં નગેન્દ્ર મજમુદારે તેમની છેલ્લી ફિલ્મો અમેરિકા જતાંવેંત તે ફિલાડેલ્ફિયા સ્થિત યુનિવર્સિટી સ્વદેશ સેવા” અને “તલવારવાલા'નું દિગ્દર્શન કર્યું હતું. તેમના ઑફ પેન્સિલ્વેનિયાની સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સમાં જોડાયા અને જીવનકાળ દરમિયાન તેમણે લગભગ ચાલીસેક ફિલ્મોનું ઈ.સ. ૧૯૬૫માં માસ્ટર ઓફ (ફાઇન) આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત દિગ્દર્શન કર્યું હતું. ઈ.સ. ૧૯૨પથી દિગ્દર્શનક્ષેત્રે ઝુકાવી ઈ.સ. કરી. આ સમય દરમિયાન તેમને શિક્ષિકા ચિત્રકાર જેનેટ ૧૯૪૬ સુધીનાં ૨૧ વર્ષના ગાળામાં તેમણે આ જવાબદારી બ્રોસિયસનો પરિચય થયો, જે અંતે લગ્નજીવનમાં પરિણમ્યો. નિભાવી હતી. નટવરને જ્હોન ડી. રોકફેલર શિષ્યવૃત્તિ મળી હતી. ન્યૂયોર્ક અને તેમણે બનાવેલી ઘણી ફિલ્મો રૂપેરી પડદે સફળ થઈ છે. અમેરિકાના અનેક ચિત્રકાર-શિલ્પીઓ સાથે તેમણે ગાઢ સંબંધ તેમાંની કેટલીક છે : યશોદેવી', “ખાંડાના ખેલ', “ગૉડેસ બાંધ્યો છે. મહાકાલી’, ‘પુનર્લગ્નની પત્ની', “વાસવદત્તા', “અલબેલો સવાર', “દીવાનો', “ગ્વાલન”, “કાશ્મીરનું ગુલાબ', “માતૃભૂમિ', તેમનાં ચિત્રોનું પ્રદર્શન અમેરિકામાં વિવિધ સમયે ફિલાડેલ્ફિયા, ડેલાવર, બોસ્ટન, ન્યૂયોર્ક, સિડની અને મિર્ઝા સાહિબ', “પતિત-પાવન'. મિકિમટલસ્ટન ખાતે યોજાયું હતું. કળાકારોની ઉત્તમ કૃતિઓ ગુજરાતના હોવા છતાં અમેરિકામાં સ્થિર થયેલા સાચવી રાખનારી અમેરિકાની કેટલીક સંસ્થાઓ જેવી કે બોસ્ટન અમૂર્ત ચિત્રકલાના સિદ્ધહસ્ત ચિત્રકાર મ્યુઝિયમ, વ્હિટની મ્યુઝિયમ ઓફ અમેરિકન આર્ટ, યુનિવર્સિટી નટવર પ્રહલાદજી ભાવસાર ઑફ ડેલાવર, લાઇબ્રેરી ઑફ કોંગ્રેસ, મેટ્રોપોલિટન મ્યુઝિયમ એક નાનકડી પ્રાથમિક શાળા ગુજરાતના ગોઠવા નામના ઑફ આર્ટ, યુનિવર્સિટી ઓફ રોડ વગેરેમાં નટવરની ચિત્રકૃતિઓ કાયમ માટે પ્રદર્શિત કરવા સ્વીકારાઈ છે. ગામડામાં કાર્યરત હતી. પ્રહલાદજી ભાવસાર એ શાળામાં આચાર્ય. તેમને ત્યાં ઈ.સ. ૧૯૩૪ના એપ્રિલ માસની ૭મી યુનિવર્સિટી ઓફ હોડ આઇલેન્ડમાં તેમણે કલાશિક્ષક તરીકે તારીખે નટવરભાઈનો જન્મ થયો. કામ કર્યું છે. Jain Education Intemational Page #569 -------------------------------------------------------------------------- ________________ પપ૯ શાશ્વત સૌરભ ભાગ-૨ અમૂર્ત ચિત્રકલાને તેમણે પ્રાધાન્ય આપ્યું છે અને ઈ.સ. ૨૦૦૧ના જાન્યુઆરીમાં કચ્છમાં થયેલા ભૂકંપ જીવનભર એ કલાની સાધના કરી છે. અતિ વિશાળ ચિત્રફલકને વખતે લોકોની અને મિલ્કતની પાયમાલી નીરખી તેમણે રોટરી જમીન પર મૂકી ટ્રોલી, સીડી વગેરેની મદદથી, ઊંચેથી વિવિધ ક્લબને ઉપક્રમે એ વિસ્તારમાં ઘનિષ્ઠ સેવા કરી હતી. રંગો રેડીને પણ તેઓ ચિત્રો બનાવે છે. જુદા જુદા વિષયો પર અંગ્રેજીમાં લખાયેલા તેમના લેખો સંસ્કારસેવક, નિષ્ણાત અર્થશાસ્ત્રી, ઉદ્યોગ- સંસ્થાપક વિવિધ વર્તમાનપત્રોમાં તથા સામયિકોમાં પ્રકાશિત થાય છે. તથા એનાર્ડો ફાઉન્ડેશનના આદ્ય–સંસ્થાપક મુંબઈમાં વસી મોટી ઉંમર હોવા છતાં તેઓ બધી રીતે સક્રિય જીવન જીવે છે. નટવરલાલ મોતીલાલ બ્રહ્મભટ્ટ ગુજરાતનાં પર્વતારોહક ગુજરાતના પાટણ તાલુકાના જંઘરાળના વતની નટવરલાલનાં માતાનું નામ મણિબહેન હતું. મણિબહેન ધાર્મિક નંદિની મોહનદાસ પંડ્યા વૃત્તિનાં હતાં. માધ્યમિક સુધીનું શિક્ષણ નટવરલાલે પાટણમાં માત્ર દસ વર્ષની નાની ઉંમરે જ્યુજિસ્ અને કરાટે જેવા લીધું. વડોદરાની બરોડા કોલેજ, પૂણેની ફર્ગ્યુસન કૉલેજ તથા અંગકસરતના પ્રયોગોમાં કુશળતા પ્રાપ્ત કરનાર નંદિનીનો જન્મ મુંબઈની સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ તથા ગવર્મેન્ટ લૉ કૉલેજમાં ઈ.સ. ૧૯૪૨ના મે માસની ૭મી તારીખે થયો છે. પિતા તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. માધ્યમિક શિક્ષણ દરમિયાન તેઓ મોહનદાસ પટેલ અમદાવાદમાં આવેલા માણેકલાલ જેઠાભાઈ હસ્તલિખિત સામયિકો તથા ભીંતપત્રોનું પ્રકાશન કરતા. પુસ્તકાલયના ગ્રંથપાલ હતા. મેદાની રમતગમતોમાં નંદિનીની અખિલ ભારતીય સનદી સેવાઓની કસોટીમાં સફળ થઈ વિશેષ રુચિ છે એ જાણી પિતાએ પુત્રીને એ ક્ષેત્રમાં વિકાસ તે ઈ.સ. ૧૯૫૧માં કોલકાત્તાની મહેસૂલી નોકરીમાં જોડાયા. સાધવા પ્રોત્સાહિત કરી. ઈ.સ. ૧૯૫૭માં તેઓ પૂર્વ આફ્રિકા ગયા. ત્યાં વકીલાત કરી અમદાવાદ ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી હિમાલયનાં અને ઔદ્યોગિક ગૃહોના સલાહકારની કામગીરી બજાવી. વીસ શિખરો સર કરવા ઊપડતી ગુજરાતી ભાઈબહેનોની એક ટીમમાં વર્ષના વિદેશી વસવાટ પછી ઈ.સ. ૧૯૭૭માં તે ભારત આવ્યા ઈ.સ. ૧૯૬૮માં કેવળ ૧૮ વર્ષની વયે નંદિનીબહેન જોડાયાં અને એજિસ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટરના પદ પર અને લઘુકૈલાસ, ગંગોત્રી, માત્રી તથા મૈત્રીનાં શિખરો પર રહી ત્યાં દસ વર્ષ સેવા આપી. આ ઉદ્યોગ ‘આંતર્રાષ્ટ્રીય પદાર્પણ કર્યું. ઈ.સ. ૧૯૬૩માં શ્રી કૈલાસ નામના શિખર પર ચંદરિયા ગ્રુપના એકમ તરીકે અસ્તિત્વમાં હતો. ત્યારબાદ આરોહણ કર્યું. આ શિખર ૬,૬૧૪ મીટર ઊંચું છે. જે ટીમમાં ખંડેલવાલ ફેરો એલૉઇઝ લિ.ના સીનિયર એડમિનીસ્ટ્રેટિવ હેડ નંદિનીબહેન આ શિખર પર પહોંચ્યાં હતાં તે ટીમ કેવળ તરીકે કામ કરી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના સલાહકાર તરીકે કામગીરી બહેનોની જ હતી. તેથી તેમનું આ પરાક્રમ વધુ પ્રશંસાત્મક બજાવી. આથી તેઓ સમગ્ર વિશ્વમાં વિખ્યાત બન્યા છે. નીવડ્યું. બીજું એક અનામી શિખર આ બહેનોએ સર કર્યું અને ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના સર્વાગી તેને “ગુજરાત' નામ આપ્યું. વિકાસ માટે પ્રવૃત્ત એનાર્ડ ફાઉન્ડેશનના તેઓ સંસ્થાપક અને આ સમય દરમિયાન હિમાલયના સર્વોચ્ચ શિખર પર ટ્રસ્ટી હતા. ગ્રામસેવા અને ગ્રામશિક્ષણમાં તેઓ વર્તમાનકાળમાં આરોહણ કરી પ્રથમ વિજય પ્રાપ્ત કરનાર તેનસિંગ નોર્ટે સાથે પ્રવૃત્ત હોઈ વિશ્વભરમાં જાણીતા થયા છે. આ પ્રવૃત્તિઓને કારણે તેમને પરિચય થયો. એ સમયે તેનસિંગ હિમાલય પર્વતારોહણ દેશ-વિદેશના અનેક દીર્ધ પ્રવાસો તેઓ ખેડે છે. “મણિભવન’ શાળાના પ્રત્યક્ષ પ્રશિક્ષણના સંચાલક હતા. નંદિનીનાં સાહસોની તથા “ગાંધી ફાઉન્ડેશન’ સાથે તે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. એક તેનસિંગ પર ઊંડી છાપ પડી. ઈ.સ. ૧૯૭૩માં ભારતવરિષ્ઠ રોટરી સભ્ય તરીકે તેઓ મુંબઈ રોટરી ક્લબ સાથે ન્યુઝીલેન્ડની એક સંયુક્ત ટુકડી હિમાલય આરોહણ કરવા તત્પર સંકળાયેલા છે. કેન્યાના નૈરોબી ખાતે તેમણે ઈ.સ. ૧૯૯૧માં થઈ. નંદિની આ ટીમનાં ઉપસુકાની હતાં. અધું ચઢાણ કર્યા પછી જયપુર ફૂટ’ બનાવતી ફેક્ટરીની સ્થાપના કરી છે. તેમના પુત્ર વાતાવરણ એકદમ બગડ્યું. આરોહણ કરતી ટુકડીને પાછા મિલનકુમાર “વિશ્વ ગરીબી-નિવારણ” વિભાગના વડા તરીકે ફરવાની સલાહ આપવામાં આવી પરંતુ ન્યુઝીલેન્ડની બાળાઓએ સેવા આપે છે. આ ચેતવણીની અવગણના કરી ચઢાઈ ચાલુ રાખી. પરિણામ Page #570 -------------------------------------------------------------------------- ________________ ૫૬૦ ધન્ય ધરા એ આવ્યું કે એક દુર્ઘટનામાં ત્રણ કન્યાઓને જાનથી હાથ ધોવા નાટ્યપ્રયોગોમાં વિવિધ ભૂમિકા નિભાવી છે અને દસ્તાવેજી પડ્યા. નંદિની પણ ઊંડી ખીણમાં જઈ પડ્યાં. તેમની બૂમો ફિલ્મો પણ બનાવી છે. ગુજરાતી માહિતી-ચિત્રો ઉપરાંત સાંભળી એક શેરપા ત્યાં ગયો અને મહામુશ્કેલીએ નંદિનીને પ્રતિભાએ ભોજપુરી તથા હિન્દી ભાષામાં પણ કેટલાંક બચાવ્યાં. માહિતીચિત્રો બનાવ્યાં છે. ગુજરાત સરકારને ઉપક્રમે ૧૫ ધ્રુવકુમાર પંડ્યા સાથે લગ્નસંબંધથી ઈ.સ. ૧૯૬૯માં દસ્તાવેજી ફિલ્મોનું સર્જન કરનારાં પ્રતિભા ટી.વી. પર દર્શાવાતી જોડાયેલાં નંદિનીબહેન પતિ ધ્રુવકુમારના સાથમાં પર્વતારોહણ માહિતી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યાં છે. વિષેની તાલીમ ઉત્સાહભેર આપતાં. ઈ.સ. ૧૯૯૦માં ધ્રુવકુમાર તેમની ઉત્કટ નાટ્યકલાની કદરરૂપે તેમને વિવિધ મૃત્યુ પામ્યા. ત્યારબાદ નંદિનીબહેન આબુની ગુજરાત સંસ્થાઓ દ્વારા વિધવિધ માન-અકરામોથી વિભૂષિત કરવામાં પર્વતારોહણ પ્રશિક્ષણ શાળાનાં આચાર્યા બન્યાં. ઈ.સ. આવ્યાં છે. ગુજરાત રાજ્યની નાટ્ય-સ્પર્ધાઓમાં ઉત્તમ ૧૯૯૫માં આ પદ પરથી નિવૃત્ત થઈ અમેરિકામાં સ્થાયી થયેલા અભિનય આપી પ્રતિભા રાવળ અનેક પારિતોષિકો જીતી ચૂક્યાં પુત્ર અરૂપ સાથે રહે છે. છે. “રાણીને ગમે તે રાજા', “પાંપણ પલપલ પલકે', - પર્વતારોહણ ક્ષેત્રે ગણનાપાત્ર યોગદાન આપ્યું તેથી ચલકચલાણું', “કરક્યુ’, ‘હનીમૂન' વગેરે ગુજરાતી નાટકોમાં નંદિનીબહેનનું અનેક રીતે માન-સમ્માન થયું છે. તેમની ઉચ્ચ તેમણે શ્રેષ્ઠ ભૂમિકા ભજવી છે. દિલ્હી સ્થિત અખિલ ભારતીય શિક્ષણની માતૃસંસ્થા ગુજરાત કૉલેજે પણ નંદિનીનું બહુમાન કર્યું નાટ્ય-સ્પર્ધામાં પ્રતિભા શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે ઓળખાયાં છે. હતું. ગુજરાત સંગીત-નાટક અકાદમી દ્વારા ઈ.સ. ૧૯૯૧-૯૨નો ગુજરાતી અભિનેત્રી, નિર્માત્રી અને દિગ્દર્શક ‘ગૌરવ પુરસ્કાર’ તેમને મળ્યો હતો. પ્રતિભા રાવળ આ ઉંમરે પણ હજુ તેઓ રંગમંચ અને નાટ્યકલાના ઉત્કર્ષ માટે પૂરાં સક્રિય રહ્યાં છે. સપ્ટેમ્બર, ૧૯૩૯ની ૧પમી તારીખે જન્મેલાં પ્રતિભા અર્થશાસ્ત્ર–રાજકારણના વિષયો સાથે બી.એ. થયાં છે. તેમણે ભારતીય સંસ્કૃતિના વિદ્વાન-સંશોધક અને લેખક નાટ્યકલાનો ડિપ્લોમા પણ મેળવ્યો છે. પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ તેમના પિતાનું નામ રસિકલાલ છે. પ્રવીણચંદ્રભાઈનો જન્મ ખેડામાં ઈ.સ. ૧૯૩૭ના રંગભૂમિ સાથેના ઘનિષ્ઠ સંપર્ક દરમિયાન પ્રતિભાને માર્ચની ૨૬મી તારીખે થયો હતો.. લાગ્યું કે નાટ્યકલાના વિકાસમાં ઊછરતી વયનાં બાળકો મહત્ત્વનું યોગદાન આપી શકે તેમ છે. તેથી ગુજરાતનાં વિવિધ પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ તેમણે મહેમદાવાદમાં નગરોમાં તથા ગ્રામીણ વિસ્તારમાં તેમણે નાટ્યશિબિરો ચલાવી. લીધું. અમદાવાદ ખાતે વધુ અભ્યાસ કરી ઈ.સ. ૧૯૫૯માં બી.એ. થયા. એમ.એ. કરતાં ભારતીય સંસ્કૃતિ વિષય રાખી તેઓ સંગીત-નાટક અકાદમીનાં પણ સદસ્ય રહી ઈ.સ. ૧૯૬૧માં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા હતા. તેમની શૈક્ષણિક ચૂક્યાં છે. આકાશવાણી તથા દૂરદર્શનનાં તે સલાહકાર કલાકાર સફળતા બદલ શેઠ ચિનુભાઈ લલ્લુભાઈ મહેતા સુવર્ણચંદ્રક છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તેમણે થોડો વખત નાટ્યવિભાગના તેમને મળ્યો હતો. ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવ્યાખ્યાતા તરીકે સેવા આપી છે. પ્રીતિ થિયેટર્સ નામની વિકાસ' વિષય પર સંશોધન-નિબંધ લખી ઈ.સ. ૧૯૬૭માં તે નાટ્યસંસ્થા સ્થાપી તે દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમણે પીએચ.ડી. થયા. આ શોધનિબંધ માટે ઈ.સ. ૧૯૭૧-૭૫ના રજૂ કર્યા છે. આ રીતે સમાજમાં સાંસ્કારિક સભાનતા જાગ્રત ગાળાનો નર્મદ ચંદ્રક તેમને આપવામાં આવ્યો હતો. કરવા તેઓ પ્રયત્નશીલ રહ્યાં છે. અત્યારે આ સંસ્થાના તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે. રાજકોટની વીરબાઈ મહિલા કૉલેજમાં તેમણે ઈ.સ. ૧૯૭૫ સુધી ભારતીય સંસ્કૃતિના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. લગભગ ૪૦ વર્ષોથી નાટ્યપ્રવૃત્તિ સાથે સંકળાયેલાં ઈ.સ. ૧૯૭૫થી ભો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવનના પ્રતિભાએ પંદરેક નાટકોનું દિગ્દર્શન કર્યું છે, લગભગ ૧૦૦ રીડર તરીકે જોડાયા. ઈ.સ. ૧૯૮૨થી તે જ સંસ્થાના નિયામક Jain Education Intemational Page #571 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ બન્યા અને અધ્યાપક તરીકે પણ કામગીરી બજાવી. અત્યાર સુધીમાં પીએચ.ડી.ની ડિગ્રીના માર્ગદર્શક તરીકે ઘણા વિદ્યાર્થીઓને સહાયભૂત થયા છે. અત્યાર સુધીમાં વિવિધ ભાષાનાં અનેક સામયિકોમાં તેમના ૧૪૧ જેટલા લેખો પ્રસિદ્ધ થયા છે. તેમણે લખેલાં પુસ્તકોમાં સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન અને બાળસાહિત્યનો સમાવેશ થાય છે. આ વિષયો પર તેમણે લખેલાં ૩૪ પુસ્તકોમાંથી ‘ભારતનો સાંસ્કૃતિક ઇતિહાસ’, ‘ગુજરાતમાં બ્રાહ્મીથી નાગરી સુધીનો લિપિવિકાસ’, ‘ભારતદર્શન’, ‘ભારતીય પ્રાચીન શિલ્પકલા’, ‘મધ્યકાલીન ભારતમાં આર્થિક જીવન અને સંગઠન', ભારતીય સિક્કાશાસ્ત્ર' અને ‘અમદાવાદમાં ભદ્ર વિસ્તારનાં મંદિરો' ગણનાપાત્ર છે. ભો. જે. વિદ્યાભવનના સંશોધન વિષયક ત્રૈમાસિક ‘સામીપ્ય’ના તેઓ સંપાદક હતા. ગુજરાત ઇતિહાસ પરિષદના મંત્રી તથા પ્રમુખ બન્યા હતા અને આ સ્થાનો પર રહી તેમણે કિંમતી સેવા આપી છે. શ્રીમદ્ભાગવત મહાપુરાણના કેટલાક સ્કંધનું તેમણે સટીક ભાષાંતર કર્યું છે. કિરીટકુમાર જે. દવેના સાથમાં તેમણે સ્વામિનારાયણ શિલ્પ-સ્થાપત્યકલા' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક માટે તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. અત્યાર સુધીમાં ભારતીય સંસ્કૃતિ વિષે જે ઉમદા સાહિત્યનું તેમણે સર્જન કર્યું છે તેને બિરદાવવા ઈ.સ. ૧૯૯૭માં એક જાહેર સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ન્યૂ ડાઇમેન્શન્સ ઑફ ઇકૉલૉજી' નામનો અભિનંદનગ્રંથ તૈયાર કરવામાં આવ્યો હતો. ગુજરાતી વિશ્વકોશનું જે મૂલ્યવાન પ્રકાશન ચાલુ છે તેમાં તેઓ સમાજવિદ્યાના સંપાદક છે. ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગેઝેટિયર્સ માટે પણ તેમણે લેખો લખ્યા છે. કાપડઉદ્યોગના વિખ્યાત સંશોધક અને અટીરાના પૂર્વનિયામક પ્રિયવદન છગનલાલ મહેતા સોનાની મૂરત સુરતમાં ઈ.સ. ૧૯૨૦ના મે માસની પહેલી તારીખે છગનલાલ મહેતાને ત્યાં એક પુત્ર જન્મે છે. છોકરાનાં ફોઈબાએ જ્યારે તેનું નામ પ્રિયવદન પાડ્યું ત્યારે કાપડ–ઉદ્યોગ ક્ષેત્રે તે નામના મેળવશે એવું કોઈએ ધાર્યું નહોતું. મુંબઈમાં અભ્યાસ કરી તેઓ વિજ્ઞાનના સ્નાતક (બી.એસસી.) થયા. આ પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન ૫૧ મેળવી સરકાર તરફથી અપાતી શિષ્યવૃત્તિ તેમણે પ્રાપ્ત કરી. વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા. ત્યાં પ્રિન્સટન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી અનુસ્નાતક થયા. પીએચ.ડી.ની ડિગ્રી પણ તેમણે પછીથી પ્રાપ્ત કરી. શરૂઆતમાં દ્વારકા તાલુકામાં આવેલા મીઠાપુરના તાતા કેમિકલ્સમાં તથા અન્ય ઉદ્યોગોમાં નોકરી કરી અનુભવ મેળવ્યો. ઈ.સ. ૧૯૪૯માં ‘અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન' (અટીરા)માં જોડાયા. અહીં રસાયણ–વિભાગને વિકસાવવા તેમણે સખત મહેનત કરી, તેમજ સેલ્યુલૉઝ રસાયણ ક્ષેત્રે એક વિશેષ કાર્યજૂથની રચના કરી. આ જૂથની મદદ વડે તેમણે આ ક્ષેત્રે સરાહનીય સફળતા પ્રાપ્ત કરી. તેમનું આ પ્રદાન સમગ્ર રાષ્ટ્રમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કરી શક્યું. પરિણામે ડૉ. પ્રિયવદન મહેતાને વિવિધ યુનિવર્સિટીઓમાં પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકેની માન્યતા મળી. તેમણે મોટી સંખ્યામાં શોધનિબંધો લખ્યા હતા. તેમના લેખો અનેક તકનીકી સામયિકોમાં પ્રકાશિત થતા. તેમના એક નિબંધને જાપાનનો ‘એશિયા પ્રોક્ટિવિટી ઑર્ગેનિઝેશન એવૉર્ડ' મળ્યો હતો. ઈ.સ. ૧૯૬૫માં તેઓ અટીરાના નિયામક બન્યા. અટીરાનો સર્વાંગીણ વિકાસ સાધી તેમણે તે સંસ્થા માટે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રૉજેક્ટ મેળવ્યા અને અટીરાને સમગ્ર એશિયાની સર્વોત્કૃષ્ટ સંશોધન-સંસ્થા તરીકે નામના અપાવી. કાપડક્ષેત્રે કંઈ ને કંઈ નવું કરવા તેઓ સર્વદા તત્પર રહેતા. કાપડ–ઉદ્યોગના અનુસંધાનમાં ભરાત કોઈ પણ મહત્ત્વના સેમિનાર કે પરિષદમાં તેમની ઉપસ્થિતિ રહેતી. સુરત ખાતે તેમણે મેન મેઇડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન’ (મંત્રા)ની સ્થાપના કરી અને તેમાં માનાર્હ સેવા આપી. તેમને વાચનનો અસાધારણ શોખ હતો. નિયમિતતાના અતિઆગ્રહી એવા પ્રિયવદનભાઈને ટેનિસ અને બ્રિજનો પણ ખૂબ જ શોખ હતો. શિસ્તના પણ તેઓ તેટલા જ આગ્રહી હતા. અમદાવાદ ખાતે ઈ.સ. ૧૯૯૬માં તેમના જન્મ માસ મે માસની ૨૬મી તારીખે તેમણે અંતિમ શ્વાસ લીધા. ગુજરાતના અમૂર્ત કલાપદ્ધતિના ખ્યાતનામ ચિત્રકાર બાલકૃષ્ણ પટેલ જે કલાકાર નિજાનંદ ખાતર અમૂર્ત ચિત્રકલાની સાધના કરી શકે અને સાહિત્યક્ષેત્રે પણ એટલી જ સરળતાથી જે સર્જન કરી શકે એવા ગુજરાતના ચિંતનશીલ ચિત્રકાર બાલકૃષ્ણનો Page #572 -------------------------------------------------------------------------- ________________ ૫૬૨ ધન્ય ધરા જન્મ અમદાવાદ ખાતે ઈ.સ. ૧૯૨૫માં થયો છે. શિશુવયથી ટેક્ષટાઇલ્સ ડિઝાઈનર તરીકે પણ સેવા આપી છે. જ ચિત્ર પ્રત્યે તેમને ભારે લગાવ. - ઈ.સ. ૧૯૫૭માં કેન્દ્રીય લલિતકલા એકેડેમીનો એવોર્ડ ગુજરાતના કલાગુરુ તરીકે વિખ્યાત થયેલા રવિશંકર તેમને મળ્યો હતો. રાષ્ટ્રપતિ દ્વારા અપાતો નેશનલ એવોર્ડ તેમને રાવળ સ્થાપિત “ગુજરાત ચિત્રકલા સંઘ'માં પ્રારંભમાં દાખલ થઈ ઈ.સ. ૧૯૬૯ તેમજ ઈ.સ. ૧૯૭૮માં એનાયત થયો હતો. તેમણે ચિત્રકલાની તાલીમ મેળવી. અમદાવાદમાં એક મિત્ર સાથે સાહિત્યક્ષેત્રે કાવ્યલેખન પર તેમણે પોતાનો હાથ રહી ચિત્રકલામાં ઊંડે ઊતરવામાં તે પ્રયત્નશીલ રહ્યા. તે કાળે અજમાવ્યો છે. રંગમંચ પર અભિનય પણ આપ્યો છે. વડોદરામાં નારાયણ શ્રીધર બેન્દ્ર ફેકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાં લાભશંકર ઠાકર લિખિત “મનસુખલાલ મજિઠિયા' નામના ચિત્રકલાનું અધ્યાપન કરાવતા. બન્નેની ગુરુકંઠી બાલકૃષ્ણ બાંધી એબ્સર્ડ નાટકમાં તેમણે આપેલો અભિનય અભિનેતા તરીકે અને અધ્યયન ચાલુ રાખ્યું. આ તાલીમ મેળવતી વખતે બાલકૃષ્ણ તેમને સુકીર્તિ અપાવે તેવો હતો. વ્યાયામ ક્ષેત્રે પણ યુવાવસ્થામાં શિક્ષાર્થી તરીકે વિધિસર નહીં જોડાયા હોવાથી તે કોઈ પરીક્ષામાં તેમણે ધ્યાનપાત્ર સાધના કરી હતી. કુસ્તીમાં પ્રાવીણ્ય પ્રાપ્ત બેસી શક્યા નહોતા. આથી તેમને કોઈ ડિગ્રી મળી શકે એવું કરનારા યુવાન બાલકૃષ્ણ પટેલ બે વર્ષ સુધી ગુજરાત રાજયના નહોતું. મધ્યમ વજનવાળાઓમાં સર્વશ્રેષ્ઠ સ્થાને રહી ચૂક્યા છે. તાલીમ પૂરી કરી તેઓ અમદાવાદમાં વસ્યા. અહીં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત-પદ્ધતિના વિખ્યાત કલાકાર અમૂર્ત ચિત્રકલાની સાધના શરૂ કરી. કલાગુરુ રવિશંકર રાવળ આ ચિત્રપદ્ધતિને નાપસંદ કરતા. આથી એક શક્તિશાળી શિષ્ય | ભીખુભાઈ ભાવસાર અમૂર્ત ચિત્રકલા અપનાવી છે એ જાણી રવિશંકર ખિન્ન થયા. ઈ.સ. ૧૯૪૨માં થયેલ ‘હિંદ છોડો આંદોલન વખતે અમદાવાદ-નિવાસ દરમિયાન જેરામ પટેલ અને પીરાજી કેવળ ૧૩ વર્ષની વયના ભીખુભાઈએ ભણતર છોડ્યું અને સાગરા જેવા ચિત્રકારોને આધુનિક કલામાં વેગ મળે તે માટે હાર્મોનિયમ વગાડી સંગીતકારોને સાથ આપતાં શાસ્ત્રીય બાલકૃષ્ણભાઈએ તે સૌને સારો એવો સાથ આપ્યો. સંગીતક્ષેત્રે પ્રવેશ મેળવ્યો. પિતા ભગવાનદાસ સારા હાર્મોનિયમ “મિનિમલિસ્ટ આર્ટ' તરીકે ઓળખાતી અમર્ત વાદક હતા. ઈ.સ. ૧૯૨૯ના મે માસની ત્રીજી તારીખે જન્મેલા ચિત્રકલાની એક વિશિષ્ટ શાખા પ્રત્યે બાલકૃષ્ણ આકર્ષાયા. આ ભીખુભાઈએ સાત વર્ષની ઉંમરથી જ શાસ્ત્રીય સંગીતની કલાની અસર હેઠળ કામ કરતા કલાકારો અતિ આછા, સૌમ્ય બારાખડી ઘૂંટવાની શરૂઆત કરી હતી. તેમના કાકા ઘેલાભાઈ અને કોમળ રંગોનો ઉપયોગ કરી દર્શકના ચિત્તમાં કલાકૃતિ દ્વારા પણ શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. શાંત રસ વહેતો કરે છે. અત્યંત પાતળી બેત્રણ રેખા, બેત્રણ ગ્વાલિયર ઘરાનાના સંગીતકાર પંડિત કાશીનાથ તુળપુળે વર્તુળ અને બેત્રણ બિંદુ-બસ આટલા માધ્યમ વડે આ પ્રશાખાનો પાસે ભીખુભાઈએ ઈ.સ. ૧૯૪૬થી ઈ.સ. ૧૯૫૨ સુધી ચિત્રકાર પોતાની કૃતિમાં સૂક્ષ્મ સંવાદ ઊભો કરે છે. આખી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ મેળવી. ઈ.સ. ૧૯૪૮માં કૃતિનું સંપૂર્ણ આકલન કરવા માટે દર્શકને પણ મહેનત કરવી આકાશવાણી મુંબઈ પરથી તેમણે પ્રથમ કાર્યક્રમ રજૂ કર્યો. પડે છે. અત્યલ્ય માધ્યમોથી રચાયેલી કૃતિને ધ્યાનપૂર્વક નીરખ્યા મેવાતી ઘરાનાના સંગીતકાર પંડિત મણિરામને ભીખુભાઈએ ગુરુ બાદ દર્શકને કલાકૃતિની ખૂબીઓ સમજાય છે. વાસ્તવિક જીવન ' તરીકે વિધિપૂર્વક સ્વીકાર્યા હતા. ઈ.સ. ૧૯૫૭નું એ વર્ષ હતું. અને આ કલા વચ્ચે કોઈ સંબંધ રહેતો ન હોવાથી સામાન્ય સંગીત માર્તડ પંડિત જશરાજ મણિરામના નાનાભાઈ થાય. તેમની મનુષ્યો માટે આ કલાનમૂના આસ્વાદ્ય બનતા હોતા નથી. સાથે ભીખુભાઈ દેશના વિવિધ સ્થળોએ સંગીત-સમારંભોમાં જીવનમાં ઊભરાતી વિવિધ લાગણીઓ કે જીવનસંઘર્ષની ભાગ લેવા માટે ઘૂમ્યા અને અનુભવ મેળવ્યો. આકાશવાણીએ તકલીફો આવી ચિત્રકૃતિમાં અનુપસ્થિત રહે છે. તેમને “એ' ગ્રેડના કલાકાર તરીકે માન્યતા આપી છે. અમદાવાદ અમદાવાદમાં સાબરમતી નદીના પટમાં રેતીની મદદથી દૂરદર્શન પરથી તેઓ સંગીત-કાર્યક્રમો રજૂ કરે છે. અમેરિકા અસ્થાયી શિલ્પોની પણ તેમણે રચના કરી છે. ભાતચિત્ર પ્રત્યેની અને કેનેડાના પ્રવાસે બે વખત જઈ ત્યાં શાસ્ત્રીય સંગીતના તેમની આગવી સૂઝ અને પેદા થયેલા માનસિક દર્શનને મૂર્ત રૂપ કાર્યક્રમો રજૂ કયા છે. કાર્યક્રમો રજૂ કર્યા છે. આપવાની હથોટીને કારણે કેટલીક કાપડ-મિલોમાં તેમણે વડોદરાની જાણીતી નાટ્યસંસ્થા “ત્રિવેણી' તથા Jain Education Intemational Page #573 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જૂનાગઢની સંતસભા દ્વારા ‘સ્વરસાધના’ એવોર્ડ તેમને મળ્યો છે. મુંબઈની કલાગુર્જરી સંસ્થાએ તેમને ‘કલાગુર્જરી' એવોર્ડથી સમ્માન્યા છે. ગુજરાત સંગીત-નાટક અકાદમીએ તેમને ‘ગૌરવ પુરસ્કાર' અર્પણ કર્યો છે. ગુજરાત રાજ્ય સંગીત-નાટક અકાદમીના તેઓ સભ્ય રહી ચૂક્યા છે. છેલ્લાં કેટલાંય વર્ષોથી સંગીત શીખવા ઉત્સુક સંગીતપ્રેમીઓને વિનામૂલ્યે સંગીત-શિક્ષણ આપી રહ્યા છે. સંગીત શીખનારાઓ પ્રત્યે ભીખુભાઈને પિતા સમાન સ્નેહ-પ્રેમ હોવાથી દેશવિદેશમાં તેમણે બહોળો શિષ્યવર્ગ ઊભો કર્યો છે. એ શિષ્યવર્ગમાં હરેશ ભાવસાર, અશોક શાહ, સુશીલ ભાવસાર વગેરે ગણનાપાત્ર છે. અત્યાર સુધીમાં તેમણે વલસાડ સ્થિત ‘કલાયતન’ બીલીમોરાની ‘સ્વરસાધના’, નવસારી ખાતે કાર્યરત રહેલી ‘નવસારી સંગીત મંડળી' જેવી વિખ્યાત સાંસ્કૃતિક સંસ્થાઓમાં મૂલ્યવાન સેવા આપી છે. મુંબઈ લેજિસ્લેટિવ એસેમ્બલીના અધ્યક્ષ, લોકસેવક અને સ્વાતંત્ર્યસેનાની ભોગીલાલ ધીરજલાલ લાલા ‘લાલા કાકા' તરીકે જનસમુદાયમાં જાણીતા થયેલા ભોગીલાલના પિતા ધીરજલાલ ન્યાયાધીશ હતા. ભોગીલાલે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ તથા સુરતના ઓલપાડામાં લીધું હતું. વડોદરા કૉલેજમાંથી તેઓ ગ્રેજ્યુએટ થયા. પછીથી કાયદાની ડિગ્રી મેળવી તેમણે ઈ.સ. ૧૯૦૧થી વકીલાતના ધંધામાં ઝંપલાવ્યું, પરંતુ જ્યારે મહાત્મા ગાંધીએ અસહકારની ઝુંબેશ ચલાવીને વકીલોને વકીલાત છોડવાની વાત જાહેર કરી ત્યારે ભોગીલાલે મબલખ નાણાં કમાવી આપતા આ ધંધાને ત્યાગી સ્વાતંત્ર્ય ચળવળમાં ઝંપલાવ્યું. સરદાર પટેલના માર્ગદર્શન હેઠળ સેવાકાર્ય કરતાં તેમણે પરદેશી કાપડના બહિષ્કારની ચળવળમાં દારૂનાં પીઠાં પર પિકેટિંગ કરવામાં, તિલકસ્વરાજ ફાળો એકત્ર કરવામાં તથા રાહતકાર્યોમાં પોતે પૂરા દિલથી જોડાઈ ગયા. ઈ.સ. ૧૯૩૦માં સવિનય કાનૂનભંગની લડતમાં ભાગ લેવા માટે તથા ઈ.સ. ૧૯૪૨માં ‘ભારત છોડો'ની ચળવળ વખતે તેમને જેલમાં પૂર્યા હતા. મુંબઈ રાજ્યની વિધાનસભાના તેઓ સભ્ય હતા અને ઈ.સ. ૧૯૫૬થી ૧૯૬૦ સુધી એ જ વિધાનસભાના અધ્યક્ષ બની પ્રશંસાપાત્ર સેવા બજાવી હતી. તદુપરાંત અમદાવાદ 493 જિલ્લા ગ્રામવિકાસ મંડળના તેઓ ઉપપ્રમુખ તથા અમદાવાદ જિલ્લા પુરવઠા સલાહકારસમિતિના પણ હોદ્દેદાર હતા. અમદાવાદમાં બહેરાંમૂંગાંઓની સંસ્થા સ્થાપી ત્રીસ વર્ષ સુધી એ સંસ્થાનું મંત્રીપદ શોભાવ્યું હતું. ગુજરાતના ખેડૂતોને લાલાકાકા માટે ખૂબ જ આદર હતો. સરદાર પટેલના વિશ્વાસુ સાથી તરીકે તેમણે લોકાદર પ્રાપ્ત કર્યો હતો. પુત્ર અર્જુનલાલનું ઈ.સ. ૧૯૬૦માં અવસાન થતાં તેમણે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી. ઈ.સ. ૧૯૬૨માં જનસેવાની કદરરૂપે રૂપિયા બે લાખની થેલી તેમને અર્પણ કરવામાં આવી હતી. લોક-કલ્યાણના હેતુ માટેનું એક ટ્રસ્ટ બનાવી આ રકમ આ ટ્રસ્ટને તેમણે સોંપી હતી. ઈ.સ. ૧૮૭૭ના ડિસેમ્બરની સાતમી તારીખે અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો. અમદાવાદમાં જ ઈ.સ. ૧૯૬૫માં ઑગષ્ટની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું. છાપકામ માટેનાં લાકડાનાં બીબાંના નિષ્ણાત કારીગર માણેકલાલ ત્રિકમલાલ ગજ્જર ઈ.સ. ૧૯૮૦ થી ઈ.સ. ૧૯૯૫ સુધી દિલ્હી ખાતે ભરાયેલા આંતરરાષ્ટ્રીય મેળામાં માણેકલાલે પોતાના કલાનમૂના રજૂ કર્યા હતા. હસ્તકલાના ભરાયેલા દેશ-વિદેશનાં અનેક પ્રદર્શનોમાં તેમણે ભાગ લીધો છે. ભારતનાં તેમજ પરદેશનાં વિખ્યાત સંગ્રહાલયોમાં તેમની કાષ્ઠકલાના ઉત્કૃષ્ટ નમૂના સચવાઈ રહ્યા છે. ગુજરાતનાં ભૂતપૂર્વ ગવર્નર શારદાબહેન મુખરજીએ તેમની કળાની અતિશય પ્રશંસા કરી હતી. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર માણેકલાલનો જન્મ ગાંધીનગર જિલ્લાના કડી ગામે ઈ.સ. ૧૯૨૮ના એપ્રિલની વીસમી તારીખે થયો છે. તેમણે કેવળ ગુજરાતી સાત ધોરણ સુધી તથા અંગ્રેજી પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ઈ.સ. ૧૯૪૩થી કાપડના છાપકામ માટે વપરાતાં બીબાં બનાવવાની અઘરી કલા તેમણે હસ્તગત કરી સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. સરકારી સહયોગ મેળવી માણેકલાલે બ્લૉક બનાવવાની તાલીમ આપતી એક સંસ્થા ઈ.સ. ૧૯૬૭માં શરૂ કરી. વીસેક ઉત્તમ કારીગરો તૈયાર કર્યા. તેમણે તૈયાર કરેલાં બીબાં પરદેશ પણ મોકલાય છે. કેલિકૉ મ્યુઝિયમ ઑફ ટેક્સટાઇલના ઉપક્રમે તેમણે એક સુંદર બ્લૉક બનાવ્યો હતો. આ જોઈ અમેરિકાથી ભારત વલા Page #574 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રૉ. ચાર્લ્સ રેના ખૂબ જ પ્રભાવિત થયા હતા. ઈ.સ. ૧૯૭૨માં પેથાપુરમાં આવેલી માણેકલાલની વર્કશૉપની તેમણે મુલાકાત લીધી. એમણે કરેલી પ્રશંસાના પરિણામે માણેકલાલ સમગ્ર વિશ્વમાં વિખ્યાત બન્યા. તેમણે ‘બ્લૉક મેકિંગ આર્ટ’ નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. માણેકલાલની ઉત્કૃષ્ટ કારીગીરી બદલ ગુજરાત સ્ટેટ આર્ટ રિસર્ચ એસોસિએશન તરફથી, ગુજરાતના રાજ્યપાલ તરફથી, બિહાર સ્ટેટ હેન્ડીક્રાફ્ટ તથા એન.આઇ.ડી. તરફથી તેમને સમ્માનપત્રો અર્પણ કરવામાં આવેલ છે. ઈ.સ. ૧૯૦૯માં તેમને રાષ્ટ્રપતિ એવૉર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. ઈ.સ. ૧૯૯૭૯૮નો ‘રવિશંકર રાવળ એવૉર્ડ' પણ તેમને અર્પણ થયો હતો. ગુજરાતી રંગભૂમિનાં જાજરમાન અભિનેત્રી વનલતા મહેતા ગુજરાતી રંગભૂમિ તેમજ બાલરંગભૂમિને ખૂબ જ સમૃદ્ધ બનાવનારાં વનલતાબહેન મહેતાએ પ્રથમ સૂર્યકિરણ સુરત ખાતે ઈ.સ. ૧૯૨૮ના જુલાઈની ૧૫મી તારીખે પેખ્યું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., બી.એડ. કર્યું અને નાટ્ય–ડિપ્લોમા મેળવી અભિનયની તાલીમ માટેની ભારત સરકાર દ્વારા અપાતી શિષ્યવૃત્તિ પ્રથમ તાલીમી તરીકે પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૫૬થી ઈ.સ. ૧૯૫૮નાં બે વર્ષોમાં તે દેશના વિવિધ નગરોમાં ફર્યાં અને નાટ્યતાલીમને સઘન બનાવી. અત્યાર સુધીમાં જે ગુજરાતી નાટકોમાં તેમણે ભૂમિકા ભજવી છે અને યશભાગી બન્યાં છે તેમાંનાં કેટલાંક છે : ‘માઝમ રાત’, ‘રંગીલો રાજ્જા’, ‘મંગલ મંદિર’, ‘છીએ તે જ ઠીક’, ‘અલ્લાબેલી’, ‘સોના વાટકડી’, ‘ભારેલો અગ્નિ', ‘પૃથ્વીવલ્લભ’, ‘પૂનમની રાત', ‘સીતા', ‘સ્નેહનાં ઝેર', ‘સુમંગલા’, ‘ઢીંગલીઘર’, કાકાની શશી', ‘શુભદા’, ‘જોગસંજોગ’, ‘જુગલ જુગારી’, પલ્લવી પરણી ગઈ’, ‘એકલો જાને રે' અને આતમને ઓઝલમાં રાખ મા'. નાટ્યમંચ પર સફળ અદાકારી રજૂ કરવા બદલ તેમણે અનેક એવૉર્ડો અને વિવિધ પારિતોષિકો મેળવ્યાં છે, જેમાંના કેટલાંક છે : (૧) કનૈયાલાલ મુનશી ચંદ્રક, (૨) દિલ્હી ગુજરાતી સમાજ પારિતોષિક, (૩) ફેલોશિપ સોસાયટી તરફથી ઇનામ, (૪) મુંબઈ રાજ્યની નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેત્રીનું પાોિષિક, (૫) ગુજરાતી ફિલ્મ માટેનો ઈ.સ. ૧૯૬૩નો શ્રેષ્ઠ અભિનેત્રી નૉર્ડ. Jain Education Intemational ધન્ય ધરા ઈ.સ. ૧૯૫૬થી વનલતા મુંબઈની ચોપાટીના રેતાળ મેદાનમાં બેસતાં અને અનાથ તથા શ્રમિક વર્ગનાં બાળકોને ગીત, સંગીત, અભિનય વગેરેની તાલીમ આપતાં. શહેરના અન્ય ગરીબ લત્તાઓમાં તેઓ આ પ્રવૃત્તિ આચરતાં. આ અનુભવ પરથી ‘મમતા’ નામની ગુજરાતી ટી.વી. સીરિયલ સર્જવામાં આવી અને અમદાવાદ દૂરદર્શન પરથી પ્રસારિત કરવામાં આવી. એવી જ બીજી સીરિયલ ‘પ્રેરણા' પણ બાળમાનસની ચર્ચા કરે છે. એ સીરિયલ પણ અમદાવાદ પરથી રિલે થઈ હતી. ચિલ્ડ્રન ફિલ્મ સોસાયટી માટે પણ તેમણે છોટે જવાન' નામની ફિલ્મ બનાવી છે. આકાશવાણી દ્વારા પ્રસારિત ‘બહુરૂપી' કાર્યક્રમ માટે તેમ જ દૂરદર્શન પરથી પ્રસારિત થતાં ‘સંતાકૂકડી' કાર્યક્રમ માટે વનલતાબહેને ઘણાં બાલનાટકો લખ્યાં છે અને તેની રજૂઆતમાં પણ સક્રિય સાથ આપ્યો છે. મુંબઈના દૈનિક ‘મુંબઈ સમાચાર'ના સાપ્તાહિક અંકમાં બારેક વર્ષો સુધી ‘બાળકોની ફૂલવાડી'નું સંપાદન કર્યું છે. સ્ત્રીઓને ઉપયોગી ‘મહિલા જગત'ની કોલમના પણ તેઓ સંપાદક રહ્યાં છે. દિલ્હી ચિલ્ડ્રન લિટલ થિયેટર'ના સેમિનારમાં હાજર રહી યોગદાન આપ્યું છે. તેમજ ગુજરાત સંગીત નાટ્ય અકાદમીમાં ‘બાલરંગભૂમિ' સમિતિનાં તે સદસ્ય રહી ચૂક્યાં છે. તેમણે પ્રકાશિત કરેલાં પુસ્તકોમાં બાળનાટકોનો અભ્યાસક્રમ', ‘વનલતા મહેતાની ૧૨ નાટિકાઓ', ‘ઇતિહાસ બોલે છે', બાળકો માટેનાં નાટકો’, ‘ઇતિહાસને પાને' વગેરે મુખ્ય છે. દિલ્હીની સંગીત નાટક અકાદમીને ઉપક્રમે તથા ઉત્તરપ્રદેશની અકાદમીના ઉપક્રમે તેમણે એક શિબિરનું આયોજન અને સફળ સંચાલન પણ કર્યું હતું. ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ ચિત્રકાર વિનાયક પંડ્યા ગાંધીજી પ્રેરિત સત્યાગ્રહ ઝુંબેશમાં ઈ.સ. ૧૯૩૦માં ભાગ લઈ વિનાયક અનેક ગામડાંમાં ફર્યા હતા. ગામડાંઓમાં જવાથી ગ્રામલોકોનું દારિત્ર્ય તેમની સામે છતું થયું. આથી તેમણે દોરેલાં ચિત્રોમાં ગમે ત્યાંથી ગ્રામધર્મી ગરીબી કેન્દ્રસ્થાને રહેતી જણાય છે. વિનાયકભાઈનો જન્મ ભાવનગર ખાતે ઈ.સ. ૧૯૧૩ના માર્ચ માસની ૧૫મીએ થયો હતો. ૮૩ વર્ષનું કર્મઠ અને સમૃદ્ધ જીવન જીવી ઈ.સ. ૧૯૯૬ના સપ્ટેમ્બરની ૧૪મી તારીખે તેમણે સંસારના ચિત્રપટ પરથી ખસી જવાનું પસંદ કર્યું. Page #575 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૬૫ તેમનો પરિવાર સુશિક્ષિત અને સંસ્કારી હતો. પરિવારનો તેમણે કલાવર્ગોનું સંચાલન કર્યું હતું, પ્રદર્શનો યોજ્યાં પ્રત્યેક સદસ્ય કલાની કુમળી ભાવનાથી પ્રભાવિત થયો હતો. હતાં અને આદિવાસીઓ માટે વિશિષ્ટ પ્રકારનાં ચિત્રો બનાવ્યાં આવા કલામય વાતાવરણમાં જન્મ ધારણ કરી આઠ દાયકા સુધી હતાં. આ બધું તેમના જીવનનાં છેલ્લાં ચાર વર્ષો દરમિયાન કલાસાધના કરનારા વિનાયકભાઈ સંસ્કાર, સાધના અને તેમણે દક્ષિણ ગુજરાતમાં ઘૂમતાં ઘૂમતાં કર્યું હતું. સંનિષ્ઠાને બરાબર પચાવી શક્યા હતા. ભાવનગર યુનિવર્સિટી માટે તેમને ખૂબ જ મમતા તેઓના શાળાકાળ દરમિયાન જ કલાગુરુ સોમાલાલ બંધાણી હતી. આ કારણે જીવનના આખરી તબક્કે તેમણે શાહ જેવા સિદ્ધહસ્ત ચિત્રકાર પાસેથી તેમને તાલીમ મળી હતી. પોતાની સમગ્ર મૂડી ભાવનગર યુનિવર્સિટીને અર્પણ કરી હતી. આ તાલીમથી સમૃદ્ધ બની તેઓ મુંબઈની સર જે. જે. સ્કૂલ વધુમાં ‘ચિત્રા સ્ક્રીન પ્રિન્ટિંગ” નામની સ્કિન-પ્રિન્ટિંગની તાલીમ ઑફ આર્ટ્સમાં પ્રવેશ માટે ગયા. આ સંસ્થાના સંચાલકો આપતી સંસ્થાની શરૂઆત કરી હતી. વિનાયકભાઈની ચિત્રકામ માટેની હથોટીથી એટલા પ્રભાવિત - યોગવિદ્યાના સાધક થયા કે તેમને બે-ત્રણ વર્ષો કુદાવી ઉપલી કક્ષાની તાલીમ આપવા તૈયાર થયા હતા. અહીં અભ્યાસ કરી તેમણે ઇલસ્ટ્રેશન વૈજનાથ મોતીરામ ભટ્ટ એન્ડ ગ્રાફિક આર્ટમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. અમેરિકાથી આવેલા યોગવિદ્યાક્ષેત્રે ઝળહળતી કીર્તિ સંપાદન કરનારા અને પ્રાધ્યાપક કોહેને એસ્થેટિક્સના સિદ્ધાંતો વિષયક વ્યાખ્યાનો અઠ્ઠાવન વર્ષની ઉંમરે ઈ.સ. ૧૯૧૬માં લીંબડી ગામે સ્વૈચ્છિક આપ્યાં. વિનાયકભાઈએ આ વ્યાખ્યાનો સાંભળ્યાં હતાં. તેમણે સમાધિ લેનારા વૈજનાથનો જન્મ વિરમગામ ખાતે ઈ.સ. લંડન સ્કૂલ ઑફ પ્રિન્ટિંગની પરીક્ષા આપી અને ગ્રાફિક ૧૮૫૮માં થયો હતો. પિતા મોતીરામ અને માતા સંતોકબા. રિપ્રોડક્શનનો ડિપ્લોમા પણ મેળવ્યો હતો. શિશુવયથી જ વૈજનાથની તંદુરસ્તી ધ્યાન ખેંચે એવી તેમનું વાચન અતિ બહોળું હતું. બ્રિટિશ મ્યુઝિયમ તેમજ હતી. સ્વભાવ શાંત હતો અને પ્રકૃતિથી તે ગંભીર હતા. એ કાળે વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનાં અનેક પ્રકાશનો વાંચી થોડો અભ્યાસ કરી શિક્ષકની નોકરીમાં જોડાઈ શકાતું. ગુજરાતી પોતાના ચિત્રકલાવિષયક જ્ઞાનને પાકું કર્યું હતું. તથા સંસ્કૃતમાં થોડો અભ્યાસ કરી વૈજનાથે પણ લીંબડીમાં જ વિનાયકનાં ચિત્રોમાં જડ અને ચેતન સૃષ્ટિના સુખની શિક્ષકનું પદ સ્વીકારી લીધું, પરંતુ સામે બેઠેલા વિદ્યાર્થીઓને નયનરમ્ય રજૂઆતો કલાવિદોનું ધ્યાન ખેંચે છે. ચિત્ર માટે તેમણે શિક્ષણ આપવાને બદલે યોગવિદ્યામાં રમમાણ રહી વૈરાગ્યવૃત્તિ પસંદ કરેલા વિષયોમાં અરૂઢ લાગતા વિષયોને પણ તેમણે ધરાવતા વૈજનાથ શિક્ષકની નોકરીમાંથી છૂટા થયા અને ચિત્રસ્થ કર્યા છે. સર્જક દષ્ટિ ધરાવતા વિનાયકભાઈ પોતે પસંદ લીંબડીથી થોડે દૂર આવેલા પીડિરીમાતાના મંદિરમાં યોગ, કરેલી કોઈ ચિત્રશૈલીને વળગી રહીને તે જ શૈલીને વિકસાવવી આસન, પ્રાણાયમ, ધારણા, ધ્યાન અને સમાધિની સાધના શરૂ એવું ધ્યેય તેમણે સેવ્યું નથી. પ્રત્યેક ચિત્રકૃતિમાં તેમણે રજૂ કરેલી કરી. નેતી, ઘોતી અને બસ્તીમાં પણ તેઓ પ્રવીણ હતા. શૈલી વિવિધતા ધારણ કરે છે. તેમનાં ચિત્રોની આ વિશેષતા રહી લીંબડીના મહારાજા જશવંતસિંહે વૈજનાથને ગુરુ તરીકે સ્થાપ્યા હોવાથી તેમના તરફથી આવશ્યક સહાય મળતી રહેતી હતી. ઈ.સ. ૧૯૩૨નું વર્ષ હિન્દુ-મુસ્લિમ વચ્ચેના ખૂનખાર મહાત્મા બ્રહ્માનંદજી અને મહાત્મા ચિઘનાનંદજી હુલ્લડનું વર્ષ હતું. વિનાયકભાઈનો ચિત્રકાર જીવ આ દેખી પાસેથી યોગાભ્યાસનું આવશ્યક શિક્ષણ તેમણે મેળવ્યું. નથુરામ દ્રવિત બન્યો. વિશ્વશાંતિ માટે તેમણે ચિત્રો બનાવ્યાં. લોકોને શર્મા તેમના શિષ્ય હતા. નથુરામ શર્માએ વૈજનાથ પાસેથી સરળતાથી શિક્ષણ આપવા ભીંતો પર મોટા કદનાં ચિત્રો દોર્યા. ચત્રસમાધિ અને આવરણભેદ વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. સંપ-સલાહનો સંદેશ આપતી ચિત્રકૃતિઓ સામયિકોમાં તથા સ્વામી વિવેકાનંદે અમેરિકાની ધર્મસભામાં જવાનું નક્કી પુસ્તકોમાં પ્રકાશિત કરી. બાળકો સમજી શકે એવાં ચિત્રોની પણ કર્યું તે પહેલાં લીંબડી જઈ, વૈજનાથને મળી તેમની સાથે ઘનિષ્ઠ પુસ્તિકાઓ છપાવી. વિશ્વના વીસથી વધુ દેશોમાં તે ફર્યા હતા વિચારણા કરવાની વિવેકાનંદની તીવ્ર ઈચ્છા હતી. તેથી તે અને આગવી કલાદૃષ્ટિથી વિવિધ સ્થળોનું આત્મદર્શન કરી લીંબડી ગયા અને વૈજનાથને મળ્યા. જો કે આ તબક્કે વૈજનાથ માનસિક રીતે સમૃદ્ધ થયા હતા. અતિ પ્રખ્યાત ન હતા. લીંબડીમાં આવેલા એક મંદિરના Jain Education Intemational Page #576 -------------------------------------------------------------------------- ________________ પદક ધન્ય ધરા પૂજારીનું કામ કરતાં કરતાં તેઓ યોગવિદ્યાનું અનુષ્ઠાન કરતા ૧૮૯૭માં તેઓ ગ્રેજ્યુએટ થયા. વિદ્યાર્થીકાળથી જ તેઓ હતો. રાજકારણમાં રસ લેતા. ઈ.સ. ૧૮૯૫માં પૂણે ખાતે ભરાયેલા છેક બાર વર્ષની વયે રેવાબહેન નામનાં મહિલા સાથે કોંગ્રેસના અધિવેશનમાં તે પ્રમુખ સુરેન્દ્રનાથ બેનરજીના સંપર્કમાં તેમનું લગ્ન થયું હતું પણ રેવાબહેનનું ટૂંક સમયમાં જ અવસાન આવ્યા હતા. થતાં વૈજનાથે ગૃહત્યાગ કર્યો અને તે યાત્રાએ નીકળી પડ્યા. ઇગ્લેન્ડમાં તેઓ શ્યામજી કૃષ્ણ વર્માને મળ્યા હતા. જગન્નાથપુરીના શંકરાચાર્ય મધુસૂદનતીર્થ પાસેથી વૈજનાથે ઈ.સ. ૧૮૯૯માં તેઓ પેરિસ ગયા અને મોતીનો વેપાર કરતા સંન્યસ્ત ગ્રહણ કર્યો અને વૈજનાથમાંથી જગન્નાથતીર્થ બન્યા. એક ગુજરાતી વેપારીની પેઢીમાં નોકરીએ રહ્યા. આ નોકરીથી ગુરુ મધુસૂદનતીર્થે તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા અને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી જરૂરિયાતવાળા હિન્દી વિદ્યાર્થીઓને ત્યાંના મઠનું આધિપત્ય જગન્નાથતીર્થને મળે એવી વ્યવસ્થા કરી, તેઓ જ્યારે ઇગ્લેન્ડ આવે ત્યારે આર્થિક મદદ કરતા. આવી પરંતુ જગન્નાથપુરીનાં હવાપાણી માફક ન આવતાં તે પુનઃ મદદ મેળવનારે બે શરતોનું પાલન કરવું પડતું. એક : સરકારી સૌરાષ્ટ્ર આવ્યા અને ત્યાં જ વસ્યા. નોકરી કરવી નહીં, બે : દેશભક્તિની પ્રવૃત્તિ કરવી. વી.ડી. સ્વામી જગન્નાથતીર્થને નામે એક પ્રસંગ વર્ણવવામાં આવે સાવરકર, લાલા હરદયાલ, મદનલાલ ધિંગરા જેવા દેશભક્તો છે, જે તેમની દેશભક્તિનો ઘોતક છે. આ આર્થિક સહાય મેળવી માતૃભૂમિની સેવા કરવા તત્પર થયા હતા. એક વખત શહેનશાહ પંચમ જ્યોર્જ દિલ્હી આવ્યા હતા. સ્વામી મધુસૂદનતીર્થ અસ્વસ્થ હોઈ દિલ્હી ખાતે ભરાયેલા ઈ.સ. ૧૯૦૭માં જર્મનીમાં મળેલી ઇન્ટરનેશનલ સમારંભમાં સ્વામી જગન્નાથતીર્થ રાજા પંચમ જ્યોર્જને તિલક સોશ્યાલિસ્ટ કોંગ્રેસમાં રાણાને માદમ ભીખાયજીનો પરિચય કરવા હાજર રહ્યા હતા. તિલક કરતી વખતે જગન્નાથતીર્થે ડાબા થયો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તેઓ બંને સક્રિયપણે પ્રવૃત્ત રહ્યાં હાથનો ઉપયોગ કર્યો. કેટલાક પંડિતોએ આ જોયું. ખુલાસો હતાં. ઈ.સ. ૧૮૫૭ના આઝાદીજંગની અર્ધશતાબ્દી સાવરકરના પૂછતાં તેમણે જણાવ્યું કે “અંગ્રેજોનું શાસન દેશમાં કાયમ માટે પ્રયાસોથી લંડનના ઇન્ડિયા હાઉસમાં યોજાઈ હતી. રાણા આ ન રહે એ હેતુથી મેં ડાબે હાથે તિલક કર્યું છે.” સમારંભમાં અધ્યક્ષસ્થાને હતા. બ્રિટિશ સરકાર રાણા તથા સાવરકર પ્રત્યે આ પ્રસંગ બાદ કડક વલણ રાખતી થઈ હતી. દિલ્હીથી પરત આવતાં સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં જઈ સર્વિચાર, સદાચાર અને સવર્તનનો ઉપદેશ આપ્યો અને બ્રિટિશ રાજ્યકર્તાઓની હત્યા માટે બહાદુર ભારતીયોને અનેકને દીક્ષા આપી. રાણા હથિયાર પૂરાં પાડતા હોવાથી સરકારે તેમને બળવાખોર જાહેર કર્યા. ઈ.સ. ૧૯૧૪થી ઈ.સ. ૧૯૧૮ સુધી ચાલેલા તેમણે લખેલા ધોગપ્રકાશ” અને “સ્વઉપદેશ ચિંતામણિ' પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે રાણાની ધરપકડ કરી નામના ગ્રંથો યોગ વિષે તથા સાધકોને મૂલ્યવાન માહિતી તેમને બોડૅની જેલમાં પૂર્યા. જો કે ફ્રાન્સની માનવ-અધિકાર આપનારા છે. “શ્રી શંકરજગન્નાથતીર્થ’ નામથી તેમણે શિષ્યોને સમિતિએ તથા ત્યાંનાં વેપારી–મંડળોએ આ ધરપકડનો વિરોધ લખેલા પત્રો સંગ્રહાયા છે. કર્યો, તેથી ઈ.સ. ૧૯૧૫માં તેમને મુક્ત કરવામાં આવ્યા. ભારતની આઝાદી માટે વિદેશી ભૂમિમાં વસી ઝુંબેશ રવીન્દ્રનાથ ઠાકુરે રાણાને શાંતિનિકેતનના પુસ્તકાલયમાં ઉઠાવનાર ક્રાંતિવીર પુસ્તકો આપવાની અપીલ કરી. રાણાએ પોતાના ગ્રંથાલયમાંથી સરદારસિંહ રાણા સાતસો પુસ્તકો આ સંસ્થાને ભેટ આપ્યાં હતાં. ઇલેન્ડની ‘ગ્રેઝ ઇન' સંસ્થામાંથી બાર એટ લૉની બીજું વિશ્વયુદ્ધ (ઈ.સ. ૧૯૩૯-ઈ.સ. ૧૯૪૫) ફાટી પરીક્ષા પાસ કરનાર સરદારસિંહ રાણાનો જન્મ લીંબડી નીકળ્યું ત્યારે જર્મનોએ રાણાની ધરપકડ કરી પરંતુ ઈ.સ. તાલુકાના કંથારિયા ગામે થયો હતો. પિતાનું નામ રેવાભાઈ. ૧૯૪૧માં સુભાષચંદ્ર બૉઝના કહેવાથી તેમને મુક્ત કરવામાં કંથારિયા અને સારંગપુરમાં પ્રાથમિક તથા રાજકોટમાં આવ્યા. ઈ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી પછી રાણા માધ્યમિક શિક્ષણ લઈ, મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઈ.સ. - ભારત આવ્યા. ગાંધીજી તથા અન્ય આગેવાનોને મળ્યા, પરંતુ Jain Education Intermational Jain Education Intemational Page #577 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૦ દેશમાં તમામ ક્ષેત્રે વ્યાપ્ત ભ્રષ્ટાચારથી ખિન થઈ તેઓ એપ્રિલ ૧૯૪૮માં પેરિસ પરત આવ્યા. પેરિસમાં જ ઈ.સ. ૧૯૫૫ના ડિસેમ્બર માસમાં તેમનું નિધન થયું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનારા ઇજનેર તથા જલસોતક્ષેત્રના નિષ્ણાત સી. સી. પટેલ છોટાલાલ પટેલના પુત્ર ચન્દ્રકાન્તનો જન્મ ઈ.સ. ૧૯૩૮ના એપ્રિલની ૨૬મીએ થયો છે. પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણ પૂરું કરી તેઓ સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે મુંબઈ યુનિવર્સિટીમાં દાખલ થયા. આ અભ્યાસની અંતિમ પરીક્ષામાં તેઓ પ્રથમ સ્થાને રહી ઉત્તીર્ણ થયા હતા. એ રીતે કેન્દ્રીય સેવા માટેની સમગ્ર ભારતની અને ભારતીય રેલવેની સિવિલ એન્જિનિયરોની ભરતીની પરીક્ષાઓમાં પણ પ્રથમ નંબરે રહી તેમણે પોતાની બૌદ્ધિક પ્રતિભાની ખાતરી કરાવી આપી છે. ત્યારથી આજ સુધીમાં ચંદ્રકાંત પટેલે ગુજરાત રાજ્યના મુખ્ય ઇજનેર તરીકે, કેન્દ્ર સરકારના સિંચાઈ અને ઊર્જા મંત્રાલયના કાયમી સચિવ તરીકે, રાષ્ટ્રસંઘના જળસંપત્તિ અંગેના ટેકનિકલ સલાહકાર તરીકે, ગુજરાતના સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તથા મેનેજિંગ ડિરેક્ટર તરીકે, ભારતબાંગ્લાદેશ સંયુક્ત જળસંપત્તિ પંચના ચેરમેન તરીકે, ઇન્ટરનેશનલ લૉ એસોસિએશનના જળસંપત્તિને લગતા કાયદાની સમિતિના સભ્ય તરીકે એમ વિવિધ જવાબદારીભર્યા સ્થાનો પર રહી ખૂબ જ સફળ ઇજનેર સાબિત થયા છે. ઈ.સ. ૧૯૯૬થી તેમને ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પદ પર રહીને ડૉ. પટેલે ગુજરાત રાજ્યની જળસંપત્તિનો વિકાસ સાધવા પ્રત્યે વિશેષ ધ્યાન આપ્યું છે. નેશનલ અકાદમી ઑફ એન્જિનિયરિંગ નામની સંસ્થાના તેઓ સક્રિય સભ્ય છે. જળસંપત્તિક્ષેત્રે ચંદ્રકાંતભાઈએ કરેલા મૂલ્યવાન પ્રદાન માટે તેમને વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી ડૉક્ટર ઑફ સાયન્સની માનદ્ ડિગ્રી આપવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇરિગેશન એન્ડ પાવર નામની સંસ્થાએ તેમને “શાંતિ–વાદવ-મોહન” એવોર્ડ આપ્યો છે. વિવિધ સંસ્થાઓમાં જવાબદારીભર્યા પદો પર રહી તેમણે જે યોજનાઓ સફળતાપૂર્વક પાર પાડી છે તેમાંની કેટલીક આ મુજબ છે : ગુજરાત રાજ્યની વિવિધલક્ષી નદીખીણ યોજનાનો મુસદ્દો તૈયાર કર્યો અને કાર્યાન્વિત કર્યો. કેન્દ્રીય સ્તરે સિંચાઈ અને પૂરનિયંત્રણના પ્રકલ્પોનું આયોજન કર્યું અને પ્રકલ્પને અમલમાં મૂક્યો. આ પદ પર રહી તેમણે જળવ્યવસ્થાપનની નીતિવિષયક બાબતોનો કુશળતાથી રાષ્ટ્રીય સ્તરે વહીવટ કર્યો હતો. પરિણામ એ આવ્યું કે દેશની વિપુલ વિસ્તાર ધરાવતી ભૂમિને સિંચાઈ યોજનામાં સામેલ કરી શકાઈ અને મોટા પ્રમાણમાં જળવિદ્યુત-શક્તિ પેદા કરવામાં આવી હતી. દેશની જુદી-જુદી નદીઓને જોડી, તેમના પાણીનો સંગ્રહ કરી પૂરનિયંત્રણ અને નૌકા માર્ગ માટે ઉપયોગ કરવાની તેમની ભાવિ યોજના છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામને ઉપક્રમે જળસંપત્તિને લગતા અગત્યના પ્રકલ્પો તૈયાર કરી તેને સફળતાપૂર્વક અમલી બનાવ્યા હતા. ભારત-બાંગ્લાદેશ વચ્ચેના જળવિવાદનો નિકાલ કરવાની દિશામાં ચંદ્રકાંતભાઈએ તકનિકી સેવા આપી હતી. આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા ગુજરાતી અર્થશાસ્ત્રી સુરેન્દ્ર પટેલ અર્થકારણક્ષેત્રે ઉચ્ચ પદવીઓ ધરાવતા સુરેન્દ્ર અસરકારક વક્તા પણ છે એ હકીકત તેમની ઉજ્વળ ખ્યાતિમાં એક વિશેષ પીંછું ઉમેરે છે. ભડિયાદ (ગુજરાત) ખાતે ઈ.સ. ૧૯૨૩ના સપ્ટેમ્બર માસની ચોવીસમીએ જન્મેલા ડૉ. સુરેન્દ્ર વડોદરા રાજ્યનાં વિવિધ ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કરી તથા ધંધુકાની હાઇસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ મેળવી અમદાવાદની એચ.એલ. કૉલેજ ઑફ કૉમર્સમાં દાખલ થયા. ઈ.સ. ૧૯૪૫માં બી.કોમ. થઈ ઈ.સ. ૧૯૪૭માં અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી સાથે જોડાયેલ હાર્ટન સ્કૂલ ઑફ ફાઇનાન્સમાંથી એમ.બી.એ. થયા. ઈ.સ. ૧૯૪૯માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. અભ્યાસક્ષેત્રે આટલી સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી ડૉ. પટેલ ભારત આવ્યા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. આ પદ પર તેઓ માંડ એક વર્ષ રહ્યા પછીથી તેમને રાષ્ટ્રસંઘના આર્થિક બાબતોના કાર્યાલયમાં Jain Education Intemational Page #578 -------------------------------------------------------------------------- ________________ પ૬૮ ધન્ય ધરા જોડાવાની તક સાંપડી. આ પદ પર એશિયામાંથી જોડાનાર અર્થશાસ્ત્રીઓની સંખ્યા ઘણી જ ઓછી રહેતી. યુનોના આ કાર્યાલયમાં તેમણે ઈ.સ. ૧૯૫૦થી ઈ.સ. ૧૯૮૪ સુધી લગભગ સાડાત્રણ દાયકા સેવા આપી. ઈ.સ. ૧૯૮૪માં જ્યારે તેઓ સેવાનિવૃત્ત થયા ત્યારે જીનીવા ખાતે આવેલ અન્ધટાડના કાર્યાલયમાં ટેક્નોલોજી ડિવિઝનના વડા તરીકે જોડાયા હતા. એ જ સંસ્થામાં સેવાકાળનાં અંતિમ વર્ષોમાં તેઓ નિયામક હતા. રાષ્ટ્રસંઘની સેવાઓમાંથી નિવૃત્ત થઈ તેઓ બે વર્ષ માટે સસેક્સ યુનિવર્સિટી (ઇગ્લેન્ડ)ના આર્થિક વિકાસ અભ્યાસ-વિભાગના સીનિયર ફેલો બન્યા. આ પદ પરથી છૂટા થયા પછી એટલે કે ઈ.સ. ૧૯૮૭થી તેઓ અદ્યાપિ પર્યન્ત મુલાકાતી પ્રોફેસર તરીકે વિવિધ યુનિવર્સિટીઓમાં સેવા આપે છે. આ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓમાં ઇંગ્લેન્ડની સસેક્સ યુનિવર્સિટી, કેનેડાની ડેલહાઉસી યુનિવર્સિટી તેમ જ સેન્ટ મેરીઝ યુનિવર્સિટી તથા અમદાવાદની સંશોધન સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમી એન્ડ સોશ્યલ રિસર્ચ સેન્ટરનો સમાવેશ થાય છે. યુરોપના ફિનલેન્ડ દેશના પાટનગર હેલસિંકી ખાતે આવેલી તથા રાષ્ટ્રસંઘ યુનિવર્સિટી સાથે જોડાયેલી આર્થિક વિકાસ અધ્યયન અને સંશોધન સંસ્થાના વરિષ્ઠ સલાહકાર તરીકે પણ સુરેન્દ્ર કાર્યરત રહ્યા છે. ભારતના આયોજન મંડળના પસ્પેક્ટિવ પ્લાનિંગ વિભાગના તેઓ સલાહકાર હતા. આફ્રિકા, એશિયા અને દક્ષિણ આફ્રિકા જેવા ખંડોના અનેક દેશોમાં તેઓ આર્થિક સલાહકાર તરીકે રહી ચૂક્યા છે. ઈ.સ. ૧૯૮૭થી કરી એક વર્ષ માટે ડૉ. સુરેન્દ્ર પટેલ સાનજુઆન (યૂએટરિકો) ખાતે ગવર્નરની કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સલાહકાર તરીકે પણ નિયુક્ત થયા હતા. તેમણે બહોળા પ્રમાણમાં લેખો તથા પુસ્તકો લખ્યાં છે. તેમનાં ગણનાપાત્ર પુસ્તકોમાંનાં કેટલાંક છે : ધી ઇન્ડિયા વી વૉન્ટ”, “એસેઝ ઇન ઇકોનોમિક ટ્રેન્ઝક્શન’, ‘ઇન્ડિયાઝ સર્ચ ફોર ટેક્નોલોજિકલ સેલ્ફરિલાયન્સ”, “ઇન્ડિયન ઇકૉનોમી”, “ટેક્નૉલોજિકલ ટ્રાન્સફોર્મેશન ઇન ધી વર્લ્ડ' અને ડેવલપમેન્ટ ડિસ્ટન્સ બિટ્વીન નેશન્સને ગણવામાં આવે છે. વિશ્વનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા તેમના સંશોધન-લેખોની સંખ્યા ૯પથી પણ વધુ થવા જાય છે. આંતરરાષ્ટ્રીય નામના ધરાવતાં કેટલાંક સામયિકોના મહેમાન સંપાદક તરીકે પણ તેમણે પ્રશસ્ય કામગીરી બજાવી છે. અર્થશાસ્ત્રક્ષેત્રે અનેક મહત્ત્વની બાબતો વિષે તેમણે કરેલા સઘન અભ્યાસના આયોજન તથા અહેવાલોનું પ્રકાશન પણ કર્યું છે. વન્ય જીવનના વિખ્યાત છબીકાર સુલેમાન પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ઈ.સ. ૧૯૩૪માં જન્મેલા સુલેમાન પટેલના પિતા એક સાધારણ ખેડૂત હતા. સુલેમાને માત્ર સાત જ ધોરણોનો અભ્યાસ કર્યા બાદ શાળાજીવનને કાયમી સલામ કરી દીધી હતી. ઈ.સ. ૧૯૪૮માં જવાહરલાલ નેહરુ ગિરના અભયારણ્યનું ઉદ્ઘાટન કરવા ગિરવિસ્તારમાં આવ્યા હતા. એ વખતે સરકાર-નિયુક્ત એક ફોટોગ્રાફર દૂર બેઠેલા સિંહોના ફોટો પાડી રહ્યો હતો. આ પ્રક્રિયા જોઈ રહેલા સુલેમાનને કેમેરા અને ફોટોગ્રાફીનું એવું તો ઘેલું લાગ્યું કે તેમણે થોડા જ સમયમાં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં ઝંપલાવ્યું. તેમની ઉંમર તે વખતે માત્ર ૧૬ વર્ષની. એ દિવસોમાં ફોટોગ્રાફી ખર્ચાળ મનાતી અને ધનવાન લોકોના આનંદપ્રમોદ માટેના સાધન તરીકે તેને ગણવામાં આવતી. ફોટોગ્રાફીનો કસબ તો હજુ વિકસી રહ્યો હતો. તેને લગતું પૂરું સાહિત્ય પણ ગ્રામ્યવિસ્તારોમાં સહેલાઈથી ઉપલબ્ધ ન હતું. મોટી મુશ્કેલી તો એ હતી કે આ પ્રકારનાં વનમાં વસતાં પ્રાણીઓના ફોટોગ્રાફ વિવિધ પ્રકારની તકલીફો વેઠીને પણ પાડ્યા પરંતુ તે ફોટોગ્રાફોનું કરવું શું? આ જાતના ફોટોગ્રાફ ખરીદવા લોકો ટેવાયેલાં નહોતાં. આવા સંજોગોમાં પશુપક્ષીઓના ફોટોગ્રાફ પાડવા રખડપટ્ટી કરતા સુલેમાનને બધા ધૂની સ્વભાવના યુવાન તરીકે ઓળખતા. સુલેમાનના સાલસ સ્વભાવને કારણે હેતુમિત્રો પાસેથી આ ખર્ચાળ શોખ પાછળ થતાં ખર્ચની મદદ મળી રહેતી. ધ્રાંગધ્રામાં ફેક્ટરી ચલાવતા કરોડપતિ ગ્યાનચંદભાઈ જૈનને સુલેમાન માટે સહાનુભૂતિ ઊપજી અને તેમણે મોંઘી કિંમતનો એક કેમેરા સુલેમાનભાઈને અપાવી દીધો. આથી સુલેમાનભાઈના ફોટોગ્રાફીક્ષેત્રના કામે વેગ પકડ્યો. થોડો વખત મુંબઈમાં સોહરાબ મોદી દ્વારા ચલાવાતા મિનરવા મુવિટોન'માં સિનેમેટોગ્રાફર તરીકે કામ કરી આવ્યા પરંતુ તેમને ઘેલું લાગ્યું હતું વનમાં નિવાસ કરતાં પ્રાણીઓના વિધવિધ પૉઝને કેમેરામાં કેદ કરવાનું. આથી ફિલ્મી દુનિયા છોડી તેઓ માદરે વતન આવ્યા અને પોતાના શોખને વેગ સાંપડે એ રીતે વન્ય Jain Education Intemational Education Intemational Page #579 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રાણીઓના ફોટો પાડવામાં મગ્ન થયા. ખુદાએ સુલેમાનભાઈને જોતાં તેમણે આ તખલ્લુસને સાર્થક કર્યું હતું. મુનાદીના એક ૫૮ વર્ષની જિંદગી આપી હતી. ઈ.સ. ૧૯૯૨ના ઑગષ્ટની ભાઈનું નામ સૈયદ અબ્દુલ હતું. તે કવિ હતા અને ‘નાદી’ છઠ્ઠી તારીખે તેઓ ખુદાને પ્યારા થઈ ગયા. નામના તખલ્લુસથી ઓળખાતા. આટલા ટૂંકા ગાળામાં ગિરના સિંહોના ૬000થી વધુ | મુનાદીનો પરિવાર આબરૂદાર ગણાતો. શરૂઆતમાં ફોટોગ્રાફ્સ તેમણે પાડ્યા હતા. અન્ય પશુ-પક્ષીઓના મુનાદીએ હીરામોતીના એક અરબસ્તાની સોદાગરના સેક્રેટરી ફોટોગ્રાફની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો કુલ તરીકે જવાબદારી સ્વીકારી હતી. આ સ્થાન પર લાંબા સમય ૨૧૦૦૦થી પણ વધુ છબીઓ તેમણે પાડી હતી. પક્ષીઓના સુધી તે કાર્યરત રહ્યા હતા. આ પેઢી સાથે સંબંધ બંધાયો તેથી ફોટોગ્રાફમાં તેમણે ભારતમાં ક્યાંક જ દેખાતા ઘોરાક નામના તેમને વિદેશ–પ્રવાસની તક પણ સાંપડી હતી. પક્ષીના પાડેલા ફોટોગ્રાફ્સ તેમને વિશ્વભરમાં કીર્તિ સંપાદન “મુસ્લિમ ગુજરાત' નામના સાપ્તાહિક પ્રકાશન દ્વારા કરાવી આપી. મુનાદીએ ગુજરાતી ભાષાની આગવી શૈલી વિકસાવી હતી. સુલેમાનભાઈએ પાડેલા વન્ય પ્રાણીઓના અસંખ્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકાર ક્યા પ્રકારના હોવા જોઈએ તેની ફોટોગ્રાફ્સમાં એક ફોટોગ્રાફ છે હરણ નદીને કાંઠે પાણી પી સ્પષ્ટ સમજણ મુનાદીએ પોતાના સાપ્તાહિકના સફળ સંચાલન રહેલા નવ સિંહોની. આ છબી પાડવા માટે તેમણે સતત ત્રણ દ્વારા આપી હતી. ગુજરાતી સાહિત્યના તેમના શોખને કારણે રાત અને ત્રણ દિવસ જંગલમાં જ કેમેરા સાથે બેસી રહેવાની તેમણે અલ્લામા ઇકબાલના બે કાવ્યસંગ્રહો “પયામે મશરિક’ કષ્ટદાક પરિસ્થિતિ સ્વીકારી હતી. માનવભક્ષી મગરોના ફોટો અને “બાલે જિબૂઈલ'; જર્મન કવિ ગેટેનાં કાવ્યો, અલ્લામાં પાડવા માટે નદીતળાવમાં દૂર સુધી જઈને ફોટોગ્રાફ્સ પાડવાનું શિલ્બી નોમાનીએ લખેલ “સીરત-ઉન-નબી'; મૌલાના જોખમ તેમણે ખેડ્યું છે. મોહમદઅલીનું જીવનચરિત્ર “હયાતે મુહમ્મદ અલી'; તથા વનમાં વસતાં પ્રાણીઓની દસ્તાવેજી ફિલ્મો પણ અલ્લામાં ફરીદ વજૂદીની અરબી કૃતિ “અલ-મિરાત-ઉલસુલેમાનભાઈએ બનાવી છે. ભારતના મુખ્ય નગરોમાં તેમણે મુસલિમા’નું ગુજરાતીમાં ભાષાંતર કરી તમામ અનુવાદો તૈયાર કરેલી આ ફિલ્મો દર્શાવવામાં આવતી. તેમનાં ચિત્રોનાં ગ્રંથરૂપે પ્રકાશિત કર્યા હતા. પ્રદર્શનો યોજાતાં અને સ્લાઇડ-શો પણ રાખવામાં આવતા. મુનાદીએ “સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન હોંગકોંગ અને સિંગાપુરમાં પણ તેમની કૃતિઓનાં પ્રદર્શનો સોસાયટી' નામની એક સંસ્થાની સ્થાપના ઈ.સ. ૧૯૩૪માં કરી યોજાયાં છે. હતી. સુરતના આગેવાન નાગરિક સૈયદ હમીદુદ્દીન સુરતી - ઈ.સ. ૧૯૯૨માં તેઓ અમદાવાદમાં એક કાર જમાદારે આ કાર્યમાં ભરપૂર સહાય કરી હતી. વર્ષો સુધી અકસ્માતમાં ઘાયલ થયા, તરત જ તેમને થાનગઢ લઈ જવામાં મુનાદી આ સોસાયટીના અધ્યક્ષપદે રહ્યા હતા. સોસાયટી દ્વારા આવ્યા, પરંતુ અનેક વન્ય પશુપંખીઓની છબીઓ પાડનારા એ ચાલતી શાળા તથા અન્ય પ્રવૃત્તિઓ પર તેઓ કાળજીભરી મહાન કલાકાર હાથમાં ફરીથી કેમેરો લઈ શક્યા નહીં. આગળ દેખરેખ રાખતા. જોયું તેમ એ જ વર્ષના ઑગષ્ટની છઠ્ઠી તારીખે તેમણે મુનાદીને સુલેખન-કળામાં પણ ખૂબ જ રસ હતો. આ ફોટોગ્રાફીનું શટ-ડાઉન કર્યું. કારણે આ વિષયના કેટલાંક અપ્રાપ્ય પુસ્તકો મેળવી તેમણે ગુજરાતના પ્રતિષ્ઠિત લેખક, પત્રકાર અને કેળવણીકાર પોતાના પુસ્તકાલયમાં રાખ્યાં હતાં. મુસલમાનોની દીની તથા દુન્યવી તાલીમના વિકાસમાં તેઓ સતત રસ દાખવતા. ઉર્દૂ સૈયદ અઝીમુદ્દીન મુનાદી ટાઇપરાઇટર વિષે પણ તેમણે વિચારી રાખ્યું હતું. પોતાનું ઉપનામ “મુનાદી' રાખનારા અઝીમુદ્દીન સૈયદ મુનાદી ગુજરાતીના લેખક અને કવિ હતા. ઉર્દૂ કવિ પ્રિન્ટિંગ પ્રેસ દ્વારા તથા તેમણે ચલાવેલા “મુસ્લિમ જગત’ નામના મુહમ્મદ ઇકબાલના તેઓ જબરા ચાહક હતા. સાપ્તાહિક દ્વારા મુસ્લિમ સમાજની સાંસ્કૃતિક પરિપાટી ઊંચે ઈ.સ. ૧૯૭૨માં તેઓ જન્નતનશીન થયા. લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. “મુનાદી’નો અર્થ થાય છે “ઘોષણા કરનાર'. મુનાદીએ આજીવન જે કર્તવ્ય બજાવ્યું તે Jain Education Intemational ucation Intermational Page #580 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૧ ગાંધીયુગના કઠિ કર્મવીશે. – મનુભાઈ પંડિત આમ તો આફ્રિકાને “અંધારિયો ખંડ' કહેવામાં આવતો પણ બાદશાહ અકબરના શાસન પછી આ દેશ પણ અંધારિયો મલક બની ગયો હતો. અંધારું એટલે અજ્ઞાન, આળસ, ગરીબાઈ, અંધશ્રદ્ધા, વહેમ, રોગચાળો અને એવું એવું પશુથી પણ બદતર જીવન. પશુ તો પ્રાકૃતિક જીવન જીવે છે એટલે એ કેટલીક બદીઓથી બચી જાય છે, માનવીએ તો પ્રાકૃતિક જ નહીં, પણ સાંસ્કૃતિક જીવન રચવાનું હોય છે, તો જ એ વિશ્વના અન્ય માનવીઓ સામે ઉન્નત મસ્તકે ઊભો રહી શકે છે. ભારતનો ઇતિહાસ મોહનદાસ કરમચંદ ગાંધીના આગમન સાથે નવી દિશામાં આગળ વધે છે. ગાંધીજીએ ભારતને અંગ્રેજ-શાસનની ચુંગાલમાંથી છોડાવીને માત્ર રાજકીય સ્વતંત્રતા જ નથી અપાવી. ગાંધીજીનું મુખ્ય કાર્ય તો દેશવાસીઓનો સર્વતોમુખી વિકાસ થાય તેવી દિશાઓ ખોલવાનું હતું. ગાંધીવિચારણા સૂર્યની જેમ ઝળહળે છે, જેમાંથી અનેક પ્રેરણા-પ્રકાશનાં કિરણો નીકળે છે, એમાં આધ્યાત્મિક અને ધાર્મિક વિચારો છે, તો આર્થિક ઉદ્ધાર માટે સ્વાવલંબી વ્યવસાય ચલાવવાની ઝુંબેશ પણ છે. એમાં વહેમ-અંધશ્રદ્ધાની સાધનાથી મુક્ત થવાની ભલામણ છે. ગાંધીજીએ સત્યાગ્રહ દ્વારા માત્ર અંગ્રેજશાસનને હટાવવાનું કામ નથી કર્યું, પણ માનવી જીવન જે-જે ક્ષેત્રમાં પ્રવર્તે છે તે તમામ ક્ષેત્રોને પુનર્જીવિત કરવાનું કામ કર્યું છે અને એ સૌ કાર્યો માટે આળસ ત્યજીને સખત પરિશ્રમ કરવાનો ઉપદેશ આપ્યો છે. એ ઉપદેશને મૂર્તિમંત કરનારા હજારો સેવકોની ફોજ ઈ.સ. ૧૯૨૦થી ૧૯૪૮ સુધી આ દેશ પર છવાઈ ગઈ. આ દેશની પ્રજાને કર્મઠ કર્મવીરોની જીવનમાંડણી બહુ નજીકથી જોવાનું સદ્ભાગ્ય સાંપડ્યું પણ છેલ્લા દાયકામાં ગાંધીયુગનાં આદર્શો, સિદ્ધાંતો અને મૂલ્યો કાંઈક ઝાંખાં પડતાં જાય છે ત્યારે જીવનસ્મૃતિ સ્વાધ્યાયમંદિર દ્વારા શ્રી મનુભાઈ પંડિત અને ભારતીબહેન પંડિત આ દંપતીની તેજસ્વી કલમે નાનાં-મોટાં પ્રકાશનો દ્વારા એને છાંટી એ ભાવનાને સજીવન કરવાનું ભારે મોટું પુરુષાર્થઅભિયાન ચાલી રહ્યું છે. ગીતા અને ઉપનિષદે જે જીવનશૈલીમાં ભરપેટે ગુણગાન ગાયાં છે તેનાં ઉદ્ભટ્ટ જીવનયાત્રીઓ મહાત્મા ગાંધીના પુણ્યપ્રતાપે આ દેશે જોયા. ગાંધીના ઉચ્ચતમ આદર્શ અને સિદ્ધાંતોને જીવનમાં આત્મસાત્ કરનારા ગામડેગામડે પથરાયા. જાત અને જીવન સમર્પિત કરનારા પાયાના ભેખધારીઓનું જીવનકવન ખરેખર તો આપણને ઉત્કૃષ્ટ જીવનનાં દર્શન તરફ દોરી જાય છે. પૂ. મુનિ સંતબાલજીના પરમ અનુયાયીઓની સેવાસાધનાનો પરિચય પણ અત્રે આ લેખમાળામાં વાંચવા મળશે. “ વિશ્વ વાત્સલ્ય” સામયિકના કાર્યકાળમાં જેમના જેમના સંપર્કમાં આ લેખના લેખકને આવવાનું બન્યું તેમના વિષેની નોંધ પણ અત્રે મૂકી છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી મનુભાઈ પંડિત અમદાવાદમાં જીવનસ્મૃતિ સ્વાધ્યાયમંદિરનું સફળ સંચાલન કરી રહ્યા છે. કેળવણી વિષયક, જીવનચરિત્રાત્મક અને સ્મૃતિગ્રંથો દ્વારા પ્રેરણાદાયી સાહિત્ય અને પ્રકાશનમાં તેમના દ્વારા ૧૨૫ નાનાં-મોટાં પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યાં છે. ૧૯૯૩માં તેમની આ પ્રવૃત્તિ બદલ Jain Education Intemational Page #581 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છા પાઠવે છે જ (0) 2239027 વઘા વ્રતમ સંકુલ • દિલીપભાઈ પંચોલી ॥ तमसो मा ज्योतिर्गमय ।। ગૌતમ વિધાલય પ્રાથમિક શાળા એન્ડ માધ્યમિક શાળા ૧૩-૧૭ કેવડાવાડી, પલંગ ચોક પાસે, રાજકોટ-૨ Page #582 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ધન્ય ધરા ના. ગવર્નર દ્વારા સંસ્કાર એવોર્ડ આપવામાં આવેલ. તેમનાં પ્રકાશનોમાં મોટાભાગનાં ગાંધીનાં આશ્રમવાસીઓ, અંતેવાસીઓ, અથવા તેમની પરંપરામાં જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપુત્રોનાં ચરિત્રો નોંધપાત્ર છે. તેઓ પોતાને લખવાની પ્રેરણા આપનાર, પોતાના ગુરુ વેડછી આશ્રમવાળા શ્રી જુગતરામ દવેને માને છે. વેડછીમાં ગ્રામસેવક દીક્ષિત થતાં શ્રી જુગતરામભાઈએ સૂચવ્યું કે, ગમે તે ક્ષેત્રમાં કામ કરો, તમારા માધ્યમ દ્વારા દેશનાં અજ્ઞાન, અક્ષરજ્ઞાનવિહોણાં, લાચાર ગ્રામવાસી કે ગ્રામજનને ભૂલશો નહીં. તમે જે કંઈ પ્રવૃત્તિ કરો ત્યારે અહીંના આદિવાસીને નજર સમક્ષ રાખજો. એ રીતે તેમના પ્રારંભનાં દસેક પુસ્તકો શાળાના વિદ્યાર્થીઓ અને સમાજશિક્ષણને કેન્દ્રમાં રાખીને ગુજરાત નઈ તાલીમ સંઘ, તેમજ સમાજશિક્ષણ સમિતિ-સૂરત પ્રગટ કર્યા. | નવજીવન ટ્રસ્ટમાં ગાંધીજીના અક્ષરદેહ વિભાગમાં પંદર વર્ષ કામ કરતાં, તેમણે આ વિચારને પચાવવા પ્રયત્ન કર્યો. બાપુએ સાહિત્યકારોને વિનંતી કરેલી કે એક સામાન્ય કોશિયો પણ સમજી શકે એવી સરળ છતાં બોધદાયક શૈલી તમારાં લખાણોમાં હોવી જોઈએ. ૧૯૮૨માં તેમણે જીવનસ્મૃતિ સ્વાધ્યાય મંદિરની સ્થાપના તેમનાં પત્ની ભારતીબહેનના સહયોગમાં કરી જેનો ધ્યેયમંત્ર-રીપ સે સીપ બને છે. એની મારફતે 100 જેટલાં પ્રકાશનો થઈ ચૂક્યાં છે અને છેલ્લાં પંદર વર્ષથી જીવનસ્મૃતિ ત્રિમાસિક પત્રિકા ચાલુ છે. આ પત્રિકા દ્વારા સત્સંગ-સેવા અને સ્વાધ્યાયને કેન્દ્રમાં રાખી ગુજરાતના સર્જનાત્મક ક્રિયાશીલ અને રચનાત્મક-સંસ્થાઓ તેમજ વ્યક્તિઓની પ્રવૃત્તિઓને સમાજ સમક્ષ મૂકવાનો નમ્ર પ્રયાસ ચાલુ છે. | ઉચ્ચ જીવનશૈલીને મદદ કરનારાં તેમના પ્રકાશનો ખરેખર તો માણવા જેવાં હોય છે. પંડિત દંપતીને સો સો સલામ. આ સેવાભાવી સજ્જન શ્રી મનુભાઈ પંડિતનું સંપર્ક સ્થાન : ૧૭ વસંતનગર સોસાયટી, ભૈરવનાથ રોડ, મણિનગર, અમદાવાદ-૮. –સંપાદક ૬. અનપૂણબહેન મહેતા [અવસાન ઃ ૧૫-૧૨-૧૯૯૨] વેડછી ક્ષેત્રના આદિપુરુષ શ્રી ચુનીભાઈ મહેતા એ તેમના પિતા; પિતા પાસેથી આદિવાસી સેવાની દીક્ષા સ્વીકારી અને જુગતરામભાઈને ખોળે ખેલી એમની પ્રિય પ્રવૃત્તિ બાલવાડીને એમણે પોતાના જીવનનું એક મિશન બનાવ્યું હતું. મઢી આશ્રમ એ કન્યાકેળવણી ક્ષેત્રે સ્થપાયેલ પહેલો આશ્રમ, આદિવાસી કન્યાઓ તેમજ સ્ત્રીઓના સર્વાગી વિકાસ અર્થે મઢીની સફળતાને પગલે ડઝનબંધ આશ્રમો આજે સુરત જિલ્લામાં જે કામ કરી રહ્યા છે તેની પાછળ તો આ આશ્રમે તૈયાર કરેલ અને કેળવાયેલ બહેનોનો અસાધારણ ફાળો છે. શરીર સાવ ભાંગેલું, દમિયેલ અને અશક્ત હોવા છતાં એની પાસેથી એમણે જે કામ લીધું તે કોઈ અધ્યાત્મ યોગિનીની આત્મસાધનાની પ્રબળ ચેતનાનું મૂર્ત સ્વરૂપ હતું. છેલ્લા દાયકામાં સંસ્થાગત અને વહેવારગત પ્રશ્નોની આંચ એમને જાણે દઝાડતી હતી ત્યારે પણ તેઓ સ્વસ્થ અને તેમના પત્રોમાં લખ્યા કરતાં : “ચિંતા કરશો નહીં, “હું હરિની, હરિ છે મુજ રક્ષક' મારે માથે હજાર હાથવાળો છે. એટલે ગમે તેવા ઝંઝાવાતો વચ્ચે પણ હું ઊખડી પડવાની નથી, અહીં જ હાડ ગાળીશ.” આત્મિક કેળવણીના પાઠ એમણે પોતાના જીવન દ્વારા મઢી આશ્રમમાં જે આપ્યા તે ગાંધીજીના અંતેવાસીઓની એક અસાધારણ આશ્રમી કેળવણીનું ઉત્તુંગ શિખર જ ગણાય! ૧૯૬૪-૬૫માં જુગતરામકાકાએ ઈશોપનિષદને ગુજરાતીમાં ઉતાર્યું પછી તેમાંના કેટલાક શ્લોકો તેમણે અમને ભેગા કરીને સંભળાવ્યા અને સમજાવ્યા. અન્નપૂર્ણાબહેને તો એને પોતાનું જ બનાવી લીધું અને સવારની પ્રાર્થનામાં નિયમિત દાખલ થઈ ગયાં. તેમનું આધ્યાત્મિક વાચન મર્યાદિત હતું તેમ છતાં ગીતા અને ઉપનિષદરૂપી દુગ્ધપાનથી એમણે પોતાની કાયાને સદેવ તાજી રાખી હતી અને આત્માના અમરત્વને સમજી ગયાં હતાં. Jain Education Intemational Page #583 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પછ૩ મુનિશ્રી સંતબાલજી પ્રેરિત ભાલનળકાંઠા પ્રાયોગિક તેવો જ સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ દેવનો હતો. બંગાળની સંઘનાં તેઓ વર્ષો સુધી સભ્ય હતાં અને પોતાના આશ્રમને માતૃભક્તિ, રાષ્ટ્રભક્તિ, વૈષ્ણવીભક્તિ અને સર્વધર્મ સમન્વયવાત્સલ્યધામ' જેવું નામ આપી તેનાં સ્ત્રીસેવાનાં કાર્યનાં પોતે કારી સેવાનું અહીં સેવાગ્રામમાં આશાદેવીમાં એક સુસંયોજિત જાણે વાહક બન્યાં હતાં! મિલન જોવા મળતું. સ્વામી વિવેકાનંદે પોતાના અધ્યાત્મ તેજથી અન્નપૂર્ણાબહેન ગુજરાતની સ્ત્રીશક્તિનાં નૂર હતાં, વિશ્વની સમગ્ર માનવજાતને ઢંઢોળી તેમાં જાતજાતનાં રત્નો ગુજરાતને ખૂણે બેસી એમણે જે શિક્ષણનો પ્રવાહ વહેવડાવ્યો ખેંચાઈ આવ્યાં. સિસ્ટર નિવેદિતા તેમાંનાં એક. તેની મહેક ગુજરાતની અનેક રચનાત્મક સંસ્થાઓમાં તેમની આશાદેવી અને ડૉ. આર્યનાયક, પ્રબુદ્ધ, દેશપરદેશની શિષ્યાઓ વહેવડાવી રહી છે. અંતમાં તેમનો પ્રિય અને ઊંચી ડિગ્રીઓ ધરાવતું જોડું. ગુરુદેવના શાંતિનિકેતનમાં સૌનું આદર્શરૂપ ઈશોપનિષદનો નીચેનો શ્લોક– માનીતું, પણ અહીં બહુજનહિતાય અને બહુજનસુખાયનો મંત્ર ગાંધીજીના આશ્રમો જેટલો ગુંજતો નહોતો. એથી તો આ વિદુષી જે જન દેખે નિજની માંહી સર્વે જીવ સમાયા; દંપતીએ ગાંધીને ચરણે પોતાની સેવાઓ ધરી. સેવાગ્રામમાં સર્વ જીવમાં જુએ આપને, તેને કોણ પરાયા? આવ્યા પછી સૌથી કારી ઘા તેમના એકના એક સંતાન આનંદના એમનાં હૃદયદ્વાર સૌને માટે ખુલ્લાં હતાં–તેમને કોણ કરુણ મૃત્યુનો. તે સુગર કોટેડ ક્વિનાઈનની ગોળીઓ ખાઈ જતાં પરાયું હોય? આ બાળકનું કરુણ મૃત્યુ થયું. નાયકમજી પ્રવાસમાં હતા, આવ્યા માતા આશાદેવી આર્યનાયકમ્ ઃ ત્યારે બાપુએ આ દમ્પતીને આશ્વાસન આપતાં કહ્યું ઃ આપણી આસપાસનાં બધાં બાળકો આનંદ જ છે, તેમની સેવામાંથી જ (જન્મ : સપ્ટેમ્બર ૧૯૦૪, અવસાન ઃ ૪૦ જૂન, તમને આનંદનો પ્રેમ મળી રહેશે અને સેવાગ્રામમાં જે ૧૯૭૦) શિશુવિભાગ શરૂ થયો તેને નામ અપાયું ‘આનંદનિકેતન.' માતા આશાદેવીની આ જન્મશતાબ્દી ચાલી રહી છે. નઈ તાલીમની જાતજાતની વ્યાખ્યાઓ શબ્દો દ્વારા રજૂ ગાંધીજી પ્રસ્થાપિત અને ગાંધીજી–જેને પોતાની સર્વોત્તમ દેણગણાવતા હતા તે નઈ તાલીમ સંઘનાં આશાદેવી અને થઈ છે. દેશભરમાં અનેક સ્થળે તેના સફળ પ્રયોગો પણ ચાલતા આર્યનાયકમ્ આજીવન શિલ્પકાર અને સૂત્રધાર રહ્યાં. હતા, પણ આ બધામાં આશાદેવી એક જુદાં જ મનોવૈજ્ઞાનિક સેવાગ્રામમાં હિંદુસ્તાની તાલીમ સંઘમાં નાનાંમોટાં મળીને ૪૫૦ અને શિલ્પી હતાં. પ્રત્યેકનાં જીવનમાં વ્યક્તિગત ઊંડા ઊતરી થી ૫૦૦ જેટલો નઈ તાલીમનો પરિવાર હતો. અહીંની પહેલી અને પોતાનો બનાવી લે. આવું હતું તેમનું માતૃત્વ અને તેમની શરત હતી રસોડું એક સંસ્થાના આચાર્યગણોથી માંડીને ઓછી ગીર નઈ તાલીમ. ખેતમજૂરો-જે જે આ ભૂમિમાં કામ કરે તે સૌને સમૂહ રસોડે નાયકમૂજીનું અવસાન તેમના વતન સિલોનમાં ઉડૂકોડાઈ જમવાનું. વ્યક્તિગત રસોડું કરવાની કોઈને છૂટ નહોતી. આ નામના નાના ગામમાં થયું. આશાદેવી તેમની સાથે જ હતાં. સમૂહ રસોડે માતા શાદેવી સ્વયં પીરસે. તેમના નાયકમુજીનો પરિવાર ખ્રિસ્તી પંથનો, તેમના દાદા ધર્માચાર્ય હતા માતૃવાત્સલ્યને પ્રેમથી છલકતું જોવું હોય તો-તેમને પીરસતાં તો બીજી તરફ આશાદેવીના પિતા ફનિભૂષણ અધિકારી ચુસ્ત જોવાં. ભોજન અને ભોજનાલય એ ગાંધીજીની શિક્ષણ બ્રાહ્મોસમાજી હતા. એ જમાનામાં એક ખ્રિસ્તી અને એક બ્રહ્મપ્રણાલીમાં–પાઠશાળા અને આરોગ્યલક્ષી કૂંચી જેવાં ગણાતાં. પંથી, એક સિલોનવાસી એક બંગાળી–ભારતીય-ગુરુદેવનાં શાંતિભોજન તો તદ્દન સાદું, જુવારની ભાખરી અને કોળાનું શાક; પણ નિકેતનમાં ગુરુદેવની પ્રેરણાથી લગ્નગ્રંથિથી જોડાયાં, અને ગાંધીજે પ્રેમથી, સમૂહમાં સૌને જમવાની તક મળતી તેમાં બધા રસ પરિવારમાં સમરસ થઈ સર્વધર્મનો ઉત્તમ આદર્શ રજૂ કરતાં રહ્યાં. મળી રહેતા. કહેવાય છે કે પ્રેમ મેળવવાનું સર્વોત્તમ સાધન સેવા નાયકમુજીનો આશાદેવીએ સ્વયં અગ્નિસંસ્કાર સિલોનમાં છે. સેવા કરતાં પ્રેમ એની મેળે બંધાય છે. કર્યો. (અવસાન-૨૦ મી જૂન, ૧૯૬૭) તેમના ફૂલ ભારતમાં સેવાગ્રામમાં કોઈપણ સભ્યનું વિશિષ્ટ સ્વાગત ભોજન લાવ્યાં અને પોતાના પતિનો મૃત્યુમહોત્સવ સેવાગ્રામમાં સમયે મિષ્ટ વાનગી ખીર પિરસાવીને થતું. ઊજવાયો. આ પ્રસંગે તેમણે દેશભરના નઈ તાલીમ પરિવારના આશાદેવી ઉપર જેટલો પ્રભાવ ગુરુદેવ રવીન્દ્રનાથનો હતો સેવકોને નિમંત્ર્યા હતા. નવ Jain Education Intemational Page #584 -------------------------------------------------------------------------- ________________ પછ૪ ધન્ય ધરા આશાદેવી તો એ જ બ્રહ્મવાદિની, મૃદુ વાત્સલ્ય તેજ- ધારિણી હતાં. ચહેરા ઉપર પતિના મૃત્યુની ગંભીરતા છતાં આંખ અને હોઠમાં શાંતિની લહર. જે કોઈ આવે તેને આશ્વાસન આપે. સેવાગ્રામમાંથી અમને આવી દૃષ્ટિ આપનાર બાબા નાયકમુજી અને માતા આશાદેવીને તેમની જન્મશતાબ્દી પ્રસંગે શતશત વંદના. માતાનું ઋણ કદી ફેડી શકાતું નથી. શ્રેયસ્સાધક વર્ગના આચાર્ય ઉપેન્દ્રાચાર્યજી શ્રેયસ્સાધક વર્ગની આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનો પાયો નાખનાર મૂળ પુરુષ તે શ્રીમદ્ નૃસિંહાચાર્યજી. તેમના પગલે તેમના પુત્ર ઉપેન્દ્રાચાર્યજીએ એ પ્રવૃત્તિને કેવળ સતેજ નહીં સવાઈ કરી મૂકી. તેમાં બળ પૂર્યું. આ પ્રવૃત્તિએ ગુજરાતમાં હિંદુ ધર્મથી અલગ નહીં, એવી અભિન્નતા જાળવી, બિનસાંપ્રદાયિકતાને કેન્દ્રમાં રાખી. સર્વ મુમુક્ષુઓને દિવ્ય તત્ત્વનો સાક્ષાત્કાર કરવામાં મદદ કરી. ઉપેદ્રાચાર્યજીનો જન્મ અધ્યાત્મપ્રેમી, ચિંતક એવા શ્રીનૃસિંહાચાર્યજીને ત્યાં માતા રુકિમણીદેવીને ત્યાં સંવત ૧૯૪૨ના કાર્તિક વદ એકમે થયો હતો. બાળ ઉપેન્દ્રમાં બચપણથી જ પરમાત્માની વિભૂતિમત્તાનાં કેટલાંક ચિહ્નો ગોચર થતાં હતાં. સાત વર્ષની નાની વયે તેમણે અમરકોષ અને લઘુ કૌમુદીનો અભ્યાસ પૂરો કર્યો હતો. બાર વર્ષની નાની વયે તેમણે પિતાનું છત્ર ગુમાવતાં પિતાના અમર વારસા રૂપ “શ્રેયસ્સાધક વર્ગનું આચાર્ય પદ ગ્રહણ કર્યું. ગ્રહણ કર્યું એટલું જ નહીં, એને અત્યંત અલૌકિક રીતે દીપાવ્યું. મુમુક્ષુઓ માટે તેઓ પણ પોતાના પિતાની જેમ સાહિત્ય વારસો મૂકતા ગયા છે. વડોદરા મળે, કારેલીબાગમાં આવેલ વિશ્વવંદ્ય ઉદ્યાન એ આ પંથના સાધકો માટેનું તીર્થ છે, જેમાં ઉપાસના અને સાધના મંદિર સાથે ભૂખંડ મધ્યે ઉપવાસીને અંકિત દેહાકૃતિમાં વિવિધ ચક્રોની સમજૂતી આપી છે. એ સાધકો માટે જેટલાં પ્રેરક એટલાં જ પવિત્ર છે. ઉપેન્દ્રાચાર્યજીએ આ આશ્રમમાંથી અનેક શ્રેયાર્થીઓને એની પ્રેરણા આપ્યા કરી. આવા વિશિષ્ટ મહાજનોની એક ખાસ ખાસિયત એ જોવા મળે છે કે તેઓ જનતાના હૃદયમાં ઊંડે ઊંડે રહેલી આધ્યાત્મિક સરવાણીને સહજ રીતે પ્રસ્કૂટિત કરતા હોય છે. એમના આચાર, વિચાર અને સમગ્ર દેહવ્યાપારમાંથી એ ચેતના ઊભરાતી હોય છે, પરંતુ એ જ્યારે રસરૂપ કે શબ્દરૂપ ધારણ કરી આવિર્ભાવ પામે છે ત્યારે એ જીવનરસ કેવળ પ્રભુમય બની રહે છે અને સંસારના ઘોર અરણ્યમાંથી મહાસિદ્ધિના સ્થાન પ્રતિ ગતિ કરતા પથિકને માટે એ અવર્ણનીય આનંદ સાથેનું અમૃત પાથેય બની જાય છે. | શ્રી ઉપેન્દ્રાચાર્યજીની વાણી ગ્રંથસ્વરૂપે આપણને “શ્રી ઉપેન્દ્રગિરામૃત'માંથી મળી આવે છે. પરમ સુખદ મુક્તિની અવસ્થાની પ્રાપ્તિનો માર્ગ એ “શ્રેયસ'નો માર્ગ છે અને સંસારના સુખનો માર્ગ એ પ્રેયસનો માર્ગ છે. સંસારનાં સુખો ક્ષણિક હોય છે, અલ્પજીવી હોય છે, જ્યારે મુક્તિનું પરમ સુખ તો અનંતકાળ પર્યત ટકનારું અવિનાશી હોય છે. આવા અવિનાશી સુખનો સાક્ષાત્કાર કરાવવો એ શ્રેયસ્સાધક વર્ગનું લક્ષ્ય છે. શ્રેયાર્થી કનુભાઈ માંડવિયા - (અવસાન તા. ૧૧-૧-૨૦૦૫) કનુભાઈનું કાર્યક્ષેત્ર જૂનાગઢ, સ્વરાજ્યસૈનિક-અગ્રણી કોંગ્રેસી અને વકીલી વ્યવસાય સાથે સામાજિક અને સર્વોદયની પ્રવૃત્તિમાં છેવટ સુધી સક્રિય રહેલા. છેલ્લાં થોડાં વર્ષથી તેમણે વકીલી વ્યવસાયમાંથી મુક્તિ મેળવી હતી, પણ બે સંતાન અમદાવાદ અને બે જૂનાગઢ તેથી એક પગ અમદાવાદ અને બીજો જૂનાગઢ રહેતો. અમદાવાદ આવે ત્યારે અચૂક ફોનથી ખબર આપે. અનુકૂળતા હોય તો સપરિવાર જીવનસ્મૃતિમાં મળવાનું પણ ગોઠવે. સંસ્કારની કેળવણી પોતાનાં સંતાનોને વારસામાં આપી શકાય એનો ઉત્તમ નમૂનો અમે તેમના જીવનમાં અને તેમની વિદુષી દીકરીઓમાં જોયો છે. તેમના પરિવારના આરાધ્ય પુરુષ ઠાકુર રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ. એના અનુષંગમાં ગાંધીજી, વિનોબા, સંતબાલ વગેરેની સંતપરંપરાનો શ્રદ્ધાયુક્ત સત્સંગ અને ધાર્મિક પ્રવાસો યથાયોગ્ય ચાલુ જ રાખે. કનુભાઈ સાથે વાર્તાલાપ થાય ત્યારે તેમના અસીલોનાં દૃષ્ટાંતો કરતાં આદર્શ અધ્યાત્મપુરુષોનાં જીવનના પ્રેરણાદાયી પ્રસંગો જાણવા મળે. તેમનો વાચનપ્રેમ પણ એવો જ. સાચા ધર્મનું મુખ્ય લક્ષણ છે, જીવનનાં બધાં ક્ષેત્રોમાં તેની વ્યાપકતા હોય. એક ક્ષેત્રમાં ધર્મ અને બીજામાં સ્વાર્થી Jain Education Intemational Page #585 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૦૫ સ્વકેન્દ્રિતતા ન હોય. ઘરમાં પ્રેમ અને બહાર હિંસા ન ચાલે. કનુભાઈએ પોતાના જીવનમાં ગાંધીજીનાં સત્ય, અહિંસા, અસહિષ્ણુતા આગ્રહપૂર્વક કેળવ્યાં હતાં અને એ જ વારસો પોતાનાં સંતાનો ઝીલે એવો મમતાભર્યો આગ્રહ પણ રાખતા. એ અર્થમાં તેઓ સાચા શ્રેયાર્થી હતા. તેમના પરિવારજનોમાં આ સંસ્કારધન સદા વધતું રહે એ જ કનુભાઈને સાચી અંજલિ ગણાશે. ઋષિવર કૃષ્ણશંકર શાસ્ત્રી | (તા. ૪-૫-૨૦૦૨) ઋષિવર કૃષ્ણશંકર શાસ્ત્રીનો ૮૭ વર્ષની વયે ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ, સોલા ખાતે દેહવિલય થયો. ગુજરાતના અગ્રણી ભાગવતકથાકારોમાં ડોંગરેજી મહારાજ અને કૃષ્ણશંકર શાસ્ત્રીનાં નામ ભેગાં બોલાતાં. શાસ્ત્રીજીએ દેશભરમાં અને વિદેશોમાં કથા કરી અનેક લોકોને ભક્તિરસનો આનંદ અને શાંતિ પહોંચાડ્યાં છે. તેમની કથા સાંભળવા ભલભલા વિદ્વાનો પણ આવતા. તેમના કંઠની મધુરતા ભક્તિગંગામાંથી સ્ત્રવતી ત્યારે ભલભલાના હૃદયમાં ભક્તિસાગર ઊમટતો. ગુજરાતી, સંસ્કૃત, હિન્દી બધી ભાષાઓમાં એ જ મધુરતા રણકતી. | ગુજરાતમાં ભાગવત વિદ્યાપીઠ એ તેમનું ચિરંજીવ સ્મારક છે. ત્યાં સંસ્કૃત પાઠશાળા, રામનામબેંક, ઋષ્ણુસેવા, ગોસેવા-ગોસદન, વાનપ્રસ્થ સેવા આશ્રમ જેવા વિવિધ વિભાગો દ્વારા આમજનતાને પ્રત્યક્ષ તેનો લાભ મળી રહ્યો છે. તેમનું પંચાંગ અને ‘ભાગવતામૃત” પત્રિકા તથા ભાગવત ઉપરના ગ્રંથો અને અન્ય સાહિત્ય આપણા ભક્તિસાહિત્યનાં મોંઘેરાં ઘરેણાં રૂપ છે. તમામ સંતોની એક જ શીખ-ઈશ્વરસેવ્ય છે અને ઈશ્વરદર્શન માટે ભક્તિનો માર્ગ હરિએ કંડારી આપ્યો છે. આ છે તેનાં વિવિધ સ્વરૂપો : श्रवणं कीर्तनं विष्र्णो स्मरणं पादसेवनम् । अर्चनं वंदनं दास्यं सख्यमात्मनिवेदनम् ॥ ભગવાનનાં શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસત્વ, સખ્ય અને આત્મનિવેદન–આ નવ પ્રકારની ભક્તિ છે. શાસ્ત્રીજી સદા તેમાં નિમજ્જ રહ્યા અને વૈકુંઠવાસી બન્યા. સંતપ્રકૃતિના ગોકુળભાઈ મહેતા (અવસાન ઃ ૬-૧૦-૧૯૮૬) રચનાત્મક સેવકોના અગ્રણી, ગાંધીજી, વિનોબા અને જયપ્રકાશબાબુના સાથી એવા ગોકુળભાઈ દ. ભટ્ટ ઑકટોબર માસની ૬ઠી તારીખે ૯૦ વર્ષની જૈફ ઉમરે આ દુનિયા છોડી ગયા. ગોકુળભાઈનું કાર્યક્ષેત્ર રાજસ્થાન રહ્યું તેમ છતાં ગુજરાત અને મહારાષ્ટ્ર, તેમાંય મુંબઈ–બરાબરના જોડે રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રીપદ જેવા સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા પછી પણ તેમની નિષ્ઠા રચનાત્મક કાર્ય તરફ વધુ ઢળેલી રહી હતી. રાજકારણ કે સત્તાનું મૂળ જનતાનું હૃદય છે અને એ માટે સૌથી પ્રથમ સાધવા જેવી કોઈ વસ્તુ હોય તો દેશના શિક્ષણમાં વધુ ને વધુ રાષ્ટ્રીયતાનો રંગ ઉમેરવાની છે, જે રંગથી પોતે પૂરા રંગાયા હતા. એ એમની મૂળશ્રદ્ધા હતી. પોતાની યુવાનીમાં કૉલેજ ત્યજી, મુંબઈમાં રાષ્ટ્રીય શિક્ષણ અને સત્યાગ્રહ છાવણીમાં જે તાલીમ મળી તેનો સર્વવ્યાપી પ્રચાર તેમના સમગ્ર જીવનમાં જણાઈ આવતો હતો. આજના સેવકોમાં કે રચનાત્મક કાર્યકર્તાઓમાં એક પ્રવૃત્તિ પ્રત્યેની થેયલક્ષિતા જવલ્લે જોવા મળે છે. અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહેતા હોવાથી પ્રવૃત્તિનું તેજ તેમના જીવનમાં કે સંસ્થામાં નીખરી આવતું ઓછું જોવા મળે છે. આપણી બુદ્ધિ પ્રવૃત્તિ માટે દોડાદોડ કરતી હોય છે. ગોકુળભાઈના જીવનમાં અનેક જીવનરસ હતા, મુખ્યમંત્રીપદારૂઢે પહોંચનારમાં એ હોય જ! રાજકારણ, સાહિત્ય, શિક્ષણ, ગોસેવા, હરિજનસેવા, ગ્રામોદ્યોગ, નશાબંધી, ભૂદાન, ગ્રામસેવા એવા જાતજાતના રસોમાંથી બાપુ જન્મશતાબ્દી ટાણે પોતાની સમગ્ર શક્તિ, ભક્તિ સ્વરૂપે એકમાત્ર નશાબંધીને અર્પણ કરવાનો દઢ નિશ્ચય કર્યો. આ નિર્ણય કરવામાં તેમના આંતરજીવનનો અંતસહવાસ મુખ્ય પ્રેરક હશે એમ અમને લાગે છે. મનિશ્રીની રાજસ્થાનયાત્રામાં તેઓએ સાથે રહી શ્રમણભક્તિનું દર્શન કરાવ્યું હતું. ગુજરાતને ઘાડગે મહારાજનું ચરિત્ર હમણાં જ તેમણે આપ્યું છે. ગોકુળભાઈનું જીવનબળ એ એમનું યોગબળ હતું. બધા કાર્યક્રમોમાંથી પોતાની બુદ્ધિને ખેંચી, કેવળ નશાબંધીમાં એકાગ્ર કરી હતી; એકમુખી કરી હતી. બહુમુખી પ્રતિભા ધરાવનાર ગોકુળભાઈ જેવાની આ અડોલ એકમુખતા નશાબંધી–આપણા Jain Education Intemational Page #586 -------------------------------------------------------------------------- ________________ us સૌ સમાજસેવકો માટે અનુકરણીય બની રહો! એ જ સાચી શ્રદ્ધાંજલિ હો! વેડછી આશ્રમના ગાંધીભક્ત ચિમનલાલ પ્રા. ભટ્ટ [અવસાન : ૧૧-૭-૧૯૮૬] સ્વરાજ્ય આશ્રમ, વેડછીની આદ્યસ્થાપક ત્રિપુટી-શ્રી ચૂનીભાઈ મહેતા, શ્રી જુગતરામ દવે અને શ્રી ચિમનલાલ ભટ્ટ, તેમાંના અંતિમ શ્રી ચિમનલાલ પ્રા. ભટ્ટનું તા. ૧૧-૭-૮૬ને શુક્રવારે પોતાના પ્રિયસ્થાન વેડછી આશ્રમમાં નિધન થયું છે. ગાંધીજીની રાષ્ટ્રીય કેળવણી કે જેણે પાછળથી નઈ તાલીમ' એવું નામ ધારણ કર્યું, તેને અનન્યભાવે વરેલા ગુજરાતના ગાંધીસેવકોમાં તેઓ આગલી હરોળના હતા. ૧૯૨૦માં, સુરતમાં, બાપુના એક ભાષણે તેમના દિલનો કબજો લીધો. કૉલેજશિક્ષણ ફગાવીને તેઓ ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. તેમના પિતા બ્રિટિશ સલ્તનતમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતા. તેમ છતાં એ જમાનાનાં કૌટુંબિક અને સામાજિક બંધનો ફગાવી આ યુવાને વિદ્યાપીઠ પસંદ કરી. ત્યાં સ્નાતક થયા. સ્નાતક થયા બાદ પોતાના મિત્ર કરસનદાસ માણેક સાથે કરાંચીની એક રાષ્ટ્રીય શાળામાં જોડાયા. અસહકારનું આંદોલન ઊપડતાં ગુજરાતમાં આવ્યા અને સુરતની રાષ્ટ્રીય શાળામાં જોડાયા. ૧૯૨૭માં ગુજરાતને માથે ભારે રેલસંકટ આવતાં સરદારે ગુજરાતના યુવાધનને તેમાં સહાય કરવા હાકલ કરી. ચિમનભાઈ જુગતરામભાઈની છાવણીમાં ભળી ગયા. ત્યાં જે સ્નેહસંબંધ બંધાયો તે તેમને બારૈડોલી ખેંચી લાવ્યો. ૧૯૨૮માં જુગતરામભાઈનું ઉદ્યોગ વિદ્યાલય બારડોલીથી વેડછી આવ્યું, તેની સાથે જ વેડછી આશ્રમને ચિમનભાઈ જેવા સંનિષ્ઠ, તરવરિયા, કુશળ કાર્યકર મળ્યા. આમ એકધારાં ૬૦ જેટલાં વર્ષ તેમણે પોતાની કર્મભૂમિ વેડછી આશ્રમમાં ગાળ્યાં. એક મહાતપ કર્યું, જે પ્રજા સમાજના મહા પ્રવાહથી વિખૂટી પડી ગઈ છે તેને સાથે લેવા બાપુચીંધ્યા-શિક્ષણ, સંસ્કાર, ગ્રામોદ્યોગ, સહકારી પ્રવૃત્તિ—જેવાં રચનાત્મક કાર્યો દ્વારા આ પ્રવાહમાં ભેળવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો. વેડછી આશ્રમના ઉદ્યોગમંદિરથી માંડીને જિલ્લાસ્તરની, રાજ્યસ્તરની અને ગાંધી વિદ્યાપીઠ જેવી સંસ્થાઓને જીવંત અને જ્વલંત રાખવા જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં માર્ગદર્શન આપ્યા કર્યું. ધન્ય ધરા એક જીવનનિષ્ઠ આચાર્યના જીવનમાં જે ગુણો સહજ ખીલેલા જોવા આપણે ઝંખીએ તે સઘળા ચિમનભાઈમાં જોવા મળતા. સફાઈ, પાકશાસ્ત્ર, વસ્ત્રવિદ્યા-ઉદ્યોગો, રમતગમત, કલા, સંગીત અને સાહિત્ય આ બધાં તેમના રસનાં જીવંત કેન્દ્રો હતાં. તેથી તેઓ વિદ્યાર્થીઓમાં આત્મીય હતા. કાકાસાહેબ કહે છે તેમ તેઓ–સંસ્કારધન લોકસેવક’ હતા. તેમણે લોકભાષામાં, લોકોને કંઠે ચડે તેવાં કથા ગીતો અને કાવ્યો આપ્યાં. “મારું વતન આ મારું વતન હાં!” “ગાઓ! મનભર મોહન-ગીત !'' જેવાં તેમના અત્યંત લોકપ્રિય ગીતો અનેકના કંઠે રમતાં જોવા મળે છે. તેમના ‘ગાંધીકથાગીતો’ અને ‘ભાઈ અને વેરી’ (ગજેન્દ્રમોક્ષનું વ્યાખ્યાન) એ ગ્રંથસ્થ કાવ્યપ્રસાદી છે, પરંતુ ચિમનભાઈની ખરી ખૂબી તો તેમના કંઠની હલકમાં હતી. ગુજરાત અને ઇતર પ્રાંતોમાં તેમ જ અમેરિકા સુધી પણ તેઓ ગાંધીકથા પીરસી આવ્યા છે. તેમનાં કથાકાવ્યો કંઠેથી નહીં પરંતુ બાપુ પ્રત્યેની ભક્તિથી હૃદયથી ઝરતાં! વેડછી આશ્રમમાં આવતા મહાનુભાવોનું સ્વાગત આશ્રમી આચારથી તો થતું જ, પરંતુ સવિશેષે શ્રી ચિમનભાઈના કથાભક્તિ-સંગીતથી પણ થતું. કાકાસાહેબ કાલેલકરથી માંડીને મુનિશ્રી સંતબાલજી જેવા સંત પુરુષો આગળ તેમણે જે ભક્તિસંગીત રેલાવ્યું હતું તેને માણવાની તેના એક અદના સાથીદાર તરીકે આ લેખકને પણ તક મળી હતી. ભારતીય ઋષિપરંપરાના ચિ. ના. પટેલ ગાંધી જીવનશૈલીને એક જ વાક્યમાં અનેક લોકોએ ઓળખાવી છે, એ છે ‘સાદું જીવન અને ઉચ્ચવિચાર' આ વ્યાખ્યા આપણી સંસ્કૃતિના ઋષિમુનિઓ અને ગુરુકુળોના ગુરુમૂર્તિઓએ આચરી બતાવી છે. જેમની દિવ્યદૃષ્ટિના ફળરૂપે ઉપનિષદો વગેરે આપણી પાસે મોજૂદ છે. પટેલ સાહેબ આ ઋષિકુળના હતા. પટેલ સાહેબનું સ્થાન ઊંચું, તેમ માન પણ ઊંચું અને તેથી તેમની નિકટતા સાધતાં સંકોચ થાય, પણ એક વખત તમે તેમના સંપર્કમાં આવો, તમારી સમસ્યાને રજૂ કરો, પછી જુઓ એમનો શિક્ષક સ્વભાવ! તમારા ચહેરા ઉપર સમાધાનનું સ્મિત ન ઊઠે ત્યાં સુધી સમજાવે અને સમાધાન થાય Page #587 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એટલે બંનેના ચહેરા ઉપર સ્મિતની ચાંદની ચમકી ઊઠે! આવો અનુભવ અમને ઘણી વખત થયો છે. ૧૯૯૬-૯૭માં એમને શિક્ષણક્ષેત્રે પ્રદાન માટે ગુજરાત સરકારનો રૂપિયા એક લાખનો એવોર્ડ મળ્યો હતો. આવા હતા પટેલ સાહેબ! વિદ્વત્તા અને વિનમ્રતા સાથોસાથ રહી શકે છે અથવા એકબીજાને શોભાવે છે એમ અમદાવાદ આવ્યા પછી ત્રણ પુરુષોમાં અનુભવ્યું હતું. એ હતા – યશવન્ત શુક્લ, પુરુષોત્તમ માવળંકર અને ચિ. ના. પટેલ સાહેબ. કોઈકે કહ્યું કે બીમારીની બાણશય્યા પર એમની અડધી જિંદગી વીતી, પણ બીમારીને એમણે પચાવી જાણી હતી. ઓપરેશન પછી પણ સહેજ ચેતન આવતાં તેમનું મુખસ્મિત આપણી ચિંતા ગ્લાનિનાં વાદળો દૂર કરવા એટલું જ ઓજસ્વી બની રહેતું. તેમની પ્રકાશિત કૃતિના અમને પ્રેમાધિકારી ગણતા. તેમની આત્મકથા અને વાલ્મીકિ રામાયણ વગેરે પુસ્તકો તો મને મળ્યાં જ હતાં. તેમને હાથે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી ગાંધીચરિત પ્રગટ થયું. બે આવૃત્તિ થઈ. બંને મને મોકલી– પોતાના પ્રેમાક્ષર પાડીને. તત્ત્વપ્રેમીઓમાં પટેલ સાહેબ દીવાદાંડીરૂપ હતા. સેવાગ્રામ આશ્રમના સૂત્રધાર શ્રી ચિમનલાલ શાહ શ્રી ચિમનલાલ શાહ બાપુની હયાતીથી તેમના સેવાગ્રામ આશ્રમની વ્યવસ્થા અને સંચાલન કરી રહ્યા હતા. છેલ્લાં ૩૦ કરતાં વધારે વર્ષોથી શરીરબળે ક્ષીણ થયા છતાં આત્મબળે ગાંધીજીનાં પુત્રવધૂ શ્રી નિર્મળાબહેન ગાંધીની સહાયથી આશ્રમવ્યવસ્થા સંભાળી રહ્યા હતા. સેવાગ્રામ આશ્રમમાં શ્રી ચિમનલાલભાઈ એટલે આશ્રમી ઘરેણું. શરીર સાવ ક્ષીણ-આહારમાં સંતરાં અને દૂધ. વિહાર– યાત્રા સંપૂર્ણ બંધ છતાં એકસ્થળે રહીને આશ્રમનું સુંદર સંચાલન કરતા. તેમની કુનેહ અને કરકસરભરી વ્યવસ્થાથી વર્ષો સુધી આશ્રમને લોકાધારિત રાખ્યો. જેવા ચિમનલાલભાઈ તેવાં જ તેમનાં પત્ની શકરીબહેન. એ પણ આશ્રમને સમર્પિત. તેમની એકમાત્ર દીકરી શારદાબહેન, ગાંધીજીને હસ્તે સુરતના ગોરધનદાસ ચોખાવાલા સાથે પરણેલ. ૫૦ આશ્રમમાં મુલાકાતીઓને બાપુની દૃષ્ટિ સમજાવવી અને તેમની આગતા-સ્વાગતા-વ્યવસ્થા બધું નમ્રતાપૂર્ણ કરતા. અમારા સેવાગ્રામનિવાસ દરમિયાન અમારી સાથે ખૂબ જ પ્રેમભાવ રાખતા. મુનિશ્રી સંતબાલજીના અનન્ય શિષ્ય ભાલનળકાંઠા પ્રયોગના પાયાના કાર્યકર શ્રી છોટાલાલ વસનજી મહેતા [અવસાન : ૫-૪-૧૯૮૬] કોઈ પણ મહાપુરુષનું કાર્ય તેમના શિષ્યો કે તેમના અનુયાયીઓ મારફતે સમાજવ્યાપી થતું હોય છે. મૂળ પુરુષ પ્રત્યેની ભક્તિ અને વફાદારી-વિશ્વાસથી વળગી રહીને એ પુરુષનો સંદેશો આમજનતા સુધી પહોંચાડી શકાતો હોય છે. મુનિશ્રી સંતબાલજીના ધર્મમય સમાજરચનાના પ્રયોગમાં તેમને જે જે સાથીઓ મળ્યા તેમાં સંતબાલજી પ્રત્યે અનન્ય શ્રદ્ધાવાનોમાં છોટુભાઈ અગ્રીમ ક્રમે હતા. છોટુભાઈનું મૂળ વતન તો ગોંડલ, પરંતુ તેમના પિતામહ ભાઈચંદભાઈ જેતપુર તાલુકાકોર્ટના શિરસ્તેદાર તરીકે જેતપુર આવ્યા ત્યારથી તેમનો પરિવાર જેતપુરવાસી બન્યો. તેમના પિતા વસનજીભાઈ કાઠી દરબારોના કામદાર હતા. તેમનાં માતા જલુબહેન ધર્મપ્રેમી અને બહાદુર હતાં. શૌર્ય અને સેવાની સુગંધ તેમના જીવનમાંથી છોટુભાઈને વા૨સામાં મળી હતી. પંદર વર્ષની નાની વયે સમરતબહેન સાથે તેમનાં લગ્ન થતાં કુટુંબની જવાબદારી વધી. તેમાં પોતે યોગદાન આપવા લાગ્યા, પણ એમ લાગ્યું કે અહીં રહ્યે કુટુંબનું પૂરું થશે નહીં. તેથી કોઈ મિત્રની ભલામણ લઈ તેઓ આકોલા ગયા. ગયા ત્યારે નાટક કંપનીવાળા તેમના મિત્ર જૂઠાભાઈ પાસેથી રૂપિયા બસો ઉછીના લઈને ગયા. ભણતર માંડ પાંચ ચોપડી જેટલું; ન પૂરું ગુજરાતી આવડે, ન અંગ્રેજી આવડે, ન નામું આવડે, પરંતુ પોતાની હૈયાઉકલત તેમ જ જે પેઢીમાં જોડાયા હતા તેમાં પોતાની શાખ અને વિશ્વાસથી તેના ભાગીદાર બનવા જેટલી પાત્રતા મેળવી લીધી. પેઢીએ ખામગાંવમાં શાખા ખોલતાં એનો વહીવટ છોટુભાઈએ સંભાળ્યો. નસીબે યારી આપી અને ધંધામાં નામ કમાયા. ખામગાંવની તાલુકા કોંગ્રેસના પ્રમુખ બન્યા. વેપારી કુનેહ, મળતાવડો સ્વભાવ અને પરગજુ વૃત્તિને કારણે નાના Page #588 -------------------------------------------------------------------------- ________________ પછ૮ ધન્ય ધરા નાના ઝઘડાઓમાં તેઓ ખૂબ ઉપયોગી થઈ પડતા. તેમાં મહારાષ્ટ્રના અનન્ય લોકસેવક સાને ગુરુજીનો સત્સંગ થયો. શ્રીમદ્ રાજચંદ્રના તેમ જ બચપણના જૈન ધર્મના સંસ્કાર તો હતા જ, તેમાં સાને ગુરુજીની પ્રેરણા મળતાં તેઓ લોકોના કામ કરવા તરફ વધારે ઢળ્યા, તો બીજી તરફ વેપારમાં પડેલ અપ્રામાણિકતા અને વ્યવહારશુદ્ધિના અભાવે તેમને અકળાવી મૂક્યા. નિર્મળ આજીવિકાની શોધ અંગે મંથનભર્યા પત્રો તેમણે–અમદાવાદ સાબરમતી હરિજન આશ્રમ પાસે રહેતા પોતાના મિત્ર શ્રી બુધાભાઈને લખ્યા. તેમણે વેપાર છોડીને પોતાની પાસે આવી જવા સલાહ આપી. આમ છોટુભાઈએ વેપારને તિલાંજલિ આપી અને કોઈ મોટા વેપારની–જીવનવ્યાપારની ન્યાયપૂર્ણ આજીવિકા આપે તેવા-વ્યાપારની શોધ અર્થે અમદાવાદ આવ્યા. શંકરલાલ બેંકરે વડોદરામાં ખાદીભંડાર ખોલવાની પ્રેરણા આપી. વડોદરાના જાણીતા અગ્રણીઓ શ્રી વેલચંદ બેંકર, મગનભાઈ શં. પટેલ, છોટાભાઈ સૂતરિયા, ચૂનીભાઈ શાહ વગેરેની મદદથી ૧૯૩૭માં ખાદીભંડારની સ્થાપના કરી. | મુનિશ્રીના સહવાસથી છોટુભાઈમાં જૈન ધર્મમાંથી વિકસેલું સર્વધર્મ ઉપાસનાનું એક મંગલ તત્ત્વ ખીલી ઊઠ્યું હતું. તેઓ ઉપવાસ કરતા, મૌન પાળતા, ધ્યાનયોગ-આસન, પ્રાણાયામ–બધામાંથી પસાર થઈ ચૂક્યા હતા. પ્રાર્થના તેમને પ્રિય હતી. જપ તેમને માટે શ્વાસોચ્છવાસમય બની ગયા હતા. મુનિશ્રીની સર્વધર્મ પ્રાર્થનાનાં પીયૂષ પી પીને તેઓ– “સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વશાંતિમાં ખપ લાગો.” એ વેણ તેમની વાચાનાં નહીં હૃદયનાં બની ગયાં હતાં. સર્વધર્મ ઉપાસના માટે તેમણે પોતાની કર્મભૂમિ શિયાળમાં ઉપાસના મંદિર બંધાવ્યું. પોતાના ગુરુ સંતબાલજીને ત્યાં ચાતુર્માસ માટે નોતર્યા, મુનિશ્રીએ ૧૯૬૭ના ચાતુર્માસ ત્યાં તેમની સાથે ગાળ્યા અને છોટુભાઈની ખીલી ઊઠેલી આધ્યાત્મિક ભૂખને સંતોષી. ગુરુ અને શિષ્યનો એકત્વભાવ અથવા કહો કે અંતભાવ ત્યારથી સતત ખીલતો ગયો. તે ૧૯૭૫ના મે માસમાં ચિંચણી આવી પોતાના ગુરુમાં સમાઈ ગયા. એ ભાવને સાધક છોટુભાઈએ લેખિત શબ્દોમાં આમ દર્શાવ્યો : “આપે તો આપના હૃદયમાં મને સ્થાન આપેલ છે. મારા હૃદયમાં આપનું સ્થાન છે જ, પરંતુ ત્યાં અહમત અને મમત્વ પડ્યાં છે એથી કષાયો જ પોષાયા. હવે આપના ચરણકમળમાં સમર્પિત થાઉં છું.” ગુરુ-શિષ્યની પવિત્ર ભાવના આપણા દેશે જે ખીલવી છે તેવી અન્યત્ર ઓછી હશે. તેમાં સંતબાલજીએ નવી દૃષ્ટિ પૂરી. પોતાના આ વહાલા શિષ્યને ગીતામાં અર્જુને “કરિષ્ય વચન તવ” એમ જ્યારે ભગવાનને કહ્યું અને ભગવાને તેને“યથેચ્છસિ તથા કુરુ” હવે તને ફાવે તેમ જ તું કર” કહી જે પ્રત્યુત્તર વાળ્યો હતો એ જ ઉપલા બોલ ટાંકી તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. છોટુભાઈએ જેમ પોતાની જાતને સમર્પણ કરી, તેમ પોતાનું વહાલું સર્જન-દીકરી કુમારી કાશીબહેનને પણ એ જ માર્ગે વાળી એનું સમર્પણ કરાવ્યું. વેડછી આશ્રમકુલના પ્રાણ શ્રી જુગતરામ દવે-વેડછી આશ્રમ [અવસાન ઃ ૧૪ માર્ચ, ૧૯૮૫] આ માર્ચ માસમાં ગાંધી પરિવારના બે આપ્તજનો જતાં, બાપુએ ખીલવેલ આશ્રમી જીવનમાં એક મોટો ખાલીપો ઊભો થયો છે. પ્રથમ છે વેડછી આશ્રમકુલના પ્રાણ શ્રી જુગતરામ દવે અને બીજા છે સેવાગ્રામ આશ્રમના સંચાલક શ્રી ચિમનલાલ ન. શાહ. બંને આશ્રમવાસીઓએ પોતાના અંતિમ શ્વાસ પોતપોતાની તપોભૂમિમાં જ છોડ્યા. ૧૮૮૮ના સપ્ટેમ્બર માસની ૧૮ મી તારીખે સૌરાષ્ટ્રના લખતરમાં જન્મેલા શ્રી જુગતરામભાઈએ માર્ચની ૧૪મીએ ૯૭ વર્ષની દીર્ઘ સેવાઓ આપી પોતાના આત્માને બ્રહ્મલીન કર્યો. ગુજરાતના લોકસેવકોમાં શ્રી રવિશંકર મહારાજ અને બબલભાઈ મહેતાના દેહવિલય પછી એકમાત્ર આસ્થાસ્થાન શ્રી જુગતરામભાઈ જ હતા. તેમણે કાળના પ્રવાહમાં વહી ગયેલા આશ્રમી જીવનને પુનર્જીવન આપ્યું. રાષ્ટ્રીય શિક્ષણના રથને આગળ ધપાવવામાં જીવનભર કાંધ આપી. વેડછી આશ્રમમાં બાલશિક્ષણથી માંડીને વિશ્વવિદ્યાલય સુધીના ઉચ્ચ શિક્ષણપ્રાપ્તિની તક સ્થાનિક આદિવાસી પ્રજાને ઘરઆંગણે સુલભ કરી આપી. અછૂત, આદિવાસી, અવર્ણ કે સવર્ણ એવા ભેદભેદને દૂર કરી આશ્રમી જીવનના ઓવારે સૌને એક કરી, અનામતબિનઅનામતના આટાપાટા ખેલનારાઓ માટે એક જીવંત દૃષ્ટાંત ઊભું કર્યું. Jain Education Intemational Education Intemational Page #589 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૦૯ ૭ આધ્યાત્મિક જીવનનું અમૃત એકકાળે ખોબા જેટલા શિક્ષકો, શિક્ષકો, ગ્રામસેવકો, એમણે સ્થાપેલ આશ્રમો અને બ્રહ્મચારીઓ કે સાધુસંતો પૂરતું મર્યાદિત હતું તેને લોકસુલભ તેમાંથી સીધી કે આડકતરી રીતે પ્રેરણા ઝીલતાં અનેક બનાવવામાં ગાંધીજી પછી આશ્રમી જીવનનો મહાન પ્રયોગ જીવંત ગ્રામવાસીઓને તેમનો દેહવિલય થતાં તેમની ખોટ પૂરી શકાય રાખવામાં કેવળ ગુજરાતમાં જ નહીં દેશભરમાં એમનું નામ અને તેમ નથી. ત્યારે ઈશોપનિષદમાં ગાયેલ મંત્રથી તેમણે જ આપેલ ગાંધીતીર્થ સમું વેડછી આશ્રમ જાણીતું હતું. આશ્વાસન પામવું રહ્યું. શ્રી જુગતરામભાઈ લેખક હતા, કવિ હતા, કેળવણીકાર રાષ્ટ્રપ્રેમી કવિ-કેળવણીકારની વિદાય હતા, સમાજસેવક હતા, દારૂબંધી અને સમાજશિક્ષણના મહાન શ્રી ઝીણાભાઈ દેસાઈ (કવિ સ્નેહરમિ) પ્રચારક હતા. સંસ્કારી દુનિયામાંથી સમજપૂર્વક ભોળી આદિવાસી પ્રજામાં બેસીને આદિવાસી પ્રજાઓના આત્મીયજન થઈ ગયા [અવસાન : ૬-૧-૧૯૯૧] હતા, પણ આ બધા કરતાં તેઓ પોતાની જાતને બાપુના આશ્રમ આ રવિવારે છઠ્ઠી જાન્યુઆરી (૧૯૯૧)એ ગુજરાતના પરિવારના એક આશ્રમી તરીકે ઓળખવામાં જ ગૌરવ રાષ્ટ્રપ્રેમી કવિ, કેળવણીકાર, સાહિત્યકાર અને બાપુબોધી નઈ અનુભવતા. તેઓ કહેતા કે, “ગાંધીજીના જીવનમાંથી મારા તાલીમના પુરસ્કર્તા શ્રી ઝીણાભાઈએ ૮૦ વર્ષની જૈફ વયે જીવનમાં જે કાંઈ ઊતર્યું હોય તો તેમની આશ્રમજીવનની ખૂબીઓ કાયમી વિદાય લીધી. ઝીણાભાઈ-સ્નેહરશ્મિ–આમ રવિરશ્મિમાં જ હતી.” બ્રાહ્મમુહૂર્તમાં જાગવું, સમૂહપ્રાર્થનામાં ભાગ લેવો, ભળી જે તેજ થોડાંને અજવાળતું કે હૂંફ આપતું તે અનેકને માટે ભેગા મળી સફાઈ કરવી, સ્વયંપાક કરવો, કાંતણયજ્ઞો ચલાવવા, સમરસ બની ગયું. આવી આવી ખૂબીઓએ તેમના હૃદયનો કબજો લીધો હતો. આ રાષ્ટ્રીય કેળવણીના વાતાવરણમાં તેમનું જીવન ઘડાયું કેવળ બાપુભક્તિની મોહિની નહોતી, પરંતુ આશ્રમજીવનમાં અને એ જ રીતે તેમણે સી. એન. વિદ્યાવિહારમાં ત્રણ તપ એમને મનુષ્યજીવનને શોભે એવાં આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક જેટલો સમયાવધિ નવી પેઢીના ઘડતરમાં આપી એક મહાન કાર્ય જીવનનાં મહાન તત્ત્વો જણાયાં હતાં. તેથી રચનાત્મક કામોમાં રચ્યાપચ્યા અને ડૂબેલા રહેતા સેવકોને પોતાની આત્મરચના દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ પાસે મુનિશ્રી સંતબાલજી ખાસ આ ઊંચા રસનું પાન કરવા તેઓ વારંવાર પ્રેરતા. વિશેષ અપેક્ષા રાખતા. જીવનપરિવર્તનમાં સંસ્કારલક્ષી કેળવણી તેઓ આપણા ઉપનિષદકાલીન ઋષિઓની પ્રણાલિકાના જ મહત્ત્વનો ફાળો આપી શકે છે. તે રીતે સી. એન. વિદ્યાવિહાર મહાન વારસ હતા. એ વારસો કદાચ એમને જન્મથી મળ્યો પ્રત્યે તેમની ઓછી મમતા નહોતી. બહુ ઓછાને ખ્યાલ હશે કે હતો, તેમ છતાં બાપુના આશ્રમમાંથી, સ્વામી આનંદ અને એ સંસ્થાની પ્રેરણા આપવામાં સંતબાલજી મહારાજના ગુરુદેવ આચાર્યવર કાકાસાહેબ પાસેથી તેનું આધુનિકકરણ કરી લીધું નાનચંદ્રજી પણ એક હતા. આ અંગે મહારાજશ્રી જણાવે છે : હતું. એ તેમણે આપેલ પુસ્તકો– “કૌશિકાખ્યાન', ‘પ્રલાદનાટક', “ચિમનલાલ નગીનદાસ શેઠનું સ્મારક કેવું હોય તેનો નમૂનો ગીતા ગીતમંજરી', “આત્મરચના અથવા આશ્રમીકેળવણી’ કે માણેકબા અને ઈદુમતીબહેને રજૂ કર્યો છે. માણસ જન્મે જૈન ઈશોપનિષદ'માં જોવા મળે છે. બની શકતો નથી, સાધનાથી જૈન બને છે. આંતરશત્રુઓને ગુજરાતની પ્રજામાં ઊંચાં નીતિમૂલ્યો પ્રસ્થાપિત કરતા જીતવાની અભિલાષાવાળો સાધક જૈન છે. જેને કોઈ સંપ્રદાય અને શુદ્ધિપ્રયોગ દ્વારા તેના વ્યવહારોને શુદ્ધ કરતા. મુનિશ્રી નથી. જૈન ધર્મ કેટલો ઉદાર છે, એના પ્રતીક તરીકે આવું સ્મારક સંતબાલજી પ્રત્યે તેમને પૂજ્યભાવ હતો, તો મુનિશ્રી પણ પોતાના ઊભું થાય તે માટે અમારા ગુરુદેવ સાથે માણેકબા વાતો કરતાં. વિહારને ચાતરીનેય વેડછી આશ્રમમાં જવાનું પસંદ કરતા. ત્યારથી અમારો સંબંધ રહેલો છે.” પ્રજાના પ્રાણપ્રશ્નોમાં સહચિંતન કરી સંયુક્ત નિવેદનો પણ સી. એન. વિદ્યાવિહારમાં વિદ્યા, કળા અને શિક્ષણ એ પ્રસંગોપાત પ્રગટ તેઓ કરતા. બધાનું મિલન હતું. અને એના અધિષ્ઠાતા ઝીણાભાઈ હતા. | ‘વેડછીનો વડલો' કેટલો ફાલ્યોફૂલ્યો છે એનું સાક્ષરી | મુનિશ્રી જ્યારે જ્યારે અમદાવાદમાં હોય ત્યારે ઝીણાભાઈ સી. દર્શન હજુ થોડા માસ પૂર્વે જ આપણે સૌએ જોયું છે. વેડછી એન.માં તેમનો કાર્યક્રમ રખાવે જ. મુનિશ્રીને તેઓ જંગમ આશ્રમમાંથી પ્રેરણા પામેલ સેકંડો વિદ્યાર્થીઓ, બાલવાડી- વિદ્યાપીઠ કહેતા, જીવતી જાગતી વિદ્યાપીઠ કહેતા કારણ કે Jain Education Intemational Page #590 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ગ્રંથમાં પડેલી વિદ્યા તો જડ છે, જીવનમાં વણાયેલી વિદ્યા જ સાચી છે, એમ માનતા અને તેથી તેમનાં પ્રવચનો ખાસ ગોઠવતા. આ રીતે મુનિશ્રી સાથે સી. એન. વિદ્યાવિહાર પરિવાર એટલે કે ઝીણાભાઈનો સંબંધ પણ વર્ષો જૂનો હતો. એક રાષ્ટ્રીય શિક્ષક, કેળવણીકાર, કવિ સાહિત્યકાર સર્વધર્મપ્રેમી, વિદ્યાર્થીવત્સલ, માનવપ્રેમી અને નિસર્ગપ્રેમી આ આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમની સાથે સંકળાયેલ તેમના વિશાળ ચાહક વર્ગને તેમનો જીવન સંદેશ સદા પ્રેરણા આપતો રહે! ૧ ૧. કવિ સ્નેહરશ્મિએ ‘સાફલ્યટાણું’નામથી પોતાની આત્મકથાના ચારભાગ લખેલ છે. ભગવદ્ભક્ત ડાહ્યાભાઈ જાની (અવસાન તા. ૨૪-૪-૨૦૦૫) ડાહ્યાભાઈ જાની, તેઓ સંસારમાં રહેવા છતાં પરમ ભગવદ્ભક્ત હતા. તેમની પાસે થોડી પળો પણ જે કોઈ બેસે તેને તેઓ પોતાના માનવભક્તિના મુકુલોથી પ્રસન્ન કરી દેતા. ક્યારેક ગીતાશ્ર્લોક કે રામાયણની ચોપાઈ, ક્યારેક ભજનની કડી કે સંતભક્તોની જીવનમાધુરી, તો વિશેષે ગાંધી–વિનોબાનાં જીવંત સંસ્મરણો સંભળાવી, તેમની માનવસેવાને આપણે કેટલી હદે પચાવી તેવો પ્રશ્ન કરી બેસતા. ઝવેરાતના વેપારમાંથી તેઓ માનવસેવાના ક્ષેત્રમાં સક્રિય બન્યા. ગાંધીજીના એક સત્યાન્વેષક વચનને તેઓ વારંવાર યાદ કરતા. ગાંધીજી કહેતા : “માણસનું અંતિમ ધ્યેય ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને એની સામાજિક, રાજકીય, ધાર્મિક બધી પ્રવૃત્તિઓ ઈશ્વરદર્શનના અંતિમ ધ્યેયને અનુલક્ષીને થવી જોઈએ. તેથી મનુષ્યમાત્રની સેવા એ સાધનામાં એક આવશ્યક અંગ બની જાય છે.” કેટલાય યુવાનોને એમણે ધંધે વળગાડ્યા, કેટલાયને કુસંગના ફેલમાંથી ઉગારી સદાચારને માર્ગે વાળ્યા. એવા કારીગરો અને કામદારોને ક્યારેક રોજી ન મળે ત્યારે તેઓએ ડાહ્યાભાઈને ઘરે આવવું એવું સૂચન આપી રાખ્યું હતું. ત્યારે એ આગંતુકોને ડાહ્યાભાઈમાં કર્ણ દાનેશ્વરીનાં દર્શન થતાં! જેમ સત્સંગ તેમ વાચન તેમનો પ્રિય વિષય. વાચનમાં આધ્યાત્મિક સાથે સામાજિક અને રાજકીય પણ આવે. એક ધન્ય ધરા જાગ્રત નાગરિક તરીકે વિશ્વમાં બનતી મહત્ત્વની ઘટનાઓને અડધી રાતે પણ રેડિયો સ્વીચ ઑન કરે, સમજે, ચિંતવે અને વિશ્વના પ્રવાહો કઈ તરફ વહી રહ્યા છે તેનું વિશ્લેષણ કરે. અને ગાંધીતત્ત્વ સાથે તેનો તાલ મેળવે. સાથીઓ સાથે ચર્ચા કરે. તેમનો પુસ્તકપ્રેમ તો જાણીતો છે, એટલે કે કેવળ વાંચવાનો નહીં, પુસ્તક વહેંચવાનો. પૂ. મોટાના આશ્રમના નંદુભાઈની જેમ ડાહ્યાભાઈની મુલાકાત પછી પ્રસાદીરૂપ તમને કોઈ ને કોઈ પુસ્તક મળે જ! અમદાવાદ નગરની સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ સાથે અડધી સદીથી પણ અધિક રીતે સંકળાયેલ, તેથી પૂ. કેદારનાથજીની વ્યવહારશુદ્ધિ કે પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે વર્ષો સુધીના આંદોલનોનો અનુભવ વર્ણવે તો ભારત સેવક સમાજના નવનિર્માણની ચેતના તાજી કરે. ડાહ્યાભાઈની સેવાનાં ત્રિપદ−ગીતા, ગામડું અને ગરીબો. ગામડાનું શોષણ મટી, ગ્રામોદ્યોગ દ્વારા પોષાતાં રહે એ માટે તેઓ માઢી આશ્રમની ખાદી સંસ્થાના પ્રમુખપદે રહી માર્ગદર્શન આપતા રહ્યા. પોતે લકવાગ્રસ્ત, પથારીમાં માંદગી ભોગવે તેમ છતાં પ્રાકૃતિક ચિકિત્સાનું હરિજન આશ્રમમાં ચાલતા પ્રાયોગ–ટ્રસ્ટમાં પૂરો રસ લઈ તેનું સંચાલન કરતા. ગાય એ ભારત દેશની કામધેનુ છે તેથી શ્રી હરિહર મહારાજ કામધેનુ સેવા ટ્રસ્ટમાં પાછલી અવસ્થામાં ઘણા એકાગ્ર થયેલ. આવા ડાહ્યાભાઈ ભાઈશંકર જાનીનું ૯૪ વર્ષની પાકટ વયે, હનુમાનજયંતીના દિવસે તા. ૨૪-૪-૦૫ના રોજ અવસાન થતાં અમદાવાદ નગરીએ એક સૌમ્ય, ચિંતનશીલ, અધ્યાત્મપ્રેમી ગાંધીસેવક ગુમાવ્યા છે. તેમના અવસાનથી અમારા જેવાનો તો સ્તંભ તૂટી ગયો છે. માણસ જાય છે, પણ કંઈક કીર્તિ મૂકતો જાય છે, કંઈક સંદેશો આપતો જાય છે. તેમનો સંદેશ હતો કે : “આપણે માણસ છીએ અને માણસ તરીકે આપણે જીવવું હોય તો માનવીય સદ્ગુણોથી યુક્ત થવું જોઈએ” અને તેમનો મંત્ર હતો : “સર્વત્ર સુખિનઃ સત્તુ ।।” n Page #591 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૮૧ અનન્ય ગાંધીભા-ખાદીભક્ત બાપુના પ્રિયકાર્યને આભારી હતી. દિલખુશભાઈ બ. દિવાનાજીની નિવણિયાત્રા બાપુ પણ તેમના અનુભવો અને પ્રયોગોનું પૂરું મહત્ત્વ આંકતા અને ક્યારેક ક્યારેક હરિજનબંધુ'માં ચર્ચા પણ કરતા. (અવસાન ઃ ૧૮-૭-૧૯૯૧) જુલાઈ માસની ૧૮મી તારીખે ગુજરાતમાં ગાંધી | ગુજરાતની સર્વોદય યોજનાઓ, ગુજરાત નઈ તાલીમ દીપમાળાના નંદાદીપસમાં શ્રી દિલખુશભાઈ બ. દિવાનજી સંઘ, ગાંધી વિદ્યાપીઠ અમદાવાદ અને વેડછી તેમજ નાની મોટી નિર્વાણપદ પામ્યા. અનેક ખાદી સંસ્થાઓના તેઓ પ્રેરક માર્ગદર્શક હતા. ગાંધી તત્ત્વજ્ઞાનના રસિયા અને લહિયા પણ ખરા જ! ૧૯૩૦ની દાંડીકૂચ એ બાપુની જગપ્રસિદ્ધ યાત્રા હતી. ત્યાં મીઠાના કાયદાનો ભંગ કરી તેઓ કરાડીમાં ૨૧ દિવસ એક વિનમ્ર સાધક ધીરુભાઈ દેસાઈ કુટિરમાં રહ્યા હતા. પાછળથી એ સ્થાનને “ગાંધીકુટિર' એવું (અવસાન : ૧૨-૮-૧૯૯૨) નામ આપી ત્યાં વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલતી અને તેના ગાંધીતત્ત્વ વિચારને જીવનની સાધના ગણી એને અનુરૂપ મુખ્ય સંચાલક હતા શ્રી દિલખુશભાઈ. જીવન વ્યતીત કરતા, જીવનશાંતિની વાટિકાનું એક મનોહર પુષ્પ સુરતના આભિજાત્ય નાગર કુટુંબમાં જન્મેલા, મુંબઈ ઑગષ્ટ ૧૨ ને બુધવારે કાયમ માટે કરમાઈ ગયું, વિલીન થયું. યુનિવર્સિટીની ઉચ્ચ પદવીથી વિભૂષિત થયેલા, વિલેપારલે એ હતા શ્રી ધીરુભાઈ મણિભાઈ દેસાઈ. સત્યાગ્રહ છાવણીમાં શ્રી કિ. ઘ. મશરૂવાળા અને સ્વામી આનંદ વિલ્સન કોલેજ મુંબઈ અને એડિનબરો જેવા દેશજેવાની છત્રછાયા નીચે ઘડાયેલ યુવાન દિલખુશભાઈએ આ બંને વિદેશમાં ઉચ્ચ તાલીમ પામેલ એક સંસ્કારશિલ્પી જીવનસાધક મહાનુભાવોની પ્રેરણાથી કરાડીની ગાંધીકુટિરને પોતાના કાર્યક્ષેત્ર ધીરુભાઈને ૪૫ વર્ષ પૂર્વે પૂરા સ્વદેશી પોશાકમાં અને પ્રસન્ન તરીકે પસંદ કરી. છેલ્લા છ દાયકાની તેમની અખંડ ગાંધીભક્તિ, મુદ્રામાં જોયા હતા એ જ મુદ્રા તેમની અખંડ ટકી રહી હતી. બાપુના અત્યંત પ્રિય એવા રચનાત્મક ખાદીકામને વરેલી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમની કાયા જીર્ણ થઈ રહી હતી. શ્વાસની ખાદીનું અર્થકારણ અને તત્ત્વમીમાંસા સમજપૂર્વક એકનિષ્ઠાથી તકલીફને કારણે વાણી મંદ પડી ગઈ હતી, પણ પ્રસન્નતા એ અપનાવેલાં. એટલું જ નહીં આચર્યા પછી અમારા જેવા સેવકો જ રહી હતી! આગળ એમના સ્વાવલંબનનું સાદું ગણિત-શૂન્ય રૂપિયો, શૂન્ય આનો, શૂન્ય પાઈનું લાક્ષણિક મર્માળા વિનોદમાં સમજાવતા. ૧૯૬૮માં ખાદી ગ્રામોદ્યોગ પંચમાંથી નિવૃત્તિ લઈ તેમણે માદરે વતન “અગાસી'માં ગ્રામભારતી શિક્ષણ સંસ્થા ઊભી કરી, સૌરાષ્ટ્રમાં નારણદાસ ગાંધી, વેડછીમાં ચૂનીભાઈ મહેતા અને પોતાની સઘળી મિલકત ૪૫ એકર જમીન તથા ત્રણ ઘરનું અને કરાડીમાં દિલખુશ દિવાનજી-આ ત્રિપુટીએ પોતાનું ટ્રસ્ટ કરી સર્વાર્પણ કર્યું. ત્યારથી ધીરુભાઈ વ્યક્તિ મટી સંસ્થા સમગ્ર જીવન ખાદી કાર્યને અર્પણ કર્યું. દિલખુશભાઈનું ખાદીકાર્ય બની ગયા હતા. કેવળ વચ્ચસ્વાવલંબન કે કુટુંબસ્વાવલંબન પૂરતું મર્યાદિત ન રહેતાં, બાપુની નઈ તાલીમની જેમ કેળવણી મારફતે ગુજરાતની કોઈ પણ ગાંધી, વિનોબા પ્રેરિત પ્રવૃત્તિ, પછી સમાજપરિવર્તન કરનાર તાણાવાણાવાળું હતું. કેવળ “ભાત” બાહ્ય - તે ચાલતી હોય કે નવી શરૂ થતી હોય, એમાં ધીરુભાઈનો ફાળો ભભક કે આકર્ષણ નહીં, જીવન પરિવર્તનદાયી “પોત’ને પવિત્ર ન હોય, એમ ભાગ્યે જ બને. શરૂઆતમાં કોંગ્રેસની રચનાત્મક કરનારું હતું. એથી એક જમાનામાં એણે સમગ્ર કાંઠાવિસ્તારમાં સેવાની પાંખ, ખાદી ગ્રામોદ્યોગો, નઈ તાલીમ, બાલ્કનજીબારી, અને ત્યાંની પ્રજામાં ખાદીએ ભારે પ્રેમ જન્માવ્યો હતો. સ્કાઉટ પ્રવૃત્તિ, આદિવાસી-હરિજનસેવા, કોમી એકતાથી માંડીને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુધીની એમની જાહેર સેવાઓથી ૯૨ વર્ષની વયવૃદ્ધિએ પણ તેમની બધી ઈદ્રિયો સચેત ગુજરાત અજાણ નથી. અને સક્ષમ હોવાથી પોતાનાં અંગતકાર્યોમાં છેવટ સુધી સ્વાવલંબી રહી શક્યા. કાંતવાનું અને કાર્યાલયમાં મદદરૂપ વિદ્યા વિનયથી શોભે'—એ મંત્રને ધ્યેયલક્ષી બનાવી થવાનું ચાલુ રહ્યું. આ નિરામયતા તેમના તપોમય અને બ્રહ્મચારી જીવતા ધીરુભાઈ વિરોધીઓને પણ પોતાના વિનયથી જીતી લેતા. જીવનને આભારી હતી, પણ એથી અધિક તો તેમણે પસંદ કરેલ ગાંધીજીના સત્ય-અહિંસા અને સર્વધર્મ સમભાવ એમના Jain Education Intemational Page #592 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ ધન્ય ધરા જીવનમાંથી અનેક પ્રસંગોમાં પમરી ઊઠ્યા છે. સ્થાપના કરી. સ્થાનિક લોકોનો નાગભૂમિનો બળવો ચાલુ હતો. | મુનિશ્રી સંતબાલજીનું રામાયણ ૧૯૫૭માં નવજીવન કોઈ પણ બહારની વ્યક્તિનું આગમન તેઓ શંકાની નજરે જોતાં ટ્રસ્ટે પ્રગટ કર્યું. પછી થોડા વખતમાં જ એના સંપાદક તરીકે અને દરેક વખતે તેઓ જીવ બચાવવાની કટોકટીમાંથી ઊગરી મને જે પત્ર લખેલ તેમાં ગાંધીદર્શનને વર્તમાન રાજકીય ગયા છે. સેવાગ્રામ અને કાકાસાહેબ પાસેથી તેમણે ગાંધી માળખામાં–રામરાજ્યની પ્રતિચ્છવિ તરીકે ઘટાવી, મુનિશ્રીના વિચારની જે અહિંસક તાલીમ મેળવી હતી, એની પૂરી કસોટી રામાયણની પ્રશંસા કરેલી. અહીં થતી હતી. તેમની હત્યાના, તેમનો આશ્રમ ઉડાડી દેવાના પ્રયત્નો થયા, પણ નટુભાઈ અડગ રહ્યા. છેલ્લે છેલ્લે “સ્વાતંત્ર્ય સંગ્રામમાં ચીખલી તાલુકો'—એ નાગા આદિવાસી કન્યા સાથે લગ્ન કરી તેમણે ત્યાંની ગ્રંથનું શ્રમપૂર્ણ આયોજન-પ્રકાશન કરી, પોતાની પેઢીનો બહેનોની કેળવણીમાં પણ પ્રવેશ કર્યો. તેમનાં પત્ની તેમને પૂર્ણ દસ્તાવેજી વારસો નવી પેઢીને સોંપતા ગયા, એ કેવળ સ્વાતંત્રનો રીતે મદદ કરવા લાગ્યાં. છેલ્લાં ૩૦ વરસથી લગાતાર ત્યાંની ઇતિહાસ નથી, શૌર્ય અને બલિદાનગાથા પણ છે. પ્રજાના અંગરૂપ બની, તેનો પૂર્ણ વિશ્વાસ મેળવી, રચનાત્મક ગાંધી સાહિત્યના વાચક, સૂચવવા જેવું, અચૂક લખે, કામ કરી રહ્યા છે. પ્રોત્સાહન આપે અને ખાનગી કહેવા જેવું હોય તો ટીકા પણ એક જમાનો હતો જ્યારે ગુજરાતી યુવકો કેવળ ધન કરી લે. આવા એક સંનિષ્ઠસાધકની આત્મ ફોરમ હવે ચોમેર કમાવા નહીં, સંસ્કાર શિક્ષણના નિમિત્તે દક્ષિણમાં છેક કેરલ પ્રસરી ગઈ છે ત્યારે એમની એ સુવાસ ગુજરાત સાચવશે, ગૌરવ અને મદ્રાસમાં; પૂર્વમાં ઓરિસ્સા અને ઉત્તરે હિમાચલ પ્રદેશના લેશે. રાનોમાં બાપુનો સંદેશ ગુજરાતની જન્મજાત મીઠાશભરીને નોંધ : શ્રી ધીરુભાઈનો સ્મૃતિગ્રંથ તેમની સંસ્થા સર્વોદય સંભળાવતા. નટુભાઈનું નાગાલેન્ડગમન અને ત્યાંનો તેમનો ટ્રસ્ટ-અગાસી (જિ. વલસાડ) પીન-૩૯૬ ૦૬૦એ પ્રગટ કરેલ સ્થિરવાસ આપણા યુવકોને પ્રેરણારૂપ બનો! ઠક્કરબાપાના વારસદારો ગુજરાતમાંથી પાકતા રહ્યા છે ! નાગાલેન્ડને સેવાભૂમિ બનાવનાર સર્વોદય સેવક શ્રી નવલભાઈ શાહ શ્રી નટવરભાઈ ઠક્કરને રાષ્ટ્રીય એકતાપુરસ્કાર નવલભાઈના જીવનમાંથી સર્વોચ્ચ દૃષ્ટાંત સાળંગપુરના શ્રી નટવરભાઈ ઠક્કર શુદ્ધિપ્રયોગનું દર્શાવી શકાય. “શુદ્ધિપ્રયોગ’ એ ગાંધીજીના ગત બીજી ઓક્ટોબરે, ગાંધીજયંતીને દિવસે બિહાર સત્યાગ્રહનું જ અભિનવ પાસું હતું, જેમાં જૈન ધર્મની તપઃમૂલક ગાંધીસ્મારક સંગ્રહાલય સમિતિએ આ વર્ષથી શરૂ કરેલ પોતાનો પ્રાર્થનામય ઉપવાસની સાંકળ દ્વારા અન્યાય પ્રતિકાર સામે, પ્રથમ રાષ્ટ્રીય અને સાંપ્રદાયિક એકતાપુરસ્કાર શ્રી નટવરભાઈ સામાજિક પરિવર્તનની એ એક અનોખી ભેટ હતી. નવલભાઈએ ઠક્કરને અર્પણ કર્યો છે. આ પ્રથમ શુદ્ધિપ્રયોગમાં પાંચ ઉપવાસ કરી પોતાની નિષ્ઠા અને | શ્રી નટવરભાઈ જન્મે ગુજરાતી છે, પરંતુ તેમણે કાર્યક્ષેત્ર દઢતા અર્પણ કર્યા હતાં. તરીકે નાગાલેન્ડની ભૂમિ પસંદ કરી છે. મૂળ દહાણુના પણ શ્રી | નવલભાઈનું સમગ્ર જીવન એક સાધકનું જીવન, વધારે દિલખુશભાઈ દિવાનજીના સંપર્કમાં આવતાં, તેમણે તેમને સ્પષ્ટ કરીને કહેવું હોય તો તેઓ વિશ્વવાત્સલ્યના આરાધક અને કાકાસાહેબ પાસે મોકલી આપ્યા. કાકાસાહેબ આ દિવસોમાં સાધક હતા. વિશ્વવાત્સલ્યમાં પ્રથમ પાને પ્રગટ થતાં તેમનાં લેખો પછાતવર્ગ કમિશનના અધ્યક્ષ નિમિત્તે દેશભરના આદિવાસી અને ચિંતન આપણી સમક્ષ આજે પણ એની સાહેદી પૂરતાં રહ્યાં વિસ્તારોમાં ફરી તેમની જાત-તપાસ દ્વારા માહિતી એકઠી કરી છે. આવાં લખાણોમાંથી માત્ર પંદરેક લખાણો આ પુસ્તિકામાં રહ્યા હતા. કાકાસાહેબ સાથેના દેશભ્રમણમાં તેમને રાજનગર આપવામાં આવ્યાં છે. દિલહીથી તદ્દન જુદું જ ચિત્ર જોવા મળ્યું. પોતાની યુવાનીને નવલભાઈ એક પ્રયોગકાર હતા. પ્રયોગમાં સિદ્ધિ મળે, કસોટીએ ચડાવે એવા ભારે સંકલ્પ સાથે, માત્ર ૨૩ વર્ષની ઉંમરે સફળતા મળે અને ન યે મળે–ત્યારે તેમનો વૈજ્ઞાનિક ખુલાસો તેમણે નાગાલેન્ડમાં સેવા આપવાનું નક્કી કર્યું. ગાંધી આશ્રમની પ્રત્યેક પ્રયોગકારને હિંમત આપનાર હોવાથી અત્રે નોંધવો ઘટે Jain Education Intemational Page #593 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૮૩ છે. તેઓ કહેતા : “મેં એક ખાતું રાખ્યું છે, તેમાં પ્રયોગ ખાતે નિધનથી ભારે ખોટ પડી. ગરીબોના બેલી અમરપદ પામ્યાં. જમા અને અનુભવ ખાતે ઉધાર.” આવી સમજથી જે માણસ શ્રી પથાભાઈ પઢેરિયા કામ લે પછી તેને નિષ્ફળતા કદાચ મળે તો પણ વસવસો કે પસ્તાવો ન રહે! આવી એમની જીવનની ફિલસૂફી હતી! (પથાબાપાનો ગુરુભાવ) સન ૨૦૦૪નું વર્ષ પૂ. મુનિશ્રી સંતબાલજીનું જન્મ સંતબાલજી મહારાજને પગલે ભાલ-નળકાંઠાના પ્રદેશમાં શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. સંતબાલજીની વિચારસરણીને માનવતાના, ધર્મના દીપ પ્રગટ્યા. કેટલાંયે ગામડાંઓમાં અને સમજીને, જીવન સમર્પણ કરનાર નવલભાઈ અને સાથે કેટલાંય કુટુંબોમાં સમજની, સંસ્કારની અને શ્રદ્ધા-ભક્તિની લલિતાબહેન તેમના પહેલા અનુયાયી બન્યાં. સંતબાલજીની સરવાણીઓ ફૂટી નીકળી. બાવળા પાસેના આદરોડા ગામના વિચારસરણીમાંના ઘણા વિચારોને ગુજરાતમાં વ્યાપક કરવામાં પથાબાપા-પથાભાઈ મશરૂભાઈ. જાતે કારડિયા રજપૂત. એટલે નવલભાઈનો બહુ મોટો હિસ્સો છે. કોઈ અશુભ પળે ભાલ હાડે અને હિંમતે પૂરા ક્ષત્રિય. યુવાનીમાં ખેતરભેલાણના નળકાંઠા પ્રાયોગિક સંઘે તેમની સેવાઓ ન લેવાનો ઠરાવ કર્યો, ઝઘડામાં, ભરવાડ સાથેની ઝપાઝપીમાં ભરવાડે આંખ ખોઈ, પણ સંઘ એ કંઈ સમગ્ર ભાલની પ્રજા નથી. હકીકતમાં તો વિરોધીઓના કડબના ઓઘા બાળ્યા, પરંતુ ગામનાં જ સંઘની સેવાની મર્યાદામાંથી છૂટા થતાં નવલભાઈની સેવાનું ફલક ભક્તહૃદયી કાશીબાના સત્સંગમાં આવતાં કુસંગ ફેલ છૂટી ગયો વિસ્તરતું ગયું......કારણ કે તેઓ કેવળ ભાલને સમર્પિત અને સત્સંગની વેલ પાંગરવા લાગી. નહોતા-વિશ્વ વાત્સલ્યના વિચારને સમર્પિત હતા. તેમ છતાં સર સંતબાલજીના સત્સંગમાં પૂરા રંગાયા, પોતે જ ધોલેરા-ભાલ સેવા સમિતિ, ઓતારિયાને તેમણે પોતાની પ્રેમમય નહીં, પોતાનો આખો પરિવાર અને સમગ્ર આદરોડા ગામ. પ્રયોગભૂમિ, પ્રમુખ બનીને સાચવી રાખી. એ સંસ્થામાં વાવેલાં પૂ. રવિશંકર મહારાજ ભૂદાન નિમિત્તે ગામમાં આવ્યા બીજ આજે ૪૦ વર્ષે વૃક્ષ બનીને ધોલેરા-ધંધુકા પંથકમાં સંસ્કાર તો કમાઉ દીકરા જેવી છઠ્ઠા ભાગની જમીન દાનમાં આપી, અને સેવાની લહેરખીઓ રેલાવી રહ્યાં છે! એટલું જ નહીં એ જમીન ભંગી કુટુંબોને આપીને તેના કુંડલાનાં સેવિકા માર્ગદર્શક અને વાલી બન્યા. સત્સંગ વધતો ગયો તેમ તેમ શ્રી નિમુબહેન લલ્લુભાઈ શેઠ ભૂતકાળનાં કાર્યો માટે પશ્ચાત્તાપ થતો ગયો. પાઝપીમાં ખોયેલી આંખવાળા ભરવાડને શોધ્યો, ન મળતાં, ભરવાડ (અવસાન ઃ તા. ૧૪-૩-૨૦૦૬) સાધુને પ્રતીક રૂપે રૂપિયા બે હજાર આપ્યા. “આંખ તો આપી સૌરાષ્ટ્ર-ગુજરાતના રચનાત્મક સર્વોદયક્ષેત્રનાં અગ્રણી શકતો નથી, પણ આપને ઠીક લાગે તેમ-જ્ઞાન દાન માટે.....” મહિલા, ખાદીસેવાના ભેખધારી સ્વ. લલુભાઈ શેઠનાં પત્ની એમ કહી ઋણમુક્ત થયા. અને ડૉ. જીવરાજ મહેતાનાં ભત્રીજી શ્રી નિર્મળાબહેન લલુભાઈ શેઠની વિદાય રચનાત્મક ક્ષેત્રમાં ખોટ પાડનારી છે. દુકાળના કઠિન કાળમાં કડબના ત્રણ મોટાં ભરોટાં પોતાનાં ઢોર માટે ખરીદી લાવ્યા. ગામને ગોંદરે ગાડાં ઊભાં છે. તેમને ગળથુથીમાંથી ગાંધીભક્તિના સંસ્કાર મળેલા અને કુંડલામાં રહી સ્ત્રી–બાળકોના કલ્યાણની અનેક સંસ્થાઓ સ્થાપી, ત્યાં કડબ જોતાં જ ગામનું ધણ-ભૂખી ગાયો-ચારે બાજુથી કડબને ચોંટી પડી. ગાડાં હાંકનાર ઢોરને તગડે એ પહેલાં ચલાવી. અધ્યાપન મંદિર, છાત્રાલયો, સંસ્કાર કેન્દ્રો, પથાભાઈ એ દશ્ય જુએ છે અને એમના મુખમાંથી સરી પડે ખાદીઉત્પાદન કેન્દ્રો, મહિલા મંડળો વગેરે સ્થાપ્યાં અને જીવનભર ગુજરાતના મહાન લોકસેવક શ્રી લલુભાઈના પાયાના દરેક કાર્યમાં ખભેખભા મિલાવી યોગદાન આપ્યું. શ્રી “બળદ છોડી નાખો, ભરોટાંને અહીં જ ખાલી કરી શેઠની વિદાય પછી એમની શારીરિક તંદુરસ્તી બગડતી ગઈ. નાખો.” આઝાદીની રાષ્ટ્રીય લડતોમાં, જ્ઞાતિ અને ગ્રામતેઓનું ૮૦ વર્ષે અમદાવાદમાં પુત્રના ઘરે નિધન થયું. સુખી સુધારણામાં, ગ્રામસંગઠન અને ખેડૂતમંડળમાં, ભૂદાન યજ્ઞમાં, સમૃદ્ધ કુટુંબના, છતાં ગરીબોની સેવા કરી. પ્રેમાળ અને સાધુ-સંતોના સત્સંગ અને અભ્યાગતોના સ્વાગતમાં પથાભાઈ માનવતાપ્રેમી, ઊંચાં અને જાજરમાન, પ્રેરણાદાયી વ્યક્તિત્વ અને એમનો પરિવાર કદી પાછળ પડ્યો નથી. સંતબાલજી ધરાવનાર સૌરાષ્ટ્ર-ગુજરાતના ખાદીના રચનાત્મક ક્ષેત્રને એમના મહારાજશ્રી પ્રત્યે તેમની અનન્ય ભક્તિ હતી. ૧૯૫૭નું Jain Education Intemational Page #594 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ચાતુર્માસ તેમણે પોતાને ઘેર કરાવ્યું. મહારાજશ્રીની આવા શ્રમલક્ષી ખેડૂતો પ્રત્યે બહુ મોટી આશા હતી. તેઓ કહેતા : “પથાભાઈ જેવા નિર્વ્યસની અને સુસંસ્કારી શ્રમલક્ષી ખેડૂતો પાંચ પાંચ કુટુંબોને પોતાની પાંખમાં લઈ લે તો ભારતનાં ગામડાં ગોકુળિયાં બની જાય......’ શીલધર્મી રાજપુરુષ બાબુભાઈ જ. પટેલ ખેડા જિલ્લાની ખમીરવંતી ભૂમિમાં, સાક્ષરનગરી નડિયાદ ખાતે, પિતા જશભાઈ અને માતા ચંચળબાની કૂખે તા. ૯મી ફેબ્રુઆરી, ૧૯૧૧ના સુપ્રભાતે જન્મનાર બાબુભાઈએ કેવળ નડિયાદ કે ખેડા જિલ્લાને જ નહીં ગુજરાત અને ભારતને પોતાની સેવાઓ આપી વિશ્વપ્રતિભામાં પોતાનું નામ અંકિત કરાવ્યું, માત્ર ૧૯ વર્ષની વયે તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા, અને જીવનભર ગાંધીના માર્ગને વળગી રહ્યા. તેઓ પોતે કહે છે : “જાહેરજીવનની શરૂઆતથી મને ગાંધીવિચારનું પ્રબળ આકર્ષણ રહ્યું છે. ગાંધીવિચાર અંગેની મારી શ્રદ્ધા અતૂટ રહી છે, જગત આખાના તમામ પ્રશ્નોનો ઉકેલ ગાંધીવિચારમાંથી મળી શકે એમ છે તે વાત દિવસે દિવસે વધારે સ્પષ્ટ થતી જાય છે.” આ અસર નીચે તેમણે પોતાનું અંગત અને જાહેરજીવન ગાંધી વિચાર પ્રમાણે ઘડ્યું, અને અનુસરતા રહ્યા. ૧૯૩૭માં ખેડા જિલ્લાની બેઠક ઉપર ધારાસભામાં ચૂંટાઈ ગૃહના સૌથી નાની વયના અભ્યાસુ ધારાસભ્ય તરીકે ચમકી ઊઠ્યા. પછી તો ૧૯૪૬માં, ૧૯૫૨માં, ૧૯૬૭માં, ૧૯૭૫માં અને છેલ્લે અતિ આગ્રહે મોરબીમાંથી ૧૯૯૦માં ચૂંટાયા. આ વર્ષો દરમિયાન તેઓ ૧૯૭૫માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ૧૯૯૦માં ગુજરાત રાજ્યના નર્મદામંત્રી તરીકે સેવા આપી. પોતાના જીવનકાળ દરમિયાન દીર્ઘકાળ સુધી તેમણે જે વિવિધ સંસ્થાઓને સેવા આપી તેમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વિદ્યાનગરના કુલપતિ, ગુજરાત રાજ્ય ખનીજ વિકાસ નિગમ, ગુજરાત ખાદી-ગ્રામોદ્યોગ બોર્ડ, અમૂલ ડેરી, આ ઉપરાંત સંખ્યાબંધ સંસ્થાઓમાં તેઓએ સભ્ય યા ટ્રસ્ટી બની ધન્ય ધરા માર્ગદર્શન આપ્યું. તેમાં નોંધપાત્ર ટ્રસ્ટીશીપ વિચારધારાના પ્રયોગમાં હરિજનસેવા, નશાબંધી, ગોવધબંધી, કુદરતી હોનારતો, આસામ રાહતકાર્ય, મોરબીરાહત અને બીજી અનેક રચનાત્મક સંસ્થાઓમાં પ્રત્યક્ષ માર્ગદર્શન કરાવતા રહ્યા. આમ તેઓએ પોતાનાં જાહેરજીવન, સમાજસેવા, રચનાત્મક કાર્યો અને રાજકારણમાં અગત્યનું પ્રદાન આપી, ગુજરાતનું નામ રોશન કરતાં સને ૨૦૦૨નો સરદાર વલ્લભભાઈ પટેલ - વિશ્વપ્રતિભા એવોર્ડ જે વિશ્વ ગુજરાતી સમાજ તરફથી અપાય છે, તે તેમને અર્પણ થતાં ધન્યતા અનુભવી. ગાંધીજી પછી તેમના જીવનમાં બીજી પ્રેરણામૂર્તિ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીની બની રહે છે. આ પૈતૃકધર્મમાં રાષ્ટ્રધર્મ-યુગધર્મ એટલો તો ઓતપ્રોત બની રહ્યો કે બેઉ એક સિક્કાની જેમ બે બાજુ સમ, ક્યાંય સાંધો કે રેણ ન મળે. આ બંને પ્રેમમૂર્તિઓ તેમની મનોરચનાના આદર્શરૂપ બન્યા. એનું સ્થૂલ-પરિણામ ગાંધીનગર બન્યું તેમાં જોવા મળે છે. બાબુભાઈએ પોતાની શક્તિ-બુદ્ધિ-ભક્તિ ઠાલવી ગાંધીનગર ખીલવ્યું તો બીજી તરફ ત્યાંની વનરાજીમાં અક્ષરધામ ભગવાન સ્વામિનારાયણને ઝૂલતા કર્યા. એક તરફ ગાંધીમૂલ્યોનું પોતાનાં જીવનમાં આચરણકરનાર નિષ્ઠાવાન લોકસેવક ગાંધીભક્ત બને છે તો બીજી તરફ સ્વામિનારાયણે પ્રબોધેલ શિક્ષાપત્રીને ચરિતાર્થ કરનાર આ સાધુ જીવે સંપ્રદાયના સંસ્કારો પોતાના જીવનમાં સાદ્યંત સાચવ્યા છે. આવો સમન્વય વર્તમાનમાં ગાંધીજીના આશ્રમી શ્રી કિ. ઘ. મશરૂવાળાના જીવનમાં આપણને સહજ જોવા મળે છે. આ બંને ભક્તિપ્રવાહોથી એમની ભીતરની રાષ્ટ્રભક્તિ-માનવપ્રીતિ-સદાય ઉદીપ્ત થતી રહેલી જોવા મળે છે. ગીતાના બોધને જીવનમંત્ર બનાવી (જે એમનો આદર્શ હતો) ત્યે વે વર્નયમિતઃ સંસિદ્ધિમ્ નમતે નરઃ પોતાને ફાળે જે કામ આવ્યું તે નિષ્ઠાપૂર્વક અને ભક્તિપૂર્વક દિલ રેડી એમણે કર્યાં, આવાં કાર્યોમાં ગુજરાતના પાટનગર ગાંધીનગરની યોજના, અમદાવાદમાં શાહીબાગ ખાતે સરદારનું રાષ્ટ્રીય સ્મારક, નર્મદાયોજના અને છેલ્લે મોરબીની રેલ હોનારતમાં, પોતે મુખ્યમંત્રી હોવા છતાં, મોરબીને પુનઃ બેઠું કરવા તેમણે સમગ્ર રાજ્યનો કારભાર એક માસ સુધી મોરબીથી ચલાવ્યો અને રાજકારણમાં એક અનોખું દૃષ્ટાંત પૂરું પાડ્યું. ૧૯૮૨ના મે મહિનામાં દેવનાર સત્યાગ્રહમાં પૂરું એક અઠવાડિયું મુંબઈ Page #595 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ * ૫૮૫ ખાતે રોકાઈ ગોપ્રેમીઓ, ગોસેવકો અને સત્યાગ્રહીઓને એક અનોખી હૂંફ પૂરી પાડી અને ભારતના અર્થતંત્રમાં ગાય-એમની ગોભક્તિનું આદર્શ પ્રમાણ છે. પોતાના હસ્તે વિકાસ પામતી ગાંધીનગરની ભૂમિમાં તેમણે ૨૦, ડિસેમ્બર, ૨૦૦૨માં અંતિમ શ્વાસ લઈ અક્ષરવાસ સ્વીકાર્યો. તેમની ૯૫મી જયંતીએ ગુજરાતની પ્રજાએ પોતાના વત્સલ-વહાલા નેતાને “શીલધર્મી રાજપુરુષ” તરીકે નવાજી સ્મૃતિગ્રંથ અર્પણ કર્યો. ગાંધીવિચાર-પ્રેમી બંસીભાઈ શાહ. (જન્મ : ૧૯૨૩, અવસાન તા. ૧૮-૧૧-૨૦૦૫) નવેમ્બરની ૧૮મી તારીખે ગુજરાતના એક સપૂત ગાંધીના અર્થશાસ્ત્ર સાથે વિજ્ઞાનનું સંયોજન કરવા મથતા શ્રી બંસીભાઈ શાહનો દીપ બુઝાયો છે. તેમનું કાર્યક્ષેત્ર “અતુલ' રહ્યું હોવાથી તે વિષયના નિષ્ણાતો સિવાય, અન્યના સંપર્કમાં આવવાની તેમની મર્યાદા હતી. અહીં તેમના જીવનનો આછો પરિચય કરીએ. તેમનો જન્મ ગુજરાતના એક નાના ગામ ઝાલોરમાં સન ૧૯૨૩માં થયો હતો. પિતા સરકારી ડૉકટર હતા. તેમનું બાળપણ અને શાળાકીય શિક્ષણ દ. ગુજરાતમાં પારડી ખાતે થયું. ગુજરાત કૉલેજમાંથી તેઓ બી.એસસી. અને મુંબઈની વીજેઆઈટીમાંથી એમ.એસસી. ટેક. થયા. ત્યાર પછી અમેરિકામાં એમ.એસ. કર્યું. તેઓ શિક્ષણમાં તેજસ્વી હતા, એ જમાનામાં મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં રાજ્યભરમાં ચોથા ક્રમાંકે આવ્યા હતા અને અમેરિકા પણ તેઓ ભારત સરકારની સ્કોલરશિપથી ગયા હતા. તેઓ અત્યંત મેધાવી, નિષ્ઠાવાન, પ્રામાણિક અને રાષ્ટ્રપ્રેમી હતા. વિદ્યાર્થી અવસ્થાથી તેમનામાં રાષ્ટ્રભાવના જાગી હતી. રાષ્ટ્રીય લડતોમાં સક્રિય ભાગ લેતા અને અશ્રુત પટવર્ધન, રામમનોહર લોહિયા જેવા નેતાઓના તેઓ ગાઢ મિત્ર હતા. બંસીભાઈએ પોતાની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત અને નિવૃત્તિજીવનની વસંત અને પાનખર વલસાડ પાસે આવેલ રંગ-રસાયણના કારખાના અતુલ પ્રોડકટ્સથી કરી. એ વર્ષો દરમિયાન એમનાં પત્ની સરોજબહેન, ગાંધીસરદારની સંસ્થાઓ સાથે ગાઢ સંપર્કમાં હતાં. તેથી બંસીભાઈ પણ નારાયણ દેસાઈ વ.ના સંપર્કમાં આવ્યા હતા. ધરમપુરમાં આદિવાસી આશ્રમશાળાઓનું સંચાલન સરોજબહેન કરતાં તેથી આદિવાસીઓના ઉત્કર્ષમાં પણ તેઓનો સક્રિય સહકાર મળી રહેતો. વલસાડ તાલુકાની પ્રાથમિક શાળાઓ માટેની વિજ્ઞાનપ્રયોગ પુસ્તિકા અને તેની કિટ ડિઝાઇન કરી હતી અને એ માટેના શિક્ષકો તૈયાર કરવાના તાલીમશિબિરો પણ ચલાવ્યા. એવી જ રીતે અમદાવાદની પ્રખ્યાત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાં વર્ષો સુધી પરીક્ષક રહ્યા હતા. એમને વાચનની ભૂખ પણ ખૂબ. જ્ઞાનેશ્વરી ગીતા, ઉપનિષદો તેમના પ્રિય ગ્રંથો હતા. સાહિત્યમાં કવિતામાં પણ તેઓ ખૂબ રુચિ ધરાવતા. અંગ્રેજી સાહિત્યના રસિયા, શૈલી, હેમિન્વે, શેકસપિયર, ચાર્લ્સ ડિકેઇન, ટાગોર, મેઘાણી, કલાપી તેમના પ્રિય કવિ હતા. | સામાજિક ક્ષેત્રે તેમણે નેત્રયજ્ઞોમાં રસ લઈ અતુલ, વલસાડ, વાપી વગેરે સ્થળે કરાવેલ. તેમનો મુખ્ય ફાળો તો તેમનાં પત્ની સરોજબહેનનાં બાળકલ્યાણ, આદિવાસી, મહિલા શિક્ષણ પ્રવૃત્તિમાં તેમને પ્રોત્સાહન આપી, પૂરી સગવડ અને સ્વતંત્રતા આપી એ ગણાવી શકાય, જેથી સરોજબહેન વિવિધ સામાજિક સંસ્થાઓમાં જવાબદારીભર્યા સ્થાનોમાં ભાગ લઈ સેવા આપતાં. જાણીતાં મહિલા અગ્રણી વસુબહેન તેમને “સારસ'ની જોડલીની ઉપમા આપતાં. ૮૨ વર્ષનું ભરપૂર જીવન પસાર કરી એમણે ૧૮મી નવેમ્બરે આપણી વચ્ચેથી વિદાય લીધી. સદ્ગતનાં પત્ની સરોજબહેન અને તેમનાં સંતાનોને દિલી સહાનુભૂતિ. અંતમાં એમના પ્રિય કવિ હરીન્દ્ર દવેની પંક્તિઓ સાથે તેમની શ્રદ્ધાંજલિ પૂરી કરીશું : મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો, તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો! નવી સંસ્કૃતિના ઋત્વિજ અને ઉગાતા બાબુભાઈ શાહ બાબુભાઈએ મહેસાણા અને બનાસકાંઠામાં સંખ્યાબંધ સંસ્થાઓ ઊભી કરી. બાલવાડીઓ અને આશ્રમશાળાઓ, છાત્રાલયો અને ઉ.બુ. વિદ્યાલયો, ખાદી કેન્દ્રો અને ગ્રામોદ્યોગ કેન્દ્રો, પશુ-સુધારણા, મઘનિષેધ, પ્રૌઢશિક્ષણ, સહકારી Jain Education Intemational Page #596 -------------------------------------------------------------------------- ________________ ૫૮૬ ધન્ય ધરા અંગતમંત્રી બની રહ્યાં અને સરદારનું સાહિત્ય પ્રગટ કરાવ્યું. તેમનું સંક્ષિપ્ત જીવન મૃણાલિનીબહેન દેસાઈએ આલેખ્યું છે અને તેની પ્રસ્તાવના મનુભાઈ પંચોળીએ લખી છે. તેમના આખા જીવનના સારરૂપ એક પ્રસંગ ટાંકીને મણિબહેનનું જીવન કેવું પરોપકારી અને પુણ્યવંતું હતું તે નીચેના દાખલાથી જાણી શકાય છે. શતાબ્દી વંદનામાં તેઓ આપણી વંદનાના અધિકારી પુણ્યસ્મૃતિની સુગંધ (જન્મ : એપ્રિલ, ૧૯૦૩) દેશ તેની જમીન-જંગલ-નદીઓ–પહાડો, સોના-રૂપામાં નથી જ નથી, તેના સાવધ, નિસ્વાર્થ અને સામાજિક મનોવૃત્તિવાળા નાગરિકોમાં છે. આવા નાગરિકો કે સામાજિક નથી હોતા ત્યાં જંગલો નાશ પામે છે. જમીન ધોવાઈ જાય છે. પૂર તારાજી કરે છે અને આંતર કે બાહ્ય કલહો દેશનો નાશ કરે છે, છતાં આ માણસોમાં કોઈ કોઈ દિવ્યાત્માઓ હોય છે. તેનું સ્મરણ-પઠન-પાઠન કરવાનું કે રાષ્ટ્ર કરે છે તે સુરક્ષિત મંડળીઓ, સર્વોદયમેળાઓ અને સાહિત્ય પ્રચાર દ્વારા એમણે ગાંધીને જીવતા રાખ્યા. જ્યાં રચનાત્મક કામનું નામનિશાન ન હતું અને જે ધરતી સેવા..... સેવા ઝંખતી હતી એવાં સૂકાં અને લૂખાં ઉત્તર ગુજરાતનાં ગામડાંમાં એમના અને એમના સાથીઓના પરિશ્રમ અને પ્રેમપુરુષાર્થથી ઠેકઠેકાણે સર્વોદયની સરવાણી કુટી નીકળી. ગાંધી વિચારની એક નવી ચેતના લહેરાવા લાગી. એક માણસનો પ્રેમભર્યો પુરુષાર્થ શું કરી શકે તેનું જીવતું પ્રમાણ તેઓ પૂરું પાડતા ગયા. પાછળ ચાલતા આવતા સાથીઓને તેમણે સેવાના અક્ષયવ્રતનું ભાથું બંધાવ્યું. આઝાલ પછી સર્વોદય અને ભૂદાનપ્રવૃત્તિના પૂરમાં અનેક યુવકો ખેંચાઈ આવ્યા. અમારા જેવા કેટલાય યુવાનો માટે એ યુગ 'સંદેશ' બની ગયો, પરંતુ સંદેશ સાંભળવો અને એ પ્રમાણે આચરવું એ તદ્દન જુદી વાત બની જતી. આમ યુવાનો માટે એક પગ જીવનપરિવર્તનની ધરતી પર અને બીજો પગ સલામત મનોભૂમિકા પર રહેતો. કેટલાક મિત્રો ક્રાંતિને ખેંચી ખેંચીને પોતાની જાત સુધી લાવ્યા, પરંતુ પોતે ક્રાંતિનું વાહન ન બની શક્યા. જ્યારે શ્રી રતિભાઈ જોશી, મોતીભાઈ ચૌધરી અને બાબુભાઈ જેવા પોતે જ એના કેન્દ્ર રૂપ બની ગયા. પરિણામે તેમની આસપાસ મિત્રોનાં ઝૂમખાં ને ઝૂમખાં ઊભરાવાં લાગ્યાં. એ સૌને નવાં કેન્દ્રો અને નવી સંસ્થાઓમાં હૂંફ આપી ગોઠવતા રહ્યા અને એ રીતે નવી સંસ્કૃતિના પાયાને વિસ્તારતા ગયા. નવી સંસ્કૃતિના ઉદ્ગાતા બની ગયા. કુ. મણિબહેનની પુણ્યસ્મૃતિની સુગંધા મણિબહેન એટલે સરદારનાં એકનિષ્ઠ સેવિકા અને પુત્રી. સરદારના જીવનને ધબકતું, આનંદિત અને કર્તવ્યશીલ રાખવામાં એકમાત્ર તેમનો જ અજોડ ફાળો ગણી શકાય. ૧૯૭૦માં અમારે જ્યારે નવજીવનમાં જોડાવાનું થયું ત્યારે શરૂઆતના દિવસોમાં સરદાર સાહેબને ભેટ મળેલ પુસ્તકોનું વર્ગીકરણ વગેરેમાં જતો. ત્યારે અવારનવાર તેમને મળવાનું અને માર્ગદર્શન મેળવવાનું થતું. તેમની પ્રકૃતિ એવી કે કામ સિવાયની વાત કહે નહીં અને વગર કામે તેમનો સમય છીનવાય નહીં. કર્તવ્યપરાયણ! ૧૯૨૫માં સ્નાતક થયા બાદ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં જોડાયાં. જેલવાસ ભોગવ્યો. રાજ્યસભા અને લોકસભાનાં સભ્ય. એમણે ૨૧ વર્ષ સુધી સરદાર પટેલની સેવા કરી અને સ્વ. મણિબહેન આવા દિવ્યાત્મા હતાં. સરદારની અને તે દ્વારા દેશની સેવા-સુરક્ષામાં કાયા ઘસી નાખી. જેમણે તેમની સાદાઈ, પરિશ્રમ, અવિરત પરિશ્રમ જોયાં છે તે કદી તેમને વીસરી નહીં શકે. સાદાઈમાં તો તેમને કોઈ ન લગે. જાતે જ કાંતેલ સૂતરના એકરંગી સફેદ એક નાનોય ડાઘ નહીં તેવાં વસ્ત્રો, જાતે જ કાંતેલાં, જાતે ધોયેલાં અને જાતે જ સાંધેલાં, સીવેલાં સુઘડ વસ્ત્રો. કડક ખરાં, કોઈનું જેમતેમ ન ચલાવે. કઠોર લાગે, પણ નાળિયેર જેવાં કઠોર, કાચલી, નીચે મીઠું પોષક પાણી ! - દિલ્હીમાં એમને કોઈને ત્યાં બે બહેનો ટેકસીમાં મૂકવા ગયાં. મૂકીને પાછાં ફરતાં હતાં ત્યાં ટેકસી ડ્રાઇવરે પૂછ્યું, “આ માજી કોણ હતાં?” “મણિબહેન પટેલ.” “સરદાર વલ્લભભાઈનાં પુત્રી!!” હા, હા,-એ જ.” ડ્રાઇવરે તરત જ ગાડી બંધ કરી નીચે ઊતરી જે રસ્તેથી મણિબહેન ગયાં હતાં તેની ધૂળ માથે ચડાવી. બંને બહેનો તો મણિબહેનથી પરિચિત હતાં જ છતાં તેઓ દંગ થઈ ગયાં. કહે, “તમને આટલી બધી ભક્તિ?” પેલા ભક્તહદય ડ્રાઇવરે કહ્યું, Jain Education Intemational For Private & Personal use only Page #597 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૮૦ “બહેન, તમે રામાયણ વાંચ્યું છે?” “તેમાં આવે છે કે હનુમાનજીએ લંકા બાળી, પણ પૂરી બાળી નહીં, કારણ બતાવશો બહેન?” બહેનો મૂંગાં! ડ્રાઇવર કહે, “બહેન લંકામાં એક વિભીષણ હતા. પુણ્યાત્મા હતા. એમના પુણ્યપ્રતાપે લંકા બચી ગઈ. આ હમણાં ગયાં એ માજીના પ્રતાપે દિલ્હી સુરક્ષિત છે, નહીંતર અહીં તો લંકાથી બદતર થઈ ગયું છે.” કુમાર મંગલસિંહજી [અવસાન ઃ ૨૧-૨-૧૯૮૫] ત્યક્તા ભુંજીથાઃ કુમાર મંગલસિંહના કલાપ્રિય આત્માને ‘ગુજરાત સમાચાર'માં પ્રથમ પાને જે કેટલીક સુંદર છબીઓ તસવીરકાર ભાઈ ઝવેરીલાલ મહેતા રજૂ કરતા હોય છે તેમાં ગરવા ગુજરાતનું લાવણ્ય અને કળાલાસ્ય રજૂ થતાં હોય છે, તો ક્યારેક તેમાં સંવેદનાના સૂર જગાડનાર ધીમો સાદ પણ સંભળાય છે. તા. ૨૩મી જાન્યુઆરીની તસવીરે એવું એક હમદર્દ પેદા કર્યું. તસવીર લાઠીના રાજવી કલાપીના ખંડિયેર જેવી હાલતવાળા મહેલની, અને તેમાં વેરવિખેર પડેલી કુમાર મંગલસિંહની મનોહર કલાકૃતિઓની હતી. તેની નીચે લખ્યું હતું: ૯મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે અન્ય નવ પ્રખ્યાત કલાકારો સાથે જેમનું રાષ્ટ્રપતિ દ્વારા સન્માન થનાર હતું એવા જાણીતા ચિત્રકાર લાઠીના કુમાર મંગલસિંહજીનું અમદાવાદમાં ૭૦ વર્ષની વયે કેન્સર હૉસ્પિટલમાં ૨૧મીએ અવસાન થયું. કુ. મંગલસિંહજી સ્વ. કલાપીના પુત્ર હતા અને તેમનાં મુંબઈ, પૂના, ગ્વાલિયર સહિત ઘણાં સ્થળોએ ચિત્ર પ્રદર્શનો યોજાઈને ઇનામો મેળવ્યાં હતાં......” ' ૧૯૫૪માં સંતબાલજીના ચાતુર્માસ લાઠીમાં હતા. એ પ્રસંગે થોડા દિવસ તેમની સાથે રહેવાનું બન્યું હતું. બરાબર એ જ અરસામાં કુમાર મંગલસિંહ રાષ્ટ્રપતિ ભવન ખાતે એક ઓરડાને ગુજરાતની કલાથી વિભૂષિત કરી મહારાજશ્રીને મળવા આવ્યા હતા અને પોતાના મહેલમાં પધારવાનું પ્રેમપૂર્ણ નિમંત્રણ આપી ગયા હતા. આ પ્રસંગે મહારાજશ્રી સાથે અમને પણ તેમના મહેલની મુલાકાત લેવાની તક મળી હતી. શરૂઆતમાં મહારાજશ્રીએ થોડો સમય રણવાસમાં જઈ ત્યાંના સ્ત્રીસમાજને મુલાકાત આપી. પછી કુમાર મંગલસિંહજીએ અમને મહેલ દેખાડ્યો. તેમનાં કલાત્મક ચિત્રોનો પરિચય તેઓ જાતે આપતા હતા, ત્યાંના મ્યુઝિયમમાં રાખેલ હથિયારો, પ્રાચીન કલાવસ્તુઓ, રાજા રવિ વર્માનાં ચિત્રો આ બધાંમાં મહારાજશ્રીને એટલો રસ ન પડ્યો જેટલો કુમાર મંગલસિંહજીનાં ચિત્રોમાં પડ્યો. પણ આ બધાં ચિત્રોમાંથી એક ચિત્ર વિશેષ સ્મરણમાં રહી ગયું છે. એ હતું બુદ્ધ, યશોધરા અને રાહુલનું. સિદ્ધાર્થ રાજગૃહનો ત્યાગ કરી, પરિવ્રાજક બન્યા છે અને બુદ્ધ બનીને પોતાના મહેલમાં પ્રથમ પ્રથમ આવે છે તે પ્રસંગનું. એક રાજવી રાજયગાદીનો ત્યાગ કરી મહાન સિદ્ધિ સાથે પાછા આવે છે ત્યારે યશોધરા પોતાના પુત્ર રાહુલને એના પિતા પાસે પોતાનો વારસો માગવા સમજાવે છે. એમ કહેવાય છે કે બુદ્ધ રાહુલને સંન્યાસ દીક્ષા આપીને પોતાનો અમર વારસ આપ્યો. એક કલાકાર રાજવી પોતાના રાજગૃહમાં સંતબાલજી જેવા શ્રમણોત્તમ સાધુને પ્રસંગનું માધુર્ય પોતાની લાક્ષણિક શૈલીમાં સમજાવી રહ્યા હતા. સંતબાલજી મહારાજે પણ એમાં ખૂબ રસ દાખવ્યો. તેમની કલાપ્રીતિ તે દિવસે અમને જેવી જોવા મળી તેવી અન્ય ક્યારેય જોવા મળી નથી. કુમાર મંગલસિંહે કહ્યું : “બુદ્ધનો સંદેશો શબ્દો દ્વારા કેટલાં હૃદય સુધી પહોંચ્યો છે, એની અમને ખબર નથી, પરંતુ અજન્ટાના કલામંડપોએ ત્યાંના ભીંતચિત્રો દ્વારા જે ધર્મસંદેશ ફેલાવ્યો છે તે અમારા જેવા કલાકારો અને દુનિયાભરની કલાશાળામાં પહોંચી ગયો છે.” મહારાજશ્રી : “કારણ કે એ કલાની પાછળ શુદ્ધ આત્મચેતન્ય હતું. ગુરુદેવે સત્યમ્ શિવમ્ સુંદરમ્ એ ત્રણ શબ્દોમાં કલાની વ્યાખ્યા આપી દીધી છે. સત્ય એ જ જીવનની ઊંચામાં ઊંચી કલા, એ શિવમ્ એટલે હિતકારી હશે તેનું સૌન્દર્ય ઝળકી ઊઠશે.” એમના ભોજનખંડની દીવાલો પર દોરેલાં કેટલાંક ભીંતચિત્રો દેખાડ્યાં. લગભગ આખી જ દીવાલો જીવતાં ચિત્રોથી મઢી હતી. જે હતું. ગુરુ.પી દીધી છે. સત્ય છે તેનું સૌન્દર્ય Jain Education Interational Page #598 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ ધન્ય ધરા આ મુલાકાતના સ્મરણમાં કુમાર મંગલસિંહજીએ ક્રાંતિદ્રષ્ટા અને ક્રાંતિકારી સાધુ હતા. સમાજમાં નવાં મૂલ્યોની પોતાનાં ચિત્રોનાં ત્રણેક આલ્બમો ભેટ આપ્યાં. સ્થાપના અને તેને ટકાવવા જીવનભર સંઘર્ષ ખેલ્યો. તેમને મહારાજશ્રી વધુ વખત આપી શકે તેમ નહોતા છતાં જે મણિભાઈની અંગત સેવા – મંત્રી–સેવક તરીકેની મળતાં, આ કંઈ સમય તેમણે આપ્યો એનાથી રાજકુટુંબને સંતોષ અને આનંદ સંતની વાત સેંકડો લોકો સુધી પહોંચાડી શકાઈ. થયો, પણ અમારા જેવાને એ મ્યુઝિયમની ઊડતી મુલાકાતમાં મણિભાઈ અને અમારો સંબંધ છેક ૧૯૫૦થી, તેમની શું મજા આવે? અવેજીમાં એ સ્થાને સેવા કરવાની મને તક મળતી. સંતની સાથે કુમારશ્રી દરવાજા સુધી વળાવવા આવ્યા અને રહેવામાં કેવી જાગૃતિ, નિર્મળતા, સાવધાની, માણસને મહારાજશ્રીએ પોતાની હંમેશની રીત પ્રમાણે હાથ ઊંચો કરી પારખવાની કળા અને નમ્રતા જરૂરી છે તેનો પ્રત્યક્ષ પાઠ તેમની શાંતિ....' કહીને આશીર્વાદ આપ્યા. પાસેથી મને મળતો. તેમના વિશે “સંત સમર્પિત મણિભાઈ' નામે મેં એક પુસ્તિકા છેક ૧૯૮૯માં પ્રગટ કરેલ અને તાજેતરમાં એ દિવસે મારા મનમાં બે ચિત્રો અંકિત થઈ ગયાં એક “વિશ્વવાત્સલ્ય' માસિકનો જૂન માસનો વિશેષાંક પ્રગટ કર્યો છે. હતું બુદ્ધનું મહેલમાં પુનરાગમન અને બીજું હતું સંતબાલજી મહારાજનું મહેલમાંથી નિર્ગમન. આગમન.... પુનરાગમન.... સંત તુલસીદાસે “ “રામનામ મણિદીપ ધરું, જીહ દેહરી નિર્ગમન...એણે એક નાનકડો સંદેશો સંભળાવ્યો-“યક્તન દ્વાર” ઊંબરા ઉપર દીવો રાખતાં ભીતર અને બહાર જેમ ભુંજીથાઃ” ત્યાગીને ભોગવો. ઉજાસ ફેલાવે છે તેમ મણિભાઈએ સંસારમાં અને સંસ્થામાં રહેવા છતાં બંને ક્ષેત્રોને ઉજાસી ગયા. પોતાના ગુરુની સમીપકુમાર મંગલસિંહજીનો કલાપ્રિય આત્મા એમના પિતાએ સંતબાલજીની ચિંચણી દરિયાકાંઠે આવેલી સમાધિ પાસે અંતિમ ગાયેલ “વિશ્વ-આશ્રમ સંતનું–માં અખંડ શાંતિ પામો! સ્થાનની શાંતિ મેળવી. શ્રી મણિભાઈ પટેલ મુકુલભાઈ કલાર્થી (નિયામક, મહાવીરનગર, ચિંચણી) આ માસની ૧૯મી તારીખે આત્મસાધક, આશ્રમ પ્રેમી | (તા. ૧૦-૫-૨૦૦૨) અને ગાંધીવિચારધારાના આજીવન પ્રસારક શ્રી મુકુલભાઈ ગુજરાતના જૈન સંત મુનિશ્રી સંતબાલજીના તેઓ કલાર્થીનું ૬૮ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેમનું સમગ્ર સમર્પિત સેવક હતા, શિષ્ય હતા અને સંતના સહવાસે તેમની જીવન શિક્ષણ અને લેખનક્ષેત્રને સમર્પિત હતું. પ્રકૃતિ સંતમય થઈ ગઈ હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ સ્વરાજય આશ્રમ ગયે વર્ષે જીવનસ્મૃતિ તરફથી ભક્તકવિ નરસિંહ બારડોલીમાં બહેન નિરંજનાબહેનના કન્યા વિદ્યાલયને મદદ મહેતાના કાવ્ય ઉપરથી વૈષ્ણવદર્શન’ પુસ્તિકા પ્રગટ થયેલ. આ કરતા હતા. પ્રાલિત, જૂની કૉલેજ કેળવણીમાં પારંગતની પદવી પુસ્તિકા માનવધર્મના પરમ ઉપાસક ગુજરાતના બે સંત-પૂ. પામ્યા છતાં કિશોરલાલ મશરૂવાળા, ગુરુદયાળ મલ્લિકજી અને મોટા અને મુનિશ્રી સંતબાલજીની અંગત સેવામાં રહી જેમણે પૂ. મોટાની સીધી અસર અને વાતાવરણને પરિણામે તેઓ ભક્તિનો સેવા આદર્શ પૂરો પાડ્યો છે તેવા મુ. નંદુભાઈ અને આજીવન નઈ તાલીમના શિક્ષક રહ્યા. તેમના જીવનનું મોટામાં મણિભાઈને અર્પણ થઈ હતી. મોટું લક્ષણ હતું ‘વિદ્યા ટુવાતિ વિન’ સાચા જ્ઞાનની જાગ્રત સંતને સમર્પિત થઈ રહેવું એ જ્વાળામુખીની ટોચે ઉપાસનામાંથી જ નમ્રતા ઝરે છે–એ રહ્યું હતું. રહેવા જેવું છે. મણિભાઈ પોતાની ૩૩ વર્ષની ભરયુવાન વયે સદા વિનમ્ર, સદા વિનયી અને સદા સ્નેહસભર સ્મિતથી પોતાનો ધીકતો ધંધો છોડી સંતબાલજીના ચરણમાં જઈ બેઠા. ઊભરાતું તેમનું જીવન-મુકુલ ઈશ્વરને સમર્પિત થઈ ચૂક્યું છે, જીવનભર સંતના આદેશ પ્રમાણે : પરંતુ તેની સુરભિ વાતાવરણમાં પમરાઈ રહી છે. “પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવ્યે જા, બે વર્ષ પહેલાં જ તેમનું એક પુસ્તક-સંતોના બાલઅંતરના અજવાળે વીરા પૈર્ય ધારી ચાલ્યો જા...” સંતબાલ' આ સંસ્થા મારફતે પ્રગટ થઈ ચૂક્યું છે, તેનું સ્મરણ આ સંતઆદર્શ તેમણે ચરિતાર્થ કર્યો. મુનિશ્રી સંતબાલજી તાજું થાય છે. Jain Education Intemational Page #599 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ તેમનું સેવાસમર્પિત જીવન અને સંતસાહિત્યની સુરભિ સમાજને પ્રાણવાન બનાવો! તેમનાં કુટુંબીજનોને દિલસોજી હો અને તેમના આત્માને પ્રભુ શાંતિ આપો! મુકુલભાઈએ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું, પણ તેમનું ખરું કામ તો નવા શિખાઉ લોકો માટે સાદું, સરળસંતપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી સાહિત્ય પૂરું પાડ્યું તે હતું. પોતે દલિતવર્ગના હોવા છતાં પોતાના શિક્ષાબળે તેમણે ગાંધીયુગના તેજસ્વી આચાર્યોનું માન-સમ્માન અને પ્રેમ મેળવ્યાં હતાં. પૂ. મોટા તેમાંના એક હતા. તેમનું સેવા-સમર્પિત જીવન અને સંત સાહિત્યની સુરભિ સમાજને પ્રાણવાન બનાવો! ગાંધીયુગનું ગુલાબી પુષ્પ શ્રી રતિભાઈ ગોંધિયા (અવસાન : ૨૪-૯-૦૩) શ્રી રતિભાઈ સપ્ટેમ્બર માસની ૨૪મી તારીખે આ દુનિયાના બાગમાંથી ચૂંટાઈ ગયા, તેમની બહુમુખી પ્રતિભા તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાંથી પ્રેરણાનું આદાન-પ્રદાન કરતી. ગાંધીજીએ સૂચવેલ અઢારવિધિ રચનાત્મક કાર્યક્રમો–રેંટિયો અને ખાદી–ને જેમ ગાંધી પોતે સૂર્યસ્થાને ગણતા, તેમ ચિંતભાઈએ પણ તેમને તમામ પ્રવૃત્તિના ધરીરૂપ બનાવી પ્રવૃત્તિનાં વિવિધ ચકડોળ ચલાવ્યે રાખતા. ખાદીને તેમણે નવી પેઢી માટે નવા વસ્ત્ર રૂપ બનાવી, એ માટે રાજકોટ, અમદાવાદ જેવાં મહાનગરોમાં સૌ–રસના નામના વેચાણ ભંડારો શરૂ કરી, નગરની જનતાને ખાદીઘેલી કરી. ખાદી એ ગરીબ માણસની રોજી છે તો ગ્રામોઘોગો ગામડાના શ્રમિક કારીગરોની સાંસ્કૃતિક વિરાસત સાથે રોજીરોટી પૂરી પાડે છે. એ અંગેના પણ તેમના પ્રયત્ન જીવનભર ચાલુ રહ્યા. રચનાત્મક પ્રવૃત્તિના મોભી, રાજદ્વારી ક્ષેત્રે ઘણાં પ્રલોભનો, પણ તેને સોનાની જાળ સમજી તેમાં ક્યારેય ન ફસાયા અને શુદ્ધ રચનાત્મક સેવાની ગાંધીકથામાં ગૌરવ અનુભવ્યું. આ ગૌરવે તેમણે ગુજરાતના ખૂણેખૂણે પથરાયેલ નિષ્ઠાવાન સેવકોને શોધી, સમાજ વચ્ચે ઓળખાવી, તેમનું બહુમાન કરવાનો એક અભિનવ ચીલો પાડ્યો. પુત્ર (અશોક)ની સ્મૃતિમાં રાજકોટની ગોંધિયા ઇસ્પિતાલ વ્યવસ્થા, સ્વચ્છતા અને સુઘડતાનો એક આદર્શ પૂરો પાડી રહી છે. માંદગી તો શરીર છે એટલે આવે જ, તો શરીરને સમજવું– ૫૮૯ રોગને જાણવો–આરોગ્ય અને સ્વચ્છતા નિરામયતા માટે એટલાં જ જરૂરી છે એ વાત તેમની સંસ્થાએ ઉપચાર સાથોસાથ દર્દીઓને ગાંઠે બંધાવી. તેના કુશળ વ્યવસ્થાપક, ભાઈ બળવંતભાઈએ તે હાડોહાડ જાળવી છે. શ્રી રતિભાઈ પ્રકૃતિએ ગુલાબી માનસ ધરાવતા. ગુલાબના પુષ્પથી જેમ સહજ ખેંચાણ થાય તેમ રતિભાઈ તરફ તેમનાં મિત્રો, સાથીદારો, કારીગરો, કાંતનારીઓ, દર્દીઓ સૌ જાણે દીવાના બની રહેતાં. તેમની મૈત્રી ઝંખતાં, અને એવા સંબંધનો તંતુ જળવાઈ રહે એમાં ગૌરવ અનુભવતા. એમણે જે જે સંસ્થાઓ ઊભી કરેલ-યંગ મેન્સ ગાંધીઅન એસોસિએશન, રાજકોટની સમન્વય અને શ્રમજીવી મહિલાઓની ‘અંબા' હોય કે સૂરતમાં બહેન સૂરજબહેન કામદાર ચલાવતાં જરી રેશમ ઉદ્યોગ કેન્દ્ર હોય કે રાજકોટની ઇસ્પિતાલ, આ બધાં ક્ષેત્રોમાં તેમના કેળવાયેલ, મનુભાઈ અને હરગોવિંદભાઈ જેવા કુનેહવાળા, વફાદાર સાથીઓ તેમની હયાતી બાદ પણ આજે સફળતાપૂર્ણ સંચાલન કરી રહ્યા છે. બાલસાહિત્યના ભીષ્મપિતામહ સમા શ્રી રમણલાલ સોની મુ. રમણભાઈનું રચનાત્મક કાર્ય તેમના વતન મોડાસાથી શરૂ થયેલ. શિક્ષક ઉપરાંત તેઓ નગરપાલિકા અને પછી ધારાસભ્ય તરીકે સાબરકાંઠાના પ્રશ્નો રજૂ કરતા. છેલ્લાં ૩૦થી અધિક વર્ષોથી પોતાના પુત્રો સાથે તેઓ અમદાવાદ ખાતે રહેતા હતા, પણ તેમની કલમે અખંડ સરસ્વતીની આરાધના ચાલુ જ. આ કલમે ગજબ કરી છે! અમારી જાણ પ્રમાણે તેમણે ૫૦૦થી અધિક પુસ્તકો ગુજરાતને આપ્યાં છે. સૌથી વિશેષ તો તેઓ બાળકોના દાદા તરીકે ચિરંજીવ રહેશે. ગલબા શિયાળના પરાક્રમો, તેની પ્રબોધક વાતો, અમૃતકથા, મધુરકથા, રમૂજકથા, મધુર વાર્તાવલી, શિશુસંસ્કાર બાલ વાર્તાવલી, સોનાનો ચાંદ વાર્તાવલી જેવા સેટના સેટ લગભગ ૧૫૦ ઉપરાંતના તેમણે આપ્યા. હાથ-પગ ચાલ્યા ત્યાં સુધી પ્રજા વચ્ચે ઘૂમતા રહી, તેના પ્રશ્નો નેતાઓને પહોંચાડી તેમની સાથે સુખ-દુઃખમાં સાથે રહ્યા. પ્રજાએ પણ તેમને પોતાના ગણ્યા. તેઓ જેમ હાથપગ ચલાવતા તેમ ભેજું પણ ચલાવતા, પણ કુદરતી રીતે તેઓ બાળલેખક તરીકે સ્વયં ઊભરી આવ્યા. ગિજુભાઈ પછી ગુજરાતી ભાષાને મોટાગજાના આ બીજા મહાન વાર્તાકાર મળ્યા. તેમણે Page #600 -------------------------------------------------------------------------- ________________ પ૯૦ ધન્ય ધરા દુનિયાભરનું બાલ સાહિત્ય ડહોળી તેમાંથી નવનીત તારવી, સત્યને સાક્ષાત્કાર રૂપે અવતરતું જોયું. શિવમ્ સુંદરમ્ સત્યમનો શિક્ષણ અને સંસ્કારને પોષક એવું ગુજરાતી ભાષામાં ઉતારી અનુપમ સંગમ નિહાળ્યો. એમના ગુરુ પરમાનંદપુરી કહે છે : આપ્યું. તેઓ કેવળ બાલસાહિત્યકાર હતા એવું નહોતું–તેમની “હું નાનપણથી એમને ઓળખું છું. સત્યનો આગ્રહ તેમનો ઉત્તરાવસ્થામાં તેમણે ભારતના સંત અને અધ્યાત્મ સાહિત્યનો જીવનમંત્ર છે.” સાગર ડહોળી તેમાંથી મનગમતાં મોતી આપ્યાં છે. અમર ભારતીએ વનમાંથી ઉપવન અને ઉપવનમાંથી - રમણભાઈની બાલસુલભ, ચોટડૂક, મીતભાષીના આવા તપોવનનો ઘાટ ધારણ કર્યો અને ત્યાં ઘોડિયાઘરથી માંડી ઉચ્ચ તો અનેક હર્ષસમાં બાળકો ગુજરાતની આ પેઢીમાં ઊછરી રહ્યા શિક્ષણ એટલે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણની વિવિધ વડવાઈઓથી શોભતો સંસ્કાર વડલો ખીલવા માંડ્યો. ૩૫-૪૦ | મુ. રમણભાઈ પ્રકૃતિએ સીધા-સાદા, વિનમ્ર, વિવેકી વિવિધ પ્રવૃત્તિઓ શરૂ થઈ અને ૫૦૦ થી ૭૦૦નું બાલઅને અત્યંત હેતાળ સ્વજન હતા. પરિચિત માણસને મળતા તો યુવાવૃંદ ગોકુળ વૃંદાવન રચી રહ્યું છે. અડધા-અડધા થઈ જાય, પણ અપરિચિતને તેમની વાતોથી અહીં ઠાકોર, ભરવાડ, પટેલ, અવર્ણ–સવર્ણ-વિકસતી આત્મીય બનાવી દે, કારણ કે તેમને શબ્દનો પારસમણિ મળ્યો અને અવિકસિત જાતિની બાલાઓ અને મહિલાઓનો મધુમંડપ હતો. ભાઈ સુરેશ દલાલ કહે છે તેમ-“એમની જીવનની રચાયો છે. તેમાં રતનબહેનની માતૃશક્તિ, રામભાઈની તપશક્તિ તમામ અપેક્ષાઓ શબ્દ સાથે શરૂ થાય છે અને શબ્દ સાથે પૂરી અને સુરાભાઈની જપશક્તિ ભળતાં આ સંસ્થાએ પોતાના પહેલા થાય છે. શબ્દ એમનો પારસમણિ છે. ખુલ્લી આંખે, ખુલ્લા દસકામાં જ ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાં નામના કાઢી. કાને અને ખુલ્લા મનથી જે માણસ જીવે એ પોતાની આસપાસ રામભાઈમાં બેઠેલા જીવતા કલાકાર કસબીએ ગ્રામ્ય અને નાનકડું બ્રહ્માંડ ઊભું કરી શકે અને વિશ્વરૂપ દર્શનની શહેરી, પૂર્વ અને પશ્ચિમ-પ્રાચીન અને અર્વાચીન જ્યાં જ્યાંથી જે ઝલકઝાંખી કરી શકે.” અમારી જેમ તેમનાં અનેક ચાહકો અને જે મળ્યું તેનું રસપાન કર્યું. ફોટોગ્રાફી અને સ્થાપત્યકલાના સ્વજનોએ આ બ્રહ્માનંદ–જ્ઞાનાનંદનો અનુભવ કર્યો હશે. કલામંડપો ઊભા કર્યા અને અમર ભારતમાં જીવન જીવવાની સંગમના સંગી રામ-રાતડિયા કલા આપનાર દીક્ષાર્થી બન્યા. એમના હાથ નીચે તૈયાર થયેલ વિદ્યાર્થીઓનો ખાસ્સો મોટો પરિવાર તૈયાર થયો છે. ભાઈ રામ રાતડિયા તા. ૩૦-૧૦૯૭ના રોજ આકસ્મિક અવસાને, આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. તેથી એક આજથી સાત વર્ષ પહેલાં તેમની સંસ્થાનો પરિચય આપતું જ શબ્દમાં તેમનો પરિચય આપવો હોય તો–સમન્વયના દ્રષ્ટા એક પુસ્તક “અમર ભારતીને આંગણે' અમે પ્રકાશિત કર્યું હતું. અથવા સંગમના સંગી કહું. તેની પ્રસ્તાવના “કંકુ છાંટણાં'માં અમે લખ્યું હતું : “ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે એને જિલ્લેજિસ્લે ગાંધીજીની નઈ તાલીમના તેઓ સમાજે જેને પાછલી હરોળમાં ગણી કાઢ્યા છે તે તત્ત્વદૂધને, પી–પચાવી જાણનાર-કેટલાંક યુવક-યુવતીઓનાં ભરવાડ કોમમાં જન્મી બુદ્ધિ-બળથી બળુકા બની, ટોચને લાયક જોડાં ધૂણી ધખાવી, કેળવણી દ્વારા સમાજનવનિર્માણનો પ્રયોગ ઠર્યા. તળેટીથી ટોચે પહોંચ્યા. કરી રહ્યાં છે. અમર ભારતી એ પ્રયત્ન શૃંખલાને શોભાવી રહી તેમણે દહેગામ તાલુકાના મોટી પાવઠી ગામે ૧૯૭૪માં છે.!” અમર ભારતી સંસ્થાનું સર્જન કર્યું. આ સ્થળે અમદાવાદ, ખેડા ભાઈ રામભાઈને મેં સમન્વયના દ્રષ્ટા તરીકે જોયા છે. અને સાબરકાંઠા ત્રણે જિલ્લાનો ત્રિભેટો થયેલ એવા સંગમને આપણે ત્યાં જૂની કેળવણીએ સમાજના ભાગલા સર્યા છે. પોતાની કર્મભૂમિ બનાવી. ભણેલા અને અભણ વચ્ચે મોટી દીવાલ-આજે આઝાદીની અહીં દક્ષિણવાહિની વાત્રક અને પૂર્વમાંથી આવતી ૫૦મી જયંતીએ પણ ખંડિત થતી પ્રમાણમાં ઓછી જોવા મળે માઝૂમનો સંગમ થાય છે. આ સંગમના ઉછંગે મા ભારતીની છે, ત્યારે આવા માનવતાના મહાધર્મને વરેલા, જ્ઞાનયોગ અને ધર્મભૂમિના ઉછંગે, તેમણે અમરભારતીની રાવટી તાણી, કર્મયોગને ભક્તિસૂત્રમાં ગૂંથવા મથતા રામભક્ત રામભાઈમાં અનોખી રંગતના કેસૂડા ઉછાળી હેતે વધાવી. સામે કાંઠે જ્ઞાનીની નમ્રતા, સત્યની દૃઢતા, સંસ્કાર, વિનય, વિવેક અને ભગવાન કેદારેશ્વર અને અનુપમ પ્રાકૃતિક સૌંદર્યમાં તેમણે વાણીની મિતભાષિતાનો અપૂર્વ સંગમ તેમના જીવનમાં સૌ Jain Education Intemational For Private & Personal use only Page #601 -------------------------------------------------------------------------- ________________ પલ શાશ્વત સૌરભ ભાગ-૨ કોઈને પહેલી નજરે આકર્ષી તેમને પોતાનાં બનાવી લેતા. પાસેથી મેળવેલ છે. વૈધ શ્રી વજુભાઈ વ્યાસ વર્તમાનમાં તેઓ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે. આ કાર્યમાં તેમના પત્ની કુમુદબેન વ્યાસ જેઓ અચ્છા સમાજસેવિકા જન્મ : ૭મી ડિસેમ્બર, ૧૯૧૯, વતન : વળા જિલ્લો છે. (પુષ્પાબેન મહેતા વિકાસગૃહના હાથ નીચે તૈયાર થયેલ) : ભાવનગર તેમનું યોગદાન પણ રહેલું છે, જીવનમૃતિ પરિવારની આરોગ્યદાયી, લોકોપકારક આ રીતે વૈદ્ય શ્રી વજુભાઈ વ્યાસ શારીરિક-માનસિક પુસ્તિકાઓ કેન્સર, ડાયાબિટીસ, હાઈ બલ્ડપ્રેશર, સંધિવા, રોગોના અચ્છા ચિકિત્સક, સારા લેખક, પત્રકાર, વહીવટકાર, હૃદયરોગ સારવાર વગેરેથી વૈદ્ય શ્રી વજુભાઈ સારી પેઠે પરિચિત સમાજસેવક અને વન્ય પ્રાણીમિત્રોના વફાદાર મિત્ર છે. તેમની છે. પરંતુ તેઓ શારીરિક રોગોના કેવળ ચિકિત્સક જ નહીં, સેવાનો લાભ શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશને અગાઉ કેન્સર સંશોધક પણ છે. તેમજ એક પત્રકાર અને વન્ય પશુ - ચિકિત્સા અને હૃદયરોગ ઉપચાર', “રોગમુક્ત જીવન’, ‘યોગ પક્ષીઓના અચ્છા અભ્યાસ તેમજ મનોવૈજ્ઞાનિક છે. મટાડે રોગ' વગેરે કરી જનતાને અપાવ્યો છે. ૨૦૦૩માં તેઓ તેઓએ જિંદગીના પાછલા વર્ષોમાં પ્રાચીન એવા આ વિષયના અનુભવ-અભ્યાસ અર્થે છ મહિના અમેરિકાનો આયુર્વેદ વિજ્ઞાન અને જીવન જીવવાની નૈસર્ગિક પદ્ધતિનો પ્રવાસ કરી ચૂક્યા છે. ૮૮ વર્ષના શ્રી વજુભાઈ પોતાનો અભ્યાસ કર્યો, કેટલાંક સંશોધનો કર્યા. તેમના રસના વિષય છે નિવૃત્તિનો સમય જન-આરોગ્ય આનંદથી ગાળી રહ્યા છે. : હૃદયરોગ, ડાયાહિટીસ, કીડની ફેલ્યોર અને કેન્સર ઉપરના અભ્યાસ પછી તેમણે ચાર-પાંચ પુસ્તિકાઓ લખી છે. તેમાં વિજયકુમાર ત્રિવેદી કેન્સર અંગે સમજ (ઉપાય) લોકભોગ્ય બની છે. [અવસાન : ૮-૧૧-૮૬] તેઓએ યોગ, આયુર્વેદ, નેચરોપથી અને વિશેષ કરીને સ્વાતંત્ર્યોત્તર કાળના નવનિર્માણમાં ધીખતી વકીલાત ઓટોયુરિન થેરપી સ્વમૂત્રોપચાર પદ્ધતિ વગેરેના મિશ્રણ દ્વારા છોડી, ગુજરાતના નવસર્જનના કાર્યમાં નોંધપાત્ર ફાળો આપનાર આગવી ચિકિત્સા પદ્ધતિનું નિર્માણ કર્યું છે. તેઓ માને છે કે વકીલોમાં વાલમના શ્રી રતિલાલ જોશીની જોડીના ત્રિવેદી પણ જે જે કારણોથી માનવીના શરીરમાં વાત, પિત્ત અને કફનું તેમના સાથી હતા. ગુજરાતના હરિજનો અને અન્ય પછાત અસમતોલપણું થઈ જાય છે, તેને જીવન જીવવાના પરિવર્તન વર્ગોને સમાન નાગરિકત્વ અપાવવાના રચનાત્મક જીવંત કાર્યમાં દ્વારા રોગ થનારા કારણોનું નિવારણ કરવામાં આવે તો રોગ આ બંનેએ પોતાના જન્મજાત નાગરવને દીપાવ્યું. આપોઆપ મટે છે, અથવા રોગનું મૂળ પકડાય જેથી જન્મભૂમિ પાટણને કેન્દ્રમાં રાખી સમસ્ત ઉ.ગુજરાતને પુનઃસ્વાથ્ય પ્રાપ્ત થાય છે. રોગનું મૂળ કારણ છે માનવીની કર્મભૂમિ બનાવી. તેમનો વિશેષ રસ શિક્ષણ અને કૃષિ વિકાસનો ખામીભરી જીવન જીવવાની પદ્ધતિ, ઉપરાંત આહાર-વિહાર અને હતો. સરસ્વતી નદીનો બંધ કમ રોડ જે મહેસાણા અને મનોવ્યાપાર. એમાં આહાર પ્રાધાન્ય ભોગવે છે. તેઓ બનાસકાંઠાને જોડતો ટૂંકો માર્ગ પણ બની રહ્યો–ના પાયામાં દવાવાદમાં માનતા નથી. ઝાડપાન-વેલા-વનસ્પતિઓ તેમજ તેમનો પરિશ્રમ ઓછો નહોતો. પાટણને આંગણે વિદ્યાનગર આંગણાના સાદા ઔષધોથી રોગી વહેલો સાજો થવા પામે છે. ઊભું કરવાનું, પાટણની પ્રભુતા પુનર્જન્માવી અહીંની પ્રજાનાં એટલે કુદરતનું નજીક જવું એ એમનો મુખ્ય મંત્ર રહ્યો છે. સ્વપ્નો સાકાર કરવામાં તેઓ સદાબહાર રહેતા. છેલ્લાં થોડાં વર્ષોથી તે શિવામ્બુ ચિકિત્સક તરકીએ પણ આ સંસ્થા મારફતે પૂર્વે પ્રગટ થતા “નવાં માનવી’ જાણીતા રહ્યા છે. વૈદ્ય વજુભાઈ વ્યાસે સમાજસેવા, પછાત વર્ગો માસિકમાં તેઓ પોતાના વિસ્તારની અબોલ જનતાનાં મર્મસ્પર્શી તેમજ આદિવાસીઓની સેવાનું કાર્ય પણ કર્યું છે. ગીર, આલેચ, - ચિત્રો આલેખી, સુખી સંપન્ન બુદ્ધિજીવીઓની સંવેદનશીલતાને બરડા, ડાંગ, આદિ જંગલોમાં ફરીને વેલા-વનસ્પતિઓની ઢંઢોળવા પ્રયત્ન કરતા. ઓળખ મેળવી તેનું સંશોધન પણ કર્યું છે. આ અંગેનું વિશિષ્ટ છોંતેર વર્ષના આ દેશપ્રેમી, વિદ્યાપ્રેમી દેશભક્તને અમે જ્ઞાન તેમના ગુરુ સ્વ. કિરપાશંકરભાઈ ભટ્ટ (ગઢડાવાળા) તેમજ કૃતજ્ઞતા ભરી શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. પ્રભુ એમના આત્માને ખ્યાતનામ આધ્યાત્મિક વૈદ્ય શ્રી ભગતબાપા (મોરુકા-ગીર) શાંતિ આપો! Page #602 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ વીરતા અને અડગતાની મૂર્તિ વિષ્ણુપ્રસાદ રવિશંકર વ્યાસ (અવસાન ઃ તા. ૨૫-૧-૨૦૦૭) વિષ્ણુભાઈ એટલે વીરતા, અડગતા, સ્વતંત્રતા અને ખુમારીનો અનુપમ નમૂનો. પૂ. રવિશંકર મહારાજ ઘર છોડી ગાંધીજીને સમર્પિત થયા અને પોતાના સંતાનોને પણ એમણે આઝાદીની હવામાં ઉછેર્યાં. વિષ્ણુભાઈ તેમના નાના દીકરા. તેને એમણે વિનોબા પાસે વર્ષા, પછી સાબરમતી, વેડછી જેવાં સ્થાનોએ ત્યાંના સંચાલકોના હાથ નીચે મૂકી તાલીમ અપાવી. પરિણામે વિષ્ણુભાઈ સ્વતંત્ર પ્રકૃતિના, બહાદુર વીરપુરુષ નીવડ્યા. નાની ઉંમરમાં ગાંધીઆશ્રમમાં ખુદ ગાંધીજી આગળ પણ વહેલા નહીં ઊઠવાનો, પ્રાર્થનામાં હાજરી નહીં ભરવાનો, કાંતણમાં અનિયમિત હાજરીના પ્રસંગ ઊભા કરી પડકાર ફેંકતા, ત્યારે કસ્તૂરબા તેમનો પક્ષ લેતાં. તેમનું માનસ વૈજ્ઞાનિક બુદ્ધિનું હતું. તેથી રેંટિયા અને યંત્રશાસ્ત્રમાં તેમણે પારંગતતા મેળવી હતી. અદ્ભુત તરવૈયા, સાહસિક અને અથાક કર્મશીલ હતા. તેમણે કેટલાંય ડૂબતાંને બચાવેલાં અને તરતાં શીખવેલું. પોતાના જીવનમાં સ્વાશ્રયથી જીવવાના ટેકને પરિણામે ઇસનપુરમાં નાનું કારખાનું ઊભું કરી પોતે અને પોતાના એન્જિનિયર પુત્ર કૃપાશંકરે સ્વાશ્રયી ટેકને ઉજાળી ! પાછલી નિવૃત્તિવયમાં પોતાનો બધો સમય આરોગ્યસેવામાં શ્રી ભાનુભાઈ દવેના સહકારમાં ગાળતા. ઇસનપુરથી આખા શહેરમાં તૂટેલા પગે પોતાની સાઇકલ ઉપર જ ફરતા. ૮૦–૮૫ વર્ષ સુધી તેઓ સાઇકલ સવારી કરી લોકોને આશ્ચર્યમાં મૂકી દેતા! તેમનું જીવન રંગીલું અને આનંદી હતું. પિતા મહાન તપસ્વી સેવક, તેમની લાગવગ કે વગવસીલાની ઓથ તે ક્યારેય ન લેતા. મહારાજની સભામાં કોઈ એક ખૂણે અજ્ઞાત તરીકે બેસી વાતો સાંભળતા, મહારાજે ઘર ત્યજ્યું પછી સમજદાર થતાં પોતાની માતા પૂ. સૂરજબાના સહારા રૂપ બની રહ્યા હતા. પરમ માતૃભક્ત હતા. કુટુંબનો વહેવાર તેઓ જ સંભાળતા. ઘડતરની અનોખી સાહસ-શૌર્યકથા વિષ્ણુભાઈ એટલે આપણા પૂ. રવિશંકર દાદાના દીકરા. બાપની કમાણી ઉપર જીવવા કરતાં તેઓ આપકર્મી થઈને ધન્ય ધરા જીવ્યા, ૫૨–સેવામાં પિતાને પગલે ઘસાઈને ઊજળા થયા છે. તેમના જીવન–ઘડતરની વાતો બહુ રસમય છે. આઠ દાયકા પૂરા કર્યા છે, છતાં તન અને મનથી ધારેલ કામ લે છે, એની પાછળ એમના ઘડતરની કમાણી છે. જીવનના અંત સુધી તેઓ એ જ લેંઘો–બાંડિયું, પગમાં સાદાં સ્લિપર અને પોતાની સખી– સહેલી–સાઇકલ ઉપર મનગમતી સવારી કરતા, સ્મિત વેરતા, અલગારીની જેમ ઇચ્છે ત્યાં પહોંચી જતા. જીવનસંધ્યાંનાં મોભી વીરબાળાબહેન નાગરવાડિયા (૧૬ ઑગષ્ટ, ૨૦૦૫) વીરબાળાબહેનનું જન્મસ્થાન તો કરાંચી, પણ પાછળથી તેમણે અમદાવાદને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. તેમના પતિ રતિભાઈ ગૂજરાત વિદ્યાપીઠના તાલીમાર્થી બંનેએ મહાત્મા ગાંધીજીની સ્વાતંત્ર્યચળવળમાં ઝુકાવ્યું અને ઢળતી ઉંમરે– ગાંધીજીનાં રચનાત્મક કાર્યોમાં ન સમાયેલ, છતાં સર્વેને કરવા યોગ્ય એવી ઘરડાની સેવાનું અનુપમ કાર્ય એમણે ઉપાડ્યું અને શોભાવ્યું. મૂળ ‘ઘરડાનું ઘર' મણિનગરમાં રામકૃષ્ણ આશ્રમમાં ચાલતું ત્યાંની મુલાકાત લઈને મેં એક લેખ ૧૯૮૦ની આસપાસ લોકજીવન'માં આપેલ. ત્યારપછી તેનું સ્થાનાંતર અંકુર સોસાયટી પાસે કલ્પતરુ પાસે ‘જીવનસંધ્યા’નું નવનિર્માણ થયું. જ્યાં લગભગ ૨૦૦ જેટલાં સ્ત્રી-પુરુષો રહે છે. તેમણે વાનપ્રસ્થનું એક તીર્થ ઊભું કર્યું છે. દર્શનીય સ્થાન છે. બે એક વર્ષ પહેલાં હું તેમને મળવા અને સંસ્થાની મુલાકાતે ગયો હતો ત્યારે બે એક કલાક બેઠો હતો. ત્યાર પછી તેઓ મને તેમના ઘરે પોતાની સાથે લઈ ગયા અને વધુ આત્મીયતા બતાવી. એ વિરલ મુલાકાત ભૂલી શકાય એવી નથી! વીરબાળાબહેન વૃદ્ધજનો માટે એક સમર્પિત સેવિકા હતાં. નાના બાળકને સાચવવું અને વૃદ્ધને સાચવવાં બંને સમાન છે, પણ સેવા તેમના હૃદયમાંથી ઊગી હતી. તેમને જોતાં જ વૃદ્ધો તેમને વળગી પડે અને તેઓ બધાની એકએક જરૂરિયાત સાચવે. તેઓ ૯૩ વર્ષ સુધી સક્રિય રહ્યાં, એ એમના જીવનનો આનંદ દર્શાવે છે. તેમણે પોતાની પાછળ બીજી હરોળ તૈયાર કરી છે તેથી સંસ્થા તો ચાલશે જ. વીરબાળાબહેનની સેવા જીવનસંધ્યા' મારફતે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી હતી. તેમની સ્મૃતિમાં Page #603 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગુજરાતમાં આવાં ઉત્તમ વૃદ્ધતીર્થસ્થાનો ખીલે એવી આશા રાખીશું. સમર્પિત સેવિકા શશીકળા મહેતા (૧૯૩૧થી ૨૦૦૩) શશીકળાબહેન મહેતા એક સમર્પિત રાષ્ટ્રસેવિકા હતાં. તેમણે જીવનભર ગાંધીજીના આદર્શો પ્રમાણે, અવિવાહિત રહીને પોતાનું જીવન રાષ્ટ્રને ચરણે ધર્યું. સ્વાવલંબનની ખુમારીથી જીવવા માટે તેમણે પોતાની નજીક આવેલ દૂધકેન્દ્ર ચલાવ્યું. રાષ્ટ્રભાષા હિંદીના વર્ગો તેમજ અશિક્ષિત મહિલાઓના વર્ગો તેમણે તથા તેમના ભાઈ રમેશભાઈએ વર્ષો સુધી ચલાવ્યા. તેમની ૫૦ વર્ષની દીર્ઘ સેવા બદલ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિએ તેમનું સમ્માન કર્યું. શશીકળાબહેનને નાનપણથી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રત્યે ચાહના હતી. ગરબા, સંગીત, નાટક વગેરેમાં તેઓ સક્રિય રસ લેતાં. તેઓ વાયરલેસ ઑપરેટરની તાલીમ ધરાવતાં હતાં. પંદર વર્ષની ઉંમરે તેમણે ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં ‘વંદે માતરમ્’ ગીત ગાઈને જાહેર જીવનમાં પદાર્પણ કર્યું. ૧૯૬૫ના પાકિસ્તાનના યુદ્ધ વખતે દાદર મહિલા મંડળે—આ સમય દિવાળીનો હોવાથી તેઓ મોરચે લડતા યુવાનોને ભૂલ્યાં નહોતાં અને સ્વેટરો તથા ભાઈબીજની મીઠાઈ મોકલી હતી. તેઓ ‘જી' વૉર્ડના ડિફેન્સ કમિટીના સભ્ય હતાં. મોરબીની રેલહોનારત પ્રસંગે ત્યાં તત્કાલીન રાહત કેન્દ્ર ઊભું કર્યું હતું. ૧૯૮૮માં તેમણે ‘સાહિત્ય ગુર્જરી-શિવાજી પાર્ક'ની સ્થાપના કરી, તેના નેજા નીચે સઘળી પ્રવૃત્તિઓ ચલાવતાં. તેમના સાહિત્યસર્જનમાં ‘જ્યોતિર્ધામ’, ‘સ્વદેશપ્રેમનાં કાવ્યો’, ‘રાજપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ’, ‘પરાગરજ’ના બે ભાગ તેમજ ‘અતીતને આરેથી' જાણીતા છે. તેમની વાર્તાઓમાં એમની જિંદગી જીવવાની નીતિ-રીતિના અંશો ઝળકે છે. તેઓ એક સ્ત્રીલેખિકા હોવાથી સ્ત્રીઓનાં હાર્દ, લાચારી, માનસિક તેમજ શારીરિક ગુલામી, વિષાદ, વ્યસ્તતા અને મહિલાઓનાં દુ:ખ તેમણે ખૂબ જ નિકટતાથી જોયાં હતાં, એટલે તેમનાં સર્જનોમાં નારીહૃદયની સંવેદના વિશેષ જોવા મળે છે. તેમના મોટાં બહેન ઇન્દ્રકુમારી ગાંધી, અમદાવાદમાં રાણીપમાં આવેલ, અંધ કલ્યાણ કેન્દ્રના સમર્પિત સેવિકા છે. તેમનું આખું જીવન અંધો માટે જ ખર્ચાયું છે. તેમના પિતા આનંદલાલ મહેતા, ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના પ્રથમ બેચના વાણિજ્ય સ્નાતક હતા. તેમનું તેમજ તેમના સમગ્ર પરિવારના દેહદાન દ્વારા આ પરિવારે એક અનોખી રાષ્ટ્રભક્તિ દાખવી છે. આવા એક સમર્પિત કુટુંબની કથા આ પુસ્તકમાંથી મળી રહેશે. જીવનસ્મૃતિ તરફથી તેમનું પુસ્તક પ્રગટ થયું હતું. શ્રી શંકરલાલ બેંકર ૫૯૩ [અવસાન : ૭-૧-૧૯૮૫] તેમની જાહેર સેવા પ્રવૃત્તિનું ફલક છેલ્લાં ૬૦ વર્ષમાં એટલું તો વિસ્તૃત થતું ગયું છે કે તેની કેવળ યાદી કરીએ તોપણ ઠીક ઠીક વિસ્તાર માગી લે, પરંતુ આ બધામાં સૌથી નોંધપાત્ર હતી તેમની ખાદીપ્રવૃત્તિ અને મજૂરપ્રવૃત્તિ અને એની આડમાં હતી-સ્ત્રીકેળવણી અને દલિત કેળવણી. સંતબાલજી મહારાજનું મજૂર મહાજન સંઘ સાથે ભારે આત્મીયપણું હતું, કારણ કે તેમની પ્રવૃત્તિમાં—ધર્મમય સમાજ રચનામાં–કેન્દ્રમાં શ્રમજીવી હતો અને બાપુને હાથે સ્થપાયેલ અને અનસૂયાબહેન અને બેંકરસાહેબના સીધા માર્ગદર્શન નીચે તેમ જ નંદાજી, ખંડુભાઈ, વસાવડાજી જેવા કુશળ કાર્યકર્તાઓ મળતાં મહાજન દિવસે દિવસે ફાલતું જતું હતું. તેને ગ્રામ્યદૃષ્ટિ તરફ વધારે અભિમુખ કરવાનો મહારાજશ્રીનો મુખ્ય પ્રયત્ન રહેતો. મજૂર મહાજનના પાયામાં જ તેઓશ્રીને ધર્મલક્ષીપણું જણાતું. છેક ૧૯૧૭માં અમદાવાદના મિલમાલિકો અને મજૂરો વચ્ચે લડત થઈ તે ધર્મયુદ્ધ’થી જાણીતી છે. ધર્મયુદ્ધની વિશેષતા એ હોય છે કે તેમાં બંને પક્ષમાંથી કોઈનીય હાર કે જીત થતી હોતી નથી અથવા જીતે છે તો બંને જીતે છે. આ હતો તેનો પાયો, અને આ યુદ્ધના મહારથીઓમાંના એક હતા શંકરલાલભાઈ. ચરખાસંઘનું મંત્રીપદ સ્વીકાર્યા પછી તેમને દેશભરમાં કાંતણકેન્દ્રોના નિરીક્ષણઅર્થે પરિભ્રમણ કરવું પડતું. ત્યાં તેમને જીવતી ગરીબી, બેરોજગારી અને શોષિત સ્ત્રીઓની આહ સાંભળવા મળતી. તેમાંથી નારીપ્રવૃત્તિને તેમણે પ્રેરણા આપ્યા જ કરી. શતાયુ વંદના શતાયુ સ્વામી શ્રી કાંત અત્રે દફનાઈ ગઈ છે : શ્રીકાંતની સખી અંતરવેદના, જીવનસંગિની અંતરવેદના! Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૯૪ ધન્ય ધરા અહીં કોઈ દીવો ન બાળે, તેનું તેજ ક્ષણભંગુર અહીં કોઈ ફૂલ ન અર્પે તેનો સ્વભાવ મૂરઝાવાનો! અહીં કોઈ ધૂપ ના બાળે, તેની સુગંધ અમર નથી. અહીં અત્રે કોઈ અશ્રુ ના ઢાળે, તે ઊંડાણમાં નથી ઊતરતાં. હા, જે કોઈ સહાનુભૂતિ ધરાવતું હોય તે બે મુઠ્ઠી મટોડું ઉપર ચઢાવે, જેથી કબર ઊંચી થાય ને અંતરવેદના ઊંડી થઈ જાય. શ્રીકાંતની અંતર વ્યથા ઊંડી હતી. શ્રીકાંત આપટે જલંધર સિટી, (પંજાબ) (૧લી મે જન્મતારીખ) [ગુજરાતી સાહિત્ય પરિષદે તેમની આત્મકથા “હું” પ્રગટ કરી છે. જેનું શ્રેય જીવનસ્કૃતિ અને મનુપંડિતને ફાળે જાય છે.] શ્રીકાંત આપટે શનિવાર, ૨૬ મે, ૨૦૦૨ ૧૦૦ વર્ષ પૂરાં કરી ૧૦૩માં પદાર્પણ તીર્થરૂપ સ્વામી આનંદ સ્વામી આનંદની જન્મશતાબ્દી ચાલી રહી છે ત્યારે તેમનાં કેટલાંક સ્મરણો તાજાં થાય છે. સ્વામીએ પોતે પોતાનો પરિચય થોડાંક વાક્યોમાં આપ્યો છે : “મારી ૧૦ વરસની ઉંમરે, “ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું,” કહી માધવબાગ, સી. પી. ટૅક પરથી મને (એક બાવો) ઉપાડી ગયો, દાદર લગી પગે ને પછી વગર ટિકિટે રેલમાં નાશક લઈ ગયો....” ઈશ્વર પ્રત્યેની અદમ્ય ઝંખનાથી આ બાળકે પોતાનું દેશ પરિભ્રમણ શરૂ કર્યું. તેમાં કેટલાક સાધુ-સંતો અને દેશભક્તોનો સત્સંગ થયો. રામકૃષ્ણ મિશનના વિધિવત સંન્યાસી બન્યા છતાં દેશના મોટા મોટા નેતાઓ, બાળ ગંગાધર તિલક, ગોખલે, ગંગાધરરાવ દેશપાંડે જેવાના સાથી બની છેવટે ગાંધીજીમાં પોતે કેવા સમર્પિત થયા તે ગુજરાતની પ્રજા સારી પેઠે જાણે છે. બાપુની આત્મકથા-“સત્યના પ્રયોગો'ની દુનિયાને જે ભેટ મળી તેની પાછળ સ્વામીનો મુખ્ય હાથ હતો એનો એકરાર ગાંધીજીએ પોતાની પ્રસ્તાવનામાં કર્યો જ છે. સ્વામીએ પોતાની નાની ઉંમરે હિમાલયના પહાડોમાં પરિભ્રમણ કરેલું. એક જ આશય-ઈશ્વર દર્શન. અન્ય સાધુઓ જેમ પોતાના આત્મસાક્ષાત્કારની વાતો કરે છે, ચમત્કારની વાતો કરે છે તેમ સ્વામીએ ક્યાંય કરી નથી. તેમ છતાં પોતાની અનુભૂતિમાં તેઓ પોતાના મિત્રો-સગાં સ્નેહીઓને સદા જોડતા રહ્યા છે. શ્રી જુગતરામભાઈ મુંબઈમાં એમના સાખપાડોશી, તેમની હાડીના-સ્વામીનાં હિમાલય વર્ણનોથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેઓ પણ જાણે તેમની પાછળ પાછળ જ ચાલ્યા અને છેવટે સ્વામીના સાથી બની બાપુના આશ્રમમાં રહ્યા અને પાછળથી વેડછી આશ્રમને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. જુગતરામભાઈ અવારનવાર સ્વામીની વાતો કરે. સ્વામી’ એ રામકૃષ્ણ મિશનના રીતસરના દીક્ષિત સંન્યાસી છે. બધાંની સાથે હળે, ભળે, મળે. ગૃહસ્થી કુટુંબની મહેમાનગીરી સ્વીકાર કરવામાં તેમને વાંધો ન આવે, પણ પોતે સંન્યાસી છે, ત્યાગી છે–એ ભાવમાં જરા મીનમેખ ન થવા દે, આવાં કારણોને લઈને જ કદાચ જુ. ભાઈ જેવા તેમના નિકટના સાથીઓ પણ તેમને આવાં સંમેલનોમાં આગ્રહપૂર્વક નહીં નોંતરતા હોય! સ્વામીને બહુ નિકટથી જોવા અને તેમની સાથે રહેવાની તક મઢી આશ્રમમાં મળી. એક પ્રાતઃ પ્રાર્થના પછી તેઓ અને જુગતરામભાઈ અમારી ગીતાકુટિરના ઓટલે પાટ પર બેસી ઈશોપનિષદની ચર્ચા કરતા હતા. ત્યાં એક આશ્રમવાળા ગૌશાળામાંથી દોહીને દૂધ લઈ જતી હતી. દૂધ પીત્તળની પવાલીમાં છ એક લિટર આસપાસ હશે. સ્વામીએ તે બાળાને બોલાવીને પૂછ્યું : કેટલું દૂધ છે?” બાળાએ પવાલી જ તેમની આગળ ધરી. સ્વામી : “આટલા દૂધથી તમારી બાળાઓનું પેટ ભરાઈ જશે? આટલું તો હું એકલો પી જાઉં!” મને તો આમાં કેવળ તેમનો વિનોદ જણાયો. સ્વામી એક જમાનામાં, બાપુની હયાતીમાં ઊભા થયેલ અ.ભા. ગોસેવા સંઘના મંત્રી હતા અને તેમણે ઊંચી ઓલાદની ગાયો જોઈ હશે. તેની સામે આશ્રમની ગાયોની દૂધસ્થિતિ સુધારવાનો આ કેવળ કટાક્ષ હશે એમ મને લાગ્યું. મેં પૂછ્યું : “દાદા, ખરેખર આપ આટલું દૂધ પી શકો?” કહે, “તમારે ખાતરી કરવી હોય તો બોલાવી મંગાવો પણ તમારે બીજા દૂધની વ્યવસ્થા કરવી પડશે.” Education Intermational Page #605 -------------------------------------------------------------------------- ________________ પલ્પ પહાડની ટોચે કે ગિરિગુફામાં છુપાઈને નથી બેઠો. ઈશ્વર તો આપણી અંદર છુપાઈને બેઠો છે. હજારો વર્ષ પહેલાં ઋષિમુનિઓમાં જે ઈશ્વરીભાવ પેદા થયા તે આપણી તપોવનની સંસ્કૃતિમાંથી પેદા થયા–એવા જ ભાવ ત્યાંની પ્રકૃતિમાં ભળતાં સહજ રીતે આપણી અંદર સ્પંદિત થતા હોય છે. ત્યાં માનવપણું ભૂલી કુદરતનો અંશ બની જાય છે. પિંડ અને બ્રહ્માંડ નોખાં નથી, એક જ છે. એ અનુભૂતિ ઈશ્વરસાક્ષાત્કારની અવધિ ગણાય.” શાશ્વત સૌરભ ભાગ-૨ - સ્વામીના વેણમાં હવે શંકા લાવવાનું કોઈ કારણ જ નહોતું, પણ તેમની જૈફ ઉંમરે લગભગ ૭૦ની આસપાસ–તેમની જઠરાગ્નિ આટલી પ્રદીપ્ત હોય તેનાં કારણો શોધવા મારું મન લાગી ગયું. આશ્રમમાં કોઈ કોઈ વખત ધૂની અને અલગારી સેવકો પણ આવી ચડતા. એક વખત સેવાગ્રામ આશ્રમમાં ગૌશાળાના એક કાળના વ્યવસ્થાપક બળવંતસિંહજી આવ્યા હતા. તેમણે અમારા સૌના ચહેરા જોયા પછી સલાહ આપી : “ગાયના દૂધ પીઓ, અલમસ્ત બનો, ક્યા યહ સૂરત બનાઈ રખી હૈ? તુમસે તો મેં કિતના જવાન હૂં?” બળવંતસિંહજી ખરેખર જવાન નહોતા, શરીરે, પણ મનથી જવાન જરૂર લાગતા હતા. અમે કહ્યું : “અમે બધા પણ યુવાનો છીએ.” તરત તે બોલી ઊઠ્યા: આ જાઓ મેરે સામને.....અને તેમણે એક ચેલેન્જ ફેંકી–પાંચ કિલો શેરડી મૂકો મારી આગળ અને તમારી આગળ. બંનેનો સમય માપી અને કૂચાનું વજન કરી લ્યો. જુઓ કોણ જુવાન છે.” ત્યારથી હું આવી વ્યક્તિઓ સાથે ચર્ચામાં ન ઊતરતો. તેમનું કહેવું સાચું જ હોય! તો સ્વામી આટલી જૈફ ઉંમરે આવી પ્રદીપ્ત જઠરાગ્નિ જાળવી શક્યા છે તેની પાછળ તેમનું નિયમિત અને મિતાહારીપણું હશે કે તપસ્વી જીવન હશે કે હિમાલયનાં પરિભ્રમણોમાં બાહ્યઠંડીના વાતાવરણ સામે ઉગ્ર રીતે ટકી રહેવાનું બળ પૂરું પાડતો વૈશ્વાનલ હશે? હિમાલયનું આકર્ષણ કોને નથી હોતું? આશ્રમમાં આવે ત્યારે અમે પણ તેમની હિમાલયની વાતો સાંભળવા બહુ ઇજાર હોઈએ. તે વર્ણન કરે તેમાં બધી ભાષાઓની ભેરુબંધી, વર્ણનાત્મક શબ્દોથી શબ્દને તાદશ કરી મૂકે. અમે પૂછ્યું : “આપણા દેશના અનેક સાધુ-સંતો સંન્યાસીઓ ઈશ્વરની ખોજ અર્થે, આપની જેમ હિમાલયના પહાડો ખૂંદતા હોય છે તો આપને પરિચિત એવા કોઈને ઈશ્વરની અનુભૂતિ થઈ હોય એવું ખરું?” એમણે માર્મિક રીતે કહ્યું : “એક એકને, દરેકને પોતાનો ઈશ્વર ત્યાંથી જ મળે છે. તમે અનુભવ કરી જુઓ. જેની ઇચ્છા થાય તે ચાલી મારી જોડે.” પછી સમજાવતાં કહે, “ઈશ્વર કાંઈ આર્યકન્યા ગુરુકુળના સવિતાદીદી (૧૪ ઑગષ્ટ-૨૦૦૬) નવેમ્બર ૨00૫માં મેં પોરબંદર આર્યકન્યાનાં યશસ્વી સેવિકા વાસંતીબહેનની શ્રદ્ધાંજલિ પુસ્તિકા પ્રગટ કરેલી. વાસંતીબહેનની બાળમૂર્તિ નાનજી શેઠને પોરબંદરના રસ્તેથી મળી, તેમાંથી સંસ્કારિત બની તેઓ વિ વાસંતીબહેન બની ગયાં! તેમના ચારિત્રમાં તેમનાં દીદી સવિતાદીદીનો અનેરો ફાળો હતો. તેઓ પોરબંદરના સપૂત, ગાંધીજીનું કીર્તિમંદિર બંધાવી આપનાર દેશના પ્રથમ હરોળના ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મહેતાનાં દીકરી થાય. સમાજમાં શિક્ષણ જ્યારે નિસ્તેજ થતું હતું ત્યારે નાનજી કાલિદાસે પોરબંદરમાં કન્યાઓ માટે ગુરુકુળની સ્થાપના કરીજીવનલક્ષી શિક્ષણની સંસ્થા ઊભી કરી. કન્યા ગુરુકુળ એટલે મહિલાઓનું તપોવન અને સૌરાષ્ટ્રનું શાંતિનિકેતન, સવિતાબહેને ૧૯૪૯-૫૦માં લંડન યુનિ.માંથી ડિપ્લોમા ઇન એજ્યુકેશન પ્રાપ્ત કર્યા બાદ આર્યકન્યાઓનું સંચાલન સંભાળી લીધું. તેઓ મણિપુરી નૃત્યશૈલીના નિષ્ણાંત હતાં અને એ ક્ષેત્રમાં તેમને ઢગલાબંધ સમ્માનો મળ્યાં હતાં, પણ વિશેષ તેમણે સત્યવાન સાવિત્રી'ની અમર નાટિકા દેશવિદેશોમાં ભજવી બતાવી હતી. તેમનું દિગ્દર્શન, કથાવસ્તુ, ઉત્કૃષ્ટ અભિનય, આકર્ષક નૃત્યમુદ્રાઓ, સર્વોચ્ચ સન્નિવેશ, અનુપમ વસ્ત્રોઆભૂષણો અને ક્ષણેક્ષણનો કલાસભરનો ઉપયોગ તેમણે ગુજરાતને ચરણે ધર્યા હતાં. આજથી ૫૦ વર્ષ પહેલાં ૧૯૫૦ની આસપાસ અમારા વિદ્યાલયની કન્યાઓ સાથે અમારે તેમના અતિથિ બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. સંસ્થાની વ્યવસ્થા, કલા, યજ્ઞ-યજ્ઞાદિ, ભરતગૂંથણ, ચિત્રકલા, સાહિત્ય, સંગીત, નૃત્ય આદિ Jain Education Intemational ducation Intemational For Private & Personal use only Page #606 -------------------------------------------------------------------------- ________________ ૫૯૬ ધન્ય ધરા ભારતt" લલિતકળાઓનું જાણે ધામ હતું! આવી સંસ્થાને વર્ષો સુધી સંસ્કારથી સિંચી, સેંકડો કન્યાઓને તેઓ તૈયાર કરી ગયાં. સવિતાદીદી પોતાનાં કાર્યો દ્વારા અમર છે! તેમની સંસ્થાના પરિવારને હાર્દિક દિલસોજી! અનન્ય લોકસેવક શ્રી સામભાઈ (અવસાન : ૧૩ ફેબ્રુઆરી, ૨૦૦૫) શ્રી સામભાઈના અવસાનની ખબર અમને મોડે મળી. જોકે તેમના કાર્યક્ષેત્ર-સોનગઢ-ઉચ્છલ વિભાગને પણ માર્ચ અધવચ્ચે મળી, કારણ એટલું જ કે તેઓ થોડા અશક્ત થતાં સોનગઢ અને સુરતથી કાયમ માટે પૂણે રહેવા ગયેલા. પૂણે જતાં તેમણે અમને પણ જાણ કરી હતી. ગુજરાતના પરમ લોકસેવક શ્રી જુગતરામ દવેની આદિવાસી, વનવાસી જાતિની સેવા અર્થે જીવન સમર્પણથી તેમની નિષ્કામ અને અનન્ય લોકસેવાથી જે યુવકો ખેંચાઈને આવ્યા, તેમાં બે પારસી મિત્રોનું સ્થાન અદકેરું હતું. તેઓએ સ્વેચ્છાપૂર્વક પોતાની જાતને વન્ય જાતિમાં ઓગાળી દીધી હતી. તેમાં પ્રથમ નામ આવે છે સામભાઈનું. સામભાઈનું વતન સુરત. મોગલ સમ્રાટ બહાદુરશાહે સામભાઈના વડવાઓની કદર કરી નેફસાતખાન-ખાનબહાદુર એવા ઇલ્કાબથી નવાજ્યા હતા, જે પાછળથી તેમની ઓળખઅટકરૂપ બની ગઈ હતી. સામભાઈએ એમ.એ. સુધી અભ્યાસ કર્યા પછી દેશવિદેશના અર્થશાસ્ત્રમાં ઊંડા ઊતર્યા પછી, એમને લાગ્યું કે પ્રજાના સર્વાગી વિકાસ માટે ગાંધીનો સર્વોદય માર્ગ જ એક માત્ર, વર્તમાનમાં અજોડ છે. તેથી તેમણે જુગતરામ દવેને પોતાની જાત, સેવા માટે સમર્પ. જુગતરામભાઈએ તેમને પોતે પ્રસ્થાપિત કરેલ રાનીપરજ સેવા સભાના એક સ્તંભ તરીકે સ્થાન આપ્યું અને સામભાઈએ સુરત જિલ્લાના અતિ પછાત એવા સોનગઢ કિલ્લા તથા ઉચ્છલ-નિઝરના જંગલ વિસ્તારને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. એ માટે સોનગઢમાં ગાંધી ખિદમત ઘરની સ્થાપના કરી, પોતે પોતાનો મોટા ભાગનો સમય ત્યાં આપવા લાગ્યા. આશ્રમશાળા, છાત્રાલયો, જંગલમંડળીઓ, કુટીરઉદ્યોગ દ્વારા તેમણે વનવાસીઓને કેળવવા માંડ્યાં. પારસી કોમની ઉદારતા, ખેલદિલી અને જેની સાથે જીવ મળી જાય તેની ઉત્કટતા અજાણી નથી. તેઓ ‘સામભાઈના હુલામણા નામે લોકપ્રિય થઈ ગયા. સામભાઈની સાથે અમારો સંબંધ ઠેક ૧૯૫૨થી. તેમાં મુનિશ્રી સંતબાલજીના ધર્મદષ્ટિએ સમાજરચનાના વિચારોથી તેઓ આકર્ષાયા, તેથી મુનિશ્રીએ તેમને સુરત જિલ્લા પ્રાયોગિક સંઘ રચવાની પ્રેરણા આપી. તેમાં પણ તેમણે ઠીક ઠીક રસ લીધો, પરંતું જુગતરામભાઈના રચનાત્મક ગઢમાં નવી સંસ્થા રચવાનું તેમને બહુ ઠીક રુચ્યું નહીં, તેમ છતાં તેમનો સંબંધ મુનિશ્રી સાથે છેવટ લગી રહ્યો અને તેમના વિચારો પ્રમાણે પણ લોકસંગઠનોમાં મદદ કરતા રહ્યા. સામભાઈ સુધરેલી દુનિયાના સીધા સંપર્કમાં, પારસી કોમની ઊંચી ખાનદાની, વ્યવસ્થા, પશ્ચિમી રીતરસમ બધાંથી માહેર છતાં તેમને જીવનરીતિ ગાંધીની અનુકૂળ પડી. ભારતીબહેનના પિતા બચુભાઈ સરકારી સમાજ કલ્યાણ ખાતાના અધિકારી. તેમની બદલી રાજકોટથી સુરત થતાં, ત્યાંના નિવાસની મૂંઝવણ ઊભી થઈ. અમે સામભાઈને વાત કરતાં તેમણે કહ્યું : આપણું ઘર છે, તેનો એક ભાગ વાપરવા આપીશું. એ રીતે અમારે પણ સુરત અવારનવાર જવાનું, રાત રહેવાનું બનતાં તેમનાં પત્ની રોશનબહેન સાથે પણ આત્મીયતા બંધાઈ હતી. રોશનબહેન પણ સામભાઈની સાથે ઘણી સભાઓમાં હાજરી આપતાં અને રસ લેતાં. ૧૯૯૭માં રોશનબહેન ગુજરી જતાં અને પરિવારમાં એકલા પડતાં (સંતાન નહોતાં) શારીરિક કમજોરી જણાતાં તેમણે પોતાનું સ્થાન સુરતથી બદલી પૂણે ખસેડ્યું અને ત્યાં જ ૮૮ વર્ષની જૈફ વયે અવસાન પામ્યા. જીવનસ્મૃતિ સ્વાધ્યાયમંદિરની સ્થાપના પછી તેમની હૂંફ અને સહાય અમને પણ મળતાં રહેતાં. તેઓ આજીવન સભ્ય હતા. અવારનવાર પત્રો લખી, પોતાના વિચારો સૂચવતા. તે અમે પ્રસંગોપાત પ્રગટ કરતા. પોતાની લથડતી તબિયત જોતાં તેમણે અમને પોતાનું વસિયતનામું પણ મોકલેલ, પણ એટલું જણાવેલ કે એનો ઉપયોગ પોતાની હયાતી બાદ થાય. સામભાઈ કુદરત ઘેલા હતા. પ્રકૃતિએ પ્રસન, હસમુખા, પારસી બાનીમાં ટીખળ કરતાં એક કવિજીવ હતા, પરંતુ તેમની હયાતી દરમિયાન તેમના ખિદમત ઘરને સંભાળનારું કોઈ મેળવી શક્યા નહીં, પરિણામે જે અન્ય સંસ્થાને જીર્ણતાનો અને છેવટે ભૂમિતલમાં (સ્થૂળ રૂપે–ચેતન ચાલ્યું જતાં) સમાવું પડતું હોય Jain Education Intemational Page #607 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૯o. છે, તેમ તેમની સંસ્થાનું પણ થયું. કોઈપણ જાતની અપેક્ષા વિના રાણપુર તેડી લાવે છે. અહીં અમૃતલાલ શેઠનો પરિચય થાય સામભાઈએ વર્ષો સુધી જે સેવાકાર્ય કર્યું તેનાથી તેમની આખી છે. આ દિવસોમાં તેઓ ધોલેરાના નમક સત્યાગ્રહની છાવણીની પારસી કોમને ગૌરવ અપાવ્યું. મરોલીમાં માયજી-મીઠુબહેને તૈયારી કરી રહ્યા હતા. તેમની આંખમાં બંને યુવાનો વસ્યા. બંને કસ્તૂરબા આશ્રમ ખોલી જે કર્યું તેવું સામભાઈએ સોનગઢમાં સત્યાગ્રહ છાવણીમાં જોડાયા. તે દિવસથી ૧૯૩૦થી આજદિન ગાંધીખિદમત ઘર ખાલી કર્યું. સુધી રાણપુર અને ભાલ પ્રદેશ સાથેનો તેમનો આત્મભાવે | મૈત્રીથી અમે ગૌરવ અનુભવતા. જીવનસ્પતિના જોડાયેલો નાતો અખંડ ચાલ્યો આવ્યો. પરિવારજનોમાંથી સામભાઈની વિદાય એક દુઃખદ ઘટના છે. | મુનિશ્રી સંતબાલજીએ ભાલ પ્રદેશને પોતાના ધર્મમય સર્વમિત્ર-સોપાન સમાજરચનાના પ્રયોગ તરીકે પસંદ કર્યો. અમૃતલાલ શેઠ અને તેમના સમગ્ર પરિવારે સંતબાલજીના પ્રયોગને પૂરો સહકાર [અવસાન : ૨૩-૪-૧૯૮૬]. આપ્યો. એ રીતે સોપાન અને લાભુબહેન મુનિશ્રીની પ્રવૃત્તિઓમાં શ્રી મોહનલાલ મહેતા-સોપાનનું એપ્રિલની ૨૩મી જ્યારે અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં પૂરો સહયોગ આપતાં તારીખે ૭૬ વર્ષની વયે તેમના વડોદરાના નિવાસસ્થાને રહ્યાં. અવસાન થયું. તેમના અવસાનથી સમાજે એક રાષ્ટ્રસેવક, | મોહનભાઈ સત્યાગ્રહી સૈનિકમાંથી સરકી “સોપાન' ચિંતક, બાહોશ અને નીડર પત્રકાર, શીલલક્ષી લેખક અને બન્યા. પત્રકારત્વના ક્ષેત્રમાં ખેંચાયા અને ગુજરાતી ભાષાના ભાલ નળકાંઠા પ્રયોગ પરિવારે પોતાનો આત્મીય, શુભેચ્છક અને અગ્રગણ્ય દૈનિક જન્મભૂમિના તંત્રી બન્યા. એની પાછળ એમનો સન્મિત્ર ગુમાવ્યો છે. તેજસ્વી પુરુષાર્થ જણાઈ આવે છે. આઝાદીની ઊગતી ઊષાએ, ( પત્રકાર અને તેમાંય તંત્રી-વ્યવસાયે જ સર્વમિત્ર છે. પ્રજાજીવનને ખરા વખતે–રાષ્ટ્રના આત્માને સમજનાર પોતાની ફરજના એક ભાગરૂપે પ્રજાના તમામ વર્ગો સાથે તેની દૃષ્ટિસંપન્ન-તંત્રી મળ્યા. એક બાહોશ તંત્રી તરીકે તેમની પ્રતિભા ગાઢી દોસ્તી હોય છે. પછી તે દિલ્હીના તખ્ત ઉપર વિરાજતા દેશભરમાં ફેલાઈ ગઈ. ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે-જન્મભૂમિ પત્રે સર્વોચ્ચ રાષ્ટ્રનેતા હોય કે ગામડામાં રહેતો અંદનો પસાયતી નામના કાઢી. હોય! વર્ગભેદ કે વર્ણભેદ અરે કોઈપણ ભેદથી પર રહી સદા શ્રી સોપાને લેખકને નાતે-નવલકથાઓ, નવલિકાઓ, રાષ્ટ્રહિત ચિંતવી તે સેતુરૂપ બની રહેતો હોય છે. સોપાન પ્રજાના લલિત નિબંધો, ધર્મ, સમાજ, રાજકારણ, સાહિત્ય, કલા, એવા સાચા મિત્ર હતા અને તે રીતે સર્વમિત્ર પણ હતા. શિક્ષણ, પ્રવાસ વગેરે વગેરે અંગે ઘણું લખ્યું છે, પરંતુ આ જન્મભૂમિ'ના તંત્રીપદેથી એમણે એ કાર્ય કેટલી કુશળતાથી કર્યું બધામાં “અખંડ આનંદ' માસિકના તંત્રી તરીકે મંગલપ્રેરક ઉત્તમ તે અભ્યાસીઓ અને આમજનતામાં તેમનો જે વિશાળ ચાહક વાચન સામગ્રી પીરસી–“અખંડ આનંદ”ના નામને સમગ્ર વર્ગ હતો તે પરથી જણાઈ આવે છે. ગુજરાતી આલમમાં ગૌરવવંતુ કરી મૂક્યું. ગુજરાતી ભાષાને, ૧૯૨૯ની કોંગ્રેસ ઐતિહાસિક હતી. શ્રી જવાહરલાલે ગુજરાતી સામયિકને ગિરિશંગે ગૌરવપતાકા ફરકાવતાં કરવામાં દેશના યુવકોને દેશ માટે આહ્વાન આપ્યું. કરાંચીની આ તેમની અજોડ માતૃભાષાભક્તિનાં દર્શન થાય છે. કોંગ્રેસમાં બે તરવરિયા યુવાન-વજુભાઈ શાહ અને મોહનલાલ જીવનની અખંડ ધારામાં અનેક સ્થળ અને સૂક્ષ્મ તત્ત્વોનું મહેતા ગયા હતા. તે વખતે રાષ્ટ્રીય પ્રતિજ્ઞા લેવાઈ તેમાં આ બંને સંમિશ્રણ ચાલ્યા જ કરે છે. તેમાંથી સોપાને શ્રી બની “શ્રી’ યુવાન મિત્રોએ પોતાનો બુલંદ સૂર પુરાવ્યો અને દેશ માટેની સંજ્ઞાએ અખંડ આનંદના પ્રથમ પાને જે નિબંધિકાઓ આપી તેણે સ્વરાજ્યયાત્રામાં જોડાઈ ગયા. કરાંચીને અલવિદા આપી અનેક નિષ્ક્રિય જીવનને સક્રિયતા બક્ષી, ચેતન પ્રગટાવ્યું. એ સૌરાષ્ટ્રમાં આવ્યા. વાંચતાં વાચકના જીવનમાં એક જાતનું ‘અમૃત' ઉમેરાતું શ્રી મોહનભાઈ અને વજુભાઈ એક દિવસ બરવાળા અનુભવાતું. આજનો પ્રોઢ યુવાવર્ગ જેનો સાક્ષી છે. પોતાના મિત્રને મળવા જાય છે. સાંજનો સમય છે. ઉતાવળી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિરે ૧૯૮૪ના નવેમ્બર નદીના પટમાં બેસી બંને મિત્રો કંઈક યોજના ઘડે છે. ત્યાં માસમાં પોતાનો સુવર્ણ જયંતી મહોત્સવ ઊજવ્યો. તેમાં “સોપાન' રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણી તેમને જુએ છે. તેમને પોતાને ઘેર Page #608 -------------------------------------------------------------------------- ________________ પ૯૮ ધન્ય ધરા મુખ્ય અતિથિ તરીકે આવ્યા, અશક્ત હતા છતાં ઉજાગરો વેઠીને સમગ્ર ગાંધી પરિવારના પ્રિય ભગિની–બહેન સુલતાનાબહેને આવ્યા. અહીં તેમનું વિરલ એવું ભક્ત સ્વરૂપ જોવા મળ્યું. મરણોત્તરનો આખો રમજાન માસ શારીરિક કષ્ટ અને વેદના તેમને પત્રકાર તરીકે, લેખક તરીકે, વક્તા તરીકે, દેશસેવક તરીકે વચ્ચે પણ નિર્મળતા અને પવિત્રતાથી ગાળ્યો. એમાં એમના ઓળખ્યા હતા. પોતાના પ્રવચનમાં તેમણે કેટલીક દિલની વાતો આશ્રમી જીવનતાલીમની એક અનોખી ભક્તિ જોવા મળતી. કરી. “આજ સુધીના મારા જીવનમાં હું અનેક નામાંકિત સાધુ- છેલ્લાં વર્ષોથી એમનું જીવન એક સાધિકાનું જીવન હતું. પિતાની મહારાજ-સંતોના સત્સંગમાં આવ્યો છું, પરંતુ મારા જીવન સેવામાં જ જાણે પોતે સમર્પિત થયાં હતાં. કુરેશીભાઈની દૃષ્ટિ ઉપર પ્રગાઢ અસર છોડી જનારા તો બે જ સંત પુરુષો છે–એક ગયા પછી શબ્દના-જોકે એને શબ્દ પણ ન કહી શકાય કેવળ છે રવિશંકર મહારાજ, બીજા છે સંતબાલજી–બંને મારે માટે હોઠનો અવાજ–તેઓ માત્ર એક જ પરખંદા હતાં. પ્રાતઃસ્મરણીય છે.” એમનો પ્રકૃતિ પ્રેમ એમની આંતરચેતનાનો દ્યોતક હતો. આ ઉદગારો બતાવે છે કે તેઓ સંપ્રદાય ગ્રંથિથી પર એમણે ગાય-વાછરુંને જેટલાં વહાલ કર્યા છે એટલાં જ હતા. તેમના જેવા ચિંતક સંપ્રદાયગ્રંથિથી પર થયા છતાં ફૂલછોડને કર્યા છે, પશુ-પક્ષીઓનાં બચ્ચાંને ખવડાવતાં જોયાં માનવજાતિના ભૂષણરૂપ બધા જ ધર્મપુરુષો-પ્રત્યે તેઓ છે. એમના આંગણે રમતા મોરને જોતાં જ વાચનમાળાની અસાધારણ ભક્તિ દર્શાવતા. કદાચ તેથી જ તેમણે પોતાનું બાળકવિતા-“મારો છે મોર, મોતી ચણતો મારો છે મોર!' યાદ તખલ્લુસ-“સોપાન” પસંદ કર્યું હોય! આવી જતી. ઘરના મોટા ઓરડા વચ્ચે મોગરાની મહેકથી તેમના અવસાનથી તેમનાં સાથી–બહેન લાભુબહેન અને ઊભરાતી ફૂલછાબે કેટકેટલાંને મોહિત કર્યા છે! જેવાં પ્રકૃતિપ્રેમી ત્રણેય પુત્રીઓને અંગત સ્વજનવિયોગની ન પુરાય તેવી ખોટ એવાં જ બાળપ્રેમી! માનવપ્રેમી! સાલશે. કાલપ્રેરિત મૃત્યુ ઉપર વિજયનો કીમિયો હજુ કોઈને એમની અંતિમ ઇચ્છા પ્રમાણે એમનાં કુટુંબીજનોએ ભાઈ લાગ્યો નથી, પરંતુ સંતો અને સાક્ષરો એ પોતાનાં જીવન અને હમીદભાઈ અને વહીદભાઈએ ચક્ષુદાન તો કર્યું જ પણ દેહદાને કવન દ્વારા પોતાની છાયા છોડી જાય છે. લોકો સંતોને અનુસરે ય કર્યું. વી. એસ. હોસ્પિટલના તબીબી વિદ્યાર્થીઓને! છે અને સાક્ષરોને વાંચે છે એ રીતે પોતાના જીવનમાં તેમની સાંભળવા પ્રમાણે, જે મુસ્લિમ સમાજમાં એમણે દેહ ધારણ કર્યો છાયા દઢ કરતા જાય છે, દઢતર કરતા જાય છે. એટલે અંશે હતો એ સમાજમાં તેઓ પ્રથમ જ દેહદાતા બન્યાં! ઈમામ એવા પુરુષો આપણી વચ્ચે જીવતાં જ હોય છે. સોપાન વર્ષો મંઝિલના કુરેશી કુટુંબનું કુસુમ જતાં જતાં પણ કેવી ફોરમ સુધી જીવવાના છે. તેઓ આપણાથી ભુલાય તેમ નથી. ફેલાવતું ગયું! ફૂલ ગયું ને ફોરમ રહી તે આનું નામ! - ભાલ નળકાંઠો પ્રયોગ પરિવાર તેમનાં કુટુંબીજનો પ્રત્યે સુલતાનાબહેનના જતાં આશ્રમવાસીઓ અને એમના ઊંડી દિલસોજી દાખવી આ ભક્તહૃદયી, શીલવત્સલ સોપાનના કુટુંબીજનોને જે અંગત આઘાત લાગ્યો હોય તે સૌને હાર્દિક આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરે છે. દિલસોજી સાથે તેમના આત્માની શાંતિની પ્રાર્થના કરે છે. આશ્રમભગિની સુલતાનાબહેન કુરેશી અમર આશ્રમી સુરેન્દ્રજી [અવસાન ઃ ૮-૪-૧૯૯૨] (અવસાન ઃ ૧૬-૬-૧૯૯૦) વાચકોને શ્રી ગુલામ રસૂલ કુરેશીના અવસાન અંગેની ગાંધીજીના પ્રેમભાવે અને તેમની તપશ્ચર્યાએ કરીને આત્મીયતાભરી શ્રદ્ધાંજલિનાં આંદોલનો હજુ તો શમ્યાં નથી ત્યાં કેટલાક પરપ્રાંતીય સેવકોએ ગુજરાતને કેવળ કર્મભૂમિ જ નહીં, જ તેમનાં સુપુત્રી બહેન સુલતાનાબહેનના અવસાનની નોંધ બીજી માતૃભૂમિ બનાવી તેવા બાપુના આશ્રમવાસીઓમાંના એક આશ્ચર્ય સાથે આઘાતની લાગણી જન્માવે એ સહજ છે. સાધુ સુરેન્દ્રજીનો તા. ૧૬ જૂને, ૯૬ વર્ષની ઉંમરે ચીખોદરા પિતા ૧૮-૧૨-૮૧એ ખુદાને પ્યારા થયા તો પત્રી - ખાતે અક્ષરવાસ થયો. ૪-૯૨એ, બહુ નજીવા ગાળામાં તેમની પાસે પહોંચી ગયાં. બહુ જ નાની વયે ઈશ્વરની શોધમાં ગૃહત્યાગ, બાપુના ખોળામાં રમેલાં અને આશ્રમમાં ઊછરેલાં એવાં હિમાલયનાં ગિરિશૃંગોમાં સંતમહંતોનાં ટોળાંઓમાં પરિચય અને Jain Education Intemational Page #609 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ૯૯ પરિભ્રમણ અને છેવટે બાપુના આશ્રમપરિવારમાં સ્થિર થઈ બચપણ સુંદરિયાણા અને ધંધુકામાં પસાર થયું. પ્રાથમિક શિક્ષણ કર્મયોગની ગંગામાં અનાસક્તિની યમુના રૂપે ભળી જઈ પૂરું કર્યું ત્યાં કુટુંબની કપરી આર્થિક પરિસ્થિતિ આવતાં નાનાંમોટાં તમામ કામો ઈશ્વરીભાવથી કર્યા. મુખે વેદમંત્ર અને શરૂઆતમાં શિક્ષક અને પછી સ્વતંત્ર વેપાર-ધંધો શરૂ કર્યો, હાથ મરેલા ઢોરનું ચામડું ઊતર! એ વિરલ વર્ણન તેમના મુખે પરંતુ અંતરનો આત્મા જુદો જ વેપાર ઝંખતો હશે. એથી એને સાંભળીએ ત્યારે બાપુ કેવળ કર્મવીર નહીં પણ ક્રાંતિકાર પણ તેમની માતાના વેણે જાગ્રત કરી મૂક્યો. કેવા હતા એ તાદૃશ થાય. વેપારધંધાની દોડધામ વચ્ચે બાએ કહ્યું : “નાનું તું એક અડિયાર, સાબરમતી આશ્રમ, બોરિયાવી, બોધગયા વખત ભગવાનની કથા તો સાંભળ એનાથી તારું જીવન પણ અને છેવટે બોચાસણ..આ બધાં તેમનાં સાધનાકેન્દ્રો બન્યાં. એકાન્તપ્રિય અને અનાસક્તભક્ત એવા બાપુના આ અંતેવાસીએ અને શ્રીમદ્ ભાગવતની કથામાંથી એમને ગોપીભક્તિની એકાદશવ્રતોને જીવનના શ્વાસે શ્વાસે વણી લીધાં હતાં. તેમના ઊંડી અસર થઈ. ગોપીઓ પ્રભુનાં દર્શન માટે કેટલી તલસે છે, જતાં ગાંધી પરિવારનો પરિવ્રાજક સાધુ અને આશ્રમી જીવનનો ઘેલી બને છે, દેહનું ભાન સુદ્ધાં ભૂલી જાય છે! ઈશ્વરનાં દર્શન એક મહાતંભ આજે તો લુપ્ત થયો છે. કરવાં હોય તો આવી ગોપીભક્તિ પ્રગટ થવી જોઈએ. આ પછી આવા અમર આશ્રમવાસીને અમારી વંદના સાથે હૃદયની તેઓનો ધંધામાંથી રસ દિવસે દિવસે ઘટતો ગયો અને પ્રભુભક્તિ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. તરફ વધતો ગયો. જે કોઈ મહાપુરુષોએ વિકાસ સાધ્યો છે, તે અન્યનો નાનચંદભાઈ સાત્વિક જીવન-પ્રણાલીની શોધમાં હતા ભોગ લઈને નહીં પણ અન્યને બચાવીને આ ભાવનાનો પ્રચાર ત્યાં અચાનક ધોલેરા (બંદર)થી તેડું આવ્યું. ત્યાં ગોવર્ધનનાથ કરવો અને વર્તવું એ જ આર્યત્વ છે. એમાં જ આર્યધર્મ છે. અને દ્વારકાધીશની હવેલીઓના વહીવટદાર તરીકે તેઓ સારા બીજાનો નાશ કરીને સ્વાર્થોધ અને અત્યાચારી બનવું અને મુખિયાની શોધમાં હતા. નાનચંદભાઈએ ત્યાંનો વહીવટ સંભાળી વિકાસ સાધવો, એ બંને વાતો પરસ્પર વિરુદ્ધ છે. આર્ય લીધો. સુંદર ગાયો વસાવી, ભજન, કીર્તન, સત્સંગ, ગોસેવાથી ભાવનાનો અહીં અચ્છો પરિચય મળે છે. આર્ય સંસ્કૃતિ એટલે હવેલીનું વાતાવરણ મઘમઘતું થઈ ગયું. એ જ અરસામાં ત્યાંના જૈન કે વેદ સંસ્કૃતિ એમ નહીં પણ આર્ય એટલે તો સંસ્કારી સ્થાનિક લોહાણા છાત્રાલયનો વહીવટ ભાંગી પડતાં, છાત્રાલય પુરુષ અને આર્યત્વ એટલે સંસ્કારિતા એમ સમજાય છે. બંધ કરવાની સ્થિતિ આવી પડી હતી. નાનચંદભાઈની સેવાની અનન્ય ગૌભકત સ્વામી જ્ઞાનચંદ્રજી. માંગણી થતાં તેમણે એનો પણ સ્વીકાર કર્યો. આમ છાત્રસેવા અને ગોસેવા તેમની પ્રભુભક્તિનાં પ્રત્યક્ષ ઉપકરણ બની ગયાં. સ્વામી જ્ઞાનચંદ્રજીની ગોસેવા અને ગૌભક્તિ અજોડ છે. આટલું મળ્યા છતાં ગુરુનો તલસાટ ચાલુ હતો. “ગુરુ ગુજરાતના ગોસેવકોમાં તેમનું નામ પરમ ગોસેવક તરીકે વિના કૌન બતાવે વાટ !” અધ્યાત્મની દિશામાં આગળ વધવા લોકજીભે ચડેલું છે. એ રીતે તેઓ અનન્ય ગોભક્ત છે. માટે એક ગુરુનો સહારો ભક્તિસંપ્રદાયમાં અને યોગીસંપ્રદાયમાં | મૂળ નાનચંદમાંથી બનેલા વર્તમાનના સ્વામી જ્ઞાનચંદ્રજી પ્રચલિત હતો અને ચાલુ છે. ગુરુની શોધમાં તેઓએ ચાર જીવનના તપ-ત્યાગ અને બલિદાનના અનેક સોપાનો ચડતાં માસની છઠ્ઠી મેળવી પગપાળા ધોલેરાથી નર્મદાતટ સુધીની યાત્રા ચડતાં પરમહંસ સ્વરૂપ સ્વામી જ્ઞાનચંદ્રજી બન્યા છે. તેઓએ કરી. સફળતા ન મળી, પરંતુ આ સફળતા મેળવી આપવામાં કોઈ પણ પરંપરાગત સાંપ્રદાયિક સંન્યાસ, ક્રિયાકાંડ કે તેમના ભાણેજ ડૉ. રસિકલાલ શાહ નિમિત્ત બન્યા. તેઓ બંને બાહ્યસ્વરૂપની દીક્ષા લીધી નથી. તેમજ કોઈને દીક્ષાગુર કે સાણંદમાં ચાતુર્માસ કરી રહેલ મુનિ સંતબાલજીનાં દર્શને આવ્યા. મંત્રગુરુ તરીકે સ્વીકાર્યા નથી. દત્તાત્રયજીની જેમ “ગુણ જોયા ત્યાં તેમની રાત્રિપ્રાર્થનામાં એક પછી એક ધર્મ-સંસ્થાપકો-રામ, ગુરુ' એ ન્યાયે તેમણે પોતાના અંતરાત્માની સાક્ષી રૂપે સંન્યાસ કષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈસુ, મહંમદ વગેરેને સાંભળતાં ગદ્ગદિત ગ્રહણ કર્યો. થઈ ગયા. આંખે ચોધાર આશ્રુ વહ્યું જાય! જાણે ભક્તિની ધંધુકા તાલુકામાં આવેલ સુંદરિયાણા તેમનું મૂળ વતન, સરવાણી ફૂટી નીકળા! Jain Education Intemational Page #610 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ ધન્ય ધરા એમના મનમાં પાકી ગાંઠ વળી ગઈ કે આ જ સાચો સાધુ. મારા ગુરુસ્થાને તેમને જ મારા હૃદયમાં સ્થાન આપીશ. સંતબાલજી તો કોઈને શિષ્ય બનાવતા નથી, પણ એમની આસપાસ જે ભાઈબહેનો હતાં તે બધાં તેમને “ગુરુદેવ'થી સંબોધતાં અને આ ચાતુર્માસમાં તેઓ ગીતા-રામાયણ ઉપર પ્રવચન કરી તેમને આધ્યાત્મિક રીતે ઘડી, તાલીમ આપી રહ્યા હતા. નાનચંદભાઈએ સંતબાલજીની દિનચર્યા જોઈ, એમના આત્મદર્શનની તાલાવેલી જોઈ, એમનો નિર્મળ પ્રેમ અનુભવ્યો, સર્વધર્મ સમભાવભરી પ્રાર્થના સંવેદી. તેઓ લોકહિતાર્થે, સેવાવૃત્તિની પ્રવૃત્તિ કરતા હતા. આ બધાથી તેઓ ભારે પ્રભાવિત થયા અને મનોમન ઈશ્વરસાક્ષીએ તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા. ત્યાર પછી નાનચંદભાઈ હવેલી, છાત્રાલય વગેરેની સેવામાંથી મુક્ત બની એ વખતે આવી પડેલ દુષ્કાળ અને પાણીની વ્યવસ્થામાં જોડાઈ ગયા. ભા. ન. પ્રા. સંઘના સભ્ય બની દુષ્કાળમાં પશુરાહતની કામગીરી ઉપાડી લીધી. સંતબાલજીએ પણ તેમનામાં સત્યધર્મની વીરતા, અહિંસાલક્ષી પ્રેમધર્મ, તેમના અંતરમાંથી ઊઠેલ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને અકિંચનવ્રત સમું અપરિગ્રહી જીવન જોઈ પોતાની પ્રવૃત્તિમાં જ્યાં જ્યાં અન્યાયનો સામનો કરવાની–સત્યાગ્રહ કે શુદ્ધિપ્રયોગ કરવાની પળ આવી પડે ત્યાં પોતાના આ પ્રિય સાથી નાનચંદભાઈને બોલાવી લેતા. તેમને સુકાન સોંપતા. બગડ, ખસ અને સાળંગપુરના શુદ્ધિપ્રયોગથી પરિશુદ્ધ થયેલ સ્વામી જ્ઞાનચંદ્રજીએ ગોવંશવધ-પ્રતિબંધ માટે મથુરા, દિલ્હી, ગાંધીનગર જેવાં મહામથકો ઉપર સફળ શુદ્ધિપ્રયોગ આંદોલન કરી દેખાડ્યાં. હજારો લોકોએ ઉપવાસી બની સાથ અને સહકાર આપ્યો. ગોસેવાથી ગોભક્તિ પરિપુષ્ટ બની. દેશની પાંજરાપોળો, ગોસદનો અને ગોશાળાઓ સચેતન બન્યાં. ગુજરાત સરકારે ૧૬ વર્ષથી નીચેના ગોવંશ માટે ગોવધ પ્રતિબંધ કાનૂન બનાવ્યો. સ્વામી જ્ઞાનચંદ્રજીએ પોતાની ઉત્તરાવસ્થા બાલસેવા, ગોસેવા અને પ્રાર્થનામંડળને મોટેભાગે અર્પણ કરી.-ભિક્ષા ઉપર જ (ગાયનાં ઘી-દૂધ વર્ષો સુધી છોડેલાં) વર્ષો કાઢ્યાં. સ્વામી જ્ઞાનચંદ્રજી સાચા અર્થમાં પ્રભુપ્રેમી છે. પ્રભુને પોતાની સૃષ્ટિનાં તમામ બાળકો પ્રિય છે, તમામ જીવન પ્રિય છે, પોતાના અંશરૂપ લાગે છે અને તેથી પોતે એક અજબ પ્રકારનું માતૃત્વ કે વાત્સલ્યભાવ અનુભવે છે. એમની આંખોમાં, એમની વાણીમાં અને એમના પ્રત્યેક ભાવમાં તમને વાત્સલ્યનાં ઝરણાં ઝરતાં દેખાશે. બાળકેળવણીકાર ગિજુભાઈને જેમ “મૂછાળી મા'ની ઉપમા મળેલી તેમ સંતબાલ-પરિવારમાં પણ તેઓ કેટલાંયના “મા” છે. પોતાના ગુરુ સંતબાલજીની “સકળ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રે”ની ભાવના, વર્ષોથી તેઓ વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા છતાં, સાણંદની એમની સાધના–કુટિરનાં આંદોલનોથી જણાઈ આવે છે. સંવત ૧૯૬૨ના કારતક વદ ચોથે (સન ૧૯૦૬)માં પુષ્ટિમાર્ગની પરંપરામાં જન્મેલા. ઊછરેલા પણ સ્વયં સર્વધર્મ-પ્રેમી વિનોબા, સંતબાલ, ગાંધીજીની પ્રબળ અસરથી બનેલા સ્વામી જ્ઞાનચંદ્રજી ૯૩માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેમનું ગોપીહદય તો પ્રત્યક્ષ મિલનથી જ સ્પર્શી શકાય. ગુજરાતને એક નવી સંતસંસ્કૃતિનો પ્રતિનિધિ અને નવો અભિગમ તેમના જીવનમાંથી જણાઈ આવે છે. તેઓ શતાયુ થાઓ! તેમની ગોવંશવધબંધીની ભાવના વહેલી વહેલી ફળો! (ભૂમિપુત્ર માટે ૧-૧ર-૧૯૯૭ આ લેખ છપાયેલ). Jain Education Intemational ducation Intemational Page #611 -------------------------------------------------------------------------- ________________ ક ဝင် -. / SURE છેod -% o ન : * * * માળ વિભાગ-૫ 'યશગાથાની ગૌરવપ્રદ પરિચાયકો * પ્રેરણાનાં પગથિયાં -કિશોરસિંહ સોલંકી - ધરતીની સોડમ ઝીલનાર પરમાર્થી સંતરત્નો –નવીનચંદ્ર ત્રિવેદી * શિક્ષણની સર્વતોમુખી સંક્રાતિના સાધકો. –ભારતીય સમુદાય શિક્ષણસંઘ * ગૌરવશાળી નારીરત્નો -સુલભાબહેન દેવપુરકર * સમાજસેવાક્ષેત્રે સમર્પિત મહિલાઓ -રશ્મિબહેન ટી. વ્યાસ - ભારતરત્નથી પદ્મશ્રી. પુરકાપ્રાપ્ત આ ગુજરાતીઓ -બિપિનચંદ્ર ત્રિવેદી * વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓ –નરેન્દ્ર પટેલ * ધરતીની ઘળમાંથી દાન પેદા કરનારી પાટીદાર પ્રજા -જોરાવરસિંહ જાદવ * પડકારોના પર્યાયરૂપ પાટીદારો -ડો. બહેચરભાઈ પટેલ * ગુજરાતની કરોડરજજ પાટીદાર –ગોરધનદાસ સોરઠિયા * વિધા, વ્યવસાય અને પરમાર્થનું સાહિતત્ત્વ –ડો. ઉષાબહેન પાઠક - ઝાલાવાડનાં પાણીદાર મોતીડાં -કિશોરચંદ્ર ત્રિવેદી * સાંપ્રત પ્રતિભાઓઃ સદ્વિચારના પ્રણેતાઓ -સંપાદક * વીસમી સદીઃ વિશેષાના અધિકારીઓ -સંપાદક - એકવીસમી સદીના કેટલાક ઓજસ્વી ઉદ્યોગપતિઓ -નટવર આહલપરા, - સાહસિક ઉદ્યોગપતિઓઃ ઉદારચરિત દાનવીરોઃ સમદર્શી સમાજસેવકો -સંપાદક 1 : Acesca'a'occa બS : દ Jain Education Intemational Page #612 -------------------------------------------------------------------------- ________________ Auto Oil 0.7.94 B HSM 0.7.94 B HSH 0.7.94 B 130-K 0.7.24 TA 1/103K 0.5.53 20-U 0.7.24 BHAGYODAY MECHANICAL WORKS Manu. : Rotating Hooks NR. CHANDRAKANT TALKIES, STATION ROAD, JASDAN -360 050. DIST. RAJKOT PH.: R. (02821) 220359 Did GOPALBHAI A. DAVDA. MO. 9824872425 HITESH G. DAVDA. MO. 9898892398 KIRIT G. DAVDA. MO.9428261238 Jain Education Intemational Page #613 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કo૩ પ્રેરણાનાં પગથિયાં –કિશોરસિંહ સોલંકી કવિ ખબરદારે ભલે કહ્યું હોય કે “તેજ-અંધારાનું અજબ આ પૂતળું, માનવી કોયડો છે જ પોતે!” પણ ખરેખર માનવી એ કોયડો નથી; એક સ્વાભાવિક, સહજ, સરળ, પારદર્શી અને પારગામી પ્રાણી છે. ખરેખર તો જોનારની દૃષ્ટિ પર બધો આધાર છે. વસ્તુને નકારાત્મક અભિગમથી જોનારને તે તે વસ્તુના અનેક અવગુણો અપલક્ષણો દેખાશે. વસ્તુને સકારાત્મક અભિગમથી જોનારને તે તે વસ્તુમાં ઘણી સારપ પણ દેખાશે. એ બેથી પણ ઊંચો એક ત્રીજો અભિગમ છે, જેને ક્રાંતિદ્રષ્ટા કહે છે. એ દૃષ્ટિબિન્દુ ધરાવતો દ્રષ્ટા વસ્તુને તટસ્થપણે જોશે અને ન્યાયપૂર્ણ અભિગમથી વસ્તુનું મૂલ્યાંકન કરશે. આવું દૃષ્ટિબિન્દુ કવિ અને લેખકમાં બહુ સહજપણે હોય છે. એટલે જ મહાકવિઓના દુષ્ટ પાત્રો પણ સહાનુભૂતિના અધિકારી ઠરતા હોય છે. વ્યાસનો દુર્યોધન કે વાલ્મીકિનો રાવણ કે શેકસપિયરના ખલનાયકો ભાવકની સહાનુભૂતિ ગુમાવ્યા વગર જીવે છે કારણ કે માનવી તરીકેના એના કોઈને કોઈ ઉત્તમ પાસાને લેખકે એવી રીતે ઉજાગર કર્યું હોય કે તે પાત્ર પ્રત્યે આપણને અનુકંપા તો અવશ્ય થાય જ. એવાં પાત્રો મહાકાવ્યોમાં જ જોવા મળે એવું નથી. આ દુનિયા સૌથી મોટું મહાકાવ્ય છે. પ્રત્યેક જીવ એનું પાત્ર છે. પ્રત્યેક જીવ કોઈ ને કોઈ વિલક્ષણતાથી જીવે છે. એના ઉમદા પાસાને તીવ્ર દૃષ્ટિથી જોઈ–તપાસીને, એના ઉત્તમ ચારિત્રનું ગુણપૂજન કરવું એ આપણી ફરજ છે. આ કામ લેખક શ્રી કિશોરસિંહ સોલંકીએ સુપેરે કર્યું છે. શ્રી કિશોરસિંહ સોલંકી વ્યવસાયે ગુજરાતીના અધ્યાપક, ગુજરાતી વિભાગના વડા તરીકે મહુધા, મોડાસા, પ્રાંતિજ, તલોદ વગેરે સ્થળોની આર્ટ્સ કોલેજોમાં સેવા આપી છે અને હાલમાં ગાંધીનગરની સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્ય છે, પણ વિશેષ તો ગુજરાતી સાહિત્યના મોટા ગજાના સર્જક છે. લેખક તરીકે અત્યંત સંવેદનપટુ પ્રતિભા ધરાવે છે. એમનાં સર્જનોમાં મુખ્યત્વે કવિતા, નવલકથા, નિબંધ, ભ્રમણવૃત્ત વગેરે છે. વીરવાડા' અને “અરવલ્લી' જેવી નવલકથાઓમાં એમની જનપદ પ્રત્યેની લાગણી છલકાય છે, તો “ભીની માટીની મહેક જેવા નિબંધો વતનની માટીમાંથી મહોર્યા હોય તેમ લાગે. શું પદ્ય કે શું ગદ્ય? કિશોરસિંહનો શબ્દ હૃદયતંત્રીના ઝંકાર સાથે પ્રગટે છે અને આપણા સમસંવેદનનો અધિકારી બની રહે છે. જી. એન. એફ. સી. ના ચેરમેન રહી ચૂકેલા ડૉ. સોલંકી બાહ્ય અનુભવેય એટલા જ સમૃદ્ધ છે. એમની આ અનુભૂતિથી પરિમાર્જિત થયેલી વાણી હંમેશાં આસ્વાદ્ય હોય છે. ગુજરાત યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ઘણી શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓમાં સભ્ય તરીકે સેવાઓ નોંધપાત્ર છે. વિશ્વના ઘણા દેશોનો પ્રવાસ કર્યો છે. અનેક પારિતોષિકો મેળવ્યાં છે. મળવા જેવા માણસ છે. દરેક વ્યક્તિના જીવનપ્રસંગોમાંથી કાંઈક પ્રેરણાદાયી ચીજ ગ્રહણ કરી લેવાની શ્રી સોલંકી સાહેબની તડપ અને લગન ખરેખર દાદ માંગી લ્ય છે. લેખકની માન્યતા મુજબ ગુજરાતના વિકાસમાં શિખરો સર કરનારાઓનાં જીવનની લાક્ષણિકતાઓ કે જીવનયાત્રાની એકાદ ઝાંખી નવી પેઢીમાં આમૂલ પરિવર્તન લાવી શકવાનું સામર્થ્ય ધરાવે છે એવી ભારોભાર શ્રદ્ધા તેમણે હૃદયમાં ભરી રાખી છે. Jain Education Intemational Page #614 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી, જળ, વાયુ, પ્રકાશ અને અવકાશ-પાંચ તત્ત્વોનો બનેલો આ પિંડ યથા પિંડે તથા બ્રહ્માંડે. આત્મા આ પિંડમાં વસે છે અને પરમાત્મા આ બ્રહ્માંડમાં. એમાંનાં બે તત્ત્વો સ્થિર છે અને ત્રણ ચલાયમાન. એનાથી પંચભૂતોમાં ચેતના વ્યાપે છે. મૂતાના રિમે રેતના બ્રહ્માને પ્રેરણા થઈ અને સૃષ્ટિનું સર્જન કર્યું, તેમ પંચભૂતોના બનેલા આ પિંડને સચેતન-સક્રિય-સંવેદનશીલ રાખવા માટે પંચમહાભૂતો દ્વારા સતત પ્રેરણા મળવી જોઈએ. લોકોમાં પણ સાધારણ જનસમાજ મહામાનવોમાંથી પ્રેરણા લઈને પોતાના જીવનને ચૈતન્યમય બનાવતો ન હોય છે. ગીતામાં કહ્યું છે તેમ, વત્ યદ્ ગાવત શ્રેષ્ઠઃ તત્ તવેતરો ના શ્રેષ્ઠ માનવીના જીવનને સામાન્ય જન અનુસરે છે. યાદ રાખજો ઝંઝાવતો જ જીવનને પ્રાણવાન બનાવવાના છે. પ્રકૃતિનાં આ પંચતત્ત્વો પણ માનવીને સતત પ્રેરતાં રહે છે. ગાયત્રી મંત્ર એ કાંઈ ધર્મ-સંપ્રદાયના કિર્તનની પંક્તિ નથી. પ્રોદયાત્ એટલે પ્રેરણા આપ–એવી આરત છે, પ્રાર્થના છે, ઇચ્છા છે. કોની પાસે? આ પંચમહાભૂતોના ભ્રષ્ટા પાસે. પ્રાચીન આર્યાવર્તનો મનુષ્ય પ્રાત:કાળે જાગીને કુટિર બહાર નીકળતો, હરિયાળી પૃથ્વી પર ડગ ભરતો નદી-તળાવે પહોંચતો, મધુર વાયુ વચ્ચે શ્વાસોચ્છવાસ લેતો અને જળની અંજલિ આપીને કહેતો કે, હે ભગવાન સવિતા નારાયણના વરેણ્ય ભર્ગ = શ્રેષ્ઠ-ઉત્તમ કિરણો મારામાં પ્રેરણા જગવો. જીવન જીવવા માટે ઉત્સાહ પ્રેરો અને દિવસભર પ્રસન્નતાનો અહેસાસ કરાવો. આળસુ અને નિષ્ક્રિય જીવન પ્રસન્નતાનો અનુભવ કરતું નથી, સક્રિય અને ઉત્સાહી જીવન જ જીવ્યાનો અહેસાસ કરાવે છે. વિપત્તિને પણ વહાલથી વધાવતા શીખી લે તેજ વિજયની વરમાળા પામે છે. આમ જોઈએ તો આખું વિશ્વ આ પંચભૂતોનું અજબ સંયોજન છે. દેવ-દેવીઓનાં ચરિત્રોથી માંડીને શેરીના-સમાજના–દેશના મુઠ્ઠી ઊંચેરા માનવીઓ સુધી સૌ પ્રેરણાદાતા જ છે. ચાલવા-બોલવા શીખતા બાળકથી માંડીને આઝાદીની ચળવળમાં જાતને હોમી દેતા સમૂહ સુધી સૌ પ્રેરણાથી જ જીવે છે. એવી પ્રેરણા સમાજમાં રેલાવનારા આપણી વંદનાના અધિકારી બને છે. શ્રી કિશોરસિંહજીભાઈએ જ્યાં જ્યાં પ્રત્યક્ષ અનુભવ્યું–તેનો પ્રેરણાદાઈ નિચોડ આ લેખમાળામાં રજૂ કર્યો છે–ખૂબ ખૂબ ધન્યવાદ. ——રાહ જ ભૌતિકતાના બદલાતા જતા વાયરા સાથે આજના યુગમાં મંદિરોની અનિવાર્યતા સંબંધે ભારતીય શાસ્ત્રો કહે છે : મંદિરો સમાજની ધરી છે. સમગ્ર સમાજ તેની આસપાસ ઘૂમે છે. મંદિરો માનવ ઉત્કર્ષના વિશિષ્ટ કેન્દ્રો છે. કલાકૌશલ્યથી માંડીને અનેકવિધ ક્ષેત્રોમાં મંદિરોનું આગવું પ્રદાન છે. પરંતુ મંદિરોનું સૌથી મોટું પ્રદાન છે માણસને શ્રદ્ધા બક્ષવાનું, પૂ. મુ. દેવરાસાગજી મ. . જો કે આ Jain Education Intemational For Private & Personal use only Page #615 -------------------------------------------------------------------------- ________________ ૬૦૫ શાશ્વત સૌરભ ભાગ-૨ ઉત્તમભાઈ મહેતા અડગ મનના મુસાફરને હિમાલય નડતો નથી, પણ અહીં જે પ્રશ્ન છે તે “અડગ મનનો' છે. માણસ ધારે તે કરી શકે છે, ધારે તો સિદ્ધિ મેળવી શકે છે, પણ એનામાં કાર્ય કરવાની ધગશ હોવી જોઈએ. “મારે કંઈ કરવું છે,” અથવા “મારે કંઈક બનવું છે.” આવી પ્રબળ ભાવના માણસને સર્વોત્તમ આસને બેસાડી શકે છે, એટલે જેટલું મન મજબૂત એટલી જ કાર્યની સફળતા વિશેષ. કેટલાંક લોકો કપાળે હાથ દઈને, હાથ-પગ હલાવ્યા વિના કિસ્મતને રડ્યા કરતા હોય છે, પણ જે માણસ નિષ્ફળતાઓને ગણકાર્યા વિના સતત મંડ્યા રહે છે, એને એક દિવસ જરૂરથી સફળતા મળે છે, “કરતાં જાળ કરોળિયો, ભોંય પડી પછડાય’ અને વારંવાર મંડ્યો રહે, એક દિવસ તો એના કાર્યમાં સફળ થાય જ છે. એવી સફળતાના સાથી જીવનવીર શ્રી ઉત્તમભાઈ એન. મહેતા છે. ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર' નવલકથા લખી ત્યારે એમણે ગુણ પ્રમાણે દરેક પાત્રનું નામ આપેલું છે, પણ શ્રી ઉત્તમભાઈનું પોતાનાં મા-બાપે અનાયાસે જ નામ પાડેલું લાગે છે. ઉત્તમભાઈએ પોતાના જીવનને એક ઉત્તમ શિખરે પહોંચાડ્યું છે, એટલું જ નહીં પણ પોતાનું જે ક્ષેત્ર છે, એમાં ઉત્તમતા સિધ્ધ કરી જ છે, એટલે એમની જે ઉત્તમતા છે, એ આંતરિક અને બાહ્ય બન્ને પ્રકારની છે. | સ્વભાવની સરળતા, મનમાં કોઈ પણ પ્રકારનો અહમ્ રણકાર નહીં મળે. તમને બાળક જેવા લાગે, એકવડિયો એમનો બાંધો અને ખૂબ ઓછું બોલનારા પણ વાતચીતમાં ભારોભાર આત્મીયતા હોય એવા ઉત્તમભાઈનો જન્મ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર જેવડા મુઠ્ઠીભર્યા ગામડામાં ૧૪મી જાન્યુઆરી ૧૯૨૪માં થયો હતો. જો કે, અમે શેઢાપાડોશી ગણાઈએ. મારું ગામ મગરવાડા અને અમેદપુર, બન્નેની સીમ તો ભેગી જ છે). માતા કંકુબહેન અને પિતા નાથાભાઈની સ્થિતિ સામાન્ય. ઘરમાં જૈન સંસ્કારોની પ્રભાવકતા મોટી, એટલે ધર્મના સંસ્કાર એમને બાળપણથી જ મળ્યા છે. “અહિંસા પરમો ધર્મ' એમની ગળથૂથીમાં જ વણાયેલ છે, એટલે એમણે પ્રાથમિક શિક્ષણ ધૂળની ઢગલીઓ કરતાં કરતાં મેળવીને પછી હાઇસ્કૂલનો અભ્યાસ એમણે પાલનપુરમાં કર્યો. ‘પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં બારણાંમાં’ એ રીતે શ્રી ઉત્તમભાઈની શિક્ષણ માટેની લગની અને શિક્ષણ દ્વારા જીવનને ઉન્નત બનાવવાની લાગણીના કારણે તેઓ અભ્યાસમાં પણ ઉત્તમતા સિદ્ધ કરતા રહ્યા. ગામડા ગામનો વિદ્યાર્થી શહેરમાં જાય એટલે એને અનેક પ્રકારની મૂંઝવણો થાય, પણ એમણે તો પોતાનું મન અભ્યાસમાં લગાવ્યું અને હાઇસ્કૂલનું શિક્ષણ પાલનપુરમાં પૂર્ણ કરીને, વિજ્ઞાનની લાઇનમાં રહ્યા અને એટલે જ ખંતથી અભ્યાસમાં લાગી ગયા અને બી. એસ. સી. થયા. માણસે કંઈક મેળવવું હોય તે એની પાછળ લાગી જવું પડે. એટલે જન્મ વખતે જેને ઓઢાડવા માટે એક નાનકડા કપડાનો ટુકડો નહોતો મળ્યો એવા અબ્રાહમ લિંકન પોતાના મનની ધગશથી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા, અભ્યાસનાં પુસ્તકોની સુવિધા ન હોવાના કારણે દરરોજ અનેક કિલોમીટર ચાલીને વલ્લભભાઈ પટેલ પુસ્તકાલયનો ઉપયોગ કરીને પોતાની સિદ્ધિ મેળવી હતી. આમ, મનમાં કશુંક કરવાની ધગશ હોય એ માણસ ક્યારેય નિરાશ થતો નથી. નેપોલિયન બોનાપાર્ટે કહ્યું હતું કે, “અશક્ય જેવો શબ્દ મારા જોડણી કોશમાં નથી.” એમ શ્રી ઉત્તમભાઈ પણ હંમેશાં ઉત્તમના જ આગ્રહી અને કોઈ પણ કામ હાથમાં લેતાં સો વખત વિચારે પણ જ્યારે એ કામ હાથમાં લીધું પછી એની પાછળ રાત-દિવસ જોયા વિના લાગી પડે, તે પૂર્ણ કર્યા વિના રહે નહીં, એવી તો એમની મક્કમતા! એટલે બી. એસ. સી. થઈને અમદાવાદમાં દવાઓ બનાવતી વિખ્યાત એવી “મેસર્સ સેન્ડોઝ લિમિટેડ’માં જોડાયા તે ૧૯૪૫થી ૧૯૫૮ સુધી એમાં કામ કર્યું, પણ એમાં એક કર્મચારી તરીકે એમના મનમાંય એવાં ઘોડાપૂર ઊમટે કે, મારે પણ આવી કોઈ દવાની કંપની કરવી જોઈએ, એટલે કામ કરતાં કરતાં ક્યારેક ખોવાઈ જાય પોતાના ભાવિ સપનામાં ! પણ સ્વપ્નોને જો સાકાર કરવાં હોય તો માણસે મંડી પડવું પડે એટલે એમણે ૧૯૫૯માં ‘ટ્રિનીટી લેબોરેટરીઝ' નામે દવાની કંપની શરૂ કરી. એમની પાસે આપ બળે આગળ વધવાની ધગશ અને વ્યવસાયની ઉત્તમ સૂઝ તો હતી જ અને દવાની કંપનીનો બારતેર વર્ષનો અનુભવ હતો. શ્રી ઉત્તમભાઈએ પોતાના અનુભવના આધારે એટલું તો : નક્કી કરી લીધું હતું કે, માનસિક દર્દી માટે બજારમાં કોઈ જ ' દવાઓ એ સમયે પ્રાપ્ત નહોતી અને એવી દવાઓની લોકોમાં વિશેષ જરૂર જણાતી હતી. માણસ જ્યારે પ્રજાની જરૂરિયાતની ' Jain Education Intemational Page #616 -------------------------------------------------------------------------- ________________ ઘન્ય ઘરા સાચી નાડી પકડે અને પછી એ દિશામાં આગળ વધે તો તે ધારે એવું પરિણામ લાવી શકે છે. ઉત્તમભાઈએ પ્રજાની જરૂરિયાત પ્રમાણે અને સૌ પ્રથમવાર એમણે ઇન્ટરનેશનલ કોમ્બિનેશનવાળી ‘ટ્રીનીકામ પ્લસ' બજારમાં મૂકી હતી અને , એની સામે બરાબર બાર હજારનું દેવું હતું. દેવાની ચિંતાના કારણે પાછા પડે તો ઉત્તમભાઈ શાના? એમણે પુરુષાર્થ આદર્યો. જ્યારે આવી દવાઓ પરદેશથી મંગાવીને લોકોને ઊંચો ભાવ આપવો પડતો એવા સમયે ઉત્તમભાઈએ નક્કી કર્યું કે પોતે ઓછામાં ઓછી કિંમતે, ઊંચામાં ઊંચી ગુણવત્તાવાળી દવાઓ બનાવવી અને પ્રજાને સુલભ કરી આપવી. કોઈપણ કામમાં બને છે એમ, શરૂઆતમાં આટલી ઓછી કિંમતની દવાઓ માટે બજારમાં એના માટેનો અવિશ્વાસ અને ગુણવત્તાની બાબતે શંકા-કુશંકાઓ ઊભી થવા લાગી પણ આ બધાથી ગભરાય કે ડરે તો ઉત્તમભાઈ શાના? કારણ કે, સાચી નિષ્ઠાથી એમણે એ માર્ગ અપનાવ્યો હતો. એટલે તમે જો સાચા માર્ગે હો તો તમારે અનેક પ્રકારના સંઘર્ષોમાંથી પસાર થવું પડે છે, પણ પછી તમારો ઘોડો સૌથી આગળ જ દોડતો હોય છે, એ રીતે ધીમે ધીમે આ દવાઓ પ્રત્યેનો અવિશ્વાસ ઓછો થતો ગયો અને એની ઉત્તમતા સિદ્ધ થતી રહી. પછી તો ઉત્તમભાઈ માટે બધું “પ્લસ” થતું રહ્યું-જીવનમાં પણ. - અમદાવાદમાંથી પોતાના વ્યવસાયની શરૂઆત કરી. પછી વડોદરા અને રાજકોટ સુધી જતાં થયા ત્યાંથી મુંબઈ અને કલકત્તા! કલકત્તામાં એમને ડોક્ટરોનો સારો સાથ-સહકાર મળ્યો અને દવાઓની ઉત્તમતા પણ એમણે પિછાણી એટલે તો એમણે કહ્યું કે, “તમે કોઈ ધંધાદારી નહીં પણ સાચા અર્થમાં એક સેવક છો.” ૧૯૭૬માં શ્રી ઉત્તમભાઈએ “ટોરેન્ટ લેબોરેટરીઝ'ની સ્થાપના કરીને દવાઓની દુનિયામાં એક સિદ્ધિ હાંસલ કરી, પણ મૂળ જૈન એટલે વ્યવસાયમાં પણ ધર્મને લાવ્યા અને જીવહિંસા થાય એવી દવાઓ ન બને એની કાળજી રાખવામાં આવી છે. ટોરેન્ટ' એટલે “ધોધ' અને સાચા અર્થમાં શ્રી ઉત્તમભાઈની રાહબરી નીચે એમના કાર્યના વિકાસનો ધોધ વહેતો રહ્યો છે આજ સુધી. ટ્રીનીકામ પ્લસ” પછી તો માનસિક રોગની અનેક દવાઓ એમણે બજારમાં મૂકી! અને માનસિક રોગોની દવાના ક્ષેત્રમાં “ટોરેન્ટ'નું નામ ગાજવા લાગ્યું, પણ “ટોરેન્ટ'ની સૌથી મોટી વાત તે એ છે કે, દારૂના અતિ સેવનથી પિડાતાં લોકો માટેની દવા એમણે સૌ પ્રથમ બજારમાં મૂકી અને એ દવા દ્વારા અનેક લોકો દારૂની લતમાંથી છૂટ્યા છે, એ એમની એક વિશિષ્ટ સામાજિક સેવા છે. માનસિક રોગોની દવાઓની સફળતા બાદ “ટોરેન્ટ' દ્વારા હૃદયરોગ વગેરેની દવાઓ પણ બજારમાં મૂકવામાં આવી! પછી બ્લડપ્રેશર, પેપ્ટિક અલ્સર વગેરે અનેક દવાઓ બજારમાં આવી છે. ૧૯૮૪માં બેલ્જિયમની એક કંપની સાથે સહયોગ સાધીને “ટોરેન્ટ' આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી અને આજે તો “ટોરેન્ટ’ એક વિશાળ વડલા સમી બનીને ઊભી છે, એના પાયામાં શ્રી ઉત્તમભાઈની કાર્ય કરવાની ધગશ અને એમની દીર્ઘદૃષ્ટિ જોવા મળે છે. દેવામાં ડૂબેલા અને એકલા હાથે શરૂ કરેલ આ કંપનીમાં અત્યારે ૩૫૦ જેટલા ડિસ્ટ્રબ્યુટર, આઠ રિજિયોનલ મેનેજર, ત્રીસ એરિયા મેનેજર અને અઢીસો પ્રોફેશનલ કામ કરે છે અને ૧૯૮૬માં “ઉદ્યોગ રત્ન'નો એવોર્ડ પણ મળ્યો છે, ગયા વર્ષે આ કંપનીએ પંદર કરોડનું વિદેશી હૂંડિયામણ રળી આપ્યું હતું અને ૧૯૮૮-૮૯માં ચાલીસ કરોડનું વિદેશી હૂંડિયામણ મેળવશે એવી ધારણા છે. આ બધામાં મૂળના જેમ શ્રી ઉત્તમભાઈ છે એમ હવે એમના સંસ્કારી, બાહોશ અને વિનયશીલ પુત્રો શ્રી સુધીર મહેતા અને શ્રી સમીર મહેતાના ખભે આ બધી જવાબદારી છે. આ બન્ને ભાઈઓ પણ પિતાનાં પગલે ચાલીને આજે જગતના એકવીસ દેશોમાં “ટોરેન્ટ'ની દવાઓ નિકાસ કરે છે. જ્યારે ઉત્તમભાઈ એમને માર્ગદર્શન આપે છે અને બાકીનો સમય પોતાના આંતરને શોધવામાં કાઢે છે. આ બધા સમયગાળામાં શ્રી ઉત્તમભાઈને એક વિચિત્ર પ્રકારનો રોગ લાગુ પડયો હતો. જગતમાં આ પ્રકારનો રોગ કોઈકને જ થતો. “એંજિનો ઇમ્યુનો બ્લાસ્ટિક લિમ્ફ એડનોપથી' જેવો વિચિત્ર રોગ હતો. આ રોગમાં રોગીનું આયુષ્ય વધારેમાં વધારે પાંચ માસ હોય છે, પણ આવી અંધકારમય અને નિરાશાપૂર્ણ સ્થિતિમાં શ્રી ઉત્તમભાઈ હિંમત હાર્યા નહીં, કારણ કે, તેઓ પોતાના અનુભવને જ પોતાનો સાચો ગુરુ માને છે. અખાએ કહ્યું હતું કે, “તું જ તારો ગુરુ થા.” શ્રી ઉત્તમભાઈ પોતે જ પોતાના ગુરુ છે, એટલે તો ધર્મના આડંબરમાં બિલકુલ માનતા નથી. ૧૯૭૬માં અમેરિકા જઈને પોતાના રોગની દવા કરાવી. આ રોગ વિશે ત્યાં નિષ્ણાંતોએ ઊંડો અભ્યાસ કર્યો, એના પર આ રોગ વિશે રિસર્ચ થયું અને એમના અડગ મનને અને ધર્મમાં અડગ Jain Education Intemational Education Intermational For Private & Personal use only Page #617 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શ્રદ્ધાના કારણે શ્રી ઉત્તમભાઈ આ રોગની સામે ઝઝૂમતા સ્વસ્થ મને સારા બનીને બહાર આવ્યા. શ્રી ઉત્તમભાઈ મેમદપુર જેવા નાનકડા ગામડામાંથી બહાર આવીને એક મોટા ઉદ્યોગપતિ બન્યા છે, પણ એમનામાં કોઈ જ પ્રકારનું અભિમાન આવ્યું નથી. તેઓ માને છે કે, આંબા ઉપર કેરીઓ જેમ વધારે બેસે એમ આંબો નીચો નમતો હોય છે, આવી છે એમની નમ્રતા! એટલે તો આજે શ્રી ઉત્તમભાઈ અનેક સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, પણ જે વ્યક્તિ સિદ્ધિઓના શિખરે બેસે છે, એની પાછળ કોઈકની પ્રેરણા જરૂર હોય છે. કોઈનો મૂંગો આનંદ એમાં ભળેલો હોય છે. એવાં જેમને વંદન કરવાની ઇચ્છા થાય એવાં શારદાબહેનનો હૂંફાળો સહવાસ એમને મળતો ના રહ્યો હોત તો કદાચ, ઉત્તમભાઈ આજે જે છે, તેમાં એટલી પરાકાષ્ઠા ન પણ આવી હોત. આવી પ્રેરણાનાં પીયૂષ પીને ઉત્તમભાઈએ ઉત્તમ શિખરો સર કર્યાં છે પણ એમને મન કોઈ મોટો કે નાનો નથી. તે દરેકને એક માણસ તરીકે જોવાનો પ્રયત્ન કરે છે અને પોતે માણસ બનવાનો. એટલે તો એમનામાં અભિમાનનો એક અંશ પણ જોવા મળશે નહીં તેથી એક વખત મળ્યા પછી વારંવાર મળવાની ઇચ્છા થાય એવા ભલા આદમી હતા. દરિયાવબહેન નામ તો દરિયાવબહેન ! ગામ તો દાંતા-ભવાનગઢ. કામ તો બાલમંદિરમાં શિક્ષિકા. પાલનપુરથી અંબાજી જતાં રસ્તામાં દાંતા આવે. વાહનમાં જતાં દૂરથી ડુંગર ઉપર વસેલું દાંતા આવીને પાંપણે વસી જાય. એમાંય જો ચોમાસાની મોસમ હોય તો એની રમણીયતા અનેરી લાગે. ત્યાંના સ્વર્ગસ્થ મહારાજાના નામ પરથી ભવાનગઢ પણ કહેવામાં આવે છે. સાચા અર્થમાં એમાં દરિયાદિલનાં એક બહેન વસે છે. એમના નામની પણ એટલી જ યથાર્થતા છે. જીવનની ખારાશને પોતાના હૈયામાં ભંડારીને પણ જગતને કંઈક આપ્યું છે એમણે. એમનો ઘૂઘવતો દરિયો એ પાણીનો નહીં પણ દુઃખનો છે. સાગર તો ખારો જ હોય છે પણ એ ખારાશને પોતાનામાં સમાવી બીજાને તો સ્નેહનું–પ્રેમનું નિર્મળ જળ જ પાયા કર્યું છે દરિયાબહેને!! Foto જિંદગી પણ કેવી? સંઘર્ષનાં-દુઃખોને પર્વતોમાં— પથ્થરોમાં અથડાતા વહેતા ઝરણા જેવી! લગ્ન પછી દીકરો મોરધન અને દીકરી મીનુનો જન્મ. પતિ રેલ્વેમાં નોકરી કરે. ત્યારે એમનો વસવાટ પાલનપુરમાં. પણ એક દિવસની વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે બારણાંની સાંકળ ખખડી! એમણે બારણું ખોલ્યું તો પતિનો મૃતદેહ એમની સામે જ હતો! જીવનની શરૂઆતના આનંદનો એક યુગ અહીં પૂરો થતો હતો. એમના માટે આંસુનો સહારો બાકી રહ્યો હતો. એમના જીવનમાં પણ હાથ-પગ જોડીને બેસી રહે ક્ષત્રિયાણી શાની? બન્ને બાળકોને મોટાં કરવાની જવાબદારી એમના શિરે હતી! પણ સહારો કોનો! પોતાની માતા અને મામાની હૂંફ હતી. વૈધવ્યનો ખૂણો પાળવાના બદલે કમર કસી હતી સંઘર્ષોની સામે એમણે. જેને પોતાનું ધ્યેય નક્કી છે એ જીવનમાં કંઈક મેળવી શકે છે. અહીં જીવવાનું અને જિવાડવાનું ધ્યેય હતું—એમના માટે. એમણે જૂની પ્રાથમિક શાળાંત સુધીનો અભ્યાસ કરેલો. મામાના સહકારથી નારદીપુરમાં પી. ટી. સી. કર્યું. પછી સ્વીકારી લીધી બાલમંદિરમાં સર્વિસ! ત્યારે મીનુ-મોરધન ઘણાં નાનાં! એમનું શિક્ષણ પણ શરૂ થયું. ઘરનું, બાલમંદિરનું, બાળકોનું કામ! સાથે સાથે શીખ્યાં સીવણનું પણ. બે-પાંચ વરસ બહાર રહ્યા પછી પોતાને ત્યાં દાંતામાં જ સ્થિર થયાં! ત્યારે ગામમાં રહેવા ઘર નહોતું પણ મુસીબતોથી હારી જાય તો દરિયાબહેન ન કહેવાય! દાંતામાં સ્થિર થયા પછી નોકરીની સાથે ઘેર રાખવા માંડ્યાં ભેંસો હાથીના બચ્ચાં જેવી! વહેલી સવારે ઊઠવું, ભેંસોનું છાણ-પાણી કરવું, દોહવી, ખાણઘાસની વ્યવસ્થા કરવી અને પછી નાહી-ધોઈને તૈયાર. ઘરના કામમાં લાગી જવું. સાડા સાતના ટકોરે પહોંચી જવું બાલમંદિરમાં તે સાડા અગિયાર સુધી! પછી આવીને રસોડાનું કરવાનું. બાએ જમવાનું બનાવ્યું હોય! જમ્યા પછી સિલાઈ મશીન પર બેસી જવાનું તે ઢળજો સાંજ વહેલી ! ‘થાક’ અને ‘આળસ' એ બે શબ્દો એમના શબ્દકોશમાં ક્યારેય નહોતા. કામ જ જિંદગી હતી. અને એના આધારે જ પોતાની વિખેરાઈ ગયેલી જિંદગી એમણે નવેસરથી પાળી પંપાળીને ઉગાડી હતી. સહરાના રણને લીલુંછમ્મ બનાવવાનો અભરખો હતો એમને! એટલે જ તો રાત-દિવસ જોયાં નહોતાં એમણે! પણ ક્યારેય પોતાનું દુ:ખ બીજાને જોવા દીધું નથી. સદાય હસમુખો રહેતો એમનો ચહેરો અને આનંદમાં રહેતાં એ પોતે. દુઃખને ઘૂંટીને એમણે અમૃત બનાવ્યું હતું. આંસુને આનંદ Page #618 -------------------------------------------------------------------------- ________________ ૬૦૮ ધન્ય ધરા આપ્યો હતો એમણે અને વેદના વીસરી ગયાં હતાં કાયમ માટે. થયા પછી રણકારવાળી હિન્દી જબાનમાં એ બોલ્યો હતો ? ભૂતકાળ કે ભવિષ્યકાળ એમના મનમાં ક્યારેય નહોતો! માત્ર “મને ઓળખ્યો?” હું અપરિચિત આંખે ટગરટગર તાકી રહ્યો જીવતાં હતાં વર્તમાનમાં! સૌથી મહાનતા તો એમના હતો એને! આતિથ્યમાં જોવા મળે! આટલાં બધાં દુઃખો વચ્ચે પણ ક્યારેય એ શબ્દનો મરમી હતો-હું પણ. અમારા બે શબ્દો એક મોટું મેલું કર્યું નથી. એક વખત એમનું આતિથ્ય માણો એટલે થઈને બની ગયું એક વાક્ય! રાયપુરથી નવરંગપુરા સુધી ચાલતાં આપણને એમની સાચી લાગણીનો અહેસાસ થાય. બીજાને ચાલતાં અમારો પરિચય પરિણમ્યો હતો મૈત્રીમાં. મદદ કરવી, બીજાના દુઃખમાં ભાગીદાર થવું, બીજાનું ભલું– ( દિનેશ અમારી એલ. ડી. આર્ટ્સ કોલેજની કેન્ટિનમાં સારું ઇચ્છવું, બીજાને ખવડાવવામાં આનંદ લેવો–એ એમનો વેઈટર હતો. પણ જ્યારે એણે રસ્તામાં ઉર્દૂ-હિન્દી ગઝલો–શેર જીવનમંત્ર! સંભળાવ્યા ત્યારે મને થયેલું કે, કવિતા માત્ર ભણવાથીઆજે તો એમનો ઊજડી ગયેલો ઉદ્યાન મઘમઘી રહ્યો વાંચવાથી નથી લખાતી! એ તો ભીતર ભેદીને ઊગી નીકળતી છે સોળે કળાએ, એમની ધગશ અને મહેનતના કારણે! મોરધન હોય છે–પ્રથમ વરસાદ પછી જેમ લીલોતરી ઊગે છે તેમ! ભણીને નોકરી કરવા લાગી ગયો છે. એને પરણાવી પણ દીધો ( દિનેશનું પણ એવું હતું શબ્દ માટે! છે અને ઘરમાં નાનાં-નાનાં મોરધન-મીનુ રમતાં થઈ ગયાં છે. ઉત્તર પ્રદેશમાંથી ભૂલો પડ્યો હતો ગુજરાત સુધી! કેવી મીનને પણ પરણાવી દીધી છે અને એ પણ નવું જીવન સુખથી રીતે એ આવી ચડ્યો હતો અહીં સુધી? એના કાકા જીવી રહી છે. સરસ મજાનું ઘરનું ઘર પણ બનાવી દીધું છે. અમદાવાદમાં કોઈ મિલમાં સારા સ્થાન પર હતા એટલે દિનેશ અને આનંદનથી જીવી રહ્યાં છે બધાં આજે. અવારનવાર આવતો હતો અહીં. કાકાને એકેય છોકરો નહોતોહા, દરિયાબહેનના ચહેરા ઉપર ઉંમરના ઓળા ઊતરી હતી એક માત્ર છોકરી! એટલે એમને મન દિનેશ જ એમનો આવ્યા છે પણ એમની ધગશ કે કાર્યશૈલીમાં હજુ કશો ફરક છોકરો–એની ભલી લાગણી હતી તેના માટે, પડ્યો નથી. એટલો જ ઉત્સાહ અને એટલી જ સ્કૂર્તિ આજે દિનેશની માં વર્ષો પહેલાં સ્વર્ગે સિધાવી હતી, પછી એમની નસોમાં ધબકી રહી છે! પરિવર્તન માત્ર એટલું જ કે, પિતા! એટલે તે એકલો અટૂલો બની ગયો હતો! છતાંય કાકા ગઈકાલનાં દુઃખનો ઘૂઘવતો દરિયો આજે આકાશ ભરીને એને હૂંફ આપતા રહ્યા અને એ ભણતો રહ્યો બી. એસ. સી. આનંદથી વરસી રહ્યો છે અને એમાં જાણે સમગ્ર જગત નાહીને પ્રથમ વર્ગમાં પાસ થયો. નવજીવન મેળવીને ધન્યતા અનુભવતું હોય એવું લાગે છે આપણને! આજના સંદર્ભમાં મૂલવવા જતાં આપોઆપ મારું દિનેશની શૈક્ષણિક કારકિર્દી ઉજ્વળ હતી. એટલું જ મસ્તક ઢળી પડે છે દરિયાબહેનના ચરણોમાં! ઘણા દુખિયારાંનાં નહીં પોતે એક સાયન્સનો વિદ્યાર્થી હોવા છતાં એણે સાહિત્યનો પ્રેરણામૂર્તિ જેવાં દરિયાબહેન ઘણું લાંબુ જીવીને પ્રકાશતાં રહો સારો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી અવસ્થામાં હિન્દી અને બીજાને માર્ગદર્શક બનતાં રહો એવી અભિલાષા છે સામયિકોમાં એની ઘણી કૃતિઓ છપાઈ હતી! એ બધું એણે અંતરથી! બતાવ્યું હતું-કેન્ટિનમાં બેસીને. તો એ કેન્ટિનના વેઇટર તરીકે આવ્યો કેવી રીતે? એની દિનેશ પાછળ પણ આંસુઓથી ખરડાયેલી એક ઘટના ઊભી હતી! દિનેશ! પરીક્ષાઓ પૂરી થઈ એટલે કાકાએ પત્ર લખીને એને આકાશમાં ઊડતા પંખીનો આહલાદક ટહુકો હતો એ! બોલાવી લીધો અમદાવાદમાં! એનું અહીં ક્યાંય નોકરીમાં એ ટહુકો ક્યારેય સંભળાયો નથી ફરીથી. આવું જ બનતું હોય ગોઠવાઈ જાય તો સારું એવી ઇચ્છા હતી એમના કાકાની. બન્ને છે જીવનમાં–કોઈ ઊડતું ઊડતું આવે. ડાળે બેસે અને પછી ઊડી ભાઈ-બહેનને સાથે જોઈને એના કાકાના અંતરમાં આનંદ જાય અનંત આકાશમાં! છલકાઈ જતો. બહેન પણ કોલેજમાં ભણતી હતી! દિનેશનું પણ એવું જ હતું. 'કુમાર' કાર્યાલયની ( દિનેશ સાયન્સનો વિદ્યાર્થી હોવા છતાં એક કલાકાર “બુધસભા'માં મને મળી ગયો હતો એક ચહેરો. બુધસભા' પૂરી હતો. કલાકારનું ખમીર હતું એનામાં. તેથી તો એક બપોરે Jain Education Intemational Page #619 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ SOC બહારથી ફરીને તે ઘરે આવ્યો. કાકીએ એને જમવા બેસાડ્યો. પણ એને શંકા હતી કે, દીપા ઘેર જઈને વાત કરશે જ. હજુ તો અડધું પણ જમ્યો નહોતો અને કાકી બોલ્યાં : “આમ, એના કાકા પાછો લઈ જશે અને એને પોતાની પ્રતિજ્ઞા તોડવી ક્યાં સુધી મફતનું ખાધા કરીશ?” અને એના ઉપર વજઘાત પડશે! એણે શેઠને કહ્યું કે, “મારે નોકરી નથી કરવી.' શેઠ એની થયો! એને થયું કે, મારે કોઈ જ આધાર નથી માટે કાકીનાં . સ્થિતિ પામી ગયા. એણે વચલો માર્ગ કાઢ્યો અને દિનેશને આ વેણ સાંભળવાં પડે છે ને? તો મારા હાથ–પગ તો છે ને? મોકલી દીધો પોતે ચલાવવા માટે રાખેલી કોલેજની કેન્ટિનમાં! અડધા ભાણે, અડધી ભૂખે એ ભોજન પરથી ઊભો થયો! એટલે તો અમે મળી ગયા હતા ગયા ભવના સંબંધોથી! પોતાની ડાયરી લઈને, પહેરેલા કપડે અને એંઠા હાથે નીકળી એનામાં કંઈક કરવાની જબરદસ્ત ઝંખના હતી. એને ફિલ્મપડ્યો એ ઘરમાંથી! “કાકી, મારા પગ પર ઊભો રહીશ ત્યારે જગતમાં જવું હતું! ફિલ્મમાં ગીતો લખવાં હતાં. કેટલીક કૃતિઓ આપના આ આંગણા સુધી આવીશ.' બસ. આજની ઘડી ને એણે મોકલી પણ હતી. એને મોટા થવું હતું એની કાકીને બતાવી કાલની રાત! જેને જવું છે, એને કોઈ રોકી શકતું નથી. તે સમયે દેવું હતું કે દિનેશ કંઈ કમ નથી! જીવનનું એક નકારાત્મક બહેન પણ કોલેજ ગઈ હતી-કાકા નોકરીએ. દિનેશ નીકળી વલણ એની પ્રગતિનું સિંચન કરી રહ્યું હતું! કેવી છે વક્રતા આ! પડ્યો હતો–અજાણ્યા શહેરમાં! એણે સિવિલ હોસ્પિટલની એ મને કહેતો કે, “દોસ્ત, ન જાને જિસ મંઝિલ પે હમ લોનમાં બેસીને કલાકોના કલાકો વિચાર્યું. રાત પસાર થઈ ત્યાં ને ત્યાં! ત્યાર પછી એને બુદ્ધની જેમ લાધ્યું કે, ભૂખથી તો મરી જા રહે હૈ વો કહ જાકર રૂકેગી?” જવાશે! અને એની મંઝિલ ક્યાં સુધી લંબાઈ? એણે એક વખત એ ઊભો થયો અને ચાલવા લાગ્યો શહેરના રસ્તાઓ મારી પાસે રેલ્વેનું ટાઇમટેબલ મંગાવેલું! એક દિવસ હું મારા રૂમ પર આવ્યો ત્યારે ટેબલ ઉપર એક ચિઠ્ઠી પડી હતી. એમાં ઉપર, પણ ત્રણ દિવસની ભૂખ-તરસે એને પાડી દીધો ફૂટપાથ ઉપર! એની આંખ ઊઘડી ત્યારે સૂતો હતો એક નાનકડી ઘણું બધું લખ્યું હતું. છેલ્લું વાક્ય હતું : “રેલ્વેના ટાઇમટેબલમાં હોટલના બાંકડે! મેં મારી મંઝિલ શોધી લીધી છે. તારો આભાર.” એક વર્ષ પછી એનો પત્ર હતો; એક ફિલ્મના હોટલ માલિકે એને ચા આપી તો એણે પીવાની ના પાડી: “તમે મને નોકરીમાં રાખો તો જ હું ચા પીશ.” હોટલ દિગ્દર્શકના સહાયક તરીકે જોડાયો છે એવો. એનાં કેટલાંક માલિક દ્વિધામાં પડ્યો. એની દયા એના ગળામાં ઘંટ થઈને ગીતો પણ કમ્પોઝ થવાનાં છે એવું લખ્યું હતું એણે. ત્યારે મને લટકતી હતી, પણ એણે હા પાડી. થયું હતું કે, દિનેશની જે ખ્વાહિશ હતી–એ જે મંઝિલની શોધમાં હતો એ એને મળી ગઈ છે ત્યારે મને મનમાં એનું એક બસ, દિનેશે ચાના ઘૂંટડા સાથે એક નવી જિંદગી શરૂ ગીત એ હતું : કરી, પણ એ લાંબુ ન ટકી શક્યો ત્યાં! રડતી હુઈ ઇસ ધરતી કે હર આંસુ કહાની કહતે હૈ!” એના કામથી એના શેઠ પ્રભાવિત હતા. એ એના કામમાં મસ્ત રહેતો. એક વખત ચાર યુવતીઓ ત્યાં ચા પીવા માટે ધનરાજભાઈ આવી! દિનેશે ફટાફટ ટેબલ ઉપર પાણીના ગ્લાસ ગોઠવી દીધા. એકદમ એક કારે મારી પાસે આવીને જોરથી બ્રેક મારી! અને! આખું આકાશ તૂટી પડ્યું એના ઉપર! ત્યાં પાંચ ફૂટ દૂર હડસેલાઈ ગયો ગભરાઈને હું. જાણે કે આવનાર ચાર યુવતીઓમાંથી એક તો એની બહેન દીપા હતી! કોઈ અકસ્માતમાંથી અચાનક બચી ગયો હોઉં એમ હદયનો પંપ દિનેશ....!' સાંભળતાં પહેલાં એ રસોડામાં સરકી ગયો પણ ધબકી ઊઠ્યો ધ..ધ ...!, એને છોડે તો બહેન શાની? “ભઈલા, તારે ક્યાં જવું છે?” એક માયાળુ પ્રશ્ન ચોધાર આંસુએ રડી પડી એની બહેન! બધાં આ નાટક આવીને ઊભો રહ્યો મારી સામે. સ્નેહાળ હાસ્ય ધનરાજભાઈ જોઈને એકદમ આશ્ચર્ય પામ્યાં. બહેનનો અત્યંત આગ્રહ હોવા મારી સામે તાકી રહ્યા. હું પણ હસી પડ્યો એમને જોઈને! છતાં તે એના નિર્ધારમાં મક્કમ રહ્યો અને ઘેર કોઈને પણ આ ધનરાજભાઈ અત્યારે તો જીવનના સંધ્યાકિનારે બેઠા છે. વાત કરવાની મના ફરમાવી એની બહેનને! ખૂબ મોટો વૈભવ એમની ચારે બાજુ છલકાઈ રહ્યો છે-દરિયાની Jain Education Intemational Page #620 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધન્ય ધરા જેમ! બે-ત્રણ કારખાનાંના માલિક છે અત્યારે તો એ! હજી તો મૂછનો દોરો ફૂટ્યો નહોતો અને ખેતર વચ્ચે જાહોજલાલીનો સમય છે એમના માટે! જવાબદારીઓનો બોજો બેઠાં બેઠાં એમને વિચાર આવ્યો. કહે “લોકોના માટે મંજૂરી હળવો કરી દીધો છે એમણે! છતાંય એક જુવાનની તાજગી કરીને મરી જઈશું, એમાં આપણે શું રંધાશે? મેં નક્કી કર્યું કે, ધરાવે છે પોતે. અમદાવાદ કે મુંબઈ જતા રહેવું. અહીં જેટલી મજૂરી કરું છું કોઈ સામાન્ય માનવી તો એમની સાથે વાત કરતાં સો- એટલી ત્યાં કરીશ તો ઘણું કમાઈ શકીશ.” વખત વિચારે એવી તો છે એમની પ્રતિભા. જાણે કે, કોઈ પથ્થર બસ. આટલો જ વિચાર! પોતાના ગામનાં કેટલાંક લોકો હૃદયનો માણસ હોય એવો બાહ્ય આભાસ છે એમનો! પણ અમદાવાદ-મુંબઈ રહેતાં જ હતાં. ઉનાળામાં એ લોકો ઘેર નજીક આવ્યા પછી લાગે કે, આ માણસ તો ફૂલ કરતાં પણ આવ્યાં એટલે કરી દીધું પાકું ને આવજો “મેંમાઈ ટૂકડી! કોમળ છે! આવો એક માણસ પરિસ્થિતિના ઘોડાપૂરની સામે શરૂઆતમાં તો ગોદીકામદાર તરીકે મજૂરી શોધી તરતો તરતો આવ્યો છે અહીં સુધી! લીધી! ઊંઘવા-પાથરવાનું તો આભલે!” આગળ પાછળ લાંબા માણસને કંઈક કરવાની ધગશ હોય, ઉત્સાહ હોય પછી મચ્છરો અને દોઢંદોટ કરતા ઉંદરોની વચ્ચે બે કંતાનના કોથળા કોઈ પણ પ્રકારની સ્થિતિ એને દાબી શકતી નથી, પણ પ્રશ્ન પાથરી-ઓઢીને રાતને પસાર કરવાની! સવારે ઊઠીએ ત્યારે તો છે, કશુંક કરવા માટે મનને દઢ બનાવવાનો! પગની પાનીઓમાંથી લોહી ટપકતું હોય–ઉંદરોના કારણે, મોટાં મનની દઢતા એ અડધા કાર્યની સફળતા છે. પછી એના મોટાં ઢીમચાં થઈ ગયાં હોય આખા શરીરે-મચ્છરોના કારણે, માટે કોઈ શાળા-મહાશાળામાં પાઠ ભણવા જવા પડતા નથી. પણ એ બધાથી ધીમે ધીમે ટેવાઈ ગયા કારણ કે, પેટના ખાડાને એ જ રીતે ધનરાજભાઈ પણ ગામડાની ગામઠી નિશાળમાં પહોંચી વળવાનું હતું, ઘેર રહેલાં ભાઈ-ભાંડુ અને માવતરને કક્કો–બારાખડી શીખ્યા હતા એટલે તો આવડતું હતું પોતાની જિવાડવાનાં હતાં” વાત કરતાં કરતાં ક્યારેક ભૂતકાળમાં ડૂબી સહી કરતાં, એમને! જતા ત્યારે વેદનાનું મોજું ફરી વળતું એમના ચહેરા ઉપર! ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલા એકાદ વરસ મોહમયી નગરીની મોજ માણ્યા પછી ધનરાજભાઈનું બાળપણ ગરીબીના ગાભા વીણતું વીત્યું હતું. અમદાવાદ તરફ આવી ગયા કારણ કે, પોતાના ગામથી મુંબઈ કોઈના ખેતર–શેઢેથી મળતો પાશેર ઘેંશનો કૂવો કે રોટલાનો ઘણી વેગળી હતી. અમદાવાદમાં એક લોખંડના કારખાનામાં ટકડો મમળાવી પાણી પી લેતા ત્યારે તો સવારે મળે તો પછી આખો દિવસ ઘણ-એરણની દોસ્તી દઢ બની ગઈ! સાંજની ચિંતા રહેતી એમને. ધુમાડાનો નાસતો અને પરસેવાનું પાણી પીને ગુજારો આપણાં ગામડાંમાં હજી પણ માનવતા રહેલી છે. કરવાનો! આખો દિવસ વલવલ કરીને રાતે એ જ કારખાનામાં ધનજીભાઈ ક્યારેક કહેતા કે, “ભલે કોઈ ભૂખ્યું ઊઠે પણ કોઈ થોડી જગા સાફ કરીને પડ્યા રહેવાનું–ઘસઘસાટ ! કારખાનાના ભૂખ્યું સૂએ નહીં. પોતાના પાડોશીને કેવી તકલીફ છે, એના એકાદ ખૂણામાં કોલસા સળગાવીને ટીપી લેવાના બે રોટલા! ઘરમાં શેર દાણો છે કે નહીં, એની ચિંતા પાડોશીને હોય જ!” ડુંગળીનું ડચકું અને મરચાનું બટકું! સીસકારા બોલાવતાં એટલે જ તો ગામમાં અને ગમે એને ત્યાં જમવા બેસી જતા બોલાવતાં–લોટો ભરીને પાણી પીને હોઈયા કરી લેવાનું! કારણ કે, ઘરમાં કંઈ હોય તો ખાઈએ ને? એવો નિખાલસતાથી એકરાર પણ કરી લેતા અને પોતાની કપરામાં કપરી “કેવો સમય હતો એ? આજે તો આ પેઢીને એની પરિસ્થિતિમાં જેણે જેણે એમને મદદ કરી છે, એમનું ત્રણ કલ્પના પણ આવી શકે ખરી કે જેના ઉપર પોતે તાગડધીન્ના આવીને એમની આંખમાં ડોકાઈ જતું! કરે છે, એના પાયામાં મારી બળી ગયેલી જિંદગીના કોલસા માણસે કશુંક મેળવવા માટે કશુંક છોડવું પડતું હોય છે. પડ્યા છે, એ? મેં નથી તો બાળપણ જોયું કે નથી જુવાની! પરિસ્થિતિ અને પેટને પહોંચવા માટે પૂરેપૂરી સમજણ આપે એ લોકોનાં દળણાં દળતી, વાસણ-પાણી કરતી મા આજે પણ મારી આંખો સામે આવીને ઊભી રહે છે ત્યારે હૈયું ભરાઈ આવે છે, પહેલાં લોકોનાં ઢોર ચારવા માટે લાકડી હાથમાં લઈને નીકળી પડેલા અને પછી તો કોઈના ખેતરમાં સાથી–ભાગિયા બની ભઈલા!” અને સાચ્ચે જ એમની આંખો ભરાઈ આવી હતી જવું પડતું હતું પરાણે! આટલી વાતો કરતાં કરતાં તો. Jain Education Intemational in Education International Page #621 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૧ ચીનની દીવાલ જેવો જડ ભૂતકાળ ઊભો હતો ધનરાજભાઈની સામે! એ ભૂતકાળનો ઓછાયો પોતાની ઓલાદ ઉપર ના પડે એની પૂરેપૂરી તકેદારી હતી એમની! તોય આ પેઢીથી સંતોષ નહોતો એમને! લોખંડના કારખાનામાં મજૂરી કરતાં કરતાં એમની ચીવટના કારણે બીજા એક કારખાનાવાળાની આંખમાં આવી ગયા હતા એ! કામની સૂઝ, નિષ્ઠા, એમના હૈયાની ઉકલતના કારણે મિલોનાં સાંચા અને મશીન બનાવતા બીજા કારખાનામાં એ જોડાઈ ગયા! ત્યારથી જિંદગીનો નવો વળાંક આવવા લાગ્યો હતો. હવે એમને મજૂરી નહીં પણ કારખાનાની દેખરેખ રાખવાની હતી! ધીમે ધીમે મશીનરીની ઝીણામાં ઝીણી જાણકારી મેળવી લીધી અને એકાદ વરસમાં તો ધનરાજભાઈ એક ઉત્તમ કારીગર બની ગયા. મિલમાં પણ “ધનરાજભાઈને તાત્કાલિક મોકલો!” એક વખત તો પરદેશથી મિલમાં આવેલું મશીન બગડ્યું! એના નિષ્ણાતો પરદેશથી આવ્યા પણ એમની હોંશિયારી કામિયાબ ન નીવડી! ધનરાજભાઈને બોલાવ્યા! એમણે સંપૂર્ણપણે સમજી લીધું બધું! અને દોઢ કલાકમાં, બધાના આશ્ચર્ય વચ્ચે મશીન ચાલુ કરી બતાવ્યું! બસ. એમની જિંદગીનો એક નવો વળાંક મળી ગયો. મિલના માલિકે એમને સ્વતંત્ર કારખાનું કરવાની દરખાસ્ત મૂકી! આર્થિક જરૂરિયાતની એણે જવાબદારી લીધી. પરદેશના નિષ્ણાતોએ એમને પોતાના દેશ આવવા માટે આમંત્રણ આપ્યું! “કીડીને ગળપણ વધારે ભાવે, પણ આખો લાડવો એના ઉપર મૂકવામાં આવે તો એની શી દશા થાય? મારી પણ એ વખતે એવી જ દશા હતી. મારા કરમ આડેથી પાંદડું ખસી ગયું હતું! હવે હું ગઈકાલનો ધનરાજ ન હતો કે, રોટલાના ટુકડા માટે ઘરે ઘરે ભટકતો હતો! એટલે ભગવાને જે કર્યું છે, એ સારા માટે કર્યું છે.” ધનરાજભાઈ મજૂરમાંથી કારીગર અને એમાંથી શેઠ બની ગયા! આજના સ્પર્ધાના જમાનામાં એ આગળ નીકળી ગયા એમની નિષ્ઠા અને કાર્યકુશળતાના કારણે. એકમાંથી બે અને ત્રણ-ત્રણ કારખાનાંના માલિક ધનરાજભાઈ શેઠ! માંડ પોતાની સહી કરી શકનારા પોતે ધંધાર્થે જગતના ઘણા દેશોની મુલાકાત પણ લઈ ચુક્યા છે. આજે પણ કોઈ ગરીબને જુએ છે તો જે હાથમાં આવે તે આપતાં અચકાતા નથી. શિયાળાની કડકડતી ઠંડીમાં થરથરતાં શરીરને ઢાંકી આવે છે ચૂપચાપ! કદીય નામની કે કીર્તિની ખેવના રાખતા નથી. ગરીબોને ઘણું આપે છે પણ કદી દેખાડો કર્યો નથી એમણે! એ માટે પૂછ્યું તો કહે કે, “ભઈલા, ગરીબની લાચારી હું સારી રીતે જાણું છું.” એટલું બોલતાં બોલતાં તો એમનામાં બેઠેલો “ગરીબ' એકદમ દોડીને બહાર આવી મારી સામે આંસુ ભરેલી આંખે તાકી રહ્યો ટગરટગર! ડો. વમીિ ડૉ. વર્મા દેશના અર્થશાસ્ત્રીઓમાં જેની ગણના થાય એવું એક નામ. અનેક ઔદ્યોગિક સાહસોના સલાહકાર! ભારતને આર્થિક બાબતોનું માર્ગદર્શન આપતી એક સંસ્થાના વિભાગીય વડા ડૉ. વર્મા! આવડું મોટું અસ્તિત્વ એક સાંજે હોટલના ટેબલ પર આંખોમાં આંસુ ભરીને ઊભરાઈ આવ્યું મારી સામે! ત્યારે હચમચી ગયો હતો હું પણ! એક ગરીબ ઘરનો છોકરો જેને સવારથી સાંજ વેગળી હતી! ઝૂંપડપટ્ટીમાં ગોદડાંના ગાભા વણતાં વણતાં એક ચાની લારી પર કપ-રકાબી ધોવા માટે રહેલું બાળક! ગ્રાહકોની સૂચનાઓ, માલિકની ગાળો અને લાપોટ-ઝાપોટ! વહેલી સવારથી મોડી રાત સુધી મજૂરી અને કંતાનની પથારી કરીને પસાર કરવાની રાત! ફરીથી ઊગતો દિવસ! નિત્યક્રમ! ચાની લારી સામેની સોસાયટીના ખૂણા પરના મકાનમાં રહેતી એક શિક્ષિકા! અવારનવાર ચા લઈને જતું બાળક! પહેલી નજરે આંખોને ગમી જાય એવું બાળક! એને મળવા માંડી માતાની મમતા અને એક દિવસ એ શિક્ષિકાએ આવીને તેના માલિકને કહ્યું : “આ છોકરાને મારે ત્યાં ભણવા આવવા દો.” તે જોઈ રહ્યો ફાટી આંખે અને એને પણ પછી તો એ બાળકને સાંજે વહેલી રજા મળવા માંડી ભણવા આવવા માટેની. ત્યારથી એક નવી જિંદગી શરૂ થઈ હતી એ બાળકની! એક નવો પ્રકાશ પથરાતો જતો હતો એના માટે! એક નવું જગત ઊઘડતું હતું એની જિંદગીમાં! . એક વર્ષ..બે વર્ષ...વર્ષો પસાર થતાં જતાં હતાં એ બાળકનાં! અને મેટ્રિકમાં ખૂબ સારા ટકા સાથે બોર્ડમાં એ બાળક ઝળકી ઊઠ્યું ત્યારે તો એના આનંદનો પાર રહ્યો નહોતો. Jain Education Intemational ducation Intermational For Private & Personal use only Page #622 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધન્ય ધરા એ રાતે તો એ શિક્ષિકાના ખોળામાં માથું ઢાળીને આનંદી ઊઠ્યો એક યુગ પૂરો થઈ ગયો હતો એના માટે. હતો ઓળઘોળ! નવાઈ લાગી હતી એના માલિકને પણ. કોઈ દેવી આંગળી ચીંધીને અલોપ થઈ ગઈ હતી બે એકલવાઇ જિંદગીઓને મળી ગયો હતો સધિયારો આકાશમાં! પરસ્પર! આ શિક્ષિકાબહેન કોણ હતી? ક્યાંથી આવી હતી? એ જ ચાની લારી! એ જ કપ-રકાબી! એ જ ગ્રાહકોની કેમ એકલી જ રહે છે? એ એક ગંભીર રહસ્ય હતું સૌના માટે. સૂચનાઓ! પરિવર્તન માત્ર એટલું જ આવ્યું હતું કે, માલિક પણ એને કોઈની પડી નહોતી આ બધાં લોકો વિશે! એ જીવતી ગાળો બોલતો નહોતો-ધમકાવતો નહોતો! ચાની લારીના હતી પોતાનામાં–પોતાના માટે. એને હૂંફ મળી હતી ચાની લારી પાટિયા પર બેસીને અર્થશાસ્ત્ર સાથે પ્રથમ વર્ગમાં પાસ થયો હતો પર કામ કરતા એક બાળકની. એનું માતૃત્વ સોળે કળાએ ખીલી એ કોલેજમાં! અને એને આગળ ભણવા માટે સ્કોલરશીપ પણ ઊડ્યું હતું એ બાળક માટે.. મળી હતી. બાળકને ખબર નહોતી મા વિશે! માની મમતા કે એનો એ એમ. એ. થયો અને પછી દેશના મોટા અર્થશાસ્ત્રીના પ્રેમ શું હોય છે એની સભાનતા નહોતી. માત્ર ધિક્કાર, ગાળો માર્ગદર્શન તળે પી. એચ. ડી. પણ કર્યું. ડિગ્રી મળતાં તે બની અને મારી જ જોયો હતો આ બાળકે. એને રણદ્વીપ મળ્યો હતો ગયો ડૉ. વર્મા! એના વિસિસનાં ઘણાં વખાણ થયાં અને સારી પોતાના જીવનને ટકાવી રાખવા માટે. નોકરીએ લાગી ગયા ડૉ. વર્મા! જેના માટે માન હોય, મમતા હોય, ગૌરવ લઈ શકતા પણ શોધ હતી એક ચહેરાની! હૂફ ભર્યા હાથની! જેણે હોઈએ, જેને પોતાનો આદર્શ માનતા હોઈએ, જેને પોતાનું આ રસ્તો બતાવ્યો હતો, જેણે કાદવમાંથી કમળને ઊંચકી લીધું સર્વસ્વ સમજતા હોઈએ એનામાં કંઈક ખામી જણાય તો? હતું. આજ સુધી ક્યાંય મળ્યો નથી એ ચહેરો એનો ભારોભાર એનામાં કોઈ નબળાઈ જોવા મળે તો? જેને મેરુ માનતા હોઈએ વસવસો હતો ડૉ. વર્માને! તે તણખલું નીકળે તો? એનો આઘાત કેવો હોય? ડૉ. વર્માએ કહ્યું કે, “એરકંડીશન્ડ હોટલમાં મને બંધ મકાન! ભૂલથી ઉઘાડી રહી ગયેલી બારી! અને ગૂંગળામણ થાય છે ક્યારેક!' ક્યારેક રસ્તેથી પસાર થતાં એકાદ એ બારીમાંથી નિર્દોષ શ્રદ્ધાળુ આંખે જોયેલું એક દૃશ્ય! એ ચાની લારી જોઉં છું અને મારું મન એના બાંકડે જઈને પલાંઠી દશ્ય જોતાંની સાથે એના આદર્શોના મહેલ ભાંગીને ભૂક્કો થઈ વાળીને બેસી જાય છે.” ગયા! એક ચીસ નીકળી પડી એના મુખમાંથી! એ દશ્ય : ઉપર આભ અને નીચે ધરતી–એ એમનું જીવન હતું! હાથમાં વિહસ્કીનો ગ્લાસ અને સળગતી સિગારેટ? આ એ જ એ જીવનને નવો ઘાટ મળ્યો હતો. મહેનતથી–માર્ગદર્શનથી! બહેન હતાં જેમણે પોતાની જિંદગીને એક નવો વળાંક આપ્યો “આજે એક બસ સ્ટેન્ડે એવો જ ચહેરો જોયો! જાણે હતો! એ ભ્રમણામાં અટવાઈ ગયો. પેલાં બહેન જ હતાં! મેં ગાડી એ તરફ વાળી અને ત્યાં ગયો બીજા દિવસે પાસે બેસાડીને એને બહેને પંપાળ્યો, પણ પણ મારો એ અસલી ચહેરો નહોતો જેની હું વર્ષોથી શોધમાં એનું મન માનતું નહોતું એ બહેન માટે. ત્યારે બહેને કહ્યું છું. એ એક શિક્ષિકા નહોતી પણ મારું સર્વસ્વ હતી! મારી હતું : “હવે હું જવાની છું. તારે મારી સાથે આવવું છે?” બહેન, મારી મા હતી એ! મને આજે જેવી લાગણી અને દુઃખ પણ ક્યાં? કશીજ ખબર નહોતી. ક્યાં જવાનું હતું એમને? એ થયું છે એવું ક્યારેય થયું નથી? હું ખૂબ મોટો માણસ બન્યો કશોજ જવાબ આપી શક્યો નહોતો ત્યારે અને અત્યારે પણ. છું પણ પ્રેરણાદાયિની ક્યાં છે? મારો સંદેશો તમે એના સુધી આ જગતના અંધકારમાં એ શિક્ષિકા ક્યાંક ઓગળી પહોંચાડી શકશો? મારું આજનું દુઃખ કોઈની આગળ વર્ણવી ગઈ હતી! એ પહેલાં કેવા કેવા મનોરથો–સ્વપ્નો સેવ્યાં હતાં એણે? એક અજાણ્યા બાળક માટે? જતાં પહેલાં કહ્યું કે, ડૉ. વર્માની આંખોમાં આંસુ હતાં ત્યારે! અને એમણે “તારામાં ખૂબ શક્તિઓ પડેલી છે! તું ખૂબ મોટો માણસ બને ચાનો ઘૂંટડો ભર્યો ત્યારે મને થયું કે, ડૉ. વર્મા ચા નહીં પણ એવી મને આશા છે.” પોતાની વેદનાનાં આંસુ પી રહ્યા છે. Jain Education Intemational Jain Education Interational Page #623 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૩ ડ. જયદીપ હાથમાં પકડી દસ–શેર અનાજ દળતી માની લાચારી એની આંખોમાં ડોકાતી અને ક્યારેક તો મનોમન રડી લેતો જગલો ડૉ. જયદીપનું નામ આખા નગરમાં મોટું હતું. એમની પણ! પોતાની માતાને કેવી રીતે મદદરૂપ થવું એ વિચાર્યા કરતો પાસે ટ્રીટમેન્ટ કરાવવી હોય તો પહેલેથી એપોઇન્ટમેન્ટ મેળવવી કૂણા મગજથી! પડતી. સવારથી સાંજ સુધી અને આખા મહિનાનું ટાઇમટેબલ નક્કી જ હોય. કન્સલ્ટિગ અને કોન્ફરન્સ, મીટિંગો, મુલાકાતો જગલાએ નક્કી કર્યું હતું માના મનોરથ પૂરા કરવાનું! ને પ્રવાસો પહેલેથી જ નક્કી! ઓછા સમયમાં વધારે કામ કેવી બીજાનાં બાળકો જ્યારે આનંદથી રમતાં-કૂદતાં હોય ત્યારે રીતે થાય છે એનો જીવતો દાખલો ડૉ. જગદીપ હતા. જગલો હાથમાં સ્લેટ-પેન લઈને બેસી જતો દાખલા ગણવા! તોય શાળાના રમતોત્સવમાં પહેલો આવતો! કોઈપણ સ્પર્ધામાં લક્ષ્મી તો એમના ચરણોમાં રમતી હતી! આધુનિકતા જગલો આગળ રહેતો એટલે તો બન્યો હતો બીજાની ઈર્ષાનો અને વૈભવ તો એમની ચારે બાજુ છલકાતો હતો! કમી ન હતી ભોગ! કશીય એમને! કોઈ ઉદ્યોગપતિને પણ શરમાવે એવું એમનું મકાન અને એ પણ અતિ આધુનિક! ભણવામાં જગલાની આગળ કોઈ જઈ શકતું નહીં તેથી તો શિક્ષકો પણ રહેમ રાખતા એની ઉપર, તોય હતો તો તે આવા નામાંકિત ડોક્ટરના કન્સલ્ટિગ રૂમમાં પ્રવેશેલી બિચારો બાપડો! એક બાઈએ એમને વિનંતી કરી પોતાના એકના એક છોકરાને બચાવી લેવાની. પોતાની પાસે કશું જ નથી. ગરીબ બાઈની પ્રાથમિક શાળાંત પરીક્ષા વખતે કેરોસીનનું દીવડું ભીંત આંખોમાં આંસુ તરવરી રહ્યાં એ ડો. જગદીપ જોઈ રહ્યા! | સરખું-ખીલી મારીને-ટીંગાવીને બેસી જતો ચોટી બાંધીને! એને એક નિરાશ્રિત વૃદ્ધનું વાક્ય યાદ હતું : “ખૂબ ભણો, લોહીનું જોતાં જોતાં જ ભૂતકાળના એક ટુકડાને મમળાવવા પાણી બનાવો. પછી કીર્તિ અને લક્ષ્મી તમને સામે મળવા લાગ્યા : એક નાનકડા ગામના એક ઝુંપડા જેવા ઘરમાં એક બાળકનો જન્મ! આઠ વર્ષના પુત્રને મૂકીને પિતાએ કાયમ માટે આવશે.” એનું જીવનધ્યેય હતું કશુંક બનવાનું, પોતાની માતાને લીધેલી વિદાય! વિધવાનો એકનો એક આશરો. મદદરૂપ બનવાનું, એના દુઃખના દિવસોને દૂર હડસેલવાનું. ગામમાં અને સીમમાં મજૂરી કરીને પોતાનું અને બાળકનું એટલે તો ફાઇનલમાં આખા ગુજરાતમાં જગલો પ્રથમ ભરણપોષણ કરતી વિધવા! આ વિધવાને એક માત્ર આશા હતી આવ્યો હતો! બસ, ત્યારથી એના કિસ્મતનું ચક્ર બદલાઈ ગયું. પોતાના પુત્રની! માણસ સાચા આત્માથી કોઈપણ કાર્ય કરવાનો સારામાં સારી હાઇસ્કૂલોએ એને આમંત્રણ આપ્યું અને જગલો નિર્ણય કરે તો ઈશ્વર પણ એને સાથ આપતો હોય છે. એના સમગ્ર ગુજરાતમાં મેટ્રિકમાં પ્રથમ વર્ગમાં આવ્યો ત્યારે એણે પગ મનમાં જે ધારેલું હોય છે-જે લક્ષ્યગતિ હોય છે એ પૂર્ણ થતી પકડી લીધા હતા એની માના! માતા એને છાતી સરસો ચાંપીને હોય છે. એટલે આ વિધવાએ મને મન નક્કી કર્યું કે, પોતાના હૈયાફાટ રડી પડી હતી– આનંદમાં. એની માનું સ્વપ્ન સાકાર બાળકને કોઈપણ ભોગે “મોટો સાયેબ’ બનાવવો છે. આખા થયું હતું, એની મજૂરી–મહેનત ફળી હતી! એના મનના ગામની દયાને પાત્ર બનેલી આ વિધવાએ લોકોનાં વાસણ-કૂસણ મનોરથ પૂરા થયા હતા એનો રોમેરોમે આનંદ હતો એની માને! કર્યા, દળણાં દળ્યાં, ન જોઈ રાત કે ન જોયો દિવસ! પેટે પાટા ગામ પણ ગૌરવ લેતું હતું આ વિધવાના છોકરા માટે. બાંધીને પોતાના જગલાને ભણાવવા માંડી! જે લોકો આ ગરીબ બાઈને ધિક્કારતા હતા એ પણ માનની ગામડા ગામની શાળા! સ્કૂલમાં બેસવાની કોઈ વ્યવસ્થા નજરે જોવા લાગ્યા હતા એને! એમનો જગલો એ આવતી નહીં. લીમડીના છાંયડે બેસીને જગલાનું શિક્ષણ શરૂ થયેલું. કાલનો મોટો માણસ છે એવું પ્રતીત થવા લાગ્યું હતું સૌને! થડના ટેકે ઊભા રાખવામાં આવેલા કાળા પાટિયામાં ધોળા ધોળા એટલે તો જયદીપ બની ગયો હતો હવે! અને મેડિકલ કોલેજમાં અક્ષર જોઈને સૌ પ્રથમ પગલાને મૂંઝવણ થયેલી! કેવી રીતે દાખલ થઈ ગયો હતો. એને મોટા ડોક્ટર બનવું હતું. એથી તો વળાંક લેવાનો હોય છે–એની મથામણમાં એ પડવા લાગ્યો. રાત-દિવસ જોતો નહીં! જ્યારે એને લખવા-વાંચવાની આળસ ન–બાપા છોકરાની દયાજનક સ્થિતિએ એને નાનપણથી આવતી ત્યારે પારકાં દળણાં દળતી માની મૂર્તિ એની સામે ખડી સમજણો બનાવી દીધો. વહેલી સવારે ઊઠીને ઘંટીનો ખીલડો થઈ જતી અને એ બમણા વેગથી કામે લાગી જતો! Jain Education Intemational Page #624 -------------------------------------------------------------------------- ________________ ૧૪ એણે જોઈ હતી એની માની વ્યથા! એ વ્યથાએ એને પ્રેરણા આપી હતી! એ પ્રેરણાનાં પીયૂષ પીને એણે ઘડ્યું હતું પોતાનું જીવન અને એટલે તો મેડિકલ સાયન્સમાં એની નામના હતી અને પછી તો એની નામના ચોમેર પ્રસરી ગઈ હતી— ધૂપસળીની જેમ! હું મારી માએ ભોગવેલાં દુ:ખનો બદલો વાળવા ચાહતો હતો! એટલે તો એણે એની માને સમગ્ર હિન્દુસ્તાનની યાત્રા કરાવી હતી! અને પછી જ માના આગ્રહને કારણે એણે લગ્ન કર્યાં હતાં–એક લેડી ડૉક્ટર સાથે! પોતાના જગલાનો સુખી સંસાર જોઈને માએ હસતાં હસતાં આંખ મીંચી હતી! આજેય ડૉ. જયદીપના કન્સલ્ટિંગ રૂમમાં–પોતાની ખુરશીની ઉપર માનો ફોટો લટકતો હતો! એ જ ડૉ. જયદીપે પોતાના ગામમાં શાળાના મકાન માટે મોટું દાન આપ્યું હતું. વર્ષમાં એક વખત તો એ પોતાના ગામમાં આંટો મારી આવતો–પણ પોતાનું વતનેય બદલાઈ ગયું હતું પોતાની જેમ! એક ગરીબ બાઈની યાચનાએ એને ઘસડ્યો હતો પોતાનામાં! એ ગરીબ બાઈની યાચનામાં-એના ચહેરામાં ડૉ. જગદીપને જણાયો હતો પોતાની માતાનો ચહેરો! ત્યારે એક પણ પૈસો દીધા વિના આંસુ ભરી જિંદગીને નવો અવતાર આપ્યો. આ બાઈ ડૉક્ટરના પગે પડી હતી! અને ડૉક્ટર પણ રડી પડ્યો હતો ત્યારે તે! મારાં એ આંસુ નહોતાં પણ એ આંસુમાં તરતી હતી મારી ગઈકાલ! હું તો એ આંસુના કિનારે ઊગેલો એક લીમડો છું. પાનખર પછી વસંત આવે છે. એની ડાળીએ પંખીઓ બેસે છે અને ધીખતા તડકામાં આશરો મેળવે છે અન્ય પણ! એવું જ હોય છે આપણું પણ.” હરિસિંહભાઈ જબરજસ્ત ઝંઝાવાતો વચ્ચે એક પાંદડું પણ ન ખરે અને એકાદ પવનની લહેરથી મૂળિયાં સમેત વડલો ઊખડી જાય એ એક આશ્ચર્ય તો ખરું ને? એવું જ કશુંક થયું છે શ્રી હરિસિંહભાઈ ગોહિલ માટે, સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રી હરિસિંહભાઈનું નામ કોઈને અપરિચિત નથી. ઘરનું ગોપીચંદન ઘસીને બીજાના માટે દોડતા ન જાય તો તે હરિસિંહભાઈ નહીં! જેમણે પોતાની આખી ધન્ય ધરા જિંદગીમાં પોતાના કુટુંબ માટે પાછું વળીને જોયું નથી એવા સૌરાષ્ટ્રમાં ‘ભાઈ’ના હુલામણા નામે ઓળખાતા હરિસિંહભાઈ હવે ભાંગી પડ્યા છે. એનું કારણ છે, પોતાના ત્રણ દીકરાઓમાં સૌથી નાના દીકરાનું ભરયુવાનીમાં એકાએક અવસાન થયું છે, આ આઘાતે એમને ભાંગી નાખ્યા છે. જેને આજ સુધી કોઈ ભાંગી શક્યું નથી એમની આંખોમાં મેં સૌ પ્રથમ આંસુ જોયાં ત્યારે હું સાચ્ચે જ હચમચી ગયો હતો. ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ના અંતમાં એક વાક્ય આવે છે કે ‘તમે માણસને ખતમ કરી શકશો પણ તેને પરાજિત નહીં કરી શકો.' પણ મને લાગ્યું કે, ખરેખર ‘ભાઈ’ પરાજિત થઈ ગયા હતા-મૃત્યુ આગળ! ભાવનગર જતાં રસ્તામાં સણોસરાની બાજુમાં મુઠ્ઠીભર્યું ગામ આવે છે ગઢુલા. આ ગઢુલાની શેરીઓમાં ધૂળમાં આળોટીને બહાર આવેલું રતન તે શ્રી હરિસિંહભાઈ. જિંદગીની લાંબી વાટે ચાલતાં કદીય થાકનો અનુભવ ન કરનાર અને સદાય યુવાનીના તરવરાટવાળા ‘ભાઈ' ખરેખર થાકી ગયા હતા! જીવનના ઝંઝાવાત પણ કેવા? જીવનનો પથ પણ કેવો? એમના યૌવનકાળમાં અંગ્રેજ સલ્તનતને ખતમ કરવા પ્રયત્નશીલ એવા પ્રખર ક્રાંતિકારીઓના સાથીદાર હતા. સરદાર પૃથ્વીસિંહ આઝાદ (સ્વામીરાવના નામે ગુજરાતમાં રહેલા)ના શિષ્ય થવાનું સદ્ભાગ્ય ભાઈને સાંપડ્યું હતું અને પાછળથી માત્ર એમના શિષ્ય ન રહેતાં એમના સક્રિય સાથીદાર બન્યા હતા. ભણવાનું અભરાઈએ ચડાવીને તેઓ પણ ક્રાંતિકારીઓની સાથે જોડાયેલા અને ઝઝૂમ્યા હતા! દુર્ગાભાભી અને સુખદેવરાજ ભાવનગર આવ્યા ત્યારે તેમને આશ્રય આપ્યો હતો. હિન્દુસ્તાનના ઘણા ક્રાંતિકારીઓને હથિયાર પૂરાં પાડવાનું કામ એમણે કરેલું. કાકોરી રેલ્વે ધાડના એક તહોમતદાર શ્રી સચ્ચીદ્રનાથ બક્ષીએ ‘ભાઈ’ને બનારસ બોલાવેલા, ધંધુકામાં જ્યાં અંગ્રેજોનું થાણું હતું તેનો નાશ કરવાનો પ્લાન કરેલો પણ પાછળથી એક સાથીદારની ગફલતથી નિષ્ફળ ગયેલો, પણ આ રીતે ‘ભાઈ’ દેશના મોટાભાગના ક્રાંતિકારીઓના સંપર્કમાં રહેતા. શ્રી હરિસિંહભાઈ અભ્યાસ પૂરો કરીને વતન ગઢુલા જાય છે અને ૧૯૪૯માં કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ગરાસદાર એસોસિએશનના મંત્રી બનીને રાજકોટ વસવાટ કરે છે. ૧૯૪૭માં આઝાદી આવી, રાજકીય પરિવર્તનનો સમય આવ્યો ત્યારે પોતાનો જીવનવ્યવહાર ટકાવી રાખવા માટે મથામણ કરતા ગરાસના નાના નાના ટુકડા ધરાવતા બહુસંખ્ય શોષિતો Page #625 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગરાસદારોની પોતાના જ કુટુંબના વડા રાજવી કે જેનું સ્વરૂપ શોષકનું હતું તેની સામે ફરિયાદ હતી, આક્રોશ હતો અને ‘ભાઈ’એ એમની સામે સત્યાગ્રહનું શસ્ત્ર ઉગામ્યું. ત્રણ ત્રણ સત્યાગ્રહ થયા! આમ, જોઈએ તો ‘ભાઈ’ આઝાદી પહેલાં અને પછીના સૌરાષ્ટ્રના રાજકીય વાતાવરણનું એક આગવું પાત્ર છે. એટલે એમ કહેવું હોય તો કહી શકાય કે ૧૯૩૫થી લઈને આજ સુધીનો સૌરાષ્ટ્રનો જીવતો જાગતો રાજકીય ઇતિહાસ અને તેનો ભંડાર હરિસિંહભાઈ છે! જો એમના હાથે સૌરાષ્ટ્રનું રાજકારણ, સમાજકારણ, રજવાડાંઓનો અને ગિરાસદારોનો ઇતિહાસ લખાય તો આજની પેઢીને એમાંથી ઘણી પ્રેરણા મળે. વર્ષો સુધી ‘રાષ્ટ્રશક્તિ’ના તંત્રી તરીકે એમણે કૌટુંબિક સામાજિક સમાચારો, શૈક્ષણિક, કાનૂની અને રાજકીય સવાલો દ્વારા સમાજને–જ્ઞાતિને જાગૃત કરવાનું બીડું ઝડપ્યું હતું. એમણે ઘર ખેડ, ગિરાસદારના હક્કો તેમજ સામાજિક-શૈક્ષણિક પ્રશ્નોનો અભ્યાસ કરી સામાજિક-કાનૂની તથા રાજકીય રીતે અનેક જંગો ખેલેલ છે. ૧૯૫૨-૫૩માં રાજકોટ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા અને સુધરાઈપ્રમુખ બન્યા. એમાં પોતાની કાર્યશક્તિનો પરિચય કરાવીને લોકચાહના મેળવી. આજના ખોખલા અને ટાંટિયાખેંચ રાજકારણીઓ જેવું એમનું રાજકારણ નહીં. આજની નેતાગીરીમાં જ્યારે પોતાની પકડ અથવા બીજો કોઈ પોતાનાથી આગળ જતો હોય ત્યારે એને ઉતારી પાડવા, ધિક્કારવા કે પોતાના મોટપણનો ઉપયોગ કરીને પોતાના સ્થાન ઉપર ચીટકી રહેવાની જે મનોવૃત્તિ આજે જોવા મળે છે ત્યારે હરિસિંહભાઈનું બીજાંઓને પ્રોત્સાહિત કરવા તરફનું વલણ રહ્યું છે એટલે તેઓ જળકમળવત્ જ લાગે! એમને સત્તાએ ક્યારેય આકર્ષ્યા નથી! સત્તાને સાપ કાંચળી ઉતારે એમ ઉતારી શક્યા છે! સ્વભાવમાં દુશ્મન પણ તેમને માટે સારી લાગણી રાખે તેવો મીઠો! વિનય-વિવેક તેમની લાક્ષણિકતા છે. નાના સાથે નાના અને મોટા સાથે મોટા! ત્યાગીને ભોગવ્યું છે. એમણે ઝેર વાવ્યું નથી. ઇતિહાસના વિદ્યાર્થી અને ગીતાના સારા અભ્યાસી છે. કર્મયોગ વિશે ઘણું લખ્યું છે અને વ્યવહારમાં એને ચરિતાર્થ કરવા મથ્યા છે. આમ ખેતી, લોકસાહિત્ય, રાજકારણ, સામાજિક સુધારા, ૧૫ ઇતિહાસ, સ્વાતંત્ર્યજંગ, શિક્ષણ અને આવાં બીજાં ઘણાં ક્ષેત્રોમાં આ માણસે તેમની જિંદગીનાં પાંચ-છ દાયકા લગી કાર્ય કર્યું છે. આજે આંખો થાકી છે પણ એમની ધગશમાં ક્યારેય ઓટ આવી નથી! એટલે તો હરિસિંહભાઈ એક નામ નહીં પણ કાર્ય છે. તે વ્યક્તિ નહીં પણ સમાજ છે. એ રાગી નથી પણ ત્યાગી છે. એમના કાર્યનું ક્ષેત્ર એક નહીં પણ અનેક છે. તેઓ જીવે છે તો જળકમળવતુ, બોત્તેર વર્ષના બાળક જેવું! આટલી લાંબી મંજિલ કાપ્યા છતાંય કદીય થાક્યા-હાર્યાં નથી કે નથી થયા નિરાશ! કામ કરવાની એવીને એવી તાજગી ને એવો ને એવો ઉમંગ ધબકે છે એમની નસેનસમાં! એમને ઉંમરે હરાવ્યા નથી! પણ પોતાના જુવાનજોધ દીકરાના મૃત્યુએ એમની છેલ્લી પરીક્ષા કરી લીધી છે. જાણે કે, એક વિશાળ વટવૃક્ષ ઉખેડાઈ ગયું હોય એવું લાગે છે આજે તો! પણ સમય તો સમયનું કામ કરતો જાય છે અને ભાઈ-ભાઈનું! આવી વિભૂતિને અમારાં લાખ લાખ વંદન હો! કનુભાઈ ગુજરાતીમાં કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય.' જો માણસ પોતાના મનથી કોઈપણ કામ કરવા માટેનો દૃઢ નિર્ધાર કરે તો તે ધારે તે કરી શકે છે, પણ જે પ્રશ્ન છે, તે એના ઉત્સાહનો છે. આજે કેટલાક છોકરાઓ-યુવાનો નિસ્તેજ દશામાં જોવા મળે છે. ત્યારે એમની ભારોભાર દયા આવે છે અને થાય છે કે, આ જ યુવાનોના ખભે આપણી આવતીકાલના દેશનું ભાવિ બેઠું હશે! જેમનામાં કશુંક કરવાની ધગશ હોય છે, તે ગમે ત્યાં હોય પણ સફળ થતાં હોય છે. એટલે જ તો કહેવાયું છે કે, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી, મન અડગ હોવું જોઈએ. જેનું મન અડગ છે, દૃઢ શ્રદ્ધા છે એને ઈશ્વર પણ મદદ કરતો હોય છે : પંગુમ્ લંઘયતે ગિરિમ્.’ આવા અનેક દાખલા આપણને મળે છે કે, અપંગોએ મહાન સિદ્ધિઓ મેળવી હોય અને હવે તો વિશ્વભરમાં દર વર્ષે માર્ચ મહિનાના ત્રીજા રવિવારે વિશ્વ અપંગ દિન'ની ઉજવણી થાય છે અને તે દિવસે દરેક દેશમાં ક્ષતિવાળી વ્યક્તિને મદદરૂપ થવા માટે અને તેઓને પ્રોત્સાહન આપવાના હેતુથી કાર્યક્રમો ગોઠવવામાં આવે છે અને એમના પ્રશ્નોને સમજવાના, તેમને યોગ્ય માર્ગદર્શન આપવાના પ્રયત્નો કરવામાં આવે છે. આજે Page #626 -------------------------------------------------------------------------- ________________ FE આપણા દેશમાં લગભગ એક કરોડ જેટલા અપંગો છે. એમાંના એક એવા શેલાર કનુભાઈ વિશે મારે તમને કંઈક કહેવું છે. આમ તો એ મૂળ સૌરાષ્ટ્રના (મોટા સમઢિયાળા, તા. ખાંભા, જિ. અમરેલી) પણ હવે તો અમદાવાદમાં જ સ્થિર થઈને રહે છે. એમનો જન્મ ૯મી મે, ૧૯૫૧માં અમદાવાદમાં થયેલો અને બે વર્ષની ઉંમરે કમરથી નીચેના ભાગે બન્ને પગે પોલિયો થયેલો–બન્ને પગે અપંગ છે. ડૉક્ટરી સારવાર પછી લાકડાની બન્ને ઘોડીઓની મદદથી ચાલતાં થવાયું છે, મનમાં કશુંક કરવાની ધગશ હોવાના કારણે મ્યુનિસિપલ શાળામાં પ્રાથમિક શિક્ષણ, દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાંથી મેટ્રિક થયા અને એસ વી. કોમર્સ કોલેજમાંથી બી. કોમ.ની ડિગ્રી મેળવી. આ સમય દરમ્યાન ચિત્રકામ, વક્તૃત્વ સ્પર્ધાઓ, તેમજ અન્ય ભાષાઓની પરીક્ષાઓ આપી અને મૈત્રીના શોખીન હોવાના કારણે અન્ય અપંગ મિત્રોના સંપર્કમાં આવ્યા. જ્યારે કનુભાઈ ભણતા ત્યારે એમને અન્ય બાળકોને રમતાં જોઈને એમને પણ રમવાની ખૂબ જ ઇચ્છા થતી! પણ હાય! લાચારી! અપંગ હોવાથી તેઓ કેવી રીતે રમી શકે? તેથી એમના મનમાં રમતો માટે ભારોભાર માન હોવા છતાં રમતોમાં રમી શકાતું નહીં. એટલે પોતાના ભાઈ ફોટોગ્રાફર હોવાના કારણે એમની સાથે રહીને ફોટોગ્રાફીનો શોખ કેળવ્યો પણ મનમાંથી રમતો પ્રત્યેનો જે ભાવ હતો એ ઓછો થયો નહીં. એટલે એમના જેવા અપંગ મિત્રો સાથે રમતો રમવાનો અને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી. કુદરત પણ કેવી છે? મનમાં રમતો પ્રત્યે ભારોભાર અનુરાગ છે અને પગની અપંગતા. આટલો મોટો વિરોધાભાસ! પણ જેને કંઈક કરવું છે, એને અપંગતા આડે આવતી નથી. માત્ર મન મજબૂત હોવું જોઈએ, કંઈક કરવાની ધગશ જોઈએ. પોતાના શરીરનાં અંગોને ભલે લકવો લાગ્યો પણ જ્યારે માણસના મનને લકવો લાગે છે ત્યારે તે કશું જ કરી શકતો નથી! તેથી આજે જે યુવાનો છે, એમને શારીરિક, માનસિક લકવો થયેલો ક્યારેક જોવા મળે છે ત્યારે એમની દયા આવે છે! પણ જ્યારે પૂનામાં અપંગોનો રમતોત્સવ થયો એમાં કનુભાઈ અન્ય મિત્રો સાથે રમ્યા ત્યારે એમને થયું કે, અપંગ મિત્રોનું એક મિત્રમંડળ-સંગઠન કરીને કે સંસ્થા કરવાનો વિચાર મનમાં સૂઝ્યો, પછી તો ‘યુવકવિકાસ’ સંસ્થાના સહકારથી યુવક કાર્યકર શિબિરમાં ભાગ લીધો. નેતૃત્વની તાલીમ લીધી અને ધન્ય ધરા અપંગોની સમસ્યાઓનો અભ્યાસ કર્યો અને એમની સહાયથી ધી સોસાયટી ફોર ફિઝિકલ હેન્ડીકેપ્સ, અમદાવાદ' નામની સંસ્થા સ્થાપી. પછી તો કનુભાઈનો ઉત્સાહ બેવડાઈ ગયો અને પોતાના અપંગ મિત્રો સાથે બધી જ રમતોમાં ઝંપલાવ્યું. જિલ્લા-રાજ્ય કક્ષાની હરીફાઈઓમાં પ્રથમ આવીને અનેક ઇનામો મેળવ્યાં, ટીમનું નેતૃત્ત્વ પણ કર્યું. અનેક સંસ્થાઓના વડાઓ સાથે અપંગો માટે શું કરી શકાય એની ચર્ચા વિચારણાઓ કરી અને એસ. ટી.માં કન્સેશન મેળવવાના પ્રયત્નો કર્યાં. એમાં આખરે સફળતા મળી છે ખરી. રાજ્યકક્ષાનો અપંગો માટેનો રમતોત્સવ ગોઠવ્યો. એમાં અનેક રમતોમાં પ્રથમ આવ્યા અને ઇનામો મેળવ્યાં. અપંગોમાં પણ સાહસવૃત્તિ વધે તે હેતુથી ટ્રાયસિકલ રેલી અમદાવાદથી ગાંધીનગર સુધીની ગોઠવી અને પછી અમદાવાદથી વડોદરા સુધી પણ સાહસયાત્રા પૂરી કરી. વિશ્વ અપંગ દિનની અને આંતરરાષ્ટ્રીય અપંગ વર્ષની ૧૯૮૧માં ઉજવણી થતી હતી. એમાં અપંગોની શક્તિઓને બિરદાવવા માટે તત્કાળ ચિત્રસ્પર્ધા, વક્તૃત્વ, રમતગમત વગેરેનું આયોજન કરેલું એટલું જ નહીં પણ પોરબંદરથી નવી દિલ્હી રાજઘાટ સુધી ઓટો ટ્રાઇસિકલ દ્વારા સાહસયાત્રાનું આયોજન કર્યું અને એમાં સફળતા મેળવી. અપંગો દ્વારા રક્તદાન કરાવીને ભારતભરમાં વધુ અપંગદાતા મેળવી આપવાનું બહુમાન મેળવ્યું અને અપંગ વર્ષની ઉજવણી નિમિત્તે જુદાં જુદાં રાજ્યોમાં રમતોમાં ભાગ લીધો અને એમાં ગુજરાતની ટીમના મેનેજરની સેવા બજાવી. અમદાવાદથી કાશ્મીર અને ત્યાં બરફમાં ૩-૩૦ સ્કેટિંગ માટે છવીસ અપંગ મિત્રોને પણ સાથે લઈ ગયેલ. કનુભાઈ આમ રમતમાં અને વિશેષમાં તો તરણમાં પોતાની મોટી ક્ષમતા બનાવી શક્યા છે એમ અપંગો માટે ‘પર્વતારોહણ'નું આયોજન કરેલ ૧૦,૭૦૦ ફૂટ સુધી સફ્ળ આરોહણ કરાવીને ભારતભરમાં ગુજરાતને આ પ્રકારના આરોહણનું પ્રથમ બહુમાન અપાવ્યું. આ રીતે કનુભાઈ અપંગ હોવા છતાં ક્યારેય લાચાર બન્યા નથી, કારણ કે એમનામાં ભારોભાર ઉત્સાહ ધબકે છે, કંઈક કરવાની ધગશ એમનામાં પડેલી છે. એટલે આ વર્ષે એમને અપંગોના પુનર્વાસ અને ઉત્થાનનાં કાર્યો બદલ અપંગ Page #627 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કાર્યકર તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. આ એમના માટે એક સિદ્ધિ છે. આવા સતત પ્રવૃત્તિશીલ કનુભાઈ હજુ પણ પોતાના જીવનમાં પ્રગતિ કરતા રહે એવી આપણા સૌની શુભેચ્છાઓ છે. | વિઠ્ઠલભાઈ આજે આપણા દેશમાં સૌથી મોટી ખોટ હોય તો તે સંસ્કારની છે. વિનય’ અને ‘વિવેક' તો હવે ધીમે ધીમે માત્ર શબ્દકોશમાંના શબ્દો જ બનતા જાય છે અને એ માટે આજનું શિક્ષણ પણ જવાબદાર છે. માણસ-માણસ વચ્ચેનો ભાવ, લાગણી અને સ્નેહ ઓસરતા જાય છે. ઉપયોગિતાના સંદર્ભે સંબંધો બંધાવા લાગ્યા છે. પહેલાં એવું હતું કે, જેની પાસે વિદ્યા હતી, વિદ્વાન હતા એમનું માન સમાજમાં ઊંચું રહેતું પણ હવે તો જેની પાસે ધન-દોલત છે, એનો સમાજમાં માન-મોભો છે, એની વાહ-વાહ છે, પણ જે સામાન્ય છે, ગરીબ છે એનું સમાજમાં કોઈ મહત્ત્વ રહ્યું નથી. એનો સમાજમાં કોઈ માનમોભો હોતો નથી, પણ જે માન-મોભાવાળા હોય છે એનાથી અનેકગણી માનવતા પેલા સામાન્ય માનવીમાં હોય છે, પાણીના એક ટીપામાં દરિયાની વિશાળતા છે, એ જોવાની કોઈને નવરાશ હોતી નથી એ આજના સમયની દુર્દશા છે. છતાં રણમાં રણદ્વીપ પણ હોય છે. અજ્ઞાન માણસને સાચો હીરો મળે તો એને તો એ પથ્થર બરાબર જ હોય છે. પણ જે હીર–પારખું છે, એને મન એનું અનેકગણું મૂલ્ય હોય છે. જે રત્નો દટાઈ ગયેલાં છે, ધરબાઈ ગયાં છે, સૂરજ નહીં પણ માનવદીવડા બનીને ક્યાંક પ્રકાશી રહ્યાં છે અને ફૂલડાં ડૂબી રહ્યાં છે અને પથરા તરી રહ્યા છે, એવા કપરા સમયમાં પણ એવાં રત્નોને–દીવડાઓને-ફૂલોને ખૂણે ખાંચરેથી શોધી કાઢવાનું ભગીરથ કામ કરનારા ભડવીરો પણ ગુજરાતમાં છે. એવી એ વ્યક્તિને તમારે મળવું હોય તો વડોદરા, ‘જીવનદીપ'માં જવું પડે અને ત્યાં તમને મળી જશે શ્રી વિઠ્ઠલદાસ પુરુષોત્તમદાસ પટેલ, ટૂંકમાં વી. પી. સમાજમાં પડેલા માણસોને, એમનાં સુકાર્યોને લણવાનું કામ કરે છે. શ્રી રામુ પંડિતે જેને ધ્યેયનિષ્ઠ, ચોકસાઈ, કરકસર, સુઘડતા અને ઓછાબોલાપણું એ વિઠ્ઠલભાઈની વિશિષ્ટતા. ગાંધીવાદી વિચારના એ પુરસ્કર્તા, મનનીય અને પ્રેરક સાહિત્ય વાંચવાના શોખીન’ એવા ગણાવ્યા છે, એ એમના આજનાં કાર્યોમાંથી આપણે જોઈ શકીએ છીએ. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મુળ તો ચરોતરના, ખેડા જિલ્લાના ૧૦. ઉત્તરસંડા ગામના વતની છે અને આજે ચોસઠ વર્ષની વયે પણ એક જુવાનને શરમાવે એવી ચપળતા, જાગૃતિ અને સભાનતાથી જે કામ કરી રહ્યા છે, એમાં ગાંધીજીએ પાણી પાઈને જે છોડ ઉછેરેલા એમાંના એક એવી આ વિભૂતિનો આપણને પરિચય થાય છે. મહાત્માજીની વિશાળ છાયા નીચે જે કેટલાક છોડવા એમની પાસેથી પ્રેરણા પીને ઊછર્યા છે અને એમનો વારસો નિભાવ્યો છે એમાંના “વી. પી.' એક છે. “વી. પી.” એ આ દેશને કોરી ખાતા, ખોતરી રહેલા ભ્રષ્ટાચારના જંતુઓનો નાશ કરવાનો યજ્ઞ આરંભ્યો છે ત્યારે આપણા સમાજમાં ફક્ત સુકાર્યો થાય એટલું પૂરતું નથી, પણ એ સુકાર્યોને શોધીને જગતના તખતા પર મૂકવાનું ભગીરથ કામ કરવું જોઈએ, જેથી સુકાર્યોની સુવાસ ફેલાતી રહે અને બીજાને પ્રેરણા આપતી રહે, એનાથી સમાજ સ્વસ્થ બને એ દિશામાં ગમો-અણગમો વચમાં લાવ્યા વિના દરેક વ્યક્તિએ સમાજનું ઋણ અદા કરવાનો પ્રયાસ કરવો જોઈએ, એવી શુભ ભાવના સાથે ગુજરાતના આપણા “વી. પી.” કાર્યમગ્ન છે. આજે જ્યારે લબરમૂછિયા જુવાનો અને એમની જીહજૂરિયાઓની જમાત ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનાં કાર્યો અને એમની સ્મૃતિને ભૂંસી નાખવાના પ્રયત્નમાં પડ્યા છે ત્યારે વિઠ્ઠલભાઈએ એમના વિદ્યાર્થીકાળમાં સરકારશ્રીના સંપર્કમાં આવી એમનાં ‘મિતભાષીપણું' અને હૈયાઉકલતને પામીને એમાંથી પ્રેરણા લઈને તેઓ “હિન્દ છોડો' ક્રાંતિમાં સક્રિયપણે જોડાયા હતા, તો ૧૯૪૨માં ગાંધીજીએ શરૂ કરેલ “કરેંગે યા મરેંગે' આંદોલનમાં, અભ્યાસને છોડીને, જોડાઈ ગયા ત્યારે પોતાના જીવન કરતાં આ દેશની આઝાદી વધારે મહત્ત્વની લાગી હતી. પોતાની માતા ગુલામીની જંજીરોમાં સપડાયેલી હોય ત્યારે વ્યક્તિગત હિતને જુએ, શાંત બેસી રહે તે એ વિઠ્ઠલભાઈ શાના? અને આજે એ ક્રાંતિવીર “એક વ્યક્તિ સંસ્થા” બનીને ઊભરાઈ રહ્યા છે એનો આનંદ ઓછો નથી. આપણું કમનસીબ છે કે, આપણે આપણા ઘરદીવડા ઓળખી શકતા નથી, ત્યારે શ્રી વિઠ્ઠલભાઈ સૂક્ષ્મદર્શક યંત્ર લઈને સમાજમાંથી ઉત્તમ પ્રતિભાઓને શોધવાનું કામ કરી રહ્યા છે. - આજનો યુવાન જ્યારે દિશાહીન, પોતાના જીવનનો માર્ગ શું હોઈ શકે એની જેને ખબર નથી કારણ કે, આજના વિદ્યાર્થી પાસે વાચનનું કોઈ ભાથું નથી, ત્યારે વિદ્યાર્થીઅવસ્થામાં વિઠ્ઠલભાઈએ ઘણું વાંચ્યું છે, વિચાર્યું છે, મનન કર્યું છે અને પોતાના જીવનની ક્ષણેક્ષણે ઉપયોગ થવો જ જોઈએ અને તે પણ dain Education Intermational Jain Education Intemational For Private & Personal use only Page #628 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધન્ય ધરા બીજાના હિતમાં એવું માનનાર એક એવી મહાન વિભૂતિ અને નીતિનો નાશ થઈ રહ્યો છે અને મૂલ્યોના-સિદ્ધાંતોના લીરા ઊડી શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર ડૉ. આલ્બર્ટ રહ્યા છે ત્યારે વિઠ્ઠલભાઈ દુઃખી છે, પણ નિરાશ થયા નથી. સ્વાઈઝરની કાર્યપદ્ધતિ સામે મૂકી શકાય એવું વિઠ્ઠલભાઈનું ક્યાંક પણ સારાં તત્ત્વો પડેલાં છે, એટલે તો યુવકો, યુવામંડળો વ્યક્તિત્વ છે. ડૉ. આલ્બર્ટે કહ્યું છે કે, “તમે જ્યાં હો ત્યાં હંમેશાં અને ઉત્તમ પ્રતિભાઓને વીણી વીણીને એમનું પ્રોત્સાહન આપે કોઈ ઉમદા કામ મળી રહે એ માટે પ્રયાસ કરો અને તમારા છે, આ સેવા કંઈ જેવી-તેવી નથી. જીવનને કેવી રીતે વધુ ઉદાત્ત બનાવી શકાય એ શોધી કાઢો. શ્રી વિઠ્ઠલભાઈ ગાંધીજી પાસેથી વિચાર, વાણી અને તમારે જે લોકો દુઃખી હોય, મદદ ઝંખતાં હોય અને તે માટે વર્તનનો સુમેળ સાધવો જોઈએ એ રીતે દંભ વિના, સ્પષ્ટ રીતે, બીજા તરફ દૃષ્ટિ દોડાવતાં હોય, એવાંઓ માટે કામ કરવાના ડર્યા વગર ઉન્નત મસ્તકે જીવનારા વીર છે. તેઓ સચારિત્રના અધિકાર સિવાય બીજું કોઈ મહેનતાણું લીધા વિના કંઈક કામ હિમાયતી છે અને એ માટે એમણે પોતાનું જીવન ઘસી નાખ્યું કરવું જોઈએ, કારણ કે, તમે તમારી પોતાની આગવી દુનિયામાં છે, તેથી તો “સંસ્કાર' નામનું એક માસિક શરૂ કરેલું છે અને રહેતા નથી. તમારા માનવબંધુઓ પણ અહીં છે-હંમેશાં એ યાદ આજની પેઢીનું ચારિત્ર્ય ઘડતર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાખજો.” આ પ્રકારની જીવનની સમાદરની ભાવના મૂર્ત એમના જીવનનો મુદ્રાલેખ છે. ઉન્નતિ મારો જન્મસિદ્ધ હક્ક કરવાનો પ્રયાસ આજના સમયમાં શ્રી વિઠ્ઠલભાઈ કરી રહ્યા છે, છે, ચારિત્ર્ય મારું રચનાત્મક કાર્ય છે.” તેથી તો પોતાની ૧૮થી એ આપણા માટે આશ્વાસનરૂપ છે. ૨૪ વર્ષની વયના એટલે કે ૧૯૪૨થી ૧૯૪૮ સુધીમાં આવા શ્રી વિઠ્ઠલભાઈ ૧૯૪૯માં બી. કોમ. થયેલા અને લખાયેલી રોજનીશી ‘યૌવનનું પ્રભાત' વાંચીએ ત્યારે એમનો ૧૯૫૨માં લંડનની રોયલ ઇકોનોમિક સોસાયટીના ફેલો સાચો પરિચય થાય. “એક યુવક મંથન, ચિંતન, પ્રાર્થના કરીને નિમાયેલા. ૧૯૫૩માં તેઓ મોમ્બાસામાં એકાઉન્ટન્ટ અને નબળાઈઓ ખંખેરે, સંયમી, સાદું કરકસરિયું, રાષ્ટ્રભક્તિભર્યું, ઓડિટર તરીકે પ્રેક્ટીસ શરૂ કરીને પ્રાથમિકપણે ધંધો કરીને ઘણું - પાપભીરુ, ગુણગ્રહી, સમાજોપયોગી જીવન સ્વપુરુષાર્થથી ઘડે એ કમાયેલા. આફ્રિકામાં પણ એમનાં સુકૃત્યોની સુવાસ ફેલાયેલી બધી બાબતો મૂંઝવણ અનુભવતી યુવા પેઢીને પોતાનો માર્ગ અને જ્યારે ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે ત્યાં રહ્યું રહ્યું નિષ્કટક કરવામાં અને ધાર્યા ધ્યેય હાંસલ કરવામાં ઘણા એમણે પોતાના દેશ માટે સંરક્ષણ ફાળો મોકલી આપ્યો હતો. ઉપયોગી થાય તેમ છે” એમ ભૂ. પૂ. મુખ્યમંત્રી બાબુભાઈ જ. આમ, ગાંધીજી-સરદારશ્રીએ સીંચેલ સંસ્કારની પ્રતીતિ એમણે પટેલે નોંધ્યું છે. એમાં એમના જીવનના વિકાસનો એ ખજાનો કરાવેલી છે. આવા નિર્વ્યસની આદમી ડૉ. આલ્બર્ટે કહ્યું છે તેમ છે એમાં આપણો, સ્વાતંત્ર્યોત્તરકાળ, આઝાદીની ઉષાથી માંડીને, “હું ૮૬ વર્ષનો ભલે હોઉં, પણ વૃદ્ધ નથી, એમ આપણા સ્વાતંત્ર્યદિનનો ઉત્સવ અને રાષ્ટ્રપિતાને ગુમાવતાં રાષ્ટ્રીય વિઠ્ઠલભાઈ પણ “મારું ૬૪મું વર્ષ ભલે ચાલતું હોય પણ હું શોકભર્યું ઘેરું પ્રાયશ્ચિત્ત ભર્યું મનોમંથન છે, આજના દિશાહીન વૃદ્ધ નથી.” એવી તાજગીથી તેઓ અનેકવિધ માનવકલ્યાણની એવા યુવકોને આ કેટલું બધું ઉપયોગી છે, નહીં? પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. માત્ર આદર્શની કલ્પના કરવાથી કશું મેળવી શકાતું નથી, માણસ જેમ વધારે કમાય એમ એની લાલસા વધતી પણ એ માટે અડગ મનથી કાર્યમાં પરોવાવાનું હોય છે. જાય, પણ વિઠ્ઠલભાઈએ “સરસ્વતીચંદ્ર'ના લેખક ગોવર્ધનરામની તેથી અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી” જેમ પોતાનો નિવૃત્તિ સમય નક્કી કરી દીધેલો. તેઓ કમાયા પણ અને એ રીતે શ્રી વિઠ્ઠલભાઈએ પોતાનું જીવન ઘડ્યું છે. ઘણું, માત્ર કમાવું એ પૂરતું નથી, એનો સદુપયોગ કેવી રીતે ભગવદ્ગીતામાં કહ્યું છે એમ ફળની આશા રાખ્યા વિના કર્મ કરવો એ પણ એમણે કેળવણી અને સંસ્કૃતિક્ષેત્રે દાન આપીને નિષ્ઠાપૂર્વક કરતા રહેવું. એ રીતે તેઓ આગળ વધ્યા છે. પોતાનો ઉત્તમ દાખલો બેસાડેલ જ છે. તેઓ ગોવર્ધનરામની જેમ જ બધું અને ઉન્નતિનો વિચાર કરવો જોઈએ. એવી દઢ ભાવના સાથે છોડીને પોતે નક્કી કરેલા ધ્યેય તરફ આગળ વધવા માટે, શ્રી વિઠ્ઠલભાઈએ ૧૯૭૩માં “સંસ્કાર પરિવાર'ની સ્થાપના પોતાના આયોજન પ્રમાણે પરદેશ છોડીને પોતાના દેશમાં અને કરેલી. જનસેવા-સટ્સાહિત્ય પ્રચાર-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એમનું તે વડોદરામાં પોતાનું જીવન ગાળી રહ્યા છે. આજે જ્યારે સમગ્ર લક્ષ્ય છે અને સમર્પણ, સેવા, સદ્ભાવ અને સુવિચાર એમનું દેશને ભ્રષ્ટાચારે ભરડો લીધો છે, ચારિત્ર્ય ઘસાઈ રહ્યું છે, વહેણ છે. Jain Education Intemational Page #629 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ બબલભાઈના ચુસ્ત અનુયાયી શ્રી વિઠ્ઠલભાઈ ‘આદર્શ તરફ દૃષ્ટિ અને વ્યવહાર તરફ કર્તવ્ય' કરી રહ્યા છે. જેવું છે, જ્યાં સારું છે, ત્યાંથી ઊંચકી લે છે, બીજામાં ઉત્સાહ જગાડવો, એને પ્રોત્સાહિત કરવાનું તેઓ કામ કરે છે, તેથી તો ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું છે તેમ, “માણસમાં જે કંઈ પડ્યું છે તેનો વિકાસ કરવાની રીત છે, એની કદર કરીને પ્રોત્સાહન આપવાની' અને એ રીતે શ્રી વિઠ્ઠલભાઈ કાર્યરત છે. ગૌતમબુદ્ધે કહ્યું છે કે, “કલ્યાણ કરવું એ બહું અઘરી બાબત છે, અને અકલ્યાણ કરવું એ અત્યંત સરળ બાબત છે.” આજે તો માણસ એકબીજાનું અકલ્યાણ કરવામાં જોતરાયેલો છે ત્યારે ધોમધખતા તાપમાં, નિર્જન રસ્તે ‘પરબ' જેવું કામ શ્રી વિઠ્ઠલભાઈ કરી રહ્યા છે એટલે એમને એક સાથે સો સલામી આપવાની ઇચ્છા થાય છે. ગંભીરસિંહભાઈ શિક્ષણથી માણસનું અજ્ઞાન દૂર થતું હોય છે, જીવનને એક ચોક્કસ પ્રકારની દિશા મળતી હોય છે. તેથી જે સામાજિક રીતે ખોટા અને ખરાબ રીત-રિવાજો છે તેને તિલાંજલિ આપી શકાય. જે કાંઈ સારું છે, યોગ્ય છે, એનો સ્વીકાર કરીને આજના સંકડામણના સમયમાં જ્યારે આપણે એકવીસમી સદીના કિનારે આવીને ઊભાં છીએ ત્યારે આપણી માનસિક સ્થિતિ અઢારમી સદીની હોય તો કેમ ચાલે? આજે સવારે છાપુ ખોલીએ છીએ ત્યારે બહેનોના આપઘાત, ખૂન કે મારઝૂડના સમાચાર વાંચીને કમકમી જઈએ છીએ. બીજા, આવા તો અનેક અપ્રગટ કિસ્સાઓ હશે જે ગામની કે સીમની બહાર નીકળી શકતા નહીં હોય. એના કારણમાં જોવા જઈએ તો, આ બધાના મૂળમાં આજનો સળગતો પ્રશ્ન રહેલો દહેજનો! ‘દહેજ’ શબ્દ સાંભળતાની સાથે જ હું કોઈ અંધારિયા ખંડમાં હોઉ એવી અનુભૂતિ થાય છે. એકબાજુ આપણે રોકેટ . ગતિએ વિકાસ કરી રહ્યા છીએ. એકવીસમી સદીમાં જવાની ઠાંસ મારીએ છીએ ત્યારે બીજી બાજુ અમાનવીય કાર્યો કરતાં પણ આપણે અચકાતાં નથી. એના કરતાં તો આપણો વિકાસ નહોતો થયો, વૈજ્ઞાનિક શોધખોળો નહોતી થઈ, ત્યારે માણસ આરામ અને આનંદથી જીવી શકતો હતો, પણ આજે જેમ જેમ શૈક્ષણિક વિકાસ થતો ગયો તેમ તેમ આપણું માનસ સાંકડુંસંકુચિત બનતું ગયું. ૧૯ માણસના મનની વિશાળતા મરી પરવારી. આપણે વધારે સ્વાર્થી, કપટી, દ્વેષીલા, અને અહંકારી બનતા ગયા છીએ. બીજાનું જે થવાનું હોય તે થાય પણ મારો સ્વાર્થ સધાવો જોઈએ, બીજાનું પડાવી લેવાની દાનતવાળા બનતા ગયા અને એ રીતે આપણું માનસ ઉપયોગિતાવાદી બનતું ગયું છે. જ્યારે લગ્નનો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે આપણે, આપણા કેળવણી પામેલાંઓ, ડિગ્રી ધારીઓ પણ દહેજનો દલ્લો વધારેમાં વધારે કોની પાસેથી મળે એવું શોધતાં હોય છે તો પછી એને લગ્ન કેવી રીતે કહેવાય? આજે તો લગ્નના બજારમાં મૂરતિયાના ભાવ બોલાય છે : ગ્રેજ્યુએટના પચાસ હજાર, ડૉક્ટર કે એન્જિનિયરના એંસી હજાર, જો એ ગ્રીનકાર્ડ ધરાવતો હોય તો લાખ કે બે લાખ-જાણે લગ્નના બજારમાં વેચાતી કોઈ ચીજ ન હોય? લગ્ન તો હૃદયનો સોદો છે, બે આત્માઓનું ઐક્ય છે, પણ અહીં તો લગ્નનો અર્થ દહેજ થઈ ગયો છે. ક્યાં જઈને અટકશે આ બધું? તો પછી, પ્રશ્ન એ થાય છે કે, શિક્ષણ દ્વારા આપણે ક્યા પ્રકારનો વિકાસ કર્યો? શિક્ષણ દ્વારા આપણે શું મેળવ્યું? કદાચ આપણે પદવીઓ મેળવી, પ્રમાણપત્રો મેળવ્યાં, પણ વિદ્યા નામની સુંદરતાથી આપણે એક હજાર કિલોમીટર દૂર રહ્યાં. વિદ્યા એટલે જે મુક્તિ અપાવે તે, અનિષ્ટો, અનીતિથી અને ગેરવર્તણૂકથી દૂર રાખે તે. પણ અહીં તો વિદ્યાને આપણે અભડાવવા માંડ્યાં છીએ, કારણ કે, આપણે માણસને માણસ નહીં પણ એક ચીજ કે વસ્તુ બનાવી દીધો છે. લગ્નનું નક્કી થવા આવે એટલે દીકરા પક્ષેથી પૂછવામાં આવે કે, “એ બધું ઠીક છે, પણ લેવડ-દેવડનું શું?” ત્યારે દીકરીના બાપની લાચારી કેવી ટળવળતી હોય છે? આવું પૂછનારને તાત્કાલિક ફાંસીની સજા થવી જોઈએ, જાહેરમાં ફટકા મારીને મારી નાખવો જોઈએ અથવા ઘોડાઓના પગ તળે ચૂંથાવવો જોઈએ. દહેજ માટે કાયદાઓ બને છે, જાહેરાતો થાય છે છતાં પણ દહેજ ન આપી શકવાના કારણે અનેક સંસ્કારીશિક્ષિત યુવતીઓ ઘરના ખૂણે આંસુ પીતી હોય છે અથવા પરણ્યા પછી દહેજના ખપ્પરમાં હોમાતી હોય છે. દહેજ' નામનો કંસ આજે કેટલી દેવકીઓનાં જીવન રોળી રહ્યો છે! પછી કાયદાઓનો શો અર્થ? સાચો પ્રશ્ન છે, કાયદાનો નહીં, માણસના હૃદયપરિવર્તનનો! લગ્ન એ કોઈ આર્થિકતાના ત્રાજવામાં તોળી શકાય Page #630 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ધન્ય ધરા નહીં, પણ આજે તો અર્થનું સામ્રાજ્ય વધ્યું છે તેથી દહેજ નામનો આટલાં બધાં પુસ્તકોનું એ કરે શું? તો આપણે બેધડક કહી ઝેરી સાપ ઝેરને બેંકતો રહ્યો છે–સ દેતો રહ્યો છે. શકીએ કે, ગંભીરસિંહભાઈએ “પુસ્તકની પરબ' માંડી છે. એમને એક બાજુ દહેજની સ્થિતિ પ્રવર્તે છે ત્યારે ક્યાંક રણમાં ત્યાં જનારને એમના સાત્ત્વિક જીવનની સાથે સાથે ઘરની રણદ્વીપ પણ હોય એવો અહેસાસ થાય છે. વાત નાની છે, પણ દીવાલો–ઈટ-સિમેટની નહીં પણ પુસ્તકોની દીવાલ જ જોવા એ એક એવા સમાજની છે કે, જે સાંભળીએ છીએ ત્યારે હૃદય મળે-ઉપરથી તે નીચે સુધીની. નાચી ઊઠે છે, મન આનંદથી ઊભરાઈ જાય છે અને એવી પુસ્તકોની કાળજી અને ચીવટ પણ ગંભીરસિંહભાઈની! વ્યક્તિને, આપણે વડીલ હોઈએ તો એની પીઠ થાબડીએ અને સાત ખોટના દીકરાને કોઈ સાચવે એનાથી પણ વધારે. એક પાનું નાના હોઈએ તો મનોમન વંદન કરીએ. પણ ક્યાંય આડુંઅવળું જોવા ન મળે. બધું જ વ્યવસ્થિત-એમના આ દાખલો ભાવનગરના એક દરબારના કુટુંબમાં જોવા બોલાતા શબ્દો જેવું! પુસ્તકોની ગોઠવણી અને કાળજી કેવી હોય મળ્યો ત્યારે તો મન પુલકિત થઈ ગયું. દરબારોમાં પચીસ કે એના માટે લાઇબ્રેરી સાયન્સનો કોર્સ કરવા કરતાં પચાસ તોલા સોનું આપવાનો રિવાજ હોય, ઘર ઠીક હોય તો ગંભીરસિંહભાઈ પાસે તાલીમ લેવા જેવી છે, એવું સરસ, સુઘડ અને વ્યવસ્થિત! બધા જ કબાટોને કાચ અને લૉક કરેલાં જ એંસી તોલા સુધી વિના સંકોચે જઈ શકાય અને બીજું આપવાનું થાય એ લટકામાં! આવડી મોટી લેવડ-દેવડ સાંભળીને હું તો હોય. મને લાગે છે કે, કોઈ ધનપતિ પણ પોતાની તિજોરીની ઊભોને ઊભો કંપી ઊઠું છું, પણ એ દીકરીના બાપની સ્થિતિ આટલી કાળજી નહીં રાખતો હોય. આપણે સમજી શકીએ છીએ. તમે એમને ત્યાં જાઓ તો તમારું દરબારી સ્વાગત થાય. પણ આ બધાથી કંઈક જુદી જ માટીના ઘડાયેલા છે પુસ્તકા જા પુસ્તકો જોઈને તમને લાગે કે, આ ઘર નહીં પણ કોઈ લાઇબ્રેરી ગંભીરસિંહ ભાઈ જાડેજા. ધંધો છે ચશ્માંનો. ક્યાંક ને ક્યાંક છે. તમારી આંખ ફરવા માંડે એ પુસ્તકો ઉપર ત્યારે ગંભીરસિંહભાઈ તમારી સામે જોઈને સળવળી ઊઠે : “આમાથી સાહિત્ય સામયિકોમાં એક-બે લીટીની જાહેરાત વાંચવા મળશે : પ્રકાશ ચશ્માંવાળા, ભાવનગર. કઈ ચોપડી આપને ગમે છે? તમારે કોઈ ઉપયોગી હોય તો જુઓ.” એટલું બોલતાં તો ફટાફટ ચાવીઓનો ઝૂડો લાવીને માણસ પણ મજાના. લોહી–માંસથી નહીં પણ લાગણી કબાટ ખોલવા લાગે. જો તમને એમનો પ્રથમ જ પરિચયઅને ભાવનાથી ધબકતા માણસ. એક વખત એમનો પરિચય મુલાકાત હોય અને તમે સાત-આઠ પુસ્તકો લઈને જોવા થયો પછી ભાવનગર જાઓ ત્યારે એમને મળવાની મનમાં માંડો તો એ બધાં જ તમને પધરાવે : “લઈ જાઓ, તમારા ઇચ્છા થાય એવા સાચા માણસ. મૂળ વતની તો કચ્છ માટે જ છે.” રતાડિયાના, પણ હવે તો ભાવનગરના બની ગયા છે. તમને થશે કે, આ ભાઈએ આ બધાં જ પુસ્તકો વાંચ્યાં નામ છે ગંભીરસિંહભાઈ પણ ગુણ જુદા જ છે, સહેજ હશે? તો એવું ન પણ બન્યું હોય, પણ દરેક પુસ્તકની એના પણ ગંભીર ન હોય એવા. એમના જેવા માણસો મેં ઓછા જોયા વિષય વસ્તુ અને ઊંડાણની એમને ચોક્કસ ખબર હોય જ. પણ છે. આજે ટી. વી. અને વીડિયોના સમયમાં સંસ્કૃતિ-સંસ્કાર, જેમ લોકોને ભોજનનો આનંદ તેમ કવિને આનંદનું ભોજન; એ અને સાહિત્યની અભિરુચિવાળાં સામયિકો ચાલતાં નથી એનો રીતે ગંભીરસિંહભાઈને પુસ્તકો આપ્યાનો આનંદ. એમનો ભારોભાર વસવસો છે. ઉત્તમ બધાં જ સામયિકોના તેઓ ગ્રાહક. સારું સામયિક આર્થિક રીતે બંધ પડવાનું હોય તો આજ સુધી એમણે લોકોને સાતથી આઠ હજાર જેટલાં એમાં પોતાનાથી બને એટલી મદદ કરે. પુસ્તકો ભેટ આપ્યાં હશે. મારો નિબંધસંગ્રહ “ભીની માટીની મહેક' પ્રગટ થયો કે, તરત જ એમણે પચ્ચીસ નકલ મંગાવી પોતાના તરફથી જાહેર ખબર આપે. વષોથી લીધી. શ્રી હરિસિંહભાઈ ગોહિલે ક્રાંતિકારીઓ વિશેનું “માનવી નિરીક્ષક'માં એમની જાહેરાત જોવા મળતી જ. મરજીવા' કર્યું ત્યારે, શ્રી ગુણવંત શાહનું “કૃષ્ણ જીવનસંગીતની એમને બીજો શોખ છે ઉત્તમ પુસ્તકોની ખરીદનો. * એમણે દોઢસો જેટલી કોપીઓ મંગાવીને લોકોને ભેટ આપી છે. ગુજરાતમાં કોઈપણ સારું પુસ્તક પ્રકાશિત થાય તો એની આજે પણ એમના કબાટોમાં ત્રણથી ચાર હજાર જેટલાં પુસ્તકો ઓછામાં ઓછી પાંચ નકલ તો ખરી જ, પણ તમને થશે કે તો હશે જ અને કેટલાંય હિન્દી-અંગ્રેજી-સંસ્કૃતના અપ્રાપ્ય ગ્રંથો Jain Education Intemational For Private & Personal use only Page #631 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પણ ગંભીરસિંહભાઈ પાસે મળે જ, તેથી બેધડક કહું છું કે, એમણે ‘પુસ્તકોની પરબ’ કે ‘જ્ઞાનની પરબ' માંડી છે. તમે ગંભીરસિંહભાઈને ત્યાં જાઓ અને એમનું રસોડું જોયા વિના આવો તો ભારોભાર વસવસો થાય. ગૃહિણીનો મોટાભાગનો સમય રસોડામાં જાય છે, ત્યાં પણ શુદ્ધ અને સાત્ત્વિક વિચારોનું ભાથું ન હોય તો ગૃહિણીના સંસ્કારોમાં ઓટ આવી જાય. રસોડું તો ગૃહિણી માટે પવિત્ર મંદિર છે, જો એટલી સમજણ હોય તો. પોતે મૂળ તો સ્વામિનારાયણના. સહજાનંદ સ્વામીની આખી શિક્ષાપત્રી ચિત્રોમાં એમના રસોડામાં જોવા મળે. કેટલાંય અપ્રાપ્ય અને અમૂલ્ય ચિત્રો પણ ખરાં. રસોડામાં વસ્તુઓની ગોઠવણ પણ આજની કહેવાતી સુધરેલી–આધુનિક ગૃહિણીઓએ એક વખત ગંભીરસિંહભાઈના રસોડાની મુલાકાત લેવા જેવી છે, પછી એ માટે ક્લાસ કરવાની જરૂર નહીં રહે. આવા માણસના ઘરનાં-બાળકોના સંસ્કારો માટે પણ મસ્તક નમાવવું પડે એવી દીકરીઓ છે, એમની સંસ્કારિતા અને વાણી–વર્તનને સલામ છે. આજના આધુનિકતાના અંચળા પાછળ જે પ્રકારની સ્થિતિ જોવા મળે છે તેનાથી તદ્દન ભિન્નસંપૂર્ણ ભરતીય! ગંભીરસિંહભાઈ આ બધાની સાથે સાથે વ્યવહારુ પણ એટલા જ છે. પોતે બધું જ સમજી લે, વિચારી લે અને પછી આગળનું પગલું ભરે-ઘરમાં-બહાર એમની સાત્ત્વિકતાનો આપણને સતત પરિચય મળ્યા જ કરે. આવા કુટુંબમાં દહેજનું નામ આવે તો દીકરી પરણાવાની માંડી વાળવાની તૈયારીવાળા. એ કહે પણ ખરા કે, “જો દહેજ આપીને દીકરીને આપીએ તો એનો અર્થ એ થયો કે, આપણે દીકરીને પરણાવતા નથી, વેચીએ છીએ અને દીકરીને વેચવી એનાથી બીજી અધમતા, કઈ હોઈ શકે?' એટલે મોટી દીકરીને પરણાવી ત્યારે કંકુ અને કન્યા જ. હમણાં બીજી દીકરીનાં લગ્ન થયાં. પોતાને ખર્ચવું હોય તો ખર્ચી શકે એટલી આર્થિક ક્ષમતા ખરી જ. વરપક્ષે પણ લાખ રૂપિયા તો રમતાં રમતાં વાપરી શકે એવા-વાપીમાં એક પ્રાઇવેટ લિમિટેડ કંપની ધરાવનારા. પણ માત્ર ત્રણ વ્યક્તિઓ લગ્નમાં, સાદી વિધિ, કોઈ જ સગાંસંબંધી નહીં, અરે! એની મોટી બહેનને પણ તેડાવેલ નહીં! કશો જ ખોટો ખર્ચ નહીં, કશો જ ભપકો નહીં, કશો જ શોરબકોર નહીં. ન કંકોત્રી, ન ચાંલ્લો કે ન ભેટ, ન જાહેરાત ૬૨૧ કે કંઈ જ નહીં! કરિયાવરમાં થોડાં કપડાં. શુકન પૂરતો એક નાનો દાગીનો, બસ. ન વાસણ, ન ફર્નિચર કે બીજી કોઈ વસ્તુ નહીં! વરપક્ષેથી પણ કોઈ જ અપેક્ષા કે આશા નહીં! એમણે પણ કહેલું, “અમારે કરિયાવર નહીં, તમારી દીકરી જોઈએ.” આવા ગંભીરસિંહના જમાઈરાજને પણ ધન્યવાદ આપવા ઘટે. કોઈ ઉપદેશ કે કશું નહીં. જે કંઈ કરવાનું હોય તેનું પોતે આચરણ કરો, એવી સ્પષ્ટ ભાવનાવાળા ગંભીરસિંહભાઈનું વ્યક્તિત્ત્વ અત્યંત સૌમ્ય અને પ્રેમાળ છે, તમને જે પુસ્તક આપ્યું હોય, એમાં સિક્કા મારેલાં જ હોય-પ્રકાશ ચશ્માંવાળાના. પણ અત્યંત સુઘડ રીતે, ક્યાંય પણ એકેય શબ્દને હાનિ ન પહોંચે એ રીતે. તમે પણ ભાવનગર જાઓ ‘બારસે મહાદેવવાડી’માં ગંભીરસિંહભાઈને મળવાનું રખે ચૂકતા. એમની પુસ્તક પરબ'માંથી એકાદ ઘૂંટડો પાણી પીવાનો પણ જીવનમાં એક લહાવો હોય છે. સતીમાતા વહેતી બાણગંગા નદીનાં પવિત્ર જળ! એના કાંઠે આવેલું શિવજીનું મંદિર. ત્યાંજ સતીમાતાની કુટિર! હા, સતીમાતા રૂપ કંવરજી ઓફ બાલા! હસતો લાંબો ચહેરો, હાથમાં રુદ્રાક્ષની માળા અને સફેદ વસ્ત્રોમાં એક દેદીપ્યમાન વ્યક્તિત્વ ઊભરાતું લાગે. એમની આંખોની નિર્મળતા અને પવિત્રપણું આપણને સ્પર્શી જાય નખશિખ! એમનું સ્મિત આપણને આનંદનો કરાવે અનુભવ. કેટલીક આંખો એવી કે જોતાંની સાથે જ ધિક્કાર ઉપજે, કેટલીક આંખો એવી કે, આપણને આનંદના ધોધનો અનુભવ કરાવે. આપણને સમાવી લે પોતાનામાં. કેટલાક મહાન આત્માઓની આંખોમાંથી સતત વરસતો અમૃતનો વરસાદ. એ આંખો જોતાંની સાથે જ એક ચોક્કસ પ્રકારની શાતાનો અનુભવ થાય આપણને. એવી જ આંખો સતીમાતાની. એમાંથી વહેતું પ્રજા માટેના અગાધ પ્રેમનું ઝરણું. એ ઝરણામાં ઝબકોળાઈને આપણી જાતને ધન્યતાનો અનુભવ કરાવી શકીએ. અત્યારે એ સતીમાતાની ઉંમર હશે પાંસઠ વર્ષ આજુબાજુની. હજુ પણ એમની તાજગીને આવી નથી ઓટ. એ જ એમનો નિત્યક્રમ. આખો દિવસ લોકો વચ્ચે ઘેરાયેલાં જ હોય. Page #632 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ ધન્ય ધરા એ કથની પણ જેવી તેવી તો નથી જ. એમનો જન્મ હું, સતી થવાની છું.” ફરીથી ખળભળી ઊઠ્યો સમાજ. શું ભાખરવાલામાં (રાજસ્થાન) થયેલો. રાજપૂતની દીકરી સૌન્દર્ય કરવું? એ પ્રશ્ન ઘોળાવા લાગ્યો સૌનાં હૈયાંમાં. લઈને જન્મતી હોય છે. એવું મોહક મનને ગમી જાય એવું તો આ વખતે પણ સમાજ-ગામ અને પોલીસ ખાતાએ એમનું રૂપ. બળજબરીપૂર્વક થવા દીધા નહીં સતી. કેટલાંકને એમનામાં | સોળ વર્ષની વયે એમનું ધામધૂમથી લગ્ન થયું. એનો ઘેલછા જણાઈ તો કેટલાંકને ગાંડપણ. કેટલાકને મૂર્ખામી તો આનંદ કંઈ અનેરો હતો. સુખનો દરિયો છલકાતો હતો ત્યારે કેટલાંકને જણાયો દંભ! મોંઢાં એટલી વાતો. સતીમાતા બીજી વખત પણ નિષ્ફળ રહ્યાં. એમનામાં કેટલુંક સુખ કાયમી નથી હોતું. એ તો આવે ને જાય. વ્યાપી ગયો ગુસ્સો અને એમણે કાયમ માટે છોડી દીધાં અન “સુખ-દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.” રટતાં- જળ. રટતાં ક્યારેક મન મનાવવું પડે. દિવસો ઉપર દિવસો પસાર થયા. લોકોએ જાતજાતની લગ્નના બે માસ પછી એમના ભર્યાભાદર્યા સુખના અટકળો કરી. સાથે સાથે શરૂ કરી કસોટી પણ એમને પૂરી વૈભવને પાંખો આવી- અનંત આકાશ તરફ મીટ મંડાઈ ગઈ દીધાં એક રૂમમાં. એક માસ માટે ગોઠવાયો પહેરો. ન ખાવાનું એમની. હાથના કંકણ કાયમને માટે તૂટી ગયાં તડાક દઈને. ન પીવાનું. તમાશો શરૂ કર્યો અદ્ભુત રીતે. એક માસ પછી પણ સેંથાનું સિંદૂર ધોવાઇ ગયું. કમોસમી વરસાદના એક જ ઝાપટે એમના ચહેરા ઉપર ક્યાંય પડી નહોતી કરચલી કે ભૂખથી ગયાં કપાળમાંનો કુમકુમ ચાંદલો ખરી ગયો ક્ષણોમાં. નહોતાં ભાંગી. સૌના આશ્ચર્ય વચ્ચે એમનું શરીર જેવું હતું એવું પતિના મૃત્યુની ક્ષણે જ એમને સત્ ચડ્યું. એમણે નક્કી જ રહેલું. કર્યું. પતિની ચિતા ભેગાં બળવાનું. ખળભળી ઊઠ્યું આખું ગામ. સમાજે ઘણી તવાઈ કરી. ઘણી કસોટીઓ પસાર કરી જીવતેજીવ એમની સગી આંખે બળતાં કેવી રીતે જોઈ શકાય? માતાજીએ. પછી એમણે જાહેર કર્યું કે, “તમારે મારા સતનું જોકે સતી થવાનો રિવાજ હતો રાજપૂતોમાં, પણ આ પારખું લેવું છે?” કહેતાં મંગાવ્યું ગાયનું ગોબર. એમણે ગાયના ગામે હજુ એવો અનુભવ કર્યો નહોતો ક્યારેય, સતીમાતામાં એક ગોબરને ચાર વ્યક્તિઓના હાથમાં આપ્યું અને સૌના આશ્ચર્ય અકળ ચેતનાનો શરૂ થઈ ગયો હતો પ્રવાહ. એમને તો એક માત્ર વચ્ચે બની ગયાં ચાર શ્રીફળ! હબક ખાઈ ગયાં પરીક્ષા લેનારાં. ધન સી પતિની પાછળ સતી થવાની શાશનાં નાનાં મોટાં જે ઉડાડતા હતાં એમની ઠેકડી તે પડી ગયાં પગમાં. સૌએ સમજાવ્યાં ઘણાં, પણ એમને ચેન નહોતું પડતું એક ક્ષણ જેનામાં ભારોભાર છીછરાપણું હોય છે તે આછકલાઈ પણ. એમને જોઈતો નહોતો રંડાપો. એ તો મક્કમ હતાં પતિની વધારે કરતાં હોય છે, પણ પરિસ્થિતિ પામીને પવનની દિશામાં સાથે સફર કરવામાં. ઢળી પડતા હોય છે, એવાં લોકો જે સતીમાતાને દંભી કહીને આખરે ગામલોકોએ કરી બળજબરી. એમને થવા ન ભાંડતાં હતાં એ સૌ પ્રથમ નમી પડ્યાં એમના ચરણોમાં. દીધાં સતી. એમનામાં પ્રગટેલા થનગનાટને અભડાવી દીધો, પણ પણ તોય કેટલાંકને સમાધાન થયું નહોતું આ ઘટનાથી. એમને પડ્યું નહીં ચેન. એમનું મન તો ઊડતું હતું ઊંચું ને ઊંચું. એમણે ફરીથી માતાજીને પૂરી દીધાં એક ઓરડામાં, બહાર મારી પછી તો સતીમાતાને રઢ લાગી “મેરે તો ગિરધર ગોપાલ, દીધાં તાળાં. દૂસરો ન કોઈ.” એમની શરૂ થઈ તપસ્યા. દિવસમાં એક જ બારણાનાં ખૂલી ગયાં તાળાં ટપોટપ-ચાવીઓ વિના. વખત ભોજન. બધો સમય ઈશ્વર કીર્તન. જગત સાથે એમણે બારણાં પણ ખૂલી ગયાં ફટાફટ! પછી તો પૂજવા લાગ્યું આખું ફાડી દીધો છેડો. ગામ “સતીમાતા' કહીને. બન્યું એવું કે, એમના જેઠનો મોટો દીકરો મરણને શરણ આજે છેલ્લાં પચીસ વર્ષથી સતી–માતા લેતાં નથી થયો. એ એમને ખૂબ વહાલો હતો. કહેવાય છે કે, જે વધારે ખોરાક કે પાણી! માત્ર જીવે છે હવા પર. તોય એમના ચહેરા ગમે છે એ વહેલું જાય છે. સતીમાતાને લાગી આવ્યું. ફરીથી ઉપરનું તેજ ઝાંખું પડ્યું નથી. ક્યારેય નથી એમને કોઈ રોગ. એમનામાં પ્રગટ્યું સત. એમણે જાહેર કર્યું, “મારા દીકરા સાથે અત્યારે હજારો શ્રદ્ધાળુઓ ઊમટે છે એમનાં દર્શને. એમની Jain Education Intemational Page #633 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સૌની વચ્ચે હસતાં હસતાં પસાર કરે છે દિવસ. સની માતા કોઈ દુઃખી, કોઈ ોગી શ્રદ્ધા સાથે ત્યાં જાય છે. એમની શ્રદ્ધા હળે છે. સતીમાતા આવનારનો સત્કાર કરે, સમાચાર પૂછે છે. સામેથી જાણી લે છે. આવનારની ઇચ્છાને. કહે છે. ભગવાન પર ભરોસો રાખો.' બસ. એટલી જ વાત. શિવરાત્રીનો બળ ભરાય છે મેળો. દૂર દૂરથી આવે છે. સાધુસંતો પણ. આ સતીમાની કુટિર બાલામાં, જોધપુરથી ૫૫ કિ. મી. જયપુર તરફ જતાં વચ્ચે આવે, મુખ્ય રસ્તાથી અંદરના ભાગમાં ૯ કિ. મી. દૂર છે. ગામની ચારપાંચ હજારની વસ્તીમાં મોટા ભાગે દરબારો અને વૈષ્ણોઇ છે. લોકો શ્રદ્વાથી જાય છે. દર્શન કરવા. પરદેશીઓનાં ધાડેધાડાં ઊતરી આવે છે જિજ્ઞાસાથી. માણસ ખાધાપીધા વિના કેવી રીતે જીવી શકે? સૌથી અદ્ભુત બાબત એ છે કે, ભૂલધી પણ જો પૈસાને એમનાથી સ્પર્શી જવાય તો ફોલ્લા ઊપડી જાય છે શરીરે. એમની યાદ શક્તિ પણ અદ્ભુત છે! તમે દસ વર્ષ પછી જાઓ તોય તમને બોલાવે તો નામથી જ. સતીમાતામાં શ્રદ્ધા ધરાવનાર અને એમની પૂજા કરનાર ચંદનસિંહ રાઠોડ અને ઉમેદસિંહ એમના નજીકના સગા થાય. મૂળ તો જયપુરના પણ ગુજરાતમાં ધંધો કરે છે. સતીમાતામાં એમની શ્રદ્ધા જોઈને. હા, હું પણ શ્રદ્ધાળું બની ગયો એમને સાંભળતાં સાંભળતાં અને સતીમાતાનો ફોટો જોતાં જોતાં. પ્રતાપસિંહ રાજસ્થાનનું નાનકડું ગામ. એમાં રાઠોડ કુટુંબનાં થોડાં ઘર. એક ઘરમાં સૌથી નાનો ફૂટડો જુવાન તે પ્રતાપસિંહ. એનાં લેવાયાં લગ્ન, જોશીએ કાઢી આપ્યું મુહૂર્ત કંકોત્રીઓ લખાઈ, સગાં-સંબંધીઓને. ઢોલ-ઢબૂક્યા. શરણાઈના સૂર રેલાયા. શરૂ થઈ ગાણાંની રમઝટ અને જુવાનડીઓ આવી ગઈ રંગમાં. આનંદનો ઉછાળો આવી ગયો આખા રાઠોડ કુટુંબમાં. સગાં-વહાલાં આવવા લાગ્યાં ધીમે ધીમે, પણ જેની પીઠી પી કરવાની હતી તે ન આવ્યો પ્રતાપસિંહ. જેનો પ્રસંગ હતો એ જ ગેરહાજર. આનંદના આકાશમાં ચિંતાનાં વાદળ ઘેરાવા લાગ્યાં હળવે હળવે. મોઢામોઢ અને કાનોકાન વાત પ્રસરી આખા ગામમાં. ગામડાગામમાં તો એક ઘરની ચિંતા એ આખા ગામની હોય. ધારણાઓ શરૂ થઈ ગઈ. ભાઈ નહીં આવે તો? તો ૬૨૩ આવતાંની સાથે તો ધ્રુજારી આવી જતી સૌને. બધાં જ રા જોવા લાગ્યાં ભાઈની. પ્રતાપસિંહ એટલે લશ્કરમાંનો એક ટુકડીનો અસર. જોતાંની સાથે જ આંખમાં વસી જાય એવો. બન્યું એવું કે, લગ્નનું નક્કી થવાના ત્રીજા દિવસે જાહેર થયું. ભારત પાકિસ્તાનનું યુદ્ધ. પ્રતાપસિંહ દોડી ગયો માર્કોમના સીમાડે. મોટી જવાબદારી એના માથે. કરવું શું? ગૂંચવાયો પોતેગૂંચવાયાં ઘરવાળાં પણ ઘેરથી તાર ગયા. ટેલિફોન થયા. કોઈ જવાબ નહોતો પછો. લગ્નના ચાર દિવસ અગાઉ સમાચાર આવ્યા પ્રતાપસિંહના—મારાથી આવી શકાશે નહીં.'' પીઠી ચોળેલી કન્યા કુંવારી ના રહે. ઘણા ઘણા પ્રયત્નો આરંભાયા પ્રતાપસિંહ માટે. આખરે રજા મળી માત્ર પાંચ કલાકની. એણે સમાચાર મોક્લ્યા કે, લગ્નના દિવસે હું, સીધી જ આવીશ, તમે જાન લઈને પહોંચી જશો. અનેક તર્કવિતર્ક થવા લાગ્યા ગામમાં. જાન લઈને જઈએ અને તે ન આવે તો? તો કેવાં મોઢાં લઈને વળવું પાછૉ? એણે સાસરિયાને પણ એ જ સમાચાર મોકલી આપ્યા : વધારે સમય ન બગડે એ જો જો.* એના સમાચાર પ્રમાણે જાન પહોંચી ગઈ. બધી જ તૈયારી થઈ ગઈ અને ઊંચા કાસે રાહ જોવાવા લાગી પ્રતાપપુરાની. તે આવી ગયો. સમયસર, મિલિટરીની જાપ અને એ જ ડ્રેસ. ઘણાએ આગ્રહ કર્યો કપડાં બદલવાનો, પણ તે એકનો બે ન થયો. એણે સ્પષ્ટ કહી દીધું કે, “કપડાં સાથે કોઈ લગ્ન કરવાનું નથી. મારે પાછા ફરવું છે, મારો સમય બગાડો નહીં." પછી તો બધાં જ કામમાં લાગી ગયાં ચૂપચાપ. લશ્કરી કપડાંમાં ફેરા ફરાયા. ગાણાં ગવાયાં. ઢોલ ઢબૂક્યા, પણ આ બધું જ થવા ખાતર થતું હતું. અંદરથી ઊમળકો નહોતો કોઈનાય મનમાં. હા, ભય હતો મોટો. કોઈએ જોયાં નહોતાં આવાં લગ્ન તો. જાન આવે. સામૈયાં થાય, જાજમ પથરાય. સામસામે ભેંટાય. વાજતેગાજતે ગામમાં પ્રવેશાય. સામસામે-ગાળોની રમઝટ જામે. મોટિયાઇડા મૂર્છા મરડે. થનગનતી ઘોડી ઉપરનો અસવાર મૂછમાં મલકાય. સગાં સાંને ભેટે–જામ જામને ટકરાય. ખબર અંતર પુછાય પણ એમાંનું કશું જ નહોતું ત્યાં તો. બધાં જ દીવેલ પીધા જેવાં મોઢાં લઈને ફરતાં હતાં. ક્યારે શું થશે એની ભારે પળોજણ, ઉચાટ Page #634 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ધન્ય ધરા હતો બન્ને પક્ષે, પણ જ્યારે આગમન થયું પ્રતાપસિંહનું ત્યારે હાશકારો થયો હતો સૌને. આનંદના ઊછળતા નહોતા ઓઘ. વ્યવહાર, વડીલ મંડી પડ્યા વિધિ પતાવવામાં. કોઈપણ પ્રકારનું લક્ષ્ય આપ્યા વિના ચોરીમાં ધુમાડો થયો. મંગળફેરા ફરાયા. લગ્નવિધિ પતી કે તરત જ પ્રતાપસિંહે જવાની વાત કરી. બધાં ચોંકી ઊઠ્યાં. ભાઈ-ભાંડુઓ, સગાં-સ્નેહીઓ, મા-બાપ એને મનાવવાનો પ્રયત્ન આદર્યો, પણ આ તો લશ્કરનો આદમી. મા ભોમની રક્ષાનો પહેરગીર! માને કેવી રીતે? સૌએ એને સમજાવ્યા પણ માને એ બીજા. પ્રશ્નો ઉપર પ્રશ્નો ખડકવા લાગ્યા. સગાંસંબંધીઓ ટોળે વળ્યાં એની ગાડીમાં આજુબાજુ, પણ તે રોકાય કેવી રીતે? એનાં સાસરિયાં પણ એને વીંટળાઈ વળ્યાં. એક બાજુ સ્વજનોનો આગ્રહ અને બીજી બાજુ ભારતમાતાનું રક્ષણ. આ બંને વચ્ચે ઊભેલો પ્રતાપસિંહ મક્કમ હતો. આખરે બધાએ થાકીને છેલ્લો ઉપાય અજમાવ્યો–એની તરતની પરણેતરને લાવીને એની આગળ ઊભી કરવાનો. લાજ-શરમ, માન-મોભો તો રાજસ્થાનમાં હજુ પણ અકબંધ રહ્યો છે. એને ઓળંગીને એની પરણેતર આવીને ઊભી થઈ ગઈ એની આગળ. સોહાગનાં સોહામણાં સપનાં ભરી આંખોમાં આંસુઓ ડોકાયાં. વાણી કરતાં આંખો બોલતી રહી ઘણું ઘણું. યાચના ભરી આંખોએ પ્રતાપસિંહને રોકાવા માટે આગ્રહ કર્યો, પણ પ્રતાપસિંહે કહ્યું કે, “પોતાની માતાની લાજ લૂંટાતી હોય ત્યારે આપણી સગી આંખે જોઈ રહેવાનું? આપણે એટલાં બધાં નામર્દ બની ગયાં છીએ? અગ્નિની સાક્ષીએ આપણે એક બન્યાં છીએ પણ જે માટીથી આ દેહ બંધાયો છે, એનું ઋણ છે આપણા ઉપર પોતાની માતા સામે કોઈ આંગળી ચીંધે તો તારું સૌભાગ્ય લજવાય. આપણી ફરજ છે માતાની રક્ષા કરવાની, માટે તારે પણ સાચા હૃદયથી મને વિદાય આપવી જોઈએ. પણ વિદાય કેવી રીતે અપાય? જેણે અનેક સપનાંના મહેલ ચણ્યા હોય, અનેક આકાંક્ષા-અપેક્ષાઓના ડુંગરા ખડક્યા હોય તે આમ કડકભૂસ થઈ જતાં કેવી રીતે જોઈ શકાય? મનનાં હરણાંની દોડમ-દોડ થતી હોય ત્યારે રણ વચાળે એકલાં રહેવાની વાતને કેવી રીતે સ્વીકારી શકાય? પ્રતાપસિંહે ઘણું કહ્યું એને ખસી જવા માટે પણ તે ન હટી. જીપને ચાલુ કરીને એને એક બાવડેથી પકડીને ધકેલી દીધી એક બાજુ! અને જીપ પાછળ મૂકતી ગઈ ધુમાડો. એની આંખોમાં આવેલાં આંસુએ દોટ મૂકી એની પાછળ, પણ આંસુઓ થીજી ગયાં ઘડીના છઠ્ઠા ભાગમાં. સૌના ચહેરા ઉપર છવાઈ ગઈ ઉદાસીનતા. ચોરીમાંથી મીંઢળ બાંધેલા હાથે ગયેલો પ્રતાપસિંહ બે વરસે પાછો ફર્યો વતનમાં ત્યારે સૌને આનંદ થયો. આજે તો એના આનંદનો દરિયો છલકાય છે. પરણેતરને ધક્કો મારીને માભોમની રક્ષા માટે ગયેલા પ્રતાપસિંહના આંગણામાં બીજા બે પ્રતાપસિંહ નિશાન કેવી રીતે લેવાય છે તે શીખે છે. જ્યારે અમે ગયા ત્યારે તે પોતાના એક બાબાને ખોળામાં બેસાડીને રમાડી રહ્યા હતા. યુદ્ધની વાતોમાં અમારો સમય ઓગળી રહ્યો હતો. કેટલીક ઘટનાઓ સાંભળવા માત્રથી રૂંવાડાં ઊભાં કરતી હતી. દુશ્મનોને હંફાવવાનો જોઈએ તેટલો મોકો નહોતો મળ્યો એનો વસવસો ડોકાયો એમની વાતોમાં. એમનો વસવસો લઈને અમે ઊભા થયા ત્યારે એમનો આગ્રહ અમને વીંટળાઈ વળ્યો પણ એમના લગ્નનો દિવસ યાદ કરાવી અમારી ફરજ પૂરી કરવા નીકળી પડ્યા અમે. માવલનો પાળિયો ગામનું નામ છત્રાલ અમદાવાદથી ૩૦ કિ. મી. દૂર મહેસાણા જતાં હાઇવે પર આવેલું મુઠ્ઠીભર્યું ગામ. સૂરજ મહારાજ મરકમરક કરતાં ડોકિયું કરી રહ્યા ઊગમણી ધરતી ઉપર. પ્રહર ચરીને આવતાં ઢોરને ગળે બાંધેલા ઘંટમાંથી ધીમો ઘંટરાવ થઈ રહ્યો હતો. વાતાવરણમાં, હિલોળા લઈને હમણાં જ ઠરી ગઈ હતી ઠાકોરજીનાં મંદિરની આરતી. એમાંથી ઊઠતી ધૂમ્રસેરોએ ઘીની મીઠી સુગંધથી ભરી દીધું હતું વાતાવરણ. એવામાં છત્રાલ ગામના પાદરમાં આવેલા ચારણવાસમાં ભાંભરતી ગાયો અને માતેલી ભેંસોનો અવાજ છલકાઈ રહ્યો હતો. જુવાન-વૃદ્ધ ચારણ પ્રાતઃક્રિયામાં મગ્ન હતા. પ્રહરમાંથી પાછા ફરીને, દાતણ-પાણી પતાવીને નમી રહ્યા હતા સૂરજદેવને ભલે ઊગ્યા ભાણ.. આંગણું નાચતું હતું, છાશ વલોવવાને મુક્ત થયેલી કઠણ હાડવાળી ચારણોના હિલોળાથી. બાળકોનો ઊછરતો હતો ઉમંગ Jain Education Intemational Page #635 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ચોમેર. સમગ્ર ચારણવાસના માડી આઈ માવલ માતાજીની સરજુ ગાઈને ઉઠાડી રહ્યાં હતાં બાળકોને. ત્યાં તો છત્રાલ ગામની આધમણીકોર ધૂંધળી થવા લાગી. જ્યારે ગામનું ધણ ઘેર હતું તેને ટાળે છત્રાલની આથમણી કોરે ઊડતી ધૂંધળાશને ગામલોકો જોઈ રહ્યાં આશ્ચર્યથી. તેવામાં સૂરજનાં સોનલવરણાં કિરણોમાં ચળકતા દેખાયા ભાલા ! સંભળાણી ઘોડાની દડમજલ! સૌ એક અસવારનું કટક દેખાયું ઊતરતું. ખબર કરતાં જાણ થઈ તે, કડીનો ગાયકવાડી સૂબો મલ્હારરાવ જાતે છત્રાલની ગૌમુખી વાવ કે જે સોલંકીયુગમાં વટેમાર્ગુના પાણીવિસામા માટે બાંધેલ, તેના પત્થરોથી મોહિત થઈને આવ્યો છે તે લેવા! તેની બૂરી નજરે કડીના મહેલનાં બેરાણાં જોયાં છે. તેણે વાવના પથ્થરોથી બંધાવેલ રંગ મહેલના હિંગળોકના સ્વર્ગસુખની લકીરો નીરખી છે. તે એમ ઇચ્છતો હતો કે, હવે વાવની જરૂર નથી. મારા પંથકની વાવના આ પથ્થરો કડીની શોભા બની રહેશે અને હું માણીશ. આ તો રાજા, વાજા ને વાંદરા! સૂબો આવ્યો છે એવી ખબર પડી ગામના વૃદ્ધ મુખીને. દોડતા ગયા. ફાળ પડી કારણ જાણીને. વિનવણી કરી મોતિયા ઝરતી આંખે પાઘડી ઉતારીને : “બાપ તમે તો ગરીબના બેલી, અમારું નાક, અમારું ઓશિંગણ! વાવના પથ્થરો ઉકેલતાં ગામ નપાણિયું બની જાય.” સાત સૂરોની સૂરાવલિઓ જાગે તોય પથ્થરમાં નર–તન ક્યાંથી જાગે? સ્વાર્થ બૂરી ચીજ છે. સૂબો ખંધું હસ્યો. મુખીની વિનવણી સાંભળી ગામનું મહાજન પાઘડી ઉતારવા આવ્યું તેને ઘોળીને પી ગયો તે. કોઈ કારી કામ ન લાગી. ત્યારે બધાની નજર મંડાણી આઈ માવલ પ્રત્યે આઈ માવલ તો જોગમાયાનો અવતાર! કાળા મલીરમાં જાણે આરસ મક્યું હોય તેમ જગદંબા સમાં બેઠાં હતાં આઈ માવલ! હૈયે હતું મા જગદંબાનું નામ. શાન્ત, સૌમ્ય, ગરવા મુખીએ પાઘડી ઉતારી ધા નાખી : “માવડી બચાવી લે, તારા ગામનાં છોરાંનું પાવલું પાણી આ ગાંડા રાજા ઢોળી દેવા માંગે છે. ગામના પાદરનું નાક કાપી માંય મીઠું ભરવા માંગે છે. અમે રાંક શું કરીએ?’” માની પ્રકુટિ તણાઈ વાત સાંભળતાની સાથે જ. કપાળમાં ખેંચાઈ ગયા પાંચ પાંચ તાસ. તેમણે કહ્યું : “તમો ચિંતા ન કરી, હું માવલ બેઠી છું. રાજા જ્યારે સત્ ચૂકે, માવતર કમાવતર ૨૫ થાય ત્યારે અમારી ફરજ છે તેને સીધો રસ્તો બનાવવો.' હાથમાં ટેક્સ લાકડી લઈ માલવ માડી ત્યાં જાણે જીવતું સનું હાલ્યું ! ધા દાધી : 'બાપ, તું રાજા, હું પ્રજા, રાજાએ પ્રજાને આપવું જોઈએ, લેવું જોઈએ નહીં! હું માવલ ખોળો ધરીને તારી પાસે માંગુ છું. અમારા ગામને રાંક ન બનાવ. વાવના પથ્થર ન લઈ જા.” પણ આ મલ્હારરાવ માને શાનો? હુકમ છૂટ્યો : “કોણ છે? આ ડોકરીને બહાર લઈ જાવ.” માડીનું શરીર ધ્રૂજવા લાગ્યું. રોમરોમ સત ચઢ્યું! ઊજળા ચારણ કુળના આ પવિત્ર દેવી કેવી રીતે આ હળાહળ અન્યાય સાંખી શકે? એક બાજુ સત્ય અને બીજી બાજુ સત્તા સામસામે ત્રાટક રચી રહ્યાં. મલ્હારરાવ સૂચ્યું હસ્યો. માતાજીના મોં ઉપર દેવી તેજ ઝગારા મારી રહ્યું હતું. તેઓ તારવા લાગ્યાં લીલા નખ! આંગળીઓમાં લોહીની ધાર છૂટી, હાથ કાપી નાખ્યા અને છેવટે માથું ઉતારી લોહી છાંટવું! મલ્હારરાવ ગભરાયો! માણસૌ લઈને ભાગ્યો! માડીનું ધડ પાછળ પડ્યું. કંકુવરણું ખડક લઈને પાછળ દોડતું ધડ દેકારા દઈ રહ્યું છે. આગળ દોડતી સત્તા ધ્રુજી રહી છે. જાણકારે કારી કરી. રાજા કરગરી પડ્યો. પાઘડી ઉતારી અને ગળીનો દોરો મૂક્યો. ધડ પંભી ગયું. “માતાજીએ શાપ દીધો, મલ્હારરાવ! તારું રાજ જશે! તું નિર્દેશ થઈશ.” વાવ બચી ગઈ. છત્રાલના પાદરે ગૌમુખી વાવ હાલ પણ આ વાતની સાળી પૂરે છે. ગામને પાદર ઊગમણી દિશે આઈ માવલનો પાળિયો ગામને આશિષ દેતો ગામનાં લોકોના નમસ્કાર સ્વીકારે છે. ગામનાં નાકે આવેલા ચારણોના વાસમાં વારે–તહેવારે ચારણોના મીઠા ગળામાંથી વહેતી સૂરાવિલ આઈ માવલની સ્તુતિ ગાતાં ધન્યતા અનુભવે છે. મહાત્મા મહાત્મા આત્મારામ એક નામ છે આ વિસ્તારનું! આનંદઆશ્રમ' સ્થાન હતું એમનું. મહિસાના પાદરે મર્મસાગર' તળાવની બરાબર મધ્યમાં આ આશ્રમ આજે આવેલો છે. આ આશ્રમને પણ પોતાને ગૌરવ અપાવે એવો ઇતિહાસ છે. એમાં આજેય શ્રી જયકૃષ્ણભાઈ જોશી અને શ્રી જગુભાઈ વ્યાસ વાનપ્રસ્થ જીવન ગુજારી રહ્યા છે આનંદથી. આ આશ્રમ' કે 'ડી'ની છેલ્લાં સાઠ વર્ષના ગાળામાં Page #636 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ ધન્ય ધરા સર્વપ્રથમ શરૂઆત કરી યોગી મહાત્મા આત્મારામે! શાંતિની શોધમાં સમગ્ર ભારતવર્ષના પ્રવાસ બાદ અહીં તપશ્ચર્યા કરતાં કરતાં સમાધિષ્ઠ બન્યા હતા અને એવી ચેતના એમની પ્રસરી તે તેમના ઉત્તરગામી મહાત્મા શ્રી નર્મદાગિરિજી તથા તેમના શિષ્ય પૂ. નારાયણ સ્વામી જેવા આ ભૂમિને અજવાળી ગયા. મહાત્મા આત્મારામજીનું પૂર્વાશ્રમનું જીવન જોઈએ તો તેઓ અમરેલીના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ હતા. નામ છગનલાલ અને વ્યવસાયે શિક્ષક! પોતે વ્યવસાય છોડીને મુંબઈ ગયા અને ત્યાં આર્ય-પથિક લોજના પ્રથમ કેશિયર અને પછી મેનેજર બન્યા. સંતાનોમાં એક જ પુત્રી. પત્નીનું અવસાન થતાં વૈરાગ્ય ધારણ કરી ભારતના ખૂણે ખૂણે ફર્યા અને વિદ્યા પ્રાપ્ત કરી પછી નર્મદાકાંઠે પરિભ્રમણ કર્યું. દૈવી સંકેતાનુસાર નર્મદાગિરિજી પણ મુંબઈ ત્યજી વૈરાગ્ય ધારણ કરી મણિનાગેશ્વર (ચાણોદ અને ભાલોદ વચ્ચે) રહેતા હતા. તેમના દિલમાં ગુરુભાવ જગાવી ફરતાંફરતાં મહી નદીના કાંઠે સેવાલિયા પાસેના ગૌડેશ્વર મહાદેવમાં રહ્યા. ભરવાડે એમની પાસે ગાય ચરાવવા પૈસા માગ્યા તો એમણે આપી ખોબો ભરીને ધૂળ! પછેડીમાં લીધેલી ધૂળ રસ્તામાં ફેંકી દીધી અને તે ઘેર ગયો. ત્યાં જઈને જોયું તો પછેડીમાં સોનાની રજકણો ચમકતી જણાઈ. સોનીને બતાવી ખાતરી કરી. વાત વહેતી થઈ અને આત્મારામજીને ત્યાં રહેવા માટે તકલીફ થઈ–લોકો દ્વારા! પ્રસિદ્ધિથી દૂર રહેવા ઇચ્છતા આ યોગીરાજે વાત્રક કાંઠે આવેલા ઉત્કંઠેશ્વર પાસેના જંગલમાં કેદારેશ્વરમાં ધૂણી ધખાવી. છૂટી પાટલીની સાદી ધોતી, અર્ધી બાંયનું પહેરણ અને ખુલ્લું માથું. બંગાળી જેવા લાગતા આ જંગલવાસીની જાણ કપડવંજ પોલીસને થઈ : “બ્રિટિશ સરકારની સામું કોઈ બંગાળી સાધુવેશમાં ફરતા રહે છે અને વિપ્લવ જગાડે છે.” તે વખતે જમાદાર શ્રી મનહરલાલ ઠાકોરે એમનો પીછો કરેલો અને ગોળીબાર કરેલો ત્યારે યોગીરાજે રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી હાથમાં પકડી લીધેલી. જમાદાર ઢળી પડ્યો હતો એમના ચરણમાં અને આજે પંચ્યાસી વર્ષની વયે પણ એ આત્મારામજીના અનન્ય ભક્ત છે અને એમના જીવંત સાક્ષી પણ. મહાત્માજીના શિષ્ય તરીકે પોતે ગુરુસ્થાનમાં કંઈક માસ વિતાવ્યા છે. આજે પ્રતિવર્ષ એમના પુત્રો સહકુટુંબ મહિસામાં આત્મારામજીના સમાધિસ્થાને પાદુકાપૂજા-અભિષેક કરવા આવે કેદારેશ્વરના વિકસતા જતા સ્થળમાં કોઈ શિષ્ય સેવામાં રહે એવી એમની અપેક્ષા હતી. તેમણે આંખ બંધ કરી તો બીજા દિવસે યોગ્ય વ્યક્તિ આવનાર છે તે નક્કી થઈ ગયું. આ વ્યક્તિએ મહારાજ કેશવાનંદ નામ ધારણ કરેલ. તેઓ પણ ફરતાં ફરતાં મહુધાના મહાદેવમાં રહેતા હતા અને રાત્રે એમને આદેશ થતાં તેઓ નીકળી પડ્યા હતા. સમય સમયનું કામ કર્યું જાય છે. ૧૯૨૬માં પૂ. આત્મારામજી મહારાજ કેદારેશ્વર થઈ મહિસા ગયા. તેઓ તપશ્ચર્યા કરીને સિદ્ધપુરુષ બની ચૂક્યા હતા. એમની એક માત્ર દીકરીને એની સાસુનો ભયંકર ત્રાસ હતો. તે મહિસા એમને મળવા આવી અને એની આપવીતી કહી સંભળાવી. ત્યારે મહારાજે કહ્યું: “હવે તારું દુઃખ દૂર થઈ ગયું છે, તું હવે ચેનથી રહી શકીશ. કોઈ દિવસ તકલીફ નહીં પડે.” બહેન ગયાં અને મુંબઈ જતાં જ સમાચાર મળ્યા કે, એમનાં સાસુનો સ્વર્ગવાસ થયો છે. એક વખત કેટલાક સત્સંગીઓ ઝૂંપડીની બહાર બેઠા હતા. એક શિષ્યને એમની ઝૂંપડીમાં પ્રસાદ લેવા મોકલ્યો. ઝૂંપડીમાં કશું નહોતું. ખાલી હાથે પાછા ફરી શિષ્ય કહ્યું : બાપજી, અંદર તો પ્રસાદ નથી.” તો એમણે કહ્યું : “એવું બને નહીં. તારી કંઈક ભૂલ થાય છે. ફરીથી અંદર જઈને જોઈ આવો.” શિષ્ય અંદર ગયો તો એના આશ્ચર્ય વચ્ચે ફળફળાદિનો એક ભરેલો કરંડિયો હતો. લોકવાયકા ઊડતી ઊડતી સરકારના કાને ગઈ કે, મહિસામાં એક ચમત્કારી સાધુ આવ્યો છે અને તે કરન્સી નોટો બનાવે છે. આ અંગે તપાસ કરવા એ વખતે નાસિકથી સી. આઈ. ડી. આવેલી. ગામના મુખીને મળેલ પણ તે તેમનો ફોટો લાવવાનું ભૂલી ગયેલા. શંકાસ્પદ બાબતો સિદ્ધ કરવા ફોટાની જરૂર હતી. આ સાધુ નાસી ન જાય તે માટે તેણે મુખીને અને ત્યાંની પોલીસને જાણ કરી, પણ પછી તો એ ગયો તે ગયો. ક્યારેય પાછો ફર્યો નહીં. એને નાસિકમાં હડકાયું કૂતરું કરડેલું જ્યારે સૌ પ્રથમ શ્રી કેશવાનંદજી મહુધાથી ત્યાં પહોંચ્યા ત્યારે એમને એક ઝાડ પર ચડી જવા કહ્યું. તેઓ ઝાડ ઉપર ચડી ગયા અને આજુબાજુ જોયું તો જંગલમાં વાઘ ફરતા હતા. એમની નજીકમાં પણ વાઘ હતા. તેઓ ગભરાઈ ગયા એમને નીચે ઊતરવાનું કહ્યું. કસોટી હતી એમની. ગુરુ પર ભરોસો Jain Education Intemational Page #637 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રાખી તે નીચે ઊતર્યા. એમને કશું જ કર્યું નહીં. અહીં તો વાઘ લોહીતરસ્યા નહીં પણ અહિંસક મુનિ બની જતા અને ચૂપચાપ મર્યાદામાં રહીને ઘૂમતા. એક વખત ખબર મળતાં મુંબઈથી આર્ય-પથિક લોજના માલિક આવી પહોંચ્યા. મહાત્માજીને જોઈને બોલી ઊઠ્યા “અરે છગનલાલ! તમે તો મુંબઈથી અહીં આવી ગયા! તમારી કેટલી શોધ ચલાવી? ચાલો મુંબઈ પાછા!” તો મહારાજે કહ્યું : “યહાં કોઈ છગનલાલ નહીં હૈ, યહાં તો આત્મારામજી હૈ. છગનલાલ હોતા તો આતા, આત્મારામજી યહાંસે નહીં ચલ સકતે.' તેઓ છગનલાલને પાછળ મૂકીને અહીં સુધી આવ્યા હતા. જ્યાં મહાપુરુષો વસે છે ત્યાંના અણુએ અણુમાં ચૈતન્ય ૦૨૦ પ્રસરે છે. આજે આત્મારામજીને સમાધિષ્ઠ થયે પંચાવનથી વધારે વર્ષ થઈ ગયાં. એમનો આધ્યાત્મિક વારસો તો મહાત્મા કેશવાનંદજીએ બાર વર્ષ સુધી તપશ્ચર્યા આદરીને મેળવ્યો. તેઓ સિદ્ધપુરુષ બની મણિનાગેશ્વર પધારી મહાત્મા શ્રી નર્મદાગિરિજી તરીકે વીસ–બાવીસ વર્ષ પૂરાં કરી સમાધિષ્ઠ થયા. તેમના શિષ્ય નારાયણ સ્વામી મુંબઈથી ૧૯૩૫માં આવી અગિયાર વર્ષ ગુરુ સાથે રહ્યા. ગોકર્ણમાં બાર વર્ષ તપશ્ચર્યા કરી. ગુરુઆજ્ઞા સાથે મહિસા પધાર્યા. અહીં પુનઃ બાર વર્ષ સુધી સાધના કરી. ત્યાંથી કેદાર-ઝાંઝરિયા લગભગ પાંચ વર્ષ ગાળી જીવંત સમાધિ લીધી ! ત્યારથી આજ સુધી આ ત્રણેય મહાત્માઓની પુણ્યસ્મૃતિમાં તેમની પુણ્યતિથિઓ મહોત્સવરૂપે ઊજવાતી રહે છે. *JJJ ગુજરાતની ભવ્ય અને નિર્મળ ભાવનાનો ચેતનવંતો ધબકાર સંભળાય છે. મંદિરોના સ્થંભોમાં. ગુજરાતમાં શિલ્પસ્થાપત્યકલાના વૈભવ વારસાને સોમપુરા શિલ્પીઓએ આબાદ જાળવી રાખ્યો છે. Dhe Page #638 -------------------------------------------------------------------------- ________________ With Best Compliments From.... nesco Nesco Limited • ENGINEERING, • EXIBITIONS, • PROPERTY DEVELOPMENT, • INFOTECH Western Express Highway, Goregaon (E), MUMBAI-400063 Phone: 2685 4019, 2685 5943, 2685 4757 Fax: 2685 4935, 2685 4569, 2685 7926 E-mail: bec@bom5.vsnl.net.in Page #639 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૯ ધરતીની સોડમ ઝીલનારું, પરમાર્થી સંવરબો [ ગુજરાતના ધાર્મિક પ્રવાહો ] –ડૉ. નવીનચંદ્ર ત્રિવેદી એક જ દૃષ્ટિથી પામી શકાય છે કે આ ધરિત્રી જ સૌને ધારણ કરે છે. સર્વ કાંઈ માટીમાંથી ઉત્પન્ન થાય છે અને અંતે જતાં માટીમાં મળી જાય છે. જન્મ તેનું મૃત્યુ, ઉત્પત્તિ તેનો વિનાશ, એ નિયમ અફર છે. જડ કે ચેતન આખરે તો આ ધરતીમાં સમાઈ જાય છે. અરધા જગત પર વિજયનો ઝંડો ફરકાવનાર મહાન સિકંદરના અંતિમ શબ્દો હતા : “અંતે તો ખુલ્લી મુઠ્ઠીએ જવાનું છે!” તો પછી એક પામર મનુષ્ય “મારું” “મારું કહીને સ્વઅર્થે વાડ બાંધે કે વાડ વિસ્તારે તે કેટલું હાસ્યાસ્પદ બની રહે છે! આ ધરતીના ગોળા પર પોણા ભાગમાં પાણી ભર્યું છે; બચેલા ભાગના પોણા ભાગમાં અસીમ જંગલો અને ઉન્નત પર્વતમાળાઓ પથરાયેલી છે. એનાયે બહુ નાનકડા ટુકડાઓમાં ગામ-શહેરોમાં માનવવસ્તી હોય છે. એ લાખો-કરોડોની વસ્તીમાં ૧૦ x ૧૦ની જગ્યાનો એક મનુષ્ય “મારું” “મારું'ની રઢ લગાવીને પોતાના અહંકારને, સ્વાર્થને, સંકુચિતતાને પંપાળ્યા કરતો હોય તે કેટલું હાસ્યાસ્પદ બની રહે છે! | માટે કહ્યું છે કે, “વૈષ્ણવજન તો તેને રે કહીએ રે, જે પીડ પરાઈ જાણે રે, પરદુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.” આ ધરિત્રી સામે જુઓ! એ આપણને ધારે તો છે જ, સાથોસાથ આપણને ટકાવી રાખવા પુષ્કળ ધનધાન્ય પણ પેદા કરે છે. એક દાણો વાવીએ અને હજાર દાણાવાળું ઝૂંડું લહેરાતું દેખાય. એ કોઈ એક વ્યક્તિની માલિકીનું નથી, એના પર પશુ–પંખી અને સૌ કોઈનો સરખો અધિકાર છે. જેને મારવાડીઓ કહે છે : “પાણીનો વીરડો જેમ જેમ ઉલેચીએ તેમ તેમ નવું પાણી આવવાનું જ', તેમ ધર્મ માટે સંપત્તિનો મોકળા મને ઉપયોગ કરતા રહો તો એથી સંપત્તિમાં વૃદ્ધિ થતી જ રહે છે. આવું સાદું જ્ઞાન પચાવીને જીવતાં ઉત્તમ મનુષ્યોથી સમાજમાં સહકાર, સમભાવ, સંવાદ અને શાંતિ પ્રસરે છે. બીજાના શુભને અને બીજાની સારપ મેળવીને ઝળાહળા થવામાં ઘણી મોટી ઉદારતાની જરૂર હોય છે. ઔદાર્યના આનંદમાં જ આપણે સદા ઉજ્જવલ બની રહીશું. નાનુંમોટું શુભકામ અનેક જગાએ થયા કરે તોજ આપણું અંતરવિશ્વ આનંદને હિલોળે ચઢે. પ્રસ્તુત લેખમાળામાં આ પરિચયો રજૂ કરનાર ડૉ. નવીનચંદ્ર ત્રિવેદી ગુજરાતી ભાષાસાહિત્યના એક નિવૃત્ત પ્રાધ્યાપક છે. ઈ.સ. ૧૯૪૩માં વતન જંબુસર (જિ. ભરૂચ)માં જન્મીને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ તેમણે વતનમાં મેળવ્યું. એ પછી ખંભાતની કોલેજમાંથી ૧૯૬૫માં બી.એ. અને સુરતની એમ.ટી.બી. કોલેજમાંથી ૧૯૬૭માં એમ.એ.નું અધ્યયન બીજી વર્ગ મેળવી ગુજરાત યુનિવર્સિટીમાંથી સંપન્ન કર્યું. ગુજરાતી મુખ્ય વિષય સાથે બંને પદવી મેળવ્યા બાદ વિદ્યાનગર યુનિ.માંથી દિલાવરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં લેખક ચૂનીલાલ Jain Education Intemational tional For Private & Personal use only Page #640 -------------------------------------------------------------------------- ________________ કao ધન્ય ધરા મડિયા વિશે સંશોધનગ્રંથ તૈયાર કરીને ૧૯૭૬માં Ph. D.ની પદવી મેળવી. બી.એ. થયા ત્યારે ૧૯૬૫માં વતનની મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. એ પછીના ચારેક વર્ષમાં સંજાણ હાઇસ્કૂલમાં શિક્ષક અને ચીખલીની કોલેજમાં ગુજરાતીના પાર્ટટાઇમ લેક્ઝરર તરીકે સેવા આપી. ૧૯૭૦થી ૨૦૦૫ સુધીના સાડા ત્રણ દાયકા ભાદરણ કોલેજમાં વ્યાખ્યાતા અને અધ્યક્ષ તરીકે સેવા આપીને નિવૃત્ત થયા. ૧૯૭૯થી ૨૦ વર્ષ સુધી નડિયાદ અને પેટલાદનાં અનુસ્નાતક કેન્દ્રોમાં અને નિવૃત્તિ બાદ એક વર્ષ આણંદ આર્ટસ કોલેજમાં M.A.ના વર્ગોમાં અધ્યાપન કાર્ય કરવા સાથે ગુજરાત યુનિવર્સિટીના M. Phil. તથા Ph. D.ના માર્ગદર્શક ગાઇડ) તરીકે પણ સેવાઓ આપી. એક સંશોધકે M.Phil. અને બે સંશોધકોએ Ph. D.ની પદવી મેળવી છે. હજુ ત્રીજા સંશોધકનું Ph. D.નું કાર્ય સંભાળે છે. વિદ્યાર્થીકાળથી જ કોલેજના ભીંતપત્રોમાં અને વાર્ષિક મેગેઝિનમાં કાવ્ય-વાર્તા–નિબંધમાં કલમ ચલાવવાની કેળવણી મેળવી છે. ધીમે ધીમે ગુજરાતના ગુણવત્તા ધરાવતાં મેગેઝિનોમાં પણ તેમનાં લખાણો પ્રગટ થવાં લાગ્યાં. વિવિધ સંસ્થાઓના પરિસંવાદોમાં સક્રિયપણે જોડાતા રહીને અભિવ્યક્તિ કરતા રહેલા આ લેખકના રેડિયોવાર્તાલાપ પણ પ્રસારિત થતા રહ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદ અને વડોદરાની “અક્ષરા' સાહિત્યસંસ્થાના આજીવન સભ્ય રહેલા ડૉ. ત્રિવેદી નિવૃત્તિકાળમાં પણ વાચનલેખનમાં સતત વ્યસ્ત રહે છે. વિદ્યાર્થી ઉપયોગી નિબંધમાળા અને ટી.વાય.બી.એ.ના પાઠ્યપુસ્તક સાથે “મડિયાનું અક્ષરકાર્ય” નામે પ્રગટ થયેલ સંશોધનનો મહાનિબંધ તેમની ધ્યાનપાત્ર રચનાઓ છે. ભાદરણના સંત પૂ. સ્વામી કૃષ્ણાનંદના સ્વાનુભવને વર્ણવતા “સ્વામી સંપુટ' (ભાગ-૧-૨)નાં સંપાદન અને પ્રકાશનની કામગીરી પણ સફળતાપૂર્વક નિભાવી જાણી છે. અહીં તેઓ ફરી એક વાર ગુજરાતની પ્રજાના અધ્યાત્મજગતના આંતરપ્રવાહોનો પરિચય આપી રહ્યા છે. લેખકને ધન્યવાદ! અમારી ગ્રંથયોજનાને એમણે ઘણું જ બળ આપ્યું છે. –સંપાદક ગુજરાતના ધાર્મિક પ્રવાહો “બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન' ગ્રંથમાં અગાઉ મારો એક લેખ “સંસ્કૃતિના ઉપદેષ્ટા સિદ્ધપુરુષો' મથાળે છપાયો હતો. ગુજરાતના સંતો, ભક્તો અને સંસ્કૃતિરક્ષકોની અમર્યાદ સંખ્યામાંથી થોડાક વિશે એમાં લખી શકાયું, પરંતુ જેટલું લખાયું તે ગુજરાતની ધર્મપ્રેમી અને ચિંતનશીલ પ્રજાને પસંદ પડ્યું અને તે વિશે સારા એવા પ્રતિભાવો પણ પ્રાપ્ત થયા. એનાથી પ્રેરાઈને શ્રી નંદલાલભાઈએ મને આ નવા ગ્રંથ માટે લખવા કહ્યું. થોડી પ્રતિકૂળતાઓને લીધે મેં પહેલાં ઇન્કાર કરી દીધો, છતાં સપ્ટેમ્બર '૦૭ના આરંભમાં તેમનો આગ્રહભર્યો પત્ર મળ્યો, જેમાં તેમણે લખ્યું છે : “આધ્યાત્મિક વિભૂતિઓ અંગેની વિપુલ સામગ્રી તમારી પાસેથી ઉપલબ્ધ થઈ શકે એમ છે, એવા એક ખ્યાલથી જ તમને ફરી લખવા પ્રેરાયો છું. એટલે પ્રતિકૂળતા ઘટી હોય અને તબિયતની અનુકુળતા હોય તો હજ પણ એકાદ લેખમાળા તૈયાર કરીને જલ્દી મોકલી આપશો.” પત્રમાં જણાવેલું કે “ગ્રાફિક્સનું કાર્ય ચાલુ છે' છતાં તેઓ મારા લેખને ગ્રંથમાં સમાવવા આગ્રહ કરતા હતા. એમના આગ્રહને હું ટાળી ના શક્યો. એ અરસામાં જંબુસરથી ડૉ. બિપિનભાઈ ત્રિવેદીનો ફોન આવ્યો કે, મુ. નંદલાલભાઈની તબિયત વધુ કથળી રહી છે એટલે કદાચ એમના તરફથી આ છેલ્લો ગ્રંથ તૈયાર થશે. એ સાંભળીને લાગ્યું કે જેમણે આવા મૂલ્યવાન ગ્રંથો માટે આખું જીવન સમર્પિત કર્યું હોય તેમના ભગીરથકાર્યમાં શક્ય તેટલી સહાય કરવાની તત્પરતા દર્શાવવી આપણી ફરજ બની રહે છે. પરિણામે તમામ સંજોગો અને કુટુંબકાર્યોને હડસેલી આ લખવા કટિબદ્ધ થયો. મારું વતન ભરૂચ જિલ્લામાં આવેલું જંબુસર ગામ છે. તાલુકાનું મુખ્ય મથક હોવા સાથે હિન્દુ-મુસ્લિમોની સંયુક્ત પ્રજાથી વસેલું. જંબુસરમાં બ્રાહ્મણ, વણિક, પટેલ, મુસલમાન અને અન્ય સર્વકોમનાં લોકો સંપથી વસે છે. અહીં મંદિરો અને આશ્રમનું પ્રમાણ પણ પૂરતું છે. અહીં વણિક વર્ગ દ્વારા ભજન | Jain Education Intemational Page #641 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કીર્તન, કથાવાર્તા, શોભાયાત્રાનાં આયોજનો થતાં રહેતાં. પરિણામે નાનપણથી જ ચારે બાજુના ભક્તિમય વાતાવરણમાં મારો ઉછેર થતો રહ્યો. ગામમાં પૂ. પ્રેમલ મહારાજનો એક આશ્રમ પણ છે. એમાં નિત્ય ભજનો અને સત્સંગ ચાલતાં રહે. દર ગુરુવારે થતા દત્તભજનમંડળમાં અભ્યાસકાળથી જોડાવાનો લાભ મળ્યો હતો. પૂ. પિતાજી પણ ધર્મપ્રેમી અને સત્સંગપ્રિય હોવાથી ગામમાં આવતા સંત–ભક્તોને અમારા ઘેર ભોજનપ્રસાદ માટે લાવતા. કથા-સપ્તાહ કે ચાતુર્માસ નિમિત્તે આવતા સંતોને સાંભળવા જતાં પિતાજી અમને સાથે લઈ જતા અને ક્યારેક અમને એકલા મોકલી આવા સાધુભક્તોનો સત્સંગ કરવા પ્રોત્સાહિત કરતા. બાળપણમાં મળેલા આ ભક્તિસંસ્કારોને યુવાન વયમાં વધુ અનુકૂળ પવન મળી ગયો. કોલેજકાળમાં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દી નિમિત્તે યોજાયેલી નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું થયું. એના કારણે સ્વામી રામકૃષ્ણ અને વિવેકાનંદનાં લખાણોનો અભ્યાસ થઈ શક્યો. સ્પર્ધામાં ઇનામોની સાથે આવા સંતોનું ચિંતન મળ્યું તે વધુ પ્રેરણાદાયી નીવડ્યું. અભ્યાસ બાદ સ્વીકારેલા શિક્ષણકાર્ય દરમ્યાન ભાદરણમાં વસવાટ થયો તે વધુ પ્રભાવશાળી અને ઉત્સાહપ્રેરક નીવડ્યો. અહીં પૂરાં છત્રીસ વર્ષના કોલેજના અધ્યાપનકાળ દરમ્યાન ચરોતરના ઉત્તમ સંતોનો પ્રત્યક્ષ પરિચય અને સીધો સત્સંગ પ્રાપ્ત થયો. ભાદરણના દાનેશ્વરી મુ. ચૂનીભાઈ ફૂલાભાઈ પટેલના નિવાસે પ્રતિવર્ષ ત્રણ મહાસંતોનું અનોખું મિલન થતું. નડિયાદના પૂ. મોટા, દંતાલીના પૂ. સચ્ચિદાનંદજી અને ભાદરણના પૂ. કૃષ્ણાનંદજી જેવા સંતોનો ત્રિવેણીસંગમ રચાતો એ સાથે ભાદરણમાં જન્મેલા પૂ. દાદા ભગવાનનો પણ વચ્ચે વચ્ચે લાભ મળતો રહેતો. આમ ભાદરનિવાસ મારા અધ્યાત્મજીવનમાં અતિ મહત્ત્વના વળાંકચિહ્ન રૂપે અંકિત થઈ ગયો, જે મારું સદ્ભાગ્ય ગણું છું. શાંતિઆશ્રમ, ભાદરણનું નિર્માણ મૂળ તો પરગામથી ભાદરણમાં આવતા સાધુસંતોના રાતવાસો કે બેચાર દિવસના રોકાણ માટે થયું હતું, પરંતુ એક સૂરદાસ સંતે એમાં વધુ રોકાણ કરવાની શરૂઆત કરેલી. એ પછી ચાતુર્માસના હેતુથી સ્વામી કૃષ્ણાનંદ ત્યાં પધાર્યા. ગામના શિક્ષિત ભક્તોએ શરૂઆતના થોડા દિવસ એમની સાથે વાર્તાલાપ કરીને જાણ્યું કે આ મહાત્મા સાચે જ એક ઉત્તમ સંત છે, તેથી તેમને પાંચ ચાતુર્માસ ભાદરણમાં કરવા આગ્રહ કર્યો. એ દરમ્યાન આ સંતને પણ આ ભૂમિ યોગ-ધ્યાન માટે વધુ અનુકૂળ લાગી, એટલે પાંચ ચાતુર્માસ પછીય તેઓ ત્યાં જ રહ્યા ૬૩૧ અને અહીં જ તેમનો દેહોત્સર્ગ થયો. આમ લગભગ ૩૬થી વધુ વર્ષ પૂ. કૃષ્ણાનંદે અહીં વિતાવ્યાં હતાં. એમને મળવા ગુજરાત અને પરપ્રાંતના સાધુસંતો પણ આવતા. સંસારી ભક્તોની સાથેના વાર્તાલાપો–પ્રશ્નોત્તરી અને અન્ય સંતો સાથેની ચર્ચાઓ સાંભળતાં મારા અધ્યાત્મજ્ઞાનની ક્ષિતિજો વિસ્તરવા લાગી. પરિણામે આવા લેખનની જવાબદારી સ્વીકારવાની પાત્રતા કેળવાઈ. અહીં જે કંઈ લખાયું છે તે આ સંતભક્તોનાં પોતાનાં લખાણો ઉપરાંત એ બધા વિશે અભ્યાસીઓએ અધિકારપૂર્વક લખેલી સામગ્રીના અભ્યાસને આધારે તારવેલી વિગતો છે, એટલી સ્પષ્ટતા યોગ્ય સમજુ છું. જે પુસ્તકો-ગ્રંથોની સહાય લીધી છે તેમનો નામનિર્દેશ લેખના અંતમાં મેં કૃતજ્ઞતાપૂર્વક નિર્દેશ કર્યો છે. પૂર્વસૂરિઓ • ગુજરાતની પ્રજા ધર્મપ્રેમી રહી છે એટલું જ નહીં, ધર્મસ્વીકૃતિ માટે વધુ ઉદારચરિત પણ રહી છે. આ રાજ્યમાં જેટલા ધર્મો વિકસ્યા એટલા ભાગ્યે જ દેશના અન્ય રાજ્યોમાં વિકસ્યા હશે. તેનું મૂળ પ્રાચીનકાળમાં સ્થપાયેલી રાજ્યની સ્વસ્થ સંતપરંપરામાં રહેલું છે. ગુજરાતના આદ્ય સંતો અને ભક્તકવિઓમાં નરસિંહ–મીરાંનું નામ એકસાથે લેવાય છે. જૂનાગઢમાં જન્મેલા નરસિંહને બાળવયમાં માપિતા ગુમાવતાં ભાઈભાભીના સહારે ઊછરવું પડ્યું. ભાભીનાં કટુવચનો સાંભળી નાની વયે ઘર છોડી જંગલમાં ગયા. એક અપૂજ શિવાલયમાં તપ કરતાં મહાદેવજી પ્રસન્ન થયા. સદેહે કૃષ્ણની રાસલીલાનાં દર્શનનો લાભ લઈને પોતાના ઘેર પાછા વળ્યા. બાળવયથી જ ભક્તિમાં લાગવા છતાં સ્વજનોએ લગ્ન કરાવ્યાં. પુત્ર–પુત્રીના જન્મબાદ પત્ની મરણ પામતાં તેમણે ગાયું “ભલું થયું ભાંગી જંજાળ............ નરસિંહના ગૃહજીવનની તમામ વિપત્તિઓ ભગવાને જુદા જુદા રૂપે આવીને દૂર કરી આપ્યાના પ્રસંગો આજેય ગુજરાતી પ્રજામાં ચમત્કારરૂપે દંતકથા બની ગયા છે. એ બધાનું વર્ણન કરતાં એમનાં પદો ઉપરાંત તત્ત્વચિંતનનાં કાવ્યો ગુજરાતી પ્રજામાં ‘પ્રભાતિયાં’ નામે આજેય ગવાય છે. ‘રાત રહે જ્યા હરે......’, નીરખને ગગનમાં...', ‘સુખદુઃખ મનમાં ન આણીએ.....' ઉપરાંત વૈષ્ણવજન' જેવાં તેનાં પદોથી આજે પણ આ ભક્તકવિને ગુજરાત યાદ કરે છે. પરપ્રાંતમાં જન્મેલી મીરાંબાઈ પણ ગુજરાતીમાં રચાયેલાં તેનાં ભજનોથી આ પ્રજામાં ખૂબ જાણીતી બની છે. વર મેળવવાની તેની બાળહઠ સંતોષવા કૃષ્ણની મૂર્તિ આપી તેને કહેવાયું કે “લે, આ જ તારો વર!”—રમૂજને સત્યરૂપ સ્વીકારી મીરાં સમગ્ર Page #642 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ધન્ય ધરા જીવન કૃષ્ણપત્ની બની રહી. વય વધતાં રાજવી પરિવારમાં નાનપણથી જેના જીવનમાં આવી ચમત્કારિક બાબતો બનવા પરણવા છતાં દેહને બદલે આત્માના વરને જ તે ભજતી રહી. લાગી હતી એ વ્યક્તિ એ મોટી વયે ઈશ્વરના સંદેશવાહક “સંત નરસિંહની જેમ તેના જીવનમાં પણ ચમત્કારિક ઘટનાઓ બની દાદુ દયાળ' નામે સુખ્યાત થાય છે. નાનપણથી સંતફકીરોનો સંગ હતી. તેનાં ભજનો પણ આજે ગવાય છે. આમ ગુજરાતના શોધતા રહેલા દાદુએ જીવનના ત્રણ દાયકા બાદ અમદાવાદ સંતોની પરંપરાના આ બેઉ આદ્યસંતો ભક્તિગંગાનાં ગોમુખ છોડ્યું. પિંજારા તરીકેનો પિતાનો વ્યવસાય સ્વીકારી ગુજરાન બની રહ્યાં! ચલાવવા સાથે સત્સંગ વિસ્તારતો રહ્યો. વિધિવતુ શિક્ષણ નહિવતુ પરંપરાગત રહેણીકરણી અને ભજનકીર્તનથી લોકપ્રિય મળ્યું, એટલે સત્સંગના પરિણામે જેમ સૂઝી અને સ્ટ્રરી એવી બનેલા સંતો કરતાં અખા ભગત નામે જાણીતો થયેલો કવિ અખો કવિતા–પદરચના તેમણે લખવા માંડી. વણકર સંત કબીરની જુદી જ માટીથી ઘડાયો હતો. ભક્તિને બદલે તેણે જ્ઞાનમાર્ગ જેમ આ પિંજારા સંતની રચનાઓ પણ લોકબોલીમાં લખાયેલ પસંદ કરી શકવેદાંતના અદ્વૈતવાદનો અભ્યાસ કર્યો હતો. ધંધે હોવાથી હજારોના મુખે વહેવા લાગી. તેમના મૃત્યુ બાદ એમનો સોની રહેલા અખાને સંસારજીવનના થયેલા કટુ અનુભવો અને નવો પંથ (સંપ્રદાય) રચાયો, જેના આશ્રમો આજેય ગુજરાતનાં ધમધતાનાં દર્શનથી સમાજ પર કટાક્ષ કરવાનું મન થયું છે. ઘણાં ગામોમાં છે. છપ્પા'ના લઘુકાવ્યનો ઉપયોગ કરી અખાએ એના સમયમાં ૧૮મી સદીના અંતિમ વર્ષ (૧૭૯૯)માં સૌરાષ્ટ્રમાં એક ફેલાયેલી અંધશ્રદ્ધા અને ધાર્મિક કુરિવાજો પર ધારદાર કટાક્ષ એવા સંત થઈ ગયા જેનો પ્રભાવ બે સદી બાદ આજે પણ કર્યા છે. “કથા સુણી સુણી ફૂટ્યા કાન...” અને “ગુરુ કીધા અકબંધ રહેલો જણાય છે. અતૂટ શ્રદ્ધાનું પ્રતીક બની ગયેલા સંત મેં ગોકુળનાથ....” જેવી એની કટાક્ષવાણી આજેય ગુંજ્યા કરે પૂ. જલારામ બાપા આજે પણ માત્ર સોરઠના જ નહીં, સમગ્ર છે. “અખેગીતા” અને “અનુભવબિંદુ’ એની ઉત્તમ કૃતિઓ ગણાય | ગુજરાતના લોકપ્રિય સંત ગણાય છે. બાળપણથી સાધુસંતો તરફ છે. કેટલાંક ગામમાં અખાની ગાદી સ્થપાઈ છે. લોકો સમજી વળેલું એમનું મન પારખીને પિતાએ નાની ઉંમરે તેમને પરણાવી શકે તેવી ગામઠી ભાષામાં રચેલા છપ્પા તેને ઉત્તમ જ્ઞાની કવિ દઈ સંસારી બનાવી દીધા હતા, પરંતુ પરિણામ વિપરીત જ તરીકે સ્થાપે છે. આવ્યું. સંસારી બન્યા પછીય સત્સંગ બેવડાઈ ગયો. અખાના અનુગામી જ્ઞાનમાર્ગી સંતોમાં પ્રીતમદાસનું નામ બદ્રીનારાયણથી રામેશ્વર સુધીની યાત્રા કરી પાછા ફર્યા. આગલી હરોળમાં મુકાયું છે. સૌરાષ્ટ્રના ચૂડા ગામે જન્મેલા આ જાતમહેનતનો રોટલો ખાવો અને ખવડાવવો એમ દઢપણે સંત જીવનના ઉત્તરકાળમાં આણંદ જિલ્લાના કરમસદથી ડાબી માનતા જલારામે પત્નીની મદદથી ખેતર ખેડ્યું. તેમાંથી મળેલા દિશાએ આવેલા સંદેશર ગામમાં આવીને વસ્યા હતા. અખાની અનાજમાંથી ભૂખ્યા જનોનો જઠરાગ્નિ ઠારવાનું કામ શરૂ કર્યું. જેમ તેમણે પણ “ગુરુ-શિષ્ય-સંવાદ' અને “જ્ઞાનગીતા' જેવા “જે દે ટૂકડો, તેને પ્રભુ ટૂંકડો”—એ મંત્ર સાથે જલારામ ગ્રંથોમાં પોતાનું ચિંતન સાદી અને સરળ વાણીમાં રજૂ કર્યું છે. બાપાએ વીરપુરમાં સંતવ્રતનું બીજ રોપ્યું. તેમાંથી આજે આ ગ્રંથો ઉપરાંત પોતાનાં પદોમાં તેમણે ભક્તિબોધ, વૈરાગ્ય, ગુજરાતના ગામેગામ જલારામનાં મંદિર બંધાયાં, જેમાં સદાવ્રત બ્રહ્માનુભવ જેવા વિષયો પર ચિંતન રજૂ કર્યું છે. પોતાના અને સત્સંગ નિયમિત ચાલે છે. અંતકાળની જાણ થતાં આ સંત સમાધિના ખાડામાં જાતે જઈને | ગુજરાતમાં દત્તભક્તિનો પ્રચાર કરનારનો જન્મ સૂતા અને જીવનલીલા સંકેલી હતી, સંદેશર ગામમાં તેમની ગોધરામાં એક મરાઠી કુટુંબમાં થયો હતો. પ્લેગની બિમારી સમાધિ અને એમના નામકરણવાળી હાઇસ્કૂલ આજે પણ આ ફેલાતાં તેમના પિતા પરિવાર છોડી ચાલી નીકળ્યા, એટલે આ સંતની યાદ તાજી કરાવે છે. બાળક માતા પાસે ઊછર્યું. મોટી ઉંમરે તીર્થયાત્રા દરમ્યાન અમદાવાદમાં મુસ્લિમ પિતાને ઘેર જન્મેલા એક બાળકને કોલ્હાપુરમાં જવું થયું, જે ભગવાન દત્તાત્રયની ભિક્ષાભૂમિ માત્ર અગિયાર વર્ષની ઉંમરે એક વૃદ્ધ પુરુષના રૂપે ભગવાને ગણાય છે. અહીંથી તેમના મનમાં ભગવાન દત્તાત્રયની છબી દર્શન આપ્યાં હતાં એવી લોકવાયકા છે. બાળકને માથે હાથ મૂકી જાગી. રાતદિવસના ચિંતનમનનના પરિણામે હૃદયમાં પડી આશીર્વાદ આપ્યાની ઘટનાના સાતેક વર્ષ બાદ ફરી એક વાર રહેલા ધર્મસંસ્કારો જાગૃત થયા. મામાએ આપેલી પોથી વાંચતાં એ વૃદ્ધ આવીને કિશોરને બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. અનુભવાયું કે કોઈ દૈવીશક્તિ એમનું જીવન ઘડી રહી છે. યુવાન Jain Education Intemational cation International Page #643 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વયમાં કોલેજનો અભ્યાસ શરૂ થયો ત્યાં જ ગાંધીજીના પ્રભાવે આંદોલનમાં જોડાવું પડ્યું. એ પછી વિદ્યાપીઠમાં સ્નાતક થઈને અમદાવાદમાં શિક્ષક થયા, સાથે સાધુસંગત પણ ચાલવા લાગી. એક વાર નર્મદાતટે ઇન્દ્રેશ્વર મહાદેવનાં દર્શન કરવા જવાનું થયું, ત્યાં પૂ. વાસુદેવાનંદ સરસ્વતી નામના પરમહંસ સંતનાં દર્શન થયાં. તેમણે આજ્ઞા કરીને ‘દત્તપુરાણ’નાં એકસો પારાયણ કરવા કહ્યું. ભરૂચમાંથી ગ્રંથ મળતાં નોકરી છોડીને ગુરુ આજ્ઞા મુજબ પેલા ગ્રંથનું પારાયણ કરવાનું શરૂ કર્યું. પારાયણ કરતાંકરતાં માતાજીની માંદગી નિમિત્તે એમણે દત્તાષ્ટક’ અને એ પછી સંસ્કૃતમાં ‘દત્ત શરણાષ્ટકમ્' જેવી રચનાઓ આપી. આ બંનેમાં પોતાના નામને બદલે ‘રંગ’ નામ લખ્યું, જે પછીથી મૂળનામથી વધુ પ્રચલિત બની ગયું. ઉત્તરાવસ્થામાં એક સંતે એમને આદેશ કર્યો કે, “એકાંત શોધ!' એની શોધમાં નર્મદા કિનારે આવેલા શિવાલય ‘નારેશ્વર’માં જઈને સ્થિર થયા. આજે દત્તભક્તો માટે નારેશ્વર તીર્થ બની ગયું છે. ગુજરાતમાં દત્તઉપાસનાનો સૌથી વધુ વિસ્તાર પૂ. રંગ અવધૂતનાં કાર્યોનું જ સીધું પરિણામ છે. જૂનાગઢમાં જન્મેલા બાલકૃષ્ણ મોટી ઉંમરે સમગ્ર ગુજરાતમાં સંત પુનિત મહારાજ નામે ખ્યાતનામ થયા. છ વર્ષની વયે પિતા ગુમાવતાં માતાના આધારે તેમનો ઉછેર થયો. ઘરકામ અને છૂટક મજૂરી કરીને લલિતાબાએ બાલકૃષ્ણનો ઉછેર કર્યો. બાળવયે સંસ્કારસિંચન માટે માતા પુત્રને મંદિરે દેવદર્શન-કીર્તન માટે લઈ જતી. પરિણામે બાલકૃષ્ણને ભગવદ્ભક્તિ માટે ભજન ગાવા–ગવડાવવાનો રંગ લાગ્યો. શાળાના એક શિક્ષકે તેમને કવિતા લખવા પ્રોત્સાહન આપેલું, જેથી ભક્તિકાવ્યો–ભજનો લખાવાં લાગ્યાં. એક છાપામાં નોકરી મળતાં વતન છોડીને માતા સાથે અમદાવાદ આવીને વસ્યા, પરંતુ આ શહેરના સઘ મિત્રોના દગાથી આર્થિક ઉપાધિ વધી. માંદા પુત્રની સારવાર કરવા નાણાં ઉછીનાં લીધાં પણ નાણાં અને પુત્ર બંને ગયાં. એવામાં ડૉક્ટરે તેમને ચેતવ્યા : “તમને ક્ષય રોગ થયો છે અને તે ત્રીજા સ્ટેજમાં છે, તેથી મટે એમ નથી.” આમ શારીરિક, માનસિક અને આર્થિક એવા ત્રિવિધ સંતાપથી ઘેરાયેલા બાલકૃષ્ણને એક કથાકારનાં વચનોએ સભાન કર્યા : બીજાં રસાયણો માત્ર મનના રોગ મટાડે છે, રામનામનું રસાયણ તન અને મનના તમામ રોગોને જડમૂળથી નાબૂદ કરે છે. તેથી બધો ભાર ભગવાનને સોંપી હળવા થાવ!” આ શબ્દોથી જાગૃત થયેલા બાલકૃષ્ણ સીધા મંદિરમાં દોડી ગયા. ભગવાનના ચરણોમાં માથું ટેકવી પ્રાર્થના કરી—“હે પ્રભુ! હું આજથી તારા શરણે છું.”— બસ, પછી તો જાણે ચમત્કાર થયો! નોકરી મળી, આર્થિક સંકટ 933 ગયું, ભજનો રચાવાં લાગ્યાં, મંડળી જામતી ગઈ. પછી ગામડેગામડે કથાકીર્તન કરવાં માંડ્યાં. જે આવક થાય તેમાંથી કુટુંબ માટે કે અંતર કશું રાખવાને બદલે ગરીબો-ભૂખ્યાંને દાન કરી દેતા. જે બચ્યું એનું ટ્રસ્ટ બનાવ્યું. પુનિત સેવા ટ્રસ્ટ' નામનું અમદાવાદનું આ ટ્રસ્ટ આજે પણ ભૂખ્યાંઓને ‘રામરોટી' આપે છે અને ‘જનકલ્યાણ’ માસિક દ્વારા ધર્મપ્રેમી જનતાને કથાપ્રસંગ, ભજન વગેરે દ્વારા સંસ્કારસિંચનનું કામ કરે છે. ૧૯૬૨માં દેહવિલય પામેલા આ સંતે ‘પુનિત ટ્રસ્ટ’નો પાયાનો સિદ્ધાંત થોડો પણ સચોટ શબ્દોમાં આ રીતે દર્શાવ્યો છે : ફંડ ત્યાં ફંદ અને ફંડ ત્યાં બંડ એટલે જરૂરથી વધુ ફંડ ભેગું કરવું જ નહીં.” સંસ્કૃત અને હિન્દીના ધર્મગ્રંથો પૂરી નિષ્ઠા, અધિકૃત વાચના અને યોગ્ય કિંમતે ઉત્તર હિંદમાં ગીતા પ્રેસ, ગોરખપુર દ્વારા દેશમાં પહોંચાડાય છે. ગુજરાતમાં આવા ગ્રંથો ગુજરાતી અનુવાદ સાથે પડતર કિંમતે પ્રજાને સુલભ કરી આપવાનું ભગીરથ કાર્ય ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય', અમદાવાદ દ્વારા હાથ ધરાયું છે. તેના સ્થાપક સંત ભિક્ષુ અખંડઆનંદ એક ઉત્તમ ધર્મપ્રચારક થઈ ગયા. બોરસદ (જિ. આણંદ)ના એક લોહાણા વેપારી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. માતા ઘણાં ધાર્મિક હતાં. મંદિરે દર્શન અને ઘરમાં સાધુસંતના સંગના કારણે સંસ્કારો ઘડાયા. આ કુટુંબમાં વારંવાર આવતા સંત મોહનદાસે આ બાળકને નિહાળતાં ભવિષ્ય ભાખ્યું કે “આ છોકરો ભવિષ્યમાં એક સમર્થ સન્યાસી થશે.' કિશોરવયમાં જ પિતાનું અવસાન થતાં વેપાર સંભાળવો પડ્યો, છતાં પ્રબળ સંસ્કારોએ વૈરાગ્યભાવ સુર્દઢ કરી આપતાં ખરીદીનું બહાનું કાઢી દેશાટન માટે નીકળી ગયા. સ્વામી શિવાનંદે એમને દીક્ષા આપી અને ‘ભિક્ષુ અખંડઆનંદ' નામ આપીને ઓળખાવ્યા. અહીંથી સન્યાસી જીવનનો આરંભ થયો. દેશાટન દરમ્યાન અનુભવ્યું કે, દેશની ગરીબીના મૂળમાં શિક્ષણ અને જ્ઞાનનો ઘણો અભાવ છે. તેથી સારાં ઉત્તમ પુસ્તકો સસ્તી કિંમતે પ્રજાને પૂરાં પાડવાંનાં શુભ હેતુથી અમદાવાદમાં ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય'ની રચના કરી. ધર્મ ઉપરાંત વિવિધ વિષય અને ભાષાનાં ઉત્તમ પુસ્તકો ગુજરાતી વાચકો સુધી નહીં નફો, નહીં નુકશાન'ના ધોરણે સસ્તી કિંમતે પ્રજાને પહોંચાડતું આ ટ્રસ્ટ ‘અખંડ આનંદ’ નામનું માસિક પણ પ્રગટ કરે છે. આમ પિતાનો વેપાર છોડી, સંસ્કારસિંચનના પુણ્યનો વેપાર સ્વીકારનાર આ સંતે ૬૮ વર્ષની વયે ૧૯૪૨માં પોતાની જીવનલીલા સંકેલી. પ્રજાના ધર્મ સાથેનાં અન્ય કાર્યોનાં વિકાસ માટે એકલા Page #644 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ હાથે સેવા કરવાની શરૂઆત ગુજરાતના એક અલગારી સંત પૂજ્ય મોટાએ કરી હતી. વડોદરા જિલ્લાના સાવલી ગામે જન્મેલા આ સંતનું બાળપણ ગરીબીમાં સામાન્ય બાળકની જેમ જ વીતેલું. મૂળ નામ ચૂનીલાલ હતું. શાળામાં ફી ભરવાના પૈસા ન હોવાથી શાળાની સફાઈ અને પટ્ટાવાળાનું કામ સ્વીકારી ભણવાનું કાર્ય ચાલુ રાખ્યું. સખત મહેનત સાથે મેટ્રિકની પરીક્ષા ૭૦૪ ગુણ લાવીને વિશેષ યોગ્યતા સાથે પાસ કરી. એ પછી પહેલાં વડોદરા કોલેજમાં અને પછી અમદાવાદ વિદ્યાપીઠમાં જોડાયા. એ ગાળામાં ગાંધીજીના આદેશથી આઝાદીની લડતમાં જોડાવા અભ્યાસ કાયમ માટે મૂકી દીધો. યુવાવસ્થામાં મોટાભાઈનું અવસાન, પરિવારનું વધી ગયેલું દેવું અને ફેફસાંની બિમારીથી કંટાળીને આપઘાત કરવા નદીમાં જઈને કૂદી પડ્યા, પરંતુ કોઈ દૈવી શક્તિએ બચાવી લીધા. તેમને થયું કે ભગવાને મારી પાસે કોઈ કામ કરાવવું છે માટે મને બચાવ્યો છે. તે પછી પોતાનું સમગ્ર જીવન ભગવાનના કાર્યમાં પૂરું કરવાનો સંકલ્પ કર્યો. એમના જીવનમાં આવેલા જુદા જુદા સાધુસંતોએ તેમને ગુરુનો સંગ કરાવી આપ્યો. ગુરુએ દીક્ષા આપવા સાથે આજ્ઞા કરી. “તેં દેશસેવા ઘણી કરી, હવે માનવસમાજનાં વિવિધ ક્ષેત્રની સેવાઓ કરી, માનવમાં ગુણભાવ વિકસે તેવી સેવા કર.” તે આજ્ઞા સ્વીકારીને તેમણે સમાજનાં વિવિધ ક્ષેત્રોની સેવાઓ શરૂ કરી. મકાન વિનાની પ્રાથમિક શાળાના ઓરડા બાંધવાનું દાન આપ્યું. યુવાનો માટે વિવિધ રમતસ્પર્ધાઓ યોજીને ઇનામો આપ્યાં. ઉચ્ચ શિક્ષણ માટે ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથ શ્રેણી'માં ઉત્તમ ગ્રંથોનું પ્રકાશન કર્યું અને વધુ સંશોધન માટે પણ ઇનામો આપ્યાં. વૃદ્ધો માટે એકાંતમાં સાધના કરવા મૌનમંદિર' સાથેના આશ્રમો બાંધ્યા. પ્રથમ આશ્રમ કુંભકોણમ્માં સ્થાપ્યો. ત્યાં સૌ તેમને ‘મોટાભાઈ’ કહી બોલાવતા, એટલે આ સંત પૂ. મોટા’ જેવા ટૂંકા નામથી જાણીતા બન્યા. આટલી બધી પ્રવૃત્તિઓ પોતે એકલા હાથે ચલાવી, સંતોને સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. નડિયાદમાં સૌથી મોટું મંદિર સંતરામનું છે, જેના આદ્યસ્થાપક અને પ્રથમ ગાદીપતિ હતા પૂ. સંતરામ મહારાજ. ઊઠતાંબેસતાં, હરતાંફરતાં, શ્વાસોચ્છ્વાસે માત્ર ‘રામ’ ઉચ્ચારતા હોવાથી એમને ‘સંતરામ' નામ મળ્યું! નવસારીના ભક્ત લક્ષ્મણદાસ અને નડિયાદ પાસેના એક ખેડૂત પૂજાભાઈએ આ સંતને ઓળખીને પોતાના ખેતરમાં વસવા પ્રાર્થના કરી. પંચોતેરિયા વડ’ નામે ઓળખાતી આ જગામાં વસેલા સંતનું એ પ્રાચીન સ્થાનક આજે ‘સંતરામ ગાદી’ (સમાધિસ્થળ) નામે ધન્ય ધરા આજનું પ્રસિદ્ધ તીર્થસ્થાન બન્યું છે. એમના પછી લક્ષ્મણદાસજીને આ સંતના સત્સંગનો લાભ મળ્યો, કવિતા ફૂટી અને બ્રહ્મવિદ્યા મળી. મહારાજના ચમત્કારો અને જ્ઞાન વિસ્તરવાં લાગ્યાં. ભક્તોને તેમનામાં દત્તાત્રયનાં દર્શન થવાં લાગ્યાં. નડિયાદનગર મધ્યે ખૂબ વિશાળ ફલકમાં ફેલાયેલું ‘સંતરામ મંદિર’ આજના ચરોતરનું મુખ્ય તીર્થ બન્યું છે. આ મંદિરના પરિસરમાં અન્નક્ષેત્ર, કથાકીર્તન સાથે સમાજઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મનની માનતા પૂરી થયાની શ્રદ્ધા સાથે વિરાટ ભક્તસમુદાય અને તે બધા માટે દાનનો પ્રવાહ નિશદિન અવિરતપણે વહી રહ્યો છે. આ સંસ્થાની શાખાઓ . આસપાસનાં ગામોમાં વિસ્તરતાં, કરમસદ, ઉમરેઠ જેવાં સ્થળે સંતરામ મંદિર અને ગાદી સ્થપાઈ છે. મંદિરનું ટ્રસ્ટ ચુસ્તપણે ‘અજાચકવ્રત અને અપરિગ્રહવ્રત' આજે પણ પાળતું રહ્યું છે. મુખ્ય સંતરામમંદિર, નડિયાદના ગાદીપતિ પૂ. નારાયણદાસ સ્વામીનો દેહોત્સર્ગ થતાં, તેમના સ્થાને કરમસદ સંતરામ મંદિરના ગાદીપતિ રહેલા પૂ. સ્વામી રામદાસજી મહારાજ નિડયાદ આવીને બિરાજ્યા છે. રક્તદાન કેમ્પ અને રાહતકાર્યો દ્વારા આ સંસ્થા માનવસમાજની સાચી અને સારી સેવા સતત કરતી રહી છે; આ સંસ્થાના ભક્તોનો પરસ્પર વંદનામંત્ર છે : ‘જય મહારાજ!' કથા દ્વારા ધર્મપ્રવર્તન કરનારા સંતોમાં પૂ. ડોંગરે મહારાજનું નામ ઘણું જૂનું અને જાણીતું ગણાય. તેમના દાદા ગણેશજી કર્ણાટકમાં વસતા હતા. એ ગણેશજીના પુત્ર કેશવદાસજીના પુત્રરત્ન રૂપે રામચંદ્ર ડોંગરેનો જન્મ કર્ણાટકમાં તા. ૧૫-૨-૧૯૨૬ના રોજ થયેલો. વર્ષો પહેલાં આ વિપ્રપરિવાર વતન છોડીને વડોદરા આવી વસ્યો. રાજવી પરિવારે તેમને રાજ્યાશ્રય આપ્યો હતો, પરંતુ એક યજ્ઞવિધિમાં ડોંગરે–કુટુંબે કરેલા વિરોધથી રાજ્યાશ્રય છીનવાઈ ગયો. સ્વમાની વિપ્ર સ્વેચ્છાએ ગરીબી સ્વીકારીને આજીવિકા માટે યજમાનવૃત્તિ શરૂ કરી. પિતા અને પિતામહની ધાર્મિકતા અને ઉચ્ચ સંસ્કારવારસાને પચાવી મોટી ઉંમરે રામચંદ્રજી એક સમર્થ કથાકાર થયા. જો કે એમ બનવાની તૈયારી રૂપે કઠોર પરિશ્રમ અને તપશ્ર્વયા પણ કરી હતી. દાદાજીની ઇચ્છા માથે ચઢાવીને આઠ વર્ષની ઉંમરે પોતે પંઢરપુરની પાઠશાળામાં ગયા. તેમની તેજસ્વિતા પ્રમાણનાર ગુરુ મળતાં તેમનું ભાગ્ય ચમક્યું. ગુરુ પાસે સતત સાત વર્ષ રહીને પુરાણો તથા વેદ-વેદાંતોનો ઊંડો અભ્યાસ કર્યો. પંઢરપુરના અધ્યયન દરમ્યાન તેમના જીવનમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ રચાયો. પરિણામે Page #645 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એમની વાણી એવી પ્રભાવશાળી નીવડી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ બનીને સાંભળતાં જ રહે. પંઢરપુરનો અભ્યાસ પૂરો કરી વધુ અભ્યાસ માટે રામચંદ્રજી કાશી પહોંચ્યા. પંઢરપુર અને કાશીમાં વિદ્યાભ્યાસ પરિપૂર્ણ કરીને તેમણે કથા કહેવાનું શરૂ કર્યું. તેમની પ્રથમ ભાગવત સપ્તાહની કથા પૂનામાં થઈ. કથાકાર મટી જાણે ભાગવતના વાસ્તવિક દ્રષ્ટા અને વક્તા બની ગયા! તેમણે કરેલી આ કથા એવી તો વંત બની કે શ્રોતાઓને થયું, કથામાં જાણે ખુદ ભગવાનની જ વાણી ઊતરી છે! પરિણામે એ કથા મધુર અને પ્રેરક બની રહી. પૂનાની કથા પૂરી કરીને પછી વડોદરા આવીને વસ્યા હતા. જન્મ કર્ણાટકમાં અને અધ્યયન પંઢરપુરમાં થવાને કારણે ગુજરાતી ભાષા બોલવામાં પડતી મુશ્કેલી તેમણે પૂ, નરહિરે મહારાજના સાન્નિધ્યમાં દૂર કરી લીધી. એ પછી ગુજરાતમાં પ્રથમ સપ્તાહકથા ૧૯૫૪માં તેમણે સૌરાષ્ટ્રમાં જઈને કરી. અપવાદરૂપે આ પ્રથમ કથાની આવક પોતાના કુટુંબની આજીવિકા માટે લીધી. એ પછીની જીવનની તમામ કથાઓની આવક સમાજનાં ઉપયોગી કાર્યોમાં આપી દેવાનો તેમણે કરેલો સંકલ્પ જીવનના અંત સુધી નિરપવાદરૂપે પરિપૂર્ણ કર્યો હતો. ત્યાગભાવનાના આ સંકલ્પના પરિણામે હજારો મંદિરો હોસ્પિટલોનાં નિર્માણ અને જિર્ણોદ્ધારમાં તેમણે આપેલું દાન ગુજરાતના ઇતિહાસમાં અજોડ ગણાય તેવું છે. ઈશ્વરદત્ત પ્રતિભાના કારણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી એમની શૈલીમાં વિદ્વતા અને ભાષાપ્રભાવનો અદ્ભુત સંગમ રચાતો હતો. ભાગવતની જેમ રામાયણની કથામાં પણ તેઓ શ્રોતાઓને રસતરબોળ કરી દેતા હતા. આછા કટાક્ષ, અર્થસભર ટૂંકા દૃષ્ટાંત અને શ્રોતાઓમાં ધર્મનું ભાથું ભરી આપવાનો ઇરાદો તેમની કથાના મુખ્ય હેતુ હતા. ગાંધીજીની જેમ જ ડોંગરેજીએ પણ નમૂનારૂપ સાદગી સ્વીકારી હતી. એક માત્ર ધોતિયું પહેરતા અને શિયાળામાં એક વધારે ધોતિયાથી ઉપરનું શરીર ઢાંકતા. આવી સાદગી, ગૌરવર્ણ અને હંમેશાં નિમિસિત નયનથી વિનમ્રતાની મૂર્તિ સમા પૌરાણિક ઋષિમહાત્મા જેવા શોભતા હતા. જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિના ત્રિવેણી સંગમની જીવંત મૂર્તિસમા આ કથાકાર વિશે શ્રી રમણલાલ સોનીએ યોગ્ય જ લખ્યું છે કે, “પૂ. ડોંગરેજી સામાન્ય વક્તા નહીં, અર્થગર્ભ વ્યાખ્યાતા છે. તેમની વાણી ઊંડા અંતરમાંથી આવે છે. તેઓ કેવળ કથાકાર કે ભાષ્યકાર નહીં પણ વ્યાસ છે. એમની કથામાં સમગ્ર વાતાવરણ જ્ઞાનવૈરાગ્યથી પુષ્ટ એવી ભક્તિ-ભાવનાથી ૩૫ તરબતર બની જાય છે'', એમની કથા આપણને ચિરંતનવારસાનું ભાન કરાવે છે. તેઓ સૂચવે છે કે ભૂતકાળ સાથેનો સંબંધ છોડી કોઈ મહાન બની શકતું નથી. એ સંબંધ જોડીને જ મહાન બની શકાય છે. ઘોડાં વર્ષ પહેલાં જ એમનું દેવસાન થતાં ગુજરાતે સાક્ષાત્ વ્યાસ સમા કથાકાર ગુમાવ્યા. કુંભાર કુટુંબમાં જન્મી-ઊછરીને પણ સંત કબીરની જેમ એક ઉત્તમ સંત બનેલા સંત ગોપાલદાસ ચરોતર પંધમાં પ્રખ્યાત થઈ ગયા છે. વિ.સં. ૧૯૨૪માં બોરસદ (જિ. આણંદ)માં પિતા ગોવિંદભાઈ અને માતા નાથીબાઈની કૂખે તેમનો જન્મ થયો હતો. કુટુંબના વારસામાં કુંભારનો ધંધો અને સાધુસંતોની સેવાએ બે અમૂલ્ય ચીજો મળી હતી, તેથી ચાર ધોરણ સુધી ભણી એક તરફ બાપીકા વ્યવસાયમાં મદદગાર થવા જોડાયા અને સાથે સાથે બાળપણાથી જ ઘરમાં આવતા સાધુસંતોની સેવામાં જોતરાવા લાગ્યા. સત્સંગનો પ્રભાવ પ્રબળ બનતાં યુવાનવયે વ્યવસાય છોડીને વૈરાગ્ય તરફ ઢળ્યા. વેદાંતના અભ્યાસની રુચિ વધતાં વિચારસાગર, અને પંચદશી' જેવા ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો. બોરસદમાં ગૌપાલદાસના સમકાલીન સંત ભિક્ષુ અખંડાનંદ પણ થઈ ગયા હતા. એ બેઉ સંતોને ભાદરણના વેદાંતાચાર્ય જાનકીદાસ નામના સન્યાસીએ જ્ઞાન-માર્ગદર્શન આપીને પોટ્યા હતા. નાની વયે ગોપાલને પરણાવી સંસારમાં વાળવાનો પ્રયત્ન થયો. એક પુત્રીનો જન્મ પણ ધંધો, પરંતુ સમય જતાં માતાપુત્રીનું અવસાન થતાં એમના જીવનમાં નરસિંહ મહેતા જેવી સંસારમુક્તિ મળી ગઈ. એ પછી ઘરસંસાર છોડી બે જોડ કપડાં લઈ યાત્રાએ નીકળી પડ્યા. દરમ્યાન હરદ્વારમાં તેમણે ‘વાશિષ્ટ્ય’ અને બ્રહ્મસૂત્ર'નો અભ્યાસ કરી પરિપક્વતા કેળવી. યાત્રાથી પરત આવતાં એમના ભક્તોએ એક ભજનમંડળી રચી અને આસપાસનાં ગામોમાં ભજનભક્તિ શરૂ કર્યાં. બોરસદની આસપાસનાં ખંભાત, નિડયાદ, પેટલાદ જેવાં અન્ય ગામ-નગરોમાં પણ ભજનમંડળી રચાવા લાગી, જેનો ચેપ ભરૂચ, રાજપીપળા અને ઉમલ્લા ગામ સુધી ફેલાયો. આમ ગોપાલદાસનો ભજન, સત્સંગ અને કીર્તન-પ્રવચનનો પ્રભાવ ઝડપથી વિસ્તરવા લાગ્યો. “આજન્મ સુખમય જીવન પસાર કરીને પરલોક સુધારવો' એ સૂત્ર એમનાં પ્રવચનોનો મુખ્ય સૂર બની રહેલો. વેદાંતના ગૂઢ મર્મને પ્રજા સમક્ષ સાદી સરળ ભાષામાં મુકવાનું તેમનું કાર્ય વધુ પ્રેરક અને પ્રશંસનીય બન્યું હતું. Page #646 -------------------------------------------------------------------------- ________________ 939 સંત ગોપાલદાસ ઉત્તરાવસ્થામાં બોરસદ છોડીને નડિયાદ આવ્યા. ત્યાં કંસારા બજાર (માંગલકોટ)માં સંવત ૧૭૯૯માં સત્સંગ મંડળી સ્થાપી અને સં. ૧૯૨૧માં શ્રી વેદાંતભવન નામની યાદગાર સંસ્થાની સ્થાપના કરી હતી. તેમાં વર્ષભર સવારસાંજ સંતો દ્વારા સત્સંગ પ્રવચનનો પ્રજાને લાભ મળતો થયો. એમ કહેવાય છે કે એ સમયમાં એક પ્રસંગે શ્રી સરદાર પટેલ અને કસ્તુરબા જેવા મહાનુભાવોએ પણ આ સંતના સત્સંગનો લાભ લીધો હતો. કસ્તુરબાએ ગોપાલદાસને ખાદી આપી હતી, જેનો સ્વીકાર કરીને આ સંતે પોતાના સંતોને પણ ખાદી અપનાવવાની ભલામણ કરી હતી. સિત્તેર વર્ષની વયે દેહાવસાન થતાં સ્વામી આત્માનંદજીએ ચંદનકાષ્ઠથી તેમનો અગ્નિસંસ્કાર કરેલો. તેમની યાદમાં બંધાયેલો ચોતરો આજે પણ ચરોતર પ્રજાપતિ સમાજના અગ્રણી સંત ગોપાલદાસજીની યાદ તાજી કરાવે છે. આધુનિક સંતો ઃ—૨૦મી સદીના ઉત્તરાર્ધમાં અને ૨૧મી સદીના આરંભમાં જે સંતોનો ગુજરાતમાં પ્રભાવ પ્રસર્યો હતો અને હજુ પ્રસરી રહ્યો છે તેવા સંતોમાં દાદા ભગવાન, પાંડુરંગ શાસ્ત્રી, સ્વામી સચ્ચિદાનંદ, કૃષ્ણાનંદ, મોરારિબાપુ જેવા અગ્રણી સંતોની સાથે એમના સમકાલીન કેટલાક સંતમહાત્માઓનો સમાવેશ થાય છે. એમાંના થોડાક વિશે સ્થળસંકોચના કારણે સંક્ષેપમાં જોઈશું. (૧) અક્રમમાર્ગના ઉપાસક : સંત દાદા ભગવાન જેમને પોતાને જ એકાએક–અક્રમ માર્ગે બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું એ સંતે પોતાના અનુયાયીઓને અક્રમજ્ઞાન પ્રત્યે વાળ્યા હતા. આણંદ જિલ્લાના દક્ષિણે બોરસદ તાલુકાના ભાદરણ ગામે ૧૯૦૮માં તેમનો જન્મ થયો હતો. મૂળ સંસારી નામ હતુંઅંબાલાલ મૂળજીભાઈ પટેલ. શરૂઆતનું જીવન પૂર્ણ સંસારી હોવાથી ભણીગણીને ધંધામાં લાગ્યા હતા. કોન્ટ્રાક્ટરના કામે એકવાર પ્રવાસે જવું થયું. સુરત રેલ્વે સ્ટેશનના ત્રણ નંબરના પ્લેટફોર્મ ઉપર આવતી ગાડીની રાહ જોતાં બેઠા હતા. વાતાવરણ ચારે તરફના કર્કશ કોલાહલથી ભરપૂર હતું. ધ્યાન કે સમાધિની કલ્પના પણ અશક્ય હતી. એવા સ્થળે ઘોંઘાટભર્યા વાતાવરણમાં તેમને એકાએક સહજજ્ઞાન થયું. જીવ-જગત, મન-સંસાર–ભગવાન વિશેના પ્રશ્નોમાં ગૂંચવાયેલા અંબાલાલના તમામ પ્રશ્નો એકસાથે ઊકલી ગયા, સાથે બ્રહ્માંડરહસ્ય અને ધન્ય ધરા આત્મસ્વરૂપનું પણ ભાન થયું. સ્ટેશનના પૂરા કોલાહલ અને મેદનીમાં પણ તેમને અનન્ય શાંતિનો અહેસાસ થયો અને ઊંડી સમાધિમાં ઊતરી ગયા. આ સાક્ષાત્કાર પછી અંબાલાલ પટેલ મટીને એ વ્યક્તિ ‘દાદા ભગવાન' નામની પરમ વિભૂતિ બની ગયા. આ અંગેની સ્પષ્ટતા કરતાં કહે છે કે “હું પોતે દાદા ભગવાન નથી, મહીં પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે, તમારામાં પણ એ જ દાદા ભગવાન છે.” તેમની સમજણ મુજબ મોક્ષનો એક માર્ગ ક્રમિક માર્ગ છે. સંસાર ચલાવતાં જે કર્મ બંધાય છે તે ક્રમિક માર્ગ ગણાય અને બીજો છે અક્રમમાર્ગ. સંસાર ચલાવતાં પણ કર્મ ન બંધાય તે અક્રમમાર્ગ કહેવાય! ક્રમિક માર્ગમાં સાધકે સાધનાવિકાસનાં ક્રમિક પગથિયાં ચડવાં પડે છે. અક્રમમાર્ગ Liftનો માર્ગ છે. આ માર્ગમાં સાધકને અહંકાર અને મમતા છોડાવી તેને ‘શુદ્ધાત્મા’ ગ્રહણ કરાવીએ છીએ. એ પછી તેણે કશાનો ત્યાગ કરવાનો નથી કે કશું છોડવાનું નથી કે ગ્રહણ કરવાનું નથી. કૃષ્ણે થોડા સમય માટે અર્જુનને દિવ્યચક્ષુ આપ્યાં હતાં, અમે તમને કાયમી દિવ્યદૃષ્ટિ આપીએ છીએ. માત્ર મિનિટોમાં જ બ્રહ્મબોધ કે સાક્ષાત્કાર કરાવીએ છીએ. આ શક્તિપાતની વાત નથી. એ ભ્રમ દૂર કરતાં તેઓ કહે છે, “અક્રમમાર્ગમાં શક્તિપાતનું સ્થાન નથી. શક્તિ અમે નાખતા નથી, શક્તિ તો તમારામાં હોય જ છે. માત્ર પ્રગટેલો દીવો અડતાં જ તમારું કોડિયું પણ સળગતું થાય છે.’’ સંસારી વેપારીવેશ સાથે સંસારમાં જળકમળવત્ રહેતા આ મહાનુભાવે એક શ્રેષ્ઠ સાધુસંતની મધુર નિર્મળ વાણીમાં સહજ સૂત્રાત્મક રીતે આપેલ ઉપદેશ વર્તમાનનાં સંસારીઓને દૈનિક જીવનમાં ખૂબ ઉપયોગી બને તેવો છે. ભગવાં વસ્ત્રો ધારણ કર્યા વિના કે સંસાર છોડ્યા વિના સહજજ્ઞાન માટે અક્રમ માર્ગના આરાધક બનેલા દાદાને જોઈને થાય કે આ વિભૂતિ સંતસાધુઓની પરંપરા અનુસાર ન હતી. તેમના ચિંતનને પ્રગટ કરતા ઘણા ગ્રંથો રચાયા છે. તે ઉપરાંત ‘અક્રમવિજ્ઞાન’ નામના સામયિક દ્વારા વહેતા વિચારો પણ તેમના અનુયાયીઓને અક્રમજ્ઞાન પૂરું પાડે છે. સૂત્રાત્મક ઉપદેશવિધાનોને ‘આપ્તસૂત્ર’ કહેવાય છે અને તેમના પંથે દીક્ષિત થનારને ‘આપ્તપુત્ર’ કહેવામાં આવે છે. ૧૯૮૮ના જાન્યુઆરીમાં દેહાવસાન પામેલા આ સંતનાં કામરેજ (જિ. સુરત) અને ભાદરણમાં ‘ત્રિમંદિર’ નામે સ્મૃતિમંદિર બંધાયાં છે. તેમની પ્રવૃત્તિઓનું સંચાલન એમના અનુગામી ડૉ. નીરુબહેન અમીન સંભળતાં હતાં, તેઓનું પણ તાજેતરમાં જ અવસાન થયું છે. Page #647 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૩૦ (૨) “સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા : ગુજરાતનાં ગામડેગામડે ‘સ્વાધ્યાય પરિવારના ભક્તો પૂ. આઠવલેજી દ્વારા ગીતાજ્ઞાનનો પ્રચાર થાય છે. પ્રચાર માટે જનારા સ્વાધ્યાયીઓ યજમાનને મુશ્કેલી ન પડે તે માટે પોતાનું ખાવાનું ગીતાના જ્ઞાનને ગામડેગામડે પહોંચાડવાનો સ્તુત્ય (નાસ્તો/ભોજન) પોતાના ખર્ચે જ સાથે લેતા જાય છે. ગામડે પરિશ્રમ ઉઠાવનાર શ્રી પાંડુરંગ આઠવલેજી તેમના જઈ માત્ર પ્રકાશ, પાણી અને પાથરણાંની જ વ્યવસ્થા માંગે છે. અનુયાયીઓમાં “દાદા'ના વહાલસોયા નામથી ઓળખાતા હતા. ગુજરાત-મહારાષ્ટ્રની જેમ અન્ય રાજ્યોમાં પણ આ પ્રવૃત્તિ તેમનો જન્મ ૧૯૨૦માં પિતા વૈજનાથ અને માતા પાર્વતીબાઈની ઉત્સાહપૂર્વક ચાલે છે. અમદાવાદમાં પણ અસ્તિત્વ ધરાવે છે. કૂખે થયો હતો. માતા રોજ તેમને રામાયણ સંભળાવતાં, વડીલો શાસ્ત્રીજીએ ઘણા ઉત્તમ ગ્રંથો રચ્યા છે. ભીલ, માછીમાર અને પણ સંતસંસ્કૃતિના પૂજકો હતા. તેમણે આ બાળકને ખોટા સમાજના અન્ય ઉપેક્ષિત અને નિરક્ષર જાતિઓમાં તેમણે કરેલો વહેમોથી દૂર રાખ્યો હતો. તેમના દાદા લક્ષ્મણશાસ્ત્રી નરસિંહ ગીતાપ્રચાર અને સંસ્કૃતિચિંતન એમનું સર્વોત્તમ અને મહેતાની જેમ હરિજનવાસમાં જઈને રામદાસના “મનાંચે શ્લોક અવિસ્મરણીય કાર્ય છે. તેમની પ્રવૃત્તિઓને “શ્રી ગણેશ કૃતજ્ઞતા શીખવતા હતા. શૈશવથી ભણવામાં પાંડુરંગ રમત સાથે કરવામાં એવોર્ડથી શ્રી મનોહર જોષીના હસ્તે સન્માનવામાં આવી છે. પણ અગ્રેસર અને કુશળ હતા. અભ્યાસ બાદ વાચનના શોખના તા. ૨૫-૧૦-૨૦૦૩ના રોજ તેમનો જીવનદીપ બુઝાયા પછી કારણે મુંબઈની એશિયાટિક સોસાયટીની લાઇબ્રેરીમાંથી લાવીને આ સંસ્થા તેમની સ્થાવર મિલ્કતના વિવાદમાં સપડાઈ એ એક પશ્ચિમી તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો વાંચતા. કરુણ ઘટના છે. પાંડુરંગના પિતાશ્રીએ વતનમાં માતાના નામ પર (૩) જાગૃત યોગી : સરસ્વતી સંસ્કૃત પાઠશાળાસ્થાપવા સાથે મુંબઈ માધવબાગ ખાતે ૧૯૨૬માં “શ્રીમદ્ ભાગવત ગીતા પાઠશાળા’ શરૂ કરી. સંત મહાત્મા યોગેશ્વરજી તેમાં તે વિદ્યાર્થી-શિષ્ય તરીકે જોડાયેલા. તેઓ પિતા સાથે ત્યાં વિ.સં. ૧૯૨૧ના શ્રાવણ સુદ બારસના સોમવારે નિત્ય જતા અને ગીતા વિશે પિતાજીનાં પ્રવચનો સાંભળતા. પરંતુ જન્મેલા આ સંતનાં માતાનું નામ રૂખીલા અને પિતાનું નામ ૧૯૪૨માં પિતાનો કંઠ કામ કરતો અટકી ગયો તેથી એમનું કામ મણિલાલ. માતપિતાનું શિક્ષણ અલ્પ હતું, પરંતુ જીવન પાંડુરંગે ઉપાડી લીધું. પાઠશાળા ખોલવી, સાફસૂફી કરવી, આધ્યાત્મિક સંસ્કારોથી સમૃદ્ધ હતું. શારીરિક સ્વસ્થતા અને પ્રવચન કરવું, અંતે બધું ઠેકાણે મૂકીને તે પાઠશાળા બરાબર બંધ સંસ્કારસિંચનથી આર્થિક અછતમાં પણ સંતોષી રહી ઈશ્વર પર કરવી–એ તમામ ક્રિયા એમણે એકલા હાથે કરવા માંડી, સાથે શ્રદ્ધા રાખીને બાળકોને જીવન જીવતાં શીખવાડ્યું હતું. ખેડૂત પ્રવચનોનો વેગ પણ વધતો ગયો. ૧૯૫૧માં પાઠશાળાનું ટ્રસ્ટ પરિવારમાં થયેલા આ ઉછેરથી તેઓ સ્વભાવે પ્રકૃતિપ્રેમી અને રચવા વિચાર થયો ત્યારે પિતાને પાંડુરંગે કહ્યું : “ભગવાનના સ્વાવલંબી બન્યા હતા. ધન રાશિમાં જન્મેલા હોવાથી ભરોસાને બદલે ટ્રસ્ટના ભરોસે ચાલવાનું.” દાદાના મતે ભક્તિ બાળપણમાં તેમનું નામ ભાઈલાલભાઈ રખાયું હતું. નિત્યક્રમરૂપે એટલે માત્ર મૂર્તિપૂજા-ફૂલહાર કે આરતી-પ્રસાદ જ નહીં, પણ સંધ્યા, રુદ્રી, શિવમહિમ્ન સ્તોત્રનો પાઠ આદિ બ્રાહ્મણકુટુંબની ચિત્તશુદ્ધિ સાથે એકાગ્રતા જ સાચી ભક્તિ છે. વ્રત, તપ, પરંપરાગત રીતો બાળપણથી જ તેમણે અપનાવ્યી હતી. ઉપવાસ એ તો માત્ર દંભી અને આડંબર છે. એના બદલે દરેક નવમા વર્ષે પિતા અને સત્તરમા વર્ષે માતા ગુમાવતાં ગામડે સંનિષ્ઠ માણસો દ્વારા ધર્મ, સંસ્કૃતિનો શક્ય તેટલો પ્રચાર માતપિતાનો વિયોગ જીવનની દિશા બદલવામાં નિમિત્ત બન્યો. કરવો એ વધુ ઉત્તમ છે. આ વિચારોમાં “સ્વાધ્યાય પ્રવૃત્તિ'નું બીજ મુંબઈમાં મામાને ત્યાં રહેવા જવું પડ્યું. અહીં તેમનો અટકેલો રહેલું જોઈ શકાય છે. એક દાનવીરે એક લાખનું દાન આપતાં વિદ્યાભ્યાસ આગળ વધ્યો. લેડી નોર્થ કોટ હિન્દુ આશ્રમમાં થાણામાં તત્ત્વજ્ઞાન વિધાપીઠ સ્થાપી, જેમાં પૂર્વપશ્ચિમના તત્ત્વ- રહીને ભણ્યા હોવાથી સ્વાશ્રય, વ્યાયામ અને વાચનની સારી જ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે છે. ૧૯૫૫માં આ ટેવો કેળવાઈ, જે જીવનઘડતરમાં સીધી સહાયક બની. ચોથા વિદ્યાપીઠનું ઉદ્ઘાટન ભારતના ઉત્તમ તત્ત્વજ્ઞાની ડૉ. ધોરણમાં ગીતાનો અભ્યાસ કરવાની તક મળી ત્યારથી રાધાકૃષ્ણનના હાથે થયું હતું. પ્રતિમાસ અહીંથી “તત્ત્વજ્ઞાન” ગીતાવાચનનો નિયમ કરી લીધો. મહાપુરુષોનાં ચરિત્રોના માસિકનું નિયમિત પ્રકાશન થતું રહે છે. વાચનમાંથી તેમના જેવા મહાન બનવાની પ્રેરણા થઈ. નવું Jain Education Intemational Page #648 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધન્ય ધરા લખવાનું મન થયું. મિત્રોએ શરૂ કરેલા હસ્તલિખિત સામયિકમાં ૧૨-૧૩ વર્ષની વયમાં જ લેખનકાર્યનો આરંભ કર્યો. એકવાર સ્વપ્નમાં તેમને સાંભળવા મળ્યું : “તે મહાપુરુષ થશે અને એમ થવા માટે જ તેમનો જન્મ થયો છે.” બીજા સ્વપ્નમાં તેમને વિદ્યાની દેવી સરસ્વતીનાં દર્શન થવાં સાથે જાણ થઈ કે પોતે અગાઉ જન્મી ગયેલા રામકૃષ્ણ પરમહંસનો જ પુનર્જન્મ પામ્યા છે. સ્વપ્નની આ વાત એ પછી ઘણા સંતોએ એમનામાં આપબળે સિદ્ધ થયાનું જણાવેલું. આ બધું તેમનાં તપ, ધ્યાન અને આધ્યાત્મિક વિકાસના આપબળે જ સિદ્ધ થઈ શક્યું હતું. વધુ અભ્યાસ માટે વિલ્સન કોલેજમાં જોડાયા તે સાથે આત્મોન્નતિ માટેની પ્રવૃત્તિઓ પણ સમાંતરે ચલાવતા રહ્યા. આત્મોન્નતિની સાધના અને સાહિત્યિક વાચનલેખન–એ બે મુખ્ય પ્રવૃત્તિઓ હતી. એકાંતમાં તેમણે અશરીરી અવસ્થાનો અનુભવ પામવા માંડ્યો અને સપ્તાહમાં એક દિવસ મૌન પાળવા માંડ્યું. આવી સાધના શિક્ષણમાં અવરોધક બની એટલે મુંબઈમાં નાપાસ થઈ વડોદરા આવ્યા અને અહીં પણ નિષ્ફળ જતાં હિમાલયની યાત્રામાં ઊપડી ગયા. બોરસદના સંત અખંડાનંદનો યાત્રામાં સંપર્ક થયો, જેણે આ યાત્રામાં પરોક્ષ રીતે અમૂલ્ય સહાય કરી. આ યાત્રામાં અલૌકિક અનુભવ થયો : અંતરની પ્રગાઢ શાંતિમાં અંદરથી અવાજ સંભળાયો-તમે નિત્ય સિદ્ધ છો, નિત્ય બુદ્ધ છો.”.......બુદ્ધનાં દર્શનથી મનમાં અખંડ–અનંત શાંતિનો અનુભવ થયો. યાત્રા પૂરી થતાં ફરી સંસારીજીવનમાં પ્રવૃત્ત થયા. સંતજીવનમાં જોડાયા પહેલાં ત્રણેક સ્થળે તેમણે કામ કર્યું હતું. ભાદરણ ગામની કન્યાશાળામાં શિક્ષક બનેલા, તે પછી વડોદરા લોહાણા બોર્ડિગમાં ગૃહપતિ થયા અને છેલ્લે ત્રષિકેશની એક ધર્મશાળામાં સંચાલક બન્યા હતા. યોગ્ય ઉમરે સ્વજનોએ લગ્નની વાત કાઢતાં જ પોતે આજીવન અપરિણિત રહેવાનો સંકલ્પ વ્યક્ત કરી તેને છેવટ સુધી વળગી રહ્યા હતા. મગરસ્વામી' નામે ઓળખાતા એક સંતે શાંતાશ્રમ નામના સ્થળે ભાઈલાલભાઈને નવરાત્રિમાં મંત્રદીક્ષા આપી, જેનાથી તેમની અંતરસાધના વેગીલી બની. રામ, કૃષ્ણ અને શંકર જેવા ઈશ્વરનાં વિવિધરૂપનાં દર્શન થયાં. સંત રામકૃષ્ણનાં પણ દર્શન થયાં અને ઉત્તરકાશીના નિવાસ દરમ્યાન રમણ મહર્ષિ તથા સંત જ્ઞાનેશ્વરનાં પણ દર્શન થયાં હતાં. હિમાલયમાં અને અન્યત્ર વસતા મહાત્માઓ-સંતોનાં દર્શનશ્રવણનો લાભ મળ્યો તે વધારામાં. ઉત્તરકાશીથી જમનોત્રી જતાં ધર્મશાળાના રાત્રિવાસ દરમ્યાન તેમને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું હતું, જેને બદ્રીનાથ યાત્રામાં મહાત્મા કુલાનંદે સમર્થન આપ્યું હતું. દક્ષિણેશ્વર મંદિર અને રામકૃષ્ણના ભક્તોના સમાગમમાં તેમને પૂર્વજન્મની વિગતોનું સત્ય સ્પષ્ટ થયું. ૧૯૪૬માં દેવપ્રયાગમાં ધ્યાન દરમ્યાન એક અજ્ઞાત મહાપુરુષે એમને દિવ્યસમાધિનો અનુભવ કરાવ્યો હતો. માતા આનંદમયીનો મેળાપ આ અધ્યાત્મયાત્રાને વેગવાન બનાવવામાં સહાયક થયો. ૧૯૫૪માં એક સંતે એમના શરીરમાં પ્રવેશી ઉદ્ઘોષણા કરી : “હું સાંઈબાબા છું”. આવી સતત અધ્યાત્મસાધનામાં વિકસતા રહેલા આ સંતે પરમાર્થ અને લોકકલ્યાણની સેવાપ્રવૃત્તિઓ પણ કરી હતી. પોતાના અનુભવો અને વાચનજ્ઞાનનો નવા અધ્યાત્મયાત્રીઓને લાભ મળે એ હેતુથી તેમણે બે ઉત્તમ ગ્રંથો આપ્યા : “ગાંધી ગૌરવ” અને “ભગવાન રમણ મહર્ષિ-જીવન તથા કાર્ય.” ગ્રંથ ઉપરાંત અન્ય સામયિકોમાં પણ તેમના લેખો પ્રગટ થતા રહ્યા. વિવિધ સ્થળે ધ્યાન શિબિરો અને સમાજસેવાની પ્રવૃત્તિઓ પણ કરતા રહ્યા હતા. અંબાજીમાં દાંતારોડ પરનું “સર્વમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ' એમનું ચિરસ્મારક છે. ઈ.સ. ૧૯૮૪ના માર્ચમાં આ સંતનો દેહવિલય થયો હતો. (૪) જૈન મુનિઓમાં અમર સંત પૂ. મુનિ અમરેન્દ્રજી મહારાજ જૈન મુનિઓમાં જે નામ જ્ઞાનસાધનાનો પર્યાય બની ગયું છે અને જે અધ્યાત્મ પરંપરાના પ્રતીક બન્યા છે એવા આ સંતનો જન્મ સં. ૧૯૮૧માં કચ્છના ભૂજપુર ગામે થયો હતો. વીસા ઓસવાળ જ્ઞાતિના પિતા મેણસીભાઈ અને માતા ભાણીબાઈની છાયામાં ઊછરતું આ બાળક શૈશવથી જ એકાંતપ્રિય, શરમાળ, સાત્ત્વિક અને અંતરાભિમુખ પ્રકૃતિ ધરાવતું હતું, છતાં ભણવામાં એ તેજસ્વી હતું. ઈ.સ. ૧૯૪૨માં વિજ્ઞાન સાથે મુંબઈમાં મેટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા સાથે પાસ કરીને ડૉક્ટર બનવાની ઇચ્છાથી મુંબઈની વિલ્સન કોલેજમાં જોડાયા, પરંતુ દેડકાંની ચીરફાડ કરવાનું કામ સામે આવતાં જ મન ઉદાસ બન્યું. તે અરસામાં બીજા વિશ્વયુદ્ધનાં એધાણ વર્તાયાં અને મુંબઈ પર બોમ્બવર્ષા થશે એવી અફવાથી નગર ખાલી થવા લાગ્યું. તેમનું કુટુંબ પણ મુંબઈ છોડી વતન તરફ ચાલી નીકળ્યું. એકાદ વર્ષ અંગ્રેજી શાળામાં શિક્ષક રહીને પાછા મુંબઈ પહોંચ્યા. થોડો સમય ધંધો કરી માટુંગાની પોદ્દાર કોલેજમાં જોડાયા. અહીં પાળી પદ્ધતિ અમલમાં હોવાથી બપોરે કોલેજનો અભ્યાસ કરી સાંજે વેપારનો હિસાબકિતાબ કરતા અને મોડેથી આધ્યાત્મિક રૂચિને Jain Education Intemational Education Intermational Page #649 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૯ પોષક વાચન તથા સત્સંગ કરતા રહેતા. આધ્યાત્મિક વિકાસમાં (૫) ઉત્તમ વિદ્વાન અને સંપૂર્ણ સંત સંસારીજીવન વિદનરૂપ ના બને તે હેતુથી કુંવારા રહેવાનો સંકલ્પ પૂ. સ્વામી કૃષ્ણાનંદજી કર્યો, છતાં મુંબઈની કોલેજમાં નોકરી મળ્યાના એક વર્ષમાં કુટુંબના આગ્રહથી લગ્ન કરવું પડ્યું. સંસારીઓની જેમ સંતસમાજમાં પણ સમાન નામો જોવાં - સદ્ભાગ્યે પત્ની સમજુ અને સહધર્મચારિણી હોવાથી તેને મળે છે. આ નામધારી બીજા એક સંત વડોદરા પાસે વિશ્વજ્યોતિ આશ્રમ, વિશ્વામિત્રીમાં પણ રહેતા હતા. અત્રે યાંત્રિક કુટુંબજીવનની નિષ્ફળતા સમજાવી શક્યા. સુશીલ, સમજ અને ધર્મપરાયણ પત્નીએ એમની વાત સ્વીકારીને સાથ જેમની વાત કરીએ છીએ તે સંત આણંદ જિલ્લાના બોરસદ આપ્યો. લગ્નબાદ વીમા કંપનીમાં નોકરી લઈ બેત્રણ વર્ષ પસાર તાલુકાના ભાદરણ ગામે રહેતા હતા. હિન્દની ઉત્તરે આવેલા પડોશી બ્રહ્મદેશના મેમ્યો શહેરમાં સન ૧૯૨૦ના ઓગષ્ટની કરી લેવાનું વિચાર્યું. એક દાયકા બાદ છેવટે સંવત ૨૦૦૭માં તપસ્વી મુનિરાજ પૂ. ત્રિલોચનદાસજી મહારાજના વરદ્ હસ્તે ૨૬મી તારીખે તેમનો જન્મ થયો હતો. મૂળ તેમનો પરિવાર ખાનદેશમાં સિરાળા ગામે તેણે દીક્ષા ગ્રહણ કરી. એ પછી પૂ. ભારતના મહારાષ્ટ્રીય શહેર નાગપુરનો હતો. પિતા શ્રીમંત આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજના શિષ્ય વેપારી અને માતા સુશિક્ષિત સન્નારી હતાં. સમૃદ્ધ અને પાશ્ચાત્ય રત્ન પન્યાસશ્રી ભાનુવિજય ગણિવરના શિષ્ય તરીકે જાહેર થયા. પારિવારિક વાતાવરણમાં ઉછેર પામીને બર્મા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી માધ્યમમાં પ્રથમ વર્ગના સ્નાતક થયા. અંગ્રેજી સાહિત્ય તત્કાળે આંતરિક સાધનાની તેમની મથામણ વધુ તીવ્ર અને ઇતિહાસ સાથે ગોલ્ડ મેડલ મેળવીને સ્નાતક થયા બાદ બની. બાળપણથી નવકારમંત્રમાં જે અખૂટ આસ્થા બંધાઈ હતી તે આગળ એમ.એ.માં જોડાયા, પરંતુ બીજા વિશ્વયુદ્ધને કારણે સતત દઢ થતી રહી. નવકારમંત્રના જાપ સાથે ધર્મશાસ્ત્રના પરિશીલનને કારણે સાધનાપંથના અવરોધો દૂર થતા ગયા. આ બર્મા છોડતાં અભ્યાસ અધૂરો રહ્યો, જે કદી પૂરો ના થયો. તીવ્ર મનોમંથન સાથે ચાલતી આÁ પ્રાર્થના અને પ્રતિક્રમણના તેમના પરિવારમાં છ બહેનો વચ્ચે ખોટના આ ભાઈનો પરિપાક રૂપો છેવટે સંવત ૨૦૧૭-૧૮ના અરસામાં ઉછેર પૂરા લાડકોડમાં છતાં પાશ્ચાત્ય શિસ્તના સંસ્કારો સાથે થયો રાજસ્થાનના લુણાવામાં જ્ઞાનવૃદ્ધ ઉપાધ્યાય શ્રી ધર્મવિજયજી હતો. તેમના મામાએ સન્યાસ લીધો હતો, જે એમના પરિવારમાં મહારાજના સાનિધ્યમાં તેમને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું. આ જ્ઞાન જ રહેતા હતા. સન્યાસી મામાને મળવા આવતા સાધુસંતોનો ટપકાવી લેવાની ઇચ્છા અમલી બનતાં “આત્મજ્ઞાન અને અનાયાસ સત્સંગ આ બાળકને મળવા લાગ્યો. વયવૃદ્ધિ સાથે સાધનાપથ' નામનો એમનો ઉત્તમ ગ્રંથ રચાયો. ભગવાન મહાવીરે સત્સંગના સંસ્કારો દઢ થતાં એમનું મન સંસારમાંથી ઊઠવા પ્રબોધેલી ધ્યાનસાધનાનું જીવંતરૂપ મુનિશ્રીને ભગવાન રમણ લાગ્યું. વધારામાં એક સંતે એમના માતાપિતાને ભવિષ્યવાણી મહર્ષિમાં જોવા મળ્યું હતું. તેથી આ ગ્રંથમાં તેઓનો ફોટો મૂકીને સંભળાવી : “આપના પરિવારમાં બે વ્યક્તિ સંન્યાસ ગ્રહણ ગ્રંથ તેઓને અર્પણ કર્યો. ગ્રંથરચના બાદ એક દાયકો વિપશ્ય કરશે.” અગાઉ મામા સન્યાસી થઈ ચૂક્યા હતા, એટલે હવે સાધનામાં તેઓ લીન રહ્યા. પરંપરાગત સાંપ્રદાયિક ગતિવિધિ પછી તો આપણો જ વારો. આમ વિચારી નાનપણથી જ અને સ્થૂળ ક્રિયાકાંડથી અળગા રહેવા છતાં શ્રમણધર્મના સન્યસ્તની તૈયારી કરી લીધી. બીજા વિશ્વયુદ્ધ પછી પરિવાર આદર્શો-મર્યાદાઓ સાથે મુનિજીવનની મહત્તાઓ મર્યાદાઓનું બ્રહ્મદેશ છોડી નાગપુરમાં આવીને વસ્યો. એ સમયમાં પોતાના તેમણે છેવટ સુધી ચુસ્તપણે પાલન કર્યું. જીવનના અંતિમ બે ભાગે આવેલી રૂા. એક લાખની સંપત્તિ પોતાની જોડિયાબહેનને દાયકા મુનિ શ્રી એકલા જ વિચર્યા. પાંચ-છ વર્ષની બિમારી પછી આપી, ગૃહત્યાગ કરી દીક્ષા લેવા ચાલી નીકળ્યા. એક સંતે વલસાડમાં સ્થિર થયા. સં. ૨૦૪૮માં શાંતિનિકેતન તીથલ ખાતે એમને કેટલાક સંકલ્પ સાથે દીક્ષા આપી, એ સંકલ્પ એમણે અંત સમાધિપૂર્વક દેહપિંજર છોડ્યું. એમના લખાયેલાં ગ્રંથો સુધી દઢપણે પાળ્યા. સન્યસ્ત સ્વીકારી તેમણે પરિવજ્યા શરૂ લખાણોના હિન્દી-અંગ્રેજીમાં અનુવાદો થયા છે. મુનિશ્રી કરી. સમગ્ર દેશમાં પગપાળા ખૂબ પરિભ્રમણ કર્યું. ક્યારેક કોઈ ભુવનચંદ્રજી તથા બંધુત્રિપુટીના એક પૂ. મુનિચંદ્રજી “આનંદ જેવા સ્થળે ચાતુર્માસ નિમિત્તે રોકાતા પણ ખરા! આવા એક ચાતુર્માસ સંતોએ એમનાં આ પુસ્તકોની યોગ્ય પ્રશંસા કરી છે. નિમિત્તે તેઓ ભાદરણ પહોંચ્યા. (પ્રા. મલકચંદ રતિલાલ શાહ (કામદાર) અમદાવાદની એક સંસારીએ પોતાના યુવાન પુત્રના અકાળ અવસાનની વિસ્તૃત નોંધમાંથી ટૂંકાવીને). Jain Education Intemational Page #650 -------------------------------------------------------------------------- ________________ ૪૦. સ્મૃતિમાં ભાદરણ ગામના રેલ્વે સ્ટેશન પાસે સાધુસંતોના ઉતારાના શુભ હેતુથી છ ઓરડીઓનો એક નાનો આશ્રમ બંધાવ્યો હતો. પુત્રની યાદમાં તે આશ્રમને “શાન્તિ આશ્રમ” નામ આપ્યું. ગામમાં આવતા સાધુસંતો માટે રેનબસેરા જેવા આ આશ્રમમાં જે સંત આવે તે ગામમાંથી ભિક્ષા લઈ આવીને જમી લે. એક બે રાત રોકાઈને આગળના ગામે ચાલતા થાય. કોઈ સંત ચાતુર્માસ પણ ગાળે. કૃષ્ણાનંદ આવો ચાતુર્માસ ગાળવા અત્રે આવી ચઢ્યા. ગામના કેટલાક ધર્મપ્રેમી સત્સંગી વડીલો સાંજે આશ્રમમાં આવે અને અહીં રોકાતા સાધુઓનો સત્સંગ કરી જ્ઞાન મેળવે. આવા દૈનિક ક્રમમાં થોડા શિક્ષિત વડીલો સ્વામી કૃષ્ણાનંદના સત્સંગમાં જોડાયા. તેઓને આ સંતની વિદ્વતા અને સરળતા પ્રભાવિત કરી ગઈ. વધુ જ્ઞાનસંપાદન અને સત્સંગની લાલચે તેઓએ આ સંતને પાંચ ચાતુર્માસ અહીં આવવાનો આગ્રહ કર્યો. એ પાંચનો સંકલ્પ પૂરો થતાં થતાં સંત અને સત્સંગીઓ પરસ્પર એટલા ઓતપ્રોત થઈ ગયા કે પછી કૃષ્ણાનંદજી અત્રે કાયમ જ રોકાઈ ગયા. ગુજરાતી આવડતું ન હોવાથી તેઓ અંગ્રેજી અને હિન્દીમાં વાતચીત કરતા. પછી તો સારું ગુજરાતી પણ શીખી ગયા. સત્સંગ વખતે પરિભ્રમણના પોતાના અનુભવો તેઓ વર્ણવતા. સાધુજીવનની વાતો સાથે સંસારના પ્રશ્નોની પણ ચર્ચા થતી રહેતી. આવા રોમાંચક અનુભવો પોતાની જેમ અન્ય સંસારીઓ સુધી પહોંચે તે શુભ હેતુથી તેઓએ સંતશ્રી પાસે દરખાસ્ત મૂકી કે તેમના આવા ઉપયોગી અનુભવો પુસ્તક રૂપે પ્રગટ કરે. એ માટે નાણાંની મદદ કરવાની પણ તૈયારી દર્શાવી. ગુજરાતીમાં અનુવાદ કરી આપવાની સગવડ પણ ઊભી કરી. અતિ આગ્રહને વશ થઈ આ સંતે અનુભવોનાં પુસ્તકો લખવાનું સ્વીકાર્યું. શાળાકોલેજના શિક્ષણથી જ સારું અને ઝડપી ટાઇપકામ શીખ્યા હોવાથી પોતાની પાસે નિત્ય પત્રવ્યવહાર માટે ટાઇપરાઇટર પણ રાખતા હતા. અંગ્રેજી ભાષાનું તો પ્રભુત્વ હતું જ. એટલે સીધો ટાઇપમાં જ લેખ તૈયાર કરતા. અંગ્રેજીના તજજ્ઞો પાસે ભાષાશુદ્ધિ પણ કરાવી લેતા. અંગ્રેજીના છાપકામનાં પ્રફ પોતે જાતે જોતા, છેલ્લું મશીનપૂફ' પણ આગ્રહથી જોઈ લેતા. અંગ્રેજી પુસ્તક પ્રગટ થયા બાદ જાણીતા વિદ્વાનો પાસે તેનું ભાષાંતર તૈયાર કરાવવામાં આવતું. એ ભાષાંતરમાં પણ ગુજરાતી ભાષાની શુદ્ધિ અને સાહિત્યિક ઓપ આપવાના હેતુથી જાણીતા લેખક શ્રી પ્રિયકાન્ત પરીખ અને આ લખનારની સહાય લેતા. પુસ્તકો દાનથી છપાય અને મફત વહેંચાય એટલે ગમે ધન્ય ધરા તેવાં પુસ્તકો ચલાવી લેવાની સંસારીઓમાં ટેવ હોય, પરંતુ આ સંતનો સંકલ્પ ઉત્કૃષ્ટ હતો. પુસ્તક મફત અપાય એટલે ગમે તેવું ફટકારી નહીં દેવાનું. સારા કાગળ પર છપાય, ભાષા-મુદ્રણના દોષ વગરનું લખાણ છપાય, પાકા પૂઠાનું મજબૂત બાઇન્ડિંગ થાય અને તેના પર પારદર્શક પ્લાસ્ટિક કવરની સુરક્ષા અપાય. આવું ઉત્તમ અને સુંદર પુસ્તક મેળવતાં–અને તે ય મફતમાંવાચકે તો વાચન જ શરૂ કરવાનું બાકી રહેને! તેમના સ્વાનુભવનાં કુલ છ પુસ્તકો બે બે વાર છપાઈ ગયાં, છતાં ખૂટતાં ગયાં. છેવટે તેમને મહાગ્રંથ માટે સમજાવી સંમતિ મેળવીને “કૃષ્ણાનંદ સંપુટ નામના બે ગ્રંથોમાં એ છ પુસ્તકો પ્રગટ થયાં. ઈ.સ. ૧૯૯૦માં તેમનાં છ અંગ્રેજી પુસ્તકો એક જ ગ્રંથમાં મૂકી પ્રગટ કર્યા અને ગુજરાતી છ પુસ્તકો “સ્વામી કૃષ્ણાનંદ સંપુટ' નામના બે ભાગના સેટમાં પ્રગટ થયાં. પ્રથમ પ્રકાશન બાદ સત્તર વર્ષ દરમ્યાન એમના આ બધા જ સેટ અપ્રાપ્ય થઈ ગયા છે. લેખક તરીકેની તેમની નીડરતાનો પરિચય “કોઈ કંકર કોઈ મોતી’ પુસ્તકમાં જોવા મળે છે. મૂળ અંગ્રેજી ગ્રંથમાં મુકાયેલું એક પ્રકરણ ગુજરાતમાં સાધુસમાજ અને વિવિધ સંપ્રદાયોમાં ફેલાયેલાં દૂષણોને જાહેર કરતું હોવાથી, એમને આ પુસ્તક પાછુ ખેંચવા કોર્ટ કેસ ને ખૂનની ધમકીઓ મળી હતી. આ બધી ધમકીઓનો તેમણે સંતની સ્વસ્થતાથી ગુજરાતી પુસ્તકની પ્રસ્તાવનામાં ખૂબ જ મક્કમતાથી જવાબ આપી દીધો છે. પરિવ્રાજક તરીકે દેહ પાસેથી તેમણે ખૂબ જ કામ લીધુ હતું. અમદાવાદથી કરાંચી, સુરતથી પોંડિચેરી અને બે વાર ઋષિકેશથી બદ્રીકેદારની પદયાત્રાઓ કરી ચૂકેલા આ સંતને ૧૯૮૧માં વેલોર (મદ્રાસ) ખાતે બાયપાસ સર્જરી કરાવવી પડી હતી. ૧૯૮૮માં પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું. છેવટે ઈ.સ. ૧૯૮૯ના ઓગષ્ટની ત્રીજી તારીખે મધ્યાહૂં હૃદયરોગથી તેમનો દેહ પડ્યો. તેમની અંતિમ ઇચ્છા અનુસાર તેમના અવસાન બાદ તેમનું દેહદાન કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે કરવામાં આવ્યું હતું. તેમની વધેલી દાનની રકમમાંથી એ મેડિકલ કોલેજના ઉત્તમ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક આપવાની વ્યવસ્થા થઈ છે, જે ચંદ્રકો આજે પણ તેમની સ્મૃતિ તાજી કરાવે છે. સદાના સન્યાસી અને અ-સંસારી રહ્યા છતાં સંસારી જીવનનાં દુઃખ, અવરોધ અને પ્રશ્નોની બહોળી જાણકારી મેળવતા હોવાથી સ્વામી કૃષ્ણાનંદ સંસ્કારી સંસારીઓના વ્યક્તિગત, કૌટુંબિક અને સંસ્થાકીય ક્ષેત્રની વિવિધ સમસ્યાઓને સહજમાં ઉકેલી આપતા. તેમનું જ્ઞાન વ્યાપક અને ગહન હતું. Jain Education Intemational Page #651 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૪૧ રમતગમત, રાજકારણ, સાહિત્ય, બાળઉછેર, વ્યાપાર વગેરે સમજ આપવી અને તેમને અંધશ્રદ્ધાથી મુક્ત કરવા. “ચાંદણકી’ વિશેની એમની જાણકારી અભુત હતી. વ્યવહારશુદ્ધ સંસારી નામના એક નાનકડા ગામમાંથી તેમણે પોતાના ધર્મપ્રચારની જીવનના પોતે એક આદર્શ સન સાબિત થયા હતા. “જગત પહેલી કેડી કંડારી. સમય જતાં સ્થિર થવાના હેતુથી ઈ.સ. જેવું છે તેવું સ્વીકારીને ચાલો', “જગતને બાદ કરીને જગદીશ ૧૯૬૯માં પેટલાદ પાસે આવેલા દંતાલી ગામના સીમાડે તેમણે સુધી ન પહોંચાય”, “આસ્તિક કે નાસ્તિક ના બનો, વાસ્તવિક “ભક્તિનિકેતન' નામનો એક આશ્રમ શરૂ કર્યો. નાનકડા બે રૂમ બનો’, ‘જેને જે, તેને તે', “જે જ્યાં, તે ત્યાં’.....જેવાં નાનાં અને એક માળનો શરૂઆતનો આશ્રમ પહેલાં માત્ર સ્વામીજીના સુત્રાત્મક વિધાનોમાં સરળ રીતે વહેતા એમના ચિંતને પોતા માટે અને અતિથિ સાધુઓના ઉતારાનો હેતુ સારતો હતો. સંસારીઓમાં એમને “ફ્રેન્ડ એન્ડ ફિલોસોફર'ની પદવીએ મૂકી એમાં એક પછી એક સામાજિક સેવા ઉમેરતાં આશ્રમનો આપે છે. સન્યાસી તરીકેની તેમની મહાનતા એમાં છે કે આજના વિસ્તાર વધતો ગયો અને આજે એક વિશાળ વટવૃક્ષની જેમ તે સંપ્રદાયોમાં જોવા મળતાં શિષ્ય, સંપ્રદાય અને સંપત્તિના પૂર્ણરૂપે ફેલાઈ ગયો છે. દંતાલી આશ્રમમાં આજે અન્નક્ષેત્ર, ઝઘડાઓના મૂળને નાબૂદ કરવા તેમના ગુરુજીએ લેવડાવેલી ત્રણ રુગ્ણાલય, વૃદ્ધાશ્રમ, પંચદેવ મંદિર અને લાઇબ્રેરી જેવી સવલતો પ્રતિજ્ઞાઓ તેમણે સભાનપણે, સ્વસ્થતાથી અને ચુસ્તપણે પાળી ઉમેરાઈ છે. એ આશ્રમનો આરંભ થયા બાદ પેટલાદની બતાવી. (૧) કોઈના ગુરુ થવું નહીં કે શિષ્ય બનાવવા નહીં, આસપાસનાં ગામોમાં તેમણે ચાતુર્માસ કરવા માંડ્યા. આ (૨) સંપ્રદાય શરૂ કરવો નહીં કે તે માટેની સંમતિ આપવી નહીં, નિમિત્તે આંકલાવ, ભાદરણ, વીરસદ જેવા ગામોની પ્રજાને (૩) વધુ ધન કે સ્થાવર સંપત્તિ ભેગી કરવી નહીં.—આ ત્રણે સત્સંગનો લાભ આપ્યો. તે દરમ્યાન ભાદરણના સ્વામી પ્રતિજ્ઞાઓ તેમના અવસાન બાદ પણ અમલમાં મુકાઈ છે. કૃષ્ણાનંદજી અને નડિયાદના સંત પૂ. મોટાનો પણ તેમને સહયોગ સાંપડ્યો. તેમની વધેલી રકમ ત્રણ સ્થળે દાનમાં અપાઈ. “શાન્તિ આશ્રમ' સંપત્તિવિહિન જ રહ્યો અને એમનો કોઈ શિષ્ય કે સંપ્રદાય નથી. સન્યાસી હોવા છતાં સાંપ્રત જગતપ્રવાહો પ્રત્યે પૂરા રહ્યા છે માત્ર તેમના ગ્રંથના રસિક વાચકો અને પરોક્ષ સજાગ રહેતા આ સંતે ગુજરાતમાં નર્મદા યોજના અંગે પ્રજાને સત્સંગીઓ માત્ર. આથી સ્વામી કણાનંદ એક વિદ્વાન અને જાગૃત કરી, રાજનેતાઓ સુધી પોતાના વિચારો નિર્ભીક રીતે રજૂ સાચા સંપૂર્ણ સન્યાસી સંત તરીકે આ સંસારમાં વર્ષો-યુગો સુધી કર્યા છે. ધર્મપ્રચારમાં વિવિધ વિષયોનાં પ્રવચનોમાં પોતાના યાદ રહેશે! ક્રાંતિકારી વિચારો સાદી સરળ ભાષામાં રજૂ કરવા સાથે કથા દરમ્યાન બુલંદ કંઠે ગવાતાં તેમનાં ભજનોથી શ્રોતાઓ મંત્રમુગ્ધ (૬) ઉત્તમ સમાજસેવાના ભેખધારી સંત થવા લાગ્યાં. વૈજ્ઞાનિક ઉપકરણોની જાણકારી મેળવી પોતાનાં સ્વામી સચ્ચિદાનંદજી પ્રવચનોની ઓડિયો, વિડિયો કેસેટો બનાવી. તેમાં પ્રવચનો અને ગુજરાતના સમાજસેવક જેવા આ સંતને કોઈ ન ઓળખે લખાણોમાંથી પુસ્તકો તૈયાર થવાં લાગ્યાં. પરિણામે ગામડાનાં એવું ભાગ્યે જ બને! ગુજરાતના સીમાડે આવેલા સૂઈ ગામે અભણ લોકોથી માંડી શિક્ષિત શહેરી વર્ગ સુધી તેમનો પ્રભાવ જન્મેલા આ સંતે ઈ.સ. ૧૯૫૩માં માત્ર સવા રૂપિયો ખિસ્સામાં પ્રસરવા લાગ્યો. ભારતનાં પ્રમુખ શહેરો અને દુનિયાના વિવિધ મૂકીને ગૃહત્યાગ કર્યો હતો. મનમાં ભાવના ભરેલી કે દેશોના પ્રવાસ દ્વારા ધર્મ સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિએ સ્પર્શ આપતાં કુંભમેળામાં કોઈ ગુરુ મળી આવશે. રેલ્વેયાત્રા કરીને ૧૯૫૪માં તેમનાં પુસ્તકો સમાજના દરેક વર્ગમાં ખૂબ લોકપ્રિય બન્યાં છે. પ્રયાગમાં ભરાયેલા કુંભમેળામાં પહોંચી ગયા. ત્યાં ગુરુની પુસ્તકો ઉપરાંત મંદિરો, દવાખાનાં કે સ્મશાનગૃહના નિર્માણ શોધમાં નીકળેલા બીજા એક કાશ્મીરી પંડિતનો એમને ભેટો જેવી પ્રજાને ઉપયોગી સેવા-સગવડો ઊભી કરવામાં પોતાની થયો. એમની સલાહથી “બ્રહ્મચારીની દીક્ષા' લીધી. એ પછી આર્થિક સહાય આપીને પ્રજામાં ધાર્મિકભાવના જગાવવા સાથે મેળામાં પધારેલા માળવાના એક સંતે બંનેને દીક્ષિત કરી માનવતાભર્યા આવાં કાર્યો દ્વારા આ સંતે ગુજરાતમાં પોતાની કાશ્મીરી પંડિતને “ધર્માનંદ' અને આમને ‘સત્યાનંદ' એવાં નામ આગવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતના સાંપ્રતકાળમાં સારા આપ્યાં. જોકે દીક્ષા ઉતાવળી અને કાચી હોવાનો ખ્યાલ આવતાં માનવતાવાદી અને ધર્મનિષ્ઠ રહેવા સાથે વૈજ્ઞાનિક અભિગમ ગૃહત્યાગનો હેતુ સિદ્ધ ન થયાનું ભાન થયું. ચિંતન કર્યા પછી ધરાવતા સંતોમાં સ્વામી સચ્ચિદાનંદજી અગ્રેસર છે. નિર્ણય લીધો કે મારે ધર્મપ્રચાર કરવો. લોકોને સાચા ધર્મની Jain Education Intemational Page #652 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધન્ય ધરા (૭) રંગ અવધૂતના ઉત્તરાધિકારી સંત નામ “નર્મદાનંદ’ આપ્યું. એ પછી ગુરઆજ્ઞાથી ઉત્તરાખંડની પૂ. નર્મદાનંદજી મહારાજ ચારધામ યાત્રા પણ કરી. એક વાર સગુરુએ સ્વપ્નમાં દર્શન દઈને પાદુકા આપી. પૂર્વાશ્રમના “અશ્વિનકુમાર’ નામધારી વ્યક્તિને સંતશ્રી રંગઅવધૂત દ્વારા નર્મદાનંદ' નામ મળેલું. સૌરાષ્ટ્રમાં એ પછી ભરૂચ પાસે અંકલેશ્વર નજીક ઉછાલી ગામે તા. સાત જામખંભાળિયાના ‘મોટી વખારવાળા’ નામથી ઓળખાતા વેપારી ડિસે. ૧૯૭૨ના દિવસે શ્રી દત્ત આશ્રમનું નિર્માણ કરીને એજ ઢેબરકુળમાં પિતા કાંતિલાલ અને માતા ભાગીરથીબહેનનું આ શુભ દિને શ્રીરંગ પાદુકાની આશ્રમમાં પધરામણી થઈ. ત્યારથી સંતાન નાનપણથી જ ધર્મનીતિના વારસા સાથેનો ઉછેર પામે છે. સ્વામી નર્મદાનંદજીએ આશ્રમમાં વાસ કર્યો. “મારી નર્મદા દાદા શિવશંકર “ભગત' હતા અને પિતા વ્યવસાયે વકીલ છતાં પરિક્રમા' (બે ભાગમાં) અને ‘સાધકની સ્વાનુભવકથા' નામે તેમનું જીવન ત્યાગી અને તાપસી હતું. ઈ.સ. ૧૯૨૮માં આ પ્રગટ થયેલા ગ્રંથો અધ્યાત્મ માર્ગના જિજ્ઞાસુઓ માટે કુટુંબ માણસા આવીને વસ્યું હતું. છ વર્ષની વયે પિતાનું અવસાન માર્ગદર્શનરૂપ છે. એ પછી બે વખતની ગિરનાર પરિક્રમાને થતાં આ બાળકને મોસાળ-રાજકોટમાં આવવાનું થયું. ત્યાંથી વર્ણવતું પગપાળા ગિરનાર' લખાયું. “ગુરુ કૃપા હિ કેવલમ્' ૧૯૪૩માં મુંબઈ જવાનું થયું. અહીં તેમણે અભ્યાસમાં સાહિત્ય પુસ્તિકા સ્વના સાંસારિક જીવનના પરિવર્તનની રસપ્રદ વિગતો સાથે બી.એ. પૂરું કરીને એલ.એલ.બી. પૂરું કર્યું. ભણવા સાથે રજૂ કરે છે. ઈશ્વરકૃપાના અનુભવાયેલા ચમત્કારો એમની ૧૮ વર્ષની ઉંમરે નોકરી શરૂ કરેલી. આરંભમાં શિક્ષણ અને અધ્યાત્મશક્તિના વિકાસના પુરાવારૂપે સહજ સ્વીકાર્ય બને તેમ કાયદાની પદવી મેળવ્યા પછી વકીલનો વ્યવસાય સ્વીકારી છે. પૂ. રંગ અવધૂતના ઉત્તરાધિકારી અનુયાયી તરીકે પ્રતિષ્ઠિત હાઇકોર્ટમાં વકીલાત સાથે વાચનલેખનના શોખ, જ્યોતિષ આ સંત એક ગુરુપરંપરાના સુપાત્ર અનુયાયી ઠર્યા છે. વિદ્યામાં પણ રસ કેળવ્યો. એકાંતપ્રિય સ્વભાવથી જપ, ધ્યાન (૮) એક અનુપમ-અનોખા સંત ચિંતન, મનન તરફ ચિત્તગતિ પ્રબળ બની. તેથી યોગી-ગુરુસંત મેળવવાની તાલાવેલી જાગી. ગુજરાત-મહારાષ્ટ્ર અને પૂ. જશભાઈ “સાહેબ” મુંબઈના ઘણા સંતોનાં સાન્નિધ્ય, સંપર્ક અને સત્સંગનો લાભ આણંદ શહેરની પશ્ચિમે બે વિશિષ્ટ નગર સામસામે મેળવવાનું સદ્ભાગ્ય એમને મળ્યું. નવેસરથી વસ્યાં છે. એક માત્ર વિદ્યા સંસ્થાઓનું નગર છે છેવટે ૧૯૫૭માં તેમને શ્રીરંગ અવધૂતનાં દર્શન થયાં. વિદ્યાનગર અને તેની સામી બાજુ દક્ષિણે માત્ર ઉદ્યોગોનું નગર તેમના પ્રશાંત અને ઓજસ્વી વ્યક્તિત્વમાં તેમને સદ્ગુરુની છે વિઠ્ઠલ ઉદ્યોગનગર, જે ટૂંકમાં GIDCનામે જાણીતું છે. તેના ઓળખ મળી. પ્રથમ મુલાકાતમાં જ અવધૂતજીએ પાછલા ભાગે નવું વિદ્યાનગર પણ આકાર લઈ ચૂક્યું છે. આ જ્યોતિષવિદ્યાના છંદમાંથી તેમને મુક્ત થવાનો સંકેત કરી દીધો ઉદ્યોગનગરથી નાપા-બોરસદ જવાના રસ્તે મોગરી નામનું એક અને અધ્યાત્મપ્રગતિમાં આશીર્વાદ આપતાં કહ્યું : “હું સર્વ રીતે ગામ અગાઉથી વસેલું છે. તે ગામે જતાં પહેલાં “બ્રહ્મજ્યોત’ તારી સાથે જ છું.” ૧૯૬૨માં શ્રીરંગજી ધરમપુર ગયેલા ત્યાં નામની જ્ઞાનસંસ્થા ઊભી થઈ છે, જેમાં પ્રાથમિક અને એકાએક યજ્ઞોપવિતનો પ્રસંગ ઊભો થતાં, ૩૩ વર્ષની વયે પૂ. માધ્યમિક શાળાઓ સાથે કોમ્યુટર વિજ્ઞાનનું કેન્દ્ર, પી.ટી.સી. અવધૂતજીના આશીર્વાદ સાથે યજ્ઞોપવિત ધારણ કર્યું. આ પ્રસંગ જેવી નાની મોટી શિક્ષણશાખાઓ વિસ્તરેલી છે. આધુનિક કહી પુનઃ સત્સંગ, ચિંતન અને પરમાત્માની શોધ ચાલુ થઈ વિશ્વના જ્ઞાનજગત સાથે કદમ મિલાવતી અને અદ્યતન ગઈ. જોડાજોડ સંસારી યાતનાની ભીંસ વધતી ગઈ. તેથી ‘સુવિધાઓથી સભર આ જ્ઞાનવિશ્વના સ્થાપક છે “સાહેબના આપઘાત કરવા રેલ્વે નીચે પડતું મૂક્યું. પરંતુ કોઈ અદશ્ય હુલામણા નામની ખ્યાત બનેલા એક આધુનિક સંત પૂ. શક્તિએ દૂર ધકેલીને તેમને બચાવી લીધા. ત્યાંથી ગુરુ પાસે જશભાઈ. તેમનો જન્મ ૨૩ માર્ચ, ૧૯૪૭ના રોજ ધૂળેટીના આવ્યા ત્યારે ગુરુએ આજ્ઞા કરી : “પ્રથમ નર્મદા પરિક્રમા કરી દિવસે સોખડા ગામે થયો હતો. પિતા શંકરભાઈ અને માતા આવો. ત્રણ વર્ષ, ત્રણ માસ અને તેર દિવસની યાત્રા કરવાની કમળાબાનું પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયનું કૃપાપાત્ર અને છે. મારા આશિષ છે. તારું કલ્યાણ થશે.” તા. ૯-૫-૬૮ના નિષ્ઠાવાન કુટુંબ હતું એટલે નાનપણમાં જ બાળ જશુને પૂ. દિવસે પૂ. અવધૂત મહારાજે અશ્વિનકુમારને દીક્ષા આપીને નવું શાસ્ત્રીજી તથા પૂ. યોગીજી મહારાજના સત્સંગ, યોગ અને Page #653 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૩ આશિષનો લાભ મળ્યો હતો. દશ વર્ષની વયે પૂ. યોગીજીનાં પ્રથમ દર્શને જ આ બાળકનું મન સંસારીભોગના બદલે સાધુસંતોની સેવા અને અધ્યાત્મવિકાસની પ્રવૃત્તિઓમાં રત રહેવા લાગ્યું. એમનું પ્રાથમિક શિક્ષણ આણંદની ડી.એન. હાઇસ્કૂલમાં થયું. અહીં જ માધ્યમિક શિક્ષણ પૂરું કરીને વિદ્યાનગરની સાયન્સ કોલેજમાંથી ૧૯૬૩માં સ્નાતક થઈ ‘ઉરેગ કેમેસ્ટ્રી’ના વિષય સાથે એમ.એસ.સી. પૂરું કર્યું. સંશોધનનો અભ્યાસ આગળ વધાર્યો અને મહાનિબંધ પણ તૈયાર કર્યો, પરંતુ પદવી ના લીધી. કોલેજમાં પૂ. યોગીજી મહારાજે સત્સંગસભા કરવાનું સૂચન કરતાં, એક રૂમમાં દર સપ્તાહે મળતી આ યુવાસભા એક મોટા હોલમાં મળવા લાગી. એ સમયમાં સન્યાસીસાધુઓ પાળતા હોય એવા થોડા નિયમપાલનનો આદેશ થયો. તેમના આઠ સહાધ્યાયીઓને આધ્યાત્મિક દર્શન કરાવવા સાથે આદેશ આપ્યો : “તમે સૌ સંસારમાં પરત ના જશો, તમને ભગવાં નથી આપવાં, પણ આ જ વસ્ત્રોમાં સાધુ કરવા છે. યુગ પ્રમાણે કર્મયોગી બનાવી અંતર ભગવું બનાવી સાધુતા નિખારી પ્રભુકાર્યને વહેતું રાખવાના કાર્યમાં સમર્પિત કરવાના છે. સૌ સાહેબ” (જશભાઈ)ની આજ્ઞામાં રહેજો.” પૂ. યોગીબાપાએ પત્રમાં જણાવ્યું કે, “જૂનાગઢમાં ગુણાતીતાનંદસ્વામીની જેમ ૨૦૦ યુવાનોને બ્રહ્મવિદ્યા ભણાવી શકો તેવા થશો.” આમાંથી જશભાઈના નેતૃત્વ હેઠળ નવું મિશન રચાયું. ઈ.સ. ૧૯૭૬માં મોગરી ગામ પાસે વિદ્યાનગરના માર્ગે ‘અનુપમ મિશન પબ્લિકેશન ચેરિટેબલ ટ્રસ્ટ’ રજિસ્ટર્ડ થયું. ત્યારથી પૂ. જશભાઈ તેના આજીવન પ્રમુખ બન્યા છે. સંસ્થાના અધ્યાત્મ કેન્દ્ર “બ્રહ્મજ્યોત'માં તેમણે કાયમી નિવાસ કર્યો છે. જ્ઞાનવિજ્ઞાનના આધુનિક શિક્ષણકાર્ય સાથે યુવાનોના સર્વાગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહીને સંસ્કાર જાગૃતિ અને યુવાવિકાસની વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે વિદેશયાત્રા દ્વારા તેઓ સતત પરિભ્રમણ કરતા રહે છે. સંસારીવેશમાં રહીને પણ સત્સંગ સાથે યુવા પ્રવૃત્તિઓ કરી રહેલા આ મિશનનું “અનુપમ’ નામ સાર્થક કરે છે, તે સાચે જ અનુપમ છે. આવા મિશનના સ્થાપક અને સંચાલક–અધ્યક્ષ પોતે પૂ. જશભાઈ “સાહેબ' પણ અનોખા સંત બની રહ્યા છે. એમનો સંદેશ છે “ર્થિક પોઝિટિવ, રેસ્ટ વિલ ફોલોઝ' અર્થાત્ સારું અને વિધાયક વિચારો, અન્ય સદ્દગુણો આપોઆપ આવશે. પ્રભુની મદદ જરૂર મળી રહેશે!” (૯) આતમના અજવાળે ઊજળા ૫. આશારામ બાપુ અગાઉના સમય કરતાં વીસમી સદીમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ અને તે મેળવવાની સુવિધાઓ વ્યાપક બનતાં કેળવણીનો વિસ્તાર સધાયો. પરિણામે આજના સંતોમાં અભણ કે ઓછું ભણેલા સંતો ઓછા જોવા મળે છે. આજ જ્યારે દરેક સંપ્રદાયમાં ઘણા ભણેલા અને પદવીધારી સંતો જોવા મળે છે ત્યારે એક સંત એવા વિરલ છે કે પોતે માત્ર સાધારણ જ ભણ્યા છતાં અગણિત શિક્ષિત અને ડિગ્રીધારી શિષ્યગણ ધરાવે છે. એવા સંત છે પૂ. આશારામ બાપુ. સિંધ પ્રાંતના નવાબશાહ જિલ્લામાં નદી કિનારે વસેલા બૈરાણી ગામે પિતા થાઉલજી અને માતા મહેંગીબાનુની કૂખે આ સંતનો જન્મ તા. ૧૭-૪-૧૮૯૮ના રોજ થયો હતો. સમૃદ્ધ પરિવારમાં પરવરિશ પામતું આ સંતાન આઝાદીના થયેલા દેશના વિભાજનના કારણે વતન છોડી અમદાવાદમાં આવીને વસ્યું. અહીં તેમના પિતાજીએ આવક માટે લાકડાકોલસાનો વેપાર શરૂ કર્યો. તેમાં સ્થિર થઈને ખાંડનો વેપાર શરૂ કર્યો. બાળક આશુમલ પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને મણિનગરની જયહિંદ હાઇસ્કૂલમાં દાખલ થયા. મેધાવી હોવાથી દરેક વર્ગમાં પ્રથમ નંબરે પાસ થતા રહ્યા, છતાં લૌકિક વિદ્યાને બદલે તેમનું ચિત્ત અલૌકિક વિદ્યા તરફ ઢળતું ગયું. રિસેસના થોડા સમયમાં પણ રમત છોડી વૃક્ષ નીચે ધ્યાન ધરી બેસી જતા. આમ શરૂઆતથી જ યોગવિદ્યા અને અધ્યાત્મ તરફનો ઝોક વધારે હતો. એવામાં જ પિતાનું અવસાન થતાં ભણતર છોડી કારોબાર સંભાળવો પડ્યો. માતાના ધર્મસંસ્કારોનું સિંચન ઊગવા માંડ્યું. બાળપણથી જ દેવપૂજા અને ધ્યાનમાં બેસવા માંડેલા. વયની સાથે આ પૂજાભક્તિમાં વૃદ્ધિ થતી ગઈ. બાળકના ચહેરા પરની વિલક્ષણ કાંતિ, વિશાળ લલાટ અને નેત્રનું તેજ જોઈને અગાઉ કેટલાકે ભાખ્યું હતું કે, “આ બાળક જરૂર કોઈ સિદ્ધ પુરુષ છે. જે પોતાનું અધૂરું કાર્ય પૂર્ણ કરવા માટે જ જન્મ્યો છે, એટલે તે ચોક્કસ એક મહાન સંત થશે.” દુકાનના ફાજલ સમયમાંથી પણ ધ્યાન-ભક્તિ અને ચિંતનમનનથી તેમની આધ્યાત્મિક શક્તિઓ વિકસવા લાગી. અંત:પ્રેરણાથી માતાના માર્ગદર્શન દ્વારા તે લોકોની સમસ્યાઓ દૂર કરવા લાગ્યા. જ્ઞાતિપ્રથા અનુસાર તેમની સગાઈ થઈ, ગયેલી પરંતુ Jain Education Intemational Page #654 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ધન્ય ધરા પોતે તેથી અજાણ હોવાથી વૈરાગી ચિત્તના પ્રભાવે લગ્નની વાત આવતાં ઘર છોડી ચાલી નીકળ્યા. ભરૂચના એક આશ્રમમાંથી શોધી લાવી વડીલોએ સમજાવ્યા કે તમારા ઘર છોડતાં અગાઉની થયેલી સગાઈને લીધે લગ્ન અપનાવો એ જ પરિવારની આબરૂ બચાવવાનો એક માત્ર માર્ગ છે, એટલે સ્વજનોની વિનંતી માનીને લગ્નબંધનમાં બંધાયા. સદ્ભાગ્યે પત્ની પણ સુશીલ અને પતિવ્રતા હોવાથી પતિને એમના પરમલક્ષ આત્મસાક્ષાત્કાર સુધી પહોંચવામાં સહાયક બની રહ્યાં. આમ છતાં ૧૯૬૪ના ફેબ્રુઆરીમાં તેમણે પત્ની અને સ્વજનોને છોડી ગૃહત્યાગ કરી હિમાલય તરફ પ્રયાણ કર્યું. કેદારનાથ પહોંચી પ્રભુપ્રાપ્તિને માટે આશીર્વાદ મેળવવા અભિષેક કરાવ્યો અને પ્રાર્થના કરી. હિમાલયની ગુફાઓપર્વતો-જંગલોમાં સદ્દગુરુની શોધ કરવા રઝળ્યા. છેવટે લીલાશાહ નામના ગુરુએ એમને અપનાવ્યા. બે માસ પોતાની પાસે રાખ્યા બાદ તેમને ધ્યાન-ભજન કરતા રહેવાનો આદેશ આપી અમદાવાદ પરત મોકલ્યા. આસો સુદ બીજ, તા. ૭૧૦-૧૯૬૪ના રોજ આશારામને પરમાત્માનો સાક્ષાત્કાર થયો. ત્યારથી તેઓ આશુમલ મટીને પૂ. આશારામ બાપુ બન્યા. તે પછી ડીસામાં સતત અઢી વર્ષ એકાંતવાસમાં સાધના કરીને અધ્યાત્મ વિદ્યાની વિવિધ સિદ્ધિઓ મેળવી. સંતત્વ પ્રાપ્ત કરતાં ગુરુએ આદેશ કર્યો કે સંસારને તારી જરૂર છે.” એ આદેશના સાત વર્ષ બાદ તેઓએ અમદાવાદ સાબરમતીના કિનારે મોટેરા ગામ નજીક પોતાનો વિશાળ આશ્રમ બાંધ્યો. એક સમયના ઉજ્જડ અને વેરાન જંગલ સમો એ વિસ્તાર આજે એક વિશાળ વટવૃક્ષ બની તીર્થસ્થળની જેમ આકાર પામ્યો છે. અમદાવાદની જેમ ગુજરાતનાં અન્ય ગામ-નગરોમાં તેમના આશ્રમો બંધાયા છે. જે એક મૂઠી ઊંચેરા સંતના અધ્યાત્મજ્ઞાનનો લહાવો પ્રજાને સરળ બનાવે છે. વ્યસનમુક્તિ આંદોલન, આદિવાસી વિકાસ, સંસ્કૃતિપ્રચાર, કુરિવાજનાબૂદી, રોગીઓને સહાય, સાહિત્યપ્રકાશન, ધ્યાનશિબિર, મૌનમંદિર અને ગૌશાળા સંચાલન સમી વિવિધ પ્રવૃત્તિઓથી એમના આશ્રમ ધમધમતા રહે છે. એક અલ્પશિક્ષિત સંતના શિક્ષિત અને પદવીધારી શિષ્યો વડે સદા પ્રવૃત્ત આશ્રમ દર્શાવે છે કે માત્ર દુન્યવી જ્ઞાન જ નહીં, અલૌકિક જ્ઞાન જગતને અને જનને અજવાળે છે. આવા અલૌકિક જ્ઞાનધર પૂ. આશારામ બાપુ એમના આતમના અજવાળે ઊજળા સંત છે. (૧૦) જ્ઞાનસંપ્રદાયના અધિકારી ગાદીપતિ પૂ. અવિચલદાસજી : તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૭ના સોમવારે આ સંતનો ૫૭મો પ્રાગટ્ય દિન “લોકોત્સવ” રૂપે ઊજવાઈ ગયો. જેમ એક સમયમાં સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ બન્યું હતું એમ આજે ચરોતર સંતોની ભૂમિ બની ગયું છે. મધ્યગુજરાતમાં શેઢી નદીથી મહીસાગર વચ્ચેના પ્રકૃતિના સુરમ્ય અને માત્ર ચારુ જ નહીં ચારુતરથીય વધુ સુંદર એવા ચરોતરની ભૂમિમાં આધ્યાત્મિક વિકાસ અને ધર્મસંસ્થાનો વિશેષ પ્રમાણમાં વિસ્તરી રહ્યાં છે. વડતાલ-બોચાસણમાં સ્વામિનારાયણના સંતો વિરાજે છે. નડિયાદમાં સંતરામ મહારાજ અને પૂજ્ય મોટાનો આશ્રમ છે. દંતાલીમાં સ્વામી સચ્ચિદાનંદજીનો ભક્તિનિકેતન આશ્રમ છે. ભાદરણનો શાન્તિ આશ્રમ સદ્ગત કૃષ્ણાનંદથી શોભી રહ્યો હતો. સંદેશરમાં સંત પ્રીતમદાસની સમાધિ અને ડાકોર જેવા તીર્થરૂપ નગરમાં રણછોડજી મંદિર છે. આણંદથી ડાકોર જવાના માર્ગે સારસાપુરી ગામે જ્ઞાનસંપ્રદાયના ગાદીપતિ સંત પૂ. અવિચલદાસજી બિરાજ્યા છે. ચારુતરનો આ સંતવૈભવ ગુજરાતમાં ચરોતરને અધ્યાત્મ ક્ષેત્રે અગ્રણી ઠેરવે છે. અજ્ઞાનતામાં ઘેરાયેલા અને સગુણ કે નિર્ગુણભક્તિના દ્વન્દ્રમાં ફસાયેલા ભક્તો ભગવાનને મેળવવામાં સદા અથડાતાકૂટાતા રહ્યા છે તેવા લોકોને જોઈને કેવળ ભગવાને પરમ ગુરુઓને આ પૃથ્વી ઉપર મોકલ્યા છે. આમ સકર્તા સર્જનહાર કુબેરસ્વામીરૂપે કરુણાસાગરજીને પૃથ્વી પર મોકલે છે, જેઓ અથાહજ્ઞાન ચર્ચાને ભવમાંથી આત્માઓને મુક્ત કરે છે. આ વિચારધારાની પરંપરામાં સ્થપાયેલી ગાદીના સંતોને “કુરાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે. આ સંપ્રદાયના આદ્યસ્થાપક શ્રીમદ્ પરમગુરુ ધર્મધુરંધર પૂ. કરુણાસાગરજી મહારાજ સારસાપુરીમાં સં. ૧૮૨૯ના મહા વદિ બીજે પ્રગટ થયેલા, જે પ્રથમ કુરાચાર્ય' ગણાયા. બાદ બીજા ગાદીપતિ પૂ. નરદેવસાગર મહારાજ, ચોથા પૂ. ભગવાનદાસજી થયા. આ પરંપરામાં સાતમા ક્રમે પૂ. નેમિનાથજી મહારાજ જે વધુ તો શીતલદાસજીના નામે જાણીતા હતા. તેઓશ્રીના અનુગામી તરીકે હાલના સંત પૂ. અવિચલદાસજી મહારાજ બિરાજે છે. ઉંમરના બે દાયકા માંડ પૂરા કરીને યુવાનીના પ્રવેશદ્વારે જ આવીને ઊભેલા આ સંતે જ્ઞાન અને સંયમથી પોતાની પ્રગટાવેલી પાત્રતા વડે ગુરુગાદી સ્વીકારી હતી. પોતાના ગુરુઓ અને પુરોગામીઓની જેમ આ સંતે પણ અનેક પડકારો સહન Jain Education Intemational Education International Page #655 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કર્યા છે. તેમણે કાશીમાં રહીને શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. અર્થજ્ઞાન સંપ્રદાયના ગ્રંથોનું પણ ઊંડે પરિશીલન કરી તેમાં પારંગત થયા. તીવ્ર યાદશક્તિ, નિર્ભયતા, માણસની પરખ સાથે હિંદુઓમાં હિંમત અને ચેતનની ચિનગારી કુંવાવાળા આ સંત વિશ્વ હિન્દુ પરિષદના ટોચના નેતાઓમાં પણ સ્થાન પામ્યા છે. રામમંદિર–નિર્માણના જાગૃતિઆંદોલન અંગે તેમણે પ્રવચનો દ્વારા હિન્દુસમાજને ચેતનવંતો બનાવવાનું મહત્ત્વનું કાર્ય કરેલું. સંપ્રદાયની ગાદીપરંપરા ઉપરાંત પોતાના ગુરુની જેમ હિન્દુસમાજના ઘણાં પદ તેમણે શોભાવ્યાં છે. ભજનો, શિબિરો, પ્રવચનો વગેરે દ્વારા સમાજના દરેક વયનાં લોકોને સાથે રાખીને કામ કર્યાં છે. હાલ તેમની સંસ્થામાંથી પ્રગટ થતા ‘કેવલજ્ઞાનોદય' સામયિકમાં સેવા આપવા સાથે ધર્મ અને સામાજિક વિકાસની વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લઈ સક્રિયપણે માર્ગદર્શન આપી રહ્યા છે. માનવસમાજે પણ પોતાના પ્રતિભાવરૂપે થોડા સમય પહેલાં તેમના પમાં પ્રાગટ્યપર્વ નિમિત્તે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. સારસાપુરીની આ જ્ઞાનપીઠ આજે આવા એક સર્વગુણ સંપન્ન, વિદ્વત્તાથી ઝળહળતા અને સમાજસેવામાં સમર્પિત એવા આ સંતથી ચરોતરમાં દીવાદાંડી રૂપે શોભી રહી છે! (૧૧) ભાગવતભાસ્કર સં. પૂ. રમેશભાઈ ઓઝા (પૂ ભાઈ) આજના સમયમાં કથાકારોમાં પૂ. મોરારિબાપુ અગ્રેસર છે. તે જ રીતે વીતેલા સમયના લોકપ્રિય ક્લાકરોમાં ભાગવત વિદ્યાપીઠના સ્થાપક પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રી, પૂ. ડોંગરે મહારાજ અને પૂ. શંભુ મહારાજ લોકપ્રિય હતા. એ પછીના યુગના આ થાકારો અસ્તાચળે જતાં આજે પૂ. મોરારિબાપુ, પૂ. આશામજી જેવા કથાકારોની હરોળમાં બિરાજી રહે તેવા કથાકાર છે હજુ હમણાં જ જેમનો વનપ્રવેશ મુંબઈમાં ઊજવાયો તેવા આજના આ કથાકારનું નામ છે પૂ. શ્રી રમેશભાઈ ઓઝા, જેઓ પ્રજામાં માઈ'ના નામથી વધુ પ્રિય છે. ભાવનગરના રાજુલા તાલુકાના ‘દેવકા' નામના નાનકડા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણકુળમાં તા. ૩૧-૮-૧૯૫૭ના દિને તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ શ્રી વ્રજલાલ કાનજીભાઈ ઓઝા અને માતા છે લક્ષ્મીબાઈ. તેમના જન્મપૂર્વેની એક ઘટના આ સંતના જીવન માટે ઘણી સૂચક બની છે. કુટુંબના વડીલ દાદીમા ભાગીરથીબહેનની ઇચ્છા ધરમાં ભાગવતુપારાયણ બેસાડવાની હતી, પરંતુ નબળી આર્થિક સ્થિતિના કારણે એ શક્ય ૪૫ ન બનતાં એમનો મનોરથ અપૂર્ણ રહ્યો. આ મનોરથની પૂર્તિ ન થાય ત્યાં સુધી દાદીમાએ પગની આંટીધી (પગ નીચેથી હાથે લઈને) લેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમની આ પ્રતિજ્ઞા પૂરી કરવા તેમને બહેન માનતા શ્રી મોતીલાલ શાસ્ત્રીએ વ્યાસાસને બિરાજીને પારાયણ કરી આપ્યું. આ ભાગવતપારાયણ ચાલતું હતું ત્યારે બાળક રમેશનો માતાના ઉદરમાં ગર્ભ પાંગરી રહ્યો હતો. એ કથા પૂરી થયાના પાંચેક માસ પછી આ સંતનો જન્મ થયો. આમ દાદીમાનું તપ અને શાસ્ત્રીજીના કથાપાનનો વારસો લઈને તેઓ ધરાતલ પર અવતર્યા છે. એમનું કૌટુંબિક વાતાવરણ સંતના જન્મજાત સંસ્કારોને પોષક નીવડયું, નિત્ય સંધ્યાવંદના, પાઠપુજા અને ધર્મમય વાતાવરણમાં તેમનું શૈશવ વીત્યું, પાઠશાળામાં ધર્મ અને સંસ્કૃતિ વિશેનો તેમનો અનુરાગ વધુ કેળવાયો હતો. સ્વાધ્યાયની પાઠશાળામાં કેળવાયા બાદ મુંબઈની કોલેજમાંથી ગ્રેજયુએટ થયા, સાથે સાથે પૂર્વપશ્ચિમની પ્રણાલિકાઓનો પણ અભ્યાસ પાંગર્યો હતો. ભાગવતશ્રવણનો લાભ માતાના ગર્ભમાં મળ્યો હોવાથી બાળપણમાં જ કથાકારનાં લક્ષણો પ્રગટવાં માંડ્યાં. સાતમા ધોરણમાં ભણતા હતા ત્યારે જ સહાધ્યાયીઓનું મંડળ રચીને ગીતાપરાયણનો યજ્ઞ શરૂ કરી દીધો હતો. આ વાત જાણતાં જ કાકાએ એમના ભત્રીજાને ભાગવતના રંગે રંગી દીધો. શુકદેવજીએ કિશોરાવસ્થામાં કથા કરેલી એમ સંતે પોતાની યુવાનીના પ્રવેશે અઢારમા વર્ષે ભાગવત કથા ગાઈને પ્રથમવાર જાહેરમાં રજૂ કરી હતી. રામાયણની જેમ ભાગવતકથા ગાઈને પણ રજૂ કરી શકાય છે તેનો આ કથાકારે પ્રજાને નવો ખ્યાલ આપ્યો. ભાગવતમાં ગેયતા રહી છે તે એમણે પોતાના પ્રયત્નથી સિદ્ધ કરી આપ્યું. રામાયણ અને ભાગવત બંને ભારતીય સંસ્કૃતિના સ્તંભ છે. આ બંને પર સમાન પ્રભુત્વ ધરાવતા આ સંત કહે છે : “ભાગવત મારા શ્વાસમાં છે તેથી તે મારો વિષય છે અને રામાયણ મારો પ્રાણ છે તેથી તેના પર મને દિવ્ય પ્રેમ છે.” તેમના કથાપ્રસંગો શ્રવણ કરતા તન્મય બની શ્રોતાઓ બોલી ઊઠે છે કે, “તેમના મુખે ભાગવતકથા સાંભળવી તે જીવનની ધન્યતા છે, ને રામકથા સાંભળવી જીવનની અનન્યતા છે.’ આજના યુગના આ યુવા કથાકારે કરેલી આશરે બસો કથાઓમાં ૮૦% ભાગવત કથાઓ છે અને બાકીની રામકથાઓ છે. પોથીયાની સાથે ભજનકીર્તન અને તેના સંગીતમાં શ્રોતાઓને તરબોળ કરી દેતી રસપ્રચૂર કાવ્યશીલીના માધ્યમથી Page #656 -------------------------------------------------------------------------- ________________ ૬૪૬ ધન્ય ધરા થતી રજૂઆત તેમને એક અનોખા કથાકાર કહાવે છે. આ સંતે સંત સંવત ૧૭૧૦માં સમાધિ પામ્યા. તેમણે થોડી સાખીઓ સ્વના અર્થોપાર્જન કે લોકેષણાના લોભથી કથાને કદી સાધન રચેલી છે. સંત બાપુસાહેબ ગાયકવાડ (ઈ.સ. ૧૭૭૯બનાવી નથી, પરંતુ સમાજમાં નવજાગૃતિ અને ધર્માભિમુખતા ૧૮૪૩)નો જન્મ વડોદરાના મરાઠા સરદાર યશવંતરાય કેળવાય તેમાં જ કથાકાર સંતને જીવંતરસ રહેલો છે. આજના ગાયકવાડને ત્યાં થયો હતો. ગોઠડામાં જાગીર સંભાળતા હતા યુવાનો દેશના ધર્મ-અધ્યાત્મના સાચા વારસાને સમજે-પચાવે એ દરમ્યાન તેમને ધીરા ભગતનો સત્સંગ થયો હતો એટલે અને આત્મસાત કરે એવો એમનો અભિગમ છે. આ અર્થમાં . તેમના શિષ્ય થયેલા, જોકે નિરાંત સાહેબને પણ ગુરુતુલ્ય માન પૂ. રમેશભાઈ જેવા સંત દેશના પ્રચ્છન્ન યૌવનનું પ્રતીક બની આપતા હતા. જેમનો જીવનકાળ ઈ.સ. ૧૮૩૫થી ૧૯૨૭નો રહ્યા છે. તેમની કથાઓ ગુજરાત રાજ્ય અને હિંદના ભૌગોલિક મનાય છે એવા સંત ઋષિરાજનો જન્મ વરસોડા (તા. સીમાડાઓ ઓળંગીને વિરાટ વિશ્વમાં ફેલાઈ ચૂકી છે. વિજાપુર)માં થયો હતો. ઉત્તર ગુજરાતના મૂળ હરજીવન ગુજરાતના યૌવનધનના મંગલમય પ્રતીક અને કલ્યાણમૂર્તિ સમા કુબેરદાસ ત્રિવેદી નામક આ સંતે એમનાં પદ-ભજનો દ્વારા પૂ. રમેશભાઈથી ગુજરાત ગૌરવશાળી અને વધુ ઉજ્જવળ બની ખ્યાતિ મેળવી હતી. - શક્યું છે. તેઓ સાચા “ભાગવત ભાસ્કર' છે. અમદાવાદના એક ભાવસાર પરિવારમાં થઈ ગયેલા (૧૨) થોડા અન્ય સંતતારલાઓ સંત જીવાજી ભગત (ઈ.સ. ૧૮૪૪થી ૧૯૨૧)ને ગુરુશોધમાં નીકળતાં જીજીભગતનો ભેટો થયો, જે શ્રી સંતરામ મહારાજના બ્રહ્માંડમાં જેમ સૂર્યચંદ્ર શોભે છે એમની સાથે ક્ષિતિજે શિષ્ય હતા. એમની પાસેથી જીવાજી ભગતે ગુરુમંત્ર મેળવેલો. ઝબૂકતા તારલાઓની પણ આગવી શોભા છે. એ જ રીતે ગુજરાતના ગણનાપાત્ર મુસ્લિમ સંતોમાં અગ્રણી ગણાતા એક ગુજરાતની પ્રજાને ધર્મક્ષેત્રે લોકપ્રિય મહાન સંતોની સાથે સંત અનવરમિયાં કાઝી થયા હતા. (ઈ.સ. ૧૮૪૩થી સમયાંતરે અન્ય સંતતારકો પણ મળતા રહે છે, જેમણે પોતાનું ૧૯૧૬) વિસનગર (જિ. મહેસાણાના આ સંતે ગુજરાતી અને થોડું તેજ પ્રસારીને પણ પ્રજાના સંસ્કારજતન અને વર્ધન દ્વારા ઉર્દૂ ભાષામાં “જ્ઞાની' ઉપનામને રાખીને ભક્તિશૃંગારનાં પદોની યત્કિંચિત્ સેવા કરી છે. આવા થોડા સંતોનો ટૂંકો પરિચય કરી રચના કરી હતી. ‘અનવરકાવ્ય” એમની ઘણી જાણીતી કૃતિ લેવો અસ્થાને નહીં ગણાય. આ રહ્યા એમાંના થોડા તારલા : છે. યોગની વાતો સરળ શબ્દોમાં સમજાવવાની પણ તેમણે નિર્વાણ સાહેબ નામના એક સંત સુરતમાં થયેલા. એમના ફાવટ કેળવેલી હતી. સૈયદ હૈદરશાહ નામના એક ફકીર સમયમાં નવાબનો પ્રજા પર ઘણો ત્રાસ વરસતો હોવાથી ઈ.સ. પાસેથી તેમને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમનો દેહત્યાગ ૧૪૮૧માં તેમણે સુરતના નવાબ સામે ધૂણી ધખાવી અને પાલનપુરમાં થયો હતો. ઈ.સ. ૧૮૪૭થી ૧૯૪૭ના શતકમાં આસન જમાવેલું. છેવટે નવાબ તેમના શરણે આવ્યો, સુધર્યો સ્વામી અભુતાનંદજી નામના એક સંત ચરોતરમાં થઈ ગયા અને પ્રજા પરનો ત્રાસ દૂર થયો. ઈ.સ. ૧૫૧૪માં આ સંત હતા. પાડગોલ (તા. પેટલાદ)ના ઔદિચ્ય બ્રાહ્મણ ગૌરીશંકરને અંતર્ધાન થયા હોવાનું મનાય છે. વડોદરામાં કમાટીબાગથી ત્યાં એમનો જન્મ થયો, ત્યારે પ્રથમ નામ ભોળાનાથ હતું. ફતેહગંજ તરફ જતાં “નરહરિ’ હોસ્પિટલ જોવા મળે છે. અહીં નડિયાદના પંડિત યુગના સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જેમનું નામ જોડાયું છે એ સંત જ્ઞાની કવિ હતા. ૧૭મી સદીના સમકાલીન હોવાના કારણે તેમના જીવનઘડતરમાં એમનોય પૂર્વાર્ધમાં તેઓ થઈ ગયા હોવાનું કહેવાય છે. તેમની ફાળો જોઈ શકાય છે. મણિલાલ સાથે ગુરુની શોધમાં આબુ જ્ઞાનગીતા'થી સંત કવિ નરહરિ લોકોમાં જાણીતા થયેલા. પહોંચ્યા હતા. ત્યાં વાલ્મીકિઆશ્રમમાં એક સંત હસ્તામલક’ અને ‘વશિષ્ઠસાર ગીતા” જેવી અન્ય રચનાઓ પણ | વિજયાનંદજીનો આ બેઉને ભેટો થયો હતો. ભોળાનાથે તેમની તેમણે લખી છે. ઈ.સ. ૧૯૨૪થી ૧૬૫૪ના વર્ષોમાં હયાત પાસેથી સંન્યાસ ધારણ કર્યો અને અભુતાનંદ બન્યા, જ્યારે હોવાનું મનાતા સંત ચેતનસ્વામી જે ઠડા (મારવાડ)માં રહેતા મણિલાલ દ્વિવેદીએ ત્રાટકવિદ્યા મેળવી. આમ એક જ સંત ગુરુ કુબાજીના શિષ્ય હતા અને તેજાનંદ સ્વામીના ગુરભાઈ પાસેથી બેઉ શિષ્યોએ પોતાની પસંદગીનું જ્ઞાન સંપાદન કર્યું હતા. સુરત પાસેના ખરવાસા ગામે સંત તેજાનંદજીની ગાદીએ હતું. અભુતાનંદજીએ સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. રહ્યા પછી પોતાના ગુરભાઈ શ્રીરંગ સ્વામીને એ ગાદી સોંપી પંજાબી સંત પરમહંસ નારાયણ સ્વામી સાથે તેઓ અમેરિકા યાત્રાએ નીકળ્યા હતા, પરત આવીને ખરવાસામાં રહેલા આ પણ જઈ આવ્યા હતા. Jain Education Intemational Page #657 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સંત ત્રિકમલાલનો જન્મ ઈ.સ. ૧૮૫૩માં નારાયણ શર્માને ત્યાં થયો હતો. વૈરાગ્ય દંઢ થતાં લહિયાનું કામ છોડીને તીર્થાટન માટે નીકળી પડ્યા. કાશીમાં સંત બ્રહ્માનંદ પાસે પહોંચીને સાધના આદરેલી. છેવટે આત્મસાક્ષાત્કાર પામીને પાટણ આવી વસ્યા. તેમણે રચેલી કૃતિઓ તેમના ભક્તોએ પ્રગટ કરી હતી. નિવૃત્તિકાળ જંગલમાં વિતાવી ઈ.સ. ૧૯૪૩માં દેહાવસાન પામ્યા. અર્જુન ભગત નામે જાણીતા થયેલા એક સંતનો જન્મ અંકલેશ્વરના ગડખોલ ગામે કોળી કુટુંબમાં થયો હતો. તેમનો જીવનકાળ ઈ.સ. ૧૮૫૬થી ૧૯૨૧નો ગણાયો છે. સુરતના સંત નિરાંત ભગતના શિષ્ય રણછોડદાસ પાસેથી તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. ગાંધીજીના મંત્રી મહાદેવભાઈનું ધ્યાન આ સંત અને એમની રચનાઓ તરફ જતાં, તેમણે અર્જુન ભગતનાં ભજનોને ‘અર્જુનવાણી’ રૂપે સંપાદિત કર્યા છે. સંત અંબારામ મહારાજ (ઈ.સ. ૧૮૬૩થી ૧૯૩૩)નો જન્મ વડોદરાના અનગઢ ગામે થયો હતો. મોચી પરિવારમાં જન્મીને પણ જેઓ સિદ્ધપુરુષ ગણાયેલા એ ભગવાનદાસ તેમના ગુરુ હતા. સંત અંબારામ ચરોતરમાં ધર્મજ ગામે આવીને વસેલા. સૌરાષ્ટ્રના કનેસરા ગામે થયેલા સંત ધર્મદાસનો જન્મ ઈ.સ. ૧૮૬૯માં થયો હતો. ભક્ત પરિવારમાં જન્મેલા આ સંત અજાચક વ્રત પાળતો હતો. પ્રજામાં ભજનિક અને સંગીતના ઉપાસક તરીકે જાણીતા હતા. તેમનું અવસાન ઈ.સ.૧૯૧૮માં થયેલું. જેમના જીવનકાળ વિશેની આધારભૂત વિગતો સદંતર અપ્રાપ્ય છે, છતાં પ્રજામાં જેમનાં નામ અને કામ જાણીતાં થયાં હતાં એવા સંતોમાં કાદરશાહ, જયરામ શાહ અને ધના ભગતનો સમાવેશ થાય છે. સંત કાદરશાહ પૂર્વજીવનમાં લૂંટારા હતા. પ્રજામાં તેમની જબરી ધાક હતી. ગુરુ રવિ સાહેબના સંગથી કાદરશાહ સંત બન્યા. ગિરનારની તળેટીમાં આવેલા બીલખા નામના ગામે સંત જયરામનો જન્મ રામનાથી પરિવારમાં થયો હતો. ગર્ધસંગ ડુંગર પર રહેતા સંત સૂરશાહ ફકીરનો સત્સંગ થયો. એ પછી જ્વરામ શાસ નામે વધુ જાણીતા થયા. યોગાભ્યાસનો લાભ પામેલા આ સંત ઉપર સોરઠી સંત દેવીદાસની કૃપા ઊતરેલી હતી. ધના ભગત (નાના) નામે થયેલા સંતોની યાદી લાંબી છે. આ સંત દહેગામ તાલુકાના ભગોડી ગામે વીસમી સદીમાં થઈ ગયા હતા. કોળી જ્ઞાતિમાં થયેલા આ સંતની સમાધિએ ભાઈબીજના દિવસે ઉત્સવ ઊજવાય છે. ૬૪૭ ગુજરાત સંતોની ભૂમિ તરીકે સમગ્ર દેશમાં સુખ્યાત છે. ઉપરના ફકરામાં વર્ણવેલા સંતો નરસિંહ મહેતાના યુગથી ગુજરાતમાં ધર્મભક્તિનાં વહેણો વહેતાં રાખવામાં સહાયક બનેલા છે ત્યારથી માંડી આજના ૨૧મી સદીના આરંભકાળમાં પણ પ્રજાને ધર્મભક્તિ અને અધ્યાત્મના માર્ગે દોશ્તા સંતો પોતાનું જ્ઞાન અને કાર્ય પ્રસારતા રહ્યા છે અને એ રસ્તે પ્રજાની સેવા કરતા રહ્યા છે. આ દૃષ્ટિએ ગુજરાત ધન્ય છે કે એની પ્રજાને આદિ કવિ ભક્ત નરસિંહથી માંડી પૂ. રમેશભાઈ ઓઝા સુધીના વિવિધ સંતો થથાકાળ મળતા રહ્યા છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાતની પ્રજા એટલી તો ઉદાર અને સહિષ્ણુ રહી છે કે તેણે દરેક ધર્મ-સંપ્રદાયનાં લોકો અને સંતોને માનવતા અને સમાનતાના ધોરણે સ્વીકારી માન આપ્યું છે, એટલું જ નહીં, અન્ય પ્રાંતમાંથી અત્રે આવેલા સંતોને આવકારી, સત્કારી તેમને અહીં સ્થાયી થવામાં પણ સહકાર આપ્યો છે. પરિણામે આજના ગુજરાતનું ધર્મજગત વૈવિધ્ય અને વિશિષ્ટતાઓ ધરાવતું બન્યું છે. આજે તો અહીં ભક્તો કરતાં ક્યારેક સંતો વધુ જોવા મળે તેવો અતિરેક પણ થવા લાગ્યો છે. તેથી સાચા જ્ઞાની સંતો સાથે દગાબાજ અને લેભાગુ સંતોની પણ ભેળસેળ થવા લાગી છે, જેનાથી પ્રજાએ જાગૃત રહેવાનો સમય આવી ગયો છે. સામાન્ય પ્રજામાં ધર્મ એક ફેશન બની ગયો લાગે છે. ધાર્મિક' ગણાવું આજે એક ઓળખ બની છે. પોતે નાસ્તિકમાં બધી ન જાય તેવા ભયથી માણસ ધર્મને સ્વીકારીને ધર્મના નામે પ્રતિષ્ઠા મેળવવાનો પ્રયત્ન કરે છે. આથી ધર્મનું પ્રદર્શન વધતું જણાય છે. આનો લાભ લેવાનું વેપારીઓ પણ ચૂક્યા નથી. ધર્મનો ધંધો ધીકે છે તે જોવું હોય તો કોઈ પણ તીર્થના મંદિરની આજુબાજુ નજર કરી લેવી. ઠેરઠેર નાનકડી હાટડીઓ માંડીને કંકુ-ચુંદડીનાળિયેર, માળાથી જાતજાતની દુકાનો જામેલી જોવા મળશે. એમાં વધુ કિંમતે ભળતી વસ્તુઓ ઊંચી ૨કમે વેચીને છેતરવાનો પ્રયાસ વધુ જોવા મળે છે. ઠેર ઠેર કથાનાં આયોજનો થતાં હોય તેની આસપાસ સંતનાં પુસ્તકો અને પ્રવચનોની ઓડિથો-વિડિયો કેરોટની દુકાનો તો હોય જ! દશામા”, “સંતોષી મા અને વૈભવલક્ષ્મી' જેવાં વ્રતોની ચોપડીઓ લખનારા કરતાં તો વેચનારા વધારે વૈભવી થઈ ગયા છે. હવે તો કેટલાક સંતોની કથામાં પણ અમુક મંડપ, લાઇટ-માઇક અને ફોટોગ્રાફરોની દૂરદૂરથી ઇરાદાપૂર્વકની ગોઠવણ થયાનું જોઈ શકાશે. આ બધા દ્વારા ધર્મના નામે પ્રજાની થતી ઉઘાડી લૂંટ જ છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ધન્ય ધરા સંદર્ભ સામગ્રી : (૧) “ગુજરાતની અસ્મિતા'–રજની વ્યાસ (૨) “સંતસાગર'–રમણલાલ સોની (૩) ગુરુ કૃપા હિ કેવલ –નર્મદાનંદજી (૪) “ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય'-અનંતરાય રાવળ (૫) ચરોતરની પ્રતિભાઓ' (ભાગ-૩)–ચંદ્રકાન્ત પટેલ (૬) બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન' (ભાગ-૨)નંદલાલ દેવલુક ઉપરાંત જે તે સંતનાં પોતાનાં પુસ્તકો તથા અન્ય પ્રકાશનો. એક સમયમાં આકાશવાણીના અમદાવાદ અને રાજકોટ કેન્દ્રો પરથી વહેલી સવારે ભક્તિગીતો સાંભળવા મળતાં હતાં, આજેય પ્રસારિત થાય છે, પરંતુ દૂરદર્શન આવ્યા પછી તે ભજનોની લોકપ્રિયતા ઓસરવા લાગી છે. ધર્મક્ષેત્રે દૂરદર્શને પોતાનું સામ્રાજ્ય સોળે કળાએ વિકસાવી દીધું છે. ૨૪ કલાક ચાલતી ભક્તિની ચેનલોનો જાણે રાફડો ફાટ્યો છે. “શ્રદ્ધા', “જાગરણ', “સાધના', સંસ્કાર”, “આસ્થા', “ઉત્સવ’ અને ‘યાત્રા' જેવી ધાર્મિક શ્રેણી આજે પ્રજાને પૂરા ૨૪ કલાક ધર્મઘેનમાં નાખી રાખવામાં સફળ થઈ છે. ધાર્મિક ગણાતી આ ચેનલો તો જાણે ન્યૂઝ અને રમતગમતની સતત ચાલતી ચેનલોની સ્પર્ધામાં હોય તેમ લાગે છે! કરુણતા એ છે કે આજે “ધર્મ” ચાર પુરુષાર્થમાંનો એક નથી રહ્યો. તેની પસંદગી પાછળ અધ્યાત્મવિકાસનું મૂળ કારણ જોવા મળતું નથી. આજના યાંત્રિક જીવનમાંથી છૂટકારો મેળવી ધર્મ તરફ વળતો માનવ એક છૂટકારો (એસ્કેપ) તરીકે તેની પસંદગી કરતો હોય એમ લાગે છે. પ્રજાના ધાર્મિક ઉત્સવોમાં અગાઉ જે શ્રદ્ધા, ભક્તિ ને અંદરનો સાચો ઊમળકો વ્યક્ત થતો એ આજના ઉત્સવોમાં નથી. ગણેશ, કૃષ્ણ કે નવદુર્ગાના ઉત્સવો અને સ્થાપન પાછળ પણ હવે વેપારીવૃત્તિ અને દાદાગીરી વધી ગયેલી સ્પષ્ટ જોઈ શકાય છે. તીર્થસ્થાનો પણ આજે વિલાસ અને પિકનિકનાં પોઈન્ટ બની ગયાં છે, તેથી યાત્રાનો પણ ધંધો જોરમાં ચાલી રહ્યો છે. આજના ધર્મપ્રવાહો જોતાં ખાસ નોંધવું જોઈએ કે, ધર્મ અને અધ્યાત્મ વિશે આજના માનવે પાયાની સમજ કેળવવા સાથે, સદાચાર-સંયમ વડે પાત્રતા મેળવવાની પ્રાથમિક જરૂર છે, જેના પ્રત્યે સમાજમાં આજે ઘોર અજ્ઞાન, આળસ અને અંધશ્રદ્ધા પ્રવર્તે છે. ભગવાન કે દેવ અથવા સિદ્ધસંતો તરફ દોડી જવા કરતાં પોતે ઉત્તમ માનવીય લક્ષણો કેળવો એ પાયાની જરૂર છે. તમારું રોજિંદુ જીવન એવું સદાચારી, માનવીય અને ઉત્તમ બનાવો કે સાચા ભક્તની શોધમાં નીકળેલા ભગવાનને તમારા આંગણે આવીને ઊભા રહેવાનું મન થાય! આ દિશામાં દરેક વ્યક્તિએ જાગૃતપણે પ્રયત્નશીલ બનવાની જરૂર છે. છેવટે ધર્મ અને ભક્તિ અંતરના એકાંતની આરાધના હોવાથી આ દરેક વ્યક્તિને લાગુ પડતી વ્યક્તિગત રીતે વિચારીને એને અમલમાં મૂકવાની વાત છે. પ્રભુ, આ દિશામાં જાગૃતપણે વિચારવાની આપણને સૌને બુદ્ધિ આપે એ જ પ્રાર્થના! ૐ શાંતિ ! S: Jain Education Intemational Education Intemational Page #659 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૪૯ શિક્ષણની સર્વતોમુખી સંક્રાંતિના સાધકો ભારતીય સમુદાય શિક્ષણ સંઘ– અમદાવાદ વીસમી સદીનો પૂર્વાર્ધ ભારતના ઇતિહાસનું અજીબોગરીબ પ્રકરણ છે. કદાચ વિશ્વના ઇતિહાસમાં આવો ક્રાંતિકારી સમયગાળો મળવો મુશ્કેલ છે. એક જ અવાજે આવો તોતિંગ દેશ જાગે અને ધ્યેયપ્રાપ્તિ સુધી સતત મંડ્યો રહે તેને ચમત્કાર જ ગણવો રહે. ૧૯૫૦માં એક સ્વાયત્ત સત્તા તરીકે વિશ્વના નકશામાં મુકાયેલું ભારત જાગૃત થયું તો જીવનના દરેક ક્ષેત્રે નવનિર્માણ માટે મંડી પડ્યું એ પણ એક દૃષ્ટિમાં ન સમાય એવી વિરાટ ઘટના છે. એ ક્ષેત્રોમાં સૌથી અગત્યનું ક્ષેત્ર છે કેળવણી. એક અમેરિકન પ્રમુખનું અમર વિધાન છે કે કોઈ પણ ક્રાન્તિની શરૂઆત “વર્ગખંડ’થી થાય છે. મહાત્મા ગાંધીજી આ વાત સુપેરે સમજતા હતા, એટલે આઝાદી માટેનાં આંદોલનો ચલાવવાં સાથેસાથે એમણે શિક્ષણના ક્ષેત્રે પણ સૌને સજાગ કર્યા, સક્રિય કર્યા. અંગ્રેજ અમલમાં અપાતું શિક્ષણ તો માત્ર કારકુનો પેદા કરવાનું ષડયંત્ર હતું. એનાથી સૌને બધા પ્રકારનું જીવનઘડતર થાય એવી કેળવણી મળતી ન હતી. ગાંધીજીએ સર્વતોમુખી જીવનવિકાસ માટેની કેળવણીની હિમાયત કરી અને આ વિશાળ દેશની વિરાટ જનતાએ એ આહ્વાન ઝીલી લીધું. પરિણામે અન્ય પ્રાન્તોની જેમ ગુજરાતમાં પણ વિવિધ કેળવણીની વિધવિધ વિભૂતિઓએ જુદાં જુદાં ક્ષેત્રોમાં અમૂલ્ય યોગદાન આપ્યું. પાછળનાં પૃષ્ઠોમાં એવી કેટલીક વિભૂતિઓના આ યજ્ઞકાર્યની ઝાંખી થાય છે. આ કેળવણીનાં વિવિધ શિખરો નિહાળીએ છીએ ત્યારે મન આનંદથી ભરાઈ જાય છે. એક તરફ છેવાડાના માણસ-ગ્રામીણ આદિવાસી માણસ, તો બીજી તરફ વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાન ક્ષેત્રે આગવી ઓળખ રચતો માણસ; એક તરફ બાળકેળવણી તો બીજી તરફ બુનિયાદી-રચનાત્મક-વ્યવસાયલક્ષી કેળવણી આપતી સંસ્થાઓ જોવા મળે છે અને નવાઈની વાત એ છે કે દરેક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ માંગ મુકાવે એવી વ્યક્તિમત્તાઓ આગળ આવે છે. બાળકેળવણીમાં ગિજુભાઈ બધેકા; લોકકેળવણીમાં નાનાભાઈ ભટ્ટ, જુગતરામ દવે, ભાઈકાકા વગેરે; રચનાત્મક શિક્ષણમાં કાકા કાલેલકર, આચાર્ય ક્રિપલાની, મોતીભાઈ અમીન વગેરે; આદિવાસી વિસ્તારમાં ડાહ્યાભાઈ નાયક અને વિજ્ઞાનક્ષેત્રે વિક્રમ સારાભાઈ; સાહિત્ય અને કળાના શિક્ષણમાં સ્નેહરમિ, ઉમાશંકર, ઇન્દુમતીબહેન શેઠ–ગણવા બેસીએ તો ગણ્યાંગણાય નહીં એટલાં નામો ભારતીય સંક્રાંતિના આકાશમાં અવિચળ ચળકે છે. આમ ભારતને આઝાદી સાથે આબાદીને પંથે વાળનાર આ શિક્ષણક્ષેત્રના સાધકો હંમેશાં આદરપાત્ર રહેશે. આ લેખમાળા રજૂ કરનાર ભારતીય સમુદાય શિક્ષણ સંઘ યુનેસ્કો માન્ય આંતરરાષ્ટ્રીય સમુદાય શિક્ષણ સંઘ સાથે સંલગ્ન એક બિનસરકારી સ્વૈચ્છીક સંસ્થા છે. સમગ્ર દેશના જુદા જુદા ભાગોમાં યુનિવર્સિટીઓ, વિભાગો, કોલેજો અને સ્વૈચ્છીક સંસ્થાઓ તથા જાણીતા વિદ્વાનો આ સંસ્થાના સભ્ય છે. તેની સ્થાપના જાણીતા શિક્ષણવિદ્ તથા ગાંધીવિચારના પુરસ્કર્તા સ્વ. શ્રી રામલાલભાઈ પરીખે સન ૧૯૮૨માં શિક્ષણ માધ્યમ દ્વારા શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં સમુદાયના સર્વાગી વિકાસના ઉદ્દેશને સાધવા કરી હતી. પ્રવર્તમાન પ્રમુખ શ્રી પી.જે. દિવેટિયા છે. “વિચારો વિશ્વની વાટે, આચરો ઘરનાં આંગણે”ના સૂત્ર દ્વારા સ્થાનિક અને વૈશ્વિક પરિસ્થિતિ, પ્રશ્નો તથા જરૂરીયાત વિષેની સમજણ સમાજમાં કેળવાય તે માટે લોકશિક્ષણના કાર્યક્રમો દ્વારા દરેક વ્યક્તિને સંવેદનશીલ નાગરિક બનાવવાની સંસ્થાની નેમ છે. આ ઉદ્દેશ્યોની પરિપૂર્તિ માટે સંસ્થા જુદા જુદા સ્તરે સમાજના ભિન્ન ભિન્ન વર્ગોને સ્પર્શતા વિવિધ કાર્યક્રમો કરે છે. લેખમાળાની માહિતી તૈયાર કરાવવામાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી મંદાબહેન પરીખે ઘણી કાળજી લીધી છે. આભાર. * –સંપાદક Jain Education Intemational Page #660 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધન્ય ધરા ગ્રામાભિમુખ કેળવણીના પ્રેરક “ભાઈકાકા [૧૮૮૮–૧૯૭૦]. ભાઈકાકા'ના હુલામણા નામથી જાણીતા ભાઈલાલભાઈ પટેલનો જન્મ ખેડા જિલ્લાના સારસા (મોસાળ) ગામમાં થયો હતો. પિતા ઘાભાઈ અને માતા સૂરજબાના તેઓ સંતાન હતા. કુટુંબ અને સામાજિક મૂંઝવણોમાં એમનો ઉછેર થયો હતો, છતાં શિક્ષણક્ષેત્રે તેમણે ઘણું પ્રદાન કર્યું છે. નાનપણથી જે તેમનામાં કર્મનિષ્ઠા, કામ પ્રત્યે પૂરી કાળજી, પ્રામાણિકતા, શ્રમનિષ્ઠા, સ્વાભિમાન જેવા ગુણો કેળવાયા હતા. તેમનું વિદ્યાર્થીજીવન અને નોકરિયાતજીવન પણ તેજસ્વી હતું. આણંદમાં ઊભી થયેલી ચરોતર એજ્યુકેશન સોસાયટીના વિકાસમાં પણ ભાઈકાકાએ અનન્ય ફાળો આપ્યો હતો. સરદાર પટેલ યુનિવર્સિટી અને વલ્લભ વિદ્યાનગરના પાયામાં પણ ભાઈકાકાનો નોંધનીય ફાળો છે. આણંદ, મોગરી, કરમસદ, બાકરોલ અને એવાં જ ખેડા જિલ્લાનાં ગામડાંનાં લોકોમાં તેમને ગરીબી, નિરાશા, હતાશા, લઘુતા જોવા મળ્યાં. વેરઝેર, કુસંપ, દ્વેષ, વહેમો, અંધશ્રદ્ધા જેવી નબળાઈઓ પણ જોવા મળી. આ અનુભવથી તેમના દિલમાં ગામડાંની પ્રજાના વિકાસની ધૂન લાગી હતી. તેઓ ગાંધી-વિચારને સમજી શક્યા હતા. તેથી ગામડાંની પ્રજાના વિકાસની ચિંતા અને તેના ઉકેલ માટે ચિંતન કરતા રહ્યા અને ઉપાયો વિચારતા ગયા. બુનિયાદી કેળવણીમાં રહેલા પાયાના સિદ્ધાંતો તેમને ગ્રામોદ્ધાર માટે અનુકૂળ લાગ્યા એટલે જ શિક્ષણના માધ્યમ દ્વારા ગ્રામ્યપ્રજાના વિકાસનું અભિયાન તેમણે જીવનભર સ્વીકારી લીધું હતું. આ એવો સમય હતો જ્યારે ખેડા જિલ્લામાં બહુ જ થોડી માધ્યમિક શાળા દૂર દૂરનાં ગામોમાં શરૂ થઈ હતી. કોલેજનું તો નામ નિશાન ન હતું, એટલે ગામડાના યુવાનો માટે શાળા-મહાશાળાની યોજના વિચારી અને તેને કાર્યાન્વિત કરી, પરંતુ ભાઈકાકાના દિલમાં, યુવાનોમાં માનવતાના ઘડતર સાથે શિક્ષણ મળે એવા વિચારોએ જોર પકડ્યું હતું. ગ્રામોદ્યોગોની નબળી દશાને સજીવન કરવા તેમણે ગામની પ્રજાને શિક્ષણાભિમુખ કરવાના અભિગમને મહત્ત્વ આપ્યું. શૈક્ષણિક સંકુલને પ્રજાભિમુખતાના હેતુ સાથે શરૂ કર્યું. સરદાર પટેલ સાથેના મીઠા સંબંધોનો ઉપયોગ કરી, ઘનશ્યામદાસ બિરલા પાસે ૨૫-૩૦ લાખનું દાન મેળવી ‘બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય' નામની ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ શરૂ કરી. તે પછી લગભગ ૧૯૪૫૪૬ના ગાળામાં લોકોના સહકારથી જ વિશાળ વિદ્યાકીય અને વ્યવસાયલક્ષી વિસ્તાર, કરમસદ અને આણંદની વચ્ચેનાં ગામડાંની જમીન લઈ-ઊભો કર્યો. તેની પાછળ પણ માનવસેવા, ગ્રામોદ્ધાર, નિરક્ષરતાના કારણે પેદા થતા પ્રશ્નોમાં પણ પ્રજાની મુક્તિ જેવા ઉચ્ચ આદર્શો જ હતા. ગામડાંનાં લોકોમાં રહેલી સાહજિક વૃત્તિઓ અને આંતરિક શક્તિનો સમાજઉપયોગી કાર્યોમાં વધુમાં વધુ ઉપયોગ કરી, તેના ઊર્ધ્વકરણના માર્ગ માટે સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના કરી. તેના પ્રથમ ઉપકુલપતિ તરીકેની જવાબદારી ભાઈકાકાએ સ્વીકારી લીધી અને સંભાળી લીધી. પ્રજાનું ઘડતર શિક્ષણ દ્વારા જ સારી રીતે થઈ શકે, એ વાતને કેન્દ્રમાં રાખી સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિવિધ વિષયોની અનેક શાખાઓ શરૂ કરી, તેમાં પણ સમાજનવનિર્માણ, સામાન્ય લોકોની જરૂરિયાત, આર્થિક કે અન્ય વિકાસ દ્વારા સમાજમાં અપેક્ષિત પરિવર્તન લાવવા ભાઈકાકા અને તેમના સાથીદારોની સતત વણથંભી સાધના સ્પષ્ટ રીતે દેખાય છે. તેમના શિક્ષણ સંકુલની સર્વ સુવિધાઓમાં પણ માનવતાભર્યા વર્તન અને સમાજનવનિર્માણની જ ભાવના પ્રતિબિમ્બિત થાય છે. શ્રી પ્રમોદ જોશી – અમદાવાદ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મહારાષ્ટ્રના સતારામાં જન્મેલા કાકાસાહેબ કાલેલકર એમની ગુજરાતી સાહિત્યની સેવાને કારણે “સવાઈ ગુજરાતી'નું બિરુદ પામ્યા હતા. તેમનો જન્મ ૧-૧૨-૧૮૮૫ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો, પણ ૧૯૨૦ પછી તેમનું કાર્યક્ષેત્ર મહદ્અંશે ગુજરાત જ રહ્યું હતું. તેઓ જેટલા મોટા સાહિત્યકાર : હતા તેટલા જ મોટા કેળવણીકાર હતા. તેમના પિતાની સરકારી નોકરી હોવાથી વારંવાર સ્થળાંતર થતું રહેતું. આથી મહારાષ્ટ્રનાં જુદાં જુદાં ગામોમાં તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ થયું. તેઓ પૂનાની ફર્ગ્યુસન કોલેજમાંથી તત્ત્વજ્ઞાનના વિષય સાથે બી.એ. થયા. આ પછી સૌ પ્રથમ બેલગામમાં ગણેશ વિદ્યાલયમાં આચાર્ય થયા. ઈ.સ. ૧૯૧૦માં વડોદરાના ગંગનાથ વિદ્યાલયમાં રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને અધ્યાપક બન્યા. અહીં તેમણે કેળવણીના વિવિધ પ્રયોગો કર્યા. ગંગનાથ વિદ્યાલય Jain Education Intemational Page #661 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૧ સરકારે બંધ કરી દેતાં, તેઓએ હિમાલયનો પગપાળા પ્રવાસ જોઈએ એવું તેમનું દર્શન છે. આવો ભવ્ય આદર્શ ચરિતાર્થ કર્યો, અને શાન્તિનિકેતન પણ ગયા. આ પછી ૧૯૨૦થી તેઓ કરવા માટે કાકાસાહેબે વિદ્યાપીઠમાં અનેક પ્રયોગો કર્યા. ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડાયા. અહીં તેઓ પ્રાચીન ઇતિહાસ, કિશોરલાલ મશરૂવાળાએ તેમને “રાષ્ટ્રીય શિક્ષણક્ષેત્રના ધર્મશાસ્ત્ર, ઉપનિષદો અને બંગાળી ભાષા શીખવતા. તેઓ ગગનવિહારી' તરીકે ઓળખાવ્યા છે તે સાચું જ છે. વિદ્યાપીઠના કુલનાયકપદે પણ રહ્યા હતા. વિદ્યાપીઠમાંથી નિવૃત્તિ - કાકાસાહેબે ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવામાં મોટો પછી તેમણે રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચારનું કાર્ય રાષ્ટ્રીય સ્તરે ફાળો આપ્યો છે. વિદ્યાપીઠનું બંધારણ ઘડતી વખતે તેમણે કરેલું. ૧૯૪૮થી ગાંધીસ્મારકનિધિ, મુંબઈમાં કામ કર્યું અને અસંખ્ય નવા શબ્દો આપ્યા. અંગ્રેજી ભાષાના ગુજરાતી પર્યાયો જીવનના અંતપર્યંત વ્યસ્ત રહ્યા. તેઓ “બેકવર્ડ ક્લાસ આપીને શબ્દઘડતરનું કાર્ય કર્યું. તેમણે પોતાને શિક્ષક કમિશન’ના અને ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમાં કહેવડાવવામાં જ ગૌરવ માન્યું. તેઓ જીવનભર મનુષ્યહૃદયને અધિવેશનના પ્રમુખપદે રહી ચૂક્યા હતા. તેમને ૧૯૬૪માં કેળવવાનું કાર્ય કરતા રહ્યા. આજીવન પ્રવાસી કાકાસાહેબે “એક પદ્મવિભૂષણનો ઇલકાબ પ્રાપ્ત થયો હતો અને ૧૯૬૫માં જંગમ વિદ્યાપીઠ તરીકે સાહિત્યની જે સ્થાવર મિલ્કત ભારતીય સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું. સાહિત્યને વારસામાં આપી છે એ ઇયત્તા અને ગુણવત્તા બને કાકાસાહેબ રાંધીયુગના કેળવણીકાર હોઈ, તેમના દષ્ટિએ વિરલ છે.” (“સ્મરણરેખ'–પૃ. ૬૨) એમ રઘુવીર કેળવણી અંગેના વિચારો ગાંધીવિચારોથી રંગાયેલા હતા. ધર્મપ્રેમ ચૌધરીએ નોંધ્યું છે તે સ્વીકાર્ય બને છે. આવા નખશિખ અને રાષ્ટ્રપ્રેમ તો તેમને માતા-પિતા પાસેથી વારસામાં જ મળ્યા કેળવણીકારે તા. ૨૧-૮-૧૯૮૮ના રોજ એમનો પાર્થિવ દેહ હતા. તેમના વ્યક્તિત્વને ઘડવામાં શાળાશિક્ષકો ઉપરાંત વ્યાસ, છોડ્યો. આમ, ગાંધીયુગના કેળવણીકારોમાં કાકાસાહેબનું પ્રદાન વાલ્મીકિ, ઉપનિષદો, વેદ, ભગવગીતા, વિવેકાનંદ, રવીન્દ્રનાથ અવિસ્મરણીય રહેશે. –ડૉ. ઈલા નાયક ઠાકુર, શ્રી અરવિંદ ઘોષ જેવા મનીષીઓનો ફાળો પણ મોટો આદિવાસીઓના દીનબંધુ હતો. કાકાસાહેબ મોટા સાહિત્યકાર હતા, રાષ્ટ્રપ્રેમી હતા, પ્રકૃતિપ્રેમી હતા તે સાચું, પરંતુ ખરેખર તો તેઓ શુદ્ધ, ડાહ્યાભાઈ નાયક (ગરજી) કેળવણીકાર જ હતા. તેઓ જીવનશિક્ષણના આચાર્ય હતા. [૧૯૦૧-૧૯૯૪] વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં તેમને વિશેષ રસ હતો. શ્રી ડાહ્યાભાઈ નાયકનો જન્મ સુરત જિલ્લાના ભાંડૂત મહાવિદ્યાલયમાં ઘણા વિષયો શીખવવામાં તેઓ નિપુણ હતા. ગામમાં (ઓલપાડ તાલુકો) થયો હતો. તેમના પિતાજી તેઓ એક સંવેદનશીલ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. (જીવણભાઈ નાયક) ડુમસ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય કાકાસાહેબની એકેએક પ્રવૃત્તિની દિશા કેળવણી તરફની જ હતી. હતા. કુટુંબ પાસે સારી એવી ખેતી હતી એટલે આર્થિક, જીવનને સંસ્કારી, ઉદાત્ત અને સુંદર બનાવે એવી કેળવણીના સામાજિક સંસ્કારી વાતાવરણમાં ડાહ્યાભાઈનું નાનપણ વીત્યું. તેઓ હિમાયતી હતા. તેમની દૃષ્ટિએ સાચો કેળવણીકાર આ કુટુંબના સંસ્કારનો વારસો ડાહ્યાભાઈને મળ્યો હતો. સમાજને નવી દૃષ્ટિ, નવો વિવેક આપે તે છે. કેળવણીકારો રાજકીય, સામાજિક નિયંત્રણોથી પર હોવા જોઈએ એવું તેમણે ડાહ્યાભાઈનું પ્રાથમિક શિક્ષણ ડુમસ ગામની શાળામાં કહ્યું છે. તેજસ્વિતાને ભોગે વિદ્વતા કેળવાય તે તેમને માન્ય ન થયું. માધ્યમિક શિક્ષણ ધરમપુરમાં મોટાબહેનને ત્યાં રહી લીધું હતું. તેમણે બાળશિક્ષણ, સ્ત્રીશિક્ષણ, પ્રજાસમૂહનું શિક્ષણ, હતું. સુરત મુકામે એમ. ટી. બી. કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો. કોલેજથી ત્રણેક માઇલ દૂર એક ઓરડી ભાડે રાખી રોજ કોલેજ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ–એમ શિક્ષણના દરેક ક્ષેત્રે ઊંડી વિચારણા કરી છે. જીવનલક્ષી કેળવણીના સમર્થક ચાલતા જતા આવતા. આ રીતે તેમના જીવનનું ઘડતર થતું ગયું. કાકાસાહેબે બુદ્ધિની ખિલવણી માટે અને ચારિત્રઘડતર માટે સુરતમાં જ ગાંધીજીનાં પ્રથમ દર્શન-શ્રવણથી તે અત્યંત આકર્ષાયા હતા. પિતાજીના મૃત્યુથી ભણતરમાં નડતી રમાર્થિક હસ્તકૌશલ્યને અગ્રતાક્રમ આપ્યો છે. આથી જ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં ઉદ્યોગો અને વિદ્યાભ્યાસ બન્નેને સમાન સ્થાન મુશ્કેલીમાં હિંમત ન હાર્યા. તેઓ મહેનતુ, કુશાગ્ર બુદ્ધિવાળા અને તેજસ્વી વિદ્યાર્થી હતા. આપ્યું. તેઓ કેળવણીને સાધના ગણે છે. કેળવણી એ જીવનનું એક અંગ નથી પણ જીવનનાં સર્વ અંગો કેળવણીમાં આવી જવાં ગાંધીજીના ભાષણમાં, અંગ્રેજ રાજ્યની તાનાશાહી, Jain Education Intemational Page #662 -------------------------------------------------------------------------- ________________ ૬૫૨ ધન્ય ધરા ગુલામીનું શિક્ષણ, પરદેશી કાપડનો બહિષ્કાર, દારૂના પીઠાનાં આવાં લોકસેવાનાં કામ કરી, તેઓ આદિવાસી પ્રજાના પિકેટિંગ.....જેવા વિષયો પરની અસરકારક વાતોથી તેઓ દીનબંધુ બની ગયા. આદિવાસી પ્રજા તેમને “ડાહ્યા ગુરુજીના પીગળી ગયા. તેમણે કોલેજનો અભ્યાસ છોડી દીધો અને હુલામણા નામથી ઓળખતી થઈ. તેમણે ગુજરાત હરિજન સેવક ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતકની પદવી લીધી. સંઘના પ્રમુખ તરીકે સેવા આપી. હરિજન આશ્રમના વડીલો, સ્નેહીઓ, કુટુંબીજનોના સખત વિરોધ છતાં સાબરમતીના ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની સેવા આપી. યુવાન ડાહ્યાભાઈ રાષ્ટ્રીય ચળવળમાં જોડાઈ ગયા. વિદેશી ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકેની સેવા (૧૯૭૭થી ૮૭) આપી. કાપડની હોળી કરવી, દારૂના પીઠા પર પિકેટિંગ કરવું જેવા તેમનાં આવાં પ્રજાહિતનાં કાર્યોની કદર રૂપે રાષ્ટ્રપતિએ ગાંધી ચીંધ્યા માર્ગે વળી ગયા. આસપાસનાં ગામોમાં જઈ ૧૯૬૦માં તેમને પદ્મશ્રીનો ઇલકાબ આપી તેમની સેવાને અસહકારની આ ચળવળના પ્રચાર-પ્રસાર કરવાનું કામ પૂર બિરદાવી. જોશમાં આનંદથી સ્વીકારી લીધું. ડાહ્યાભાઈને ગામડાની પ્રજાના સારા એવા પ્રેમ અને સહકાર મળ્યા. તેઓ સાદું જીવન ગાળતા. ૧૯૮૬માં મોરારજીભાઈના પ્રમુખપદે ગોધરામાં ભવ્ય બાજરીનો રોટલો અને બાફેલા શાકથી સંતોષ માનતા. સમ્માન કર્યું અને અઢી લાખ રૂપિયાની થેલી અર્પણ કરી. તેમણે આ રકમનો ઉપયોગ સહકારી તાલીમ કેન્દ્ર, દાહોદ માટે કર્યો. ' ડાહ્યાભાઈનાં લગ્ન મણિબહેન સાથે થયાં હતાં. ભીલોના આ લાડીલા ગુરુજીએ ૨૯-૫-૧૯૯૪ના રવિવારે પતિપરાયણ અને નારીધર્મ બજાવતાં મણિબહેને પણ ભારે કઠિન પોતાની જીવનલીલા સંકેલી લીધી. જીવનમાં ડાહ્યાભાઈને સતત સહકાર આપ્યો, તેથી ડાહ્યાભાઈ લોકસેવકનાં કામો કરી શક્યા. સન ૧૯૨૬માં જેસાવાડા –શ્રી વિજયસિંહ અટોદરિયા આશ્રમમાં શ્રી રામમંદિર સમક્ષ પૂ. ઠક્કરબાપાએ ડાહ્યાભાઈ સૌજન્યમૂર્તિ શ્રી ધીરુભાઈ દેસાઈ તેમજ અન્ય સેવકો પાસે વીસ વર્ષ સુધી લોકસેવા કરવાની સફેદ દાઢી, કફની અને લૂંગી પહેરેલ સજ્જન એટલે શ્રી પ્રતિજ્ઞા લેવડાવી. આ રીતે ડાહ્યાભાઈએ પણ ભીલ અને ધીરુભાઈ મણિભાઈ દેસાઈ. જીવનભર એમણે ગાંધી બાપુનાં આદિવાસી પછાત-ગરીબ પ્રજાની સેવામાં પોતાનું જીવન રચનાત્મક કાર્યોમાં દિલચસ્પી દાખવી, તેમાં ય બુનિયાદી શિક્ષણ સમર્પણ કર્યું. તેમણે ભીલોનાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક ઉર્ફે નઈ તાલીમમાં ખાસ. આવા કેળવણીકારનો જન્મ તા. ૩૧પાસાંઓના વિકાસ માટે જાત ઘસી નાખી. તેમણે શાહુકારોની ૧-૧૯૧૧ના રોજ એમના મોસાળ સુરતમાં થયો હતો. એમણે નાગચૂડમાંથી ગરીબ-અભણ આદિવાસીઓને મુક્ત કરવાના પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અનુક્રમે ચીખલીની રાષ્ટ્રીય કાર્યમાં ભગીરથ પ્રયાસો કર્યા. આદિવાસી કે અન્ય ખેડૂતો માટે શાળામાં તેમજ સુરતની સાર્વજનિક હાઇસ્કૂલમાં લીધેલું. સહકારી પ્રવૃતિ શરૂ કરી. પંચમહાલના આદિવાસીઓ માટે ત્યારબાદ સંજોગોવશાત સુરત, મુંબઈ, પૂના અને કોલ્હાપુરમાં સહકારી પ્રવૃત્તિનો મજબૂત પાયો નાખ્યો. તેમના જંગલના હક ભણવાનું થતાં, ત્યાંથી બી.એ., બી.ટી. ડિગ્રીઓ મેળવેલી. માટે પણ લડત ચલાવી. ગાંધીચીંધ્ય માર્ગે લોકસેવાનાં આવાં સન ૧૯૩૦ની જગવિખ્યાત દાંડીયાત્રા દરમિયાન કામ કરનારને સરકારે આઠ માસની જેલ અને રૂપિયા ત્રણસોનો કોલેજનું ભણતર અધવચમાં છોડી દઈને એ યાત્રાના દંડ કર્યો. તેમણે તે કઠિન જેલવાસ સ્વીકારી લીધો, પરંતુ આંદોલનમાં જોડાયા. ૧૯૩૦થી ૧૯૪૨ સુધી આવાં જ પ્રજાહિતનાં કાર્યો માટે ઘણીવાર કઠિન જેલયાત્રાઓ પણ ભોગવી. સન ૧૯૩૯ (યુ.કે.)માં એડિનબરો યુનિવર્સિટીમાં ડિપ્લોમા ઇન એજ્યુકેશનનો કોર્સ પૂરો કર્યો. એ જ માતુશ્રીના મૃત્યુ સમયે રિવાજ મુજબના ખોટા ખર્ચ ન યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ વિદેશી વિદ્યાર્થી તરીકે એમણે પારિતોષિક કર્યા. દીકરા-દીકરીઓનાં લગ્ન પ્રસંગે ન્યાતના રિવાજને તોડી, પ્રાપ્ત કરેલું, દહેજ ન આપ્યું, ન લીધું અને બધાં જ લગ્નપ્રસંગો પણ આ કોલેજના અભ્યાસકાળ દરમિયાન કોલેજના ડિરેક્ટર સાદાઈથી જ કર્યા. પંચમહાલના દુષ્કાળ સમયે તેમજ આસામના સાથે એ વારંવાર ચર્ચા કરતા તે વખતે શ્રી ધીરુભાઈ પોતાના ધરતીકંપ સમયે આ લોકસેવકે યશસ્વી કામ કરી, ગૂજરાત સ્પષ્ટ અને નિખાલસ વિચારો આક્રમક ભાષામાં રજૂ કરી વિદ્યાપીઠના સ્નાતક તરીકે પોતાનું નામ રોશન કર્યું. બ્રિટિશ સામ્રાજ્યની સખત ટીકા કરતા. Jain Education Intemational Page #663 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૩ દાંડીયાત્રા દરમિયાન એમણે દારૂના પીઠાં પર પિકેટિંગ શ્રી દિલખુશભાઈ બ. દીવાનજી કરવામાં તથા ખાદી પ્રવૃત્તિને વેગ આપવામાં સક્રિય ભાગ લીધો. આ કાર્યક્રમો દરમિયાન તેમની ધરપકડ સરકારે કરી. “ગાંધી સ્વ. દિલખુશભાઈ મહાત્મા ગાંધીના રચનાત્મક ઇરવિન’ કરાર થતાં તેમને જેલમુક્તિ મળી. કાર્યકરોની નક્ષત્રમાળાનો એક તેજસ્વી સિતારો હતા. ગાંધીજીના અનેકવિધ રચનાત્મક કાર્યક્રમો પૈકી એમણે બે જ ક્ષેત્ર પસંદ મુંબઈમાં “બોમ્બે યૂથ લીગ'ની પ્રવૃત્તિમાં ભાગ લીધો કર્યા. ખાદી અને શિક્ષણ અને સમગ્ર જીવન તેને જ સમર્પણ કર્યું. હતો. જેલવાસ દરમિયાન એમને શ્રી અશોક મહેતા, શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ જેવી નામાંકિત વ્યક્તિઓ સાથે ગાઢ મુંબઈના ધનાઢ્ય કુટુંબમાં (નાગર કોમમાં) જન્મ્યા અને મિત્રતા થઈ. આ મિત્રોની સાથે રહીને શ્રી ધીરુભાઈએ કોંગ્રેસ નવસારી જિલ્લાના કરાડી ગામે ૯૦ વર્ષની ઉંમરે અવસાન પત્રિકાના સંચાલનમાં મદદ કરી. પામ્યા. ૬૭ વર્ષની દેશસેવાની યાત્રામાં ૧૦ વર્ષ મુંબઈમાં અને પ૭ વર્ષ કરાડીમાં ગાળ્યાં. જેલમાં પણ, એમણે સામાન્ય કેદીઓને માટેના ‘સી’ વોર્ડમાં રહેવાનું પસંદ કર્યું. તેમાં રહીને સામાન્ય કેદીઓને કોઈ વિશિષ્ટ ભાથું લઈને અવતર્યા હશે તો જ આવું મળવી જોઈતી સામાન્ય જરૂરિયાત અને સગવડ માટે જેલ ધ્યેયસમર્પિત જીવન જીવી શક્યા. ૩૦ વર્ષની ભરયુવાન વયે ઓથોરિટીને ફરિયાદ કરી હતી. કુટુંબીઓને પત્ર લખી જણાવ્યું કે– અભ્યાસકાળ પૂરો કર્યા બાદની અનેક પ્રવૃત્તિઓમાં (૧) પરમ પૂજ્ય ગાંધીજીના પુનીત માર્ગને અનુસરવામાં જ અગ્રસ્થાને હતા. જીવનનો સર્વ રસ મને લાધ્યો છે. શ્રી ધીરુભાઈની જીવનયાત્રાને જોતાં આપણને સહેજે (૨) હું અપરિગ્રહી જીવન જીવીશ એટલે કુટુંબની સર્વ મિલકત લાગે કે એ સેવાપરાયણ અને અધ્યાત્મપ્રેમી સજ્જન હતા. પરથી મારો હાથ ઉઠાવી લઉં છું. પુ. ગાંધીબાપુના સંપર્કને કારણે ઊંચનીચનો, તર-તમનો (૩) હું આજીવન અપરિણિત જીવન ગાળવાનો છું કારણ કે ભાવ એમનામાં રહ્યો નહીં. બ્રાહ્મણ હોવા છતાં આદિવાસીઓના દેશને પરિણિત સેવકો પોષાય તેમ નથી. ઉત્કર્ષની સતત ચિંતા એમણે રાખી. વળી, પરદેશી પદવીનો આવી રીતે કુટુંબ સાથેનો આર્થિક સંબંધ હું છોડી દઉં છું અહમ તથા મુંબઈની પૈસાપાત્ર સંસ્થાના આચાર્યપદનું અભિમાન અને તેથી દેશસેવાની પ્રવૃત્તિમાં હવે મારે માટે જેલ જવાનો એમણે પલવારમાં છોડ્યું અને નઈતાલીમના કામને પસંદ કર્યું. માર્ગ સરળ થાય છે. સાચા કેળવણીકાર તરીકે વિચાર, વાણી અને વર્તનમાં સમરેખતા દાખવી. (૫) મારા સિદ્ધાંતો સાથે હું વફાદાર રહેવા માગું છું તો આ -પોતે અતિ નમ્ર હતા, છતાં પોતાના આત્મગૌરવને સિવાય બીજો માર્ગ મારે માટે નથી. ક્યારેય નીચું પડવા દીધું નહીં આવા ભીષ્મ સંકલ્પ સાથે વિલેપાર્લે (મુંબઈ)થી વિદાય -મિલકતનો મોહ ત્યાગીને એમણે સ્વેચ્છાએ ગરીબી લઈ તા. ૧૫-૮-૧૯૩૪ના રોજ દિલખુશભાઈ કરાડી પધાર્યા. સ્વીકારી. અહીં જ હાડ ગાળ્યું અને અહીં જ એમની સમાધિ રચાઈ. -વિદ્યાપીઠના કુલનાયક તરીકે નિયમિતતા, સાદગી, ખાદી અને શિક્ષણ ઉપર જ એમણે જીવન કેન્દ્રિત કર્યું. કરકસર, ખાદી, કાંતણ વગેરે પર ભાર મૂકીને સેવકોને દાખલો કાંતણ-વણાટ-ખાદી એમનો જીવનમંત્ર બની રહ્યો, માત્ર પૂરો પાડ્યો. ભાવુકતાથી એમણે આ કામ નથી કર્યું. ખાદીનું વિજ્ઞાન અને આવા શિક્ષણકારનું અવસાન ઑગષ્ટ ૧૯૯૨માં પાકટ શાસ્ત્ર જાણી સમજીને બેસી ન રહ્યા. પચાવ્યું અને પ્રસાર્યું. ઉંમરે થયું. એમના કાર્યક્ષેત્રના આખા વિસ્તારમાં એકપણ ઘર રેંટિયા વિનાનું મૃત્યુટાણે એમ લાગતું હતું કે અર્ધ ઉમ્મિલિત આંખો ન રહ્યું! અનેક કુટુંબોને વર્ષો સુધી પૂરક રોજગારી મળી. વસ્ત્ર રાખીને, મોં પર અપાર શાંતિ ધરીને કોઈ સંતે દેહમક્તિ લીધી સ્વાવલંબન સિદ્ધ કરી બતાવ્યું. છે!! -શ્રી ચન્દ્રકાન્ત ઉપાધ્યાય શિક્ષણના તેઓ “આદર્શ ગુરુ' ગણાયા. નઈ તાલીમના Jain Education Intemational ducation Intermational Page #664 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ધન્ય ધરા ફિલોસોફર અને ગાઇડ બન્યા પણ પ્રચલિત શિક્ષણમાં એમને સંલગ્ન હતી. આ પછી એમ.એ.ની ઉપાધિ કરાંચી કોલેજ જરીકે રસ નહીં એટલે એમણે કોઈ શાળા, સંસ્થા ખોલી નહીં, દ્વારા મેળવી. એ વખતે કરાંચીની કોલેજ પણ મુંબઈ યુનિ. તેમ ચલાવી પણ નહીં. સરકાર આશ્રિત શાળા-સંસ્થાના તેઓ સંલગ્ન હતી. હિમાયતી ન હતા. અ-સરકારી તે જ અસરકારી નીવડે એમ પૂ. ડોલરભાઈ સાચા અર્થમાં નખશિખ શિક્ષક જીવ તેઓ માનતા એટલે એમણે જંગમ શિક્ષણકાર્ય કર્યું. શિક્ષણ વિષે હતા. તેઓની શિક્ષણયાત્રા ૧૯૨૩થી ૧૯૭૯ સુધી ચાલી. એમણે લખ્યું. સને ૧૯૨૩માં કરાંચીમાં શારદામંદિર નામથી ઓળખાતી, જે શિક્ષણપ્રયોગો હું કરી રહ્યો છું, તેમાં મુખ્ય આ ભારત સરસ્વતીમંદિરમાં શિક્ષક તરીકે જોડાયા. સને ગણાવી શકાય-વિદ્યાર્થીઓની કેળવણી જીવંત અને જીવનસ્પર્શી ૧૯૨૪-૨૮ દરમિયાન ડી. જે. સિંધ કોલેજમાં ફેલો તરીકે હોય, માનવજીવનનું ખમીર ઉદ્યોગપરાયણતા ને સ્વાશ્રયમાં રહ્યા. સને ૧૯૨૫-૨૬ દરમિયાન સરસ્વતીમંદિરમાં જ રહેલું છે એટલે આ કેળવણી ઉદ્યોગની આસપાસ ગૂંથાયેલી આચાર્ય તરીકેની ફરજ બજાવી. પછીથી ડી. જે. સિંધ હોય, ઉદ્યોગ સાથે સંકળાયેલી કેળવણી વિદ્યાર્થીઓમાં રહેલી કોલેજમાં જ ૧૯૨૭થી ૧૯૪૭ સુધી સંસ્કૃત અને શક્તિઓ અને સંસ્કારનો સ્વાભાવિક વિકાસ સાધતી હોય. આ ગુજરાતીના પ્રોફેસર તરીકે સેવા બજાવી. આ પછી જીવનમાં તત્ત્વો ધ્યાનમાં લઈ પ્રચલિત કેળવણીનાં સાધનોને મેં તદ્દન ગૌણ કુદરતી રીતે જ એક વળાંક આવ્યો. એ વખતે ભાગલાનો સ્થાન આપ્યું છે એટલે કે પુસ્તકો પરીક્ષા પર હું કશો આધાર અણસાર પણ ન હતો, છતાં કુદરતી ગૂઢ સંકેત મળતાં રાખતો નથી.” ભાગલા પહેલાં જ તેઓ ગુજરાત-(તે વખતનું મુંબઈ આવી ક્રાંતિકારી શૈક્ષણિક વિચારધારાના પરિવ્રાજક બની રાજ્ય)માં આવ્યા. સને ૧૯૪૭થી ૧૯૫૩ સુધી વી.પી. તેઓ જીવનભર ગુજરાતની સંસ્થાઓમાં ફરતા રહ્યા. ગૂજરાત કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં પ્રોફેસર તરીકે અને છેલ્લાં બે વિદ્યાપીઠ, અમદાવાદ અને ગાંધી વિદ્યાપીઠ, વેડછીના ટ્રસ્ટી વર્ષ પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી. સને ૧૯૫૩થી બની રહ્યા. જીવનભર રાજકારણથી અલિપ્ત રહ્યા. ૧૯૬૬ સુધી અલિયાબાડા, જિ. જામનગરમાં શિક્ષણની ધૂણી ધખાવી. અહીં એક ઉલ્લેખ કરવો જોઈએ, એમનું ગાંધીનું નભોમંડળ આવા તેજસ્વી સિતારાઓથી સાચું શિક્ષકત્વ પ્રગટ્યું. દેદીપ્યમાન હતું. - શ્રી ધીરુભાઈ પટેલ, દાંડી તેઓના આ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં માત્ર મનીષી ત્રણ સરકારી કોલેજો-જૂનાગઢ, ભાવનગર અને રાજકોટપૂ. ડોલરભાઈ માંકડ મુકામે હતી. જામનગર જેવા પ્રગતિશીલ રાજયમાં પણ કોલેજ ન હતી. વલ્લભવિદ્યાનગર–આણંદની પ્રતિષ્ઠા અને ગંગાજળા વિદ્યાપીઠ, અલિયાબાડા, જિ. જામનગરના વી. પી. કોલેજના પ્રિન્સિપાલ હોવા છતાં એમનું શિક્ષકત્વ સર્જક અને કુલપતિ એવા પૂ. ડોલરભાઈને પૂ. ડૉ. કાકાના પ્રયોગશીલ બનવા તત્પર હતું. શરૂઆતથી જ જીવનમાં હુલામણા નામથી મોટે ભાગે સૌ કોઈ સંબોધતાં અને સાદાઈ અને ઉચ્ચવિચારોને પ્રાધાન્ય હતું. કરાંચીમાં પણ ઉલ્લેખ કરતાં. એમનું પૂરું નામ ડોલરરાય રંગીલદાસ ઝૂંપડી જેવા સાદા મકાનમાં રહેતા. ધોતિયું અને પહેરણ માંકડ. એમનો જન્મ ૨૩મી જાન્યુઆરી ૧૯૦૨માં અને એમનો પોષાક અને તે પણ શુદ્ધ જાડી ખાદીનો જ. પોતે વિ.સં. ૧૯૫૮ના પોષ શુક્લ પૂર્ણિમાના દિવસે કચ્છના સ્પષ્ટ માનતા કે ખાદી પહેરવી તો એની ફિલસૂફી પણ વાગડમાં જંગી’ મુકામે થયો હતો. તેઓનું પૈતૃક વતન જાણવી જોઈએ. ગાંધીજીની વાત તો એમના જામનગર જિલ્લાનું જોડિયા ગામ. તેઓએ શરૂઆતનું શ્વાસોચ્છવાસમાં હતી. પ્રાથમિક ધોરણ-૪ સુધીનું શિક્ષણ જોડિયામાં લીધું. આથી કોઈક મૂલ્યો આધારિત પ્રયોગ કરવાની આંતરિક માધ્યમિક શિક્ષણ રાજકોટમાં અને સંસ્કૃત તથા ગુજરાતીના પ્રેરણાને પરિણામે તેઓએ વલ્લભ વિદ્યાલય-આણંદનું વિષય સાથે સ્નાતકની પદવી બહાઉદ્દીન કોલેજ જૂનાગઢથી મેળવી. એ વખતે આ કોલેજ મુંબઈ યુનિવર્સિટી સાથે જાજ્વલ્યમય વાતાવરણને છોડીને ગ્રામપ્રસ્થાન કરવાનું નક્કી કર્યું. એ વખતે વતન તરફનો થોડો લગાવ હતો કે વતનના Jain Education Intemational Page #665 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણની સુવિધા નથી તો એ વિસ્તારમાં જાઉં. આની જાણ જામનગરના મહારાજને અને ઉદ્યોગપતિઓને થઈ. તેઓએ બધી જ આર્થિક જવાબદારી ઉપાડવાની તૈયારી સાથે જામનગરમાં કોલેજ કરવા જણાવેલ, પરંતુ એમના મનમાં સ્પષ્ટ હતું કે મારે ઉચ્ચશિક્ષણમાં ગાંધીમૂલ્યોને આમેજ કરવાં છે અને તે ગ્રામ્ય વાતાવરણમાં. પરિણામે જામનગર નજીક અલિયાબાડામાં કોલેજ શરૂ કરી. સને ૧૯૬૬માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જન્મ થયો. તેના પ્રથમ વાઇસ ચાન્સેલર–ઉપકુલપતિનો તાજ તેઓના શિરે આવ્યો. ગુજરાત યુનિ.માં સેનેટ સિન્ડીકેટના સભ્ય તરીકે અનુભવ પણ હતો. પૂ. ડોલરભાઈની સાહિત્યસેવા પણ પ્રશસ્ય રહી છે. અખિલ ભારતીય ઇતિહાસ પરિષદના કાશ્મીર મુકામે યોજાયેલ અધિવેશનના તેઓ પ્રમુખ હતા. પોતે સંસ્કૃતના સ્કોલર અને પરમ સારસ્વત હતા. ગુજરાતી સાહિત્યના વિવેચક પણ ખરા. તેઓને ૧૯૪૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. ૧૯૬૨માં એમની ‘નૈવેદ’ કૃતિ માટે સાહિત્ય એકેડેમીનો એવોર્ડ ડૉ. રાધાકૃષ્ણનના હાથે અર્પણ થયેલો. ૧૯૬૪માં ‘ગુજરાતી કાવ્યપ્રકારો' કૃતિ માટે રાજ્ય સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયેલો, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી મરણોત્તર ડી.લિટ.ની પદવી પણ એનાયત થયેલી. એક સાહિત્યકાર, કેળવણીકાર અને સમાજપ્રેમી તરીકે એમણે અનેક સ્થળોએ ચાવીરૂપ વ્યાખ્યાનો આપેલ છે. પૂ. ડોલરભાઈનું જીવન અને કવન એટલું બધું સમૃદ્ધ છે કે જેના ઉપર એક વિદ્યાર્થીએ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી મેળવી છે. આવા આધુનિક યુગમાં ઋષિજીવન જીવી જાણનાર સારસ્વત અને સ્વપ્નદ્રષ્ટા કેળવણીકાર પોતાના દેઢસંકલ્પ દ્વારા સ્વપ્નો કેમ સાકાર કરી શકાય છે તે અલિયાબાડાની સંસ્થા નિર્માણ કરીને સમાજ સામે મૂક્યું અને પોતાનાં જીવન અને કવન દ્વારા ચરિતાર્થ કરીને શિક્ષણદર્શન કરાવ્યું છે. ૨૯મી ઑગષ્ટ ૧૯૭૦ના મંગળ પ્રભાતે આપણી વચ્ચેથી વિદાય લીધી. હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો. ઋષિતુલ્ય એ પુણ્યાત્માને કોટિ કોટિ વંદન. અસ્તુ. —શ્રી દયાળજીભાઈ પટેલ D પ ગિજુભાઈ બધેકા ‘મૂછાળી મા’નું બિરુદ પ્રાપ્ત કરનાર ગિજુભાઈ બાળકેળવણીના અગ્રદૂત હતા. “આ નિશાળો તો આંકણિયું અને મોપાટ સિવાય કાંઈ છે? આવી નિશાળમાં છોકરાને કેમ મોકલાય?” એક પિતાની આ વૈયક્તિક મમતાએ તેમને શિક્ષકસ્વરૂપ સમષ્ટિમાં પરિવર્તન પામવાની ફરજ પાડી. ગિજુભાઈનો જન્મ ૧૫ નવેમ્બરે ઈ.સ. ૧૮૮૫માં ભગવાનભાઈ બધેકાના ઘરે, વળા ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ વલભીપુરમાં લીધેલ. પત્ની હરિબહેનના અવસાનથી કુમળી વયમાં જ વિરહનો અનુભવ. પુનર્લગ્ન પછી મુંબઈનો અનુભવ. ત્યારપછી વકીલાત કરવાનો અનુભવ. પિતૃધર્મને જાગૃત કરનારા પુત્રનો જન્મ! “બાળક જ સાચી મૂડી છે એ જ ભાવિ નાગરિક છે.” ગિજુભાઈ, મોતીભાઈ અમીનને મળ્યા, એમણે આધુનિક બાળકેળવણીની જ્યોતિષ્મતી માતા મોન્ટેસોરીને ઠેકાણું બતાવ્યું. ગિજુભાઈનો બાલશિક્ષણજગતમાં ચૈતસિક પ્રવેશ થયો. એમાંથી તેઓએ શ્રી નાનાભાઈ ભટ્ટની દક્ષિણામૂર્તિ સંસ્થામાં શરૂઆતમાં ગૃહપતિ તરીકે અને થોડા વખતમાં વિનયમંદિર શરૂ થતાં તેના આચાર્ય તરીકે કામ શરૂ કર્યું. ઈ.સ. ૧૯૨૦માં એમના જીવનના ૩૫મા વર્ષે બાલમંદિર શરૂ થયું અને તેઓ બાળકોના શિક્ષક બન્યા. ગિજુભાઈએ પોતાના સર્જનાત્મક અનુભવોને અભિવ્યક્ત કરવા માટે શબ્દનું માધ્યમ ન અપનાવી લેતાં, કર્મનું માધ્યમશિક્ષણના કર્મનું માધ્યમ અપનાવ્યું. અસંખ્ય બાળકોને સમજતાં સમજતાં તેઓ એમ કહે છે ઃ “હું મને શીખી શક્યો-સમજી શક્યો.” બાળકોનો પ્રેમ જીતી લેવાનું ઘણું સહેલું છે, કારણ કે અલ્પજીવ છે; બહુ સહેલાઈથી તમારા તરફ ખેંચાઈ આવશે, પણ પછી એના તરફ સહેજ પણ ખેંચાઈ ગયા વિના એને ખેંચાયેલું રાખવું–એના પ્રેમને નિભાવવાનું ઘણું કપરું છે. નાજુકતાની સાથે કામ પાડવાના નિરંતર અનુભવો બાળકને અવ્યવસ્થા, અનિયમિતતા અને કઠોરપણામાંથી મુક્ત કરાવે છે. બાળક સ્વયંસ્ફુરણાથી સ્વતંત્ર રીતે પ્રવૃત્તિ કરતું થાય તો સજા. અને ઇનામની પ્રથાનો ક્રમશઃ અંત આવતો જાય. સ્વયંસ્ફુરણા અને સ્વતંત્રતાનું પરિપક્વ સ્વરૂપ એટલે જ સ્વનિયમનનું પ્રથમ પ્રભાત. પ્રવૃત્તિમાંથી એ ઊગે છે. Page #666 -------------------------------------------------------------------------- ________________ ૫ ઇન્દ્રિયવિકાસ બુદ્ધિવિકાસનો પુરોગામી છે. બુદ્ધિનો વિકાસ ઇન્દ્રિયોના વિકાસને આભારી છે. ઇન્દ્રિયોની કેળવણીનો વિચાર માત્ર ઇન્દ્રિય-પ્રત્યક્ષીકરણ સુધી જ મર્યાદિત નહોતો, ઇન્દ્રિય અનુભવ સુધી વિસ્તરેલો છે. આપણાં ઘરો અને શાળાઓ બાળકોની સર્જનાત્મક અભિવ્યક્તિનાં કતલખાનાં બનતાં જાય છે. હૃદયની નિર્મળ ભાવનાઓના વિકાસમાં બાળકોને અભિવ્યક્તિના વિકાસની તકો કેટલું પ્રદાન કરી શકે તે ગિજુભાઈના અસંખ્ય અનુભવો પરથી જાણી શકાય. ગિજુભાઈએ બાલવાર્તા, બાલનાટક, લોકગીતો, લોકવાર્તાઓ તથા કલાસંગ્રહ જેવી અનેક નવી વાતો ઉમેરી છે. બાળકોને વાર્તા કહેતાં કહેતાં એમણે જે ‘વાર્તાનું શાસ્ત્ર’ વિકસાવ્યું છે તે સમગ્ર ભારતીય વાડ્મયનું અનુપમ પુસ્તક છે. અમુક પરિણામ લાવવા માટે પ્રયોગ ન કરતાં જે પરિણામ આવે તેને સમજી જરૂર પડ્યે પ્રયોગની પ્રક્રિયા બદલનારો, જીવનનું ગંભીર રહસ્ય અને સત્યોની શોધમાં જતાં કુદરતનાં ગૂઢ રહસ્યો માટે પ્રેમ ઉત્પન્ન થયો છે. ચિન્તકની દૃષ્ટિએ શિક્ષકની વાચાળતા કરતાં તેનું મૌન વધુ મહત્ત્વનું; શીખવાની ક્ષમતા કરતાં બાળકોને અવલોકવાની ક્ષમતા વધુ મહત્ત્વની, પોતે ભૂલ કરે જ નહીં એવું અભિમાન ના કરતાં નમ્રતાથી પોતાની ભૂલો શોધવી અને સ્વીકારવી એ વધુ મહત્ત્વનું બની રહે છે. સમગ્ર બાલશિક્ષણને ગુજરાતમાં ધૂળિયા શાળામાંથી બહાર કાઢી એક નવી અને પ્રાણવાન દિશામાં મૂકી આપવાનું ભગીરથ કાર્ય શ્રી ગિજુભાઈએ કર્યું. એમની સાહિત્યસાધનાથી પ્રસન્ન થઈને કાકાસાહેબે બાલ સાહિત્યના બ્રહ્મા'નું બિરુદ આપ્યું હતું તથા ગુજરાતે તેમની સાહિત્યસાધનાની કદર કરીને તેમને શ્રી રણજિતરામ સુવર્ણચન્દ્રક એનાયત કર્યો હતો. —શ્રી દિનેશ પટેલ, મહેસાણા શિક્ષ–સુધાર—સાહિત્યકાર હરિશંકર પુરાણી હરિશંકર પુરાણી એટલે શિક્ષક, સુધારક અને સાહિત્યકારનો ત્રિવેણી સંગમ! પંચમહાલ જિલ્લાના મુખ્ય શહેર ગોધરા ખાતે તા. ૯-૧૨-૧૯૦૬ના રોજ તેઓનો જન્મ થયેલો પરંતુ શાળામાં પ્રવેશ માટેની વય ઓછી હોવાથી તેમના પિતાજીએ જન્મતારીખ ૯-૧-૧૯૦૬ લખાવેલી તેમ તેઓની આત્મકથા (‘મારી જીવનસાધના')માં નોંધે છે. સ્વ. હરિશંકરના પિતાજી કાનજીભાઈ કુશળ કર્મકાંડી ધન્ય ધરા અને જ્યોતિષના જાણકાર હતા. સમાજમાં તેઓનું સ્થાન મોભાભર્યું અને આગેવાન તરીકે ગણાતું. માતા ઝવેરબા ધર્મપરાયણ, સેવાભાવી સન્નારી હતાં. પ્રાથમિક શિક્ષણ અનેક અવરોધો અને વિટંબણા વચ્ચે પસાર કરી તેઓએ એ સમયની વર્નાક્યુલર ફાઇનલની પરીક્ષા ઈ.સ. ૧૯૨૩માં પાસ કરી હતી. હાલના વલસાડ જિલ્લામાં આવેલા અબ્રામામાં અંત્યજશાળામાં શિક્ષક તરીકે જોડાયા. તેઓ પોતે દલિત સમાજમાંથી આવતા હોવાથી અવારનવાર જાતિપ્રથાનો ભોગ પણ થતા હતા. અબ્રામાની આસપાસના રાનીપરજ ગામોમાં અંત્યજ સમાજ તથા અન્ય પછાતવર્ગોમાં તેઓ ‘માસ્તર'ના નામથી જાણીતા બન્યા. શિક્ષણ તેઓનો વ્યવસાય હતો અને તેઓ શિક્ષણપ્રેમી સજ્જન હતા. ગરીબ એવા અંત્યજ બાળકોને ખંતથી ભણાવતા એટલું જ નહીં પણ સુટેવોનું ઘડતર પણ કરતા. સમાજ સુધારાના કામો પ્રત્યે તેઓનો મુખ્યત્વે લગાવ રહેતો. દારૂ-તાડી જેવાં વ્યસનોમાંથી લોકો મુક્ત બને તેની હંમેશાં ચિંતા કરતા. સાહિત્યના માધ્યમથી સમાજ સુધારાનું બીડું ઝડપેલું. લેખો-કાવ્યો અને નાટકો તથા જાહેર વ્યાખ્યાનો દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા પ્રયત્નશીલ રહેતા. તેઓનાં લેખો, નાટકો અને સુધારાવાદી વલણથી પ્રબુદ્ધજનો પણ આકર્ષાયેલા. તેઓ હાથે કાંતેલાં કપડાં જ પહેરતા. પ્રવાસમાં પણ નાનકડો રેંટિયો સાથે રાખતા. સાદગી તો તેઓને જ વરેલી હતી. પૂ. ગાંધીજી, સરદાર પટેલ, ઠક્કરબાપા, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, વામનરાવ મુકાદમ, પરિક્ષિતલાલ મજમુદાર, મામા ફડકે વગેરે સાથે સંપર્કમાં આવેલા. પૂ. ગાંધીજી સાથે બારડોલીમાં વિચારોની આપલે પણ કરેલી. આ આગેવાનોએ તેઓને નોકરી કરતાં કરતાં પ્રજાની સેવા કરવાની ભાવના બતાવી હતી. એ કામ તેઓએ જિંદગીપર્યંત કર્યું. આઝાદી મળી તે પહેલાંનાં વર્ષોમાં તેઓ ભાગ શિક્ષણાધિકારી (એ.ડી.આઈ.) તરીકે લાંબો સમય સેવા બજાવતા રહ્યા અને તે જ જગ્યાએથી નિવૃત્ત થયેલા. સમાજ સંગઠનનું કામ હોય કે જાતિપ્રથા દૂર કરવાનું એવાં હેતુલક્ષી કાર્યો માટે તેઓ હંમેશાં અગ્રેસર રહેતા. તેઓએ શિક્ષણ-સાહિત્ય-ધર્મ અને સમાજ સંદર્ભે વિપુલ સાહિત્યનું સર્જન કરેલું છે. તેમના ધાર્મિક લેખો બદલ તત્કાલીન જગદ્ગુરુએ તેમને પુરાણ કેશરી' નામે પ્રશસ્તિપત્ર Page #667 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૫૦ પણ એનાયત કરેલું. સિત્તેર વર્ષની જૈફ ઉંમરે ૧૯૭૬માં તેઓએ લખેલ સંશોધન ગ્રંથ “બંધન સમીક્ષા'ને ગુર્જર વિદ્યાપીઠ-સુરત તરફથી “સાહિત્ય મહોપાધ્યાય' (પીએચ.ડી.)થી નવાજેલા. રાષ્ટ્રીય રંગે રંગાયેલા કેળવણીની આગવી સૂઝ-દૃષ્ટિ ધરાવતા-સાહિત્યકાર અને મરમી એવા ધાર્મિક હરિશંકરભાઈનું અવસાન ઑગષ્ટ ૧૯૭૮માં વતન ગોધરા ખાતે થયું હતું. -શ્રી ભાનુભાઈ પુરાણી. સૌજન્યમૂર્તિ- સંસ્કારમૂર્તિ-વિદ્યાવ્યાસંગી હરસિદ્ધભાઈ દિવેટિયા હરસિદ્ધભાઈનો જન્મ, અમદાવાદના વડનગરા નાગર ગૃહસ્થના એક સંસ્કારી કુટુંબમાં ઈ.સ. ૧૮૮૬માં થયો હતો. તેમના પિતાનું નામ વજુભાઈ દિવેટિયા અને માતાનું નામ ઈશ્વરબા હતું. સાંકડી શેરી, લાખા પટેલની પોળમાં તેમની વિશાળ હવેલી હતી. પિતા વજુભાઈની નોકરીના કારણે હરસિદ્ધભાઈનું બાળપણ અને શરૂઆતનું ભણતર સૌરાષ્ટ્રમાં જુદાં જુદાં સ્થળે (જેતપુર, સોનગઢ, રાજકોટ) થયું હતું. માતા-પિતા બંને ખૂબ સમજુ, વ્યવહારુ, દયાળુ અને ધર્મિષ્ઠ હતાં. તેમનાં દિલ પણ વિશાળ હતાં એટલે હરસિદ્ધભાઈને વારસા અને વાતાવરણમાંથી જ જીવનનાં મૂલ્યોનાં બીજ મળ્યાં હતાં. શરૂઆતનું શિક્ષણ કાઠિયાવાડમાં થયું હતું, પરંતુ બી.એ., એમ.એ.ની પદવી તેમણે વિશિષ્ટ યોગ્યતા સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી મેળવી. ફિલોસોફી તેમનો મુખ્ય વિષય હતો. તેઓ પોતાના વિદ્યાર્થી જીવનમાં પણ ખૂબ તેજસ્વી, અભ્યાસી અને વિદ્યાવ્યાસંગી જ હતા. તેમણે આ કાળમાં જ સુવર્ણચંદ્રકો મેળવી, પ્રતિષ્ઠા મેળવી લીધી હતી. જો કે પ્રતિષ્ઠાની તેમને ઇચ્છા કે ચાહના ન હતી. કાર્યસિદ્ધિના કારણે આપોઆપ મળતી પ્રતિષ્ઠા કે ચંદ્રકો સ્વીકારી લેતા. ૧૯૧૭માં એટલે લગભગ ત્રીસેક વર્ષની ઉંમરે આનંદશંકર ધ્રુવ જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિની દીકરી, જોલીબહેન સાથે તેમનું લગ્ન થયું. તેઓ પણ વિવેકી, માયાળુ, સંસ્કારી અને કૌટુંબિક લાગણીથી સભર હતાં. પરિણામે હરસિદ્ધભાઈએ મેળવેલી અનેક સિદ્ધિઓમાં તેમનોય નોંધનીય મોટો ફાળો હતો કાયદાનો અભ્યાસ પૂરો કરી, ૧૯૧૨-૧૩ના અરસામાં હરસિદ્ધભાઈએ ઉત્તરપ્રદેશમાં કાયદાશાસ્ત્રના પ્રોફેસર તરીકેની નોકરી પણ કરી હતી. તે છોડી, મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. તેમની શક્તિને જોઈ, ૧૯૩૩માં એક પ્રતિષ્ઠિત મુખ્ય ન્યાયાધીશે તેમને ન્યાયાધીશ તરીકે પસંદ કરી, ન્યાયાધીશનું કામ કરવાની તક આપી. બાર-તેર વર્ષ સુધી ન્યાયાધીશનું કામ, કુશળતા અને તટસ્થતા સાથે કરી, તેમણે ન્યાયાધીશનું પદ પણ શોભાવ્યું. વકીલાત અને ન્યાયાધીશના સારા એવા અનુભવે તેમને લાગ્યું કે, પ્રણાલીગત કાયદાઓથી યોગ્ય ન્યાય આપી શકાતો નથી. આ વાતનો તેમને સતત રંજ રહેતો. આથી માનવતાની દૃષ્ટિએ એક નવી જ સમજ મેળવી તેમણે કાયદાઓમાં પણ એક નવી જ પ્રણાલિકા ઊભી કરી. મજૂર અને માલિક બંનેને ન્યાય મળે એ રીતે વિવિધ પ્રકારનાં કામની જવાબદારી લઈ, સફળતા મેળવી. તેમના કામથી પ્રેરાઈને ‘ટેક્ષટાઇલ્સ લેબર ઇન્કવાયરી કમિટી'નું અધ્યક્ષપદ તેમને મળ્યું. તેઓ મુંબઈની ઔદ્યોગિક અદાલતના પ્રમુખ તરીકે પણ પસંદગી પામ્યા. ગુજરાત સંશોધન મંડળ, ગુજરાત સાહિત્ય પરિષદ, ઔદ્યોગિક અદાલત, ભારતીય વિદ્યાભવન, ફાર્બસ ગુજરાત સભા જેવી અનેક સંસ્થાઓનું પ્રમુખપદ તેમણે શોભાવ્યું હતું. સૌમ્યતા, ધીરજ, ખામોશીથી સર્વક્ષેત્રે કામ લેવાની તેમની શક્તિથી તેમણે પ્રજાપ્રેમ સાથે સતત સફળતા મેળવી. શિક્ષણક્ષેત્રે ૧૯૫૦-૫૮ સુધી ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિપદની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી. પોતાની સૂઝ-સમજ, કુશળતા અને વૈર્યથી સૌની સાથે તેમણે સહકારથી કામ લીધું. શરૂઆતની મુશ્કેલીઓના ઉકેલ લાવી ગુજરાત યુનિવર્સિટીના પાયાને મૂળથી જ મજબૂત કર્યો. કુશાગ્રતા, ધીરજ, સમાધાનકારી વલણ, નિસ્પૃહતા..... જેવા અનેક ગુણોની સમૃદ્ધિના ભંડાર સમા હરસિદ્ધભાઈએ સમાજનાં વિવિધક્ષેત્રે પ્રકાશ ફેંક્યો. નાનકડા માટીના કોડિયામાં દિવેલ કે તેલ સાથે સુમેળ સાધી દિવેટ અંધકારને દૂર કરવા પ્રકાશ ફેકે છે. હરસિદ્ધભાઈએ પોતાની અટક ‘દિવેટિયા'નું નામ, આ રીતે સમાજના અંધકારમાં પ્રકાશ ફેંકી સાર્થક કર્યું. ગૌરવરૂપ, અજાતશત્રુ હરસિદ્ધભાઈએ તારીખ ૩, ઑગષ્ટ ૧૯૬૮ના રોજ કાયમી વિદાય લીધી. આવી વ્યક્તિને સૌની વંદના! -શ્રી પ્રમોદ જોશી, અમદાવાદ. Jain Education Intemational Page #668 -------------------------------------------------------------------------- ________________ ક૫૮ ધન્ય ધરા શ્રીમતી હંસાબહેન જીવરાજભાઈ મહેતા ‘હિન્દુસ્તાન' સાપ્તાહિકના સહતંત્રીની ભૂમિકા નિભાવેલી. વીતેલા જમાનાની કલ્પના આજે કરવી એ માન્યમાં ન સુરતમાં વડનગરા નાગર કુટુંબમાં જન્મેલા આ વિદુષી આવે તેવી વાત છે. પુરુષપ્રધાન સમાજ, જ્યાં સમાજના કોઈ યુવાવસ્થાએ પહોચ્યાં ત્યારે અમરેલી જિલ્લાના કપોળ જ્ઞાતિના સ્થાન ઉપર સ્ત્રીની કલ્પના કરવી એ આકાશકુસુમવત્ બાબત જીવરાજભાઈ મહેતાના સંસર્ગમાં આવતાં તેમની પ્રતિભાને ગણાય. કાગળ પત્તર વાંચતાં આવડે એટલે સ્ત્રી માટે ભણતર ઓળખી ગયાં. પ્રતાપસિંહ ગાયકવાડના વડોદરા રાજ્યના જેઓ પૂરું. આ હતી સમાજની બૃહદ્ માન્યતા. ગુજરાતી ચાર ચોપડી ભાવિ દિવાન એવા શ્રી જીવરાજભાઈ મહેતા સાથે આંતરજ્ઞાતીય પાસ હોય એ સ્ત્રી, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન ભણેલી વિદ્વાન લગ્ન કરવાની પહેલ કરી હતી. મુંબઈમાં મ્યુનિસિપલ સ્ત્રી ગણાય. ત્યારે તો અંગ્રેજી હાઇસ્કૂલમાં ભણેલી સ્ત્રી શોધવા સ્કૂલબોર્ડની કમિટિમાં સભ્યપદ ધરાવનાર એવાં હંસાબહેનને ધોળા દિીએ ફાનસ લઈ નીકળવું પડે. એ વીતેલા જમાનામાં ૧૯૩૧માં નેશનલ કાઉન્સિલ ઓફ વિમેન ઇન ઇન્ડિયાના મંત્રી હંસાબહેન વિધાજગતની સફરે નીકળી પડેલાં. લેડી તાતાએ મુંબઈ યુનિવર્સિટીનાં ફેલો તરીકે નીમ્યાં. વિદ્યાર્થીઅવસ્થામાં જ આ તેજસ્વી પ્રતિભાએ એક પછી ૧૯૩૨ અને તે પછીના ગાળામાં આઝાદીની લડતમાં એક શિખરો તરફ મહાઅભિયાન આદરેલું. તીવ્ર સ્મરણશક્તિ જોડાયાં. જેલવાસ ભોગવ્યો. તે દરમયાન વાચનની ભૂખથી અને વાચનનો અનન્ય શોખ બાળપણથી જ આત્મસાતુ, જેને પ્રેરાઈને પુસ્તકોનું ખૂબ અધ્યયન કર્યું. શિક્ષણ ક્ષેત્રે તરબોળ કારણે વક્નત્વકળામાં તેઓ એવાં નિપુણ બનેલાં કે એમને થયેલાં હંસાબહેનની સરકારે ૧૯૪૫માં કદર કરીને આર્ટ્સ ખબર પણ ન પડી એ રીતે નેતૃત્વના ગુણ એમનામાં આપોઆપ એન્ડ એજ્યુકેશન ફેકલ્ટીના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી. ખીલવા માંડ્યા. સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્યનું ૧૯૪૬માં ભારતીય મહિલા વિદ્યાલયનાં પ્રથમ મહિલા સારા એવા પ્રમાણમાં વાચન. પરિણામે બુદ્ધિપ્રતિભા પણ સરસ ઉપકુલપતિ બન્યાં અને નવ વર્ષ સુધી સેવા આપી. તે દરમિયાન વિકાસ પામી. બુદ્ધિ, પુષ્કળ વાચન, તીવ્ર સ્મરણશક્તિ અને ૧૯૪૭માં “યુનોમાં ભારતીય પ્રતિનિધિ તરીકે પણ જઈ વક્નત્વકળા આ તમામ નેતૃત્વના ગુણોએ એમનામાં સારા આવેલાં, જ્યાં માનવ હક્ક માટે વિચારો પ્રદર્શિત કરેલા. ઉચ્ચ પ્રમાણમાં યૌવનનો તરવરાટ પેદા કર્યો અને આથી નાની ઉંમરે શિક્ષણશાસ્ત્રી તરીકે વિદ્યાપીઠના ઘડતર અને ચણતર બન્નેમાં જ “વિદ્યાર્થી સમાજની સ્થાપના કરી. વાચન ઉપરાંત અંતઃકરણપૂર્વક પ્રામાણિકતાની પ્રતિભા ઉપસાવી. શિક્ષણ અને લેખનકળામાં પણ એમણે હાથ અજમાવેલો. લગભગ સોળ વહીવટી ક્ષેત્રના એમના અભ્યાસ, અનુભવ રાજકીય અને જેટલાં ગુજરાતી ભાષામાં અને ચારથી પાંચ અંગ્રેજી ભાષામાં સામાજિક ક્ષેત્રની એમની લોકપ્રિયતા દ્વારા એમણે અત્યંત ધગશ પુસ્તકોનું લેખન. તદુપરાંત “શેક્સપિયરનાં કેટલાંક નાટકો' અને અને બાહોશીથી વિદ્યાપીઠની પ્રગતિમાં અનન્ય પ્રદાન કર્યું હતું. રામાયણના કેટલાક કાંડનો ગુજરાતીમાં અનુવાદ કરેલ છે. એમની સેવાથી આ વિદ્યાપીઠને કીર્તિ, નામના અને સાંસ્કૃતિક બાળવાર્તાઓ તથા બાળવાર્તાવલી ભાગ ૧ અને ૨ લખી છે. શિક્ષણની દૃષ્ટિએ એક આગવું સ્થાન પ્રાપ્ત થયું હતું. ઈ.સ. તો “અરુણાનું અદ્ભુત સ્વપ્ન' જેવાં ત્રણ નાટકો પણ લખ્યાં છે. ૧૯૫૬માં યુનેસ્કો પરિષદમાં ભારતના પ્રતિનિધિ તરીકે જઈ આ છે તેમનું સાહિત્યક્ષેત્રે ખેડાણ. આવેલ હંસાબહેનને ઈ.સ. ૧૯૫૮માં અલ્હાબાદ યુનિવર્સિટીએ ડી.લિટ.ની પદવી આપી. ઈ.સ. ૧૯૫૯માં ભારત સરકારે | ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે ફિલોસોફીમાં સ્નાતક થયા બાદ તેમને પદ્મભૂષણનો ઇલકાબ આપ્યો અને તે જ વર્ષે વડોદરાની તેઓશ્રીએ લંડન યુનિવર્સિટીમાં પત્રકારત્વનો ઉચ્ચ અભ્યાસ કરી ત્યાંની ઉચ્ચ ઉપાધિ મેળવેલી, જેથી ઈ.સ. ૧૯૨૦માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ પણ તેમને ડી.લિટ.ની સરોજિની નાયડુ સાથે જિનવા ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં પદવી એનાયત કરી કૃતકૃત્યતા અનુભવી ભારતના પ્રતિનિધિ તરીકે જવા સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. - આવી વિશાળ બુદ્ધિપ્રતિભા, જ્વલંત રાષ્ટ્રપ્રેમ, કેળવણી અમેરિકામાં ૧૯૨૨માં શિક્ષણની સંસ્થાઓનું નિરીક્ષણ કરવા પ્રત્યેની અનન્ય ભક્તિ, લલિતકળાનો નાદ, લેખિકા, પત્રકાર, માટે પણ આમંત્રણ મળેલું, તો પોર્ટલેન્ડમાં મળેલી કેળવણીકાર, સ્વાતંત્ર્યસેનાની, આદર્શશીલ નારીરત્ન હંસાબહેન વિશ્વવિદ્યાપીઠોની પરિષદમાં હિંદી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓથી જીવરાજભાઈ મહેતાનું નામ મ.સ. યુનિવર્સિટીની લાઇબ્રેરી વંચિત રાખવા સામે અવાજ ઉઠાવેલો. ઈ.સ. ૧૯૨૩માં સાથે જોડવામાં આવ્યું ત્યારે અભ્યાસ કરતા સૌ વિદ્યાર્થીઓ dain Education Intermational Jain Education Intemational Page #669 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૯ 1ના વા . ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી આનંદના ભાગી બને એ સહજ છે. - ડો. યશોમતી પટેલ શિક્ષણપ્રેમી ઇંદુમતીબહેન એક ખાનદાન અને સંસ્કારી કુટુંબમાં સુશ્રી ઇન્દુમતી બહેનનો જન્મ ૨૭-૧૧-૧૯૦૬ના રોજ અમદાવાદમાં થયો. એમના પિતાશ્રીનું નામ શ્રી ચિમનલાલ અને માતાનું નામ માણેકબા હતું. શેઠશ્રી અંબાલાલ સારાભાઈ, સુશ્રી ઇંદુમતીબહેનના કાકાના દીકરા થાય. એમનો ઉછેર અત્યંત મુક્ત વાતાવરણમાં, માતાની વાત્સલ્યભરી છાયામાં અને સંસ્કારી સગાંસંબંધીઓ વચમાં થયો. આવા ઉત્તમ વાતાવરણની ઊંડી છાપ ઇન્દુમતીબહેનના ઘડતરમાં પડી. પ્રારંભમાં અમદાવાદની સરકારી કન્યાશાળામાં એ ભણ્યાં. ત્યાં એમની ગણતરી મોખરાની વિદ્યાર્થિની તરીકે થતી હતી. એમનાં મોટાંબહેન વસુમતીબહેન ગૂજરાત વિદ્યાપીઠમાં ભણતાં હોવાને કારણે ઇન્દુમતીબહેને પણ ત્યાં ભણવાની રજા વડીલો પાસે માગી, પરન્તુ વડીલોની સલાહ એવી મળી કે હાથવેંતમાં જ મેટ્રિકની પરીક્ષા આવતી હોઈ, તે આપીને પછી ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થવું. વડીલોની સલાહ માન્ય રાખીને ઈદુમતીબહેને મુંબઈ ઇલાકાની મેટ્રિક પરીક્ષા આપવાનું ઠરાવ્યું. એમણે આખી મુંબઈ યુનિવર્સિટીમાં બહેનોમાં સૌ પ્રથમ નંબરે પાસ થઈને ચેટફિલ્ડ પ્રાઇઝ મેળવ્યું. આવું જ્વલંત પરિણામ આણીને એમણે પોતાનાં સંબંધીઓનું તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. મેટ્રિકનું પરિણામ જાહેર થયા પછી તરત જ ઈદુમતીબહેન ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયાં. ગુજરાત વિદ્યાપીઠનું વાતાવરણ તો અનન્ય હતું. વિદ્યાર્થીની સંખ્યા થોડી, પણ અધ્યાપકો તો ઊંચી બૌદ્ધિક કક્ષાના. એમના તેજસ્વી વ્યક્તિત્વની છાપ વિદ્યાર્થીઓ પર પડતી. આચાર્ય કૃપલાણી, રામનારાયણ વિ. પાઠક, પંડિત સુખલાલજી, પંડિત ધર્માનંદ કૌસંબી, મુનિ જિનવિજયજી જેવા બહુશ્રુત વિદ્વાનોનાં જ્ઞાનપીયૂષનાં પાન ઇદુમતીબહેને કર્યા. એમનામાં સાહિત્ય, કલા, રાજકારણ, ઉદ્યોગ આદિ ક્ષેત્રોમાં પુરુષાર્થ કરવાનું બળ આવ્યું. સુશ્રી ઇન્દુમતીબહેન રાજકારણ વિષય સાથે નાતિકા થયાં. એટલું જ નહીં એમાં પ્રથમ શ્રેણીમાં પ્રથમ નંબરે આવ્યાં. વળી ગુજરાતી વિષયમાં વિશેષ યોગ્યતા સાથે પ્રથમ સ્થાન પણ એમણે મેળવ્યું. સ્નાતિકા થયા બાદ માતુશ્રી માણેકબા સાથે રહ્યાં. માતૃસેવાને એમણે પોતાનાં જીવનનું સર્વસ્વ અર્પણ કરવાનો નિશ્ચય કર્યો. એક વર્ષ માટે ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે કામ કર્યા બાદ, એમના પિતાએ સ્થાપેલ સી. એન. વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે કામ કર્યું. ગાંધી બાપુના અસહકાર આંદોલનમાં ઘણી રુચિ હોવાને કારણે, ખાદી પ્રવૃત્તિ, વિદેશી કાપડની હોળી કરવી, નશાબંધી, દારૂનાં પીઠાં પર પિકેટિંગ, પરદેશી માલનો બહિષ્કાર, કોમી એકતા, ગ્રામોદ્યોગ અને રાષ્ટ્રીય શિક્ષણની ઝુંબેશમાં ઇંદુમતીબહેને કામ કર્યું. કે ખાદીમંદિર અને જ્યોતિસંઘની સ્થાપના કરી. અમદાવાદમાં ૧૯૪૧માં જ્યારે કોમી હુલ્લડ થયાં, ત્યારે નીડરતાથી એમણે દગા કરનારાને ડરતું ભાષણ કર્યું. ઝિંદાદિલ બહેનનું પોત બતાવ્યું. => ૧૯૪૬માં મુંબઈની વિધાનસભામાં ગયાં. તેઓ ત્યાં બાળાસાહેબના હાથ નીચે કેળવણી ખાતાના પાર્લામેન્ટરી સેક્રેટરી રહ્યાં. ને) ૧૯૫૨-૫૭ મુંબઈ રાજ્યના નાયબ શિક્ષણપ્રધાન તરીકે એમણે જવાબદારી સંભાળી. }૧૯૫૬-૫૭માં મહાગુજરાતના આંદોલન વખતે, * તોફાનીઓની દાદાગીરીને ગણકારી નહીં અને એ જયોતિસંઘની સભામાં ગયાં. ને) ૧૯૫૯ત્માં અમદાવાદ જિલ્લાના અડાલજ મુકામે કન્યાઓ માટે “માણેકબા વિનયવિહાર' શરૂ કર્યું. અમદાવાદની નીડર અને સાહસિક બહેનોમાં મૃદુલાબહેન સારાભાઈ, ચારુમતી યોદ્ધા તથા ઈદુમતીબહેનને આગલી હરોળમાં મૂકી શકાય. ) ૧૯૬૨માં ગુજરાત રાજ્યના મંત્રી થયાં (શિક્ષણ ખાતું), વળી સમાજકલ્યાણ ખાતું તથા નશાબંધી વિભાગ પણ એમણે સંભાળ્યાં. ક) ૧૯૭૦માં પાશ્રીનો ઇલકાબ એમને મળ્યો. .} ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી થયાં અને કાર્યવાહક સમિતિના સભ્ય બન્યાં. 7) ગુ.યુ.નિ. સિંડિકેટના સભ્ય થયાં. જે યુ.જી.સી.ના સભ્ય બન્યાં. Jain Education Intemational Page #670 -------------------------------------------------------------------------- ________________ ૬૬. ઇંદુમતીબહેન એટલે સાદગીનો નમૂનો. એમનાં આચાર, વિચાર અને કાર્યમાં શુદ્ધતા અને નિખાલસતા જણાતાં. એક ધનાઢ્ય કુટુંબનું ફરજંદ હોવા છતાં, અહમ્ છોડીને એમણે આમ જનતા સાથે એકરૂપતા સાધી. ગુજરાતની ભૂમિ પર થઈ ગયેલાં નારીરત્નોમાં ઇંદુમતીબહેન અગ્રસ્થાને છે. —એમનું અવસાન ૧૧-૩-૧૯૮૫માં થયું. એમની જીવનસૌરભ ચંદનની પેઠે મઘમઘે છે. —શ્રી ચંદ્રકાન્ત ઉપાધ્યાય સેવામૂર્તિ જુગતરામભાઈ જેમને ઉમાશંકર જોષીએ આત્મરચનાના કવિ' કહ્યા તે છે જુગતરામભાઈ. ગાંધીવિચારના આ ઋત્વિજ દેખાવે શાંત, સૌમ્ય, વ્યવહા૨ે નમ્ર અને નિરાડંબર, વિચારે સરળ, સ્પષ્ટ અને અડગ, જેમણે પોતાના વતનથી દૂર આદિવાસીઓ વચ્ચે જઈને લગભગ શતાયુ થવા આવ્યા ત્યાં સુધીનું સુદીર્ઘ આયુષ્ય તેમની સેવા–ખંત અને નિષ્ઠાથી કરવામાં જ વિતાવ્યું. ઈ.સ. ૧૮૮૮ની પહેલી સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર પાસે આવેલ લખતર ગામમાં જન્મ થયો. નાની વયમાં પિતા ગુમાવ્યા. માતા અને દાદા ગણપતરામભાઈએ છત્રછાયા અને ધર્મમય જીવનના સંસ્કાર આપ્યા. વઢવાણ અને ધ્રાંગધ્રાના શિક્ષકો પાસેથી જે શીખ્યા તે સંસ્કૃત ભાષા અને સ્વદેશી માટેનો પ્રેમ. મોટાભાઈ મુંબઈ હતા. મેટ્રિકની પરીક્ષા માટે મુંબઈ ગયા. મેટ્રિકમાં તો પાસ ન થયા પણ સ્વામી આનંદ સાથેના પરિચયે જીવનને નવો વળાંક આપ્યો. ગીતા, ઉપનિષદ અને અધ્યાત્મ તરફ રુચિ વધી. સાહિત્યપ્રેમ વધ્યો. કાકાસાહેબ કાલેલકર વડોદરા હતા. ત્યાં તેમના પરિવાર સાથે રહીને બંગાળી ભાષા શીખ્યા. બંગાળી ભાષા તેમને રવીન્દ્રનાથ ટાગોરના બાળસાહિત્ય સુધી લઈ ગઇ. બાળકના મનનો પરિચય કરાવ્યો. સ્વામી આનંદ અને કાકાસાહેબની આંગળી ઝાલી અમદાવાદ પહોંચ્યા. ‘નવજીવન' પત્રોના સંપાદનમાં મદદ કરતાં કરતાં સાબરમતી આશ્રમમાં રાષ્ટ્રીય શિક્ષણના પ્રયોગોમાં પણ ઓતપ્રોત થયા. ગાંધીવિચારનો સ્પર્શ થયો. જીવન માટે દિશા જડી. વળી એક વળાંક–ગાંધીજીના નેતૃત્વમાં કોંગ્રેસ જનઆંદોલન અને સત્યાગ્રહ માટે તૈયાર થવા લાગી. સુરત જિલ્લાના બારડોલીમાં જુગતરામભાઈ આવ્યા ‘નવજીવન’ પત્રોના પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ કાર્યકર્તાઓને હાકલ કરી હતી કે રાષ્ટ્રીયશિક્ષણ, અસ્પૃશ્યતાનિવારણ–નશામુક્તિ અને ધન્ય ધરા ખાદીકામ જેવાં કામ લઈને ગામડાંઓ બેઠાં કરવાના કામમાં લાગી જાવ. આવાં કામોમાં જોડાયેલા, બારડોલી અને આસપાસના પ્રદેશમાં કામ કરતા સેવકોના કામની વાતો અને પશુથીય બદતર જીવન જીવતાં આદિવાસીઓનાં દુ:ખો વિષે લખવા લાગ્યા. આ પ્રજા, આ પ્રદેશ જાણે તેમને બોલાવતાં હતાં. અમદાવાદ છોડી દીધું. વેડછીમાં ચૂનીભાઈ મહેતા ખાડીકામ કરતા હતા, તેમની સાથે રહીને શિક્ષણકાર્ય ઉમેરીને કામ કરવા લાગ્યા. સાબરમતીના રાષ્ટ્રીય શિક્ષણના પ્રયોગો અહીં કામ લાગ્યા. જુગતરામભાઈની મૌલિકતા, સર્જકતા અને કલ્પનાશીલતા ખીલી ઊઠી. વેડછીના શિક્ષણની અસર એટલી વ્યાપક બની કે તે ‘રાનીપરજની આંખ’ સમી વહાલુડી વેડછી બની રહી. આઝાદી માટેની એ લડાઈમાં સત્યાગ્રહના જુવાળથી કોઈ ગાંધીજન અલિપ્ત રહી જ ન શકે. ૧૯૨૮ના ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહમાં પ્રસંગો, સમાચારો અને નેતાઓનાં પ્રવચનોની નોંધો તેમની કલમે લખાઈને લોકોમાં જોમ જુસ્સો વધારવામાં ખૂબ અમૂલ્ય ફાળો આપતી હતી. દાંડીકૂચ વખતે યાત્રા જ્યારે સુરત જિલ્લામાં હતી ત્યારે તેની વ્યવસ્થામાં ગાંધીનાં પ્રવચનોની નોંધો–અહેવાલ લખવામાં પ્રશંસનીય કામ કર્યું. ૧૯૩૮માં બારડોલી તાલુકાના હિરપુરા ગામે કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું. દેશભરમાંથી મોટા મોટા નેતાઓથી માંડીને કાર્યકર્તાઓના વિશાળ સમુદાયની હાજરીવાળા એ અધિવેશનમાં સફાઈકામની સંપૂર્ણ જવાબદારી જુગતરામભાઈએ સંભાળી. આ બધાં જ કામોમાં વેડછીના યુવાનોનો સાથ લીધો. ગાંધીજી સહિતના દેશનેતાઓની ભરપૂર પ્રશંસા મળી. આ બધા કાર્યક્રમોએ, સત્યાગ્રહે આદિવાસી પ્રજામાં ઉત્સાહ જગાડ્યો, જાગૃતિ આણી. લોકો તુચ્છકારથી જેને ‘દૂબળા’, નરડા કહી ધૂત્કારતી તેઓ ‘હળપતિ' નામે અને ‘કાળીપરજ’ નામે ઓળખાતા આદિવાસીઓને ‘રાનીપરજ તરીકે સંબોધવા લાગ્યા. પોતાની પરિસ્થિતિમાં સુધારો લાવવા તેઓ સક્રિય બનવા લાગ્યા. ગાંધીજીની પડખે રહેનારા, અંગ્રેજી શાસકોને ખટક્યા વગર કેમ રહે? જુગતરામભાઈએ ૧૯૩૦થી ૪૨ સુધી અનેકવાર જેલવાસ વેઠ્યો. વેડછી આશ્રમની જપ્તી થઈ. તાળાં મરાયાં. તેમાં તોડફોડ કરીને ખેદાનમેદાન કરાયો, પણ સંસ્થા અને કાર્યકરો વધુ તેજસ્વી અને તાકાતવાન બન્યાં. જેલવાસ જુગતરામભાઈ માટે સાધનાકાળ બની રહ્યો. તેમનું સાહિત્યસર્જન મહોરી ઊઠ્યું. કાવ્યો, પુસ્તકો, નાટકો લખ્યાં. Page #671 -------------------------------------------------------------------------- ________________ ૧ શાશ્વત સૌરભ ભાગ-૨ આજે પણ લોકોનાં હૃદયમાં તેમના “જુગતરામકાકા'નું સ્થાન અચળ છે. તેમનો જન્મદિવસ “સેવાદિન' તરીકે ઊજવી તેમના જીવનમાંથી પ્રેરણા લે છે. તેમની પ્રેરણાથી પરિવર્તન માટેની દિશાઓ ઊઘડી છે. ક્ષિતિજો વિસ્તરી છે. આદિવાસી યુવાનોએ પોતાના સમાજને આગળ લઈ જવા મશાલ હાથમાં લીધી છે. દીવા પ્રગટ્યા છે-હજી વધુ પ્રકાશ ફેલાવવાનો છે. માનવતાના પાયા ઉપર ઊભેલો નવો સમાજ નિર્માણ થાય એ જુગતરામભાઈનું સ્વપ્ન સાચું પડે તે માટે કવિ શ્રી પિનાકીન ઠાકોરે કહ્યું છે. “વિસ્તરેલા વડલાની વડવાઈઓમાંથી વિકસજો નિત્ય નવી વનરાઈ”. -શ્રી તરલાબહેન શાહ- વાલોડ. કરુણાનિધિ “માસ્તર’ કરુણાશંકર કુબેરજી ભટ્ટ ૧૮૭૩-૧૯૦૩ શિક્ષકો માત્ર વિષય-શિક્ષણના જ નિષ્ણાત ન હોય. તેઓ પર ભાવિ પેઢીના નાગરિકોના ઘડતરની જવાબદારી પણ હોય છે જ. બધા તો નહીં જ પણ બહુ થોડા એવા સમાજના ઘડતરમાં સમર્પિત થનાર શિક્ષકોમાં કરુણાશંકર ભટ્ટનું નામ પણ મોખરે છે જ. કરુણાશંકર તો વિરલ શિક્ષક અને કેળવણીકાર–બંને હતા. તેમણે સરલાદેવી સારાભાઈ અને અંબાલાલ સારાભાઈ જેવા ધનિક કુટુંબનાં સંતાનોને ભણાવ્યાં છે. તે સાથે એટલા જ પ્રેમથી ગામડાંનાં, શ્રમજીવી, ગરીબ, દલિત, આદિવાસી કુટુંબનાં બાળકોને પણ ભણાવ્યાં છે. તેમને મન બધાં જ બાળકો સરખાં અને દેવસમાન હતાં, એટલે પ્રજામાં તેઓ માસ્તર'ના હુલામણા નામથી જ વધુ જાણીતા હતા. વીસ જ વર્ષની નાની ઉંમરે તેમણે શિક્ષક તરીકેની જવાબદારી શરૂ કરી દીધી હતી. તેઓ જીવનભર તે માટે સમર્પિત રહ્યા. વિવિધ શક્તિઓ અને ક્ષમતાઓ હોવા છતાં તેઓ બીજાં ભૌતિક સુખોના ક્ષેત્રે આકર્ષાયા ન હતા. તેઓ માત્ર શાળાના ૬૨ ખંડોમાં જ શિક્ષક ન હતા. સમાજઘડતરના કામોમાં પણ તેમનો અનન્ય ફાળો હતો. કોઈ પણ કામ માટે ઘંટનું બંધન તેમને અવરોધતું ન હતું. તેમના દિલમાં સાચા શિક્ષણની ધૂન સતત ચાલતી જ રહેતી. તેમનો ઉછેર ગામડાનો હતો. ગામડાંની પ્રજાનાં શિક્ષણ અને વિકાસમાં દિલ દઈ કામ કરતા હતા. ધન અને કામનો સંબંધ જોડવાની કે તે તરફનો વિચાર કરવાની તેમને ફુરસદ જ ન હતી. આ હતી તેમની કેળવણી માટેની ખુમારી અને લાગણી!!! લોકશિક્ષણના કામમાં, કથા-વાર્તા, ભજન-કીર્તન જેવાં ‘માધ્યમોથી પ્રજાના ઘડતરમાં તેઓ છવાયેલા જ રહેતા હતા. તે સમયના કેળવણીકારો, વિદ્વાનોને તેઓ ગામડે ગામડે આમંત્રણ આપી, ગામડાંનાં લોકોના વિકાસની ઝુંબેશ સતત ચાલુ જ રાખતા. આ બધું, તેઓ શાળાના નિયમબદ્ધ કામ પછી જ, પોતાના રસથી, દિલથી અને સ્વેચ્છાએ જ કરતા હતા, એટલે જ શિક્ષકોના સમાજમાં અજોડ રન હતા. કરુણાશંકરનો જન્મ સારસા (અમદાવાદ નજીક) ગામમાં અને મોસાળ ભાદરણ ગામમાં હતું. ભાદરણ ગામની “ધૂળિયા શાળા’ અને ધર્મજની સરકારી શાળામાં તેમણે શિક્ષણ લીધું હતું. વડોદરાના અધ્યાપન મંદિરમાં તાલીમ લીધી હતી. ‘કાંત' (મણિશંકર રતનજી ભટ્ટ) અને ટી. કે. ગજ્જર જેવા આચાર્યશ્રી અને અધ્યાપકના સંપર્કમાં તેઓ આવ્યા. આ બંનેનો પ્રેમ તેઓ જીતી શક્યા હતા. એ પણ એમની કેળવણી ક્ષેત્રે ક્ષમતા સિદ્ધિ જ હતી. કોસિન્દ્રા તો સંખેડા તાલુકાનું, ઊંડાણનું, સાવ નાનકડું ગામ. આ ગામથી જ માસ્તરજીના કામની શરૂઆત થઈ. દરેક વ્યક્તિનો કોઈક તો પોતાનો જ અંગત શોખ કે ધ્યેય હોય છે. પરોપકારાય સતાં વિભૂતિ’ આ કરુણાશંકરનાં અંગત શોખ અને ધ્યેય હતાં. આ ધ્યેય સાથે જ તેઓ શિક્ષણ કેળવણીના માધ્યમ દ્વારા લોકહિતાર્થે જ આગળ વધતા ગયા. ગાંધીજીના ગ્રામ-સ્વરાજની વાત, કરુણાશંકરે કોસિન્દ્રા અને એવાં બીજાં ગામડાંઓની પ્રજા સાથે કામ કરી, અમલમાં મૂકી બતાવી. આ રીતે એક શિક્ષકમાંથી તેઓ આપોઆપ કેળવણીકાર બન્યા. કરુણાશંકરે પોતાના અજાગૃત મનને સતત જાગૃત રાખ્યું હતું. તેઓ તેને સતત ઢંઢોળતા–તપાસતા-ચકાસતા રહેતા હતા. પરિણામે સાંપ્રત પરિસ્થિતિને પામી તેને અનુકૂળ થઈ, નિશ્ચિત ધ્યેયથી, લોકસેવાના કાર્યની સિદ્ધિના પ્રથમ પગથિયે તેઓ પહોંચી શક્યા. તેમને, તેમના ધ્યેયને, પ્રયત્નોને વંદન. -શ્રી પ્રમોદ જોશી, અમદાવાદ. Jain Education Intemational Page #672 -------------------------------------------------------------------------- ________________ ર આચાર્ય કૃપલાની કૃપલાનીજી અવધૂતી મિજાજમાં કહેતા કે ૧૯૧૫માં ગાંધીને હું પહેલપ્રથમ મળ્યો ત્યારે મોહનદાસ હજી મહાત્મા નહોતા થયા અને હું આચાર્ય નહોતો થયો. એ અવારનવાર મારા તરફ ટીકીને જોતા હતા; તે ઉપરથી મેં ધાર્યું કે તેઓ મારું માપ કાઢે છે. હું પોતે પણ એમ જ કહેતો હતો. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી દેશમાં પાછા ફર્યા ત્યારે જે તરુણ નેતૃત્વ; સ્વતંત્ર વ્યક્તિત્વપૂર્વક વિકસી રહ્યું હતું તે પ્રોફેસર કૃપાલાની હતા. જીવતરામ ભગવાનદાસ કૃપલાનીનો જન્મ સિન્ધ પ્રદેશના હૈદરાબાદ નામના શહેરમાં ઈ.સ. ૧૮૮૮માં થયો હતો. પિતા વૈષ્ણવી ભક્તિપરંપરાનું સંતાન હતા. ખુલ્લા આકાશ તળે પ્રાર્થના કરતા. જીવતને જોડે રાખતા. કૃપલાનીજીએ મેટ્રિક્યુલેશનની પરીક્ષા ઈ.સ. ૧૯૦૪માં અને સ્નાતકની પરીક્ષા ૧૯૦૮માં પાસ કરી. ૧૯૧૦માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષય સાથે પાસ થયા. ૧૯૧૨થી ૧૯૧૭ દરમિયાન મુઝફ્ફરપુરની ભૂમિહાર કૉલેજમાં ઇતિહાસ અને અંગ્રેજીના અધ્યાપક તરીકે કામ કરતા. શિક્ષક જેમ આપે છે તેમ પોતે પણ પામે છે એ એમની અનુભૂતિ હતી. તેથી તેમને આ કામથી પૂરો સંતોષ હતો. જેમની શક્તિ જે પ્રાંતમાં જાય તેમાં પૂર્ણતાએ ભળી જતી હોય પોતે જુદા પ્રાંતના છે એવું કોઈને જણાવા ન દે એમાંનાં કૃપાલાની એક છે. ૧૯૨૦થી ૧૯૨૭ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય તરીકે ગુજરાત સાથે એમનો નિકટનો નાતો બંધાયો. ૧૯૩૬માં સુચેતાબહેન સાથે ગાંધીજીની શુભેચ્છાઓ અને આશીર્વાદથી લગ્નગ્રંથિથી જોડાયા. તેઓ ૧૯૩૪થી ૧૯૪૫ સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહાસચિવ અને ૧૯૪૬માં ઐતિહાસિક અધિવેશનના અધ્યક્ષ માટે પસંદ કરાયા. કૃપલાનીજીની કૉલેજના વિદ્યાર્થીઓ ઉપર અજબ ભૂરકી હતી. નદીની રેતમાં રોજ સાંજે ભાષણો થતાં. આચાર્ય આવે, વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ વંટોળિયા પાછળ ઘસડાતાં હોય એમ ધસ્યાં આવે. એક સાંજના ભાષણમાં આચાર્ય કહે, “આઈ એમ એ કિંગ”–હું રાજા છું અને અર્ધું ચક્કર લીધું. બાબરી ઊછળી. વીંટળાઈને બેઠેલ સૌની તરફ હાથ કરી આગળ ચલાવ્યું : ‘માય કિંગ્ડમ ઇઝ ઇન યૉર હાર્ટ્સ'–મારું રાજ્ય છે તમારા સૌનાં હૃદયમાં. (’૩૧માં કિડિયું, ૧૯૭૭, પૃ. ૯). . ધન્ય ધરા કૃપલાનીજી પોતાના વર્ગો લેવા ઉપરાંત મહાવિદ્યાલયના સૌ વિદ્યાર્થીને લાભ મળે તે દૃષ્ટિએ ‘ગીતાંજલિ' પરના સાર્વજનિક વર્ગો લેતા. ટાગોરની રચનાઓનું એમનું પઠન સ્નેહરશ્મિને દાયકાઓ પછી પણ કાનમાં ગુંજતું અનુભવાતું રહ્યું હતું. મહેમાન વક્તાના પરિચય અને આભારનાં વક્તવ્યોમાં કૃપાલાની એક સહૃદય એટલા જ તર્કતીક્ષ્ણ સમીક્ષક તરીકે સમાદરને સમાહારને ધોરણે ખીલતા ને વિદ્યાર્થીઓની ક્ષિતિજો વિસ્તરતી. અદ્ભુત વ્યાપ હતો એમનો. આચાર્યજીએ ૧૯૨૭ના મે માસમાં મહાવિદ્યાલયના આચાર્યપદનું રાજીનામું આપ્યું. એ વખતે ગાંધીજી શિક્ષણને નવી જ દિશામાં લઈ જવા ઇચ્છતા હતા. વિદ્યાપીઠનું પુનર્ગઠન કરવા માગતા હતા. એમનું ધ્યેય ગ્રામસેવકો તૈયાર કરવાનું હતું. ગાંધીજીએ તેમને વિદ્યાપીઠની નવી કારોબારીના સભ્ય થવાનું આમંત્રણ આપ્યું. ત્યારે તેમણે કહ્યું. “જેમ કોઈ માણસ પોતાની ઊંચાઈમાં બળજબરીએ એક તસુનો પણ વધારો કરી શકતો નથી, તેમ પોતાની નૈતિક ઊંચાઈમાં પણ નથી કરી શકતો. તેણે એ મર્યાદામાં જ વિકાસ પામતા રહેવું રહ્યું. અત્યાર સુધીમાં મારો જે વિકાસ થયો છે તે એવો નથી કે હું વિચાર, વાણી અને વર્તનમાં મારી જાતને અહિંસક ગણી શકું.' બહુમુખી લેખક કૃપલાનીજીએ વિવિધ વિષયો પર પોતાનાં પંદર પુસ્તકો અને અસંખ્ય લેખો લખ્યાં છે. તેમના ન ભુલાય તેવાં બે પુસ્તકો છે. એક વર્ષા યોજનાવિષયક ધી લેટેસ્ટ ફેડ' (વર્ષા શિક્ષણ યોજના એ નવી તાલીમના ગાંધીવિચારને ‘ગમ્ય’ કરવાનો પ્રયાસ છે. બીજું ‘ક્લાસ સ્ટ્રગલ’, જેમાં એમણે વર્ગસંઘર્ષનો પરંપરાગત ખ્યાલ' વિશે ફેરવિચાર માગે છે એ સચોટ રીતે સમજાવ્યું છે. આત્મ-શિક્ષણમાં માનનાર વિદ્યાર્થીઓને વિચાર કરતાં કરવાનું, પોતાના તથા દેશના સર્વાંગી વિકાસ માટે શું જરૂરનું છે તે વિશે ઉત્તેજન આપતા. —શ્રી દિનેશ પટેલ, મહેસાણા. સંનિષ્ઠ કેળવણીકાર લાલભાઈ રતનજી દેસાઈ [૧૮૯૪–૧૯૮૬] એલ. આર. દેસાઈ, લાલભાઈ દેસાઈ, લાલભાઈ કાકા જેવાં હુલામણાં નામોથી સંબોધાતા લાલાભાઈનો જન્મ સુરત જિલ્લાના (હાલ નવસારી જિલ્લો) ખરસાડ ગામમાં થયો હતો. પિતા રતનજી મોહનજી દેસાઈનું કુટુંબ સામાન્ય સ્થિતિનું હતું. Page #673 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૬૩ રતનજી દેસાઈ રેલવેમાં નોકરી કરતા અને વતનમાં થોડીઘણી પ્રાથમિક શિક્ષણથી માંડી ઉચ્ચશિક્ષણ સુધીના વિશાળ ખેતીના સહારે કુટુંબ ચલાવતા. શિક્ષણ ક્ષેત્રના, વિવિધ પાસાંઓના તેમના કડવા-મીઠા લાલભાઈનું પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ અનુભવોએ પ્રાપ્ત કરેલી ક્ષમતાઓનો સમાજઘડતરમાં જે ખરસાડ, નવસારીમાં થયું. તે સમયની મુંબઈ યુનિવર્સિટીની ઉપયોગ થાય, એવા નિર્મળ હેતુ સાથે જ સરકારી નોકરીમાંથી બી.એ.ની પદવી લઈ તેઓ ૧૯૨૮માં લંડન જઈ બી.ટી.ની નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહેવા માટે તેમણે પ્રશિક્ષણ ક્ષેત્રે પદવી પ્રાપ્ત કરી આવ્યા. લંડનના પરીક્ષકો તેમની અધ્યાપન ઝંપલાવ્યું. શિક્ષકો એ માત્ર શાળાનાં બાળકોના, ચાર દીવાલોથી ક્ષમતા જોઈ ખુશ થયા. તેમને બે વાર વાર્ષિક પાઠ આપવાની મર્યાદિત શિક્ષકો નથી, પરંતુ તેમના દ્વારા જ બાળકોના તક આપી. અભિનંદન આપ્યાં. ભાવિપેઢીના અને વર્તમાન સમાજના સામાજિક, નૈતિક, સાંસ્કૃતિક ઘડતરમાં તેમની શક્તિઓ, સમજ અને સૂઝનો સુરતમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે તેમણે ઉપયોગ થાય, એવી તેમની સમજ હતી. ધનપ્રાપ્તિ નહીં, માધ્યમિક શાળામાં કામ કર્યું હતું. અંગ્રેજ સમયની ચીલાચાલુ સમાજસેવાનો હેતુ મુખ્ય હતો. કેળવણી લઈ, આપમેળે આગળ વધેલા શ્રી લાલભાઈ દેસાઈએ જીવનભર કેળવણીના ક્ષેત્રે જ જીવન સમર્પિત કરવાનું વિચારી સમય સાથે ઝડપથી બદલાતી જતી પરિસ્થિતિનો તેમને લીધું હતું. ખ્યાલ હતો જ. તેના આધારે પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો માટે તેમણે ગણિત, વિજ્ઞાન અને ભાષાનાં પુસ્તકો, ૧૯૩૦માં તેમણે મુંબઈ રાજ્યના શિક્ષણ ખાતામાં મૌલિક વિચાર અને સૂઝની ક્ષમતાઓના વિકાસને ધ્યાનમાં રાખી સરકારી નોકરી સ્વીકારી લીધી. સરકારી તંત્ર સાથે શિક્ષણનું લખ્યાં હતાં. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન માટે, ‘સુપરવિઝન ઓફ કામ કરવાનું બીડું ઝડપી લીધું. સરકારી તંત્રમાં કામ કરતાં તેમને બેઝિક સ્કૂલસ' અને યુનિવર્સિટીના સ્તરે “બુનિયાદી કેળવણીની મુંબઈ, પૂના, સુરત જેવાં સ્થળોએ અવારનવાર બદલી મળતી. રૂપરેખા' જેવાં પુસ્તકો તેમણે લખ્યાં છે. ૧૯૪૦-૫૧ના ગાળામાં બુનિયાદી શાળાઓનું નિરીક્ષણ, સરકારી કોલેજના વ્યાખ્યાતા તથા અંત ભાગમાં બુનિયાદી નિવૃત્તિ પછી પણ સમાજઘડતર માટેની રહી ગયેલ કેળવણીના મદદનીશ નિયામક જેવી વિવિધ કામગીરી કરી. આકાંક્ષા સંતોષવા તેઓ પ્રવૃત્ત રહ્યા. શિક્ષણના આ જીવને શિક્ષણક્ષેત્રના વિવિધ પાસાં -વહીવટ, અધ્યયન-અધ્યાપન, પાછલી ઉંમરે પણ જંપ ન હતો. નિરીક્ષણ-)નો અનુભવ મેળવી લીધો. ત્રીસેક વર્ષના પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શિક્ષણક્ષેત્રનાં આવા વિશાળ અનુભવોનું ભાથું લઈ, તેઓ શિક્ષકોમાં (કોલજના અધ્યાપકોમાં પણ) વિષયોના શિક્ષણની સ્વમાનભેર એક અદના, નિષ્ઠાવાન, આદરણીય, પારદર્શક ક્ષમતાઓના વિકાસ સાથે માનવતાની લાગણીભર્યા-નૈતિક, અમલદાર તરીકે નિવૃત્ત થયા, એ પણ તેમની મોટી સિદ્ધિ છે. સાંસ્કૃતિક, શારીરિક, સામાજિક (સર્વાગી) વિકાસ માટેની તેઓ એક પીઢ કેળવણીકાર અને વહીવટી અમલદાર હતા. ક્ષમતાઓની-ઊણપ એ તેમની મોટી ચિંતા હતી. સરકારી નોકરીમાં પણ પૂરી વફાદારીને તેઓ ચીવટાઈથી એ. જી. ટીચર્સ કૉલેજ યુનિવર્સિટી સંલગ્ન કોલેજ છે, વળગી રહી, શાળા કે સંસ્થાના નિરીક્ષણકાર્યમાં કે બુનિયાદી જ્યાં પ્રાર્થના જેવી માનવઘડતરની પ્રવૃત્તિઓને સ્થાન હોતું નથી. શિક્ષણના મદદનીશ નિયામક તરીકેની વિકટ ફરજો અદા કરતી માત્ર વિષયોનું શિક્ષણ એ જ મુખ્ય હેતુ હોય છે. શ્રી દેસાઈ વેળા મેનેજમેન્ટ કે આચાર્યથી માંડી પટાવાળાના કામનાં સર્વ સાહેબે ત્યાં પ્રાર્થનાને મહત્ત્વ આપી શરૂઆત કરી. તેઓ પોતે પાસાંઓનું ધ્યાનથી નિરીક્ષણ કરી, તેની નોંધ લેતા. તેમની અચૂક સમયસર પ્રાર્થનામાં હાજર રહેતા. આવી પ્રવૃત્તિઓ માત્ર વિસ્મિત અને વિલક્ષિત નિરીક્ષણ કરવાની દૃષ્ટિ અને શક્તિ દેખાડા માટે નહીં જ. એવાં ઘણાં મૂલ્યોને શિક્ષકોમાં પ્રસ્થાપિત અદ્ભુત હતી. સારાં કામોની પ્રશંસા સાથે જ તેઓ ભૂલો કે કરવા માટે તેઓએ પ્રયોગરૂપે શરૂઆત કરી. તેઓ ક્ષતિઓની, કોઈથી પણ અંજાયા વિના, શરમ રાખ્યા વિના કે વિદ્યાર્થીસમૂહની પાછળ ઊભા રહી જતાં. પરિણામે તેમના લલચાયા વિના હિંમતપૂર્વક, વિના સંકોચે ચર્ચા કરી, તેને સુધારી આચરણથી નિયમિતતા વ્યાપક બની. આવાં ઘણાં મૂલ્યોને સંસ્થા લેવાનું સૂચન કરતા. આવી વફાદારી અને નિષ્ઠાથી તેમણે અને શિક્ષકોમાં પ્રસ્થાપિત કરવાનો તેમનો હેતુ હતો. આવી એક કામ કર્યું. અનોખી કાર્યપદ્ધતિ અને જીવનશૈલીથી તેમણે સૌનાં મન જીતી Jain Education Intemational Page #674 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ધન્ય ધરા ના લીધાં. અંતમાં ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદ તરીકે સેવા NCERTસુધી પહોંચ્યું અને તેઓએ મધુભાઈને દિલ્હી બોલાવ્યા આપી, તે પદને પણ શોભાવ્યું. અને અનેક વિભાગોની જવાબદારી તેમને સોંપી. કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં પણ સંઘર્ષ કરતાં સહકારને તેઓ વ્યક્તિએ કરેલું કાર્ય બોલ્યા વિના રહેતું નથી, કોઈ રતન ઢાંક્યું મહત્ત્વ આપતા, પરંતુ ફરજ પ્રત્યેની નાની સરખી બેદરકારી પણ ઢંકાતું નથી. તેઓ ચલાવી ન લેતા. સ્નેહ અને હિંમતથી પણ જરૂર પડે, ન ટૂંકા ગાળાના સમયમાં પણ માત્ર શિક્ષણને જ વરેલા આ છૂટકે, દિલમાં છુપી કુમાશ સાથે જ, અધિકાર અને સત્તાનો રતનનું કાર્ય, ધગશ, શિસ્ત, સમયપાલન તથા શિક્ષણ પ્રત્યેની ક્યારેક, ઉપયોગ કરી લેતા. સત્તાનો ક્યારે, કેવો, કેટલો ઉપયોગ આગવી સૂઝ (U.G.c.) તથા યુ.જી.સી.ના હીરાપારખુઓની કરવો–તેની સાચી અને વ્યાવહારિક સૂઝ-સમજ તેમનામાં હતી. નજર બહાર રહી નહીં. યુ.જી.સી. એ અરસામાં ‘ક્ષેત્રીય સેવા આજે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં એ. જી. પરિવારથી એકમ અને અખિલ ભારતનું શૈક્ષણિક સર્વેક્ષણ’ એક સંકુલ શરૂ થયેલીએચ. કે. પ્રાથમિક ટ્રેનિંગ કોલેજ સહિત બે પ્રશિક્ષણ પ્રોજેક્ટ શરૂ કરવા વિચારી રહ્યું હતું. એવી વ્યક્તિની જરૂર સંસ્થાઓ અને પાંચ-છ પ્રેક્ટિસિંગ સ્કૂલ્સ પચાસેક વર્ષથી જીવંત હતી, જે સમગ્ર ભારતના અનેકવિધ રાજ્યોમાં શૈક્ષણિક ક્ષેત્રે રીતે કામ કરે છે, જેનો પ્રથમ પાયો નાખનાર દેસાઈ સાહેબ થયેલા કાર્યનું સર્વેક્ષણ કરાવી શકે. તેમજ સમગ્ર ભારતના આ હતા, જેમાં જીવનભરના શૈક્ષણિક મૂલ્યોનું સ્થાન આજ સુધી ક્ષેત્રના પ્રાધ્યાપકો ઉપર પ્રભાવ પાડી શકે અને તેમને માર્ગદર્શન સચવાયેલું જોવા મળે છે. વંદન! આવા સંનિષ્ઠ આપીને તેમની પાસે કામ કરાવી શકે. એમની નજરમાં ડૉ. બુચ કેળવણીકાર ને!! – શ્રી પ્રમોદ જોશી, અમદાવાદ. વસ્યા. બીજો પ્રશ્ન હતો સ્થળનો. સ્થળ એવું હોવું જરૂરી હતું જ્યાં રાષ્ટ્રનાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ડૉ. મધુભાઈ બુચ પસંદગી કરે, અભ્યાસનું માધ્યમ અંગ્રેજી હોય અને સગવડતાથી આજે દેશવિદેશમાં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરાનું સંપૂર્ણ સજ્જ હોય; તેમજ સાંસ્કૃતિક વાતાવરણ હોય. નામથી શૈક્ષણિક જગત સાથે સંકળાયેલ કોઈપણ ભારતીય અને યુ.જી.સી.ના વ્યવસ્થાપકોને એમ.એસ.યુનિ. અને CASE યોગ્ય ખાસ કરીને ગુજરાતી વ્યક્તિ ભાગ્યે જ અજાણ હોઈ શકે. એની લાગ્યું. ક્ષમતાની દૃષ્ટિએ અને શિક્ષણક્ષેત્રનો બહોળો અનુભવ શિક્ષણની ફેકલ્ટી સાથે જોડાયેલ CASE' સેન્ટર ફોર ધરાવતી વડોદરાની ફેકલ્ટી હોવાથી ૧૯૬૩-૬૪માં યુજીસીએ એડવાન્ડ સ્ટડીઝ ઇન એજ્યુકેશનનો લાભ વર્ષો પહેલાં ઘણા CASEને ગ્રાન્ટ ફાળવી અને તેના વડા તરીકે ડૉ. બુચને વિદ્યાર્થીઓએ લીધો છે. આજે પણ લે છે પરંતુ CASEના નિમંત્રણ આપ્યું. ઉદ્દભવ અને વિકાસની માહિતીથી ઘણાં લોકો અજ્ઞાત હશે. એનું આમ યુવાન ખીલતા વ્યાવસાયિકો સમક્ષ એક સુસજ્જ અક્ષરચિત્ર રોચક છે તો પ્રેરણાદાયી પણ છે. વ્યાવસાયિકનાં તમામ પાસાં ખુલ્લાં થાય તે માટેના પ્રયત્નો કર્યા. ઈ.સ. ૧૯૫૬ એટલે કે મહાગુજરાતની લડત અને રિસર્ચ-ફેલો જુનિયર હોય કે સીનિયર દરેકની સાથે તેમણે અસ્તિત્વના અરસામાં આ યુનિવર્સિટીની શિક્ષણની ફેકલ્ટીને પ્રો. ઝીણવટપૂર્વક ચર્ચા કરી તેઓને પ્રોત્સાહિત કર્યા અને સંસ્થાને ટી. કે. એન. મેનન અને પ્રો. એસ. એન. મુકરજી જેવા એક સર્વદેશી ભારતની પ્રતિકૃતિ બનાવી એટલું જ નહીં પણ પ્રાધ્યાપકો શોભાવતા હતા, જેમની પાસે શિક્ષણ પામવું એ દેશના તેજસ્વી યુવામાનસનું સંકેતસ્થાન બનાવી શિક્ષણની વિદ્યાર્થી માટે ગૌરવનો વિષય હતો. જેઓ એમ. એસ. વિવિધ વિદ્યાશાખાઓને સ્પર્શતાં સંશોધનોની કેડી પણ અહીં જ યુનિ.માંથી પાસ થયા હોય, અને B.Ed. અથવા M.Ed.ની કંડારી. ડિગ્રી મેળવી હોય તે કોલર ઊંચો પકડીને તેમની પાસે ભણ્યા આ દરમ્યાન ડૉ. મધુભાઈ બુચને ઇંગ્લેન્ડમાં હોવાનું ગૌરવ અનુભવતા. ઈ.સ. ૧૯૫૫માં મધુભાઈ બુચ પણ આંતરરાષ્ટ્રીય પરિષદમાં આમંત્રણ મળ્યું, જેનો વિષય હતો આ ગૌરવમાળાના એક મણકારૂપે આ શિક્ષણતીર્થના અંગ બન્યા ઇંગ્લેન્ડમાં સૂક્ષ્મ અધ્યાપનનો પ્રસાર-પ્રચાર'. તેઓ એકલા અને એ મહાનુભાવોના પ્રીતિપાત્ર બન્યા. ઈ.સ. ૧૯૬૧માં નહીં જતાં આ મુદ્દા અંગેના ઇન્ચાર્જ સાથી મિત્રને પણ સાથે સરદાર પટેલ યુનિવર્સિટીએ તેમની રીડર તરીકે નિમણૂક કરતાં, લઈ ગયા. તેઓ પોતાની સાથે અથવા હાથ નીચે કામ કરતી તેઓ ત્યાં જોડાયા, પરંતુ ઝળહળતા તેજસ્વી તારલાનું તેજ વ્યક્તિના વિકાસ માટે હંમેશાં જાગૃત રહેતા એનું આ એક Jain Education Intemational Page #675 -------------------------------------------------------------------------- ________________ ઉ૫ રહ્યો છે. શાશ્વત સોરભ ભાગ-૨ જ્વલંત ઉદાહરણ છે. ડૉ. બુચે આ અભિગમ સીસીટીવીની ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરેલી. ગૃહસ્થજીવન પણ ખૂબ મોડું શરૂ મદદ વિના વિકસાવ્યો. આમ એ અભિગમનું નવીનીકરણ કર્યું. કર્યું. ડૉ. શ્રીમતી પીલુબહેન તેમનાં પત્ની પણ શિક્ષણક્ષેત્રનાં જ જે વ્યક્તિ આ કાર્યક્રમ સાથે સંકળાયેલ હતી તેને ફાળે આ કાર્યનું શિરોમણિ. ખૂબ જ માયાળુ અને ઉમદા સ્વભાવનાં. તેમનું એક સંપૂર્ણ શ્રેય જાય એવો અભિગમ પણ અપનાવ્યો અને આ માત્ર સંતાન, દીકરો ડૉ. પ્રશાંત ગેસ્ટ્રોએન્ટરોલોજી સંસ્થાને આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરી. (Gastroenterology)માં નિષ્ણાત, જે હાલ પણ વડોદરામાં તેમની આ સફળતા પાછળ તેમના બે જીવનમંત્ર હતા જ માતાની છત્રછાયા હેઠળ પત્ની અને બાળકો સાથે એક : પ્રથમ હતો, “પ્રત્યેક કટોકટી (crisis)માં એક તક ગર્ભિત પ્રખ્યાત ડૉક્ટર તરીકે પિતા ડૉ. મધુભાઈ બુચનું નામ દીપાવી હોય છે.” બીજો જીવન મંત્ર હતો દિવસના ૨૪ કલાક કરતાં –ડૉ. યશોમતી પટેલ. વધુ કામ'. તેમનું વિધાન હતું, “જેઓ એક દિવસમાં ૨૪ મૂર્ધન્ય કેળવણીકાર કલાક માટે શિક્ષણનો વિચાર ન કરે તે શિક્ષણક્ષેત્રમાં રહેવા શ્રી મગનભાઈ દેસાઈ લાયક નથી.” તેઓ ઉત્સાહી અને પ્રામાણિક નવીન સંશોધકો આપણા દેશમાં ગાંધીજીની શિક્ષણવિષયક ફિલસૂફીને માટે Placement Service કરતાં ભલામણ એવી કરતા કે સંસ્થા તરફથી સમ્માન પ્રાપ્ત થાય. પોતાના એક વિદ્યાર્થીની યથાતથ જાણનારા અને એને વહેવારમાં ઉતારનારા ગણ્યાગાંઠ્યા નિમણૂક રાષ્ટ્રકક્ષાએ થતાં તેના વિદાય સમારંભમાં તેઓએ કેળવણીકારોમાંના એક શ્રી મગનભાઈ દેસાઈ છે. એમના હાથ ઉચ્ચારેલ શબ્દો, “અમે તમને માત્ર કેસ’ માટે જ તૈયાર તળે કામ કરનારા એક અદના શિક્ષક તરીકે મેં એમને શિક્ષણનું કર્યા ન હતા કેસમાં તૈયાર કર્યા દેશ માટે” આ અંગેની ઋષિકાર્ય કરતા અનુભવ્યા છે. એમનો જન્મ ૧૧-૧૦-૧૮૯૮ સાક્ષી પૂરે છે. મોસાળ ધર્મજમાં થયેલો. વતન નડિયાદ. પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં લીધેલું. ૧૯૭૪માં survey of Research in. Educationના ચાર ગ્રંથ પ્રકાશિત થયા, જેમાં ૧૯૪૩-'૪૮ ભણવામાં અતિ તીવ્ર બુદ્ધિમત્તા ધરાવવાને કારણે સુધીનાં સંશોધનો સમાવિષ્ટ છે. દેશના શૈક્ષણિક સંશોધકો માટે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણમાં તેઓ સદા સારે અંકે પાસ એક મહાન સંશાધન (Resource) તરીકે “કેસની લાઇબ્રેરી થતા. મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવાતી મેટ્રિકની પરીક્ષામાં તે પણ વિકસાવી. સતત સંવર્ધન સાથે પ્રવર્તમાન શૈક્ષણિક સામયિકો આખા રાજ્યમાં ત્રીજે નંબરે પાસ થયા. વિશ્વભરમાંથી મંગાવ્યાં. આમ તેઓ CASEના ઘડવૈયા બન્યા | મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ, એટલું જ નહીં, પરંતુ તેની સંસ્કૃતિની રખેવાળી પણ એવી કરી છેલ્લા વર્ષમાં જ્યારે એ આવ્યા, ત્યારે મહાત્મા ગાંધીજીની કે જેની સુવાસ ચિરકાલપર્યત સંશોધકોનું આશ્રયસ્થાન અને કથની અને કરણીથી આકર્ષાયા. ગણિત વિષયમાં સ્ટાર રેન્ગલર પ્રેરણાસ્ત્રોત બની રહે. થવાની શક્યતાવાળા શ્રી મગનભાઈએ કોલેજ છોડીને, ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવાનો નિશ્ચય કર્યો. આ ડૉ. શ્રી મધુભાઈ બુચનું જીવન જ સ્વયં પ્રેરણાસ્ત્રોત છે. તેમનો જન્મ તો માંડલે, બર્મામાં ૧૯૧૭માં થયેલો પરંતુ એ જ અરસામાં પૂ. ગાંધીબાપુનું પ્રવચન સાંભળવાની તેમના પિતા શ્રી ભગવાનલાલ અને માતા જશોદાબહેન પોતાના એમને તક મળી. એ પ્રવચનથી અત્યંત પ્રભાવિત થઈને, પોતાની વતનમાં પરત આવતાં તેમનું પ્રાથમિક શિક્ષણ જામનગરમાં પૂર્ણ જ્વલંત ભાવિ કારકિર્દીને તરછોડીને એમણ ગૂજરાત થયું અને ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી વિદ્યાપીઠમાં પ્રવેશ લીધો. ત્યાં સ્નાતક થયા (૧૯૨૧). સત્યાગ્રહ વિજ્ઞાનના સ્નાતક થયેલા. આ અરસામાં સામ્યવાદી વિષે અભ્યાસપૂર્ણ મહાનિબંધ લખીને, પૂ. બાપુના હાથે જ વિચારસરણીની અસરમાં આવતાં તેઓએ સાદું જીવન જીવવાનું ગૂજરાત વિદ્યાપીઠની “પારંગત' પદવી મેળવનાર સૌ પ્રથમ ધ્યેય નક્કી કર્યું. પરિણામે તેઓ બે જોડ કપડાં જ રાખતા. વિદ્યાર્થી તરીકે મગનભાઈ જાહેર થયા. નિર્વાહ માટે માધ્યમિક શાળામાં શિક્ષકનો વ્યવસાય સ્વીકારેલો. આવી પૂર્વભૂમિકા ધરાવનારા શ્રી મગનભાઈએ આખું ખેડા જિલ્લામાં ખૂબ મોડા એમ. એસ. યુનિ. વડોદરામાંથી જીવન અગ્રિમ કેળવણીકાર તરીકે વિતાવ્યું. એમની શૈક્ષણિક બી.એડ., એમ. એ.ની ઉપાધિ મેળવીને પીએચ.ડી.ની કામગીરી : Jain Education Intemational ducation Intemational Page #676 -------------------------------------------------------------------------- ________________ ૬૬૬ ધન્ય ઘરા 7) બોરસદ (જિ. ખેડા)ની અસહકારી શાળામાં શ્રી ને મહાદેવભાઈ દેસાઈ મહાવિદ્યાલયની સ્થાપના થઈ મગનભાઈ શિક્ષક થયા. (૧૯૪૭). શ્રી મગનભાઈ આચાર્ય બન્યા. } ગૂજરાત વિદ્યાપીઠના મહા વિદ્યાલયમાં ફેલો (ગણિતના) હિન્દુસ્તાની પ્રચાર સમિતિ મારફત એમણે રાષ્ટ્રભાષા બન્યા (૧૯૨૩). પ્રચારનું કામ શરૂ કર્યું. » સત્યાગ્રહ આશ્રમની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક (૧૯૨૪). ) કુમાર મંદિર (૧૯૪૮) અને પછીથી વિનયમંદિર # શાળાનું કામ બંધ કરીને, ગુજરાત રેલસંકટનિવારણમાં (૧૯૫૧) શરૂ કર્યા. ગયા (૧૯૨૭–૨૮). જે) વલસાડ જિલ્લાના અંભેટીમાં (આદિવાસી વિસ્તાર) શાળા કાકાસાહેબના આગ્રહથી ગૂ. વિદ્યાપીઠમાં અધ્યાપક થયા શરૂ કરી. (૧૯૨૯-૩૦). બોચાસણ, દેથલી, ભલાડા કેન્દ્રોમાં બુનિયાદી શિક્ષણના - વર્ધામાં મહિલાશ્રમમાં એક વર્ષ માટે એમણે સેવા આપી કામને વેગ આપ્યો. (૧૯૩૫). આદિવાસી સંશોધન, આશ્રમશાળાઓના વિકાસ, ખાદી» ગૂજરાત વિદ્યાપીઠમાં મહામાત્રનું પદ સંભાળ્યું (૧૯૩૭ પ્રચાર વગેરે કાર્યોને વેગ આપ્યો. ૩૮) તેઓ જવાબદારી ભરેલ પદ પર તે ૧૯૬૨ સુધી તે વિદ્યાપીઠના કોશ કાર્યાલયને તથા એના પ્રકાશન વિભાગને રહ્યા. કાર્યરત કર્યા. મહામાત્રનું કામ અને જવાબદારી કંઈ જેવાં તેવાં ન » સાથે જોડણીકોશ, વિનય વાચનમાળા, આંતરભાષા ગણાય. એ પદને શોભાવનારમાં વ્યવહાર કુશળતા, વિવેકશક્તિ, પાઠાવલિ બહાર પાડીને શિક્ષણજગતને અનેરું પ્રદાન કર્યું. વહીવટીદક્ષતા તથા નિષ્ઠા, ન્યાયપરાયણતા તેમજ પ્રામાણિકતા » અમદાવાદ, મું. સ્કૂલબોર્ડનું ચેરમેનપદ શોભાવ્યું હોવી નિતાન્ત જરૂરી ગણાય. શ્રી મગનભાઈમાં આ ખાસિયાતો (૧૯૪૬). હતી. » ‘હરિજન' સાપ્તાહિકના તંત્રીપદે (૧૯૫૨-૫૩) રહ્યા. મહામાત્ર થયા બાદ શ્રી મગનભાઈએ અનેકવિધ - ભારત સરકારના સરકારી ભાષાપંચના સભ્ય બન્યા શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી. (૧૯૫૨-૫૭). ) વિનયમંદિર (માધ્યમિક શાળા) પુનઃ ચાલુ કર્યું. - ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ થયા. નોંધ :–૧૯૩૦ની દાંડીયાત્રા દરમિયાન અને પછીથી સરકારે ને ગૂ. વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ સાથે નીતિવિષયક મતભેદ થતાં ગૂ. વિદ્યાપીઠને જપ્ત કરેલી. ૧૯૩૫માં પદે રહ્યા. તેનો કબજો સોંપેલો. શ્રી મગનભાઈ ૧૯૩૭માં મહામાત્ર પદે રાજીનામું આપ્યું (૧૯૬૨-૬૩). નિમાયેલા. » ‘સત્યાગ્રહ’ નામનું ક્રાંતિકારી સાપ્તાહિક કાઢ્યું. 3) પ્રૌઢશિક્ષણનો તાલીમવર્ગ શરૂ કર્યો. - ૧૯૬૯ ફેબ્રુ-૧ એમનું અવસાન થયું. * શાળામંડળના શિક્ષકોને વધશિક્ષણની તાલીમ આપી. સન ૧૯૨૧થી માંડીને સન ૧૯૬૯ સુધીના લગભગ » જોડણીકોશના કામને વેગવંતું કર્યું. પાંચ દાયકા સુધી શ્રી મગનભાઈએ પૂ. ગાંધીજીના શૈક્ષણિક વિચારોને અમલમાં મૂકવાના ભગીરથ પ્રયત્નો કર્યા. એમણે » ‘શિક્ષણ-સાહિત્ય' માસિક શરૂ કર્યું (૧૯૩૮-૩૯). ગાળો સાંભળી, મહેણાંટોણાં સાંભળ્યાં, મજાક અને દ્વેષથી ૧૯૪૨માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. શિક્ષણ કામ બંધ ભરેલ ટીકાઓ સાંભળી, છતાં પોતાને યોગ્ય લાગેલા સિદ્ધાંતોને થયું. ૧૯૪૫માં ગૂજરાત વિદ્યાપીઠમાં ફરીથી પ્રવૃત્તિઓ ન છોડ્યા. ધમધમવા લાગી. એ જન્મજાત કેળવણીકાર હતા. એમનામાં ભાવિના Jain Education Intemational ation Intermational Page #677 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કo પડદાને ચીરીને જોવાની ક્રાંતિદષ્ટિ હતી. નિર્ભીક, ન્યાયદર્શી અને શિક્ષણમાં અભ્યાસક્રમ એવો હોવો જોઈએ, જેથી બાળકોમાં અપાર નિશ્ચયશક્તિ ધરાવનાર આ શિક્ષણકારથી ગુજરાત ઊજળું ગુણભાવ વિકાસની તકો ભરપૂર માત્રામાં મળી રહે. બાળકોમાં ગુણ અને ભાવના પ્રગટે એવી વાર્તાઓનું સર્જન અને સંગ્રહ કર્યા. આવા સાધક, રાષ્ટ્રપ્રેમી અને સાંદીપનિ ઋષિ સમા નામજપ એ આજના જમાનામાં આત્મવિકાસ કરવાનું કેળવણીકારને શતશત વંદન. -શ્રી ચન્દ્રકાન્ત ઉપાધ્યાય. સારામાં સારું સાધન છે. મોટાને શ્રી ગુરુમહારાજ તરફથી આદેશ શ્રી મોટા મળ્યો અને મૌનમંદિર શરૂ કરવાની પ્રેરણા મળી. | ગુજરાતમાં શ્રીમોટાના બે મુખ્ય હરિઃ ૐ આશ્રમો છે. પૂજ્ય શ્રી મોટાનું નામ શ્રી ચૂનીલાલ આશારામ ભગત એક નડિયાદમાં–શેઢી નદીને તીરે. બીજો આશ્રમ છે સુરતમાં હતું. એમનો જન્મ ૪-૯-૧૮૯૮, ભાદરવા વદ ચોથ, સંવત જહાંગીરપરા નજીક-તાપી નદીને તીરે. આ હરિઃ ૐ ૧૯૫૪ના રોજ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. આશ્રમોમાં મૌનમંદિરો છે. મૌનના ખાસ ઓરડામાં જપયજ્ઞ એમના પિતા રંગરેજનો ધંધો કરતા. તેમની માતાનું નામ કરનારને માટે પૂરતી સગવડ છે. કોઈવાર હરિઃ ૐ આશ્રમ સૂરજબા હતું. શ્રીમોટાનું બાળપણ અત્યંત ગરીબાઈમાં વીત્યું જવા જેવું છે તેને ત્યાંની મૌન માટેની વ્યવસ્થા સમજવા અને ઘરને મદદરૂપ બનવા ઈટવાડામાં મજૂરી કરી. વિપરીત જેવી છે. સંજોગોમાં શાળાશિક્ષણ પૂરું કર્યા પછી વડોદરા કોલેજમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ દેશદાઝથી દેશભક્તિના રંગે રંગાયા. ગાંધીજીના મૌનમંદિરની સાધના ઉપરાંત શ્રી મોટા તરફથી હરિઃ ૐ આદેશને માન આપી કોલેજ છોડી, હરિજન સંઘમાં જોડાયા. આશ્રમ દ્વારા વિવિધ પ્રકારની લોકકલ્યાણની પ્રવૃત્તિઓ થાય છે. પૂ.મોટા આધુનિક યુગના યોગી હતા અને બહુ મહાન ગામડે-ગામડે જ્યાં શાળા ન હોય, ત્યાં શાળાના મકાન સંત હતા. અનેક અનુભવોની કસોટીમાંથી સાધના દ્વારા જ્ઞાન, માટે હરિઃ ૐ આશ્રમ દાન આપે છે. યુવાન-યુવતીઓ સાહસ વિજ્ઞાન, અજ્ઞાન અને અન્ય ગુઢ વિષયો પરનું તેમનું ચિંતન કરતાં થાય એ માટે દોડ, સાઇકલ સ્પર્ધા, તરણસ્પર્ધા, હોડીભાવિ પેઢી માટે અમૂલ્ય વારસો છે. તેઓ મોટપણે અનેકોના હરીફાઈ માટે હરિઃ ૐ આશ્રમે લાખો રૂપિયાનાં દાન આપ્યાં તારણહાર બન્યા અને પૂ. શ્રી મોટાના નામે પ્રસિદ્ધિ પામ્યા. છે. ચિત્રકળા, નાટ્યકળા અને સંગીતકળા જેવી લલિતકળાઓમાં સમાજને બેઠો કરવા તેમણે ભગીરથ કાર્ય કર્યું એમ કહી શકાય. અસાધારણ કળાકૌશલ્ય દાખવે, મૌલિક શક્તિ પ્રદાન કરે તેમને સાધકોના–વ્યક્તિના જીવનમાં રસ લઈને તેને ઊંચે લાવવા શિષ્યવૃત્તિ આપીને ઇનામ આપતા. સમાજમાં જે બહાદુરી, માટેના સતત પ્રયત્નો કર્યા અને પ્રેરણા પણ આપી. આ રીતે સાહસ, શૌર્ય, પરાક્રમ, પ્રામાણિકતાનાં કામો કરે તેને જાહેરમાં તેમણે સાચા અર્થમાં લોકશિક્ષણનું જ કામ જીવનભર કર્યું હતું. સમ્માન કરી પારિતોષિક આપતા. પૂ. મોટા તો આત્મસાક્ષાત્કાર પામેલા સંત હતા. તેમણે શ્રીમોટાએ ૨૩-૭-૭૬ના રોજ વડોદરા નજીક ૧૯૨૩ની વસંતપંચમીએ પૂ. શ્રી બાલયોગીજી દ્વારા દીક્ષા લીધી. ફાજલપુરમાં માત્ર છ જણની હાજરીમાં આનંદપૂર્વક સ્વેચ્છાએ તેમને સગુણ બ્રહ્મનો આત્મસાક્ષાત્કાર થયો. ૧૯૩૪ની સાલમાં દેહનો ત્યાગ કર્યો. તેમણે પોતાનું ઈટ-ચૂનાનું સ્મારક ન કરવાનો પૂ.મોટાને ભગવાન શ્રીકૃષ્ણનો આત્મસાક્ષાત્કાર થયો. તેમણે આદેશ આપ્યો અને જે કાંઈ નાણાંભંડોળ ભેગું થાય તેનો ધુંવાધારના ધોધની પાછળની ગુફામાં સાધના કરી. ચૈત્રમાસમાં ઉપયોગ પ્રાથમિક શાળાના ઓરડા બાંધવામાં કરવો એવું ૨૧ છાણાંની ૨૧ ધૂણી ધખાવી નર્મદાકિનારે ખુલ્લામાં શિલા જણાવ્યું હતું. પર નગ્ન બેસીને સાધના કરી. શીરડીના સાંઈબાબાની સાથે પૂજ્ય શ્રી મોટાના દેહવિલય પછી એમના આખરી આત્મીયતા પ્રાપ્ત કરી. ૨૯મી માર્ચ ૧૯૩૯ રામનવમીના શુભ આદેશ મુજબ જે રકમ એકત્ર થાય તે નાણાં ગામડાંની પ્રાથમિક દિવસે કાશીમાં નિરાકાર બ્રહ્મનો આત્મસાક્ષાત્કાર થયો. શાળાના ઓરડા બંધાવવાના કામમાં વાપરવાનો હરિઃ ૐ મારે સમાજને બેઠો કરવો છે.” એ શ્રીમોટાનું સ્વપ્ન આશ્રમે નિર્ણય કર્યો. પરિણામે સમગ્ર ગુજરાતમાં ખૂણેખૂણેનાં હતું. યુવાનોમાં સાહસ, હિંમત, પરાક્રમ, ખમીર, સહિષ્ણુતા જેવા 0 કિલા જા ગામડામાં શ્રીમોટાની ચેતનાત્મક ભાવના સાકાર થવા લાગી. ગુણો વિકસે એવી પ્રવૃત્તિઓનો આરંભ કર્યો. પૂ.મોટાના મતે - Tહરિઃ ૐાા -શ્રી મીતાબહેન આચાર્ય. dain Education Intermational Jain Education Intemational Page #678 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ધન્ય ધરા શૈક્ષણિક અને ગ્રંથાલય ક્રાંતિના સાચા સથવારી તેમની પહેલ ગણી શકાય. આવા સેવાકાર્ય સાથે મોતીભાઈ મોતીભાઈ અમીન અમીન એક ભેખધારી શિક્ષક પણ હતા. ખેડા જિલ્લામાં ચરોતર એજ્યુકેશન સોસાયટીની [૧૮૭૩-૧૯૩૯] સ્થાપનાના પાયાના કાર્યકરોમાં મોતીભાઈ અમીન ખરા જ. તે ગુજરાતનો ખેડા જિલ્લો વર્ષોથી શિક્ષણક્ષેત્રે તેમજ સાથે તેના વહીવટ અને વિકાસમાં પણ મોતીભાઈનો સઘન અન્ય ક્ષેત્રે પણ પ્રેરકો આપતો જ રહ્યો છે. કરુણાશંકર માસ્તર, સહકાર અને પ્રદાન હતાં. આણંદ, વસો જેવાં ગામોની શાળામાં ઈશ્વરભાઈ પટેલ, મગનભાઈ દેસાઈ, ભાઈકાકા.....અને એવા તેમણે પ્રાથમિક શિક્ષક તરીકેનું કામ સ્વીકારી, સ્વઘડતર સાથે જ એક મોતીભાઈ અમીન. આ બધા જ માત્ર શિક્ષકો કે પ્રજાઘડતરના કાર્યમાં સતત નિષ્ઠાપૂર્વક કામ કર્યું. પોતે આર્થિક કેળવણીકાર નહીં, પણ સમાજસેવકો પણ ખરા જ. રીતે ઘસાઈને પણ, જ્યાં જાય ત્યાં ગ્રંથાલયની શરૂઆત તો કરી મોતીભાઈનો જન્મ ખેડા જિલ્લાના અલિન્દ્રા ગામમાં જ દે, એવો એમનો શોખ હતો. જ્યાં જાય ત્યાં ગ્રંથાલય શરૂ થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે વસોમાં લીધું હતું. ખેડા કરીને જ જંપ લેતા. જિલ્લામાં પણ તે સમયે (૧૮૭૮-૮૦નો ગાળો) પૂરતી ગાયકવાડ સરકારે તે સમયે ફરજિયાત પ્રાથમિક માધ્યમિક શાળા ન હતી, એટલે ૧૮૮૯માં તેઓ બરોડા શિક્ષણની શરૂઆત કરી જ દીધી હતી. ગાયકવાડ સરકાર હાઇસ્કૂલમાં ભણવા ગયા. ૧૯૦૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી મોતીભાઈની ગ્રંથાલય અભિયાન પ્રવૃત્તિ અને તે દ્વારા પ્રજાના ઇતિહાસના વિષય સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. વિકાસની વાતને બરાબર સમજી શક્યા હતા. તે આધારે તેમનો અભ્યાસકાળ ૧૯મી સદીનો અંત ભાગ હતો અને ગાયકવાડી ગામોમાં પણ મોતીભાઈએ ભણેલી પ્રજાને જાગૃત યુવાની ૨૦મી સદીની શરૂઆતનો સમય હતો. ભારતમાં તે રાખી, તેમના વિકાસાર્થે ગ્રંથાલયસ્થાપના અભિયાન ચાલુ જ સમયે સાક્ષરતાનું પ્રમાણ માત્ર પાંચેક ટકા હતું (૧૦૦માં ૫ જ રાખ્યું હતું. ભણેલા; ૯૫ નિરક્ષર). દેશ તો ગુલામીના વાતાવરણમાં ઘેરાયેલો મોતીભાઈની આ ધગશ, લાગણી અને નિસ્વાર્થ કાર્યજ હતો. તેથી સમગ્ર દેશનો અને પ્રજાનો વિકાસ અવરોધાયો . નીતિથી ખુશ થઈને ગાયકવાડ સરકારે તેમને વડોદરા રાજ્યના હતો. ગાંધીજી, ગોખલેજી, ટાગોર જેવી તે સમયની સામાજિક પુસ્તકાલય વિભાગના એક જવાબદાર મદદનીશ સંચાલકની અને શૈક્ષણિક વિકાસક્ષેત્રે કામ કરતી, પીઢ વ્યક્તિઓના સમયમાં કામગીરી સોંપી હતી. અન્ય અનેક જવાબદારીઓ સાથે વર્ષો મોતીભાઈ પણ દેશની પરિસ્થિતિ સમજી ગયા હતા. સુધી તેમણે નિષ્ઠાથી અને લોકસેવાર્થે આ કામ પણ કર્યું. દેશના વિકાસ માટે સૌ માટે પ્રાથમિક શિક્ષણ તો ખૂબ જ મોતીભાઈના દિલમાં ગાંધી-વિચારોની અસર હતી, મહત્ત્વનું છે. એ વાત તેમને સમજાઈ હતી અને દિલમાં અસર એટલે જ લોકશિક્ષણ-ગ્રામાભિમુખ કેળવણીના કાર્યમાં તેઓ કરી ગઈ હતી. પોતાના અભ્યાસકાળ દરમ્યાન જ તેમણે પોતાને સતત પ્રવૃત્ત રહેતા. માનવોના મનમાં રહેલી પાયાની માટે અને ભણેલી સૌ વ્યક્તિ માટે પણ વાચનાલયના ઉપયોગની જરૂરિયાતોનો તેમને સારો એવો ખ્યાલ હતો. પ્રજાહિતાર્થે જ પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી જ. આ તો એમની સ્વતંત્ર આંતરિક શિક્ષણકાર્ય અને ગ્રંથાલયકાર્યને વરેલા મોતીભાઈએ પોતાનાં સૂઝ હતી. શિક્ષિત લોકો પોતાના સમાજના વિકાસ માટે સજાગ વાણી-વિચાર અને વર્તનથી સૌનાં દિલ જીતી લીધાં હતાં. બને અને પ્રેરક બને, એવું તે વિચારતા. ભણેલા (સાક્ષર) ભૂલી પોતાના જીવનમાં પણ ભૌતિક મૂલ્યો કરતાં સામાજિક, ન જાય, પાછા નિરક્ષર બની ન જાય એ તેમનો ડર હતો. વાચન શૈક્ષણિક અને નૈતિક મૂલ્ય શૈક્ષણિક અને નૈતિક મૂલ્યો તરફ તેઓ વધુ આકર્ષાયા હતા. દ્વારા જીવન-ગુણવત્તા વિકસાવે એવી લાગણીએ તેમના દિલમાં પ્રાથમિક શિક્ષણ અને ગ્રંથાલયનિર્માણ અભિયાન દ્વારા સ્વમજબૂત સ્થાન લીધું હતું, એટલે ગ્રંથાલય અભિયાન દ્વારા વિકાસ સાથે સાથે આત્મનિરીક્ષણ કરી, પ્રજાના વિકાસ માટે શૈક્ષણિક ક્રાંતિના તેઓ મશાલચી બન્યા. તેઓ દીવાદાંડીરૂપ જીવન જીવી ગયા. આ રીતે સત્તાવિહિન, સતત પ્રવૃત્તિમય જીવનમાંથી પણ સમય કાઢી યુવક- નિસ્વાર્થ પ્રેમના પરિબળે તેઓ ગ્રંથાલય નિર્માણ અભિયાન અને મંડળો સાથે હળીમળીને તેમણે ગામડેગામડે વાચનાલય શરૂ શૈક્ષણિક ક્રાંતિના સાચા સથવારી બની ચૂક્યા. કર્યો. ગુજરાતમાં આ રીતે ગ્રંથાલયઆંદોલનના પાયાના કાર્યમાં –શ્રી પ્રમોદ જોશી, અમદાવાદ. Jain Education Intemational en International Page #679 -------------------------------------------------------------------------- ________________ ૬૬૯ શાશ્વત સરભ ભાગ- ૨ શ્રી નાનાભાઈ ભટ્ટ (૧૮૮૨–૧૯૬૧) એક ગરીબ અગ્નિહોત્રી ભિક્ષુક કુટુંબમાં નાનાભાઈનો જન્મ ૧૮૮૨માં થયો. તેમનું બાળપણ ભાવનગરમાં વીત્યું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ, ભાવનગર જેવા વિદ્યાધામમાં થયું. આ અભ્યાસમાં તેમણે સુંદર સફળતા પ્રાપ્ત કરી, શિષ્યવૃત્તિથી તેમણે કોલેજનો અભ્યાસ પણ સારી સફળતા મેળવી પૂરો કર્યો. ઈ.સ. ૧૯૦૩માં, ૨૧ વર્ષની જ ઉંમરે તેઓ કોલેજમાં પ્રથમ વર્ગમાં પાસ થતાં તેમને લોનું (આગળ અભ્યાસ સાથે અધ્યાપનકાર્ય) પદ મળ્યું. તે પછી મહુવાની હાઇસ્કૂલમાં આચાર્યપદ સંભાળ્યું. તે પછી ૧૯૦૫માં સેકંડરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજમાં ટ્રેનિંગ લીધી. એમ.એ.ની પદવી લીધી. આમ અભ્યાસમાં એક પછી એક સફળતાનાં પગથિયાં આબરૂભેર ચઢી, ૧૯૦૮માં ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક બન્યા. આનંદ-આશ્રમના અધિષ્ઠાતા (નિયામકશ્રી) શ્રીમાન નથુરામ શર્માના પરમ શિષ્ય બન્યા. ચીલાચાલુ પુસ્તકિયા શિક્ષણમાં મોટી સફળતા મેળવ્યા પછી પણ તેઓ ગાંધીજીના ઘણા બધા વિચારોથી પ્રભાવિત થયા હતા અને તેમની અમૂલ્ય ભેટ “બુનિયાદી કેળવણી' ક્ષેત્રે જાતને સમર્પી દીધી. ટંક ધોતિયું. ઝભ્ભો, ખભે ખેસ અને ટોપીમાં ખાદીના જ પોષાકમાં શોભતા તેઓ સતત કાર્યરત રહેતા. ગરીબીએ તેમનું ઘડતર કર્યું. કોલેજના અભ્યાસકાળમાં પણ એકાદ-બે જોડ કપડાં જ રાખતા, પરંતુ બચતનાણાંનો પુસ્તકો ખરીદવામાં ઉપયોગ કરતા. તેઓ મિતભાષી, નમ્ર, વિવેકી, આંતરમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા. હંમેશાં ટટ્ટાર બેસતા કે ચાલતાં જોવા મળતા. તેઓ શરીરે દેખાવમાં દુર્બલ હતા, પરંતુ વજ જેવી કઠણ છાતી અને વિચારો ધરાવતા હતા. નાનાભાઈનું ગૃહસ્થજીવન પણ નરવું અને નમણું હતું. અભણ પણ સંસ્કારી અજવાળી–બા સાથે તેઓ શરૂઆતના જીવનમાં પ્રસન્નતાથી જીવ્યા અને ઘણા વ્યવહારુ પાઠ શીખ્યા. દાંપત્યજીવનની મોટી જવાબદારી હતી, છતાં છ જેટલાં સંતાનોના ઉછેરમાં તેમનો અમૂલ્ય ફાળો હતો. જરૂર પડે ઘરકામમાં જીવનસાથીને રસોઈ–પાણી, કપડાં-વાસણની સફાઈ જેવાં કામોમાં પણ નિખાલસતાથી સાથ આપતા. તેઓ તો શુદ્ધ ખાદીધારી હતા જ, પરંતુ ઘરમાં ખાદી માટે કોઈ પર દબાણ ન કરતા. ખાદીનું મહત્ત્વ સમજાવતા. આમ નાનાભાઈ, એક શિક્ષણવિદ્દ, કેળવણીકાર, ક્રાંતિકારી છતાં પ્રેમાળ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા હતા. ગાંધી વિચારોથી રંગાયેલ નાનાભાઈએ ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનની સ્થાપના કરી. ૧૯૩૮માં આંબલામાં લોકશાળાની શરૂઆત કરી. સણોસરામાં આવા જ ગાંધીવિચારોને કેન્દ્રમાં રાખી, ઉચ્ચ શિક્ષણ માટે લોકસેવા મહાવિદ્યાલયના નામે એક ગ્રામવિદ્યાપીઠની શરૂઆત પણ કરી દીધી. તેમની બધી જ શૈક્ષણિક સંસ્થાઓમાં બધા જ વિદ્યાર્થી, જીવન દ્વારા જીવન માટે જીવનની પ્રત્યક્ષ કેળવણી પ્રાપ્ત કરે, તેને ખૂબ જ મહત્ત્વ અપાયું. વિદ્યાર્થીઓ માટે છાત્રાલયજીવન ફરજિયાત હતું, પરંતુ છાત્રાલયો માત્ર રહેઠાણ અને ભોજન માટેનાં હેતુથી મર્યાદિત ન હતાં, પરંતુ ગૃહ-જીવનને ઉન્નત કરનારાં કેળવણીનાં કેન્દ્રો હતાં. છાત્રાલયનું સમૂહકાર્ય-સમૂહ પ્રાર્થના-સમૂહ સફાઈ–સમૂહ ભોજન-સમૂહ જીવન–એ તો મહાવિદ્યાલય કે અન્ય શૈક્ષણિક સંસ્થાની મહત્ત્વની કેળવણી કે તાલીમનો ભાગ હતો. જીવનનો વ્યવહાર ત્યાં જ શીખવાઅનુભવવા મળતો હતો. પ્રાર્થના, ઘરકામ, સફાઈ, ખેતીકામ, બાગકામ........જેવાં અનેક કાર્યોથી સદાચાર, સહકાર, શ્રમ, કરકસર, ચીવટાઈ, સમયપાલન, નિયમિતતા, પ્રામાણિકતા, સહિષ્ણુતા જેવા અનેક ગુણોના ઘડતરમાં તેમનું છાત્રાલય માધ્યમ બની જતું હતું. આ રીતે લગભગ અર્ધા સૈકાની કેળવણી ક્ષેત્રની તેમની જીવનસાધનાએ શિક્ષણના ક્ષેત્રમાં નવી ક્રાંતિ આણી. તેમના સર્વ સાથી મિત્રો કે કાર્યકરોને તેઓ માનથી જોતા. તેમની કાર્યશક્તિ કે આવડતને ઓળખી લેતા અને જે તે ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવાની તેમને તકો આપતા. તેમની આ વિનમ્રતાથી સૌ આકર્ષાતા. કામ કરનારની ભૂલ થાય તો તેમને સ્નેહથી શીખવતા, પણ જરૂરે તેમના વિકાસાર્થે જ સજા પણ કરતા; ત્યારે જ બહારથી કઠણ અને દિલથી કોમળ એમના વ્યક્તિત્વને ઓળખી શકાતું. સારા આરોગ્ય સાથે નિયમિત જીવન જીવનાર નાનાભાઈ પણ સારણગાંઠ–ભગંદર જેવા મહાભયંકર રોગના ભોગ બન્યા હતા છતાં તેમણે આ રોગોનો હિંમત અને ધૈર્યથી સામનો કર્યો હતો. ૧૯૪૩ના વર્ષમાં સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા અને જેલ પણ ભોગવી. શેત્રુંજય સંઘના પ્રમુખ રહ્યા. સૌરાષ્ટ્ર રાજ્યના પણ કેળવણી પ્રધાન બન્યા. ગૂજરાત વિદ્યાપીઠનું કુલનાયક પદ પણ Jain Education Intemational Page #680 -------------------------------------------------------------------------- ________________ sho ધન્ય ધરા શોભાવ્યું. વિરમગામના સત્યાગ્રહમાં સરસેનાપતિપદ સ્વીકાર્યું. આ બધાં પદ તેમની સિદ્ધિ છે. તેમની આવી કાર્યનીતિ અને સિદ્ધિ જોઈને, ભારત સરકારે ઉચ્ચ ગ્રામ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે તેમની પસંદગી કરી. ૧૯૫૧માં ડેન્માર્કનો પ્રવાસ, ખાસ કરીને Folk highschoolના ઝીણવટભર્યા અભ્યાસાર્થે કર્યો; આ શાળાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. શિક્ષણ-દર્શન ક્ષેત્રે તેમણે “ઘડતર ને ચણતર ગૃહપતિને' જેવાં ઉપયોગી પુસ્તકો લખ્યાં. રામાયણ અને મહાભારતનાં પાત્રો, તેમજ હિંદુ ધર્મની આખ્યાવિકાઓ પણ લોકસેવાર્થે જ લખી. તેમજ એક સબળ અસરકારક કથાકાર તરીકે તેઓએ પ્રજાહિતાર્થે જ રામાયણ-મહાભારતની તેમજ ભગવતગીતાની કથાઓ કરી. તેમના શિક્ષણ દ્વારા પ્રજા ઘડતરનાં કામોથી પ્રેરાઈને ૧૯૬૦માં ભારત સરકારે નાનાભાઈને ‘પદ્મશ્રી' એવોર્ડથી નવાજ્યા. આવા સર્વતોમુખી, પ્રતિભાસંપન કથાકાર, શિક્ષણવિદ્દ, ગ્રામસેવક નાનાભાઈ ભટ્ટ સદાય તેમના વિદ્યાર્થીઓના દિલમાં વસી જતા. ૧૯૬૧માં થયેલા તેમના અવસાનથી જગતે એશિયાની પહેલી ગ્રામ વિદ્યાપીઠના આદ્યસ્થાપકને ગુમાવ્યા. તેમને હજારો વંદન!!! –શ્રી તેજલ અર્થ-અમદાવાદ. સેવામૂર્તિ પરીક્ષિતલાલ મજમુદાર (૧૯૦૧-૧૯૬૫) ગાંધીજીએ ઈ.સ. ૧૯૧૭માં કોચરબ આશ્રમ છોડી, સાબરમતી આશ્રમમાં કામની શરૂઆત કરી, દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવાની અનેક ચળવળો તેમણે સાબરમતી આશ્રમમાંથી કરી. વિશ્વવિખ્યાત દાંડીકૂચની શરૂઆત આ આશ્રમથી જ થઈ. તેમની આવી પ્રવૃત્તિઓમાં ઘણા બધા સેવકો જોડાયા, જેમાં સ્વ. પરીક્ષિતભાઈ મજમુદાર પણ મોખરાનું સ્થાન ધરાવે છે. પરીક્ષિતભાઈની હરિજનસેવા જોઈ ગાંધીજી કહેતા “જો પરીક્ષિતભાઈ જેવા થોડાક સેવકો મને મળી જાય તો અસ્પૃશ્યતાની જડ ભારતમાંથી ઝડપથી નીકળી જાય.” આવા સાધુચરિત અનન્ય સેવાભાવી પરીક્ષિતભાઈનો જન્મ પાલિતાણામાં ૮-૧-૧૯૦૧ના રોજ થયો હતો. તેમનું બાળપણ પાલિતાણામાં વીત્યું. તેમનામાં બાળપણથી જ પછાત વર્ગ પ્રત્યે કૂણી લાગણીના અંકુરો ફૂટવા લાગ્યા હતા. તેમાંથી હરિજનોની સેવાની લગની લાગી હતી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પણ પાલિતાણામાં જ હેરિસ હાઇસ્કૂલમાં લીધું. ૧૮ વર્ષની ઉમરે મેટ્રિકની પરીક્ષામાં તેમણે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી હતી. તે પછી તેઓ મુંબઈની વિલ્સન કોલેજના વિદ્યાર્થી બન્યા. બે જ વર્ષના આ કોલેજના અભ્યાસ દરમ્યાન તેઓ વિદ્યાર્થી જૂથમાં ખૂબ જ પ્રિય બન્યા હતા. નાગપુર કોંગ્રેસ અધિવેશનના અંતે ગાંધીજીએ અસહકારની હાકલ કરી ત્યારે વિલ્સન કોલેજને તિલાંજલિ આપી તેઓ અમદાવાદ આવી, ગાંધીસેવામાં જોડાયા. દેશભક્તિની ભાવનાથી પ્રેરાઈને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. કોચરબના હરિજનવાસમાં રાત્રિશાળા શરૂ થઈ, તેમાં શ્રી પરીક્ષિતભાઈ જોડાયા. શ્રી પરીક્ષિતભાઈએ અર્થશાસ્ત્રના વિષય સાથે ઝળહળતી ફતેહ મેળવી, સ્નાતક થયા. શ્રી ઠક્કરબાપા સાથે તેમણે હરિજન સેવાનાં અનેક કામો કર્યા. ગોધરા, ખેડબ્રહ્મામાં અને નવસારીમાં આશ્રમની શરૂઆત કરી, ઘણો પરિશ્રમ કર્યો. આ આશ્રમોમાં હરિજનપ્રવૃત્તિની સાથે ભંગીકામની તાલીમની પણ શરૂઆત કરવામાં આવી. નવસારીમાં કામ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. પછી અસ્પૃશ્યતાનિવારણ અને ભંગીકષ્ટ મુક્તિની કામગીરીનો વ્યાપ પણ વધ્યો. ગુજરાતમાં ઠેર ઠેર આ કામગીરીમાં સેવાભાવી કાર્યકરો લાગી ગયા. શ્રી પરીક્ષિતભાઈ સાબરમતી આશ્રમમાં આવીને સ્થિર થયા. પૂજ્ય ઠક્કરબાપા તેમના પૂજ્ય અને ગુરુસમાન હતા. તેઓનો કેટલાક નિષ્ઠાવાન સેવકો સાથે ગાઢ સંપર્ક થયો. તેમાંથી ગુજરાતમાં ઘણું કામ કરી હરિજન સેવકોની એક મોટી હરોળ તૈયાર કરી છાત્રાવાસો શરૂ થયા. બાળવાડી અને સંસ્કાર કેન્દ્રો ચાલવા લાગ્યાં. હરિજનસેવા અને અસ્પૃશ્યતાનાં કામોમાં તેમને અનેક કડવા—મીઠા અનુભવો થયા. ભંગીકષ્ટ મુક્તિ અંગે તેમણે ઊંડો રસ લીધો. માથે મેલું ઉપાડી જવાની અત્યંત ગ્લાનિ ઉપજાવે એવી અમાનુષી પ્રથાથી તેઓ વ્યથિત થઈ જતા. પરીક્ષિતભાઈને મળવા માટે અને તેમની મદદ લેવા માટે ગામેગામનાં દુઃખી પીડિતો આશ્રમમાં આવતા. પરીક્ષિતભાઈએ હરિજનસેવાના કાર્ય માટે આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી. તેમનું કામ પણ દીપી નીકળ્યું. તેમણે સત્તા કે પદની લાલસા રાખી ન હતી. ઈ.સ. ૧૯૫૬ની સાલમાં તેમને Jain Education Intemational ducation Intermational Page #681 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પદ્મશ્રીનો એવોર્ડ રાષ્ટ્રપતિ તરફથી અર્પણ થયો, પણ તેમણે કદી પોતાના નામ સાથે એ ઉપાધિ જોડી ન હતી. એટલું જ નહીં, પણ એ ચાંદને પેટીમાં જ પૂરી રાખ્યો. તેમને જ્યારે ૬૦ વર્ષ પૂરાં થયાં, ત્યારે મિત્રોએ તેમને થેલી અર્પણ કરવાનો વિચાર કર્યો, તેમણે સહજ રીતે એ વાતનો સ્વીકાર ન કર્યો. હરિજન કન્યાકેળવણીના તેઓ ખૂબ જ આગ્રહી હતા. તેનાથી ઘણી કન્યાઓ ભણીને પગભર થઈ શકી. આશ્રમમાં મહિલાઓ માટે અધ્યાપન મંદિર શરૂ કરાવ્યું. આજે આ અધ્યાપન મંદિરમાં ભણી ગણીને હજારો બહેનો પગભર થઈ શકી છે. આ તેમની દેણગી છે, જે કદી પણ ભૂલી શકાશે નહીં. આવી એકધારી આજીવન સેવાનો તા. ૧૨-૯-૬૫ને રવિવારે અચાનક જ અંત આવ્યો. હૃદયરોગના હુમલાથી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં દાખલ થતાં જ તેમણે જણાવેલું કે મને સ્પેશ્યિલ વોર્ડમાં દાખલ કરશો નહીં. હું જનરલ વોર્ડનો જ દર્દી છું. તેઓએ છેલ્લે સુધી પોતાની સરળતા અને સાદાઈનાં સૌને દર્શન કરાવ્યાં. તેમની અંતિમ યાત્રા વખતે આશ્રમની ત્રણસો ઉપરાંત બાળાઓએ કરેલું કરુણ કલ્પાંત પથ્થરને પિગળાવે તેવું હતું. આવી સેવામૂર્તિને લાખો વંદન. —શ્રી વિજયસિંહ અટોદરિયા. પ્રયોગવીર કેળવણીકાર રઘુભાઈ નાયક (૧૯૦૭–૨૦૦૩) શિક્ષણક્ષેત્રે અને સમાજક્ષેત્રે પણ જેમનું ગૌરવ જળવાયું છે એવા રાષ્ટ્રીય કેળવણીકાર રઘુભાઈનું નામ કેળવણીના ક્ષેત્રે મોખરે મુકાયું છે. “કલ્યાણને માર્ગે જનારનું ધ્યેય નકામું જતું નથી”. દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ચલયાણ ગામમાં એક સંસ્કારી અનાવિલ કુટુંબમાં તેમનો જન્મ ૧૯૦૭માં થયો. વારસો અને વાતાવરણમાંથી મળેલી અને વિકસેલી અનેકવિધ ક્ષમતાઓનો માત્ર શિક્ષણ દ્વારા કેળવણીના ક્ષેત્રે જ ઉપયોગ કરવાની, તેમને ધૂન લાગી હતી. સાચી કેળવણી દ્વારા સમાજઘડતર એ તેમનું ધ્યેય હતું. અનેક પ્રલોભનો, વડીલો, કુટુંબીજનો, મિત્રોનો વિરોધ છતાં રઘુભાઈ પોતાના ધ્યેયથી ચલિત ન જ થયા. Jain Education Intemational st૧ સામાન્ય ચીલાચાલુ શાળા-કોલેજોમાં ચાલતા શિક્ષણને તેઓ કેળવણી ન કહેતા. સંસ્કાર સાથે શિક્ષણનો સમન્વય થાય ત્યારે જ કેળવણી મળે, એવું તેઓ દૃઢપણે માનતા હતા. ગાંધીજી, સરદાર પટેલથી માંડી.....હરભાઈ ત્રિવેદી, ઝીણાભાઈ દેસાઈ જેવા કેળવણીક્ષેત્રે નવા જ વિચારોને સમર્પિત–કર્મયોગીઓના સંપર્ક, સાથ, સહકારથી પ્રેરણા મેળવી રઘુભાઈ શિક્ષણ દ્વારા ગરીબ-દલિત-મજૂરવર્ગ–પછાત કે વંચિત વર્ગનાં બાળકોની કેળવણીમાં જ સતત રસ લેતા રહ્યા. બાળકોનો સર્વાંગી વિકાસ એ જ રાષ્ટ્રનો વિકાસ એવો નિર્મળ ભાવ, આ પારદર્શક શિક્ષકમાં ઊભરતો હતો. અનાવિલ આશ્રમ, ગૂજરાત વિદ્યાપીઠ, વિશ્વભારતી, શાંતિનિકેતન, દક્ષિણામૂર્તિ જેવી અનેક રાષ્ટ્રીય કેળવણી આપનાર સંસ્થાઓનો મોહ અને તેમની સાથેના સતત સંપર્કથી તેમના સાચી કેળવણી અંગેના વિચારો અને લાગણી દૃઢ થતાં ગયાં. ચીલાચાલુ શિક્ષણની પદવીઓ લીધી, પરંતુ ગાંધીપ્રેરિત વિચારોના બુનિયાદી–શિક્ષણના માર્ગે જઈ સાંપ્રત સમાજના અદના કેળવણીકાર બન્યા. આવા રઘુભાઈ અને તેમનાં પત્ની જસીબહેને જીવનભર સાથે મળીને નીચે જેવા વિચારો સાથે કેળવણીનું જે કામ કર્યું, તે દ્વારા સમાજસેવા કે સમાજઘડતરના કાર્યમાં જ જીવન ગાળ્યું. * બાળકને નાનપણમાં જ સાચી કેળવણી તરફ વાળી શકાય, એ સમયમાં તેને શિક્ષણ સાથે ઘડતરની તકો આપવી. * ગરીબ-વંચિતોનાં સૌ બાળકોનું ‘શાળા’ એ પણ ઘર છે. શિક્ષકો વાલી છે; એવી ભાવનાથી જ શાળાનું સંચાલન વહીવટ, શિક્ષણ, નિરીક્ષણ કરી, બાળકોના વિકાસ તરફ જ શિક્ષણનાં ધ્યેયોને કેન્દ્રિત કરવાં. * ચીલાચાલુ શિક્ષણ કરતાં માનવીય ગુણોથી ઘડાયેલ યુવાન તૈયાર થાય તે જ સાચી કેળવણી ગણાય. * વિદ્યાર્થીઓમાં નિયમિતતા, સ્વચ્છતા, વ્યવસ્થા, શિસ્ત જેવા અનેક સદ્ગુણોનો વિકાસ થાય એ કેળવણીનો જ મહત્ત્વનો ભાગ છે. તેને જ કેળવણી કહેવાય. * સમૂહજીવન અને મંત્રીમંડળની કામગીરી દ્વારા એક જવાબદાર નાગરિકનું નિર્માણ એ જ શિક્ષણનું પ્રદાન છે. ગાંધીજી પ્રેરિત બુનિયાદી કેળવણીથી તેઓ આકર્ષાયા હતા, એટલે પોતાના જીવનમાં સાદગી, અપરિગ્રહ, શ્રમ, Page #682 -------------------------------------------------------------------------- ________________ soa સ્વાવલંબન જેવી ક્ષમતાઓના આચરણ દ્વારા, સહકાર્યકરો, વિદ્યાર્થીઓને સાચી કેળવણી તરફ લઈ જતા. સમજપૂર્વકના જીવનનું આચરણ એ તેમના કેળવણીના ધ્યેયની સફળતાની ચાવી હતી. સ્વેચ્છાથી ખપ પૂરતો જ પગાર તેઓ લેતા. ગાયકવાડ સરકાર તરફથી મોટા અધિકારીપદ માટેના આમંત્રણને પણ તેમણે નકાર્યું. સરસપુરમાં (અમદાવાદના મિલમજૂરોનું રહેઠાણ) ‘સરસ્વતી વિદ્યામંડળ' શરૂ કરી મજૂરોનાં બાળકોનાં ઘડતરનું કામ જીવનભર કર્યું. અમદાવાદમાં મજૂર-બાળકો માટેનું અસારવા વિદ્યાલય, દિલ્હીમાં સરદાર પટેલ વિદ્યાલય, ચલયાણમાં માધ્યમિક શાળા જેવી તેમની સંસ્થાઓ આજે પણ કેળવણીક્ષેત્રે ગાંધીવિચારના માનવીઓના ઘડતર માટે કામ કરે છે. શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે હિંમતપૂર્વક નવા પ્રયોગો કરી રઘુભાઈ અને જસીબહેનનાં કેળવણીક્ષેત્રે ભરેલાં નવીન પગલાંની આ સંસ્થાઓ આજે પણ સાક્ષી પૂરે છે. —શ્રી પ્રમોદ જોશી, અમદાવાદ. સ્નેહરશ્મિ એમનું નામ તો ઝીણાભાઈ રતનજી દેસાઈ છે, પણ એમને ‘સ્નેહરશ્મિ’ કવિનું ઉપનામ મળ્યું છે. શ્રી ઝીણાભાઈનો જન્મ તા. ૧૬-૪-૧૯૦૩ના રોજ એમના વતન ચીખલી (જિ. વલસાડ)માં થયો હતો. એમનાં માતાનું નામ કાશીબા હતું. ધર્મપરાયણ પિતાજી અને હેતાળ તથા વત્સલતાથી ભરેલાં માતા પાસેથી શ્રી ઝીણાભાઈને ઉચ્ચ સંસ્કારો મળ્યા હતા. એમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચીખલી, ભરૂચ, મુંબઈ એમ જુદે જુદે ઠેકાણે થયું હતું. એવામાં ૧૯૨૦નું અસહકારઆંદોલન શરૂ થતાં શ્રી ઝીણાભાઈનું મન ઝાલ્યું ન રહ્યું. એ મેટ્રિકના વર્ગમાં હતા પણ વર્ગ છોડીને સત્તર વરસના આ જુવાને આંદોલનમાં જોડાવાનું ઉચિત માન્યું. શાળાએ જવાનું બંધ, આંદોલનમાં સક્રિય. પછી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ‘વિનીત’ પરીક્ષા એમણે આપી. સ્વરાજ્ય મળ્યા બાદ, એ પરીક્ષાને સરકારે તેમજ યુનિવર્સિટીએ માન્યતા આપી હતી. વિનીતની પરીક્ષામાં શ્રી ઝીણાભાઈ બીજે નંબરે પાસ થયા. ૧૯૨૬માં ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં દાખલ ધન્ય ધરા થઈ, રાજ્યશાસ્ત્ર વિષય સાથે એ પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા. સાથોસાથ ગુજરાતી વિષયમાં પણ એમણે પ્રથમ નંબર મેળવ્યો. એમણે સ્નાતક થયા બાદ ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૯ સુધી ઇતિહાસ અને રાજકારણ વિષયો શીખવાડ્યા, પણ થોડા સમય બાદ. ‘નૂતન ગુજરાત’ સામયિકનું સહતંત્રીપદ સંભાળ્યું, પણ અસહકારનો કસુંબલ રંગ એમને લાગી ગયો હોવાથી અને મૂળતઃ કવિહૃદય હોવાથી એમની હૃદયતંત્રી ઝણઝણી ઊઠી એટલે ૧૯૩૦માં સવિનયભંગની લડતમાં જોડાઈને સુરતથી નીકળતી સત્યાગ્રહપત્રિકાનું સંપાદન કર્યું. પરિણામે નવ માસની કેદ ભોગવી. સુરતની સમિતિમાં એ પ્રમુખપદે ચૂંટાયા અને ૧૯૩૨માં બીજીવાર એમણે બે માસની કેદ ભોગવી. એમની ઉંમર લગભગ ૩૨-૩૩ વર્ષની થઈ હશે એટલામાં તો ઊગતા કવિ તરીકે એ જાણીતા થયા. આમ જોવા જઈએ તો ગુજરાતની કવિ ત્રિપુટીમાં ઉમાશંકર જોષી, સુંદરમ્ અને સ્નેહરશ્મિને ગણવામાં આવે છે અને એ સ્વાભાવિક છે. ઉમાશંકરને અને સ્નેહરશ્મિને તો ખૂબ ફાવટ હતી. સુંદરમ્ને તો પૉન્ડિચેરીમાં જ રહેવાનું થયું. આ ત્રિપુટીએ મા ગુર્જરીની અમૂલ્ય સેવા કરી છે અને સાહિત્યજગતમાં ગુજરાતના નામને ગૌરવ અપાવ્યું છે. સ્નેહરશ્મિ મૂળે તો શિક્ષકનો જીવ, એટલે વ્યવસાય તરીકે એમણે શિક્ષક થવાનું પસંદ કર્યું. ઝીણાભાઈએ શિક્ષણશાસ્ત્રની કોઈ પદવી-બી.એડ./એમ.એડ. લીધી ન હતી પણ ગાંધીવિચારની અમીટ છાપ એમના પર હતી. ગુ. વિદ્યાપીઠની તાલીમે ‘સા વિદ્યા વિમુક્ત ચે’ સૂત્રનો અર્થ એ બરાબર સમજ્યા હતા, એટલે એમણે મુંબઈ (વિલેપાર્લે)ની ગોકળીબાઈ હાઇસ્કૂલમાં આચાર્યપદ સ્વીકાર્યું. ત્યાં થોડો વખત જવાબદારી નિભાવ્યા બાદ, સન ૧૯૩૮માં સી.એન. વિદ્યાવિહારમાં આચાર્ય તરીકે એમણે જવાબદારી સંભાળી. સી.એન. વિદ્યાવિહારમાં સન ૧૯૯૧ સુધી મતબલ કે નિધનપર્યંત રહ્યા. સી.એન. વિદ્યાલય જોડે માનો કે એકરૂપ થઈ ગયા હતા. એમની ઊંચી ભાવના, ઉત્કટ રાષ્ટ્રીયતા, આદર્શો અંગેની કલ્પનાશીલતા અને હૃદયની પારદર્શિતાએ માણેકબાને તથા ઇંદુમતીબહેનને ખૂબ પ્રભાવિત કર્યાં. સી.એન. વિદ્યાવિહારમાં ઝીણાભાઈનું વ્યક્તિત્વ કેળવાયું અને કોળવાયું. આ સંસ્થાના નાનકડા રોપાને એમણે ઘટાદાર વટવૃક્ષમાં રૂપાંતિરત કરી દીધો. એક સાહિત્યકારે પોતાની વિદ્યાકીય અને વહીવટી દક્ષતા Page #683 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કo૩ બતાવીને શિક્ષણક્ષેત્રમાં પોતાના હીરને પ્રગટાવ્યું. * સી. એન. વિદ્યાવિહારને પશ્ચિમ ભારતના શાંતિનિકેતન જેવું બનાવ્યું. * માતૃભાષાનો આગ્રહ રાખ્યો. * કલા, વ્યાયામ, ઉદ્યોગ તથા શિક્ષણની સજ્જતા વધારવા તાલીમી કેન્દ્રો સ્થાપ્યાં. * સહશિક્ષણનો આગ્રહ રાખ્યો. * માનવીય અભિગમ દાખવીને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સહકાર્યકર્તાઓનાં દિલ જીતી લીધાં. * સરકારી સમિતિઓમાં સ્થાન મેળવ્યું. * મુંબઈની, ગુજરાતની તથા સરદાર પટેલ યુનિ.માં સેનેટ તથા વિધવિધ કમિટીમાં સ્થાન લીધું. * ગુજરાત યુનિવર્સિટીના કામચલાઉ ઉપકુલપતિ બન્યા. * ગુજરાત યુનિ.ની સેનેટ તથા સિંડિકેટના સભ્ય થયા. સાહિત્યકાર તરીકે એમણે સાહિત્યના બધા પ્રકારો ખેડ્યા છે. » કવિ તરીકે એમણે ‘અર્થ’, ‘પનઘટ', “અતીતની પાંખમાંથી... જેવા કાવ્યસંગ્રહો આપ્યા. ને ધુમકેતની માફક ઊર્મિપ્રધાન નવલિકાઓ લખી. એમાં ગાતા આસોપાલવ', “મોટીબહેન', “સ્વર્ગ અને પૃથ્વી', કાલા ટોપી’ મુખ્ય ગણાય. =}} “મટોડ અને ‘તુલસી' નામે એમનો નાટ્યસંગ્રહ બહાર પડેલો છે. => “ભારતના ઘડવૈયા' એમનો ચારિત્ર્યસંગ્રહ પ્રસિદ્ધ થયેલો છે. ‘પ્રતિસાદ' નામનો વિવેચનસંગ્રહ છે. » ‘અંતરપટ' નામની બહુ ચર્ચિત નવલકથા એમણે લખેલી રાષ્ટ્રીય શિક્ષણના તીવ્ર આગ્રહી શ્રી ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ શ્રી ઠાકોરભાઈનો જન્મ ૧૩-૨-૧૯૦૨ના રોજ વેગામ (જિ. નવસારી)માં થયો હતો. એમ તો મૂળ વતન ખરસાડ (જિ. નવસારી) ગણાય, પરંતુ એમના આજાબાપાને ત્યાં એમને વારસાઈ મળતાં, એ વેગામમાં સ્થિર થયેલા. એમના પિતાજીનું નામ શ્રી મણિભાઈ પરાગજી અને કાકાશ્રીનું નામ શ્રી દુર્લભજી પરાગજી હતું. બંને ભાઈઓ સારું ભણીને સરકારી નોકરીએ લાગેલા. એમને મુ. મોરારજીભાઈ સાથે ગાઢ મિત્રતા. અસહકારની ચળવળ ચાલતાં ત્રણે મિત્રોએ સરકારી હોદ્દાઓને છોડવાનો વિચાર કર્યો. શ્રી મોરારજીભાઈએ તથા દુર્લભજીભાઈએ ડેપ્યુટી કલેક્ટર તરીકેનાં રાજીનામાં આપી દીધાં, પરન્તુ શ્રી દુર્લભજીભાઈએ કુટુંબનિર્વાહની જવાબદારી શ્રી મણિભાઈ પર હોવાને લીધે, ન્યાયાધીશ તરીકેના હોદ્દા પર ચાલુ રહેવાનું મણિભાઈને જણાવ્યું. શ્રી મણિભાઈ ન્યાયાધીશ તરીકે ખૂબ તટસ્થતાથી વર્તતા. અંગ્રેજ કલેક્ટરે એમને “ગરીબોના જજ તરીકે વર્ણવેલા. આમ શ્રી ઠાકોરભાઈના ઘડતરમાં એમનાં ચુસ્ત સનાતન ધર્મમાં માનનારા આજાબાપા (જીવાભાઈ નામ), રાષ્ટ્રપ્રેમી પિતા અને કાકા તથા વાત્સલ્યમૂર્તિ માતુશ્રી કાશીબાનો મોટો ફાળો છે. => ઠાકોરભાઈનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં થયું. માધ્યમિક શિક્ષણ અનુક્રમે ભરૂચ તથા થાણા (મહારાષ્ટ્ર)માં થયું. એમના પિતાની વારંવાર બદલી થયા કરતી હોવાથી આમ થયું. * ૧૯૧૯માં મેટ્રિકમાં પાસ થઈ, અમદાવાદની ગુજરાત કોલેજમાં ફર્સ્ટ ઈયર આર્ટ્સમાં એ દાખલ થયા. ઇન્ટર આમાં જ્યારે એ આવ્યા ત્યારે અસહકારના આંદોલનને કારણે ગાંધીજીના વિચારોથી આકર્ષાઈ, એમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ શરૂ કર્યો. --) ૧૯૨૧-૨૨માં અંગ્રેજી-ગુજરાતી વિષય સાથે એ સ્નાતક થયા. કાકાસાહેબના પ્રિય વિદ્યાર્થી બન્યા. રુ ૧૯૨૪-૨૬માં સત્યાગ્રહ આશ્રમમાં શિક્ષક થયા. પછી ૧૯૨૬-૩૦ દરમિયાન પોતાના ગામમાં ખેડૂતો અને ગરીબો માટે પ્રૌઢશિક્ષણનું એમણે કામ કર્યું. ૧૯૨૭-૨૮માં ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપી. છે. » ‘હાઇકુ' કાવ્ય લખ્યા. હાઈકુસમ્રાટનું બિરુદ કાકાસાહેબે આપ્યું. ટૂંકમાં ઝીણાભાઈનાં લખાણોમાં તથા એમના શિક્ષણવિષયક વિચારોમાં ગાંધીયુગની સ્પષ્ટ છાપ વરતાય છે. ગૂજરાત વિદ્યાપીઠના શિક્ષણની એમના ચિત્ત પર જે છાપ પડી તે વજલેપ-શીશી રહી. આવા સાહિત્યકાર, કવિ અને શિક્ષણકારને લીધે ગુજરાત ગૌરવાન્વિત થયું છે. પૂરા આઠ દાયકાનું જીવન નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી જીવનારા એ કવિ, સાહિત્યકાર તથા કેળવણીકારને મારાં વંદન. – શ્રી ચન્દ્રકાન્ત ઉપાધ્યાય. Jain Education Intemational Page #684 -------------------------------------------------------------------------- ________________ stox → ૧૯૩૦માં દાંડીકૂચના આંદોલનમાં ભાગ લેવાને કારણે ૬ માસની, પછીથી ૧૯૩૨માં ૨ વર્ષની અને ૧૯૪૨માં ૩ વર્ષની જેલયાત્રા કરી. → પ્રાંતીય સ્વરાજ્ય દરમિયાન મુ. મોરારજીભાઈના રહસ્યમંત્રી તરીકે ફરજ બજાવી. * ૧૯૪૬માં ‘હરિજન’ પત્રનું સંપાદન કર્યું. → પછી કોંગ્રેસના મંત્રી તથા પ્રમુખ તરીકે ૧૯૫૨થી જવાબદારી સંભાળી. * ૧૯૪૬માં ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી થયા. ૧૯૭૧માં એમનું અવસાન ત્યાં સુધી એ ગૂ. વિદ્યાપીઠમાં સેવા આપતા રહ્યા. એ દરમિયાન ટ્રસ્ટી, ઉપકુલપતિ અને કુલપતિની જવાબદારી એમણે બરાબર સંભાળી. » ગુજરાત યુનિવર્સિટીની સેનેટ તથા સિન્ડિકેટના સભ્ય પણ એ રહ્યા. ⇒>>> ૧૯૬૨-૬૬ નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બન્યા. શ્રી ઠાકોરભાઈ આ વિચારોના કટ્ટર સમર્થક હતા. એમણે જે સિદ્ધાંતોનો આગ્રહ રાખ્યો હતો તેમાં ગરીબ, દૂબળા, નીચે પડેલા, કચડાયેલા દેશવાસીને નજર સમક્ષ રાખ્યા હતા. સિદ્ધાંતો નીચે જણાવ્યા છે. → એમની દૃષ્ટિએ શિક્ષણસંસ્થા ચલાવવામાં અને આશ્રમ ચલાવવામાં મોટો તફાવત છે. પહેલામાં નીતિ ઘડવાની, એનો અમલ કરવાની અને એને માટે કઠોર નિર્ણય લેવા સુધીની કડવાશ વેઠવાની જવાબદારી લેવી પડે છે. એમાં પોચીપોચી વાતોથી કામ ન ચાલે. બીજામાં એવું નથી. * યુ.જી.સી.ના શ્રી કોઠારી મિશન આગળ એમણે જે વાતો કરેલી તે મૂલ્યવાન તથા વ્યાપક અને ઊંડી છે. એ માણસે સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી; કર્તવ્ય, કર્મને વળગી રહેવાનો આગ્રહ રાખ્યો; સાદાઈ ગ્રહણ કરી અને ગરીબો તથા આદિવાસી, દૂબળા જેવાં કચડાયેલાં લોકો માટે કામ કર્યું. આ ઉપરાંત ખાદી, નશાબંધી, રાષ્ટ્રભાષાપ્રચાર, સ્ત્રીઉન્નતિ, બુનિયાદી તાલીમ, અસ્પૃશ્યતાનિવારણ તથા કોમી ઐક્યનું કામ કરવામાં જીવન વિતાવ્યું. એ સાચા લોકશિક્ષક હતા. ચાલુ શિક્ષણ અંગે એમણે કહ્યું : “આ શિક્ષણમાં પલટો લાવવાની આપણી જવાબદારી છે. શિક્ષણમાં ક્રાન્તિ આવી રહી છે. ચાલુ કેળવણી બાળકોના ધન્ય ધરા મનમાં અપાર મહત્ત્વાકાંક્ષા જરૂર પેદા કરે છે, પણ એને પૂરી પાડનારાં બળ, મહેનત, સહિષ્ણુતા, આદર વગેરે ગુણો આપતી નથી. એ સદ્ગુણો આપણે ખીલવવાના છે, નહીં તો આ વિદ્યાર્થીઓ શેરડીના રસહીન બનેલા કૂચા જેવા નિઃસત્ત્વ થઈ જશે.” આવા ક્રાંતિકારી શિક્ષણકારને લાખ લાખ વંદન. —શ્રી ચંદ્રકાન્ત ઉપાધ્યાય. ઉમાશંકર જોશી (૧૯૧૧-૧૯૮૮) ગાંધીયુગના પ્રમુખ સાહિત્યકારોમાંના એક ઉમાશંકર જોશી ગુજરાતના કેળવણીકારોમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તેમનો જન્મ ૨૧-૭-૧૯૧૧ના દિને ઈડરના બામણા ગામમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ બામણા અને ઈડરમાં જ થયું. અમદાવાદની પ્રોપાયટરી હાઇસ્કૂલમાંથી તેમણે મેટ્રિકની પરીક્ષા પસાર કરી અને ઉચ્ચ શિક્ષણ માટે તેઓ ગુજરાત કોલેજમાં દાખલ થયા. અહીંથી જ સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. ૧૯૩૧માં છએક મહિના તેઓ કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. ૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી ૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસ વિષયો સાથે બી.એ. થયા તથા ૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયો સાથે એમ.એ. થયા. અભ્યાસ દરમ્યાન જ તેમણે વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું. . આ પછી સિડનહામ કોલેજમાં અધ્યાપક થયા. ૧૯૩૯માં તેઓ અમદાવાદમાં સ્થિર થયા. અહીં તેમણે ગુજરાત વિદ્યાસભામાં અનુસ્નાતક વર્ગમાં અધ્યાપક અને સંશોધક તરીકે સેવાઓ આપી. ૧૯૪૭માં તેમણે ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું અને એમાં લેખો લખીને પ્રજાકેળવણીનું કાર્ય કરવા માંડ્યું. તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે. ૧૯૬૬થી બે સત્ર માટે તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિપદે રહ્યા હતા. તેમને સાહિત્યકાર તરીકે અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા હતા, પણ તેઓ પ્રથમ શિક્ષક હતા. તેઓ વારંવાર કહેતા કે તેમના માટે વર્ગ જ સ્વર્ગ છે. . ઉમાશંકર જોશીના કેળવણીના વિચારો ગાંધીવિચારથી પ્રભાવિત હતા. તેઓ સમાજનાં કાર્યો અને જાહેરજીવન સાથે સતત જોડાયેલા હોઈ, કેળવણી અંગેના તેમના વિચારો લેખન દ્વારા પ્રગટ કરતા રહ્યા. ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીનો Page #685 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કo૫ વિરોધ કરી, તેઓ જેલમાં પણ ગયેલા. આ અંગે તેમણે અવકાશ યુગના પિતા નિરીક્ષક'માં પોતાના વિચારો નીડરતાથી પ્રગટ કર્યા હતા. વિક્રમ સારાભાઈ (૧૯૧૯-૧૯૭૧) વાણી અને વિચારસ્વાતંત્ર્યમાં માનનારા ઉમાશંકરનાં વ્યાખ્યાનોએ તે સમયે દેશ આખાનું ધ્યાન ખેંચ્યું હતું. ઈ.સ. ૧૯૧૯ ઑગષ્ટની ૧૨મી તારીખે, અમદાવાદમાં ૧૯૭૪-૭૫ના નવનિર્માણના આંદોલન દરમ્યાન તેમણે રિટ્રીટ (શાંતિનું સ્થાન)માં વિક્રમભાઈનો જન્મ થયો. ધનાઢય અધ્યાપકો અને વિદ્યાર્થીઓને સાથ આપ્યો હતો. આમ તેઓ | પિતા અંબાલાલ સારાભાઈ અને માતા સરલાદેવી સારાભાઈને હિંમેશાં સમાજ અને શિક્ષણજગત સાથે સંલગ્ન રહ્યા. રઘુવીર ચૌધરીનું તેમના વિશેનું આ નિરીક્ષણ સાચું જ છે : “લેખન લક્ષ્મી સાથે સરસ્વતીની પણ આ કુટુંબ પર પૂરેપૂરી માટે થઈને ઉમાશંકર શિક્ષણનાં-સમાજનાં કામ છોડી દે એમ મહેર હતી. શિક્ષણ સાથે સંસ્કાર અને વૈજ્ઞાનિક વિચારોની માની ન શકાય.” (“સહરાની ભવ્યતા’-પૃ.-૧૪) આ ઉપરાંત મૌલિકતાનું વાતાવરણ હતું. વિક્રમભાઈનો ઉછેર આવા તેઓ કહે છે : “સ્વાતંત્ર્યોત્તર ગુજરાતના સાંસ્કૃતિક જીવન વાતાવરણમાં થયો. ધનાઢ્ય કુટુંબમાં પણ માતા-પિતામાં બાળમાટે ઉમાશંકર એક “ઇમેજ' છે. એથી મૂલ્યપ્રેમી પ્રજા કેળવણી માટે ઊંચા આદર્શના ખ્યાલો હતા. વિશ્વભરના પોતાની રહે છે.” (“સહરાની ભવ્યતા’–પૃ.-૧૯) વિજ્ઞાનની ઝડપથી થતી પ્રગતિ સાથે–ભારતીય સંસ્કૃતિના - ઉમાશંકર જોશીએ પ્રજાકેળવણી માટે બાળકેળવણીનું સુમેળના ખ્યાલો સાથે વિક્રમભાઈનો ઉછેર થયો. મહત્ત્વ સ્વીકાર્યું છે. તેઓ કહે છે : “આ ચેતનની ખેતી છે. માતા-પિતાના કેળવણી અંગેના ઉમદા વિચારોને કારણે ને લણણી છે જીવનની...શિક્ષક ડાબા હાથે જે કંઈ ઓરે છે જ વિક્રમભાઈને પ્રકૃતિના પુસ્તકમાંથી “The world is an તેનો પણ મબલખ પાક ઊતરે છે, એટલે એ શું ઓરે છે એ open book ' વનસ્પતિ, માનવજીવન, પ્રાણીજીવન વિષે અંગે પૂરેપૂરો સાવધ હોવો ઘટે.” (“શિવસંકલ્પ’–પૃ. ૪૧- અનૌપચારિક રીતે જ જ્ઞાન મળતું રહ્યું. આ એમના પાયાના ૪૨) તેમણે ગાંધીજીની પાયાની કેળવણીનું સમર્થન કર્યું છે. ઘડતરનો ઉમદા સમય હતો. માણસની માણસાઈની જાળવણી અંગે તેઓ શબ્દાંતરે લખતા પ્રવૃત્તિમય જીવન સિવાય વિક્રમભાઈને ચેન પડતું ન હતું. રહ્યા, પણ માનવીય ગુણોની કેળવણી સાથે વિદ્યાવ્યાસંગનું કંઈક કરતાં જ રહેવાની તેમની પ્રકૃતિ હતી. સામાન્ય વ્યક્તિ જેને મહત્ત્વ પણ તેમણે સ્વીકાર્યું છે. વિદ્યાલયોમાં વ્યાખ્યાનમાળાઓ તોફાન કે ભાંગફોડ કહે, તેમાં વિક્રમભાઈની સર્જનાત્મક શક્તિ ચાલે, વિદ્યાર્થીઓ માંહમાંહે ચર્ચાવિચારણા કરે, પરિસંવાદો કેળવાતી જતી હતી. રમકડાંની ભાંગફોડમાંથી જ તેમણે યોજાય અને એ રીતે વિદ્યાની સાધના ચાલ્યા કરે એ માટે વિજ્ઞાનમાં રસ કેળવ્યો. ધન અને અન્ય સમૃદ્ધિ સાથે મળેલાં તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા. અર્વાચીન યુગમાં વિજ્ઞાન અને માતા-પિતાની આવાં કાર્યો માટે તેમને કોઈ ખલેલ ન હતી. માનવવિદ્યાઓ વચ્ચેની સંવાદિતાનું તેમણે સમર્થન કર્યું છે. પરિણામે “રિટ્રીટ' તેમનું ઘર જ તેમની શાળા બની ગઈ હતી. શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનો સ્વીકાર કરી અંગ્રેજી પોતાના જ શિક્ષકો, ઘરનું જ અનૌપચારિક વાતાવરણ. અંગત અને હિન્દીના પાકા જ્ઞાનનો મહિમા કર્યો. આમ ઉમાશંકર રસ-રુચિને મહત્ત્વ, નિષ્ણાત માર્ગદર્શકો સાથે રહી જોશી આપણા વિદ્યાપુરુષ હતા તો સાથે સંસ્કારપુરુષ પણ વિક્રમભાઈએ શિક્ષણ સાથે કેળવણી પ્રાપ્ત કરી. ગાંધી વિચારની હતા. વ્યક્તિ મટ્યા વિના જ તેઓ એક સંસ્થા હતા. તેઓ સર્વાગી કેળવણી તેમને ઘરમાં જ મળી. ઘરમાં જ ગાંધીજી અને ગુજરાતી પણ હતા અને વિશ્વમાનવી પણ હતા. વિશ્વશાંતિના તેમના જેવી સમકાલીન મહાન વ્યક્તિઓના સતત સંપર્કથી ચાહક આ કવિ માનવીને માનવી બનાવવા હંમેશાં મથતા વિક્રમભાઈનું જીવનઘડતર થતું રહ્યું. રહ્યા. કેળવણી ક્ષેત્રે આપેલું તેમનું પ્રદાન ચિરંજીવ રહેશે. તા. ૧૯-૧૨-૧૯૮૮ના રોજ એક સંવેદનશીલ કેળવણીકારનું ગુજરાત કોલેજ ઈગ્લેંડની કેમ્બ્રિજ કોલેજ, બેંગ્લોરની કેન્સરની માંદગીથી મુંબઈમાં અવસાન થયું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જેવાં અનેક સ્થળોએ, પદાર્થ વિજ્ઞાન, ન્યૂક્લિયર ફિઝિક્સ, કોસ્મિક રેઝ......જેવા વૈજ્ઞાનિક -શ્રી ઈલા નાયક, અમદાવાદ. વિષયમાં રસ લઈ, તેમણે પીએચ.ડી.ની ડિગ્રી પણ મેળવી લીધી. વિજ્ઞાનક્ષેત્રમાં ઊંડો અભ્યાસ એ જ તેમનું મુખ્ય ધ્યેય હતું. Jain Education Intemational For Private & Personal use only Page #686 -------------------------------------------------------------------------- ________________ કos ધન્ય ધરા ( કૌટુંબિક સંસ્કારને કારણે, અમેરિકાના મોટા શહેરમાં કે ભારતના નાનકડા ગામમાં પણ મુક્ત રીતે, અનૌપચારિક રીતે અનુકૂળ થઈ રહેવાની ક્ષમતા તેમણે કેળવી લીધી હતી. પરિણામે તેઓ વિશ્વ-વિખ્યાત વૈજ્ઞાનિક માનવ બન્યા હતા. સમયના ઝડપી વહેણ સાથે. વિજ્ઞાનક્ષેત્રે પણ ઝડપી શોધો થતી રહી છે. જો આ શોધ જીવનોપયોગી ન હોય તો તે અર્થહીન બને છે. આવી શોધ માટે સાધનાની જરૂર છે. આવા તેમના વિચારો હતા. ૧૯૪૨માં દક્ષિણ ભારતમાં વૈજ્ઞાનિક શોધના કાર્યમાં રહેવાનું થયું. અચાનક જ મૃણાલિનીબહેન સાથે મુલાકાત થઈ. વિચારો-વર્તનોની સામ્યતાને કારણે બંને લગ્નથી જોડાયાં પરંતુ સતત વૈજ્ઞાનિક શોધમાં વ્યસ્ત-મસ્ત વિક્રમભાઈ કુટુંબીજનો સાથે લાંબો સમય રહી શકતા ન હતા. | વિક્રમભાઈએ પોતાની સર્વશક્તિ વિજ્ઞાનક્ષેત્રે જ વાપરી. ભારતની પ્રજા અને માનવજીવનનો વિકાસ એ જ તેમનો મુખ્ય હેતુ હતો. ઊંચા માનવજીવન માટે, વૈજ્ઞાનિક શોધોમાં તેમને રસ હતો. ઊંચા અવકાશના ક્ષેત્રના કોઈ પણ સંશોધનકાર્યમાં તેમનું દિલ ધરતીના માનવો સાથે જ સતત વિચારતું રહેતું. આવી વિરાટ વિભૂતિએ વિજ્ઞાનક્ષેત્રે અનેક સંશોધનો કર્યા. સંસ્થાઓ ઊભી કરી; ઔદ્યોગિક ક્ષેત્રે સંસ્થાઓ ઊભી કરી. પ્રજાહિતનાં આવાં કાર્યોથી તેમને દેશ-વિદેશમાંથી સમ્માન મળ્યું. શાંતિસ્વરૂપ ભટનાગર ચંદ્રક, રાષ્ટ્રપતિ પદ્મભૂષણ અને અવસાન પછી પણ પદ્મવિભૂષણ એનાયત થયો. આ રીતે તેઓ અવકાશ યુગના પિતા બન્યા. ભારતને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે મૂક્યું. અમદાવાદમાં જ તેમણે સ્થાપેલી કેટલીક સંસ્થાઓ આજે પણ તેમની વૈજ્ઞાનિક શોધ-શક્તિની સાક્ષીરૂપે કામ કરે છે. અટીરા, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, સેટેલાઇટ કોમ્યુનિકેશન્ન સેન્ટર (થલતેજ), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને અણુશક્તિ પંચ જેવી મોટી જવાબદારીનાં કામ તેમણે સફળતાથી પાર પાડ્યાં છે. માત્ર પ્રજાહિતાર્થે જ વિજ્ઞાનક્ષેત્રે સમર્પિત કરનાર વિક્રમભાઈ, સદાય સાદગીને વરેલા હતા. સાદા સફેદ પાયજામા-ઝભામાં જ્ઞાનથી શોભતા વિક્રમભાઈએ ત્રિવેન્દ્રમ નજીક દરિયા કાંઠે કોવાલમ્ પેલેસમાં જ ૩૦ ડિસેમ્બર ૧૯૭૧ની મધ્યરાત્રિએ કાયમી વિદાય લીધી. –શ્રી પ્રમોદ જોશી નદી* ગૈરવશાળી પ્રતિભાઓ ' : ગિજુભાઈ બધેકા ભોગીલાલ સાંડેસરા રેખાંકન : સવજી છાયા નાનાભાઈ ભટ્ટ રણજીતરામ વાવાભાઈ Jain Education Intemational Page #687 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દoo ગૌરવશાળી નારીરનો – શ્રીમતી સુલભાબહેન આર. દેવપુરકર * * પૃથ્વીને માતા કહી છે, કારણકે એના વગર “અસ્તિત્વ' જેવો શબ્દ ક્યાં ટકી શક્યો હોત? પિતા તો છે, આ બ્રહ્માંડમાં; અને વળગેલી અસંખ્ય નક્ષત્રમાળાઓ છે, પણ પૃથ્વી સિવાય અન્ય ગ્રહો-નક્ષત્રોમાં જીવનું અસ્તિત્વ ક્યાં છે, તે સંશોધનનો વિષય છે. એમ માતાનું માહાભ્ય છે. માતા જ જન્મ-ઉછેર-લાલન-પાલન-સંરક્ષણ સંવર્ધનનું એક માત્ર કારકબળ છે. નાનકડા જીવજંતુથી માંડીને વિશાળકાય પ્રાણીઓનું અસ્તિત્વ માત્ર એક માતા થકી જ છે. એમાં માનવપ્રાણીનાં સંરક્ષણ-સંવર્ધનની જવાબદારી તો અનેકવિધ હોય છે. એ વ્યક્તિમાં સીમિત રહેતી નથી, સમષ્ટિમાં વિસ્તરે છે. ઘર-કુટુંબ-શેરી-મહોલ્લો-જ્ઞાતિ–વર્ગગામ-શહેર-દેશ-પરદેશ સુધી નજર દોડાવો તો જણાશે કે માતાનું સ્થાન સમાજમાં એક અને અબાધિત છે, કારણ કે ઉદરસ્થ શિશુની સંભાળ રાખવાથી એની સભાનતા શરૂ થાય છે અને નવજાત શિશુની કાળજી લેવામાંથી એ સભાનતા સક્રિય થાય છે, એટલે નારીને આ સારસંભાળ લોહીમાં મળી ગઈ હોય છે. આ સેવાવૃત્તિ એનો આગવો વિશેષ બની રહે છે. | ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસમાં અને ઝળહળતા વર્તમાનમાં શીલવંતી ગુણવંતી વીરાંગનાઓ વિદુષીઓ, સતીઓ, ભક્તિ, સેવા, કર્મક્ષેત્રે અગણિત તારિકાઓ ઝળહળે છે. રાજમાતા મીનળદે, નાગબાઈ, સતી તોરલ, રાણકદેવી, ભક્તશિરોમણિ મીરાંબાઈ, અમૃતમયી માતા અમરબાઈ એમ અનેક પ્રાતઃસ્મરણીય નામો મનઃચક્ષુ સમક્ષ આવે છે. વીસમી તથા એકવીસમી સદીમાં પણ અસંખ્ય નારીરત્નોએ ગુજરાતને અનોખી ગરિમા બક્ષી છે. સાહિત્ય, સેવા, રાજકારણ, શિક્ષણ, વ્યવસાય, કલા, સાહિત્ય એમ વિવિધ ક્ષેત્રે પોતાનું આગવું પ્રદાન કરનારી અનોખી મહિલાઓની ઝલક મેળવીએ. આ લેખમાળા રજૂ કરનાર શ્રીમતી સુલભાબહેન દેવપુરકર (જન્મ ૧૯૬૪) એક સુસંસ્કૃત પરિવારમાં જન્મી ઉચ્ચ અભ્યાસ કરી પોરબંદરની શ્રી વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજમાં અંગ્રેજી વિષયનાં વ્યાખ્યાતા તરીકે સેવા આપી રહ્યાં છે. હાલમાં Ph.D. માટે “૧૯ સદીમાં ભારતીય નવલકથાકારો' પર સંશોધન કરી રહ્યાં છે. તેઓ પોતે સર્જનાત્મક સાહિત્ય, વિવેચન અને અનુવાદમાં મહત્ત્વની કામગીરી કરી રહ્યા છે. બાળ સાહિત્યમાં પણ તેમનું વિશેષ પ્રદાન રહ્યું છે. તેમની કૃતિઓમાં અંગ્રેજી કાવ્યસંગ્રહ ટુવીટર (Twitter) ૧૯૯૮માં, ગુજરાતી કાવ્યસંગ્રહ ‘તમરા” ૨૦૦૨માં, વાર્તા સંગ્રહ “સામે પાર' ૨૦૦૪માં પ્રગટ થયા છે. બાળસાહિત્યમાં “મનુડાની હોડી અને બીજી વાતો' ૧૯૯૯માં, “જંતરમંતર' ૨૦૦૨માં, “છત્ત અને ફg” ૨૦૦૩માં, “મેરે આસપાસ કી દુનિયા” ૨૦૦૩માં અને “ડાહી ડમરી ડોળી” ૨૦૦૪માં પ્રકાશિત થયાં છે. અંગ્રેજીમાં બાળવાર્તાઓ જે તે સામાયિકોમાં પણ પ્રગટ થતી રહી છે. ઇન્ડિયન લિટરેચર’માં રમેશ પારેખની કવિતાનો કરેલો અનુવાદ શ્રેષ્ઠ અનુવાદ તરીકે છપાયો. ‘તમારા'ની કવિતા એક મહત્ત્વના સંગ્રહમાં સ્થાન પામી અંગ્રેજીમાં સંશોધનલેખો, ગુજરાતીમાં પુસ્તક અવલોકનો, લેખો ઇત્યાદિ પ્રકાશિત. ટૂંકી વાર્તા ક્ષેત્રે પ્રદાર્પણ સમયે શ્રી નરોત્તમ પલાણના શબ્દો હતા–“એમની કલમમાં એક પ્રૌઢીનો અનુભવ થાય છે.” | સુંદર ચિત્રાત્મક શૈલી, મનુષ્યનાં મનમાં અંત સીલમાં ડોકિયું કરવાની દૃષ્ટિ, માનવસહજ સૌ ઊણપો, ખૂબીઓ, ખામીઓને સ્વીકારી જીવન પ્રત્યે ઉદારતાથી જોવાની આવડત છે. માનવજીવનમાં દુઃખ અને હાસ્ય બન્નેની શક્યતાઓનો સરસ વિસ્તાર કરી જાણે છે. ધન્યવાદ. –સંપાદક Jain Education Intemational Page #688 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ધન્ય ધરા શ્રીમતી મૃદુલાબહેન સારાભાઈ સાહિત્યસર્જન કર્યું. “પરલોકે પત્ર' (૧૯૭૨), ‘ગવાક્ષદીપ’ (૧૯૭૯), “આપણું વિવેચન સાહિત્ય' (૧૯૩૮), ‘કાવ્યભાવન’ ' (૧૯૧૧-૧૯૭૪) (૧૯૬૮), “વિક્રુતિ' (૧૯૭૪), “પરિબોધના' (૧૯૮૦) અને શ્રી અંબાલાલ અને સરલાદેવી સારાભાઈનાં પુત્રી “ચંદ્રચંદ્રાવતીની વાર્તા' (૧૯૬૮-સંપાદન) એમની કૃતિઓ છે મૃદુલાબહેન જન્મથી જ સંસ્કારભર્યા શ્રીમંતાઈના વાતાવરણમાં તેમને ૧૯૭૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૬૮-૭૨માટે ઊછર્યા હતાં. બાળપણથી ગાંધીજીના સ્વરાજઆંદોલનથી “પરલોકે પત્ર’ને નર્મદ સુવર્ણચંદ્ર એનાયત થયો છે. પ્રભાવિત થયેલાં મૃદુલાબહેને વિદ્યાર્થી જીવનમાં જ સત્યાગ્રહી સૈનિક તરીકે પોતાનું નામ નોંધાવ્યું. દેશવિભાજન વખતે જાનનાં કુન્દનિકા પરમાનન્દ કાપડિયા જોખમે સ્ત્રી–બાળકોને બચાવવાનું અને તેમને પુનઃસ્થાપિત ' (૧૯૨૭– ). કરવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું. ૧૯૫૮માં તેમણે કોંગ્રેસ છોડી. પોતાની નવલકથા “સાત પગલાં આકાશમાંથી જાણીતાં ૧૯૬૫માં વિનોબાજીના નેતૃત્ત્વ હેઠળ “શાંતિસેના'માં કામ કર્યું. કુન્દનિકાબહેને પત્રકારિત્વ અને લેખનક્ષેત્રે બહોળું પ્રદાન કર્યું છે. તેમની મહત્ત્વની પ્રવૃત્તિઓમાં “જ્યોતિ સંઘ' કહી શકાય. લીંબડીમાં જન્મેલાં કુન્દનિકાબહેન હાલ નંદિગ્રામ આશ્રમમાં તેમાં તેમણે સ્ત્રીઓમાં શિક્ષણ અને વ્યવસાય, ઉદ્યોગને મહત્ત્વ સ્થાયી થઈ સેવાકાર્યમાં રત છે. આપ્યું. દલિત સ્ત્રીઓ માટે “વિકાસગૃહ'ની સ્થાપના થઈ. આ તેમની કૃતિઓમાં પ્રેમનાં આસુ' (૧૯૫૪), “વધુને વધુ સંસ્થાઓ સ્ત્રી માટે આધારરૂપ બની રહી છે. સુંદર' (૧૯૬૮), “કાગળની હોડી' (૧૯૭૮), “જવા દઈશું પુષ્પાબહેન મહેતા તમને' (૧૯૭૮), “શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૮૭), ‘પરોઢ થતાં સમાજસેવાને ક્ષેત્રે અનન્ય સેવા પ્રદાન કરનાર પહેલાં' (૧૯૬૮), “અગનપિપાસા' (૧૯૭૨), “સાત પગલાં પુષ્પાબહેન પ્રભાસપાટણમાં ૨૧મી માર્ચ ૧૯૦૫માં જન્મ્યાં અને આકાશમાં' (૧૯૮૪), પરમ સમીપે' (૧૯૮૨)નો સમાવેશ એમનું કાર્યક્ષેત્ર દેશવ્યાપી બન્યું. યુવાવસ્થામાં વિધવા બનેલા થાય છે. તેમણે પુરુષાર્થને પગલે (૧૯૬૧), 'કિશોર ડિટેક્ટિવ' પુષ્પાબહેને ટ્રેઇનિંગસ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું પછી એમ. એ. (૧૯૭૦), ‘પૂર્ણ કુંભ' (૧૯૭), ‘વસંત આવશે' (૧૯૭૮), સુધી અભ્યાસ કર્યો. ગાંધીજીના આદેશને અનુસરી સ્ત્રીઓમાં જીવન એક ખેલ' (૧૯૮૧) અને હિમાલયનાં સિદ્ધયોગી’ એમ શિક્ષણ અને જાગૃતિ લાવવા કર્મઠતાથી પ્રયત્નો આદર્યા. શ્રેષ્ઠ અનુવાદો પણ આપ્યા છે. ૧૯૩૭માં “વિકાસગૃહ'ની સ્થાપના કરી. તરછોડાયેલી તથા તેમને સાત પગલા આકાશમાં' માટે સાહિત્ય અકાદમી, દુઃખી બહેનોની સેવા માટે નવો રાહ ચીંધ્યો. પછી તો “પંચોલી દિલ્હી તરફથી એવોર્ડ મળેલો છે. ગૃહ', “કન્યા સ્ત્રી વિકાસ ગૃહ રાજકોટ અને વઢવાણનું ‘વિકાસ હીરાલક્ષ્મી બેટાઈ વિદ્યાલય’ એમ વિકાસયાત્રા આગળ ચાલી. તેમણે સ્વાતંત્ર્યસંગ્રામ, આઝી હકૂમત અને સ્વતંત્ર ભારતમાં રાજ્યસભાનાં મૂળ શંખોદ્ધાર બેટના વતની એવા શ્રી હેમરાજ બેટાઈનાં નિયુક્ત સભ્ય તરીકે વિશિષ્ટ સેવાઓ આપી છે. ૧૯૫૦માં પત્ની હીરાલક્ષ્મી બેટાઈ નેતાજી સુભાષચંદ્ર બોસના આઝાદ ગુજરાતમાં દુષ્કાળના પ્રસંગે સૌરાષ્ટ્રનાં માલધારીઓની હિંદ ફોજનાં સાચા સૈનિક હતા. પતિ-પત્ની બંનેએ લાખોની મુશ્કેલીઓ ધ્યાનમાં લઈ “માલધારી સંઘ'ની સ્થાપના કરી. સંપત્તિ, જર, ઝવેરાત બધું જ નેતાજીના ચરણે ધરી દીધું હતું. જીવનના અંત સુધી તેઓ સેવાકાર્યમાં પરોવાયેલાં રહ્યાં. હીરાલક્ષ્મીએ તો પોતાનું મંગળસૂત્ર સુદ્ધાં નેતાજીના સ્વાતંત્ર્ય સંગ્રામના ફાળામાં આપી દીધેલું તે નેતાજીએ અશ્રુભીની આંખે હીરાબહેન રામનારાયણ પાઠક પરત કર્યું. (૧૯૧૬-૧૯૯૫) અંગ્રેજો સાથેના ઘર્ષણમાં ઘાયલ સૈનિકોની સારવાર માટે સાહિત્યના ક્ષેત્રમાં વીસમી સદીની જે સ્ત્રીલેખિકાઓએ હીરાલમી રંગૂનની હોસ્પિટલમાં સેવા કરતાં હતાં ત્યારે યોગદાન કર્યું તેમાં હીરાબહેન પાઠકને અગ્રેસર કહી શકાય. હોસ્પિટલ પર જ બોંબમારો થયો જે નેતાજીનો જીવ લેવા માટે મુંબઈ જન્મેલાં હીરાબહેને અધ્યાપક તરીકે સેવા બજાવતાં હતો. દર્દીઓને તથા નેતાજીને સલામત સ્થળે ખસેડી ખૂબ Jain Education Intemational ation Intermational For Private & Personal use only Page #689 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ SLG બહાદુરીથી હીરાલક્ષ્મીએ આખી ઇસ્પિતાલની જવાબદારી પ્રશ્નોને સરળ બનાવી લોકોનાં દિલદિમાગને પ્રેમ અને હૂંફથી સંભાળી લીધી. આવાં અનેક પરાક્રમોથી આ વીરાંગનાનું જીવન ભરી દીધાં હશે તેનો વિચાર જ કરવો રહ્યો. ઝળહળતું હતું. જીવનપર્યત માભોમની રક્ષા કાજે મરી ફીટનારા પોરબંદરમાં વણિક કુટુંબમાં જન્મેલાં કસ્તૂરબાનાં લગ્ન અનેક નામી-અનામી યોદ્ધાઓમાં હીરાલક્ષ્મીનું નામ અમર તેર વર્ષની ઉંમરે મોહનદાસ સાથે થયાં હતાં. વૈષ્ણવધર્મનાં રહેશે. સંસ્કારો ધરાવતા કસ્તૂરબાં કુટુંબવત્સલ, પતિ પ્રત્યે અડગ નિષ્ઠા પ્રેમલીલાબહેન ધરાવનાર અસાધારણ સન્નારી હતાં. શાળાકોલેજમાં શિક્ષણ ન પામેલાં આ વણિક પુત્રી કોઈ રાજનીતિજ્ઞને આંટે તેવી કોઠાસૂઝ (૧૮૯૪–૧૯૭૭) ધરાવતાં હતાં. વૈરાગ્ય, સમતા અને ત્યાગ એમના જીવનમાં પોતાની સાસુનાં નામથી એસ. એન. ડી. ટી. (શ્રીમતી પ્રથમથી જ દેખાય છે. જ્યારે ગાંધીજીને બેરિસ્ટર માટેનું શિક્ષણ નાથીબાઈ દામોદર ઠાકરશી) યુનિવર્સિટીને ફક્ત દાન આપીને લેવા ઈગ્લેન્ડ જવાનું થયું ત્યારે કસ્તૂરબાએ પોતાનાં ઘરેણાં જ નહીં પણ પૂરી લગન અને નિષ્ઠાથી ઊભી કરનારાં આપી દીધેલાં. ત્યાર પછી વિદેશનિવાસ સમયે પતિનાં સુખપ્રેમલીલાબહેન ઠાકરશી ગુજરાતનાં ગૌરવવંતાં નારીરત્ન તરીકે દુઃખ, સંઘર્ષમાં સહજ સાથ આપ્યો. પોતાની આત્મકથામાં બાપુ હંમેશાં યાદ રહેશે. એમને પોતે કરેલા અન્યાયોની વાત કરતાં શરમ અનુભવે છે. રાજકોટ જિલ્લાના મોવિયા ગામે જન્મેલાં પાયખાના સાફ કરવાની ના કહેતાં કસ્તૂરબાને તેઓ બાવડું પ્રેમલીલાબહેનનાં લગ્ન મુંબઈનાં લક્ષાધિપતિ શેઠ વિઠ્ઠલદાસ ઝાલી કાઢી મૂકવા તત્પર થયા હતા તે પ્રસંગ ખૂબ ક્ષોભપૂર્વક ઠાકરશી સાથે થયાં. પતિની પ્રેરણાથી શિક્ષણ અને નારી- આલેખે છે, પણ બાએ કદી પોતાના મનમાં કડવાશ સંઘરી ઉત્થાનની પ્રવૃત્તિમાં રસ લેતાં થયાં. જાપાનની એક વિદ્યાપીઠ નથી. ઘરેણાં, કપડાંનો મોહ સહજ રીતે ખરી પડ્યો અને ક્યારે જોઈ એવી જ વિદ્યાપીઠ ભારતમાં સ્થાપવાનો સંકલ્પ કર્યો. હાથમાં રેંટિયો પકડી લીધો તેની ખબર પણ ન રહી. ચુસ્ત મહર્ષિ કર્વે વિદ્યાપીઠની સુંદર કામગીરી જોઈ તેને રૂપિયા પંદર વૈષ્ણવ કુટુંબમાં ઊછરેલાં કસ્તૂરબા એકવાર જગન્નાથ મંદિરનાં લાખનું દાન આપ્યું. તેટલેથી જ ન અટકી તેનો સર્વાગી વિકાસ દર્શને ગયાં ત્યારે બાપુએ ઠપકો આપ્યો. જ્યાં હરિજનોને પ્રવેશ કરવામાં ભગીરથ પ્રયત્ન કર્યો તે જ વિદ્યાપીઠ પછી s.N.D.T. નથી ત્યાં આપણાથી ન જવાય. નતમસ્તકે એ વાત સાંભળી નામથી પ્રસિદ્ધ થઈ. બાએ જીવનમાં ઉતારી. હરિજન છોકરી લક્ષ્મીને દત્તક લીધી. ગાંધી વિચારના રંગે રંગાયેલાં પ્રેમલીલાબહેને પતિના આશ્રમની મુલાકાતે આવનારાં કેટલાંયને ‘લક્ષ્મી’ હરિજન છે મૃત્યુ પછી વૈભવી આવાસનો ત્યાગ કરી સામાન્ય કુટિર બનાવી અને ગાંધીજીની સગી દીકરી નથી એ વાતની ખબર જ રહેવા લાગ્યાં. તેઓ “કસ્તૂરબા સ્મારક નિધિ’નાં ચેરમેન બન્યાં. નહોતી! સરળ, નિખાલસ સ્વભાવનાં પ્રેમલીલાબહેને કન્યા કેળવણી અને જવાહર, સરદાર, મહાદેવ સૌ અન્યો પર પુત્રવત્ સ્નેહ નારી-ઉત્કર્ષ માટે નિઃસ્વાર્થભાવે મોટું યોગદાન આપ્યું છે. રાખનાર બા આશ્રમનાં રસોડે અન્નપૂર્ણા સમાન હતાં. સાદગી અને અગવડ વચ્ચે પણ પતિની સેવા અને આતિથ્યની પ્રેમાળ કસ્તુરબા ભાવનાથી આશ્રમની પવિત્રતા વધુ મહેકાવી હતી. સ્વાતંત્ર્ય (૧૮૬૯-૧૯૪૪) ચળવળમાં તેઓ સક્રિય હતાં. જેલમાં ગયાં. ગાંધીજી ઉપવાસ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પડછાયાની જેમ રાષ્ટ્રની પર ઊતરતા ત્યારે તેઓ એક વખત જમતાં. વ્રત-ઉપવાસથી મૂકસેવા કરનારાં કસ્તૂરબાને સહજભાવે વંદન થઈ જાય છે. એમણે મનને અદ્ભુત કેળવ્યું હતું. ખુદ ગાંધીજી તેમના સંયમબાપુ મહાત્મા બન્યા તે પહેલાંનાં તેમના સંઘર્ષ માનસિક પરિતાપ નિયમને નમસ્કાર કરતા. ક્યારેક પુત્ર હરિરામના કારણે અત્યંત અને “સત્યના પ્રયોગો’નાં અગ્રિમ સાક્ષી એવાં “બા” એ ક્લેશ પામતાં. કસ્તૂરબાએ એમના પુત્રના મનમાં પોતાને માટે આશ્રમમાં જીવ પૂર્યો અને ધબકતો રાખ્યો અને રાષ્ટ્રીય આદરભાવ રાખ્યો હતો. પિતા-પુત્ર વચ્ચે મતભેદ છતાં માતાની ચળવળમાં નારીચેતના જગાડવા બાપુને સાથ આપ્યો. પોતાના છબી પુત્રનાં મનમાં વંદનીય બની રહી. સહજ, સરળ વર્તન, નિષ્ઠા અને ભક્તિથી તેમણે કેટલાય વિકટ આ ભારતીય આદર્શ નારીએ પોતાના સૌભાગ્યપૂર્ણ Jain Education Intemational Page #690 -------------------------------------------------------------------------- ________________ ૬૮૦ ધન્ય ધરા જીવનનો અંત પતિના સાનિધ્યમાં જોયો. મહાત્મા ગાંધીની સાથે પ્રયત્નશીલ રહ્યાં છે અને કામદારોના હક માટે ઝઝૂમતાં રહ્યાં એમનું નામ પણ ઇતિહાસમાં અમર રહેશે. છે. ઇલાબહેને ભગીરથ કામ હાથમાં લીધું અને સફળતાથી ઇલાબહેન ભટ્ટ પાર પાડ્યું છે. ઇલાબહેનને ૧૯૭૭માં મેસેસે એવોર્ડ, સુઝન એન્થની (જન્મ : ૭મી સપ્ટેમ્બર ૧૯૩૩) એવોર્ડ (૧૯૮૨), રાઇટ લાઇવલીહૂડ એવોર્ડ (૧૯૮૪), વિમેન સેવા Self Employed Women's Association ઈન ક્રિએશન એવોર્ડ, પેરિસ (૧૯૯૨), કેર હ્યુમેનિટેરિયન (SEWA) સાથે જેમનું નામ પર્યાયરૂપ બની ગયું છે તેવાં એવોર્ડ વોશિન્ટન ડિ.સી. (૧૯૯૪), એશિયા સોસાયટી એવોર્ડ ઇલાબહેન ફક્ત ગુજરાતનાં જ નહીં પણ સમગ્ર ભારતનાં મોંઘાં (૨૦૦૦) FICCI લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, દિલ્હી નારીરત્ન છે. સુમંત ભટ્ટ અને વનલીલાબહેનનાં સુપુત્રી (૨૦૦૦) એમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. ઇલાબહેન અમદાવાદમાં જન્મ્યાં પણ એમનો ઉછેર અને શિક્ષણ તેમને ૧૯૮૫માં પદ્મશ્રી અને ૧૯૮૬માં પદ્મભૂષણ મળ્યાં છે. સુરતમાં થયાં. ગાંધીવાદી પરિવારમાં ઊછરેલાં ઇલાબહેનમાં ૧૯૯૬માં તેમનું વિશ્વગૂર્જરી એવોર્ડથી સમ્માન થયું છે તો ગળથૂથીથી જ સાદગી, સેવા અને નમ્રતાના ગુણો છે. અનેક ૧૯૯૯માં યશવંતરાવ ચવાણ એવોર્ડથી. એવોડૅ, પદવીઓ અને બહુમાનોથી અલંકૃત હોવા છતાં તેઓ સ્વભાવે ખૂબ સહજ, નમ અને મિલનસાર છે. ઇલાબહેનને ભારત, યુ.એસ.એ. અને કેનેડાથી પ્રતિષ્ઠિત યુનિ.ઓ તરફથી માનદ્ ડૉક્ટરેટની ડિગ્રી આપવામાં આવી છે ઇલાબહેને ગ્રેજ્યુએટ થઈ કાયદાની ડિગ્રી લીધી અને તેમાં મુખ્યત્વે હાર્વડ, ગેલ યુનિ. ઑફ નાબાલ, ડર્બનનો સમાવેશ SNDT યુનિ.માં થોડો સમય અધ્યાપન કર્યું. પછી ટેક્સટાઇલ કરી શકાય. લેબર એસોસિએશનમાં જોડાયા, તેમાં સ્ત્રી શાખાનાં પ્રમુખ બન્યાં. દરમિયાનમાં જુદી-જુદી કામગીરીઓ તેના અંતર્ગત ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા સભ્ય તરીકે સ્વીકારી. મિલનાં કામદારો સાથે કામ કરતાં તેમણે જોયું કે ઈલાબહેને રાજ્યસભામાં કામગીરી કરી છે, ઉપરાંત ઘણી કેટલીયે સ્ત્રીઓ, છોકરીઓ ભરતગૂંથણ, શાક વેચવું, લારી સંસ્થાઓમાં અગત્યના હોદ્દાઓ પર કામગીરી કરી છે. હાંકવી એવાં કેટલાંય કામ કરી કુટુંબનિર્વાહમાં મદદરૂપ થતી. ઇલાબહેને પોતાના કાર્યના પ્રસારને લગતાં પુસ્તકો, લેખો તેમને કામદાર તરીકેના કોઈ અધિકાર નહોતા. ઇલાબહેને લખ્યા છે જે ઘણી પ્રશંસા પામ્યા છે. ગુજરાતની નારી’ ખૂબ જહેમત ઉઠાવી એમના કામને ગરિમા અપાવી એ (૧૯૭૫). “પ્રોફાઇલ્સ ઑફ સેલ્ફ એમ્પ્લોયડ વિમેન' એમની મોટી સિદ્ધિ કહેવાય ૧૯૭૧થી સ્વાશ્રયી (self (૧૯૭૫), ‘ગ્રાઇન્ડ ઑફ વર્ક' (૧૯૮૯) “આપણી શ્રમજીવી employed) મહિલાઓને વર્કરનો દરજ્જો મળ્યો તેના લીધે - બહેનો' (૧૯૯૨), ‘દમ સવિતા' (૧૯૯૫), “તૂરી માનારી', તેમને કેટલાક અધિકાર પ્રાપ્ત થયા. TLA થી જુદા થયા અને “લારીયુદ્ધ' (૨૦૦૧) “We Are Poor But So Many' SEWA સ્વતંત્ર રીતે વિકસાવી આજે ‘સેવા’ કોઓપરેટિવ (૨00૮) એ એમનાં પુસ્તકો છે. તેમની ભાષા હૃદયને સ્પર્શી બેંકને આંતરરાષ્ટ્રીય ધોરણે ખૂબ પ્રશંસા અને આવકાર જાય તેવી છે, કારણ જે સત્ય તેમણે નિહાળ્યું છે, અનુભવ્યું છે સાંપડ્યો. નિરક્ષર, છૂટક મજૂરી કરીને જીવતી ગરીબ સ્ત્રીઓ તે જ તેઓ પુસ્તકના પાને ઉતારે છે. બેંકમાં ખાતું ખોલાવી શકે છે, તેમાંથી લોન પણ મેળવી શકે પારકાં ઘરનાં કામ કરતી, લારી ખેંચતી, શાકભાજી છે. આશરે બે લાખ મહિલાઓ આ બેંકનો લાભ લે છે. વેચતી બહેનોનાં જીવનને નજીકથી જોનાર, તેમના અધિકાર માટે માઈક્રો ફાયનાન્સની સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઈ અને લડનાર ઇલાબહેન એક આદર્શ ગૃહિણી, માતા અને દાદી પણ નજીવી આવકવાળાં બહેનો બેંકનાં ખાતેદાર બન્યાં એટલું જ છે. પોતાના જેવી ગાંધીવાદી વિચારસરણીવાળા પતિ રમેશ નહીં, બેંકમાંથી ધીરાણ મેળવવાની અટપટી પદ્ધતિ અને ભટ્ટનો તેમને સતત સહકાર મળતો રહ્યો છે. જીવનમાં ઘણી કાયદાકીય ઝંઝટોમાંથી મુક્ત થઈ સરળ, સુલભ વ્યવસ્થા વિટંબણાઓ આવી મૂંઝવણ આવી ત્યારે હિંમતથી માર્ગ કાઢ્યો ગરીબ અભણ બહેનો માટે અસ્તિત્વમાં આવી. તઉપરાંત અને બેવડું તેજ લઈ તેમાંથી બહાર આવ્યાં છે. એવાં બાળકો માટે, સ્ત્રીઓના આરોગ્ય માટે તેઓ સતત Jain Education Intemational Page #691 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૮૧ ના કેલાને બિરદાવી : “ ઘણાંનું હીર પારણું , તાબ્દોમાં જોઈએ. અરુણાબહેન દેસાઈ તેમણે વિશ્વભરમાં નૃત્યના સુંદર કાર્યક્રમો આપી પુષ્કળ લોકચાહના અને એવોર્ડે પારિતોષિકો મેળવ્યાં છે. મુંબઈમાં (જ. ૧૩-૫-૧૯૨૪, અ. ૧૬-૨-૨૦૧૭) પરિમલ એકેડમીની સ્થાપના કરી, પોરબંદરમાં આર્યકન્યા સમાજસેવાના ક્ષેત્રે અરુણાબહેનનું નામ સદાયને માટે ગુરુકુળનું સુચારુ રીતે સંચાલન કરતાં ત્યાંની વિદ્યાર્થિનીઓ દ્વારા ઝળહળતું રહેશે. વઢવાણ વિકાસ વિદ્યાલયનાં અધિષ્ઠાત્રી અને પણ અભુત નૃત્યનાટિકાઓનું તેમણે દિગ્દર્શન કર્યું છે. “શેણી નારીઉત્થાન માટે અથાગ પ્રયત્નોમાં જીવન નિછાવર કરનારાં વિજાણંદ', “દશાવતાર” અને “સાવિત્રી' પુષ્કળ પ્રશંસા પામી છે અરણાબહેન ગુજરાતી સમાજ માટે આશીર્વાદની મીઠી છાયા અને માધ્યમો દ્વારા તેનો પ્રસાર થયો છે. સમાં પુરવાર થયાં છે. તેઓ કલાનાં પારખું હતાં. તેમણે ઘણાંનું હીર પારખ્યું છે, અનેક પરેશાનીઓ વચ્ચે અનેક સંકટો વચ્ચે અરુણાબહેન તેમની કલાને બિરદાવી છે. પ્રોત્સાહન આપ્યું છે. જાણીતા કઈ રીતે કામ કરતાં તેનું ઉદાહરણ તેમના જ શબ્દોમાં જોઈએ. ઉદ્યોગપતિનાં પુત્રી હોવાને કારણે અને પોતાની આવડતના કારણે એક વખત એવું બન્યું કે ઓફિસમાં બેઠી હતી. તેનો જવાહરલાલ નેહરુ, શ્રીમતી ગાંધી જેવી હસ્તિઓ સાથે મુલાકાત પતિ અસહ્ય ત્રાસ આપતો હતો અને અસામાજિક પ્રવૃત્તિઓ લઈ એમની પ્રશંસા પામ્યાં. કરતો હતો. તેને એમ કે આ સ્ત્રી છે, શું કરી શકશે? એટલે ડૉ. સવિતાબહેનને ઘણા એવોર્ડથી વિભૂષિત કરવામાં ઓફિસમાં મારી સામે સીધી રિવોલ્વર તાકીને કહે છે કે “મારી આવ્યાં છે. સૌરાષ્ટ્ર યુનિ તરફથી તેમને ડિ. લિટ.ની પદવી પત્નીનો કજ્જો મને આપી દો નહીંતર જોઈ છે ને?” એનાયત કરવામાં આવી. તેમને વર્ષ ૧૯૮૬નો વિશ્વગુર્જરી સામે પક્ષે મેં બિલકુલ ડર્યા વગર, ડગ્યા વિના હિંમતથી ગૌરવ પુરસ્કાર મળ્યો છે. “દ્વિતીય ઉષા', “ચંદ્રપ્રભા', તેનો સામનો કર્યો અને તરત જ મારા ટેબલનું ખાનું ખેંચ્યું અને “નૃત્યરત્ન', ‘ત્રિવેણી એવોર્ડ', “કેદાર એવોર્ડ', “સંગીત નાટક કહ્યું કે “જો આ રહી–મારી પાસે પણ રિવોલ્વર છે! તારે અકાદમી જેવાં સમ્માન'થી અલંકૃત થયાં છે. શું કરવું છે?” મારી આવી અડગતા, નીડરતા જોઈ તે પાછો શિક્ષણ, નૃત્ય, કલા ઉપરાંત પુરાતત્ત્વમાં પણ તેઓ રસ પડી ગયો–નરમ પડી ગયો...(વિશ્વવિહાર, માર્ચ ૨૦૦૭) ધરાવતાં હતાં. “ધૂમલી'નું પ્રાચીન લગ્નમંદિર એમની કલ્પનામાં આ રીતે સતત સમાજનાં દુષણોને પડકારતાં રહી તેમણે અવનવી રંગોળી પૂરતું રહ્યું. પ્રાચીન સંસ્કૃતિ, આર્યસમાજની લાચાર, દુઃખિયારી સ્ત્રીઓનાં આંસુ લૂક્યાં છે, તેમને પગભર વિચારધારા, સ્ત્રી-શિક્ષણ એ સર્વના પ્રચાર માટે પોતાની અપૂર્વ કરી સમાજમાં જીવવા સક્ષમ બનાવી છે. તેમને કોટિ કોટિ વક્નત્વશક્તિ અને વહીવટ કામે લગાડ્યાં. આધુનિક યુગમાં વંદન. પોતાની સંસ્કૃતિના ગૌરવને ભૂલતાં જતાં યુવક-યુવતીઓ માટે તેઓ લાલબત્તી ધરી યોગ્યદિશામાં માર્ગદર્શન કરવા તત્પર ડૉ. સવિતા નાનજી મહેતા રહેતાં. એમના અવસાનથી પોરબંદર શહેરનાં લોકો શોકમગ્ન | (જ. ૧૯૨૧, મૃ. ૨૦૦૬) બની ગયાં હતાં. સવિતાદીદીના હુલામણા નામથી જાણીતાં સવિતાબહેન ધીરુબહેન પટેલ પોરબંદરના નગરશેઠ રાજરત્ન નાનજી કાળીદાસ મહેતાનાં પુત્રી હતાં. વૈભવ સાથે સંસ્કાર અને આત્મબળ પણ એમને વારસામાં (જન્મ ર૯-૫-૧૯૨૬) મળ્યાં હતાં. વડોદરા આર્યકન્યા ગુરુકુળમાં અને પછી લંડનમાં વડોદમાં સન ૧૯૨૬માં જન્મેલાં ધીરુબહેન મૂળ અભ્યાસ કર્યો, પણ તેમની સાચી ઓળખ તો મણિપુરી નૃત્યશેલી ધર્મજનાં વતની છે અને અત્યારે મુંબઈમાં સ્થાયી થયાં છે. સાથે સંકળાયેલી છે. ખ્યાતનામ ગુરુઓ પાસેથી નૃત્યકળાઓ - વ્યવસાયે અધ્યાપક, હાલ નિવૃત્ત, બાળપણથી જ લેખનની શીખવા એમણે પોતાનું સમસ્ત જીવન અર્પણ કરી દીધું. એમની શરૂઆત કરનારાં લેખિકા ધીરુબહેન પોતાને મળેલાં એવોડૅ, સાધના અનન્ય હતી. નૃત્યજગતમાં દુર્લભ એવી “મૈતેયી જગોઈ સમ્માન કશાના ભાર વગર સહજતાથી લખે છે. વર્ષ ૨૦૦૩હંજોબી” એવી પદવી છેલ્લાં ૨૦૦ વર્ષમાં ફક્ત તેઓ જ મેળવી ૦૪-૦૫ના સમય દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદનું શક્યાં છે. પ્રમુખપદ શોભાવ્યું. પ્રમુખપદેથી સુંદર વક્તવ્ય આપતાં તેઓ Jain Education Intemational ational For Private & Personal use only Page #692 -------------------------------------------------------------------------- ________________ ૬૮૨ ધન્ય ધરા બોલ્યાં .....જે વાંચવાથી મન પ્રફુલ્લિત થાય, જ્ઞાનના સીમાડા વિસ્તરે, વૃત્તિઓ ઊર્ધ્વગામી બને, સૌંદર્યદૃષ્ટિ ખીલે અને અનુકંપા તથા સહાનુભૂતિ જાગે તેને હું સાચું સાહિત્ય ગણું...” (પ્રમુખનું ભાષણ–૨૦૦૩). બાળ-સાહિત્ય, ટૂંકી વાર્તા, નવલકથા ક્ષેત્રે પોતાની આગવી શૈલીમાં પ્રદાન કરનારાં ધીરુબહેન અત્યાર સુધીમાં પરિષદ પ્રમુખ તરીકે સ્થાન શોભાવનારાં બીજાં મહિલા છે. પ્રથમ મહિલા પ્રમુખનું ગૌરવ વિદ્યાગૌરી નીલકંઠને જાય છે. ધીરુબહેનને ૧૯૯૬માં દર્શક એવોર્ડ, નંદશંકર સુવર્ણચંદ્રક ૧૯૯૬માં, ક. મા. મુન્શી સુવર્ણચંદ્રક ૧૯૯૩માં, ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ૧૯૮૧માં સંસ્કારચંદ્રકથી નવાજવામાં આવેલાં છે. એમને ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય-તરફથી પારિતોષિક મળ્યાં છે ? કૃતિ ૧) વડવાનલ ૧૯૬૩ ૨) અંડેરી ગંડેરી ટીપરી ટેન બાળ સાહિત્ય ગુજરાત રાજ્ય દ્વારા પુરસ્કૃત ૧૯૬૩. ૩) કાર્તિક રંગરસિયો ૧૯૯૦ ગુજરાત સા. અ. ૪) એક ડાળ મીઠી ૧૯૯૨ ગુ. સા. અ. તથા પરિષદ. ૫) માયાપુરુષ ૧૯૯૫ ગુ. સા. અ. એમનાં પ્રકાશિત પુસ્તકોમાં મુખ્ય “શીમળાનાં ફૂલ', હુતાશન'(નાટક), “મનમાનેલો', “વિનાશને પંથે', “પરદુઃખભંજન પેસ્તનજી' (બાળસાહિત્ય), “ગગનચૌદનું ગધેડું (બાળનાટક), “વાંસનો અંકુર', “આંધળી ગલી', “અધૂરો કોલ’, ‘ટાઢ' અને “આગનુક’ કહી શકાય. એમણે અમેરિકન લેખક માર્ક ટ્વેઇનની નવલકથા “હકલબરી ફિન'નો સુંદર અનુવાદ પણ આપ્યો છે. એમના લેખનમાં સમાજમાં સુચારુતા પ્રગટે, અકરાંતિયો ધનલોભ ઘટે અને સ્વસ્થ સ્વાભાવિક જીવન પ્રત્યે મમત પ્રગટે એવી મીઠાશ છે.. થયેલાં પન્ના નાયક સશક્ત ગુજરાતી લેખિકા છે. એમણે યુનિ. ઑફ પેનિસિલ્વેનિયામાં ગ્રંથાલયમાં અને અધ્યાપક તરીકે ફરજ બજાવતાં સાથે સાથે ગુજરાતી કવિતામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એમની કવિતામાં વતનથી વિખૂટાં પડેલાંઓની વેદના, નારીના વિવિધ ભાવો અને જીવનના સુરમ્ય રંગો વરતાય છે. તેમની કવિતા “પ્રવેશીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ૧૯૭૬માં પુરસ્કૃત કરવામાં આવી ત્યારથી એમની સાહિત્યયાત્રા યશસ્વી રીતે આગળ વધતી રહી છે. રીતિ ફિલાડેલ્ફિયા', ‘ નિસ્બત', “અરસપરસ', “આવનજાવન” “કેટલાંક કાવ્યો’ અને ‘વિદેશિની’ એમના કાવ્યસંગ્રહ છે. પ્રીતિ સેનગુપ્તા (જન્મ : ૧૯૪૫) મૂળ અમદાવાદનાં અને હાલ ન્યૂયોર્ક રહેતાં પ્રીતિ સેનગુપ્તા ગુજરાતનાં જ નહીં પણ ભારતનાં અગ્રણી પ્રવાસી મહિલા કહી શકાય. એમણે એકલાએ વિશ્વના વિકટમાં વિકટ ગણાતા રસ્તે, અજાણ્યા દેશોમાં, અજાણી ભૂમિમાં એકલાએ પ્રવાસ ખેડ્યો છે. આજે પણ સ્ત્રીઓ એકલી અજાણી જગ્યાએ દૂર પ્રદેશની મુસાફરી કરતાં ખચકાટ અનુભવે છે ત્યારે પ્રીતિબહેન દક્ષિણ ધ્રુવની મુસાફરીએ જવાનાં છે. અવનવા દેશો જોવા, ત્યાંની સંસ્કૃતિની ઝલક મેળવવી મનગમતાં દૃશ્યો કેમેરામાં કંડારવાં, પ્રવાસમાં પડતી મુશ્કેલીઓ સહજ રીતે સ્વીકારવી અને અંતે પોતાના પ્રવાસની ઝલક સુંદર રીતે છટાદાર ભાષામાં આપવી એ પ્રીતિ સેનગુપ્તાની વિશેષતા છે. તેમણે પ્રવાસસાહિત્યમાં વિશેષ ખેડાણ કર્યું છે. તેમના પ્રવાસ-સાહિત્યને સારો આવકાર મળ્યો છે. એક લોકપ્રિય લેખિકા હોવા ઉપરાંત તેઓ એક સારા વક્તા પણ છે. પૂર્વા', “સૂરજ સંગે દક્ષિણ પંથે', “અંતિમ ક્ષિતિજો' ગુ. સા. અકાદમી દ્વારા પુરસ્કૃત થયા છે. “ધવલ આલોક' અને “ધવલ અંધાર' ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સાહિત્ય પરિષદ બંને દ્વારા પુરસ્કૃત થયા છે. તદ્ ઉપરાંત તેમણે “જૂઈનું ઝૂમખું” નામનો કાવ્યસંગ્રહ “ઓ જૂલિયેટ' અને “ઘરથી દૂરનાં ઘર’ એમ ગદ્ય પણ આપ્યું છે. શ્રીમતી ઇલા આરબ મહેતા (જન્મ : ૧૯૩૮) મુંબઈમાં જન્મેલાં ઇલાબહેન પ્રારંભથી જ નાટક પના નાયક (૧૯૩૩) મૂળ મુંબઈમાં જન્મેલા અને હાલ ન્યૂયોર્કમાં સ્થાયી dain Education Intermational Jain Education Intemational Page #693 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સેંરભ ભાગ- ૨ ૬૮૩ સાહિત્યથી પરિચિત છે. લેખક પિતાશ્રી ગુણવંતરાય આચાર્ય એ પુત્રીમાં રહેલી સર્જનકળા પૂરી રીતે વિકસવા દીધી છે. હસમુખા, મિલનસાર સ્વભાવનાં ઇલાબહેન વ્યવસાયે અધ્યાપક છે. ૧૯૬૬થી લેખનની શરૂઆત કરી વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે. તેમની નવલકથાઓમાં ‘વસંત છલકે’, ‘બત્રીસ પૂતળીની વેદના', શબને નામ નથી હોતું, “આવતીકાલનો સૂરજ', ‘ત્રિકોણની ત્રણ રેખાઓ' મુખ્ય છે. “એક સિગરેટ, એક ધૂપસળી’ અને ‘વિયેના વૂડું' એમના વાર્તાસંગ્રહો છે. થિયેટર, લેખન સાથે સક્રિય રીતે સંકળાયેલાં ઇલાબહેન સાંપ્રત સમયનાં લોકપ્રિય લેખકોમાંનાં એક છે. વષ મહેન્દ્રભાઈ અડાલજા (જન્મ : ૧૯૪૦) જાણીતા લેખક, પત્રકાર શ્રી ગુણવંતરાય આચાર્યનાં સુપુત્રી જન્મથી જ સાહિત્યકલાના વાતાવરણમાં ઊછર્યા છે. આજે લેખનજગતમાં આગવું સ્થાન ધરાવતાં વર્ષા અડાલજા પિતાશ્રીના લેખનનાં પ્રશંસક હોવા ઉપરાંત પી. જી. વુડહાઉસ, મુન્શી, મેઘાણી, ટાગોર, વી. સી. ખાંડેકર, શરદબાબુ વગેરે એમના પ્રિય લેખકો છે. એમ. એ. સુધી અભ્યાસ ઉપરાંત નાટ્યશાસ્ત્ર અને વિડિયો પ્રોડક્શનમાં ડિપ્લોમા મેળવ્યો છે. થિએટર, ટી.વી. ક્ષેત્રે પણ લેખિકા તરીકે નામના મેળવી છે. તેમનાં પુસ્તકોની સૂચિ : બિલીપત્રનું ચોથું પાન ૧૯૯૪ નાટક : તિમિરના પડછાયા ૧૯૭૬ આ છે કારાગાર ૧૯૮૬ નિબંધ : પૃથ્વીતીર્થ ૧૯૯૪ લઘુનવલ : ખરી પડેલો ટહુકો ૧૯૮૩ પારિતોષકો : અવાજનો આકાર (નવલકથા) ૧૯૭૫ ‘એ' (વાર્તા સંગ્રહ) ૧૯૭૯ ગાંઠ છૂટ્યાની વેળા (નવલકથા) ૧૯૮૦ ગુજરાત સાહિત્ય અકાદમી મારે પણ એક ઘર હોય (લઘુ નવલ) ૧૯૮૮ ગુજરાત સાહિત્ય પરિષદ આતશ (નવલકથા) ૧૯૭૫ સોવિયેટ નેહરુલેન્ડ એવોર્ડ અણસાર (નવલકથા) ૧૯૯૨ કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી હિમાંશી શેલત (જન્મ : ૧૯૪૭) ગુજરાતી સાહિત્યકારોમાં અગત્યનું સ્થાન ધરાવતાં હિમાંશી શેલત એક સંવેદનશીલ લેખિકા, સ્વતંત્ર રીતે કામ કરતાં સમાજસેવિકા, પીડિત-નિરાધાર-સ્ત્રીઓ-બાળકો માટે વાત્સલ્યમૂર્તિ સમાં સ્ત્રીરત્ન છે. ૮-૧-૪૭માં સુરતમાં ગાંધીવાદી કુટુંબમાં જન્મેલાં હિમાંશીબહેન એમ. ટી. બી. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક બન્યાં. હાલ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ (૧૯૯૪થી) અબ્રામા (વલસાડ) રહે છે. સાહિત્યિક, સામાજિક પ્રવૃત્તિ થઈ શકે માટે “અતિશય સલામત અને સુંવાળી નોકરી’ છોડી મેજૂરનાં બાળકો, સ્ત્રીઓ, નંદીગ્રામની શિબિરો અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હિમાંશીબહેન પ્રાણીમાત્ર માટે કરુણા ધરાવે છે. પાળેલાં પશુઓ પ્રત્યેની ક્રૂરતા, પક્ષીઓની વેદના, ઘાયલ પશુ-પક્ષીની સારવાર–એ બધુ હોંશથી કરે છે. શ્વાન' એમના કુટુંબનો સભ્ય છે. સામાજિક કાર્યોમાં કોઈ સંસ્થા સાથે નવલકથા : શ્રાવણ તારાં સરવડાં ૧૯૬૮ તિમિરના પડછાયા ૧૯૬૯ રેતપંખી ૧૯૭૪ પગલાં ૧૯૮૩ બંદીવાન ૧૯૮૬ એની સુગંધ ૧૯૮૭ માટીનું ઘર ૧૯૯૧ વાર્તા સંગ્રહ : સાંજને ઊંબર ૧૯૮૩ એંધાણી ૧૯૮૯ વ. અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ Jain Education Intemational Education International For Private & Personal use only Page #694 -------------------------------------------------------------------------- ________________ sex કાયમી જોડાવાને બદલે સ્વતંત્રપણે આપસૂઝથી કરવામાં માને છે. સાહિત્યમાં હિમાંશી શેલતની સિદ્ધિ નોંધપાત્ર ગણી શકાય : એમને કુલ બારેક જેટલાં પારિતોષિકો મળ્યાં છે. ‘અન્તરાલ’, અંધારી ગલીમાં સફેદ ટપકાં' (ગુ. સા. ૫. અને કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત) ૧૯૯૬, ‘સાંજનો સમય’ (૨૦૦૨, ૨૦૦૬), ‘ખાંડણિયામાં માથું’ (૨૦૦૪), ‘એ લોકો’ (૧૯૯૭) એમ છ વાર્તાસંગ્રહો છે. એક નિબંધસંગ્રહ, એક નવલકથા, બે અભ્યાસપુસ્તિકા, બે અનુવાદો અને પાંચ સંપાદનો એમણે આપ્યાં છે. એમનું લખાણ તેજસ્વી, હૃદયસ્પર્શી અને પીડિતો પ્રત્યે અનુકંપા જગાવનારું હોય છે. સુનીતા વિલિયમ્સ પંડ્યા (જન્મ : ૧૯૬૫) મૂળ ગુજરાતનાં અને અમેરિકામાં સ્થાયી થયેલાં શ્રી સુનિતા વિલિયમ્સ હિમાંશી સેલત · ધન્ય ધરા દીપક પંડ્યાની સુપુત્રી સુનીતાએ અવકાશમાં છ મહિનાથી વધુ સમય રહી અનેક વિક્રમો સર્જ્યો છે. ૪૧ વર્ષીય સુનીતાએ એસ્ટ્રોનર બનવા અથાક મહેનત અને લગનથી તપસ્યા કરી છે. તેમણે કુલ ૧૯૪ દિવસ, ૧૮ કલાક અને ૫૮ મિનિટ અવકાશમાં રહી સૌથી લાંબો સમય અવકાશમાં રહેનારી સ્ત્રી તરીકે વિક્રમ સર્જ્યો છે. અવકાશમાં જ બોસ્ટન મેરેથોનમાં ભાગ લઈ સાડાચાર કલાકથી ઓછા સમયમાં રેસ પૂરી કરવાનો રેકર્ડ કર્યો છે. તેમણે સમગ્ર માનવજાતને ઉપયોગી એવી કેટલીક બાબતોનાં સંશોધનોમાં મદદ કરી છે. એમની યાત્રા દરમિયાન ચાર વખત યાનમાંથી નીકળીને સ્પેશવોક કર્યું છે. તેમણે ત્યાંથી પૃથ્વીની અને બીજા ગ્રહોની તસ્વીરો પાડી છે. સ્વયં તેમના આરોગ્ય ઉપર ગુરુત્વાકર્ષણવિહિનદશામાં થતી અસરોને લઈને ઘણાં પરીક્ષણો કર્યાં છે. આકરી પરીક્ષાઓ પસાર કરી અવકાશયાત્રાનાં કઠિન કાર્યને સફળતાપૂર્વક પૂરું પાડવા બદલ વિશ્વભરમાંથી તેમને અભિનંદન મળ્યાં. કુન્દનિકા કાપડિયા રેખાંકન : સવજી છાયા ધીરુબહેન પટેલ વર્ષા અડાલજા Page #695 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૮૫ સમાજસેવા સમર્પિત મહિલાઓ –શ્રી રશ્મિબહેન ટી. વ્યાસ ૧૯મી સદી ભારતમાં બૌદ્ધિક જાગૃતિની સદી ગણાય છે. રાજા રામમોહનરાયથી સામાજિક સુધારણાનો દોર શરૂ થયો. ગાંધીયુગ દરમ્યાન સામાજિક જાગૃતિ વ્યાપક બની, તેના પરિણામ સ્વરૂપે અનેક મહિલાઓએ વિવિધ પ્રકારે-શક્તિને ક્ષમતા પ્રમાણે સમાજસેવા દ્વારા નવો ઇતિહાસ સર્જ્યો છે, નારી ઇતિહાસની દૃષ્ટિએ પણ સ્ત્રીઓનું આ કાર્ય નોંધનીય છે. ગુણવંતી ગુજરાતની વિવિધક્ષેત્રની કીર્તિમંત નારીઓ ઃ રાણકદેવી, મીનળદેવી (સિદ્ધરાજ જયસિંહનાં માતા), જસમા ઓડણ, સાંખ્યદર્શનના આદિ આચાર્ય કપિલના માતા દેવહૂતિજી, (સિદ્ધપુર), અવધૂત શિરોમણિ દત્તાત્રેયનાં માતા અનસૂયાજી (નર્મદા પર આશ્રમ), પ. પૂ. રંગ અવધૂતના માતા રમાબા (નારેશ્વર), પૂજ્ય કસ્તૂરબા, મણિબહેન પટેલ, ભક્તિબા (દરબાર ગોપાળદાસનાં પત્ની), પૂજ્યશ્રી સર્વેશ્વરી મા, પૂજ્ય શ્રી ગીતાભારતીજી વગેરે. પ્રત્યેક મહાપુરુષોની ઝળહળતી સિદ્ધિની પૃષ્ઠભૂમિમાં તપસ્વીની જેમ મૌનપણે પતિનાં પગલે પગલે દીપજ્યોતિ પ્રગટાવતી મહિમાવંત મહિલાઓનું શાંત સમર્પણ હજાર હજાર વંદનાઓની અધિકારી છે, ગુજરાતના શિક્ષણજગતના દીપસ્તંભ નાનાભાઈ ભટ્ટને કોણ ન જાણે? પણ પૂજ્યચરણ અજવાળીબાનું પવિત્ર નામસ્મરણ ન કરીએ તો નાનાભાઈનું તર્પણ અધૂરું રહે. આવાં ધન્યચરિત્રો ગણ્યા ગણાય નહીં તેટલાં છે. માત્ર પાછળ રહીને પતિના કીર્તિમાનના ધ્વજદંડ સમી મહિલાઓ ઉપરાંત સતી સ્ત્રીઓ, મહાપુરુષોની જન્મદાત્રીઓ અને વિવિધ ક્ષેત્રોની અગ્રગણ્યા સ્ત્રીઓ-માતાઓકલાવિધાત્રીઓ આપણા અર્થની અધિકારિણી છે. વિશ્વનિયંતા પોતાનું વિભૂતિ તત્ત્વ અનંતરૂપે વહેંચે છે, જેના દ્વારા સૃષ્ટિનાં સત્કાર્યો સતત થયા કરે છે. તે કંઈ દરેક વખતે પોતે જ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ નથી કરતો, પરંતુ એવી વ્યક્તિઓને પ્રેરે છે જે તેનાં ઇચ્છિત કાર્યો કરે. આવાં સત્કાર્યો કરનારી કેટલીક બહેનોનો પરિચય અહીં પ્રસ્તુત છે. એવી કેટલીક પ્રતિભાશાળી નારીઓ ઘર-કુટુંબથી વિસ્તાર સાધીને સમાજના કોઈ ક્ષેત્રમાં પદાર્પણ કરે છે ત્યારે તેની કુશળતાને મોકળું મેદાન મળે છે. સમાજની આબાલવૃદ્ધ વ્યક્તિની સેવા કરવામાં એ પૃથ્વી જેવી ક્ષમતા ધારણ કરે છે. પછી તે શિક્ષણનું ક્ષેત્ર હોય કે આરોગ્યધામનું ક્ષેત્ર હોય, સામાજિક સંસ્કારોના સંવર્ધનનું ક્ષેત્ર હોય કે રાષ્ટ્રીય ઉદ્ધારના આંદોલનનું ક્ષેત્ર હોય, પણ નારી એ સુકાન સંભાળે છે ત્યારે તે તે પ્રવૃત્તિને સાંગોપાંગ પાર ઉતારે છે એની ઇતિહાસનાં અસંખ્ય દૃષ્ટાંતો સાક્ષી પૂરે છે. એનું એક કારણ એ પણ છે કે મહિલાનું નાનું કે મોટું કામ બદલાની ઇચ્છા વગરનું હોય છે, એટલે સેવા સાથે સમર્પણનો ભાવ ભળેલો હોય છે. આવી નિર્ચાજ સેવા વડે અગણિત મહિલાઓ સમાજમાં અમર બની રહી છે. આ સેવાભાવી નારીરત્નોના પરિચયો કંડારતાં લેખિકાબહેન પોતે લખે છે કે “આ સૌના પરોક્ષ પરિચયોથી “મારો હંસલો ગંગાજીમાં નાહ્યો અને ધન્ય બની રહેવાની અનુભૂતિ અનુભવ છું”. Jain Education Intemational Page #696 -------------------------------------------------------------------------- ________________ ser લેખિકા બહેનનો ટૂંકો પરિચય જોઈએ ઃ—નામ રશ્મિબહેન ત્રિભુવનભાઈ વ્યાસ, જન્મ ૯-૬-૧૯૪૬. એમ.એ. પીએચ. ડી. સુધીનું ઉચ્ચ શિક્ષણ. ‘૧૯મી સદીના ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સાંસ્કૃતિક પ્રદાન’ એ એમના પીએચ.ડી.નો વિષય હતો. ઉપરાંત પોસ્ટ ડૉક્ટરેટ રિસર્ચમાં ગાંધીવાદી શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક, આર્થિક જાગરૂકતા’, ‘ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને લોકભારતી-એક અધ્યયન'. હાલમાં ૧૯૬૬થી રાજકોટની માતુશ્રી વીરબાઈમા મહિલા આર્ટસ કોલેજમાં ઇતિહાસનાં વ્યાખ્યાતા તરીકે સેવા આપી રહ્યાં છે. વાચન, પ્રવાસ, સંશોધન, સંગીત એમના શોખના વિષયો છે. ધન્યવાદ. ———સંપાદક વિદ્યાબહેન નીલકંઠ (૧૮૭૬–૧૯૫૮) ૧૯મી સદીનો ઉત્તરાર્ધ એટલે ભારતીય નવજાગરણનો કાળ. શિક્ષણ, સમાજ અને ધર્મસુધારણાનો આ યુગ હતો. તેનું સંતાન એટલે વિદ્યાબહેન નીલકંઠ, ગુજરાતનાં પહેલાં સ્ત્રીગ્રેજ્યુએટ તરીકે વિદ્યાબહેન તથા તેમનાં બહેન શારદાબહેનનાં નામો જાણીતાં છે. વિદ્યાબહેનનો જન્મ ૧ જૂન ૧૮૭૬માં થયેલો. ગુજરાતનાં જાણીતા સુધારક ભોળાનાથ દિવેટિયાનાં તેઓ દોહિત્રી થાય. બીજી બાજુ તેમનાં લગ્ન એવા જ સુધારક આગેવાન મહિપતરામ રૂપરામ નીલકંઠનાં પુત્ર રમણભાઈ નીલકંઠ સાથે થવાથી સમાજસેવાની બે ધારાઓ જાણે કે વિદ્યાબહેનમાં એકત્રિત છે! લગ્ન સમયે ઉંમર ૧૩ વર્ષની અને અભ્યાસ ચાલુ હતો. ત્યાંથી તેઓ ગ્રેજ્યુએટ થવા સુધી પહોંચ્યા. હિંદુ સમાજના પતનનું મુખ્ય કારણ સ્ત્રીઓની અવદશા અને અજ્ઞાન હતાં તેમ તે સમયે સૌને લાગતું હતું. તેથી સ્ત્રીશિક્ષણ એ પાયાનું કામ હતું. વિદ્યાબહેને ગુજરાતમાં અર્વાચીન પદ્ધતિની સ્ત્રીકેળવણીનો પાયો નાખ્યો. અમદાવાદની મગનભાઈ કન્યાશાળા, રણછોડલાલ કન્યાશાળા અને દિવાળીબાઈ કન્યાશાળા–એ ત્રણેયનાં તેઓ મંત્રી હતાં. ૧૯૩૦નાં સત્યાગ્રહ પછી નવી મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ શરૂ થઈ તેના તેઓ પ્રથમ પ્રિન્સિપાલ બન્યાં હતાં. તેમણે ઘણાં વર્ષો સુધી કર્વે કોલેજ લાભશંકર ઉમિયાશંકર મહિલા પાઠશાળામાં માનદ્ શિક્ષક તરીકે સેવાઓ આપી હતી. એસ. એન. ડી. ટી. યુનિવર્સિટી સાથે પણ તેઓ સંકળાયેલાં હતા. આમ સ્ત્રીશિક્ષણનો પ્રચાર તેમણે વિવિધ રીતે કર્યો. અમદાવાદના સુધારકો ભોળાનાથ દિવેટિયા, મહિપતરામ વગેરેએ બાળવિધવા લગ્નને ઉત્તેજન આપ્યું હતું. વિદ્યાબહેને આ કામ ચાલુ રાખ્યું હતું. તેમણે આંતરજ્ઞાતીય લગ્નો કરનારને પણ ધન્ય ધરા મદદ કરી હતી. તેમણે અનેક વિધવાઓનાં આંસુ લૂછ્યાં હતાં. ‘મહિપતરામ રૂપરામ અનાથાશ્રમ' તેમજ પ્રાર્થનાસમાજનું સંચાલન તેમણે વર્ષો સુધી સંભાળ્યું હતું. સેંકડો અનાથ બાળકો પર પોતાનું વાત્સલ્ય વહાવ્યું હતું. મધ્યમવર્ગની સ્ત્રીઓ બહાર નીકળી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી શકે તે માટે તેમણે ‘મહિલા મંડળ' શરૂ કર્યું હતું. બુદ્ધિવાદી, તેજસ્વી અને પાશ્ચાત્ય શિક્ષણ મેળવ્યું હોવા છતાં વિદ્યાબહેન નમ્ર, નિરાભિમાની અને સાદાં હતાં, સામાન્ય લોકો સાથે પણ સહજતાથી ભળી જતાં. ગાંધીજીએ યથાર્થ જ કહ્યું હતું કે ‘વિદ્યાબહેન સ્ત્રીઓનાં ભૂષણ છે.” ૧૯૫૮માં તેમનું અવસાન થયું. અનસૂયાબહેન સારાભાઈ (૧૮૮૫–૧૯૭૨) પોતાથી વયમાં નાનાં હોવા છતાં ગાંધીજી જેમને પત્રમાં ‘પૂજ્ય’નું સંબોધન કરતા તે અનસૂયાબહેન સારાભાઈનું નામ ગુજરાતમાં મજૂર સંઘની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે. વિધિની વિચિત્રતા એ કહી શકાય કે ઉદ્યોગપતિ-માલિક પરિવારનાં પુત્રી મજૂરોનાં હક્કો અને હિતો જાળવવા મેદાને પડ્યાં હતાં. અનસૂયાબહેનનો જન્મ તા. ૧૧-૧૧-૧૮૮૫ના રોજ થયો હતો. તેમના પિતા સારાભાઈ અમદાવાદની જાણીતી કેલિકો મિલના માલિક અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. અનસૂયાબહેનનાં નાનપણમાં જ માતાપિતા બંનેનું અવસાન થયું. ૧૨૧૩ વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થયાં પરંતુ ચિત્ત સંસારમાં ચોટતું ન હતું. તેઓ વધુ ને વધુ ધર્મસાધના તરફ ઢળતાં ગયાં, ત્યાં સુધી કે તેઓ જૈનધર્મની દીક્ષા લેવા તૈયાર થઈ ગયાં, પરંતુ વિધિએ તેમના માટે જુદું જ કાર્યક્ષેત્ર નિર્માણ કર્યું હતું. તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યાં. શરૂઆતમાં તેઓ વિલાયત ડૉક્ટર Page #697 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૬૮૦ બનવા માટે ગયાં પરંતુ વાઢકાપ કરવાનું પસંદ ન પડ્યું તેથી અભ્યાસ છોડી દેશમાં આવી ગયાં. અનસૂયાબહેન હવે સામાજિક કાર્યો કરવા ઉત્સુક બન્યાં. શરૂઆત કરી અમરપુરા વિસ્તારનાં મજૂરોનાં બાળકો માટે શાળા સ્થાપીને. અહીં કામ કરવાથી તેમને મજૂરોની વાસ્તવિક પરિસ્થિતિનો પરિચય થયો. ધીમે ધીમે તેઓ મજૂરોમાં “દીનદુઃખિયાનાં બેલી' તરીકે ઓળખાવાં લાગ્યાં. ૧૯૧૭માં મજૂરોએ તેમની મજૂરીમાં નજીવો સુધારો માગ્યો, જે માલિકોએ મંજૂર ન રાખ્યો ત્યારે તેમને ન્યાય અપાવવા અનસૂયાબહેને નેતૃત્વ લીધું. તેમના માર્ગદર્શન નીચે મજૂરોએ પહેલી જ વખત હડતાલ પાડી અને ન્યાય મેળવ્યો. ૧૯૧૮ની મજૂરોની લડતમાં અનસૂયાબહેન મજૂરોના પક્ષે અને તેમના ભાઈ અંબાલાલભાઈ માલિકોના પક્ષે સામસામે આવ્યાં–છતાં તેમનો પરસ્પર સ્નેહ ક્યારેય ઓછો ન થયો. ગાંધીજીએ આ લડતમાં માર્ગદર્શન આપીને ધર્મયુદ્ધનું સ્વરૂપ આપ્યું. આખરે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું. ૧૯૨૦માં મજૂર મહાજન સંઘની સ્થાપના થઈ ત્યારથી આજીવન–બાવન વર્ષ સુધી તેઓ પ્રમુખ રહ્યાં. સત્ય, અહિંસા અને સર્વોદયની ભાવના સાથે તેનું સંચાલન કરીને તેમણે મજૂરોને ઉન્નતિને માર્ગે વાળ્યા, તેમનામાં જાગૃતિ આવી. તેમણે મજૂરવિસ્તારમાં બાલમંદિરો, પ્રાથમિક શાળાઓ, કન્યાગૃહો વગેરે શરૂ કર્યા. મજૂરોનાં કામના કલાકો ઘટાડવા તથા પગારમાં વધારો કરવા માટે તેમણે સફળ ઝુંબેશ ચલાવી. દલિત, પીડિત અને મજૂરવર્ગનાં ભાઈબહેનો માટે તેઓ “માતા”નું સ્થાન પામ્યાં હતાં. તા. ૧૧-૯-૧૯૭૨ના રોજ તેમનું અવસાન થયું. મીદુબહેન પિટીટ (૧૮૯૨-૧૯૭૩) ગાંધીજીના પ્રભાવથી અનેક વ્યક્તિઓનાં જીવન અને દિશા બદલાઈ ગયાં. તેનું એક ઉદાહરણ “માયજી' એટલે કે મીઠબહેન પિટીટ છે. મુંબઈમાં શ્રીમંત પારસી કુટુંબમાં ૧૧-૪- ૧૮૯૨ના રોજ તેમનો જન્મ થયો. ઉછેર ઘણો લાડકોડથી થયો. મુંબઈની કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. પિટીટ કુટુંબ ગાંધીજીનાં પરિચયમાં હતું જ, પરંતુ જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પાછા ફર્યા ત્યારે પરિચય ગાઢ બનતો ગયો. મીઠુબહેન પર ગાંધીવિચારનો પ્રભાવ ઝડપથી પડવા લાગ્યો. ઠાઠમાઠના અને વિલાયતી વસ્ત્રોના સ્થાને સાદગી અને ખાદીએ સ્થાન લીધું. ખાદી પ્રચારમાં તેમણે ઉત્સાહભેર કામ કર્યું. ધીમે ધીમે લોકકાર્યો પણ શરૂ થયાં. રાહતકાર્યોમાં ભાગ લીધો. બારડોલીથી સત્યાગ્રહમાં તેમણે ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારે તેમના પિતાએ વિરોધ કર્યો પરંતુ મીઠુબહેન માન્યાં નહીં ત્યારે પિતાએ તેમની અઢળક મિલકતમાંથી મીઠુબહેનને બાકાત કર્યાં. મીઠુબહેને તે વારસો જતો કર્યો પરંતુ દેશસેવા ન જ છોડી. ૧૯૩૦માં તેમણે મરોલીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવી “કસ્તુરબા વણાટશાળાની સ્થાપના કરી. ખાદી, શિક્ષણ, મોચીકામ, દુગ્ધાલય અને દવાખાનાની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. તેમની સાથે કલ્યાણજીભાઈ મહેતા પણ જોડાયા. તેઓ ‘કાકા’ન અને મીઠુબહેન “માયજી'નાં વહાલસોયાં નામોથી જાણીતાં થયાં. આ આશ્રમનાં ખાતમુહૂર્ત પ્રસંગે ગાંધીજીએ મીઠબહેનને પૂછેલું કે-“મારે હાથે પાયો નખાવો છો તેની જવાબદારી સમજો છો?” ત્યારે જવાબમાં મીઠુબહેને કહેલું કે-“હા, હું અહીં જ દટાવાની છું.” આ શબ્દો તેમણે પાળી બતાવ્યા. અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે તેઓ અહીં અડગ રહ્યાં. મરોલીનો એ વડલો સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લામાં વિસ્તૃત બન્યો. આશ્રમશાળા, કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય, ઉત્તર બુનિયાદી આશ્રમશાળા, સાર્વજનિક દવાખાના, માનસિક ચિકિત્સાલય, ખાદી વણાટ કેન્દ્ર, બહેનોમાં સીવણવર્ગો, બાલવાડીઓ વગેરે પ્રવૃત્તિઓથી આ વિસ્તાર ધબકી ઊઠ્યો. કાકાસાહેબ લખે છે-“મરોલીનાં કામમાં મીઠુબહેન દટાઈ ગયાં અને તે જ ક્ષણે તેઓ માયજી બન્યાં. આસપાસનાં આદિવાસીઓમાં જે કેળવણી ફેલાઈ છે, એમનામાં આત્મવિશ્વાસ અને બાહોશી આવ્યાં છે તે બધું માયજીના પ્રતાપે જ છે. ખરેખર માયજી મીઠુબહેન ભારતમાતાનાં જ એક પ્રતીક છે અને દુનિયાની નારીજાતિમાં એક ચળકતું રત્ન છે.” તા. ૧૭-૭-૧૯૭૩ના રોજ મરોલી આશ્રમમાં જ તેમનું અવસાન થયું. હંસાબહેન મહેતા (૧૮૯૭–૧૯૯૫) શિક્ષણનાં ઉચ્ચ સોપાનો સર કરી, માત્ર રાષ્ટ્રીય જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાનું પ્રદાન નોંધાવનાર હંસાબહેન મહેતાનો જન્મ તા. ૩-૭-૧૮૯૭માં સુરતના શિક્ષિત અને Page #698 -------------------------------------------------------------------------- ________________ ૬૮૮ ધન્ય ધરા સંસ્કારી કુટુંબમાં થયો હતો. ૧૯૧૩માં મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ પુષ્પાબહેન મહેતા આવ્યાં અને ઇનામો મેળવ્યાં. ત્યાર બાદ ફિલોસોફી સાથે બી. એ. થયાં અને આગળ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયાં. ૧૯૨૦માં (૧૯૦પ-૧૯૮૮) આંતરરાષ્ટ્રીય મહિલા અધિવેશનમાં સરોજિની નાયડુ સાથે ૨૦મી સદીમાં રાજકીય અને સામાજિક જાગૃતિના હિન્દનાં પ્રતિનિધિ તરીકે હાજર રહ્યાં. અન્ય શૈક્ષણિક પરિણામે એવી કેટલીક સ્ત્રીઓ આગળ આવી જેમણે આ બંને આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ઉપસ્થિત રહી ભારતના તે સમયના ક્ષેત્રે આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. તેમાં પુષ્પાબહેન મહેતાનું શિક્ષણ સંબંધી પ્રશ્નો રજૂ કર્યા. નામ આગલી હરોળમાં મૂકી શકાય. તા ૨૧-૩-૧૯૦૫માં પ્રભાસ પાટણમાં શિક્ષિત નાગર કુટુંબમાં તેમનો જન્મ થયો. ૧૫ ૧૯૨૪માં કપોળ વણિક જ્ઞાતિના ડૉ. જીવરાજ મહેતા વર્ષની વયે તેમનાં લગ્ન થયાં, પરંતુ થોડાં વર્ષોમાં યુવાનવયે સાથે આંતરજ્ઞાતીય લગ્ન કરીને તેમણે સામાજિકક્ષેત્રે સુધારક વિધવા થયાં. ત્યાર પછી ફરી અભ્યાસ ચાલુ કરી એમ.એ. થયાં. પગલું ભર્યું. લગ્ન બાદ મુંબઈ વસ્યાં. અહીં સ્ત્રીઉદ્ધારની તે સમયનાં રાષ્ટ્રીયજીવનનાં મુખ્ય પ્રવાહોમાં જોડાયાં, એટલે કે પ્રવૃત્તિઓમાં અને વિવિધ સંસ્થાઓમાં સક્રિય બન્યાં. તેઓ ૧૯૩૦માં દારૂ અને વિદેશી કાપડની દુકાનો પર પિકેટિંગ કર્યું. અખિલ હિંદ મહિલા પરિષદનાં મંત્રી બન્યાં. તદુપરાંત મુંબઈ ૧૯૪૨ની લડતમાં ભૂગર્ભવાસીઓને મદદ કરી. આઝાદી સમયે મ્યુનિસિપાલિટીની સ્કૂલ્સ કમિટિનાં સભ્ય, મુંબઈ યુનિવર્સિટીમાં જૂનાગઢની આરઝી હકૂમતની લડાઈમાં સક્રિય કામગીરી કરી, ફેલો, મુંબઈની કાઉન્સિલનાં સભ્ય, મુંબઈ પ્રાથમિક કેળવણીનાં એટલું જ નહીં પણ જૂનાગઢની પ્રજાકીય સરકારમાં શિક્ષણપ્રમુખ, સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સીલનાં સભ્ય, મુંબઈ પ્રધાનની જવાબદારી પણ સંભાળી. જૂનાગઢનું વિલીનીકરણ સરકારની આર્ટ એજ્યુકેશન સમિતિનાં પ્રમુખ, એસ. એન. ડી. સૌરાષ્ટ્ર રાજ્યમાં થયું ત્યારે સૌરાષ્ટ્રની વિધાનસભાના સ્પીકર ટી. યુનિવર્સિટીની સેનેટનાં/સિન્ડિકેટનાં સભ્ય તથા પાછળથી પણ બન્યાં. વાઇસ ચાન્સેલર પણ બન્યાં. આ રાજકીય કામગીરી કરતાં પણ વધું મહત્ત્વનું કાર્ય | ગુજરાતમાં પણ કેળવણી ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કર્યું. તેમણે સામાજિક ક્ષેત્રે કર્યું, તેમનું સૌથી મહત્ત્વનું કાર્ય હતું દુ:ખી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં તેઓ પ્રથમ અને નિરાધાર બહેનો માટે “વિકાસગૃહ'ની સ્થાપના કરવાનું. સૌ વાઇસ ચાન્સેલર બન્યાં. અહીં ગૃહવિજ્ઞાનની શાખાની સ્થાપનામાં પ્રથમ હળવદમાં તેમણે પંચોળી પ્રગતિગૃહની સ્થાપનાથી તેમણે અગત્યનો ભાગ ભજવ્યો. વડોદરાને વિદ્યાનગરીની કીર્તિ શરૂઆત કરી. ધીમે ધીમે બહેનો માટે વિકાસગૃહો સ્થપાવાં અપાવવામાં તેમનો મોટો ફાળો રહ્યો. લાગ્યાં, જે પીડિત અને લાચાર બહેનો માટે મહત્ત્વનો આધાર તેમણે જાહેરજીવનમાં પણ ઘણી મહત્ત્વપૂર્ણ બન્યાં. કાન્તા વિકાસગૃહ-રાજકોટ અને શિશુમંગલ-જૂનાગઢ જવાબદારીઓ નિભાવેલી, જેમકે લેક-સક્સેસમાં ભરાયેલી દ્વારા સૌરાષ્ટ્રની બહેનો અને બાળકો માટે મહત્ત્વની સેવાઓ યુનોની માનવઅધિકાર સમિતિની ૬ઠ્ઠી બેઠકમાં તેમણે ભારતનાં આપી. વિકાસગૃહ એટલે પુષ્પાબહેન અને પુષ્પાબહેન એટલે પ્રતિનિધિ તરીકે હાજરી આપી અને માનવહક્ક માટેના કાનૂનનો વિકાસગૃહ એવું સમીકરણ થઈ ગયું. મુસદ્દો ઘડવામાં ભાગ લીધો. તેઓ યુનેસ્કોની કાર્યવાહક આઝાદી પછી અખિલ ભારતીય સમાજકલ્યાણ બોર્ડના સમિતિનાં પણ સભ્ય હતાં. તેઓ માનવઅધિકારના પ્રખર પ્રમુખપદે રહીને તેમનું મુખ્ય કાર્ય બેહાલ અને દુઃખી સ્ત્રીઓ હિમાયતી હતાં. તથા બાળકોને સમાજમાં માનભર્યું સ્થાન અપાવાનું રહ્યું. તેમણે તેમણે પત્રકારિત્વ તથા સાહિત્યસર્જનમાં પણ યોગદાન સેંકડો નિરાધાર, ત્યક્તા તેમજ વિધવા બહેનોને શિક્ષણ, ઉદ્યોગઆપ્યું છે. તેમની બહુમુખી પ્રતિભા અને કાર્યશીલતા માટે તેમને તાલીમ દ્વારા સ્વાશ્રયી બનાવ્યાં. તેમણે આવા સમાજ સેવકોની ઘણાં માન-સમ્માન મળ્યાં હતાં. તા. ૪-૪-૧૯૯૫માં તેમનું નવી પેઢી પણ તૈયાર કરી. અવસાન થયું. ગુજરાતનું સંસ્કારજગત સદા તેમનું ઋણી રહે તેમણે ડુંગરાળ વિસ્તારના માલધારીઓમાં પણ શિક્ષણ તેવું પ્રદાન તેમણે કર્યું છે. અને સુધારા માટે માર્ગદર્શન આપ્યું. તેઓ રાષ્ટ્રીય વાઇલ્ડ લાઇફ બોર્ડના સલાહકાર પણ રહી ચૂક્યાં હતાં. તેમણે બે નવલકથાઓ લખીને સાહિત્યના ક્ષેત્રે પણ પ્રદાન આપ્યું છે. Jain Education Intemational Page #699 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સરભ ભાગ- ૨ ૬૮૯ તેમની આ બધી સેવાઓ બદલ ભારત સરકારે તેમને વળી જાતે સિલાઈકામ કરીને જરૂરિયાતવાળાં અસંખ્ય લોકોને ‘પદ્મભૂષણ'નો ઈલ્કાબ આપ્યો હતો. બહેનો અને બાળકો માટે સીવેલાં કપડાં પહોંચાડવાનું મોટું કામ તેમણે કર્યું હતું. આમ તેમણે કરેલાં કાર્યો બદલ ૧૯૮૩માં જાનકીદેવી બજાજ એવોર્ડ શ્રમનિષ્ઠ જીવન દ્વારા સમાજસેવાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. પણ એનાયત થયો હતો. ૧૯૮૯માં શ્રીમતી નાથીબાઈ ઠાકરશી મહિલા ૧૯૮૮માં તેમનું અવસાન થયું. યુનિવર્સિટી દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું. ૨000ની મણિબહેન નાણાવટી સાલમાં ૯૫ વર્ષની પાક્ટ વયે તેમનું અવસાન થયું. (૧૯૦૫-૨૦૦૦) ઇન્દુમતીબહેન શેઠ રાહતકાર્યોમાં સદેવ સેવા આપવા તત્પર અને ખાદીપ્રેમી (૧૯૦૬-૧૯૮૫) મણિબહેનનો જન્મ સાબરકાંઠા જિલ્લાના દેરોલ ગામમાં તા. ગાંધીજીના પ્રભાવથી શ્રીમંત કુટુંબના સભ્યોમાં કેવું ૨૮-૨-૧૯૦૫માં થયો હતો. નાનપણમાં માતાનું અને થોડાં પરિવર્તન આવ્યું હતું તેનું ઉદાહરણ અમદાવાદનું સારાભાઈનું વર્ષોમાં પિતાનું અવસાન થતાં મુંબઈમાં દાદાને ત્યાં તેમનો ઉછેર કુટુંબ છે. તે જ કુટુંબ સાથે સંકળાયેલાં ઇન્દુમતીબહેન થયો. ૧૭ વર્ષની વયે શ્રી ચંદુલાલ નાણાવટી સાથે તેમનાં લગ્ન અમદાવાદના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શેઠ ચિમનલાલનાં પુત્રી થયાં, ચંદુભાઈ રાષ્ટ્રીય જીવન સાથે ઓતપ્રોત હતા, તેથી હતાં. પિતાની છત્રછાયા નાનપણમાં જ ગુમાવી હતી. માતા મણિબહેન પણ દેશસેવાના કામમાં પ્રેરાયાં. માણેકબા અને પિતરાઈ ભાઈ–બહેન–અંબાલાલ સારાભાઈ ખાદી પ્રવૃત્તિમાં તેમને વિશેષ રસ પડ્યો. ૧૯૩૦માં તથા અનસૂયાબહેનના હૂંફાળા સાનિધ્યમાં તેમનો ઉછેર થયો. તેમણે બહેનો દ્વારા સંચાલિત ખાદીમંદિરની સ્થાપના કરી. ભણવામાં તેઓ ખૂબ તેજસ્વી હતાં. મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ ત્યારબાદ વિલેપારલેમાં પણ ખાદીમંદિર ઊભું કરી શ્રમજીવી આવીને ચેટફિલ્ડ પ્રાઇઝ મેળવ્યું હતું. તે પછી ગૂજરાત બહેનોને મદદરૂપ થવાં લાગ્યાં. વિલેપારલેનાં ગુજરાતી બહેનોનાં વિદ્યાપીઠમાં જોડાયાં. અહીં અનેક વિદ્વાનોનો તેમને લાભ મળ્યો. મહિલામંડળનાં તેઓ પ્રમુખ બન્યાં. તે ઉપરાંત ભગિની સેવા રાજકારણનો વિષય લઈ પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી મંદિર, કુમારિકા સ્ત્રી મંડળનાં મંત્રી બન્યાં. આ મંડળ દ્વારા સ્નાતક થયાં. ચાલતી ખાદી પ્રવૃત્તિમાં તેમણે વિશેષ રસ લીધો, તેમની ખાદી તે પછી ચી. ન. વિદ્યાવિહારને તેમણે પોતાની પ્રવૃત્તિનું અને રેંટિયાભક્તિ ઘણી દઢ હતી. કેન્દ્ર બનાવ્યું. શિક્ષણક્ષેત્રે ગાંધીસંસ્કારને વ્યાપક બનાવવામાં ચંદુભાઈના અવસાન બાદ તેઓ સામાજિક અને તેમણે ફાળો આપ્યો. રચનાત્મક કાર્યક્રમો જેવાકે ખાદી, દારૂબંધી સાર્વજનિક પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય બન્યાં. ૧૯૪૬માં પોતાના વગેરેમાં તેમણે સક્રિય ફાળો આપ્યો. અમદાવાદમાં “ખાદી મંદિર' સ્થાપી ખાદીનો પ્રચાર કર્યો. દેશસેવિકા તૈયાર કરવામાં પતિની સ્મૃતિમાં “ચંદુલાલ નાણાવટી વિનય મંદિરની સ્થાપના કરી. તે સિવાય અન્ય શિક્ષણ સંસ્થાઓમાં પણ ફાળો આપ્યો. મૃદુલાબહેન સારાભાઈને સક્રિય સાથ આપ્યો, જેને કારણે જ્યોતિસંઘ' જેવી મહિલાસંસ્થા ઊભી થઈ. વાત્સલ્યધામ-મઢીમાં તેઓ પ્રમુખ નિમાયાં. કસ્તૂરબા વિદ્યાલય કરાડીનાં તેઓ સંચાલક બન્યાં અને ગાંધી વિદ્યાપીઠ-વેડછીનાં તેમણે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ તરીકે, ટ્રસ્ટી પણ બન્યાં. મ્યુનિસિપલ શાળા સમિતિના સભ્ય તરીકે, મુંબઈ રાજ્યનાં નાયબ શિક્ષણમંત્રી તરીકે, ૧૯૬૨માં ગુજરાત રાજ્યનાં કુદરતી આફતો સમયે થતાં રાહતકાર્યોમાં તેઓ રવિશંકર શિક્ષણમંત્રી તરીકે ખૂબ કાર્ય કર્યું હતું. તેમણે સમાજકલ્યાણ ખાતું મહારાજ સાથે જોડાતાં. સાંબરકાંઠામાં દુષ્કાળ હોય કે સુરતમાં રેલરાહતનું કાર્ય હોય, બિહાર કે ઓરિસ્સાનાં દુષ્કાળ રાહતકાર્યો પણ સંભાળ્યું હતું. હોય-દરેક જગ્યાએ મણિબહેને દોડી જઈને સક્રિયપણે માતાની સ્મૃતિમાં તેમણે અડાલજમાં માણેકબા વિનય રાહતકાર્ય ઉપાડી લીધું હતું. વિહારની સ્થાપના કરીને માતાનું શિક્ષણ દ્વારા ગ્રામોદ્ધાર કરવાનું ધરમપુરનાં આદિવાસીઓમાં પણ તેમણે સેવાકાર્યો કર્યાં. સ્વપ્ન સાકાર કર્યું. અમદાવાદના વિદ્યાવિહારમાં વ્યવસાયી તાલીમ માટેની સંસ્થાઓ-ટેકનિકલ સેન્ટર, બુનિયાદી અધ્યાપન dain Education Intermational Jain Education Intemational Page #700 -------------------------------------------------------------------------- ________________ ૬૯૦ ધન્ય ધરા મંદિર, સ્નાતક નઈ તાલીમ અધ્યાપન મંદિર, ડિગ્રી અને સર્ટિફિકેટ કોર્સની કોલેજ, ફાઇન આર્ટ્સ કોલેજ વગેરે વિકસાવવામાં આવ્યાં. વિદ્યાવિહારનાં વિકાસમાં શ્રી ઝીણાભાઈ દેસાઈ–“સ્નેહરશ્મિ'નો સતત સક્રિય સહકાર મળતો રહ્યો. ખાદી પ્રવૃત્તિ મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ, દારૂબંધીની પ્રવૃત્તિ વગેરે તેમના કેન્દ્રમાં રહ્યાં. તેમણે સ્થાપેલી સંસ્થાઓમાં આજીવન સક્રિય રહ્યાં. ૧૯૭૦માં તેમને ‘પદ્મશ્રી'નો એવોર્ડ એનાયત થયો હતો. ગાંધીજીના આદર્શોને અનુરૂપ પોતે આજીવન સાદગીપૂર્ણ જીવન જીવ્યાં અને ધનનો ઉપયોગ લોકકલ્યાણ માટે કર્યો. મધુર અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતાં ઇન્દુમતીબહેનનું અવસાન તા. ૧૧-૩-૧૯૮૫ના રોજ થયું. મૃદુલાબહેન સારાભાઈ (૧૯૧૧ – ગાંધીજીથી પ્રભાવિત થઈને કુટુંબના એકથી વધુ સભ્યોએ વિવિધ રીતે અને વિશિષ્ટ શૈલીથી સમાજને કંઈક પ્રદાન કર્યું હોય તેવું કુટુંબ હતું અંબાલાલ સારાભાઈનું. તેમનાં પુત્રી એટલે મૃદુલાબહેન. શ્રીમંત અને પ્રબુદ્ધ કુટુંબમાં તા. ૬-૫-૧૯૧૧માં જન્મેલાં મૃદુલાબહેનના શિક્ષણમાં કોઈ કચાશ રહે તેમ ન હતી. સારાભાઈનું કુટુંબ અનેક મહાનુભાવો માટે અતિથિગૃહ હતું. ગાંધીજી, ટાગોર અને નેહરુ જેવા તેમના મહેમાનો બનતા, આવા વાતાવરણમાં ઊછરવાથી નિર્ભયતા, સેવા અને સાદગી મૃદુલાબહેનના વ્યક્તિત્વનાં આગવાં લક્ષણ તરીકે ઊપસી આવ્યાં. તેમણે તે સમયે ચાલતી રાષ્ટ્રીય લડતોમાં ભાગ લઈ જેલવાસ પણ વેક્યો હતો. મૃદુલાબહેનની કારકિર્દીની શરૂઆત મહિલાઓના ઉદ્ધાર માટે સ્થાપવામાં આવેલ “જ્યોતિસંઘ'થી થઈ. ૧૯૩૪માં આ સંસ્થા સ્થપાઈ ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી. સમાજનાં રૂઢિરિવાજો અને પુરુષોના હાથે અન્યાય પામતી દુઃખી સ્ત્રીઓને આશ્વાસન, રક્ષણ અને કામ મળી રહે તેવો પ્રયત્ન આ સંસ્થા કરતી હતી. ગાંધીજીએ સ્ત્રીઓને ઘરની ચાર દીવાલોમાંથી બહાર લાવવાનું કામ કર્યું, પરંતુ તેમને સ્વાવલંબી અને નીડર બનાવવાનું કાર્ય મૃદુલાબહેને કર્યું. આ તેમનું પાયાનું કામ હતું. ત્યક્તાઓ, અનાથો, તિરસ્કૃતો તથા મહિલાઓની ઉન્નતિનાં કામોને તેમણે પોતાના જીવનનું મિશન બનાવ્યું હતું. તેમના આ મિશન કાર્યની પરાકાષ્ઠા ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પ્રતીત થઈ. હજારો અપહત અને નિર્વાસિત બનેલી સ્ત્રીઓને પુનઃ સ્થાપિત કરવાનું ભગીરથ કાર્ય મૃદુલાબહેનની બાહોશી, તટસ્થતા, માનવતા, નીડરતા અને વ્યવહારુ સૂઝને કારણે ઉકેલી શકાયું. વહીવટી આંટીઘૂંટીમાં માનવતા અટવાઈ ન જાય તેનું ધ્યાન રાખીને વહીવટી મર્યાદાઓથી પાર જઈને પણ દેશ, ધર્મ કે કોમને વચ્ચે લાવ્યા વિના નિરાધાર, લાચાર, પીડિત મહિલાઓને તેમણે સધિયારો અને દિશા આપ્યાં. આ તેમનું અમૂલ્ય પ્રદાન કહી શકાય. ગાંધીજીએ તેમનાં આ કાર્યને બિરદાવતાં કહેલું કે “મૃદુલા જેવી સો બહાદુર મહિલાઓ જો મને મળે તો આખા સમાજનું ક્લેવર હું બદલી નાખું.” પાછળથી તેઓ કાશ્મીરવિવાદમાં શેખ અબ્દુલ્લાને પક્ષે રહ્યાં અને સરકાર સાથે મતભેદ થવાથી તેમને નજરકેદ રહેવું પડ્યું હતું, તેમ છતાં પોતાને જે સત્ય લાગે તેને નીડરપણે વળગી રહેવાની તેમનામાં ખુમારી હતી. કમળાબહેન પટેલ (૧૯૧૨ - અસાધારણ સંયોગો માનવીની અંદર રહેલી અસાધારણ શક્તિઓને બહાર આણે છે તેનું દષ્ટાંત કમળાબહેન પટેલ છે. તેમનો જન્મ ૧૯૧૨માં કુલીન ગણાતા પાટીદાર કુટુંબમાં નડિયાદમાં થયો હતો. ૧૨-૧૩ વર્ષની વયે માતાનું મૃત્યુ થવાથી નાની બહેનોને સંભાળવાની જવાબદારી આવી. પિતા શંકરભાઈ ગાંધીજીના આશ્રમમાં જોડાયા. તેથી ગાંધીવાદી સંસ્કારોનો પ્રભાવ પડ્યો. ૧૮ વર્ષની વયે તેમનાં લગ્ન થયાં પરંતુ એકાદ વર્ષમાં જ બે ઓરમાન પુત્રીઓને ઉછેરવાની જવાબદારી સાથે વિધવા થયાં. આમ સાંસારિક ભાર ઉઠાવતાં કમળાબહેનનું વ્યક્તિત્વ એટલું ખમીરયુક્ત બન્યું કે અસાધારણ સંયોગોમાં મુકાયેલી અસંખ્ય સ્ત્રીઓને તેમણે ટેકો આપ્યો અને પુર્નસ્થાપિત કરી. ૧૯૪૭માં દેશની આઝાદી સાથે તેના ભાગલા થયા ત્યારે કોઈએ કલ્પી ન હોય તેવી ભયંકર સ્થિતિ સર્જાઈ. ચોતરફ મારકાટ અને લૂંટફાટ તો હતો જ પરંતુ જે સૌથી હલબલાવી નાખતો પ્રશ્ન હતો તે અત્યાચારનો ભોગ બનેલી હજારો બેહાલ સ્ત્રીઓનો હતો. મૃદુલાબહેન સારાભાઈ જેવાં નીડર બહેનનાં નેતૃત્વ નીચે કમળાબહેને આ કાર્યમાં ઝંપલાવ્યું. માથું હાથમાં લઈને જોખમકારક પ્રવૃત્તિ સંભાળી. હિંદુ, મુસ્લિમ કે શીખજે સ્ત્રીઓ તેમના પરિવારથી વિખૂટી પડી હતી તેમને આશ્રય આપી આશ્વસ્ત કરી, તેમના સગાસંબંધીઓ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું. આ કાર્યમાં અનેક અલંધ્ય રાજકીય, વહીવટી તેમજ માનવીય સંવેદનાત્મક મુશ્કેલીઓનો સામનો Jain Education Intemational ducation Intermational Page #701 -------------------------------------------------------------------------- ________________ ૬૯૧ શાશ્વત સૌરભ ભાગ-૨ કરવાનો આવ્યો. આવા કોઈ કાર્યનો અનુભવ કે પૂર્વ આયોજન પણ શરૂ કર્યું. તેમણે પોતાના પતિની સ્મૃતિમાં જે. ટી. શેઠ ક્યારેય થયાં ન હતાં. તેથી કામ ઘણું કપરું હતું. ઘણા વિષમ મંદબુદ્ધિ વિકાસ કેન્દ્ર શરૂ કર્યું. તેમાં મંદબુદ્ધિ બાળકોને વણાટ, સંયોગોમાં તેમણે અપહૃતા સ્ત્રીઓને પુનર્સ્થાપિત કરવાનું કાર્ય સીવણ, ફાઇલો બનાવવી, સ્ક્રીનપ્રિન્ટિંગ વગેરે શીખવવામાં આવે રાતદિવસ જોયા વિના કર્યું. તેમાં તેમણે જાતિ અને ધર્મથી ઉપર છે. સરલા શેઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાઇલ્ડ ગાઇડન્સ એન્ડ યુથ ઊઠીને દરેક પીડિત સ્ત્રીને સહાય કરી. કાઉન્સેલિંગ સેન્ટર–ઓછી આવકવાળાં બાળકો માટે ચલાવાય કમળાબહેનનું આ કાર્ય અદ્ભુત અને અભિનંદનીય રહ્યું. છે. યુવા સલાહ કેન્દ્ર ઉપરાંત ભારત સરકારના સમાજકલ્યાણ તેમનું માનવતાનું આ ઐતિહાસિક કાર્ય ક્યારેય ભૂલી ન શકાય વિભાગ તરફથી કૌટુમ્બિક સલાહકેન્દ્ર પણ ચલાવાય છે. તેવું છે. તેમની આવી અનેકવિધ સેવાઓ માટે મુંબઈના શેરીફ દ્વારા, મહારાષ્ટ્રનાં મંત્રી દ્વારા, લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા, સરલાબહેન શેઠ. રોટરી ઇન્ટરનેશનલ દ્વારા વિવિધ રીતે તેમનું સન્માન કરવામાં (૧૯૧૩-૨૦૦૦) આવ્યું. વિખ્યાત સાહિત્યકાર કનૈયાલાલ મુનશી અને આમ તેમણે નિઃસ્વાર્થભાવે સમાજસેવા માટે પોતાનો અતિલક્ષ્મીબહેનનાં દીકરી સરલાબહેનને ઘરમાંથી જ સાહિત્ય સમય અને શક્તિ બંને ખચ્ય. ૨૭ જૂન ૨૦૦૦ના રોજ તેમનું અને સમાજસેવાના સંસ્કારો મળ્યા હતા. તેમનો જન્મ તા. ૨૦ અવસાન થયું. ૭-૧૯૧૩ના રોજ થયો હતો. તે જમાનામાં બી. એ. એલ. એલ. બી. થઈ વકીલાતની પેઢીમાં કામ કર્યું. અગ્રગણ્ય વેપારી પૂર્ણિમાબહેન પકવાસા શ્રી જયચંદ્ર શેઠ સાથે આંતરજ્ઞાતીય લગ્નથી જોડાયાં. (૧૯૧૩ – વિદ્યાર્થીકાળમાં આઝાદીના આંદોલનોમાં ભાગ લીધો આઝાદીની લડતમાં સૌરાષ્ટ્રમાં જાણીતાં નામોમાં એક હતો. મુંબઈની ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં હતાં. અગ્રગણ્ય નામ છે અમૃતલાલ શેઠનું. તેમના નાનાભાઈ વ્રજલાલ પીડિત અને ભયગ્રસ્ત સ્ત્રીઓ માટેની સંસ્થા “બોમ્બ વિજિલન્સી શેઠનાં પુત્રી તે પૂર્ણિમાબહેન. તેમનો જન્મ તા. ૧-૧૦-૧૯૧૩ના એસોસિએશન'ને તેમણે લગભગ ૨૦ વર્ષ સુધી પોતાની સેવાઓ રોજ સુરેન્દ્રનગરમાં થયો હતો. ગાંધીવિચારથી પ્રભાવિત અને આપી. ઓલ ઇન્ડિયા વિમેન્સ ફૂડ કાઉન્સિલની મુંબઈ શાખામાં | સ્વાતંત્ર્યલડતમાં ભાગ લેનાર પરિવારનાં પુત્રી રાષ્ટ્રભક્તિ અને મંત્રી પદે રહ્યાં. ૧૯૪૮-૮૫ દરમ્યાન જુવેનાહોલ કોર્ટનાં માનવપ્રેમથી ભીંજાયેલાં હોય જ. પૂર્ણિમાબહેને ૧૯૩૦ના મીઠામેજિસ્ટ્રેટ તરીકે સેવાઓ આપી. ગુજરાતી સ્ત્રીમંડળની શિક્ષણ સત્યાગ્રહમાં ભાગ લઈ જેલની સજા ભોગવી હતી. સમિતિનાં પ્રમુખ બન્યાં. મંડળની માસિક પત્રિકાનું ૩૦ વર્ષ સુધી પૂર્ણિમાબહેન બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમણે સંચાલન કર્યું. મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ પ્રોહિબિશનનાં સભ્ય રાઈફલશુટિંગ, જૂડો, કરાટે, લાઠીદાવ, લેજીમ, યોગ, સંગીત તરીકે અને ફિલ્ડ એડવાઇઝરી બોર્ડના સભ્ય તરીકે પણ સેવાઓ અને આધ્યાત્મિક સાધનાનો અનુભવ લીધો. ૧૯૩૮માં તેમનાં આપી. નેશનલ કાઉન્સિલ ઓફ વિમેનનાં ઉપપ્રમુખ પદે કામ લગ્ન મંગળદાસ પકવાસાના પુત્ર શ્રી અરવિંદ પકવાસા સાથે કર્યું. થયાં. તેમનાં પુત્રી સોનલ માનસિંગ શાસ્ત્રીય નૃત્યકલા ક્ષેત્રે આ બધી સેવાઓ સાથે પિતા તરફથી મળેલ સાહિત્યના વિખ્યાત છે. વારસાને પણ આગળ વધાર્યો. ચાર નવલકથાઓ અને ચાર ટૂંકી સંસારની જવાબદારીઓ છતાં પૂર્ણિમાબહેન ૧૯૪૭માં . વાર્તાના સંગ્રહો તેમના પ્રગટ થયા છે. મુંબઈ સમાચારમાં એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર કાયદા નિષ્ણાત તરીકે સ્ત્રીઓના હક્કોની માહિતી આપતાં. અને શાસ્ત્રીય સંગીતમાં સ્નાતક બન્યાં. તેમણે મધ્યપ્રદેશમાં તેમનું શ્રેષ્ઠ પ્રદાન તો છે તેમણે માતાની સ્મૃતિમાં સ્થાપેલ પંચમઢીની મિલીટ્રી કોલેજમાં ઘોડેસવારી, રાઇફલ, રિવોલ્વર, સંસ્થા–“અતિલક્ષ્મી કનૈયાલાલ મુનશી યોજના' તેના નેજા નીચે મશીનગન વગેરે ચલાવવાની તાલીમ લીધી. તે પછી તેમણે ૮૫ વાજબી દરે તબીબી સારવાર તથા રાહતભાવે દવા મળે તે માટે જેટલી બહેનોને એ તાલીમ આપી. ત્યારબાદ તેમણે નાગપુર મેડિકલ સેન્ટર શરૂ કર્યું. આ યોજના હેઠળ બાળકલ્યાણ કેન્દ્ર એરપોર્ટ ઉપર વિમાન ઉડ્ડયનની ૬ અઠવાડિયાની તાલીમ લીધી. Jain Education Intemational Page #702 -------------------------------------------------------------------------- ________________ ૬૯૨ ધન્ય ધરા નાસિકની ભોંસલે મિલિટ્રી સ્કૂલમાં સતત ૨૦ વર્ષ સુધી સમાજકલ્યાણ કેન્દ્રો સ્થાપવામાં આવ્યાં. સમાજકલ્યાણ સંઘની મહિલાઓની શિબિરમાં કેમ્પકમાન્ડર તરીકે સેવાઓ આપી. ૧૯૬૦માં સ્થાપના થઈ અને આવાં 100 જેટલાં કેન્દ્રો શરૂ ૧૯૫૩માં “શક્તિદળ'ની સ્થાપના કરી, જે ૧૯૬૯માં ‘ઋતુંભરા થયાં. વિશ્વવિદ્યાપીઠમાં ફેરવાયું. તેમણે ત્યારથી ડાંગ પ્રદેશને પોતાનું સૌરાષ્ટ્રમાં વિધવા, ત્યક્તા અને નિરાશ્રિત બહેનો માટે કાર્યક્ષેત્ર બનાવ્યું અને વનવાસીઓ વચ્ચે રહીને તેમના સર્વાગી દરેક જિલ્લામાં સ્ત્રીવિકાસગૃહ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું ઉત્કર્ષ માટે જીવન અર્પણ કર્યું. ઋતંભરા ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ તે મુજબ ૧૯૫૭માં જામનગરમાં કસ્તૂરબા સ્ત્રીવિકાસગૃહની અને ઋતંભરા વિશ્વવિદ્યાપીઠ દ્વારા ડાંગ જિલ્લાને સમગ્ર રાષ્ટ્રના સ્થાપના કરી અને તેની સંપૂર્ણ જવાબદારી મંજુલાબહેને નકશામાં ગૌરવનું સ્થાન અપાવ્યું. પછાતો તથા મહિલાઓના સંભાળી. આજે તો તેની અનેક શાખાઓ વિકસી છે. બાળકો સર્વાગી વિકાસ માટે તેમણે કરેલ પરિશ્રમ અને પુરુષાર્થ માટે અને બહેનોને આશ્રય, રક્ષણ અને શિક્ષણ મળે, તેમને થતા તેમને અનેક પુરસ્કાર–એવોર્ડ મળ્યા છે જેમકે આદિવાસી સેવા અન્યાય દૂર થાય અને પુનઃસ્થાપન થાય તે માટે આ સંસ્થા માટે અમૃત પુરસ્કાર, સંસ્કાર કેન્દ્ર વડોદરાનો પુરસ્કાર, પ્રયત્નશીલ રહી છે. મુંબઈનો અભિવાદન ટ્રસ્ટનો પુરસ્કાર, પત્રકાર ફાઉન્ડેશન - મંજુલાબહેનની અનેકવિધ સામાજિક સેવાઓને સમ્માનો મુંબઈનો પુરસ્કાર ઉપરાંત ભારત સરકાર દ્વારા “પદ્મભૂષણ'નો તથા પારિતોષિકો દ્વારા બિરદાવવામાં આવી છે. બાળકલ્યાણના એવોર્ડ મળેલ છે. ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ પ્રથમ પારિતોષિક સંસ્થાને તેમજ મંજુલાબહેન દવે મંજુલાબહેનને મળ્યા છે. તેઓ અનેક પ્રવૃત્તિઓ અને સંસ્થાઓ (૧૯૧૫-૨૦૦૨) સાથે સંકળાયેલાં હતાં, જેમકે સમાજકલ્યાણ સંઘનાં માનદ્ મંત્રી, જેલમુક્ત કેદીઓની સહાય સમિતિનાં સભ્ય, ગુજરાત રાજ્ય સૌરાષ્ટ્રની સમાજસેવી સ્ત્રીઓની આગલી હરોળમાં સમાજકલ્યાણ બોર્ડના સભ્ય અને પ્રમુખ, બાળ અદાલતનાં જેમનો સમાવેશ થાય છે તે મંજુલાબહેનનો જન્મ ૧૯૧૫માં માનદ્ મેજિસ્ટ્રેટ, સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીની કારોબારીનાં થયો હતો. પિતાનું તેમજ સાસરાનું કુટુંબ સુધારક વિચાર ધરાવતું સભ્ય તેઓ રહી ચૂક્યાં હતાં. આ ઉપરાંત જામનગર વિદ્યોત્તેજક હોવાથી શિક્ષણને-અભ્યાસને પ્રોત્સાહન મળ્યું. ૧૯૩૪માં તેમનાં મંડળ, આયુર્વેદ સોસાયટીના વ્યવસ્થાપકમંડળ, ગુજરાત લગ્ન શ્રી જયંતીભાઈ દવે સાથે થયાં. તેમનાં સાસુએ તેમને બી. યુનિવર્સિટી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, એ. સુધી અભ્યાસ કરવામાં સાથ આપ્યો. જામનગરની ભારતીય વિદ્યાભવન સંચાલિત મહિલા કોલેજ તથા - તેમના સુરેન્દ્રનગરના નિવાસ દરમ્યાન જ તેમની જાહેર અલિયાબાડા ગંગાજળા વિદ્યાપીઠ સાથે સંકળાયેલાં રહ્યાં હતાં. પ્રવૃત્તિનો આરંભ થયો. અહીં નવું મહિલામંડળ શરૂ થયું. તેનાં તેમની આજીવન સેવાઓ બદલ ૧૯૯૨માં શ્રીમતી તેઓ મંત્રી બન્યાં ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. આ ચંપાબહેન ગોંધિયા એવોર્ડ તેમને આપવામાં આવ્યો હતો. પછી મીઠાપુર જવાનું થયું તો ત્યાં પણ મહિલામંડળ અને બાલમંદિરની પ્રવૃત્તિઓ કરી. આ પછી તેઓ જામનગર આવ્યાં, ૧૪-૧૧-૨૦૦૨ના રોજ તેમનું અવસાન થયું. જે તેમની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બન્યું. અહીં તેમણે બાલમંદિર, કાશીબહેન મહેતા કુમાર મંદિર અને સર્વોદય મહિલા મંડળની સ્થાપના કરી. (૧૯૧૯ - સર્વોદય મહિલામંડળે જામનગરમાં પાકિસ્તાનથી આવેલ ગાંધીવિચારના પ્રભાવમાં મુનિશ્રી સંતબાલજીના નિરાશ્રિતોના પુનર્વસવાટનો પ્રશ્ન હલ કરવામાં મહત્ત્વની લોકાભિમુખ ધર્મનો પ્રભાવ ભળવાથી જે સેવાકાર્ય નીખરી ઊઠ્યું કામગીરી કરી. તેનું દૃષ્ટાંત “કાશીબા' એટલે કે કાશીબહેન મહેતા છે. ધર્મપ્રેમી - ૧૯૫૫માં ભારત સરકારના સમાજકલ્યાણ બોર્ડ, અને સેવાભાવી માતાપિતાનાં પુત્રી કાશીબહેનનો જન્મ ૧૮-૧સૌરાષ્ટ્રમાં સ્ત્રીઓ અને બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. ૧૯૧૯ના રોજ થયો. પિતાની સેવાવૃત્તિને સાને ગુરુજી, ગાંધીજી તેમાં જામનગર જિલ્લાની પ્રવૃત્તિઓની જવાબદારી અને સંતબાલજીનાં સમાગમથી પુટ મળતો ગયો અને તે મંજુલાબહેનને સોપાઈ. તેના અનુસંધાનમાં ગ્રામવિસ્તારોમાં સંસ્કારવારસો પુત્રીએ પણ ઝીલ્યો. આ પિતા-પુત્રીની અલગારી dain Education Intermational Jain Education Intemational Page #703 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સેવાભાવી જોડીએ ભાલના નપાણિયા અને પછાત વિસ્તારમાં સેવાયજ્ઞની ધૂણી ધખાવી. કાશીબહેને નર્સિંગની તાલિમ લીધી. અભ્યાસ દરમ્યાન જ ખાદી, સાદગી અને આહાર-વિહારમાં સંયમ અપનાવ્યાં. શરૂઆતમાં સાણંદ, વિરમગામ અને ધોળકામાં સેવા કરી, ત્યારબાદ ભાલ નળકાંઠા વિસ્તારમાં આવેલ શિયાળબેટને તેમણે પોતાનું કેન્દ્ર બનાવ્યો. સંતબાલજી અને રવિશંકર મહારાજના આશીર્વાદથી પિતા છોટુભાઈ સાથે જ્યારે શિયાળમાં આવીને રહ્યા ત્યારે પાણી, બળતણ, રહેઠાણ વગેરે તમામની મુશ્કેલીઓ હતી અને પૈસાનો અભાવ હતો, પરંતુ શ્રમ, સાદાઈ અને ત્યાગનાં બળે આ મુશ્કેલીઓ પાર કરી. ૧૯૪૬માં તેમણે અહીં ‘વિશ્વમંગલ ઔષધાલય' સ્થાપ્યું. દવાની પેટી અને સફાઈકામથી ગ્રામસેવાનો પિતા-પુત્રીએ આરંભ કર્યો. આરોગ્ય અને ચિકિત્સાની પ્રાથમિક સુવિધાના પણ અભાવવાળા આ પ્રદેશમાં કાશીબહેને અસંખ્ય પ્રસૂતાબહેનોની સેવા કરી. વાહનવ્યવહારનાં સાધનો તો હતાં નહીં. તે સમયે ઘોડા કે ઊંટ ઉપર બેસીને, ધોમધખતા તાપમાં કે અંધારી રાતે, વરસાદ હોય કે કીચડ પણ જ્યારે કોઈ બોલાવે કે તુરત જ કોઈપણ મુશ્કેલી વેઠીને પહોંચી જવાનો નિયમ તેમણે રાખેલો. ગરીબ અને વીસરાયેલાં તેમજ પછાત લોકોમાં પહોંચીને તેમણે જે માનવતાયુક્ત સેવા કરી છે તેને માટે તેમને યોગ્ય રીતે ‘ગુજરાતનાં મધર ટેરેસા' કહી શકાય. આરોગ્યની સાથે અન્ય પ્રશ્નો જોડાયેલા હોય છે. તેનો ઉપાય શોધતાં ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મળે તે જરૂરી જણાયું. તે માટે ખેડૂતમંડળ, ધીરાણ મંડળ, હાટ, સ્વચ્છતા અને શિક્ષણ બધું જરૂરી લાગ્યું. આથી ધીમે ધીમે આ પ્રકારની સર્વાંગી સેવા શરૂ કરી. આ બધું કરવામાં અનેક મુશ્કેલીઓ અને અગ્નિપરીક્ષાઓ આવી પરંતુ કાશીબહેન તેમની અડગ શ્રદ્ધા, તપ અને સેવાભાવનાના બળે તે પાર કરી ગયાં. લગભગ ૨૮ વર્ષ સુધી શિયાળમાં રહીને અહીંનાં લોકોનાં જીવનપરિવર્તનમાં પોતાના જીવનને ખપાવી દીધું. તે સિવાય જ્યાં જ્યાં દુષ્કાળ કે રેલ જેવી કુદરતી આફતો હોય ત્યાં તેઓ દોડી જતાં. આમ નિર્મોહી બનીને, સાધ્વી જેવું જીવન ગાળી તેમણે નિર્વ્યાજ સેવા આપી. તેઓ નપાણિયા મુલકનાં અનેક ગામડાંઓનાં લોકો માટે વિસામારૂપ બન્યાં. ૯૩ અરુણાબહેન દેસાઈ (૧૯૨૪-૨૦૦૭) સૌરાષ્ટ્રની સ્ત્રીઉદ્ધારની પ્રવૃત્તિમાં જે ગણ્યાં-ગાઠ્યાં નામો મોખરે છે તેમાંનું એક નામ અરુણાબહેન દેસાઈનું છે. વ્યક્તિનો વ્યાપ વધે ત્યારે તે વ્યક્તિ મટી એક સંસ્થા બની જાય. તેવું જ અરુણાબહેનનું હતું. વઢવાણની વિકાસ વિદ્યાલય સંસ્થા સહિત પચીસ જેટલી વિવિધ સંસ્થાઓનાં તેઓ સ્થાપક, પાલક અને માર્ગદર્શક બન્યાં હતાં. અરુણાબહેનનો જન્મ તા. ૧૩-૫-૧૯૨૪ના રોજ જૂનાગઢના પ્રસિદ્ધ નાગર શંકરપ્રસાદને ત્યાં થયો. નાનપણમાં માતાનું મૃત્યુ થતાં ફોઈબા પુષ્પાબહેન મહેતાએ તેમને ઉછેર્યાં અને ભણાવ્યાં. પુષ્પાબહેન જેવાં અગ્રણી મહિલાસુધારકનો વારસો તેમણે બરાબર ઝીલ્યો અને તેમનું સ્ત્રીઉદ્ધારનું કાર્ય તેમણે ઉપાડી લીધું. પુષ્પાબહેને વઢવાણમાં વિકાસ વિદ્યાલયની શરૂઆત કરીને તેની બધી જવાબદારી યુવાન અરુણાબહેનને સોંપી દીધી. ઝાલાવાડનો આ વિસ્તાર પછાત અને રૂઢિચુસ્ત. તેમાં સ્ત્રીઓ માટે કામ કરવું તે કસોટીરૂપ હતું. અરુણાબહેને અનાથ, ત્યક્તા અને નિરાધાર સ્ત્રીઓને આશ્રય આપવાનું શરૂ કર્યું. તેમને શિક્ષિત અને સ્વાશ્રયી બનાવવા કમ્મર કસી. કોઈ સ્ત્રીને અત્યાચારમાંથી છોડાવવા જાય ત્યારે પુરુષોનો સામનો કરવો પડે, સંસ્થા ઉપર હુમલા થાય વગેરે અનેક મુશ્કેલીઓ સામે તેઓ હિંમતભેર ઝઝૂમ્યાં. સમયની સાથે સંસ્થાનો વિવિધ દિશામાં વિકાસ થવા લાગ્યો. શાળાઓ, અધ્યાપન તાલીમમંદિર, ચિત્રકળા વર્ગ સીવણકળા વર્ગ, આંગણવાડીઓ, ગ્રામોદ્યોગ, મુદ્રણશાળાઓ, મહિલા આર્ટ્સ કોલેજ વગેરે અનેક સંસ્થાઓ વિકસી. તે બધા દ્વારા હજારો સ્ત્રીઓનાં અંધકારમય જીવનમાં અજવાળું પ્રગટ્યું છે. શિક્ષણ અને સ્વાશ્રયની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આશરે ૩ લાખ વ્યક્તિઓનાં જીવન પાંગર્યાં છે. તેમનાં આવાં સેવાકાર્યો બદલ તેમને અનેક સમ્માનો મળ્યાં છે. જેની સંખ્યા ૨૫થી વધુ થવા જાય છે. ૨૦૦૦ના વર્ષમાં, તેમને રૂા. ૩ લાખનો દિવાળીબહેન મહેતા એવોર્ડ એનાયત થયો હતો. સેવાકાર્યની સાથે તેમણે લેખનપ્રવૃત્તિ પણ શરૂ કરી હતી. સંસ્થાનું ‘વિદ્યાલય' નામનું સામયિક તેમણે શરૂ કર્યું હતું. ‘ફૂલછાબ'માં ‘સંસારને સીમાડેથી' શીર્ષક નીચે સ્ત્રીજીવનની સમસ્યાઓને વાચા આપી હતી. Page #704 -------------------------------------------------------------------------- ________________ ser આજીવન અપરિણિત રહી, અનન્ય નિષ્ઠા, હિંમત અને સૂઝ સાથે અનેક દુર્ભાગી સ્ત્રીઓના જીવનમાં પ્રકાશ આણનાર અરુણાબહેનનું અવસાન તા. ૧૬-૨-૨૦૦૭ના રોજ થયું. કાલિન્દીબહેન કાજી (૧૯૨૮-૨૦૦૫) જાહેરાત કે પ્રસિદ્ધિ વિના લગભગ ૪ દાયકાથી વધુ સમય સુધી અપંગો અને વિકલાંગોની વિવિધ રીતે સેવા કરનારાં કાલિન્દીબહેનનો જન્મ વિસનગરમાં તા. ૩૦-૯-૧૯૨૮ના રોજ થયો હતો. પિતા અને મોટી બહેનો ડૉક્ટર હતાં, પરંતુ તેમણે વડોદરામાંથી ફિલોસોફી સાથે બી. એ. કર્યું. વડોદરાનાં કનિષ્કભાઈ કાજી સાથે ૧૯૫૧માં તેમનાં લગ્ન થયાં. થોડો સમય મુંબઈમાં રહ્યા બાદ અમદાવાદમાં સ્થાયી થયાં. અમદાવાદમાં સુનંદાબહેન વહોરા અને કનુભાઈ મહેતાએ સાથે મળીને ૧૯૫૮માં ‘અપંગ માનવમંડળ' સ્થાપ્યું. કાલિન્દીબહેન તેમાં જોડાયાં અને મૃત્યુપર્યંત અપંગો અને વિકલાંગોની સહાય અને સેવા કરતાં રહ્યાં. તેમના આ મંડળે અપંગોને સ્વનિર્ભર અને આત્મવિશ્વાસુ બનાવ્યાં. અપંગોએ બનાવેલા સદ્ભાવના સંદેશા કાર્ડ જથ્થાબંધ છપાવીને મોટા ઉદ્યોગગૃહોમાં પોતે જઈને ઓર્ડર લઈ આવતાં. સંસ્થામાં તાલીમ લઈ સ્વગૃહે જનાર અપંગ બહેનોને સિલાઈ સંચો આપવામાં આવતો. તેમને માનવતાનો પોકાર ભૂજ સુધી લઈ ગયો. ભૂકંપથી પીડિત ઈજાગ્રસ્તો માટે તેમણે ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરાવ્યું. બીજે પણ–મોરબી, લીંબડી અને સુરેન્દ્રનગરમાં પણ આવાં કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં. સુનંદાબહેન વહોરા અને કનુભાઈનાં સાથ સહકારથી તેમણે વસ્ત્રાપુરમાં પ્રાથમિક શાળા, ડ્રાઇવ-ઇન રોડ પર કન્યા છાત્રાલય અને બાળલકવાનાં બાળકો માટે ડે-કેર સેંટર શરૂ કરાવ્યાં. કન્યા છાત્રાલય શરૂ કરવામાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું. વિકલાંગ કન્યાઓની જરૂરિયાતને ધ્યાનમાં લઈને હોમસાયન્સ અને સોફ્ટ ટોયઝના વર્ગો શરૂ કર્યા હતા. વિકલાંગ બાળકો માટે પિડિયાટ્રિક સેન્ટર, સ્પીચ થેરાપી સેન્ટર, ફેશન ડિઝાઇન એન્ડ ગાર્મેન્ટ મેકિંગ સેન્ટર વગેરે શરૂ કરવામાં તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો. વિકલાંગ અને ગરીબ બહેનોને માટે દાક્તરી સહાય કરવી, તેમનાં લગ્ન કરાવી આપવાં, વિકલાંગ બાળકોનું શિક્ષણ અને પુનઃસ્થાપન કરવું વગેરે તેમના જીવનનું ધ્યેય બની ગયું. ધન્ય ધરા ૧૯૯૪થી તેઓ પોતે લ્યુકેમિયાના શિકાર બન્યાં હતાં, છતાં અન્યની સેવામાં તેમણે પોતાનું જીવન ખર્યું. લગભગ ૪૪ વર્ષ સુધી અપંગમંડળનો વહીવટ તેમણે કુશળતાપૂર્વક ચલાવ્યો. તા. ૩૧-૧-૨૦૦૫ના રોજ તેમનું અવસાન થયું ત્યારે અનેક અપંગો બાળકો-કિશોર-કિશોરીઓએ પોતાની માતા ગુમાવી હોય તેવો આઘાત અનુભવ્યો. ચન્દ્રકાન્તાબહેન-હરવિલાસબહેન (૧૯૩૦-૨૦૦૦) સ્ત્રીઓ સમાજસેવાને જીવનનું મિશન બનાવી, તે મુજબ જીવનને ઢાળે તેવી ઘટના ગાંધી-વિનોબાના વિચાર-સંસ્કારને કારણે આકાર લેવા લાગી તેનું દૃષ્ટાંત કાન્તાબહેનહરવિલાસબહેન છે. બંને બહેનો મુંબઈનાં રહેવાસી, બંનેનો ઉછેર અલગ અલગ રીતે થયો. કાન્તાબહેન જન્મથી (૧૯૩૦) અભાવ અને અન્યાયનાં અનેક દુઃખદ ઘા વેઠીને પોતાના આત્મતેજને અજવાળે ટકી રહેલાં. તેમની એ કથા જેટલી કરુણ છે તેટલી જ આત્મબળ પ્રેરનારી છે. ૧૨-૧૩ વર્ષની વયે લગ્ન અને એક જ વર્ષમાં વૈધવ્ય આવ્યું. ત્યાર પછી પ્રતિબંધોમાં ઉમેરો થયો. ચોમેરથી ગૂંગળાવતી પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા ઘર છોડ્યું. હોસ્ટેલમાં રહી નોકરી અને અભ્યાસ ચાલુ રાખ્યો. અવિરત અને અથાક પરિશ્રમ કરી બી. એ., બી. ટી. થયાં. આ દરમ્યાન તેમને હરવિલાસબહેન સાથે પરિચય થયો. અહીંથી ઊંડી મૈત્રીનાં બીજ રોપાયાં. અભ્યાસ અને નોકરીના સહવાસથી અનાયાસ અને સહજ હાર્દિક એકત્વ સર્જાયું. બંનેની જીવનયાત્રા સાથે જ ચાલી. બંને વિનોબાના ભૂદાનકાર્યક્રમમાં ૧૯૫૭થી જોડાયાં. તે સાથે જીવનનો એક નવો જ વળાંક આવ્યો. ભૂદાનઆંદોલન નિમિત્તે દેશના જુદા જુદા ભાગોમાં પદયાત્રાઓ કરી. ‘સ્વ'ને બદલે ‘સર્વ’ના વિચારથી દિશાઓ વ્યાપક બની. વિનોબાજીએ બંને બહેનોનાં નામો જોડીને એક નામ આપ્યું–‘હરિશ્ચંદ્ર'. ત્યારથી બંને બહેનો આ નામથી ઓળખાવાં લાગ્યાં. વિનોબાજીનાં આદેશને અનુસરીને તેઓ ૧૯૭૦માં ગુજરાતનાં અત્યંત અભાવગ્રસ્ત એવા ધરમપુરના આદિવાસીવિસ્તાર પિંડવળમાં જઈને બેઠાં. અહીં તમામ પ્રાથમિક જરૂરિયાતોના અભાવમાં સેવાયજ્ઞ શરૂ કર્યો. ગરીબ આદિવાસીઓને અન્ન, વસ્ત્ર, આવાસ, આરોગ્ય, શિક્ષણ મળી રહે તે માટે કાર્યો ઉપાડ્યાં. તેમને કાંતિભાઈ શાહ Page #705 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દ૯૫ તથા ડૉ. નવનીતભાઈ ફોજદારનો સહયોગ મળ્યો. આદિવાસીઓના સર્વાગી ઉત્થાન માટે રાહત દરે નાજ, વગર વ્યાજે લોન, રાહત દરે ખાદી-ધાબળા વગેરેનું વિતરણ, નળિયાં- વિતરણ, કૂવા બનાવવા, મફત દાક્તરી સારવાર, ચરખા તથા વણાટકામ દ્વારા રોજગારી, પ્રૌઢશિક્ષણ, આંગણવાડીઓ, બાલવાડીઓ, પ્રાથમિક શાળા, છાત્રાલય વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી. આ ઉપરાંત નશાબંધી, વ્યસનમુક્તિ, ખેતસુધાર, મહિલા જાગૃતિ દ્વારા લોકશિક્ષણ પણ થાય છે. આ બધી પ્રવૃત્તિઓ માટે તેમને લાખો રૂપિયાનાં દાનો મળ્યાં. તેનો અણિશુદ્ધ હિસાબ રાખી ગરીબોને સુવિધા આપી. તેમના આ કાર્યમાં પણ ઘણી મુશ્કેલીઓ આવી. સૌથી વધુ તો કાન્તાબહેન દેહમાં આવી પડેલા અનેક રોગો સામે ઝઝૂમ્યાં. આખરે તા. ૨૩-૫-૨૦૦૦ના રોજ તેમનું અવસાન થયું. બંને બહેનોની જોડી ખંડિત થઈ. આ બંને બહેનોનું જીવન, નિષ્કામ કર્મયોગ કેવી રીતે જીવન-સાધનામાં પરિવર્તિત થઈ જાય તેનું દૃષ્ટાંત પૂરું પાડે છે. ઇલાબહેન ભટ્ટ (૧૯૩૪) અમદાવાદની “સેવા સંસ્થાથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર ઇલાબહેનનો જન્મ તા. ૭-૯-૧૯૩૩ના રોજ થયો. બી.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો. ૧૯૫૬માં ગાંધીયન અર્થશાસ્ત્રનાં પ્રાધ્યાપક રમેશભાઈ ભટ્ટ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. મજૂર મહાજન સંઘમાં જોડાઈ મજૂરબહેનોનો વિભાગ ઇલાબહેને સંભાળ્યો ત્યારે શ્રમજીવી બહેનોની વાસ્તવિક સમસ્યાઓનો પરિચય થયો. આ અસંગઠિત, શ્રમજીવી મહિલાઓનું શોષણ કુટુંબથી માંડી દરેક તહક્ક થતું માલૂમ પડ્યું. આ સમસ્યાનો ઉકેલરૂપે ૧૯૭૧માં ઇલાબહેને સ્વાશ્રયી મહિલાઓનું સંગઠન ઊભું કર્યું. Self Employed Women's Association-SEWA એવું નામ અપાયું. હાથલારી ખેંચતી, બીડી વાળતી, શાકભાજી વેચતી, સિલાઈકામ કરતી કે મજૂરી કરતી આ શ્રમજીવી સ્ત્રીઓ “કામદાર'ની વ્યાખ્યામાં નહોતી આવતી. તેથી તેમના સંગઠનને માન્યતા નહોતી મળતી. ઇલાબહેને સંઘર્ષ કરી તે મેળવી. શરૂઆતમાં “સેવા” મજૂર મહાજન સંઘની પાંખરૂપે હતી, પરંતુ પાછળથી–૧૯૮૧માં તે સ્વતંત્ર સંસ્થા થઈ. ઇલાબહેને ૧૯૯૬ સુધી તેના પ્રધાનમંત્રીપદે રહી માર્ગદર્શન આપ્યું. આ સંસ્થાએ અનેક શાખા પ્રવૃત્તિઓ વિકસાવીશ્રમજીવી બહેનોનાં યુનિયનો, સહકારી મંડળીઓ, ‘સેવા’ બેંક, “સેવા’ આરોગ્ય સમિતિ, “સેવા અકાદમી વગેરે પૂર્ણ રોજગાર અને સ્વાવલંબન તે “સેવા'નું મુખ્ય ધ્યેય છે. “સેવા'ના સ્પર્શે અનેક અભણ ને મજૂર ગણાતી બહેનોના આત્મતેજને નિખાર્યું છે. સંગઠિત બહેનોનાં શક્તિકરણનું તે ઉત્તમ ઉદાહરણ છે. આ શ્રમજીવી બહેનોએ અનેક સિદ્ધિઓ મેળવી બતાવી છે. તેઓ મંડળીઓનું સંચાલન સંભાળે છે. વિશ્વ મહિલા પરિષદમાં ભાગ લે છે. વિડિયોની તાલીમ બાંગ્લાદેશની સ્ત્રીઓને આપવા જાય છે. આંતરરાષ્ટ્રીય ફોરમમાં વ્યાખ્યાન પણ આપે છે! બહેનોની આ શક્તિનું પ્રગટીકરણ ઇલાબહેનને આભારી છે. ૧૯૭૪માં સ્થપાયેલ બહેનોની “સેવા’ બેન્કે ૧૫ કરોડની મૂડી ઊભી કરી છે, જેમાં ૭૦,૦૦૦ બહેનોનાં ખાતાં છે અને ૬૦,૦૦૦ જેટલી બહેનોએ ધીરાણ લીધું છે. આ બેન્કમાં ૯૫% વસૂલાત આવે છે. ઇલાબહેનને આ બધું ઊભું કરવામાં દરેક તબક્કે સંઘર્ષ કરવો પડ્યો, પરંતુ તેમની સફળતાથી પ્રેરાઈને અન્ય દેશોની બહેનોના સાથમાં ૧૯૮૦માં “વિશ્વ મહિલા બેંક’ સ્થાપવામાં આવી, જેના ચેરપર્સન ઇલાબહેન છે. ઇલાબહેન અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલાં રહ્યાં છે. રાજ્યસભાના સભ્ય તરીકે, પ્લાનિંગ કમિશનનાં સભ્ય તરીકે, સ્ત્રીઓ માટેના નેશનલ કમિશનનાં અધ્યક્ષ તરીકે તેમણે કામગીરી બજાવી છે. ઉપરાંત અનેક આંતરરાષ્ટ્રીય સમિતિનાં સભ્ય છે, જેમકે જિનિવાની વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશનનાં સભ્ય છે, ન્યૂયોર્કની ઇન્ટરનેશનલ કોએલિશન ઑફ વિમેન એન્ડ ક્રેડિટનાં અધ્યક્ષ છે. ગ્લોબલ કમિશન ઑફ વિમેનનાં પણ સભ્ય છે. તેમણે સ્વાશ્રયી બહેનોમાં જે સંગઠન અને જાગૃતિ આણ્યાં છે તે માટે તેમને અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એવોર્ડઝ મળ્યા છે. ૧૯૭૭માં રેમન મેસેસે એવોર્ડ, ૧૯૮૨માં સુસાન બી. એન્થની એવોર્ડ, ૧૯૮૪માં રાઇટ લાઇબ્લીહૂડ એવોર્ડ, ૧૯૯૦માં વિમેન ઇન ક્રિએશન એવોર્ડ મળ્યા છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી' (૧૯૮૫) અને “પદ્મભૂષણ' (૧૯૮૬)થી સમ્માનિત કર્યા. ગુજરાતમાં તેમને ‘ગુર્જરરત્ન” અને “વિશ્વગુર્જરી' એવોર્ડ અપાયા છે. અમેરિકાની હેવરફોર્ડ કોલેજ અને ટેમ્પલ યુનિવર્સિટીએ “ડૉક્ટર ઓફ હ્યુમેનિટીઝ'ની માનદ્ ડિગ્રી આપી છે, તો એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી અને એમ. એસ. યુનિવર્સિટી તરફથી ડિ.લિટ.ની માનદ્ ડિગ્રી પ્રદાન થયેલી છે. Jain Education Intemational Education Intermational Page #706 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા શાંતાતાજી એવોર્ડો મળ્યાં છે. ૧૯૮૭માં તેમના બાલાશ્રમને ગુજરાત સરકારે બાળકલ્યાણની શ્રેષ્ઠ પ્રવૃત્તિ બદલ પારિતોષિક આપ્યું. (૧૯૩૬) ૧૯૮૯માં સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ શાંતાતાઈ અને નાગજીભાઈ દેસાઈ–બંને તદ્દન અલગ શાંતાતાઈને આંતરરાષ્ટ્રીય “સુસાન એન્થની એવોર્ડ આપવામાં સ્થળે અને અલગ પરિવેશમાં જન્મેલાં-ઊછરેલાં. પ્રદેશ, જ્ઞાતિ આવ્યો. ૧૯૯૩માં માનવસેવાની કામગીરી માટે “અશોક કે અભ્યાસની કોઈ સમાનતા નહીં, પરંતુ દૈવયોગે મળ્યાં, જોડાયાં અને એક પછાત જિલ્લામાં શિક્ષણની, વાત્સલ્યની મહેક પ્રસરી ગઈ. તે ચમત્કાર થયો લોકભારતી-સણોસરાના શિક્ષણ અનુબહેન ઠક્કર સંસ્કારનું ભાથું મળ્યું તેને કારણે. (૧૯૪૪-૨૦૦૧) શાંતાબહેનનો જન્મ ૧૯૩૬ની ૧૦મી જાન્યુઆરીએ શ્રદ્ધા સાથે ઝિલાયેલો શબ્દ માત્ર ઝીલનારના જ નહીં રાજસ્થાનમાં શ્રીમંત જૈન પરિવારમાં થયો હતો. પિતા રાષ્ટ્રવાદી પરંતુ તેના સંબંધમાં આવનાર અસંખ્ય લોકો માટે કેવો અને પ્રગતિશીલ વિચારના હતા તેથી શાંતાબહેને બી.એ. સુધી કલ્યાણકારક બની શકે તેનું સુંદર ઉદાહરણ એટલે અનુબહેન અભ્યાસ કર્યો. ત્યારબાદ તારાબહેન મોડક અને અનુતાઈ ઠક્કર. ૧૯૪૪માં તેમનો જન્મ. સાણંદમાં ફાઇનલની પરીક્ષા પાસેથી બાળઅધ્યાપનની તાલીમ મેળવી. બાદ શિક્ષિકા બન્યાં, તે દરમ્યાન મુનિ મહારાજનો પરિચય થયો. નાગજીભાઈ સૌરાષ્ટ્રની રબારી કોમના, કુટુંબમાં તેમની સેવાભાવનાને પ્રોત્સાહન આપતાં મુનિ મહારાજે પછાત શિક્ષણનો અભાવ, કિશોરવયે ઘર છોડી ઘણું રખડ્યા. આખરે અને અભાવગ્રસ્ત વિસ્તારમાં જવાની સલાહ આપી. સતુગુરુના લોકભારતી આવ્યા. અભ્યાસ કરી શિક્ષક બન્યા. શિક્ષણ સંબંધી શબ્દો માથે ચડાવી અનુબહેને સાવ અજાણ્યા વિસ્તારમાં સેમિનાર પ્રસંગે શાંતાતાઈ અને નાગજીભાઈ વચ્ચે પરિચય થયો. ઝંપલાવ્યું. પંચમહાલ સરહદ નજીક આવેલા વાઘોડિયા ગામ બંનેની સામાજિક અને આર્થિક પરિસ્થિતિમાં જમીન પાસે ગોરજમાં ૧૯૭૮માં સેવાની ધૂણી ધખાવી ત્યારે તેમની આસમાનનું અંતર, પરંતુ બંનેની ભાવના એક તેથી ૧૯૫૬માં ઉંમર માત્ર ૩૪ વર્ષની હતી. સુવિધા કે સલામતી ન હતી તેવી લગ્નથી જોડાયાં અને અનેક અનાથ બાળકોનાં માતાપિતા બન્યાં. જગ્યાએ ઝૂંપડી બાંધીને રહ્યાં. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને અહીં સેવાનું મોટું તીર્થધામ ઊભું કર્યું તે જોઈને તેમના તેમના અનાથાશ્રમની શરૂઆત ૭ બાળકોથી થઈ. પુરુષાર્થને નમન કર્યા વિના રહેવાય નહીં. શાંતાતાઈએ નોકરી ચાલુ રાખી–તેમના પગારમાંથી ઘર ચાલે અને બાળકોનું ધ્યાન નાગજીભાઈ રાખે–એમ શરૂઆત થઈ, અહીં ૧૯૮૦માં તેમણે “મુનિ સેવાશ્રમ'ની સ્થાપના કરી. પરંતુ બાળકોને ભણાવી સમાજમાં પુનર્સ્થાપિત કરવાનું પણ આદિવાસીઓના શૈક્ષણિક અને સામાજિક પુનરુત્થાન માટે જરૂરી હતું. તેથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે છાત્રાલય અને આશ્રમશાળા ઊભા કર્યા. તેમનું કામ જોઈને લોકવિદ્યાલય સ્થાપ્યું. ડૉ. લલિતભાઈ ધ્રુવના દાનથી બાલાશ્રમ દાનનો પ્રવાહ મળવો શરૂ થયો. કેટલાક સેવાભાવી ભાઈબહેનો ઊભો થયો જેમાં શાંતાતાઈએ પોતાનું જીવન સમર્પિત કર્યું. પણ જોડાયાં. આસપાસનાં લોકોની શુશ્રુષા માટે નાનકડું અસંખ્ય અનાથ બાળકોને તેમણે પ્રેમ અને હૂંફ આપી જીવનમાં દવાખાનું ઊભું કર્યું. સમય જતાં પ્રસૂતિગૃહ નિર્માણ થયું. આ . પગભર અને સ્થિર કર્યા છે. સામાન્ય રીતે અનાથાશ્રમમાં ૧૮ દિશામાં આગળ વધતાં ૨૦૦૧માં અદ્યતન કેન્સર હોસ્પિટલ વર્ષથી ઉપરના કિશોરોને નથી રાખવામાં આવતા, પરંતુ આ શરૂ કરવામાં આવી છે, જેમાં ૧૦ ડૉક્ટરો કાયમીરૂપે અને ૩૬ ઉંમરે તેઓ ઘણી વખત એકાએક સમાજમાં ગોઠવાઈ નથી | ડૉક્ટરો વિઝિટિંગ ડૉક્ટર તરીકે આવે છે. શકતાં. તેથી આ સંસ્થામાં છોકરો કોઈ દિશા પકડે થોડું કમાતો અનુબહેનનાં માનવસેવાનાં કાર્યો મંદિરનું રૂપ ધારણ થાય પછી જ તેને રજા અપાય છે. તે પછી પણ સંસ્થા સાથેનો કરતાં ગયાં, જેમકે બાળમંદિર, આરોગ્યમંદિર, પરિવારમંદિર, શાંતાતાઈ અને નાગજીભાઈ સાથેનો અવિચ્છિન્ન સંબંધ જળવાઈ શ્રમમંદિર, શારદામંદિર, વાનપ્રસ્થમંદિર, કૃષિમંદિર, ગૉમંદિર, રહ્યો છે. કૈલાસમંદિર વગેરે. નિરાધાર બાળકો માટે અનાથાશ્રમ સ્થાપ્યો, શાંતાતાઈની આ સેવા બદલ તેમને પારિતોષિક અને તેને નામ આપ્યું પરિવારમંદિર. મંદબુદ્ધિની બહેનો માટે dain Education Intermational Jain Education Intemational Page #707 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૦ ભગિનીમંદિર ઊભું કર્યું. ૧૮ થી ૪૫ વર્ષની ૧૦૦ જેટલી અસરો સામે અવાજ ઉઠાવવા ઇલાબહેને ૧૯૮૩ બહેનોને રસોઈ, સીવણ, સંગીત વગેરે શીખવવામાં આવે છે. “અવાજ નામની સંસ્થા Ahemdab Women's Action વૃધ્ધજનો માટે વાનપ્રસ્થ મંદિર સ્થાપ્યું. Group (AWAG)ની સ્થાપના કરી. - આ વિસ્તારનાં સ્ત્રી-પુરુષો મોટેભાગે મળતી કામ કરે છે. ઈલાબહેને જાતે બહેનોને મળીને સમાનતા અને તેમનાં બાળકોને સાચવવા અનુબહેને ઘોડિયાઘર શરૂ કર્યા. સલામતી માટે જાગૃતિ લાવવાનું શરૂ કર્યું. આ કાર્ય સહેલું ન આવાં ૧૬ જેટલાં કેન્દ્રો ચાલે છે, જેમાં મજૂરોનાં ૬ થી ૬૦ હતું. સમગ્ર સમાજની માનસિકતા બદલે ત્યાં સુધી સ્ત્રીઓ પ૨ " માસનાં બાળકોને રાખવામાં આવે છે અને તે માટે કોઈ પૈસા થતી હિંસા અને અસમાન વ્યવહાર અટકાવવાનું મુશ્કેલ છે. • લેવાતા નથી. છેલ્લાં ૨૫ વર્ષથી અવાજ સંસ્થા બે અરે કાર્ય કરે છે : એક, ૧૯૯૦થી પૂરતી પથારી સાથેની હોસ્પિટલ શરૂ કરવામાં તો, હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને મદદ કરવાનું તેમજ આવી, જેમાં કોમ્યુટરાઇઝૂડ પેથોલોજિકલ લેબોરેટરી, સમાજમાંથી આ દૂષણને નાબૂદ કરવાનું. સ્ત્રીઓની મદદ માટે સોનોગ્રાફી મશીન, એક્સ-રે અને અદ્યતન ઓપરેશન થિયેટરની ૨૪ કલાકની હેલ્પલાઇન ચાલે છે, જેનો નંબર ૧૦૯૧ છે. આ સુવિધા કરવામાં આવી છે, જેનો લાભ આસપાસનાં ૧૨૦ નંબર પર કોઈપણ બહેન, તેના પડોશી, સગાવહાલાં–કોઈપણ જેટલાં ગામોને મળે છે. અહીં નેત્રકેમ્પો તથા કુટુંબકલ્યાણ હિંસા સામે જરૂરી મદદ માગી શકે છે. “અવાજ' દ્વારા તે કેમ્પોનું આયોજન પણ થાય છે. આપવામાં આવે છે, જેવી કે પોલીસનું રક્ષણ, કુટુંબીજનોની સમજાવટ અથવા બહેનોને આશ્રય પણ પૂરો પાડવામાં આવે છે. અનુબહેનના આ મહાભારત કાર્ય માટે તેમને અનેક એવોર્ડ અને સમ્માન મળ્યાં છે. ગુજરાત રાજય સરકાર દ્વારા બીજા સ્તરના કાર્યમાં સ્ત્રીઓને સમાન ગણવામાં આવે એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સમ્માન, અશોક તે માટે વિવિધ સંસ્થાઓને, પોલીસ વિભાગને, કાનૂન ગોંધિયા એવોર્ડ, રાષ્ટ્રપતિ વેંકટરામન દ્વારા સન્માન, “ગુર્જર ઘડનારાઓને, જાહેરાત એજન્સીઓને, પાઠ્યપુસ્તક મંડળને રત્ન' એવોર્ડ, “જ્યોતિસંઘ' દ્વારા એવોર્ડ, જાનકીદેવી બજાજ તેમજ ન્યાયાલયોને સ્ત્રી સમાનતા અંગે “અવાજ જાગૃત કરે છે. એવોર્ડ અને માનપત્ર વગેરે મળ્યાં છે. ઇલાબહેન સ્ત્રીઓના અધિકારો માટે વર્ષોથી પરિશ્રમ આમ પોતાનાં સેવાકાર્યોથી સમગ્ર ઉજ્જડ વિસ્તારને ઉઠાવે છે. સ્ત્રીઓના અધિકારો માટે તેમણે કોર્ટનાં ચક્કરો કાપ્યાં સેવાની સુગંધથી મઘમઘાવી દીધો. કમનસીબે તેઓ પોતે છે. અનેક પ્રકારની ધમકીઓ અને જોખમો વચ્ચે તેઓ સ્ત્રીઓના કેન્સરનાં ભોગ બન્યાં. ૧૮-૧૨-૨૦૦૧ના રોજ તેમનું અવસાન અધિકારો માટે લડ્યાં છે. સમાજમાં જાગૃતિ લાવવા શેરી નાટકો થયું. તથા શિબિરોનું આયોજન પણ “અવાજ' સંસ્થા કરે છે. ઇલાબહેન પાઠક નફિસાબહેન બારોટ પરંપરાગત સંસ્કારોથી સદીઓથી સમાજમાં ગૌણસ્થાન ભરૂચના સંસ્કારી મુસ્લિમ પરિવારમાં જન્મેલ ધરાવતી અને કુટુંબમાં શોષાતી, પિડાતી સ્ત્રીઓ માટે અવાજ નફિસાબહેને ગ્રામલક્ષી વિકાસકાર્યો કરવાની હામ ભીડી. ઉઠાવનાર ઇલાબહેન પાઠક અને તેમની સંસ્થા “અવાજ' આજે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યા બાદ કશુંક નક્કર કાર્ય તો સુપ્રસિદ્ધ છે. સુશિક્ષિત નાગર કુટુંબમાં જન્મેલાં ઇલાબહેન કરવાની ઈચ્છા જાગી. વાસ્તવની ધરતી પર કદમ મૂકતાં એ અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. થયાં છે. વાચન-લેખનના સ્પષ્ટ થયું કે લોકો જ પોતે પોતાની મદદ કરી શકે તે માટે તેમને શોખમાંથી જ તેમને આ કેડી મળી. વિદેશોમાં ચાલતી સ્ત્રી સક્ષમ બનાવવાં જોઈએ. સમાનતાની ચળવળ વિશે વાંચતાં તેમના જેવી સંસ્થાની આપણા ૧૯૮૧માં અન્ય સાથીદાર બહેનો સાથે તેમણે “ઉત્થાન' દેશમાં વિશેષ જરૂર છે તેમ તેમને લાગ્યું. નામની સંસ્થા સ્થાપી. શરૂઆત કરી ભાલકાંઠાના સૂકા પ્રદેશથી. અહીં મુશ્કેલી એ હતી કે પુરુષપ્રધાન સમાજનાં ધોરણો અહીં ક્ષારવાળી જમીનને કારણે વરસાદનું પાણીયે ખારું થઈ સ્ત્રીઓમાં પણ એટલાં દઢ થઈ ગયેલાં કે સ્ત્રીઓ પણ તેમના પર જતું. તેમ થતું રોકવા તળાવોમાં પ્લાસ્ટિકની વિશાળ ચાદરો થતી હિંસાને સ્વીકારી લેતી હોય છે. સ્ત્રીઓ સામે થતા પાથરવાથી ફાયદો થયો. તે સાથે લોકોની સામાજિક, આર્થિક, Jain Education Intemational ucation Intermational Page #708 -------------------------------------------------------------------------- ________________ ૬૯૮ ધન્ય ધરા આપવાની સાથે ૧૨ ધોરણ સુધી ફરજિયાત અભ્યાસ કરાવવામાં આવે છે. અહીં તેમને બ્રેઇલ લિપિ પણ શીખવાય છે. અભ્યાસ ઉપરાંત અંધબહેનો સ્વાવલંબી બની શકે તે માટે ઘરકામ, રસોઈ વગેરે પણ શીખવવામાં આવે છે. મોતીકામ, સિલાઈકામ, લેમ્પની સિરીઝ બનાવવી, સ્વીચબોર્ડ, પ્લગ વગેરે લગાવવાં, ઇસ્ત્રી, હીટર વગેરે રિપેર કરવાં તેમજ ઇલેક્ટ્રિક સગડી બનાવવાનું પણ શીખવવામાં આવે છે. અહીં ઉછેર પામેલ દીકરીઓને યોગ્ય જીવનસાથી શોધી આપવામાં પણ મુક્તાબહેન અને પંકજભાઈ મદદરૂપ બને છે, એટલું જ નહીં પરંતુ દીકરીઓનાં લગ્ન પછીના પ્રસંગોએ પણ પિયરપક્ષ તરીકેની જવાબદારીઓ અદા કરે છે. ચાર પ્રજ્ઞાચક્ષુ બહેનોથી શરૂ કરેલી તેમની સંસ્થામાં હવે ૧૨૦થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનો છે. તેમના આવા કાર્ય બદલ આ દંપતીને સરકારે સમ્માન અને એવોર્ડ આપેલ છે. મુક્તાબહેનને ૨૦૦૩માં ઉપરાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતના હસ્તે-“માતા જીજાબાઈ સ્ત્રીશક્તિ એવોર્ડ' એનાયત થયો છે. આવું સમ્માન મેળવનાર ભારતભરની પાંચ મહિલાઓમાં મુક્તાબહેન એક માત્ર ગુજરાતી હતાં. કૌટુમ્બિક સમસ્યાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા હાલમાં ભાવનગર, અમરેલી, મહુવા, દાહોદ- પંચમહાલનાં ૧૨૫ ગામડાનાં લગભગ ૩ લાખ લોકોને માટે વિકાસલક્ષી કાર્યો કરવામાં આવે છે. લોકોને સ્વયં પોતાના પ્રશ્નો પ્રત્યે જાગૃત કરી ઉકેલ લાવતાં કરવાં તે આ સંસ્થાની કાર્યશૈલી છે. આ માટે ગામનાં લોકોની જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે, જેમકે સ્ત્રી- પુરુષ સંગઠન સમિતિ, બચત સમિતિ, આરોગ્ય સમિતિ, ન્યાય સમિતિ, કુદરતી આફતનિવરણ સમિતિ વગેરે. આ સમિતિઓને ઉત્થાન'ની ટીમ માર્ગદર્શન આપે છે અને જરૂર જણાય ત્યાં મદદ પૂરી પાડે છે. લોકોને ઓછા વ્યાજે બેંક પાસેથી લોન અપાવવી, ટેલિફોનબુથ શરૂ કરાવવું, ટપક સિંચાઈનો લાભ લેતાં કરવાં, વન્યપેદાશના વિકાસ માટે, માછીમારી માટે માર્ગદર્શન આપવું વગેરે કામો આ સંસ્થા કરે છે. બહેનોમાં આરોગ્ય, સ્વચ્છતા, મહિલાઓના અધિકારો કે ઘરેલુ હિંસા જેવા મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાનું કામ “ઉત્થાન' કરે છે. નફિસાબહેને જાણીતા નાટ્યકાર શ્રી રાજુ બારોટ સાથે લગ્ન કરીને હિંદુ-મુસ્લિમ ઐક્યનું સુંદર દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. અકસ્માત નડવાથી વહીલચેરમાં ફરવું પડતું હોવા છતાં નફિસાબહેનનું કામ ચાલુ જ રહ્યું છે. પ્રજ્ઞાચક્ષુ મુક્તાબહેન આંખનાં રતન ગુમાવ્યાં છતાં અંદરનું ઓજસ અને શ્રદ્ધા ગુમાવ્યા વિના સેવા કરનાર મુક્તાબહેન પટેલ મૂળે અમરેલી જિલ્લાના આંકડિયા ગામનાં છે. સાત વર્ષની વયે મેનિનજાઇટિસના, રોગમાં તેમણે આંખો ગુમાવી. પરંતુ હિંમત હાર્યા વિના અભ્યાસ ચાલુ રાખી ટીચર્સ ટ્રેનિંગ ડિપ્લોમા મેળવ્યો. પ્રજ્ઞાચક્ષુ માટેની વિશિષ્ટ તાલીમ તેમણે મુંબઈ અને દિલ્હી જઈને મેળવી. પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાથી આંખ ગુમાવનાર અન્ય બહેનોની મુશ્કેલીઓ તેઓ સહેલાઈથી સમજી શક્યાં. ત્યારથી જ અંધ બહેનો માટે સેવાકાર્ય કરવાનું જીવનધ્યેય નિશ્ચિત થઈ ગયું. તેઓ અમરેલી જિલ્લા અંધજન પ્રગતિ મંડળમાં જોડાયાં. અહીં પ્રજ્ઞાચક્ષુ પંકજભાઈ ડગલીના પરિચયમાં આવ્યાં. બંનેના વિચારો અને માર્ગ એક જ હોવાથી લગ્નબંધનથી જોડાયાં. ૧૯૯૬માં સુરેન્દ્રનગરમાં મહિલા સેવાકુંજ સ્થાપીને તેમણે સેવાકાર્ય શરૂ કર્યું. પ્રજ્ઞાચક્ષુ બહેનોને કૌટુમ્બિક વાતાવરણ ને હૂંફ જૈન શિલ્પકૃતિ Jain Education Intemational For Private & Pera Page #709 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સરભ ભાગ-૨ ૯૯ ધન્યધરાના પ્રતિનિધિઓ : ‘ભારતરત્ન'થી 'પદ્મશ્રી' પુરસ્કાપ્રાપ્ત આ મુશલીઓ.... પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી કોઈ પણ ઇનામ-અકરામ-ઇલકાબ-પુરસ્કાર કે પારિતોષિક જે-તે વ્યક્તિની સિદ્ધિને સલામ હોય છે. નાનું બાળક એકડો લખીને બતાવે કે મહાન સંગીતકાર એક પ્રહર એક રાગ ગાઈ સંભળાવે, છેલ્લે તેને પોતાના કર્તુત્વના સ્વીકારની અપેક્ષા રહે છે, એટલે ઈનામ-અકરામ કે હોદ્દો-પદવી માનવીની વિશેષતા, માનવીની આગવી સિદ્ધિ કે માનવીની અનોખી પ્રાપ્તિનો જે-તે સમાજે કરેલો સહર્ષ સ્વીકાર છે, સાદર અભિવાદન છે. સંસ્કૃતિનો ઇતિહાસ દર્શાવે છે કે માનવી સતત વિકાસશીલ રહ્યો છે. ડગલેડગલે કંઈક નવું કરવું એ એની ખાસિયત રહી છે. પરંપરાને આત્મસાત્ કરીને એ આગળ વધે છે. પરંપરાના ખભે બેસીને એ ક્ષિતિજો આંબવાના પ્રયોગ શરૂ કરે છે અને પ્રતિભા. પ્રેરણા અને પુરુષાર્થને સહારે એ પ્રયોગોમાં સફળતા પ્રાપ્ત કરે છે. ક્યારેક એ એક જ છલાંગ ક્ષિતિજની પાર પહોંચીને વિજયનાદ કરે છે, તો ક્યારેક કરોળિયાની જેમ વારંવાર ભોય પછડાય તો ય પોતાના પ્રયત્નો શરૂ રાખે છે અને લક્ષ્યસ્થાને પહોંચે છે. કોઈ પણ ક્ષેત્રમાં આ પ્રેરણા અને પુરુષાર્થ માનવીને સિદ્ધિના શિખરે પહોંચાડે છેપછી તે એકાદ કાવ્ય કે નાટકની રચના કરવાની હોય કે એવરેસ્ટ શિખર પર કદમ માંડવાનાં હોય, અહિંસક સત્યાગ્રહથી દેશને આઝાદ કરવાનો હોય કે પરમાણુ શોધીને માનવીય વ્યવહારોમાં એને સક્રિય કરવાનો હોય, સંશોધન અને સંપાદનની વૃત્તિથી માનવી પોતાના પુરુષાર્થને સતત ફળદાયી કરતો જ રહ્યો છે એટલે કોઈ ક્ષેત્રમાં માનવીની આગવી અને અનોખી સિદ્ધિ ભવિષ્યમાં માનવજાતને બહુ ઉપયોગી પુરવાર થતી હોય છે. આ સિદ્ધિને બિરદાવવી. એના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવો એ સૌની નૈતિક ફરજ બની રહે છે. જે પ્રજા આ સિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિ પ્રત્યે આદરભાવ દર્શાવતી નથી તેનો વિકાસ અટકી જાય છે. માત્ર પરંપરાને વળગી રહીને બાપના અંધારા કૂવામાં પુરાઈ રહેનારી પ્રજા પ્રગતિના ઉજાસના પ્રદેશમાં પગ મૂકી શકતી નથી એટલે પ્રયોગ, સાહસ, પુરુષાર્થ, પ્રયત્ન વડે કોઈ પણ ક્ષેત્રે નવી દિશા ખોલી આપનાર વ્યક્તિનું સમાજે બહુમાન કરવું અનિવાર્ય બની રહે છે. એવું સમ્માન માનવજાત યુગેયુગે કરતી જ રહી છે. ળિમાં રાજાઓ ઋષિમુનિઓનો આદર કરતા, મધ્યકાળમાં સંતો મહંતો, વિજ્ઞાનીઓ, વિચારકો, સંશોધકો કે સર્જકોનાં જાહેર સમ્માનો થયાં છે. અર્વાચીનકાળમાં જુદી જુદી રાજ્યવ્યવસ્થા કે જુદી જુદી સમાજવ્યવસ્થા વચ્ચે સિદ્ધિ પ્રાપ્ત વ્યક્તિઓ જુદા જુદા સ્વરૂપે પોંખાતી રહે છે, એ તંદુરસ્ત સમાજની નિશાની છે. વિવિધ Jain Education Intemational Page #710 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા ઇલ્કાબોથી સમ્માનિત પધપુરસ્કાર પ્રાપ્તકર્તાઓના પરિચયો રજૂ કરનાર શ્રી પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીએ અહીં વ્યક્તિવિશેષ અંગે “સામાન્ય જ્ઞાન'માં ઉપયોગી થાય તેવી સંકલના રજૂ કરી છે. પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદીનું વતન ગલસાણા તા. ધંધુકા (જિ. અમદાવાદ) છે, જન્મ તા. ૭-૯-૧૯૪૭ના રોજ મોસાળના શિયાણી, જિ. સુરેન્દ્રનગરમાં. સૌરાષ્ટ્ર યુનિ.માંથી અર્થશાસ્ત્ર સાથે ૧૯૭૩માં એમ.એ. થયા બાદ કવિ શ્રી બોટાદકર કોલેજ-બોટાદ, સી. એન. કોમર્સ કોલેજ-વીસનગરમાં અને ૧૯૮૧થી જે. એમ. શાહ આર્ટ્સ-કોમર્સ કોલેજ-જંબુસરના અધ્યાપક, હાલમાં તે વિષયના અધ્યક્ષ છે. અર્થશાસ્ત્ર ઉપરાંત લોકસાહિત્ય, સિક્કાશાસ્ત્ર, પુરાતત્ત્વ, ઇતિહાસ વગેરેમાં કલમ ચલાવે છે. હિંદીમાં ‘વેદવાણી’, ‘પરોપકારી’ જેવા ઉચ્ચકક્ષાનાં સામયિકોમાં લેખ પ્રકાશિત થયેલ જેના ફળસ્વરૂપે ડો. ભવાનીલાલ ભારતીય જેવા વિદ્વાનના આર્યલેખક કોશ'માં સ્થાન મળ્યું. પર્યાવરણ, અંધશ્રદ્ધા નિર્મૂલન, ભારતીય સંસ્કૃતિ, શિક્ષણ વિશે સંખ્યાબંધ વ્યાખ્યાનો તથા છ જેટલાં રેડિયોપ્રવચનો આપ્યાં છે. “સ્તંભેશ્વર તીર્થ' (કંબોઈ) અંગે કેસેટ બનાવવામાં યોગદાન આપ્યું છે. કેન્દ્ર દ્વારા આયુક્ત આકાશવાણીના લોકસંગીતના ગાયક કલાકારની પસંદગી સમિતિના વડોદરા રેડિયો સ્ટેશનના (૧૯૯૦ થી ૯૩) સભ્ય હતા. ગુજરાત રાજ્ય અભિલેખાગાર (આર્થાઇલ્ઝ)માં ભરૂચ જિ.ના સભ્ય તરીકે લેવાયા છે. શિક્ષણ સાથે સમાજસેવા અને લેખન પ્રવૃત્તિમાં ઓતપ્રોત પ્રા. બી. આર. ત્રિવેદીના નાનાંમોટાં બાવીસેક પુસ્તકો સંપાદિત/પ્રકાશિત થયેલ છે. તેમની પાસે સિક્કાસંગ્રહ અને અંગત પુસ્તકાલય છે. સને ૨૦૦૭–માં ના. માહિતી નિયામકશ્રી કચેરી–ભરૂચ દ્વારા પ્રકાશિત “મળવા જેવા માણસ'માં તેમનો પરિચય વિસ્તૃત રીતે લેવાયો છે. તેમનું સરનામું – પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી, ૨૫-જયમહાદેવનગર, જંબુસર, જિ. ભરૂચ-૩૯૨ ૧૫૦ –સંપાદક ભારતમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરી સમાજને ઉપયોગી થનાર પ્રતિભાઓને પુરસ્કૃત કરી સન્માનવાના ઉમદા હેતુસર ભારત સરકારે ૧૯૫૪થી નાગરિક પુરસ્કારો એનાયત કરવાનો પ્રારંભ કર્યો, જેમાં (આંતરરાષ્ટ્રીય કક્ષાએ “શાંતિ પુરસ્કાર' આવે, જેનો આ લેખમાં સમાવેશ નથી કર્યો પરંતુ) રાષ્ટ્રીય કક્ષાએ સૌ પ્રથમ આવે– (૧) “ભારતરત્ન'. ત્યારપછી ઊતરતાં સૌ પ્રથમ આવે તે (૨) “પદ્મવિભૂષણ (૩) પવાભૂષણ' અને (૪) “પદ્મશ્રી’ આવે. આ પઘપુરસ્કારો કેવી રીતે એનાયત કરવામાં આવે છે તેની પ્રક્રિયાની બહુ માંડીને વાત ન કરીએ પણ સને ૧૯૫૪થી લઈને સને ૨૦૦૭ સુધીમાં ભારત સરકારે ૪૧ ભારતરત્ન, ૨૨૨ પદ્મવિભૂષણ, ૯૬૮ પદ્મભૂષણ અને ૨૦૨૪ પદ્મશ્રીના પુરસ્કારો એનાયત કરેલ છે. વચ્ચેના કેટલાક ગાળામાં તા. ૧૩-૭-૧૯૭૩થી ૨૬-૧-૧૯૮૦ સુધી પદ્મવિભૂષણ પુરસ્કારોને સ્થગિત કરવામાં આવેલા. આટલાં વર્ષોમાં આ ચારેય પ્રકારના પુરસ્કારોનો સરવાળો ૩૨૫૫નો થવા જાય છે તેમાંથી ગુજરાતીઓએ કેટલા મેળવ્યા? ગુજરાતીઓને માત્ર બેંકની પાસબુક જ વહાલી છે' એટલે કે વેપાર-ધંધાનો નફો જ વહાલો છે એવી પ્રચલિત માન્યતાનું મહેણું ગુજરાતીઓએ મેળવેલા પપુરસ્કારોની સંખ્યા સાંભળીને ભુક્કો થઈ જાય છે એ આનંદની વાત છે! સત્તાવાર ગુજરાતમાંથી જ જેમની “એન્ટ્રી' મોકલાઈ હોય તેવા ૯૩ ગુજરાતીઓ તો ખરા જ પણ ગુજરાત છોડીને દેશના અન્ય ભાગમાં વસેલા-ગુજરાત બહાર જઈને અન્ય રાજ્યને પોતાની કર્મભૂમિ બનાવનાર ગુજરાતીઓને જો યાદ કરીને ઉમેરો કરીએ તો તો આ સરવાળો થનગનીને ૧00નો આંકડો પણ આંબી જાય. દા.ત. ગુજરાતી ફિલ્મોમાં જેમનાં ગીતોએ એકચક્રી શાસન ભોગવેલું તે અવિનાશ વ્યાસને ૧૯૭૦માં ‘પદ્મશ્રી'નો પુરસ્કાર પ્રાપ્ત થયો પણ તે તો મહારાષ્ટ્ર રાજ્યમાંથી મળેલો! [આવાં અન્ય દષ્ટાંતો અત્રે ઉમેરી શકાય. Jain Education Intemational Page #711 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૭૦૧ નાગરિક પુરસ્કારોની કેટલીક ખાટી- “ભારતરત્ન' સમ્માન પ્રાપ્ત કરનાર મીઠી હકીકતો – ગુજરાતીઓ : (૧) પાપુરસ્કારની પાત્રતા નક્કી કરવા સમાજનાં આપણા દેશનું આ “ભારતરત્ન' સર્વોચ્ચ નાગરિકવિવિધ ક્ષેત્રોને કુલ ૧૦ વિભાગમાં વહેંચવામાં આવે છે. સમ્માન છે, અત્યાર સુધીમાં આ ખિતાબ માત્ર ૪૧ વ્યક્તિઓને (૨) બિનગુજરાતી હોય પણ ગુજરાતમાં રહીને સેવા અપાયેલો છે, તેમાંની ગુજરાતી વ્યક્તિઓ :કરી હોય તો સંકુચિતતા રાખ્યા વગર તેમને પણ “ગુજરાતી' (૧) (સરદાર) વલ્લભભાઈ ઝવેરભાઈ ગણીને તેમની ઉપરોક્ત પુરસ્કાર માટે ભલામણ કરવામાં પટેલ આવેલી છે. “સવાઈ ગુજરાતી’ ગણાતા કાકાસાહેબ કાલેલકર મૂળ મહારાષ્ટ્રના છતાં ૧૯૬૪માં તેમને સાહિત્ય અને શિક્ષણ ૧૯૯૧માં મરણોત્તર “ભારતરત્ન' સમ્માન મેળવનાર વિભાગની સેવા બદલ ‘પદ્મભૂષણ' પુરસ્કાર અપાયેલ. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫માં ૧૯૯૯માં ડૉ. વર્ગીસ કુરિયનને વિજ્ઞાન અને એન્જિનિયરિંગ થયેલો. અવસાન મુંબઈ ખાતે ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦. ભારતીય ક્ષેત્રની સેવા બદલ ‘પદ્મવિભૂષણ', મળેલ, આવા ઘણા દાખલા સ્વાતંત્ર્યસંગ્રામના મહાન સેનાની, મહાત્મા ગાંધીજીના મહત્ત્વના સાથી એવા વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી, ‘ભારતના બિસ્માર્ક તરીકે જાણીતા છે. આઝાદી પછી વેરવિખેર | (૩) કોઈક વખત એક જ પરિવારમાં એક કરતાં વધુ ભારતનાં રજવાડાંઓનું વિલીનીકરણ કરવામાં તેમનો પ્રયત્ન, વ્યક્તિને પદ-પુરસ્કાર પ્રાપ્ત થયો હોય તેવું પણ બન્યું છે. હિંમત, વ્યવસ્થાશક્તિ, કુનેહ, વીરતા અને નિર્ણયશક્તિ દાદ દા.ત. ડૉ. વિક્રમ સારાભાઈ અને તેમનાં પત્ની મૃણાલિની. માંગી લે તેવી હતી. ૧૯૪૭માં રાષ્ટ્રીય સરકારમાં તેઓ પ્રથમ વિશેષ વિગત નીચેના પેરેગ્રાફમાંથી મળશે. ઉપવડાપ્રધાન અને ગૃહપ્રધાન બન્યા. (૪) અમુક વખત પહેલાં ‘પદ્મશ્રી’ પુરસ્કાર મળે અને પ્રારંભમાં વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર હતા. ૧૯૧૩માં પછી તે કરતાં ચડિયાતી કક્ષાનો પુરસ્કાર પણ મળ્યાંનાં દૃષ્ટાંતો ગોધરા, અમદાવાદમાં વકીલાત કરી. ૧૯૧૫માં અમદાવાદમાં છે. વર્ગીસ કુરિયનને “પતાશ્રી’ મળ્યા પછી પાભૂષણ' પુરસ્કાર ગાંધીજીના સંપર્કથી પ્રભાવિત થયા. ગુજરાતમાં ૧૯૧૭-૧૮માં મળ્યો હતો. મૃણાલિની સારાભાઈ ૧૯૬૫માં ‘પદ્મશ્રી' થયાં અને મરકી-દુકાળની આપત્તિમાં સેવાકાર્ય કર્યું. ગાંધીજીના આગ્રહથી ૧૯૯૨માં ‘પદ્મભૂષણ' થયાં જ્યારે તેમના પતિ ડૉ. વિક્રમ વકીલાત છોડી રાષ્ટ્રસેવામાં ઝંપલાવ્યું. ખેડા સત્યાગ્રહ અને અંબાલાલ સારાભાઈ (વિજ્ઞાન અને ઇજનેરીમાં) ૧૯૬૬માં ૧૯૨૩માં નાગપુર ઝંડા સત્યાગ્રહનું સફળ સંચાલન કર્યું. ‘પદ્મભૂષણ' થયા અને ૧૯૭૨માં “પદ્મવિભૂષણ' થયા. ૧૯૨૩થી ૨૮ અમદાવાદમાં શહેર સુધરાઈના પ્રમુખ બન્યા, ૧૯૯૧માં ગુલઝારીલાલ નંદા ‘પદ્મવિભૂષણ' અને ૧૯૯૭માં અમદાવાદની કાયાપલટ કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું. ભારતરત્ન' થયા. ૧૯૨૩માં બોરસદમાં ‘હૈડિયાવેરા’ સામે સફળ સત્યાગ્રહ (૫) ગુજરાતના પહેલાં ‘પદ્મશ્રી’ ૧૯૫૪માં શ્રીમતી કરેલો. ૧૯૨૭માં ગુજરાત ભયંકર અતિવૃષ્ટિનો ભોગ બન્યું માગ મહેતા, પહેલા પદ્મભૂષણ વી. એલ. મહેતા હતા. પહેલા ત્યારે સેવાતંત્રની સુંદર ગોઠવણ કરી, ૧૯૨૮માં બારડોલીમાં પદ્મવિભૂષણ ૧૯૫૯માં ગગનવિહારી મહેતા હતા. | ‘ના-કર સત્યાગ્રહનું સફળ સુકાન સંભાળવા બદલ “સરદાર'નું ગુજરાતીઓમાં પહેલા “ભારતરત્ન' ૧૯૯૧માં મોરારજી દેસાઈ બિરુદ લોકજીભેથી પામ્યા. ૧૯૩૦માં સરદારની રાસ મુકામેથી અને સરદાર વલ્લભભાઈ પટેલ (મરણોત્તર) હતા. ધરપકડ થઈ. ૧૯૩૧માં અખિલ ભારતીય કોંગ્રેસ (રાષ્ટ્રીય (૬) લશ્કરી સેવા, વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન- મહાસભા)ના કરાંચી અધિવેશનના પ્રમુખ થયા, ૧૯૩૨માં વન્યજીવન, પત્રકારત્વમાં પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ કોઈ ગાંધીજી સાથે વલ્લભભાઈને પણ જેલવાસની સજા સાંપડી. ગુજરાતીને મળેલ નથી, તેમાં આપણી ઉદાસીનતા અથવા ઊણપ ૧૯૪૭માં તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને દેખાઈ આવે છે. ગૃહપ્રધાન બન્યા. ગાંધીજીના એક બોલે સરદારે સ્વતંત્ર ભારતના Jain Education Intemational Page #712 -------------------------------------------------------------------------- ________________ ૦૨ સર્વોચ્ચપદનો અધિકાર જતો કરેલો! કેવી શિસ્ત! ભારતમાં કાશ્મીરનો રહ્યો સહ્યો ભાગ બચી ગયો તે તેમના કારણે. સરદાર પટેલના જીવનકાર્ય અંગે ગુજરાતીમાં ચલચિત્ર ઊતરેલું છે, જ્યારે ટપાલખાતાએ ટપાલિટિકટ બહાર પાડેલી છે. (૨) મોરારજી રણછોડજી દેસાઈ : અનાવિલ બ્રાહ્મણ જ્ઞાતિમાં ૨૯ ફેબ્રુઆરી, ૧૮૯૬માં ભદેલી (વલસાડ) ખાતે જન્મ. શિક્ષણ મુંબઈ ખાતે; બી.એ.માં પ્રથમ વર્ગ મેળવીને વાઇસરોયના કાર્યાલયમાં અધિકારી બન્યા. ૧૯૧૮થી ૧૯૩૦ સુધી મહેસૂલ વિભાગમાં નાયબ કલેક્ટર થયા.....પણ આવનારી આઝાદીના આગમનને પારખીને તેમણે તે જમાનાની અતિ ઉચ્ચ નોકરીને ઠોકર મારી. ૧૯૩૦માં મીઠા સત્યાગ્રહમાં ગાંધીજીની ધરપકડના વિરોધમાં અંગ્રેજ સરકારની નોકરીને તિલાંજલિ આપી આઝાદી જંગમાં ઝુકાવ્યું, ૪ મહિનાનો કારાવાસ થયો, ૧૯૩૨માં છ અઠવાડિયાની કારાવાસની સજા થઈ. બે વર્ષની કઠોર કારાવાસની સજા થઈ. ૧૯૪૦માં ૧૧ મહિના અટકાયત હેઠળ અને ૧૯૪૨માં ૩ વર્ષ અટકાયત હેઠળ રહેનાર મોરારજી દેસાઈ ૧૯૩૭થી '૩૯ના ગાળામાં મુંબઈ રાજ્ય વખતે મહેસૂલ, સહકાર મંત્રી થયા. ૧૯૪૬થી ’૫૧ મુંબઈ રાજ્યના ગૃહ, મહેસૂલમંત્રી અને ૧૯૫૧થી ’૫૬ના ગાળામાં મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી થયા. ૧૯૫૬થી '૫૮ કેન્દ્રમાં વેપારમંત્રી અને ૧૯૫૮થી ૬૨ નાણાંમંત્રી તરીકે રહ્યા પણ જવાહરલાલ નહેરુના વખતમાં ‘કામરાજ યોજના' હેઠળ પદત્યાગ કર્યો. માર્ચ-૧૯૬૭થી ૧૯૬૯ નાયબ વડાપ્રધાન અને નાણાંપ્રધાન તરીકે રહ્યા. કોંગ્રેસના વિભાજન પછી જૂની (સંસ્થા) કોંગ્રેસના સંસદીય દળના નેતા થયા. વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ જે ‘કટોકટી’ જાહેર કરી તેનો મોરારજીભાઈએ જબરો વિરોધ કર્યો. ૧૯ મહિના જેલવાસ ભોગવ્યો. વિરોધપક્ષોએ એક થઈ ચૂંટણીમાં ‘જનતાપક્ષ’રૂપે સત્તા હાંસલ કરી ત્યારે ૧૯૭૭થી ૧૯૭૯ સુધી મોરારજીભાઈ ભારતના પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન થયા. એ યાદ રહે કે મોરારજીભાઈના વિરોધ છતાં મુંબઈ રાજ્યનું વિભાજન થયેલું. નહેરુજીના સમયમાં તેઓ નાણાંપ્રધાન હતા ત્યારે તેમણે સુવર્ણ નિયંત્રણ ધારો ઘડેલો, તેઓ બેંકોના રાષ્ટ્રીયકરણ અને રાજાઓનાં સાલિયાણાંનાબૂદીના વિરોધી હતા. મોરારજીભાઈ પહેલા ગુજરાતી હતા જે વડાપ્રધાન થયા હતા. પોતાના ૨૮ માસના ટૂંકા ધન્ય ધરા ગાળાના શાસનકાળમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવો પર અંકુશ, ન્યાયતંત્ર અને અખબારી સ્વાતંત્ર્ય માટે મહત્ત્વનું કાર્ય કર્યું. વડાપ્રધાનપદ બચાવવા કોઈ કાવાદાવા કે સોદાબાજીનો આશરો ન લીધો. પ્રખર ગાંધીવાદી નેતા મોરારજીભાઈ નિર્ભિકતા, સાદગી, આખાબોલા વક્તવ્ય, દૃઢાગ્રહી, ગુજરાતના ‘સર્વોચ્ચ’ (નેતા) તરીકે જાણીતા હતા. પાકિસ્તાને પણ તેમને એવોર્ડ આપ્યો હતો. તેમનું અવસાન ૧૦ એપ્રિલ, ૧૯૯૫માં થયું. તેમની સમાધિ ‘અભટઘાટ’ નામે જાણીતી છે, જેને ‘રાષ્ટ્રીય સ્મારક’ તરીકે જાહેર કરાયેલ છે. તેમની સ્મૃતિમાં ટપાલિટિકેટ પણ બહાર પડી હતી. (૩) ગુલઝારીલાલ નંદા (જન્મ ૧૮૯૮માં) શિક્ષણ લાહોર, આગ્રા, અલ્હાબાદમાં થયું હતું. ૧૯૯૭માં ‘પબ્લિક અફેર્સ'માં પ્રદાન બદલ ‘ભારતરત્ન’ થયા. તે પૂર્વે આ જ ક્ષેત્રમાં ૧૯૯૧માં પદ્મવિભૂષણ’ થયા હતા. તેઓ તળ ગુજરાતના નહોતા, પરંતુ ગુજરાતમાં વસીને તથા પ્રજાપ્રતિનિધિ તરીકે સંસદમાં જઈને ગુજરાતી બની ગયેલા! ૧૯૩૭માં મુંબઈ વિધાનસભાના સભ્ય, ૧૯૪૮થી ૧૯૫૦ સુધી મુંબઈ રાજ્યના શ્રમમંત્રી; ૧૯૫૧માં કેન્દ્રીય યોજનામંત્રી, ૧૯૬૨થી ૧૯૬૬ કેન્દ્રીય ગૃહમંત્રી; ૧૯૭૦માં કેન્દ્રીય રેલ્વેમંત્રી થયેલા. ચુસ્ત ગાંધીવાદી મજૂર નેતા સ્વ. નંદાજી ભારતના બે વખત કાર્યકારી વડાપ્રધાન (તા. ૨૭-૫-૧૯૬૪થી ૩૦-૬૧૯૬૪ અને તા. ૧૧-૧-૧૯૬૬થી ૨૪-૧-૧૯૬૬) બનેલા. તેઓ પોતાની સાદગી, પ્રામાણિકતા અને ‘સદાચાર સમિતિ’ના સ્થાપક તરીકે જાણીતા હતા. નંદાજીનું અવસાન ૧૫ જાન્યુ, ૧૯૯૮ના રોજ થયું. વિખ્યાત શ્રમિકનેતાની સેવા-સાદગીની સુગંધ વર્ષો સુધી જળવાઈ રહેશે! (૪) જે. આર. ડી. તાતા ભારતનાં પારસીઓ એક દૃષ્ટિએ ગુજરાતી ગણાય, કારણ કે ઇરાનથી તેઓ ગુજરાતમાં આવ્યા અને આધુનિકકાળમાં તેઓ દેશના અન્ય ભાગમાં ફેલાયા......એ રીતે જે. આર. ડી. ટાટાને ‘ગુજરાતી’ ગણી શકાય! Page #713 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ G૦૩ જે. આર. ડી. ટાટાને ૧૯૯૨માં “ભારતરત્ન'નું સમ્માન મળ્યું તે પહેલાં ‘પદ્મભૂષણ' સમ્માન પ્રાપ્ત થયેલું! તાતાનગર’ના શિલ્પી” તરીકે ભારતના આ મહાન અને મુખ્ય ઉદ્યોગપતિને એક રીતે દેશના પહેલા ભારતીય પાયલોટ' તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ભારતીય હવાઈસેવાના સ્થાપક અને અનેક ઉદ્યોગોના માલિક હતા. તેમનું શિક્ષણ ભારત, ફ્રાંસ અને જાપાનમાં થયું હતું. તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પડી હતી. પદ્મવિભૂષણ'થી સમ્માનિત ગુજરાતીઓ ભારતરત્ન” પછીના ઊતરતા ક્રમે ‘પદ્મવિભૂષણ'નું સમ્માન આવે છે, તે પ્રાપ્તકર્તા ગુજરાતીઓ :– (૧) ગગનવિહારી મહેતા : ‘પબ્લિક અફેર્સ' અંગે તેમને ૧૯૫૯માં ‘પદ્મવિભૂષણ'નું સમ્માન પ્રાપ્ત થયું એ દૃષ્ટિએ ‘પદ્મવિભૂષણ' સમ્માન પ્રાપ્ત કરનાર તળ ગુજરાતના પહેલા ગુજરાતી ગણાય. ભૂતપૂર્વ ભાવનગર રાજ્યના પ્રખ્યાત દીવાન કુટુંબમાં એક તો ગગા ઓઝાના કુટુંબની અને બીજા “મહેતા' કુટુંબની ગણના થાય છે. આ મહેતા કુટુંબનો બૌદ્ધિક વારસો ગગનવિહારી મહેતાએ જાળવી રાખ્યો. તેમના પિતાશ્રી સર લલ્લુભાઈ શામળદાસ મહેતા એક ઉદ્યોગપતિ અને સહકારી પ્રવૃત્તિના અગ્રણી તરીકે જાણીતા થયેલા. શ્રી ગગનવિહારી પછીથી “જી. એલ. મહેતા'ના નામથી અત્યંત પ્રસિદ્ધ થયેલા. ગગનવિહારી લલુભાઈ મહેતાએ “ભાવનગરની સંસ્કારિતાની સૌરભ દેશવિદેશમાં પ્રસારી”—આવી નોંધ “ જિલ્લા સર્વસંગ્રહ : ભાવનગરમાં થયેલી છે. તે ખરેખર ઉચિત જ છે. એ એવા સંસ્કારપુરુષ હતા કે સંસ્કાર-સૌરભનો અમેરિકાને પણ પરિચય આપ્યો. તેમનું પુસ્તક “આકાશનાં પુષ્પો' આલાદક વિનોદસભર છે, તેમના હાસ્યલેખોમાં વિનોદની માર્મિકસૂઝ વર્તાઈ આવે છે. અંગ્રેજીમાં પણ તેમણે વિનોદપૂર્ણ લેખોનો સંગ્રહ “ફોમ ધ રોંગ એંગલ’– From the wrong Angle'—લખેલો. આ ઉપરાંત તેમણે “ધ કોનશ્યન્સ ઓફ એ નેશન ઓર સ્ટડીઝ ઇન ગાંધીઝમ', “પવર્સિટીઝ' ઉપરાંત “અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયા' વગેરે પુસ્તકો લખ્યાં છે. સંસ્કૃતિ' જેવાં ગુજરાતી સામયિકો ઉપરાંત અંગ્રેજી સામયિકોમાં તેઓ અવારનવાર લખતા. તેમનું લગ્ન સૌદામિનીબહેન સાથે થયેલું. આકર્ષક–પ્રભાવશાળી વ્યક્તિત્વ અને એવી જ અભિવ્યક્તિ ધરાવતા ગગનવિહારી મહેતા અંગે ગુજરાત ખરેખર ગૌરવ અનુભવી શકે! સપ્ટેમ્બર-૧૯૫૨માં તેમને અમેરિકા ખાતેના ભારતીય એલચી તરીકે નીમવામાં આવ્યા હતા. આ સ્થાને તેઓ મે, ૧૯૫૮ સુધી રહ્યા, તેમની વિદાયવેળાએ અમેરિકાની ત્રણ સંસ્થાઓએ “ઓનરરી ડિગ્રી’ આપેલી, જે તેમની લોકપ્રિયતા અને પ્રસિદ્ધિ દર્શાવે છે, ત્યારપછી તેઓ ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ” (આઈ.સી.આઈ.સી.આઈ. લિમિટેડ), હિંદુસ્તાન શિપયાર્ડના અને નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેનપદે રહ્યા હતા. ગગનવિહારી મહેતાનો જન્મ અમદાવાદ ખાતે સને ૧૯૦૦માં થયો હતો. તેમણે પોતાનું શિક્ષણ મુંબઈ યુનિ. અને જગપ્રસિદ્ધ સંસ્થા “લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ'માં લીધું હતું. તદ્દન યુવાનવયે તેઓ ઈ.સ. ૧૯૨૩થી ૧૯૨૫ સુધી “બોમ્બે ક્રોનિકલ’ના મદદનીશ તંત્રી રહ્યા ત્યારબાદ ૨૨ વર્ષ સુધી સિંધિયા સ્ટીમ નેવિગેશન કું.માં સેવાઓ આપી, જેમાં મોટાભાગનો સમય આ કંપનીની કલકત્તા શાખાના મેનેજર તરીકેનો હતો. ઉદ્યોગ, ઔદ્યોગિક સંશોધનો, પરિષદો અને પ્રતિનિધિમંડળ સાથે જોડાયેલા રહેતા ગગનવિહારી મહેતા કલકત્તાની ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના ૧૯૩૯-૪૦માં પ્રમુખ હતા, ૧૯૪૨-૪૩માં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હતા. આ સંસ્થાના પ્રતિનિધિ તરીકે તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ઉપસ્થિતિ આપવા વિદેશમાં ગયેલા વિવિધ ભારતીય પ્રતિનિધિમંડળોના સભ્ય તરીકે જોડાવાની તક તેમને અનેકવાર સાંપડેલી. - ભારતની બંધારણ સભાના (ઈ.સ. ૧૯૪૭ના જુલાઈથી ઓક્ટોબર સુધી) તેઓ સભ્ય હતા, ૧૯૪૭થી '૫૦ સુધી ભારતના ટેરિફ બોર્ડના પ્રમુખ, ૧૯૫૦થી '૫૨ સુધી આયોજનપંચના સભ્ય તરીકે અને ૧૯૫૨માં તેમણે ટેરિફ કમિશનના ચેરમેન તરીકે સેવાઓ આપી હતી. આમ અર્થશાસ્ત્ર, ઉદ્યોગોથી માંડીને મંત્રીપદ, બંધારણ, લેખન, વહાણવટા, સહકાર, આયોજન જેવી અનેક બાબતોમાં પારંગત રાજપુરુષ શ્રી ગગનવિહારી મહેતા વિહરી શકતા હતા અને એટલે જ ગુજરાતીઓમાં પહેલા ‘પદ્મ વિભૂષણ” થવાનું સદ્ભાગ્ય તેમને ૧૯૫૯માં સાંપડે એમાં તેમની યોગ્યતાનો જ પડઘો છે! Jain Education Intemational Education International Page #714 -------------------------------------------------------------------------- ________________ toot (૨) દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ'નું સમ્માન સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન બદલ મળેલું. જન્મ તા. ૧-૧૨-૧૮૮૫, જન્મસ્થળ-સતારા મહારાષ્ટ્ર, અવસાન તા. ૨૧-૮-૧૯૮૧, મૂળ મહારાષ્ટ્રના છતાં ગુજરાતી ભાષામાં વિશિષ્ટ પ્રદાન, અસાધારણ કાબૂ બદલ ‘સવાઈ ગુજરાતી'ના બિરુદથી અને ‘કાકાસાહેબ'ના વહાલસોયા નામે જાણીતા કાલેલકરજીનું ગુજરાતી ગદ્ય અનોખું હતું, તેમણે લખેલ નિબંધો ગુજરાતી સાહિત્યમાં માતબર લેખાય છે. આત્મકથનાત્મક ‘સ્મરણયાત્રા’ ઉપરાંત ‘ઓતરાદી દીવાલો’, જીવનનો આનંદ', ‘રખડવાનો આનંદ', ‘જીવનલીલા’, હિમાલયનો પ્રવાસ', ‘જીવનભારતી’, ‘પૂર્વરંગ’, ‘જીવનસંસ્કૃતિ', ‘જીવનચિંતન’, ‘જીવતા તહેવારો', ‘ગીતાધર્મ', ‘જીવનપ્રદીપ’, ‘કાલેલકરના લેખો' ભાગ ૧-૨, ‘લોકમાતા', ‘બ્રહ્મદેશનો પ્રવાસ' વગેરે તેમની કૃતિઓ છે. શિક્ષણમાં અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું. શિક્ષણ, સમાજ, ધર્મ, રાજકારણ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ચિંતનાત્મક લેખો લખ્યા છે, જેના પર ગાંધી વિચારધારાથી પ્રભાવિત છલકતી રાષ્ટ્રભાવના જોઈ શકાય છે. પદ્ય-કાવ્યનું માધુર્ય તેમના ગદ્યમાં નીતરે છે ! આજીવન પ્રવાસી હતા તેથી ભારતની નદીઓ, સરોવરો, પર્વતો, ધોધ, સાગર વગેરેનાં પ્રકૃતિવર્ણનો પ્રાસાદિક શૈલીમાં તેમણે કર્યાં, જે વાચકને જકડી રાખે છે. પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી, સાહિત્યકાર, ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સમાજસેવક કાકાસાહેબ કાલેલકરે ૧૯૦૫માં ‘સ્વદેશી’નું વ્રત લીધેલું, ૧૯૧૫માં કોંગ્રેસમાં જોડાયેલા, ૧૯૨૦માં સત્યાગ્રહ આશ્રમમાં ગાંધીજી સાથે જોડાયા. ૧૯૨૦માં ‘ગૂજરાત વિદ્યાપીઠ'ની સ્થાપનામાં તથા સંચાલનમાં તેમણે ફાળો આપેલો, ૧૯૨૩માં ‘નવજીવન' સાપ્તાહિકના લખાણ માટે એક વર્ષની કારાવાસની સજા થયેલી, ૧૯૩૦ની ચળવળમાં ખેડા જિ.માંથી પકડાયા-૬ માસની સજા થયેલી. ૧૯૩૨-૩૩માં ફરી બે વાર જેલસજા થઈ. વર્ષા શિક્ષણ યોજના'માં પણ પ્રદાન રહ્યું. ૧૯૪૨માં વર્ષોમાંથી ધરપકડ થયેલી. ‘ગૂજરાત વિદ્યાપીઠ'ના ઉપકુલપતિ, બુનિયાદી શિક્ષાસંઘના અધ્યક્ષ અને મહાત્મા ગાંધી સ્મારક સંગ્રહાલયના સંચાલક તરીકે પણ કામગીરી બજાવી હતી. ધન્ય ધરા (૩) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ ભારતના પ્રખ્યાત પરમાણુ વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ'માં પ્રદાન બદલ ૧૯૭૨માં પદ્મવિભૂષણ'થી સમ્માનિત થયેલા. જન્મ અમદાવાદમાં તા. ૧૨-૮-૧૯૧૯ના રોજ તથા મૃત્યુ ૩૦-૧૨૧૯૭૧ના રોજ થયું હતું. ભારતને અવકાશયુગમાં પ્રવેશ અપાવનાર પ્રથમ કોટિના ભૌતિકશાસ્ત્રી ડૉ. વિક્રમ સારાભાઈ પરમાણુ ઊર્જા પંચ’ના અધ્યક્ષપદે રહ્યા હતા. થુમ્બા રોકેટ મથકની સ્થાપનાનો યશ તેમના ફાળે જાય છે. પોતાના ૫૨ વર્ષના ટૂંકા આયુષ્યમાં તેમણે અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અટીરા, ઇસરો તથા બીજી ૩૦ જેટલી સંસ્થાઓ સ્થાપેલી. અનેક સંશોધનસંસ્થાઓના પ્રણેતા ડૉ. વિક્રમ સારાભાઈએ ભારતને અવકાશી સંશોધન માટે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવેલી. નૃત્યાંગના અને દર્પણ એકેડમી'ના સ્થાપક મૃણાલિની સાથે તેમનું લગ્ન થયેલું. (૪) ડૉ. જીવરાજ એન. મહેતા ‘પબ્લિક એફેર્સ'માં પ્રદાન બદલ ૧૯૭૨માં ‘પદ્મવિભૂષણ’ થયેલા. જન્મ ૨૯ ઓગષ્ટ, ૧૮૮૭માં લગભગ ૯૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયેલું. ડૉ. મહેતા ૧૯૬૦માં ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન બનેલા. લંડનમાં તેમણે ઇન્ડિયન એસોસિએશન'ની સ્થાપના કરેલી. ૧૯૧૪માં ગાંધીજી લંડનમાં પ્લુરસી’ની માંદગીમાં સપડાયેલા ત્યારે તેમની સેવા કરવાની તક ડૉ. મહેતાને સાંપડેલી, ગાંધીજીનો પ્રેમ તેમને પ્રાપ્ત થયો. સૌજન્યશીલ અને પ્રતિભાશાળી ડૉ. મહેતાએ ૧૯૧૨થી ૧૯૩૦ સુધી ગુજરાત અને મુંબઈની જાહેર સંસ્થાઓમાં સેવા આપી. ૧૯૨૧માં વડોદરા રાજ્યના મુખ્ય તબીબ બન્યા પછી મુંબઈની મેડિકલ કોલેજ તથા હોસ્પિટલમાં પણ સેવા બજાવેલી. ૧૯૩૦ની ચળવળમાં મુંબઈ શહેરની સંગ્રામ સમિતિના સભ્ય હતા, લડત સંચાલનમાં નોંધપાત્ર ફાળો આપ્યો, ધરપકડ થઈ, બે વર્ષની સજા ભોગવ્યા પછી પુનઃ કે. ઈ. હોસ્પિટલમાં ડીન તરીકે નિમાયા. ૧૯૪૨ની હિંદ છોડો' ચળવળમાં પોણા બે વર્ષની સજા થયેલી. સ્વરાજ પછી વડોદરાના દીવાનપદે રહ્યા. બાહોશ વહીવટકર્તા અને ‘રાજનીતિજ્ઞોમાં ‘સદ્ગૃહસ્થ' તરીકે જાણીતા થયા. ૧૯૪૯થી ’૫૧ સુધી મુંબઈ રાજ્યમાં તેઓ Page #715 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રધાનમંડળમાં રહેલા અને બાંધકામખાતાના મંત્રી બનેલા, ૧૯૫૩માં નાણાંમંત્રી બનેલા. ગુજરાત રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે મે-૧૯૬૦થી સપ્ટેમ્બર-૧૯૬૩ સુધી રહ્યા. તેમના સત્તાકાળમાં સને ૧૯૬૧માં પંચાયતીરાજનો કાયદો ઘડાયો અને તા. ૧-૪-૧૯૬૩થી તે અમલી બન્યો. ૧૯૬૨માં ગુ.રા.ની વિધાનસભાની પ્રથમ ચૂંટણી યોજાયેલી. ગુજરાત સહકારી મંડળી વિધેયક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક જેવા અગત્યના કાયદા પણ તેમના સમયમાં ઘડાયા. ૧૯૭૧માં અમરેલી મતવિસ્તારમાંથી ચૂંટાઈને લોકસભામાં ગયા. ભારતના આરોગ્યમંત્રી બનેલા. ઇંગ્લેન્ડમાં હાઇ કમિશ્નર તરીકે પણ રહેલા. તેમનાં પત્ની હંસાબહેન મહેતા શિક્ષણશાસ્ત્રી, મહિલા કાર્યકર, લેખિકા અને સ્વાતંત્ર્યસંગ્રામની વીરાંગના તરીકે જાણીતાં હતાં. તેમને પદ્મવિભૂષણ’નું સમ્માન મળેલું. (૫) ઉછરંગરાય નવલરાય ઢેબર ‘સમાજસેવા’ ક્ષેત્રે પ્રદાન બદલ ૧૯૭૩માં ‘પદ્મવિભૂષણ’ થયા. જન્મ રાજકોટમાં તા.૨૧-૯-૧૯૦૫, અવસાન રાજકોટ મુકામે તા. ૧૧-૩-૧૯૭૭. સૌજન્યશીલ, સાદગીપરાયણ, નમ્ર સ્વભાવવાળા ઉછરંગરાય ઢેબર લોકાભિમુખ રાજપુરુષ’ તરીકે જાણીતા થયેલા. આઝાદી પછી કેટલાંક રજવાડાંઓનાં વિલીનીકરણમાંથી લોકશાહીઢબે બનેલા ‘સૌરાષ્ટ્ર રાજ્ય'ના પ્રથમ મુખ્યમંત્રી હતા. ભારતીય કોંગ્રેસના પ્રમુખ તરીકે રહીને કોંગ્રેસને ચેતનવંતી બનાવી. અખિલ ભારત કૃષિ ગૌસેવા સંઘના અધ્યક્ષપદે પણ હતા. ઢેબરભાઈનો મૂળ વ્યવસાય એડ્વોકેટનો હતો. ૧૯૩૦ની લડતમાં જોડાયા, ૧૯૩૩થી સમાજસેવા, રાજકારણમાં અને કામદાર ચળવળમાં સક્રિય થયા. ‘સેવાસંઘ’ સાથે જોડાયા. ૧૯૩૬માં ગાંધીજીની અસરથી વકીલાતનો ત્યાગ કર્યો. ગાંધીજી અને સરદાર પટેલના વિશ્વાસુ ઢેબરભાઈ ૧૯૩૮ની રાજકોટ લડતના અગ્રણી હતા. તેમને પોલીસનો માર પડવાથી દેશમાં ચકચાર મચેલી. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાયેલા. ૧૯૩૬માં રેલસંકટ વખતે આપત્તિમાં ફસાયેલાં લોકોની સેવા કરી, એક વખત તો કાટમાળ નીચે દબાઈ ગયા પણ ૦૫ સદ્નસીબે બચી ગયા. તેમણે ‘સૌરાષ્ટ્ર સંકટનિવારણ સમિતિ' સ્થાપેલી. કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી તરીકે રહેલા ઢેબરભાઈ દેશી રાજ્યો સાથે સંઘર્ષની વેળાએ રાજ્યો અને પ્રજા વચ્ચે સુમેળ સાધવાની ઉમદા ભૂમિકા ભજવતા. ૧૯૪૮માં ‘સૌરાષ્ટ્ર’નું અલગ રાજ્ય બનતાં તેના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. ૧૯૫૪ સુધી આ પદ પર રહ્યા. ગરીબો તરફ હમદર્દ ઢેબરભાઈને મારી નાખવા, તેમનું ખૂન કરવા પણ પ્રયત્ન થયેલો કારણ કે જમીનદારી પ્રથાનો અંત આવવાથી કેટલાક ગિરાસદારો અકળાયા હતા! ૧૯૫૪થી ૧૯૬૦ અખિલ ભારતીય કોંગ્રેસના પ્રમુખ અને ૧૯૬૦થી ૧૯૬૩ સુધી આદિવાસી પંચ'ના અધ્યક્ષ રહ્યા. ૧૯૬૨માં રાજકોટ જિલ્લામાંથી લોકસભામાં ચૂંટાયા. ખાદી-ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષપદે ૧૯૬૩થી ૧૯૭૨ સુધી રહ્યા હતા. ૧૯૬૯માં મહાત્મા ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે તેમણે દિલ્હીમાં ગાંધીપ્રદર્શન તૈયાર કરાવ્યું હતું. (૬) નાની અરદેશર પાલખીવાલા પબ્લિક અફેર્સ’ અંગે ૧૯૮૦માં ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત નાની પાલખીવાળાને ‘વિશ્વગુર્જરી' ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. તેઓએ ભારતના પ્રખર બંધારણવિદ્, નિપુણ ન્યાયવિદ, સમર્થ ધારાશાસ્ત્રી, ભારતીય અસ્મિતાના વિદ્વાન પ્રવક્તા, ભારતીય બંધારણ-કાયદો-ન્યાય-લોકશાહી– માનવ અધિકારો–સમાજપરિવર્તન-સાંસ્કૃતિક પુનરુત્થાનઆર્થિક પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો–એમ અનેકવિધ ક્ષેત્રોમાં ગણનાપાત્ર, યશસ્વી યોગદાન દ્વારા ગુજરાતનું જ નહીં, ભારતનું નામ પણ વૈશ્વિક સ્તરે ગુંજતું કર્યું હતું. ધુરંધર કાયદાશાસ્ત્રી, પ્રખર બંધારણવિદ્ શ્રી પાલખીવાલા ભારતની સુપ્રિમ કોર્ટના સિનિયર એડ્વોકેટ તરીકે અનેક ઐતિહાસિક કેસો લડીને જાણીતા થયેલ. સને ૧૯૫૫ અને ૧૯૫૮માં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય લૉ કમિશનના તેઓ સભ્ય હતા. સપ્ટે. ૧૯૭૭થી જુલાઈ ૧૯૭૯ સુધી તેઓ અમેરિકામાં ભારતના એલચી તરીકે હતા. એસો. સિમેન્ટ, તાતા એક્સપોર્ટ્સ વ. કંપનીઓના ચેરમેન, ટાટા ચેરિ. ટ્રસ્ટના ટ્રસ્ટી, અનેક વિદેશી કંપનીઓના ડિરેક્ટર એવા નાની પાલખીવાલા કરવેરા નિષ્ણાત ઉપરાંત વિદ્વાન ગ્રંથકર્તા તરીકે પણ જાણીતા થયેલા. Page #716 -------------------------------------------------------------------------- ________________ oછક ધન્ય ધરા (૭) ગુલઝારીલાલ નંદા • ‘પબ્લિક અફેર્સ” અંગે તેઓ ૧૯૯૧માં ‘પદ્મવિભૂષણ' થયેલા, આ જ ક્ષેત્રમાં તેઓ “ભારતરત્ન'થી સમ્માનિત થયેલા તેથી તેમનો પરિચય આ લેખમાં પ્રારંભમાં આપ્યો છે. (૮) ડો. ઇન્દપ્રસાદ ગોરધનભાઈ પટેલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રદાન બદલ ૧૯૯૧માં “પદ્મવિભૂષણ'નું સમ્માન પામ્યા. (૯) ડો. વર્ગીસ કુરિયન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ'માં પ્રદાન બદલ ૧૯૯૯માં પદ્મવિભૂષણ' થયા. ઈ.સ. ૧૯૮૦ના વર્ષનો “વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર” તેમને રાષ્ટ્રીય ડેરી ઉદ્યોગક્ષેત્રે શ્વેત ક્રાંતિના સર્જક તરીકે અનન્ય પ્રદાન બદલ અપાયો હતો. ડેરી ઉદ્યોગ દ્વારા તેમના નામે દર બે વર્ષે એવોર્ડ અપાય છે. ડેરી ઉદ્યોગના નિષ્ણાત તરીકે ભારતને ગણનાપાત્ર અને યશસ્વી સેવાઓ અર્પણ કરી ડેરી ઉદ્યોગ વિકાસ ક્ષેત્રે વિશ્વના નકશામાં ગુજરાતને ગૌરવભર્યું સ્થાન અપાવનાર ડૉ. વર્ગીસ કુરિયને સહકાર અને વિજ્ઞાન દ્વારા ગ્રામપ્રદેશમાં પરિવર્તન લાવવાના ઉમદા ધ્યેય અને સમર્પણનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના વર્ષો સુધી અધ્યક્ષ રહ્યા. કેરાલાના મૂળ વતની એવા ડૉ. વર્ગીસે પોતાની કારકિર્દીનો પ્રારંભ ઈ.સ. ૧૯૪૯માં આણંદમાં નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ડેરી એન્જિનિયર તરીકે કર્યો હતો. ત્યારબાદ “અમૂલ'ના જનરલ મેનેજર બન્યા અને એ પછી તો ભારતના ડેરી ઉદ્યોગના ઝળહળતા સિતારા બની ગયા. લાખો કુટુંબોમાં દૂધઉદ્યોગ દ્વારા પૂરક રોજી ઊભી કરીને, પશુપાલન તથા ડેરી ઉદ્યોગને વૈજ્ઞાનિક સહકારી ઉદ્યોગ તરીકે વિકસાવીને દેશના ગરીબી નિવારણમાં અને ડેરી ઉદ્યોગના વિકાસમાં એક અગ્રેસરની ભૂમિકા ભજવીને “અમૂલ' દ્વારા આણંદ, ગુજરાત અને ભારતનું ગૌરવ વિશ્વભરમાં વધાર્યું છે. વિશ્વબેંક અને બીજી અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ડૉ. કુરિયન માનના અધિકારી બન્યા. ફિલિપાઇન્સનો રેમન મેસેસે એવોર્ડ અને ભારત સરકારનો “પદ્મશ્રી', “પદ્મવિભૂષણ' ખિતાબ મેળવનાર ડો. કુરિયન “સવાયા ગુજરાતી' કહેવાયા! ભારતના ડેરી ઉદ્યોગમાં તેઓ “શ્વેત ક્રાંતિના જનક' કહેવાયા. તેમણે ૬૦ હજાર સહકારી ડેરી સ્થાપેલી. ઈ.સ. ૧૯૮૯માં “વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મળેલું. સને-૨૦૦૬માં તેમની અલાહાબાદ યુનિ.ના કુલપતિપદે નિયુક્તિ થઈ હતી. આ જ વર્ષે એમણે “ઇરમાં’ના ચેરમેનપદેથી રાજીનામું આપેલું. તેમની આત્મકથા “મારું સ્વપ્ન” નામે સને૨૦૦૬માં વિમોચિત થયેલી. (૧૦) જસ્ટિસ (નિવૃત્ત) પ્રફુલચંદ્ર નટવરલાલ ભગવતી પબ્લિક અફેર્સમાં પ્રદાન બદલ ૨૦૦૭માં ‘પદ્મવિભૂષણ' થયા. “કાયદો અને ન્યાય' તેમનું કાર્યક્ષેત્ર રહ્યું છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે તા. ૧૨-૭૧૯૮૫થી ૨૦-૨-૧૯૮૬ સુધી હતા. પદ્મભૂષણ' પુરસ્કારવિજેતા ગુજરાતીઓ ‘પદ્મવિભૂષણ' પછીના (ઊતરતા) ક્રમે “પદ્મભૂષણ' નાગરિક સમ્માન આવે છે, તે પ્રાપ્તકર્તાઓમાં (૧) શ્રી વી. એલ. મહેતા ૧૯૫૪માં “પબ્લિક અફેર્સ' અંગે તેમને “પદ્મભૂષણ સમ્માન પ્રાપ્ત થયેલું. તેઓ ગુજરાતના પહેલા “પદ્મભૂષણ’ હતા. પ્રજાસેવા, ખાદીપ્રચાર અને દેશના આર્થિક ઘડતરમાં યોગદાન આપનાર વૈકુંઠભાઈ મહેતા ભાવનગરના સપૂત હતા. (૨) હંસાબહેન જીવરાજ મહેતા તેઓ “સમાજસેવા” અંગે ૧૯૫૯માં “પદ્મભૂષણથી સમ્માનિત થયાં. તેમના પતિ જીવરાજ ના. મહેતા ગુજરાતના પહેલા મુખ્યમંત્રી હતા, સને ૧૯૭૨માં “પદ્મવિભૂષણ' થયા હતા. હંસાબહેન મહેતાનો જન્મ ૩ જુલાઈ, ૧૮૯૭ના રોજ સુરત ખાતે થયો હતો. ૧૯૩૦માં ટિળક સંવત્સરીએ સરઘસની આગેવાની લીધેલી. મુંબઈના પરદેશી કાપડના ભંડારો પર પિકેટિંગ કરેલું, ત્રણ માસની જેલસજા થયેલી. ૧૯૩૨માં સત્યાગ્રહને કારણે ૬ સપ્તાહની અને ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ ૫ મહિનાની જેલસજા થયેલી. સ્વાતંત્ર્યસંગ્રામમાં Jain Education Intemational Education Intemational Page #717 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૦૦૦ ઝુકાવનાર હંસાબહેને દેશસેવિકા સંઘની પિકેટિંગ પ્રવૃત્તિમાં જન્મ સુરત જિ.ના “ચોર્યાસી તાલુકાના વાંઝ ગામમાં તા. આગેવાની લીધેલી. મુંબઈ મહાનગરપાલિકા અને ધારાસભામાં ૭-૧૧-૧૮૯૦. પણ ચૂંટાયા હતા. મહારાજા સયાજીરાવ યુનિ.ના કુલપતિપદે પ્રેમચંદ રાયચંદ કોલેજ-અમદાવાદમાં ત્રણ વર્ષનો ૧૯૪૯થી ૧૯૫૮ સુધી રહેનાર હંસાબહેન મહેતાએ વિવિધ અભ્યાસ. ૧૯૦૭માં કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપી દેશોનો પ્રવાસ કરેલો. બાળસાહિત્ય સહિત ગુજરાતી-અંગ્રેજીમાં આઝાદી લડતમાં જોડાયા. પુસ્તક લેખન કરેલું. શૈક્ષણિક-વૈજ્ઞાનિક-સાંસ્કૃતિક સંસ્થાઓ, મહિલા સંસ્થાઓમાં તથા સરકારનાં વિવિધ પંચોમાં સક્રિય ૧૯૧૦માં જ્ઞાતિસુધારણાની પ્રવૃત્તિનો પ્રારંભ. વાંઝ અને રહેલાં. જૂનાગઢમાં ભરાયેલ જ્ઞાતિપરિષદોના સફળ સંચાલક રહ્યા. ૧૯૧૧માં સુરતમાં પાટીદાર વિદ્યાર્થી આશ્રમ (પછીથી “વલ્લભ તેમનું અવસાન ૧૯૯૫માં થયું હતું. વિદ્યાર્થી આશ્રમ')ના નામે સંસ્થા સ્થાપી જે આગળ જતાં સુરત (3) ત્રિભુવનદાસ કે. પટેલ જિ.ની રાજ. પ્રવૃત્તિનું અગત્યનું કેન્દ્ર બની. સમાજસેવા’ અંગે ૧૯૬૪માં “પદ્મભૂષણ' થયા. ૧૦ હોમરૂલ આંદોલનથી રાજકીય જીવનની શરૂઆત ઓક્ટોબર, ૧૯૦૩માં ચરોતરના આણંદમાં જન્મ. ૧૯૨૧ના ૧૯૧૬થી કરી તે પૂર્વે ૧૯૧૫માં શ્રીમતી એની બેસન્ટની અસહકાર આંદોલન વેળાએ શાળાનો ત્યાગ કર્યો, ત્યારપછી ધરપકડ વખતે સાર્વજનિક હાઇસ્કૂલના શિક્ષક તરીકેની નોકરીનું ‘ગૂજરાત વિદ્યાપીઠમાંથી વિનીત' થયા. ૧૯૩૦થી ૧૯૪૨ના રાજીનામું ધરી દીધેલું. શહેર અને જિલ્લામાં “હોમરૂમ લીગ'ની ગાળામાં તત્કાલીન ખેડા જિલ્લાના આણંદ-નાવલી–થામણામાં સ્થાપના માટે પ્રયત્ન કરેલ, તે પછી બધા સત્યાગ્રહોમાં ભાગ આઝાદીજંગમાં સક્રિય ભાગ લઈ અવારનવાર દોરવણી લીધેલો. સંચાલનસામેલગીરી બદલ કારાવાસ-સજા થયેલી. ૧૯૧૭-૧૮માં ખેડા જિ.માં અતિવૃષ્ટિથી પાક નિષ્ફળ ધરાસણાના સત્યાગ્રહમાં ખેડા જિલ્લાની ટુકડીનું નેતૃત્વ લીધેલું. ગયો તેથી મહેસૂલ મુલતવી રખાવવા પ્રયત્ન થયા પરંતુ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ/અમૂલ-આણંદના. સરકારના બહેરા કાને ફરિયાદ ન સંભળાઈ, તેમાંથી ખેડા સેવાકાર્ય માટે જાણીતા સ્વ. ત્રિભુવનદાસ પટેલ રાજ્યસભાના સત્યાગ્રહનો જન્મ થયો. ખેડા જિ.ના માતરની છાવણી સભ્ય પણ હતા. કલ્યાણજીભાઈને સોંપાઈ તે વખતે તેમને ઇન્દુલાલ યાજ્ઞિકનો (૪) ડો. વર્ગીસ કુરિયન ગાઢ પરિચય થયો. ૩ મહિના ગામડાંમાં ફરી ખેડૂતોમાં જાગૃતિ લાવ્યા. ભારતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા ડૉ. કુરિયન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર પ્રદાન બદલ ૧૯૬૬માં ‘પદ્મભૂષણ” અંગ્રેજ સરકારના “રોલેટ એક્ટ' સામે ઈ.સ. ૧૯૧૯માં થયેલા તે પૂર્વે આ જ ક્ષેત્રમાં ૧૯૯૫માં ‘પદ્મશ્રી’ થયેલા, સુરતના પહેલા પાંચ સત્યાગ્રહીઓમાંના કલ્યાણજીભાઈ એક ૧૯૯૯માં ‘પદ્મવિભૂષણ' થયેલા–તેમની વધુ માહિતી આ હતા. પ્રતિબંધિત પુસ્તકનું જાહેરમાં વેચાણ કરવા બદલ લેખમાં અગાઉ આપેલ છે. કાનૂનભંગને કારણે ધરપકડ થઈ. (૫) ડો. વિક્રમ અંબાલાલ સારાભાઈ ૧૯૨૦થી ૩૦ સુધી સુરત જિ. સમિતિના મંત્રી હતા. આઝાદી આંદોલન વખતે ટિળક સ્વરાજફાળામાં પોતાની સઘળી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ' ક્ષેત્રમાં પ્રદાન બદલ મિલ્કત અર્પણ કરી દીધેલી! ૧૯૬૬માં ‘પદ્મભૂષણ' થયેલા પરંતુ આ જ ક્ષેત્રમાં પછીથી ૧૯૭૨માં ‘પદ્મવિભૂષણ’ બનેલા, તેમની માહિતી આ લેખમાં સુરતના ડક્કા ઓવારે ૪૦-૫૦ હજારની માનવમેદની અગાઉ આવી ગઈ છે. વચ્ચે તેમની વિરહાક ગાજી ઊઠતી. ૧૯૨૧-૨૨માં બારડોલી સત્યાગ્રહ વખતે મહત્ત્વનો (૬) કલ્યાણજી વિઠ્ઠલભાઈ મહેતા ભાગ ભજવ્યો. ના-કરવાદી સાપ્તાહિક “નવયુગ' ૧૯૨૩માં સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન બદલ ૧૯૬૭માં સ્થાપ્યું. તંત્રી બન્યા, તેમાં લખાણ બદલ બે વર્ષની સજા થઈ. ‘પદ્મભૂષણ' થયેલા. Jain Education Intemational Page #718 -------------------------------------------------------------------------- ________________ ૦૦૮ ધન્ય ધરા ૧૯૨૫માં બારડોલી સ્વરાજ આશ્રમની સ્થાપના અને આ માટે મોટું સૈનિકદળ રચેલું, ૧૯૬૩માં સરદાર પટેલના કામગીરીમાં અગત્યની ભૂમિકા ભજવી. રાષ્ટ્રીય શાળાઓની હસ્તે અમદાવાદમાં સંપૂર્ણ દારૂબંધી થયેલી તે પાછળ આવી સ્થાપના કરીને તેમનું સંચાલન હાથ ધરેલું. ૧૯૨૭માં સુરતમાં લડતનું પીઠબળ પણ હતું. રાષ્ટ્રીય કૉલેજ અને હાઇસ્કૂલ સ્થાપી તેના મંત્રી બન્યા ઉપરાંત સ્વયંસેવક દળના તથા મુંબઈ સરકારની દારૂબંધી સુરતની મ્યુ. રાષ્ટ્રીય શાળાઓના સંચાલક મંડળના મંત્રી હતા. સમિતિના સભ્ય તથા આયોજનપંચે નીમેલી દારૂબંધી તપાસ ૧૯૨૮માં બારડોલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સમિતિના સભ્ય હતા. બન્યા. બારડોલી સત્યાગ્રહનો પ્રારંભ કરાવવામાં તથા તેની ૧૯૪૨માં ‘હિંદ છોડો' આંદોલનમાં જોડાવાથી ધરપકડ સફળતામાં સરદાર વલ્લભભાઈ પટેલના મહત્ત્વના સાથી બન્યા, થઈ, જેલવાસ મળ્યો. ૧૯૩૦માં નમક સત્યાગ્રહ માટે ગાંધીકૂચનું સ્થાન “દાંડી' નક્કી કરવામાં તથા જાગૃતિ લાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. ૧૯૪૮માં ગાંધીજીના આશીર્વાદ સાથે રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસની સ્થાપના કરી. ગાંધીજીના સિદ્ધાંતો મુજબ રેલવેના ૧૯૩૧માં મરોલી આશ્રમ સ્થાપ્યો. ૧૯૩૨માં સવિનય મજૂરોના સંગઠન-નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનકાનૂનભંગમાં તેમનો પાટીદાર આશ્રમ તથા તેમના બે ભાઈઓની ના પ્રમુખપદે હતા. સતત ૧૨ વર્ષ સુધી મ્યુ.ના સભ્ય રહેલા, ઘરવખરી સરકારે જપ્ત કરી વેચી દીધી-કલ્યાણજીભાઈને બે રા.મ. કોંગ્રેસના પ્રધાનમંત્રી/પ્રમુખ/કાર્યવાહક મંડળના સભ્ય વર્ષની જેલસજા થઈ. ૧૯૩૪માં સત્યાગ્રહી ખેડૂતો માટે તરીકે અનન્ય સેવા કરી. વસાહતો સ્થાપી. ૧૯૩૮માં સુરત જિ. સ્કૂલ બોર્ડના અધ્યક્ષ ૧૯૫૦માં ધારાસભ્ય થયા તે પછી બે ટર્મ માટે બન્યા. ૧૯૪માં ‘હિંદ છોડો' લડતમાં બે વર્ષની સજા થઈ, એકંદરે ૭ વર્ષનો જેલવાસ સાબરમતી–યરવડા-થાણા ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા. નવેમ્બર ૧૯૭૨માં અવસાન. વિસાપુર-નાસિકની જેલમાં ભોગવેલો. ૧૯૫૨માં ચોર્યાસી (૮) કસ્તુરભાઈ લાલભાઈ શેઠ તાલુકામાંથી મુંબઈ વિધાનસભામાં ચૂંટાયા. મુંબઈ અને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર યોગદાન બદલ ગુજરાતની વિધાનસભાના કામચલાઉ “સ્પીકર’ બનેલા. ૧૯૬૯માં “પદ્મભૂષણ' થયેલા. જન્મ અમદાવાદમાં ૧૯ ડિસે. ૧૯૪૭થી '૭૩ સુધી ગુજ. સમાજ શિક્ષણ સમિતિના ૧૮૯૪માં. મોગલ શહેનશાહ અકબરના ફરમાનથી જે મંત્રી રહ્યા. ગુજરાતના રેલસંકટમાં રાહતકાર્ય કરેલું. તેમનું શાંતિદાસ ઝવેરી અમદાવાદના નગરપતિ બનેલા તથા જેમણે અવસાન ૧૧ જુલાઈ, ૧૯૭૩ના રોજ થયેલું. શાહજહાંને ‘મયૂરાસન’ બનાવવા મોટી રકમ આપેલી તે (૭) યામાપ્રસાદ રૂપશંકર વસાવડા શાંતિદાસ ઝવેરીની દસમી પેઢીએ થયેલા કસ્તુરભાઈ લાલભાઈ શેઠ “મહાજન' પરંપરાના શીલભદ્ર શ્રેષ્ઠી, પ્રસિદ્ધ ઉદ્યોગપતિ, જાણીતા મજૂર આગેવાન શ્યામાપ્રસાદ વસાવડા દાનવીર અને રાષ્ટ્રવાદી હતા. મેટ્રિકની પરીક્ષામાં પાસ થઈને સમાજસેવાના ક્ષેત્રમાં પ્રદાન બદલ ૧૯૬૮માં ‘પદ્મભૂષણ' ગુજરાત કૉલેજમાં દાખલ થયા પણ પિતાશ્રીના અવસાનને થયેલા. કારણે કાપડમિલનો કારોબાર યુવાનવયે જ સંભાળવો પડેલો. જન્મ : ૧૬ ફેબ્રુઆરી, ૧૯૦૩માં જૂનાગઢમાં. કસ્તુરભાઈમાં કુશળ વહીવટીશક્તિ હતી. તેમની અરવિંદ મિલે અવસાનઃ ૨૦ નવેમ્બર, ૧૯૭૨ના રોજ. દેશભરમાં નામના મેળવેલી. | મુંબઈમાં એમ.એ. થયા. અમદાવાદમાં એલ.એલ.બી.ના જીનીવા ખાતેની વિશ્વ મજૂર પરિષદમાં ભારતીય અભ્યાસનો ત્યાગ સરદાર પટેલની ધરપકડના વિરોધમાં કર્યો. ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે પસંદ થયેલા. ૧૯૨૯માં મજૂર મહાજન સંઘમાં સક્રિય થયા, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે તેમને ગુલઝારીલાલ નંદા તથા ખંડુભાઈ દેસાઈના સંપર્કમાં આવ્યા. નિકટનો સંબંધ હોવાથી ૧૯૨૩માં સરદારના આગ્રહથી ગાંધીજીના પરિચયનું સદ્ભાગ્ય મળ્યું. દિલ્હીની વડી ધારાસભામાં ગયેલા. ૧૯૩૦માં દારૂના પીઠાં પર અમદાવાદમાં પિકેટિંગ કર્યું. ૧૯૨૭માં ગુજરાતમાં અભૂતપૂર્વ રેલસંકટ આવ્યું ત્યારે Jain Education Intemational Page #719 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૦૦૯ રાહતકાર્યમાં વહીવટી અને આર્થિક મદદ તેમણે આપેલી. શેઠ પોતાના પર પડવાથી સ્વદેશી, સ્વરાજ્ય, રાષ્ટ્રીય શિક્ષણ અને આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ તરીકે વર્ષો સુધી કાર્યભાર અંગ્રેજોનો બહિષ્કાર જેવા કાર્યક્રમોનો પ્રચાર ઈ.સ. ૧૯૦૫ સંભાળ્યો હતો તે ગાળામાં ઘણાં નોંધપાત્ર કાર્યો હાથ ધરેલાં. આસપાસથી કરવા લાગ્યા. ૧૯૦૭માં રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં પ્રવેશ તારંગાના વિવાદનો પ્રશ્ન ઉકેલ્યો. રાણકવાડા-દેલવાડા- કર્યો. ૧૯૦૦ની આસપાસ ‘ગંગનાથ વિદ્યાલય’ વડોદરામાં શત્રુંજય-તારંગાનાં તીર્થોમાં જીર્ણોદ્ધાર કરાવ્યો. તે વખતે પ્રારંભમાં વિદ્યાર્થી અને પછી શિક્ષક તરીકે રહ્યા, ત્યારથી કલાત્મકતા અને પ્રાચીનતા જાળવી રાખતા. ગુજરાતમાં કાયમ માટે રહ્યા. કૌટુંબિક ભાવના કેળવાય તેથી તેઓ ધનિક કુટુંબના હોવા છતાં તેમનું જીવન સાદું અને તેમનું નામ વિદ્યાલયમાં ‘મામા’ સાહેબ રખાયેલું. વીર સાવરકર કરકસરતાવાળું હતું. સાથે પત્રવ્યવહારને કારણે અંગ્રેજ પોલીસ તેમના પ્રત્યે શંકાથી જોતી એટલે સંસ્થાના હિત ખાતર તેને છોડી, વડોદરાના ૧૯૪૨ની ચળવળ વખતે અંગ્રેજ સરકારે ગાંધીજી અને મહારાજાએ શરૂ કરેલી અત્યંજશાળામાં ઈ.સ. ૧૯૧૧માં થોડા દેશનેતાઓની ધરપકડ કરેલી તેના વિરોધમાં કાપડ મિલોએ વખત માટે કામ કર્યું, ત્યાંથી છૂટા થઈને જાન્યુ. ૧૯૧૨માં હડતાલ પાડેલી તેને કસ્તુરભાઈએ ટેકો આપેલો. લડતની પ્રવૃત્તિ ગુરુની શોધમાં ગિરનાર-જૂનાગઢ ગયા, અંગત સાધના માટે માટે બી. કે. મજમુદાર દ્વારા આર્થિક સહાય પણ પહોંચાડેલી. સાડા ત્રણ વર્ષનો અજ્ઞાતવાસ સેવ્યો. ત્યાંથી ઓક્ટો-૧૯૧૪માં શિક્ષણક્ષેત્રમાં કસ્તુરભાઈએ ઉદાર સખાવતો કરી અને યોગ્ય કાર્યની શોધમાં મુંબઈ-પૂના વ. સ્થળોની તપાસ કરી. ૨૬ અન્ય પાસેથી મેળવી આપવામાં પણ મદદ કરી. એમના કુટુંબ ફેબ્રુ, ૧૯૧૫માં ‘હિંદ સેવક સમાજના મકાનમાં પૂ. ગાંધીજી તથા ઉદ્યોગગૃહે મળીને છ કરોડ રૂપિયા કરતાંય વધુ રકમનું સાથે પ્રથમ મુલાકાત થઈ, પ્રાયોગિક ધોરણે થોડોક વખત દાન આપેલું. જેમાંથી શિક્ષણક્ષેત્રે દોઢ કરોડ રૂ!. આપેલા, રહેવાનું નક્કી કર્યું. ૧૯૧૫ની ૨૮મી જૂને ગાંધીજીના કોચરબ કસ્તુરભાઈના રૂ. ૨૫ લાખના દાનમાંથી ૧૯૪૫માં એલ.ડી. આશ્રમે પહોંચી ત્યાંના જીવનનો અનુભવ લીધો, આશ્રમની એન્જિ. કોલેજ, અમદાવાદમાં સ્થપાયેલી. ગાંધી આશ્રમના તેઓ રાષ્ટ્રીય શાળાની પ્રવૃત્તિનો પ્રારંભ થતાં તેમાં કામ કર્યું. ટ્રસ્ટી હતા. અસ્પૃશ્યતાનિવારણ'ના પ્રશ્ન ગોધરામાં નવી ભારતીય પ્રાચ્યવિદ્યાના વિકાસ માટે અને જૈન શાસ્ત્રોની અત્યંજશાળા ચલાવવાનું નક્કી થતાં તેના સંચાલનની જવાબદારી જૂની પ્રતોનાં સંશોધન-પ્રકાશન અંગે ‘લાલભાઈ દલપતભાઈ ગાંધીજીના આગ્રહથી તેમને સોંપાઈ–ગાંધીયુગની આ પ્રથમ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના મુનિશ્રી અત્યંજશાળા હતી અને અસ્પૃશ્યતાનિવારણ માટે સઘળું જીવન પુણ્યવિજયજીની મદદથી ૧૯૫૫માં કરી; ત્યાં ૪૫,000 જેટલી સોંપી દેનાર આદર્શ બ્રાહ્મણ મામાસાહેબ ફડકે ગાંધીયુગના હસ્તપ્રતો ઉપરાંત કલાત્મક કૃતિઓનો સંગ્રહ છે, પીએચ.ડી. સર્વપ્રથમ અત્યંજસેવક હતા. “ગાંધીજી'ના નામ સાથે માટે આ સંસ્થા માન્ય છે. કસ્તુરભાઈનું આ એવું વિરાટકાર્ય છે, જોડાયેલ ભારતનો આ સૌથી પહેલો “ગાંધીઆશ્રમ' જેનાથી તે ગુજરાતમાં અમર થઈ ગયા છે. હતો. ઈ.સ. ૧૯૨૨-૨૩માં હરિજન–શાળાઓ અને “મારા મૃત્યુના શોકમાં એક પણ મિલ બંધ ન રહેવી આશ્રમોનું તેઓ નિરીક્ષણ કરતા હતા. તેમની દૃષ્ટિએ-“જીવન જોઈએ એવી ઇચ્છા તેમણે વ્યક્ત કરેલી, જેનું પાલન થયેલું. કેમ જીવવું તે શીખવનારું શિક્ષણ જ ખરું શિક્ષણ છે.” ગોધરા તેમનું અવસાન ૨૦ જાન્યુઆરી, ૧૯૮૦ના રોજ થયેલું. આશ્રમમાં તૈયાર થયેલા કેટલાક વિદ્યાર્થીઓએ સારી પ્રગતિ કરીને જીવનમાં ઉચ્ચસ્થાને ગોઠવાયા. ૧૯૨૨માં અમદાવાદમાં, (૯) વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે ફૈજપુર-૧૯૩૪માં, હરિપુરા–૧૯૩૮માં કોંગ્રેસ અધિવેશન (મામાસાહેબ) વખતે સફાઈ-સ્વયંસેવકો સાથે સેવા આપેલી. ૧૯૬૯માં “સમાજસેવા ક્ષેત્રે “પદ્મભૂષણ' થયેલા વિઠ્ઠલ ગાંધીજીના રહસ્યમંત્રી મહાદેવ દેસાઈએ મામા સાહેબની ફડકેનો જન્મ મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાં ૧૮૮૭માં. “અવધૂત” તરીકે ઓળખ આપેલી. ૧૯૩૦ના સત્યાગ્રહ વખતે નાનપણથી–અભ્યાસકાળ દરમિયાન તિલક મહારાજની ગોધરા પોલીસે મામાસાહેબને અન્ય ગુનેગારોની જેમ-તેમની અસર હેઠળ આવ્યા, અંગ્રેજ સરકાર સામે આંદોલનનો પ્રભાવ સાથે–પોલીસ ચોકીએ જઈ હાજરી પુરાવવાનો હુકમ કરેલો. Jain Education Intemational dain Education Intermational Page #720 -------------------------------------------------------------------------- ________________ ૦૧૦ મામલતદાર કચેરીમાં તેમની સામે કેસ ચાલ્યો, પોણો વરસની સજા થયેલી જો કે ગાંધી-ઇરવિન કરાર અન્વયે એક અઠવાડિયામાં મુક્તિ મળેલી. ૧૯૩૨ના સત્યાગ્રહમાં પકડાયા તેથી સાબરમતી જેલમાં સખત કેદની સજા સાથે રાખવામાં આવેલા, પછીથી વીસાપુર જેલમાં ખસેડાયા. ૧૯૪૨ના આંદોલન વખતે અમદાવાદમાં નજરકેદ થયા, ૧૯૪૪માં જેલમાંથી છૂટ્યા પછી ઘંટીએ દળતા હતા ત્યારે આંખને ખૂબ નુકશાન થતાં મુંબઈ જઈ ઓપરેશન કરાવવું પડેલું તે વખતે ગાંધીજી ખબર કાઢવા જઈ શક્યા નહીં પણ એવું બોલી ઊઠેલા કે મામાસાહેબની આંખ જાય તો મારી આંખ ગયા બરાબર છે!” પૂ. ગાંધીજીનો આવો સ્નેહ તેમણે જીતેલો. મારી જીવનકથા’ નામે તેમણે સાદી-સરળ ભાષામાં આત્મચરિત્ર લખ્યું છે. આઝાદી બાદ પણ અંત્યજોની કેળવણી અને હક્કો વિશે કામ કરતા રહ્યા. વૃદ્ધાવસ્થામાં સાબરમતી આશ્રમમાં રહેતા પણ ઉનાળામાં “શબરીવાડી’ (ભાવનગર) જઈને રહેતા. (૧૦) જયશંકર ભૂધરદાસ ભોજક સુંદરી' જન્મ-વતન ૧૮૮૯, અ. ૧૯૭૫. તેમની આત્મકથા થોડાં આંસુ થોડાં ફૂલ' જાણીતી છે. “કલા'માં પ્રદાન અંગે ૧૯૭૧માં ‘પદ્મભૂષણ' થયા. સ્ત્રીપાત્રોની ભૂમિકાને રંગભૂમિ પર આબેહૂબ રજૂ કરનાર પ્રથમ કોટિના નટ. (૧૧) એર માર્શલ એમ. એમ. એન્જિનિયર સિવિલ સર્વિસ ક્ષેત્રે ૧૯૭૨માં ‘પદ્મભૂષણ’ થયા. (૧૨) વિનુ હિંમતલાલ માંકડ સ્પો' ક્ષેત્રે પ્રદાન બદલ ૧૯૭૩માં “પદ્મભૂષણ થયા. ફાંકડા ક્રિકેટવર, માત્ર ભારતના જ નહીં, વિશ્વના ઓલરાઉન્ડર વિનુ માંકડનો જન્મ એપ્રિલ, ૧૯૧૭માં જામનગરમાં. અવસાન તા. ૨૧-૮-૧૯૭૮. તેમનું ખરું નામ મૂળવંતરાય. આંતરશાળા મેચમાં વિનુ માંકડની શક્તિ ક્રિકેટર દુલીપસિંહજીએ પારખી અને વિનુનું નસીબ ઊઘડી ગયું. તેમની પાસેથી વિનુ માંકડે તાલીમ મેળવી રણજી ટ્રોફીમાં પ્રવેશ કર્યો. ઈગ્લેંડના લોઝ ખાતે પ્રથમ ટેસ્ટમાં “ઓપનિંગ બેટ્સમેન' તરીકે ધન્ય ધરા કારકિર્દીનો આરંભ કર્યો પછી તો એકથી માંડીને છેલ્લા ક્રમે મોકલાય તો પણ બેટિંગ કરતા! સ્પષ્ટ દૃષ્ટિ, દડા પ્રત્યે પારખું નજર, હૈયામાં આત્મવિશ્વાસ સાથે હિંમતથી ગમે તેવા ઝડપી ગોલંદાજનો સામનો કરી શકતા. એકનાથ સોલકર, અશોક માંકડ (પુત્ર), ઉમેશ કુલકર્ણી, રામનાથ પારકર જેવા ક્રિકેટરોને તૈયાર કરેલા. જે જમાનામાં ક્રિકેટના અવનવાં સાધનો નહોતાં, પ્રવાસની ભારે અગવડો હતી, વિશ્વયુદ્ધ જેવાં પ્રતિકૂળ સંજોગો રહેતાં ત્યારે તેમણે ક્રિકેટક્ષેત્રે ટીમ અને દેશનું નામ રાખવા તનતોડ પ્રયત્ન કરીને કેટલાક વિક્રમો સ્થાપેલા. - ૧૯૫૫-૫૬માં પાકિસ્તાન પ્રવાસની પાંચ ટેસ્ટમેચોમાં અને ૧૯૫૮માં પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે ચોથી ટેસ્ટમાં સુકાનીપદ સંભાળેલું. ૧૯૫૫-૫૬માં પંકજ રોયની સાથે વિનું માંકડે પ્રથમ વિકેટની ભાગીદારીમાં ન્યુઝીલેન્ડ સામે ૪૧૩ રન ઉમેર્યા ત્યારે તે વિશ્વવિક્રમ ગણાતો. “માંકડ ધ મેગ્નિફિસન્ટ' કહેવાયા. વિનુ માંકડના પુત્રો-અશોક માંકડ ટેસ્ટ ક્રિકેટના ખેલાડી હતા, રાહુલ અને અતુલ માંકડ પણ પ્રથમ કક્ષાની મેચોમાં રમતા. વિનુ હજાર કરતાં વધુ અને ૧૦૦ કરતાં વધુ વિકેટની ડબલ્સ’ સિદ્ધિ મેળવનાર પહેલો ભારતીય ક્રિકેટર. ' (૧૩) પંડિત સુખલાલજી સંઘવી સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન બદલ ૧૯૭૪માં પદ્મભૂષણ'. સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીના પ્રકાંડ પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનો જન્મ ઈ.સ. ૧૮૮૦માં થયેલો, અવસાન તા. ૨-૩-૧૯૭૮. પિતાનું નામ તળશીભાઈ સંઘવી, માતા મણિબહેન. લીમડી, જિ. સુરેન્દ્રનગર (ઝાલાવાડ)માં જન્મેલા પંડિત સુખલાલજીની કૃતિઓ-“મારું જીવનવૃત્તાંત' (આત્મકથા) ‘તત્ત્વાર્થસૂત્ર', “અધ્યાત્મ વિચારણા', “ભારતીય તત્ત્વવિદ્યા', યોગદર્શન’, ‘દર્શન અને ચિંતન' (બે ભાગ), “જૈન ધર્મનો પ્રાણ', ‘વાદ મહાર્ણવ’, ‘પ્રમાણમીમાંસા', “જ્ઞાનબિંદુ', ‘હેતુબિંદુ', “ધર્મ ક્યાં છે?' ઉપરાંત “ચાર તીર્થકર', “સમદર્શી આચાર્ય હરિભદ્ર' એ બંને ચરિત્રગ્રંથો છે. સિદ્ધસેન દિવાકરકત પ્રાકૃતગ્રંથ “સન્મતિ તર્ક ભાગ ૧ થી ૬નું સંપાદન કરેલું. આજીવન સતત સાહિત્ય ઉપાસનામાં રહીને તેમણે ન્યાય, કર્મવાદ, આચાર, યોગદર્શન, જૈનસિદ્ધાંત, અધ્યાત્મવાદ, ભારતીય તત્ત્વવિદ્યા, ઇતિહાસ વગેરેના ૩૦થી પણ વધુ ગ્રંથોનું Jain Education Intemational www.jainelibrary Page #721 -------------------------------------------------------------------------- ________________ ૦૧૧ શાશ્વત સૌરભ ભાગ-૨ લેખન-સંપાદન કરેલું. તેમનાં લખાણોમાં તુલનાત્મક અને સમન્વયયુક્ત દૃષ્ટિ જોવા મળે છે. વતનના લીમડી ગામની પ્રાથમિક શાળામાં સાત ધોરણ સુધીનો અભ્યાસ કરી કુટુંબની ઇચ્છાનુસાર ઘરની દુકાને બેસી ગયા, પંદરેક વર્ષની ઉંમરે લગ્નની તૈયારી થવા લાગી પણ કન્યાપક્ષે કોઈ કારણોસર લગ્ન પાછું ઠેલાયું, બીજા જ વર્ષે સુખલાલજીને શીતળા નીકળ્યા, જીવન બચ્યું પણ આંખોની દૃષ્ટિ સદાને માટે ગઈ પરંતુ આવા દુઃખમાંથી ભારતને સમર્થ જ્ઞાની પંડિત, દર્શનશાસ્ત્રીની ભેટ મળી. સાધુ-સાધ્વીઓ પાસેથી સંસ્કૃત-પ્રાકૃતનું શિક્ષણ મેળવ્યું, વધુ અભ્યાસ માટે ૧૯૦૪માં બનારસ જઈ વ્યાકરણ, ન્યાયદર્શન, સાહિત્યનો અભ્યાસ કર્યો. ૧૯૧૧માં મિથિલા ગયા. ૧૯૧૩થી પાંચ વર્ષ આગ્રામાં રહી ભારતીય દર્શનશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદમાં ૧૯૨૧થી '૩૦ સુધી અને બનારસ હિંદુ યુનિ.માં ૧૯૩૩થી '૪૪ સુધી અધ્યયનઅધ્યાપન-સંશોધન-સંપાદનની કામગીરી બજાવી. ગાંધીજી, પંડિત માલવિયા, ડૉ. રાધાકૃષ્ણનું સહિત અનેક મહાપુરુષોના નિકટ પરિચયમાં આવવાની તક મળી. ત્યાંથી નિવૃત્ત થઈને મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં અને ૧૯૪૭થી ૧૯૬૦ સુધી, ભો. જે. વિદ્યાભવન-અમદાવાદમાં અધ્યાપક તરીકે રહ્યા. ભારતીય તત્ત્વજ્ઞાન અને જૈનધર્મના પ્રકાંડ અભ્યાસુ સુખલાલજી અનેક માન-સમ્માનના અધિકારી બન્યા. ૧૯૫૧માં અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદના પ્રાકૃત-જૈન ધર્મ-તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખપદે નિમાયા. ૧૯૫૭માં ગુજ. યુનિ.એ ડી.લિટુંની માનદ્ પદવી આપી. ૧૯૫૮માં “દર્શન અને ચિંતન' ગ્રંથ માટે “સાહિત્ય અકાદમી-દિલ્હી'નું પારિતોષિક મળ્યું. ફેબ્રુ. ૧૯૫૯-મુંબઈ યુનિ.ની ઠક્કર વસનજી મા. વ્યાખ્યાનમાળામાં “ભારતની દાર્શનિક પરંપરા અને તેમાં ગુજરાતના આચાર્ય હરિભદ્રસૂરિનો ફાળો'–વિષય પર પાંચ વ્યાખ્યાન આપ્યાં. ૧૯૬૭–સરદાર પટેલ યુનિ.એ ડી.લિટ.ની માનદ્ પદવી આપી. ૧૯૭૪માં ‘પદ્મભૂષણ'થી સમ્માનિત થયા. વિદ્યાર્થીઓ અને વિદ્વાનો માટે તેમનું અમદાવાદનું નિવાસસ્થાન અનેકાંતવિહાર' માર્ગદર્શન અને વિદ્યાપ્રાપ્તિ માટે તીર્થરૂપ (૧૪) પ્રો. એકનાથ વસંત ચિટણીસ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન બદલ ૧૯૮૫માં ‘પદ્મવિભૂષણ'થી સમ્માનિત થયા. (૧૫) ઇલા ભટ્ટ સમાજસેવા’ ક્ષેત્રના પ્રદાન બદલ ઇલા ભટ્ટ ૧૯૮૬માં પદ્મભૂષણ’ થયા. ગુજરાતની આગવી મહિલા પ્રતિભા એટલે “સેવા' (સેલ્ફ એમ્પ્લોઇડ વુમન્સ એસોસિએશન) સંસ્થાના આદ્યસ્થાપક, મહિલાઓના સ્વાશ્રયવિકાસ અને શોષણમુક્તિના પ્રબળ પુરસ્કર્તા, ગાંધીચીંધ્યા માર્ગે પ્રજાવિકાસમાં કાર્યરત, પ્રતિભાશાળી લોકઅગ્રણી એવાં ઇલાબહેન ભટ્ટનો જન્મ-૧૯૩૩માં અમદાવાદ ખાતે થયો, બાળપણ અહીં જ વીત્યું. અંગ્રેજી સાહિત્ય સાથે ૧૯૫૨માં બી.એ. થયાં પછી કાયદાનો અભ્યાસ કર્યો. ૧૯૫૬માં અર્થશાસ્ત્રના પ્રા. રમેશભાઈ ભટ્ટ સાથે લગ્ન કર્યા. તે ગાળામાં “મજૂર મહાજન સંઘ' (અમદાવાદ) સાથે જોડાઈને કાયદાકીય રીતે સેવા આપવાનો પ્રારંભ કર્યો, તેની મહિલા પાંખનું સંચાલન સંભાળ્યું. ૧૯૭૨માં સેવા સંસ્થાની સહકાર્યકરો સાથે સ્થાપના કરી, જો કે તેને કાયદાકીય સ્વરૂપ મળતાં વખત વીતેલો. તેના પ્રમુખ અરવિંદ બુચ હતા જ્યારે મંત્રીપદે ઇલાબહેન ભટ્ટ રહ્યાં. તેની સભ્યસંખ્યા બે લાખને ઓળંગી ગયેલી. “સેવા” એવું કામદારમંડળ છે કે જેની સભ્યસંખ્યા કોઈપણ કામદાર મંડળ કરતાં વધુ રહી. ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પણ તેની શાખાઓ છે. આ સંસ્થાએ ૧૫ ક. રૂ.ની અક્યામતવાળી “સેવાબેંક પણ સ્થાપી. સેવા સંસ્થા દ્વારા મહિલાઓને આર્થિક આઝાદી આપવાની સેવા કરવા જતાં સ્થાપિત હિતોની હેરાનગતિને તેમણે ક્યારેય ગણકારી નથી, જેથી “સેવા આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી શકી છે, નારીશક્તિની પ્રચંડતાની અને સંગઠનની તેમણે વિશ્વને પ્રતીતિ કરાવી છે. ઇલાબહેન ભટ્ટને ૧૯૭૭માં મેસેસે પુરસ્કાર, ૧૯૮૨માં કોમી એખલાસ માટે ધ સુસન બી. એન્થની એવોર્ડ, ૧૯૮૪માં નોબલ પુરસ્કારના પર્યાય સમો “ધ રાઇટ લાઇબ્લી હૂડ' પુરસ્કાર, ૧૯૮૫માં ભારત સરકારનો “પદ્મશ્રી' અને બીજા વર્ષે ૧૯૮૬માં “પદ્મભૂષણ' એવોર્ડ તેમને મળ્યો, ૧૯૯૬માં વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર મળ્યો આ સિવાય કેર” જેવો આં.રા. પ્રતિષ્ઠિત એવોર્ડ તથા યુનો જેવી આં.રા. સંસ્થાનો બનેલું. Jain Education Intemational For Private & Personal use only Page #722 -------------------------------------------------------------------------- ________________ ૦૧૨ ધન્ય ધરા એવોર્ડ પણ તેમને મળ્યો છે. ૨૦૦૬માં તેમને “જ્યોર્જ મેનીલેન કિર્કલેન્ડ હ્યુમન રાઇટ એવોર્ડ એનાયત થયો છે. (૧૬) મનુભાઈ રાજારામ પંચોલી ઉપનામ ‘દર્શક’ પબ્લિક અફેર્સ અંગે ૧૯૯૧માં તેઓ “પદ્મભૂષણ'થી સમ્માનિત થયા, તે પહેલાં વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર ૧૯૯૯નો મળ્યો. જન્મ : ૧૫-૧૦-૧૯૧૪, પંચાશિયા, તા. વાંકાનેર, જિ. રાજકોટ. ઉત્તમ રચનાત્મક સાહિત્યસર્જક-નવલકથાકાર, ધારદાર વક્તા, કેળવણીકાર અને ચિંતક, સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા એવા ‘દર્શક’ પર કેળવણીકાર નાનાભાઈ ભટ્ટની અસર શિક્ષણ અને ગ્રામોત્થાનની બાબતમાં જોઈ શકાય છે. પ્રારંભમાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં શિક્ષક–ગૃહપતિ તરીકે જોડાયા, ૧૯૫૩માં ગ્રામીણ સ્તરે ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પૂરી પાડવા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ-સણોસરા, જિ. ભાવનગરનો પ્રારંભ કર્યો. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન બન્યા, ૧૯૬૭થી “૭૧ સુધી ગુજ. વિધાનસભાના સભ્ય, ૧૯૭૦માં ગુજ.ના શિક્ષણમંત્રી બન્યા. સૌરાષ્ટ્ર રચનાત્મક કાર્યકરોની કમિટીના તેઓ સ્થાપક-પ્રમુખ, ગુજરાત નઈ તાલીમ સંઘના સ્થાપકપ્રમુખ અને સભ્ય, ભારત સરકારની શિક્ષણ સલાહકાર સમિતિના સભ્ય, ૧૯૮૧-૮૩માં ગુજ. સાહિ. પરિષદના પ્રમુખ, ગુજ. સાહિ. અકાદમીના પ્રમુખ, કોડિયું” (માસિક) અને “સ્વરાજધર્મ પાક્ષિકના તંત્રી એવા મનુભાઈએ બર્મા-ડેન્માર્ક–પૂ. આફ્રિકા-ઇઝરાયેલ-યુરોપઅમેરિકા વ. દેશોનો પ્રવાસ ખેડ્યો હતો. જગતના ઇતિહાસના ઊંડા અભ્યાસી અને વિશ્વસંસ્કૃતિના પરમ ચાહક, ધર્મતત્ત્વદર્શન અને રાજનીતિવિદ્યાના વાચક અને ચિંતક એવા ‘દર્શક’નું વિપુલ સાહિત્યસર્જન ગાંધીજીની વિચારષ્ટિથી, રવીન્દ્રનાથ ટાગોરની સૌંદર્યદૃષ્ટિથી અને નાનાભાઈ ભટ્ટની જીવનલક્ષી માંગલ્યદૃષ્ટિથી પ્રેરાયેલું રહ્યું. | નવલકથાઓ–બંધન અને મુક્તિ', “પ્રેમ અને પૂજા', ‘ઝેર તો પીધાં છે જાણી જાણી' (૩ ભાગ), “સોક્રેટિસ', કુરુક્ષેત્ર', નાટકો-“અંતિમ અધ્યાય', “ગૃહરણ્ય' ઉપરાંત વિવેચન, જીવનચરિત્ર, રાજકારણ, ઇતિહાસ, શિક્ષણધર્મ, પ્રવાસસાહિત્ય લખેલ છે. ભારતીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ, ગુજ. સા. અકા.નો એવોર્ડ, ભારતીય જ્ઞાનપીઠનો “મૂર્તિદેવી પુરસ્કાર', ૧૯૯૧માં સૌરા. યુનિ. દ્વારા “ડી. લિ.ની પદવી સહિત અને માન-સન્માન પ્રાપ્ત કરનાર મનુભાઈ પંચોળીનું અવસાન તા. ૨૯ ઓગષ્ટ, ૨૦૦૧ના રોજ થવાથી ગુજરાતે નઈ તાલીમના ક્ષેત્રે જન્મજાત આચાર્ય અને મૂર્ધન્ય સારસ્વત ગુમાવ્યા. (૧૦) દલસુખ ડાહ્યાભાઈ માલવણિયા સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન બદલ ૧૯૯૨માં ‘પદ્મભૂષણ' થયા. જૈન સાહિત્ય તથા જૈન-બૌદ્ધ-અન્ય દર્શનોમાં દેશભરમાં નામાંકિત દલસુખભાઈ માલવણિયાનો જન્મ ૨૨-૭-૧૯૧૦ના રોજ સાયલા (જિ. સુરેન્દ્રનગર)માં. તેમના વડવાઓ ધ્રાંગધ્રા પાસેના માલવણ ગામના, તેથી તેમની અટક ‘માલવણિયા' પડી. પિતાને સાયલામાં પરચૂરણ વસ્તુઓની દુકાન હતી. દલસુખભાઈનો પ્રાથમિક અભ્યાસ સાયલામાં થયો, પરંતુ તેમની દસેક વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં કુટુંબની નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગરના અનાથાશ્રમમાં દલસુખભાઈ અને તેમના ત્રણ બંધુઓને દાખલ થવું પડ્યું. અહીં અંગ્રેજી પાંચમાં (અત્યારના નવમા) ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યારેય આશ્રમની અવ્યવસ્થિત લાઇબ્રેરીને ગોઠવતા જાય, વાંચતા જાય ને વિચારતા જાય. તે ગાળામાં તેમના એક સગાના કહેવાથી ૧૯૧૭માં દલસુખભાઈ બિકાનેર પહોંચ્યા, અહીં “સ્થાનકવાસી જૈન પરિષદ' ગૃહસ્થ જૈન પંડિતો તૈયાર કરતી હતી. તેની સ્થાપનાનો મૂળ ખ્યાલ મોરબીના વતની પણ વર્ષોથી જયપુરમાં વસતા દુર્લભજીભાઈ ઝવેરીને આવેલો. તેમની દેખરેખ હેઠળ બિકાનેરમાં ચાલતી આ સંસ્થાના આશ્રયે દલસુખભાઈએ બિકાનેર-જયપુર-વ્યાવરઅંજાર (કચ્છ)માં રહીને જૈનશાસ્ત્રો અને ગ્રંથોનો અભ્યાસ કર્યો, તેથી તેમને ૧૯૩૧માં “ન્યાયતીર્થ' અને “જૈનવિશારદ' પદવી મળી. શ્રી ઝવેરીએ તેમને અમદાવાદમાં પંડિત બેચરદાસ દોશી પાસે મોકલ્યા કે જેઓ સંસ્કૃત-પ્રાકૃત ભાષા અને વ્યાકરણના સમર્થ પંડિત હતા. ૧૯૩૨માં સત્યાગ્રહની લડતમાં ભાગ લેવાને કારણે પંડિતજીને સજા થઈ–બીજી બાજુ તેમની પાસે દલસુખભાઈનો વિદ્યાભ્યાસ પૂરો થયો પરંતુ દુર્લભજીભાઈ ઝવેરી ખરેખર માનવપારખું ઝવેરી હતા. એમણે દલસુખભાઈમાં રહેલી પ્રતિભા પિછાણી લીધી હતી. ઈ.સ. ૧૯૩૨માં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના Jain Education Intemational cation International Page #723 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સમૃદ્ધ પુસ્તકાલય, શાંત વાતાવરણવાળા શિક્ષણ કેન્દ્ર શાંતિ નિકેતન'માં તેમને મોકલી આપ્યા, તેમણે વિધુશેખર શાસ્ત્રી પાસેથી પાલી ભાષા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો, મુનિ જિનવિજયજી પાસેથી પ્રાકૃત ભાષા અને જૈન આગમોનો ૧૯૩૪ સુધી વધુ અભ્યાસ કર્યા પછી જૈનપ્રકાશ”ની ઓફિસમાં મુંબઈમાં જોડાયા, જે સ્થાનકવાસી જૈન પરિષદનું મુખપત્ર હતું. નોકરી અને ટ્યૂશનો કરીને ગુજરાન ચલાવતા. દલસુખભાઈને હિંદુ યુનિ.-બનારસમાં સેવા આપતા પં. સુખલાલજીએ પોતાના મદદનીશ તરીકે આવવા સૂચન કર્યું, ફેબ્રુ. ૧૯૩૫માં ત્યાં ગોઠવાયા પછી પુત્રવત્ સ્નેહ પ્રાપ્ત કરી તેમની પાસે તત્ત્વજ્ઞાનમાં અને સંશોધનમાં આગળ વધ્યા. ૧૯૪૪માં પંડિત સુખલાલજી આ પદેથી નિવૃત્ત થયા, તે વખતે આ યુનિ.ના કુલપતિપદે પ્રખ્યાત તત્ત્વજ્ઞાની ડૉ. રાધાકૃષ્ણન્ હતા. તે બંનેની નજરમાં દલસુખભાઈનું સ્થાન ઊંચું હતું. તેથી જૈનચેરના અધ્યાપક તરીકે તેઓ ગોઠવાયા. ૧૯૫૨માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રબાબુએ મુનિ પુણ્યવિજયજીની ભલામણથી દિલ્હીમાં પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની સ્થાપના કરી. તેની કાર્યવાહક સમિતિમાં લેવાયેલ દલસુખભાઈ પછીથી તેના માનમંત્રી થયા. અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના મિલમાલિક-ઉદ્યોગપતિ કસ્તુરભાઈ લાલભાઈએ ૧૯૫૭માં કરી, તેનું નિયામકપદ સંભાળવા દલસુખભાઈ ડિસે. ૧૯૫૯માં અમદાવાદ આવ્યા. વિશાળ ગ્રંથભંડાર અને હજારો બહુમૂલ્ય હસ્તપ્રતો ધરાવતી આ સંસ્થા દેશ-વિદેશમાં જાણીતી બની છે તેના પાયામાં દલસુખભાઈ છે, વયમર્યાદાને કારણે ૧૯૭૬માં નિવૃત્ત થયા પછી પણ આ સંસ્થાના સલાહકાર તરીકે તેમની સેવા લેવાયેલી. ગુજરાતી અને હિંદીમાં તેમણે ૪૦ પુસ્તકોનાં લેખન-સંપાદન કર્યાં છે, જેમાં ‘જિનવિજયજી અભિનંદન ગ્રંથ’, ‘જૈનધર્મનો આદિકાળ’, ‘ગણધરવાદ’, ‘જૈન દાર્શનિક સાહિત્યનું વિહંગાવલોકન’, ‘જૈન આગમ’, ‘હિંદુ ધર્મ’, જૈન ધર્મચિંતન', સ્થાનાંગ-સમવાયાંગ તર્કભાષા', 'જૈનાગમ', ‘સ્વાધ્યાય', જૈનાગમ મીમાંસા' વગેરેનો સમાવેશ થાય છે. દલસુખભાઈને મળેલાં માન-સમ્માનો : —૧૯૭૪માં તેમને ભારત જૈન મહામંડળ તરફથી ‘સમાજગૌરવ’ની પદવી મળી. —દર્શન સાહિત્યની રચના માટે ‘સિદ્ધાંતભૂષણ' પદવી અને સુવર્ણચંદ્રક. —પ્રાકૃત—જૈનધર્મ પરિષદ, વારાણસીના પ્રથમ ૨૦૧૩ અધિવેશનમાં તેઓ સમ્માનિત થયેલા. તેઓ સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિ.માં પણ અધ્યાપક હતા. —જૈન વિશ્વભારતી સંસ્થા દ્વારા જૈન વિદ્યામનીષી’ એવોર્ડ્ઝ લાડનૂ, રાજસ્થાન ખાતે ૧૯૯૦માં એનાયત થયેલો. ~જૈન સંસ્કૃતિ સંશોધક મંડળ અને પ્રાકૃતિક ટેક્સ્ટ સોસાયટીના તેઓ માનદ્ મંત્રી હતા. —ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ, નાગાર્જુન શોધ સંસ્થા, અ.ભા. દર્શન પરિષદ, ગુજરાત તત્ત્વજ્ઞાન પરિષદ, જૈન સાહિત્ય સમારોહના તેઓ પ્રમુખ હતા. —ગુજ. સાહિત્ય પરિષદના પોરબંદર—સંમેલન (૧૯૭૬)માં સંશોધન વિભાગના વિભાગીય પ્રમુખ હતા. —બૌદ્ધદર્શનના અધ્યાપન અંગે સવા વર્ષ કરતાં વધુ સમય તેમણે કેનેડાની ટોરન્ટો યુનિ. તરફથી ૧૯૬૮માં આમંત્રણ મળતાં ગાળ્યો હતો. ભારતના રાષ્ટ્રપતિજીએ તેમને સર્ટીફકેટ ઑફ ઓનર’ આપી બહુમાન કરેલું. સમગ્ર ભારતવર્ષના જૈન દર્શનના મહાન વિદ્વાન તરીકે આગળ વધેલા પં. દલસુખભાઈ માલવણિયાનું જીવન પ્રેરણારૂપ બની રહે તેવું છે. (૧૮) મૃણાલિની સારાભાઈ ‘કલા’ ક્ષેત્રમાં પ્રદાન બદલ ૧૯૯૨માં પદ્મભૂષણ’ થયાં. તે પૂર્વે ૧૯૬૫માં ‘પદ્મશ્રી’ અને ૧૯૮૪નો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર' પણ તેમને મળેલો. શ્રીમતી મૃણાલિની સારાભાઈ વિશ્વપ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યકાર અને નૃત્ય-સંયોજન કલાના મર્મજ્ઞ કસબી છે. તેમનું મૂળ વતન કેરાલા. દક્ષિણ ભારતમાં સામાજિકરાજકીય રીતે અગ્રસ્થાને રહેલ સ્વામીનાથન્કુટુંબના મૃણાલિનીએ અમદાવાદના પ્રતિભાસંપન્ન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ સાથે લગ્ન કરીને ગુજરાતને વતન બનાવ્યું, મૃણાલિનીબહેનના મુખ્ય ગુરુનું નામ મીનાક્ષી સુંદરમ્. ૧૯૪૯માં અમદાવાદમાં રંગમંચ કલાઓની ‘દર્પણ એકેડેમી' સંસ્થા સ્થાપી તેનું સંચાલનપદ સંભાળ્યું. ભરત નાટ્યમ્ અને કથ્થકલી નૃત્યના નિપુણ કલાકાર મૃણાલિનીએ ભારતીય નૃત્યકલાને નવો આકાર આપ્યો છે. Page #724 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધન્ય ધરા ‘દર્પણ'ના નૃત્યવંદ સાથે સંખ્યાબંધ દેશોની સાંસ્કૃતિક યાત્રામાં મંગળદાસ પકવાસાએ પછાત અને કચડાયેલા વર્ગની સેવા અનેક આં.રા. એવો પ્રાપ્ત કરેલ છે. નૃત્ય અંગે સંખ્યાબંધ ગ્રંથો કરવાનો આદર્શ આપ્યો. પણ લખ્યા છે. ૧૯૩૦માં ધોલેરા સત્યાગ્રહમાં ભાગ લીધો, ધરપકડ ૧૯૪૯થી ૬૩ સુધી નૃત્યમાં તેમનું વિશેષ પ્રદાન રહ્યું. થઈ પણ નાની ઉંમરને કારણે છોડી મૂકવામાં આવ્યાં. ૧૯૩૨માં નૃત્યોમાં દહેજ-મૃત્યુ જેવા વિષયોનો પણ સમાવેશ કર્યો છે. ફરી સત્યાગ્રહમાં ઝુકાવ્યું, ધરપકડ થઈ, સાબરમતી જેલમાં પોતાની વિશિષ્ટ સર્જનાત્મક શક્તિથી કવિવર ટાગોરની કૃતિઓ મોકલાયાં. ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સ્વયંસેવિકા દેશ-દુનિયામાં રજૂ કરીને ભારતનું નામ રોશન કર્યું છે. તેમની તરીકે કાર્ય કર્યું. ૧૯૩૯માં લીંબડી ઉપરાંત ધંધુકા-રાણપુરપુત્રી મલ્લિકા જે એક સમયે “મોડેલ પણ હતી તે પણ આજે બરવાળા સત્યાગ્રહમાં પણ ભાગ લીધો. સ્ત્રી સંસ્થાઓમાં ભરતનાટ્યમ્ અને કુચિપુડીની પ્રખ્યાત નૃત્યાંગના છે. તે ઘણી સેવાકાર્ય કર્યું. ફિલ્મોની અભિનેત્રી, ડૉક્યુમેન્ટરી ફિલ્મોની નિર્દેશિકા તથા આઝાદી આંદોલનમાં ભાગ લેનાર પૂર્ણિમાબહેને ડાંગ કોરિયોગ્રાફર છે. તેઓ પણ “દર્પણ એકેડેમી' સાથે જોડાઈને જિલ્લાને કાર્યક્ષેત્ર બનાવી ત્યાં “ઋતુંભરા વિદ્યાપીઠ'ની સ્થાપના દેશ-વિદેશમાં પોતાનાં નાટકો રજૂ કરી ખ્યાતિ અને રાષ્ટ્રીય કરી બહેનોનો સર્વાગી–સશક્ત રીતે વિકાસ થાય તેવી તાલીમની આ. રા. પુરસ્કારો મેળવી ચૂક્યાં છે. વ્યવસ્થા કરી છે, તેને જોવા રાષ્ટ્રીય, આં.રા. કક્ષાના ' (૧૯) હસમુખ પારેખ મહાનુભાવો પણ આવે છે. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રદાન બદલ ૧૯૯૨માં પૂર્ણિમાબહેને “જય બદ્રીનાથ કી” અને “જીવન શિલ્પીઓ” પદ્મભૂષણ” થયા. પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે. પૂજ્ય ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ જેવા મહાનુભાવો સાથે તેમને નિકટનો " (૨૦) ડૉ. જ્યોર્જ જોસેફ સંબંધ હતો. “સ્ત્રીશક્તિ’ માસિક પણ ચલાવ્યું. સાયન્સ એન્ડ એન્જિ'માં પ્રદાન બદલ ૧૯૯૯માં આજે ૯૪ વર્ષે પણ સેવાકાર્યરત છે. પદ્મભૂષણ' થયા. (૨૩) દીપક પારેખ (૨૧) ડૉ. અમૃતા પટેલ | ‘ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પ્રદાન બદલ સને ૨૦૦૬માં એક વખતના કેન્દ્રીય પ્રધાન એચ.એમ. પટેલના સુપુત્રી. પદ્મભૂષણ' થયા. ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પ્રદાન બદલ ૨૦૦૧માં ‘પદ્મભૂષણ' થયાં. સને ૨૦૦૬માં “ઈરમા'ના કાર્યકારી ચેરપર્સન તરીકે ડૉ. (૨૪) પ્રો. ભીખુ પારેખ અમૃતા પટેલની નિયુક્તિ થઈ હતી. ડૉ. કુરિયન પછી ‘નેશનલ “સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન બદલ સને ૨૦૦૭માં ડેરી ડેવ. બોર્ડના અધ્યક્ષા બનેલ. ૧૯૯૫-૯૬નો “ડૉ. કુરિયન ‘પદ્મભૂષણ' થયા. તેઓ વડોદરા યુનિ.ના વાઇસ ચાન્સેલર એવોર્ડ મળ્યો. તરીકે રહી ચૂક્યા છે, બી.સી. પારેખના ટૂંકા નામે જાણીતા પ્રો. (૩૦) પૂર્ણિમા અરવિંદ પકવાસા ભીખુ છોટાલાલ પારેખને “પ્રવાસી ભારતીય પુરસ્કાર', ‘વિજ્ઞાન તથા રાજનીતિશાસ્ત્રમાં પ્રદાન બદલ ૨૦૦૫માં મળ્યો. તેઓ સમાજસેવા ક્ષેત્રે પ્રદાન અંગે સને ૨૦૦૪માં બ્રિટનમાં અધ્યાપક છે અને લોર્ડનો ખિતાબ પણ ધરાવે છે. પદ્મભૂષણ' થયાં. તેમનો જન્મ ૧૯૧૩માં લીંબડી, જિ. સુરેન્દ્રનગર મુકામે થયેલો. જી.એ., એસ.એન.ડી.ટી. સુધીનો (૨૫) તૈયબ મહેતા અભ્યાસ. માતા-પિતા પાસેથી આધ્યાત્મિક-માનવપ્રેમનો વારસો “કલા’ ક્ષેત્રમાં પ્રદાન બદલ ઈ.સ. ૨૦૦૭માં મળ્યો. પિતાશ્રી અમૃતલાલ શેઠ (જાણીતા પત્રકાર, સ્વાતંત્ર્ય ‘પદ્મભૂષણ” થયા. સેનાની) પાસેથી આઝાદીની લડત અને ગાંધીજી પાસેથી નારીશક્તિની પ્રેરણા મેળવનાર પૂર્ણિમાબહેનને તેમના સસરા (રચનાત્મક કાર્યકર અને પછીથી અન્ય રાજ્યમાં ગવર્નર) Jain Education Intemational Page #725 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ 'પદ્મશ્રી' પુરસ્કારવિજેતા ગુજરાતીઓ ‘પદ્મશ્રી’ પુરસ્કાર ‘પદ્મભૂષણ’થી નીચેના (ઊતરતા) ક્રમે ગણાય છે. તે પ્રાપ્તકર્તા ગુજરાતીઓની સંખ્યા મોટી છે. (કૌંસમાં લખેલ આંકડો ‘પદ્મશ્રી'થી સમ્માનિત થયેલ વર્ષ દર્શાવે છે.) (૧) શ્રીમતી ભાગ મહેતા (૧૯૫૪) : ‘સિવિલ સર્વિસ’માં પ્રદાન બદલ પદ્મશ્રી’ થયાં. એક રીતે તેઓ ગુજરાતનાં સૌ પ્રથમ ‘પદ્મશ્રી’ ગણાય. (૨) પંડિત ઓમકારનાથ ઠાકુર (૧૯૫૫) :——કલાક્ષેત્રે પ્રદાન બદલ ‘પદ્મશ્રી' થયા. જન્મ ૨૪-૬-૧૮૮૭ના રોજ ખંભાત પાસેના જહાજ ગામના પ્રણવઉપાસક ગૌરીશંકરને ત્યાં. અવસાન : ૨૯-૧૨-૧૯૬૯. બચપણથી જ સંગીતની લગન. ભરૂચના શેઠ શાપુરજી મંચેરજી ડુંગાજીની મદદથી મુંબઈમાં સંગીતાચાર્ય પં. વિષ્ણુ દિગંબર પલુસ્કરના ગાંધર્વ મહાવિદ્યાલયમાં ગયા. ત્રણ વર્ષની તાલીમ પછીથી ગાંધર્વ મહાવિદ્યાલય (લાહોર)ના મુખ્ય આચાર્યપદે નિયુક્તિ. ૧૯૨૨માં પ્રહલાદજી દલસુખરામ ભટ્ટની પુત્રી ઈંદિરાદેવી સાથે લગ્ન. ભરૂચમાં સ્થાયી થયા. ૧૯૩૩માં યુરોપ ગયા ત્યારે પત્નીનું પ્રસૂતિકાળમાં નવજાત શિશુ સાથે અવસાન. શ્રી કલા સંગીત ભારતી મહાવિદ્યાલયમાં ગોઠવાયા. ૧૯૫૨માં ભારત સરકાર દ્વારા અફઘાનિસ્તાનમાં મોકલાયેલ સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળના અગ્રણી-૧૯૫૩માં વિશ્વશાંતિ પરિષદ’બુડાપેસ્ટમાં ભારતીય પ્રતિનિધિ. પોતાના ભાઈ રવિશંકરનો ૧૯૫૧માં ગૃહત્યાગ, સંગીતવાદ્યોમાં નિષ્ણાત ભાઈ રમેશચંદ્રનું ૧૯૫૫માં અને ૧૯૫૬માં માતા ઝવેરબાઈના અવસાનથી ગમગીન થયા, એકાકી જીવનવાળા બન્યા છતાં સંગીતમાંથી પ્રેરણા–બળ મેળવ્યાં. ખ્યાલની ગાયકી સરસ હતી, ઉપરાંત ધ્રુપદ, ધમાર, ટપ્પા, સરસ રીતે ગાતા. સ્વરસંયોજન, લય જેવા ગાયકીના અંગ પર ગજબનું પ્રભુત્વ. ‘સંગીતાંજલિ’, ‘રાગ અને રસ’ (હિંદીમાં ‘પ્રણવભારતી') રચ્યાં. દેશ-પરદેશમાં અનેકવાર માન–સમ્માનની નવાજેશ. (૩) ડૉ. ચૈતમન ગોવિંદ પંડિત (૧૯૫૬) ઃ—‘મેડિસિન’ ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી’ થયા. (૪) મગનલાલ ત્રિભોવનદાસ વ્યાસ (૧૯૫૮) :—‘સાહિત્ય અને શિક્ષણ’માં પ્રદાન બદલ પદ્મશ્રી’. ૧૫ (૫) પરીક્ષિતલાલ લલ્લુભાઈ મજમુદાર (૧૯૫૯) :—‘સમાજસેવા’ અંગે ‘પદ્મશ્રી’ થયા. ઈ.સ. ૧૯૦૧માં જન્મ. વતન : પાલિતાણા. ૧૯૨૦માં ગાંધીબાપુના ‘અસહકાર’ની લડતના પગલે ઇન્ટરમાંથી કોલેજ છોડી, રાષ્ટ્રીય કેળવણી લેવા ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૩માં સ્નાતક થઈ જીવનભર હિરજનસેવામાં જોડાયા. નાગપુરમાં ‘ઝંડા સત્યાગ્રહ' અને ૧૯૩૦ના આંદોલનમાં પણ ભાગ લીધો. ‘અત્યંજ સેવામંડળ'ના મંત્રી રહ્યા. ‘હરિજન સેવક સંઘ'માં નોંધપાત્ર સેવા આપી. સાદગી અને નમ્રતાની મૂર્તિ સમા આ આજીવન બ્રહ્મચારીએ ઠક્કરબાપાને પગલે ચાલી હરિજનસેવાનું અજોડ કામ કર્યું. તા. ૧૨-૯-૧૯૬૫ના રોજ હૃદયરોગથી અવસાન. (૬) ડાહ્યાભાઈ જીવાજી નાયક (૧૯૬૦) ઃ— ‘સમાજસેવા' અંગે પદ્મશ્રી'. જન્મ ૧૯૦૧માં. મૂળ સૂરતના વતની પણ પંચમહાલમાં જઈને વસ્યા, ત્યાંનાં ભીલોમાં ‘ડાહ્યા ગુરુજી’ તરીકે સેવાથી જાણીતા. ૧૯૨૨થી માંડી ૭૦– ૭૨ વર્ષ લગી, છેલ્લા શ્વાસ સુધી ભીલ-આદિવાસીઓની સેવા કરી. દાહોદમાં ‘ભીલ સેવા મંડળ’ની સ્થાપના કરી. અન્ય સેવકો સાથે ૧૯૨૬માં જેસાવાડ આશ્રમમાં ઠક્કરબાપાએ ૨૦ વર્ષ માટે સેવાવ્રતની પ્રતિજ્ઞા લેવડાવેલી. ૧૯૩૦-૧૯૪૨ની લડતમાં ભાગ, જેલવાસ, વર્ષો સુધી ‘ભીલ સેવા મંડળ’ અને ‘ગુજરાત હરિજન સેવક સંઘ'ના પ્રમુખ રહેલા. ૧૯૬૨થી '૬૭ સુધી સંસદસભ્ય. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે ૧૯૭૭થી '૮૩ સુધી રહેલા. તેમણે પંચમહાલના ભીલોના શૈક્ષણિક વિકાસમાં ખૂબ પ્રદાન કર્યું. ૧૯૯૪માં ૨૯મી મેએ ૯૩ વર્ષની ઉંમરે દાહોદમાં દેહ છોડ્યો. (૭) જશુ એમ. પટેલ (૧૯૬૦) :— ‘સ્પોર્ટ્સ’ અંગે ‘પદ્મશ્રી’ થયા. જન્મ ૧૯૨૯. ગુજરાતના ક્રિકેટવીર. તેમનો હાથ ખભા આગળથી ચક્રની માફક સરસ વર્તુળાકારે વળી શકતો તેથી ક્રિકેટમાં તેઓને ‘બોલર’ તરીકે વિકેટ મેળવવામાં સરળતા રહેતી. જશુ પટેલ ૭ મેચ, ૧૦ ઇનિંગ્સ રમેલા, ૧ વાર નોટઆઉટ રહેલા, કુલ રન-૨૫, હાઇએસ્ટ ૧૨ રન, એવરેજ ૨.૭૭, સદી-૦, કેચ-૨, સ્ટમ્પિંગ-૦, બોલ-૧૭૨૫, રન ૬૩૭ આપ્યા, ૨૯ વિકેટ લીધી. એવરેજ ૨૧.૯૬ રનની રહી. Page #726 -------------------------------------------------------------------------- ________________ · ૧૬ એક ઇનિંગ્ઝમાં (૬૯ રનમાં ૯ વિકેટ) અને એક મેચમાં (૧૪૪ રનમાં ૧૪ વિકેટ) સૌથી વધુ વિકેટ લેવાનો ભારતીય વિક્રમ ૧૯૫૯-૬૦માં કર્યો. (૮) વિજય એસ. હઝારે (૧૯૬૦)‘સ્પોર્ટ્સ' અંગે ‘પદ્મશ્રી' થયા. ભારતના અગ્રણી ક્રિકેટર હતા, વડોદરામાં સ્થાયી થયા હતા. એક વખતના ભારતીય ક્રિકેટના કપ્તાન હઝારેએ ૧૪ મેચ રમી ૧માં જીત મેળવી, પાંચમાં હાર થઈ, ૮ ડ્રૉ/ટાઈ, અવસાન ઈ.સ. ૨૦૦૪માં. (૯) નાનાભાઈ ભટ્ટ (૧૯૬૦) :‘સમાજસેવા' અંગે ‘પદ્મશ્રી' થયા. ગુજરાતના શિક્ષણ અને સંસ્કારઘડતરમાં મૂલ્યવાન પ્રદાન કર્યું. ઉપનિષદ, ગીતા, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવત વગેરે ગ્રંથોના ઊંડા અભ્યાસી હતા. તેમની ઘડતર અને ચણતર' આત્મકથા ‘દક્ષિણામૂર્તિ’સંસ્થાના ઉદ્ભવ અને ઉત્કર્ષની કથા છે. સ્વામી આનંદે તેમને વ્યાસ-વાલ્મીકિના વારસ' તરીકે ઓળખાવેલા. તેમણે બાલભોગ્ય શૈલીમાં લખેલા ગ્રંથ ‘લોકભાગવત’, ‘લોકભારત’, ‘લોકરામાયણ’, મહાભારતનાં પાત્રો', ‘રામાયણનાં પાત્રો’ વ. જાણીતા છે. (૧૦) માર્તંડ રામચંદ્ર (૧૯૬૧):—‘સમાજસેવા' અંગે ‘પદ્મશ્રી' થયા. જમાદાર (૧૧) કુ. મીઠુબહેન પીટીટ (૧૯૬૧) : ‘સમાજસેવા’ અંગે ‘પદ્મશ્રી' થયાં. મરોલી (જિ. નવસારી) આશ્રમના મૂકસેવિકા હતાં. શ્રીમંત પારસી કુટુંબમાં લાડકોડથી ઊછરેલાં, માસી જાયજીબહેન પીટીટ તથા માસા પાસેથી દેશસેવાના સંસ્કાર મળ્યા. અસહકાર અને સત્યાગ્રહની લડતોમાં, ખાદીપ્રચારમાં, વિદેશી કાપડ-દારૂનાં પીઠાંઓ પર પિકેટિંગમાં ભાગ લીધો. મરોલીમાં વણાટશાળા, ‘પૂના’ જિ. સુરતમાં રાનીપરજ વિદ્યાલય, આસીવાડ (તા. વાલિયા)માં રાનીપરજ સેવાશ્રમની સ્થાપના કરેલી. અવસાન તા. ૧૬-૭ ૧૯૭૩. (૧૨) દુલા ભાયા કાગ (૧૯૬૨) :સાહિત્ય અને શિક્ષણ'માં પ્રદાન અંગે ‘પદ્મશ્રી’ થયા. ચારણ કવિ, લોકગાયક અને સમર્થ લોકવાર્તાકાર હતા. સૌરાષ્ટ્રના મહુવા પાસે સોડવદરી ગામે ઈ.સ. ૧૯૦૨માં જન્મ. પોર્ટ વિક્ટરની શાળામાં ભણ્યા. ઉઘાડે પગે ગાયો ચારવાનું અને ધન્ય ધરા દુલા ભાયા કાગ તેમની સેવાનું વ્રત લીધું. સ્વામી મુક્તાનંદજીના આશીર્વાદે તેમના હૈયાનાં દ્વાર ખૂલ્યાં, કવિ બન્યા. માથાભારે પિતાનો ગરાસ, ડાયરા, બંઝાણ આવું દુલાભાઈને ગમતું નહીં. લોકવાણીમાં અને ચારણી ભાષામાં અનેક વિષયોને લોકહૃદય સુધી પહોંચાડે તેવી કવિતાઓ રચી. અફીણ-દારૂ-કુરિવાજો-અજ્ઞાનતા-જડતાને ઉખેડી નાખવા ભગીરથ પ્રયત્ન કર્યો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, મહાત્મા ગાંધીજી, નહેરુ, પૂ. વિનોબા, પૂ. રવિશંકરદાદાના પરિચયમાં આવવાનું થયું. ભૂદાનપ્રવૃત્તિમાં ભાગ લીધો. તેમની ‘કાગવાણી' અત્યંત પ્રચલિત છે, બીજી કૃતિઓ પણ રચેલી. સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા તેમનું સમ્માન થયેલું. તેમની સાદી, સરળ, ગામઠી ભાષામાં, બળૂકી લોકબોલીમાં હૈયા–સોંસરવા ઊતરવાની તાકાત હતી. તેમના પુત્ર રામભાઈ કાગનું પણ લોકસાહિત્યક્ષેત્રે પ્રદાન રહ્યું. દુલાભાઈ કાગનું અવસાન તા. ૧૨-૨-૧૯૭૭ના રોજ થયું. આકાશવાણીરાજકોટના કેન્દ્ર પાસે કવિના સ્વરચિત ગીતો, છંદો ઉપરાંત લોકગીતો અને લોકવાર્તાની રજૂઆત કેસેટો ખુદના ધ્વનિમુદ્રિત રૂપે સંઘરાયેલી છે. (૧૩) જશભાઈ શંકરભાઈ પટેલ (૧૯૬૫):—‘વિજ્ઞાન અને ઇજનેરી'માં પ્રદાન બદલ પદ્મશ્રી' થયા. Page #727 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૦૧૭ Lac (૧૪) મૃણાલિની સારાભાઈ (૧૯૬૫) : (૧૮) મગનભાઈ રણછોડભાઈ પટેલ નૃત્ય “કલા ક્ષેત્રના પ્રદાન બદલ ‘પદ્મશ્રી’. ૧૯૯૨માં આ “કલા' (૧૯૬૭) :–“સાયન્સ એન્ડ એન્જિ.'માં પ્રદાન બદલ ક્ષેત્રમાં પ્રદાન બદલ “પદ્મવિભૂષણ' થયાં; વધુ માહિતી તે પડાશ્રી, • વિભાગમાંથી જોવા વિનંતી. (૧૯) ઇન્દુમતી ચીમનલાલ શેઠ (૧૫) રવિશંકર મહાશંકર રાવળ (૧૯૭૦) :–“સમાજસેવા” અંગે ‘પદ્મશ્રી' થનાર ઇન્દુમતી (૧૯૬૫) :–“કલા’ ક્ષેત્રના પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. શેઠનો જન્મ ૧૯૦૬માં. પિતા અગ્રગણ્ય ઉદ્યોગપતિ હતા. ગુજરાતના કલાગુરુ તરીકે જાણીતા ચિત્રકલાના આ ઇન્દુમતિબહેન બે વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાનું અવસાન સાધકથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. જન્મ ૧૯૮૨માં થવાથી માતા માણેકબાએ પૂરતી કાળજી લીધી. વિદ્યાર્થીજીવન ભાવનગર ખાતે. “૧૯૨૪'માં સ્થાપેલું “કુમાર' માસિક આજે અત્યંત તેજસ્વી. મુંબઈ યુનિ.ની મેટ્રિક પરીક્ષામાં પ્રથમ આવેલાં. પણ જાણીતું છે. ૧૯૩૦માં “રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો. મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવવાથી ‘ગૂજરાત ૧૯૩૫માં ગુજરાત કલાસંઘ'ની સ્થાપના કરી, જેણે અનેક વિદ્યાપીઠમાં દાખલ થયાં, “રાજકારણ’ વિષયમાં સ્નાતકની કલાકારોની ભેટ ગુજરાતને આપી. દેશ-વિદેશમાં તેમણે પદવી પ્રથમ વર્ગમાં પ્રથમ રહીને મેળવી. ખાદીકામ, દારૂબંધી કલાયાત્રા કરેલી. પૌરાણિક અને ઐતિ. પાત્રોને રેખા વડે જીવંત જેવાં રચનાત્મક કાર્યોમાં પ્રદાન રહ્યું. અમદાવાદમાં કરવાની અદ્ભુત શક્તિ ધરાવતા કલાગુરુને ૧૯૭૦માં રાષ્ટ્રીય ખાદીમંદિરની સ્થાપના કરી. મૃદુલાબહેન સારાભાઈને લલિતકલાનો ફેલોશિપ એવોર્ડ અને તામ્રપત્ર મળેલ. ૧૯૭૭માં જ્યોતિસંઘ સ્થાપવામાં સહયોગ આપ્યો. કોંગ્રેસ સંસ્થામાં અમદાવાદમાં અવસાન. સેવાઓ આપેલી. અમદાવાદ શહેર કોં. સમિતિનાં પ્રમુખ રહેલાં. ૧૯૪૬માં તેઓ મુંબઈ વિધાનસભામાં બિનહરીફ ચૂંટાઈને (૧૬) ડો. વર્ગીસ કુરિયન (૧૯૬૫) : ખેરસાહેબના પ્રધાનમંડળમાં શિક્ષણખાતાના સંસદીય સચિવ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. આ જ ક્ષેત્રમાં બનેલાં. ૧૯૬૨માં ગુજરાતના શિક્ષણમંત્રી બનેલા. સમાજવધુ પ્રદાન બદલ બીજા જ વર્ષે–૧૯૬૬માં ‘પદ્મભૂષણ' થયા કલ્યાણખાતાનો હવાલો પણ સંભાળેલો. ૧૯૪૧માં કોમી હુલ્લડ અને ૧૯૯૯માં “સાય. એન્ડ એન્જિ.'માં પ્રદાન બદલ ઠારવા જાનના જોખમે નીકળી પડતાં. ગુજરાત યુનિ.નાં સેનેટનાં ‘પદ્મવિભૂષણ' થયા. વધુ વિગતો આ લેખના “પદ્મવિભૂષણ' સિન્ડિકેટનાં અને યુ.જી.સી.નાં સભ્ય તરીકે પણ રહ્યાં. ૧૧-૩વિભાગમાંથી મળશે. ૧૯૮૫ના રોજ અવસાન. ગુજરાતનાં પહેલાં મહિલા મંત્રી હતાં. (૧૭) ચંદ્રવદન ચીમનલાલ મહેતા (૨૦) ડો. પી. રામ (૧૯૭૦) :–“સાયન્સ (૧૯૬૭) :–“ચં. ચી. મહેતા' તરીકે જાણીતા. “સાહિત્ય એન્ડ એન્જિ'માં પ્રદાન અંગે ‘પદ્મશ્રી’. અને શિક્ષણમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. વડોદરામાં જન્મ ૬-૪૧૯૦૧. અપૂર્વ સફળતા પ્રાપ્ત કરનાર નાટ્યકાર અને (૨૧) અવિનાશ આનંદરાય વ્યાસ સાહિત્યકાર. દેશ-વિદેશમાં કેટલીય પરિષદોમાં પ્રમુખસ્થાને ' (૧૯૭૦) : “કલા'માં પ્રદાન અંગે ‘પદ્મશ્રી’. વિસનગરના રહેલા. “ઓલ ઇન્ડિયા રેડિયો'ના એક વખતના ડાયરેક્ટર. વતની-અમદાવાદમાં જન્મ-૧૯૧૩માં. ગુજરાતના જાણીતારણજિતરામ સુવર્ણચંદ્રક પણ તેમને મળેલો. “ઇલાકાવ્યો', માનીતા ગીતકાર અને સંગીતનિયોજક રહ્યા. સ્વ. અવિનાશ ‘આગગાડી', ‘નાગાબાવા', “મૂંગી સ્ત્રી', “બાંધ ગઠરિયા’, ‘છોડ - વ્યાસે ગુજરાતી ફિલ્મોમાં ગીતકાર અને સંગીતકાર તરીકે અજોડ ગઠરિયા' વ. તેમની જાણીતી કૃતિઓ છે. “ગઠરિયા' શ્રેણીનાં સેવા આપી. ગીત-ગરબાને ગુજરાતમાં ઘેર ઘેર ગુંજતાં રાખ્યાં. ૧૧ પુસ્તકોમાં આત્મકથા અને સંસ્મરણોનું આલેખન છે. સને હિંદી-ગુજરાતી બંને ભાષાની ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું. ૧૯૯૧માં નેવું વર્ષે તેમનું અવસાન થયેલું. ૨૫૦ ફિલ્મોમાં સંગીત આપ્યું. ૧૨૦૦૦ ગીતો લખ્યાં. ‘દૂધગંગા', “સથવારો', “વર્તુળ”—વગેરે ગીત-ગરબાના સંગ્રહો છે. ગ્રામોફોન કંપની દ્વારા કેસેટો દ્વારા, આકાશવાણી દ્વારા ગીતો Jain Education Intemational Page #728 -------------------------------------------------------------------------- ________________ o૧૮ ધન્ય ધરા પ્રસારિત થયાં. આદ્યશક્તિ અંબાના ભક્તરાજ હતા, અવસાન કરી ચલાવતા. અનેક કવિ-લેખકો-ચિત્રકારોને પ્રકાશમાં તા. ૨૦-૮-૧૯૮૪. લાવવામાં “કુમાર” નિમિત્ત બનેલ. મુંબઈની લેજિસ્લેટિવ (૨૨) દેવેન્દ્ર લાલ (૧૭૧) :–“સાયન્સ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત થયેલા. ૮૨ વર્ષે અમદાવાદમાં અવસાન. ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકલા અને “કલા એન્ડ એન્જિ'માં પ્રદાન અંગે ‘પદ્મશ્રી'. વિવેચનો’ એમનું મહત્ત્વનું પ્રદાન છે. ગુજરાતી લિપિના નવા (૨૩) ઉદયભાણસિંહજી નટવરસિંહજી મરોડના નિર્માતા હતા. ફોટોગ્રાફરોની નિહારિકા' ક્લબનાં જેઠવા (૧૯૭૧) –ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી' અંગે પદ્મશ્રી'. મંડાણ પણ તેમના પ્રયત્નથી થયેલ. સંસ્થા સમાન વ્યક્તિ. કલામર્મજ્ઞ, નિષ્ણાત મુદ્રક, સંનિષ્ઠ પત્રકાર તરીકે યાદ રહેશે. પોરબંદરના રાજવી પરિવારના હતા. ગુજરાતમાં સહકારી ક્ષેત્રના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન. (૨૮) ડો. રૂબિન ડેવિડ (૧૯૭૫) :એક માર્ગ–અકસ્માતમાં મૃત્યુ. મેડિસિન ક્ષેત્ર અંગે ‘પદ્મશ્રી'. જન્મ ૧૯૧૨, અમદાવાદ; અવસાન–૧૯૮૯. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રકૃતિવિદ હતા. (૨૪) સાવિત્રી ઇન્દ્રજિત પરીખ વન્યજીવન અને પર્યાવરણ જાળવણીનાં ક્ષેત્રોમાં ગણનાપાત્ર અને (૧૯૭૨) –કલામાં પ્રદાન અંગે પદ્મશ્રી’. યશસ્વી યોગદાન. ૧૯૮૭ના વર્ષનો ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર” તેમને અર્પણ થયેલો. અમદાવાદના વિશ્વવિખ્યાત (૨૫) કેશવમૂર્તિ રામચંદ્ર રાવ (૧૯૭૩) પ્રાણીસંગ્રહાલયના અને બાલવાટિકાના સંચાલક તરીકે અનુપમ –“સિવિલ સર્વિસમાં નોંધપાત્ર કામગીરી અંગે ‘પદ્મશ્રી'. સેવાઓ આપેલી–તેના સ્ત્રષ્ટા અને નિયોજક હતા, જેથી તેઓ (૨૬) પ્રભાશંકરભાઈ ઓઘડભાઈ પોતે દેશ-વિદેશમાં નામાંકિત બનેલા. ભારતનાં પ્રાણી સંગ્રહાલયોના કોઈ નિયામકને ‘પદ્મશ્રી’ પુરસ્કાર મળ્યો હોય સોમપુરા (૧૯૭૩) –“સાયન્સ એન્ડ એન્જિ.'માં પ્રદાન તેવો પ્રથમ બનાવ તેમની બાબતમાં બન્યો. અંગે ‘પદ્મશ્રી'. જન્મ–૧૮૯૬, પાલિતાણા. અવસાન-૧૯૭૮. (૨૯) બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી (૧૯૭૬) :–“સાયન્સ એન્ડ એન્જિ.’ ક્ષેત્રમાં પ્રદાન બદલ પ્રભાશંકરભાઈ શિલ્પવિશારદ–સ્થપતિ સોમપુરા બ્રાહ્મણ પદ્મશ્રી'. સ્થાપત્ય-નિર્માણ અને વિદ્યાનાં ક્ષેત્રોમાં ગણનાપાત્ર હતા. પ્રાચીન શિલ્પના ઊંડા મર્મી અને જ્ઞાની હોવાથી અને યશસ્વી યોગદાન રહ્યું. ૧૯૮૮માં આ અંગે તેમને પ્રભાસપાટણના સોમનાથ જેવા ભવ્યમંદિરનું નવનિર્માણ પ્રાચીન શિલ્પશાસ્ત્ર પ્રમાણે કરવાનું ભગીરથ કાર્ય તેમની દેખરેખ હેઠળ વિશ્વગુર્જરી પુરસ્કાર” પણ મળેલો. ફ્રાન્સના સુપ્રસિદ્ધ સ્થપતિ થયું. તેમણે ૧૪ જેટલા ગ્રંથો લખ્યા છે, સંપાદિત/અનુવાદિત લા કાર્બસિયે સાથે કામ કરીને સમૃદ્ધ અનુભવનું ભાથું અને કર્યા છે. શામળાજી મંદિરનો પુનરોદ્ધાર કર્યો છે. જિનમંદિરો, નૈપુણ્ય મેળવનાર શ્રી દોશીએ અમદાવાદમાં ટાગોર હોલ, પાલડી મ્યુઝિયમ, લેબર ઇન્સ્ટિ. વગેરે બાંધવા ઉપરાંત ઓછી દેરાસરો, ઉપાશ્રયો, ધર્મશાળાઓ, જ્ઞાનશાળાઓ વ.નું સર્જન કિંમતનાં મકાનો અને નગર આયોજનક્ષેત્રે આગવું પ્રદાન કર્યું. પણ તેમના હાથે થયું છે. (ર૭) બચુભાઈ રાવત (૧૯૭૫) :– (30) કેશવરામ કાશીરામ શાસ્ત્રી“સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન અંગે પદ્મશ્રી'. જન્મ બાંભણિયા (૧૯૭૬) :–“સાહિત્ય અને શિક્ષણમાં અમરેલીમાં ૧૮૯૮માં. “કલાગુરુ રવિશંકર રાવળના સાથીદાર, પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. જન્મ-સૌરાષ્ટ્રના માંગરોળમાં તા. ૨૮તેથી “કુમાર” માસિકને ૧૯૨૪થી મૃત્યુપર્યત-૧૯૮૦ સુધી ૭-૧૯૦૫. શિક્ષણજગતમાં “કે. કા.', “શાસ્ત્રીજી' તરીકે સંભાળી ગુજરાતના સંસ્કારઘડતરમાં વિશિષ્ટ યોગદાન આપ્યું. જાણીતા. અવસાન ૧૦૨ વર્ષની ઉંમરે, ૨૦૦૬માં. પોતે મેટ્રિક અભ્યાસ માત્ર મેટ્રિક સુધીનો છતાં તંત્રી તરીકે અજોડ હતા. જ હોવા છતાં એમ.એ.માં અપભ્રંશ અને જૂની ગુજ. ભાષા તેઓ “બુધ કાવ્યસભા' પણ કુમાર કાર્યાલયમાં કવિઓને ભેગા સાહિત્યના અધ્યાપક અને પીએચ.ડી.ના માર્ગદર્શક, સંશોધક તરીકે કાર્ય કર્યું. ગુજરાત વિદ્યાસભામાં સંશોધક, ક્યુરેટર, Jain Education Intemational cation International Page #729 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અધ્યાપક તરીકે ૪૦ કરતાંય વધુ વર્ષો માટે સેવા આપી. પુસ્તક લખે છે. જયસંહિતા', “ભારતસંહિતા', ભાગવત જેવા ગ્રંથોનું તેમનું (૩૬) હુંદરાજ બલવાણી (૧૯૮૩) :– સંપાદન આં.રા. ક્ષેત્રે કીર્તિદાતા હતું. આ ઉપરાંત બૃહદ્ સાહિત્ય અને શિક્ષણ'; “પદ્મશ્રી'. બલવાણી હુંદરાજ કિશનચંદ્ર, ગુજરાતી કોષ (૧-૨)', ‘વનૌષધિ કોશ (૧૦ ભાગ)', સંશોધન જન્મ–૧૯૪૬માં લારકાના-સિંધમાં, વાર્તાલેખક, બાળસાહિત્યગ્રંથો, પુષ્ટિ સાહિત્યના ગ્રંથો પ્રસિદ્ધ કરેલ. સરકાર નિયુક્ત ગુજ. લેખક, ગુજ. સિંધી સાહિ. અકાદમી તરફથી “સાહિત્ય ગૌરવ ભાષાની જોડણી સમિતિના પ્રમુખ હતા. તેમણે સૂચવ્યા પ્રમાણે પુરસ્કાર' (૨૦૦૭), “સાહિત્ય જ્ઞાન એવોર્ડ'. નવા ગુજરાતી ટાઇપયંત્રો તૈયાર થયાં છે. વિશ્વ હિંદુ પરિષદના અગ્રણી, ઇતિહાસ-પુરાતત્ત્વના માસિક પથિક', “વિશ્વ હિંદુ (૩૭) જીવણલાલ મોતીલાલ ઠાકોર સમાચાર' અને વલ્લભ સંપ્રદાયના “અનુગ્રહ'ના તંત્રીપદે હતા. (૧૯૮૩) :–“સિવિલ સર્વિસ' અંગે ‘પદ્મશ્રી'. ૧૯૯૦ના (૩૧) ઇસ્માઈલ એહમદ કાચલિયા વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર પણ મળેલો. ૧૯૬૦માં (૧૯૭૭) :–“સમાજસેવા ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી’. ગુ.રા.ની સ્થાપના થઈ ત્યારથી વર્ષો સુધી ગુજ.ના એડવોકેટ જનરલ રહ્યા. એક સમયે દેશના સૌથી વરિષ્ઠ એડવોકેટ જનરલ (૩૨) બકુલાબહેન પટેલ (૧૯૮૧) : હતા. કાયદાક્ષેત્રના નામાંકિત નિષ્ણાત તરીકે ગુજરાત અને દેશને મેડિસિન ક્ષેત્રે પદ્મશ્રી. સ્પર્શતા અનેક મહત્ત્વના અવિસ્મરણીય કેસોમાં યોગદાન આપ્યું. (33) દશરથ પટેલ (૧૯૮૧) :– કચ્છ સરહદ વિવાદ અંગે ૧૯૬૬માં જિનિવામાં પાકિસ્તાન કલાક્ષેત્ર, પદ્મશ્રી. તેમણે લલિતકલાનાં સર્વ માધ્યમોને વિરુદ્ધ કેસ જીત્યા. નર્મદા જળવિવાદ ટ્રિબ્યુનલમાં મુખ્ય ઇજનેર દેશવિદેશમાં રજૂ કરીને પ્રસિદ્ધિ મેળવેલી છે. ચરોતરના સુખી સાથે રહી ગુજરાતની તરફેણમાં કેસ જીત્યા. પટેલ પરિવારમાં જન્મ, ઉછેર અમદાવાદમાં. માધ્યમિક શિક્ષણ (૩૮) ભૂપેન ખખ્ખર (૧૯૮૪) – સી. એન. વિદ્યાલયમાં. ચિત્રમાં રસને કારણે રસિકલાલ પરીખ ‘કલાક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી’. જન્મ ૧૯૩૪માં. પાસે, પછીથી મદ્રાસમાં દેવીપ્રસાદ રાયચૌધરી પાસે ગયા. શિલ્પ વાણિજ્યના પદવીધારી, ૧૯૬૦માં સી.એ. થયા પરંતુ અને ગ્રાફિક્સમાં પણ પ્રદાન. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચિત્રકલાના શોખને કારણે વડોદરાની એમ.એસ. યુનિ.માંથી ડિઝાઇન–અમદાવાદમાં કલા વિભાગના વડા બનવાથી તેમની કલા-વિવેચનનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો. ચિત્ર સર્જનશક્તિને મોકળું મેદાન મળ્યું. ‘ડિઝાઇન’ બાબતે ઉપરાંત લખાણો, નાટકો, ચિત્રપ્રદર્શનો દ્વારા પોતાનું નામ દેશપદ્મશ્રી' થનાર તેઓ પહેલા “પદ્મશ્રી' છે. વિદેશમાં જાણીતું કર્યું. જોકે કેટલીક વખત ચિત્રકલાના નવીન (૩૪) પ્રો. સત્યપ્રકાશ (૧૯૮૨) :–“સાય. પ્રકારનાં સર્જનોથી સર્જકો વિવાદાસ્પદ બને છે તેવું તેમની એન્ડ એન્જિ.’ ક્ષેત્ર, પદ્મશ્રી. બાબતમાં પણ થયેલું. સ્વ. ભૂપેન ખખ્ખરનાં ચિત્રો મોંઘી કિંમતે વિદેશમાં વેચાયેલાં. (૩૫) ગુલામ મોહમ્મદ શેખ (૧૯૮૩) (૩૯) કે. નારાયણનું (૧૯૮૪) :–“સાય. –“કલા ક્ષેત્ર, પદ્મશ્રી. ચિત્ર અને કલાસાહિત્યમાં ટોચનું નામ. એન્ડ એન્જિ.માં પ્રદાન, પદ્મશ્રી’. જન્મ સુરેન્દ્રનગરમાં ૧૯૩૭માં. કલાગુરુ ૨. રાવલ સાથે પરિચય પાંગર્યો. તેમની સલાહથી ફાઈન આર્ટ ફેકલ્ટી- (૪૦) પ્રમોદ કાળે (૧૯૮૪) :–“સાય. વડોદરામાં જોડાયા. ઈ.સ. ૧૯૫૫થી '૬૧ ત્યાં રહ્યા પછી એન્ડ. એન્જિ.'માં પ્રદાન થકી પાશ્રી'. ૧૯૬૬થી '૮૨ સુધી પ્રાધ્યાપક તરીકે ત્યાં રહ્યા. ૧૯૬૩-૬૬ (૪૧) અરવિંદ નટવરલાલ બૂચ માટે રોયલ કોલેજ ઓફ આર્ટ–લંડનની શિષ્યવૃત્તિ મળી. ૧૯૭૪માં સાંસ્કૃતિક પ્રવાસે રશિયા ગયા. ૧૯૮૨થી ૯૨ સુધી ' (૧૯૮૫) :–“સમાજસેવા” ક્ષેત્રમાં પ્રદાન અંગે પદ્મશ્રી'. ફાઇન આર્ટ ફેકલ્ટીમાં ‘ડીન’ રહ્યા. તેમનાં ચિત્રો અને પ્રદર્શન મહાત્મા ગાંધીએ સ્થાપેલા અને તેમના આદર્શ પ્રમાણે દેશ-વિદેશમાં પહોંચ્યાં છે. સમકાલીન ચિત્રો વિશે લેખો તથા ચાલતા “મજૂર મહાજનના અગ્રણી હતા. ૧૮૮૯માં તેમને dain Education Intermational Jain Education Intemational Page #730 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ‘વિશ્વગુર્જરી ગૌરવ’ પુરસ્કાર એનાયત થયેલો. તેમણે મજૂર-માલિક સંબંધો અને ઔ. શાંતિના ક્ષેત્રે અસાધારણ સફળતા અને પ્રતિભા દર્શાવી મજૂર કુટુંબોના કલ્યાણ અને સુખાકારીની અનેક યોજનાઓના શિલ્પી બન્યા. ભારતના મજૂર આંદોલનને જિનિવા ખાતેના આં. રા. મજૂર સંગઠનમાં–વિશ્વફલક પર પ્રતિષ્ઠા અપાવી. બેંક અધિકારીઓ/ કર્મચારીઓ સહિત અનેક યુનિયનોના માર્ગદર્શક તરીકે સેવા આપી. (૪૨) ઇલા ભટ્ટ (૧૯૮૫) :—‘સમાજસેવા’ ક્ષેત્ર, ‘પદ્મશ્રી’. (‘પદ્મભૂષણ' પ્રાપ્તકર્તાઓમાં જુઓ). (૪૩) પ્રો. પ્રેધીમાન કૃષ્ણ કાઓ (૧૯૮૫) :—‘સાય. એન્ડ એન્જિ.' ક્ષેત્ર, ‘પદ્મશ્રી’. (૪૪) શાંતિ દવે (૧૯૮૫) :—‘કલા’ ક્ષેત્ર, પદ્મશ્રી. પિતાશ્રી હાઇસ્કૂલના પટ્ટાવાળા. તેમને ત્યાં જન્મેલા શાંતિભાઈનો અભ્યાસ મેટ્રિક સુધીનો. ફિલ્મોનાં અને જાહેરાતનાં સાઇનબોર્ડ દોરીને આગળ આવ્યા. ૧૯૫૦માં વડોદરાની ફાઇન આર્ટ ફેકલ્ટીમાં કલાભ્યાસ. ૧૯૫૫માં બોમ્બે આર્ટ સોસાયટીનો એવોર્ડ અને ગવર્નરનું ઇનામ, નેશનલ આર્ટ અકાદમીનો એવોર્ડ, ૧૯૫૬થી ૧૯૭૧ સુધી દેશ-વિદેશની શિષ્યવૃત્તિઓ મેળવી. તેમનાં ચિત્રો પ્રખ્યાત વિદેશી સામયિકોમાં છપાયેલાં. દેશવિદેશમાં વૈયક્તિક ચિત્ર-પ્રદર્શનો યોજેલ. ‘એર ઇન્ડિયા’ની દેશ-વિદેશની સંસ્થાઓ માટે મ્યુરલ ચિત્રો-ભીંત ચિત્રોનું યાદગાર સર્જન કરેલું. હાલ વડોદરાને બદલે દિલ્હીમાં સ્થાયી થયા છે. નવી દિલ્હીની કલાપરિષદે પણ તેમને એવોર્ડ અર્પણ કર્યો છે. (૪૫) ગીત શ્રીરામ શેઠી (૧૯૮૬) :— ‘સ્પોર્ટ્સ’ ક્ષેત્ર, પદ્મશ્રી. વિશ્વ બિલિયર્ડ ચેમ્પિયનશિપમાં ચાર વખત વિજેતા ખેલાડી થયેલા, સૌ પહેલી વખત ૧૯૮૫માં જીતી. આ સિદ્ધિ તેમણે સૌથી નાની વયે મેળવી. ૧૯૯૨-૯૩માં ગોલ્ફ ફ્લેક ચેમ્પિયનશિપ' જીતી હતી. (૪૬) કુમુદિની લાખિયા (૧૯૮૭) :– ‘કલા’ ક્ષેત્ર, ‘પદ્મશ્રી’. નૃત્યક્ષેત્રે પ્રસિદ્ધ નામ. ગુજરાતમાં કથ્થક શૈલીનાં પ્રવર્તક ધન્ય ધરા રહ્યાં. મૂળ મહારાષ્ટ્રનાં, પણ ગુજરાતને કર્મભૂમિ બનાવી. પ્રસિદ્ધ નૃત્યકાર બિરજુ મહારાજ પાસે રહીને અનેક નૃત્યનાટિકાઓનું સર્જન કર્યું, ત્યારબાદ બેલે ટેક્નિક દ્વારા કથ્થકમાં કોરિયોગ્રાફીના અનેક પ્રયોગો કર્યાં, ‘કદંબ' સંસ્થા સ્થાપી. (૪૭) ડૉ. વિઠ્ઠલભાઈ છોટાભાઈ પટેલ (૧૯૮૮) :—‘મેડિસિન’ ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’. હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર. જન્મ ચરોતરના પંડોળીમાં. M.B.B.S. અને M.S.ની પદવી મેળવી એડનબર્ગ, લંડન અને ગ્લાસગો યુનિ.માંથી FRCS થયા. સર્જિકલક્ષેત્રે દેશ-વિદેશમાં પ્રસિદ્ધ. વડોદરાના ભૂતપૂર્વ મેયર. અનેક શૈક્ષ. અને સામા. સંસ્થાઓ સાથે વિવિધ રીતે સંકળાયેલા રહ્યા છે. ઑલ ઇન્ડિયા સ્ટેટ બેંક ફેડરેશન તરફથી ‘ગુજરાતરત્ન’નું બિરુદ અપાયું છે. (૪૮) હકુ વજુભાઈ શાહ (૧૯૮૯) :– ‘કલા’ક્ષેત્રમાં પ્રદાન અંગે ‘પદ્મશ્રી’. ગુજરાતની લોકકલાને દેશ-વિદેશમાં માન અપાવનાર હકુ શાહ બહુમુખી પ્રતિભા છે. સને ૧૯૩૪માં સુરત પાસે વાલોડમાં જન્મ. વડોદરાની ફાઇન આર્ટ ફેકલ્ટીમાંથી ૧૯૫૫માં ચિત્રકલાના સ્નાતક, ૧૯૫૯માં અનુસ્નાતક, ૧૯૭૧માં ‘નહેરુ ફેલોશિપ એવોર્ડ', ૧૯૯૮માં રાજ્ય લલિત અકાદમીએ ગૌરવ પુરસ્કાર પ્રદાન કર્યો. ઘણી સંસ્થાઓમાં ચિત્ર, ક્રાફ્ટ્સ, કલાસંસ્કૃતિના અધ્યાપક રહ્યા છે. ‘ગૂજરાત વિદ્યાપીઠ' સાથે ઘણાં વર્ષો સુધી સંલગ્ન રહ્યા. આદિવાસીજીવનને તેઓ આબેહૂબ રજૂ કરી શકે છે. (૪૯) ઉપેન્દ્ર જેઠાલાલ ત્રિવેદી (૧૯૮૯) ઃ—‘કલા' ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી’. જન્મ : ૧૯૩૯. ગુજરાતના ફિલ્મજગતના સુપ્રસિદ્ધ કલાકાર, ‘નટસમ્રાટ’, ગુજરાતની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પુરસ્કર્તા. વિધાનસભામાં ચૂંટાઈ આવીને મંત્રીપદે પણ રહ્યા છે. ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના લોકપ્રિય અને લાડીલા આ અભિનેતાએ ‘અભિનય સમ્રાટ' નાટક અને ‘માલવપતિ મુંજ’ જેવી ફિલ્મમાં યાદગાર અભિનય આપ્યો છે. (૫૦) દિવાળીબહેન પૂંજાભાઈ ભીલ (૧૯૯૦) :—‘કલા’ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી’. લોકગીતોનાં ખ્યાતનામ કલાકાર દિવાળીબહેન અભણ Page #731 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૦૨૧ છે, જૂનાગઢના એક બાલમંદિરમાં ‘તેડાગર' તરીકેની નોકરી સંગીત-નાટ્ય અકાદમીએ “અનારકલી' નૃત્ય-નાટિકા માટે હોવા છતાં ‘પદ્મશ્રી' થયાં. જન્મ ભીલ જ્ઞાતિમાં પૂંજાભાઈને ત્યાં “નૃત્ય શિરોમણિ'નું બહુમાન આપેલું. સિરિયલન્ટેલિફિલ્મનું અમરેલી જિલ્લાના દલખાણિયા ગામે. માતાનું નામ મોંઘીબહેન. નિર્માણ, ટી.વી. દિગ્દર્શિકા તરીકે કાર્યરત છે. “કથક નૃત્યમાં આકાશવાણી રાજકોટના “ટોપ' ગ્રેડના જૂજ કલાકારમાં તેઓ છે. પારંગત છે. અનેક સુડિયોએ તેમની ઓડિયો કેસેટ બહાર પાડેલી છે. (૫૮) ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર હોથલપદમણી', “શેઠ સગાળશા' જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયિકા તરીકે કામ કરેલ છે અને એવોર્ડ પણ (૧૯૯૨) :–“સાહિત્ય અને શિક્ષણ'માં પ્રદાન અંગે મેળવેલ છે. “લોકગીતોનાં લતા' જેવાં દિવાળીબહેન ગુજરાત પદ્મશ્રી'. જન્મ ઈ.સ. ૧૯૦૯. મૂળ વતન પોરબંદર, પણ દેશ-વિદેશમાં ડાયરાઓમાં લોકગીતો-ભજનો રજૂ કરી ચૂક્યાં મુંબઈમાં વસ્યા. શેરદલાલીના વ્યવસાય સાથે સાહિત્યસર્જનની છે. તેમનાં કંઠનું કામણ ૬૫ વર્ષય અકબંધ છે! પ્રવૃત્તિ ચાલુ રાખી. ટૂંકી વાર્તા, એકાંકી, કાવ્ય, પ્રવાસ વર્ણન, વિવેચનમાં કલમ ચલાવી. ટૂંકી વાર્તાને વધુ કલાત્મક અને (૫૧) ઈશ્વરભાઈ જે. પટેલ (૧૯૯૦) : ઊંડાણવાળી બનાવી નોંધપાત્ર પ્રદાન કર્યું. યુવાનીમાં સ્વાતંત્ર્ય સમાજસેવા’ ક્ષેત્રમાં પ્રદાન અંગે ‘પદ્મશ્રી'. સંગ્રામમાં ભાગ લઈ જેલવાસ ભોગવેલો. અનેક એવોર્ડથી (૫૨) રેહાના ઝાબવાલા (૧૯૯૦) :– સમ્માનિત. અવસાન-૨૦૦૬. “સમાજસેવા ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. (૫૯) સૂર્યદિવરા રામચંદ્ર રાવ (૧૯૯૮) (૫૩) જગદીશ કાશીભાઈ પટેલ –“સિવિલ સર્વિસ ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’. (૧૯૯૧) –“સમાજસેવા’ ક્ષેત્ર, પદ્મશ્રી'. (૬૦) પ્રો. અનિલકુમાર ગુપ્તા (૨૦૦૪) (૫૪) ડો. એસ્થર અબ્રાહમ સોલોમન –“સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’. (૧૯૯૨) :–“સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન બદલ (૬૧) કાન્તિભાઈ બલદેવભાઈ પટેલ ‘પદ્મશ્રી'. (૨૦૦૪) :–“કલા' ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’ જાણીતા | (૫૫) સિસ્ટર ફેલિસા ગરબાળા શિલ્પકાર કાન્તિભાઈનો જન્મ પિતાશ્રી ડોક્ટર બળદેવભાઈ પટેલને ત્યાં દક્ષિણ-પૂર્વ એશિયાના બોર્નિયોમાં ઈ.સ. (૧૯૯૨) :–“સમાજસેવા ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’. ૧૯૨૬માં. નાનપણથી જ રાષ્ટ્રીય સ્વતંત્રતાના આંદોલનમાં (૫૬) કલ્યાણજી-આણંદજી (૧૯૯૨):- સક્રિય ભાગ લેવાની પ્રેરણા. સ્વતંત્રતાસેનાની તરીકે કારાવાસ કલા’ ક્ષેત્રમાં પ્રદાન, પદ્મશ્રી. પણ ભોગવ્યો. ગાંધીજી તેમના માટે આદર્શરૂપ રહ્યા. જે. જે. સ્કૂલ ઓફ આર્ટ–મુંબઈમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યા પછી તેમના સંગીતથી પ્રેરિત આલ્બમને વર્ષ-૨૦૦૫નો ગ્રેમી મૂર્તિકલા તરફ વળ્યા. અનેક મહાપુરુષોની પ્રતિમાઓ બનાવીને એવોર્ડ પણ મળ્યો છે. બંનેની જોડી શાસ્ત્રીય સંગીત તથા દેશ-પરદેશમાં મૂકી છે. કાન્તિભાઈએ પોતાનું વિશાળ કલાકેન્દ્ર ફિલ્મમાં સંગીત કમ્પોઝિશન માટે જાણીતી રહી. શિલ્પભવન' લલિતકલા અકાદમીને ભેટ આપી દીધેલ છે. (૫૭) આશા પારેખ (૧૯૯૨) –કલા' (૬૨) ડો. કુંડલી મંજુદા ગણપતિશંકર ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી’. (૨૦૦૪) :–“સાય. એન્ડ એન્જિ.' ક્ષેત્રમાં પ્રદાન બદલ મૂળ મહુવા (સૌરાષ્ટ્ર)નાં વતની કુ. આશા પારેખ પદ્મશ્રી'. ભારતનાં અગ્રિમ પંક્તિનાં અભિનેત્રી, રંગમંચ નૃત્ય કલાવિદ અને સમાજસેવિકા રહ્યાં છે. “અખંડ સૌભાગ્યવતી’ ગુજ. (૬૩) ડૉ. કુમારપાળ દેસાઈ (૨૦૦૪):ફિલ્મમાં તેમણે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવેલો. ૧૦૦ કે વધુ જન્મ તા. ૩૦-૮-૧૯૪૨ રાણપુર મુકામે. વતન સાયેલા. હિંદી/ગુજરાતી ફિલ્મોમાં અભિનય આપ્યો છે. અલાહાબાદની ૧૯૬૫માં એમ.એ., ૧૯૭૭માં પીએચ.ડી., નવગુજરાત Jain Education Intemational cation Intermational Page #732 -------------------------------------------------------------------------- ________________ ૦૨૨ ધન્ય ધરા કોલેજ-અમદાવાદથી અધ્યાપનનો આરંભ પછીથી ગુજરાત યુનિ.ના ભાષા-સાહિત્યમાં વ્યાખ્યાતા બન્યા. ખ્યાતનામ સાહિત્યકાર બાલાભાઈ દેસાઈ ‘જયભિખૂ'ના આ પુત્રે પિતાજીના અવસાન પછી વર્ષોથી “ગુજરાત સમાચાર' દૈનિકમાં ઈટ અને ઇમારત' કૉલમમાં લખવાનું ચાલુ રાખ્યું છે. બાળસાહિત્ય, અનુવાદ, ચરિત્રનાં પુસ્તકો લખેલ છે. જેનધર્મના અભ્યાસુ તરીકે દેશ-વિદેશમાં વ્યાખ્યાન આપ્યાં છે. ગુજરાત સાહિત્ય અકાદમીમાં ટોચના સ્થાને રહેવા ઉપરાંત ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાને ૨૦૦૬માં બિનહરિફ ચૂંટાયા સંતરામપુરના રાજમાતા ગોવર્ધનકુમારીને (રાજસ્થાનના) “ઘુમર’ નૃત્યકલામાં આગવા પ્રદાન બદલ ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત થયો છે. (૬૮) તરલા દલાલ (૨૦૦૭) :રસોઈકળાનાં નિષ્ણાત છે. તેમણે રસોઈકળા વિશે ગ્રંથો પણ લખ્યા છે. રસોઈ–પાકશાસ્ત્રના દેશ-વિદેશમાં નિષ્ણાત. નોંધ :–ખરેખર તો આ યાદી દૃષ્ટાંતરૂપ છે, તેને પરિપૂર્ણ માનવાની જરૂર નથી. “પા' પુરસ્કાર મેળવનાર ગુજરાતીઓ પૈકી કેટલાક દેશના અન્ય ભાગોમાં વસતા હોવાને કારણે અથવા કાળજી રાખવાં છતાં અન્ય કારણોસર આ યાદીમાં સમાવિષ્ટ ન થઈ શક્યા હોય તેવાં નામો બદલ દિલગીર છીએ. જેમ કે—ફિલ્ડ માર્શલ માણેકશા, સંગીતનિષ્ણાત-ખૂબીન મહેતા, ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજી, સ્વાતંત્ર્ય સંગ્રામની વીરાંગના-ઉષા મહેતા, ....સલીમ અલી... સુંદરમ્.....વગેરે. (૬૪) પ્રો. સિતાંશુ યશશ્ચંદ્ર (૨૦૦૬) :–“સાહિત્ય અને શિક્ષણ'માં પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. જન્મ ભૂજમાં, તા. ૧૮-૮-૧૯૪૧. કવિ, નાટકકાર, વિવેચક, મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ગુજ.-સંસ્કૃત સાથે ૧૯૬૫માં એમ.એ., અધ્યાપક થયા. ૧૯૬૮માં ફૂલબ્રાઈટ સ્કોલરશિપ સાથે અમેરિકા જઈ સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં ૧૯૭૦માં એમ.એ., ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શનમાં “નાટ્યાચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ' પર ૧૯૭૫માં પીએચ.ડી. પછી અધ્યાપક થયા. ૧૯૭૭માં સાહિત્ય અકાદમી-દિલ્હીના ભારતીય સાહિત્યનો જ્ઞાનકોશ'ના મુખ્ય સંપાદક. ૧૯૭૭માં ‘રમણીયતાનો વાગ્વિકલ્પ'માં પીએચ.ડી. થયા. ૧૯૮૩થી એમ.એસ. યુનિ.ના ગુજ. વિભાગમાં પ્રોફેસર, અધ્યક્ષ થયા. હાલ નિવૃત્ત. ૧૯૮૭નો સાહિ. અકાદમીનો પુરસ્કાર, સૌ. યુનિ.ના વા.ચા. હતા. “ઓડિયૂસનું હલેસે', જટાયુ' (કાવ્ય), “સીમાંકન અને સીમોલ્લંઘન” (વિવે.) મહત્ત્વની કૃતિઓ છે. (૬૫) પંકજ ઉધાસ (૨૦૦૬) :–કલા' ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. સૌરાષ્ટ્રના ચારણ પરિવારમાં (૬૬) ડો. બકુલ હર્ષદરાય ધોળકિયા (૨૦૦૭) :–“સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી'. (૬૭) રાજમાતા ગોવર્ધનકુમારી (૨૦૦૭) :–કલા ક્ષેત્રમાં પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. શિલ્પકૃતિ Jain Education Intemational Page #733 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વિવિધક્ષેત્રની પ્રતિભાઓ તત્ત્વજ્ઞાન કે અધ્યાત્મજ્ઞાન જ જીવનસાર્થક્યની ચાવી છે. આર્યસંસ્કૃતિના સમૃદ્ધ અને સોનેરી કાળમાં આ અંગે ખૂબ જ ઝીણવટથી ગહન વિચારણા થઈ છે. મનુષ્યજીવનની પૂર્ણતા અને સાર્થકતા શેમાં છે એના ઉત્તરો આ વિચારણામાં ભર્યા પડ્યા છે. ક્ષણે ક્ષણે, દિવસે દિવસે, આયુષ્યના દરેક તબક્કે માણસને તન-મનથી કેમ વર્તવું તેનાં સ્પષ્ટીકરણો આ વિચારણામાં પ્રાપ્ત થાય છે. ધર્મ અને સંપ્રદાય આ વિચારણાનું જીવનમાં આચરણ કરવાના માર્ગો છે. ધાર્મિક ક્રિયાકાંડો કે વિધિવિધાનો માત્ર ઉપલક દેખાડા નથી, પણ એનાં મૂળ આ વિચારણાને પૂર્ણ કરવામાં જડબેસલાક જડાયેલાં છે. પ્રાતઃકાળે સૂર્યપૂજા કરીને પોતાનાં પંચમહાભૂતોને પ્રેરણા, ઉત્સાહ, ઊર્જા, ઉમંગ, આશાથી પ્રેરતો મનુષ્ય દિવસભર કાર્યશીલ રહીને જીવનને સાંસારિક કે ભૌતિક સમૃદ્ધિ તરફ દોરી જાય છે, પરંતુ સાંજ પડ્યે ઈશ્વર સામે દીવો ધરીને એ સર્વ ઈશ્વરને સમર્પિત કરે છે અને કહે છે કે તારા ભરોસે ખેતરમાં નાખી દીધેલા પાંચ દાણામાંથી પાંચસો દાણા તું જ બનાવી આપે છે. કાર્યો અને પરિણામોથી જન્મતો અહંકાર, મદ, સ્વાર્થ, મોહ આદિ કષાય વૃત્તિઓ અહીં વિગલન પામે છે. આ ભારતીય તત્ત્વજ્ઞાનનું મૂળ છે. ગીતામાં એને યજ્ઞનું નામ આપવામાં આવ્યું છે. અહંકાર નહીં પણ વિનમ્રતા, મદ નહીં પણ વિવેક, સ્વાર્થ નહીં પણ પરમાર્થ, મોહ નહીં પણ સ્થિતપ્રજ્ઞતા એ જીવનસાર્થક્યના સ્તંભો છે. ઈશનું રાજ્ય છે આખું' એ ભાવનાથી ત્યાગીને ભોગવવાનો મંત્ર આ સંસ્કૃતિનો જીવનમંત્ર છે. યુગોથી આ જીવનમંત્ર આ પ્રજાના લોહીમાં વણાઈ ગયો છે. જેમ મૂળભૂત વૈદ્યવિદ્યા ગામડાંની ડોશીઓના જીભને ટેરવે સ્થાયી થયેલી છે તેમ જીવનને ઉપકારક આ વેદિવદ્યા પણ લોકોનાં હૈયાંમાં ઠરીઠામ થયેલી છે. અહીંનો સામાન્ય ખેડૂત પણ પ્રસંગે પ્રસંગે ઢગલા ધાનમાંથી જરૂરિયાતવાળાને ખોબો આપીને રાજી થાય છે. પોતાની કમાણીમાંથી ભગવાનનો ભાગ પણ જુદો કાઢી રાખે છે, એટલે તો આ દેશમાં સદાવ્રતોના, સખાવતોના યજ્ઞ મંડાય છે. કહેવાની જરૂર નથી કે નાનકડા ગામના સામાન્ય ખેડૂતથી માંડીને મહાનગરના શ્રેષ્ઠીવર્યો સુધીનામાં આ સંસ્કાર જોવા મળે છે. આ પરંપરાને વંદન! સદ્ભાગીઓએ પાડેલો આ સુંદર ચીલો યુગો સુધી અવિચળ રહે એવી વિનમ્ર પ્રાર્થના. શિક્ષણકારોએ પણ પરમાર્થનાં કાર્યોમાં હંમેશાં અગ્રભાગ લીધો છે. આ લેખમાળા રજૂ કરનાર નરેન્દ્રભાઈ પટેલ શિક્ષણક્ષેત્રના આગેવાન છે. નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૪૨ના રોજ બહાદરપુર, તા. સંખેડામાં થયો હતો. શાળા-કોલેજનું શિક્ષણ બીલીમોરા અને નિડયાદમાં લઈને મુંબઈ આવ્યા. મુંબઈમાંથી બી.એડ. તથા વૉકેશનલ ગાઇડન્સ કાઉન્સેલિંગનો અભ્યાસ કર્યો અને માધ્યમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે જોડાયા. ત્રણ દાયકાથી વધુ સુધી સેવા આપીને ગોરેગાંવ, મુંબઈની સંસ્કારધામ વિદ્યાલય તથા જુનિયર કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સના આચાર્ય તરીકે નિવૃત્ત થયા. શિક્ષણ અને પત્રકારત્વને નિમિત્તે તેમણે વિવિધ પ્રકારનું —નરેન્દ્ર પટેલ ૨૩ Page #734 -------------------------------------------------------------------------- ________________ છ૪ ધન્ય ધરા લેખન કાર્ય કર્યું છે. તેમણે ગુજરાત સમાચાર'માં સાહિત્યની કોલમ ‘અક્ષરા', સંદેશમાં પ્રકાશનસમીક્ષા', યુવદર્શનમાં “અગિયારમી દિશા” “મિડ-ડે'માં “ટાઇમ પાસ' તથા “સમકાલીન'માં ‘વિજ્ઞાનવાર્તા” અને “પુસ્તક સમીક્ષા' ની કૉલમ લખી છે. હાલમાં મુંબઈ સમાચાર'માં કિવઝ ટાઇમ' અને “સંદેશ'માં ‘વ્યવહારુ વિજ્ઞાન ની કૉલમ લખે છે તથા “ગુજરાતી વિચાર મંચ'ના શૈક્ષણિક મુખપત્ર “અમૃતમંથન'ના સહસંપાદક છે તથા લઘુનવલ માસિક “બંધન'ના સંપાદક તરીકે કામગીરી બજાવે છે. તેમણે રોટરી ક્લબ ઓફ બોમ્બે–નોર્થ-વેસ્ટના ઉપક્રમે વૉકેશનલ ગાઇડન્સના કેમ્પ અને સેમિનાર યોજ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સંચાલન કર્યું છે. રેડિયો, ટી.વી. પર કાર્યક્રમો આપ્યા છે. તેમનાં પુસ્તકો આ પ્રમાણે છે :– પ્રશ્નમંજૂષા (બે ભાગ)', “આદાન પ્રદાન’ (ચંદ્રકાંત બક્ષીના લેખોનું સંપાદન), Guidance in your hand', કાન્તિ ભટ્ટના લેખોના સંપાદનમાં પ્રબુદ્ધ પંચામૃત”, “ખરો નર બૈરનાર', “સેક્સ લાઈફની મૂંઝવણ અને ઉકેલ’, ‘આરોગ્યનું અમૃત’, ‘વિજ્ઞાનસંગ ', “ બિઝનેસ ગઠરિયા”, “કાન્તિ ભટ્ટની વાર્તાઓ', ‘વિદેશીવાર્તા' વગેરે. તે ઉપરાંત અનિલ જોશીના લેખોના સંપાદનનાં પુસ્તકો “રંગ સંગ કિરતાર', “શબ્દ સાહિત્ય' પ્રગટ કર્યા છે. સ્વ. અવંતિ દવેનાં સર્જન અને જીવન વિશેનું પુસ્તક “આયખાની ઓળખાણ” નું સહસંપાદન કર્યું છે. જયંતિ એમ. દલાલની પ્રતિનિધિ વાર્તાઓનો આસ્વાદ વિવિધ લેખકો દ્વારા કરાવીને સંપાદન કર્યું છે. અત્યારે તેઓ શ્રી કીર્તન કેન્દ્ર, જૂહુ વિલેપાર્લા (વે.) નું એડમિનિસ્ટ્રેશન સંભાળે છે. સંપર્ક : ૧/૧૦૪ “રામનગર', પાટકર કોલેજની સામે, એસ.વી. રોડ, ગોરેગામ (વે.), મુંબઈ-૪૦૦ ૦૬૨. –સંપાદક ડો. વાસંતી ખોના એટલે સમયની સરગમ શિક્ષકને જન્મ હોતો નથી, મૃત્યુ હોતું નથી, નિવૃત્તિ હોતી નથી. શબ્દોના મેળાની વચ્ચે ઊભો રહે છે. આજીવન શિક્ષક રહે છે. ૧૯૮૧માં શિક્ષણ ક્ષેત્રે B.A., B.Ed.ની પદવી સાથે જ્યાં એકડો ઘૂંટ્યો હતો તે જ શાળામાં શિક્ષિકા તરીકેની જવાબદારી સ્વીકારીને પ્રવેશ કર્યો. શાળામાં વિદ્યાર્થી તરીકે ભણતાં ત્યારે શિક્ષકદિનના દિવસે નવમા ધોરણમાં વિદ્યાર્થીશિક્ષક થઈને ભૂગોળ શીખવી હતી. તે ભૂગોળની શિક્ષિકા બનીને જ રહી. જીવન ભૂગોળમય બની રહ્યું. ૧૯૮૩-૮૪માં પ્રિમિયર હાઇસ્કૂલ, દાદર અને પ્રિમિયર જુનિયર કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ્સમાં જોડાયાં પ્રિમિયર એટલે શિક્ષણ ક્ષેત્રનું સંકુલ. K.G.થી P.G. સુધીના અભ્યાસક્રમોનું કેન્દ્ર. ૧૯૮૫માં પ્રાથમિક વિભાગની સુપરવાઇઝર તરીકે જવાબદારી સ્વીકારી. વહીવટ અને સંચાલનક્ષેત્રે પ્રથમ પગલું ભર્યું. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ક્ષેત્રે શિક્ષણ કાર્ય અને સંચાલનકાર્ય કરતાં કરતાં .A., M.Ed.નો અભ્યાસ કર્યો. ૧૯૯૧-૯૨માં ઉપપ્રાચાર્યા અને ૨૦૦૩માં પ્રાચાર્યા તરીકેનો યાદગાર પદભાર સંભાળ્યો. શ્રી ડી. ડી. વ્યાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે પસંદગી પામ્યાં. મહારાષ્ટ્ર રાજ્ય s.s.c. અને H.s.c. બોર્ડમાં સંયોજિકા તરીકે અને ગુજરાતી વિષય સમિતિમાં સભ્ય તરીકે નિમાઈ મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક બ્યુરોમાં સભ્ય તરીકે પસંદગી પામ્યાં. ૧૯૯૫માં ધો. ૧ થી ૫ના ગુજરાતીનાં પાઠ્યપુસ્તકોનું લેખન અને સંપાદન કાર્ય કર્યું. જુદા જુદા વિષયના તજજ્ઞ તરીકે વિવિધ શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓમાં તેમજ શિક્ષકોના પ્રશિક્ષણ વર્ગોમાં શૈક્ષણિક માર્ગદર્શનરૂપે ચર્ચાસભાઓ, વ્યાખ્યાનો તેમજ વર્કશોપમાં કાર્ય કર્યું. Jain Education Intemational Page #735 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શિક્ષણ, સાહિત્ય, લેખન, ધર્મ અને સામાજિક ક્ષેત્રે દીર્ઘકાલીન સેવામાં કાર્યરત રહીને આજીવન શિક્ષિકાનો ભેખ ધારણ કરી સેવા આપી રહ્યાં છે. એક જન્મજાત કર્મઠ શિક્ષક ઠાકોરભાઈ એન. દેસાઈ ‘ટીચર્સ આર બોર્ન' એવી અંગ્રેજી કહેવત ઠાકોરભાઈ દેસાઈ માટે શબ્દશઃ સાચી ઠરી છે. ઠાકોરભાઈ શિક્ષક સિવાય બીજુ કંઈ હોઈ શકે એવી કલ્પના પણ ન કરી શકાય. ઠાકોરભાઈને શિક્ષક જ થવું હતું અને શિક્ષક થઈને જ રહ્યા. તેમનો જન્મ પારડી તાલુકાના ઉમરસાડી ગામે થયો હતો. નાનપણમાં માતાનું અવસાન થતાં તેમનો ઉછેર મામાને ત્યાં થયો હતો. ૧૩ માર્ચ ૧૯૩૩ના રોજ જન્મેલા ઠાકોરભાઈ દેસાઈને કારકિર્દીના પ્રારંભે જ જીવનકાર્યની યોગ્ય દિશા ઇંગિત થઈ હતી. તે એમનું સદ્ભાગ્ય ગણાય. ૧૯૫૧માં તેમણે ૧૮ વર્ષની ઉંમરે મુંબઈ મહાનગરપાલિકાના કેળવણી ખાતામાં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી હતી. કૉલેજ શિક્ષણ નોકરી કરતાં કરતાં જ લીધું હતું અને એમ.એ., એમ.એડ્. થયા. ત્યારબાદ માધ્યમિક શાળામાં શિક્ષક થયા. તેમની ૪૦ વર્ષની નોકરીમાં છેલ્લાં ૨૨ વર્ષ એક જ શાળામાં, ડી. જે. હાઇસ્કૂલ, મલાડમાં આચાર્ય તરીકે રહ્યા. શિક્ષક તરીકે તેઓ ટીચર્સ એસોસિએશન, મહામંડળ અને હેડમાસ્ટર્સ એસોસિએશનની પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે સંકળાયેલા હતા. ચર્ચાસત્રો, અધિવેશનો અને કૃતિસત્રોમાં અંગત રસ લેતા હતા અને શિક્ષણનાં અદ્યતન ઓજારો અને પ્રવાહોથી સતત વાકેફ રહેતા હતા. દક્ષિણ કોરિયાના સિઓલમાં યોજાયેલી વર્લ્ડ એજ્યુકેશન કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિઓ પૈકી એક પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તે દરમ્યાન બીજા પ્રતિનિધિઓ સાથે જાપાનની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની પણ મુલાકાત લીધી હતી. બોમ્બે એસોસિએશન ઓફ હેડ્સ ઓફ સેકન્ડરી સ્કૂલ્સ'ના સક્રિય સભ્ય હતા. આ એસોસિએશનના સિલ્વર જ્યુબિલી વર્ષમાં શ્રી કીર્તિભાઈ ડી. વ્યાસ પ્રેસિડેન્ટ હતા અને ઠાકોરભાઈ દેસાઈ સ્ટડી એક્સચેન્જ પ્રોગ્રામ કમિટી'ના ચેરમેન હતા. આ પ્રોગ્રામ હેઠળ ગુજરાતનાં જુદાં જુદાં શહેરોની શાળાઓની મુલાકાતોનું આયોજન કર્યું હતું. પૂણે અને કોલ્હાપુરની શાળાઓની પણ મુલાકાત લીધી હતી. આ યોજના હેઠળ એ બધી શાળાઓના પ્રિન્સિપાલોને મુંબઈની મુલાકાતે આમંત્રીને મુંબઈની અગ્રગણ્ય શાળાઓની મુલાકાત યોજીને જુદા ૦૨૫ જુદા કાર્યક્રમો આપ્યા હતા. એ પછીનાં વર્ષોમાં આ એસોસિએશનના ખજાનચી, સેક્રેટરી અને પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. તે ગાળામાં એસોસિએશન પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું હતું. એમના પ્રમુખપદ દરમ્યાન ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન અને એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરોની ઉપસ્થિતિ અને સહયોગથી અનેક કૃતિસત્રો યોજાયાં હતાં. ડેપ્યુટી ડાયરેક્ટરના સહયોગથી હેડમાસ્ટર્સ એસોસિએશન વતી પેન્શન રુલ્સ એન્ડ પેન્શન કેલક્યુલેશન’ નામની વિનામૂલ્ય પુસ્તિકા પ્રગટ કરી હતી. સેવા અને શિક્ષણપ્રેમી ઉદ્યોગપતિ શ્રી પ્રફુલ્લ ડી. શાહ શ્રી પ્રફુલ્લભાઈનો જન્મ મુંબઈના એક ધનાઢ્ય પણ સેવાભાવી અને ધર્મપરાયણ જૈન કુટુંબમાં તારીખ ૪-૮૧૯૫૪ના રોજ થયો. પિતાનું નામ શ્રી ધીરજલાલ શાહ અને માતાનું નામ જ્યોત્સનાબહેન. શ્રી પ્રફુલભાઈએ બી.કોમ. થઈ પોતાના પિતાશ્રીનો બંગડી–ઉત્પાદનનો કારોબાર સંભાળ્યો. શ્રી પ્રફુલ્લભાઈએ કેટલોક કાળ સફ્ળતાપૂર્વક એ એક્ષપોર્ટનું કામકાજ સંભાળ્યું, પરંતુ પાછળથી એ ધંધો છોડીને એમણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અને પ્રોપર્ટી ડેવલપમેન્ટનો વ્યવસાય શરૂ કર્યો છે. તેમના પ્રયત્નોથી નેશનલ એક્રિડિટેશન તરફથી ડી.ટી.એસ.એસ. કોમર્સ અને તુરખિયા કોલેજને ફાઇવસ્ટાર B++ ગ્રેડનું રેટિંગ પ્રમાણપત્ર મળ્યું. જીવદયા માટે ‘અહિંસા' નામની રજિસ્ટર્ડ સંસ્થાના ચેરમેન તરીકે તે છેલ્લાં આઠેક વર્ષથી સક્રિય સેવા આપી રહ્યા છે. - ‘જૈનજાગૃતિ’ નામની મલાડ-ગોરેગામની એક સેવાલક્ષી સંસ્થાના લગભગ ચૌદ વરસથી તે વાઇપ્રેસિડેન્ટ છે. ઈશ્વરીકૃપાનાં દર્શન આવા જીવદયાપ્રેમી શ્રી પ્રફુલ્લભાઈ જેવા સમાજસેવી યુવાનોમાં ન થાય તો બીજે ક્યાં થાય? કર્મઠ કેળવણીકાર શ્રી બાબુભાઈ ડી. પટેલ ગુજરાત-મહારાષ્ટ્ર રાજ્યોની સરહદ પર આવેલું વલવાડા ગામ, જે પ્રગતિશીલ અનાવિલ જ્ઞાતિનું દક્ષિણ છેડેનું પ્રથમ ગામ છે. આદિવાસી ક્ષેત્રમાં આવેલું હોવા છતાં આ ગામની અનાવિલ જ્ઞાતિ લગભગ ૧૦૦% શિક્ષિત છે. દરેક Page #736 -------------------------------------------------------------------------- ________________ ૦૨૬ ધન્ય ધરા કુટુંબમાં બે થી ત્રણ વ્યક્તિ શિક્ષકનો વ્યવસાય કરતી હોય છે. શિક્ષકની નોકરી સ્વીકારી, સાથે સાથે L.L.B.નો અભ્યાસ શરૂ ઈ.સ. ૧૯૫૨ની મુંબઈ સરકારના મુખ્ય પ્રધાન સ્વ. કર્યો. સંજોગોવશાત્ માત્ર પ્રથમ L.L.B. પૂર્ણ કરી શક્યા. નાની બાળાસાહેબ ખેરે વલવાડા ગામની શૈક્ષણિક પ્રગતિની પ્રસંશા ઉંમરમાં વધુ પડતી કૌટુંબિક જવાબદારી આવી પડવાથી આગળ કરી હતી. ૧૦૦% શિક્ષિત એવા આ ગામમાં આચાર્યશ્રી અભ્યાસ ન કરી શક્યા. ઈ.સ. ૧૯૫૫થી ૧૯૬૧ સુધી બાબુભાઈનો ઈ.સ. ૧૯૩૪માં જન્મ થયો હતો. ‘ફાતિમાદેવી ઈગ્લિશ સ્કૂલ'માં કામ કર્યા બાદ ઈ.સ. ૧૯૬૧માં ઝૂંપડી કહી શકાય એવા ઘરમાં આદિવાસી કોમની વસ્તી સુપરવાઇઝર તરીકે જોડાયા. ઈ.સ. ૧૯૬૬થી ઈ.સ. ૧૯૯૦ વચ્ચે એમનો ઉછેર થયો હતો. ગરીબી, અજ્ઞાનતા અને સુધી ઉપાચાર્ય અને ઈ.સ. ૧૯૯૦થી ૧૯૯૨ સુધી આચાર્યપદે અભણતાને એમણે ઘણી નજીકથી નિહાળ્યાં અને અનુભવ્યાં છે રહીને શાળાનું સફળ સંચાલન કરીને શાળાને A' ગ્રેડમાં અને એટલે જ આદિવાસી લોકોની પ્રગતિ માટે એમણે એમના ઉચ્ચકક્ષામાં મૂકી. પિતાજીની સહાયથી ઘણું સારું એવું કાર્ય કર્યું છે. શાળાના આચાર્યપદ દરમ્યાન એમણે અવનવા શૈક્ષણિક બાજુના ૫ માઈલ દૂર આવેલા કસ્બા વાપીમાં આવેલી પ્રયોગો કર્યા, જેનો લાભ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળતો રહ્યો. આર.જી.એ. સાર્વ. હાઇસ્કૂલમાં દરરોજ પગપાળા ચાલીને વિદ્યાર્થીઓમાં આનંદથી ઘરકામ (H.W) કરી શકે તે s.s.c. Ex. સુધી અભ્યાસ કર્યો હતો. માધ્યમિક શાળાના માટે H.N. ચકાસણીની નવી પદ્ધતિ અપનાવી, જે આજે પણ અભ્યાસ દરમ્યાન એમણે ઉર્દૂ ચૌથી, પ્રવીણ (B.A. સમકક્ષ)ની શાળામાં કાર્યાન્વિત છે. આંતરશાળા વસ્તૃત્વસ્પર્ધા, ક્રિકેટ પરીક્ષાઓ સારા ગુણ સાથે પસાર કરી હતી. માધ્યમિક શાળાના હરીફાઈમાં ‘હેરિસ શિલ્ડ ટુર્નામેન્ટ' તથા ખાર જિમખાનાની અભ્યાસકાળ દરમ્યાન હસ્તાક્ષર-હરીફાઈ, મહાત્મા ગાંધીજીના ખીચડિયા ટ્રૉફી', 'P' વૉર્ડ વિજ્ઞાનપ્રદર્શન, નેશનલ ટેલેન્ટ સર્ચ જીવન પર વક્નત્વ સ્પર્ધા તથા નિબંધ-લેખન, રાષ્ટ્રીય ગીતો એકઝામિનેશન, મહારાષ્ટ્ર સરકારની ડ્રૉઇંગ પરીક્ષા, વાર્ષિક ગાવાની હરીફાઈ વગેરેમાં સક્રિય ભાગ લઈ ઇનામો પ્રાપ્ત કર્યા ઉત્સવો, s.s.c. Exam. વ્યાખ્યાનમાળા વગેરે ઈતર હતાં. આ સમય હતો ઈ.સ. ૧૯૪૬થી ઈ.સ. ૧૯૫૦ પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીને સ્વતંત્રતા–સંગ્રામનો સમય. ઘણાં શિલ્ડ અને ઇનામ મેળવ્યાં. ધોરણ ૮ થી ધોરણ ૧૦ સુધીની દરેક વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સામાજિક રીતે ઉપયોગી તેવાં ગુજરાતી વિષય કરતાં ‘અંગ્રેજી' વિષયમાં વધુ ગુણ મળતા કાર્યો જેવાં કે “ફ્લેગ ડે', અંધજનો માટે ફંડફાળા ભેગા કરવાં, હોવાથી વડીલો અને શિક્ષકો તરફથી ઠપકો મળતો. “તમારી હૉસ્પિટલ અને અંધાક્ષી આશ્રમોમાં દરદીઓને ફળાહાર માતૃભાષા કાચી?” એવો પ્રશ્ન થતો. આ પ્રકારના ઠપકાથી કરાવીને તેમની સાથે રહીને સેવા કરવી વગેરે પ્રવૃત્તિઓમાં ભાગ ગુજરાતી વિષયમાં વધારે માર્ક મળે તે મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈને લેતાં કર્યો. વધુ મહેનત કરી ગુજરાતી વ્યાકરણ તથા સાહિત્યનો સારો એમની કામ કરવાની ધગશ અને સખત શિસ્તપાલનથી અભ્યાસ કર્યો. પરિણામસ્વરૂપ s.s.c. Examમાં ગુજરાતી વિષયમાં શાળામાં પ્રથમ નંબરે વિશેષ યોગ્યતા (Distinction) પ્રેરાઈને સરકારે એમની શાળાને ડ્રૉઇંગ પરીક્ષા કેન્દ્ર તરીકે કાયમી સાથે (સારા રાજ્યમાં બીજે ક્રમાંકે) ઉત્તીર્ણ કરીને રેકોર્ડ સ્થાપિત માન્યતા આપી. ઘણાં વર્ષોથી એમની શાળા મહારાષ્ટ્ર રાજ્યમાં કર્યો જે હજી પણ કાયમ છે. સૌથી મોટા ડ્રૉઇંગ પરીક્ષાના કેન્દ્રનું સ્થાન ધરાવે છે. માધ્યમિક અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આર્થિક પરિસ્થિતિ c.Exam બોર્ડમાં પેપર-સેટર, ભાષાંતરકાર અને પ્રતિકૂળ હોવા છતાં પિતાજી અને સ્નેહીજનોની શુભેચ્છાથી પાઠ્યપુસ્તકોની ભાષાંતરકારની પેનલમાં એમણે ઈ.સ. મુંબઈની ખાલસા કોલેજ તથા ભવન્સ કોલેજમાં અભ્યાસ કરીને ૧૯૭૦થી કાર્ય કર્યું. ઈ.સ. ૧૯૯૬થી ઈ.સ. ૨૦૦૬નાં B.Sc.ની ડિગ્રી મેળવી. સન ૧૯૫૯-૬૦માં સેંટ ઝેવિયર્સ પાઠ્યપુસ્તકો (ધો. ૯ અને ધો. ૧૦ ગણિત અને વિજ્ઞાન)ની ઇન્સ્ટિટ્યૂટમાંથી B.Ed.ની ડિગ્રી મેળવી. લેખકોની પેનલમાં કામ કર્યું. ( કૌટુંબિક તથા આર્થિક પ્રતિકૂળ પરિસ્થિતિને લીધે તથા ઈ.સ. ૧૯૭૨થી શરૂ થયેલ નવી શિક્ષણ-તરાહના શિક્ષણ પ્રત્યેની વારસાગત અભિરુચિને લીધે માધ્યમિક શાળામાં (૧૦+૨) પ્રતિનિધિ મંડળમાં સક્રિય ભાગ લીધો હતો. Jain Education Intemational Page #737 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૦ નવા અભ્યાસક્રમમાં ગણિત તથા વિજ્ઞાનમાં ઘણા ફેરફાર નિબંધ'નું તેમજ વ્યાકરણને વહાલું કઈ રીતે બનાવાય તે થયા. એમની કાર્યશૈલી, શિસ્ત અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ જોઈને “વહાલુ લાગે વ્યાકરણ' લખાયું. તેમજ “વિસ્તાર–લેખન', મેકમિલન ઇન્ડિયા’ તરફથી ૧૯૭૧માં ધો. ૮ના મેગ્સ- પત્રલેખન', “સંવાદ–લેખન', “નિરાળા નિબંધો’ વગેરે એમની સાયન્સનાં પાઠ્યપુસ્તકો લખવા માટે આમંત્રણ મળ્યું, જે કાર્ય કલમે આકારાયાં છે. એમણે સફળતાપૂર્વક પાર પાડ્યું. વ્યવસાયે શિક્ષક, હોદ્દાએ સંચાલક અને હૃદયે ઈ.સ. ૨૦૦૧થી ૨૦૦૪ સુધી ફરીથી આઈ.બી. પટેલ સાહિત્યરસિક એવા કીર્તિભાઈ ડી. વ્યાસની હાસ્ય એ પ્રકૃતિ છે. વિદ્યાલયમાં સલાહકાર-ડાયરેક્ટર તરીકે સેવા આપી. સમાજસેવી ઉદ્યોગપતિ આજે કોઈપણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરતા શ્રી ધીરજલાલ તલકચંદ શાહ રહે છે. સલાહ અને પ્રોત્સાહન આપે છે. અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સલાહકાર, માર્ગદર્શક તરીકે પ્રવૃત્તિશીલ રહીને એમનું નામ છે શ્રી ધીરજલાલ તલકચંદ શાહ. માતાનું સેવામાં કાર્યરત રહે છે. નામ મણિબહેન. તારીખ ૧-૧૧-૧૯૨૭ના રોજ સૌરાષ્ટ્રના ધ્રાંગધ્રા સ્ટેટના રાજચરાડી ગામે તેમનો જન્મ થયો. માતાપિતા શિક્ષણ અને સાહિત્યનો સુમેળ એવા દ્વારા બાળપણથી ધાર્મિક સંસ્કારો કેળવાયા. વઢવાણ શહેરની શિક્ષણવિદ્ કીર્તિભાઈ ડી. વ્યાસ દાજીરાજ કોલેજમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કરી માતાપિતાની આજ્ઞા લઈ તેઓ મુંબઈ આવ્યા. જ્યોત્સનાબહેન શિક્ષણ એ ધર્મ છે, ધંધો નથી’, એ શિક્ષણમંત્ર સાથે દાંપત્યજીવનમાં બે પુત્રો અને ત્રણ પુત્રીઓ વડે સુખી લઈને શિક્ષણ-ક્ષેત્રમાં શ્રી કીર્તિભાઈ ડી. વ્યાસ પ્રવેશ્યા. સંસાર બન્યો અને ધંધારોજગારમાં પણ પ્રગતિ થવા માંડી. એમણે સુદીર્ઘ કાળ સુધી “પ્રિમિયર દાદર અને પ્રિમિયર એક્ષપોર્ટ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ માટે ભારત સરકાર જુનિયર કૉલેજનું શૈક્ષણિક, વહીવટીય અને સંસ્થાકીય તરફથી સતત પાંચ વર્ષ એવોર્ડ મળવાનું સમ્માન અને પ્રોત્સાહન સુમેળભર્યું સુચારુ સંચાલન કર્યું. “બોમ્બે એસોસિએશન ઑફ મળ્યું. હેડૂસ ઑફ સેકન્ડરી સ્કૂલના સુવર્ણજયંતી વર્ષે પ્રમુખ રહીને સપ્તભાષી મુંબઈના આચાર્યોના સંગઠનને વેગવાન અને ઝાલાવાડી સ્થાનકવાસી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી પદે કાર્ય પ્રવૃત્તિમય કર્યું. કર્યું. શ્રી મહાવીર ક્લિનિક નામનું દવાખાનું શરૂ કરાવ્યું. ત્યાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે લગાતાર પચીસ વર્ષ સુધી એકધારી સેવા ગુજરાતી વિષયશિક્ષકમંડળના સ્થાપક પ્રમુખ રહીને આપી. આ સંસ્થાની બીજી શાખા મલાડ (પૂર્વ)માં કુરાર ગામમાં મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષાનો માન-મરતબો જળવાય અને મહાવીર ક્લિનિક તરીકે શરૂ કરી અને તેમાં પણ પોતાનું અંગત શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ રહે એના સતત આગ્રહી રહ્યા. યોગદાન આપ્યું. ઉપરોક્ત પ્રવૃત્તિઓની સાથે સાથે સાહિત્યક્ષેત્રે લેખક ૧૯૬૪માં સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટીની તરીકે સર્જન કરીને સાહિત્યની સેવા કરી. ૧૯૩૯થી ૧૯૯૫ સ્થાપના કરી અને શાળા શરૂ કરી. શ્રી ધીરજલાલની ભાવના સુધી “પ્રિમિયર પ્રબોધિની’ જે વાર્ષિક મુદ્રિકાંક છે તેનું જોઈ સંસ્થાએ ૧૯૮૪માં ધીરજલાલ તલકચંદ સાંકળચંદ શાહ પ્રકાશન કર્યું. એમની કલમે કેટલાંક પુસ્તકો લખાયાં : કોમર્સ કોલેજ અને પાનાચંદ ડુંગરશી તુરખિયા જુનિયર કોલેજની અનુક્રમે ‘ગણિતિકા’ સરળ રીતે ગણિત, “પ પત્રનો ૫', જેમાં શરૂઆત કરી. પત્ર દ્વારા બીજાના હાથમાં જઈએ તેમજ સુંદર સુલેખન બોલકા પત્રો લખાયાં. “નાટક નાટક નાટક', જે હળવી | શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, મામલતદાર વાડી, શૈલીનાં નાટકો, ‘રંગદેવતાની કૃપા પ્રકાશિત થયાં. તેમના મલાડ (પશ્ચિમ)માં જૈન ઉપાશ્રયમાં ઉપપ્રમુખ અને ટ્રસ્ટી પદે ગીતામૃતપુસ્તકમાં સરળ ગીતાસાર રચાયો છે. “વાતો પચીસ વર્ષ સેવા આપી. આવા પુણ્યાત્માઓ આપણા સમાજનું વિદેશી-વિલાયતી'માં યુ.કે. અમેરિકાના શૈક્ષણિક પ્રવાસના ગૌરવ છે. સ્વાનુભવોનું મૌલિક આલેખન મમળાવાયું છે. “નજરાણું ઝાલાત dain Education Intermational Jain Education Intemational Page #738 -------------------------------------------------------------------------- ________________ ૦૨૮ ધન્ય ધરા પિ. દિનજ શિ. જોશી એટલે પરિણામવાળી શાળાનાં સારાં પરિણામ લાવવા માર્ગદર્શક તરીકે દોલત શિક્ષણ સંસ્થા, ખારોડીમાં અને s.E.M. તરીકે ત્રણ વર્ષ કેળવણી-એક આહુવાન શિક્ષણવિદને કાર્ય કર્યું છે. ( દિનેએ ૧૯૫૪માં મલાડની શેઠ એન. એલ. શાળામાં આપશ્રીએ એક પીઢ અનુભવી વડીલ અને હાઇસ્કૂલમાં શિક્ષક તરીકેની કારકિર્દીનો આરંભ કરી દીધો. સમજદાર વ્યક્તિ તરીકે છાપ છોડી છે. શાળાની પ્રગતિમાં તેમજ મુંબઈની ખેતવાડીમાં આવેલી એફ. એન. પટેલ સ્કૂલમાં પાંચ ગૌરવ વધારવામાં આપશ્રીએ જે મહત્ત્વનો ફાળો આપ્યો છે તે વર્ષ ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે કામ કર્યું. અમને હંમેશ યાદ રહેશે. આપના દરેક કાર્યમાં પ્રામાણિકતા, કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલમાં જોડાયા. કર્તવ્યનિષ્ઠા, નીડરતા, સહિષ્ણુતા પ્રગટ થાય જ છે. તે માટે આ બે વર્ષ પછી ત્યાંથી પાછા શેઠ એન. એલ. હાઈસ્કૂલમાં સન્માનપત્ર અર્પણ કરી અમો આપશ્રી પ્રત્યે આદર અને હર્ષ સુપરવાઇઝર તરીકે આવ્યા. એસ.એસ.સી.ની વિવિધ વ્યક્ત કરીએ છીએ. શાળાઓની વ્યાખ્યાનમાળાઓમાં ગણિત-વિજ્ઞાનના વ્યાખ્યાતા એક આગવી પ્રતિભા તરીકે ઉલ્લેખનીય કામ કર્યું. દિનેન્દ્રએ કેટલાંક રેડિયો નાટકો ગીતા મલકાન લખ્યાં. શ્રી દિનુભાઈએ પોતે છેક ૧૯૭૪-૭૫ થી ૧૯૯૫ ૨૧મે વર્ષે પોતાની પેથોલોજિકલ લેબોરેટરી મલાડ ૯૬ સુધી મહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી પાઠ્યપુસ્તકો માટે કામ પૂર્વમાં ચાલુ કરી. કર્યું છે. - ૨૭ વર્ષથી શ્રીજી પેથોલોજિકલ લેબોરેટરીનું ૧૯૮૫માં જર્મની અને ઇંગ્લેન્ડથી એજ્યુકેશન સેમિનાર સફળતાપૂર્વક સંચાલન કરે છે અને પોતાની માલિકીની આધુનિક માટે આમંત્રણ મળતાં અન્ય માધ્યમોનાં બીજા છ આચાર્યો સાથે ઉપકરણોથી સજ્જ લેબોરેટરીના તેઓ માલિક છે. એક ડેલિગેશનમાં યુરોપ ગયા. શ્રી દિનુભાઈનું શિક્ષણક્ષેત્રે એલ.એલ.બી.ની ડિગ્રી હાંસલ કરી. આટલું મોટું પ્રદાન જોઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૮૭માં એમનું એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનું સર્ટિફિકેટ શિક્ષણનો એવોર્ડ આપી બહુમાન કર્યું. ૧૯૯૦માં નિવૃત્ત થયા પણ ગીતાબહેને મેળવ્યું. પછી આ કર્મઠ વ્યક્તિને મેનેજમેન્ટ માનાદરથી ટ્રસ્ટી અને દૂરદર્શન ઉપર યુવદર્શન' કાર્યક્રમમાં પૂજ્ય શ્રી પાંડુરંગ માનદ્ મંત્રીના હોદ્દે નિયુક્ત કરી એમને સતત શિક્ષણપ્રવૃત્તિમાં શાસ્ત્રી, નાટકકાર લતેશ શાહ, લેખિકા મૃણાલિની દેસાઈ, નાના સાંકળી રાખ્યા છે. શ્રી દિનુભાઈને મન શિક્ષણ એમનો અહાલેક ચુડાસમા ભૂતપૂર્વ રાજ્યસભાના સભ્ય શ્રીમતી સુશીલા છે અને એમાં જ એમનો આનંદ છે. આદિવરકર જેવાં અનેક મહાનુભાવોના ઇન્ટરવ્યુ (Interview) અવિસ્મરણીય આચાર્ય સ્વ. રમેશભાઈ વશી ગીતાબહેનને ૨૪ વર્ષની નાની વયે મહારાષ્ટ્ર સરકારે શ્રી રમેશભાઈ વશી, જેઓ અસ્પી નૂતન હાઇસ્કૂલ, special Executive Megistrateની માનદ્ પદવીથી મલાડમાં તા. ૧૬-૮-૬૯માં ગણિત અને વિજ્ઞાનના મદદનીશ નવાજ્યાં. શિક્ષક તરીકે જોડાયા. ત્યારપછી સુપરવાઇઝર અને આચાર્ય ગીતાબહેન એમ.ડી. શાહ મહિલા કૉલેજ તેમજ બનવાના અધિકારી બન્યા. ડી.ટી.એસ.એસ. કોમર્સ કૉલેજનાં ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાના કેન્દ્રસંચાલક, છે તેમજ ચંદ્રાબહેન મોહનભાઈ હોમિયોપેથિક કૉલેજનાં ઉપસંચાલક, એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાના લાઈગ સ્કવોર્ડના આજીવન સભ્ય છે. “કોશિશ' સંસ્થા, જે બહેરા-મૂંગાં બાળકોની સભ્ય, ઇન સર્વિસ ટીચર્સ ટ્રેઇનિંગ કેન્દ્રના સંચાલક, SMART શાળા ચલાવે છે, એમાં પણ સક્રિય ફાળો આપે છે અને ઇનરP.T. ટ્રેઇનિંગના કેન્દ્રવ્યવસ્થાપક, પ્રૌઢ શિક્ષણના વર્ગોનું વહીલ ક્લબ ઓફ મુંબઈ–નોર્થ વેસ્ટમાં પણ સભ્ય છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંચાલન કર્યું છે. નબળા નિત્યકર્મની શરૂઆત હંમેશાં પ્રભુપ્રાર્થનાથી કરનાર કર્યા. dain Education Intermational Jain Education Intemational Page #739 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૭૨૯ ગીતાબહેન મહર્ષિ અરવિંદની વિચારસરણીનાં ઉપાસક છે અને સાહિત્યનું વાચન અને લેખન એમની મનગમતી પ્રવૃત્તિ સાચા અર્થમાં ભાગવત્ ગીતાનાં પણ ઉપાસક છે. છે. કાવ્યો અને શિક્ષણ તથા સ્ત્રીકેળવણી વિશે તેમના લેખો અખબારોમાં અને સામયિકોમાં અવારનવાર પ્રગટ થતાં રહે છે. | ઋજુ અને કર્મશીલ જન્મભૂમિ'માં એમની કૉલમ “કોઈ જોડે, કોઈ તોડે ઘણી આચાર્ય શ્રી પ્રિયવદનભાઈ વૈધ લોકપ્રિય થઈ હતી. સુરત જિલ્લાના નાના ગામમાં જન્મેલા પ્રિયવદનભાઈ સોરાયસિસ' નામના ચર્મરોગથી પિડાતી આદિવાસી વિદ્ય, જન્મસ્થળ સુરત જિલ્લાના ચીખલી તાલુકાનું ગામ કન્યાની દર્દભરી દાસ્તાન રજૂ કરતી તેમની લઘુનવલ ‘પાનખરે તલાવચોરા. જન્મતારીખ ૧૧ જાન્યુઆરી, ૧૯૨૪. બાળી વસંત' એક નોખો-અનોખો વિષય લઈને આવી છે. તેમને મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી ભરડા , તેમણે “આકાશવાણી' પર અવારનવાર રેડિયો વાર્તાલાપો હાઇસ્કૂલમાં શિક્ષકની નોકરી મળી. તેમણે અભ્યાસ કરી મુંબઈ આપ્યા છે. સાહિત્યક્ષેત્રે જીવનચરિત્ર-વ્યક્તિચિત્રો, નવલકથાયુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. આ સાથે લઘુનવલ અને સંપાદનક્ષેત્રે વિશેષ પ્રદાન આપી રહ્યાં છે. સમાજસેવાનાં કાર્યો પણ તેઓ કરતા રહ્યા. તેઓ રાષ્ટ્રભાષાના લેખક, પ્રવચનકાર (મહાભારત), ગાંધીવિચારપ્રચારક વર્ગો ચલાવતા અને કામદાર વર્ગની મોટી ઉંમરની વ્યક્તિઓ શ્રી જિતેન્દ્ર દવે માટે “રાત્રિશાળા’ ચલાવતા, તેમને અક્ષરજ્ઞાન આપતા. સંસ્કારધામ વિદ્યાલયમાં જોડાવાનું આમંત્રણ મળ્યું, અંતે શ્રી જિતેન્દ્ર દવે વ્યવસાયે શિક્ષક હતા અને કારકિર્દીના છેલ્લાં ૧૧ વર્ષ શાળાના હેડમાસ્ટર તરીકે સેવા બજાવીને માર્ચ આચાર્યપદ પણ શોભાવ્યું. સંસ્કારધામ એક નાનકડી શાળા હતી તેમાંથી આજે સંસ્કારધામ ડિગ્રીકોલેજ બની છે ઉપરોક્ત ૨૦૦૨માં નિવૃત્ત થયા. નિર્ણયને આભારી છે. મુંબઈના વર્તમાનપત્ર પ્રવાસી'માં જિતેન્દ્ર દવેની રહસ્યકથાઓ પ્રગટ થઈ હતી. એસ.એસ.સી. પરીક્ષાના સેન્ટરના કંડક્ટર તરીકેની ગાંધીજી વિશેના તેમના અભ્યાસપૂર્ણ લેખો જવાબદારીઓ પણ તેમણે નિભાવી છે. અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પરીક્ષક તરીકેની જવાબદારી પણ તેમણે ઘણી વખત જન્મભૂમિ'માં પ્રગટ થયા છે. સ્વીકારી છે. જિતેન્દ્ર દવે મહાભારતના પણ અભ્યાસી છે. છેલ્લાં આઠ વર્ષથી મહાભારત ઉપર વિવિધ સંસ્થાઓમાં પ્રવચન આપી નિર્મળા મેમોરિયલ હાઇસ્કૂલ” શરૂ કરવામાં આચાર્યપદ રહ્યા છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, ભગવાન શ્રીકૃષ્ણ અને સંભાળ્યું. તેમાં શરૂઆતનાં વર્ષોમાં સેવા આપી. મહાભારતની કથા તેમજ મહાભારતનાં પાત્રો વિશેનાં એમનાં પ્રાધ્યાપિકા-લેખિકા-મુક્તપત્રકાર પ્રવચનો, સરળ, મનનીય અને શ્રદ્ધાપૂર્ણ હોય છે. અત્યાર ડો. કલ્પના દવે સુધીમાં મહાભારત પર ૨૦૩ પ્રવચનો આપી ચૂક્યા છે. અંગ્રેજીના નીવડેલા પ્રાધ્યાપક ડૉ. કલ્પના દરે છેલ્લાં ૩૫ વર્ષોથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. ઈ.સ. ૧૯૬૯થી પ્રાથમિક શિક્ષિકા તરીકે શ્રી ભૂપેન્દ્ર ઈશ્વરલાલ શાહ કારકિર્દીની શરૂઆત કરીને માધ્યમિક વિભાગ અને એમ.એ. જન્મસ્થળ બહાદુરપુર, મૂળ વતન કરારા, જિલ્લો કર્યા બાદ મલાડની શ્રી એમ. ડી. શાહ મહિલા કોલેજમાં વડોદરા. અભ્યાસ હિન્દી-સંસ્કૃત અને ચિત્રકલાની પ્રાદેશિક જુનિયર કૉલેજના વ્યાખ્યાતા તરીકે કામગીરી બજાવી. ગુજરાતી પરીક્ષાઓ પ્રથમ વર્ગમાં પાસ કરી. ૧૯૬૮થી ૧૯૭૧ મુંબઈમાં સાહિત્યક્ષેત્રે સંશોધન કરીને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજીના શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. છેલ્લાં ડૉક્ટરેટની પદવી મેળવી અને ડિગ્રી કૉલેજમાં ગુજરાતીમાં સાડત્રીસ વર્ષથી બીલીમોરાની વી.એલ. પટેલ કોલેજમાં અંગ્રેજી પ્રાધ્યાપિકા તરીકે નિયુક્ત થયાં. અત્યારે તેઓ ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને વ્યાખ્યાતા, લાફિંગ ક્લબ, બીલીમોરાના વિભાગનાં અધ્યક્ષ છે. સ્થાપક સભ્ય, જૂન-જુલાઈ ૨૦૦૪માં આલિંગ્ટન, ન્યૂજર્સી Jain Education Intemational Education Intermational Page #740 -------------------------------------------------------------------------- ________________ o૩૦. ધન્ય ધરા ચીખલી), માતા : ગં.સ્વ. સ્વર્ગસ્થ ડાહીબહેન રણછોડજી મિસ્ત્રી (ચીખલી). અમેરિકામાં સાહિત્યની સભાઓમાં સક્રિય ભાગ લીધો અને મનનીય પ્રવચનો આપ્યાં, કેટલાંક પ્રકાશનોમાં સંપાદકની જવાબદારી નિભાવી અને સમાચારપત્રોમાં તેમનું લેખનકાર્ય પ્રશંસાપાત્ર બન્યું. આકાશવાણી વડોદરા-અમદાવાદ પર પ્રસારિત રેડિયો કાર્યક્રમ આપ્યા. દૈનિક અખબારમાં “અલખની અટારીએથી' કોલમ દ્વારા ઠીક સમય સેવા આપી. ૨૦૦૭માં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર જયશ્રીબહેન દેસાઇ જયશ્રીબહેન દેસાઈ આંતલિયા બીલીમોરાની “અસ્પી કન્યા વિદ્યાલય’નાં આચાર્યા છે. તેમની શૈક્ષણિક કારકિર્દી સતત પ્રથમ વર્ગમાં પસાર થઈ છે. ૧૯૮૬થી તેઓ અસ્પી કન્યા વિદ્યાલય સાથે સંકળાયેલાં છે. મેઝરમેન્ટ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ નોર્મ્સ ઓફ ક્રિએટીવિટી ઓફ ધ ટુડન્ટ ઇન પ્રાયમરી સ્કૂલ’ વિશે તેમણે સંશોધન કર્યું છે. તેઓ વલસાડ જિલ્લા ટીચર્સ એસોસિએશનની કાર્યવાહક સમિતિના સભ્ય છે. નવસારી જિલ્લા આચાર્ય સંઘનાં સક્રિય સભ્ય છે. નવસારી જિલ્લા માધ્યમિક શાળાસંઘનાં કન્વીનર તરીકે છેલ્લાં ૧૦ વર્ષથી કામગીરી બજાવે છે. તે ઉપરાંત નવસારી જિલ્લા વિજ્ઞાનમંડળનાં સેક્રેટરી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ માટે હોમસાયન્સના અભ્યાસક્રમની રૂપરેખા સમિતિના સભ્ય તરીકે, સેન્ટ્રલ એસેસમેન્ટ સેન્ટરનાં સંચાલિકા તરીકે કામગીરી બજાવી છે. વૈભવ લાઇબ્રેરીનો બેસ્ટ સ્કૂલનો જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવ્યો છે. જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાવડો, આધુનિક કમ્યુટર સેન્ટર, પશ્ચિમ ભારતનો વિજ્ઞાન મેળાવડો તે ઉપરાંત વિજ્ઞાન, ગણિત, સંસ્કૃત, અંગ્રેજી, સમાજશાસ્ત્ર અને હિંદી વિષયમાં ક્વિઝ કાર્સ તૈયાર કર્યા છે. તેમની ભાવિ યોજનામાં ગર્લ્સ પોલિટેકનિકનું લક્ષ્ય છે. નવસારી જિલ્લામાં તેમનું સંચાલક મંડળ પ્રથમ ક્રમે પુરસ્કૃત થયું છે. ભૂલકાંભવન, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની અદ્યતન પ્રયોગશાળાઓ વિકસાવી છે. શિક્ષણવિદ્દ, લેખક, વક્તા, પત્રકાર એવં સામાજિક વિદેશમાં પ્રશસ્તિ સમ્માનપત્રો એવં એવોર્ડ : (૧) “ગુજરાત કલ્ચરલ એસોસિએશન, હર્મીટેજ નેશવીલ-ટેનેસી રાજ્ય : અમેરિકા દ્વારા સને ૧૯૯૪માં જાહેર પ્રશસ્ય સેવાકાર્ય એવોર્ડ : સમ્માન. (૨) અમેરિકામાં રાષ્ટ્રીય કક્ષાના લેઉવા પાટીદાર સમાજ ઓફ યુ.એન.એ.” દ્વારા કેલિફોર્નિયા રાજ્યની સાનઓઝ નગરીમાં સમાજના રાષ્ટ્રીય કક્ષાના ચતુર્થ વાર્ષિક અધિવેશનમાં અત્યંત અભિનંદનીય વ્યવસ્થાપક-મેનેજર તરીકે પ્રશસ્તિ સમ્માનપત્ર' સપ્ટેમ્બર, ૨૦૦૦ : અમેરિકા (૩) “ગુજરાતી કલ્ચરલ એસોસિએશન, નેશવલ-ટેનેસી’ દ્વારા (ઉ.c.A.) “જાહેર સમાજસેવા ક્ષેત્ર એવોર્ડ : પ્રશસ્તિ સમ્માનપત્ર સને ૨૦૦૨ : સ્થળ : ગુજરાત કલ્ચરલ એસોસિએશન (જીસીએ) સભાભવન, નેશવલ, ટેનેસીઅમેરિકા. (૪) અમેરિકાના રાષ્ટ્રીય કક્ષાના લેઉવા પાટીદાર સમાજ ઓફ યુ.એસ.એ.'ના મેનેજર-Executive Directorતરીકે “અભિનંદનીય જાહેર સમાજસેવા અને સમાજના સંનિષ્ઠ મેનેજર' તરીકે પ્રશસ્તિ સમ્માનપત્ર-એવોર્ડ સને ૨૦૦૦થી ૨૦૦૨ : નેશવીલ-ટેનેસી : સ્થળ : G.C.A. Hell, Nashville, Tn-U.S.A. જાહેર પ્રવચનો : ભારત, યુ.કે. અને અમેરિકામાં. વિદેશોની સફળ સફર : યુ.કે., સ્કોટલેન્ડ, સિંગાપોર, કેનેડા અને અમેરિકા. પત્રકારિત્વ ક્ષેત્રે : ઈ.સ. ૧૯૬૨થી આજપર્યંત (૨૦૦૬) : ગુજરાતના કેટલાક અગ્રણી દૈનિકો, સાપ્તાહિકો, પાક્ષિકોમાં, અમેરિકામાં કેટલાક અગ્રણી ગુજરાતી સાપ્તાહિક અખબારોમાં, યુ.કે.થી પ્રસિદ્ધ થતા અને વિવિધ દેશોમાં પ્રસારિત થતા અગ્રણી સાપ્તાહિકમાં. આકાશવાણી : ભારત સરકારનાં ગુજરાતનાં આકાશવાણી કેન્દ્રો : અમદાવાદ-વડોદરા–રાજકોટથી પ્રસારિત થતાં જિલ્લાનો માસિક સમાચારપત્ર સને ૧૯૭૭થી ૧૯૯૨ સુધી લખ્યો–પ્રસારિત થયો. સાહિત્યસર્જન ક્ષેત્રે : (૧) બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં. (૨) કાર્યકત ઠાકોરભાઈ ર. મિસ્ત્રી (ગુરુકુલ, સૂપાવાળા) શ્રી ઠાકોરભાઈ રણછોડજી મિસ્ત્રી (અમેરિકા), પિતા : સ્વ. રણછોડજી જીવણજી મિસ્ત્રી (થાલા Jain Education Intemational Page #741 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૦૩૧ માસિક અને ત્રિમાસિકના સંપાદક તરીકે અનેક વર્ષોપર્યત સફળ કાર્ય કર્યું. (૩) ભારતનાં અને વિદેશોનાં અનેક ગુજરાતી પ્રકાશનોમાં વિવિધ પ્રકારોની સાહિત્યિક કૃતિઓ પ્રસિદ્ધ થઈ અને થઈ રહી છે. ઝિંદાદિલ ઃ શ્રી સુરેશભાઈ પટેલ સને ૧૯૭૪થી અમેરિકામાં સ્થાયી થયેલા સુરેશભાઈનો પ્રાદુર્ભાવ તા. ૨૪-૫-૧૯૫૨માં ભારતના સ્વાતંત્ર્યસેનાની ખેડૂત પિતા, સામાજિક કાર્યકર અને દાનવીર કરસનભાઈ હીરાભાઈ પટેલને ત્યાં દિવાળીબહેનની કૂખે સુરત જિલ્લાના ઐતિહાસિક તાલુકાના બારડોલીના વઢવાણિયા ગામે ખાનદાન લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં થયેલો. ૧૯૯૫માં જીવનના અંતિમ શ્વાસ સુધી ભારત સરકાર તરફથી સ્વાતંત્ર્યસેનાનીને અપાતા પેન્શનનો સ્વેચ્છાએ રાજીખુશીથી સ્વીકાર ન કરી સાચી રાષ્ટ્રભક્તિનાં દર્શન કરાવ્યાં. શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિ અર્થે તેના વ્યાજમાંથી આજપર્યંત લાખો રૂપિયાની સખાવત કરી ચૂક્યા છે. અમેરિકામાં બે એરિયા (સિલિકોન વેલી) કેલિફોર્નિયાના એલકેમીનો રીઅલ, પાલો આલ્ટોની ડેઇઝ ઇન મોટેલ બનાવી. અમેરિકામાં મોટેલ ઉદ્યોગક્ષેત્રે નામના મેળવી હોવા છતાં સુરેશભાઈમાં સાંસ્કૃતિક, ધાર્મિક, પરોપકારી અને સમાજસેવાનો માંહ્યલો સળવળાટ કરતો હતો. જાહેર સેવાક્ષેત્રે જાણીતી સેવાભાવી સંસ્થા કેલિફોર્નિયાના ઇન્ડિયન કલ્ચરલ એસોસિએશનમાં સને ૧૯૮૫થી તેની વિવિધ સમિતિઓના પદાધિકારીપદે પ્રશસ્ય સેવા આપવા સાથે તેઓ સને ૧૯૯૩માં તેના પ્રમુખપદે આરૂઢ થયા. કેલિફોર્નિયાની જાહેર જાણીતી સેવાભાવી સંસ્થા ચેરિટેબલ કેર ફાઉન્ડેશનના કેટલાંક વર્ષો પર્યત તેઓ ટ્રસ્ટીપદે રહ્યા. કેલિફોર્નિયાના ડિવોશન એસોસિએશન ઓફ સીતારામ ટ્રસ્ટના પણ શરૂઆતથી ટ્રસ્ટીપદે યશસ્વી સેવા આપવા માંડ્યા. અમેરિકાના કેલિફોર્નિયાના ફેડરેશન ઓફ ઇન્ડિયા ઉત્તર કેલિફોર્નિયામાં પણ તેઓ સલાહકાર અગ્રણી કાર્યકર્તા તરીકે કાર્યરત બની પ્રશસ્ય સેવા આપવા સભાગી થયા. કેલિફોર્નિયાના મિલપીટાસ શહેર અને ગુજરાતના સુરત જિલ્લાની ઐતિહાસિક નગરી બારડોલી વચ્ચે ય સિસ્ટર સિટી તરીકેના સંબંધો સ્થાપિત કરવા સ્તુત્ય પ્રયાસ કર્યા છે. ભારતના સાંસ્કૃતિક અને સંગીતક્ષેત્રે નામાંકિત સંગીતકારો અને કલાકારો જેવાં કે, પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, રાસબિહારી મહેતા, વિભા દેસાઈ, ડાયરાવાળા મધુસૂદન વ્યાસ, માર્કડ ભટ્ટ, ઊર્મિલા ભટ્ટ, નાટ્યકાર દિન્યાર કોન્ટ્રાક્ટર, પુરષોત્તમ જલોટા, હરિઓમ શરણ, નંદિની શરણ, બંસરીવાદક હરિપ્રસાદ ચૌરસિયા, હર્ષા ત્રિવેદી અને ક્લાસિકલ ડાંસર સાધના દત્ત વગેરે પણ અમેરિકામાં સુરેશભાઈનો આતિથ્થભાવ માણી ચૂક્યાં છે. કૃષ્ણલાલ શ્રીધરાણી. કિશનસિંહ ચાવડા ગુલાબદાસ બ્રોકર કૃષ્ણલાલ ઝવેરી ત્રિભોવને પૂ. લુહાર 'સુન્દરમ્’ Page #742 -------------------------------------------------------------------------- ________________ ( સી નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ ઉચ્ચ અને આદર્શ જીવન દ્વારા ઈતિહાસ સર્જa આદિત્યો (આ લોકો સફળ કેમ થયા?) મોટી રાયણ-કચ્છના વતની રામજીભાઈ ગાલાનું સાત દીકરા, એક દીકરી એમ બહોળું કુટુંબ. ધંધાર્થે વતન છોડીને મુંબઈમાં વસેલા. ભાગીદારીમાં કરિયાણાની દુકાન શરૂ કરી. કોઈ વાતે ભાગીદારો સાથે મતભેદ થતાં ચાલુ દુકાન છોડી દેવી પડી. રામજીભાઈ જાણે સપરિવાર ફૂટપાથ પર આવી પડ્યા ! બેકારી, ભૂખ, સંઘર્ષ અને સ્વમાનનો ભંગ ! આઘાતનો ક્ષય રામજીભાઈને ગળતો ગયો. આયુષ્યના ૪૫મા વર્ષે એમનું અવસાન થયું. દીકરીને તો નાની વયે સાસરે વળાવી હતી. બે દીકરા પણ પરણાવી લીધા હતા. મા લાખણીબાઈએ કચ્છનાં ધીંગા પાણી પીધાં હતાં એટલે પતિના અવસાન પછી ખમીર બતાવ્યું. બધા ધકરાઓને પાંખમાં લઈ હૂંફ તથા હિંમત બંધાવી. પોતાની એકમાત્ર મૂડી એવાં થોડાં ચાંદીના ઘરેણાં મોટા બે પુત્રોને આપી દીધાં, જે ઘરેણાં વેચીને દીકરાઓએ પ્રિન્સેસ સ્ટ્રીટમાં એક દાદર નીચે ખાંચામાં પુસ્તકોની નાની દુકાન શરૂ કરી. ‘ધનજી’ અને ‘લાલજી' ઉપરથી “ધનલાલ બ્રધર્સ' નામ આપ્યું, જે ઘણું જાણીતું થયું. ધનજીભાઈ દુકાને બેસીને નવાં - જૂનાં પુસ્તકો વેચે ને લાલજીભાઈ થેલામાં પુસ્તકો ભરીને ઘેર ઘેર વેચવા જાય. જૂનાં પાઠ્યપુસ્તકો ભેગાં કરી તેને બાઇન્ડિંગ કરાવીને સાવ ઓછી કિંમતે ગરીબ વિદ્યાર્થીઓને સુલભ કરવાની શુભ શરૂઆત આ ભાઈઓએ કરી. સગાંવહાલાં તો મોં ફેરવી ગયાં હતાં, પણ વળી કોઈ હરિનો લાલ મળી ગયો. ભાઈઓનું ભણતર ઓછું, પણ ગણતર ઘણું. અનુભવ વધતો ગયો તો પરિશ્રમ પણ વધતો ગયો, ને ભાગ્યનું ચણતર થવા માંડ્યું. માતા લાખણીબાઈનું પણ યુવાન વયે અવસાન થયું. ત્યાં તો એક યુવાન ભાઈનું પણ અવસાન થતાં ભાઈઓ થોડા જ લાચાર બની ગયા, પણ આવી આપત્તિમાંથી જ સંયમ, સહનશીલતા, ધૈર્ય વધતાં ગયાં. પ્રચંડ આત્મવિશ્વાસ તથા ભગીરથ પુરુષાર્થ મનુષ્યને હંમેશાં વિજય અપાવે જ છે. એ સમયમાં ક્ષયની બીમારી સામાન્ય હતી. ઉપચારો પણ મર્યાદિત હતા. દુર્ભાગ્યે સૌથી મોટા ભાઈ લાલજીભાઈ ક્ષયની બીમારીમાં સપડાયા. ક્ષયની બીમારીમાંથી બહાર આવતાં જ લાલજીભાઈએ એક મહાન વિકટ કાર્ય ઉપાડ્યું. એ જમાનામાં અંગ્રેજી-ગુજરાતી મોટી ડિક્ષનરી મળતી નહોતી. ત્યારે થોડુંક ભણેલા લાલજીભાઈએ સેંકડો ડિકશનરીઓનું દોહન કરીને સાત વર્ષના અંતે પચાસ હજાર એન્ટ્રીઓ તથા ઘેઢ લાખ શબ્દોના અર્થથી સભર એક નવા જ પ્રકારની ડિકશનરી જાતે જ તૈયાર કરી. અનેક નિષ્ણાતોની મદદ લીધી, પરિણામસ્વરૂપ ઑક્સફર્ડ ડિકશનરી જેવી જ એક માતબર ડિકશનરી એડવાન્સ ડિકશનરીનું સર્જન થયું. આ એડવાન્ડ ડિકશનરી'ની પ્રસ્તાવના તે સમયના મૂર્ધન્ય સાહિત્યકાર તથા ભારતીય વિદ્યાભવનના કુલપતિ શ્રી કનૈયાલાલ મુનશીએ લખી છે. આ ડિક્શનરી ગુજરાતી ઘરોમાં વર્ષોથી એક આધારભૂત શબ્દકોશ તરીકે જાણીતી થઈ છે. Jain Education Intemational ducation International Page #743 -------------------------------------------------------------------------- ________________ આ ડિક્શનરી ત્રણ વર્ષે છપાઈ. પાછળથી સુધારા-વધારા સાથે નવી આવૃત્તિ થઈ અને પછી તો નાની–મોટી ડિક્શનરીઓની શૃંખતા સર્જાતી ગઈ ! આમ, મંડાણ થર્યા સફળતાનાં. નાના ભાઈઓ એક પછી એક ધંધામાં જોડાતા ગયા. સફળતાનાં સોપાન ચડવામાં હવે સરળતા આવી. હિંમત વધી, ઉત્સાહ વધ્યો. જેમ જેમ મૂડી આવતી ગઈ, તેમ તેમ મુસીબતો પણ દૂર થવા લાગી ! પુરુષાર્થની આંગળી પકડીને બધા ભાઈઓએ ઈ. સ. ૧૯૫૯માં 'નવનીત પ્રકાશન' નામે સંસ્થા શરૂ કરી. આ પ્રકાશન-સંસ્થામાં અપેચિતો, ગાઇડો ને અન્ય શૈક્ષણિક પ્રકાશનો તૈયાર થવા માંડ્યાં, જે વિદ્યાર્થીઓમાં ખૂબ જાણીતાં થયાં. શાખ વધવા માંડી. વિદ્યાર્થીઓમાં ‘નવનીત’ અત્યંત પ્રિય થઈ પડ્યું. ઈ. સ. ૧૯૬૬માં અમદાવાદમાં પ્રેસ શરૂ કર્યું. ઈ. સ. ૧૯૭૬માં મુંબઈમાં પણ નવનીત ભવન ઊભું થયું. ત્યાં ભાઈઓ કામ કરવા લાગ્યા. હરખચંદભાઈ (છોટુભાઈ) ‘ધનલાલ બ્રધર્સ' સંભાળવા લાગ્યા. પાછળથી ધનજીભાઈએ પોતાનો અધૂરો રહેલો અભ્યાસ પૂરો કર્યો અને આંખના ડૉક્ટર તરીકે મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં સ્થાયી થયા. ઈ. સ. ૧૯૬૬માં શ્રી લાલજીભાઈ અને શ્રી શાંતિભાઈ ધંધાર્થે મુંબઈ છોડી અમદાવાદ આવ્યા. પાછળથી શ્રી હરખચંદભાઈ પણ મુંબઈ છોડી પરિવારસહિત અમદાવાદ આવી વસ્યા. સૌથી નાના ભાઈ શાંતિભાઈએ અમદાવાદ ખાતે પ્રકાશન વિભાગ સંભાળી લીધો. આજે ભાઈઓ સાથે એમના દીકરાઓ અને પૌત્રો (ત્રણ પેઢી સાથે) ભેગા મળીને આ સંસ્થાના ઉત્પાન માટે ભગીરથ કાર્ય કરવા લાગ્યા છે. નવનીત પ્રકાશનનું નામ આજે શિક્ષણજગતમાં માનભેર લેવાય છે. બહોળા કુટુંબને દુઃખમાં એકસૂત્રે જાળવી રાખનાર શ્રી લાલજીભાઈની સમજ હતી કે સુખમાં સૌને એકસૂત્રે જાળવવા મુશ્કેલ છે. તેમણે ઉમંગભેર ભાઈઓને પરણાવીને તેમને જુદાં ઘર માંડી આપ્યાં. આનાથી બધામાં અંતરનો ભાવ સચવાયો ને વ્યવસાયમાં કોઈ ક્ષતિ ન આવી. આ વિશાળ વડલાના મોભી એવા સૌથી મોટા ભાઈ લાલજીભાઈનાં પત્ની તેજબાઈ અવસાન પામ્યાં. ખુદ લાલજીભાઈને કીડની તથા કમળાના રોગે જકડી લીધા. પોતાના ભાઈઓના લહેરાતા વડલાના છાંયામાં સંતોષ સાથે લાલભાઈ ઈ. સ. ૧૯૮૭માં વિદાય થયા. આજે તો 'નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ' સંસ્થા ભારતની પ્રમુખ પ્રકાશન સંસ્થા તરીકે સ્થાપિત થઈ ચૂકી છે. શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવતાં પણ માફકસર કિંમતનાં અસંખ્ય પ્રકાશનો પ્રગટ કરતી આ માતબર સંસ્થાને તેમના ભાઈઓ તથા તેઓના દીકરાઓ અને પૌત્રો મળીને સમગ્ર 'ગાલા પરિવાર' વાલજીભાઈના આદર્શો જિવત રાખીને, એ જ નિષ્ય અને ખત સાથે ચલાવી રહ્યા છે. આજે આ પ્રકાશન-સંસ્થાનાં ચાર હજાર જેટલાં પ્રકાશનો વિવિધ ભાષામાં ઉપલબ્ધ છે. જેમાં બાળસાહિત્ય, શૈક્ષણિક પુસ્તકો, આરોગ્ય વિષયક પુસ્તકો ઇત્યાદિ મુખ્ય છે. લગભગ બે હજાર ઉપરાંત માણસો આ સંસ્થામાં કામ કરી રહ્યા છે. અમદાવાદ તથા મુંબઈસ્થિત વિશાળ ભવનોમાં વહીવટી કાર્યાલયો કાર્યરત છે. ભારતભરમાં એકમાત્ર અદ્યતન પ્રેસ 'નવનીત' પાસે છે. SAP જેવી અદ્યતન કમ્પ્યૂટર સિસ્ટમ એમાં કાર્યરત છે. આ ‘નવનીત પબ્લિકેશન્સ (ઇન્ડિયા) લિમિટેડ' સંસ્થા સ્વયં એક પ્રચંડ પુરુષાર્થ, શુદ્ધ નીતિ, આદર્શ અને વ્યવહાર સંચાલનશૈલી, આડંબરરહિત અને નિશંકારભર્યા જીવનનું જીવંત મંદિર છે ! (સૌજન્ય : શ્રી યશ રાય - ‘સરળતાથી સફળતા') Page #744 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શાસન અરુણોદય પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. ગોંડલ સંપ્રદાયના સૌથી નાના સંત અને તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સાના કૃપાપાત્ર અંતેવાસી સુશિષ્ય એટલે આજની યુવાપેઢીના લાડીલા ગુરુદેવ નમ્રમુનિ મ.સા. ધન્ય ધરા એક સામાન્ય વ્યક્તિનું અસામાન્ય વ્યક્તિત્વ, એક વિશિષ્ટ ગુરુતત્ત્વ, શાસનની શાન, ઉદયમાન અરૂણ અને સંઘર્ષોનાં દાવાનળમાંથી પ્રગટેલો જ્ઞાનનો ઝળહળતો દીપક એટલે આજનાં ક્રાંતિવીર પૂ. નમ્રમુનિ મ.સા. ૧૯૭૦ની ૨૬મી સપ્ટેમ્બરે નાગપુરમાં પુષ્પાબેન કનૈયાલાલ ભાયાણીને ત્યાં ત્રીજા પુત્ર તરીકે જન્મેલા “મહાવીર”! માત્ર પોણા ત્રણ વર્ષની ઉંમરે પિતૃપ્રેમનું છત્ર ગુમાવ્યું અને સંઘર્ષોની સફર શરૂ થઈ. નાગપુરથી માદરે વતન લાઠી, લાઠીથી મામાને ત્યાં અભ્યાસ અર્થે, દિલ્હીથી પુનઃ લાઠી, વળી અમરેલીમાં અભ્યાસ સાથે સર્વિસ, તકદીર અજમાવવા મુંબઈ અમે મુંબઈમાં મલાડ અને કાલબાદેવી કેરોનમાં નોકરી....! છ વર્ષની ઉંમરથી જ છઠ્ઠી ઇન્દ્રિય જાગૃત....જે કથન કરે તે પ્રમાણે જ થાય!' એ 6th sense માં વિનય અને નમ્રતા ભળ્યાં અને બન્યાં આજે વચન સિદ્ધિનાં સંત....! સાત વર્ષની ઉંમરથી જ જ્ઞાન થયું કે પાણીમાં જીવ છે, ત્યારથી પાકું જ પાણી પીવાના પચ્ચક્ખાણ કરી લીધાં. નાનપણનું એ જીવદયાનું બીજ આજે વિશાળ વૃક્ષ બની ગયું છે. નાનપણથી જ મર્યાદમાં રહેવાના ભાવ સાથે જ્યાં હોય ત્યાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના પચ્ચક્ખાણ કરી લેતાં. મર્યાદાની એ એક ઈંટમાંથી સંયમની ઇમારત ઊભી થઈ ગઈ. પ્રત્યેક પરિસ્થિતિ અને પ્રત્યેક વ્યક્તિમાંથી કંઈક ને કંઈક શિક્ષણ ગ્રહણ કરે....તો સંશોધન વિના કોઈ વાતનો સ્વીકાર મંજૂર નહીં. દીક્ષા અંગીકાર કરતાં પૂર્વે પણ અન્ય અનેક ધર્મોનાં પુસ્તકો વાંચ્યા અને પ્રયોગો દ્વારા પ્રમાણિત કર્યા બાદ જૈનધર્મની શ્રેષ્ઠતા પુરવાર થતાં જૈન અણગાર ધર્મનો સ્વીકાર કર્યો. શાસનની એવી પ્રભાવના કરી કે “શાસન પ્રભાવક”નું બિરુદ પામ્યાં. નાનપણમાં પૂ. વીરેન્દ્રમુનિ મ.સા.ની શિબિર ભરી અને શ્રેષ્ઠ અને શાંત બાળકનું પ્રથમ ઇનામ મેળવ્યું. આજે નમ્રમુનિ મ.સા.ની “જ્ઞાન સંસ્કાર શિબિર”ની ગામેગામ બાળકો આતુરતાપૂર્વક રાહ જૂએ છે. બીજી શિબિર દામનગરમાં પૂ. મહાત્માજીની ભરી અને એમનાં શબ્દે શબ્દે સંયમના બીજ રોપાઈ ગયાં, જેમાં ધર્માનુરાગી માતાની પ્રેરણાનું સિંચન મળ્યું. પાછળથી માતાએ પણ દીક્ષા લીધી અને અત્યારે બોરીવલીમાં પૂ. પ્રબોધિકાબાઈ મ.સ. સુખશાતામાં બિરાજમાન છે. નાનપણથી જ જેના હૃદયમાં દયા અને કરૂણા ભરેલાં છે, એવા મહાવીરે દુષ્કાળના સમયે ભાઈઓ સાથે મળી ‘જનતા તાવડો' શરૂ કર્યો અને શુદ્ધ સામગ્રી લાવી જાતે જલેબી, ગાંઠીયા બનાવી પડતર કિંમતે વિતરણ કર્યું. આજે માનવતાવના મસીહા બની ગયાં. પણ, ત્યાં જ કિશોરાવસ્થાની કાચી ઉંમરે ભાવનગરની એક ઘટનાએ મહાવીરને ગડમથલમાં મૂકી દીધો. વિચારોના વમળે એની દિશા બદલી નાંખી. ગમતો ઉપાશ્રય અણગમતો થઈ ગયો. સમય સાથે સમજનું સમન્વય અને પરિવારને સુખી અને સમૃદ્ધ કરવા ખૂબ મહેનત કરવાનો સંકલ્પ કર્યો, એક પછી એક પુરુષાર્થ આદર્યા. ઘડીકમાં લોટરીની દુકાનમાં નોકરી તો ઘડીકમાં book stall, ત્યાંથી કરિયાણાની દુકાન અને છેવટે તકદીર અજમાવવા આવ્યાં મહામયી મુંબઈ નગરીમાં....! વસઈમાં વસવાટ સાથે જ ધર્મનો રંગ ઝાંખો પડવા લાગ્યો અને વાતાવરણની અસર નીચે વ્યસન અને ફેશનનો રંગ ચઢવા લાગ્યો. Page #745 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ છ૩૫ આ પણ...એક મધ્યરાત્રિનાં સંકેતે ફરી જીવનની રાહ બદલી નાંખી, અલ્પ આયુનો સંકેત અને કંઈક કરી લેવાની # ભાવના...! સવારનાં ઉઠતાં વેંત માતાને સ્વપ્નાની વાત જણાવી, પૂછ્યું, “મારે શું કરવું જોઈએ?” માતાની ઇચ્છા ત્રણ દીકરામાંથી એક દીકરો શાસનની સેવા કરે સાકાર થતી લાગી અને તરત જ કહી દીધું...બેટા! દીક્ષા લઈ લે...! શબ્દો સાંભળતાં જ બદલાઈ ગયેલાં સંસ્કાર અને સ્મરણ સ્મૃતિમાં આવી ગયાં. ઉપાશ્રય ગયાં. ત્યાં બિરાજમાન પૂજ્યવરા મુક્તાબાઈ અને પૂ. વીરમતીબાઈ મ.એ સર્બોધિત કર્યા. ત્યાર બાદ મારવાડના જોધપુર ગામે પૂ. પ્રકાશમુનિ મ.સા. પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયાં. આઠ મહિના સુધી રોજની ૪૦ ગાથા કંઠસ્થ કરે અને ત્યાં સુધી પાણીનું ટીપું પણ મોઢામાં ન મૂકે. મહાવીરની આવી એકાગ્રતા અને ચિંતન શક્તિ દીર્ઘદ્રષ્ટા પૂ. પ્રકાશમુનિ મ.સા.ને પણ સ્પર્શી ગઈ, જે ચિંતન શક્તિ આજે પ્રખર વ્યાખ્યાન વાણીરૂપે વિશાળ જનસમુદાયને A પ્રભાવિત કરી રહી છે. વૈરાગી અવસ્થામાં ખગપુરમાં આવેલ વૈરાગ્ય પ્રેરિત પ્રવચનની પ્રભાવશાળી વાણીને આજે પણ લોકો ભૂલ્યાં નથી. ત્યાગ અને વૈરાગ્ય દઢ બનતાં તા. ૧૦-૨-૧૯૯૧નાં રોજ અલગારી મહાવીર અણગારી નમ્રમુનિ બન્યાં અને 1 જીવનનો બીજો તબક્કો શરૂ થયો. નવદીક્ષિત નમ્રમુનિની મ.સા.ની પ્રથમ પ્રવચનધારા ‘સમયની સાર્થકતા'માં તત્ત્વનાં ઊંડા રહસ્યોને સમજાવવાની મૌલિકતાથી સૌ ધન્યતા અનુભવવા લાગ્યા. પણ, સંયમ જીવનનાં પ્રથમ પાંચ વર્ષ તો માત્ર સંશોધન અને સાધનામાં વિતાવ્યાં. આગમના રહસ્યોને ઉકેલ્યાં, આત્માના અતુલ ઊંડાણ સુધી પહોંચ્યાં. માટે જ આજે એમની પ્રભાવક વાણીમાં ‘આત્મસિદ્ધિ'ના રહસ્યો સાંભળી વિશાળ સંખ્યામાં જેની સાથે જૈનેતરો પણ પોતાના અંતરાત્માને ભીંજવી રહ્યાં છે, જ્યારે પરદેશનાં લોકો c.D. દ્વારા એમની વાણી સાંભળી કૃતાર્થ થઈ રહ્યાં છે. કુમળી વયે જૈનધર્મના કઠિન નિતિ-નિયમોની ભઠ્ઠીમાં સેકાયા, સંધર્ષોનાં વાવાઝોડાને સહન કર્યા, ઉપસર્ગોને ન સમભાવે સહન કર્યા પણ તેની સાથે આત્મગુણોને એવા વિકસાવ્યાં કે આજે સૌરાષ્ટ્ર અને ગુજરાત તો ઠીક પણ મહામયી છે. છે મુંબઈની યુવાપેઢીને પણ વ્યસન મુક્ત બનાવી ધર્મ અને માનવકલ્યાણનાં માર્ગે લાવ્યાં અને સહુનાં લોકલાડીલા બન્યાં. - ૧૯૯૨ની સાલમાં ભાવનગરની ઇરવિન હૉસ્પિટલમાં blood ની vomit થઈ અને 80% blood નીકળી ગયું ત્યારે ડૉક્ટરોએ અંતિમ સમય જાહેર કરી દીધો. ત્યારે નાનકડા આ મુનિને મૃત્યુનો ભય ન લાગ્યો પણ આંખ બંધ છે કરી પરમાત્માનું સ્મરણ કરવા લાગ્યાં અને બધાને કહી દીધું. મને હમણાં કાંઈ થવાનું નથી. પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જ અચાનક જ જે શબ્દો ક્યારેય સાંભળ્યાં કે વાંચ્યા ન હતાં તેવા ઉવસગ્ગહરં સ્તોત્રનાં શબ્દો સ્વયં સ્ફરિત થવા લાગ્યા, જે શ્રદ્ધાનો શ્વાસ બની ગયાં એ શ્રદ્ધા એ જ સ્તોત્ર સિદ્ધિ અપાવી, માટે જ આજે લાખો લોકો એમના શ્રીમુખેથી આ મહાપ્રભાવક અને હૃદય સ્પંદિત કરતાં સ્તોત્રને સ્વીકારી શાંતિ અને સમાધિ મેળવે છે. શ્રદ્ધાપૂર્વક જાપ કરે છે. | નવું જીવન મળ્યું અને બમણા વેગે પુરુષાર્થ, ચિંતન, મનન અને સાધના શરૂ થઈ ગયાં. એક પછી એક વડોદરા, ( રાજકોટ, ઘાટકોપર અને મુલુંડમાં ઐતિહાસિક અને અવિસ્મરણીય ચાતુર્માસ કરી અત્યારે બોરીવલીમાં પ્રત્યેક ઘરની એકે કે વ્યક્તિમાં ધર્મ અને માનવતાના બીજ વાવીને સ્નેહનાં સિંચનથી પુલકિત કરી રહ્યાં છે. તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ની રાજકોટ એચ. જે. હોસ્પિટલમાં નિષ્કામ અને અમ્યાન ભાવે રાતદિવસ I અવિરત સેવા કરી તપસમ્રાટનાં અંતેવાસી કૃપાવંત બન્યાં. ગુરુશિષ્યનું અનુસંધાન સાધ્યું અને આજ પર્યત ક્ષણેક્ષણનાં સ્મરણ 1 સાથે એમની સ્મૃતિને જલવંત રાખી રહ્યા છે, એમના નામે ઉપાશ્રય, હેલ્થ સેન્ટર, વેટરનરી હોસ્પિટલ બંધાવરાવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. જાણે ગુરુભક્તિની બેજોડ મિશાલ.....! જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં શ્રી ઉવસગ્ગહરં ભક્તિ ગ્રુપ અને અહેમુ યુવા ગ્રુપની સ્થાપના કરતાં જયા. જીવદયા Jain Education Intemational Private & Personal Use Only Page #746 -------------------------------------------------------------------------- ________________ o3s ધન્ય ધરા #Sઅને માનવકલ્યાણનાં કાર્યો કરવાતાં જાય. દવા, અનાજ, ફી, જરૂરીયાતની વસ્તુઓ સાધર્મિક ઘરોમાં ગુપ્ત રીતે 4 * મોકલાવરાવે, એમની પ્રેરણાથી અને શ્રી ઉવસગ્ગહરં સાધના ટ્રસ્ટનાં સહયોગથી આપણાં જ ૧૫ બાળકો ઓસ્ટ્રેલિયામાં છે છે અને ૧૦ બાળકો લંડનમાં ઉચ્ચ અભ્યાસ લઈ રહ્યાં છે. માત્ર છ મહિનામાં જ મુંબઈના ઘાટકોપર, મુલુંડ, અંધેરી, બોરીવલી, કાંદિવલી, મલાડ આદિ ક્ષેત્રોમાંથી ૧૦૦૦થી વધુ યુવકો અને યુવતીઓ અહમ્ ગ્રુપમાં જોડાયાં છે. રાજકોટમાં પણ અહમ્ ગ્રુપ માનવતા અને સેવાની પ્રવૃત્તિઓ કરે ? જ છે. સૌરાષ્ટ્ર, મુંબઈ, ગુજરાત, દિલ્હી અને કેનેડાના વિવિધ ક્ષેત્રોમાં શ્રી ઉવસગ્ગહરં ભક્તિગૃપનાં ભાઈઓ અને બહેનો સમૂહમાં જાપ કરી શાંતિ અને સમાધિની અનુભૂતિ કરે છે. | વિવિધ વિભાગોને આવરી લેતાં વિશાળ સંકુલમાં ‘પારસધામ' બનાવવાની ભાવના વ્યક્ત કરી અને ગુરુભક્તોએ તેર કરોડ રૂપિયાના ખર્ચે પારસધામનું નિર્માણ કર્યું. તેની સાથે તન-મનથી પણ સેવા કરી માતાના ગુરુદેવના સ્વપ્નને સાકાર કર્યા. કદાચ આને જ ગુરુતત્ત્વ કે ગુરુભાવ કહેવાય...! આવા પ્રેક્ટીકલમાં માનનારા પ્રભાવશાળી યુવાસંતની પ્રેરણાથી બાળકોને રૂચતી અને એમની શૈલીમાં સમજાવતી આધુનિક જૈનશાળા Look N Learm તૈયાર થઈ, જેમાં computer પ્રોજેક્ટર અને એમિનેશન દ્વારા વિશાળ jainism નો course વિશેષરૂપે ટ્રેઈનીંગ લીધેલાં શિક્ષકો દ્વારા ગુજરાતી અને Englishમાં ભણાવવામાં આવે છે. હાલમાં માત્ર 4 ઘાટકોપર કેન્દ્રમાં ૬૦૦ બાળકો ભણે છે મુંબઈ-નવી મુંબઈમાં ૧૦ કેન્દ્રો ચાલે છે ભારતભરમાં ૫૦ કેન્દ્રો ખૂલશે. વર્તમાનકાળમાં ગુરુ, ગુરુની મહત્તા અને મહત્ત્વને રૂપક રૂપે સમજાવતી “મળ્યા એક માળી' Animation c.D. અને પાવર પોઈન્ટ પ્રઝન્ટેશન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ, બાળકો માટે ઉood habitsનાં નાનાં નાનાં સચિત્ર cartoon Animation બધું જ c.D. અને પુસ્તરૂપે તૈયાર કરવામાં આવ્યું છે. 1 આજ સુધી એમના અનેક સાહિત્ય, પુસ્તકો, વ્યાખ્યાન વાંચણી, ધ્યાન અને વિવિધ શિબિરોની c.D. બહાર પડી ! I છે. ઉપરાંત ઉવસગ્ગહર સ્તોત્રના જાપ, માંગલિકના જાપ અહમ્, સંતિ સંતિ કરે લોએ, ગુરુભક્તિ સ્તવન ગુરુવંદના આદિની c.D. પણ બહાર પડી છે. એમની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ છેલ્લાં છ વર્ષથી માસિક પ્રાણપુષ્પ’ બહાર પડે છે જેની નકલ દિનપ્રતિદિન | વધતી રહે છે. તેમજ બાળકો માટે ગુજરાતી અને અંગ્રેજીમાં Look N Learn Weekly પણ પ્રગટ થાય છે. જે ! બાળકોમાં ખૂબજ લોકપ્રિય બન્યું છે. પૂજ્ય ગુરુદેવની નિશ્રામાં સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન સેંટર દ્વારા સતત ચારવર્ષથી જૈન સાહિત્ય જ્ઞાનસત્ર”નું પ્રતિવર્ષ આયોજન થાય છે જેમાં ભારતભરના ૬૦ જેટલા વિદ્વાનો જૈનધર્મના વિવિધ વિષયો જ પર પોતાના શોધપત્રો રજૂ કરે છે. ૪ ૩૫ વર્ષના નાનકડા સંતની કાર્યક્ષમતા, વિચારો, ચિંતન અને એમની આત્મિક અને અધ્યાત્મિક પ્રવૃત્તિથી અને ' જે પ્રગતિથી પ્રભાવિત થઈ ગોંડલ ગચ્છનાં સૌથી વડીલ અને સૌથી જ્ઞાની અને દીર્ઘદ્રષ્ટા સંત પરમ દર્શનિક પૂ. - જયંતમુનિજી મ.સા.એ એમને “શાસન અરૂણોદય’નાં નામે નવાજ્યાં. જે વિશાળ હૃદયી, સ્વયં સ્ફરિત આત્મજ્ઞાનનાં અધિપતિ, વીતરાગનાં અનુરાગી, કરુણાના સાગર, માનવતાનાં મસીહા, દીર્ઘદ્રષ્ટા, વાત્સલ્યનાં વારિ, નિખાલસ, વિરાટ ક્રાંતિકારી વ્યક્તિત્વ અને વિશાળ ભક્ત વર્ગનાં લાડીલાં ગુરુદેવ એવા આ છે. યુવા સાધકનાં સંતત્વને ચારિતાર્થ કરતાં પરિચયથી જ્ઞાની ગૌરવ કરશે તો અજ્ઞાની અદેખાઈ કરશે. પણ જે બંનેથી અલિપ્ત છે. છે. છે એવા ગુરુદેવ તો દઢ મનોબળ સાથે, મંજિલ સુધી પહોંચવા પોતાનાં પ્લેનની દિશામાં મક્કમપણે આગળ ને આગળ વધી રહ્યાં છે. એવા શાસન અરુણોદયને આપણી અભિવંદના. સૌજન્ય : શ્રી ઉવસગ્ગહર સેવામંડળ સંચાલિત શ્રી ઉવસગ્ગહર ભક્તિગૃપ-વડોદરા. Jain Education Intemational For Private & Personal use only Page #747 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ધરતીની ધૂળમાંથી ધાન પેદા કરનારી પાટીદાર પ્રજા જેઓ જિલ્લાના શ્રેષ્ઠ અહેવાલ-લેખન એવોર્ડથી વિભૂષિત થયા છે એ ‘અમરેલીની આરસી' સાપ્તાહિકના તંત્રી, અમરેલી જિલ્લાના સંદર્ભ ગ્રંથ સહિત સોએક જેટલાં પુસ્તકોના સર્જક અને સંનિષ્ઠ પત્રકાર શ્રી ગોરધનદાસ સોરઠિયા તબિયતની ચિંતા ખીંટીએ વળગાડીને જૈફ વયે પણ નાનકડું કોડિયું બનીને પત્રકાર જગતને અજવાળતા રહ્યા છે. થોડા દિવસ પહેલાં એમનો લસરતી કલમે લખાયેલ પત્ર સાથે સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોનો ઇતિહાસ' નામનો દળદાર ગ્રંથ મને મળ્યો. આ ગ્રંથ ઈ.સ. ૧૯૨૫માં લેઉવા પટેલ શંભુલાલ ટીડાભાઈ બોરડે પ્રભુની ફૂલવાડી’ એવા શીર્ષક નીચે આજથી પંચોતેર વર્ષ પૂર્વે પ્રગટ કર્યો હતો. એ ગ્રંથ અપ્રાપ્ત હોઈ ઉપલબ્ધ થતો નહોતો, અલગારી રખડપટ્ટી પછી સોરઠિયાએ આ ગ્રંથની નકલ પ્રાપ્ત કરી, એનું સંપાદન કર્યું અને એમાં નવું ઉમેરણ કર્યું. એનું પ્રકાશન કર્યું. સમાજને આવો મૂલ્યવાન ગ્રંથ સંપડાવી આપવા માટે સંપાદક અને પ્રકાશક ઉભય પક્ષો અભિનંદનના અધિકારી બને છે. અવલોકનકાર : જોરાવરસિંહજી જાદવ મૅનેજિંગ ટ્રસ્ટી, લોકકલા ફાઉન્ડેશન, અમદાવાદ 636 આ ગ્રંથની સંપાદકીય નોંધમાં પોતાના હૃદયના ભાવોને વ્યક્ત કરવા માટે સંપાદકે યહૂદી ધર્મગ્રંથ ‘તાલ મૂડ’નું એક કથન ટાંક્યું છે, “જો તમારી સંતિત તમને યાદ કરે એવું ઝંખતા હો તો એક સરસ કુટિર બનાવજો. જો તમારા પૌત્રો તમને સંભારે એવું ઇચ્છતા હો તો એક સરસ મજાનું પથ્થરનું મકાન બાંધજો. તમારા પ્રપૌત્રો જિંદગીભર ન ભૂલે તેવું માનતા હો તો કિલ્લાથી સુરક્ષિત નગર બનાવજો, પણ જો તમારી અનેક પેઢી તમને ચિરકાલ સતત યાદ કરે એવી આકાંક્ષા રાખતા હો તો એક સરસ મજાનું પુસ્તક લખજો.” આ પુસ્તક માટે શંભુભાઈ બોરડ અને શ્રી ગોરધનદાસ સોરઠિયાને પાટીદાર સમાજની આ અને આવતી પેઢીઓ અવશ્ય યાદ કરશે. આ ગ્રંથ બે ભાગમાં વહેંચાયેલો છે. શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજીના આશીર્વચન સાથે આરંભાતા પ્રથમ ભાગમાં પાટીદારોનો પ્રાચીન ઇતિહાસ, પટેલોનું સંગઠન, સંમેલનો અને વિરલ વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવોનો પરિચય છે જ્યારે બીજા ભાગમાં ઇતિહાસને ઘડનારા પાટીદારોની વાતો, એ કાળનું જ્ઞાતિનું બંધારણ, લોકકલાના વૈતાલિક રિવાજો અને એ સમયનાં રસિક દૃષ્ટાંતો આપ્યાં છે. એમાં પાટીદારોનો ઇતિહાસ ધ્યાનાર્હ છે. અવલોકનકાર શ્રી જોરાવરસિંહજી જાદવ ગામ આકરૂ (તા. ધંધુકા)ના વતની છે. ભારતભરના ૫૦૦૦ જેટલા કલાકારોને તેમની રાહબરી નીચે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના ઉપક્રમે દેશભરના લોકસાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રંગમંચો ગજવે છે. અને આંતરરાષ્ટ્રીય તખ્તા ઉપર મૂકી સૌને યશકીર્તિ અપાવ્યાં છે. લોકકલા ડાયરાઓનું અઢીદાયકાથી સંચાલન કરે છે. શ્રી જાદવનો પુરાતત્ત્વમાં પણ ઊંડો અભ્યાસ છે. આ પુરુષાર્થી સંશોધકને અનેક એવોર્ડ મળ્યા છે. લેખક, સર્જક, સંશોધક અને લોકકલાવિદ્ તરીકે સાહિત્યજગતને તેમની પાસેથી નેવું ઉપરાંત સચિત્ર ગ્રંથરત્નો સાંપડ્યા છે. અખબારોની સાપ્તાહિક આવૃત્તિઓમાં વિવિધ વિષયો ઉપર તેમની વિસ્તૃત લેખમાળાઓ ખાસ ધ્યાન ખેંચે છે. ધન્યવાદ.—સંપાદક Page #748 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ભારતના તથા વિશ્વના અન્ય દેશોમાં પથરાયેલા પાટીદારો, પટેલો કે કણબીઓનું મૂળ વતન ગુજરાત નથી. ઇતિહાસકારોના મંતવ્ય અનુસાર વાયવ્ય દિશામાંથી ગુર્જરો સાથે કૂર્મીઓ પણ હિંદુસ્તાનમાં આવ્યા. હજારો વર્ષ પૂર્વે આર્યો એશિયાખંડના પામીર નામના ઉચ્ચ પ્રદેશમાં વસતા હતા. સમય જતાં સ્થાનાંતર કરીને, એમની બે ટોળીઓ જુદી જુદી બે દિશામાં વહેંચાઈ ગઈ. એક ઇરાન તરફ ને ત્યાંથી યુરોપના દેશોમાં અને બીજી મધ્યપૂર્વના દેશોમાં જઈ વસી. કાળક્રમે પામીર પ્રદેશમાં વસનારી ટોળી ખૈબરઘાટ દ્વારા હિંદુકુશની પર્વતમાળા ઓળંગીને સિંધુ નદીના ફળદ્રુપ પ્રદેશના પટમાં આવી. ત્યાંથી વળી આગળ વધતાં વધતાં ઉચાળા ભરીને પંજાબ, ગંગા ને જમુના નદીનાં ફળદ્રુપ મેદાનોમાં જઈને વસ્યા. લેઉવા અને કડવા બે તડ જુદા હોવા છતાં મૂળે તો એક જ જ્ઞાતિ છે. પટેલ કે પાટીદાર શબ્દ વ્યવસાયને કારણે છે, જ્ઞાતિવાચક નથી, એમ અહીં કહેવાયું છે. ઇતિહાસના ઓવારે ઊભા રહીને ભૂતકાળ ભણી મીટ માંડીશું તો જણાશે કે કૂર્મીઓ ઈ.સ. પૂર્વે ૩૦૦ના અરસામાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યા હોવાનું મનાય છે. આ બધા પંજાબ, સિંધ, કચ્છ, રાજસ્થાન ને રાધનપુર એમ જુદા જુદા માર્ગે સૌરાષ્ટ્રમાં આવીને સ્થિર થયાનું તજજ્ઞો કહે છે. સંસ્કૃત શબ્દકોશમાં ‘કૂઅસ્ય અસ્તિ ઇતિ કૂર્મિ’ મતલબ કે જેની પાસે જમીન હોય તે ‘કૂર્મિ’. જગતની સંસ્કૃતિના મૂળ પાયામાં ખેડૂત હતો. સૌથી પ્રથમ ઉદ્યોગ ખેતીનો હતો. કૃષિની શોધ થતાં ભટકતી જાતિઓ પૃથ્વી પર સ્થિર થઈ અને સંસ્કૃતિ વિકાસના કેડે ચડી. સંસ્કાર અને સંસ્કૃતિનો પાયો કુટુંબ છે. કુટુંબમાંથી ‘ટુ’ અક્ષર નીકળી જતાં કુમ્બી, કૂર્મિ અને તેનું અપ્રભ્રંશરૂપે કણબી તથા કુનબી શબ્દ આવ્યો હોવાનું મનાય છે. કુમ્બીનો બીજો અર્થ ગૃહસ્થ પણ થાય છે. કણબી, કૃષિકાર, કણમાંથી મણ અનાજ પેદા કરનાર ગૃહસ્થી હોવાને કારણે લોકજીવનમાં કહેવત આવી કે, ‘કણબી પાછળ કરોડ, કણબી કોઈની પાછળ નહીં.’ લેઉવા પટેલો કે કડવા પાટીદારોનું ગોત્ર કશ્યપ ગણાય છે. મહર્ષિ કશ્યપ મહાન વિચારક, વિદ્વાન, વૈજ્ઞાનિક, કવિ, કલાકાર અને કુશળ કિસાન હતા. એમણે ૠગ્વેદના પ્રથમ મંડળ, સૂક્ત ૯૯ની રચના કરી હતી. પાટીદારો આ કૃષક, કશ્યપ-ઋષિના કૂર્મવંશી ક્ષત્રિય કહેવાય છે. આગળ જણાવ્યું તેમ કણબીઓ ભારતભરમાં પથરાયેલા છે. કૂર્મી, કનબી, કુંબી ધન્ય ધરા એકજ જ્ઞાતિનાં રૂપાંતિરત નામો છે. ઉત્તર ભારતમાં અને મધ્યપ્રદેશમાં કુનબી, મહારાષ્ટ્રમાં પાટીલ અને તામિલનાડુમાં કામ્પુસે, નાયડુ કે રેડ્ડી બધા એક જ સમાજના હોવાનું જ્હોન વિલિયમ માને છે. ગાંધીજીના અંગત મંત્રીશ્રી મહાદેવભાઈ દેસાઈએ ‘એ સ્ટોરી ઓફ બારડોલી'માં કણબીના કડવા, લેઉવા, મતિયાભક્ત કે ઉદાપાટીદાર ઉપરાંત ચરોતરિયા એવા પાંચ તડાનો ઉલ્લેખ કર્યો છે. ૧૨મી સદીમાં સિદ્ધરાજ જયસિંહના શાસન દરમ્યાન ગંગા-જમનાના દોઆબમાંથી ૧૮૦૦ પટેલ પરિવારો ગુજરાતમાં આવીને સ્થાયી થયા. પ્રથમ એમની વસાહત પાટણમાં બની. ઈ.સ. ૧૧૧૦ના અરસામાં રામજી પટેલ નામના પ્રભાવશાળી વ્યક્તિએ પાટણથી અડાલજ આવીને છસો લેઉવા પટેલોને વસાવ્યા હતા. તેઓ સિદ્ધરાજના પ્રધાનમંડળમાં મહત્ત્વનું સ્થાન શોભાવતા હતા. તેમણે અડાલજમાં લેઉવા પટેલની કુળદેવી માતાજી અન્નપૂર્ણાના મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. ખેડા જિલ્લાના પીપળાવના વીર વસનદાસે મોગલ બાદશાહ અને ગુજરાતના સૂબાઓની વગથી મહેસૂલ ઉઘરાવવાના ઇજારા પાટીદારોને આપ્યા હતા. આ ઇજારા મેળવનાર ચરોતરના પટેલો પાછળથી અમીન અને દેસાઈના નામે ઓળખાયા. સને ૧૭૦૩માં પીપળાવમાં યોજાયેલા ખાસ સમારંભમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબના શાહજાદા ‘બહાદુરશાહ’ ખાસ હાજર રહ્યા હતા. ત્યારે સરકારી દફ્તરે ‘કણબી’ના બદલે પાટીદાર શબ્દનો કાયમી હુકમ કરાવ્યો હતો. એ જમાનામાં ખેતી કરનાર ખેડૂત, કહેવાતી જમીનના ટુકડા (ખેતર)ના માલિકને પત્તીદાર' કહેવાતો. એમાંથી ‘પટ્ટલિક’ અને તેનું અપભ્રંશ પાટીદાર થયાનો ઉલ્લેખ મળે છે. ગામમાં ગામ કે નાતના પટેલ હતા. શાસક અને પ્રજા વચ્ચે કડીરૂપ વ્યક્તિ પટેલ હતા. મહમદ બેગડાએ રાજ્યની ખેતી વિકસાવવા માટે એક એક ગામનો કબજો, પસંદ કરીને એને આબાદ કરવાની શરતે કણબીઓને આપેલો. એની સાથે ગામના દીવાની અને ફોજદારી કાયદાનો અમલ કરવાનું કામ પણ પટેલોને મળ્યું. ગામની હદમાં ચોરી થાય તો એને પકડવાની જવાબદારી પણ ઠરાવી. આમ ઓછામાં ઓછા ખર્ચે રાજતંત્ર ચલાવવાનો માર્ગ મહંમદ બેગડાના રાજઅમલમાં લેવાયો. પરિણામે દિલ્હીના બાદશાહે એક વખત કહેલું કે “અમારા રાજ્યમાં તો જાર-બાજરી પાકે છે પણ ગુજરાતના સુલતાનને ઘરે તો મોતી પાકે છે.’’ Page #749 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ o૩૯ સંવત ૧૨૨૪માં વાછા પટેલે વસો વસાવ્યું. અકબરના પોતાના વડવાનોના નામ પરથી પણ અટકો આવી. ઉ.ત. ગોંડલ વખતમાં અજુ પટેલ થયા તેની સાથે અકબર બાદશાહને ભારે પરથી ગોંડળિયા, રાણપર પરથી રાણપરિયા, સરધાર પરથી દોસ્તી હતી. અકબર ગાદીએ આવ્યા બાદ અજુ પટેલને દિલહી સરધારા, છોડવડી પરથી છોડવડિયા, રૈયા પટેલ પરથી રૈયાણી, બોલાવી સંવત ૧૬૪૧માં ગુજરાત તરફનું કામ સોંપી ૯ કાના પટેલ પરથી કાનાણી, જગા પટેલ ઉપરથી જાગાણી અને શણગારેલા હાથી, ૧૩ ગામ અને ર૩ હજારની નિમણૂક બાંધી ભાદા પટેલ પરથી ભાદાણી અટકો આવી. જેમાં પ્રથમ દીધી. વિરમગામમાં સત્તરમાં સૈકામાં ઉદયકર્ણજી થયા. તેમણે હાલારમાં ઊતર્યા તેઓ હાલારી લેઉવા કહેવાયા. જે કુટુંબો સીધા વિરમગામનો મજબૂત કિલ્લો તથા રાજગઢી બંધાવ્યાં. ગોહિલવાડમાં આવ્યા તે ગોહિલવાડી લેઉવા કહેવાયા. પટેલોમાં અલ્લાઉદ્દીને કરણઘેલાને હરાવ્યો ને મુસલમાની સૈન્ય સાથી માટી સંખ્યા હાલારી લેઉવાની ગણાય છે. ગુજરાતને લૂંટવા–બાળવા માંડ્યું. ખેતીનો શાંત ધંધો કરનાર તાજેતરમાં પ્રગટ થયેલ ગોરધનદાસ સોરઠિયા સંપાદિત કણબીઓથી વસેલાં આબાદ ગામડાં ભાંગ્યાં. પ્રજા જ્યાં ત્યાં “સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોનો ઇતિહાસ' ઉપર આપણે ઊડતી નાસવા માંડી. એ કાળે કાઠિયાવાડના દરબારો ગુજરાતના નજર કરી પણ એ ગ્રંથમાં આજથી પચાસ-સો-બસો વર્ષ પૂર્વે પાટીદારોની ખેતીખંત જાણતા ના, આથી એમણે પોતાનાં ગામો લેઉવા કણબી પટેલોના રિવાજ કેવા હતા, પટેલોના રાજરજવાડાં આબાદ કરવા માટે પટેલોને ર્મોટા પળત આપી રાજમાં વસાવવા સાથે સંબંધો કેવા હતા, એમની રખાવટ, ખાનદાની અને માંડ્યા. નામદાર જામરાવળે બહુ સારો પ્રયત્ન કર્યો હતો. સંવત નાતીલાઓની રસપ્રદ વાતો અને પ્રસંગો વાચકોને રસ પડે તેવા ૧૫૮૨માં ભાદા ઠુંમર તથા પૂંજા ભંડેરીએ ખેડૂતોના મોટા હોઈ નમૂનારૂપે અહીં થોડાક રજૂ કરું છું, જેમાં સૌરાષ્ટ્રના જથ્થા સાથે પોતાના રાજ્યમાં હાલારમાં ઉતાર્યા, પીપર પટેલોના જૂના કાળના સામાજિક જીવનનું સાચું ચિત્ર જોવા મળે ભાડુકિયામાં એકીસાથે ૭૫૦ ઉચાળા ઉતાર્યા હતા. તેમાંથી કંઈક છે. હાલારમાં રહ્યા અને ધોરાજી વગેરે ગામોમાં ગયા અને ત્યાં નવાં વર્ષો પૂર્વે અમરેલીમાં રામજી પટેલ વીરડિયા રહેતા. નવાં ગામોનાં તોરણ બાંધી કાઠિયાવાડનો મુલક વસાવવા વડલા સમ વિશાળ પરિવાર. એક જ ઘરમાં ૧૨૫ જણ એક માંડ્યો. સંવત ૧૮૬૯માં હાલારમાં મોટો દુષ્કાળ પડ્યો. આ રસોડે જમતાં. ખેડ મોટી અને માલઢોર ખૂબ. સવારે એમનાં દુષ્કાળને “કોતડીનો કાળ' કહેવામાં આવે છે. આ વખતે હાલાર ઢોર ચરવા નીકળે ત્યારે લોકો કહેતાં કે, “એ રામજી પટેલનું ભાંગ્યું. કાઠી પ્રજાનો મુલક રાજપૂતોએ જીતી લેતાં કાઠીઓ ધણ નીકળ્યું.” એવામાં સંવત ૧૯૩૪માં ભારે દુકાળ પડ્યો. એ બહારવટે ચડ્યા ને રાજ્યના ખેડૂત પટેલોને રંજાડવા લાગ્યા. વરસમાં રામજી પટેલે ખીજડિયાના મારગ માથે શેરડીનો વાઢ અમરેલી વગેરે વિસ્તારો એક કાળે ખેડૂતવસતી વગરના હતા. કરેલો. શેરડી ત્રીજે ક્યારે પહોંચેલી. ઉનાળો આવતાં ગાયોનાં ત્યારબાદ ગાયકવાડનું રાજ્ય આવતાં શાંતિ સ્થપાઈ. ભૂખ્યા ટોળાં ઘાસચારા વગર ઝૂરવા માંડ્યાં. અમરેલીને પાદર પછી સમયાન્તરે અન્ય પ્રદેશોમાંથી પાટીદારો સૌરાષ્ટ્રમાં વણઝારાની પોક્યું ખાવી. એમાં ય ગાયો ઘણી. રામજી પટેલે આવ્યા. આ કુટુંબોએ વહાલા વતનની યાદી રાખવા ગામો પરથી આ નજરે જોયું. ગરીબ વણઝારાને જોઈને તેઓ ગામના મોટા પોતાની અટકો રાખી. ઉ.ત. વસો પરથી વસોયા, ગુર્જરા પરથી શેઠિયાઓ પાસે ગયા. સૌએ મોં ફેરવી લીધાં. રામજી પટેલ ભારે ગજેરા, સોજીત્રા પરથી સોજીત્રા, સાવલી પરથી સાવલિયા, હૈયે પાછા ફર્યા. લીંબાશી પરથી લીંબાશિયા, વઘાશી પરથી વઘાશિયા, વણનો લ - પછી એમણે ઢોલીને બોલાવ્યો ને ગામમાં સાદ પડાવ્યો પરથી વણસોલિયા, માંઘરોલી પરથી માંગરોળિયા, તારાપર કે ગામની અને વણઝારાની જેની ગાયો ભૂખે ભાંભરડા નાખે પરથી તારાપરા, તરણોલ પરથી તરણોલી, ધકેલી પરથી છે એમને મારા શેરડીના વાઢમાં છૂટી મૂકી દેવાની છૂટ છે. એ ધામેલિયા, કોઠી પરથી કોઠિયા, બોરસદ પરથી બોરસદિયા, કાળે રૂપિયા ચાર હજારની પીલવા જેવી શેરડી હતી ઈ સઘળી ફિણાવ પરથી ફિણાવિયા, સિદ્ધપુર પરથી સિદ્ધપરા, માંડળ ગાયોને ખવરાવી દીધી. પટેલને હૈયે ઠંડક વળી. આનંદથી એ પરથી માંડળિયા, સિંગાલી પરથી શીંગાળા, હીરાપર પરથી ઘેર આવ્યા. લોકો કહે, “રામજી પટેલ ભારે લહેરી. ઊમળકો હીરપરા, પાદરા પરથી પાદરિયા તરીકે ઓળખાયા. પાછળથી આવ્યો તે આખો વાઢ ભૂખી ગાયોને ખવરાવી દીધો.” ત્યારથી આ અટકો ફરી ગઈ અને કાઠિયાવાડનાં ગામો પરથી અને એમની અટક વીરડિયાને બદલે લહેરી પડી ગઈ. Jain Education Intemational Education International Page #750 -------------------------------------------------------------------------- ________________ ૦૪૦ ધન્ય ધરા ગુજરાતના પળાંસવા ગામમાં રહેતું વાઘજી પરસાણાનું આબાદી પટેલને સોંપી. પહેરામણી આપી ૪ સવાર મોકલી કુટુંબ સંવત ૧૯૨૦માં લાઠીમાં રહેવા આવ્યું. એમાં વેલો પટેલ ગામનું તોરણ બંધાવ્યું. સૂબાએ પટેલને ૫૫ કોરી ખીચડાની કર્મી પુરુષ થયા. એમની સ્થિતિ સારી થતાં કેરિયાને મારગે વાવ આપી. પડતર જમીનો ખેડાવા માંડી. સારા ખેડૂતને અહીં વસાવી બંધાવી. દરબારે એમને સારી જમીન અને ટોડાવાળી વાડી ખેતી આબાદ કરી. ગોવા પટેલનો દીકરો નારણ પટેલ થયા. આપી. ટોડાવાળી વાડીમાં એમણે શેરડીનો વાઢ કર્યો, શેરડી બહુ સંવત ૧૮૯૫માં દુષ્કાળ પડ્યો ત્યારથી એમણે જગતને સારી પાકી પણ ગોળના ભાવ તળિયે ગયા. આથી પટેલ ગોળની જિવાડવા માટે જુવારનો સંગ્રહ શરૂ કર્યો. સંવત ૧૯૩૪ના ચાર ગાડીઓ ભરાવીને કચ્છના આંકડિયા ગામે ગયા. સાંજ દુષ્કાળના વર્ષમાં એમની પાસે ૩૭,૮૦૦ મણ જુવાર સિલકમાં પડવાથી એક ગરીબ વિધવા બ્રાહ્મણીને ત્યાં ઉતારો કર્યો. ભલી હતી. એમણે દુષ્કાળના વર્ષમાં આ જુવાર ખાવા આપીને બ્રાહ્મણી બાઈએ બધાને પ્રેમથી જમાડ્યા ને આગતાસ્વાગતા કરી આજુબાજુની પ્રજાને નભાવી. એટલે પટેલે રાજી થઈને ડોશીને ગોળનું ભલું આપ્યું. ગોળનું સંવત ૧૯૨૧માં એમણે પિતા ગોવા પટેલનું કારજ કર્યું. ભીલું હાથમાં લઈને ડોશી ધારી ધારીને જોવા લાગી. પછી પટેલ આ વખતે કારજમાં ૧૨૦૦૦ માણસ ભેળાં થયાં. એ કાળે સાડા સામું જોઈને બોલી : “ભાઈ! આ ગોળ લાઠીનો તો નઈ? અને અગિયાર હજારનો ખર્ચ થયો. ૨૦૦ મણ લીલોતરી શાક ઈ પણ ટોડાવાડીનો!” પટેલને તો આ સાંભળીને ભારે નવાઈ વપરાયું. હજારો બ્રાહ્મણોને જણ દીઠ અરધો ભદ્રાસણ આપ્યું. લાગી. ઘડીભર એમને થયું કે આ ડોશી નક્કી કામણગારી લાગે એ પછી બહારવટિયાઓએ સાજિયાવદર ગામ ભાંગીને લૂંટ્યું. છે. નહીંતર આટલે દૂર એને ક્યાંથી ખબર પડે? એટલે પટેલ આ બાબતમાં નારણ પટેલે રાજકોટ પોલિટિકલ એજન્ટની કહે : "માડી, તમે કામણબામણ જાણો છો?” કોર્ટમાં દાવો કરી રૂપિયા સોળ હજાર મેળવ્યા. સંવત ૧૯૧૨માં ના રે દીકરા! કામણ કેવું ને વાત કેવી? ટોડાવાડી મૂળ ગામ ભાંગ્યા પછી ફરીથી એને આબાદ કરી બીજાં ત્રણ ગામ અમારી હતી. અમે મૂળ લાઠીમાં રહેતા એટલે ગોળનું પારખું વસાવ્યાં. એ વખતે ખેડૂતો પર જુલમ થતા, નવા કરવેરા કર્યું. મારી ધરતીની માટીની ગંધ મને અહીં બેઠાં આવે હોં.” નખાતા, નારણ પટેલ થોડા જણને લઈને વડોદરા ગયા. એક બીજે દિવસે બધો ગોળ ખપી ગયો. પટેલ કાઠિયાવાડ આવવા દિવસ મહારાજા સરકાર હાથી માથે સવાર થઈને નીકળ્યા એટલે ડોશીના હાથમાં પાંચ રૂપિયા મૂક્યા. ત્યારે હરિભક્તિવાળા નાકા આગળથી નીકળ્યા. પટેલો બધા આંકડા ડોશીએ એમને એક બાજુ બોલાવીને કીધું : ભીડીને આડા ઊભા રહ્યા. મહારાજા ખંડેરાવે પૃચ્છા કરી તો તમે મારા ભાઈ થયા છો ને વળી ગુણીજન છો એટલે જાણવા મળ્યું કે અમરેલી પ્રાંતના પટેલોએ માર્ગ રોક્યો છે. એક વાત કરું. અમે લાઠી રહેતા ત્યારે અમારી પાસે બહુ નગદ તુરત મહારાજાએ હાથી ઝુકાવવા હુકમ કર્યો ને પટેલોને પાસે નાણું હતું. બધી દોલત ટોડાવાડીના ભડમાં દાટેલી છે. દરબાર બોલાવ્યા, બધી અરજ સાંભળી તેમના પરનો જુલમ બંધ કરવા સાથે તકરાર થવાથી અમારે રાતોરાત લાઠી છોડવું પડ્યું એટલે ફરમાન કર્યું. પટેલોને રામજી મંદિરમાં ઉતારો આપ્યો. એક આ વાત કોઈને કરી નથી. અહીં આવીને સૌ મરી ખૂટ્યાં. હવે મહિના સુધી મહેમાનગતિ કરાવીને પછી રજા દીધી. જતાં જતાં હું એકલી છું મારે દોલતનો કંઈ ખપ નથી. તમારા જેવો પવિત્ર પહેરામણી આપી. નારણ પટેલને સોનાનાં કડાં આપ્યાં. બીજા માણસ વાપરશે તો હું રાજી થઈશ.” પટેલોને મંદિલ (પાઘડી) બંધાવી ને રેટા આપ્યા. વાંકિયાવાળા બેચર ગોર સલાહકાર તરીકે સાથે ગયેલા. મહારાજાએ તેમને કાઠિયાવાડમાં આવ્યા પછી ભડ જૂનો થઈ ગયો છે માટે પટેલો માટે રસોઈ કરવાનું સોપેલું એટલે એક સાંતીની જમીન ઉખેળીને નવો બંધાવવો છે એ બહાના નીચે ઘરના માણસોને કામે લગાડી પટેલે ભડ ઉખેળાવ્યો. ડોશીના કહેવા મુજબ સોનાના ગધેયાના ચરુ નીકળ્યા. મનોમન પાડ માની વેલા પટેલે સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોના ઇતિહાસમાં કણબી ખાનગીમાં ડોશીને ખાતાં ખૂટે નઈ એટલી રકમ મોકલાવી પટેલોનાં સુખદુઃખ અને દારિત્ર્યની, દરબારો સાથેના સંબંધો પોતાની ખાનદાની દર્શાવી. અને દિલાવરીની, વટ અને વ્યવહારની તથા કોઠાસૂઝ અને ચતુરાઈની ઘણી બધી વાતો મળે છે. આ ગ્રંથ આજથી આઠઅમરેલી જિલ્લાના સાજિયાવદરનો ટીંબો વિઠ્ઠલરાવ દસ દાયકા પૂર્વેના લોકજીવનનો દસ્તાવેજી મૂલ્ય ધરાવતો ગ્રંથ સૂબા પાસેથી ઉપલેટાના ગોવા પટેલે મેળવ્યો. સૂબાએ ખુશ થઈ આપી. Jain Education Intemational Education Intermational Page #751 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગણી શકાય એમ છે. તા. ૨૯ એપ્રિલ, ૧૯૧૫ના રોજ ઉપલેટામાં મળેલ પાટીદાર સંમેલનમાં પરિષદના મંત્રીશ્રી ગોકળદાસ કાનજીભાઈ કાલાવિડયાએ ખેતી કરનારા કણબી પટેલોની દારુણ ગરીબીનું ચિત્ર આ શબ્દોમાં કંડાર્યું છે : “ખેડૂત માથે ફાટેલ લીરાવાળી પાઘડી, લબડતી ફાટેલી અંગરખાની બાંયો, સુઘરીના માળા માફક કાણાં પડી ગયેલા ચોરણા, દુ:ખથી પિડાતા ચીંથરેહાલ ખેડૂતની બંટી કે ચણાનું ધાન ખાંડતી દુર્બળ દેહવાળી સ્ત્રી, ગંદાં–ગોબરાં, અર્ધનગ્ન પેપડી વીણીને પેટ ભરતાં હાડપિંજર સમાન તેનાં બાળકો, ખજૂરીના આડસર અને એરંડાના વળાવાળું અને કપાસની સાંઠીઓથી ગૂંથેલું, છાણ કે લાદની થાપ દીધેલું, કાચું ઘર અને ફાટેલા ગોદડાના ગામા, એકાદબે ભાંગેલા-તૂટેલા લોટા, થાળી એ ખેડૂતના ઘરનો વૈભવ અને એકાદબે ટટ્ટુ જેવા બળદો, ખખડધજ ને કિચૂડના અવાજ કરતાં ગાડાનાં પૈડાં અને ફરતી પાળ વગરના કાચા કૂવા અને ભાંગેલાં-તૂટેલાં ખેતીનાં આછાંપાતળાં ઓજારોથી ખેડૂતોની ખેતીનું રગશિયું ગાડું ચાલતું હતું અને જે કંઈ ધાન્ય પાકે ત્યારે બીજાને ધરવીને, ખળામાં પછેડી ખંખેરીને વીલા મોઢે પાછા ફરવું પડે, કાળી મજૂરી કરીને પકવેલ અનાજનો દાણો પણ ખેડૂતોનાં બાળકો ખાવા પામતાં નહોતાં.” આંગણામાં ગરીબાઈ આંટા મારતી હોવા છતાં એમણે પ્રામાણિકતા, ખાનદાની અને ખુમારીને છોડ્યાં નહોતાં. કળિયુગ એમને સ્પર્ધો નહોતો. ઈશ્વરનો ડર રાખીને ચાલવાવાળી પ્રજા હતી. ગમે તેવી મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હોય તોય એમાંથી માર્ગ કાઢનારી અને ધરતી પર પાટું મારીને પાતાળમાંથી પાણી કાઢનારી પ્રજા હતી. સંવત ૧૯૫૬ના કાળને છપ્પનિયા કાળ' તરીકે લોક આજેય યાદ કરે છે. એ કાળમાંયે ખેડૂતોની ખુમારી કેવી હતી એનો એક પ્રસંગ આજના દુકાળ પ્રસંગે અહીં ઉતારવાનું મન થાય છે. છપ્પનિયા કાળવાળા વરસમાં અષાઢમાં થોડો વરસાદ થયો પણ પછી વરસાદ વરસ્યો નહીં. વાવેલો મોલ સુકાઈ ગયો. દુકાળે ખેતરો ને વાડિયુંની જમીન તોડી નાખી. કણમાંથી મણ અનાજ પેદા કરી, જગત આખાને જિવાડનાર ખેડૂતો, તેજ વિનાના થઈ ગયા. લોકોએ ચાંલ્લા કરીને જાનવરો રેઢાં મૂકી દીધાં. ગાયો મકોડા ખાવા માંડી. ભૂખના દુઃખે માવતરો કાળજાના કટકા જેવાં બાળકોને છોડવા માંડ્યાં. એ વખતે કાઠિયાવાડના ખોબા જેવડા એક ૪૧ ખોરડામાં વિધવા કણબી બાઈ રહે, પંદર વરસનો દીકરો ને બાર વરસની દીકરી, નોંધારું કુટુંબ. નમવું કેમ કરીને! ત્યારે મા દીકરાને પૂછે છે : “બેટા! તારી નાની બહેનને ચરોતરમાં આપી આવીએ, રૂપિયા આવે ને આપણે વરસ ઊતરી જઈએ.’’ ત્યારે પંદર વરસનો પટેલનો દીકરો એની સમજણ પ્રમાણે એટલું જ કહે છે : “બા! તું આ શું બોલી? આપણે મા–છોરું ભલે ભૂખે મરી જઈએ પણ બહેનને નહીં વેચીએ. આપણે ગરીબ છીએ પણ મારા બાપનું ખોરડું તો ખાનદાન ને આબરૂવાળું છે ને! કણબી જેવી ઉત્તમ કોમમાં જન્મ્યાં છીએ, દુકાળ તો કાલ્ય વયો જાશે હરમત રાખ્ય'' કહેતો દીકરો બહેનને ગળે વળગી પડ્યો. દુકાળના દિ'માંય તેદિ' છયે આંખોમાંથી શ્રાવણ-ભાદરવો રાત બધી વરસતા રહ્યા. એમ કરતાં કરતાં જેઠ આવ્યો. વરસાદ એટલો બધો વરસ્યો કે ક્યાંય પાણી માય નહીં. બળદ તો મરી ગયા હતા. માણસિયા દંતાળું ખેતર વાવ્યું. અનાજ ઊભરાઈ ઊઠ્યું. જન, જનાવર, પશુ, પંખી સૌ દુઃખના દહાડા વીસરી ગયા. લગ્નગાળો આવ્યો. બહેનની સગાઈ કરી. એ કાળે દીકરીના પૈસા ઢગલે મોઢે લેવાતા. આ વીરાએ વેવાઈને એટલું કીધું : “અમે ગરીબ છીએ પણ અમારે મણિબહેનનાં લગ્ન પ્રસંગે તમારી પાસેથી એક રૂપિયોય લેવાનો નથી. મારી બહેનને કંકુ-કન્યા કરવાની છે.” સમજણા વેવાઈ મોટાઈનો દંભ છોડીને તે દિ' જાનમાં ગણીને ૨૫ જણાને લાવ્યા. આ વેવાઈએ ગરીબ પણ ખુમારીવાળા કુટુંબને જીવનભર જાળવ્યું. ★ ★ * પરણીને સાસરે આવતી પટેલ કન્યાઓ પણ ચતુર અને વ્યવહારકુશળ ગૃહિણી બની રહેતી. ઘરધણી આડોઅવળો ચાલે તો એને સીધી લેને ચડાવતી કેવી રીતે? સાંભળો : કાળી ચતુર્દશીની રાત છે. ચારે તરફ અંધકાર છવાઈ ગયો છે. તમરાં બોલી રહ્યાં છે. ગામ આખું નીંદરમાં પોઢી ગયું છે. કોઈ કોઈ વાર બજારુમાં ભસતા કૂતરાના અવાજ સંભળાય છે. ગામની પછવાડે એક ઘર છે. તેનાં નેવાં તૂટી ગયાં છે. નેવાનાં નળિયાં પડું પડું થઈ રહ્યાં છે. ઘરના ઉંબરામાં પટલાણી બેઠી છે. તેનો વર ફળિયામાં ખાટલો નાખીને મંત્રસાધના કરે છે. માથેથી વેંતની ચોટલી છૂટી મૂકી છે. પછી ઊભો થયો. પાણી Page #752 -------------------------------------------------------------------------- ________________ ૪૨ છાંટ્યું અને તલવારની પીંછીથી ફરતો લીટો તાણી ખાટલે બેઠો પડખે રાખેલ અડદના બાકળા ચારેકોર્ય ઉડાડીને હાઉ હાઉ' કરતો ધૂણવા ને બોલવા માંડ્યો : પાણી બાંધું, આકાશ બાંધું, બાંધું, બાંધું, બાંધું. ઊગતા તારા બાંધું,’ ઘર બાંધું, પાતાળ સૂરજ ચાંદો નવલખ ત્યારે એની ઘરવાળી વ્યવહારકુશળ અને ડાહી પટલાણી એટલું જ બોલી : “પીટ્યા! પહેલા તારી સોટલી બાંધ્ય, પછી કૂદકા મારીને ખાટલાની ઝોળી કરી નાખી છે ઈની પાંગત બાંધ્ય, પણ ઈ પહેલાં ખોરડાનાં નવાં બાંધ્યું....પછી ભૂતપલિતને આકાશ પાતાળ ફાવે ઈ બાંધજે.' પછી ઈ બાઈએ આ ભાઈ પાસે ચોટલી, ખાટલાનું પાંગત ને ખોરડાનાં નેવાં ત્રણેય બંધાવ્યાં. આજની ઘડીને કાલ્યનો દિ'. કાઠિયાવાડના કાબી પટેલોનો પહેરવેશ જાડો, એમનો ખોરાક જાડો, ઇમની જીભ કુહાડા જેવી છતાંય કોઠાસૂઝમાંએ ભલભલા વાણિયાને ય ભૂ પાઈ દે એવા. સૌરાષ્ટ્રના નેસડી ગામમાં આજથી સવા ત્રણ સૈકા મોર્ય સોજીત્રા શાખનું પટેલ કુટુંબ વસતું હતું. આ કુટુંબ જોરુકું અને કાંડાબળિયું ગણાતું. કાઠિયાવાડમાં કાઠીઓનું જોર ઘણું એ કાળે ખેડૂતો ગરીબ હોવાથી કોઈની પાસે ગાડાં કે ગાડી હતાં જ નહીં. દરબારો જોડે વાંધો પડે એટલે ઘરખેતર મૂકીને હાથેપગે આજની ધરતી છોડી દેવી પડતી. ઉચાળા બાંધી કઠણ કાળજું કરી ચાલી નીકળતાં, ઉચાળા ભરવા માટે શામાંથી મઢેલા વાંસના મોટા ડાલા (સૂંડલા) રાખતા અને બીજે વસવા જાવું હોય ત્યારે સાંતીના ધોંસરા હાર્યે સૂંડલામાં ઉંચાળા ભરી દેતા. એ વખતે સોજીત્રા પટેલે નેસડી ગામમાં પહેલવહેલું ગાડું કરાવ્યું. ગાડામાં ફૂદડાં રૂપાનાં કરાવ્યાં. આ ગાડું સારા પ્રસંગે હાંકવામાં આવતું. ગાડું જાનમાં જોડી જતા ત્યારે પગામનાં માણસો ગાડું જોવા આવતાં. ગાડાને લૂગડામાં વીંટાળીને રાખતા. કહેવાય છે કે પટેલ પાસે બે જોરાવર બળદો હતા. એમણે એકનું નામ હીપો અને બીજાનું નામ ઉનડ પાડેલું. આ નામો રાખવાનું કારણ એવું હતું કે એ વખતે આ નામના બે બહારવટિયાની ભારે રાડ્ય હતી. આ વાત બહારવિટયાઓના કાને પહોંચી. એમ દરબાર પાસે જાસો મોકલ્યો કે તમારા રાજમાંથી નેસડીના સોજીત્રા કણબીને કાઢી મૂકો, નઈતર અમે તમારું ગામ ધન્ય ધરા ભાંગશે. દરબારે પટેલને બોલાવ્યા ને ગામ ખાલી કરવા જણાવ્યું. બીજે દિવસે સૌજ્ઞા પટેલે ગાડામાં પટારો ને સામાન ભરી ગાડું હાંકી મૂક્યું. ગાડું ગામ બહાર નીકળ્યું એટલે પાછળ બહારવટિયાના માણસો આવતા કળાણા. પટેલે પડકારો કરીને બળદોને તગેડ્યા. બળદો હરસથાળ સામા ગામ ભણી ઉપડ્યા. પટેલ કહે : “તાકાત હોય તો ભેગા થઈ જાવ.” ગાડું સામેના દરબારના ગામમાં દાખલ થઈ ગયું. બહારવટિયા પાદરમાંથી પાછા વળ્યા. પટેલ ગાડું છોડીને બહાર આવ્યા ને બહારવટિયાને મળ્યા, પછી રામરામ કરીને પટેલ કહે : “તમને માઠું તો ઘણું લાગ્યું હશે પણ શું થાય! તમે મને હવે એટલું જ કહો કે આ બળદ તમારા નામને શોભે એવા છે કે નહીં? તમારી આબરૂનો ધજાગરો બાંધવા માટે નહીં પણ તમારી દુનિયામાં કીર્તિનો ડંકો વાગે એટલે મેં જાણી-વિચારીને બળદોનાં નામ તમારાં નામેનામ પાડ્યાં હતાં." પટેલના જવાબથી બહારવટિયા ખુશ થયા. કાવાકસુંબા કરી પટેલને મંદિલ (પાઘડી) બંધાવી. કણબીની કોઠાસૂઝ આવી છે. ભાઈ! ★ સૌરાષ્ટ્રના પાટીદારોમાં ઇતિહાસસર્જક વીર પુરુષો થઈ ગયા. એમાં એક નામ ભાદા પટેલનું છે. આશરે સવા બસો વર્ષ પૂર્વે થઈ ગયેલા આ પ્રતાપી પુરુષ, ધોરાજી પાસે જાળિયા ગામનું તોરણ બાંધી નવું ગામ વસાવીને ત્યાં રહ્યા. ભાદા પટેલની વાતો ઊડતી ઊડતી જામસાહેબ જસાજીને કાને આવી. ભાદા પટેલને પરિવાર સહિત એમણે કંડોરણામાં વસાવ્યા. એ પછી એમણે જસાપર ગામ વસાવ્યું. પછી તો ભાદા પટેલને ઓથે આ પરગણામાં પટેલોની વસતી વધવા માંડી. પડતર જમીનો ખેડાવા માંડી. વાડીઓ ખાવા માંડી ને વસતી આબાદ થવા માંડી. એ વખતે એ વિસ્તારનાં ગામડાંઓમાં ધાડો બહુ પડતી. આથી ભાદા પટેલે ધાડપાડુઓથી રક્ષણ મેળવવા માટે રાયડી ગામમાં જંગી કોઠો બંધાવ્યો. આવી આબાદીથી ખુશી થઈ નામદાર જસાજી જામે ભાદા પટેલને ગરાસમાં બાર સાંતીની જમીન આપી. ભાદા પટેલના પરાક્રમથી અને નામથી આસપાસના બહારવટિયાના ટાંટિયા ધ્રૂજતા, પણ બહારવિટયા વેર વાળવા સતત ઘૂમ્યા કરતા, ભાદા પટેલ એમની સામે સાવચેત રહેતા. જામ જસાજીના રાજમાં ભાદા પટેલનું પૂર બરાબર જામ્યું. તેમના દીકરા માધાના લગ્નનો વખત આવ્યો. નામદાર જામસાહેબને કંકોતરી લખાઈ. કંકોતરી લઈ ભાદો પટેલ વિવેક Page #753 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કરવા રાજમાં ગયા ને વિનંતી કરી : “નામદાર; આપ લગ્નમાં નહીં પધારો ત્યાં સુધી દીકરાની જાન જૂતશે નઈં.” જામસાહેબે જવાની તૈયારી કરી અને લગ્નની ધામધૂમમાં ભાગ લેવા માટે રસાલા સાથે કંડોરણા પધાર્યા. ભાદા પટેલના આંગણનો અવસર ઊજળો કરી બતાવવા હજારો પટેલો ઊમટી પડ્યા. પોરહીલા પટેલે લગ્નમાં હજારો રૂપિયાનું ખર્ચ કર્યું. આવનાર મહેમાનોના ઘોડા માટે અગાઉથી પાકા અવેડાઓ તૈયાર કરાવી તેમાં થી ભરાવ્યું અને એ રીતે ઘોડા અને બળદોને ઘી પાયું. ભાદા પટેલની સરભરા જોઈ જામસાહેબ માંડવે પધાર્યા ત્યારે ભાદા પટેલની વહુએ સોનાનાં ફૂલડે વધાવ્યા ને ગાયું ઃ જામ પધાર્યા કંડોરણે હાલો જોવાને જઈએ જોવાને જઈએ તે સુખિયા થઈએ.....જામ’’ એ પછી માદા પટેલે જામ જસાજીને જોઈને કહ્યું : “મહારાજા સાહેબ, આપ જાણો છો કે કંડોરણું ગામ ગોંડળ, જૂનાગઢ અને પોરબંદર એમ ત્રણે રાજ્યોની સરહદના ત્રિભેટા ઉપર આવેલ છે. કંડોરણાને ઈ હંધાંય રજવાડાંઓની કાયમ બીક રહે છે એટલે ગામ ફરતો મજબૂત ગઢ બાંધવાની તાતી જરૂર છે.' “માદા પટેલ! તમારી વાત સોળ આની ને બે વાલ, પણ રાજની નિર્ઝારીનાં અત્યારે તળિયાં દેખાય છે. કાળ દુકાળના ઉપરાઉપરી મોળાં વરહ આવે છે એટલે બે—પાંચ વરહ આવા મોટા ખર્ચનો જોગ થાય એમ જ નથી. થોડો વખત ખમી ખાવ.' “તો બાપુ, આપ રજા દ્યો તો હું ગઢ બંધાવું. રૈયતને રક્ષવી તો પડશે જ ને!” જામ જસાજીની રજા મળતાં માદા પટેલે સ્વખર્ચે રાજની, રૈયતની રક્ષા માટે જામકંડોરણાનો કિલ્લો બનાવવાનો શરૂ કર્યો. વર્ષોના પરિશ્રમ બાદ ભાદર નદીના કાંઠે માથે આખું ગાડું વાં જાય એવો મજબૂત ગઢકિલ્લો પૂર્ણ કર્યો. જામનગરના મહારાજા જામ જસાજીએ સંવત ૧૮૭૫ના વૈશાખ સુદ ત્રીજના દિવસે ગઢેચી માતા' અને ‘કાળ ભૈરવની પૂજા કરી ગઢના દરવાજા ખુલ્લા મૂક્યા. પછી તો જામ જસાજી બાજુએ રહી ગયા અને પ્રજાએ ભાદા પટેલના જસનાં ગીતડાં ગાવા માંડ્યાં મા ગઢ ચણાવિયો, બંધાવ્યા કોઠા ચાર, ગામ શોભતા, દરવાજા નઈ કાંગરાનો પાર... ૪૩ ઇતિહાસમાં આ પ્રસંગની નોંધ નથી પણ લોકમે રમતી કથા કહે છે કે ગઢ ખુલ્લો મૂક્યા પછી ભાદા પટેલે જામ જસાજીને બે દિવસ મનવાર કરીને પોતાને ત્યાં રોક્યા અને એમની મહેમાનગિત કરાવવામાં મા રાખી નથી. ભાદા પટેલે હરેક ટંકે જામસાહેબ માટે સાકરડી ભેંસનાં કઠેલ દૂધડાં હાજર રાખ્યાં. કહેવાય છે કે ભેંસોની ૩૬ જાતોમાં સાકરડી ભેંસની વેલો ભાગ્યે જ જોવા મળે છે. જામ જસાજીને સાકરડી ભેંસનું દૂધ જીભે લાગી ગયું. એમણે પટેલ પાસે સાકરડી ભેંસની માગણી મૂકી. ભાદા પટેલે જીવની પેઠે જતન કરીને આ પાડીને ઉછેરી હતી. એટલે આ ભેંસ એમને કાળજાના કટકા જેવી વહાલી હતી આથી ભાદા પટેલે ભેંસ આપવા માટે ઘસીને ના પાડી. જામસાહેબે રાજ છોડી દેવા હુકમ કર્યો. ઉપકારનો બદલો અપકારમાં મળતાં ભાદા પટેલે જામજસાજીને મોટે જ પરખાવ્યું : (ઈ વાત લોકજીભે રમતી સાંભળવા મળે છે.) : ભખ દઈને ભાદો બોલ્યો, થોડું આાં જ વાવ્યું ઊંગે! છોડું તારું કંડોરણું, એને સો સરપે ય ન સૂવે, '' સાંભળો જામસાબ! તારા એકલા જામકંડોરણામાં જ વાવ્યું ઊગે છે ને બીજે નથી ઊગતું એવું થોડું છે? અમારે ખેડૂતને તો હાથ ગરાસ, જ્યાં મહેનત કરશું ત્યાં ધરતીમાતા કણમાંથી મણ દેશે, તારી ભૂમિને સરપેય નહીં સૂંધે જા.' કહેવાય છે કે ભાદા પટેલે બીજા દિવસે જામ જસાજીનું કંડોરણું છોડી દીધું ને ભાવનગર રાજ્યના શેખ પીપરિયા ગામમાં જઈને વસ્યા. ભાદા પટેલના નામ પરથી એમના વંશજો માદાણી અટકથી ઓળખવા. Page #754 -------------------------------------------------------------------------- ________________ છે 0 'શ્રી નારણજી વશનજી દેસાઈ) કેટલીક વ્યક્તિ સુંદર ફૂલછોડ જેવી હોય છે; મર્યાદિત આકાશમાં પોતાની જગ્યા બનાવીને પોતાની સુવાસ પ્રસરાવ્યા કરતી હોય છે તો કેટલીક વ્યક્તિ ઘેઘૂર વડલા જેવી હોય છે, વડલા જેમ અનેક શાખા-પ્રશાખાઓ ફેલાવીને વિશાળ આકાશને પોતાનામાં સમાવી લેતી હોય છે એટલે કે માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું અમૂલ્ય અને અવિસ્મરણીય યોગદાન આપીને બહોળા માનવસમાજને છાયા આપતી હોય છે. નારણજીકાકા’ના હુલામણા નામે દક્ષિણ ગુજરાતના લાખો-કરોડોના હૃદયમાં અવિચળ સ્થાન પામેલા શ્રી નારણજી દેસાઈ એવી આદરણીય વ્યકિત હતા. ભારતના ઇતિહાસમાં ગાંધીયુગ એક ચમત્કારી યુગ તરીકે ઓળખાશે. રાષ્ટ્ર, સમાજ, ધર્મ, શિક્ષણ, રોજગાર આદિ અનેક ક્ષેત્રે સમૂળી ક્રાંતિના ચક્રવાતો ઊઠયાં અને લોકો જાગ્યાં, સક્રિય થયાં, પૂરી કર્મણ્યતાથી મંડી પડયાં. ૧૯૪૭ સુધી આઝાદી હાંસલ કરવા અથાક આંદોલનો છેડાચાં અને ૧૯૫૦ પછી દેશને આબાદ કરવા દરેક ક્ષેત્રમાં યજ્ઞો મંડાયા. નારાણજીકાકા આ યજ્ઞોમાં મુખ્ય હોતા બન્યા. આજે વાપી વિસ્તાર વેપાર-ઉદ્યોગને ક્ષેત્રે ગુજરાતમાં અને ગુજરાત બહાર નામના રળી શક્યો છે એનું મૂળ સ્થાપન નારણજીકાકાને હસ્તે થયું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. દક્ષિણ ગુજરાતના વિકાસમાં અનાવિલોનો ફાળો નાનોસૂનો નથી. વલસાડ જિલ્લાના વાપી ગામે નારણજીભાઈનો જન્મ તા. ૧૩-૧૦-૧૯૦૪ના રોજ થયો હતો. યુવાનીનાં વર્ષો ભારતને સ્વતંત્રતા અપાવવામાં ગાળ્યાં અને એક અદના સેનાની તરીકે કામ કર્યું, પરંતુ સ્વતંત્રતા મળ્યા પછી શૈક્ષણિક, સામાજિક, આર્થિક, ઔદ્યોગિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહીને આ બધી પ્રવૃત્તિને વિકસાવી. એમના નેતૃત્વને પૂરેપૂરો આવકાર મળ્યો. પરિણામે ઘર-કુટુંબથી શરૂ કરેલી વિકાસની પ્રવૃત્તિઓ વિશાળ સમાજના વ્યાપક ફલક પર ફેલાવી શકયાં. આરંભે શ્રી અનાવિલ યુવક મંડળના પ્રમુખ હતા, જે પદને લાંબો સમય શોભાવ્યું. એ સમાજસેવાની રેખાઓ લંબાઈ અને ગામસેવા સુધી પહોંચી, ગામનો પૂરો સહકાર સાંપડ્યો, પરિણામે તેઓ ૨૫ વર્ષ સુધી વાપી ગ્રામપંચાયતના સરપંચપદે રહી ચૂક્યા હતા. આ રાજકીય ક્ષેત્રનો વિસ્તાર ત્યાં સુધી થયો કે પારડી તાલુકા પંચાયતની રચના થઈ ત્યારે પ્રથમ તાલુકા પ્રમુખ તરીકે નારણજીભાઈની વરણી થઈ. પરંતુ આ રાજકીય વગનો ઉપયોગ એમણે કોઈપણ જાતના સ્વાર્થ માટે કર્યો નહીં, લોકોપયોગી કાર્યો કરવામાં જ કર્યો. ખેતી અને વેપારવણજના વિકાસ માટે આર્થિક સહકાર બહુ અગત્યનું પાસું છે. નારણભાઈએ અનેક સહકારી બેન્કો ઊભી કરી અને વિકસાવી. સરદાર ભીલાડવાળા પારડી પિપલ્સ કો. ઓપરેટિવ બેન્કમાં ૩૦ વર્ષ સુધી એકધારી ડાયરેકટર તરીકે અને સેક્રેટરી તરીકે સેવા આપી. તાલુકાથી જિલ્લા તરફ વળ્યા. વલસાડ જિલ્લા સહકારી બેન્કના ડાયરેકટર તરીકે સેવા આપી અને સુરત ડિસ્ટ્રિકટ કો. ઓ. બેન્કના પણ ડાયરેક્ટર બન્યા. પોતાની સાચી ભાવના અને અથાક ધગશ વગર આ કાર્યો થતાં નથી. પોતાની પવિત્ર નીતિમત્તા જ લોકવિશ્વાસનો ધ્વજ લહેરાતો રાખે છે. નારણજીભાઈએ જીવનમાં એ સાબિત કરી બતાવ્યું. એ કર્મઠતાનો પડઘો ઔદ્યોગિક ક્ષેત્રે પણ જબરદસ્ત પડ્યો. વાપી વિસ્તારમાં જી.આઈ.ડી.સી. સંકુલ સ્થાપવાનું આયોજન થયું ત્યારે નારણજીભાઈ અગ્રેસર રહ્યા. વાપીમાં જ આ ઔદ્યોગિક સંકુલ ઊભું થાય તે માટે સતત જાગૃત રહ્યા. જી.આઈ.ડી.સી.ના પ્રથમ પ્રમુખ હતા, એટલું જ નહીં, પ્રથમ લેન્ડલુકર તરીકે પણ અગ્રેસર રહ્યા. ઉદ્યોગક્ષેત્રે વાપીનું નામ રોશન કરવામાં એમનો સિંહફાળો છે. વાપી નગરપાલિકાએ શ્રી નારણજીભાઈ દેસાઈની પ્રતિમા જાહેરસ્થળે સ્થાપવાનો સંકલ્પ કર્યો તે સર્વથા ઉચિત છે. કારણ કે જે વ્યક્તિના દ્વારા સમાજના અનેક ઉત્થાન માટે જીવનભર સમર્પણ રહ્યું હોય તેની ભાવિની પેઢીને ઓળખ મળવી જોઈએ. માત્ર ઔદ્યોગિક સંકુલને લીધે જ એમની નામના અમર છે એવું નથી. વાપીમાં શ્રી વશનજી ખંડુભાઈ દેસાઈ વાંચનાલય અને શ્રી ખંડુભાઈ હરિભાઈ દેસાઈ અધ્યાપન મંદિર એમના કીર્તિકળશો સમા આજે ય ઝગમગે છે, ત્યારે એમની પોતાની પ્રતિમા ભાવિ પેઢીને કેટલી પ્રેરણાદાયી બની રહે તે સાદર કલ્પના કરવી રહી ! એવા શ્રી નારણજીકાકા શિક્ષણ, સમાજ, આર્થિક સહકાર, રાજકારણ અને ઉદ્યોગક્ષેત્રે જીવનભર બહુમૂલ્ય સેવા આપીને તા. ૧-૨-૧૯૮૮ના રોજ ક્ષરદેહે વિદાય પામ્યા, પણ એમની અક્ષર-અમર પ્રવૃત્તિઓ યાવચ્ચદ્રદિવાકરી ઝળહળતી રહેશે. તેમના પુત્ર શ્રી સમુખરાયભાઈએ આ વારસો જાળવી રાખ્યો છે. 0 0 sa 0 0 0. G ) ક Jain Education Intemational Page #755 -------------------------------------------------------------------------- ________________ ※※※※※※※※※※※※※※O) 一体。 Q米米米米米米米米米米米米米米米米米米米米洲图 米米米米米米米米米米米米米米米米米米米球 સ્વ. શ્રી નારણજી વશનજી દેસાઈ – વાપી ※※※※※※※※※※※※※ Jain Education Intemational emational Page #756 -------------------------------------------------------------------------- ________________ [H શુભેચ્છા પાઠવે છે આતીષ જોબનપુત્રા મો. ૯૮૨૫૦ છo૩૩૩ રાજેન્દ્ર ઓટો એડવાઈઝર્સ આર. ટી. ઓ. તેમજ વિમાને લગતી કામકાજ કરનાર સેન્ટ્રલ બસ સ્ટેશન સામે, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૨ ફેક્સ : ૦૨૮૧-૨૨૩૪૦૭૫ ફોન : ઓ. ૦૨૮૧-૨૨૩૪૦૭૫ TO GODDO ©©©©©©©©©OS સંજય કોઠારી મો. ૯૮૨૫૦ ૦૮૧૦૮ ૯૮૨૪૨ ૯૯૯૯ આર. ટી. ઓ તથા વિમાના સલાહકાર કે. સી. ચેમ્બર્સ, માલવિયા શેરી, બાપુના બાવલા પાસે, રાજકોટ-૧ ફોન : (ઓ) ૨૨૨૩૫૪૪ Jain Education Intemational Page #757 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પડકારોના પયયરૂપ પાણીદાર પાટીદારો –ડૉ. બહેચરભાઈ પટેલ વરાળ અને વીજળીની શોધને લીધે વિશ્વના ઈતિહાસમાં પહેલી વાર જબરદસ્ત પરિવર્તનો આવ્યાં, જેને વિદ્વાનો ‘રેનેસાં' એટલે કે “પુનર્જાગૃતિનો કાળ' તરીકે ઓળખે છે. યંત્ર અને ઉદ્યોગ તથા અર્થપ્રધાન સંસ્કૃતિનો આરંભ અહીંથી ગણાય છે. આ સંક્રાન્તકાળ પહેલાં માનવીએ નદીકાંઠાની સંસ્કૃતિ વિકસાવી હતી. ખેતી અને પશુપાલન એ મુખ્ય વ્યવસાય હતા. વસવાટ માટે ઉપયોગી વસ્તુઓ બનાવવા વસવાયાની સેવા લેવાતી. કુંભાર સુતાર, કડિયા, દરજી, મોચી વગેરે આ વસવાટને ઉપયોગી થતા. આ સંસ્કૃતિની એક વિશેષતા એ હતી કે આ કારોબાર વંશપરંપરાગત ચાલતો. બાપીકો ધંધો કરવો એ દરેક માણસને સ્વાભાવિક હતું અને ગમતું. એનાથી ઘર-ખોરડું, જ્ઞાતિ-જાતિ, ગામ-વિસ્તાર ઓળખાતા, પરંતુ યંત્રોદ્યોગના ઝડપી આગમને આ આખા માળખામાં ધરમૂળથી ફેરફારો કરી નાખ્યા અને જીવનશૈલી પલટાવી નાખી. માત્ર માનવ અને પશુબળને આધારે ચાલતા–ધંધા-ધાપા યંત્રો દ્વારા ચાલવા માંડ્યા. આ ધમધમાટ એટલે યંત્રોનો ટેકનિકલ કારોબાર જે ચલાવી શકે તે આગેવાન બને એવી વ્યવસ્થા ઊભી થઈ. પરિણામે આખી જિંદગી મહેનત-મજૂરી કરી વાડી-ખેતરની માટી સાથે બથોડાં ભરતો પાટીદાર સમાજ અન્ય વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી પદાર્પણ કરતો થયો. શિક્ષણનો ઇજારો માત્ર બ્રાહ્મણોનો નહીં, વેપારનો ઇજારો માત્ર વૈશ્યનો નહીં એવી એક સ્પષ્ટ સમજ ઊભરી આવી અને કણબી-ખેડૂત–પાટીદાર કોમમાંથી અનેક શક્તિશાળી પ્રતિભાઓ અન્ય ક્ષેત્રમાં કાર્યરત થઈ, અનેક સિદ્ધિઓ હાંસલ થતી રહી, જેનો પ્રલંબ ઇતિહાસ ઊભો થયો, જે આપણે આજે જોઈએ છીએ. આ ઉજ્જવળ આકાશગંગાના તેજસ્વી તારલાઓમાંથી કેટકેટલાં કેવાં કેવાં ક્ષેત્રોમાં અમર નામના કરી ગયાં છે, કરી રહ્યા છે તેની આછી ઝાંખી કરાવવાનો અહીં ઉપક્રમ છે. આ લેખમાળાના લેખક ડૉ. બહેચરભાઈ પટેલ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક, અભ્યાસી અને વિવેચક તરીકે લબ્ધપ્રતિષ્ઠ છે. તેઓ ગુજરાતીના અધ્યાપક, અનુસ્નાતક પ્રાધ્યાપક, પીએચ.ડી.ના માર્ગદર્શક ને કૉલેજઆચાર્ય તરીકેની ઉજ્વળ ને દીર્ઘ કારકીર્દિ ધરાવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને સાહિત્યમીમાંસા એમનાં મુખ્ય ક્ષેત્ર છે. ડૉ. બહેચરભાઈ પટેલે પીએચ.ડી.ની પદવી માટે પૂ. કે. કા. શાસ્ત્રીની પ્રેરણાથી પ્રા. જ. કા. પટેલના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ખંભાતના અજ્ઞાત કવિ કાશીસુત શેઘજી પર ‘કાશીસુત શેઘજી-એક અધ્યયન (તેના “રુકિમણીહરણ'ની અધિકૃત વાચના સહિત), મહાનિબંધ કરીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનાં સંશોધન-અધ્યયન-વિવેચનના શ્રીગણેશ કર્યો. એ શોધપ્રબંધ તેના પરીક્ષક ડોલરરાય માંકડ ને અનંતરાય રાવળની ભલામણ અનુસાર યુનિવર્સિટીએ પ્રકટ કર્યો હતો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના વિષય પરનો એ એક ઉત્તમ ને નમૂનેદાર અધ્યયનગ્રંથ છે. તેઓ ઉચ્ચ સાહિત્યશિક્ષણક્ષેત્રે ‘ભારતીય સાહિત્યમીમાંસા', “પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના સીમાસ્તંભો', સાહિત્યવિવેચન', “સાહિત્યમીમાંસા', “સૌંદર્યશાસ્ત્ર અને “પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર' જેવા ગ્રંથોથી વિદ્વાન સાહિત્યમીમાંસક તરીકે સુપ્રતિષ્ઠિત છે. તે ગ્રંથોએ તથા “અર્વાચીન ગુજરાતી સાહિત્ય” અને “મધ્યકાલીન માત્ર કાવ્યશાસ્ત્ર જેવા સંશો વિદ્વાન Jain Education Intemational Page #758 -------------------------------------------------------------------------- ________________ ૦૪૮ ધન્ય ધરા ગુજરાતી સાહિત્ય'ના તેમના સાંસ્કૃતિક અને સાહિત્યિક ઇતિહાસોએ અધ્યાપકો અને વિદ્યાર્થીઓની અનેક પેઢીઓને સાહિત્યના ઇતિહાસ અને કાવ્યશાસ્ત્રના પાઠ ભણાવ્યા છે. ઇતિહાસવિદ્દ ડૉ. મહેશચંદ્ર પંડ્યા, એક નોંધમાં લખે છે કે “ડૉ. બહેચરભાઈની મેધાવી કલમે ગુજરાતી સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં કરેલો વિહાર પણ પ્રભાવી, પ્રશસનીય અને આકર્ષક રહ્યો છે. તેમણે પ્રસ્તુત કરેલા વિવેચનગ્રંથોમાં તટસ્થતા, વિશદતા, સમભાવ સહિતની રુચિકર છણાવટ સાથે કરવા જેવી ટકોર પણ કરી લેવી તે તેમના વિવેચનશૈલી લાક્ષણિકતા રહી છે. તેમનાં વિવેચનો તેમની બહુશ્રુતતા, તર્કસંગતતા અભ્યાસનિષ્ઠા અને સંપૂર્ણ પરિપ્રેક્ષતાને આલેખવાની ક્ષમતાની પ્રતીતિ કરાવે છે. તેમની સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચનામાં અધ્યાપકીય સજ્જતાનાં પણ દર્શન થાય છે. કવિતાક્ષેત્રે પણ તેમણે સારું એવું કાઠું કાઢ્યું છે. સાહિત્ય મીમાંસાક્ષેત્રે તેમનું નોંધપાત્ર સ્થાન રહ્યું છે. વાર્તાક્ષેત્રે પણ ખાતું ખોલાવ્યું હતું. ઉચ્ચકોટિની તેમની વિદ્વત્તા અને પરિપક્વ જીવદૃષ્ટિનો ખ્યાલ ખસૂસ અભિવ્યક્ત થતો રહ્યો છે. ધન્યવાદ. સંપાદક કડવા પાટીદાર સમાજને શિક્ષણ અને સંસ્કૃતિનો રાહ માટે મહત્ત્વનો બની રહ્યો. આ સમયગાળા દરમિયાન તેઓએ ચીધનાર અમદાવાદની શરાફી પેઢીમાં નોકરી કરી, લાકડાની લાટીનો સ્વતંત્ર ધંધો કર્યો. આમ છગનલાલને વિવિધ કક્ષાના સ્વ. છગનભા માનવસમુદાયના સંપર્કમાં આવવાનું બન્યું. વ્યવસાયને લીધે પાટીદાર સમાજના ઉત્કર્ષ અને કેળવણી, શિક્ષણ માટે એમણે મેળવેલ શિક્ષણનો ઉપયોગ થતાં તે દઢ થવા લાગ્યું. પોતાનું આયખું સમર્પિત કરનાર છગના શક્તિશાળી બીજી બાજુ સાધુ-સંતોના સત્સંગમાં રહી શાસ્ત્રચર્ચા અને સમાજસેવક હતા. શાસ્ત્રવાચન વિકસાવતા રહ્યા. તેમણે સ્વામી હૃદયાનંદયુવાનીમાં છગનભા ઉપર મહાત્મા ગાંધીના વિચારોનો સાગર પાસે તત્ત્વોનુસંધાન તેમજ અન્ય વેદાંત-ગ્રંથોનો ઘણો મોટો પ્રભાવ. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી પરત આવી અભ્યાસ કર્યો. અમદાવાદમાં કોચરબ આશ્રમની સ્થાપના કરી ત્યારે યુવાન લાકડાની લાટીનો ધંધો આટોપી છગનલાલ અમદાવાદ છગનલાલ તેમના સંપર્કમાં આવવાનો લાભ મેળવતા. ઈ.સ. છોડી વતનમાં આવ્યા, પરંતુ તેમનું ચિત્ત અન્ય કાંઈક કરવાને ૧૯૨૧માં અમદાવાદમાં થયેલી કાપડની હોળીએ તેમને ખાદી બદલે આત્મકલ્યાણના માર્ગ તરફ પ્રયાણ કરવા વ્યાકુળ હતું. પહેરતા કર્યા. તેઓ પોતે ખાદી કાંતતા અને તેને વણાવીને આખરે એક દિવસ આત્માના શ્રીગણેશ રૂપે કાશી તરફ પ્રયાણ પહેરતા. પછી તો જીવનપર્યત છગનલાલે ખાદી પહેરી. કર્યું. કાશીમાં તેમના ગુરુ સ્વામી કેશવાનંદના સાન્નિધ્યમાં સરઢવના ચુસ્ત કબીરપંથી ભક્ત પીતાંબરદાસ ઝવેરદાસ વૃત્તિપ્રભાકર'નો વધારે ઊંડાણથી અભ્યાસ શરૂ કર્યો. પટેલના ખોરડે પ્રેમાળ અને ભક્તહદયી કષ્ણાબાની કુખે સંવત છગનલાલની ઇચ્છા હતી કે આ સગુરુ પાસે તેઓ સંન્યસ્ત ૧૯૧૯માં આસો વદ અમાસને દિવસે પુત્રરત્નનો જન્મ. નામ જીવનની દીક્ષા લઈ ભવ કૃતાર્થ કરે. તેમાં એક દિવસ રાખ્યું છગન. માત્ર ૮ વર્ષની રમવા-ભણવાની ઉંમરે છગન સ્વામીજીએ સામેથી જ છગનલાલને કહ્યું, “તમે સંન્યસ્ત કિનખાબના વણાટના ધંધાનું કામકાજ શીખવા લાગ્યો. ઘરમાં જીવનની દીક્ષા લેવા ઝંખી રહ્યા છો. ખરું?” છગનલાલે કહ્યું, ધાર્મિક વાતાવરણ હોવાને લીધે સાધુઓનો સત્સંગ અને ધર્મની “હા સ્વામીજી, એ એક જ કામનો છે.” બહુ વિચારના અંતે ચર્ચાઓ અવારનવાર થતાં રહેતાં. સત્સંગને લીધે ૧૮ વર્ષની સ્વામી કેશવાનંદે છગનલાલને કહ્યું, “મારી સલાહ માનતા હો ઉંમર સુધી અભણ રહેનાર યુવાન છગનની સમજદારી વધી તો સ્વામી થવાની ઇચ્છા છોડી દઈ તમારા પ્રદેશમાં જઈ ત્યાંના લોકોને ઘોર અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢો. તેમનું અજ્ઞાન અઢાર વર્ષથી ૩૦ વર્ષની ઉંમરનો ગાળો છગનલાલ દૂર થાય તે માટે તમારું જીવન સમર્પિત કરી દો તેમાં જ તમારું અને સૌનું કલ્યાણ છે.” હતી. Jain Education Intemational Page #759 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૪૯ અજ્ઞાનને દૂર કરવા સમાજને કેળવણી આપવાની આવશ્યકતા હતી અને તે માટે કેળવણીની સંસ્થાઓ ઊભી કરવી પડે તેમ હતી અને આ બધા માટે અઢળક નાણાંની જરૂર પડે તેમ હતી. દઢ સંકલ્પને સથવારે છગનલાલે શરૂ કરેલ ભગીરથ કાર્યમાં ધીરે ધીરે શ્રી નગીનભાઈ વ્રજલાલ પટેલ, શ્રી પુરુષોત્તમદાસ (દાસકાકા), શ્રી વિઠ્ઠલભાઈ જેવાં સમાજસમર્પિત પાત્રો ઉમેરાતાં ગયાં અને સ્થાપવામાં આવ્યું એક મંડળ જેનું નામ રાખ્યું “કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ' અને તે મંડળના સત્તાધાનમાં શરૂ કરવામાં આવેલ છાત્રાલયનું નામ કડવા પાટીદાર વિદ્યાર્થી આશ્રમ' રાખવામાં આવ્યું. આ બોર્ડિંગ સંવત ૧૯૭૬માં ચૈત્ર સુદ ને સોમવારે કડી મુકામે શરૂ કરવામાં આવી. આશ્રમની સ્થાપના સાથે જ છગનલાલ, છગનલાલ મટી પાટીદાર સમાજના “છગનભા' બની રહ્યા હતા. તા. ૧-૩-૨૨ને બુધવારે વડોદરા રાજ્યના કેળવણી ખાતાની મંજૂરીથી શ્રી કડવા પાટીદાર વિદ્યાલય શરૂ થયું. પછી “કડી સર્વવિદ્યાલય' જેવી સંસ્થા ઊભી થઈ, જેણે ઉત્તર ગુજરાતમાં કેળવણીનો પ્રકાશ પાથર્યો. આવા કર્મયોગી, પુરુષાર્થી અને એક આદર્શ વિરલ વિભૂતિ એવા છગનભા ૭૮ વર્ષની ઉંમરે તા. ૨૨-૧૨૧૯૪૦ના રોજ દેવલોક પામ્યા. પીઢ સાહિત્યકાર, કવિ, પાટીદારરત્ન પ્રા. ડો. રણજિતભાઈ પટેલ-અનામ” જન્મ તા. ૨૬-૧૦-૧૯૧૬ ઉત્તર ગુજરાતના સપૂતોની યાદીમાં જેમનું નામ ગૌરવપૂર્વક મૂકી શકાય તેવા ડૉ. અનામીનો જન્મ હાલના ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે ભક્તહૃદયી પિતા મોહનભાઈના સંસ્કારપ્રેમી કુટુંબમાં તા. ૨૬-૬-૧૯૧૬ના રોજ થયો. નાના રણજિતે પ્રાથમિક શિક્ષણ ડભોડાની ધૂળિયા શાળામાં તેમજ માધ્યમિક શિક્ષણ કડીના સર્વવિદ્યાલયમાં મેળવ્યું. મેટ્રિકની પરીક્ષા તેમણે આણંદની પ્રતિષ્ઠિત ડી. એન. હાઇસ્કૂલમાં આપી. શાળાકીય અભ્યાસ દરમિયાન વિદ્યાર્થી તરીકેની કારકિર્દી તેજસ્વી રહી. આ શિક્ષણ સાધનાના ઉત્તરાર્ધમાં તેઓએ વ્યાવસાયિક કારકિર્દીનો પણ પ્રારંભ કર્યો. નડિયાદની સી. બી. પટેલ આર્ટ્સ કૉલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાઈ એક વરિષ્ઠ પ્રાધ્યાપક તરીકે તેઓ વિદ્યાર્થીઓનો પ્રેમાદર અર્જિત કરી શક્યા. આ જ કૉલેજમાં તેઓ પાછળથી વાઇસ પ્રિન્સિપાલ પણ બન્યા. અધ્યયન, અધ્યાપન આદિના ક્ષેત્રે આવી જ્વલંત તેજસ્વી કારકિર્દી ધરાવનાર અનામીસાહેબ, સાહિત્યકાર તરીકે ય વિખ્યાત છે અને તે ઉચિત રીતે જ કવિ, નવલિકાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, નિબંધ–લેખક અને જીવનચરિત્રકાર તરીકે ગુજરાતી સાહિત્યને તેમણે ગણનાપાત્ર રીતે સમૃદ્ધ કર્યું છે. કવિ તરીકે તેમના દસેક કાવ્યસંગ્રહો છે. સુરતમાં હતા ત્યારે જ “રણજિત રત્નાવલી'નું પ્રથમ પ્રકાશન થયેલું. ૧૯૩૮માં ગુજરાત કૉલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હતા ત્યારે જ મુ. પ્રા. અનંતરાય મ. રાવળની પ્રસ્તાવના સાથે પ્રથમ કાવ્યસંગ્રહ “કાવ્યસંહિતા' પ્રગટ થયો, ત્યારથી સાહિત્યસર્જન અને સેવાની ધારા અવિરત વહેતી રહી છે. પ્રા. વિષ્ણુપ્રસાદ ૨. ત્રિવેદીની પ્રસ્તાવના સાથે “ચક્રવાક રેડિયો-ગીતોનો સંગ્રહ સારસ' પછી, “સ્નેહશતક’ અને ‘પરિમલ', “રટણા', ‘શિવમ્' વગેરે. આ તેમના પ્રગટ કાવ્યસંગ્રહો છે. હજી કવિતારચના થયે જાય છે. નવલિકાક્ષેત્રે “ભણેલી ભીખ’ અને ‘ત્રિવેણી' (કાવ્યો, નિબંધો અને નવલિકાઓનો સંગ્રહ)માંની નવલિકાઓ રચી છે. વિવેચક તરીકે તેમણે ગુજરાતી સાહિત્ય, સાહિત્યકારો અને તેના સામાન્ય પ્રશ્નો-સિદ્ધાંતો વિશે ગુજરાતીનાં વિવિધ લબ્ધપ્રતિષ્ઠ માસિકો-સામયિકોમાં લેખો લખ્યા છે અને ઘણી કૃતિઓનાં અવલોકનોય કર્યો છે. ઉપરાંત ડૉ. રામચંદ્ર પંડ્યા સાથે “અર્વાચીન ગુજરાતી સાહિત્યસ્વરૂપોનો વિકાસ'માં જે તે પ્રકારોનો વિકાસ ઐતિહાસિક રીતે આલેખ્યો છે. તેમને “પાટીદાર-રત્ન' આદિ એવોઝથી નવાજવામાં આવ્યા છે. તાજેતરમાં તેમને “સ્વ. કમળાશંકર પંડ્યા' એવોર્ડ એનાયત થયો છે. કડવા પાટીદાર પરિવારમાં તેમની આત્મકથા, કવિતા અને લેખો સતત થાય છે. તેઓ પાટીદાર જ્ઞાતિના શ્રેયાન સારસ્વત છે. મ.સ. યુનિ. વડોદરાના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા પછી પણ સાક્ષરજીવન જીવી રહ્યા છે. નેવું વર્ષેય તેમની પ્રજ્ઞા–પ્રતિભા સચેત છે. તેઓ “સત્યમ્, શિવમ્, સુંદરમ્'ના ઉપાસક છે. તેમની ‘શિવમુની આધ્યાત્મિક કવિતા પ્રશસ્ય છે. એક ઉદાત્ત માનવ અને જીવનલક્ષી સાહિત્યકાર અને સારસ્વત તરીકે ડૉ. અનામીસાહેબ શ્રદ્ધેય અને આદરણીય છે. Jain Education Intemational Education International Page #760 -------------------------------------------------------------------------- ________________ tolo ગૌરવરૂપ પાટીદાર સાહિત્યકાર અને સમાજસેવક સ્વ. પીતાંબર પટેલ જન્મ : તા. ૧૦-૮-૧૯૧૮, દેહાંત : તા. ૨૪-૫ ૧૯૭૭. ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના ગૌરવરૂપ સાહિત્યકાર પીતાંબર પટેલનો જન્મ તા. ૧૦-૮-૧૯૧૮ના રોજ મહેસાણા જિલ્લાના શેલાવી ગામમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ કડવા પાટીદાર હતા. તેમના પિતાનું નામ નરસિંહભાઈ હીરાભાઈ પટેલ અને માતાનું નામ લહેરીબહેન હતું. એમનાં લગ્ન ઈ.સ. ૧૯૪૭માં શ્રી લલિતાબહેન સાથે થયાં હતાં. પીતાંબર પટેલ વ્યવસાયે પત્રકાર, ગ્રામજીવનના એક સબળ નવલકથાકાર અને નવલિકાકાર હોવા સાથે સામાજિક કાર્યકર પણ હતા. અમદાવાદ લેખકમિલનના મંત્રી અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી, ‘સંદેશ’ દૈનિકના તંત્રી અને ‘આરામ’ના સંપાદક તરીકે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત ઈ.સ. ૧૯૫૬થી ૧૯૫૮ એમ ત્રણ વર્ષ સુધી ઓલ ઇન્ડિયા રેડિયોને પણ એમણે સેવા આપી હતી. તાલુકા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ તેમણે સેવા આપી. પીતાંબર પટેલના જીવનમાં રમણભાઈ દેસાઈ, ટોલ્સટોય, ટાગોર, શરદબાબુ વગેરેનાં પુસ્તકોનો અને ગાંધીજીની લોકસેવાની ભાવનાનો વિશેષ પ્રભાવ રહ્યો છે. તેમના ગુજરાતીના પ્રાધ્યાપક રામનારાયણ વિ. પાઠક ઉપરાંત રસિકલાલ પરીખ, ઉમાશંકર જોશી, કે. કા. શાસ્ત્રી વગેરેના પ્રત્યક્ષ સંપર્કનો પણ તેમને લાભ મળ્યો હતો. પીતાંબર પટેલ નવલકથાકાર અને નવલિકાકાર તરીકે સુખ્યાત છે. શહેરી અને ગ્રામજીવનનાં ચિત્રો આલેખતી એમની કૃતિઓમાં જીવનમાંગલ્યની શુભ દૃષ્ટિનું દર્શન થાય છે. ખેતરને ખોળે' એમની સૌથી વધુ સફળ કૃતિ રહી છે. એમનું અવસાન ઈ.સ. ૧૯૭૮માં થયું. પીતાંબર પટેલ કાર્યકર અને સાહિત્યકાર હતા. તેમણે યુવકમંડળો અને શિબિરો દ્વારા યુવક-યુવતીઓને સુધારાની કેળવણી આપી હતી. તેમણે પોતે પણ સામાજિક રૂઢિનો સામનો કરીને લગ્ન કર્યું હતું. રાજકારણ દ્વારા સમાજની સારી સેવા થઈ શકે એવા આશયથી તેઓ ધારાસભાની ચૂંટણીમાં ઊભા હતા, પરંતુ સમાજે અને રાજકારણે શુદ્ધ બુદ્ધિના આ સમાજસેવકને દાદ આપી ન હતી. તેમણે ઉત્તર ગુજરાતના લોકનાટ્ય ભવાઈના ધન્ય ધરા કલાકારોનું સંગઠન ઊભું કર્યું હતું અને અસાઈતના બીજા અવતાર' જેવું બિરુદ પામ્યા હતા. ગુજરાતી સાહિત્યમાં પ્રાદેશિક નવલકથા ક્ષેત્રે ત્રણ ‘પપ્પા’ નામાંકિત છે. પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર અને પીતાંબર પટેલ. પન્નાલાલે ઈડરિયા મુલકને, પેટલીકરે ખેડા જિલ્લાને, તો પીતાંબર પટેલે ઉત્તર ગુજરાતના સમાજને વાર્તાઓ અને નવલકથાઓમાં પ્રતિબિંબિત કર્યો. તા. ૨૪-૫-૭૭ના રોજ મંગળવારે રાત્રે દસ વાગ્યે હાર્ટએટેકના લીધે તેમનું ૫૯ વર્ષની વયે અવસાન થયું. તેમના અવસાન નિમિત્તે મળેલી શોકસભામાં પ્રસિદ્ધ સાહિત્યકારો, લોકસેવકો, રાજકારણીઓ વગેરેએ સ્વર્ગસ્થને અશ્રુભીની આંખે અંજલિ આપી હતી. શ્રી પન્નાલાલ પટેલ પોતાના જિગરજાન દોસ્તને અંજલિ અર્પતાં રડી પડ્યા હતા. ઔદ્યોગિક અને સામાજિકક્ષેત્રે સમ્માનનીય સ્વ. જયકૃષ્ણ હરિવલ્લભદાસ જન્મ : તા. ૩૧-૧૦-૧૯૧૯ દેહાંત : તા. ૧૮-૧૦-૨૦૦૧ પાટીદાર સમાજના મોરપિચ્છ સમાન શ્રી જયકૃષ્ણ હરિવલ્લભ પણ ગુજરાતના ઔદ્યોગિક તેમજ જાહેર જીવનના ક્ષેત્રે ગુજરાતને મળેલ મહામૂલી મહાજન વિભૂતિ હતા. ગુજરાતને વિવિધ ક્ષેત્રે ખમીરવંતું બનાવનાર આંગળીના વેઢે ગણાય તેટલા મહાનુભાવોમાં સ્વ. જયકૃષ્ણભાઈનો સમાવેશ અનિવાર્ય થઈ પડે. તેઓ ગુજરાતના જાહેર જીવન તરફ વળ્યા. મહાજન થઈ જાહેર જીવનમાં મહત્ત્વનું પ્રદાન કરનાર શેઠ શ્રી અમૃતલાલ હરગોવનદાસ તેમજ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ જેવાઓની ગૌરવવંતી પરંપરાના શ્રી જયકૃષ્ણભાઈ પથગામી બન્યા. ગાંધીજીના આદેશ અનુસાર કંડારાયેલ આ મહાજન પરંપરાને તેમણે વધુ સુદૃઢ બનાવી. ટેક્ષટાઇલ ક્ષેત્રે શોધસંશોધન કરતી સંસ્થા ‘અટીરા’ની વહીવટી સભાના તેઓ આઠ વર્ષ પ્રમુખ તરીકે રહ્યા અને તેની ગવર્નિંગ કાઉન્સિલમાં આશરે ૨૮ વર્ષ સેવાઓ આપી. એટલું જ નહીં, અમદાવાદ મિલમાલિક મંડળના પ્રમુખ તરીકે તેમનું યોગદાન મહત્ત્વનું પુરવાર થયું. ગુજરાત વેપારી મહામંડળના નવા મકાન માટે તેમણે આપેલ માતબર દાનમાંથી બનેલ ધ ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ'નું અદ્યતન સંકુલ ગુજરાતના ધંધા-ઉદ્યોગ ક્ષેત્રને Page #761 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ તેમણે આપેલી મહામૂલી ભેટ છે. ઈ.સ. ૧૯૬૧ અને ઈ.સ. ૧૯૬૩માં અનુક્રમે તેઓ ગવર્નમેન્ટ ઑફ આરબ રિપબ્લિકના આમંત્રણથી રૂની ગુણવત્તા અને ઉત્પાદનની વૃદ્ધિ માટે ઇજિપ્તની મુલાકાતે ગયા. તેવી જ રીતે અમેરિકન સરકારના આમંત્રણથી તેઓએ યુ.એસ.એ.નો સફળ ઔદ્યોગિક-અભ્યાસપ્રવાસ પણ કર્યો. ઈ.સ. ૧૯૫૨માં મુંબઈ ધારાસભાની ચૂંટણી આવી. ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રે સક્રિય મહાનુભાવોને લાગ્યું કે ઉદ્યોગ ક્ષેત્રનો કોઈ બાહોશ પ્રતિનિધિ ધારાસભામાં હોય તો આપણા પ્રશ્નોને યોગ્ય વાચા મળે અને તે માટે તેઓએ શ્રી જયકૃષ્ણભાઈનું નામ સૂચવ્યું. આમ માત્ર ૩૧ વર્ષની યુવાનવયે શ્રી જયકૃષ્ણભાઈ મુંબઈ ધારાસભામાં ચૂંટાયા. જાહેર જીવનમાં તેમની લોકપ્રિયતા અને ધારાસભ્ય તરીકે તેમની કાર્યકુશળતાએ જ કદાચ તેઓને અમદાવાદના નગરપતિ (મેયર) બનાવ્યા. તેમના મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે આ મહાનગરને સ્વચ્છતા અને સૌંદર્યપૂર્ણતા બક્ષી. શ્રી જયકૃષ્ણભાઈએ રાજકીય ક્ષેત્રે સક્રિય રહી રાજ્યના કોંગ્રેસ પક્ષપ્રમુખ તરીકે નોંધપાત્ર કાર્યો કર્યાં, એટલું જ નહીં પરંતુ તેઓ જે જે સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા તે તે સંસ્થાઓ તેમની રાહબરી હેઠળ સતત વિકાસ પામતી રહી, જેમાં ગુજરાત કેન્સર સોસાયટી, અમદાવાદ મિલમાલિક મંડળ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન, જી.એસ.એફ.સી., જી.એન.એફ.સી., સોમનાથ મંદિર ટ્રસ્ટ, સ્પૉર્ટ્સ ક્લબ વગેરે મુખ્ય છે. તેમના સામાજિક ક્ષેત્રે પ્રદાન બદલ ‘ઑલ ઇન્ડિયા સરદાર પટેલ ફાઉન્ડેશન' તરફથી ‘સમાજરત્ન'નો એવૉર્ડ એનાયત થયો હતો. તેમની ઔદ્યોગિક ક્ષેત્રે સક્રિય કામગીરી માટે તેઓને ‘રાજીવ ગાંધી ગોલ્ડ મેડલ'થી સમ્માનવામાં આવ્યા હતા. પોતાના પાટીદાર સમાજથી લઈને નગર, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ પ્રવૃત્તિઓમાં તેમની વિશિષ્ટ સેવાઓ ખરેખર વંદનીય રહી હતી. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા સ્વસ્થ અને સંવેદનશીલ પાટીદાર અગ્રણીની ગુજરાત આખાને બહુવિધ ક્ષેત્રે સક્રિય સેવાઓ મળી છે. તેઓએ જે જે ક્ષેત્રમાં કામ કર્યું, તે દરેક ક્ષેત્રે તેમની સ્મૃતિ ચિરંજીવ બની રહેશે તે નિઃશંક છે. સન્નિષ્ઠ સર્વોદયકાર્યકર–સમાજરત્ન સ્વ. ચંદ્રવદનભાઈ લશ્કરી જન્મ : તા. ૩-૧૨-૧૯૨૨ દેહાંત : તા. ૮-૭-૧૯૭૬ ૫૧ ગુજરાતના પાટીદાર-રત્ન શેઠ બહેચરદાસ લશ્કરીપરિવારના પનોતા પુત્ર, પાટીદાર સમાજના અગ્રણી કાર્યકર અને સમાજ–સેવાના ભેખધારી તથા પોતાના પરમ મિત્ર સ્વ. ચંદ્રવદન લશ્કરી સાથેનાં સંસ્મરણો તાજાં કરતાં જૈન શ્રેષ્ઠી શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ નોંધે છે કે, “ચંદ્રવદન દોમદોમ સાહ્યબીમાં ઊછરીને પણ ઉત્તમ સંસ્કાર પામ્યા અને ઉન્નત જીવન જીવી ગયા. પૂ. રવિશંકર મહારાજના સંસર્ગમાં આવ્યા પછી તો તેમણે સમગ્ર જીવન જાણે સમાજને અર્પણ કર્યું! દરિદ્રનારાયણની સેવામાં લીન થયા. પરમાર્થનાં કાર્યો કરતાં કરતાં સાર્થક જીવનનો લહાવો લેતા જ રહ્યા.” આવા ચંદ્રવદનભાઈનો જન્મ ઈ.સ. ૧૯૨૨ના નવેમ્બરની ત્રીજી તારીખે માતા ચંચળબાની કૂખે થયો. માત્ર ૧૧ માસની બાળવયે માની મમતાની છત્રછાયા ગુમાવનાર ચંદ્રવદનભાઈ સાવકી છતાં સવાઈ મા એવાં વિજયાગૌરીબાની પ્રેમભરી નિશ્રામાં મોટા થયા. અભ્યાસ ચંદ્રવદનભાઈએ તેમનો શાળાકીય અમદાવાદની જાણીતી પ્રોપ્રાયટરી હાઇસ્કૂલમાં મેળવ્યો. ત્યારબાદ ગુજરાત કૉલેજની સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવ્યો. ઈ.સ. ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં તેઓએ સક્રિય ભાગ ભજવ્યો. આ જ સમયગાળામાં પાછળથી ધરતી'ના તંત્રી બનેલા પ્રભાતકુમાર દેસાઈ સાથે પરિચય થયો, જે ગાઢ મૈત્રીમાં પરિણમ્યો. '૪૨ની આ ચળવળમાં ભાગ લેવા ચંદ્રવદને બી.એસ.સી.ના છેલ્લા વર્ષની પરીક્ષાનો બહિષ્કાર કર્યો. પછીના વર્ષે, ‘૪૩-૪૪માં પરીક્ષામાં બેસી બી.એસ.સી. થયા. ચંદ્રવદનને તો સમાજમાં રહેલી વિષમતાઓ દૂર કરવાનું ઘેલું લાગ્યું હતું. તેમને તો સમાજને જાગ્રત કરવો હતો, એટલે જ કદાચ ઈ.સ. ૧૯૪૭માં લોકશિક્ષણ અને સમાજસુધારણાના ઉદ્દેશથી અને મિત્રોના સાથ-સહકારથી ‘ધરતી’ માસિક શરૂ કર્યું. આજે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતા ધરતી વિકાસ મંડળ'ના વિકસિત, વડલાના મૂળમાં આ ધરતી માસિક'ના ફળાઉ 'બી' છે. ધરતી'ના આદ્યતંત્રી તરીકે ચંદ્રવદનભાઈ અવિરત સક્રિય રહ્યા. ગાંધીજીના જીવનસંદેશને અક્ષરશઃ અનુસરી અમદાવાદના નરોડા નજીકના નાના ચિલોડા ગામે ગ્રામોદ્ધારની ધૂણી ધખાવી આ કર્મવીરે પોતાની સેવાયાત્રાના શ્રીગણેશ કર્યા. ઈ.સ. ૧૯૫૧માં શરૂ કરેલ આ સેવાયજ્ઞમાં ચંદ્રવદનભાઈએ પોતાની ભરયુવાનીની પાવન આહુતિ અર્પી, જેમાં લગ્નજીવનનાં Page #762 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સંયમિત સાત વર્ષ સહિત તેમની ૨૯ થી ૪૦ વર્ષની ઉંમરના ૧૨ વર્ષનો સમાવેશ થાય છે. આપણાં હિન્દુ શાસ્ત્રોમાં પણ ૧૨ વર્ષના સાધનાકાળને ‘એક તપ' કહ્યું છે. ગ્રામોદ્ધારના પાવન કાર્યમાં સાતત્યપૂર્ણ આવું ‘તપ’ કરનાર ઋષિતુલ્ય ચંદ્રવદનભાઈ તે સમયના યુવાનોના આદર્શ હતા. આર્થિક ઉપાર્જનની સાથે સાથે સમાજસેવા તો ખરી જ! દુષ્કાળ–રાહત કે રેલ–રાહતનાં કાર્યોમાં તેઓ પૂ. રવિશંકર મહારાજ સાથે નીકળી પડે. આમ જીવનપર્યંત તેઓ સમાજ– સેવા અને લોકહિતનાં કાર્યોમાં સમર્પિત રહ્યા. આવા સાચુકલા ગાંધીવાદી અને સમર્પિત સર્વોદયવાદી તથા હૃદયધર્મી લોકસેવક ચંદ્રવદનભાઈ ઈ.સ. ૧૯૭૬ના જુલાઈની ૮મી તારીખે ૫૪ વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. લોકહિત કાજ બનેલ ‘ભવ્ય ભિખારી' તેની ભવ્યતા સમેટી પ્રભુના દરબારમાં હાજરી આપવા પહોંચી ગયો. સમાજના ગૌરવરૂપ આઈ.એ.એસ. અધિકારી શ્રી વાડીભાઈ જોઈતારામ પટેલ જન્મ : તા. ૨૫-૧-૧૯૨૫ શ્રી વાડીભાઈનો જન્મ સને ૧૯૨૫માં ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અનારા ગામમાં થયો હતો. પિતા સ્વ. શ્રી જોઈતારામ ભગવાનદાસ પટેલ તાલુકાના આઝાદી પૂર્વેના એક રાજકીય અગ્રણી અને સ્વાતંત્ર્યસેનાની અને સમાજસેવક હતા. અભ્યાસાર્થે તેમના વતનના ગામની બહાર નીકળનાર શ્રી વાડીભાઈ તે જમાનામાં પહેલા હતા. કપડવંજ તાલુકાના કઠલાલ અને અમદાવાદમાં વિદ્યાભ્યાસ કરી સંસ્કૃત અને કાયદાના સ્નાતક બન્યા. વિદ્યાર્થી અવસ્થામાં સેવાદળ અને અછૂતોદ્ધાર જેવી પ્રવૃત્તિઓમાં તેમણે રસ દાખવ્યો અને શ્રી પરીક્ષિતલાલ મજમુદાર જેવા લોકસેવકના પ્રશંસાપાત્ર ઠર્યા. સને ૧૯૪૭ના અરસામાં શ્રી પ્રભાતકુમાર દેસાઈની રાહબરી હેઠળ પાટીદાર સમાજના કુરિવાજો સામે પ્રચારઝુંબેશ આદરી. આજના ધરતી’ માસિકના આદ્ય સહતંત્રી પણ તેઓ બન્યા હતા. સને ૧૯૫૮માં સૌરાષ્ટ્રનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થઈ ગયું હતું. તે વખતે મુંબઈ રાજ્યના ગુજરાતના પૂર્વપટ્ટીના આદિવાસી વિસ્તારમાં ભારત સરકારે ત્રણ મલ્ટીપરપઝ ટ્રાયબલ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા. સાવરકુંડલાના એક સફળ વિકાસઅધિકારી તરીકેની કામગીરીથી પ્રભાવિત થઈને સરકારે શ્રી વાડીભાઈને ત્રણ પ્રોજેક્ટ્સમાંથી એક પંચમહાલ જિલ્લાના ધન્ય ધરા સંતરામપુર-સુખપુર પ્રોજેક્ટ્સમાં નિમણૂક આપી હતી. આ તદ્દન નવીસવી કામગીરીમાં શ્રી વાડીભાઈએ વિકાસની એક આગવી તરાહ ઊભી કરી હતી. સરકારશ્રીની સેવા દરમિયાન દરેક તબક્કે અને સ્થળે નવા નવા કાર્યક્રમોમાં સંઘર્ષમૂલક પડકાર સ્વરૂપે પ્રાપ્ત કામગીરીમાં શ્રી વાડીભાઈ હમેશાં સફળ રહ્યા. વ્યાપક લોકચાહના સાંપડી. લોક-આગેવાનો તેમનાથી સંતુષ્ટ રહ્યા. સરકારે તેમની ઉચિત કદર પણ કરી. સાહિત્યકાર અને કેળવણીકાર શ્રી મોહનલાલ પટેલ જન્મ : તા. ૩૦-૪-૧૯૨૭ શ્રી મોહનભાઈ પટેલનો જન્મ તા. ૩૦-૪-૧૯૨૭ના રોજ પાટણમાં થયો હતો. તેમના પિતાશ્રી શિક્ષક હતા અને માતુશ્રી વાત્સલ્યની મૂર્તિ સમાન હતાં. તેમના ઘડતરમાં માતાપિતાનું આદર્શ જીવન પ્રેરક પરિબળ હતું. તેમણે પાટણ, વડોદરા અને અમદાવાદમાં વિદ્યાભ્યાસ કર્યો હતો. તેમણે ઈ.સ. ૧૯૫૪માં ‘હવા, તુમ ધીરે બહો!' વાર્તાસંગ્રહથી સાહિત્યક્ષેત્રે લેખનકાર્ય શરૂ કર્યું. ૧૯ નવલકથાઓ, ૮ વાર્તાસંગ્રહો, ૪ ચરિત્રો, ૩ અંગ્રેજી પુસ્તકો, ૨ લઘુકથાઓ, ૨ નિબંધસંગ્રહો, શૈક્ષણિક, સામાન્યજ્ઞાન, વિવેચન, અનુવાદ, સંપાદન, પ્રવાસ ક્ષેત્રે તેમણે ૪૫ જેટલા ગ્રંથો સમાજને અર્પણ કરેલ છે. લાંછન અને ડેડ એન્ડ' નવલકથાઓ ‘પ્રત્યાલંબન’ વાર્તાસંગ્રહ, ‘ઝાકળમાં સૂરજ ઊગે' લઘુકથા પુસ્તકો રાજ્ય સરકાર–ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર થતાં પાઠ્યપુસ્તકોમાં ઘણાં ધોરણોમાં સંપાદક અને પરામર્શક તરીકે તેમણે કાર્ય કરેલ છે. સાહિત્યકાર તરીકે તેમને દસ ચંદ્રકો અને પારિતોષિકો મળ્યાં છે. તેઓશ્રીને પાટીદારરત્ન, શ્રેષ્ઠ શિક્ષક, ઉત્તમ કેળવણીકાર, સમાજસેવક, ઉત્તમ ગૃહપતિ અને સાહિત્યસર્જક તરીકે કુલ પાંચ એવોર્ડ્સ મળ્યા છે. શ્રી મોહનભાઈ સાહેબ છગનભાએ સ્થાપેલી સંસ્થાના છેલ્લાં ૯૦ વર્ષના ઇતિહાસમાં ગુરુકુળોની પરંપરાનું અનુસરણ કરનાર સૌ આચાર્યો પૈકીના એક છે. છગનભાએ સમાજમાં નિષ્કામ કર્મ વડે જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો. શ્રી મોહનભાઈ Page #763 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૦૫૩ સાહેબે એ કર્તવ્ય કર્મને શબ્દોથી કંડારી, “પ્રજ્ઞાદીપ છગનભા’ પુસ્તકરૂપે પ્રગટ કર્યું. શ્રી મોહનલાલ પટેલ ગુજરાતી સાહિત્યના એક જાણીતા સર્જક તરીકે ખ્યાતિપ્રાપ્ત છે. તેમણે ગુજરાતી ટૂંકી વાર્તા, નવલકથા, લઘુકથા, નિબંધ, ચરિત્ર, પ્રવાસ, વિવેચન, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં માતબર પ્રદાન કર્યું છે. ગુજરાતી લઘુકથાના તો તેઓ પ્રવર્તક-જનક તરીકે પણ ઓળખાય છે. ટૂંકી વાર્તાકળા ઉપરનો તેમનો વિવેચન ગ્રંથ “ટૂંકી વાર્તા : મીમાંસા' આ ક્ષેત્રનો એક પ્રમુખ આધાર ગ્રંથ છે. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન કડીમાં સાહિત્યવર્તુળની સ્થાપના કરી ઘણા વિદ્યાર્થીઓને સાહિત્યનું ઘેલું લગાડ્યું. પરમાર્થની પારિવારિક પરંપરાના પ્રહરી શેઠશ્રી લક્ષ્મીકાંત ભગુભાઈ જન્મ : તા. ૧૮-૮-૧૯૨૭ અમદાવાદના પ્રતિષ્ઠિત પાટીદાર શ્રેષ્ઠી અને જ્ઞાતિરત્ન સ્વ. ચંદુલાલ માધવલાલના કુળમાં પિતા ભગુભાઈના ખોરડે, માતા શારદાબાની કૂખે જન્મ લેનાર લક્ષ્મીકાંતભાઈ શેઠ સમાજમાં શ્રેષ્ઠી દાતા અને કાર્યકર તરીકે લબ્ધપ્રતિષ્ઠ છે. લક્ષ્મીકાંતભાઈ તેમનું શાળાકીય શિક્ષણ પૂરું કરી કૌટુંબિક પેઢીમાં જોડાયા ત્યારબાદ ઈ.સ. ૧૯૫૯માં નાના ભાઈ નવનીતભાઈ ભગુભાઈ કે જેઓ અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી આવ્યો હતા, તેમના સહયોગથી “સેલ્યુલોઝ પ્રોડક્ટ ઑફ ઇન્ડિયા લિ.'ની સ્થાપના કરી, જેમાં ઊંચી ગુણવત્તા ધરાવતાં સોડિયમ સી.એસ.સી., સોડિયમ એલિગ્નેટ, સેલ્યુલોઝ પાઉડર, ઇન્ડસ્ટ્રિયલ આલ્કોહોલ તેમજ એસિટિક એસિડ જેવાં ઉત્પાદનો તૈયાર કરવામાં આવતાં. માત્ર ઉદ્યોગજગત સુધી સીમિત ન રહેતાં લક્ષ્મીકાંતભાઈ ગુજરાતની વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓમાં પણ સાતત્યપૂર્ણ પ્રવૃત્તિશીલ રહ્યા, જેમાં “ધરતી વિકાસ મંડળ”ના પ્રમુખ તરીકે સતત ૨૫ વર્ષ કાર્યરત રહી સંસ્થાને ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંની એક બનાવી. આજે પણ તેમણે શરૂ કરેલી મંડળની ઘણી પ્રવૃત્તિઓ સમાજ માટે માર્ગદર્શક બની રહી છે. આજે વિશ્વભરમાં જેનો ડંકો વાગે છે તેવા હિંદુત્વરક્ષક સંગઠન “વિશ્વ હિંદુ પરિષદના ૨૦ વર્ષ સુધી પ્રમુખ રહી લક્ષ્મીકાંતભાઈ પરિષદના રાહબર બની રહ્યા. માતા શારદાબાએ ગળથૂથીમાં જ પાયેલ ધાર્મિક સંસ્કારોનું પયપાન તેમને ધર્મ અને અધ્યાત્મના ક્ષેત્રે આજદિન સુધી કાર્યરત રહેવા પ્રેરણા આપી રહ્યું છે. ગુજરાતના મુંજાલ તરીકે દેશભરમાં નામના પ્રાપ્ત શેઠ શ્રી અમૃતલાલ હરગોવનદાસના સહયોગ થકી ગાંધીનગરના પંચદેવ મંદિરના નિર્માણકાળથી આજદિન સુધી લક્ષ્મીકાંતભાઈ સંકળાયેલા રહ્યા છે. આવી જ રીતે “ઉત્કંઠેશ્વર મહાદેવ” પરિસરમાં નિર્માણ પામેલ “શેઠ શ્રી સી. એમ. વાનપ્રસ્થાશ્રમ'ના પાયામાં પણ લક્ષ્મીકાંતભાઈના પરિવારનો આર્થિક સહયોગ રહ્યો છે. શિક્ષણ અને કેળવણી ક્ષેત્રે પણ લક્ષ્મીકાંતભાઈનું પ્રદાન મહત્ત્વનું રહ્યું. ગાંધીનગરના “સર્વ વિદ્યાલય કેળવણી મંડળના શૈક્ષણિક સંકુલમાં જનતકુમાર ભગુભાઈ બાલમંદિર અને પ્રાથમિક શાળા તેમજ ઉમિયા મહિલા આર્ટ્સ કૉલેજમાં તેમણે કરેલ દાન તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને નિષ્ઠા વ્યક્ત કરે છે. આવી જ રીતે ઊંઝા કન્યા કેળવણી મંડળને તેમની ટ્રસ્ટી તરીકેની માર્ગદર્શક સેવાઓ સતત મળતી રહી છે. અમદાવાદના શ્રી પી. જે. અમીન કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન'માં શરૂઆતનાં વર્ષો દરમિયાન તેમની પ્રમુખ તરીકેની સેવાઓ ઉલ્લેખનીય રહી. એટલું જ નહીં, ગુજરાત યુનિ. સંચાલિત પોસ્ટ ગ્રેજ્યુએટ ફેકલ્ટી ઓફ એનાલિટિકલ કેમેસ્ટ્રી માટે પણ લક્ષ્મીકાંતભાઈનું આર્થિક યોગદાન તેમના વ્યવસાયલક્ષી શૈક્ષણિક અભિગમને ઉજાગર કરે છે. | ગુજરાતની આમ જનતાનો પ્રેમ સંપાદિત કરી નીતિ અને નિષ્ઠાને સથવારે જાહેરજીવનમાં પદાર્પણ કરનાર શેઠશ્રી લક્ષ્મીકાંત ભગુભાઈ આજે ૮૧ વર્ષની પાકટ વયે પાટીદાર સમાજના પ્રેરક અને માર્ગદર્શક બની રહ્યા છે. વિવિધ પાટીદાર સમાજને પ્રગતિના પંથે ગતિવંત રાખતું આગવું વ્યક્તિત્વ શ્રી મોહનભાઈ એન. કાલરિયા જન્મ : તા. ૧૧-૫-૧૯૨૯ સૌરાષ્ટ્રના ઉપલેટા તાલુકાના મોટી મારડ ગામે આવેલું નાનકડું એવું નાગલખડા મોહનભાઈનું વતન, પરંતુ નાની ઉંમરે અમદાવાદ આવી વસ્યા. અહીં જ શૈક્ષણિક કારકિર્દી સંપન્ન કરી ધંધા-રોજગાર તરફ વળ્યા. કિશોરવયથી જ મોહનભાઈની અવલોકનશક્તિ તીક્ષ્ણ. કોઈપણ વિષયના મૂળ સુધી પહોંચી તેને પોતાની ક્ષમતાનુસાર પૂર્ણ ન કરે ત્યાં સુધી જંપે નહીં, એટલે Jain Education Intemational Education International Page #764 -------------------------------------------------------------------------- ________________ ૫૪. ધન્ય ધરા જ તેમના સહકર્મીઓ અને જ્ઞાતિજનોને પણ ગળા સુધીનો પૂજ્ય આત્મારામભાઈના જાહેર જીવનનો પ્રવેશ તો વિશ્વાસ : “કામની જવાબદારી મોહનબાપાએ લીધી છે, તો શિક્ષણક્ષેત્રથી થયેલો. ત્યારબાદ તો તેમનું સેવાક્ષેત્ર ગ્રામકક્ષાથી નિશ્ચિત બની જાઓ–તે કામ અવશ્ય પૂર્ણતાને પામશે.” તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી ક્રમશઃ વિકસતું જ્ઞાતિબાંધવો અને પાટીદાર સમાજનો આવો શાશ્વત વિશ્વાસ રહ્યું. ગામ લાડોલની પંચાયતના સરપંચ બન્યા ત્યારથી એમની અને પ્રેમ અર્જિત કરવા મોહનભાઈ સમાજસેવાના ક્ષેત્રે પચીસ રાજકીય અને જાહેર જીવનયાત્રાની શરૂઆત થઈ. જોકે એમની વર્ષની યુવાન વયેથી પ્રવૃત્ત છે. સમાજ સંગઠનનું કામ હોય કે સંનિષ્ઠ સેવાઓથી પ્રભાવિત થઈ એમના વિરોધીઓ પણ એમની ધાર્મિક આયોજન–શ્રી મોહનભાઈનું સક્રિય પ્રદાન ત્યાં હોવાનું કાર્યશક્તિ, કોઠાસૂઝ, નિષ્ઠા અને સેવાભાવનાની નિઃસંકોચ જ. છેલ્લાં ૪૦ વર્ષોથી અમદાવાદમાં વસતા સૌરાષ્ટ્રના કડવા પ્રશંસા કરતા હતા. પાટીદાર પરિવારોના વિકાસ અને સંગઠન અર્થે સેવારત મહેસાણા જિલ્લાના ખેડૂતોની આર્થિક અને સામાજિક મોહનભાઈ “સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ તરીકે સમગ્ર સ્થિતિ સુધારવામાં તેમણે અનન્ય ફાળો આપેલો. મુ. શ્રી પાટીદાર સમાજનું માનીતું વ્યક્તિત્વ બની રહ્યા છે. આત્મારામભાઈ સહકારી ક્ષેત્ર સિવાય શિક્ષણ સંસ્થાઓ, ચેરિટી પાટીદાર સમાજ મોહનબાપા જેવા સન્નિષ્ઠ કાર્યકરો થકી હૉસ્પિટલો, ચેરિટી ટ્રસ્ટો, રાહતકાર્યો અને ગ્રામવિકાસનાં કાર્યો જ વિકાસના પંથે સાતત્યપૂર્ણ ગતિવંત રહ્યો છે. તેઓ સમાજનાં કરવા હંમેશાં તત્પર રહેતા. આકરા નિર્ણયો લઈને પણ કાયદાવિવિધ સંસ્થાનો, મંડળો અને વિવિધ ટ્રસ્ટો જેવાં કે શ્રી ઉમિયા કાનૂનને લગતા પ્રશ્નોને તેઓ સુલઝાવતા. તેઓશ્રીએ સુદૃઢ માતાજી સંસ્થા, સ્ત્રી કેળવણી મંડળ, કડવા પાટીદાર પરિવાર કામગીરી અંગેના એવોર્ડ પણ પ્રાપ્ત કરેલા. ટ્રસ્ટ તેમજ ચંદ્રાળાની ઉમા સંસ્કારધામ જેવી કન્યા-કેળવણીક્ષેત્રે ૭૫મા વર્ષે તેમનો “અમૃતમહોત્સવ’ પણ યોજાયેલો, અગ્રેસર સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર આરૂઢ થઈ સમાજને જેમાં વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજીના વરદ્ધસ્તે રૂા. માર્ગદર્શક બની રહ્યા છે. આમ, માત્ર કાગળ પરના હોદ્દામાં ૭૬ લાખની થેલી સાથે રજત મત્યું સમ્માનપત્ર અર્પણ કરવામાં આપણા મોહનભાઈને બિલકુલ રસ નહીં. સમાજ માટે ‘નક્કર’ આવેલ અને સાથે સાથે શાલ ઓઢાડી તેઓશ્રીનું વિરાટ કાંઈક થતું હોય ત્યાં હોદાની ખેવના કર્યા વગર તેઓ સક્રિય રહી લોકમેદની વચ્ચે બહુમાન પણ કરવામાં આવેલું. પોતાનું યોગદાન અર્પતા રહે છે. છેલ્લે છેલ્લે પૂજ્ય ભૂરાકાકાના સ્વર્ગવાસ પછી કડવા | શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સીદસરના મુખપત્ર ઉમિયા પરિવાર'નું પ્રકાશન, મોહનબાપા માટે સામાજિકક્ષેત્રે પાટીદાર પરિવારના પ્રમુખની જવાબદારી સંભાળવાની વિનંતી કરવામાં આવી તે પણ તેઓએ પ્રેમથી સ્વીકારી અને નિભાવી. ‘યશકલગી' પુરવાર થયું. આજે જેના હજારો આજીવન સભ્ય રાજ્યના મંત્રીમંડળના સભ્ય તરીકે તેઓ સતત લોકોપયોગી છે તેવા “ઉમિયા પરિવારની શરૂઆત, તેની માવજત, તેનું વ્યવસ્થાપન વગેરેમાં શ્રી મોહનભાઈની સૂઝબૂઝ અને કાર્યો કરતા રહ્યા. પ્રવૃત્તિના વિકાસ માટે અવારનવાર તેમનાં સૂચનો માર્ગદર્શક બની રહેતાં. આયોજનશક્તિની પૂર્ણતઃ ઓળખ મળી રહે છે. શિક્ષણ-વહીવટી ક્ષેત્રે ઉત્તમ સેવા આપનાર શિક્ષણકાર જાગ્રત લોકનેતા, સમાજસેવક અને સહકારી અગ્રણી સ્વ, આત્મારામભાઈ પટેલ શ્રી ચતુરભાઈ પટેલ જન્મ : તા. ૧-૧૦-૧૯૩૨ દેહાંત : તા. ૨૪-૭-૨૦૦૨ જન્મ : તા. ૩૧-૭-૧૯૩૩ શ્રી આત્મારામકાકા એક એવી વ્યક્તિ હતા કે જેમનાં ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કોલવડા ગામમાં લોકહિતનાં કાર્યોની સુવાસ તેમના મૃત્યુ પછી પણ સતત પ્રસરતી જન્મેલા શ્રી ચતુરભાઈએ શિક્ષણક્ષેત્રે અબ્રાહમ લિંકનની જેમ રહે છે. ‘વજ સમ કઠણ છતાંય ફૂલ જેવા કોમળ” એવા From Logcabin to white house જેવી સિદ્ધિ હાંસલ કરીને શિક્ષણક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. આત્મારામભાઈ જાહેર જીવનમાં ઓતપ્રોત થઈને લોકહૈયે છવાઈ ગયા હતા. તેમના સંપર્કમાં આવનાર તમામ લોકો તેમના તેમનું જીવન એ વિકાસ માટેની એક સંઘર્ષયાત્રા છે. તીવ્ર સ્વચ્છ અને નિરાળા વહીવટનાં ખૂબ વખાણ કરતાં હતાં. સંઘર્ષો સામે ઝઝૂમીને એક સંનિષ્ઠ શિક્ષક, આદર્શોના આરાધક, Jain Education Intemational ducation Intermational For Private & Personal use only Page #765 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૫૫ એકલવ્ય સમા આચાર્ય અને કુશળ વહીવટકર્તા તરીકે તેમણે ધીરે ધીરે સેવા અને સંગઠનનાં કાર્યોમાં તેઓ સક્રિય નામના મેળવી. શિક્ષક તરીકે તેમણે ૧૯૫૩થી ૧૯૬૦ સુધી રહેવા લાગ્યા. મહેસાણા જિલ્લામાં તે સમયે કોંગ્રેસનું જોર શેઠ સી. વી. વિદ્યાલય, ગવાડામાં સેવાઓ આપી. ત્યારબાદ વધારે એટલે જિલ્લાના ધુરંધર કોંગ્રેસીઓ સાથે રહી નટવરભાઈ તેમણે ઉત્તર ગુજરાતના રણાસણમાં માધ્યમિક શાળા શરૂ કરી, પણ રાજકારણના અ, બ, ક શીખ્યા. કોંગ્રેસના સેવાદળમાં રહી તેના પ્રથમ આચાર્ય બન્યા અને ૧૯૬૦થી ૧૯૬૪ સુધી તેમણે તેઓએ સેવા અને શિસ્તના પાઠ પોતાના જીવનમાં દઢ કર્યા. અમદાવાદની પંચશીલ હાઇસ્કૂલમાં સુપરવાઇઝર તરીકેની આમ મંડાણ થયાં તેમની સમાજસેવા અને રાજકીય કારકિર્દીનાં. સેવાઓ એક વર્ષ સુધી આપી. | ગુજરાતના સહકારી ક્ષેત્રે સાતત્યપૂર્ણ કાર્યરત રહી પ્રારંભમાં, કૉલેજના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપ્યા નટવરભાઈએ ગુજરાત રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર તરીકે પછી સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ સાધતાં, સંસ્થાના પ્રારંભિક પણ સેવાઓ આપી છે. તેવી જ રીતે ગુજરાત સ્ટેટ કો. ઓપ. આચાર્ય નિવૃત્ત થતાં શ્રી ચતુરભાઈ આ કોલેજના આચાર્યપદે કન્ઝયુમર્સ ફેડરેશન લિમિટેડના ચેરમેન તરીકે તેમની સેવાઓ નિયુક્ત થયા. ગુજરાતની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી સાથે ઉલ્લેખનીય રહી. તેઓએ આ જ સંસ્થામાં ૧૨ વર્ષ ડિરેક્ટર જોડાયેલી અલ્પસંખ્ય કૉલેજમાં આ કૉલેજનું એક આગવું સ્થાન તરીકે તેમની અમૂલ્ય સેવાઓ પ્રદાન કરી છે. આ જ રીતે બજાર હતું. તેમના કુશળ નેતૃત્વમાં કૉલેજે પ્રગતિને પંથે પ્રયાણ કર્યું. નિયંત્રિત સંઘમાં ડિરેક્ટર પદે આશરે ૨૦ વર્ષ સેવાઓ આપી તેઓએ માત્ર કૉલેજને જ નહીં, પરંતુ એસ.એન.ડી.ટી. વિમેન્સ સંસ્થાને પગભર બનાવવામાં તેમનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. યુનિવર્સિટીના સેનેટ, એક્ઝિક્યુટીવ કાઉન્સિલ, ગુજરાતીની તેવી જ રીતે મહેસાણા જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ અભ્યાસ સમિતિના સભ્યપદે રહી અમૂલ્ય સેવાઓ આપી છે. લિ.ના ચેરમેન તરીકે સતત ૧૯ વર્ષ સેવારત રહી સંઘને જીવનની તિતિક્ષાએ તેમને અધ્યાત્મયાત્રી બનાવ્યા છે. રાજ્યની શ્રેષ્ઠ સહકારી સંસ્થાઓમાંની એક બનાવી. શ્રી મહર્ષિ અરવિંદના પૂર્ણયોગના તેઓ ઉપાસક અને આરાધક છે. નટવરલાલ મહેસાણા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગના માનદ્ મંત્રી પ્રતિવર્ષ અનેકવિધ પ્રવૃત્તિ વ્યસ્તતા વચ્ચે તેઓ પોંડિચેરીના તરીકે, મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ડિરેક્ટરપદે, આશ્રમમાં “સ્વ'ની સાથે સંવાદ સાધીને નવપલ્લવિત બને છે. મહેસાણા તાલુકા ખરીદ-વેચાણ સંઘ લિ.ના ચેરમેન તરીકે ટોળામાં રહેતો માણસ એકાંતમાં ખોવાઈને જાત સાથે ગોઠડી તેમજ મહેસાણા ગામની સેવા સહકારી મંડળી લિ.માં ઘણાં વર્ષો માંડીને ‘આત્માન વિવાનિયત' સુક્તિ સાર્થક કરે છે. સુધી કાર્યરત રહ્યા છે. | ગુજરાત સ્ત્રી કેળવણી મંડળને કેટલાંક વર્ષોથી આવા સહકારી ક્ષેત્રના વિકટ પ્રશ્નોની ગૂંચ ઉકેલવામાં માહિર સ્વપ્નદ્રષ્ટા, આયોજક અને કુશળ વહીવટકર્તાનો લાભ મળ્યો છે. અને બાહોશ એવા નટવરલાલ હાલમાં ઇન્ડિયન ફાર્મર્સ સંસ્થાએ તેમના કાર્યકાળમાં સિદ્ધિનાં કેટલાંક સુવર્ણશંગો સર ફર્ટિલાઇઝર કો. ઓપ. લિ.ના (ઇફકો-ન્યૂ દિલહી) વાઇસ કર્યા છે. ચેરમેન તરીકે સક્રિય છે. આ સંસ્થામાં તેઓ અગાઉ ૧૭ વર્ષ સુધી ડિરેકટરપદે કાર્યરત હતા. તેવી જ રીતે નેશનલ એગ્રિકલ્ચર સહકારી ક્ષેત્રે સમ્માનનીય પ્રતિભા કો. ઓપ. માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિ. (નાફેડ, ન્યૂ શ્રી નટવરભાઈ પી. પટેલ દિલ્હી)માં પણ તેઓ વાઇસ ચેરમેન તરીકે અને ત્યારબાદ જન્મ : તા. ૨૫-૭-૧૯૩૬ ચેરમેન તરીકે કાર્યરત હતા અને હાલમાં પણ ડિરેક્ટરની રૂઈએ કાર્ય સંભાળી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત એવી કૃષક સ્વભાવે ધર્મનિષ્ઠ માતા રાઈબહેન અને કર્મનિષ્ઠ પિતા ભારતી કો. ઓપ. લિ. (કૃભકો, ન્યૂ દિલ્હી)માં સતત ૧૦ વર્ષ પીતાંબરદાસના ખાનદાની ખોરડે નટવરનો જન્મ થયો. ઈ.સ. ડિરેક્ટર તરીકે તેમજ નેશનલ કો. ઓપ. કન્ઝયુમર્સ ફેડરેશન ૧૯૩૬ના જુલાઈ માસની ૨૫મી તારીખ મેટ્રિકનો અભ્યાસ ઑફ ઇન્ડિયા લિ., ન્યૂ દિલ્હી ખાતે અગાઉ પ્રમુખ તરીકે ૩ વર્ષ પૂરો કરી લાગ્યા કાપડની પેઢીએ. વતન મહેસાણામાં જ ઇમારતી અને ત્યારબાદ ૫ વર્ષ ડિરેક્ટર તરીકે સેવાઓ આપી પોતાનું લાકડાની લાટી કરી, સાથે સાથે કોટાસ્ટોન અને મારબલ્સનો અનુભવી યોગદાન અર્પેલ છે. શ્રી નટવરલાલ રાષ્ટ્રીય સ્તરે વ્યવસાય પણ શરૂ કર્યો. આમ મેટ્રિક પછીનાં ૨૦ વર્ષ તો કાર્યરત અન્ય સહકારી સંસ્થાઓ જેવી કે નેશનલ કો. ઓપ. વ્યવસાયમાં સ્થાયી થવામાં ગાળ્યાં. Jain Education Intemational ducation Intermational Page #766 -------------------------------------------------------------------------- ________________ ઉપક ધન્ય ધરા ડેવલપમેન્ટ કોર્પોરેશન, નેશનલ કો. ઓપ. યુનિયન ઓફ અને કામ લાગે એવો હોલ અર્પણ કર્યો.. ઇન્ડિયા તેમજ રાષ્ટ્રીય સહકારી બેંક વગેરેમાં સતત સેવારત રહી ' અરે, દશકોશી કડવા પાટીદાર સેવા સમાજની આ સંસ્થાઓના માર્ગદર્શક બની રહ્યા. સ્થાપનાના પાયાના સ્થાપકોમાં પણ તેઓ જ અગ્રણી હતા. દશકોશીના અગ્રણી સામાજિક કાર્યકર ૧૯૮૦માં જેતલપુરના યુવાનોની વહારે ધાવા માટે દશકોશી શ્રી નટવરભાઈ જીવાભાઈ પટેલ સમાજ ઊભો થયો. એમાં એમણે નિર્દોષ પટેલ યુવાનોને શિક્ષા સજામાંથી બચાવવા તન, મન ને ધનથી ભગીરથ પ્રયત્ન કર્યો. જન્મ : તા. ૨૫-૧૨-૧૯૩૨ દશકોશી સમાજના આગેવાનોને ભેગા કર્યા ને સંગઠન સ્થાપ્યું. અમદાવાદની દક્ષિણમાં વીસેક કિલોમીટર દૂર, મુંબઈ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને અગ્રણી રાજકીય, ધોરી માર્ગ પર સ્વામીનારાયણનું એક ધર્મતીર્થ છે જેતલપુર. | સામાજિક કાર્યકર જેતલપુરનું સ્વામીનારાયણ મંદિર પ્રખ્યાત છે. જેતલપુરમાં ૧૯૫૧માં અમદાવાદ જીતવા માટે મહાન અકબરે પડાવ નાખ્યો પ્રા. શ્રી મંગળભાઈ પટેલ હતો. અમદાવાદ પાસેનું આ જેતલપુર તો સત્તરમી સદીના જન્મ : તા. ૭-૯-૧૯૪૨ મહાન જ્ઞાની કવિ અખા ભગત (સોની)નું વતન. કર્મનિષ્ઠ પાટીદાર અને હાલની વિધાનસભાના અધ્યક્ષ એ જેતલપુરના સ્વામિનારાયણીય સત્સંગી, ઉત્તમ પ્રો. મંગળભાઈ પટેલ પરિપક્વ રાજપુરુષ તરીકે લબ્ધપ્રતિષ્ઠ છે. સમાજસેવક, આગેવાન, મુખી અને સરપંચ, જમીનદાર અને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના નાનકડા એવા મિલમાલિક ગામના વરિષ્ઠ ને વંદનીય નાગરિક ને દાનવીર તો પરબતપુરા ગામે સાધારણ મધ્યમ ખેડૂત કુટુંબમાં ઈ.સ. મુ. શ્રી નટવરભાઈ જીવાભાઈ પટેલ. એ દશકોશી સમાજના ૧૯૪૨ના સપ્ટેમ્બર માસની ૭મીએ મંગળભાઈનો જન્મ. પણ અગ્રણી અને આ વિસ્તારના પણ એક મોભી. સંપૂર્ણ પિતાજીની પ્રગતિશીલ વિચારધારા થકી મંગળભાઈને ખાદીધારી અને મહદ્અંશે ગાંધીવાદી. સામાજિક અને ધાર્મિક અભ્યાસમાં પ્રોત્સાહન મળતું રહ્યું. અભ્યાસમાં શરૂથી જ તેજસ્વી વ્યક્તિત્વ. સમાજસેવાના હેતુથી રાજકારણમાં રહેલા. મંગળભાઈ વિજ્ઞાનપ્રવાહમાં અનુસ્નાતક (એમ.એસ.સી.) થઈ જેતલપુરના મુખી તો એમના પિતાશ્રી જીવરામદાસના વારસદાર માણસાની સાયન્સ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. વર્ષ હતું તરીકે રહ્યા, પણ ગામના સરપંચપદે પણ વીસેક વર્ષ રહ્યા અને ૧૯૬૬નું. ગામનું અને દેશકોશી સમાજનું ગૌરવ બની રહ્યા. રાજકીય ક્ષેત્રને શ્રેષ્ઠ સેવાક્ષેત્ર માનનારા મંગળભાઈ પોણી સદી વટાવી ચૂકેલા શ્રી નટુભાઈ મુખી, સરપંચ રાષ્ટ્રસેવાના એકમાત્ર ઉદ્દેશથી ઈ.સ. ૧૯૬૬-૬૭ના અરસામાં અને મિલમાલિક તરીકે સમાજમાં સુવિખ્યાત છે, પણ એ છે જનસંઘમાં જોડાયા. ત્યારથી જ તેઓની રાજકીય યાત્રાના પુરુષાર્થની પ્રતિભા. એ ગૌરવભેર કહે છે કે હું સિત્તેરની સાલમાં શ્રીગણેશ થયા. તેમની સંગઠનકક્ષાએ કરેલ કામગીરીથી સંતુષ્ટ હળ હાંકતો હતો. પણ પછી સમાજસેવા ને રાજકારણ ઉપરાંત પક્ષ-મોવડીઓએ તેઓને ચૂંટણીના રાજકારણમાં ઉતાર્યા. વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવ્યું. વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે, ત્યારબાદ મહેસાણા | શ્રી નટુભાઈએ ગ્રામપંચાયત ઉપરાંત સેવાસહકારી જિલ્લાના પંચાયત પ્રમુખ તરીકે તેમની કામગીરી પ્રશંસનીય રહી. મંડળી, દૂધ સેવા સહકારી મંડળી–ડેરી, ગામની પ્રાથમિક શાળા, | જિલ્લા પંચાયત-મહેસાણાના વિરોધ પક્ષના નેતા તરીકે તેમજ હાઇસ્કૂલ, ગુરુકુળ અને સ્વામિનારાયણ મંદિરના વિકાસમાં ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ, ગાંધીનગરના પ્રમુખ તરીકે ગણનાપાત્ર ફાળો આપ્યો. તન, મન અને ધનથી સેવા કરી. તેમની કામગીરી નોંધપાત્ર રહી. આમ, મંગળભાઈએ તાલુકા એમણે ગામમાં પોતાના તરફથી, સ્વ. જડાવબા માતુશ્રીની અને જિલ્લા કક્ષાએ વહીવટી ક્ષેત્રનો બહોળો અનુભવ અર્જિત સ્મૃતિમાં સાંસ્કૃતિક હોલ “સ્વ. જડાવબા સાંસ્કૃતિક હોલ' માટે કર્યો. ભારતીય જનતા પક્ષના સંગઠનમાં પણ જિલ્લા સ્તરે અને રાષ્ટ્રીય ધોરી માર્ગ પરની મોંઘી જમીન આપી, પોતાના તરફથી પાછળથી પ્રદેશ કક્ષાએ તેમની સેવાઓ સરાહનીય રહી. આ માતબર રકમનું દાન આપ્યું, દાનભંડોળ એકઠું કરવામાં વગ સમયગાળા દરમિયાન સામાજિક ક્ષેત્રે પણ તેઓ સતત પ્રવૃત્ત વાપરી અને ગામને જ નહીં, સમગ્ર દશકોશી વિસ્તારને શોભે રહ્યા. ૪૮ ગામ કડવા પાટીદાર સમાજના કેળવણી મંડળની Jain Education Intemational n Education Intermational Page #767 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૭પ૦ પ્રવૃત્તિઓ થકી સમાજોત્થાન અને શૈક્ષણિક ક્ષેત્રે તેમનું યોગદાન ઉલ્લેખનીય રહ્યું. વિદ્યાભ્યાસમાં તેજસ્વી એવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે તેમની ભૂમિકા માર્ગદર્શક બની રહી. માત્ર પાટીદારસમાજ નહીં પરંતુ રાજ્યના જરૂરિયાતમંદો માટે પ્રવૃત્તિશીલ રહી મંગળભાઈએ તેઓની સમસ્યા અને પ્રશ્નોના નિકાલ માટે કરેલા પ્રયત્નો સફળ રહ્યા. વિધાનસભાને રાજ્યની સર્વોચ્ચ સંસ્થા માનવાવાળા મંગળભાઈએ વિધાનસભાના ઉમેદવાર તરીકે દસમી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી સફળતા પ્રાપ્ત કરી. સરકારશ્રીમાં શાસક પક્ષના મુખ્ય દંડક તરીકે ઈ.સ. ૨૦૦૧ થી ૨૦૦૨ દરમિયાન ઉત્તમ કામગીરી બજાવનાર મંગળભાઈ અગિયારમી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા. આ. ૨૭-૧૨-૨૦૦૨થી તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકેની સેવાઓમાં સાતત્યપૂર્ણ કાર્યરત હતા. વિધાનસભા અધ્યક્ષના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રા. મંગળભાઈ સમગ્ર ભારતનાં તમામ રાજ્યોના અધ્યક્ષશ્રીઓની કૉન્ફરન્સીસમાં તેમજ કોમનવેલ્થ પાર્લામેન્ટરી કૉરન્સીસમાં ભાગ લેવા શ્રીલંકા, બાંગ્લાદેશ જાપાન ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ફીજી જેવા દેશોની મુલાકાતો લઈને સંસદીય ક્ષેત્રે શક્ય તેટલું પ્રભાવી પ્રદાન કરવાના તેમના પ્રયત્નો વંદનીય છે. વૈશ્વિક ક્ષેત્રે ગરીબાઈ, એઇડ્રેસ અને મેલેરિયા જેવાં દૂષણો દૂર કરવા તેમની નકાર રજૂઆતો પરિણામદાયક રહી છે. લોકશાહીને મજબૂત કરવાના અને ભ્રષ્ટાચાર નાબૂદીના મુદ્દે પણ તેમની રજૂઆતો ફળદાયી રહી. રાજકીય, શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે પ્રતિભાવાન, પૂર્વ-શિક્ષણમંત્રી શ્રી બળવંતભાઈ મનવર જન્મ : તા. ૧૭-૧૦-૧૯૪૩ એક કેળવણીકાર, એક અણીશુદ્ધ રાજકારણી અને એક સમાજસેવક એવા શ્રી બળવંત મનવર એક અનોખા માનવી છે. સૌરાષ્ટ્રના સમૃદ્ધ એવા ગોંડલ સ્ટેટના મહાલ તરીકે ઓળખાતા નાનકડા એવા ભાયાવદરના બચુભાઈ મનવરના ગરીબ ખોરડે વ્રજકુંવરની કુખે બળવંતનો જન્મ. તારીખ હતી ઈ.સ. ૧૯૪૩ના ઓક્ટોબર માસની સત્તર. પિતાશ્રી બચુભાઈનું આકસ્મિક અવસાન થયું ત્યારે બે દીકરી અને ત્રણ દીકરાના બહોળા કુટુંબની જવાબદારી મા વ્રજકુંવરના નાજુક ખભે આવી પડી, પરંતુ બાળકોના ભવિષ્ય સામે જોઈ વ્રજકુંવરે કાળી મજૂરી કરી, આવી પડેલી પરિસ્થિતિનો દઢ મનોબળ સાથે સામનો કર્યો. સૌથી મોટા પુત્ર બળવંતે નાની ઉંમરે “છાપાં’ વેચી માના આ મનોબળને ટકાવી રાખવાના પ્રયત્નોમાં સાથ આપ્યો. બળવંતભાઈ શરૂથી જ વિચારવંત વ્યક્તિત્વ ધરાવતા. લોકોના પ્રાણપ્રશ્નો માટે ઉદાસીન સત્તાવાળાઓને તેમની જવાબદારી પ્રત્યે સભાન કરવા, ગરીબ પ્રજાને પોતાના હક્કો માટે જાગ્રત કરવી, પ્રજાકીય કાર્યોના અમલ માટે સતત પ્રવૃત્તિમય અને સક્રિય રહેવું. આ સર્વે હવે તેમના જીવનનો એક ભાગ બની બેઠા હતા. તેથી જ તેઓ કોંગ્રેસની ગરીબલક્ષી નીતિઓથી પ્રભાવિત થઈ ઈ.સ. ૧૯૭૨-૭૩માં ઇન્દિરા કોંગ્રેસમાં એક અદના કાર્યકરની હેસિયતથી જોડાયા. બે-ત્રણ વર્ષમાં જ લોકહિતના કાર્યમાં તેમની સક્રિયતાએ લોકોએ તેમને રાજકોટ જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટી મોકલ્યા. આમ શ્રી બળવંત મનવરની રાજકીય યાત્રાના શ્રીગણેશ થયા. આ વર્ષ હતું. ઈ.સ. ૧૯૭૫નું. ત્યારબાદ ઘણાં વિઘ્ન વીંધીને બળવંતભાઈ સૌરાષ્ટ્ર પંથકમાં એક કુશળ અને બાહોશ રાજકારણી તરીકે પ્રસ્થાપિત થયા. ધારાસભાની ચૂંટણીમાં ઉપલેટા બેઠક પરથી જીત્યા. બળવંતભાઈનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થયો. તેમને મહત્ત્વના એવા શિક્ષણખાતાના નાયબ મંત્રી બનાવવામાં આવ્યા. તેમના નાયબ શિક્ષણમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શિક્ષણક્ષેત્રે કાર્ય કરવા ઇચ્છતી કડવા પાટીદાર સમાજની ઘણી સંસ્થાઓને શાળા, મહાશાળા કે કોલેજ શરૂ કરવા મંજૂરી મળી. આમ, પાટીદારસમાજના શૈક્ષણિક સ્તરને ઊચું લાવવાના પ્રયત્નોમાં બળવંતભાઈએ યક્ષભૂમિકા ભજવી. બળવંતભાઈ ઉપલેટા પંથકના શિક્ષણ અને કેળવણીના માળખાથી સંતુષ્ટ ન હતા. કન્યા-કેળવણી ક્ષેત્રે ઉપલેટા પછાતની કક્ષામાં હતું. ઉપલેટા ભૂભાગનું સમગ્રતયા શિક્ષણનું સ્તર કાંઈ એટલું પ્રોત્સાહક ન હતું. બળવંતભાઈએ પોતે જ અહીં શૈક્ષણિક સંકુલ સ્થાપવાનો સંકલ્પ કર્યો...આ શૈક્ષણિક બીજારોપણનો સમયગાળો હતો ઈ.સ. ૧૯૮૧ની આસપાસનો અને આજે ૨૫ વર્ષે સખત અને સતત પ્રયત્નોને અંતે તેઓએ ઉપલેટાના નાનકડા એવા ડુમિયાણીને ગુજરાતના શૈક્ષણિક નકશા પર મૂકી દીધું. આજે અહીં K.G. થી P.G. સુધીની શિક્ષણસુવિધા ઉપલબ્ધ છે! !.. Jain Education Intemational ducation International Page #768 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કૉલેજશિક્ષણ માટે આ ‘વ્રજભૂમિ'માં B.R.S. College, M.R.S. College, B.Ed. College તેમ જ P.T.C. Collegeનાં શૈક્ષણિક ધામ છે, જ્યાં ૧૫૦૦થી વધારે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ નિવાસી શિક્ષણ મેળવી દેશના ઉત્તમ નાગરિક બનવાની તાલીમ મેળવી રહ્યાં છે. B.R.S. Collegeના પ્રિન્સિપાલ તરીકે સુદીર્ધ સેવાઓ આપી તેઓ આ ૨૦૦૫ના ઑક્ટોબર માસની ૧૭ તારીખે નિવૃત્ત થયા છે. પાટીદાર સમાજનું ઝળહળતું બહુમુખી વ્યક્તિત્વ પ્રા. પ્રહ્લાદભાઈ પટેલ જન્મ : તા. ૨૩-૧-૧૯૪૨ ઉત્તમ ખેડૂત, વિદ્વાન અધ્યાપક, લેખક ને ‘સ્વપ્નસૃષ્ટિ'ના સર્જક તરીકે ખ્યાતનામ છે. એવા પ્રહ્લાદભાઈનો જન્મ ઈ.સ. ૧૯૪૨માં જાન્યુઆરી માસની ૨૩મીએ ગાંધીનગર જિલ્લાના નાનકડા દેલવાડામાં થયો. પિતા રેવાભાઈ મહેનતકશ ખેડૂત. નાની ઉંમરે પિતાજીનું અવસાન થતાં ખેતર અને ખોરડાની જવાબદારી પ્રહ્લાદભાઈ પર આવી પડી, પરંતુ સમયપારખુ માએ, ‘દીકરાને ભણાવવો જ છે' તેવા દૃઢ સંકલ્પ સાથે દીકરા પ્રહ્લાદને ભણવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. પ્રહ્લાદે પણ શાળા અને કૉલેજના અભ્યાસમાં છેક સુધી પ્રથમ હરોળ સાતત્યપૂર્ણ જાળવી રાખી, માએ તેનામાં મૂકેલા વિશ્વાસને ફળીભૂત કરી બતાવ્યો. પ્રા. પ્રહ્લાદભાઈએ ગુજરાતના ખેડૂતને પરંપરાગત ખેતીના ચીલાચાલુ ઢાંચામાંથી બહાર કાઢી આધુનિક ખેતી તરફ વાળવા પહેલ કરી. “હાઇબ્રિડ રસાયણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો અને સારી દેખભાળથી ખેતી વધુ સારી અને વધુ આર્થિક લાભ દેનારી બને છે.” તેવું પુરવાર કરીને તેમણે કેટલાય ખેડૂતોને સમૃદ્ધ કર્યા. પ્રહ્લાદભાઈએ લીંબુની ખેતીમાં આધુનિક જંતુનાશકોનો ઉપયોગ કરી તેમાં આવતા સુકારાના રોગને ભગાડ્યો એટલું જ નહીં, નવી ટેક્નોલોજી દ્વારા લીંબુ માત્ર ચોમાસામાં જ નહીં, ઉનાળામાં પકવી તેના મહત્તમ વેચાણનો લાભ લીધો અને અન્ય ખેડૂતને તે લાભ અપાવ્યો. એક અંદાજ પ્રમાણે એકલા ગુજરાતમાંથી દર વર્ષે રૂા. ૧૦૦ કરોડની આવક અને દેશભરમાંથી રૂા. ૫૦૦ કરોડની આવકના હક્કદાર ખેડૂતો બન્યા હોય તો તેનું શ્રેય આપણા પ્રહ્લાદભાઈને ફાળે જાય છે!!....... ગુજરાત કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિપદના એક ધન્ય ધરા વખતના દાવેદાર પ્રા. પ્રહ્લાદભાઈએ સાગની ખેતી પોતાના વૃંદાવન ફાર્મમાં સફળતાપૂર્વક કરી બતાવી, સાગ માત્ર જંગલમાં જ ઊગે તેવી માન્યતાને નવો આયામ આપ્યો. આમ કૃષિક્ષેત્રે સંશોધનાત્મક અભિગમ દ્વારા વૃક્ષોની ખેતી (પરમા ફાર્મિંગ) અને ટિસ્યુ કલ્ચરની લેટેસ્ટ ટેક્નૉલોજી વિકસાવી તેનો બહોળો પ્રચાર-પ્રસાર કરી માત્ર ગુજરાતના જ નહીં બલ્કે ભારતના ખેડૂતને સમૃદ્ધિ તરફ વાળવા પ્રહ્લાદભાઈ અગ્રેસર બન્યા. કૃષિ ક્ષેત્રે દેશને નવો રાહ ચીંધનાર પ્રા. પ્રહ્લાદભાઈએ અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી તરફથી યોજાયેલ ઇન્ટરનેશનલ કૉન્ફરન્સમાં આધુનિક કૃષિ અંગેનું વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપી આપણા દેશનું ગૌરવ વધાર્યું હતું. એટલું જ નહીં, આ પ્રવચનના પ્રત્યાઘાતરૂપે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી જિમી કાર્ટરે પ્રહ્લાદભાઈને અમેરિકન ટ્રી એસોસિએશન'નું માનદ્ સભ્યપદ આપી સમ્માન્યા. કૃષિક્ષેત્રે આવું અદકેરું બહુમાન મેળવનાર તેઓ કદાચ પહેલા એશિયન હશે! હાલમાં તેઓ ‘ગુજરાત એગ્રો ફોરેસ્ટ રિસર્ચ સેન્ટર'ના ચેરમેન તરીકે સક્રિય છે. તેમણે તો સાબરમતી નદી–કાંઠાની પવિત્ર તપોભૂમિ પર પવિત્ર ‘અમરનાથ ધામ'નું નિર્માણ કરી આપણી આ મહાન સંસ્કૃતિને પ્રત્યેક માનવહૃદયમાં પ્રસ્થાપિત કરવાના પાવન અભિયાન તરફ પગરણ માંડ્યાં છે. અમરનાથ ધામમાં વિશિષ્ટ ટેક્નૉલોજીથી તૈયાર કરવામાં આવેલ ભવ્ય બરફના શિવલિંગનાં દર્શનની સાથે સાથે દ્વાદશ જ્યોતિર્લિંગની સંકલ્પનાનું તાર્દશ નિર્માણ તેમજ ભારતીય સંસ્કૃતિનું ભવ્યાતિભવ્ય હાઇટેક પ્રદર્શન, જોનારને શબ્દશઃ મંત્રમુગ્ધ કરી દે છે અને કદાચ એટલે જ તેમણે ધર્મ અને સામાજિકતાના વિષયનો સમન્વય કરી એક પૂર્ણ લંબાઈની હિન્દી ફિચર ફિલ્મ બેડા પાર કરતે બાબા અમરનાથ'નું નિર્માણ કર્યું છે. ન્યૂ દિલ્હી તરફથી કોલકત્તામાં યોજાયેલ એક નેશનલ સેમિનારમાં મા. ગવર્નરશ્રી દ્વારા પ્રા. પ્રહ્લાદભાઈને ‘ઉદ્યોગરત્ન’એવૉર્ડથી નવાજવામાં આવ્યા. સ્વપ્નસૃષ્ટિ વૉટરપાર્કના નવીનીકરણ માટે ભારતમાં આ ક્ષેત્રે સહુપ્રથમ ‘એક્સલન્સ એવૉર્ડ' એનાયત કરવામાં આવ્યો. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે એન્ટરટેઇનમેન્ટની દુનિયામાં ભારતને ગૌરવભર્યું સ્થાન અપાવવામાં પ્રહ્લાદભાઈ અગ્રેસર રહ્યા. તેવી જ રીતે ઇન્ટરનેશનલ સ્ટડી સર્કલ, દિલ્હી દ્વારા પ્રહ્લાદભાઈને ભારતીય સંસ્કૃતિના હાઇટેક પ્રદર્શનનું સફળતાપૂર્વક નિર્માણ' Page #769 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૦૫૯ કરવા બદલ “સંસ્કૃતિ શિરોમણિ એવોર્ડથી સમ્માનિત કરવામાં સર્જિકલ ઇન્સ્ટમેન્ટના ઉત્પાદનક્ષેત્રે કીર્તિકુમારે નવા કીર્તિમાન આવ્યા છે. હાલમાં જ પાટીદારસમાજે યોજેલ એક ભવ્ય અંકિત કર્યા. આજે તો ઉમિયા સર્જિકલ પ્રા. લિ.નાં ઉત્પાદનો સમારંભમાં તેઓને “પાટીદાર શિરોમણિ' એવોર્ડથી પણ યુરોપ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનાં બજારોમાં પોતાની વિભૂષિત કરવામાં આવ્યા છે. યશપતાકા લહેરાવે છે. ઉમિયા સર્જિકલ પ્રા. લિમિટેડના યુવાન સ્થાપક શૂન્યમાંથી સર્જન કરવું એ કદાચ પાટીદાર પરંપરા રહી શ્રી કીર્તિકુમાર જયંતીભાઈ પટેલ રાષ્ટ્રીય જ નહીં, પણ “ઉમિયા સર્જિકલ પ્રા. લિ.'ને જન્મ : તા. ૧૧-૯-૧૯૬૩ વૈશ્વિક સ્તરે મૂકનાર કીર્તિકુમારનું કહેવું છે કે, “સર્જિકલ ક્ષેત્રે માત્ર ૧૦ ધોરણ સુધી ભણેલા કીર્તિનું મન ઉત્પાદન કરવું એ ખાંડાની ધાર પર ચાલવા બરાબર છે.', વિદ્યાભ્યાસમાંથી ઊઠી ગયું ત્યારે પિતા જયંતીભાઈએ ટકોર કારણ કે ઉત્પાદનો તબીબી વ્યવસાય સાથે જોડાયેલાં હોવાથી કરતાં કહ્યું હતું, “જો કીર્તિ, આપણી સામાન્ય આર્થિક ક્વોલિટી કન્ટ્રોલ પર સતત ચાંપતી નજર રાખવી પડે, કેમ કે પરિસ્થિતિની તને ખબર છે. તું આગળ નહીં ભણે તો કરીશ તે સીધી માનવજીવન સાથે સંકળાયેલી બાબત છે. અમારા શું? તને કોણ નોકરી આપશે? ધંધા માટે મૂડી જોઈએ, જે વ્યવસાયમાં હલકી ગુણવત્તા એટલે “માનવજીવન પર ખતરો આપણી પાસે નથી, તે તું સારી રીતે જાણે છે. હવે તો મા તેવું કહેવું સહેજ પણ અતિશયોક્તિ નથી. ઈ.સ. ૧૯૮૫થી ઉમિયા રસ્તો બતાવે તેમ કર, બીજું તો તને શું કહું?” ઈ.સ. ૨૦૦૫ સુધીનાં ૨૦ વર્ષ દરમિયાન પરિશ્રમનાં પિતા જયંતીભાઈએ તો દીકરા કીતિનું ભાવિ માં પ્રસ્વેદબિંદુ થકી સુવાસિત બનેલી કીર્તિકુમારની વ્યાવસાયિક ઉમિયાને સોંપી દીધું, પરંતુ કીર્તિને પોતાની જાત પર પૂર્ણ વિકાસયાત્રામાં ઘણા ઉતારચડાવ આવ્યા પરંતુ તેનાથી સહેજ ભરોસો હતો અને મા ઉમિયા પર અતૂટ શ્રદ્ધા પણ ખરી. નવું પણ વિચલિત થયા વગર તેઓ સતત ગતિવંત રહ્યા છે. નવું જાણવાની ઉત્કંઠા કીર્તિમાં નાનપણથી જ, કદાચ એટલે જ આવા પરિશ્રમી પાટીદારનું સમ્માન ન થાય તો જ કો’ક જગ્યાએ “ડિસ્પોઝેબલ યુરિન બેગ’ વિશે વાંચેલું તે તેની નવાઈ!ભારત સરકાર વતી દિલ્હી ખાતે ૧૮મી ઇકોનોમિકલ વ્યાવસાયિક કારકિર્દી ઘડવા માટે ઘણું ઉપયોગી સિદ્ધ થયું. કૉન્ફરન્સમાં કેન્દ્રીય ગ્રામ વિકાસમંત્રી ડૉ. રઘુવંશ પ્રસાદના હસ્તે કીર્તિએ આ ડિસ્પોઝેબલ યુરિન બેગ્સનું ઔદ્યોગિક ઉત્પાદન શરૂ ગુજરાતમાંથી એક માત્ર એવો પ્રતિષ્ઠિત “ઉદ્યોગપાત્ર' એવૉર્ડ કરવાનું વિચાર્યું અને થોડી માનસિક ગડમથલને અંતે તે વિચારને હાલમાં જ આપણા કીર્તિકુમારને એનાયત કરવામાં આવ્યો. અમલમાં પણ મૂક્યો. નરોડાના ઔદ્યોગિક વિસ્તારમાં એક આમ, માત્ર ૪૦ વર્ષની ઉંમરે આવું રાષ્ટ્રીય સમ્માન પ્રાપ્ત નાનકડો એવો શેડ રાખી DUBagsનું ઉત્પાદન શરૂ કર્યું. અડગ કરનાર તેઓએ સમગ્ર ગુજરાતના પાટીદારસમાજને ગૌરવવંતો મનથી કરેલ મનોરથને પ્રભુએ પણ પૂરા કરવા પડે છે તે ન્યાયે બનાવ્યો છે. કીર્તિએ શરૂ કરેલ નવા સાહસને ધીરે ધીરે તબીબી બજારમાં માતા-પિતાના ધાર્મિક સંસ્કારો કીર્તિકુમારને વારસામાં પણ સ્વીકૃતિ મળતી ગઈ. ગુણવત્તાના આગ્રહી કીર્તિકુમારે બહુ મળ્યા છે માટે જ તો તેમણે “ઉમિયા સર્જિકલ પ્રા. લિ.'ના ટૂંકા સમયગાળામાં ડિસ્પોઝેબલ યુરિન બેગ્સનું બજાર હસ્તગત પ્રાંગણમાં જ મા ઉમિયાનું સુંદર મંદિર બનાવડાવ્યું છે. કરી લીધું. મા ઉમિયાના નામથી શરૂ થયેલ “શ્રી ઉમિયા સર્જિકલ પ્રા. લિ.’ હવે તો ડિસ્પોઝેબલ મેડિકલ ઇન્સ્ટમેન્ટ ક્ષેત્રે નવાં કલ્યાણમૂર્તિ કુસુમબહેન શિખરો સર કરવા સજ્જ હતું. આ સમયગાળો હતો ઈ.સ. ચરોતરની અગ્રીમ સ્ત્રીકેળવણી સંસ્થા શ્રી વિઠ્ઠલ કન્યા ૧૯૮૫-૮૬નો. વિદ્યાલયના આત્મા સમાં શ્રી કુસુમબહેન પટેલ એ આપણા શ્રી કીર્તિકુમારના સખત અને સતત પુરુષાર્થ થકી “શ્રી રાષ્ટ્રીય સત્યાગ્રહ આંદોલનનાં પરિપાકરૂપે પ્રાપ્ત થયેલાં, ઉમિયા સર્જિકલ પ્રા. લિ.'એ શરૂનાં પાંચ વર્ષમાં જ તેનું જાહેરજીવનમાં અને સ્ત્રીકેળવણીમાં અગ્રણી એવાં સ્ત્રી કાર્યકર છે. ટર્નઓવર રૂા. ૧ કરોડ સુધી પહોંચાડ્યું. ધીરે ધીરે તબીબી ક્ષેત્રે ગુજરાતની સ્ત્રીકેળવણી, મહિલાકલ્યાણ અને સમાજસેવાની ઉપયોગી આશરે ૭૦ જેટલી ડિસ્પોઝેબલ આઈટેમ્સ બનાવી પ્રવૃત્તિઓમાં પડેલા સાચા સેવકોમાં તેમનું નામ પ્રથમ પંક્તિમાં ઉપયોગી વાનું વિચાર્યું અલ યુરિન બે Jain Education Intemational Page #770 -------------------------------------------------------------------------- ________________ logo ધન્ય ધરા શોભે છે. ફેશન, શોખ કે મોભાને ખાતર સમાજસેવામાં ભાગ લેતી બહેનોના કાર્યકરછંદમાં શ્રી કુસુમબહેનનું સેવાને સમર્પિત જીવન અનોખા આત્મપ્રકાશે ઝળહળે છે. સેવા એ એમનો જીવનધર્મ છે. એમનું જીવન ગાંધીદર્શને રંગાયેલું ગીતાબોધ્યું કર્મયોગીજીવન છે. સેવાપરાયણ નારી જીવનનો આદર્શ અને તે પણ નાની મોટી બહેનો સાથે હળીમળીને રહેતાં જીવંત આદર્શ શિક્ષિકા બહેનનું જીવન એ કલ્યાણમૂર્તિ સ્ત્રી કેળવણીકાર અને સમાજસેવિકાનું જ્વલંત ઉદાહરણ છે. તેમની આ શિક્ષણસંસ્કાર સેવાની સાધના ૩પ વર્ષથી સમાજને અજવાળતી રહી છે તે આપણું પરમ સૌભાગ્ય છે. કુસુમબહેનને જોઈએ એટલે આપણને નીતિનિયમના સ્મૃતિસ્થંભનાં દર્શન થાય. ભારતીય સંસ્કૃતિની આર્યસંસ્કૃતિનાં પ્રતીક કુસુમબહેન ગાંધીયુગમાં ઘડાયેલાં છે અને ગાંધી ભાવનાને વરેલાં છે. એમની નૈતિક હિંમત માથું નમાવે એવી છે. આઝાદીની લડતમાંથી એમણે જે મેળવેલું તે રોજબરોજની કામગીરીમાં વ્યક્ત થાય છે. સત્યવિચાર-વાણી-આચારમાં એ પીછેહઠ કરે જ નહીં. ન તો એમને રૂઢિ-રિવાજ કે સમાજના દાબનો ભય, ન તો તત્કાલીન પરિસ્થિતિની બીક. આંતરિક કટોકટીના સમયમાં બેધડક પોતાના સ્વાતંત્ર્ય વિશેના વિચારોને અભિવ્યક્ત કરતાં હતાં. પરિસ્થિતિથી હારી જવાનું એ શીખ્યાં જ નથી. નિર્ભયતાથી સાચું ને સારું કાર્ય કરતાં યુવક-યુવતીઓને એમનો સાથ અવશ્ય મળી રહે. એમની સંસ્થા એક વિશિષ્ટ વિદ્યાલોક છે અને તે તેમાં કેન્દ્ર રૂપે છે. એમના આત્માની સુવાસ સમગ્ર વાતાવરણમાં પ્રસરી રહી છે. ગોવર્ધનરામની સૂક્ષ્મ પ્રીતિની ભાવનાને નૈષ્ઠિક બ્રહ્મચર્યની ભાવના તરીકે કવિ ન્હાનાલાલે વિકસાવી. હાનાલાલની જયા આ જગતમાં આદર્શ ગૃહિણીઓ તૈયાર કરવાનું કાર્ય સ્વીકારે છે. પોતે નૈષ્ઠિક બ્રહ્મચારિણી રહીને ગોવર્ધનરામે અને નાનાલાલે જે કલ્યાણમૂર્તિની કલ્પના કરી તે આદર્શને કુસુમબહેને ચરિતાર્થ કરી બતાવ્યો છે. ગાંધીજીની પ્રેરણાથી આ દેશમાં જે નારીરત્નો પાક્યાં તેમાં કુસુમબહેનનું સ્થાન છે, જો કે એમનામાં સ્થાન માટે ઉત્કટ મહત્ત્વાકાંક્ષા નથી. એથી એમના બુનિયાદી કાર્યનું મહત્ત્વ જરાય ઓછું આંકી શકાય નહીં. મહિલા કાર્યકર મણિબહેન ઝ. પટેલ સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરી મણિબહેન જેવાં જ અમારાં મણિબહેન હતાં. સરદારશ્રી અને દરબાર ગોપાળદાસ બોરસદમાં રહેતા હતા. તેમના સાથી ઝવેરભાઈ દાજીભાઈ પણ એક કોંગ્રેસી કાર્યકર હતા. બોરસદ તાલુકા લોકલ બોર્ડના પ્રમુખ હતા. તે મૂળે નિસરાયાના વતની પણ બોરસદમાં રહે. સરદાર અને દરબારસાહેબના સહકાર્યકર. એમનાં દીકરી તે આ મણિબહેન પટેલ. હા, મણિબહેન એ વિસ્તારનાં મોટાં બહેન હતાં. સરદાર અને દરબારના પરિવાર સાથે ઊછરેલાં. દરબાર ગોપાળદાસનાં ધર્મપત્ની ભક્તિબા જાણે એમનાં બા! મણિબહેનના પિતા ઝવેરકાકા પણ આગેવાન. મણિબહેનને ધર્મજના ઊંચા પટેલ શાંતિલાલ સાથે પરણાવ્યાં હતાં. મણિબહેન વિધવા હતાં પણ એમનું વ્યક્તિત્વ જાજરમાન હતું. ઊંચાં, ભરાવદાર ને દેખાવડાં મણિબહેન મોટાં મહિલાને મોટીબહેન લાગે. એવાં સ્વચ્છ ને સુઘડ કે સૌને પ્રભાવિત કરે. મોટેભાગે સફેદ ખાદી જ પહેરે. કોઈ વાર બાકુટાની સાડી પહેરે. નીતિ-નિયમનાં આગ્રહી. એમની સાથે રહેનાર એવું કેળવાઈ જાય કે ક્યાંય પાછું ના પડે. પ્રાર્થના, સફાઈ, શ્રમયજ્ઞ, ભગિનીસેવા, સમાજસેવા એ જ એમના શોખ. એ શિષ્ટ ને સંસ્કારી હતાં. મન, હૃદય, વાણી ને વ્યવહારમાં ભારોભાર પરિપકવતા જોવા મળે. કોઈ એમની આગળ અસભ્ય વાણી-વર્તન ન કરી શકે. એ પ્રગતિશીલ સુધારાવાદી હતાં. સૌને હસીને આવકારે. આતિથ્ય તો એમનું જ. સ્વભાવમાં ઔદાર્ય ને સૌજન્ય. એમને આછકલાવેડાં ન ગમે. ગમે તેની અડધી રાતે સેવા કરવા તત્પર. અવારનવાર કાર્યક્રમો યોજે. છેલ્લે દીકરો બારીન્દ્ર “અભિયાન શરૂ કરવાનો હતો એટલે ઉતાવળે લંડન ગયાં, તે પછી પાછાં ન આવ્યાં. આ દેશ જ નહીં, દુનિયા છોડી ચાલ્યાં ગયાં. એમની ખોટ એમના પરિવારને તેમજ સમાજને ન પુરાય એવી પડી. એ હોત તો ભાઈઓના મિલ્કતના ઝઘડા ન થાત. એમના ગયા પછી વિશાળ પરિવારના ભાગલા પડી ગયા. બોરસદે એક મૂર્ધન્ય મહિલા કાર્યકર ગુમાવ્યાં. જિલ્લા ને રાજ્યકક્ષાએ એમનું સ્થાન હતું એ ગાંધીમાર્ગે સેવા કરી ગયાં. એમના ગયા પછી હવે બોરસદ જવાનું ગમતું નથી. Jain Education Intemational Page #771 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૬૧ એ પોતે વ. ફા. પાસ પણ પોતાનાં ને ભાઈઓનાં શ્રી શંકરલાલ ગુરુ મૂળે જ “ધરતીપુત્ર' છે. એમણે સંતાનોને ઉચ્ચ શિક્ષિત બનાવી પરદેશ મોકલ્યાં. પોતે ભગિની કૃષિસંસ્કૃતિને ખીલવી છે અને માર્કેટિંગના આ યુગમાં સેવાસમાજ, જિલ્લા પંચાયત, સમાજકલ્યાણ બોર્ડ, મહિલા “કૃષિ બજાર' સુધી વિસ્તારી છે. એ ઉનાવાના પ્રગતિશીલ પરિષદમાં કાર્યકરને હોદ્દેદાર તરીકે સેવા આપતાં રહ્યાં. અનાથ કૃષિકાર અને ઉનાવા-ઊંઝાના જ નહીં, સમગ્ર ગુજરાતબહેનોના આશીર્વાદ લીધા. વિશાળ માનવપ્રેમ દાખવ્યો. તન- ભારતના કૃષિ–બજારના નિષ્ણાત, એથી જ ૨૦૦૧માં ભારત મન-ધનથી જનસેવા કરી. ભારત, આફ્રિકા, અમેરિકા ને સરકારે તેમને માર્કેટિંગ વ્યવસ્થાપન નિષ્ણાતસમિતિના અધ્યક્ષ ઇંગ્લેન્ડની યાત્રાઓ કરી. છેલ્લે લંડનમાંથી મહાયાત્રા કરી. મેં બનાવ્યા. ૧૯૯૩માં તેઓ ભારતમાં કૃષિ-માર્કેટિંગ મોડલ મારું દિવ્ય સંપત્તિ' પુસ્તક એમને અર્પણ કર્યું છે. એક્ટ હાઈપાવર કમિટીના ચેરમેન બન્યા. તેમણે તે ક્ષેત્રમાં સમાજમીમાંસક અને સમાજસેવાની કલાના કર્મી , રસપૂર્વક કામ કર્યું. તેઓ કૃષિ બજાર ક્રાંતિના પ્રેરણાદાતા છે. - શ્રી શંકરલાલ ગુરુ એમણે જ ગુજરાતને ૧૬૩ કરોડનો માસ્ટર પ્લાન અને આદિવાસી ઉત્પાદનવેચાણનો ૧૨૯ કરોડનો પ્લાન બનાવી શ્રી શંકરલાલ ગુરુ મારી દૃષ્ટિએ સર્વપ્રથમ એક આપ્યો હતો. દેશ-વિદેશમાં ફરી તેમણે ગુજરાતમાં ભારતમાં સમાજમીમાંસક છે, શુદ્ધ બુદ્ધિના સમાજચિંતક અને સૂઝબૂઝ કૃષિ બજાર- ક્રાંતિના શ્રીગણેશ કર્યા. ધરાવતા સામાજિક કાર્યકર અને નેતા છે. એમની પાસે એમની ઉજ્જવળ સેવા બદલ એમને કેટકેટલાં સમ્માનો સમાજવ્યવસ્થા, સમાજવિકાસનાં પરિબળો અને સમાજસેવા તથા મળ્યાં છે? ટોપલો ભરાય એટલાં સમ્માનોના એ ધણી છે. સમાજસેવકોના આદર્શ અંગેના સ્પષ્ટ ખ્યાલ છે. સમાજના પાયામાં પરસ્પર વ્યવહાર અને સહકાર રહેલાં છે. સમાજને એમનો ષષ્ટિપૂર્તિ મહોત્સવ ઊજવાયો ને પીયૂષપર્વ પણ ઊજવાઈ ગયું છે. પોતાની ધારાસભામાંની કારકિર્દીની જનતાને જાણ કરતા ચેતનવંતો બનાવવા માટે બે બાબતો અનિવાર્ય છે : (૧). સંગઠન અને (૨) સંસ્કારવિકાસ. જ્ઞાન એ જ તો પરમ શક્તિ રહ્યા હતા. એમને વિરોધ પક્ષમાં બેસવાનું આવ્યું હતું ત્યારે છે માટે સમાજના નવસર્જનના કાર્યમાં શાણા, સમજુ અને જ્ઞાની તત્કાલીન વિધાનસભા અધ્યક્ષે એમને જાણે પ્રમાણપત્ર આપ્યું માણસોએ સક્રિય થવું જ જોઈએ, તો જ શાણા અને જાગ્રત હતું. “લોકશાહીમાં વિરોધ પક્ષમાં બેસીને પણ પોતાની ફરજ સમાજની નવરચના થઈ શકશે. એમનું આ સમાજચિંતક તરીકેનું ઉમદા રીતે બજાવી રહ્યા છે, જેનું ઉદાહરણ શ્રી સ્વરૂપ હૃદયંગમ અને દર્શનીય છે. શંકરલાલભાઈની કાર્યદક્ષતાએ પૂરું પાડ્યું છે.” ૧૯૬૭માં એ સ્વતંત્ર પક્ષમાંથી ચૂંટાયા હતા તો ૧૯૭૨માં કોંગ્રેસ પક્ષમાંથી પણ તેઓ એક સાંસ્કૃતિક વ્યક્તિત્વ ધરાવે છે. સાંસ્કૃતિક એમણે સત્તા કે સ્વાર્થ માટે પક્ષાંતર કર્યું ન હતું. સ્વતંત્ર પક્ષ જેવું વિકાસમાં સક્રિય ફાળો આપે છે. અનેક ધર્મક્ષેત્રોના વિકાસમાં રહ્યું જ નહીં એટલે એમણે સમુચિત પક્ષ પસંદ કર્યો હતો. ભાગ ભજવ્યો છે. સામાજિક સંસ્થાઓ સ્થાપી ચલાવી છે. વિદ્યાસંસ્થાઓ ખીલવી છે અને પાટીદારોની કૃષિ સંસ્કૃતિના શ્રી શંકરલાલભાઈનું વ્યક્તિત્વ સવિશેષ અભિજાત છે. વિકાસમાં કૃષિ અને કૃષિ બજાર ક્ષેત્રે કામગીરી કરી ઉપયોગી સૌજન્ય, ઔદાર્ય અને આભિજાત્ય એ એમના વિશિષ્ટ ગુણો છે. પ્રદાન કર્યું છે. તેઓ ગાંધીજીના સર્વધર્મ સમભાવના સિદ્ધાંતને એ સૌજન્યશીલ વડીલ છે અને ખાનદાન સગ્રહસ્થ છે. એમની હૈયે રાખી, અંબાજી માતાના મંદિરના નવનિર્માણના નેતા બને શિષ્ટતા અને મિષ્ટતા આકર્ષક છે. એમના આચારવિચાર છે, તો મા ઉમિયા અને બહુચર માતાનાં મંદિરોનાં આદર્શોન્મુખ છે. ભારતીય પરંપરાને જાળવે છે, પણ એ કાર્યભારની ધુરા વહન કરે છે. “દિવાળી બા ગુરુભવન' તો રૂઢિવાદી જરાય નથી. તેઓ આધુનિક છે. આધુનિકતાના એમની ઉદાર સખાવતનું જ સર્જન. એમણે મહેસાણામાં હિમાયતી છે. સાંઈબાબાનું મંદિર નિર્માયું તેમાં યોગદાન આપીને તેમજ ‘સાચા સોરઠિયા' ઉર્સના મેળામાં પણ ભાગ લીધો હતો. એમણે કોમી એકતાનું સોરઠિયા ગોરધનદાસ જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક સાચા અને જૂના કોંગ્રેસી તરીકે તેમણે ગાંધીજીના આદર્શોને અનુસરવાનો સુપ્રસિદ્ધ પત્રકાર અને લેખક શ્રી સોરઠિયાને આધુનિક સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. પરિપ્રેક્ષ્યમાં ભાગ્યેજ સુશિક્ષિત કહી શકાય. તેઓ સ્વાધ્યાયથી Jain Education Intemational Education Intermational Page #772 -------------------------------------------------------------------------- ________________ ૦૨ ધન્ય ધરા. શિક્ષિત થયેલા લેખક છે. અભ્યાસ એટલે કે મહાવરાએ એમને લખતાં કર્યા છે. મૂળની પ્રતિભા લોકાપેક્ષણ, ગ્રંથવાચન અને લેખનતાલીમથી પાંગરી છે. એ લખતાં લેખક થયા છે. પત્રકારત્વે તેમને અનેક વિષયોથી પરિચિત કરી દીધા છે. એ ઢગલાબંધ માહિતી એકઠી કરે છે. એમાંથી “અમરેલીની આરસી’ કે લેઉવા કણબીઓ “ગઈકાલ અને આજ' જેવાં માહિતીસભર પુસ્તકો સર્જાય છે. તેમના અધ્યયન અને લેખનનો એક વિષય સ્વામિનારાયણ સંપ્રદાય છે. એમણે સંપ્રદાયનો અને તેના સંતોનો મહિમા ગાયો છે તો તેમાં પ્રવેશેલા સડાની સમાલોચના પણ કરી છે. પોતે જે સંપ્રદાયના છે તેની જ ટીકા કરે છે. એમાં તેમની સત્યનિષ્ઠા જ પ્રગટ થાય છે. એ ધર્મસુધારણાની હાકલ કરે છે. એમનો આત્મા સાચા ધર્મની પડખે છે અને તે દંભ, અનાચાર, પક્ષાપક્ષી, કોર્ટના ઝઘડા, ગાદીયુદ્ધો વગેરે અનિષ્ટોની ઝાટકણી કાઢે છે. એમનામાંનો ‘રેશનાલિસ્ટ' પ્રગટ થાય છે. “ઈશ્વર અને માનવ-એક વિશ્લેષણ’માં તો તેઓ બુદ્ધિવાદી-વિજ્ઞાનવાદી તરીકે જ વ્યક્ત થયા છે. એ રૂઢિવાદી નથી, મૌલિક વિચારધારાના માણસ છે. નાસ્તિક ગણાવાય તો ભલે પણ પોતાને જે સત્ય લાગે તે કહેવું જ; એનું નામ “સાચા સોરઠિયા’ ગોરધનદાસ. ધર્મક્ષેત્રે તેમ સમાજક્ષેત્રે પણ ખોટી રૂઢિઓ, કુરિવાજો, અંધશ્રદ્ધાઓ વગેરેની વિરુદ્ધ આંદોલનો જગવે છે. ગ્રામ વિસ્તારનો પટેલ સમાજ તો બહુ રૂઢિચુસ્ત એને સુધારવા સોરઠિયા કલમ અને ભાષણ ઉપરાંત અનેક સંસ્થાઓને સુધારણાનું વાહન બનાવે છે. કેળવણી દ્વારા કાન્તિનું કાર્ય કર્યું છે. એમનો અવાજ જ એવો બુલંદ છે કે સૌએ સાંભળવો પડે. એ સાચના સિપાહી છે. સુધારણા માટે ‘ઓપરેશન’ કરતાં તેઓ ખચકાય એવા નથી. એમની વાણી એ વીરતાની વાણી છે. એ ક્યારેય કાયરતા ન દાખવે. પ્રગતિશીલતામાં પાછા ન પડે. એમણે પાટીદારોના ઇતિહાસ દ્વારા પાટીદારોની અસ્મિતા જગાડવા પ્રયત્ન કર્યો, અને વ્યાપક સમાજની ઉન્નતિ માટે પણ વિચારધારા અને સક્રિય સમાજસેવા દ્વારા સતત કાર્યશીલ રહ્યા ‘જીવનપાથેય', “જાયું મેં જીવન’, ‘મારી વિચારધારા' જેવાં પુસ્તકો આપ્યાં છે. એમને આ દુનિયાને ઘણું કહેવાનું છે. તે વિવિધ રીતે પ્રગટ કરે છે. સંપ્રદાયને સીધા કરવા મેદાને પડે છે, તો અસામાજિક તત્ત્વોનો ઊધડો લેવા “પ્રજાને ગુંડાગીરીથી બચાવો’ જેવી પુસ્તિકા પણ પ્રગટ કરે છે. એમનું સાહિત્ય હેતુલક્ષી છે, મનોરંજનનો મસાલો નથી, ગંભીર જીવનચિંતનની આક્રોશયુક્ત અભિવ્યક્તિ છે. એ “સત્યમુ’ અને ‘શિવમુને વરેલા કર્મનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ કાર્યકર, સાહિત્યકાર અને પત્રકાર છે. ગોરધનદાસે પોતાની જ્ઞાતિના ઇતિહાસ, સંસ્કૃતિ, વર્તમાન પ્રગતિ, વિભૂતિઓ વગેરેને પ્રકાશિત કરવામાં કોઈ મણા રાખી નથી. ગુજરાતી સાહિત્યના માહિતીપ્રધાન અને ચરિત્રાત્મક સાહિત્યમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. એમનું સાહિત્ય હિંદુ ધર્મ અને દેશ-દુનિયાના માનવો એમ ઉત્તરોત્તર સૌને સ્પર્શે છે. એ અમરેલીમાંથી આંતરરાષ્ટ્રીય વિશ્વમાનવ સુધી પહોંચી જાય છે. સોરઠિયા પ્રથમ પત્રકાર છે, પછી માહિતીકોશકાર છે ને એ પછી જીવનચિંતક ને ચરિત્રકાર તથા સાહિત્યકાર છે. સાડાચાર ચોપડી ભણેલા આ હૈયાસૂઝે આગળ વધેલા પત્રકારસાહિત્યકાર એ આપણા પન્નાલાલ પટેલ જેવી એક અજાયબી છે. પન્નાલાલ મહાન સર્જક હતા. ગોરધનદાસ સોરઠિયા વિશિષ્ટ કૌવત ધરાવતા પત્રકાર, કોશકાર અને ચરિત્રકાર છે. એમની સંસારયાત્રા એ સંસ્કારયાત્રા અને કલ્યાણયાત્રા છે. એમની વિદ્યાયાત્રા શતાધિક વર્ષીય અને વિશેષ ઊર્ધ્વગામી બને એ જ અભ્યર્થના. રાવબહાદુર શેઠ બહેચરદાસ લશ્કરી - આ શેઠ શ્રી રાવબહાદુર બહેચરદાસ લશ્કરી ૧૮૧૮થી ૧૮૮૯ દરમ્યાન યશસ્વી જીવન જીવી ગયા. તેઓ અર્વાચીન ગુજરાતના સામાજિક, શૈક્ષણિક અને ઔદ્યોગિક જીવનના જ્યોતિર્ધર હતા. અર્વાચીન યુગના પ્રથમ યુગ સુધારાયુગના અગ્રણી રણછોડલાલ ગિરધરદાસ, ભોળાનાથ સારાભાઈ, મહીપતરામ નીલકંઠ, કરસનદાસ મૂળજી, દુર્ગારામ મહેતાજી, કવિ દલપતરામ, કવિ નર્મદ, નવલરામ પંડ્યા, રમણભાઈ નીલકંઠ જેવા સમાજસુધારકો સાથે બહેચરદાસ લશ્કરીનું સ્થાનમાન છે. તેમણે ગુજરાતના સામાજિક ને આર્થિક જીવનમાં પ્રગતિકારક ઉત્થાન કર્યું. સતીપ્રથા ને બાળકીઓને દૂધપીતી કરવાના રિવાજ દૂર કરાવ્યા. વિધવા-વિવાહને ઉત્તેજન આપ્યું, બાળલગ્નોનો વિરોધ કર્યો. લગ્નમરણના ખર્ચા-ચોખડાનો વિરોધ છે. એ શ્રીમદ્ ભાગવગીતાના પણ અભ્યાસી લેખક છે. તેઓ શ્રીકૃષ્ણનું જીવનરહસ્ય સમજાવે છે, મહાભારતની ભૂમિકા આપી ગીતાના તત્ત્વજ્ઞાન, તત્ત્વચિંતન અને જીવનમાર્ગનો બોધ કરે છે. સોરઠિયાએ જીવનને ચારેબાજુથી જોયું છે અને Jain Education Intemational Page #773 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ-૨ oફ૩ કર્યો. કન્યાવિક્રય ને વરવિક્રય નાબૂદ કરવા પ્રયાસ કર્યો. સ્વાતંત્ર્યસંગ્રામમાં પાટીદારો પાટીદાર જ્ઞાતિ મંડળ સ્થાપી સુધારાની પ્રવૃત્તિઓ કરી. બહેચરદાસ લશ્કરીએ કેળવણીક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામમાં પાટીદારોનો ફાળો છેક ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ગુજરાત કૉલેજને તન- - ઈ.સ. ૧૮૫૭ના સંગ્રામ પૂર્વેથી છે. ૧૮૧૪ પછી ગુજરાતમાં મન-ધનની સેવા આપી. શિક્ષિકાની તાલીમ માટે મહાલક્ષ્મી અંગ્રેજોની સત્તા આવી. અંગ્રેજ સરકારે મહેસૂલની ઉઘરાણી ટ્રેઇનિંગ કૉલેજ સ્થાપી. માટેના ઇજારદાર દેસાઈ પટેલોને સ્થાને તલાટીઓની નિમણુક | ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં બહેચરદાસ લશ્કરીએ કરી. આથી નડિયાદના દેસાઈ પટેલ અજુભાઈ રોષે ભરાયા. અગ્રગણ્ય પ્રસ્થાન કર્યું હતું. અમદાવાદમાં પહેલી કાપડમિલ તેમણે બધા દેસાઈઓને ભેગા કરી અંગ્રેજ સરકારના આ રણછોડલાલ રેંટિયાવાળાએ ૧૮૬૧માં નાખી, તો બીજી મિલ હુકમનો વિરોધ કર્યો. સરકારે તેમને જેલમાં પૂર્યા. તેમના પર બહેચરદાસ લશ્કરીએ સ્થાપી. ધીરધાર–વેપારધંધાની રાજદ્રોહનો આરોપ મૂકી પાંચ વર્ષની સજા ને હજાર પાઉન્ડનો કમાણીમાંથી મિલ ઊભી કરી. બહેચરદાસ સ્પિનિંગ એન્ડ દંડ કર્યો. દેસાઈઓની મિલ્કત જપ્ત કરી. અંગ્રેજોની જોહુકમીનો વીવિંગ કંપની–મિલ અમદાવાદની અગ્રગણ્ય બીજી મિલ હતી. વિીરતાપૂર્વક સામનો કરનાર અજુભાઈ દેસાઈ નડિયાદના જ નહીં, સમગ્ર પટેલ જ્ઞાતિના સર્વપ્રથમ વીરપુરુષ હતા. બહેચરદાસે રાજકીય ક્ષેત્રે ભારે પ્રતિષ્ઠા મેળવી હતી. ૧૮૬૩માં મ્યુનિસિપલ કાઉન્સેલર, ૧૮૬૬માં લોકલફંડ આ અજુભાઈ દેસાઈના પુત્ર બિહારીદાસ દેસાઈએ કમિટિના સભ્ય. ૧૮૬૮માં ઓનરરી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ, ૧૮૫૭ના સંગ્રામના આગેવાન તાત્યાટોપે જ્યારે નડિયાદ ૧૮૭૩માં “રાવબહાદુર’ થયા, અને ૧૮૭૫માં મહારાણી આવેલા, ત્યારે તેમને આશ્રય આપ્યો હતો. બિહારીદાસ વિક્ટોરિયાએ કેસહિંદ'નો ખિતાબ ધારણ કર્યો એ સમારંભમાં સત્તાવનના સંગ્રામના સ્વાતંત્ર્યવીરોથી પ્રભાવિત હતા, એથી હિંદના વાઇસરોય લોર્ડ લિટને તેમને “રજત ચંદ્રક એનાયત કર્યો તેમના પુત્ર ગોપાળદાસનું ઉપનામ “નાનાસાહેબ' અને પૌત્ર હતો. આવી અનેકવિધ સિદ્ધિને અંતે તા. ૨૦-૧૨-૧૮૮૯ના ગિરધરદાસનું ઉપનામ ‘તાત્યાસાહેબ” રાખ્યું હતું. રોજ તેઓ નિર્વાણ પામ્યા. સરદાર વલ્લભભાઈ પટેલના પિતાશ્રી ઝવેરભાઈ પટેલે બહેચરદાસ લશ્કરી સૌમ્ય, વિવેકી, ન્યાયી, ચારિત્ર્યવાન પણ સત્તાવનના સંગ્રામમાં ભાગ લીધો હતો. તેમણે નાનપણમાં વ્યક્તિ, ખંતીલા ઉદ્યોગપતિ, કેળવણીકાર, સમાજસુધારક અને બેત્રણ વર્ષ સુધી ઘર છોડીને, ઝાંસીની રાણીના મુલકમાં ધામો જ્યોતિર્ધર હતા. તેમણે એ જમાનામાં શૈક્ષણિક અને સામાજિક નાખેલો. મલહારરાવ હોલ્કરે એમને કેદ કર્યા હતા. હોલ્કરને કલ્યાણની સંસ્થાઓને રૂા. બે લાખ જેવું મૂલ્યવાન દાન કર્યું અને શેતરંજની રમતમાં માર્ગદર્શન આપવા બદલ પછી મુક્ત કર્યા કિંમતી સેવા આપી. મહાલક્ષ્મી ટ્રેઇનિંગ કોલેજ, સંસ્કત હતા. એ ઝવેરભાઈએ દેશને વીર વિઠ્ઠલભાઈ અને સરદાર પાઠશાળા, બેચરદાસ ડિસ્પેન્સરી, સદાવ્રત, ધર્મશાળા વગેરે વલ્લભભાઈ જેવાં પુત્રરત્નો આપ્યાં. તેમનાં જીવંત સ્મૃતિ-સ્મારક છે. ૧૯૦૫માં બંગાળના ભાગલા પડ્યા, તેની સામે દેશમાં બહેચરદાસ લશ્કરી ઉપર પીએચ.ડી. કરનાર પ્રા. ડૉ. બંગભંગનું આંદોલન ચાલ્યું. અમદાવાદમાં અધિવેશન ભરાયું. મંગુભાઈ પટેલ કહે છે, તેમ બહેચરદાસનું વ્યક્તિત્વ આપણને તેમાં અગ્રણી પટેલ હતા તેઓ મગનભાઈ ચતુરભાઈ પટેલ. એ તેજસ્વી અને આકર્ષક લાગે છે. અમદાવાદની તમામ સામાજિક કવિવક્તા ને સ્વપ્નદ્રષ્ટા હતા. એ જમાનામાં ‘વંદે માતરમ્' સાથે પ્રવૃત્તિઓ પર દષ્ટિપાત કરીએ તો બેચરદાસનું કુટુંબ મોખરે એમનું “એક દિન એવો આવશે...” એ ગીત ગવાતું હતું. ગણાય. પ્રેમાભાઈ શેઠ, હઠીસિંહ કુટુંબ, મગન કરમચંદ કટંબ બંગભંગની લડતમાં તે આગેવાન હતા. સાથે તેમને ઘણી આત્મીયતા હતી. આ ત્રણ કુટુંબ પછી તરત એ સમયે બીજા પટેલ અગ્રણી હતા નરસિંહભાઈ જ બેચરદાસ લશ્કરીના કુટુંબને ગણીએ તો અસ્થાને નથી. તેઓ ઈશ્વરભાઈ પટેલ. તેઓ આર્યસમાજી હતા. વળી અરવિંદ સાચા અર્થમાં સમાજસુધારક અને વ્યાપારી ઔદ્યોગિક નેતા ઘોષની ક્રાન્તિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. તેમણે બોમ્બ હતા. બનાવવાનું પુસ્તક છાપ્યું ને તેનો પ્રચાર કર્યો, એથી એમને ઘણું Jain Education Intemational Page #774 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા સહન કરવું પડ્યું. એ જમાનામાં તેમણે “ઈશ્વરનો ઇન્કાર' જેવું તેમાં વિઠ્ઠલભાઈ પટેલ તેમજ નડિયાદના ગોપાળદાસ ક્રાન્તિકારી પુસ્તક લખ્યું હતું. તેમણે “પાટીદાર' નામનું માસિક બિહારીદાસ દેસાઈ સક્રિય હતા. સરદાર તો નેતા હતા. આ ખેડા ચલાવેલું ને તે દ્વારા સમાજસુધારાની ઝુંબેશ ચલાવી હતી. સત્યાગ્રહમાં કઠલાલ, તોરણા, વડથલના પટેલોએ મહેસૂલ નહીં એ સમયે એમની સાથે ક્રાન્તિકારી પ્રવૃત્તિમાં વરસાદના ભરવાની લડત ચલાવી હતી. ખેડા જિલ્લાના આ સંગ્રામમાં ચતુરભાઈ (ચતુર્ભુજ) અમીન, મગનભાઈ ભીખાભાઈ પટેલ ૩૨૦૦ સત્યાગ્રહીઓ હતા, તેમાં મુખ્ય પટેલો હતા. ગામેગામ આણંદના ભગવાનદાસ કાશીદાસ પટેલ મુખ્ય હતા. બોમ્બ જપ્તીઓ થતી. આખરે વિજય મળ્યો. બોરસદ-સત્યાગ્રહ બનાવવાનું સાહિત્ય છાપવા-વહેંચવા બદલ આ બધાને અંગ્રેજ (૧૯૨૩)માં પણ આગેવાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા સરકારે અટકમાં લઈ તેમના પર ભારે ત્રાસ ગુજાર્યો હતો. અને સત્યાગ્રહીઓમાં પટેલો અને વીરાંગના પટલાણીઓ હતી. ગિજુભાઈએ બોરસદની વીરાંગનાઓ'ને બિરદાવી છે. ૧૯૦૯માં વાઇસરોય લૉર્ડ મિન્ટો પર કઠલાલના ગાંધીજીએ વલ્લભભાઈને બોરસદના સફળ સત્યાગ્રહ બદલ ક્રાન્તિકારી વીર મોહનલાલ કામેશ્વર પંડ્યાએ બૉમ્બ ઝીંકેલો. બોરસદના રાજા' કહી બિરદાવ્યા હતા. બોરસદ-સત્યાગ્રહમાં એથી એની તપાસે ગુપ્તચર અધિકારી પેટીગરા કઠલાલ આવીને સરદાર વલ્લભભાઈ ઉપરાંત દરબાર ગોપાળદાસ, રાવજીભાઈ સાધુવેશે રહ્યા હતા ત્યારે કઠલાલના મુખી હતા દેસાઈભાઈ નાથાભાઈ પટેલ, રાવજીભાઈ મણિભાઈ પટેલ, શિવાભાઈ કહાનદાસ પટેલ. અંગ્રેજો વિરુદ્ધની ક્રાન્તિકારી પ્રવૃત્તિ પ્રત્યે આશાભાઈ પટેલ સક્રિય કાર્યકરો હતા. બોરસદના વકીલ એમની સહાનુભૂતિ હતી. તેમણે પેલા ગુપ્તચરને ગામમાંથી કાઢી રામભાઈ પટેલ અને ધનાભાઈ નરસિંહભાઈ પટેલે ફાળો આપ્યો મૂક્યો હતો અને એવી કુનેહ દાખવી કે ક્રાન્તિકારી સાહિત્ય હતો. રામભાઈની રજૂઆતે વિજય અપાવ્યો હતો. બારડોલીઅંગ્રેજ સરકારના હાથમાં ન આવ્યું. એ ‘દેસાઈકાકા’ મુખીના સત્યાગ્રહમાંના નેતૃત્વ બદલ વલ્લભભાઈ પટેલ ‘સરદાર' દીકરા શયદાસકાકા (જીવાભાઈ દેસાઈભાઈ પટેલ)એ પણ કહેવાયા. ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહ પ્રસંગે સરદારની પહેલાં અમદાવાદમાં રહી રાયપુરની ક્રાન્તિકારી પ્રવૃત્તિમાં અને ધરપકડ થઈ. દાંડીકૂચની અરુણ ટુકડીના નેતા હતા ખેડા પછી ગાંધીજીના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધો હતો. જિલ્લાના પટેલ શામળભાઈ. ખેડા જિલ્લામાં દાંડીકૂચને આગળ ૧૯૧૬માં હોમરૂલ ચળવળનો જુવાળ આવ્યો. એમાં ધપાવનાર કાર્યકરોમાં, સોજિત્રાના રાવજીભાઈ નાથાભાઈ પટેલ, જેમણે આગેવાનીભર્યો ભાગ લીધો તેમાં ઇન્દુલાલ યાજ્ઞિક સાથે ચિખોદરાના શિવાભાઈ ગોકળભાઈ પટેલ તો દાંડીકૂચના સૈનિક હતા નડિયાદના પટેલ મગનભાઈ ચતુરભાઈ, રાસના પટેલ હતા. આણંદના નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ અને મોતીભાઈ આશાભાઈ, સણોસરાના પટેલ છોટાભાઈ ફૂલાભાઈ. એમાંના નરસિંહભાઈ અમીને દાંડીકૂચનું સ્વાગત કર્યું હતું. તે વખતે આશાભાઈ પટેલે રાસના સત્યાગ્રહમાં અગ્રગણ્ય ભાગ ભજવ્યો ગામેગામ ચાલતા સવિનય કાનૂનભંગમાં ઉપર્યુક્ત ઉપરાંત હતો. તેમણે બોરસદ-સત્યાગ્રહ અને નાગપુર-સત્યાગ્રહમાં પણ આણંદના ભગવાનભાઈ કશીભાઈ પટેલ અને ભીખાભાઈ અગ્રગણ્ય કાર્ય કર્યું હતું. કુબેરભાઈ પટેલ, બોરસદમાં દરબાર ગોપાળદાસ, રાસમાં સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આશાભાઈ લલ્લુભાઈ પટેલ, સુણાવમાં દેસાઈભાઈ નાથાભાઈ ૧૮૮૫માં સ્થપાઈ તે પહેલાં ગુજરાતમાં ગુજરાતસભા સ્થપાઈ ને શિવાભાઈ રણછોડભાઈ પટેલ, ભાદરણમાં રાવજીભાઈ હતી. એના મંત્રીઓમાં બે પટેલ હતા : (૧) ગોવિંદરાવ મણિભાઈ અને શિવાભાઈ આશાભાઈ પટેલ તથા પશાભાઈ આપાજી પાટીલ મહારાષ્ટ્રીઅન પટેલ વકીલ અને (૨) ભાઈલાલભાઈ અમીન સત્યાગ્રહ કરી રહ્યા હતા. ધારાસણાશિવાભાઈ મોતીભાઈ પટેલ (વકીલ). ૧૯૧૭માં ગુજરાત સત્યાગ્રહમાં ત્રિભોવનદાસ કીશીભાઈ પટેલ, પશાભાઈ અમીન, સભાના ઉપક્રમે પ્રાંતિક પરિષદ મળી. ગાંધીજી અને લોકમાન્ય ' ડાહ્યાભાઈ કશીભાઈ પટેલ આગેવાન હતા. તિલક આવ્યા. એ પ્રસંગે મૂળે કરમસદના પણ અમદાવાદ રહેતા દાંડીકૂચ વખતે બાબુભાઈ જશભાઈ પટેલ (ભૂતપૂર્વ વિઠ્ઠલભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલે સ્વાતંત્ર્યસંગ્રામમાં મુખ્યમંત્રી) કૉલેજ છોડી સત્યાગ્રહમાં જોડાયા હતા. કઠલાલ નવપ્રસ્થાન કર્યું. ગુજરાત રાજકીય મંડળ સ્થપાયું, તેમાં મંત્રી પાસેના અનારાના જોઈતાભાઈ ભગવાનભાઈ પટેલ તરીકે વલ્લભભાઈ પટેલ અને હરિભાઈ અમીન એ બે પટેલો (કઠલાલકર) તો ખેડા સત્યાગ્રહથી ચળવળમાં હતા. તેવા જ હતા. ૧૯૧૮માં જે ખેડા જિલ્લા સત્યાગ્રહ કઠલાલમાં થયો, કપડવંજ પાસેના નવાગામના પટેલ કુબેરભાઈ અને માધવભાઈ Jain Education Intemational Page #775 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નાથાભાઈ પટેલ (કાકુજી) સત્યાગ્રહમાં સક્રિય હતા. રાસના સત્યાગ્રહમાં આશાભાઈ અને સંખ્યાબંધ પટેલોએ ઘણું સહન કર્યું હતું. બોરસદ સત્યાગ્રહમાં દરબાર ગોપાળદાસનાં પત્ની ભક્તિબા તથા અન્ય બહેનોએ લાઠીમાર ખાધો હતો. આ સત્યાગ્રહોમાં બામણગામ-ગંભીરાના છગનભાઈ મૂળજીભાઈ પટેલ, શિવાભાઈ રણછોડભાઈ પટેલ, પીજના ઈશ્વરભાઈ જેઠાભાઈ પટેલ તે તેમના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ (બંને કેળવણીકાર, ભાદરણના શિવાભાઈ આશાભાઈ પટેલ બાકરોલના ચિમનભાઈ દાદુભાઈ દેસાઈ, ભાવના દેસાઈભાઈ નાથાભાઈ પટેલ ને તેમનાં પત્ની ગંગાબહેન, સરદાર પુત્રી મણિબહેન વગેરેએ નોંધપાત્ર ફાળો આપ્યો હતો. ૧૯૪૨ની કરેગે યા મરેંગે'ની લડતમાં ભાદરણના રતિલાલ ગોરધનભાઈ પટેલ, ધર્મજના રમણલાલ પુરુષોત્તમદાસ પટેલ, દહેગામના મોહનલાલ મગનલાલ પટેલ, ચાણસ્માના મણિલાલ પુરુષોત્તમદાસ, અડાસના સત્યાગ્રહમાં શહીદ થયા હતા. ૪૨ની લડતમાં આણંદના રાવજીભાઈ પટેલ, નિડયાદના મોહનભાઈ ચંપકભાઈ ને કાળીદાસ, પીજના ઈશ્વરભાઈ ને વિઠ્ઠલભાઈ, નડિયાદના વિષ્ણુભાઈ દેસાઈ, સોજિત્રાના સુંદશ્યાલ પટેલ, ભાદરણના પશાભાઈ અમીન વગેરેએ અંગ્રેજ સરકારને હંફાવી 9173 Our u ૬૫ હતી. દુનિયાભરના પટેલોમાં સ્વાતંત્ર્યસંગ્રામમાં સરદાર વલ્લભભાઈ પટેલનું પ્રદાન અદ્વિતીય છે. આધુનિક ભારતના શિલ્પી તરીકે તે અમર છે. અમદાવાદ જિલ્લા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝુકાવનાર અગ્રણી પટેલોમાં દેત્રોજના મગનભાઈ રણછોડભાઈ પટેલ અને ત્રિકમભાઈ પટેલ, વિરમગામના ગોવિંદભાઈ પટેલ અગ્રણી હતા. તે વખતે વિરમગામમાં સત્યાગ્રહ છાવણી હતી. તેમાં પ્રા. ડૉ. રણજિતભાઈ પટેલ (અનામી) પોલીસદમનનો ભોગ બન્યા હતા. કડીના પુરુર્ષોત્તમદાસ પટેલ (દાસકાકા) સક્રિય હતા. સાબરકાંઠામાં ચૂનીભાઈ પટેલનો પરિવાર ભાગ લેતો. વડોદરા વિસ્તારમાં મનુભાઈ પટેલ અગ્રણી કાર્યકર હતા. સ્વાતંત્ર્યસંગ્રામના શહીદવીરોની નામાવલિમાં દસમાંથી નવ પટેલો છે. દાંડીકૂચના સૈનિકોમાં પણ શિવાભાઈ મો. પટેલ, રાવજીભાઈ નાથાભાઈ પટેલ, અંબાલાલ શંકરલાલ, શંકરલાલ ભીખાભાઈ જેવા ખેડા જિલ્લાના કાર્યકરો હતા. દાંડીકૂચની અરુણ ટુકડીના આગેવાન મહાતજના શામળભાઈ બહેચરભાઈ પટેલ હતા. પટેલોએ મુખીપણાં છોડી દીધાં હતાં. નાકરની લડતમાં જમીનો હોડમાં મૂકી હતી. તન-મન-ધનથી દેશના સ્વરાજ્યની લડતમાં ભાગ લીધો હતો. લક્ષ્મીનારાયણનું મંદિર, ઈડર જિ. સાબરકાંઠા Page #776 -------------------------------------------------------------------------- ________________ I ધ ક્ષતિ રક્ષિતઃ UI * । जैन धर्म और ज्ञान की ज्योत सदा जलती रहे। વીચ તારકોને તક શેઠ પરિવારના અવિસ્મરણી 0 મરણાંજલિ જામનગરના 5 શ્રાવિકારત્ન પૂજય મોટી બા કાન્તાબેન ડી. શેઠ : * - 20 જેમ પંચભૂતોમાં આકાશનું સ્થાન અમાપ છે અને સર્વવ્યાપી છે, તેમ માનવજીવનમાં ધર્મ-ધાર્મિક સંસ્કારોનું સ્થાન અમાપ છે. સામાજિક ક રીતરિવાજો કે આર્થિક વ્યવહારો સાથે ધર્મને સરખાવવાથી એ સ્પષ્ટ થશે. પૈસો-માનમોભોયશકીર્તિના મર્યાદિત દાયરા સામે ધાર્મિક સંસ્કારોનું સ્થાન જોઈએ છીએ ત્યારે તેની મહત્તા સમજાય છે. જે ઘર-કુટુંબમાં ઉદાત્ત ધર્મભાવનાનું વાતાવરણ હોય તેની સમાજમાં સાવ અલગ છાપ પડતી હોય છે, જાણે કે માનવજીવનની સાર્થકતા એ જ છે, ધન્યતા ; એ જ છે એવો પ્રતિભાવ જાગે છે. એવી ઉમદા પરંપરા ઊભી કરનાર માતા હોય છે. માતા દ્વારા માનવદેહ મળે છે તેમ માતા દ્વારા શ્રાવિકારત્ન પૂજ્ય મોટી બા કાન્તાબહેન ડી. શેઠ દિવગંત તા. ૦૨-૦૫-૧૯૯૯ જ સંસ્કાર-ઘડતર થાય છે અને સાચા માનવી થવાય છે. જામનગરમાં અમારા શેઠ પરિવારના મોટી બા પૂ. કાન્તાબહેન એવાં ઉત્તમ માતા હતાં. એમના ધાર્મિક સંસ્કારોથી ઘર-પરિવાર ઉજ્જવળ પરંપરા ઊભી કરી શક્યો. એમની પ્રેરણાથી ધર્મ અને સમાજને ઉપયોગી અનેક મંગલ કાર્યો થયાં. પૂ. મોટીબાનાં તપ-આરાધનાની સુવાસ સમગ્ર સમાજ ઉપર પ્રસરતી રહી અને ચિરકાળ પ્રસરતી રહેશે. તેઓ પોતાનું જીવન ધન્ય કરતાં ગયાં અને પેઢી દર પેઢીને આ મંગલ માર્ગ દર્શાવતાં ગયાં. તેથી તા. ૨-૫-૧૯૯૯એ સ્થૂળદેહે નશ્વર થયાં, છતાં આજે પણ અનશ્વરપણે સૌના હૃદયમાં આદરપાત્ર સ્થાન જાળવી રહ્યાં છે. પપ્રભાવી શ્રી કિશોરભાઈ ડી. શેઠ અનંત કાળ સામે ગમે તેટલું દીર્ઘ આયુષ્ય સાવ અલ્પ લાગે છે, પરંતુ એ અલ્પ : આયુષ્યમાં એકાદ મહાન કાર્ય થઈ શકે તો તે કાર્ય કાળજયી બની રહે છે, તે અનંત કાળ પર Jain Education Intemational Page #777 -------------------------------------------------------------------------- ________________ વિજય મેળવે છે, તે આકાશના સ્થિર તારકો જેમ શાશ્વત સ્થાન પ્રાપ્ત કરે છે. કિશોરભાઈ શેઠનું જીવન એવા શાશ્વત સ્થાનનું અધિકારી છે. માતુશ્રી કાન્તાબહેનના ધાર્મિક સંસ્કારોથી પોષણ મેળવીને કિશોરભાઇએ જીવનને ધન્ય બનાવ્યું. સદ્ગુણો અને સદાચારથી ઉજજવળ બનાવ્યું. દાન, દયા, ઉદારતા, પરોપકાર, અહિંસા અને કરુણાના ભાવોને જીવનકાર્યોમાં મૂર્ત કરીને આ મનુષ્ય અવતારને સફળ બનાવ્યો. ‘ધર્મો દિ તેષાં અધિો’ એ સૂત્રથી બંધાઈને અનેક સત્કર્મો કર્યાં. પરિણામે તા. ૮-૧૨-૧૯૯૪એ અલ્પાયુષ્ય ભોગવી દિવંગત થયા હોવા છતાં આજે પણ એમની જીવનસૌરભ સૌને હૃદયસ્પર્શી છે. શ્રી આશિતભાઇ કિશોરભાઇ શેઠ દિવગંત તા. ૧૬-૦૧-૧૯૯૯ શેઠ પરિવારનું નાજુક પુષ્પ શ્રી આશિતભાઈ શ્રી કિશોરભાઈ ડી. શેઠ (કે. ડી. શેઠ) દિવંગત તા. ૦૮-૧૨-૧૯૯૪ તા. ૨૪-૧-૧૯૬૯ના રોજ પુષ્પનું પ્રાગટ્ય અને તા. ૧૬-૧-૧૯૯૯ ના રોજ એ પુષ્પનું વિલીન થવું, એ માત્ર શેઠ પરિવાર માટે જ નહીં, સમગ્ર સમાજ માટે અસહ્ય ઘટના હતી. ત્રીસ વર્ષની આયુમર્યાદા આ મહાકાળના અનંત પ્રવાહમાં તૃણ સમાન પણ ન કહેવાય. તેમ છતાં વ્યક્તિ પોતાના અલ્પ જીવનકાળમાં પણ અમીટ છાપ મૂકતી જાય છે. એ છાપ પૈસો કમાવાથી કે વેપારઉદ્યોગ વિકસાવવાથી કે સત્તા-હોદ્દો હાંસલ કરવાથી નથી ઊભી થતી. એ છાપ ઊભી થાય છે જીવનમાં સદ્ગુણોનું આરોપણ કરવાથી, એ છાપ ઊભી થાય છે એનું સદાચરણ કરવાથી અને એ સદ્ગુણનું સદ્ભાગ્ય સાંપડે છે ઘર-કુટુંબની પવિત્ર પરંપરાથી. શ્રી આશિતભાઈને મોટી બા કાન્તાબહેન અને પિતા કિશોરભાઈનો ભવ્ય વારસો મળ્યો હતો. એ વારસો ધનવૈભવનો નહોતો, એ વારસો ધર્મ અને અધ્યાત્મ, અહિંસા અને કરુણા, પરોપકાર અને દાન, તપ અને આરાધનાનો હતો. ટૂંકા જીવનમાં શ્રી આશિતભાઈ એવું પાવનકારી જીવન જીવી ગયા કે એમનું અનુકરણ અનેક યુવાનોને પ્રેરણાદાયી બની રહે છે ! લી. મહેન્દ્ર ડી. શેઠ ભાનુમતી કે. શેઠ તથા શેઠ પરિવાર Page #778 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ ધન્ય ધરા ગુસ્સવની કરોડરજજુ : પાટીદારો –ગોરધનદાસ સોરઠિયા દેશ અને દુનિયાના વિવિધ ક્ષેત્રોમાં પથરાયેલા પ્રતિભાવંત પટેલોએ કૃષિ, વ્યવસાય, શિક્ષણ અને રાજકારણને ક્ષેત્રે ઘણી અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે. હુનર હિકમત અને હિંમત તેના લોહીમાં ભર્યા છે. લેઉવા, કડવા, આંણા, મતિયા, તમામ પટેલોના વિશ્વ પથરાયેલા આ સમુદાયે વિવિધક્ષેત્રોમાં વ્યવહારકશળતા અને કાબેલિયતતાની નક્કર પ્રતીતિ કરાવી છે. લેઉઆ પટેલ કોમે કેવી કેવી વિભૂતિઓ પેદા કરી છે–તેની યાદી બહુ લાંબી છે છતાં થોડા અંશો જોઈએ-ફતેપુર (અમરેલી)ના ભોજા ભગત, ધોરાજીના તેજા ભગત, નાની કુકાવાવના સંતશ્રી કૃષ્ણચરણદાસજી, વાંકીયાના ગોપીનાથદાસજી, નારાયણદાસજી, મોટી કુંકાવાવના કૃષ્ણવલ્લભાચાર્યજી, તરવડાના ધર્મજીવનદાસજી, તોરીના ધર્મવલ્લભદાસજી અને ખડકાળાના વાસુદેવાનંદજીના ઉપદેશથી ઘણા પટેલોએ સંન્યાસી ધર્મ સ્વીકાર્યો હતો. અત્રે પાટીદાર સમાજનું ખમીરવંતુ ચિત્ર રજુ કરે છે અમરેલીના જાણીતા વયોવૃદ્ધ નિડર પત્રકાર શ્રી ગોરધનદાસ સોરઠિયા. અમરેલીના આ નામાંકિત પત્રકાર ગોરધનભાઈ આ વસંતપંચમીએ ૭૭માં વર્ષમાં પ્રવેશ્યા છે. સોરઠિયા આપબળે આગળ વધેલા પત્રકાર છે. તેમનું જીવન પુરુષાર્થની ગાથા છે. કોનામાં કાર્યસાધક ક્ષમતા છે. તેની ગોરધનભાઈને જાણ છે. કામ પાર પાડવાની વિરલ એવી કોઠાસૂઝ છે. ગ્રામ્ય વિસ્તારમાં આવા પત્રકારો બહુ ઓછા પાક્યા છે. સોરઠિયાએ “ગ્રામીણ પત્રકારત્વ” જે અપેક્ષાઓ ઉચ્ચારી હતી એને “વેધક પ્રકાશ ફેંકનારી કહી પૂર્વ કુલપતિ ડૉ. ચંદ્રકાંત મહેતાએ એના ગ્રંથમાં બિરદાવી હતી. ગોરધનભાઈએ માત્ર કરમધ્યે કલમ જ ધારણ કરી નહોતી પમ કલમને કટારની મ્યાન ચલાવી અરાજક તત્ત્વોની છુરાબાજીને માન કરવાની ફરજ પાડી હતી. “ગુંડાગીરીથી પ્રજાને બચાવો ” પુસ્તક લખી સમાજને નિર્ભય બનાવવા ખભે રિવોલ્વર પણ લટકાવી નિડરતા દાખવી આદર્શ પત્રકાર તરીકેની છાપ ઉપસાવી હતી અને રાજ્ય સરકારને “ગુંડાવિરોધી” ધારો લાવવા ફરજ પાડી હતી. સાક્ષર રઘુવીર ચૌધરી લખે છે કે, “પોતાના ભાગે આવેલું સત્ય કહે એ આદર્શ તો કોણ જાણે કઈ સદીમાં સિદ્ધ થશે પણ જાગૃત માણસો જે જાણે છે તે કહેવાની હિંમત કરે તો સમાજમાં કેટલા બધા સોરઠિયા ઊભા થાય!!! ” ચાર ચોપડી ભણેલા સોરઠિયા જિલ્લાનો માહિતીપ્રદ સંદર્ભગ્રન્થ લખે અને શતાધિક પુસ્તકોનું પ્રકાશન કરે તે ઘટનાને બિરદાવતા ડૉ. રમણલાલ જોષી લખે છે : “આ ગ્રન્થ માત્ર પ્રાદેશિકવાદને પોષનારું નથી, પરંતુ ગુજરાતના બૃહદ્ સાંસ્કૃતિક ઇતિહાસનું એ મૂલ્યવાન પ્રકરણ છે.” દોલત ભટ્ટ કહે છે : “આજનું પત્રકારત્વ અનેક જોખમો અને લાલચોથી, નીતિ અને નિષ્ઠાનો લોપ થઈ રહ્યો છે ત્યારે અસલિયતતાના ઓજસ પાથરતા થોડાક દીવડા આ ક્ષેત્રે જગી રહ્યા છે તેમાં ગોરધનભાઈને ગણવા જ પડે.” ખૂબ ખૂબ ધન્યવાદ. –સંપાદક Jain Education Intemational na Page #779 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ o ૯ સાર્વજનિક કામોના યશભાગી તરીકે સ્વ. શંભુભાઈ ટીડાભાઈ હતા. આ પછી તો અમરેલીમાં વીરજીભાઈ સેંજળિયા અન્ય જ્ઞાતિની બૉર્ડિંગનો પણ આરંભ થયો, એટલે સ્ટેટ બોર્ડિંગ બંધ કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં અમરેલી પ્રગતિશીલ ગણાતું તેનું મુખ્ય કારણ સમાજના આવા તેજસ્વી તારલા સમાન સન્માનીય એવા ગુજરાતના ગૌરવ જેવા સયાજીરાવ ગાયકવાડ પ્રગતિશીલ રાજવી હતા. એમની ભાવનાને ઝીલનાર અમરેલીમાં શ્રી શ્રી વીરજીભાઈ વકીલના નામનો “પ્રભુની ફૂલવાડી' નામે ગ્રંથમાં લેખક શ્રી શંભુભાઈ ટીડાભાઈ પટેલે ગૌરવપૂર્વક ઉલ્લેખ કર્યો વીરજીભાઈ જેવા અગ્રણીઓ હતા. પ્રજાના સર્વાગી વિકાસ માટે છે. તેમણે ચિત્તલમાં સંવત ૧૯૭૮માં મળેલા લેઉવા પટેલના કેળવણી, કન્યાકેળવણી સુદ્ધાં સહકારી મંડળી અને પંચાયતના અધિવેશનને સફળ બનાવવા અને જ્ઞાતિને કુરૂઢિઓ, કુરિવાજો ત્રણ પાયાનાં કામો ગણાયાં. શ્રી વીરજીભાઈએ ત્રણ કાર્યો અને અનેક પ્રકારના સુધારાઓ લાવી બંધારણીય સ્વરૂપ આપીને ઉપાડ્યાં અને સમસ્ત પ્રજાને તેનો લાભ આપ્યો. શ્રી વીરજીભાઈ સાર્વજનિક કામો કરતા હતા, પરંતુ તેમનો વેપાર સંભાળતા અને લેઉવા પટેલ જ્ઞાતિના ઇતિહાસમાં કાર્યકુશલ અગ્રણી તરીકે જે સેવાઓ આપી છે. તેની યશસ્વી કામગીરીની નોંધ લેતાં સમાજ વકીલાત પણ ચલાવતા. હર્ષ અનુભવે છે. અમરેલી પ્રાન્તમાં મગફળી વાવેતરની શરૂઆત પણ તેના પ્રયત્નથી જ થઈ. આમ સૌરાષ્ટ્રની ચીલાચાલુ જૂનવાણી ખેતીના વાઇસરોય લોર્ડ કર્ઝનનો અભિપ્રાય સ્થાને નવી ખેતી, નવાં સાધનો અને નવી પદ્ધતિ દાખલ કરવામાં લૉર્ડ કર્ઝનની. ગણતરી પ્રમાણે બ્રિટિશ હિન્દનાં લોકોની વિરજીભાઈનો ખૂબ મોટો ફાળો છે. ઈ.સ. ૧૯૨૦માં સરેરાશ વાર્ષિક આવક રૂા. ૩૦ની છે. વડોદરાનરેશ ખેડૂતોની અમરેલીમાં ‘વીરજી શિવદાસ એન્ડ સન્સ'ના નામથી કમિશનની સ્થિતિ તપાસવા એક કમિશન નીમ્યું હતું અને જેનો રિપોર્ટ એક પેઢી શરૂ કરી હતી. વિરજીભાઈ વકીલ વર્ષો સુધી અમરેલી ૧૯૧૩માં બહાર પડ્યો છે તે પ્રમાણે વડોદરા રાજ્યમાં મહાલ પંચાયતમાં, પ્રાન્ત પંચાયતમાં, શહેર સુધરાઈમાં પ્રમુખ ખેડૂતોની વસતી ૧૨,૮૪,૩૬૫ની છે અને તેઓ ૩,૦૭,૭૫૩ કે ઉપપ્રમુખ તરીકે રહ્યા હતા અને શહેર તથા નાના પ્રાન્તના ખાતાંમાં વહેંચાયેલા છે. દરેક ખાતા દીઠ વાર્ષિક ખેતી આવક લોકોની વિવિધ પ્રકારે સેવા કરી હતી. રૂા. ૨૧૫ની છે. એક ખાતા પાછળ ૪ માણસો ગણતાં જણ જે જ્ઞાતિમાં તે જન્મ્યા હતા તે પટેલ જ્ઞાતિમાં ત્યારે દીઠ આવક રૂા. પ૩-૧૨-૦ આવે છે. તેમાંથી માથાદીઠ રૂા. કેળવણીના અભાવે અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોના ઘાટાં ૧૯ જમીન મહેસૂલ, બીજા ૩૨ અને મજૂરીના જાય છે. વળી ઝાળાં બાઝી ગયાં હતાં. પોતાની શક્તિ અને મતિ અનુસાર આ સ્ટેટના ખેડૂતોને માથે ગણતરી થઈ શકે એવું રૂા. ઝાળાંઓને ઝૂડી નાખી, જ્ઞાતિને સ્વચ્છ, સુઘડ અને સમજદાર ૮,૦૬,૪૪,૫૨૦નું એટલે કે કુલ કરજ આઠ કરોડ, છ લાખ, બનાવવાનું ભગીરથ કાર્ય તેણે કર્યું છે. વર્ષોથી ઘર કરી ગયેલા ચુંમાલીસ હજાર પાંચસો ને વીસનું થાય છે, જે પૈકી ૪૦ ટકા અને કાઢવા મુશ્કેલ એવા ખોટા રિવાજોને હટાવવા અને જ્ઞાતિને ખેડૂતને દેવારહિત ગણતાં સરેરાશ માથાદીઠ દેવું રૂા. ૧૧૨સંસ્કારી સમૃદ્ધ બનાવવા તેઓ ફતેપુર ભોજા ભક્તની જગ્યામાં ૮-૦ છે, તેને વ્યાજના રૂા. ૧૩-૮-૦ ઉત્પન્નમાંથી બાદ અને સાવરકુંડલાની જગ્યામાં જ્ઞાતિના આગેવાનોનાં સંમેલનો કરવા જોઈએ. એટલે ખેડૂતની પાસે ચોખ્ખા રૂા. ૨૧-૪-૦ બોલાવતાં. ખૂબ જહેમત લઈને “હાલારી લેઉવા કણબી જ્ઞાતિનો વરસ દહાડે કમાણીના રહે. એમાંથી એણે પોતાના કુટુંબનું ધારો પસાર કરાવેલો, જેને વડોદરા રાજ્યના અનેક નિયમોમાં જીવન નિભાવવાનું, કપડાંલતાં ને જોડાં સિવડાવવાં, મરણસ્થાન મળ્યું હતું. જ્ઞાતિ સુધારણાની વિકાસયાત્રામાં આ ધારો એક પરણના પ્રસંગો ઉકેલવા, આવ્યા–ગયાને જોગવવા અને મહત્ત્વનું સીમાચિહ્ન હતો. વડોદરા રાજ્ય ઈ.સ. ૧૯૦૧માં રાધે ઈ.સ૧૯૦૧માં માંદગીમાં દવાદારૂ કરવાનાં! આ બધું કરવા છતાં જાણે અમરેલી માટે નવું મકાન બંધાવી ત્યાં હાઇસ્કલનો આરંભ કર્યો ખેડૂતના હાથે ધન રેખા હોય તેમ તે દુકાળને માટે પણ નાણાં બચાવી શકતો હોય એમ માની લેવાની ભૂલ બધાં કરે છે એ દુઃખદ બિના ગણાવવી રહી ને? ... આજથી ૮૩ વર્ષ પહેલાં લેઉવા પટેલ બોર્ડિંગની સ્થાપનાનું પ્રથમ બીજ વાવનાર વીરજીભાઈ હતા અને ગૃહપતિ હતો. Jain Education Intemational Education International Page #780 -------------------------------------------------------------------------- ________________ totoo દીર્ઘ દૃષ્ટિનું નેતૃત્વ ભીમજી રૂડાભાઈ પટેલ ગોંડલ રાજ્યના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે કડવા પાટીદાર જ્ઞાતિમાં ભડવીર ભીમબાપાનો જન્મ થયો હતો. તેમણે મોટીમારડમાં પ્રથમ જૂથ વિવિધ સહકારી મંડળી અને ગ્રામપંચાયત સ્થાપીને સૌરાષ્ટ્રભરમાં મોટી મારડને પ્રગતિશીલ ખેતી માટે ખ્યાતિ અપાવી હતી. સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઢેબરભાઈ સાથે ભીમબાપાને સારા સંબંધો હોવાથી રાજ્યના ખેડૂત અગ્રણી તરીકે તેમના જમણા હાથ જેવા બન્યા હતા. ગોંડલ રાજ્યમાં ખેડૂતોના આઠ લાખ રાજ્યની તિજોરીમાં જમા હતા તે ભીમબાપાના પ્રયાસથી ઉચ્ચ શિક્ષણ કન્યાઓને સ્કોલરશિપ અપાવી હતી. રાજાશાહી નાબૂદ થતાં ખેડે તેની જમીન'નો માલિક ખેડૂત બન્યો. ઘરખેડનો કાયદો પસાર કરવામાં ભીમબાપાએ ધારાસભ્ય તરીકે મહત્ત્વનું પ્રદાન પૂરું પાડ્યું હતું. તેઓ ખેડૂતોના હામી હતા. સૌરાષ્ટ્રના ખેડૂતોના નેતા હતા. સુપેડી ગામે પાટીદારોનું વિશાળ સંમેલન બોલાવી કન્યાવિક્રય, પ્રેતભોજન, લાજ–ઘુમટાની જૂનવાણી રીત રસમો સામે ઝઝૂમ્યા હતા. બાળલગ્નો બાર વર્ષે એક જ વાર ઉમિયા માતાજીની આજ્ઞા થાય તેની સામે ભીમબાપાએ બળવો કરતાં માતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો તેમના પર રૂઢિવાદીઓએ આક્ષેપ કર્યો હતો, પરંતુ ભીમબાપાએ મક્કમપણે અંધશ્રદ્ધાનો સામનો કરીને સફળતા હાંસલ કરી હતી. પેટા શાખા (૧) કડવા કણબી–સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત અને કચ્છ ૐ કુલ વસ્તી : ૫૦ લાખ. (૨) લેઉવા કણબી-સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને કચ્છઃ કુલ વસ્તી : એક કરોડ. લેઉવા કણબીઓમાં ત્રણ તફા છે, જેમાં હાલારી લેઉવા, ગોલવાડિયા કણબી અને ગુજરાતી કણબીઓનો સમાવેશ થાય છે. મૂળ ઉપરોક્ત તફા અને કડવા કણબીઓ એક જ કુળના હોવા છતાં જુદા જુદા વિસ્તારોમાં વસ્યા તેના કારણે વ્યવહાર વર્તનથી જુદા પડ્યા અને મતભેદો ઊભા થયા હશે તેવું તારણ છે. ધન્ય ધરા ફૂલવાડીનું દુર્લભ પુષ્પ ખેડૂતોના ગુરુવર્ય-શંભુલાલ ટીડાભાઈ બોરડ આખુંય હિંદુસ્તાન આચાર્યોની, માતા-પિતાની વંદના કરતું આવ્યું છે. ખેડૂત જગતનો તાત કહેવાય છે અને આવા કચડાયેલા ખેડૂતસમાજમાં તેના એક ગુરુવર્ય જન્મ્યા તોરી ગામને ટીંબે. ગામ ભલે નાનું પણ તે ધરતીમાં પેદા થયેલા નરરત્ન શંભુલાલ બોરડે સૌરાષ્ટ્રના સમસ્ત પટેલસમાજને ઉજાળી દીધો. તોરીના રામજી મંદિરનો ચોરો જોઈને લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ ખિન્ન હૃદયે ‘ચોરાનો પોકાર’ નામનો લેખ રાણપુરના વર્તમાન પત્રમાં પ્રસિદ્ધ કરી તોરીની કીર્તિ વધારી દીધી. ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે વલ્લભભાઈએ સરદારી લીધી તેમ સૌરાષ્ટ્રમાં શંભુલાલે શિક્ષણ ક્ષેત્રે અને સમાજઉદ્ધારક તરીકે સરદારી ભોગવી હતી. પટેલ જેવી પછાત જ્ઞાતિ રાજાશાહીની ભીંસમાં રિબાઈ રહી હતી. દબાતી અને કચડાતી હતી તેવા કપરા સમયે, લોકોને જાગ્રત કરવા અને સમાજસુધારાના ફળ ચખાડવાં માટે ભેખ લેવો જરૂરી હતો. શંભુલાલે રૂા. ૧૦૦/-ની નોકરી છોડી ચિતલ ખાતે ‘હાલારી લેઉવા હિતેચ્છુ' માસિકના તંત્રી બની જીવનનિર્વાહ માટે રૂા. ૩૦/-માં સેવાઓ આપી હતી. સમાજસેવા માટે ફકીરી સ્વીકારી સમાજઉત્થાન માટે જીવન સમર્પિત કરી, અતૂટ શ્રદ્ધા અને નીતિમતાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે લેઉવાપટેલ સમાજના ઇતિહાસમાં તેમના નામ અને કામને સદાયે અમર રાખશે. કોહિનૂર હીરો જે ખાણમાંથી નીકળ્યો અથવા તાજમહાલ જેના પાયાના પથ્થર પર ઊભો છે એને કોણ સંભારે છે? માણસોને મન બાહ્યદૃષ્ટિનું જ મહત્ત્વ હોય છે. જ્યારે શંભુભાઈ કોઈપણ જ્ઞાતિએ ન લખ્યો હોય એવાં અભૂતપૂર્વ ગ્રંથ પ્રભુની ફૂલવાડી' નામે આજથી ૮૫ વર્ષ પહેલાં લખ્યો હતો. તેથી તેનો ક્ષર દેહ ભલેને વિદાય થયો હોય પણ હજી આપણી પાસે સમાજની દીવાદાંડીરૂપ અક્ષરદેહ (ગ્રંથ) અને અક્ષરકીર્તિ તો આપણી વચ્ચે બચ્યા છે તેના થકી પ્રેરણાનાં પીયૂષ પાન કરીને તેમને વંદન કરીએ ! Page #781 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પરાધીન ભારતના ગ્લેડસન દીવાન હરિદાસ નડિયાદના સુવિખ્યાત અજુભાઈ પટેલના દેસાઈ-વગા કુટુંબનાં મૂળિયાં એક જ હતા. એના પૂર્વજો મહીદાસ અને નારાયણદાસે મુઘલ શહેનશાહો પાસેથી ખેડા જિલ્લાના નડિયાદ સહિત કેટલાંક પરગણાંઓના જમીનદારી અધિકારો પ્રાપ્ત કરી લીધા હતા. આ તેજસ્વી પાટીદાર દેસાઈ કુટુંબનો ઇતિહાસ સાચા અર્થમાં ધરતીપુત્રોનો અને ગુજરાતના એ સમયના સ્વચ્છ જાહેર જીવનનો ઇતિહાસ પણ બન્યો છે. બ્રિટિશ શાસન દરમિયાન ત્રાસદાયક પરંપરાગત સામંતશાહી સૌરાષ્ટ્રનું રાજકીય, સામાજિક અને આર્થિક દૃષ્ટિએ લોકજીવનનું આધુનિકરણ કરવામાં દેસાઈ કુટુંબના બહાદુરલડવૈયાઓ અને પ્રગતિશીલ વહીવટકર્તાઓ તરીકે હિરદાસ વિહારીદાસ દેસાઈનું નામ (૧૮૪૦-૯૫) મોખરાનું સ્થાન ધરાવે છે. દેસાઈએ ભાવનગરમાં મુખ્ય ન્યાયાધીશ, વઢવાણ, ઈડર, વાંકાનેર અને જૂનાગઢ રાજ્યના દીવાન તરીકે શિક્ષણ અને સમાજસુધારાના ક્ષેત્રમાં એવું તો મહત્ત્વનું પ્રદાન કર્યું કે સમગ્ર દેશ તેમજ ઇંગ્લૅન્ડમાં સુધારાવાદી ‘ગ્લેડસ્ટન' તરીકે નામના હાંસલ કરી. જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદના ગાઢ સંબંધમાં આવ્યા હતા. સ્વામીજી હરિદાસને પિતાતુલ્ય અને પરમહંસને આધ્યાત્મિક ગુરુ ગણતા હતા. દીવાન હરિદાસ પરાધીન ભારતના ‘ગ્લેડસ્ટન’ છે, તેવું લંડનના પત્રકારોને વિવેકાનંદે પ્રમાણપત્ર આપ્યું હતું. પાટીદાર સમાજે વિવેકાનંદ જેવા મહાપુરુષોના સંપર્કમાં આવેલા આવા મહાન અગ્રણીઓ ગુજરાતના ચરણે ધર્યા હતા. અમેરિકાથી હરિદાસના ૧૬મી જૂન ૧૯૯૫માં અવસાન અંગે અમેરિકાથી સ્વામી વિવેકાનંદે સંદેશો પાઠવતાં કહ્યું, “હરિદાસ સમગ્ર હિંદના સાચા મિત્ર હતા. હિંદુસ્તાને એક મહાન પુરુષ ગુમાવ્યો છે. તમે સૌ તેમને માર્ગે ચાલજો.'' ઉપરાંત ‘બુદ્ધિપ્રકાશ’માસિકમાં કવીશ્વર દલપતરામે કાવ્યાંજલિમાં ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. હૃદયદારક પાટીદાર એકતાના પુરસ્કર્તા ગોકળદાસ કાનજીભાઈ કાલાવડિયા સને ૧૮૮૦માં બાબાપુર (અમરેલી) ખાતે કડવા પાટીદાર ગોકલદાસનો જન્મ થયેલો. તેજસ્વી બુદ્ધિપ્રતિભાના કારણે પી.ટી.સી.નો અભ્યાસ કરી શૈક્ષણિક વ્યવસાયમાં જોડાયા. ७७१ ખેડૂતપુત્ર હોવાથી ખેતી પ્રત્યેનો પ્રેમ અને સંશોધનમાં ઊંડો રસ હતો. મગફળીનું વાવેતર પહોળા પાટલેના પ્રયોગો વિકસાવીને ખેતી અંગે નવું દૃષ્ટિબિંદુ ખેડૂતોને સમજાવતા. પત્રિકાઓ છપાવી ખેતપેદાશ વધુ લઈ શકાય તેવા પ્રયોગોના પ્રચાર માટે જેતપુરથી ‘જગતાત' માસિક પોતાના તંત્રીપદે પ્રગટ કર્યું હતું. ગોકળદાસ ભારપૂર્વક કહેતા હતા કે, ખેડૂત અને ખેતી દેશના અર્થતંત્રની ધોરી નસ છે. કાઠિયાવાડ પાટીદાર પરિષદ, સોરઠ પટેલસમાજ બંધુ અન્ય જ્ઞાતિ-સુધારણા આંદોલનોમાં તેમનો ફાળો બેનમૂન હતો. કડવા અને લેઉવા પાટીદારોની એકતા માટે શ્રી કાલાવિડયાએ ભગીરથ પ્રયાસો કર્યા હતા. ઈશ્વર પેટલીકર ઈશ્વરભાઈ નરસિંહભાઈ પટેલના જ શિષ્ય સમાન ઈશ્વરભાઈ પેટલીકરે સમકાલીન જીવનના સામાજિક ધાર્મિક અને રાજકીય પ્રશ્નો અને પ્રવાહોનું સુંદર વિશ્લેષણ કરી સમાજને પ્રેરણા અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં હતાં. ચરોતર પ્રદેશના પેટલી ગામની આ વિભૂતિએ ૭૭ વર્ષની અવસ્થામાં કૉલેજમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોવા છતાં સમાજ જીવનના એક-એક પાસાની છણાવટમાં એમના એટલા બધા ઊંડા અભ્યાસ, અનુભવ અને અવલોકનની પ્રતીતિ થાય છે કે એમને શત શત નમન અને પ્રણામ કર્યા વિના રહી શકાતું નથી. એમણે લેઉઆ પટેલ સમાજ વિષે સુંદર નિબંધ લખ્યો છે. એમના ‘ગ્રામચિત્રો’માં ગ્રામજીવનનું સુંદર આલેખન કર્યું છે. તેમણે કંઈક વાર્તાઓ અને નવલકથાઓ લખી છે. તેમની વાર્તા ‘લોહીની સગાઈ'માં મમત્વ અને માતૃત્વ કોને કહેવાય એનું હૃદયસ્પર્શી આલેખન કર્યું છે. લોકસાહિત્યના મર્મજ્ઞ મીઠાભાઈ પરસાણા કવિશ્રી ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક રૂખડિયા જેવા ગામડિયાને લઈને રા. શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી પાસે આવ્યા ને બોલ્યા : “મેઘાણીભાઈ! તમે નકામા નિકાહા નાખો છો કે હું આ સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું ખેડાણ કરું છું, પણ પાછળ એને સાચવનારું કોણ? પણ તમારી વિચારધારાને સાચવે એવો એક જણ મને જડી ગયો છે.” શ્રી મેઘાણી આંગતુકને અનિમેષ નજરે નિહાળી રહ્યા. જાડા શરીર અને પાણકોરાના ચપોચપ દોઢ પાટાનો ચોરણો, નાડીમાં ખોબો એક ફૂમતાં લટકે. કસોવાળું કેડિયું. માથે ફેંટા ઘાટની પાઘડી, ખભે ફાળિયું ને પગમાં દેશી Page #782 -------------------------------------------------------------------------- ________________ ૦૦૨ ધન્ય ધરા જોડાં ત્યાં ત્રિભોવનભાઈ હર્ષભેર બોલ્યા : “આ રાજકોટના દરબાર વિસામણ બાપુના જીવને ટાઢક થઈ! આવા વીરલા મીઠાભાઈ લોકસાહિત્યના માલમી છે. મળવા જેવા માનવી છે, લેઉવા પાટીદાર સમાજે આપ્યા છે તેનું ગૌરવ લેવું ઘટે. એટલે આગ્રહ કરીને આપની આગળ તેડી લાવ્યો છું. બાબુભાઈની બાદશાહી મેઘાણીભાઈ મરકીને બોલ્યા : “મીઠાભાઈ, કંઈક પ્રસાદી પીરસશો.” મેઘાણીભાઈના મોઢે આટલી વાત સાંભળતાં જ અમરેલી તાલુકાના શેતલ ગંગા નદીના પવિત્ર કાંઠે મીઠાભાઈ મેદાનમાં આવ્યા : “હું તો તમારી જાતનો જ છું. વાકિયા જેવા નાના ગામમાં ગરીબીમાં ઉછરેલા અને આપબળ સૂરજ સામું કોડિયું ધરવાની ધૃષ્ટતા કરું છું.” એમ નમ્રતાપૂર્વક સખત જહેમત ઉઠાવીને જીવનમાં આગળ વધેલા શ્રી બાબુભાઈ વિવેકભરી વાણી ઉચ્ચારીને મીઠાભાઈએ લોકજીવનમાં ગવાતાં હાલ અમદાવાદમાં સરસ્વતી કન્ટ્રક્શન કું. દ્વારા બાંધકામ ક્ષેત્રે રાસડા અને લગ્નગીતોની અભિનયસભર રમઝટ બોલાવી ત્યારે શ્રેષ્ઠ સેવાઓ આપી રહ્યા છે. શ્રી પેથાણી વિચારશીલ અને મેઘાણીભાઈ મરક મરક હસતા, મીઠાભાઈને બિરદાવ્યા હતા. સાહિત્યરસિક છે. તેમનું વાચન વિશાળ ફલકને આવરી લ્ય છે. ઘેર ઉચ્ચતમ પ્રકારનાં પુસ્તકોની લાયબ્રેરી ધરાવે છે, એટલું જ જાદવભાઈની જવામર્દી નહીં સાહિત્યકારો, લેખકો અને વિદ્વાનોને નાણાકીય સહાય પણ દરિયાવ દિલ જાદવ પટેલની દોસ્તી અને નિશાનબાજી કરે છે. પારકી છઠ્ઠીના જાગતલ જણ એટલે શ્રી પેથાણી. ધારી તાલુકાના ભાડેર પાસે મોણવેલ કરીને ગામ છે. શ્રી બાબુભાઈ પેથાણી સ્વવિકાસ સાથે સામાજિક ત્યાંના દરબાર શ્રી વિસામણવાળા અને શેઢાપાડોશી ગામ ઉત્થાનની ઉચ્ચ અભિલાષા અને સમાજસેવાની અનેક સંસ્થાઓ રાવણીના જાદવ પટેલ વચ્ચે દિલોજાન દોસ્તી હતી. એકબીજાને જેવી કે, “નિજાનંદ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ, નશાબંધી મંડળસ્નેહની એવી ગાંડ્યું બંધાયેલી કે તૂટે, પણ છૂટે નહીં. ગુજરાત રાજ્યના ડિરેક્ટર, સૌરાષ્ટ્ર કો. ઓ. બેન્કના વાઇસ મોણવેલ ગીરનું નાકું કહેવાય. એટલે સૌરાષ્ટ્રનાં રજવાડાં ચેરમેન, પટેલ સેવાસમાજ-બાપુનગરના પ્રમુખશ્રી વગેરે માધ્યમ ત્યાં શિકાર અર્થે આવે. મોણવેલ દરબાર સૌની સગવડ સાચવે, દ્વારા સમાજના આશાસ્પદ યુવાનોને પ્રેરણા–પ્રોત્સાહન પૂરાં પાડી આગતા-સ્વાગતા કરે અને દરબારે મોણવેલમાં સુંદર બગીચો અસંખ્ય લોકોને સહાયરૂપ થયા છે. એમનું વ્યક્તિત્વ અજોડ બનાવેલો ત્યાં મોજ માણે. એકવાર ખુદ તેમને જ ઓચિંતો ગોSિો અને બેનમૂન છે. દીપડો ભેટી ગયો. દરબાર દીપડાને ઠાર કરવા ગયા પણ આવા વતનપ્રેમી શ્રી બાબુભાઈ વાંકિયા ગામે વિફરેલા દીપડાએ દરબારને ઝબ્બી કર્યા એટલે દરબાર એક હઠ રામદેવપીરનું ભવ્ય મંદિરનિર્માણ હોય, લેઉવા પટેલ સમાજના લઈને બેઠા કે, “દીપડો ન મારું ત્યાં સુધી મારે મોણવેલનું પાણી સમૂહ લગ્નોત્સવ હોય કે ગરીબ-મધ્યમ વર્ગના કોઈ બીમારને પીવું હરામ છે.” સારવાર માટે મદદ કરવાની હોય તે સૌમાં અગ્રભાગ લઈ આવા પ્રખર શિકારી દરબારથી જે દીપડો મર્યો નહીં તે સમાજસેવામાં ઉપયોગી જીવન પ્રદાન કર્યું છે. લુચ્ચા, ખારીલા અને ઘવાયેલા દીપડાને મારવાનું બીડું કોણ ભિન્ન ભિન્ન પરિભાષા-સોરઠનો મહિમા ઝડપી શકે? આવું બીડું ઝડપી શકે એવા એક જ આદમી હતા. બુદ્ધિપ્રકાશ' માસિકના સન ૧૮૫૮ના નબેમ્બરના રાવણીના જાદવ પટેલ! અંકમાં પાટીદાર જ્ઞાતિના માણસ માટેના ત્રણ શબ્દોની વ્યાખ્યા | દરબારી ડાયરો સાંસા ગડથલ કર્યા કરે પણ માર્ગ આપી લખ્યું છે કે પટેલ (માનવાચકો કણબી (સાધારણ) અને કાઢવાની સમજણ પડે નહીં કારણ કે કોઈ પ્રશ્ન આ સમયે બંને બુહો (અપમાનવાચક). મિત્રો વચ્ચે મનદુઃખ થયેલું અને બીજી તરફ દરબારની ટેક એવી આકરી હતી કે પાણી વિના નિર્જળા ઉપવાસ થાય એમ - સોરઠનો મહિમા 'મિરાતે એ સિકંદરી'માં નોંધ્યું છે કે સોરઠ દેશ સૌંદર્યથી સંસ્કાર ભર્યો છે. જાણે આકાશમાંથી હતા અને જીવ જાય એમ હતો. આ વાતની જાદવ પટેલને ખબર પડી કે તુરત દેશી બંદૂક સાથે આવ્યા ને કહે : “માણસ કૌઈના હાથે માળવા, ખાનદેશ અને ગુજરાત એ ત્રણેયનાં ઉત્તમ મિત્રના જીવતાં ખપ ન લાગે તો ક્યારે આવે?” એમણે સામે લક્ષણો ભેગા કરી કોઈ પ્રદેશ બનાવ્યો હોય તો સોરઠ છે.” ચાલીને કોળી સહાયક સાથે દીપડાને ઠાર કર્યો ત્યારે જ તેને અને દુહાઓમાં ‘શિયાળે સોરઠ ભલો’ કહીને ખૂબ બિરદાવ્યો છે. dain Education Intermational Jain Education Intemational Page #783 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ લીંબાભાઈની મૂછે લીંબુ લટકે અમરેલી જિલ્લામાં કુંકાવાવ તાલુકામાં બરવાળા– બાવીશી ગામમાં લીંબાભાઈ નાકરાણી રહે. પટેલ કોમના લોકો હાથમાં લાકડી, પરોણો, પાવડો, કોદાળી કે દાતરડું રાખે કે વાપરી જાણે પણ બંદૂકને અને તેમને બાર ગાઉનું છેટું. હાથમાં લાકડી હોય તો પણ કોઈને મારતાં અચકાય એવી કોમના લીંબાભાઈ નાકરાણીની મૂછે લીંબુ લટકતાં હતાં અને એ બંદૂક રાખતા હતા. આપદ્ ધર્મ બજાવતાં ક્યારેક હિંમત અને સાહસ ન હોય ત્યાંથી આવી પહોંચે છે. પટેલ કોમ પરિશ્રમી અને લોંઠી છે, પણ પરતંત્રતામાં તેમની હિંમત અને સાહસનો ખજાનો ખૂટી ગયો હતો એટલે નમાલી લાગતી હતી તેનો લાભ ભૂપત બહારવટિયાએ ખૂબ લીધો અને વિશેષપણે પટેલ કોમને ખૂબ રંજાડી અને ત્રાસ આપ્યો. પણ પટેલ લીંબાભાઈ નાકરાણીએ ભારે મર્દાનગી બતાવી, તેથી ભૂપતની આંખમાં એ કણાની જેમ ખૂંચતા હતા. અને એને એમ લાગતું હતું કે લીંબો મારા સામે બહારવટું ખેડે છે, એટલે ભૂપત સાત સાત વાર લીંબાભાઈને મારવા ગયો પણ સાતે ય વાર ભૂપતનાં નિશાન નકામાં નીવડ્યાં અને લીંબાભાઈ આબાદ બચી ગયા. જેને રામ રાખે તેને કોણ ચાખે? પણ તેમના કુટુંબના છ સભ્યોએ જાન ગુમાવવા પડ્યા. કડવી માની મીઠી કથા ભૂપત પણ જેનાથી બીતો હોય એવા લીંબાભાઈના જ ગામમાં કડવી ભગત નામે ઓળખાતા ડોશી રહે. ભારે કાંઠાળા, સાડા છ ફૂટ ઊંચાં અને એનાથી ઊંચેરી સાત ફૂટની લાકડી રાખે. માથે પનિયું વીંટે અને આખી રાત ઉઘાડી સીમમાં પાણી વાળે, સતાધારની પદયાત્રા કરે, પણ કોઈના બાપની બીક રાખે નહીં. હૈયું ફફડે નહીં. હરામખોરો તો એમનાથી છેટા ભાગે. એવા મરદના ફાડિયા જેવાં, મા ભવાની જેવાં જાજરમાન વ્યક્તિત્વમાં જેનો જોટો જડે નહીં એવાં કડવી ડોશી અમરેલી જિલ્લામાં થઈ ગયાં. ઝાંસીની રાણી જેવી મર્દાનગી બતાવી હોય એવી વીરાંગનાઓનો ઇતિહાસ હજી લખવો બાકી છે એમ કડવીમાનું ચરિત્ર જોતાં લાગે છે! ם tata૩ ગુજરાતના વેદાંતી પાટીદારો પાટીદારોમાં તત્ત્વચિંતનનો વિચારપ્રવાહ છેક ઉપનિષદકાળથી વહ્યો આવે છે. જનકવિદેહી, જાનશ્રુતિ, જૈવલિ, પ્રતર્દન, દૈવોદાસી, પ્રવાહણ, ગાંર્યાયન વગેરે રાજર્ષિઓના વંશજો આ પાટીદારોમાં આધ્યાત્મિક વિદ્યા આનુવંશિકપરંપરામાં ઊતરી આવી છે. ગુજરાતના વેદાંત તત્ત્વ વિચારમાં, ખાસ કરીને પાટીદારોનો ફાળો બહુ મહત્ત્વનો છે. આ તત્ત્વચિંતનનો વિચારપ્રવાહ પાટીદાર કુટુંબોમાં પેઢી દર પેઢીથી ચાલ્યો આવે છે અને વંશપરંપરાગત વેદાંત સિદ્ધાંતનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરનારા પાટીદાર તત્ત્વચિંતકોએ મહત્ત્વનું પ્રદાન પૂરું પાડ્યું છે. તેમજ પાટીદારોએ આ પોતાનો વિદ્યાવારસો ટકાવ્યો પણ છે જેમાં ભાદરણના કર્મનિષ્ઠ પાટીદાર છોટાભાઈનું નામ સૌથી મોખરે રહ્યું છે. તેઓ વેદાંત તત્ત્વબોધના પ્રબળ જ્ઞાનપ્રવાહમાં શ્રોતાઓને ખેંચી જઈને જ્ઞાનપ્રવાહમાં રસતરબોળ કરી દેતા હતા. છોટુભાઈના રૂંવે રૂંવે અખાની જેમ વેદાંતજ્ઞાન વ્યાપી ગયાની નોંધ ગુજરાતના તજજ્ઞ યશોધર મહેતાએ કરી છે. વડોદરાના શ્રેયસાધક અધિકારી વર્ગના સંસ્થાપકથી નૃસિંહપ્રસાદના કૃપાપાત્ર અને બે અગ્રગણ્ય પાટીદાર શિષ્યો પૈકી એક અમદાવાદના નગીનદાસ પુરુષોત્તમ સંઘવી-અસાધારણ બુદ્ધિપ્રતિભા, વાણીવૈભવ અને વેદાંતના પ્રખર વિદ્વાન હતા. સંસ્કૃત ભાષા પર એમનો અસ્ખલિત કાબૂ હતો. એમની ગદ્યશૈલી અત્યંત ઓજસ્વી અને કુશાગ્ર હતી. ભારતભરના પ્રકાંડ પંડિતો સાથે સનાતન ધર્મની સંસ્કૃતમાં ચર્ચા કરી, તેની એ સમયના હિંદુધર્મના બે મહાન વિદ્વાનો આનંદશંકર ધ્રુવ અને નર્મદાશંકર મહેતાએ સંઘવીના ગધવૈભવની પ્રશંસા કરી હતી. બીજા શિષ્ય સોજીત્રાના પાટીદાર ઈશ્વરભાઈ જીવાભાઈ પટેલનું પણ વેદાંતજ્ઞાન ઘણું ઊંડું હતું. માત્ર પુસ્તકિયા શાસ્ત્રનું જ્ઞાન નહીં પણ અનુભવમંડિત હતું. તેમને સાંભળતા જ હૃદયમાં આનંદની સરવાણી વહાવે અને માનવહૃદયને શાંતિનો અનુભવ કરાવે તેવી મધુર, કોમળ વાણી અસરકારક હતી. તેઓ મિલમાલિક હતા. દેણામાં ડૂબી જવા છતાં તેમના મોં પર લેશમાત્ર ઉદ્વેગ કે અપ્રસન્નતા નહોતાં. સાચા વેદાન્તી અજબ ખુમારીવાળું તેમનું જીવન પ્રેરણાસ્પદ હતું. યશોધર મહેતાને ઈશ્વરભાઈમાં મહર્ષિ વસિષ્ઠ ને કાશ્યપનાં દર્શન થાય છે. Page #784 -------------------------------------------------------------------------- ________________ ૦૭૪ ધન્ય ધરા ભારતીય સંસ્કારોની ધરોહરસમાં ત્રણ વેદાંત અહીં એ નોંધવું ઘટે કે બેરિસ્ટર મગનભાઈના જીવનમાં દર્શનશાસ્ત્રોની ભૂમિકા પ્રસ્થાન ગ્રંથો-ઉપનિષદો, ભગવદ્ગીતા બ્રહ્મવિદ્યા-દર્શનશાસ્ત્રોના સંસ્કારો એમની ગળથુથીમાં સિંચાયા અને બ્રહ્મસૂત્રો જે પ્રસ્થાનત્રયીના નામે ઓળખાવાય છે, તેનું હતા. મગનભાઈના પિતા ચતુરભાઈ અને પ્રપિતામહ શંકરભાઈ ભાષ્ય કરે તેને આચાર્યની પદવી પ્રાપ્ત થાય છે. આ ત્રણેય ગ્રંથો વેદાંત દર્શનશાસ્ત્રોના રસિક પુરુષો હતા. આમ પાટીદારોએ ઉપર નડિયાદના બેરિસ્ટર મગનભાઈ ચતુરભાઈ પટેલે એમનો સંસ્કાર વારસો પેઢી દર પેઢી સાચવ્યો છે. બ્રહ્મવિદ્યાની “જ્યોતિ' સંજ્ઞાથી અભુત ભાગ્યવિવરણ લખીને નવજીવન ટ્રસ્ટ અને ગૂજરાત વિદ્યાપીઠના મગનભાઈ પાટીદાર સમાજમાં “આચાર્યની માનવંત પદવી પ્રાપ્ત કરી છે. પ્રભુદાસ દેસાઈ પણ પાટીદાર હોવા છતાં ગુજરાત તેમને પ્રખર એક કોશિયો પણ સમજી શકે તેવો એક પણ આવો ગ્રંથ કોઈએ ગાંધીવાદી વિચારક અને પ્રચારક તરીકે વધુ ઓળખે છે. લખ્યો નથી તેવું વેદાંતના વિદ્વાનોએ નોંધ્યું છે. મગનભાઈ દેસાઈએ પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાથી ઉપનિષદો, પાટીદાર સમાજના સમર્થ સુધારક, તત્ત્વચિંતક અને ગીતા વગેરે ગ્રંથો દ્વારા સ્વતંત્ર ભાષ્યો લખીને સારો પ્રકાશ બેરિસ્ટર મગનભાઈનું નામ સમાજના કેટલા શિક્ષિત, દિક્ષિત, પાડ્યો છે. એમના પ્રકાશની પાછળ વેદાંત જ્ઞાનની અદ્વૈત નિષ્ઠા પ્રોફેસરો કે સમાજસુધારક પાટીદારોએ સાંભળ્યું હશે? એનો પણ કારણભૂત હશે એમ સ્વીકારવું ઘટે. જવાબ મળવો મુશ્કેલ છે. મગનભાઈ અસાધારણ કોટિના આમ, ગુજરાતના વેદાંતી પાટીદારોનું આ લેખ દ્વારા વિદ્વાન, પ્રભાવશાળી વક્તા અને સમર્થ સુધારક હતા. તેમનાં સર્જનો વાંચતાં ખ્યાલ આવે છે કે પાટીદાર સમાજે કેવા સમર્થ દિગ્દર્શન કરવામાં આવ્યું છે. હજુ ઘણાં નામો યાદીમાં ઉમેરી શકાય. આ અંગે શ્રોતા વર્ગ તરફથી ઉપયોગી કંઈ માહિતી હોય બુદ્ધિના સમાજસેવકો દેશને ચરણે ધર્યા છે. વેદાંતજ્ઞાનની ઉજ્જવળ પરંપરા પાટીદારોમાં જે રીતે આનુવંશિક સંસ્કારરૂપે તો ઠે. બટારવાડી, મંગળ સોસાયટી પાસે, અમરેલી મોકલવી. દષ્ટિગોચર થાય છે તેનું પાટીદારોને પણ સાનંદાશ્ચર્ય થાય તે ફો. ૯૮૭૯૨-૨૪૯૮૪ કોડ-૩૬૫૬૦૧. ગૌરવપ્રદ બિના ગણાય. શુભેચ્છા પાઠવે છે મિઠલાલ ડી. વાઘસણા (M) 9898098448 શળલ એ વર્ષ = 2387448 ૨ D તથા ૩ D પેન્ટોગ્રાફિક્સ જોબ તથા ડાઈઝ બનાવનાર --નેશનલ હાઇવે ૮બી, કે. એસ. ડિઝલ્સ પાછળ, આજી વસાહત, શેરી નં. ૧૩, રાજકોટ-૩ શ્રી વિશ્વકર્મા ડિઝિટલ ડિરેક્ટરી = 6546448 દરેક પ્રકારની CDમાં ડિઝિટલ ડિરેક્ટરી બનાવનાર (દરેક પરિવારની) તથા કોમ્યુટર્સ જોબ વર્કસ કરનાર -બાબરિયા કોલોની પાછળ, શેરી નં. ૫, કોર્નર સામે, મા” કૃપા એસ્ટેટ દુકાન નં. ૨, રાજકોટ-૨ ફોન નં. ૬૫૪૬૪૪૮ Jain Education Intemational Page #785 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વિધા, વ્યવસાય અને પરમાર્થનું સહિતત્વ ડૉ. ઉષા રા. પાઠક વિદેશમાં–અમેરિકામાં જઈને ગુજરાતીઓ વસ્યાં છે. અભ્યાસઅર્થે ગયા હોય અને ત્યાં જ વ્યવસાયમાં સ્થિર થઈ ગયા હોય તેમ બન્યું છે તો કેટલાક વ્યવસાયઅર્થે ત્યાં જઈને સ્થિર થયા છે. તેજસ્વી બુદ્ધિપ્રતિભા, ખંતીલા અને મહેનતુ સ્વભાવને કારણે અભ્યાસમાં પારંગત થઈને વ્યવસાયમાં સફળતા અને સમ્માન મેળવતાં ગયાં છે. ગૌરવપ્રદ એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે. વ્યવસાયમાં ધન ઉપાર્જન એ તેમનો પ્રાપ્ત ધર્મ ખરો, પણ પોતાની કમાણીનો અમુક અંશ અન્યને માટે પણ યત્કિંચિત્ વાપરવો જોઈએ એવી સહજ ભાવના તેઓ ધરાવે છે. તો વિદેશમાં ભણવા આવનારા વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થતાં રહે છે. જુદાં જુદાં ક્ષેત્રોની વિદેશમાં વસતી કેટલીક વ્યક્તિઓનો અહીં સંક્ષેપમાં પરિચય આપ્યો છે. ગુજરાતીઓમાં પરગજુપણું એક પ્રદેશગત વિશેષતા ગણી શકાય. ગુજરાતીઓએ ત્યાં પોતાનું અલગ વ્યક્તિત્વ અને વાતાવરણ રચ્યું છે. એ જ રીતે જુદા જુદા પ્રાંતના લોકો સાથે ભારતીય તરીકે અને અમેરિકાના સર્વ પ્રજાજનો સાથે સ્નેહભર્યો સંબંધ બાંધી જાણ્યો છે. tetu આ લેખમાળા રજૂ કરનાર ડૉ. ઉષાબહેન પાઠકનો પણ પ્રેરક પરિચય મેળવીએ પ્રા. ડૉ. ઉષાબહેન રામનારાયણ પાઠક (એમ.એ. પીએચ.ડી.) ૧૯૬૩થી ૧૯૮૮ સુધી ભાવનગરની શ્રીમતી ગાંધી મહિલા કૉલેજમાં, ગુજરાતી ભાષા સાહિત્યનાં એક સફળ અને વિદ્યાર્થીપ્રિય પ્રાધ્યાપિકા હતાં, પરંતુ એક વ્યક્તિ તરીકે તેઓ જે નિરંતર વિકાસ કરતાં રહ્યાં છે તે આનંદ અને વિસ્મય જગાવે તેવી સાધના છે. સ્વાતંત્ર્ય સંગ્રામનાં અગ્રીમ સેનાની માતાપિતા પાસેથી જે કેટલાંક આદર્શો-જીવનમૂલ્યો પામ્યાં એ તેમનું સદ્ભાગ્ય. તેઓ જીવનભર સતત જાગ્રતપણે એ મૂલ્યોનું સંવર્ધન કરતાં રહ્યાં છે, તેના આજે તો ઘણા સાક્ષીઓ છે. વિદ્યાવ્યાસંગી સાહિત્યકાર પિતા પાસેથી વિદ્યાનો અને ‘સ્વાધ્યાયાત્ મા પ્રમઃ એ સૂત્ર દ્વારા સ્વાધ્યાયનો વારસો મળ્યો. કૉલેજના અધ્યાપનકાર્યની સાથે તેમની સાહિત્યિક પ્રવૃત્તિ પણ સતત ચાલતી રહી છે, તેઓ ઉત્તમ વક્તા છે તો યથાવકાશ નિજાનંદ અર્થે ચિત્રો દોરતાં રહે છે. ‘રામભાઈની બાલવાર્તાઓ’, ‘સ્મરણોની પાંખે (રામનારાયણ ના. પાઠક સ્મૃતિગ્રંથ)”, “મહામના મનુભાઈ બક્ષી સ્મૃતિગ્રંથ’ અને ‘સમર્પિત જીવનની ઝાંખી’ શ્રી રતુભાઈ અદાણીનાં જીવનસ્મરણોનો ગ્રંથ-આ સંપાદનો તેમણે કર્યાં છે. તેમનાં મૌલિક સર્જનોમાં ટૂંકી વાર્તાઓ, ચરિત્રાત્મક લેખો અને પ્રવાસવર્ણનો મુખ્ય છે. ગમી ગયેલી કૃતિઓનો અનુવાદ કરવો તેમની પ્રિય પ્રવૃત્તિ રહી છે. અંગ્રેજી અને હિન્દીમાંથી વાર્તાઓ અને શિક્ષણવિષયક લેખોના તેમણે અનુવાદો કર્યાં છે. આકાશવાણી રાજકોટ પરથી તેમનાં પુસ્તકપરિચય, સમીક્ષાઓ, પ્રસંગકથાઓ, હળવી શૈલીના વાર્તાલાપ, સાહિત્ય અને કલાવિષયક વાર્તાલાપ પ્રસારિત થતાં રહ્યાં છે. Page #786 -------------------------------------------------------------------------- ________________ oos ધન્ય ધરા ૧૯૫૫માં હેલસિંકી (ફિલેન્ડ)માં યોજાયેલ શાંતિ-પરિષદમાં વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધેલો ત્યારે રશિયા અને ઝેકોસ્લોવેકિયાનો પ્રવાસ કર્યો હતો. “રશિયાનું આછેરું દર્શન' એ શીર્ષક નીચે “જનસત્તા’ દૈનિકના મેગેઝિન વિભાગમાં પ્રવાસસંસ્મરણોની તેમની લેખમાળા પ્રસિદ્ધ થયેલી. ૧૯૬૦-૬૧ બે વર્ષ “ગુજરાત બાળવિકાસ સમિતિ રાજકોટના મુખપત્ર દેવનાં દીધેલાંના તંત્રી તરીકે તેમણે કામ કરેલું. ૧૯૯૯-૨૦૦૦માં કેલિફોર્નિયા (યુ.એસ.એ.)ની મુલાકાત લીધી ત્યારે ત્યાંની સ્થાનિક સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમોમાં પૂ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકસાહિત્ય અને લોકવાર્તા, હિન્દુ ધર્મસાહિત્યમાં ભક્તિતત્ત્વ, ઇત્યાદિ વિષયો પર વ્યાખ્યાનો આપેલાં. કેલિફોર્નિયામાં તેમનાં ચિત્રોમાં પ્રદર્શનો ગોઠવાયાં હતાં. કૉલેજમાંથી નિવૃત્ત થયા પછી લેખન અને ચિત્ર તેમની મુખ્ય પ્રવૃત્તિ રહ્યાં છે. હાલમાં રામનારાયણ ના. પાઠક (તેમના પિતાશ્રી)ના અગ્રંથસ્થ સાહિત્યનું તેઓ સંપાદન કરી રહ્યાં છે, તો નિર્બન્ધ રીતે ચિત્રો કરે છે. નિજાનંદ માટે કરેલાં તેમનાં ચિત્રોમાં દશ્યચિત્રો, સ્ટીલલાઇફ, માનવપાત્રો અને અમૂર્ત શૈલીનાં ચિત્રો મુખ્ય છે. ૨૦૦૪માં સરદારસ્મૃતિ, ભાવનગરમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. સાહિત્ય, ચિત્રકલા, સંગીત, કૃષિ વગેરે અનેક ક્ષેત્રે સતત કાર્યરત ઉષાબહેન મિત્રપરિવાર અને અન્ય સામાજિક સંબંધોમાં પણ પ્રવૃત્ત રહીને બધાની ચાહના મેળવી શક્યાં છે. વિદ્યા વિનયથી શોભે છે' એ પ્રચલિત ઉક્તિનું સાર્થક્ય ઉષાબહેનનાં વ્યક્તિત્વમાં દીપે છે. “આંબો ફળે ત્યારે નમે' ઉષાબહેનની અનેક ઉપલબ્ધિ છતાં તેમની નમ્રતા, ઋજુતા અને લાગણીસભર વ્યવહાર સૌને પ્રભાવિત કરે છે. ધન્યવાદ. – સંપાદક પરમાર્થ પરાયણ દંપતી શ્રી પિતાશ્રી પોરબંદર અને માધવપુરમાં મેડીકલ ઓફીસર તરીકે નવનીતભાઈ અમૃતલાલ વોરા અને સેવાઓ આપતા હતા. નવનીતભાઈએ ચાર વર્ષની નાની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યું. તેમના પિતાશ્રીના મોટાભાઈ નવી બંદરમાં શ્રીમતી શારદાબહેન નવનીતભાઈ વોરા મામલતદાર હતા. પિતાશ્રીના અવસાન પછી નવનીતભાઈનાં પાની બાઢે નાવર્ષે ઘરમેં બાઢે દામ માતુશ્રી સરિતાબહેન, બહેનો નિર્મળાબહેન અને હરિઇચ્છાબહેન દોનું હાથ ઉલેચિયે યે હિ સયાનો કામ. તથા નવનીતભાઈને તેમના મોટાબાપુજી નવીબંદર લઈ ગયા. વ્યવસાયે એન્જિનીયર અને વૈજ્ઞાનિક સંશોધનમાં ઊંડો બન્ને બહેનો નવનીતભાઈથી મોટાં હતાં. રસ ધરાવનારા શ્રી નવનીતભાઈએ નિવૃત્ત થયા પછી શૈક્ષણિક નવીબંદર માછીમારોનું ગામ. પથરાળ, રેતીવાળો અને સામાજિક સંસ્થાઓના ઉત્કર્ષ માટે સહાયરૂપ થવાની પ્રવૃત્તિ કે સમુદ્રકિનારો, ગામને પાદર નદી, મંદિર, ખેતર, વાડીઓ હાથ ધરી. તેમનાં માતુશ્રીના નામે “ચંચળબહેન વોરા’ ટ્રસ્ટની આવેલાં હતાં. નવનીતભાઈ નાનપણથી જ સ્વભાવે સાહસિક સ્થાપના કરી. એટલે સમુદ્રકિનારે રમવા, દોડવા જતા રહેતા. મંદિરે જઈને શ્રી નવનીતભાઈનું મૂળ વતન-જન્મસ્થળ રાજકોટ, જન્મ કલાકો સુધી બેસતા. તેમનું બાળપણ કુદરતના સાંનિધ્યમાં પસાર : ૨૩ ઓક્ટોબર, ૧૯૧૪માં. પિતા ડૉ. અમૃતલાલ વોરા. થયું. સમુદ્રકિનારાની પ્રકૃતિ અને ગ્રામપ્રદેશના વાતાવરણનો માતા ચંચળબહેન જેમનું શ્વસુરગૃહે સરિતાબહેન નામ રાખેલું. ભરપૂર આનંદ માણ્યો. Jain Education Intemational ducation Intermational For Private & Personal use only Page #787 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અભ્યાસ : ચાર વર્ષની ઉંમરે તેમને નવીબંદરની કિશોરવયે નવનીતભાઈને સાંજના સમયે પૂ. બાપુ સાથે શાળામાં ભણવા બેસારેલા. પિતાશ્રીના અવસાન પછી રાજ્ય ફરવાનો લાભ મળેલો. તેમનાં મોટાં પુત્રી (બંસીબહેન)નો જન્મ તરફથી તેમને ૧૦ વર્ષ માટે સ્કોલરશીપ મળી હતી. થયો ત્યારે તેનું નામ પાડવાનું હતું એ સમયે પૂ. બાપુ તેમને મોટાબાપુજીની બદલી પોરબંદર થતાં તેઓ સૌ પોરબંદર ગયા. ઘેર આવેલા. શારદાબહેને પૂ. બાપુને વિનંતી કરી. “બાપુ આનું ત્યાં છ વર્ષની ઉંમરે એક સ્પર્ધામાં ૧૮ માઈલ દોડી ગયા હતા. નામ કહો.” બાપુ કહે, “પાંચ રૂપિયા આપ તો નામ પાડી પોરબંદર પછી, લખતર-મોસાળમાં નાનાજીને ત્યાં જઈને દઉં.” શારદાબહેને પાંચ રૂપિયા આપ્યા. બાપુએ દીકરીનું નામ રહેવાનું થયું. નાનાજી ગર્ભશ્રીમંત હતા. મેટ્રિક સુધી ત્યાં અભ્યાસ પાડી દીધું. પૂજ્ય મહાત્માજી આ રીતે હરિજનફાળામાં ફંડ કર્યો. ત્યારપછી વી. જે. ટેકનિકલ ઇન્સ્ટીટ્યૂટ-મુંબઈમાં આગળ અભ્યાસ અર્થે દાખલ થયા. મીકેનિકલ, ઇલેક્ટ્રીકલ અને રેડિયો શ્રી નવનીતભાઈનાં પત્ની શારદાબહેન કુટુંબપરાયણ, ત્રણેય કોર્સમાં ઓનર્સ સાથે ઉત્તીર્ણ થયા. ધર્મિષ્ઠ અને પરગજુ વૃત્તિ ધરાવનારાં ગૃહિણી હતાં. ગાયોની વ્યવસાય : મુકુન્દ આયર્નમાં એન્જિનિયર તરીકે સેવા કરવાનું તેમને ખૂબ જ ગમે. અનુકૂળતા હોય ત્યારે ગાયોને વ્યવસાયનો પ્રારંભ કર્યો. પગાર રૂા. ૫૦/-બે મહિના સુધી નિયમિત ઘાસચારો આપે. સ્વામિનારાયણ ધર્મ પ્રત્યે અખૂટ પગાર લીધો નહીં. સંતોષકારક કામને પરિણામે તેમનો પગાર શ્રદ્ધા. નિયમિત સેવાપૂજા કરે. રૂ. ૧૫૦/-કરી આપવામાં આવ્યો. ૧૯૩૯-૪૦માં લડાઈ શરૂ પૂ. મહાત્માજી તો ક્યાંય જમવા જતા નહીં. પરંતુ તેઓ થઈ. તેમના પ્રિન્સિપાલની સલાહથી ‘હિન્દ સાયકલ'માં જોડાયા. માટુંગામાં રહેતાં હતાં ત્યારે પૂ. કસ્તૂરબા તેમને ત્યાં જમવા એ પછી પ્રિમિયર ઓટોમોબાઈલ્સમાં, ત્યારબાદ ક્રાઈસર મોટર આવેલાં. શારદાબહેને બનાવેલી પૂરણપોળી ભાવથી જન્મ્યાં. કંપનીમાં. કુશળ, કાર્યદક્ષ એન્જિનિયર તરીકે જુદી જુદી કંપનીમાં એટલું જ નહીં, પૂ. બાપુને જઈને કહ્યું કે, “નવનીતની વહુએ કામનો અનુભવ મેળવ્યો. ઉત્તરોત્તર પ્રગતિ કરતા ગયા. ક્રાઈસર પૂરણપોળી સરસ બનાવી હતી.” શામળદાસ ગાંધી પણ કંપની તરફથી ૧૯૪૬-૬૦ પરદેશમાં જુદા જુદા સ્થળે કામ મુંબઈના તેમના નિવાસસ્થાને જમવા પધારેલા. કર્યું. ૧૯૬૦માં ડેટ્રોઈટ (યુ.એસ.એ.)માં ડોજ ફેક્ટરીમાં કામ સંતજનો પ્રત્યે અપાર આદર ધરાવનારા આ દંપતીને કરેલું. અનેક મહાનુભાવોના સત્સંગનો અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો છે. ૧૯૪૭ પછી ભારતમાં પોલાદ ઉદ્યોગનો વિકાસ થવા પૂજ્ય આનંદમયી માતા, પૂ. રંગનાથાનંદજી, રામકૃષ્ણમિશનના લાગ્યો હતો. રાંચીમાં લોખંડનું કારખાનું સ્થપાયું તેમાં અધ્યક્ષશ્રી, પૂ. રણછોડદાસજી બાપુ-તો આશ્રમ પરિવાર, નવનીતભાઈ જોડાયેલા. કંપનીએ વિશેષ અનુભવ માટે એક વર્ષ સાહિત્યકારો, સમાજસેવકોના નિકટના પરિચયમાં આવ્યા છે. તેમને રશિયા મોકલ્યા હતા. ત્યાંથી આવ્યા પછી ૧૯૬૬ સુધી તેઓ ભાવનગર રહેતા હતા ત્યારે જાણીતા સાહિત્યકાર શ્રી ભારતમાં જ રહ્યા. રામનારાયણ ના. પાઠક તેમને ત્યાં જાય ત્યારે ગાંધીકથા અને એન્જિનિયર તરીકે ઉદ્યોગક્ષેત્રે ભારતમાં અને વિદેશમાં ધર્મસત્સંગ ચાલતો. રામભાઈ સંતજનોના અનેક પ્રસંગો કહેતા. જુદી જુદી કંપનીઓમાં તેમણે કામ કર્યું. ખાસ કરીને છૂટા પડે ત્યારે શારદાબહેને ભાવથી આપેલી પ્રસાદની લાડુડીનો ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે વિશેષ કામ કર્યું. પૂરા આદરથી સ્વીકાર કરતા. પૂજ્ય મહાત્મા ગાંધીજી અને પૂ. કસ્તૂરબાનો અંગત નવનીતભાઈનાં સંતાનો ડૉ. બંસી બહેન, ડો. વીણાબહેન, પરિચય કૌટુંબિક સંબંધ અને સ્નેહ પ્રાપ્ત થયા હોય તેવી ડૉ. દીપાબહેન, ડૉ. રાજુભાઈ અને જ્યોતિબહેન–બધાં જ સદ્ભાગી વ્યક્તિ છે શ્રી નવનીતભાઈ અને શ્રીમતી અમેરિકા જઈને વસ્યાં. નવનીતભાઈ–શારદાબહેન અમેરિકા શારદાબહેન. શ્રી નવનીતભાઈનાં મોટાંબહેન નિર્મળાબહેન પૂજ્ય જતાં આવતા થયાં. ૧૯૬૮માં ભાવનગરમાં આવીને કાયમી મ. ગાંધીજીનાં પુત્રવધૂ. (સ્વ. રામદાસભાઈ ગાંધીનાં પત્ની) નિવાસ તરીકે મકાન બનાવ્યું. થોડાં વર્ષો રહ્યાં. નિવૃત્ત થયા પછી જેઓએ જીવનપર્યત સેવાગ્રામ-વર્ધા આશ્રમના સંચાલનની મોટાંબહેન નિર્મળાબહેન ગાંધીના કહેવાથી સેવાગ્રામ-વર્ધા જવાબદારી વહન કરી હતી. જઈને થોડો સમય કામ કર્યું. ઉરૂલીકાંચનમાં કુદરતી ઉપચાર Jain Education Intemational Page #788 -------------------------------------------------------------------------- ________________ tetod કેન્દ્ર શરૂ થયું ત્યારે ત્યાં પણ મદદ માટે થોડો સમય ગયેલા. ત્યાં પૂ. બાળકોબાજી અને મણિભાઈ દેસાઈ સાથે કામ કર્યું હતું. શ્રી નવનીતભાઈને મનમાં એક ઇચ્છા હતી કે દરિયાકિનારે કે કુદરતી સ્થળે જઈને નિવાસ કરવો, આશ્રમ બનાવવો. સંજોગવશાત્ એમણે પોતે આશ્રમ ન બનાવ્યો પણ આશ્રમ જેવી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં જઈને કામ કર્યું. શ્રી નવનીતભાઈ અને તેમનાં સંતાનોએ પોતાની કમાણીનો અમુક હિસ્સો જનહિતાર્થે વાપરવો જોઈએ એ ભાવનાથી ૧૯૮૫-૮૬માં ‘ચંચળબહેન ટ્રસ્ટ' સ્થાપ્યું એ જ રીતે પછી ગાંધી-મેઘાણી વોરા ફાઉન્ડેશન'ની સ્થાપના કરી. જુદી જુદી સંસ્થાઓને આર્થિક સહાય કરવા લાગ્યા. ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ‘નવનીતરાય અ. વોરા’–‘બાલ પમરાટ' નામે વિશાળ સ્ટેજ બંધાવી આપ્યું છે. સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ પુરોહિત અને શ્રીમતી હસુમતીબહેન પુરોહિત અમરેલી જિલ્લાના નાનકડા એવા બાબાપુર ગામે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પ્રવૃત્તિ કરે છે. મહિલાઓ અને અનાથ બાળકોના ઉત્કર્ષ માટે તેઓ પ્રવૃત્ત છે. તેમની સંસ્થા–સર્વોદય આશ્રમ, બાબાપુરમાં શ્રી નવનીતભાઈ અને કુટુંબીજનોએ સમયાંતરે ૧૭ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. બાળકોના નિવાસ માટે બાલઘરના છ ખંડ બંધાવી આપ્યા. ભૂકંપ વખતે સહાયરૂપ થયા. હાલમાં-જાન્યુઆરી ૨૦૦૮માં નવનિર્મિત, શ્રી નવનીતલાલ અમૃતલાલ વોરા–પરમ સમીપે’પ્રાર્થના મંદિર અને નિત્યવિકાસ કોમ્પ્યુટર ભવનનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર-દ્વારકા, સત્ય સાંઈબાબા ટ્રસ્ટ અને અન્ય ધાર્મિક સંસ્થાઓને પણ આર્થિક સહાય કરતા રહે છે. શ્રી નવનીતભાઈનાં નાનાં પુત્રી જ્યોતિબહેન મેઘાણી અને તેમના પતિ શ્રી અબુલભાઈ મેઘાણી વર્ષો સુધી અમેરિકા રહ્યાં– ત્યાં વ્યવસાય કર્યો. હવે પાછા વલસાડ (ગુજરાત)માં આવીને વસ્યાં છે. તેઓ બન્ને પછાત અને આદિવાસી વિસ્તારમાં સેવા કરે છે. શ્રીમતી જ્યોતિબહેન ગાંધી-મેઘાણી-વોરા' ફાઉન્ડેશન દ્વારા સામાજિક પ્રવૃત્તિઓની જવાબદારી વહન કરે છે. શ્રી નવનીતભાઈ અને શ્રીમતી શારદાબહેન પરહિત ધન્ય ધરા રિસ ધરમ નહીં ભાઈ' એ સૂત્રને સંપૂર્ણપણે આચરનારાં છે. શ્રી નવનીતભાઈ કહે છે : “એક સ્થળે બેસી ઓછામાં ઓછો સત્સંગ અને અંદર નજર નાખીને જોવાનો પ્રયત્ન કરવો એ જ આંતરિક સાધના.' અત્યારે ૯૪ વર્ષની ઉંમરે તેઓ સ્ફૂર્તિથી હરેફરે છે. અમેરિકાથી અનુકૂળતા પ્રમાણે ભાવનગર આવીને રહે છે. એ વખતે બાબાપુર સંસ્થાના પરિવારને મળવા જાય છે. દેશમાં આવીને સ્નેહીજનોને ભાવથી મળવું તે તેમને મન જીવનનો ાવો છે. સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર અને કુશળ વહીવટકર્તા જયંતભાઈ જોરસિંહ કવિ ગૌરવર્ણ, તેજસ્વી પારદર્શક આંખો અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા જયંતભાઈ તેમની આત્મવિશ્વાસથી ભરપૂર મધુર વાણીથી અપરિચિતને પરિચિત બનાવી દેનારા રહ્યા છે. જન્મસ્થળ પાલિતાણા, ૧૭ ફેબ્રુઆરી ૧૯૨૬. પિતા જોરસિંહ કવિ અને માતા કસ્તૂરબહેન કવિ બન્ને સ્વાતંત્ર્ય સેનાનીઓ શ્રી ફૂલચંદભાઈ શાહના ક્રાંતિદળના ખડા સૈનિકો. ૧૯૨૮–બારડોલી સત્યાગ્રહ, ૧૯૩૦-૩૨ નમક સત્યાગ્રહ-વીરમગામ છાવણી-મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચના ચુનંદા સૈનિકોમાં જોરસિંહભાઈ પણ હતા. ૧૯૩૪ ધ્રાંગધ્રા સત્યાગ્રહ, ૧૯૪૦ રાજકોટ સત્યાગ્રહ, ૧૯૪૨ કરેંગે યા મરેંગે હિન્દ છોડોની લડત અને ભૂગર્ભ પ્રવૃત્તિ, ૧૯૪૭ આરઝી હકુમત—આ બધી જ લડતોમાં માતા-પિતાએ સક્રિયપણે ભાગ લીધેલો, સખ્ત માર ખાધેલો અને જેલવાસ વેઠેલો. ૧૯૨૬માં જન્મેલા જયંતભાઈનું બાળપણ, કિશોરકાળ અને યુવાનીનો પ્રારંભકાળ સ્વરાજ્યનાં આંદોલનોનાં વાતાવરણમાં વીત્યાં. તેમના જીવનઘડતરનો એ સમય. યે સર જાવે તો જાવે પર આઝાદી ઘર આવે’દેશભક્તિ અને ફનાગીરીની ભાવના ગળથૂથીમાં મળ્યાં. કવિ કુટુંબમાં અને મામા-માસીના કુટુંબનાં સંતાનોમાં જયંતભાઈ સૌથી મોટા હોવાને કારણે સૌ તેમને મોટાભાઈ' કહેતાં અને તેઓ પણ કુટુંબનાં નાનાં ભાઈ–બહેનોના અભ્યાસ– વિકાસમાં જવાબદારીપૂર્વક માર્ગદર્શન આપતા. નાનપણથી તેમને વાંચવા અને લખવાનો શોખ હતો. કુટુંબનાં નાનાં ભાઈ-બહેનોને Page #789 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એકઠાં કરી વાતો કરવી, રસ-રુચિ અનુસાર પ્રવૃત્તિઓ આપવી અને અભ્યાસ પ્રત્યે અભિમુખ કરવા એ પણ તેમની ગમતી પ્રવૃત્તિ હતી. જયંતભાઈથી નાનાં મૃદુલાબહેનને સૌ ‘મોટીબહેન’ કહેતા. તેમનાથી નાના સનતભાઈ, ઈન્દુબહેન, સરોજબહેન અને સુભાષભાઈ—બધાં જ ભાઈ-બહેનો ક્રમશઃ સેવાદળમાં જોડાયાં હતાં. P માતાપિતા સ્વરાજ્યની લડતોમાં જાય ત્યારે તેમનાં મોટાંભાભુ બાળકોને સાચવતાં. ક્યારેક મોટામામા આવીને વાલુકડ (મોસાળ) લઈ જાય તો ક્યારેક નર્મદામાસી (નર્મદાબહેન રા. પાઠક) તેમની સંભાળ લેતાં હતાં. પાલિતાણામાં ખાદી કાર્યકર્તા છેલભાઈએ સેવાદળની પ્રવૃત્તિ શરૂ કરેલી. જેમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉલટભેર ભાગ લેતાં હતાં. જયંતભાઈ, બળવંતભાઈ શુકલ, મનુભાઈ શેઠ અને અન્ય યુવાનમિત્રો સૌને માર્ગદર્શન આપતા. પ્રભાતફેરીસાંધ્યફેરી કાઢતા. શિબિરોનું આયોજન કરતા. ગ્રીષ્મવર્ગોમાં શ્રી સનતભાઈ મહેતા, અરૂણાબહેન, જશુભાઈ મહેતા વગેરે હાજરી આપતા. સ્વરાજ્યનાં આંદોલનો અને આરઝી હકૂમત ઃ ૧૯૪૨ના ભારત છોડો આંદોલન વખતે પાલિતાણામાં તેઓએ આગળ પડતો ભાગ લીધેલો. રાષ્ટ્રધ્વજ સાથે સરઘસમાં સૌ નીકળતા હતા તે વખતે પોલીસે લાઠીચાર્જ કર્યો, જયંતભાઈ ખૂબ ઘવાયા પણ હાથમાંથી રાષ્ટ્રધ્વજ છોડ્યો નહોતો. ૧૯૪૪ની ભૂગર્ભ પ્રવૃત્તિ વખતે તેઓ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. એ વખતે લોકજાગૃતિ માટે છુપી રીતે બહાર પડતી પત્રિકાઓ વહેંચવા જતા અને પિતાને પણ મદદરૂપ થતા હતા. ૧૯૪૭માં સ્વરાજ્ય પ્રાપ્તિ પછી જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો મનસૂબો જાહેર કર્યો, ત્યારે નવાબના અનુચિત પગલા સામે લોકક્રાંતિની લડત શરૂ થઈ. મુંબઈથી શામળદાસ ગાંધીની આગેવાની નીચે આરઝી હકૂમત (સમાંતર સરકાર)ની રચના કરવામાં આવી. રાજકોટમાં કાર્યાલય શરૂ કરવામાં આવ્યું. જૂનાગઢના નવાબની ફોજ સામે લડવા માટે લોકસેના તૈયાર કરવામાં આવી. તેના સરસેનાપતિ હતા રતુભાઈ અદાણી. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ચુનંદા સૈનિકોની ટુકડીઓ આ લોકસેનામાં જોડાઈ હતી. પાલિતાણાની ટુકડીના નેતા હતા જોરસિંહભાઈ કવિ. જયંતભાઈએ પણ કલમ મૂકીને રાયફલ ઉઠાવી. પિતાની ટુકડીમાં સૈનિક તરીકે જોડાઈ ગયા. જૂનાગઢના tatoe દિલાવરગઢ ઉપરના આક્રમણ વખતે પાલિતાણાની ટુકડી મોખરે હતી. આરઝી હકુમતની વ્યૂહરચના અને પરાક્રમને પરિણામે લોકસેનાનો વિજય થયો. નવાબ જુનાગઢ છોડી પાકિસ્તાન નાસી ગયા. પાલિતાણાની ટુકડી વિજયી બનીને પરત ફરી ત્યારે પાલિતાણામાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ૨૦૦૫માં ગુજરાત રાજ્ય તરફથી જૂનાગઢમાં આરઝી હકૂમતના સૈનિકોનું સમ્માન કરવામાં આવ્યું હતું. શ્રી જયંતભાઈ કવિ એ વખતે અમેરિકા હતા. ફેબ્રુઆરી ૨૦૦૬માં ગુજરાત રાજ્યના પ્રતિનિધિ તરીકે જૂનાગઢના કલેક્ટરશ્રીના હસ્તે શ્રી જયંતભાઈ કવિના પ્રતિનિધિઓ-નાનાભાઈ સનતભાઈ કવિ (સ્વામી અક્ષરાનંદજી) નાનાં બહેન સરોજબહેન ઇનામદાર અને તેમના પુત્ર એડવોકેટ જૈમિની ઇનામદારે જયંતભાઈ કવિ વતી સમ્માનપત્ર શાલ અને પંચધાતુના મેડલનો સ્વીકાર કર્યો હતો. તેની સાથે રૂા. ૨૧ હજારનો પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. અભ્યાસ : ૧૯૪૭માં પાલિતાણા હાઇસ્કૂલમાંથી મેટ્રિક થયા પછી તેમની ઇચ્છા તો ડૉક્ટર થવાની હતી. આગળ અભ્યાસ માટે વર્ષા ગયા. પરંતુ સંજોગોવશાત્ ત્યાંથી પાછા આવ્યા અને ભાવનગરની શામળદાલ કૉલજમાં દાખલ થયા. ૧૯૫૨માં બી.એ.—ગ્રેજ્યુએટ થયા બાદ સ્વતંત્ર વ્યવસાય કરવાના વિચારે અમદાવાદ જઈને એલએલ.બી.નો અભ્યાસ કર્યો. કાયદા નિષ્ણાત બન્યા. ગુજરાત હાઇકોર્ટની સનદ મેળવી. જયંતભાઈનો મુખ્ય શોખ વાંચન અને લેખનનો. ઐતિહાસિક નવલકથાઓ અને ગાંધીસાહિત્ય પ્રિય વિષયો. હાઇસ્કૂલના અભ્યાસકાળ દરમ્યાન તેઓએ કૈરવ' નામનું હસ્તલિખિત સામયિક શરૂ કરેલું. તેમાં તેઓનાં સ્વરચિત કાવ્યો, લેખો, વાર્તાઓ પ્રસિદ્ધ થતાં હતાં. તેઓ કલાકાર અને કલામર્મજ્ઞ હતા. નાનપણમાં ચિત્રકામ કરેલું. પેન્સીલ વડે સુંદર સ્કેચીઝ દોરતા હતા. સ્વાતંત્ર્ય સેનાની અને રચનાત્મક કાર્યકર શ્રી વલ્લભભાઈ પટેલ અને શ્રીમતી અચરતબહેન તથા શ્રી જોરસિંહભાઈ કવિ અને શ્રીમતી કસ્તૂરબહેન સત્યાગ્રહની લડતોનાં સાથી મિત્રો-ચુસ્ત ગાંધીવાદી અને રાષ્ટ્રીય વિચારધારાને વરેલા આ બન્ને મિત્રોએ કૌટુંબિક સંબંધથી જોડાવાની ભાવનાથી જયંતભાઈ અને કમળાબહેનના લગ્ન Page #790 -------------------------------------------------------------------------- ________________ ૮૦ કરવાનું નક્કી કર્યું. કમળાબહેન વલ્લભ કન્યા વિદ્યાલય, રાજકોટ અને પછી ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં અભ્યાસ કરી સ્નાતક થયેલાં. એ જમાનામાં આંતરજ્ઞાતીય લગ્ન ક્રાંતિકારી ઘટના હતી. ખેડૂત સંઘનો પ્રબળ વિરોધ ઊભો થયો. પરંતુ જયંતભાઈના માસા રામનારાયણ ના. પાઠકની હિંમત અને કુનેહભરી સમજાવટથી ખેડૂત આગેવાનો શાંત થયા અને લગ્નપ્રસંગ સુપેરે પાર પડ્યો. વ્યવસાય : એલએલ.બી. થયા પછી જયંતભાઈએ પાલિતાણામાં વકીલાત શરૂ કરી. પરંતુ વકીલાતમાં ખોટું કરવા તરફ સૌની દૃષ્ટિ અને વૃત્તિ રહેલાં છે એવું જણાતા તેમણે એ કાર્યક્ષેત્ર છોડી દીધું. ત્યારપછી થોડો વખત પિતાની સાથે સામાજિક પ્રવૃત્તિઓ કરવા તરફ વળ્યા. શિક્ષિત અને લોક કલ્યાણની ભાવનાવાળા ચુનંદા યુવાનોનું જુથ તૈયાર કર્યું. નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહ્યા. કમનસીબે અભણ અને ટૂંકી દૃષ્ટિવાળા લોકો સામે તેમનો પરાજય થયો. નિરાશ થયા. પાલિતાણા છોડીને બહાર જવાનો તેમણે નિર્ણય કર્યો. ભવિષ્યના કાર્યક્ષેત્રની પસંદગી અંગેની વિચારણા અને માર્ગદર્શન મેળવવા માટે પિતાની સંમતિ લઈને તેઓ શ્રી ઉછરંગરાય ઢેબર-એ વખતના સૌરાષ્ટ્રના મુખ્યમંત્રીને મળવા ગયા. શ્રી ઢેબરભાઈએ તેમને સહકારી પ્રવૃત્તિઓનું મહત્ત્વ સમજાવ્યું અને ભવિષ્યમાં આપણા દેશમાં સહકારી ક્ષેત્રના વિકાસની ઘણી મોટી તકો ઊભી થશે એમ જણાવ્યું. એ માટે પરદેશ જઈને સહકારી પ્રવૃત્તિઓનો પ્રત્યક્ષ પરિચય મેળવી લેવા કહ્યું. તેમણે ઉમેર્યું કે જેનાથી બે લાભ થશે : પહેલું એ કે તમને જિંદગીમાં સેવા કરવાનું ઉત્તમ ક્ષેત્ર મળશે અને બીજું એ કે તમારા જ્ઞાન, અનુભવ, અભ્યાસ અને શક્તિનો લાભ આપણા દેશની પ્રજાને મળશે.’’ વિદેશ પ્રવાસ : જયંતભાઈએ શ્રી ઢેબરભાઈની સલાહ અનુસાર પરદેશ જવાની તૈયારી કરી. સૌ પ્રથમ સ્વીડન ગયા. સ્વીડનના બંદર ગોથમબર્ગમાં એ વખતના યુનોના અધ્યક્ષ દાગ હેમરશીલ્ડ સાથે તેમની મુલાકાત ગોઠવાઈ હતી. એ મુલાકાત લાંબો સમય ચાલેલી. એ પછી ડેન્માર્ક, જર્મની, ફ્રાન્સ, ઇટલી, બેલ્જિયમ, નેધરલેન્ડ, ઇંગ્લેંડ વગેરે દેશોમાં ફર્યા. શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓ, સરકારી નિગમો, સહકારી મંડળીઓની કામગીરીનો પ્રત્યક્ષ બહોળો અનુભવ મેળવ્યો. સીરિયા, તુર્કસ્તાન અને ધન્ય ધરા ઇરાકના પ્રવાસ દરમ્યાન એ દેશોના વડાઓ સાથે મુલાકાત થઈ હતી. જયંતભાઈ પરદેશ ગયા, એ અરસામાં કમળાબહેને પાલિતાણા તાલુકામાં સમાજકલ્યાણ ખાતામાં મુખ્ય સેવિકા તરીકે ત્રણ વર્ષ કામગીરી કરેલી. ભારત પાછા ફર્યા પછી જયંતભાઈ ‘ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ'માં · લાયઝન ઓફિસર તરીકે જોડાયા. આ સમયગાળામાં તેમની કામગીરીના મુખ્ય મથકો હતાં જયપુર (રાજસ્થાન), દિલ્હી અને મુંબઈ. ભારતના જુદા જુદા પ્રાંતમાં ફરીને તેઓ ખાદી અને ગ્રામોદ્યોગની-હસ્તકલાની વસ્તુઓના ઉત્તમ નમૂનાઓ એકત્ર કરતા હતા. કુશળ કારીગરોને પ્રોત્સાહન આપતા. તેમને યોગ્ય વળતર મળી રહે તે માટે પ્રયત્નશીલ રહેતા. હસ્તકલાના વિકાસ અને પ્રસાર માટે આયોજન કરતા. તેમની પાસે કલાની પરખ હતી. ભારતભરમાંથી કલાકારીગરીની વસ્તુઓ એકત્ર કરીને પરદેશ પણ મોકલતા હતા. યુવાનવયે પિતાની સાથે રાષ્ટ્રીય અને રાજકીય નેતાઓને મળવાનું બનેલું. લાયઝન ઓફિસર તરીકે દેશભરમાં ફરવાની તક મળી. નેતાઓ, સાહિત્યકારો, કલાકારો સાથેની તેમની મુલાકાતો યાદગાર બની રહી છે. લેખનપ્રવૃત્તિ : નાનપણથી તેમની લેખિની ચાલતી હતી. તેમના માસા રામનારાયણ ના. પાઠક જાણીતા સાહિત્યકાર અને સ્વાતંત્ર્ય સેનાની. તેમના પ્રભાવ અને પ્રેરણાથી જયંતભાઈની લેખનપ્રવૃત્તિને પ્રોત્સાહક માર્ગદર્શન મળ્યું હતું. વિદેશ પ્રવાસેથી આવ્યા પછી જનસત્તાના મેગેઝીન વિભાગમાં ‘ફરતાં ફરતાં' શીર્ષક નીચે તેમની લેખમાળા શરૂ થયેલી. તેમાં દેશ-વિદેશના પ્રવાસના અનુભવો અને મુલાકાતો વર્ણવાયાં હતાં. તદુપરાંત જનસત્તામાં ‘દુનિયા માગે છે દોસ્તી'ની લેખમાળા પણ શરૂ કરેલી. (૧૯૫૯ થી ૧૯૭૯) અમેરિકા જઈને વસ્યા પછી પણ યથાવકાશ લેખનકાર્ય ચાલુ છે. ૧૯૭૦માં તેઓ પરિવાર સાથે ન્યૂયોર્ક-અમેરિકા ગયા. ત્યાં સ્થાયી થયા. ન્યૂયોર્કમાં તેમના બે સ્ટોર્સ છે. જેમાં સોનાહીરાના આભૂષણો, વિવિધ પ્રકારના પત્થરો-સ્ટોન્સના અલંકારોનો મોટા પાયે ઉદ્યોગ ચાલે છે. જેમાં ભારતના કુશળ કારીગરો કામ કરે છે. હાલમાં સ્ટોર્સની વ્યવસ્થા તેમના પુત્રો કરે છે. Page #791 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૯૮૧ જયંતભાઈનું નિવાસસ્થાન જર્સી સીટીમાં છે. તેઓ ન્યૂ પિતાશ્રી રામનારાયણ ના. પાઠક અને માતુશ્રી જર્સી સ્ટેટના હડસન કાઉન્ટીના ડેપ્યુટી શેરીફ છે અને છેલા ૧૬ નર્મદાબહેન બને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રીમ સેનાનીઓ. વર્ષથી જર્સી સીટીના નોટરી પબ્લિક છે. ગાંધીવિચારધારાને વરેલાં. પિતા સાહિત્યકાર, શિક્ષણવિદ્ અને ભારતથી અમેરિકાની મુલાકાતે જનારા મહાનુભાવોની સમાજસેવક. માતુશ્રીએ પૂ. મહાત્મા ગાંધીજીના આશ્રમમાં તેઓ સરભરા કરે છે. તેમના કાર્યક્રમો ગોઠવી આપતા હોય છે. રહીને અભ્યાસ કરેલો અને વિદ્યાર્થી અવસ્થામાં પૂ. કસ્તૂરબા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો આદરપૂર્વક સત્કાર કરે છે. અને આશ્રમવાસી બહેનો સાથે સ્વરાજ્યની લડતોમાં ભાગ વિદેશમાં વસતા હોવા છતાં વતન સાથેનો નાતો તેમણે ટકાવી લીધેલો. જેલવાસ ભોગવેલો. સુધાબહેનને પિતા પાસેથી રાખ્યો છે. અભ્યાસનિષ્ઠા અને સાહિત્યપ્રીતિનો તથા માતા પાસેથી જાતમહેનત અને કૃષિનો વારસો મળ્યો. ન્યૂજર્સીમાં મહાનુભાવોની સરભરા કરે છે તો વતનમાં જરૂરિયાતવાળા લોકોને શિક્ષણ અને દાક્તરી સારવાર માટે અભ્યાસ : પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નવયુગ આર્થિક મદદ કરતા રહે છે. જયંતભાઈ અને કમળાબહેન વિદ્યાલય, પોરબંદરમાં લીધું. ગાંધી આશ્રમ, છાયામાં તેઓ કુટુંબવત્સલ દંપતી છે. જીવનમાં સુખદુ:ખના પ્રસંગોએ રહેતાં હતાં. અભ્યાસ અર્થે સહશિક્ષણની શાળામાં દાખલ થનાર એકબીજાને સધિયારો આપતાં રહ્યા છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને પ્રથમ બે વિદ્યાર્થિનીઓ-રામભાઈ પાઠકની પુત્રીઓ હતી. મનને સ્વસ્થ રાખનારાં છે. તેમના મોટા પુત્રનું અમેરિકામાં શાળામાં બને “ઉષા-સુધા'ની જોડી તરીકે ઓળખાયાં. અકાળ અવસાન થયું ત્યારે એ આઘાત જીરવવો વસમો હતો. આચાર્યશ્રી દેવજીભાઈ મોઢા અને શાળાના અન્ય શિક્ષકો આદર્શ જયંતભાઈએ અપાર ધીરજથી “ઈશ્વરેચ્છા બલિયસી' કહીને વિદ્યાર્થિનીઓ તરીકે આ બન્ને બહેનોનાં દૃષ્ટાન્ન આપતાં. ઘરના સૌને અને પોતાને સાંત્વના આપેલી. જેમાં તેમની આંતરિક તીવ્ર સ્મરણશક્તિ અને મહેનતુ સ્વભાવ ધરાવતાં શક્તિ જોવા મળે છે. સુધાબહેન અભ્યાસમાં અત્યંત તેજસ્વી વિદ્યાર્થિની હતાં. નવયુગ આજે ૮૨ વર્ષે પણ તેઓ શક્ય એટલા પોતાના કામ વિદ્યાલયમાંથી એસ.એસ.સી. થયા પછી સરદાર પટેલ કૃષિ જાતે કરે છે. તેમની લેખન પ્રવૃત્તિ પણ ચાલુ છે. મહાવિદ્યાલય આણંદમાંથી બી.એસસી.-એગ્રીકલ્ચરની ડીગ્રી પ્રાપ્ત કરી. ખેતીવાડી કૉલેજમાં સૌ પ્રથમ દાખલ થનાર ત્રણ સરનામું :Jayant Kavi મહિલા વિદ્યાર્થિનીઓમાં તેઓ એક હતાં. કૉલેજમાં તેમના 102, HighLand Avenue અભ્યાસના વિષયો હતાઃ- ખેતી, ગોપાલન, Toxicology અને Jersy City, NJ-07306, U.S.A. Plant Protection જેમાં આગળ ઉપર તેમણે વિશેષ કામ કર્યું. કષિ વૈજ્ઞાનિક અને વ્યવહારદક્ષ વહીવટકર્તા ૧૯૬૧-૬૨ના અરસામાં ખેતીવાડી ક્ષેત્રે ઇઝરાયેલમાં શ્રીમતી સુધાબહેન રમેશચન્દ્ર વશી વિશિષ્ટ પ્રયોગો થઈ રહ્યા હતા. ઇઝરાયેલમાં ખેતીવાડીના વિશેષ અને પ્રાપ્ત કર્તવ્યને પરમધર્મ ગણનારા અભ્યાસ માટે મિસિસ પ્રેસિડેન્ટ, બેનઝવી તરફથી એક મહિલા શ્રી રમેશચન્દ્ર વશી વિદ્યાર્થિની તરીકે સુધાબહેનને Indian National scholar તરીકેની સ્કોલરશીપ આપવામાં આવી. સુધાબહેને જીવનમાં અનેકવિધ ક્ષેત્રે સફળતા મેળવનાર સુધાબહેનનું એમ.એસસી.-એગ્રીકલ્ચરનો અભ્યાસ ઇઝરાયેલમાં કર્યો. ત્યાં વ્યક્તિત્વ વૈવિધ્યસભર છે. સૌ પ્રથમ તો ઇઝરાયેલની રાષ્ટ્રભાષા હિબ્રૂ શીખ્યાં. તેના પર જન્મ ૩૦ નવેમ્બર, ૧૯૪૧, માંગરોળ, જિ. જુનાગઢ. પ્રશસ્ય કાબૂ મેળવ્યો. તેમનો થીસીસ હિબ્રૂ અને અંગ્રેજી બને દાદા પંડિત નાગરદાસ છગનલાલ પાઠક પ્રશ્નોરા નાગર ભાષામાં રજૂ થયો હતો. ઇઝરાયેલના અભ્યાસકાળ દરમ્યાન બ્રાહ્મણ. સંસ્કૃત ભાષા-સાહિત્યના પ્રકાંડ પંડિત. સુધાબહેન અને તેમણે શબરીવાડી, વાલુકડ (જિ. ભાવનગર)માં વાડીએ રહીને તેમનાં મોટાંબહેન (ઉષાબહેન) બન્નેને પાસે બેસાડીને શુદ્ધ ખેતી કરતાં માતા નર્મદાબહેન ઉપર ભાવસભર પત્ર લખેલો. ઉચ્ચાર સાથે સંસ્કૃતના શ્લોકો મોઢે કરાવેલા. સંસ્કૃતમાં વાર્તાઓ તેમાં કવિશ્રી ઝવેરચંદ મેઘાણીના એક પ્રસિદ્ધ કાવ્યની પંક્તિઓ સંભળાવેલી. આજે પણ સુધાબહેનને આ બધું કંઠસ્થ છે. ટાંકેલી. Jain Education Intemational ducation Intermational Page #792 -------------------------------------------------------------------------- ________________ ૮૨ માડી હું તો રાનપંખીડું રે, માડી હું વેરાન પંખીડું, પ્રીતિને પીંજરે મારો જંપિયો નહોતો જીવ તોફાની રે. જે પત્ર વાંચીને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકકવિ શ્રી દુલા ભાયા કાગ (ભગત બાપુ) જેવા મહાનુભાવો રડી પડેલા. સુધાબહેન ઇઝરાયેલમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે રજાઓમાં ત્યાનાં ‘કિબુત્સ’માં જઈને રહેતાં. ત્યાં દ્રાક્ષ અને સફરજન ઉતારવા, ટ્રેક્ટરથી જમીન ખેડવી, વૃક્ષોનું વાવેતર કરવું, ગાયોના દૂધમાંથી પનીર–ચીઝ બનાવવા વગેરે દૈનિક કાર્યો બહુ જ શોખ અને ઉત્સાહથી કરતાં હતાં. ઇઝરાયેલમાં રહ્યાં તે દરમ્યાન ત્યાંના વયોવૃદ્ધ નેતા શ્રી યુસુફ બારાત્મને મળેલાં. અને તેમના પુસ્તક `A Village by the Jordan'નો દાનિયા' શીર્ષકથી ગુજરાતીમાં અનુવાદ કર્યો. એ દ્વારા ગુજરાતી પ્રજા સમક્ષ ઇઝરાયેલના જન્મની કથા મૂકી આપી. અંગ્રેજી ઉપરાંત હિબ્રૂ ભાષા પર પણ તેમણે કાબુ મેળવી લીધો હતો. તેથી વિદેશી પ્રવાસીઓના Guide-માર્ગદર્શક તરીકે પ્રથમ વિદેશી Hebrew Speaking Guideનું માન મેળવ્યું હતું. શાળા અને કોલેજના અભ્યાસકાળ દરમ્યાન વક્તૃત્વ સ્પર્ધાઓ અને નાટ્યસ્પર્ધાઓમાં અનેક પારિતોષિકો મેળવ્યાં હતાં. નવયુગ વિદ્યાલયમાં પ્રભાત ફેરી, કીર્તિમંદિરમાં રેંટિયાકાંતણ, છાયા હરિજનવાસમાં સ્વચ્છતા અભિયાન, જેવી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં હતાં. આશ્રમના નિવાસી તરીકે ગાંધી ગીતો, પ્રાર્થના વગેરે દૈનિક કાર્યક્રમમાં આવતાં હતાં. સુધાબહેનના શોખના વિષયો પણ જાતજાતના–વાંચન, લેખન, પ્રવાસ, ઘોડેસ્વારી, તરવું (નદીમાં) બગીચાઓ બનાવવા, વૃક્ષો ઉછેરવા, કોસ હાંકવો [જ્યારે એન્જિન–મોટર પંપ નહોતા ત્યારે તરવડાની વાડીમાં શોખથી કોસ હાંકતાં] હળ ચલાવવું, ગાયો દોહવી, પાણી વાળવું–જેવાં ખેતી વિષયક કામો ઉત્સાહથી કરતાં. સાથોસાથ ભરતગૂંથણ, રસોઈમાં નવી નવી વાનગીઓ બનાવવામાં પણ તેમને ખૂબ જ રસ છે. વ્યવસાય : ૧૯૬૫માં ઇઝરાયેલમાં અભ્યાસ પૂર્ણ કરીને તેઓ ભારત પાછા ફર્યાં. પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હિસારમાં Plant Protection વિભાગમાં Assistant Professor તરીકે જોડાયાં. એગ્રીકલ્ચર કૉલેજમાં તેઓ સૌ ધન્ય ધરા પ્રથમ મહિલા પ્રોફેસર હતાં. અહીં તેમને શોખના વિષયો ભણાવવાનું ક્ષેત્ર મળ્યું. તેઓ કૉલેજમાં જોડાયાં પછી મહિલા વિદ્યાર્થિનીઓ દાખલ થવાનો પ્રારંભ થયો. ૧૯૬૭માં પસંદગીના જીવનસાથી શ્રી રમેશચન્દ્ર વશી સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. શ્રી રમેશભાઈ મુંબઈમાં ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીમાં ઓફિસર હતા. ૧૯૬૯માં પ્રથમ પુત્ર ચિ. મેહુલના જન્મ પછી તેઓ હિસાર છોડીને મુંબઈ જઈને વસ્યાં. અહીં તેમના વ્યવસાયનું ક્ષેત્ર બદલાયું. જોકે તેમના અભ્યાસના જ્ઞાનનો અહીં વ્યવહારમાં ઉપયોગ થયો. પ્લાન્ટ પ્રોટેક્શન વિભાગનાં પંજાબ કૃષિ મહાવિદ્યાલયના આસિસ્ટન્ટ પ્રોફેસરમાંથી એક્સલ ઇન્ડસ્ટ્રીઝ લિ. મુંબઈમાં તેઓ માર્કેટીંગ ડીપાર્ટમેન્ટના સભ્ય તરીકે જોડાયાં. એક્સલ ઇન્ડસ્ટ્રીઝના આંગણામાં અને ટેરેસમાં સુધાબહેને બગીચાઓ બનાવ્યાં, એક્સેલની પ્રોડક્ટ્સના ટેસ્ટીંગમાં, લેબોરેટરીઝમાં, યુનિવર્સિટીના વિભાગોમાં, અને ખેડૂતોના સમૂહોમાં, વર્ષો સુધી ટેકનિકલ એક્સપર્ટ તરીકે કામ કર્યું. નવા ઉત્પાદનોના વિકાસમાં, વિસ્તારમાં, રજિસ્ટ્રેશનમાં, દેશ-વિદેશમાં તેના નિકાસમાં તેમનું પ્રદાન મહત્ત્વનું રહ્યું. એક્સલના કાર્યકારી વર્ષોમાં એક્સલનાં ખેતીવાડી વિષયક એગ્રોકેમીકલ્સના પ્રસાર અર્થે અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેંડ, ફ્રાન્સ, સ્પેઈન, ફીલીપાઈન્સ, શ્રીલંકા, પાકિસ્તાન, નેધરલેન્ડ, ડેન્માર્ક અને કેનેડાનો પ્રવાસ કર્યો અને એક્સલના એગ્રોકેમિકલ્સની ઉપયોગિતા અને વિશેષતા દેશ-પરદેશમાં પ્રસરાવી. એક્સલમાં કામ કરતાં હતાં ત્યારે જંગલોમાં વાવેતર, ખેડૂતોને પ્રશિક્ષણ, કૃષિવિષયક વ્યક્તિગત અને સામૂહિક તાલીમ વગેરે અનેક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રહ્યાં હતાં. કાર્યનિષ્ઠા, વિષયનું તલસ્પર્શી જ્ઞાન અને મિલનસાર સ્વભાવને કારણે સુધાબહેને કંપનીના સંચાલકોનો સંતોષ, સહકાર્યકરોનો વિશ્વાસ અને સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિનો પ્રેમ સંપાદન કરેલો. ઇઝરાયેલ અભ્યાસઅર્થે ગયાં ત્યારે બીજા બે ભારતીય ખેતીવાડીના સ્નાતકો, નેશનલ સ્કોલર તરીકે ત્યાં અભ્યાસ કરતા હતા. જે બન્ને ભારતમાં આવ્યા પછી ખેતીવાડી સંશોધનોમાં– સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા. ડૉ. સુરેશભાઈ મુદ્ગલ પંતનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટી (યુ.પી.)ના વાઈસ ચાન્સેલર પદેથી નિવૃત્ત થયા. બીજા ડૉ. ઇન્દ્રપાલ એબ્રોલ સોઈલ સાયન્સ ક્ષેત્રે ઉચ્ચ વૈજ્ઞાનિક સંશોધનો કરતી સંસ્થાઓ :- કર્નાલ (પંજાબ) ICR (દિલ્હી) વગેરેમાં ડાયરેક્ટર અને ડેપ્યુટી Page #793 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૦૮૩ જીવનમાં તેમનાં સ્વપ્નો સાકાર કરતાં જોઈને એમના આનંદમાં સહભાગી થવું એ જીવનસાફલ્ય. ૧૯૫૧માં અમારા પૂ. પિતાશ્રીએ નતાલિયા એલેઝેન્દ્રોવના ફ્લૌમર રશિયન મહિલાની આત્મકથાનો “મારો પરિવાર” નામે ગુજરાતીમાં અનુવાદ કરેલો. [૨૦૦૭માં અક્ષરભારતી ભુજ દ્વારા તેનું પુનર્મુદ્રણ કરવામાં આવ્યું છે.] તેમાં આવતી “મોસ્કો હસે છે.’ નામના ગીતની પંક્તિ અમે બન્ને બહેનો હું અને ઉષાબહેન હરતાં ફરતાં ગાતાં હતાં. જીવનના નિચોડરૂપે આજે પણ તે પંક્તિ વારંવાર હોઠે આવી જાય છે. ડાયરેક્ટર જનરલના પદે રહ્યા અને નિવૃત્ત થયા. આ બન્ને સહાધ્યાયી ભાઈઓ સાથે ૪૫ વર્ષથી આત્મીય સંબંધ જળવાઈ રહ્યો છે. એક્સલના કાર્યકાળ દરમ્યાન સંચાલક મંડળ તરફથી તેમની સિદ્ધિઓ બદલ સુધાબહેનને અનેકવાર સન્માનિત કરવામાં આવ્યાં. ૧૯૭૫થી ૧૯૯૬-૨૧ વર્ષ ટોચના વહીવટી અધિકારી અને ટેકનિકલ નિષ્ણાત તરીકે તેમણે એક્સલમાં સેવાઓ આપી. બન્ને પુત્રો (ચિ. મેહુલ વ્યવસાય અર્થે ચિ. મિહિર અભ્યાસ અર્થે) અમેરિકા જઈને વસ્યા. એક માતા તરીકે સુધાબહેને પણ પુત્રો માટે અમેરિકા જઈને વસવાનો નિર્ણય કર્યો. અમેરિકા સંતાનો પાસે જઈને નિવત્ત જીવન ગાળનારાં અન્ય પેરન્ટ્રસ જેવાં સુધાબહેન નહોતાં. તેમણે ત્યાં પણ પોતાને અનુકૂળ પ્રવૃત્તિ શોધી લીધી. ત્યાં પણ કંપનીમાં તેઓ કુશળ કાર્યશૈલી બદલ જુદા જુદા એવોર્ડ્ઝ મેળવતાં રહ્યાં છે. આજે ૬૬ વર્ષની ઉંમરે અઠવાડિયાના ૪૦ કલાક કામ કરે છે. સુધાબહેનના જીવનમાં પિતાએ ગળથુથીમાં રેડેલા દેશભાવના અને ધર્મપરાયણતાના ઉચ્ચ સંસ્કાર અને માતાએ સ્વમાન અને જાતમહેનતનાં સ્વતંત્ર વિચારસરણીના રોપેલાં બીજનો સૌથી વિશેષ પ્રભાવ રહ્યો છે. તો ભાઈ-ભાંડરું, આપ્તજનો, ગુરુજનો, સહકાર્યકર્તાઓની–સૌની અસર ઓછે વત્તે અંશે તેમના મનમાં ઝિલાઈ છે. કુદરત સાથે તેમને અપાર પ્રેમ રહ્યો છે. નદી, ઝરણાં, પહાડો, પક્ષીઓ, પાળતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ, જંગલો-ઝાડીઓ અને વેરાન રણપ્રદેશો-હર્યાભર્યા બાગબગીચાઓ આજેય તેમને મુગ્ધ બનાવે છે. સ્વતંત્ર વિચારસરણી ધરાવતાં સુધાબહેનના જીવનમાં ચાલક બળ ધર્મપરાયણતા, કૌટુંબિક ભાવના અને બીજાને ઉપયોગી થવાની વૃત્તિ રહ્યાં છે. હિસારમાં હતાં ત્યારથી પોતાની કમાણીમાં બીજાનો પણ ભાગ રહેલો છે તેમ ગણીને જ્યાં જરૂર જણાય ત્યાં શિક્ષણ અને દાક્તરી સારવાર માટે આર્થિક મદદ કરે છે. પતિ સાથે ખભેખભા મિલાવી અને પુત્રોના જીવનઘડતર માટે સર્વસ્વનું અર્પણ કર્યું છે. તેઓ માને છે કે “જીવનમાં વડીલોના આશીર્વાદ અને ઈશ્વરકૃપાથી જે કાંઈ મળ્યું છે તે સૌની વચ્ચે વહેંચવું અને તેમાંથી આનંદ મેળવવો એ જ આદર્શ. બાળકોને પરદેશનિવાસમાં પણ માના હાથનું ભોજન મળે–તે આનંદ માતાના જીવનની સફળતા છે. બાળકોની પ્રગતિ અને “....અને જે ચાલે હસતાં હસતાં જીવનપથ પર કદી ન ચૂકી જીવનમાગ. .." પ્રાપ્ત કર્તવ્યનું પાલન એજ પરમધર્મ માનનારા શ્રી રમેશચન્દ્ર મોહનલાલ વશી શ્રી રમેશભાઈના પરિચય વિના સુધાબહેનનો પરિચય અધૂરો ગણાય. મૂળ વતન તલંગપુર જિ. સુરત. અનાવિલ બ્રાહ્મણ જમાનદાર, જન્મ : ૨૬માં મે, ૧૯૩૮, પિતા મોહનલાલ વશી ગાંધી વિચારધારાથી રંગાયેલા આગળ પડતા ખેડૂત. ખાદી પહેરતા હતા. માતામહ નવસારી મીશન સ્કૂલમાં શિક્ષક હોવાથી ઇચ્છાબાને એ જમાનામાં મીશન સ્કૂલમાં ભણવા દાખલ કરેલાં. એ જમાનાના રિવાજ મુજબ મોહનબાપા ને ઇચ્છાબાના નાની ઉંમરે લગ્ન થયેલાં. સતત પરિશ્રમ અને પુરુષાર્થ સાથે ઇચ્છાબાની હૈયાઉકલતથી મોહનબાપાએ ખેતીવાડી, ઘરના વહેવારો અને સંતાનોના અભ્યાસની જવાબદારી નિભાવેલી. સંતાનોએ શિક્ષણક્ષેત્રે ઉચ્ચ પદવીઓ મેળવી. અભ્યાસ અર્થે પછી વ્યવસાય અર્થે પરદેશ જઈને વસ્યાં. ઇચ્છાબાએ સંતાનોને અનુકૂળ થઈને શતાયુ જીવનયાત્રા પસાર કરેલી. તેઓ હંમેશાં કહેતાં કે, “મેં કાંઈ કર્યું નથી, બધી ઉપરવાળાની મહેરબાની છે.” રમેશભાઈએ પ્રાથમિક શિક્ષણ તલંગપુરમાં લીધું. મોટાભાઈ અમરભાઈ વશી આણંદની ખેતીવાડી કૉલેજમાં પ્રોફેસર હતા. રમેશભાઈએ માધ્યમિક શિક્ષણ ડી.એન. હાઇસ્કૂલ આણંદમાં લીધું. ૧૯૫૫માં એસ.એસ.સી.ની પરીક્ષામાં શાળામાં અને સેન્ટરમાં પ્રથમ આવ્યા. આગળ અભ્યાસ માટે મુંબઈ ગયા. વિલ્સન કૉલેજમાંથી ગણિત મુખ્ય વિષય સાથે બી.એસસી. અને એમ.એસસી.ની ડીગ્રી મેળવી. એ પછી એલએલ.બી.નો Jain Education Intemational Page #794 -------------------------------------------------------------------------- ________________ ૭૮૪ ધન્ય ધરા અભ્યાસ કર્યો. અભ્યાસ સાથે મુંબઈમાં ન્યૂ ઇન્ડિયા રીઇસ્યુરન્સ ઇન્ડો અમેરિકન કોમ્યુનિટી સેન્ટર અને સ્વામિનારાયણ કંપનીમાં નોકરી કરવા લાગ્યા. ટ્યૂશન પણ કરતા હતા. મુંબઈના મંદિરમાં જઈને જનસંપર્ક કરે. આ બધા પ્રસંગે તેમના મનમાં વાતાવરણમાં સંઘર્ષ અને પુરુષાર્થને માર્ગે પ્રગતિ કરતા રહ્યા. એક જ ભાવના કે જેને પણ જરૂર હોય તેને યથાશક્તિ મદદરૂપ અભ્યાસમાં તેજસ્વી અને મહેનતુ, એવા જ પોતાના થવું. સામાન્ય રીતે અમેરિકામાં સૌ પોતપોતાના વ્યવસાયમાં, કામમાં ચોક્કસ અને આગવી સૂઝબૂઝ ધરાવનારા રમેશભાઈ વ્યવહારમાં જ સીમિત રહેતા હોય છે. પરંતુ રમેશભાઈ ૧૯૫૫માં મુંબઈ ગયા, ત્યાં સ્થાયી થયાં. શરૂઆતનાં વર્ષોમાં અમેરિકન હોય કે મેક્સિકન, ભારતીય હોય કે ચાઈનીઝ કે તેઓ ન્યૂ ઇન્ડિયા રીઇસ્યુરન્સ કંપનીની ઓફિસમાં હતા. એ એશિયન-સૌની સાથે સમાન રીતે વાતચીત કરનારા. તેમના પછી કંપનીની ટ્રેઈનીંગ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે નિમાયા. ઘરથી થોડે દૂર નાનકડા શોપીંગ સેન્ટરમાં તેઓ અવારનવાર સાલસ અને પરગજુ સ્વભાવને કારણે ભારતભરમાંથી આવતા જતા હતા. ધીમે ધીમે તેના માલિક સાથે પરિચય થયો. તાલીમાર્થીઓ તેમના પ્રત્યે પ્રેમ અને આદરનો ભાવ અનુભવતા. વાતચીતમાં જાણવા મળ્યું કે તે મુસ્લિમ હતો. સાંજે નમાઝ પઢવાની હોય, તે એકલો હોવાથી શોપ થોડા સમય માટે બંધ દેશમાંથી મુંબઈ ભણવા આવતા વિદ્યાર્થીઓ, પરદેશ કરી દેતો હતો. રમેશભાઈને આ વાતની ખબર પડી તેમણે કહ્યું જનારા કુટુંબીઓ, પરિચિતો, તબીબી સારવાર માટે આવનારા કે, “તું પાછળના ભાગમાં જઈને નમાઝ પઢી લે ત્યાં સુધી અર્ધા સગાસંબંધીઓ, મુંબઈ ફરવા આવનારા સ્નેહીજનો–આ બધાના કલાક તારા કાઉન્ટરનું હું ધ્યાન રાખીશ. તારે શોપ (દુકાન) બંધ મિત્ર, માર્ગદર્શક અને સહાયક રમેશભાઈ બની રહેતા. ઘણીવાર કરવાની જરૂર નથી.” મહેમાનોનો ઉતારો પણ તેમના નાનકડા ઘરમાં જ રહેતો. સુધાબહેન સાથેનો પરિચય પણ આવા પ્રસંગે જ થયેલો. રમેશભાઈ એટલે કર્મનિષ્ઠ-કર્મરત વ્યક્તિ. એમને મન સુધાબહેન ઇઝરાયેલના વીઝા માટે મુંબઈ ગયેલાં. આણંદથી પ્રો. સત્કર્મ એ જ પરમધર્મ. ઘરમાં નાનકડું મંદિર રાખ્યું છે. અમરભાઈ વશીએ રમેશભાઈને ભલામણ કરી. રમેશભાઈએ સુધાબહેન ઠાકોરજીની વિધિસર પૂજા કરે ત્યારે રમેશભાઈ પાસે સુધાબહેનને સંપૂર્ણ મદદ કરી. એ પરિચય મૈત્રીમાં પરિણમ્યો. જઈને શ્રદ્ધાપૂર્વક ભગવાનને પ્રણામ કરે છે. સુધાબહેન ઇઝરાયેલથી ભણીને આવ્યાં પછી ૧૯૬૭માં બને જીવનના શરૂઆતનાં વર્ષોમાં આવક મર્યાદિત હતી. છતાં જીવનસાથી બન્યાં. સુધાબહેન હિસાર છોડીને મુંબઈ આવ્યાં. જરૂરતમંદોને નાની મોટી મદદ કરતા રહેતા હતા. અમેરિકામાં એક્સલ ઇન્ડસ્ટ્રીઝમાં માર્કેટીંગ મેનેજર હોવાના કારણે દેશ અને દીકરાઓ સારું કમાવા લાગ્યા. ઘરના સૌને માટે તેમણે નિયમ પરદેશમાં સતત પ્રવાસ કરવાના રહે એ સંજોગોમાં ઘરની કર્યો કે ઘરના મંદિરમાં ઠાકોરજીને પ્રણામ કરીને સૌએ પૈસા વ્યવસ્થા, બાળકોનો ઉછેર અને અભ્યાસમાં બન્નેએ ખભેખભા મૂકવાના અલબત્ત ડોલર જ] તદુપરાંત તેમને મળતા મિલાવીને કામ કર્યું. પેન્શનમાંથી તેમણે એક ફંડ ઊભું કર્યું છે. તેઓ માને છે કે મોટી ૧૯૯૮માં નિવૃત્ત થયા પછી મુંબઈ છોડ્યું. ભાવનગરમાં સંસ્થાઓને મોટા દાન આપનારા ઘણા હોય છે. પણ ગામડાંના પોતાનું મકાન બનાવ્યું પરંતુ બન્ને પુત્રોને અમેરિકામાં રહેવાનું નાના ખેડૂતો-મજૂરો આર્થિક સંકડામણ અનુભવતા હોય છે. બન્યું. એટલે સુધાબહેન અને રમેશભાઈ ત્યાં જઈને વસ્યાં. તેથી તેઓ ગામડાંના નબળી સ્થિતિના ખેડૂતોને દુષ્કાળ વખતે રમેશભાઈએ ત્યાં નોકરી ન લીધી. ઘરની વ્યવસ્થામાં મદદરૂપ ખેતીમાં, વિદ્યાર્થીઓને ફી વગેરે માટે, નાની મોટી માંદગી વખતે બને. દેશમાંથી અમેરિકા ભણવા આવતા વિદ્યાર્થીઓને દાક્તરી સારવાર માટે નિયમિત રીતે આર્થિક મદદ કરે છે. માર્ગદર્શન આપે, સંતાનો પાસે આવીને વસેલાં પેરન્ટ્સને પણ રમેશભાઈના વતન તલંગપુર (સુરત) અને સુધાબહેનના વતન જરૂરિયાત પ્રમાણે મદદરૂપ થાય છે. રમેશભાઈએ તેમના વાલુકડ (ભાવનગર)માં તેઓ મદદ કરતા રહે છે. નિવૃત્તિકાળને અન્યને મદદરૂપ થવા માટેનો પ્રવૃત્તિકાળ બનાવી આજે ૬૯ વર્ષની ઉંમરે પણ પોતાનાં કામ ટૂર્તિથી જાતે દીધો છે. ભારતીય વિદ્યાર્થીને નોકરી મેળવવામાં, રહેઠાણની કરી લે છે. સરળ પ્રકૃતિના, સાદાઈથી જીવન જીવનારા વ્યવસ્થામાં કે પછી ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવાનું હોય-યોગ્ય રમેશભાઈની સૌથી મોટી વાત તે બીજાને મદદરૂપ થવાનો માર્ગદર્શન આપતા રહે છે. સ્વભાવ. તો જીવનમાં જે સમયે જે કંઈ પરિસ્થિતિ ઊભી થાય નિયમિત લાઈબ્રેરીમાં જઈને દેશના સમાચાર મેળવી લે. ત્યારે સમજપૂર્વક નિર્ધારિત કાર્ય પાર પાડતા રહ્યા છે. Jain Education Intemational Page #795 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૮૫ સુધાબહેનના પિતાશ્રી (રામનારાયણ ના. પાઠક) પાસેથી અભ્યાકાળ દરમ્યાન સતત વર્ષો સુધી શાળાના ‘ઉત્તમ વિદ્યાર્થી સાંભળેલા એક શ્લોકના ભાવાર્થને તેમણે પૂરેપૂરો જીવનમાં તરીકેના એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા હતા. ઉતાર્યો છે. “સુખ હો કે દુઃખ, પ્રિય હો કે અપ્રિય, જે જેવો - ૧૯૯૧માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા. સમય પ્રાપ્ત થાય તેને તે સમયે એ પ્રકારે મનને નિરાશ કર્યા આલિંગ્ટન (યુનિવર્સિટી ઓફ ટેક્સાસ)માંથી M.s. વિના સેવન કરવું.” [Computer Science & Engineering]ની પદવી મેળવી. સરનામું : 6588, Rolling oaks CT અભ્યાસ દરમ્યાન રીસર્ચ આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું. SAN JOSE, C.A. 95120, U.S.A. ઇન્ટરનેશનલ જર્નલ્સમાં તેમનાં રીસર્ચ પેપર પ્રસિદ્ધ થયાં છે. કાર્યકશળ અને વ્યવહારદક્ષ એન્જિનીયર, ત્યાર બાદ સાન્ટા કલારા યુનિવર્સિટી, કેલિફોર્નિયામાંથી M.B.A.ની ડીગ્રી મેળવી. ભાવનાશીલ અને ચિંતક વ્યવસાય : ઇલેક્ટ્રોનિક એન્જિનિયર થયા પછી શ્રી મેહુલભાઈ રમેશચન્દ્ર વશી મુંબઈમાં Hearing Aid બનાવતી કંપનીમાં થોડો વખત કામ | વિચારશીલ અને મિલનસાર સ્વભાવના મેહુલભાઈની કર્યું. ૧૯૯૧માં વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગયા. ૧૯૯૩માં અભ્યાસક્ષેત્રે અને વ્યવસાયક્ષેત્રે તેજસ્વી કારકિર્દી રહી છે. એમ. એસ. થયા પછી કેલિફોર્નિયાના સનહોઝેમાં XILINx જન્મ ૩૦-૩-૧૯૬૯, ભાવનગર (મોસાળમાં) મૂળ નામની Electronic semi conductor companyમાં વતન તલંગપુર જિ. સુરત. અનાવિલ બ્રાહ્મણ. જોડાયા. સીલીકોન વેલીમાં આવેલી પ્રથમ પંક્તિની આ કંપનીની દાદા મોહનલાલ વશી તલંગપુરમાં ખેતી કરે, નાની ગણત્રી Fortune 500માં થાય છે. તેઓ કંપનીમાં Project નર્મદાબહેન વાલુકામાં ખેતી કરે. પિતૃપક્ષે અને માતૃપક્ષે Leadની જવાબદારી સંભાળે છે. અસાધારણ બુદ્ધિપ્રતિભા અને પ્રત્યક્ષરૂપે ખેતી, પરિશ્રમી જીવન અને કુદરતને નિહાળ્યા. કાર્યકુશળતાને કારણે ૧૯૯૩થી હાલ સુધીમાં એ જ કંપનીમાં મનભરીને તેમાંથી પ્રેરણા ઝીલી. નાનાજી રામનારાયણ ના. તેઓ ઉચ્ચોચ્ચ સફળતા પ્રાપ્ત કરતા રહ્યા છે. જે બદલ વર્ષો પાઠક અને નાનીમા ગાંધી ચીંધ્યા માર્ગે સમાજસેવા કરનારા વર્ષ એવોઝ મેળવતા રહ્યા છે. નાનાજી સાહિત્યકાર-નાનાજીની લેખિની અને નાનીમાની * The Ross Freeman award Nomination for દાતરડી બન્નેનું મેહુલભાઈને અનહદ આકર્ષણ અને તેનો Technical Innovation : Year 1998, 2003. ભરપૂર પ્રભાવ રહ્યો છે. * United States Patent of U.S.A. Granted on 30th May, 2003. પિતા રમેશચન્દ્ર વશી અને માતા સુધાબહેનના : XILINK-United States Patent Award : Aprilઅભ્યાસનિષ્ઠા, પરિશ્રમી, પરગજુ અને કુટુંબવાત્સલ્ય સ્વભાવનો 2001, Feb-2003, Sept-2003, Dec-2003, Septવારસો તેમને મળ્યો છે. 2004, અભ્યાસ : અભ્યાસમાં અત્યંત તેજસ્વી મેહુલભાઈ * 10th Annual Patent and Innovation Awards શાળા અને કોલેજમાં પ્રથમ કક્ષાના વિદ્યાર્થી રહ્યા છે. પ્રાથમિક, Certificate of Excellence-XILINX May-2004 માધ્યમિક શિક્ષણ, સંસ્કાર જ્યોત હાઇસ્કૂલ, મુંબઈમાં લીધું. વ્યવસાય અર્થે જુદી જુદી કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મીઠીબાઈ કૉલેજમાં અને પછી સોમૈયા એન્જિનિયરીંગ તેઓએ કંપની તરફથી જાપાન, ઈંગ્લેન્ડ, થાઈલેન્ડ, હોંગકોંગ, કૉલેજમાંથી B.E. (Electronics)ની ડીગ્રી મેળવી. ૧૯૯૦. જર્મની, મેક્સિકો, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા વગેરે દેશોની મુલાકાત લીધી : શાળામાં ક્રિકેટ ટીમના કેપ્ટન હતા. મીઠીબાઈ કૉલેજમાં પણ છે તો નિજાનંદ અર્થે પશ્ચિમના દેશોનો પ્રવાસ કર્યો છે. આંતરકોલેજ ક્રિકેટ ટીમના મેમ્બર રહ્યા હતા. શાળામાં સ્કાઉટ ૧૯૯૫માં પસંદગીની કન્યા મેધા દેસાઈ સાથે ગાઈડની પ્રવૃત્તિમાં ભાગ લીધેલો તો શતરંજ અને બિલિયર્ડ લગ્નગ્રંથિથી જોડાયાં. મેધાબહેને સૂરતમાં B.E. (સીવીલ)નો રમવાનો પણ શોખ. [નાનાજી રામનારાયણ ના. પાઠક સાથે અભ્યાસ કરેલો. લગ્ન પછી અમેરિકા જઈને કમ્યુટર સાયન્સમાં દરેક વેકેશનમાં શતરંજ રમતા.] સંસ્કાર જ્યોત શાળાના ગ્રેજયુએશન કર્યું. અત્યારે સોફટવેર એન્જિનીયર તરીકે કામ કરે Jain Education Intemational Jain Education Intermational Page #796 -------------------------------------------------------------------------- ________________ ૦૮૬ ધન્ય ધરા છે. કુટુંબવત્સલ મેહુલભાઈની જીવનભાવના અને વિચારધારાને કમાણીનો અમુક અંશ જરૂરિયાતમંદોને આર્થિક સહાયરૂપે મેધાબહેને સંપૂર્ણપણે અપનાવ્યાં છે. અત્યંત ભાવનાશીલ અને આપવાનું આયોજન કર્યું. મોટી સંસ્થાઓને નહીં પણ નાના ઋજુ હૃદયના મેહુલભાઈ અને મેધાબહેન-માતાપિતા તથા માણસોની જરૂરિયાતોને સંતોષવાનું–અબોલ દાન આપવાનું નાનાભાઈ સૌ સાથે રહે છે. આયોજન કર્યું છે. વતનમાં (તલંગપુર) મોસાળમાં (વાલકડ) મેહુલભાઈના જીવનઘડતરમાં નાનાજી રામનારાયણ ના. દુષ્કાળને વખતે નાના ખેડૂતોને મદદ કરે છે. જરૂરિયાતવાળા પાઠકનો ઘણો પ્રભાવ રહ્યો છે. બાળપણમાં અને પછી દરેક વિદ્યાર્થીઓને, ખેડૂતોને માંદગી વખતે દાક્તરી સારવાર માટે વેકેશનમાં દાદાજી પાસે (શબરીવાડી, વાલુકડ) રહેવાનું થતું. * આર્થિક સહાય કરે છે. તેમની પાસેથી સંસ્કૃત ધર્મકથાઓ, રામાયણ, મહાભારત, બુદ્ધ- બીજું મહત્ત્વનું કાર્ય અમેરિકામાં કરે છે–ત્યાં ભણવા મહાવીરની કથાઓ, કાઠિયાવાડી લોકવાર્તાઓ–બાલવાર્તાઓ આવવાં ગુજરાતી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને જરૂરી આર્થિક મનભરીને સાંભળી. પ્રાચીન સાહિત્યનો પરિચય મેળવ્યો. મદદ કરવાનું. ક્યારેક તો વિદ્યાર્થીને એરપોર્ટથી પોતાને ઘેર લઈ લોકજીવનના વિવિધ રંગો અને રસને માણ્યાં. વેકેશનમાં જાય અને પછી બીજે રહેવાની સગવડ કરી આપે. અત્યંત સહજ દાદાજીનાં પુસ્તકોના કબાટમાંથી પુસ્તકો શોધીને લીમડા નીચે ભાવથી સગાં-કુટુંબીઓનાં અને મિત્રોનાં સંતાનોને મદદરૂપ થાય સૂતાં સૂતાં વાંચ્યા કરતા. અત્યારે પણ અમેરિકાથી આવે ત્યારે છે. મૂંઝવણ અનુભવતા અન્ય ભારતીય વિદ્યાર્થીઓને પણ દાદાજીના કબાટમાંથી ગમતાં પુસ્તકો શોધ્યા કરે છે. માર્ગદર્શન આપે છે. ત્યાં અભ્યાસ કરીને સ્થિર થયેલા સાનહોઝે (કેલિફોર્નિયા)ના રોલીંગ ઓક્સ કોર્ટના તેમના વિદ્યાર્થીઓ મેહુલભાઈ પ્રત્યે અપાર પ્રેમાદર રાખે છે. નિવાસસ્થાનમાં વિશાળ અભ્યાસખંડ છે. અંગત ગ્રંથાલય છે. અમેરિકા ફરવા માટે જતાં કુટુંબીજનોનો આદર સત્કાર જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને થોડાં સંસ્કૃત ભાષાનાં સહજભાવે કરે છે અને સાનહોઝમાં આવતા ગુજરાતના પુસ્તકો છે. અધ્યાત્મ વિષયક ચિંતનાત્મક સાહિત્ય પ્રત્યે તેમને મહાનુભાવોનો પણ આદર સત્કાર કરે છે. વિશેષ રુચિ છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, રામચરિત માનસ અને કવિવર ટાગોરની પંક્તિ છે “આનંદ જ ઉપાસના મહાત્મા ગાંધીજીની આત્મકથાને પ્રેરણારૂપ ગણે છે તો આચાર્ય આનંદમયની’–મેહુલભાઈના જીવનનું દૃષ્ટિબિન્દુ પણ આનંદ રજનીશજી, ગુર્જયેફ, પી.ડી. ઓસ્પેન્કી, દીપક ચોપરા વ.નાં આપીને આનંદ મેળવવાનું રહ્યું છે. પુસ્તકો-વિચારધારાથી પણ પ્રભાવિત છે. પૂ. મહાત્મા ગાંધીજીને આ યુગની મહાન-વિરલ વિભૂતિ માને છે. પોતાની સફળતાનું શ્રેય માતાપિતાને આભારી ગણે છે. તેઓ કહે છે : શાંતપળોમાં વાંચન-વિશેષ કરીને આધ્યાત્મિક વાંચન તેમની ગમતી પ્રવૃત્તિ છે. તો નિજાનંદ માટે ચિત્રો પણ કરે છે. "No such thing as 'SUCCESS' Parents provided the enviernment and courage to કુદરતને મનભરીને નિહાળવાનું તેમને ગમે છે, એ જ રીતે always do the right thing in life. Their sacrifice રંગોના માધ્યમથી આલેખવાનું પણ ગમે છે, વનસ્પતિસૃષ્ટિ, and support enable my life's path." વિશાળ જંગલો હિમાચ્છાદિત પર્વતો, ઉછળતો સમુદ્ર અને શાંત ભવિષ્ય માટે તેઓ માને છે કે : Future is સરોવરો, રંગબેરંગી ફૂલ છોડ–બગીચા, પ્રાણીઓ અને destined to be perfect as we have no control પક્ષીઓ-કુદરતના બહુવિધ સ્વરૂપને ચાહનારા અને માણનારા over it." મેહુલભાઈને દેશોના સીમાડામાં વિશ્વાસ નથી. સમગ્ર અમેરિકામાં યશ અને ધન બને કમાયા. પરંતુ ભૌતિક વિશ્વ એક તાંતણે જોડાયેલું છે. માનવધર્મ–માણસનાં માણસ સુખ સગવડતામાં માત્ર પોતાને માટે જીવન પસાર કરવાનું તેમને પ્રત્યે વિશ્વાસ અને પ્રેમની ભાવના જ અગત્યના છે તેમ દઢપણે યોગ્ય લાગ્યું નથી. માતાપિતા પાસેથી જે વખતે જે પરિસ્થિતિ માને છે. ઊભી થાય તેને સ્વીકારી લેવાની આંતરિક જીવનદૃષ્ટિ અને સરનામુ : 6588, Rolling Oaks CT, બીજાને માટે કંઈક કરી છૂટવાની ભાવનાના સંસ્કાર મળ્યા. SANJOSE, C.A. 95120, U.S.A. સ્વ'માં સીમિત ન રહેતા અન્યને સહાયરૂપ થવા માટે પોતાની Jain Education Intemational Jain Education Interational Page #797 -------------------------------------------------------------------------- ________________ o૮૯ શાશ્વત સૌરભ ભાગ-૨ વિધાવ્યાસંગી શ્રી રાધેકાન્તભાઈ દવે ભાવનગર આવીને રહ્યા. ૧૯૪૯-૫૫ સુધી જુદી જુદી શાળાઓમાં શિક્ષક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. અને બાલમની વૈજ્ઞાનિક-કલાકાર શ્રીમતી કુસુમબહેન દવે ૧૯૫૫માં ભાવનગરમાં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી સાથે સંલગ્ન મહિલા કોલેજનો પ્રારંભ થયો. તેમાં હિન્દી રાધેકાન્તભાઈ દવે સંપૂર્ણપણે વિદ્યા-અર્થી રહ્યા છે. ભાષાના અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૫૫થી ૧૯૬૩ સુધી કામ સ્વાધ્યાય મ પ્રમઃઃ એ સૂત્રને તેમણે જીવનમાં ચરિતાર્થ કર્યું કર્યું. આ સમય દરમ્યાન તેમણે યુનિ.માં “બોર્ડ ઓફ સ્ટડીઝ'માં છે. વિદ્યાકીય પ્રવૃત્તિઓ તેમનું કાર્યક્ષેત્ર છે. સભ્ય તરીકે ત્રણ વર્ષ અને સેનેટના સભ્ય તરીકે ત્રણ વર્ષ | મૂળ વતન પડધરી (જિ. રાજકોટ) પછી પિતા સેવાઓ આપેલી. અભ્યાસનિષ્ઠ અને વિદ્યાર્થીપ્રિય અધ્યાપક અમદાવાદ જઈને વસ્યા. રાધેકાન્તભાઈ અભ્યાસ અર્થે પછી રાધુભાઈનો વિવિધ ભાષાઓનો અને સાહિત્યનો અભ્યાસ સતત વ્યવસાય અર્થે (અલબત્ત શિક્ષણનો જ) અમેરિકા જઈને વસ્યા. ચાલુ હતો. [હાલ ઇથાકામાં સ્થાયી.]. હિન્દી રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ, વર્ધાના પ્રમાણિત જન્મ પડધરીમાં. તા. ૧૨ ઑગષ્ટ ૧૯૨૮. દાદા પ્રચારક તરીકે તેમનું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. ભાવનગરમાં વિશ્વનાથ મીઠારામ પંડિત, સુપ્રસિદ્ધ વૈદ્યરાજ હતા તો પિતા હિન્દીના માનદ્ અધ્યાપક તરીકે તેઓ વર્ગો લેતા હતા. સૌરાષ્ટ્રવલ્લભરામભાઈ ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય અને સંસ્કૃત ગુજરાતમાં રાષ્ટ્રભાષાની લેખિત-મૌખિક પરીક્ષાઓ તથા જુદી ભાષાના વિદ્વાન પંડિત. ઉત્તરકાશી-હિમાલય નિવાસી તપોવન જુદી કોન્ફરન્સમાં તેઓએ સક્રિય ભાગ લીધો હતો. સ્વામીના શિષ્ય હતા. તેમણે આયુર્વેદ અને સંસ્કૃતના અધ્યાત્મ રાધુભાઈના અભ્યાસનું મુખ્ય ક્ષેત્ર “ભાષાવિજ્ઞાન' અને ગ્રંથો વિશે ભાષ્ય લખ્યા છે. હિન્દીમાં “કાશિકા' ટીકા સાથેનો રાષ્ટ્રભાષા-હિન્દીનું અધ્યયન અને પ્રચાર. ૧૯૬૩માં મહિલા પાતંજલ યોગદર્શનમ્'-ગ્રંથ તેમનું બહુમૂલ્ય કામ ગણાયું છે. કૉલેજ ભાવનગરમાંથી અધ્યાપક તરીકેની કામગીરીમાંથી મુક્ત અભ્યાસ : દાદા અને પિતાનો અભ્યાસનિષ્ઠાનો થયા અને પુનઃ પૂર્ણ સમયના વિદ્યાર્થી બની ગયા. વારસો દેશકાળ પ્રમાણે રાધેકાન્તભાઈએ સવાલો કરીને દીપાવ્યો. ત્રિવેન્દ્રમ્ (૧૯૬૪) અને પંચમઢી (૧૯૬૫)માં સમર તેમનો કિશોરકાળ અને યુવાનીનો પ્રારંભ એ ભારતમાં સ્કૂલ ઑફ લિંગ્લિસ્ટીક્સમાં ભાષા વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. અસહકારના આંદોલનો અને સ્વરાજ્ય માટેની લડતોનો સમય. ૧૯૬૫-૬૬માં યુનિવર્સિટી ઓફ કોપનહેગન (ડેન્માર્ક)માં રાધેકાન્તભાઈ રાષ્ટ્રીય ભાવનાથી પૂરેપૂરાં રંગાયેલા. ૧૯૪૨માં ડેનિશ ભાષા શીખ્યા. ૧૯૬૮માં ગેટે ઇન્સ્ટીટ્યૂટ, પૂનામાં જર્મન ૧૪ વર્ષની ઉંમરે “હિન્દ છોડો' ચળવળમાં પ્રભાતફેરી– ભાષા શીખ્યા. વિદેશગમનના નિમિત્ત અંગે તેમણે પોતે જણાવ્યું સાંધ્યફેરીઓમાં ભાગ લીધેલો. ખાદી પહેરતા થયેલા. તેમનું ટૂંકું છે કે “ભાષાવિજ્ઞાન. રત્ન અને એમ.એ.માં ભાષાવિજ્ઞાન નામ “રાધુભાઈ’ હતું. મારા પિતાશ્રી (રામનારાયણ ના. પાઠક) ભણાવતો, પણ પુસ્તકિયા! મને લાગ્યું કે મારે પોતે જ તેમને “રાધુભાઈ' જ કહેતા. કિશોરકાળ ભાવનગરમાં વીત્યો. ભાષાવિજ્ઞાન ભણવું જરૂરી છે. તેથી ડેક્કન કૉલેજ, પૂનામાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગર–અમદાવાદમાં. એ પછી દાખલ થયો, પૂનામાં જર્મન પણ ભણ્યો, સમરસ્કૂલોમાં ગયો, મુંબઈ યુનિવર્સિટીમાંથી ૧૯૪૯માં સંસ્કૃત વિષય સાથે બી.એ. પણ પીએચ.ડી. માટે પરદેશ જવાનું નક્કી કર્યું. પહેલાં ડેન્માર્ક (ઓનર્સ) થયા. સાથોસાથ હિન્દી ભાષાના વિશેષ અભ્યાસ માટે અને પછી અમેરિકા, ૧૯૬૮માં. ૧૯૭૭માં ડીગ્રી મળી, પછી રાષ્ટ્રભાષા કોવિદ અને રત્નની પરીક્ષાઓ પસાર કરી. એ અહીં જ રહી ગયો.” અરસામાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી શ્રીમદ્ ભગવદ્ ગીતાની પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયા. ૧૯૫૨માં ગુજરાત રાધેકાન્તભાઈએ ભારત અને વિદેશની યુનિ.માં વિવિધ યુનિવર્સિટી-અમદાવાદ દ્વારા સંસ્કૃત વિષય સાથે એમ.એ. અને ભાષાઓ અને ભાષાશાસ્ત્રનો સઘન અભ્યાસ કર્યો અને પછી ૧૯૫૫માં બનારસ હિન્દુ યુનિવર્સિટી દ્વારા હિન્દી વિષય સાથે અધ્યાપનકાર્ય તેમની મુખ્ય પ્રવૃત્તિ બની રહી. એમ.એ.ની ડીગ્રી મેળવી. વિદેશમાં વ્યવસાય : ૧૯૬૫-૬૬માં યુનિ. ઓફ ભારતમાં વ્યવસાય: ૧૯૪૯માં બી.એ. થયા પછી કોપનહેગન ડેન્માર્ક)માં ડેનિશ ભાષાનો અભ્યાસ કર્યો, ત્યાં Jain Education Intermational Jain Education Intemational Page #798 -------------------------------------------------------------------------- ________________ ૯૮૮ હિન્દી શિક્ષણનું કામ કર્યું કોર્નેલ યુનિ. અમેરિકામાં પીએચ.ડી.નો અભ્યાસ કરતા હતા ત્યારે ૧૯૬૮ થી ૧૯૭૨ Dept. of Modern Languages and Linguistics Hi Teaching Fellow' તરીકે કામ કર્યું. તો ૧૯૭૩થી ૧૯૯૪ સુધી કોર્નેલ યુનિ.ની લાઈબ્રેરીમાં કેટલોગર તરીકે કામ કર્યું. સાથોસાથ ૧૯૭૭-૮૦ એજ યુનિવર્સિટીમાં south Asia Program, Research Associate તરીકે પણ સેવાઓ આપી. રાધેકાન્તભાઈ તેજસ્વી અધ્યાપક, ઉત્તમ વક્તા, અનુવાદક, કવિ અને લેખક છે. ડેન્માર્ક અને ઇથાકામાં શાળાકૉલેજો અને ચર્ચામાં તેમણે હિન્દુ ધર્મ' ઉપર વાર્તાલાપો આપ્યા છે. લેખન-પ્રકાશન : અધ્યયન-અધ્યાપન નિમિત્તે તૈયાર કરેલા તેમના લેખો પ્રકાશિત થયા છે તો કેટલાક લેખો તેમણે જુદી જુદી કોન્ફરન્સમાં વાંચ્યા છે. ભાવનગરમાં હતા ત્યારે હિન્દી પાઠ્યપુસ્તકોનું સહલેખન-સહસંપાદન કરેલું. (૧૯૫૫– ૬૦) હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક શ્રી વિષ્ણુ પ્રભાકરની નવલકથા, “કોઈ તેનો ગુજરાતી અનુવાદ “કોઈ તો’ ૨૦૦૬માં પ્રગટ કર્યો છે. તેમનાં કાવ્યોનો સંગ્રહ “જીવનનાં ગાણાં’ ઓક્ટો-૨૦૦૭માં પ્રસિદ્ધ થયો છે. હાલમાં તેઓ હિન્દી-ઉર્દૂ કવિતાઓનો સંગ્રહ તૈયાર કરી રહ્યા છે. ભવિષ્યમાં પણ લેખનપ્રવૃત્તિને જ વિશેષરૂપે ચાલુ રાખવાની તેમની ઇચ્છા છે. સાહિત્ય, સંગીત અને Intercultural studies તેમના રસના વિષયો રહ્યા છે. સ્વતંત્ર વિચારક રાધેકાન્તભાઈએ પોતાની માન્યતાઓ સ્પષ્ટ શબ્દોમાં દર્શાવી છે. “ધર્મ અને ઈશ્વરને અનુસરતો નથી. મૂડીવાદ અને સામ્યવાદમાં શ્રદ્ધા નથી. જો કે ગાંધીવિચાર અને માર્કસવાદના વિચારોથી પૂર્ણ પ્રભાવિત, પણ કોઈને ૧૦૦ ટકા અનુસરતો નથી. સ્વતંત્ર ચિંતન અને સ્વતંત્ર કર્મ. ધર્મગુરુઓ અને કથાકારોમાં શ્રદ્ધા નથી. ગુજરાતમાં વાંચનલેખન વધવા જોઈએ અને તે માટે લખનારાઓની ભાષા બોલચાલની નજીક હોવી જોઈએ. જોડણી અને વ્યાકરણના ચુસ્ત નિયમો ન ચાલે.” રાધુભાઈ એટલે હરતો ફરતો સંદર્ભગ્રંથ. સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, જર્મન સાહિત્ય હોય-અધ્યાત્મ ગ્રંથોની વાત ધન્ય ધરા હોય કે ભાષા વિજ્ઞાનની અટપટી વાતો હોય કે સૂત્રો હોય– તેમની પાસેથી બધા જ સંદર્ભો તરત મળી જાય, સાથોસાથ સમજુતી પણ આપે. કુસુમબહેન કહે છે તેમ ‘રાધુભાઈ માત્ર કવિતા લખતા નથી, પરંતુ કવિતા જીવનારા છે.” સંપૂર્ણપણે અંતર્મુખી વ્યક્તિ રાધભાઈ પાસે જીવન જીવવાની આગવી જડીબુટ્ટી છે. તેઓ શાંત ચિત્તે કલાકો સુધી પ્રકૃતિને નિહાળતા રહે છે. સંગીત સાંભળે છે અને વાંચ્યા કરે છે. શ્રીમતી કસુમબહેનની વાત વિના રાધુભાઈનો પરિચય અધૂરો ગણાય. બાલ મનોવૈજ્ઞાનિક અને કલાકાર શ્રીમતી કુસુમબહેન રાધેકાન્તભાઈ દવે કર્મઠ પિતા માનભાઈ ભટ્ટ અને વત્સલ હીરાબહેનનાં પુત્રી કુસુમબહેનને શિક્ષણ, સમાજસેવા અને નાનાં બાળકોથી માંડીને યુવક-યુવતીઓના ઘડતર માટેની પ્રવૃત્તિ વારસામાં મળી. એમ કહી શકાય કે શિશુવિહારની પ્રવૃત્તિઓની સાથે જ તેમનું ઘડતર થયું છે. એ વારસાને તેમણે પૂરી નિષ્ઠાથી સંવર્ધિત કર્યો છે. ભાવનગરમાં હતાં ત્યારે ત્યાંની પરિસ્થિતિ અને માંગ અનુસાર કામ કરતાં હતાં. રાધેકાન્તભાઈ દવે સાથે લગ્ન પછી ઇથાકા (અમેરિકા) જઈને વસ્યાં ત્યારે ત્યાંના વાતાવરણ અને જરૂરિયાત પ્રમાણે કામ કરવાનું બીડું ઝડપી લીધું. શ્રીમતી કુસુમબહેને પત્રમાં જણાવ્યું છે કે “પૂ. ભાઈની જીવનશૈલી અને વારસાએ જીવન જીવવાની એક તાકાત આપી છે. પૂ. બહેનનું વાત્સલ્ય અને હૈયાસૂઝે જીવનની સીડી ડર્યા વિના ચડવાનું શીખવ્યું છે.” નવું નવું શીખવાની અને નવાં કાર્યો કરવાની ધગશ ધરાવતાં કુસુમબહેન સતત કાર્યરત રહ્યાં છે. ૬ જુલાઈ, ૧૯૪૦માં જન્મ. મૂળ વતન ભાવનગર. ભાવનગરમાં જ ભણ્યાં, ગણ્યાં, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે કામ કર્યું. ૧૯૬૮માં લગ્ન પછી અમેરિકા જઈને સ્થાયી થયાં. અભ્યાસ : ૧૯૬૦માં બી.એ. અને ૧૯૬૨માં એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી, મુંબઈમાંથી બી.એ.ની ડીગ્રી મેળવી. દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર, ભાવનગરમાંથી મોન્ટેસરી ટીચર્સ ટ્રેઈનીંગનો કોર્સ કર્યો ઉપરાંત સ્કાઉટ ગાઈડ, Jain Education Intemational Page #799 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ડ્રોઈંગ, ફર્સ્ટ એઈડ, હોમ નર્સિંગ વગેરેની તાલીમ લીધી. અભ્યાસકાળ દરમ્યાન નેશનલ કેડેટ્સ કોર્પ્સની તાલીમ પણ લીધેલી. કુસુમબહેનના રસના વિષયો વૈવિધ્યપૂર્ણ રહ્યાં છે. શિક્ષણ અને બાલમનોવિજ્ઞાનમાં ઊંડો રસ હોવાને કારણે કેળવણીનું ક્ષેત્ર પસંદ કર્યું. તદુપરાંત સંગીત, પપેટ્રી આર્ટ, હેન્ડી ક્રાફ્ટ, સ્કાઉટીંગ અને રાંધણકળામાં પણ એટલો જ રસ. લોકનૃત્યોરાસગરબા વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ઉત્સાહભેર ભાગ લેતાં હતાં. શીખવાનું અને શીખવવાનું બન્ને કામ ગમે. વ્યવસાય : વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ કર્યો દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર, ભાવનગરમાં શિક્ષક તરીકે ૧૯૬૨-૬૩. એ પછી ભાવનગરમાં જ મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલયમાં ૧૯૬૩-૬૪ અને પ્રણવલક્ષી વિનયમંદિર (શિશુવિહાર)માં ૧૯૬૫-૬૬નાં વર્ષોમાં કામ કર્યું. ૧૯૬૬-૬૭ રાજકોટની વલ્લભ કન્યા કેળવણી મંડળની શાળામાં શિક્ષિકા તરીકે સેવાઓ આપી. ૧૯૬૭-૬૯ દક્ષિણામૂર્તિ મોન્ટેસરી બાલ અધ્યાપનમંદિરમાં આચાર્યા તરીકેની જવાબદારી વહન કરી. ૧૯૬૯માં લગ્ન પછી અમેરિકા જવાનું થયું. ગુજરાતી અને હિન્દી ભાષા ઉપર તો પ્રભુત્વ હતું જ. અમેરિકા જઈને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવી લીધું. શિક્ષકનો જીવ, ભણાવવાનું મળે તો બીજું કાંઈ ન જોઈએ. અમેરિકામાં પણ તેમણે એ કામ શરૂ કર્યું. કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા (ન્યૂયોર્ક)માં હિન્દી ભાષાનાં અધ્યાપક તરીકે ૧૯૬૯-૭૨ અને પછી ૧૯૮૧-૮૫નાં વર્ષો દરમ્યાન કામ કર્યું. ઇથાકા મોન્ટેસરી સ્કૂલમાં ૧૯૭૦-૮૧નાં વર્ષો દરમ્યાન શિક્ષિકા તરીકે કામ કર્યું. કુસુમબહેનને બાલકેળવણીમાં વિશેષ રસ, બાળકો સાથે કામ કરવાનું બહુ ગમે. ઇથાકા (ન્યૂયોર્ક)માં દોઢથી પાંચ વર્ષનાં બાળકો માટે ચાલતું ‘મોન્ટેસરી ડે કેર સેન્ટર’માં તેમણે ૧૯૮૦ થી ૨૦૦૫-૨૫ વર્ષ સુધી કામ કર્યું. પરંતુ સરકારી તંત્રની કામગીરી અને અનુકૂળ વાતાવરણ ન મળતાં તેમાંથી નિવૃત્તિ લઈ લીધી. ડે કેર સેન્ટર' બંધ કર્યું. જો કે તેના કારણે ઘણાં લોકો નારાજ થયાં હતાં. વિદ્યાર્થીઓના રસ–રુચિ પારખીને તેમના વિકાસમાં માર્ગદર્શન–પ્રોત્સાહન પૂરું પાડનારાં કુસુમબહેનનો અમેરિકામાં બહોળો વિદ્યાર્થીવર્ગ છે. સિરેક્યૂસ અને ઇથાકાની ભારતીય કમ્યૂનિટી સાથે તેમનો નિયમિત સંપર્ક રહ્યો છે. કમ્યૂનિટીને ઉપયોગી થવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. ઇથાકા શહેરની સાંસ્કૃતિ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લે છે. અમેરિકામાં ‘મોન્ટેસરી ડે કેર સેન્ટર' ભલે બંધ કર્યું હોય, માબાપોને સલાહ આપવાનું તો ચાલુ જ છે. કુસુમબહેને મિલનસાર અને સાલસ સ્વભાવને કારણે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાઓનો બહોળો પ્રેમ સંપાદન કર્યો છે. બાલઉછેરમાં માબાપોને તેઓ સતત સલાહસૂચનો અને માર્ગદર્શન આપતાં રહે છે. શિશુવિહારના સદ્વિચાર, સર્તન અને સેવાભાવનાના વાતાવરણમાં ઊછરેલાં કુસુમબહેન બધા જ ધર્મોમાં ઊંડો રસ ધરાવે છે. oce કુસુમબહેન અને પોતાના સ્વભાવની લાક્ષણિકતા દર્શાવતા શ્રી રાધેકાન્તભાઈ લખે છે કે કુસુમબહેનને કામ વિના ફાવે નહીં, એ workoholic છે જ્યારે હું કલાકો સુધી બેસી શકું છું' આ એક જ વાક્યમાં કર્મનિષ્ઠ પિતાના કાર્યરત પુત્રીનો યથાર્થ પરિચય મળે છે. સરનામું : 112, Park Lane, ITHACA, NY 14850, U.S.A. સફળ ઉદ્યોગપતિ, લેખક અને અનોખા યજમાન શ્રી રાહુલભાઈ ભાનુભાઈ શુકલ નિશાન ચૂક માફ, નહીં માફ કદિ નીચું નિશાન' રાહુલભાઈ શુકલનો જીવનઆદર્શ છે “મનોબળથી (મોટાભાગના) અશક્યને શક્ય બનાવી શકાય છે. Mind over matter". રાહુલભાઈનું મૂળ વતન સુરેન્દ્રનગર. જન્મસ્થળ : વઢવાણ, ૧૨ ફેબ્રુઆરી, ૧૯૪૭. પિતા ભાનુભાઈ શુકલ રાષ્ટ્રીય વિચારધારા ધરાવનારા કવિ, ચિત્રકાર વરિષ્ઠ પત્રકાર (‘સમય’ સાપ્તાહિકના તંત્રી) અને સ્વતંત્ર વિચારક. માતા સુશીલાબહેન વ્યવહારકુશળ, કુટુંબવત્સલ, ઉદારદિલ યજમાન ગૃહિણી. રાહુલભાઈ માતાપિતા પાસેથી સાહિત્ય, સંસ્કાર અને અતિથિ સત્કારનો વારસો પામ્યા. અભ્યાસ : પ્રાથમિક, માધ્યમિક શાળાનો અભ્યાસ વઢવાણ અને સુરેન્દ્રનગરમાં કર્યો. ૧૫મે વર્ષે એસ.એસ.સી.ની Page #800 -------------------------------------------------------------------------- ________________ loco ધન્ય ધરા પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ગુજરાત કોલેજ, અમદાવાદ અને પછી લોન મંજૂર કરી. રાહુલભાઈએ એસ. એસ. વ્હાઇટ ટેક્નોલોજી એમ.પી. શાહ કૉલેજમાં અભ્યાસ માટે દાખલ તો થયા, પણ કંપની ખરીદી લીધી. અમેરિકાની જૂનામાં જૂની અને મોટામાં અભ્યાસની ગાડી પાટા ઉપરથી ઊતરી જતી હતી. મોટી મેન્યુફેક્યરીંગ કંપની માંહેની એક એવી એસ. એસ. ૧૯૬૫માં સર ભાવસિંહજી પોલિટેકનીક કોલેજ, વ્હાઈટની સ્થાપના અમેરિકાના પ્રખ્યાત ડેન્ટીસ્ટ ડૉક્ટર ભાવનગરમાં મીકેનીકલ એન્જિનીયરીંગના ડીપ્લોમા અભ્યાસ સેમ્યુઅલ સ્ટોકટન વ્હાઈટે ૧૯૪૪માં કરી હતી. માટે દાખલ થયા. ત્યાંથી જ અભ્યાસની દિશાઓ ઊઘડી. આજે રાહુલભાઈ કાર અને એરોપ્લેનના પાર્ટ્સ ડીપ્લોમાના ફાઈનલ વર્ષમાં ભાવનગર કેન્દ્રમાં પ્રથમ આવ્યા. બનાવનાર કંપની એસ. એસ. વ્હાઇટ ટેકનોલોજી અને ૧૯૭૦માં એલ.ડી. એન્જિનીયરીંગ કોલેજ, અમદાવાદમાં ઓર્થોપીડીક સર્જીકલ ટુલ્સ બનાવવાની કંપની શુક્લા મેડીકલના બી.ઈ. મીકેનીકલમાં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા. પ્રેસિડેન્ટ, ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર અને બોર્ડના ચેરમેન છે. ભાવનગરમાં અભ્યાસકાળ દરમ્યાન એક બાજુ રાહુલભાઈ કંપનીમાં કંઈક વિશેષ કરવાની તમન્ના ધરાવે એન્જિનીયરીંગનો અભ્યાસ અને બીજી બાજુ સાહિત્યવાંચન, છે. કંપનીના કર્મચારીઓને તેઓએ પ્રોત્સાહિત કરતા રહીને વાર્તાલેખનની પ્રવૃત્તિ સમાંતરપણે ચાલતાં રહ્યાં. હિન્દી-અંગ્રેજી ઉત્પાદન અને વેચાણમાં અસાધારણ પ્રગતિ સાધી છે. વિપરીત વાર્તાઓ વાંચતા હતા. કૉલેજની વક્નત્વ સ્પર્ધાઓમાં અને પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વક માર્ગ કાઢનારા રાહુલભાઈમાં વાર્તાસ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મેળવેલાં. કૉલેજ મેગેઝીનના જન્મજાત નેતૃત્વના ગુણો છે. પ્રકાશન વખતે તેના સેક્રેટરી તરીકે કામ કર્યું. કૉલેજના ઉત્તમ ઇન્ડો-યુ.એસ. બીઝનેસ જર્નલ દ્વારા ૨૦૦૩ના વર્ષમાં વિદ્યાર્થી તરીકેનો “બેસ્ટ ટુડન્ટ' એવોર્ડ કૉલેજના વાર્ષિકોત્સવ ઇન્ડો-યુ.એસ. મેન્યુફેક્યરીંગ કંપનીઓમાં એસ. એસ. વ્હાઇટ પ્રસંગે કવિશ્રી ઉમાશંકર જોશીના હસ્તે તેમને એનાયત થયો હતો. ટેકનોલોજીને સર્વોત્તમ TOP ગણવામાં આવી હતી. અત્યારે આ પોતે હોંશિયાર છે તે સિદ્ધ કરી બતાડવાની ઈચ્છાથી કંપનીનું વેચાણ પહેલાં હતું તેના કરતાં અઢી ગણું વધારે [૨૮ ૧૯૭૧માં ઉચ્ચ અભ્યાસઅર્થે અમેરિકા ગયા. રટગર્સ મીલીયન ડોલર] થાય છે. આ કંપનીમાં ૨૦૦ માણસો કામ કરે (RUTGERS) યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનીયરીંગનો છે. અભ્યાસ કર્યો. M.S.ની ડીગ્રી મેળવી. રાહુલભાઈએ Ph. D.નો વિદેશમાં આટલી મોટી સફળતા પ્રાપ્ત કરીને રાહુલભાઈ અભ્યાસ શરૂ કરીને છોડી દીધો. તેમને તો જલ્દી કમાણી કરવી અટક્યા નથી. તેમની નજર તો દેશ તરફ-વતન તરફ મંડાયેલી હતી. રહી છે. તેમણે શરૂઆતમાં ભારતની અંદર નોયડા (દિલ્હી)માં વ્યવસાય : ફ્લેક્ષીબલ શાફ્ટ મેન્યુફેક્યરીંગની એક પ્લાન્ટ નાખ્યો છે અને બીજો પ્લાન્ટ-ફેક્ટરી પોતાના દુનિયામાં પ્રથમ કક્ષાની ફેક્ટરી એસ.એસ. વહાઇટ ટેક્નોલોજી વતનની ભૂમિ સુરેન્દ્રનગર (ગુજરાત)માં કરી રહ્યા છે. આમ, (ssWT) પીસ્કાટવે, ન્યૂ જર્સીમાં ક્વોલિટી એસ્યુરન્સ એસ. એસ. વ્હાઇટ ટેક્નોલોજી ન્યૂ જર્સી, યુ.એસ.એ.માં છે ઇન્સપેક્ટર તરીકે નોકરીનો પ્રારંભ કર્યો. તેજસ્વિતા, ખંત અને તેની બીજી શાખા સુરેન્દ્રનગરમાં થઈ રહી છે. કંઈક વિશેષ કરવાની ધગશથી કંપનીમાં સૌને પ્રભાવિત કરતા એસ. એસ. વ્હાઇટ ટેક્નોલોજીસ, ઇન્ડિયા પ્રા. લિ. રહ્યા. કાર્યકુશળતાથી એક પછી એક સોપાન ચડતા ગયા. દ્વારા ફ્લેક્ષીબલ શાફ્ટ અને શુક્લા મેડીકલ દ્વારા ઓર્થોપીડીક ઇજનેરીના વડા અને પછી કંપનીના રીસર્ચ ડાયરેક્ટર બન્યા. સર્જીકલ ઇન્સ્ટમેન્ટ ટુલ્સનું ઉત્પાદન થશે અને તેનું વેચાણ દેશ ૧૯૮૮માં મહત્ત્વની ઘટના બની. એસ.એસ. હાઈટ વિદેશના બજારોમાં થશે. આ ફેક્ટરીમાં શરૂઆતમાં નાના મોટા ટેક્નોલોજી વેચાતી હતી. રાહુલભાઈએ તે ખરીદવાનું નક્કી કર્યું. હોદ્દાઓ પર 100 વ્યક્તિઓ કામ કરશે. ભવિષ્યમાં કામના જરૂર હતી છ મીલીયન ડોલરની અને તેમની પાસે બેંક બેલેન્સ વિસ્તરણની સાથે કર્મચારીઓની સંખ્યા ૫૦૦ની થશે. ફેક્ટરીમાં હતું માત્ર ઓગણત્રીસ ડોલર. પરંતુ દેઢ ઇચ્છાશક્તિ, દૂરંદેશિતા કામ કરનારાઓને તેઓ એક પરિવાર તરીકે ઓળખાવવાના છે. અને સાહસિક મનોભાવના સાથે તેમણે બીઝનેસ પ્લાન તૈયાર તેના નિવાસ માટે ટાઉનશીપની યોજના પણ છે. વતનમાં કર્યો. એ પ્લાન એક પછી એક બેંક પાસે રજૂ કરતા ગયા. સતત કાર્યકુશળ શિક્ષિત યુવાનો અને કારીગરોને માટે રોજગારીની તકો નવ મહિનાના પ્રયત્ન પછી છેવટે એક બેકે છ મીલીયન ડોલરની ઊભી કરવાની તેમની ભાવના અને દૃષ્ટિ રહેલાં છે. Jain Education Intemational ducation Intermational For Private & Personal use only Page #801 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ છ૯૧ વ્યવસાયક્ષેત્રે અમેરિકામાં તેમને અસાધારણ સફળતા સાહિત્યલેખન તેમની ગમતી પ્રવૃત્તિ-અભ્યાસકાળ પ્રાપ્ત થઈ તે અંગે તેઓ કહે છે કે “અમેરિકામાં સફળ દરમ્યાન તેમની વાર્તાઓ નવનીત, શ્રીરંગ, ચાંદની જેવા બીઝનેસમેન થવા માટે કોઈ અપ્રમાણિક વાત કરવી નથી પડતી. સામયિકોમાં પ્રસિદ્ધ થઈ હતી. ૧૯૯૫માં “ત્રણ જિંદગીને કોઈનું ય શોષણ કરવું નથી પડતું. કોઈ ગેરકાયદેસર પગલા સલામ' વાર્તાસંગ્રહ પ્રગટ કર્યો છે. ૩૪ વર્ષથી એન્જિનીયરીંગ લેવા પડતા નથી. જીવનમાં આનંદ અને તોફાનની સાથે ક્ષેત્રે કામ કરે છે પણ તેમનો “આત્મા' લેખકનો છે. ભવિષ્યમાં વ્યાવસાયિક સફળતા જોઈતી હોય તો અમેરિકા જેવો આદર્શ ત્રણ પુસ્તકો પ્રગટ કરવા ઇચ્છે છે. એક ગુજરાતીમાં, બે દેશ મળવો મુશ્કેલ છે.” અંગ્રેજીમાં. રાહુલભાઈને નાનપણથી સાહિત્યવાંચન અને નાટકનો જીવનમાં અને કાર્યક્ષેત્રે ઘણીવાર સંઘર્ષનો સામનો પણ શોખ. સ્વ. ભોગીભાઈ પરીખે બે વર્ષની ઉંમરે તેમને કરવો પડ્યો છે. સફળતાના શ્રેય માટે તેઓ કહે છે : વાંચનવિદ્યાની ભેટ આપી. નાનપણમાં બાલવાર્તાઓ- “જિંદગીની સફરમાં દરેક વળાંકે ભગવાને કોઈ “અંજલીને જીવરામજોશીની-કિશોરાવસ્થામાં બકોર પટેલ, ટારઝન અને મોકલ્યા, જેણે સંકટ સમયે સહારો આપ્યો, માતાએ ધીરજથી અન્ય સાહસકથાઓ તો યુવાવયે ગુજરાતી-હિન્દી-અંગ્રેજી કામ કરવાનું શીખવ્યું. પિતાએ દરેક અન્યાય સામે લડી લેવાની વાર્તાઓ અને કવિતાઓ ભરપૂર વાંચી. કવિ સાહિર લુધિયાનવી હિંમત આપી અને પત્ની મીનાએ દરેક ચેલેન્જમાં ખભેખભા ક્રાંતિકારી તત્ત્વનિષ્ઠ વિચારક આચાર્ય રજનીશજી અને અમૃતા મિલાવી પ્રોત્સાહન આપ્યું.” પ્રીતમની વાર્તાઓ–મનભરીને વાંચ્યાં. પત્રકારત્વ, ફોટોગ્રાફી, સાહિત્ય, સંગીત અને તેમના જીવનને પ્રભાવિત કરનાર વ્યક્તિઓ તો ઘણી છે રાજકારણમાં રસ ધરાવનારા રાહુલભાઈ પ્રયોગશીલ વાર્તાલેખક, તેમ કહે છે. પરંતુ સૌ પ્રથમ પ્રેરણા અને પ્રભાવ રહ્યો છેઉત્તમ વક્તા, કુશળ વહીવટકર્તા અને કુશાગ્ર બુદ્ધિપ્રતિભાવાળા માતાપિતાનો. ઉપરાંત મામા નંબકભાઈ દવે, પિતાશ્રીના મુરબ્બી બીઝનેસમેન-ઉદ્યોગપતિ છે. સાહિત્યકારો અને કલાકારોની મિત્રો વજુભાઈ દવે, પ્રાણભાઈ આચાર્ય, રામભાઈ પાઠક, ભાવ અને આદરથી સરભરા કરનારા યજમાન છે. સૌથી વિશેષ પ્રોફેસર સ. બા. કુમટા, ફિલ્મ નિર્દેશક ગુરુદત્ત, પંડિત તો ઋજુ હૃદયના સંવેદનશીલ કુટુંબવત્સલ નર્મમર્મભરી વાણીથી જવાહરલાલ નેહરુ અને મિત્ર અનિલ માંકડનો પ્રભાવ રહ્યો છે. અપરિચિતને પણ પરિચિત બનાવી દેનાર સ્નેહાળ વ્યક્તિ છે. ૧૯૭૬માં રાહુલભાઈ, મીનાબહેન રાવળ સાથે સરનામું : ૩૮, ક્લેઇલ રન, લગ્નગ્રંથિથી જોડાયા. તેમના દરેક કાર્યમાં મીનાબહેનનો સાથ વોરન, ન્યૂ જર્સી ૦૭૦૫૮, યુ.એસ.એ. મળતો રહ્યો છે. તેઓ એકબીજાનાં અંગત મિત્રો છે. તેમનો પુત્ર કાર્યદક્ષ મહિલા ઉદ્યોગપતિ અને કલાકાર આકાશ એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે. એક પિતા તરીકે શ્રીમતી કલ્પનાબહેન કાનજીભાઈ રાહુલભાઈ કહે છે કે “મારા ઘણા શોખ એનામાં આવ્યા છે એ વાતનો ઊંડો આનંદ છે. ચૌહાણ બદલાની કોઈ આશા કે અપેક્ષા વિના તેઓ અમેરિકાની કલા અને વ્યાપારક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ડેમોક્રેટીક પાર્ટીને તમામનધનથી ટેકો આપે છે. શૈક્ષણિક, કલ્પનાબહેનનું વતન ભાવનગર જન્મસ્થળ, ભાવનગર : ૧૦ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ ધરાવે છે. રટગર્સ પ્રેપરેટરી સ્કુલમાં ફેબ્રુઆરી, ૧૯૫૩. માનદ્દ ટ્રસ્ટી (૧૦ વર્ષથી) છે. સાહિત્યકારો, કલાકારોને પિતા કાનજીભાઈ ચૌહાણનું મૂળ વતન રાણાવાવ મળવાનું તેમને ખૂબ ગમે છે. અમેરિકામાં ગુજરાતના ખ્યાતનામ (પોરબંદર) યુવાવયે મહાત્મા ગાંધીજીના પ્રભાવ નીચે સ્વાતંત્ર્ય કવિઓ, લેખકોના મિલન સમારંભોનું વિશિષ્ટ રીતે આયોજન સંગ્રામમાં સક્રિય ભાગ લીધો. જેલ વાસ ભોગવ્યો. મૂળે જીવ કરનારા રાહુલભાઈ અને શ્રીમતી મીનાબહેન અનોખાં યજમાન શિક્ષકનો. પૂ. મહામા ગાંધીજીએ તેમને રાષ્ટ્રભાષા હિન્દીના છે. અમેરિકામાં રહેતા લેખકો, કવિઓને તેઓ અવારનવાર પ્રચારનું કામ કરવાનું સૂચવ્યું. સૌરાષ્ટ્રમાં શ્રી વજુભાઈ શાહ, શ્રી મળતા રહે છે. બળવંતભાઈ મહેતા વગેરેએ મળીને ભાવનગરમાં રાષ્ટ્રભાષા Jain Education Intemational Page #802 -------------------------------------------------------------------------- ________________ ૦૯૨ ધન્ય ધરા હિન્દીના વર્ગો શરૂ કરેલા. કાનજીભાઈ ચૌહાણને પરીક્ષામંત્રીની જવાબદારી સોંપવામાં આવી. તેઓએ જીવનપર્યત રાષ્ટ્રભાષા, હિન્દી પ્રચારના ભેખધારી તરીકે સુપેરે કામ કર્યું. કલ્પનાબહેનનાં માતા મનોરમાબહેન ઘરશાળામાં હિન્દી ભાષાનાં વિદ્યાર્થીપ્રિય શિક્ષિકા હતાં. અભ્યાસ : માતાપિતા બને કેળવણી ક્ષેત્રે કાર્યરત. કલ્પનાબહેનનો ઉછેર એ વાતાવરણમાં થયો. ભાવનગરની દક્ષિણામૂર્તિ અને ઘરશાળા-બને સંસ્થાઓ રાષ્ટ્રીય વિચારધારાથી રંગાયેલી. વિદ્યાર્થીઓના વિકાસને મુક્ત વાતાવરણ પૂરું પાડનારી સંસ્થાઓ. કલ્પનાબહેને દક્ષિણામૂર્તિ અને પછી ઘરશાળામાં અભ્યાસ કર્યો. જ્યાં અભ્યાસ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઘરશાળામાંથી એસ.એસ.સી.માં ઉત્તીર્ણ થઈને એમ. જે. કોમર્સ કૉલેજ, ભાવનગરમાંથી બી.કોમ. થયાં. એ પછી મ. સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા જઈને Msw માસ્ટર ઓફ સોશ્યલ વર્કની ડીગ્રી મેળવી. શાળા અને કૉલેજના અભ્યાસની સાથે ભાવનગરમાં કથકનૃત્ય વિશારદ ધરમશીભાઈ શાહ પાસે કથક નૃત્યની તાલીમ લીધી અને વિશારદ થયાં. ૧૯૭૦ વડોદરામાં એમ.એસ. યુનિ.માં કલાગુરુ સુંદરલાલ ગાંગાણી પાસે કથક નૃત્યની વિશેષ તાલીમ લીધી હતી. શાળા અને કૉલેજના અભ્યાસ દરમ્યાન વક્નત્વ સ્પર્ધા, એકાંકી નાટિકાઓ, શાસ્ત્રીય નૃત્ય આમ બહુવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉલટભેર ભાગ લેતાં હતાં અને જુદાં જુદાં ઇનામો મેળવ્યાં હતાં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં અને પછી ગુજરાત રાજ્યના યુવક મહોત્સવમાં પ્રથમ ક્રમે આવીને પારિતોષિકો પ્રાપ્ત કર્યા હતાં. માસ્ટર ઓફ સોશ્યલ વર્કની ડીગ્રી મેળવ્યા પછી કલ્પનાબહેન ભાવનગરની જહાંગીર વકીલ મીલમાં એમ.આઈ.એસ. મેનેજર તરીકે જોડાયાં. ૧૯૭૬. ગ્રી મેળવીને સાદી સીધી નોકરી કરવાનું તેમનું લક્ય નહોતું. સ્વાતંત્ર્ય સેનાની શિક્ષક દંપતીની મધ્યમ વર્ગની આ યુવતી નામ પ્રમાણે કલ્પનાના ઉચ્ચ ઉયનો સિદ્ધ કરવા માગતી હતી. ૧૯૮૦માં રોટરી ઇન્ટરનેશનલ દ્વારા ભારતનાં ત્રણ રાજ્યો-ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી International Fellowship માટે એક માત્ર કલ્પનાબહેન પસંદગી પામ્યાં અને તેમને અભ્યાસ અર્થે અમેરિકા જવાની તક મળી. અમેરિકામાં એડેલ્ફી યુનિવર્સિટી ન્યૂયોર્કમાંથી તેઓએ M.B.A.ની ડીગ્રી મેળવી અને એ પછી અમેરિકામાં વ્યવસાયક્ષેત્રે પદાર્પણ કર્યું. - વ્યવસાય : * સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ન્યૂયોર્કના ફોરેન એચેન્જ વિભાગમાં મેનેજર (૧૯૮૧ થી ૧૯૮૫) તરીકે જોડાયાં. અહીંથી તેમની વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ થયો. કાર્યનિષ્ઠા અને ખંતથી તેઓ ક્રમશઃ એક પછી એક સિદ્ધિનાં સોપાન ચઢતાં ગયાં. * ૧૯૮૫થી ૧૯૯૧ યુની. બેંક ન્યૂયોર્કમાં ટ્રેડીંગ રૂમવાઈસ પ્રેસિડેન્ટની જવાબદારી અદા કરી. * ૧૯૯૧ થી ૧૯૯૮ સી.આઈ.બી.સી.–ઓપન હાઇમર-માં વાઈસ પ્રેસિડેન્ટ, ટ્રેઝરી ઓપરેશન તરીકે જોડાયાં. મલ્ટી મિલિયન ઇન્ટર બેંક, ફોરેન એક્ષચેન્જ, મની માર્કેટ, ગવર્મેન્ટ બોન્ડસ્ ઇત્યાદિ વ્યવહારોની જવાબદારી તેમણે સંભાળી હતી. ૩000 કર્મચારીઓની આ બેંકમાં આવા ઉચ્ચ હોદ્દા પર એક માત્ર એશિયન મહિલા-કલ્પનાબહેન હતાં. બે દાયકા સુધી તેમણે બેંકીંગ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે સફળતાપૂર્વક કામ કર્યું. મોટી કંપનીઓમાં વહીવટી કામ કરવાનો બહોળો અનુભવ મેળવ્યા પછી ૧૯૯૮માં બેંકનું કામ છોડ્યું. પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. (૧૯૯૮) કલ્પનાબહેને યુનીક કયૂટર [Unique comp. Inc.)ની સ્થાપના કરી. તેમણે ‘યુનીક' નામ ગઝલગાયક જગજીતસિંહના આલ્બમ ઉપરથી પસંદ કર્યું હતું. જેની જાણ શ્રી જગજીતસિંહજીને કરી અને તેમણે કંપની માટે રૂબરૂ શુભેચ્છાઓ આપી. કલ્પનાબહેન કંપનીના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર છે. કાર્યનિષ્ઠા સખ્ત પરિશ્રમ અને કુશળ નેતૃત્વ દ્વારા વ્યવસાયક્ષેત્રે “યુનીક કયૂટર’ની ગણના ઉત્તમ ૫૦ એશિયન માયનોરીટી બીઝનેસ માંહેની એક મહત્ત્વની કંપની તરીકેની થાય છે. એવોસ : * ૨૦૦૫માં મેયર માઈકેલ લૂમબર્ગ દ્વારા ગૌરવવંતા NYC, Small Business award of Distinction 24 સાથોસાથ નેશનલ રીપબ્લીકન કોંગ્રેસ કમિટિ દ્વારા Entrepreneur of the year award-2005 પ્રાપ્ત કર્યો. Jain Education Intemational ucation Intermational Page #803 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ * વ્યવસાયક્ષેત્રે કુશળ સંચાલન અને સિદ્ધિ માટે સન્માનપૂર્ણ NRC award-૨૦૦૬માં મેળવ્યો. પ્રેસિડેન્ટ બુશ દ્વારા Enterpreneur of the year એવોર્ડ અને વર્લ્ડ બીઝનેસ ફોરમ INC દ્વારા `woman Enterprenear of the year → NAWBO woman Business owner of the year' એવોર્ડ્સ મેળવ્યા. ૨૦૦૬ના શ્રેષ્ઠ મહિલા ઉદ્યોગપતિ તરીકેનો ગૌરવપ્રદ એવોર્ડ સ્વીકારતી વખતે કલ્પનાબહેને જણાવેલું કે એમને જે સફળતા પ્રાપ્ત થઈ છે તે સહિયારા પુરુષાર્થ [Excellance Through Teamwork]ને આભારી છે. ૧૯૯૮માં સ્થપાયેલી UCI કંપની આજે ન્યૂયોર્કની મહિલા ઉદ્યોગક્ષેત્રે, પ્રથમ કક્ષાની કંપની ગણાય છે. જેનું વાર્ષિક વેચાણ ૫૦૦૦,૦૦૦/-થી પણ વધારે છે. કલ્પનાબહેને ન્યૂયોર્ક શહેર, ન્યૂયોર્ક સ્ટેટ અને અમેરિકન સેન્ટ્રલ ગવર્મેન્ટના ઘણાં કોન્ટ્રેક્ટ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. બદલ તેમને એવોર્ડ્સ પણ મળ્યા છે. UNI ઉપરાંત અમેરિકાની મહિલા ઉદ્યોગની અન્ય સંસ્થાઓમાં ‘બોર્ડ ઓફ ડાયરેક્ટર'માં સેવાઓ આપે છે. NAWBAના બોર્ડમાં ટેક્નોલોજી વિભાગના અધ્યક્ષ છે. 6G3 વિદેશની ધરતી પર અમેરિકામાં શ્રેષ્ઠ મહિલા ઉદ્યોગપતિ તરીકે સન્માન પ્રાપ્ત કરનાર કલ્પનાબહેન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સમય મેળવીને ભાગ લે છે. ન્યૂયોર્કમાં બિરજુ મહારાજના શિષ્ય ચરખાજી સાથે “ઇસ્ટ વેસ્ટ સ્કૂલ ઓફ ડાન્સ”માં અને ‘શિક્ષાયતન’ મ્યૂઝીક સ્કૂલમાં માનદ્ સેવાઓ આપે છે. ન્યૂયોર્કમાં ગુજરાતી, ભારતીય અને અમેરિકન ત્રણેયની સંસ્થાઓ સાથે તેઓ સંકાયેલાં છે. અમેરિકામાં સતત પ્રવૃત્તિશીલ કલ્પનાબહેનને વતન ભાવનગરનું અનોખું ખેંચાણ છે. તેઓ તેમની સફળતાનો પાયો ભાવનગરના ઘડતરકાળને ગણે છે. જ્યાં તેમનામાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, વક્તૃત્વ અને નૃત્યકલાનાં બીજ રોપાયાં, સંવર્ધિત થયાં. સોમનાથનું ભવ્ય મંદિર વેરાવળ પાસે (ગુજરાત) ૨૦૦૫માં ઘરશાળા-ભાવનગરને આંગણે કલ્પનાબહેને ગુરુજનોના ઋણસ્વીકા૨ના નિરાળા કાર્યક્રમનું આયોજન કર્યું. જેમાં ભૂતપૂર્વ શિક્ષકો અને કર્મચારીઓ (આશરે ૭૦ શિક્ષકો)ને નિમંત્ર્યાં. સ્મૃતિચિહ્ન અને સન્માનપત્ર દ્વારા તેમનું બહુમાન કર્યું. ભાવનગરમાં સાયન્સસીટીમાં ‘કાનજીભાઈ ચૌહાણ લાઈબ્રેરી' માટે રૂા. નવ લાખનું દાન આપેલ છે. તદુપરાંત ભાવનગરની શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓને, વ્યક્તિઓને નિયમિતરૂપે આર્થિક સહાય કરતાં રહે છે. પિતાશ્રી કાનજીભાઈ ચૌહાણની સ્મૃતિમાં તેમણે ‘આશિયાના ટ્રસ્ટ' બનાવ્યું છે. નિવૃત્ત થયાં પછી પિતાની સ્મૃતિમાં શિક્ષણક્ષેત્રે કામ કરવાની કલ્પનાબહેનની ભવિષ્યની કલ્પના છે. Page #804 -------------------------------------------------------------------------- ________________ 2&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& શુભેચ્છા પાઠવે છે. ઇલોડગઢ બનશે વૈશ્વિક યાત્રાધામ www.shivalay.org | સર્વ પ્રકારનાં દેવધામ, રાજમહેલ અને સામાન્ય લોકોનાં ધામનું જેણે સર્જન કરીને બધા જ દેવતાઓના પ્રિય બનેલા શ્રી વિશ્વકર્મા પ્રભુજી જ્યાં સાક્ષાત્ બિરાજે છે, તે ઇલોરાગઢ વિશ્વકર્મા પરિવાર માટે પવિત્ર યાત્રાધામ તો બની જ ચૂક્યું છે, પરંતુ દેશના મોટામાં મોટા શ્રી વિશ્વકર્મા મંદિરના પરિસરમાં જ દેશ-વિદેશમાં કોઈ જ જગ્યાએ નથી તેવું ૧૦૮ ફૂટ ઊંચાઈનું શિવલિંગ આકારનું ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે. બાર જ્યોતિલિંગ અને બીજા સર્વ ભગવાન સાથેનું આ ભવ્ય મંદિર બનતાં શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું આ યાત્રાધામ વૈશ્વિક બનશે એટલું જ નહીં પરંતુ દેશ-વિદેશમાં શ્રી વિશ્વકર્મા પરિવારના લોકો માટે પણ એક પ્રેરણાસ્ત્રોત બની રહેશે. ભારત વર્ષોના ઇતિહાસનું સૌથી જૂનું પૌરાણિક ઇલોડગઢ તરીકે ઓળખાય છે. તે ઇલોડગઢમાં આવેલ ૩૬ જેટલી ગુફાઓ પૈકી ૧૦ નંબરની ગુફામાં ભગવાન શ્રી વિશ્વકર્માની વિરાટ મૂર્તિ છે. તે જો પાષાણને હાથથી વગાડવામાં આવે તો મધુરધ્વનિ આજે પણ તેમની હાજરીમાં સાક્ષી પૂરે છે. ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો જ્યાં વાસ છે તે વિસ્તારમાં ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરના નિર્માણ પાછળ મહેન્દ્રભાઈની નિષ્ઠા છે. શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિર માટે મહેન્દ્રભાઈ મિસ્ત્રીએ પોતાનું સર્વસ્વ આ યાત્રાધામ માટે અર્પણ કરી દીધું છે. ജ8888888888888888888888888888 2. SEA&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& + ] &&&&&&&H&&&&&&&&&&& 88 વૈશ્વિક યાત્રાધામના નિમણમાં આર્થિક સહયોગ આપવા અપીલ વૈશ્વિક યાત્રાધામ બની રહેનારા આ તીર્થધામમાં શિવમંદિરનો ખર્ચ એક કરોડ અંદાજવામાં આવ્યો છે. મંદિર બાંધકામ છે માટે રૂા. ૫,૦૦૦/- કે તેથી વધુ દાન આપનારનું નામ તકતીમાં મંદિરના દ્વાર પાસે લખવામાં આવશે. શ્રી વિશ્વકર્મા તીર્થધામ ચેરીટેબલ ટ્રસ્ટના નામે આ આર્થિક યોગદાન આપી શકાય છે. સર્વે નં. ૬૬૭ કન્નડ રોડ (વેરૂલ), તા. ખુલતાબાદ, જિલ્લો ઔરંગાબાદ, મહારાષ્ટ્ર-૪૩૧ ૦૦૫ ફોન : (૦૨૪૩૭) ૨૪૪૩૮૧ સંપર્ક : મહેન્દ્રબાપુ (ટ્રસ્ટી) છે. 8 0@g&@%9%80%8છીછડો છછછછછ%8%ચ્છdછ- હા Jain Education Intemational can memation Page #805 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ e૯૫ ઝાલાવાડી ઘરનાં પાણીદાર મોતીડાં -કિશોરચંદ્ર ર. ત્રિવેદી એક દંતકથા પ્રમાણે ગુજરાતના મહારાણા કરણની રાણીને વળગાડ હતો. વિરમગામ નજીકના ગામ સચાણાના હરપાળદેવ મકવાણાએ બાબરા ભૂતને વશ કિધો. તેથી રાજી થઈને મહારાજા કરણે હરપાળદેવને વચન દીધું કે એક રાતમાં જેટલાં ગામે તોરણ બાંધે તે બધાં ગામ એમનાં. પોતાની પત્ની શક્તિ માતાનો અવતાર હતાં. એમની સહાયથી હરપાળદેવે એક રાતમાં ૭૦0 તોરણ બાંધ્યાં. (કોઈ ૨૩૦૦ ગામ કહે છે.) એ ઝાલાવંશનો પાટ તે ઝાલાવાડ હળવદ, ધ્રાંગધ્રા, લીંબડી, વાંકાનેર, સાયલા-થાન, લખતર એ ઝાલા રાજપૂતનાં રાજ્યો છે. આ ભૂમિનો ખમીરવંતો ઇતિહાસ જેમ ક્ષાત્ર-વટથી ઊજળો છે તેમ પ્રજા અને પ્રજાવત્સલ રાજવીઓના “મારી રૈયત.....મારી પ્રજા' એવા સૌહાર્દપ્રેમથી પણ ઊજળો છે, તો સામે કણકણમાં હામી થવાની ભાવના એટલી જ બળવત્તર છે. આજનાં આ વિકાસશીલ ભૂમિનાં પૃષ્ઠો પર નજર નાખીએ તો ખ્યાલ આવે કે અહીં કેટલાંય નરનારીઓ, સતી-જતી ને સંત ઓલિયા ફકીર. શૂરવીરો વીરાંગનાઓ અને એથીય મૂઠી ઊંચેરા માનવીઓ થયા છે. ચિત્તોડ-ઉદેપુરના મહારાણાને મિત્ર-વીર ભામાશા ભેટ્યા અને પારકા હાથમાંથી ભૂમિ છોડાવી પણ અહીં તો કુદરતના કરિશ્મા સામે બાથ ભીડતા અનેક પ્રતાપી–પુરુષોની સૌજન્યતાને નૂતન-અરુણોદયના વીર ભામાશાઓ ભેટ્યા છે. કોનાં નામ લઈએ, કોનાં નામ વીસરીએ! કેળવણી ક્ષેત્રે વઢવાણમાં જ તે જમાનામાં, હાઇસ્કૂલ ઊભી કરનારા દાજીરાજજીને! રાજકોટ-રાજકુમાર કોલેજના વર્તમાન ચેરમેનપદે આરૂઢ એવા છેલ્લા વઢવાણનરેશ ચૈતન્યદેવસિંહજીને! લીંબડીના “વીર વિક્રમ'ના રાજ્યની ઝાંખી કરાવનાર સર જસવંતસિંહજીને! વાંકાનેર અમરસિંહજી, ૧૦૧ ઝાલર વાગે ઝાલાવાડમાં વર્ષના પ્રતાપસિંહજી! હળવદની ગાદી સ્થાપનાર (લોકમેળાઓની રમઝટ બોલે ઝાલાવાડમાં રાયસિંહજીને! વિદ્વાન-ઇતિહાસપ્રેમી–ધ્રાંગધ્રા Jain Education Intemational in Intermational Page #806 -------------------------------------------------------------------------- ________________ ૯૯૬ ધન્ય ધરા મેઘરાજસિંહજીને! સ્વાતંત્ર્ય ચળવળમાં યોગદાન દેનારા નામી-અનામી વીરોને! વર્તમાનને આરે! ઊભેલાં સાહિત્ય સરવાણી વહાવનારા કવિઓ–લેખકોને! દાનવીરોને! કોને વીસરવા? નાનાં-નાનાં ઝરણાંઓ નદીઓમાં મળે અને નદી સમુદ્રને! બધાંનો તીર્થસંગમ..આ ઝાલાવાડ......! મૈબરઘાટને માર્ગેથી વિવિધ જાતિઓનાં ધાડાં ભારતમાં પ્રવેશતાં ગયાં અને ફળદ્રુપ જમીન તથા બારેમાસ વહેતી નદીને કાંઠે વસતાં ગયાં. તેમાં ગૂર્જરોનું ધાડું ગુજરાતમાં આવ્યું–વસ્યું એ રાજપૂતોમાંથી વિવિધ જૂથો સૌરાષ્ટ્રમાં સ્થિર થયાં. કચ્છ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં જાડેજા, ભાવનગર પંથકમાં ગોહિલો અને વઢવાણ-ભોગાવાના વિસ્તારમાં ઝાલા રાજપૂતોનાં થાણાં સ્થપાયાં. ઉત્તર-પૂર્વનો આ વિસ્તાર, એને ઝાલાવાડ એવું નામ મળ્યું. ઝાલાવાડની કાયા-પલટમાં વિવિધ સ્તરે–વિવિધક્ષેત્રે આ નરરત્નો અને વીરાંગનાઓ થયાં છે અને આ પ્રદેશની ગૌરવ-ગરિમાને ઉજમાળી છે. બધાંથી ઝાલાવાડ ઊજળો છે અને સુ-રાષ્ટ્ર ઊજળું છે કે ભારત-વર્ષ ઊજળું છે. એવાં “ઝાલાવાડી ધરાનાં પાણીદાર–મોતીડાં' લેખમાળા રજૂ કરનાર શ્રી કિશોરચંદ્ર ૨. ત્રિવેદી. તેમનું વતન ગણસાણા. તા. ધંધુકા. જન્મ તા. ૬-૫-૧૯૫૪ના રોજ (મોસાળ) શિયાણી (જિ. સુરેન્દ્રનગર)માં થયેલો. ગુજરાતી વિષય સાથે એમ.એ., બી.એ. ગ્રંથાલય વિજ્ઞાન પ્રમાણપત્ર-ઉત્તીર્ણ. કિશોરભાઈ ત્રિવેદી પાસે સુંદર કંઠ છે, જે લોકગીતો અને ભજનોની શરૂઆતરૂપે ક્યારેક જ ઉપયોગમાં લે છે. લોકકથાઓ, નવલિકાઓ, કાવ્યો, ગઝલો જુદાં જુદાં સામયિકોમાં અવારનવાર આપતા શ્રી ત્રિવેદીએ કુંકાવાવ-ભગત પરિવારનો ૩00 વર્ષનો ઇતિહાસ' પુસ્તક લખેલું છે. હાલ તેઓ શ્રી એન. એમ. શેઠ કુમાર વિદ્યાલય-કુંકાવાવ (જિ. અમરેલી)માં ગ્રંથપાલ તરીકે સેવાઓ આપે છે. તેમનું કાયમી નિવાસસ્થાન–ધોળીપોળ, ફૂલચોક, ચબૂતરા પાસે, વઢવાણસિટી (જિ. સુરેન્દ્રનગર) છે. ભાઈશ્રી કિશોરભાઈએ પ્રવાસ, પત્રવ્યવહાર અને લાંબા સંપર્કો સાધીને આ લેખમાળા દ્વારા ઝાલાવાડને ખરેખર શણગાર્યું છે. –ધન્યવાદ. –સંપાદક ડો. એમ. એમ. પાટડિયા શ્રી મોહનલાલ એમ. પાટડિયા. તા. ૨૯ ફેબ્રુઆરી ૧૯૨૪માં વાંકાનેર તાબેના મોટા લુણસર ગામે જન્મ. માતાસવિતાબહેન અને પિતા મગનલાલ પાટડિયા. માત્ર આઠ વર્ષની કુમળી વયે ઘર છોડ્યું. નવસારી રેલ્વે સ્ટેશનમાં કુલી તરીકે રહી જીવનનિર્વાહ કર્યો. પોતે શિક્ષકના વ્યવસાયમાં રહ્યા અને જીવનઘડતર પણ એક શિક્ષક દ્વારા જ થયેલું. માધ્યમિક શિક્ષણ વિવિધ જગ્યાએ લગભગ સાતેક સ્કૂલોમાં લીધું. સાધુ ધર્મ, જેમનાં ધર્મ કર્મ અને મર્મ કેન્દ્રસ્થાને રહ્યાં. ચાલુ અભ્યાસે સાધુ થવાની લગની અને એમ.બી.બી.એસ. મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ ઈદોરમાં અભ્યાસ કર્યો પરંતુ અંતિમ તબક્કામાં અભ્યાસ છોડી દીધો. ધર્મ અને શિક્ષણ એ રસના વિષયો. એટલું જ તાજગીસભર સુકુમાર મન. એક જ વાર અભ્યાસ કરે એટલે યાદ રહી જાય. મનની આ શક્તિએ ખૂબ ખૂબ અનુભવ કરાવ્યો. અનેક શૈક્ષણિક કારકિર્દીના પાયારૂપ હોય તેવી ઉપાધિઓ મેળવી આપી. આ બધું જ જીવન-પરિભ્રમણની સાથે જ મેળવ્યું. પાંચ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ, બોમ્બે, ગુજરાત, પંજાબ, બનારસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. અનુસ્નાતક બોમ્બે અને બનારસ યુનિવર્સિટીમાં થયા. થયું હતું મેડિકલ ડોક્ટર પણ ડોક્ટરની ઉપાધિ મળી બનારસ વિશ્વ વિદ્યાલયની પીએચ.ડી. દ્વારા. ગાંધી સવાસો ઉજવણી વખતે ‘ગાંધી ફિલસૂફી” ઉપર લિટરેચર લખ્યું. મહાનિબંધ ગૂજરાત વિદ્યાપીઠને આપેલો. આપણે લગભગ વ્યવસાય અર્થે કે શૈક્ષણિક યોગ્યતા અર્થે જરૂરી ડિગ્રીઓ મેળવીએ–સંતોષ માનીએ પણ ડૉ. પાટડિયા સાહેબને લગભગ ૨૪ ડિગ્રીનું લેબલ હતુ. ધર્મ પ્રત્યેની ઉત્કંઠાએ જૈન, વૈષ્ણવ, શૈવસ્વામિનારાયણ, રામાનંદી દરેકનો અભ્યાસ કરેલો. મુસ્લિમ ધર્મને સમજવા, જોવા, જાણવા. મક્કા બે વખત હજ પણ કરી આવેલા. તિબેટના લામા સંન્યાસીઓનો સંપર્ક કરેલો. dain Education Intermational Jain Education Intemational Page #807 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ છ૯o તેમની વક્નત્વ શક્તિ ગજબની છે. ૧૯૬૨-૬૩માં પરિણામ મેળવવાની અદમ્ય સંશોધનાત્મક રસ–વૃત્તિએ અખિલ ભારતીય સાધુસમાજની પરિષદ' હરદ્વારમાં મળેલી. જીવનરસના પરિઘમાં હોબી, જ્યોતિષ, સામુદ્રિક, મંત્રયુવાનીનો તરવરાટ, હૈયામાં હામ! “ધર્મ ક્યા હૈ?' વિષય તંત્ર...કુરાને શરીફની આયાતો, ગીતાનું અધ્યાત્મ, જર્નાલિઝમ, પરના વક્તવ્યમાં દ્વિતીય સ્થાન મળેલું અને સ્વ. પ્રધાન મંત્રી આયુર્વેદ, રસઔષધિના તજજ્ઞ તરીકે તેમણે એક જાણીતી નહેરુજીના હસ્તે એવોર્ડ સાથે ‘વિદ્યાવાચસ્પતિ'ની ઉપાધિથી ફાર્મસીમાં સેવા આપેલી. વિભૂષિત થયેલા. એટલું જ અને એવું જ સ્થાન મેળવ્યું છે. આ ક્ષેત્રમાં રમતગમત ક્ષેત્રે કબ્બડી અને ખોખો ટુર્નામેન્ટમાં ભાગ આ વામન વ્યક્તિનું વિરાટ કદમ છે. હરતી-ફરતી યુનિવર્સિટી લીધેલો છે. યુ.એસ.એસ.આર. અને યુ.કે.ની વિદેશી ધરતી પર કહી શકાય એવું સચોટ-પરિણામની પરિભાષા નક્કી કરીને લઈ વૈજ્ઞાનિક સંશોધન અર્થે પ્રવાસ કરેલો છે. જતું જ્ઞાન ધરાવનાર એક માણસે મોરબીને કર્મભૂમિ બનાવી છે. આજે પણ મિલિટરી શિસ્ત અને સ્વભાવની ખાસિયત રસ-શાસ્ત્ર-ઔષધનું “મનુષ્ય-અવતાર’ પુસ્તક પણ લખેલું. તેમની જીવનશૈલીના હર તબક્કે જોઈ શકાય છે. લેફ. જર્નલના રસ-વિદ્યાક્ષેત્રે પારામાંથી સોનું બનાવવાનો પ્રયોગ માત્ર પ્રયોગ હોદ્દા પર મિઝોરમ (નાગાલેન્ડ) ૧૯૬૨માં જઈ આવેલા છે. નહીં પણ પરિણામ માટે પડકાર ફેંકેલો, પરંતુ સરકારીતંત્રનાં રમતગમત, યોગ અને વ્યાયામની સુદઢતા એમના કસાયેલા કેટલાંક બંધનોએ આ કાર્ય માટે નકારાત્મક ભૂમિકા ઊભી કરતાં શરીર પર જોઈ શકાય છે. ડી.પી.એડ. રાજપીપળામાંથી થયેલા આ ક્ષેત્રે કામ અટકાવી દીધેલું. અને આંતરયુનિવર્સિટીમાંથી પ્રથમ કક્ષાએ પ્રથમ આવતાં હિમાલયની કંદરાઓ ઘૂમી વળ્યા છે. આઝાદી કાળનો સુવર્ણચંદ્રક મળેલો. રંગ અને હૈયે ઉમંગ. તેમને ય તેજાબી છાંટણામાં રંગી ગયેલો | ગુજરાતમાં બળવંતરાય મહેતા જ્યારે મુખ્યમંત્રી હતા, અને વિરમગામની પોલીસ કસ્ટડીમાં રહેલા. તે માટે ક્રાંતિકારી ત્યારે સાણંદથી સરખેજ-અમદાવાદની ૨૬ કિ.મી.ની દોડમાં શિક્ષક પ્રભાશંકર માસ્તરને હજુય યાદ કરે છે. વિજેતા બનેલા અને “તમે શિક્ષકો કંઈક કરી બતાવો” એ વિખ્યાત સંત-સાધક મુક્તાનંદ, ગોપાલ સ્વામી અને બળવંતરાય મહેતાના એક મહેણા સામે આ સિદ્ધિ હાંસલ નિત્યાનંદજીનો ભેટો વ્રજેશ્વરીના જંગલમાં થયેલો. ગણેશપુરીમાં કરેલી. ભાગ લેનારા દસ પૈકીના આઠ અવસાન પામ્યા છે. બ્રહ્માનંદ-નિત્યાનંદ આશ્રમમાં ઈ. આનંદસ્વામી અને અંગ્રેજી લિટ્રેચર સાથે અનુસ્નાતકની ઉપાધિ મેળવેલી ગિરજાપાઈની મુલાકાત થયેલી છે. પરંતુ ઉર્દૂ અને હિન્દી ભાષા પર એટલું જ પ્રભુત્વ. સાહિત્યરત્ન, એક પુત્રી અને ત્રણ પુત્રો બિપિન, રજની અને મહેન્દ્ર રત્નાકર, પારંગત, પ્રવીણ, સેવક અને સુધારક જેવી હિન્દી છે. ભારતભરમાં સૌથી નાની વયમાં ધારાશાસ્ત્રી બનનાર મહેન્દ્ર સાહિત્યની ઉપાધિઓ પ્રથમ વર્ગમાં મેળવેલી છે. ઘાસીલાલજી મોહનલાલ પાટડિયા છે. આ વિક્રમ સ્થપાય તે પહેલાં કોર્ટને જેવા વિદ્વાન સાથે માગધી અને પાલી જેવી દુર્બોધભાષાના નિયમો પાળી બતાવી, સમજાવવામાં સંઘર્ષને પણ ‘સમજમાં અનુવાદો હિન્દીમાં કરેલા છે. પલટાવી નાખેલો. એજ્યુકેશન ઇન્સપેક્ટર તરીકે (૧૯૬૩-૬૫) પાટણ- ૧૯૭૯માં મચ્છપ્રલય થતાં મોરબીને મોતનો કોળિયો મહેસાણા ફરજ બજાવેલી છે. બનાવ્યો તો આ ઝિંદાદિલ તો ક્યાંથી બચે! ૧૯૭૬માં પત્ની મદ્રાસ યુનિવર્સિટીમાંથી કાયદાની સર્વોત્તમ ઉપાધિ પ્રભાવતીબહેન ક્ષયની બિમારી બાદ અવસાન પામેલાં. નાનાં મેળવી અને અચ્છા ધારાશાસ્ત્રી બન્યા. તે પહેલાં એકાદ વર્ષ બાળકોને સાચવતાં હતાં. પૂરપ્રલયમાં સર્વસ્વ ગુમાવ્યું...... જામજોધપુર કોલેજના પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવેલી. બચ્યા માત્ર જીવ. આ વ્યવસ્થા કુદરતે વીંઝેલા ચાબૂકના એક મોરબીની હંટર ટ્રેનિંગ (પી.ટી.સી.) કોલેજના વાઇસ પ્રિન્સિપાલ અવાજ વચ્ચેના અંતરમાં અંકે કરી લેવાની હતી. તમામ પદ પર રહ્યા અને સ્વૈચ્છિક નિવૃત્તિ સાથે એવોકેટના શક્તિઓ કામે લગાડીને કેવળ એક લૂંગીભેર આ દાઢીધારી વ્યવસાયમાં ઝંપલાવ્યું. વકીલે ત્યારે ઘણાને બચાવેલા. સેવા કરવાના આ અવસરને સતત સાહસ, સંઘર્ષ, આત્મવિશ્વાસ, શૈર્ય અને નક્કર ચૂકેલા નહીં અને તે મૂક સાક્ષીએ આ મેં કર્યું છે એવો ઢોલ Page #808 -------------------------------------------------------------------------- ________________ oce પીટીને નહીં જ. આ પ્રસંગ ‘નવનીત'માં પ્રગટ થયેલો. ૧૯૮૦ના ડિસેમ્બરમાં મોરબી બાર એસો.ના પ્રમુખ તરીકે પણ ચૂંટાયેલા. કોઈ કહે કે વકીલ એટલે−(!) પણ નહીં. આ જટિલ વ્યવસાયમાં પણ ચરિત્ર અને ખાનદાની જો ચૂકે તો ડોક્ટર પાટડિયા નહીં. કેસ લડતાં પહેલાં એની એક ઊજળી બાજુ પહેલાં જ જોઈ લે. સિદ્ધાંત સ્વમાન અને ખુમારીનાં તેજવલય તેમના ચહેરા પર જોઈને કોઈ કડક માણસ' હોવાની છાપ પ્રથમ દૃષ્ટિએ લાગે પણ એટલું જ વિશાળ દિલ છે. આજે ૮૪મું વર્ષ ચાલે છે. સંપત્તિ છે–સંપત્તિને ‘સહયોગ બક્ષનારી લક્ષ્મી’—પ્રભાવતીબહેન નથી. ૨૦૦૧માં ભૂકંપ આવ્યો. નિર્માણ કરેલું ઘર' પડી ગયું. ફરી ઊભું કર્યું. કુદરતના કરિશ્મા સામે બાથ ભીડવાની શક્તિ આ સાધકમાં છે. મિત્ર માર્ગદર્શક અને ફિલસૂફનો સધિયારો કૈંકના ખૂટતા જીવનમાં સરવાણી બન્યો છે, પરંતુ આજે કાનની ઓછું સંભળાવાની ફરિયાદ સાથે જસલોકના ડોક્ટરને મળે છે ત્યારે આશ્ચર્ય સાથે, અકાળે વૃદ્ધ બનેલા ડોક્ટર પૂછી બેસે છેઃ “આ ઉંમરે આવું શરીર જાળવી રાખવા અમારે શું કરવું જોઈએ?” બંનેનું એક આશ્ચર્ય! પ્રત્યુત્તરમાં સાહેબ કહે છે કે “સવારમાં ચાર-પાંચ કિ.મી. દોડું છું. ધ્યાનમાં બેસું છું. એક સમય જમું છું. સંજોગો ભલે બંદીવાન બનાવે પણ અર્જુનની જેમ પડકાર ફેંકું છું—“તું તારા ભાથામાં હોય એટલાં તીર છોડ્યું.....હું તૈયાર છું.” આ આસ્થા સાથે આજે આદિનાથ સોસાયટી, સનાળા રોડ, મોરબીમાં આવા વિરલ વિદ્વાન માણસ શ્વસે છેવસે છે. મોરબી-વાંકાનેરનું જ નહીં પણ ઝાલાવાડી ધરાનું ગૌરવ છે. સંનિષ્ઠ લોકસેવક શ્રી મોહનભાઈ ડાયાભાઈ પટેલ સમગ્ર ઝાલાવાડ ખેડૂતસમાજના લોકપ્રિય આગેવાન, આમ જનતાના હામી એવા મોહનભાઈ પટેલ. મોહનભાઈ પટેલ એટલે સ્વરાજ ટ્રેક્ટર્સ અને હીરોહોન્ડા કંપનીના માન્ય વિક્રેતા જેના વેચાણનું વાર્ષિક ટર્ન ઓવર ૩૦ કરોડથી પણ વધારે છે. આ કહેતી વખતે તેમના મોં પરની હળવાશ નમ્રતાભાવ અને મને સાંભળીને તે પ્રત્યે થયેલો અચંબો! પરંતુ આ પરિચય લખતી વખતે મને કે તેમને આ વાત કોઈ રીતે મહત્ત્વની ન લાગી, હા. આવા અને આટલી સમૃદ્ધિના સાગર વચ્ચે હિલોળા લેતા માનવીનું હૈયું ઝાલાવાડની શુષ્કધરાનાં પાણીદાર મોતી જેવા માનવીઓ પ્રત્યે કેટલું દ્રવે છે! તેના પ્રત્યુત્તરમાં જ્યારે કહ્યું ત્યારે લાગ્યું કે સપનાં વાવી જાણનાર આ માણસનાં સપનાં જરૂર ઊગશે, એમની એક ઇચ્છા છે કે આ વિસ્તારના ધારાસભ્યપદે ચૂંટાઈને આવું અને લોકોની કંઈક સેવા કરું. સેવા તો આ પદ પર પસંદગી ન થઇ તો પણ ચાલુ જ રહી છે. ' ધન્ય ધરા આ રહ્યો તેમની સેવાનો વ્યાપ અને તેની ફલશ્રુતિરૂપે (I.A.E.W.P.-U.S.A.)નો એડ્યુકેટર્સ સોશ્યલ ઓર્ગેનેશન ફોર હેલ્થ હ્યુમન—એક્ટિવિટીઝ મેનેજમેન્ટ સોહમ્ (લાઇફ ટાઇમ એચિવમેંટ એવોર્ડ) જે એક્સ ઇન એગ્રિકલ્ચર સોશ્યલ ડેવલપમેન્ટ' માટે મળ્યો છે. મોહનભાઈ પટેલનું માદરેવતન વઢવાણ તાલુકાનું માળોદ ગામ. છઠ્ઠી ડિસેમ્બર-૧૯૫૨માં તેમનો જન્મ. વારસાઈ પરંપરા મુજબ ખેતીવાડીનો વ્યવસાય. કોમર્સ શાખાના ગ્રેજ્યુએટ મોહનભાઈ એક આદર્શવાદી સંનિષ્ઠ લોક આગેવાન છે, પરંતુ એક કાળે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા. ટ્રકના ક્લિનર તરીકેની ફરજ બજાવતા, તે આજે ૧૯૭૦થી શારદાપીઠ દ્વારકાના ટ્રસ્ટી સુધી પહોંચી શક્યા છે અને તે માટે પરમકૃપાળુ પરમેશ્વર અને આ જનતાજનાર્દનનો જ આભાર માને છે. હીરોહોન્ડા અને સ્વરાજ ટ્રેક્ટરની એજન્સી મળી' અને ‘ફરજ બજાવવી' એમાં મોહનભાઈ ખખડી ગયેલા હાડપિંજરમાં રક્તસંચાર કરીને પ્રાણચેતના પ્રગટાવવાનો પ્રબળ પુરુષાર્થ કરે છે. ગ્રાહક પરમ દેવતા! એક વ્યક્તિ તરીકે સામી વ્યક્તિને કઈ રીતે પૂરક બનવું–પ્રેરક બનવું તે મોહનભાઈની વિશેષતા છે. વર્ષ-૨૦૦૧માં ભૂકંપની ભયાનકતાએ ઝાલાવાડને ધમરોળ્યું ત્યારે ખંડેર બનેલી પ્રાથમિક શાળાઓના ભવ્ય નિર્માણમાં ભાગ લઈ પુનઃ સરકારને સોંપી. આ માટેના દોઢ કરોડ રૂપિયા જેવી માતબર રકમ કંપની પાસેથી મેળવી. તેમના આશાસ્પદ પુત્ર પ્રહલાદનું અકસ્માતમાં અવસાન થતાં તેના પુણ્ય સ્મરણાર્થે સુરેન્દ્રનગરમાં કન્યા છાત્રાલય બનાવ્યું. મોહનભાઈ કૃષિકાર છે, સાથે નર્સરીના એટલા જ શોખીન છે. ધ્રાગંધ્રા રોડ પરના રાયગઢ ગામે ૯૭ એકરમાં માલિકીની જમીનમાં બગીચો બનાવ્યો છે. મહાત્મા ગાંધીના વિચારોમાં શ્રદ્ધા ધરાવતા Page #809 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મોહનભાઈની સેવા મૂક પશુઓ માટે મૂક બની રહી છે. છેલ્લાં ૯ વર્ષથી દ્વારકા-ગૌશાળાની ૫૦ ગાયોની નીરણ તેમના દ્વારા પહોંચે છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં તબીબો સાથે ઊભા રહીને બ્લડકેમ્પ, નેત્ર-શિબિર, દવા-સારવાર આ બધી તન– મન અને ધનની સાંગોપાંગ સેવામાં તો ખરા જ. શારદાપીઠાધીશ્વર મઠના જગતગુરુ શંકરાચાર્યજી સ્વરૂપાનંદજી જ્યારે ઝાલાવાડમાં પધાર્યા હોય ત્યારે ગુરુનાં પાવન પગલાં મોહનભાઈને આંગણે જ હોય! જરૂરિયાતમંદને આર્થિક રીતે પણ, રૂગ્ણને પથારીનો તમામ ખર્ચ આપીને પોતાની જાતને ધન્ય માની છે. આ ધન્યતા માટે ક્યારેય જાહેરમાં ઢોલની દાંડી પીટતા નથી. ૧૯૮૬થી માળોદ સહકારી મં.ના પ્રમુખ, જિલ્લા પોલીસ સલાહકાર સમિતિમાં, ૧૯૯૭થી દૂધ સહકારી મંડળીના ડાયરેક્ટર, ૧૯૮૮થી માળોદ કે.મં. પ્રમુખ, ૧૯૯૦સ્વામિનારાયણ સંસ્કૃત વિદ્યાલયના ટ્રસ્ટી, અભિનવ ભારત ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. ૧૯૮૯માં સરદાર પટેલ સામાજિક સંસ્થાના પ્રમુખ છે. ૧૯૯૨-(સમાજ સેવાને વરેલી સંસ્થા) ભારત આધ્યાત્મિક ઉત્થાન મંડળીના સભ્ય તરીકે છે. ૧૯૯૩–ઝાલાવાડ લે.પા.ના પ્રમુખ તરીકે. ૧૯૯૯-સુરેન્દ્રનગર જિલ્લા મોટર એસો.ના સભ્ય છે. ૧૯૯૬-જગદ્ગુરુ શંકરાચાર્યજી દ્વારા સમાજ સેવા શિરોમણિ'નો એવોર્ડ પ્રાપ્ત થયો છે. ૧૯૯૭-જિલ્લા હરિજન સેવકસંઘના પ્રમુખ. ૧૯૯૭-ઝાલાવાડ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ. અત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ છે. લીંબડી-શ્રી રામકૃષ્ણ મિશન-કમિટીમાં સભ્ય છે. મોહનભાઈની સેવાનો વ્યાપ ઘણો મોટો છે, પણ માનવસેવાને વરેલા એમના મિશનમાં કોઈ મર્યાદા નથી. પક્ષાપક્ષીથી પર સાહિત્યિક-સાંસ્કૃતિક જાહેર કાર્યક્રમો માટે પોતાની માલિકીના આલીશાન મકાનનાં બારણાં ખુલ્લાં મૂકી દેનાર ઝાલાવાડી ધરતીનું એક પાણીદાર મોતી છે. હિમાલયન કાર રેલીવાળા ભરત દવે વિશ્વવિજેતા બન્યા, કારચાલક ભરતભાઈને હળવો ધક્કો લગાવવાનું પ્રથમ શ્રેય કદાચ મોહનભાઈને છે. - લોકવાણીના આરાધક બાબુભાઈ રાણપુરા ૪ ફેબ્રુઆરી-૧૯૪૩માં મહેસાણા જિલ્લાના ઝકાસણા ગામે માતા-સંતોકબહેન (જેમણે પછીથી નિરંજન અખાડાનાં સાધ્વી તરીકેની દીક્ષા અંગીકાર કરી અને સદાનંદ સરસ્વતી તરીકે ઓળખાતાં હતાં)ની કુંખે જન્મ લીધો. પિતા ગિરધરભાઈ સુંદરજીભાઈ રાણપુરા મોરબી પાસેના ઘાંટીલા ગામના વતની હતા. GGG શૈશવાવસ્થાની પગલી પાડતાં હતા ત્યાં બાબુભાઈના પિતાશ્રીનું અવસાન થયું. વેરાન વચ્ચે રઝળપાટ શરૂ થયો. માંડલ ગામના જૈનુદ્દીન વોરા જે સારું વાયોલિન વગાડતા અને બાબુભાઈ મીઠા સૂરથી ગાતા. મોહન વિનયમંદિર અવાજના જાદુએ પણ કામણ કર્યું. આમ કિશોરાવસ્થા સાધુ-સંતોફકીરો–માલધારીઓ વચ્ચે જ પસાર થઈ. સાયલા મહંત મયારામજી સાથે પણ ભજનમંડળીઓમાં ગામેગામ ફરતા. ગરવા ગિરનારની કંદરાઓએ આ પહાડી અવાજને હોકારો દીધો. બાબુભાઈ મૂળે મહેફિલના માણસ. બાબુભાઈ હાજર હોય ત્યાં ‘મેળો' થઈ જાય. ડાયરાની રંગતું જામે. માત્ર ૧૦ ધોરણનો અભ્યાસ પણ લોકસાહિત્ય-લોકસંગીત-એમના કાળજે ચૂંટાયેલું છે. ત્યારે ચમારજમાં રહેતા. અવારનવાર સુરેન્દ્રનગર ચાલીને આવવાનું બને. તાજા ખીલેલા ડોલતા છોડવાનાં નર્તન જાણે કે અનોખી સૂરાવલીઓ છેડતાં! આ હરિયાળી વીંધતો રસ્તો. બે ત્રણ બાઈઓ અલકમલકની વાતો કરતી ચાલી આવે છે. એક કલાકારનું હૃદય આ ધરતીની ધૂળ સાથે કેવું તો જડાયેલું છે તેની આ વાત છે. એક બાઈએ રસ્તો જરા ખૂટે, એટલે બાબુભાઈને ગાવાનું કહ્યું પણ બાબુભાઈએ કચ્છના ટિકર ગામની તાજી પરણેતર બાઈને જ ગાવાનું કહ્યું. આજ તો બોન તમે જ ગાવ.....અને સરવા સાદે કુંજલડી રે સંદેશો અમારો જઈને વાલમજીને કહેજો અમે રે સામાકાંઠાનાં પંખીડાં.....આટલું તો માંડ ગાયું ત્યાં બાઈનું હૃદય ભરાઈ ગયું. કહે હવે હું નહીં ગાઈ શકું અને પછી બાબુભાઈએ બે–ચાર પંક્તિ..... “આપણા મલકના માયાળુ માનવી.... માયા મેલીને વયાં જાવું મારા મે’રબાન હાલોને આપણા મલકમાં....'' Page #810 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ આ ગીત બાબુભાઈના હૃદયમાં એવું તો પ્રીત કરી બેઠું કે વર્ષ-૧૯૮૫ના યોજાયેલા ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ફાંસ દેશના પેરિસ ખાતેના એફિલ ટાવર પરથી ગાયું. નહીં કોઈ સાજ–સાજીંદા, એક પડછંદ ભાવવાહી, લાખોની મેદની ડોલાવતો અવાજ! તેને ભાષાના સીમાડા પણ ન નડ્યા સાથે ડોલર ગઢવી પણ હતા. વન્સ મોર.....વન્સ મોર.......અને તાળીઓના ગડગડાટ વચ્ચે કાર્યક્રમના અંતે પણ આ ગીત ફરી ગાવાની ફરમાઇશ થઈ. ફ્રાન્સના પ્રમુખ મિતરા. વડાપ્રધાન રાજીવ ગાંધી, પપુલ જયકર, સીતા મોદિર સહિત લગભગ ચાલીસેક દેશના ચાહકો–સંગીતકારો ભેગા થયેલા. આ લોકસંગીતની તાકાત તો જુઓ! વિદેશની દરેક ભાષામાં ગવાતા ગીત સાથે અનુવાદ થયેલો. પછી તો મોસ્કો ખાતે યોજાયેલા ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા-૧૯૮૭નો પ્રારંભ પણ આ જ ગીતથી થયેલો. બસ, સુરેન્દ્રનગરની પતરાવાળી હોટલના ઓટલે જનજન વચ્ચે વસનાર એક અવધૂત અલગારીની, લોકસાહિત્ય મર્મજ્ઞની આ યાત્રા પેરિસની સીન નદીના કાંઠાથી શરૂ થઈ. ૧૯૬૭-૬૮ના વર્ષથી આકાશવાણી રાજકોટના લોકગીતના માન્ય કલાકાર, પરંતુ વિવિધતાથી રસ–વિષયો પર બોલી શકતા. ૧૯૯૦માં બ્રિટિશ સરકારના ખાસ નિમંત્રણથી ‘સ્પિરિટ ઓફ અર્થ' કાર્યક્રમમાં ખાસ હાજરી આપેલી. ૧૯૯૧માં વેલ્સ (બ્રિટન)ની એટલાન્ટિક કોલેજના નિમંત્રણથી યુરોપિયન લેખકોની કોન્ફરન્સમાં ખાસ વ્યાખ્યાન આપેલું. ૧૯૮૩માં લંડનમાં ગુજરાતી કવિઓ અને કલાકારોની સંસ્થાના ખાસ નિમંત્રણથી મુલાકાત લઈ ગીતો રજૂ કર્યાં હતાં. ૧૯૯૭માં સાઉદી અરેબિયા અને બહેરિનની મુલાકાત લીધી હતી. ૧૯૯૮માં ગુજરાત સરકારે ‘ગૌરવ પુરસ્કાર'થી નવાજ્યા. એજ વરસે ગુ. સાહિત્ય અકાદમીએ યોજેલ મેઘાણીજયંતી પ્રસંગે ભાગ લીધો. બાબુભાઈએ કચકડાની દુનિયામાં કસબી તરીકે પણ નામના મેળવી છે. ‘રબારી ઓફ કચ્છ'ના દસ્તાવેજી ચિત્રમાં પાર્શ્વગાયન અને અભિનય આપ્યો છે. ‘મિર્ચ મસાલા’ હિન્દી ચલચિત્રમાં ગીતકાર, સંગીતકાર, પાર્શ્વગાયક અને અભિનય તેમજ નૃત્ય દિગ્દર્શનનાં ઓજસ પાથર્યાં છે. હિન્દી ચલચિત્ર ‘રિહાઇ'માં ગીતો લખ્યાં છે. એ જ રીતે ગુજરાતી ચલચિત્ર દેવલદેવરોમાં ગીતકાર અને પાર્શ્વગાયકની ભૂમિકા બજાવી છે. ગુજરાતી દસ્તાવેજી ચિત્ર ‘ગુજરાતના સંગીતકારો’ના ઉદ્ઘોષક, વાર્તાલેખક તરીકે પ્રદાન કર્યું છે, તો ‘ગુજરાતનાં લોકવાદ્યો'માં ઉદ્ઘોષક, કથા અને ગીતકારની કામગીરી કરી છે. ગુજરાતી ચચિત્ર ‘હું, હુંસી અને હુંસીલાલ'માં અભિનય-પાર્શ્વગાયકલાલલીલી ચૂંદડીમાં સંવાદ-ગીતકાર તરીકે. હિન્દી ચલચિત્ર બનારસ’માં ગીતલેખક અને પાર્શ્વગાયક તરીકે. ‘સરદાર’ હિન્દી ફિલ્મનાં અભિનેતા અને પાર્શ્વગાયક. ધન્ય ધરા આ ઉપરાંત ગ્રામોફોન ઝી-ટીવીના શોના પાર્શ્વગાયક. નૃત્ય દિગ્દર્શક તરીકે તથા પરેશ મહેતાની ‘ચિત્કાર'નાં સંવાદ, પટકથા અને ગીતો બાબુભાઈનાં છે. સોવિયેત રશિયાનો બાબુ ઓફ ગુજરાત’ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. વિલ્સન લાઇબ્રેરીમાં કેસેટ અને ફોટોગ્રાફનો સંગ્રહ-દસ્તાવેજી ચિત્રનિર્માણમાં પ્રદાન. ભારત સરકાર તરફથી બ્રિટન અને જર્મનીમાં પરિસંવાદમાં ભાગ લેવા મોકલેલા. ગુજરાત યુનિવર્સિટીએ પરંપરાગત સાંસ્કૃતિક વિષયોના જ્ઞાતા તરીકે વરણી કરેલી. કવિ દુલા ભાયા કાગ એવોર્ડ મોરારિબાપુના હસ્તે એનાયત થયેલો. ભજનવાણી પર તે કલાકો સુધી વક્તવ્ય આપી શકે છે. જયંતખત્રીની વાર્તા ધાડ'માં પણ અભિનય આપ્યો છે. નાસા દ્વારા ટાઇમ કેપ્સ્યૂલમાં અલગઅલગ ભાષામાંથી અવાજ રેકોર્ડ કરાયા, તેમાં ભારતમાંથી બાબુભાઈનો અવાજ ગુજરાતી ભાષામાં મોકલાયો છે. આ બધા પાછળ શ્રેય માટે પોતાનાં જીવનસંગિની ઇન્દુબહેનનો સહકાર અને ‘હોંકારા દિયે હાડ’ એવા સ્વ. ડોલર ગઢવી જેને મારો ઝીલણિયો' કહીને સંબોધતા તેને પણ યાદ કરે છે. અને છેલ્લે ભારત સરકારની સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમીએ લોકસાહિત્યના સંવર્ધન માટે વર્ષ ૨૦૦૫-૦૬નો એવોર્ડ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના વરદ્ હસ્તે મળ્યો તે સૌના ગૌરવની વાત છે. ઝાલાવાડનું આ મોરપીંછ ‘પ્રણવ’ હરિપ્રકાશ સોસાયટી, દાળમિલ રોડ, સુરેન્દ્રનગર ખાતે રહે છે. એક ઝિંદાદિલ ડોક્ટર શ્રી પી. સી. શાહ ખામિમે સલ્વે જીવા ખમંતુ મે । મિત્તિ મે સવ્વ ભુએસ, વૈરું મજ્જ ન કેણઈ ’ હું સર્વ“જીવોને ક્ષમા આપું છું. આ બધા જીવો સાથે મારે મૈત્રી છે. મારે કોઈ Page #811 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૦૧ સાથે વેર-વિરોધ નથી. એમ કહી શકે તે જૈન છે, એટલું જ નહીં આ મંત્ર જેના જીવનમાં ડગલે ને પગલે અનુભવવા મળે તે સાચો જૈન છે. આવા જ એક ભદ્ર સમાજના અગ્રણી એવા પ્રવીણભાઈ શાહ એક સારા તબીબ સુરેન્દ્રનગરને મળ્યા છે. વઢવાણ શહેરના જ ઝંઝા વેલસી કે જેઓ વર્ષો પહેલાં મહાજન અને અગ્રણી હતા. તેમના પૌત્ર છગનભાઈ અને પુત્ર ચંદુભાઈ કાલા-કપાસના વેપારી હતા. પિતા ચંદુભાઈ શાહ અને માતા લલિતાબહેનના આંગણે બે પુત્રો અને એક પુત્રીનો જન્મ થયો. એક પ્રવીણભાઈ, બીજા મહેન્દ્રભાઈ અને ત્રીજા હસુમતીબહેન. તા. ૧૯ ડિસેમ્બર-૧૯૩૫ના દિવસે તેમનો જન્મ થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણની દાજીરાજજી હાઇસ્કૂલમાં લીધું. અમદાવાદની ન્યુ હાઇસ્કૂલમાં પણ ભણ્યા. ૧૯૫૨માં મેટ્રિક થયા. ગુજરાત કોલેજમાં ઇન્ટ૨ સાયન્સ થયા અને ૧૯૬૪માં બી. જે. મેડિકલ કોલેજમાંથી એમ.ડી. જનરલ મેડિસિન્સની ઉપાધિ મેળવી. ૧૯૬૭માં ડૉ. શકુન્તલાબહેન સાથે લગ્ન થયાં. તેઓ પણ શહેરના ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર છે. વર્ષો સુધી આ તબીબ દંપતીએ હોસ્પિટલ અને પ્રસુતિગૃહમાં તબીબી સેવા બજાવી. તેમની બંને પુત્રીઓ પણ ડોક્ટર છે, જેમાં નેહલ (એમ.ડી. સ્કીન સ્પે.) ડૉક્ટર છે અને બીજી પુત્રી સેજલ અમેરિકા સ્થિત છે. માત્ર ૭ વર્ષની ઉંમર હતી ત્યારે માતા લલિતાબહેનનું અવસાન થયું, પરંતુ પિતાએ ક્યારેય માતાની ખોટ પડવા દીધી નહીં. પ્રવીણભાઈ બહોળા પરિવાર સાથે રહ્યા છે. મે, ૧૯૬૫માં તબીબી સેવા શરૂ કરેલી. ૪૦ વર્ષના અનુભવી અને નામાંકિત ડોક્ટર શ્રી પ્રવીણભાઈએ એક મહત્ત્વનો નિર્ણય–“બહુ જન હિતાય.....બહુજન સુખાય”ને પ્રબુદ્ધોએ બતાવેલા માર્ગે ચાલવાનો એવો એક નિર્ણય લીધો. “તા. ૨૧ જુલાઈ-૨૦૦પથી મેડિકલ-તબીબી સેવા ક્ષેત્રે અર્થોપાર્જન બંધ” અને આવા નિર્ણયની ભૂમિકા પર લઈ આવવા માટે પ્રેક્ટિસના પ્રથમ વર્ષથી જ પર્યુષણના ૮ દિવસ દર્દીઓને વિનામૂલ્ય તપાસ કરનાર પુત્રી ડૉ. નેહલ અને દર્દીઓ પ્રત્યે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખનારા જીવનસંગિની ડૉ. શકુન્તલાબહેન નિમિત્ત બન્યાનું કહે છે, તો પૂ. સુશાભાઈ મહાસતીજી, પૂ. ભાવનાબાઈ મહાસતીજી તથા ડૉ. સોનેજી- આત્માનંદજી-કોબા પ્રેરણારૂપ બન્યાં છે. સપ્તાહના સોમથી ગુરુ પોતે Prior Appointment વિનામૂલ્ય તપાસવા અને શુક્ર-શનિ-રવિ સ્વજનો માટે ફાળવ્યા.....ક્ષણોનો સરવાળો એના જીવનકેન્દ્રનો પરિઘ બસ......આમ કરવા એક કેલેન્ડર બનાવી.....એક નાનકડી જાહેરાત દ્વારા સમાજને આપ્યું. આજના યુગ માટે તો કોઈ ડોક્ટરનું આમ “વિચારવું' તે સમાજને બહુ મોટું તર્પણ ગણાય....! કદાચ તેમના સંવેદનશીલ હૃદયના એક ખૂણે આ વાત વર્ષોથી પડી હોય! INFIS INF– મારા માટે પૂરતું છે. આવા વિશુદ્ધ વિચાર ગળથુથીમાંથી મળેલી પ્રેમાળ પિતાની લાગણી..... વઢવાણના જ એક તબીબ કાંતિભાઈ માથુકિયા રૂા. ૨/- ફી લઈને સારવાર કરતા. આ તબીબના અવસાન વખતે લોટિયા-વ્હોરા કોમની બાઈઓ રડી હતી. પ્રેરક પ્રેરણાનાં બીજ અહીં પડ્યાં હોય: ડૉ. પી. સી. શાહમાત્ર તબીબી સેવા સાથે જ સંકળાયેલા છે એવું નથી. જે. સંસ્થામાં ૬ થી ૭ હજાર ટુડન્ટ અધ્યયન કરે છે એવી સી. એન. વિદ્યાલય-અમદાવાદમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. સગુણાબહેન મેડિકલ કોલેજમાં પણ સેવા આપેલી છે. ૧૯૭૨થી સતત “રેડક્રોસ'ના ઉપપ્રમુખ છે. રાષ્ટ્રીય શાળા અને હવે “ઘરશાળા'માં કારોબારી મેમ્બર્સ તરીકે છેલ્લાં ૧૦ વર્ષથી સેવા આપે છે. “જેન સિટીઝન્સમાં ટ્રસ્ટી છે. સી. યુ. શાહ મેડિકલ કોલેજમાં ફ્રી મેડિકલ સેવા આપે છે. જી.આઈ.ડી.સી. વઢવાણ વચ્ચે સરસ મજાનો મેડિકલ હોલ બન્યો, જેનું નિર્માણ ખર્ચ પચાસ લાખનું અંદાજવામાં આવે છે, તેના કમિટી મેમ્બર્સ ગાંધીજીના વિચારો તેમના હૃદયમાં છે. તેમનું વાચન પણ વિશાળ છે. શબ્દલોક પ્રકાશન-સુરેન્દ્રનગરના ટ્રસ્ટી છે. ઇતિહાસ અને મેડિસિન્સનાં પુસ્તકોનું વાચન વધારે છે. આ વાચનગહનતાના અર્ક પરથી અનુભવી શકાય છે કે તેઓ કેટલા મુક્ત-ખેલદિલી ધરાવનાર મનના છે. “-મુસ્લિમ પણ એટલો જ સારો ધર્મ છે” તે અમસ્તુ તો ન જ કહી શકાય. “પરથી ખસ...સ્વમાં વસઅને “આટલું બસ” પારકાનું જોવું નહીં.. પણ વિનોબાજીએ કહેલ પારમાર્જિનની ક્રિયા જાતને જ અંદરથી ધોતાં રહેવી અને અનપેક્ષિત સાક્ષીભાવ......” આવા સલુણો વચ્ચે જીવવાવાળા તબીબની પાસે આવતો દર્દી હસતાં....... હસતાં જ પાછો વળતો હોય છે. એક તબીબ તરીકેનો રાજીપો કેવો હોઈ શકે? તેનું તેમના Jain Education Intemational Page #812 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ ધન્ય ધરા જ જીવનમાં પ્રતિબિંબ પડેલું જોઈ શકાય છે. ધનુરના દર્દીને ભરતભાઈ પણ બી.કોમ થયા પછી સેન્ટ્રલ બેંક ઓફ જ્યારે 100% રિકવરી થાય ત્યારે મનમાં હળવાશ લાગે છે, ઇન્ડિયામાં જ સર્વિસ કરતા હતા. ૩૨ વર્ષની આ ખાતાની તો હૃદય દ્રવતું હોય એવું પણ બને છે. દર્દ મટશે જ એવી ખાત્રી નોકરી પૂર્ણ કરી હાલ (સ્વ. નિવૃત્તિ લઈ) સુરેન્દ્રનગરના ન હોય ત્યારે તેના બચેલા દિવસોને તેમાં રહેલી સુખદ ક્ષણોને જીનરોડ પરની મિલન સોસાયટીના “હિમાલિયન' નામના તો માણી શકે! તે જોવાની, ડોક્ટર તરીકેની સાવધાની રાખવાનું મકાનમાં રહે છે. ભરત દવે ક્યાં રહે છે? એવું જીનતાન રોડ તેઓ ક્યારેય ભૂલ્યા નથી અને દર્દી સંપૂર્ણ સ્વસ્થતા પ્રાપ્ત કરે પરના નાના છોકરાને પૂછવામાં આવે તો પણ બોલશે. ક્યા કાર તો તેમના હૃદયે “આનંદોત્સવ' થાય છે. આવી સુખદ અને રેલીવાળા? ચાલો, ચાલો બતાવું કહીને ઉત્સાહથી ભરતભાઈ દુઃખદ ઘટના-પ્રસંગોનો ખજાનો જો ખોલે તો (!) બીજા પાસે લઈ જાય. બંગાળી ડોક્ટર બનફૂલ બની શકે. પોતે એપોઈમેન્ટવાળા ૮ બેંકમાં હતા ત્યારે કે રસ્તામાં મળી જાય ત્યારે શાંત, દર્દીઓને જ તપાસવા એવું નથી. સેવાનું નિરપેક્ષિત મૂલ્ય સૌમ્ય, મિતભાષી લાગતા ભરતભાઈ વિશે નવાઈ પણ લાગે. અમૂલ્ય ત્યારે જ બની શકે જ્યારે નિયમોમાં બાંધછોડ કરવી પડે અરે આ એકવડિયા બાંધાના ચમકતી આંખોવાળા ભાઈ કાર અને દર્દીઓ તો આવા સેવાને વરેલા ડૉક્ટરને શોધતાં આવવાનાં રેલીમાં ભાગ લેતા હશે? અને એ સુખદ આશ્ચર્ય વચ્ચે જ જ. અત્યાર સુધીમાં ૩૬000થી પણ વધારે દર્દીઓની સારવાર બેંકમાં આવેલાં માતા-પિતા પોતાના બાળ-કિશોરને ટેબલ સામે કરી ચૂક્યા છે. ધન્ય છે આવા ડોક્ટરની ઝાલાવાડી આંગળી ચીંધીને બતાવે “જો....જો....પેલા બેઠા તે કારરેલીમાં ઝિંદાદિલીને! જાય છે તે ભરતભાઈ!” વિશ્વ કાર રેલી ચેમ્પિયન શ્રી ભરત દવે ભરતભાઈએ સર્વપ્રથમ ૧૯૮૫, ૧૯૮૬, ૧૯૯૭, ખાડા-ટેકરાવાળા દુર્ગમ પહાડી ૧૯૮૮ અને ૧૯૯૦ એમ લાગલગાટ છ વખત આ કાર રસ્તાઓ, ક્યારેક ૮૦૦ ફૂટની ઊંચાઈએથી રેલીમાં ભાગ લીધેલો. ૧૯૯૦માં કેનિયા, જે સફારી કારરેલી, પસાર થતી કારને આપણે ટી.વી.ના પડદા પર ૧૯૯૨માં કેનિયા, ૧૯૯૩માં ન્યૂઝીલેન્ડ ખાતે જે કારરેલી જોતાં હોઈએ ત્યારે શ્વાસ થંભી જાય. વિરાટ યોજાઈ તે વિશ્વચેમ્પિયન કાર રેલી હતી, જેમાં વિશ્વ ચેમ્પિયન પથ્થરોને વટાવતી, પાણીના ઝરણાને બનેલા. આફ્રિકાની દિલધડક કારરેલીમાં ભાગ લેનાર પ્રથમ ઝગમગાવતી અને ધૂળના ગોટેગોટા ઉડાડતી ભારતીય હતા. એટલું જ નહીં આ ગૌરવને Hero of the કાર ક્યારેક તો રમકડા જેવી લાગે આવી કારને જોતાં જ Rallyની ખાસ ટ્રોફી મેળવી એક ભારતીય ભરત દવેનું નામ જોનારનાં રૂંવાડા ખડાં થઈ જાય. કારની ઝડપ જોતાં જ આપણા કાર-રેલીના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે કોતરાઈ ગયેલું. પ્રથમ દિલની ધડકન વધી જાય! આ અને આવાં દૃશ્યો જ્યારે એન્ટ્રી અને સફળતામાં પણ પ્રથમ સ્થાને. ટી.વી.ના પડદા પર ઘરના એક ખૂણે બેસીને જોતાં હોઈએ તે વિવિધ દેશોમાંથી સાહસિકો આવ્યા હતા. અગ્રેસર કાર દરેકનો અનુભવ છે, પરંતુ આ રોમાંચિત દિલધડક દેશ્યો..... કંપનીઓએ પણ આ કાર–રેલીમાં ઝુકાવ્યું હતું. જ્યારે ભરત આંખના પલકારામાં જીવન અને મૃત્યુ જાણે કે એકબીજાને દવેને આ કિંમતી ટ્રોફી અર્પણ થઈ ત્યારે સમગ્ર ભારતીયો તથા હાથતાળી આપી રહ્યું હોય! એવાં દૃશ્યોની હારમાળા એકવાર ત્યાંનાં નિવાસીઓ પણ આનંદવિભોર બની ગયાં હતાં. નહીં પણ એક અનોખો ઇતિહાસ સર્જનારનાં નામ-ઠામ અને આમ તો આ સ્પર્ધાની શરૂઆત ૧૯૬૯થી થઈ. તે છેક ગામ તમને ગુજરાતમાં મળે! હા, એવું નામ મળે, ઝાલાવાડી ૧૯૯૪માં વિશ્વચેમ્પિયનશિપ સુધી પહોંચી ત્યાં સુધી ખૂબ જ ધરતીના હળવદ જેવી પાતાળ ફોડીને પાણી બતાવે એવી માંડ આતુરતા જગાડે તેવી રહી છે. કાર રેલીની કસોટી છેવટની ઘડી બસોક ખોરડાંની વસ્તી ધરાવતા કુંભારિયા ગામમાં ૧૯૫૨ની સુધી રહેતી હોય છે. ભરતભાઈના મુખે આ કાર રેલીના સાતમી જુલાઈએ જગતના સૌથી ફાસ્ટ ડ્રાઇવર શ્રી ભરત દવેનો અનુભવો સાંભળવા જેવા છે. તેઓ પોતે અંગ્રેજી અખબારોમાં જન્મ થયો. માતાનું નામ તારામતીબહેન અને પિતા આ વિશેના લેખો લખી ચૂક્યા છે. સુપર સ્પેશિયલ સ્ટેજ એટલે રતિલાલભાઈ દવે, જેઓ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં મેનેજરના કે સૌથી વધુ સ્પીડ આપવામાં આવે છે. રસ્તા વચ્ચે કોઈપણ પદ પર હતા. પ્રકારની સર્વિસ લેવાની મનાઈ હોય છે, જેથી કાંઈપણ ભાંગ Jain Education Intemational Page #813 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૦૩ તૂટ થાય તો રેલી બહાર. ટૂંકમાં પડકારરૂપ આ રમત છે, એટલી જ વિસ્મયતા જગાડતી રમત છે. નિશ્ચયસ્થાને પહોંચવું. ભાંગતૂટને ધીરજથી સંભાળીને ક્ષણોના સરવાળામાં કરવી અને ગાડી ચલાવવી ને એમાં જ ચાલકના દઢ મનોબળની રેખાઓ તેના ચહેરા પર દેખાઈ આવતી હોય છે. ભરત દવે આંકડાની (બેંક) આંટી-ઘૂંટી વચ્ચે બેસીને ભલે ફરજ નિભાવતા પણ એ જ લોખંડી તાકાતવાળા આ યુવાને એક ભારતીય તરીકે જે રેકોર્ડ' પ્રસ્થાપિત કર્યો છે ને ગુજરાતને વિશ્વના નકશામાં જે સ્થાન અપાવ્યું છે તે નજીકના ભવિષ્યમાં કોઈ તોડી શકે એમ નથી. તેમની આ સિદ્ધિને નજરઅંદાજ કરીને વિશ્વની નામાંકિત રોથમેન્સ કંપનીએ વિશ્વ ચેમ્પિયનશિપ માટે પસંદ કર્યા. ખરેખર તો વીર અર્જુનની જેમ ‘લક્ષ્યવેધી’ કામયાબીનો આ પુરાવો છે. રાષ્ટ્રીયકક્ષાએ પાંચ-પાંચ વખત ચેમ્પિયન અને બે વાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચેમ્પિયન એ ગરવા ગુજરાતની ગરિમા છે. ઘણીવાર સ્પોન્સરશિપ માટે રઝળપાટ વેઠવો પડે, ભટકવું પડે ત્યારે ભરત દવેને પ્રથમ કાર રેલીમાં ‘નિરમા કંપનીએ પછી “રિલાયન્સ' કંપનીએ સ્પોન્સર કરેલા. ૧૯૯૩માં વિશ્વ ચેમ્પિયનશિપ માટે મોરબીની “અજંતા ક્વાઝ' કંપનીએ જબરજસ્ત સ્પોન્સરશિપ આપીને ગુજરાત કમ નથી તે બતાવી આપેલું. આ પ્રસંગે ટી.વી. પર ઓસ્ટ્રેલિયાની ચેનલ-૯ તથા સ્ટાર ટી.વી. પ્રાઇમ સ્પોઝમાં ભરત દવેનો ઇન્ટરવ્યુ પણ પ્રદર્શિત કરાયેલો. ૧૫૦ મિલિયન લોકોએ આ રેલી નિહાળેલી. ફક્ત યુ.કે.માં જ ૨0,000 મિનિટ માટે પ્રસારણ થયેલું, છતાં રમત-જગતમાં અન્ય રમતોની જેમ કાર રેલીને સ્થાન ન હોઈ તેમને ખુદને વસવસો છે અને એકવાર આ રમતને સ્થાન મળશે જ! એવા પ્રયત્ન માટે કૃતનિશ્ચયી છે. તા. ૧૨-૪-૦૮ના રોજ સુરેન્દ્રનગર ખાતે સંતશ્રી મોરારિબાપુના હસ્તે “ગિરનાર એવોર્ડ” એનાયત થયો છે. ૧૯૯૩માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રોફી જીત્યા ત્યારે સ્વાગતની આગેવાની એડમંડ હિલેરીએ લીધેલી. તેમને ભેટમાં મળેલી કાર જોવી તે પણ એક લહાવો છે. મોટર સ્પોર્ટ્સ એસો. સાથે તેઓ જોડાયેલા છે. ભરતભાઈને જન્મદિવસની ખુશાલીના શુભેચ્છા કાર્ડ આવે છે તે લગભગ પચાસ દેશોના-પ્રમુખ દરજ્જાના મહાનુભાવોના હોય છે. ભરતભાઈનાં પત્ની માલતીબહેન પણ સઃગૌરવ સહયોગને બક્ષે છે. ચિંતન અને નિમિત્ત બે પુત્રો છે અને એક પુત્રી નિધિ છે. આંતરરાષ્ટ્રીય રમત-ક્રિકેટ સાથે જોડાયેલું એક નામ ભરત શાહ પૂરું નામ: ભરતકુમાર કાંતિલાલ શાહ. તા. ૧૪ ઓક્ટોબર, ૧૯૪૫માં (મોસાલીના) લખતર ગામે જન્મ. અર્થશાસ્ત્ર વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા શ્રી ભરતભાઈ છેલ્લાં દસ વર્ષથી “સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટના હોદ્દા પર છે. સુરેન્દ્રનગરના એક વરિષ્ઠ નાગરિક છે. એમના પિતાશ્રી કાંતિલાલ શાહ પણ જૈન અગ્રણી અને ઉદ્યોગપતિ હતા. કાંતિ કોટન મિલની ઓળખ તેમના નામ સાથે જોડાયેલી હતી. ૧૯૬૫માં રણજી ટ્રોફીના ખેલાડી હતા. ૧૯૭૨-૭૩થી કારોબારીમાં તથા તેમના વિવિધ પદ પર રહીને જવાબદારી નિભાવતાં તેમની સેવાનો લાભ મળ્યો છે. શ્રી ભરતભાઈ હાલ ટ્રસ્ટી અને પ્રેસિડેન્ટ તરીકે “ઝાલાવાડ ક્લબ' સુરેન્દ્રનગરના પદ પર પોતાની સેવા આપે છે. છેલ્લાં ૨૫ વર્ષથી સ્પોર્ટ્સ એસોસિએશનના ટ્રસ્ટી છે–સેક્રેટરી છે. ઝાલાવાડના સુરેન્દ્રનગર શહેરમાં રમત-ગમત ક્ષેત્રે જોમ, જાગૃતિ અને સક્રિયતા અંગે પ્રથમથી જ અગ્રેસર. અભ્યાસ દરમ્યાન પણ તેમણે રમતોમાં ભાગ લઈને નામના મેળવેલી. હાલ ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી એડમિનિસ્ટ્રેશન ટ્રેઝરર તરીકે, વાઇસ પ્રેસિ. સિલેક્ટડ તરીકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં સક્રિય સેવા આપે છે. હાલના તબક્કે ટેનિસના પણ એક અચ્છા ખેલાડી છે. ઝાલાવાડની સ્પોર્ટ્સ ક્લબ આજે અગ્રક્રમે છે. ઘણી બધી સુવિધાઓથી સજ્જ છે–તે કાર્ય પાછળની પ્રેરણા અને યોગદાન ભરતભાઈની કાર્યશૈલીને આભારી છે. જરૂર લાગી ત્યાં ‘નાણાંકીય ખોટ' દેખાવા દીધી નથી. વર્ષ-૨૦૦૬માં વેસ્ટઈડિઝ-ઓસ્ટ્રેલિયા, ઇન્ડિયા ક્રિકેટ ટીમના મેનેજર તરીકે મલેશિયા, કોલાલામ્બપુર ગયેલા. ક્રિકેટ બોર્ડ તરફથી તેમની પસંદગી થઈ હતી. સુરેન્દ્રનગરના શિક્ષણ-વર્તુળમાં જૈન સિટીઝન એજ્યુકેશન સોસાયટી એ નામ બહુ આગળ પડતું છે, જેના છત્ર નીચે સી. યુ. શાહ કોલેજ ઓફ કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ Jain Education Intemational Sain Education Intermational Page #814 -------------------------------------------------------------------------- ________________ ' ૦૪ કમ્પ્યૂટર એજ્યુકેશન, સી. યુ. શાહ હાઇસ્કૂલ (અંગ્રેજીગુજરાતી બન્ને માધ્યમ)-ઉચ્ચત્તર પ્રાથમિક, સી. યુ. શાહ નર્સરી-કે. જી. પ્રાથમિક કક્ષા ચાલે છે. હાલ ૨૫૦૦થી પણ વધારે વિદ્યાર્થીઓ ભણે છે. આ બધી સંસ્થાઓના સેક્રેટરી તરીકે ભરતભાઈ સેવા આપે છે. બાળક કે.જી.માં ભણતું હોય કે કોઈ તરુણ કોલેજમાં હોય, પણ વ્યક્તિગતપણે ચિત્ત-પરિચિત રહેતા હોય એવા ખેલદિલ ભરત શાહ છે. ગુજરાતી હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી ગુજરાતી ભાષામાં હાસ્યલેખકોમાં જ્યોતીન્દ્રભાઈ દવે હાસ્યસમ્રાટ કહેવાય છે અને પછી તો વિનોદ ભટ્ટ, તારક મહેતા, બકુલ ત્રિપાઠી, અશોક દવે, નિરંજન ત્રિવેદી, રતિલાલ બોરીસાગર જેવા હાસ્યતારકોએ ગુજરાત અને ગુજરાત બહાર હાસ્યની છોળો ઊડાડી છે. એ જ પરંપરામાં શાહબુદ્દીનભાઈ જેવા કલાકાર જેઓએ પ્રથમ સ્ટેજ કલાકાર અને પછીથી ‘ફૂલછાબ'માં કોલમ ચલાવીને અનેક પુસ્તકો લખ્યાં. હાસ્યક્ષેત્રે ઊભરતું એવું એક નામ ડૉ. જગદીશ ત્રિવેદી છે. હાલના ફૂલછાબ’ દૈનિકમાં રમૂજની રેલગાડી હપ્તાવાર પ્રગટ થઈ રહી છે અને ટી.વી.ના પડદે સતત ચમકતું, દમકતું નામ અને કવિ કલાકાર જેવી વ્યવસ્થિત દાઢીમાં જે ચહેરો લગભગ જોવા મળે તે ડૉ. જગદીશ ત્રિવેદી છે. હાસ્ય-કલાકાર શ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ પર ‘ભાવાંજલિ’રૂપે પીએચ.ડી. કરી રહ્યા છે. આ પદવી તેઓ બીજીવાર હાંસલ કરવા જઈ રહ્યા છે. પ્રથમ પીએચ.ડી.ની ઉપાધિ પોતાના નાનાશ્રી દેવશંકર મહેતાના વાર્તા-સાહિત્ય પર મેળવી છે. ડબલ ડોક્ટરેટની પદવી મેળવનાર ગુજરાતમાં એકલ-દોકલ જગદીશ ત્રિવેદી જેવા કોઈક જ મળશે અને તે પણ ઉમદા શોખ અને ભાવાંજલિરૂપે થયા હોય! જગદીશ ત્રિવેદીનો જન્મ વઢવાણ મુકામે, તા. ૧૨ ઓક્ટોબર–૧૯૬૭ના રોજ થયો હતો. માતાનું નામ ઊર્મિલાબહેન અને પિતા લાભશંકરભાઈ. જગદીશભાઈનું મોસાળ-ગુજરવદીમાં. પાંચ જ વર્ષની ઉંમરે (અવેતન) કલાકાર તરીકે આ ક્ષેત્રમાં પ્રવેશ થયેલો. માત્ર ૧૭ વર્ષની યુવાનીના ધન્ય ધરા ઉંબરે પગ મૂકતા જગદીશ ત્રિવેદીએ હાથમાં કલમ લઈ પ્રથમ એકાંકી ‘ઝંખના’ લખ્યું અને ૨૩મે વર્ષે એટલે કે ૧૯૯૦માં એક નાટ્યસંગ્રહ ‘સાત સફળ એકાંકી' પ્રગટ કર્યો, જેને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરનો શ્રેષ્ઠ પુરસ્કાર મળ્યો. પછી તો નાટ્યલેખન પર તેમની અવિરત લેખનસરવાણી ચાલુ રહી. તેમણે અગિયાર પુસ્તકો નાટકોનાં લખ્યાં અને તેર તો હાસ્યરસનાં છે. વર્ષ ૨૦૦૩માંહેના ચાર ‘જગદીશની જમાવટ’, જગદીશના જલસા', ‘રમૂજની રંગોળી’, ‘રમૂજના રસગુલ્લા’ પુસ્તકો છે અને દરેકમાં દસ દસ કેસેટો જે દૈનિક અખબારમાં પ્રગટ થતી કોલમ આધારિત છે તે પણ પ્રગટ કરી છે. આમેય લેખન સાથે શ્રાવ્ય અને દૃશ્ય, જેને જે રસ હોય અને જે ટેક્નિકની પદ્ધતિએ અનુકૂળ હોય તેમ તે દિશામાં લાભ લઈ શકે તે દિશામાં કામ કર્યું છે. ‘દિવ્ય ભાસ્કર’ અને ‘ફૂલછાબ’માં રમૂજની રેલગાડી૩ વર્ષથી વાચકોની લાગણીના ડિઝલથી અવિરત દોડી રહી છે. ‘ગુજરાત સમાચાર’માં ‘શતદલ’માં ૧ વર્ષ ‘ક’ને કંઈ નહીં. ‘ક’ થી હાસ્યલેખમાળા પ્રગટ થયેલી. જગદીશભાઈ પ્રથમથી જ સ્ટેજના કલાકાર. નાટક લખ્યાં અને ભજવ્યાં. યુવકમહોત્સવમાં છેક રાજ્યકક્ષા સુધી અવારનવાર ઇનામો પણ મેળવ્યાં છે, પરંતુ પછીથી આ પ્રવૃત્તિ પડી ભાંગવાથી ગુરુ શાહબુદ્દીનભાઈનો સંપર્ક કર્યો. શિષ્યત્વને ગુરુ તેજકરણોના વલયો મળ્યાં અને ફળ્યા. ૧૯૯૪ના વર્ષ પછી નાટકો બંધ અને હાસ્યકલાકાર તરીકે રજૂ થવા માંડ્યા. તેમનો પ્રથમ હાસ્યરસનો કાર્યક્રમ ૩૧ ડિસેમ્બર૧૯૯૪માં ‘રંગ જમાવો', જે રાજકોટ દૂરદૂર્શન પર આપ્યો. તા. ૨૮-૧-૧૯૯૫ના રોજ મુંબઈની વિશ્વવિખ્યાત ઓબેરોય હોટલ (સ્વ. હર્ષદ મહેતા શેરબજારવાળા)ના આમંત્રણથી યોજાયેલ આ કાર્યક્રમમાં શાહબુદ્દીનભાઈ રાઠોડની સાથે આપ્યો. રજૂઆતની મહામૂલી તક મળી, જેમાં રૂા. ૫૦૦ પુરસ્કાર મળેલો જેમાંથી મુંબઈનું ભાડુ રૂા. ૨૪૦ બાદ કરવાનું હતું, પરંતુ પછી તો જગદીશ ત્રિવેદી હાસ્યકલાકાર અને કલાકારો વચ્ચે છવાઈ ગયા હતા. માત્ર ૧૩ વર્ષની ટૂંકી કારકિર્દીમાં જોક્સની પોણોસો કેસેટો, વી.સી.ડી., ડી.વી.ડી. વગેરે. ૧૭ વિદેશયાત્રા કરી છે અને ૧૩૬૬ કરતાં પણ વધારે જાહેર કાર્યક્રમો આપ્યા છે. વિદેશની ધરતી પણ એવા જ સફળ કાર્યક્રમો આપેલા છે. ૧૯૯૭માં વસંત પરેશ તથા ગિરીશ શર્મા સાથે અમેરિકાની યાત્રા કરેલી. પછી તો કેનેડા, કેનિયા, ઇંગ્લેન્ડ, Page #815 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૦૫ પોર્ટુગલ, બેલ્જિયમ, મસ્કત અને દુબઈ જેવા દેશોમાં પ્રવાસો કરીને દરેકને ગુજરાતી કલા-સાહિત્ય અને હાસ્યનો પરિચય કરાવ્યો છે. દૂરદર્શનથી શરૂ કરી આકાશવાણી પરથી પ્રસારિત થતા હાસ્યના કાર્યક્રમોમાં, ગુજરાતી ટી.વી.-ચેનલો, ઈ.ટી.વી., ઝીગુજરાતી તથા કાર-૧ ચેનલ પર અસંખ્યવાર આ કલાકારને જોવા-સાંભળવા મળતા હોય એવા આ કલાકાર છે. તેમણે વ્યક્તિગત મુલાકાતમાં હળવા હાસ્ય વચ્ચે જ કહ્યું કે “પત્ની નીતા અને પુત્ર મૌલિક બંને એક રાખેલ છે” જેવું લખ્યું તેવું જ જીવન જીવી જાણનાર આ હાસ્યકલાકાર છે પોતે દહેજદૂષણ અંગે લખાણો લખ્યાં તો પોતાનાં જ લગ્ન યોજાય ત્યારે દહેજ કેમ લઈ શકે? ૧૯૯૩માં એકાદ લાખ જેવી માતબર રકમને તિલાંજલિ આપીને ફક્ત રૂા. ૭00/- ના ખર્ચે કોર્ટ–મેરેજ કર્યા ત્યારે આ પગલું પ્રેરણાદાયી હતું તેની નોબત' નોબત' (જામનગરનું દૈનિક)માં વગાડી હતી. તે વર્ષ ૨૦૦૭-૨૦૦૮માં લોકકલા ફાઉન્ડેશનનો ગુજરાત લોકકલા રાષ્ટ્રીય પુરસ્કાર' મળ્યો છે. તેમનું હાસ્ય ગુજરાતની લોક-સંસ્કૃતિને ઉજાગર કરતું હાસ્ય છે. જીવનમાંથી જડેલું હાસ્ય છે.....સ્થૂળ હાસ્ય નથી. હાલ સુરેન્દ્રનગર-૨૦ શારદા સોસાયટી, જીનતાન રોડ તેમનું નિવાસસ્થાન છે. દાનવીર શ્રેષ્ઠી શ્રી સી. યુ. શાહ શ્રી ચીમનલાલ ઊજમશી શાહ, ૧૪ મે, ૧૯૧૮ લીંબડી(મોસાળ) મુકામે જન્મ. પિતા ઊજમશીભાઈ પરશોત્તમદાસ શાહનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ લખતર, સોએક વર્ષ પહેલાં હાર્ડવેરના એક વેપારીને ત્યાં નોકરી પછીથી ભાગીદારીમાં વેપારધંધામાં જોડાયા અને થતાં વેપારધંધાથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા. - ચીમનભાઈએ મેટ્રિક્યુલેશન અમદાવાદથી કર્યું. પૂના-લો કોલેજમાં અને યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમાંકે ૧૯૪૨ના વર્ષમાં કાયદાના સ્નાતક થયા, પરંતુ વેપારમાં મન ઝંખતુ હોઈ આજ અરસામાં તેમને એક સંબંધીને ત્યાં (સૌરાષ્ટ્ર-ગુજરાતના દાનવીર એવા) શેઠ મેઘજીભાઈ પેથરાજજીનો ભેટો થયો. ભાવિ-કારકિર્દીનું સ્વપ્ન સાકાર થવાનું હોય તેમ ઘણી ચર્ચા થઈ. અગાધ પરિશ્રમ અને શૂન્યમાંથી સર્જન કરનારા મેઘજીભાઈ ‘અચ્છા રનપારખુ હતા. ૧૯૪૨માં એકના એક પુત્રની વિદેશની ધરતી પર ડગ માંડવાની મક્કમતા જોઈ માતાપિતા અનિચ્છાએ પણ સંમત થતાં, મેઘજીભાઈના પરિવાર સાથે નૈરોબી ગયા. આફ્રિકાની અજાણી ધરતી પર પ્રબળ પુરુષાર્થ ધૈર્ય શ્રદ્ધા અને પરિવારવત્સલ મેઘજીભાઈની છત્રછાયામાં પાંગરતી પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાએ....પાંચ પાંચ દાયકા પસાર થયા છતાં મેઘજીભાઈ સાથેનો સ્વજન તરીકેનો નાતો આજે પણ ચીમનભાઈએ અકબંધ જાળવીને નિરપેક્ષ અને નિર્ભેળ વફાદારીને અવિચળ રાખી છે. पश લગભગ અઢી વર્ષની અથાગ મહેનત બાદ વ્યવસાયમાં સ્થિરતાની વેળા હતી. ત્યાં પિતાનું સ્વાથ્ય કથળ્યાના સમાચાર સ્ટીમરોની વિશ્વયુદ્ધની લશ્કરી હેરાફેરી વચ્ચે જોખમી પ્રવાસ ખેડીને પણ વતન પહોંચ્યા. પિતાનું સ્વાથ્ય સુધરવા લાગ્યું. આફ્રિકા જવાની અવઢવ વચ્ચે (૧૯૪૪) મુંબઈમાં જ આં.રા. વેપારથી પોતાની વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. સ્વબળે–પુરુષાર્થના પ્રાબલ્યથી આગળ વધેલા ચીમનભાઈ એટલે કે સી. યુ. શાહશ્રીએ માદરેવતન પણ ઓળંગીને સમગ્ર ભારતમાં દાનની સરવાણી વહાવી છે. સદેવ દાન લેનારની આંખ સામે પછી જોયું છે. પ્રથમ તો તેમણે દાન લેનારના હૃદયને વાંચ્યું, જોયું ને પ્રમાયું છે. પછી તે શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ....પણ દાનની સરવાણી મુંબઈ, દિલ્હી, મદ્રાસ, ધોળકા, વાઘોડિયા, બોટાદ, રાજકોટ, અમદાવાદ, વઢવાણ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વહાવી છે. આરોગ્યક્ષેત્રની સુવિધા અર્થે લગભગ વીસેક સંસ્થાઓ શ્રી સી. યુ. શાહ સ્મૃતિ સાથે જોડાયેલી છે, તો પચ્ચીસથી પણ વધારે શૈક્ષણિક–સંસ્થાઓમાં સખાવતની સરવાણી વહાવી છે. દાન અને યોગદાન બંનેનો સમાલાપ તેમની સેવામાંથી મળે છે પરંતુ જ્યાં જે વસ્તુની આવશ્યકતાઅર્થે હાથ લંબાવ્યો હોય ત્યાં ત્યાં તેમણે દાન આપવા અર્થેનો હાથ લંબાવ્યો છે. પછી તે મદ્રાસમાં ભવન કે સભાગૃહની વાત હોય! ગેસ્ટ હાઉસની વાત હોય! ચિલ્ડ્રન મલ્ટીલેંગ્વજ લાઇબ્રેરીની વાત હોય! કે દિલ્હીમાં ઓડિટોરિયમ ઊભું કરવાની વાત હોય! Jain Education Intemational Education Interational Page #816 -------------------------------------------------------------------------- ________________ ૮૦૬ ધન્ય ધરા એટલું જ નહીં સુરેન્દ્રનગરમાં શ્રીમતી સગુણાબહેન સી. યુ. સ્વાવલંબન, દઢ-આત્મવિશ્વાસ, દીર્ધદષ્ટિ, ધૈર્ય અને ચોક્સાઈ શાહ ભોજનાલય, કન્યા છાત્રાલય, સાર્વજનિક છાત્રાલય, રહેલાં છે. ઝઝૂમ્યા છે-ઝૂક્યા નથી. જટિલતા સામે સમાધાન મુંબઈમાં સી. યુ. શાહ લાઇબ્રેરી સર્વિસ સેન્ટર, લાયન્સ થયાં, નાસીપાસ નહીં. વ્યાવસાયિક સફળતા કે આર્થિક અંધેરીમાં સ્વીમિંગ પુલ, વઢવાણમાં અદ્યતન સુવિધાથી સજ્જ પ્રલોભન માટે પણ સદાય ચારિત્ર્યશીલતાનો રાજ-પથ જ એવા મેડિકલ હોલ માટે તેમની દાન-યોગની સ્મૃતિ જોડાયેલી પસંદ કર્યો છે. આત્મસમ્માનના ભોગે સમાધાન કર્યું નથી. તેની ફળશ્રુતિરૂપે આજે તે અબ્રાહમ શાહ એન્ડ સન્સ, મેઘદૂત ભારતભરમાં બહુ ઓછી જગ્યાએ અને કદાચ ભાગ્યે એક્સપોર્ટ ઇમ્પોર્ટ પ્રા. લિ., બિઝનેસ ડેવલપમેન્ટ અને શાહ જ જોવા મળે એવી સર્વિસ કરતી મહિલાઓ માટે “વર્કિંગ ઇન્ડસ્ટ્રીઝ જેવી અનેક પેઢીઓના માલિક છે, તો રાઇટન પ્રા. વિમેન્સ હોસ્ટેલ વઢવાણ અને રાજકોટ ખાતે છે. “ફાઈન આર્ટ લિ., ડી. અબ્રાહમ એન્ડ સન્સ પ્રા. લિ., કલોકનર વિન્સર કોલેજ અને લાઇબ્રેરી માટે તેમજ ગાર્ડન કોપ્લેક્ષ ટાગોરહોલ (ઇ.) લિ. અને એન્ટી ફ્રિક્શન બેરિંગ કોર્પોરેશન જેવી નવ સુરેન્દ્રનગર માટે વિશેષ યોગદાન આપેલ છે. અંધ-બધિર ખ્યાતનામ કંપનીઓમાં ડિરેક્ટરના પદ પર બિરાજે છે. ભોજનાલય, કન્યા છાત્રાલય, હેલ્થસેન્ટર, બાલગૃહ, અંધ “હું મન, વચન અને કાયાથી કોઈને દુઃખ ન પહોંચાડું અપંગ-મૂંગી બાળાઓ માટે હોસ્ટેલ, ઉદ્યોગગૃહ, સુરેન્દ્રનગર અને સમાજ માટે શક્ય તેટલી સેવા કરી શકું એમાં જ હું શહેરની આ સંસ્થાઓમાં તથા હરિજન શિક્ષણ સંસ્થા-સિદ્ધાર્થ જીવનની સાર્થકતા માનું છું”-એક આજીવનમંત્ર ઉચ્ચારતાં કેળવણી મંડળને પણ માતબર દાન આપેલું છે. કહેલું. કોઈપણ જડ ચોકઠામાં બંધાયા સિવાય, કેવળ | ગુજરાત અને મુંબઈમાં ઘણી સંસ્થાઓ શ્રીમતી પારમાર્થિક બને અને કાર્યકરોની નિષ્ઠા જોઈને દાન આપેલાં સગુણાબહેનની સ્મૃતિ સાથે જોડાયેલી છે. ૧૯૫૩માં છે. રાજ્ય સરકારના પ્રસ્તાવ પ્રમાણે સરકાર સંચાલિત ચીમનભાઈનાં લગ્ન ડૉ. સગુણાબહેન સાથે થયાં. તેમનું વતન પોલિટેક્નિક કોલેજ, સુધરાઈ સંચાલિત પ્રાથમિક શાળાઓ અને ભરૂચ જિલ્લાનું કેરવાડા. ૧૯૨૮માં જૈન પરિવારમાં જન્મેલાં એબ્યુલન્સ સેવાવાહિની માટે દાનની સરવાણી વહાવી છે. અને તેમણે મુંબઈ પોદ્દાર કોલેજમાં ડી.એ.એસ.એફ. અને માત્ર દાન આપીને “નામ'ના મહિમાને જોડી રાખવો એવી ઇંગ્લેન્ડમાં શિક્ષણ લઈ એલ.એમ.ની તબીબી ઉપાધિ મેળવેલી. મદભરી મહત્ત્વાકાંક્ષામાં તેઓ ક્યારેય રાચ્યા નથી. બાલ્યકાળથી જ જૈનધર્મના સંસ્કાર સિંચાયા હતા. મુંબઈમાં દુષ્કાળ કે આપત્તિ સમયે “ જિલ્લા સંકટનિવારણ” જેવી હોય કે પરદેશમાં પણ પોતે આત્મસાધનામાં મગ્ન રહેતાં. સંસ્થાની આગેવાની લઈ તન-મન-ધનના અધિનાયક-નિષ્ઠાના લગ્નજીવન, કુટુંબ-વ્યવહાર, અઢળક સંપત્તિ વચ્ચે પણ તે પ્રયોગનો સમગ્ર કાર્યભાર પણ પોતે ઉઠાવેલ છે. આવી ઈશ્વરનું સાંનિધ્ય અનુભવતાં. તે સનારી તે આપણાં લગભગ નવેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકેની અને તેર સગુણાબહેન સી. યુ. શાહ હતાં. આજે તો તેમના નામ સંસ્થાઓમાં અધ્યક્ષ-ટ્રસ્ટી તરીકેની રચનાત્મક ભૂમિકા અને આગળ સ્વ. શબ્દ લાગી ગયો છે, પણ તેમની સ્મૃતિ સાથે ઉત્તરદાયિત્વને પણ પોતે નિભાવે છે. જોડાયેલી સંસ્થાઓ વધુને વધુ જીવંત બનતી રહી છે. “નીતિમત્તા–નિયમિતતા અને શુભ હેતુ કાજે કરેલો શ્રી ચીમનભાઈએ અર્થોપાર્જન અને યશસ્વી કારકિર્દીને શુભના રસ્તે લાધેલો પુરુષાર્થ છોડવો નહીં.”—આ તેમનું વચ્ચે સમાજસેવાનાં કાર્યો અર્થે સંપત્તિના આ કળશને સદાય વસ્ત્ર સંકલ્પબળ છે. બહિર્મુખી જણાતા આ દાનવીર શ્રેષ્ઠી અત્યંત શણગાર્યો છે જરૂર પરંતુ સંપત્તિભાવના અહંકારભાવથી નિર્લેપ ઋજુ હૃદયના-કરુણાÁ છે. સુ. નગરની બિસ્માર હાલતમાંથી રહીને, ઝાલાવાડના શુષ્ક પ્રદેશમાં બાલમંદિરથી માંડીને ઉગારનારનું શ્રેય, તે હાલની સી. જે. હોસ્પિટલ તેનું ઉદાહરણ મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજ જેવી ઉચ્ચ કક્ષાની શિક્ષણની, આંખ, ટી.બી., ઓર્થોપેડિક શાખાની હોસ્પિટલની આઇ બેંક, મેટરનિટી હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, મદ્રાસની વિખ્યાત પાંચ-પાંચ દાયકાની આ શ્રેષ્ઠ–શ્રેષ્ઠીની દાન પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમની સી. યુ. શાહ ઓથેલ્મિક દિલાવરીની ઝળહળતી સિદ્ધિ પાછળ અથાક પરિશ્રમ, પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનિંગ સેન્ટર વગેરે સંસ્થાઓ અને સુરેન્દ્રનગર Jain Education Intemational Education Intermational Page #817 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ * ૮૦૦ અંધ-અપગ-મંદબુદ્ધિની બાળાઓ માટે રૂા. ૧ કરોડનું માતબર પિતાએ માતાની ખોટ્ય સાલવા ન દીધી. “સમાજરત્ન'નો દાન આપ્યું. આવી અનેક સંસ્થાઓ તેમના નામે-નામ સાથે ખિતાબ મેળવનાર અમૃતલાલભાઈએ સંસ્કાર, સેવા અને જોડાયેલી છે. શિક્ષણની સાથે પ્રેરણાનું ભાથું પણ બાંધી આપેલું. આજના સાયલા સ્થિત “શ્રી રાજ-સોભાગ આશ્રમ'ના તેઓ સમાજની અહાલેકને ઓળખી જનારા આ બંધુઓની ધગશ, ખંત પ્રમુખ છે અને સદ્ગુણાબહેન-ગુરુમૈયા સ્થાને હતાં, એટલે તો અને તંતોતંત લાગ્યા રહેવાની તર્પણને સમર્પણમાં ફેરવી ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મોરારજીભાઈ દેસાઈએ કહ્યું હતું કે નાખવાની ઝિંદાદિલીને જોતાં સૌ કોઈ યુવાનને તેમણે બતાવેલો “જે ધરતીને સી. યુ. શાહ જેવા દાનવીર મળે તે ધરતી સૂકી રસ્તો પ્રેરક બની રહે છે. જે ધરતીમાં જન્મ લીધો તે ધરિત્રી હશે તો પણ ભીની થઈ જશે.” ખરે જ આ સૂકી ધરા–પીડિતો પ્રત્યે એક માનવીનું ઉત્તરદાયિત્વ શું? તેના પ્રત્યુત્તરમાં આ બંધુ પ્રત્યે કરુણા વરસાવનાર દાનવીરનાં આંસુથી ભીની છે. ધન્ય છે બેલડીનો સેવાનો વ્યાપ ક્યાં અને કેટલો છે ને કેવો પથરાયો આવા નિરાંડબરી દાનવીરોની ઋણ ફેડવાની શક્તિને..... જન્મ છે? સેવાની તેજ-રાશિ ક્યાં સંકળાયેલી છે તેની યાદી ઘણી દેનારી જનનીને.... અને ધન્ય ધરાને.....! લાંબી છે. રંક ઘરની અંધબાળાઓ માટે નવીનભાઈનાં ધર્મપત્ની સ્વ. મુક્તાબહેને પણ આ પ્રવૃત્તિઓની પાછળ પડછાયાની જેમ જીવી બતાવ્યું છે. રાજમહેલ નિર્માણ કરનારી : * મુંબઈના શ્રી ઝાલાવાડ જૈન શ્વે. મૂ. પૂ. ફાઉન્ડેશન મણિયાર બંધુ * ઝાલાવાડ જૈન જે. મૂ. પૂ. સંઘ * મંડળો * મહાવીર હાર્ટ બેલડી રિસર્ચ-ફાઉન્ડેશન * વઢવાણ સોશ્યલ ગ્રુપ * મિત્રમંડળ * નવીનચંદ્ર મણિયાર એ. પી. મણિયાર ચેરિ. ટ્રસ્ટ કે શ્રી શાંતિનાથ ઝાલાવાડ અને રસિકચંદ્ર મણિયાર. જૈનસંઘ * જૈન જાગૃતિ બીચ કેન્ડી સર્વિચાર પરિવાર કે શ્રી આ બંધુ બેલડીનું મૂળવતન મહાદેવ વેલ્ફર ટ્રસ્ટ * શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ * શ્રી વઢવાણ શહેર. એ. પી. મણિયાર ઇન્ટેન્સિવ પેડિયાટ્રિક કેર યુનિટ * વાડિયા ચિલ્ડ્રન હોસ્પિટલ કે શ્રી કુવાડિયા હિતવર્ધક મંડળ કે બાબા પિતાનું નામ અમૃતલાલ પોપટલાલ મણિયાર અને આપ્ટે આનંદાશ્રમ-નાગપુર * આ સાથે આ બંને બંધુઓનાં માતાનું નામ મંગળાબહેન. ખૂબ જ નાની ઉંમરમાં માતાની હૂંફ નામ જોડાયેલાં છે. ગુમાવનાર આ મણિયાર બંધુઓનું જન્મસ્થાન મુંબઈ શહેર છે. મુંબઈમાં જ મોટા થયા. યુવાનવયે વેપાર-ધંધામાં ઝુકાવનાર બંધુ એ જ રીતે વતન વઢવાણ અને સુરેન્દ્રનગર સાથે પણ બેલડીએ ખૂબ ખૂબ પ્રગતિ કરી. તેમની અનન્ય સેવા-શૃંખલા જોડાયેલી છે. * વઢવાણ પાંજરાપોળ કે શ્રી સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર * શ્રી મનસુખભાઈ મહાવીર રિ-ફેક્ટરીઝ કોર્પોરેશન, સૌરાષ્ટ્ર સિરેમિક દોશી લોકવિદ્યાલય * બાલાશ્રમ * શ્રી માનવસેવા સંઘ * ઇન્ડસ્ટ્રીઝ, વિરમગામ રિ–રોલિંગ મિલ્સ, મહાવીર ડ્રગ્સ શ્રી સી. યુ. શાહ મેડિકલ સેન્ટર * શ્રી વિકાસ વિદ્યાલય કે હાઉસ, મહાવીર બિઝનેસ સર્વિસ સેન્ટર વગેરે ઉદ્યોગોનો હીરાચંદ તલકશી સ્મારક ટ્રસ્ટ * શ્રીમતી મંગળાબહેન વિકાસગ્રાફ ખૂબ ખૂબ ઊંચે ગયો. અમૃતલાલ પોપટલાલ મણિયાર ગૌશાળા કે શ્રી રામરોટી બંને ભાઈઓનાં સંવેદનશીલ હૈયાંમાં સેવાની સરવાણી આશ્રમ કોઠારિયા કે શ્રીમતી મંગળાગૌરી અમૃતલાલ તો વહેતી જ હતી. સુરેન્દ્રનગરની શ્રી સી. યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ પોપટલાલ મણિયાર - શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ, મહિલા સેવાકુંજમાં જોડાયા. નવીનભાઈ હાલ આ સંસ્થાના રતનપર * શ્રીમતી સુશીલા-મુક્તા બાલમંદિર * શ્રીમતી પ્રમુખ છે. મુક્તા ટી. બી. હોસ્પિટલ, રામપરા, ભંકોડા કે શ્રીમતી સુશીલા તન-મન-ધનથી લાગી રહેલી આ બંધુબેલડીએ ખૂબ મુક્તા પ્રી. પી. ટી. સી. કોલેજ સુરેન્દ્રનગર કે સુરેન્દ્રનગર જ કામ કર્યું, એટલે સુધી કે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ. મિત્રમંડળ * સર્વોદય મેડિ. સોસાયટી કે મૈત્રી વિદ્યાપીઠ * પી. જે. અબ્દુલ કલામના આશીર્વાદ સાંપડ્યા છે. શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ * શ્રી શ્વેતામ્બર મૂ. પૂ. જૈનસંઘ Jain Education Intemational Education Intermational Page #818 -------------------------------------------------------------------------- ________________ : વઢવાણ * વર્ધમાનભારતી ટ્રસ્ટ * સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી * શ્રી સદ્વિચાર પરિવાર * સાથે આ બાંધવબેલડીનાં નામ જોડાયેલાં છે. આ પ્રમુખ પછી......પહેલાં પિતાનો પ્રેમ અંધબાળાઓને મળવો જોઈએ”—એમ માનનાર આ બંધુઓ અંધબાળાઓને પરણાવીને સાસરે મોકલ્યા પછી તેના ઘરની પણ મુલાકાત લે છે. સેવા–કુંજના દરવાજામાં પ્રવેશતાં નવીનભાઈને પપ્પા......પપ્પા.....કહીને વળગી પડતી અંધબાળાઓનો વાત્સલ્યવિહોણી બાળાઓનો ખાલીપો કે ખોટ પૂરવા ધીરે રહીને પૂછે-“કેમ છે બેટા!” ત્યારે સર્જાતું હૃદયંગમ દેશ્ય જોવા જેવું હોય છે. એવં સંસ્થાના કર્મચારીઓ કે અંતેવાસીઓને પણ પ્રમુખપદનું અહં ક્યારેય દેખાયો નથી. ખરા ખંતથી હાથમાં લીધેલી પ્રવૃત્તિઓ સાંગોપાંગ પાર ઉતારનાર આ મણિયાર બંધુઓ છે. છેલ્લે ૨૮ ઓક્ટોબર-૨૦૦૭ના અખબારોનાં પાનાં આ માનવસુખ વાંછુઓના સમાચાર છાપે છે. સુરેન્દ્રનગરમાં સ્વામિ. મંદિર પાસે એક બિલ્ડિંગમાં ૧૨ બ્લોકના ૭૨ ફ્લેટ નિર્માણ કર્યા. કુંભારવાડા, વણકરવાસ અને સધાર્મિક જૈન પરિવારને ફાળવાયા. ‘આ મંગળ-અમૃત મણિયાર નગર સંકુલ'ના નિર્માણમાં રૂા. ૨૫ લાખની માતબર રકમનું દાન રસિકલાલ મણિયારે આપ્યું છે. મુંબઈમાં ઝાલાવાડ ફાઉન્ડેશન ચાલે છે, જેમાં ૫૧ લાખ આ મ.બંધુઓએ આપેલા છે. આવા શ્રેષ્ઠીઓથી ઝાલાવાડની ભૂમિ ગૌરવ અનુભવે છે. ગરવા ગુજરાતના શ્રેષ્ઠ હાસ્યકાર શાહબુદ્દીનભાઈ રાઠોડ ગુજરાતમાં અને ગુજરાત બહાર જાહેર કાર્યક્રમોમાં સંતવાણી, લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, લોકવાર્તાઓ કે ડાયરાઓમાં ગંભીરવાતો લઈ હસીને હળવાં કરનાર અને હળવાશથી વાત કહીને તત્ત્વજ્ઞાનની પૂર્ણતા સુધી શ્રોતાને લઈ જનાર હોય, અરે, શરૂઆત કરનાર હોય તો તે શાહબુદ્દીનભાઈ રાઠોડ છે. વનેચંદભાઈના પાત્રમાં શાહબુદ્દીનભાઈ, જેમને લખવાની પ્રેરણા આપેલી જ્યોતીન્દ્રભાઈએ. પિતા સીદીકભાઈ અબ્બાસભાઈ અને માતા હસીનાબહેન. કચ્છમાંથી થાનગઢ સિરેમિક ઉદ્યોગના ધંધાર્થે આવેલા. માદરે વતન થાનગઢ બન્યું. ધન્ય ધરા પ્રાથમિક ચાર ધોરણ થાનગઢમાં, માધ્યમિક મિડલ સ્કૂલમાં અને આલ્ફેડ હાઇ. ભાવનગરમાં. કોલેજના એક્સટર્નલ વિદ્યાર્થી બી.એ., બી.એડ્. થયેલા. અનુસ્નાતકની પરીક્ષા ન આપી શક્યા. ૧૯૫૮ મ્યુનિસિપાલિટી હાઇસ્કૂલમાં દાખલ થયા. શિક્ષક તરીકે ત્યાંથી જ આચાર્ય બન્યા અને ૧૯૮૯માં નિવૃત્ત થયા. છેક બચપણથી જ કલાનાં બીજ રોપાયેલાં. થાનમાં ગણેશોત્સવની ઉજવણી વખતે નાટકો ભજવતા. એટલું જ નહીં ‘મુસાફિર’ અને ‘કરમની કઠણાઈ' તો લખીને ભજવતા. ‘આજ અને કાલ’, ‘સૂરજ દાદાનો ગોખ' જેવાં નાટકો રાજ્યની સ્પર્ધામાં પ્રથમ આવેલાં, પણ આ બધામાં મુખ્યરસ હાસ્યરસ. નાટકો ભજવાવાં બંધ રહ્યાં પણ હાસ્યમઢ્યો વાર્તાવિનોદ શાહબુદ્દીનભાઈમાં અકબંધ રહ્યો. પ્રથમ હાસ્યરસનો જાહેર કાર્યક્રમ ૧૪ નવે. ૧૯૬૯માં લીંબડી મુકામે. શાહબુદ્દીનભાઈને સાંભળવા ગમે છે, કારણ કે જીવનમાંથી જડેલું હાસ્ય રજૂ કરે છે. મર્યાદા અને માવજત જાણે છે. સહકુટુંબ સાથે બેસી સાંભળી શકે એવા હાસ્યને રજૂ કરવું, કટુવાણીના કટાક્ષ કે કોઈને ઉતારી પાડવાની વાત ન આવે. જગતભરના લગભગ ૨૦ થી ૨૨ દેશોના પ્રવાસ ખેડેલા છે. ઇંગ્લેન્ડ, અમેરિકા તો ત્રણથી ચાર વાર જઈ આવ્યા છે. જ્યાં જાય ત્યાં ભાર વગરની ભાષા-લોકભાષાની અસલિયત અને એમાં રહેલી મર્મવેધી મીઠાશ-બહુ બળુકી છે. પોતે શિક્ષક તરીકે રહ્યા પણ સંઘર્ષ વચ્ચે શ્રદ્ધાથી જીવનારા શાહબુદ્દીનભાઈ ખરેખર વિદ્યાર્થી તરીકે જ જીવ્યા. તેનો લાભ શિક્ષણને પણ મળ્યો. શાહબુદ્દીનભાઈ જે રજૂ કરે છે તેમાં વાસ્તવિકતા હોય છે. ‘શિક્ષકનું બહારવટું' એ પ્રસંગ ઉદાહરણ છે. પ્રધાન લક્ષણ ભાષાલાઘવ, જે કહેવું છે તે ચોટદાર એવું, પાત્રો પણ જીવતાજાગતાં, પહેલા ધોરણથી જ સાથે હતા એવા વનેચંદ, શોભણ, રતિલાલ, સુલેમાન, જશવંત, કનક, શશિકાન્ત આ બધા મિત્રો વાડીએ જઈને જમણવારનો કાર્યક્રમ ગોઠવે છે. આ ક્રમ છેલ્લાં ૫૧ વર્ષથી જાળવ્યો છે, જેમાંના થોભણ, સુલેમાન, જશવંત જેવાએ કાયમી ગેરહાજરી પુરાવી છે. જેટલી ઉત્કટતા એમના હાસ્યરસમાં છે એટલી જ વેધકતા કરુણ૨સમાં પણ છે. કોઈ ગર્ભશ્રીમંતની દીકરીનો પ્રસંગ કહેતા હોય કે વતનથી દૂર દેશોમાં વસતા વતનપ્રેમીને જ્યારે બે ચાર શબ્દોમાં જ ઘૂંટે ત્યારે સાંભળનાર ખરેખર રડતો હોય છે. ગઝલ-શેર-શાયરી પ્રસંગોચિત, જે કાબિલેદાદ હોય છે. Page #819 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સરભ ભાગ-૨ ૮૦૯ આ કલાકારની આકાશવાણી, દૂરદર્શન અને અન્ય જ જરૂર રહે કે અરવિંદભાઈને નખ-શિખ જે કેળવણી, રાષ્ટ્ર ટી.વી. ચેનલો પર અવાર-નવાર કાર્યક્રમની ઝલક રજૂ થાય છે. પ્રત્યેની ફરજ, મૂલ્યનિષ્ઠ સંસ્કાર મળ્યાં તેમાં માતા-પિતાનો ઓડિયો-વિડિયો પણ બહાર પડેલી છે. “ફૂલછાબે' શાહબુદ્દીન કેટલો હિસ્સો હશે તે આજની પરિસ્થિતિમાં પણ અરવિંદભાઈને રાઠોડની કલમે, શીર્ષકથી ખાસ લેખમાળા પ્રગટ કરેલી. તેમણે જેમણે નજીકથી જોયા છે તેને ખ્યાલ આવ્યા વગર રહેશે નહીં. હાસ્યનાં ૧૧ પુસ્તકો લખ્યાં છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં જ લીધું. છેલ્લાં ૩૫ વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન, કોલેજ-ઇન્ટર સુધી ભણ્યા. દાદાશ્રી પ્રાણજીવન આચાર્ય સંચાલન. ૩૦ વર્ષથી તરણેતર મેળા આયોજન સમિતિમાં, ફૂડ્ઝ ૧૯૨૯માં ગોધરામાં મ્યુનિસિપાલિટી સ્કૂલબોર્ડમાં ક્લબ, વોલીબોલ, ટુર્નામેન્ટનાં આયોજન અને સંચાલનની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હતા અને માનનીય મોરારજીભાઈ જવાબદારી સંભાળે છે. ડેપ્યુટી કલેક્ટર. તેમનો આ પરિચય કે સંબંધ એક પરિવાર જેવો | શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં પડેલા બની રહ્યો. શાહબુદીનભાઈએ એસ.એસ.સી.ના અંગ્રેજી-વિજ્ઞાન-ગણિત અરવિંદભાઈ ૧૯૬૩માં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ જેવા કઠિન વિષયોના માત્ર ૩-૦ રૂપિયા ટોકન ફી લઈને વર્ગો બન્યા. ત્યારપછી ૧૯૭૬થી ૧૯૮૦ સુરેન્દ્રનગર જિલ્લા ચલાવેલા. પંચાયત પ્રમુખ બન્યા. ૧૯૮૦-૮૫ વઢવાણ ધારાસભાની બેઠક માદરે વતન થાનગઢની પાલિકાની હાઇસ્કૂલના ફંડમાં પરથી ચૂંટાઈને ધારાસભ્યનું પદ પણ શોભાવ્યું હતું. રૂ. ૩, ૨૦,૦૦૦=૦૦ કાર્યક્રમો આપીને, દુબઈ પ્રવાસ ખેડીને ખાદીનો ભગવો ઝભ્ભો-પાયજામો અને લાંબા ભેગા કરી આપેલા. ઓડિયાવાળા અરવિંદભાઈ સ્વાતંત્ર્ય ચળવળના પણ લડવૈયા છે. છેલ્લે–વિશ્વ ગુજરાતી પરિષદ' અંતર્ગત (ડિસે. રામચરણજી ઉર્ફે મહમદચાચા નામધારી, જસવંતસિંહ, ૨૦૦૬માં) એડિસન-અમેરિકા ખાતે ત્રિદિવસીય મહોત્સવમાં - નિરુભાઈ દેસાઈ, જીવુભાઈ અને ભીમસિંહ પરમાર, આ ૧૮૦ દેશોનાં ૩0,000 ગુજરાતી એકત્ર થયેલાં, જે જુદા જુદા ભીમસિંહે તો ગોધરામાં ભૂગર્ભ પ્રવૃત્તિમાં આગેવાની લીધેલી. ક્ષેત્રની પ્રતિભાઓ હતી. એમાં હાસ્યક્ષેત્રે પ્રદાન બદલ જિલ્લા સ્કૂલ બોર્ડને આગ લાગતાં બધું ભસ્મીભૂત થયેલું. છૂપી ગુજરાતમાંથી ફક્ત બે વ્યક્તિ. (બીજા પ્રફુલ્લ દવે-લોકગીત રીતે એક દિવસ ભીમસિંહ પોતાના ઘરે આવ્યો. કોઈએ બાતમી માટે) શાહબુદ્દીનભાઈનું પણ સન્માન થયું છે. ગુરુસ્થાને ગણતા આપી દીધી અને પોલીસ અને ભીમસિંહ વચ્ચે ધીંગાણું તો નહીં કે માનતા ડૉ. જગદીશ ત્રિવેદી એક ભાવાંજલિરૂપે પીએચ.ડી.ના કહેવાય, પણ સામસામા ગોળીબારની રમઝટ બોલી. ભીમસિંહ વિષય તરીકે શાહબુદ્દીનભાઈને પસંદ કર્યા છે અને આ ગોળીએ વીંધાણો, શહીદ થયો. તે આંખ સામે જોનાર સાક્ષી પીએચ.ડી.ની ડિગ્રી બીજીવાર મેળવશે. અરવિંદભાઈ આચાર્ય હતા. તેના આ કામની નોંધ-સાક્ષી તરીકે કેફિયત આપવા છેક ગોધરાથી તે શહીદ'નો પુત્ર ગણપતસિંહ ઝાલાવાડના પનોતા પુત્ર સરનામું શોધતો શોધતો “ઘરશાળા' આવેલો. આવા પ્રસંગોની અરવિદ પ્રાણજીવન આચાર્ય હારમાળા લઈને જે લખ્યું છે તે “સત્યાગ્રહનાં સંભારણાં'. શ્રી અરવિંદ પ્રાણજીવન આચાર્યનો લેખનસાહિત્ય તરફ વળેલા અરવિંદભાઈએ લગભગ વીસેક જન્મ તા. ૧-૧૨-૧૯૨૩ના રોજ પુસ્તકો લખ્યાં છે. (મોસાળના ગામ) રાજસીતાપુરમાં થયો તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટ હતો. વતન વઢવાણ શહેર. માતા દશરાબા, હૈદરાબાદ અને નેશનલ કો. ઓ. યુનિયન ઓફ ઇન્ડિયા-નવી જેમનું અવસાન તાજેતરમાં પૂરાં ૧૦૨ દિલ્હીમાં તાલીમ લીધી છે. વર્ષની જૈફ વયે થયું. પિતા પ્રાણજીવન જે આમ લોકસાહિત્ય, લોકસંગીત, ઇતિહાસ, સંશોધન પ્રથમ રાષ્ટ્રીય શાળા વઢવાણ, જેનો પાયો પૂ. મહાત્મા ગાંધીએ પરનું લેખનશિલ્પ અને સારા વક્તા છે. તેમનાં જીવનસંગિની નાખેલો. તપસ્વી ફૂલચંદભાઈ ચીમનભાઈ વૈષ્ણવ તથા શારદાબહેન છે. હાલ “ઘરશાળા’ વઢવાણ ખાતે રહે છે. શિવાનંદજી જેવા લડવૈયા અને ઘડવૈયા હતા. તે કહેવાની ભાગ્યે Jain Education Intemational Education International Page #820 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ ધન્ય ધરા મૂલ્યનિષ્ઠ લોકસેવક સવશીભાઈ મકવાણા ઝાલાવાડ એ સતત દુષ્કાળની લટકતી તલવાર વચ્ચે હેતાળવા હૈયે જીવતો એક અંતરિયાળ પ્રદેશ. સાયલા-ચોટીલા એ આ વિસ્તારની પાંચાળી ભૂમિ. જ્યાં કોળીવાઘરી-ડફેર–વાદી–બજાણિયા-ભવાયા.. કાંગસિયા જેવી મહેનત-મજૂરી કરીને રોટલો રળનારી પ્રજા. આજે તો રણ વચ્ચે વૃંદાવન ઊભું કર્યું હોય એવી લૂંબ–ઝૂંબ વનરાઈ ઘેરીને આ વગડો, આશ્રમશાળાઓ અને લોકશાળાઓ જેવી વિદ્યા-તીર્થધામ તરીકે ઊભો છે. ૧૯૩૯નું દુષ્કાળનું વરસ, ધજાળાથી એક કુટુમ્બ ઘર વખરી વેચી, ઢોર મહાજનવાડે મૂકી, અરે સોનાના દાગીના વેચી દઈને જોરાવરનગર મુકામે આવે છે. વઢવાણ ઘરશાળાનું મકાન ચણાય છે તેમાં પિતા કાનજીભાઈ અને માતા ભાણીબહેન મજૂરી અર્થે રહી જાય છે. મહાત્માગાંધીએ જે રાષ્ટ્રીય શાળાનો પાયો નાખ્યો હતો તે વઢવાણની ઘરશાળાની ધૂળમાં રમતાં બે નાનાં બાળકો તે મોટા કરમશીભાઈ અને નાના સવશીભાઈ. જોરાવરનગરની શાળાનું ચાર ધોરણ સુધીનું શિક્ષણ પૂરું થાય છે. ઘરશાળાના શિક્ષક ઋષિવર્ય ભગવાનભાઈ પંડ્યાની દૃષ્ટિમાં આ છોકરા કેંક ખુમારીવાળા લાગતાં ગ્રામદક્ષિણામૂર્તિ આંબલાનો પ્રવેશ મેળવવાનો રસ્તો મળી જાય છે. અહીં નાનાભાઈ, મૂળશંકર, મનુભાઈ ‘દર્શક’, ન.પ્ર. બુચ જેવા સગુરુની છાંય મળી જાય છે. “વિનીત' પાસ થઈને મોટા કરમશીભાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક સુધીનું શિક્ષણ મેળવે છે અને સવશીભાઈ ચિત્ર શિક્ષકની તાલીમ અર્થે ભાવનગર જાય છે, જે પછીથી ચિત્ર-શિક્ષક ગૃહપતિ અને ગ્રામસેવક જેવી જવાબદારી સાથે સમાજના સેવાયજ્ઞમાં ઝંપલાવે છે. એવા સવશીભાઈનો જન્મ ઈ.સ. ૧૯૩૨ના ૧૨મી જૂનના રોજ થયો હતો. વર્ષ ૧૯૫૮ના મે મહિનાની પાંચમી તારીખે ધજાળા ગામને ચોરે છાત્રાલય સાથેની માત્ર ૧૦ વિદ્યાર્થીઓની સંખ્યા લઈને લોકશાળાની શરૂઆત થઈ. કાચી-ઈટોથી ગારગોરમટી અને વાંસ–વંજીથી છાયેલા એક જાતે બનાવેલા મકાનમાં એક મહાત્મા ગાંધીના સ્વપ્નને સંસ્થાઓમાં સાકાર કરતી એક શાળા ઊભી થઈ. આજે આ સંસ્થા અને ભગિની સંસ્થાઓમાં ચારેક હજાર વિદ્યાર્થીઓ ભણે છે. ગામના પહેલા સરપંચ કરમશીભાઈ થયા. પછી તો ભીમોરાં, નાવા, ચોરવિરા, ડોળિયા, વાંગધ્રા અને મોરથળામાં આ પુરુષાર્થનો પરિ–પાક ફૂલ્યો-ફાલ્યો અને સંસ્થાઓ ઊભી થઈ. ધજાળા ગામને “આદર્શ ગામનો ખિતાબ મળ્યો. સદીઓથી સામંતશાહીના પગતળે કચડાતી પ્રજાની પુષ્ટિ કરતો એક કાયદો “ખેડે તેની જમીન' તે વખતના મુખ્યમંત્રી ઢેબરભાઈ અને ગૃહમંત્રી રસિકભાઈ લાવ્યા. બંને ભાઈઓ વિરોધના સૂર વચ્ચે ગામેગામ ફરીને માલિકી હક્કનાં ફોર્મ ભરાવ્યાં. સવશીભાઈને તો સાયલા તાલુકા કોંગ્રેસના મંત્રી બનાવ્યા. રાજકારણ અને લોકસેવાની ચક્રધરી પર સમતુલા જાળવીને ભાવિ પેઢીને એક આદર્શ આપનાર આ બંધુબેલડી. એક સામાન્ય મજૂરમાંથી મંત્રી બન્યા તે કરમશીભાઈ અને સરપંચમાંથી સાંસદ બનનાર તે સવશીભાઈ મકવાણા, જે સુરેન્દ્રનગર જિલ્લાનું નજરાણું છે. પદ કે સંપત્તિને ગૌણ ગણી સર્વોદય માટે ઝઝૂમનારા મૂલ્યનિષ્ઠ લોકપ્રતિનિધિત્વની પારદર્શિતાને પામવી હોય તો કરમશીભાઈ અને સવશીભાઈની જાહેર જનસેવા સામે એક નજર માંડવી પડે. પોતાને મળનાર અનુદાન-રાશિનો પાઈએ પાઈનો હિસાબ લોક-સમર્પિત કરવો અને તેનો જવાબ માંગવો-આવી સચ્ચાઈપૂર્વકની વાત આમ જનતા વચ્ચે કરનારા કોઈ લોકપ્રતિનિધિને જોયા નથી, કેટલાક અપવાદ બાદ કરતાં. વર્ષ ૨૦૦૩માં સ્વ. વજુભાઈની પુણ્યતિથિ નિમિત્તે ગ્રામ સ્વરાજમંડળ સેવા ટ્રસ્ટ તરફથી રૂા. ૨૧૦૦૦ અને સીતારામ સેવા ટ્રસ્ટ-મહુવા તરફથી રૂા. ૮૦,૦૦૦ ઉમેરીને રૂ. ૧ લાખ એક હજાર સામ્રત ચેતના સમાં મોરારિબાપુને હસ્તે આ સમ્માન–એવોર્ડ સવશીભાઈને અર્પણ થયો હતો. નેકી-ટેકીને સાદાઈ વચ્ચે જીવતા કરમશીભાઈનું અવસાન ૧૯૯૭માં થયું અને તે પછીથી પોતાના એક પ્રતિભાવંત કાર્યશીલ પુત્ર નામદેવનું વીજ-અકસ્માતે અવસાન થયું. આ બંને આઘાતને જીરવી જાણનારા સવશીભાઈ અને તેમના આ સેવા-યજ્ઞમાં સદાયનો સાથ દેનારાં પત્ની ગંગાબહેન આજે પણ ગામમાં એક નાનકડી હાટડી ચલાવીને ખપ પૂરતી રોજી મેળવી લે છે. બીજા બે નાનાબંધુઓ વિનોદભાઈ અને લવજીભાઈએ પણ જ્યેષ્ઠબંધુઓના સ્વપ્નને મૂર્તિમંત રાખવા પુરુષાર્થની પાવન ગંગાને વહેતી રાખી છે. સવશીભાઈ એક આમ જનતાના માણસ છે. “વગડાની Jain Education Intemational ducation Intermational Page #821 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૧૧ વનરાઈ’ તેમણે લખેલું પુસ્તક છે. બંને બંધુઓનાં સંવેદનાથી ધબકતાં હૈયાંને વિખ્યાત સર્જક દિલીપ રાણપુરાએ “આંસુભીનો ઉજાસ'ના કથાનાયક બનાવ્યાં છે, યુનિવર્સિટીના પાઠ્યક્રમમાં આ પુસ્તક સ્થાન પામ્યું છે. લોકકલા-કસબના પરખંદા વિનોદ આચાર્ય વિનોદ જયંતીલાલ આચાર્ય. એ નામથી તો હવે નાનું છોકરુંય ઓળખે. આછી દાઢી, શુદ્ધ ખાદીનો ઝભ્ભો-લેંઘો અને ખભે લોકકળા-કસબનો પરિચય આપતો બગલ થેલો. દેખાવે કવિ, પત્રકાર, લેખક એ જોનારની દૃષ્ટિ નક્કી કરે! તે બચપણમાં જાદુકલા શીખવાનો અને બતાવવાનો શોખ જે પછીથી અંધશ્રદ્ધાનાબૂદીની ઝુંબેશરૂપે “ચમત્કાર નહીં ચાલાકી છે' તેના પ્રતિપાદન રૂપે અનેક કાર્યક્રમો આપતા રહ્યા છે. એવા આ જાદુગરનો જન્મ તા. ૧૬ ફેબ્રુઆરી-૧૯૫૯ના દિવસે થયો હતો. વતનનું મૂળ ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર ગામ. માનસશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયેલા વિનોદ આચાર્ય, ખોરાક અને ઔષધનિયમન તંત્ર-સુરેન્દ્રનગર કચેરીમાં સીનિયર ક્લાર્કની જગ્યા પર નોકરી કરે છે. સ્વભાવે શાંત-સરળ અને સૌમ્ય લાગતા વિનોદભાઈને ગજબનો શોખ છે. પરંપરાગત લોકકલાના કસબીઓને તે ક્ષેત્રમાં વિશેષ પ્રતિભાવંત વ્યક્તિઓને મળવું, કલાના મૂલને જાણવું, પ્રમાણવું અને જાહેરમાં મૂલવવું. તેમના આ અનેરા શોખને લઈને અનેક લોકજીવનના કસબી-કલાકારોને (ખૂબ જ રઝળપાટ વેઠીને!) મળેલા છે. ફોટોગ્રાફ લીધેલા છે. તેમના સ્વરને ટેઇપ કરેલાં છે. અનેક લોકમેળાઓમાં–ઉત્સવોમાં ભાગ લીધેલો છે. | વિનોદભાઈ એક સંશોધક જીવ છે. ગુજરાતમાં આવી કળાઓ તો આજે લુપ્ત થવાના આરે છે. ત્યારે તેઓ કચકડે કંડારીને પોતાની કલમ દ્વારા સૌને તેનો પરિચય કરાવે છે. ગુજરાતી દૈનિક લોકસત્તા–જનસત્તામાં લોકકલાના કસબીઓ વિશે “સજાવટ' નામે કટારલેખન ચલાવેલું. “ગુજરાત' સાપ્તાહિકમાં “લોકજીવનના કસબીઓ' શીર્ષકથી વિવિધક્ષેત્રે પ્રતિભા ધરાવતી વ્યક્તિઓનો પરિચય આપેલો. જો કે આ બધું લખવાની શરૂઆત સુરેન્દ્રનગરના લોકપ્રિય સાપ્તાહિક “સમયથી કરેલી. પછી તો “મુંબઈ સમાચાર', “નોબત', હિન્દુ મિલન” “મંદિર', “પરમાર્થ', “ગૃહશોભા', “ફેમિના', “સ્ત્રી', “સખી', “રંગતરંગ', “ચાંદની' જેવાં સામયિકોમાં કરી. “વીરડો’ કેવળ લોકસાહિત્યનું એક સામયિક પ્રગટ થતું તેના સહતંત્રી તરીકે તેમણે કામ કરેલું. ૧૯૮૫માં ફ્રાન્સ ખાતે યોજાયેલ “વિશ્વ લોકનૃત્યમહોત્સવમાં ભારતીય ટુકડીના સેક્રેટરી તરીકે અને કલાકાર તરીકે ડિજન, બરગન્ડી અને પેરિસનો ચૌદ દિવસનો પ્રવાસ ખેડેલો છે. એક અચ્છા સંપાદક તરીકે કાઠિયાવાડ સમાચાર સાપ્તાહિકમાં ફિલ્મસંપાદન, બાળવિભાગ–મહિલા વિભાગ અને દીપોત્સવી અંકનું સંપાદન....જનયુગ' દૈનિકમાં “મહેફિલ' વિભાગ, જિલ્લાનો જાગતા રે'જો', “મુળી ટાઇમ્સ', દિવાળી અંકોનું સંપાદન, “સાધના' વનબંધુ વિશેષાંક, ‘વિચાર ભારતી'ના ગુર્જરધરાના સંતો-વિશેષાંક. આમ એક સંપાદક તરીકે સામયિકો-અખબારોમાં જોડાયેલા છે. ગૂર્જર ધરાનું મોતી મોતીભાઈ મ. પટેલ શ્રી મોતીભાઈ મનોરભાઈ પટેલ. સાબરકાંઠાનું ઈસરી ગામ. તે તેમનું જન્મસ્થાન. તા. ૧૬ મે, ૧૯૩૭ના દિવસે જન્મ. ૧૩ વર્ષની ઉંમરે શાળાંત પાસ કરી. ૧૫મે વરસે પ્રાથમિક શાળામાં (૫ વર્ષ) શામળાજી વિસ્તારના વનવાસીઓ વચ્ચે એક (સ્વપ્નશીલ) શિક્ષકની આદર્શ ભૂમિકામાં રહ્યા, ત્યારથી આજદિન સુધી તે જીવનનો પર્યાય બની રહ્યા. અધ્યયન અને અધ્યાપનના અતિ પવિત્ર વ્યવસાય સાથે વિદ્યાર્થીઓનાં હૃદયકમળમાં નિતાંત એક શિક્ષક તરીકે આસન આરૂઢ કર્યું. તે વખતે એક્સટર્નલ s.s.c. થઈ ગૂજરાત વિદ્યાપીઠમાંથી પ્રથમ વર્ગમાં સ્નાતક થયા. સાબરકાંઠાના ડોડીસરામાં ‘વનવાસી વિદ્યા વિહાર' શરૂ કરી આચાર્ય તરીકે ૩ વર્ષ રહ્યા. પછી તો એમ.એ., એમ.એ. અને પીએચ.ડી. જેવી ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી હાંસલ કરી. ખંભાત અને દ્વારિકામાં બી.એ. કોલેજમાં અધ્યાપક તરીકે રહ્યા અને છેલ્લાં ૯ વર્ષ મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગર મહિલા બી.એડ઼. કોલેજમાં આચાર્ય તરીકે રહ્યા. ડોડીસરામાં dain Education Intermational Jain Education Intemational Page #822 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ ધન્ય ધરા આચાર્ય હતા ત્યારે વાલીસંમેલનમાં સાક્ષર સર્જક ઉમાશંકર ૩૭ વર્ષના અધ્યયન અને અધ્યાપનનું કાર્ય-જીવંત કાર્ય જોશીને તેડી લઈને વનવાસીઓએ ઉ. જોશીને ફેરવેલા. ત્યારે એ મોતીભાઈની ઝાલાવાડ જ નહીં ગુજરાત માટે “અમર ઉમાશંકરભાઈએ ગદ્ગદિતભાવે કહેલું કે “દ્રોણે એકલવ્યને વિરાસત' છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટ મેમ્બરની અન્યાય કર્યો હતો. એનું પ્રાયશ્ચિત્ત કરવા આવ્યો છું. તમારા રસાકસીભરી ચૂંટણીમાં પસંદગીનો તાજ તો મોતીભાઈ પર જ યુવાયુવતીઓ યુનિ. કક્ષાએ નંબર લાવશે ત્યારે મને આનંદ શોભી રહેલો. પોતાની ઓળખ પણ એક અલગારી સાહિત્યથશે.” કદાચ ઉમાશંકરભાઈના આ શબ્દોએ મોતીભાઈ પણ શિક્ષણપ્રેમી લેખે જ આપે છે એમાં હૃદયની વિશાળતા અને ગળગળા થઈ ગયા હશે અને આ પ્રાયશ્ચિત્તના પ્રત્યુત્તરરૂપ જાણે વિનમ્રતાનાં આપણને દર્શન થાય છે. કે શિક્ષણ પાછળ ભેખ લીધો હોય તેમ ૪૦ થી પણ વધારે શિક્ષક કેવી રીતે વાંચી-વિચારી વિહર્યા અને વિકસ્યા પુસ્તકો લખ્યાં છે. (પ્રાથમિક શિક્ષણ માટેનાં અલગ) ૫૦૦થી તેના માટે “મોતીભાઈ : વ્યક્તિ અને વિચાર’ –ગ્રંથ જોઈ જવા પણ વધારે લેખો લખ્યા છે. “સંદેશ” અખબારના મંગળવારના જેવો ખરો, જેનું સંપાદન ડૉ. નીતિન વડગામા, ડૉ. રવીન્દ્ર પાને “શિક્ષણના પ્રવાહો' કોલમ દ્વારા એક ઉત્તમ પ્રહરી તરીકે અંધારિયા અને શાસ્ત્રી જયેન્દ્ર દવેએ કરેલું છે. યોગદાન આપી રહ્યા છે. ૧૫ જેટલા વિદ્યાર્થીઓ તેમના માર્ગદર્શન નીચે શિક્ષણ સજ્જતા, નિબંધ, ચરિત્રલેખન, સંપાદન એમ પીએચ ડી. થયા છે અને આ વિદ્યાર્થીઓ પણ પોતાની જાતને દરેક ક્ષેત્રમાં તેમની બળુકી કલમ ચાલતી રહી છે. સરદાર પટેલ ધન્ય માને છે. યુનિ.નું હરિૐ આશ્રમ પ્રેરિત ઇન્ટર યુનિવર્સિટી સંશોધન સંતવાણીના એક અનોખા આરાધક પારિતોષિક, જે “શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તન', સંશોધન લેખને (૧૯૮૯) મળ્યું છે. “નટુભાઈ ઠક્કર એવોર્ડ' પણ તેમને પ્રાપ્ત શ્રી જગદીશ જોશી થયો છે. કફનધારી ક્રાન્તિકારીઓની ચરિત્ર લેખમાળાનાં, આકાશવાણી, અમદાવાદ અને પુરુષાર્થીઓના પ્રેરણા પ્રસંગોની લેખમાળાના પુસ્તકોનું આલેખન દૂરદર્શન પરના ભજનિક કલાકાર એટલે તેમણે કરેલું છે. ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત સાક્ષરો ડો. કેશુભાઈ છેલ્લાં ૪૦ વર્ષથી અવિરત માત્ર સંતવાણી દેસાઈ, ડૉ. મેકવાન, ડૉ. રમણ સોની, ડૉ. મણિલાલ પટેલ રજૂ કરનાર કલાકાર તે જગદીશ જોશી. જેવાએ મોતીભાઈને મૂલવ્યા છે. તેમનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સમાજ શિક્ષણ વચ્ચેના સેતુ તરીકે દરેક પ્રવૃત્તિમાં દાઢોળિયા ગામે તા. ૨૪ જૂન ૧૯૮૯ના રોજ થયો હતો. હિસ્સેદાર રહ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ, ગાંધી ચાર ધોરણ ગુજરાતી પ્રાથમિક શાળા, દાઢોળિયામાં અને વિદ્યાપીઠ વેડછી, ગ્રામ વિકાસ ટ્રસ્ટી-ઓખામંડળ, આદિવાસી સેવા સમિતિ–શામળાજી અને પ્રકાશ કેળવણી મંડળ-ઈસરીના પાંચથી આઠ સુધી બાલાશ્રમ” મિડલ સ્કૂલ-સુરેન્દ્રનગરમાં સભ્ય તરીકે માનદ્ સેવાઓ, જે પ્રવૃત્તિના સાંગોપાંગ તંતુઓ કેવા શિક્ષણ લીધું. શિક્ષણક્ષેત્રે રાષ્ટ્રીય મિશન ચલાવનારા સર્વશ્રી અને કેટલા લંબાયેલા છે તેનો ખ્યાલ આપે છે. નાગજીભાઈ દેસાઈ અને શાંતાબહેન તાઈના પ્રેરણા પ્રોત્સાહન અને કારકિર્દીની કેડી કંડારી આપનાર સુચારુ દંપતીનો સંગાથ સુરેન્દ્રનગરમાં સ્થિર થયેલા મોતીભાઈના મકાનનું નામ મળ્યો. માત્ર ૧૨-૧૫ વર્ષની ઉંમરે માનવમંદિરમાં શિક્ષણ વૃંદાવન' છે. આ વૃંદાવનનિવાસીએ ભારત તો ખરું જ પણ પ્રારંભે યોજાતી નિત્ય પ્રાર્થનામાં એકાદ ભજન ગાવા માટે થાઇલેન્ડ, હોંગકોંગ, સિંગાપુર અને વિશ્વ શાંતિ પરિષદ નિમિત્તે જગદીશભાઈને કહેવામાં આવતું. ૧૯૬૨-૬૩નું વરસ. (૧૯૮૬માં) સભ્યરૂપે જાપાનની પણ યાત્રા કરેલી છે. તત્કાલીન નાણાંપ્રધાન માનનીય મોરારજીભાઈ સુરેન્દ્રનગર મોતીભાઈ એક ચિંતનશીલ વિચારકની સાથે સારા પધારેલા. તેમની ઉપસ્થિતિ વચ્ચે જગદીશભાઈએ ભજન વાચક, વિશાળ મિત્ર વર્ગ ધરાવનાર વ્યક્તિ છે. દ્વારકા હતા ગાયેલું. તે હજુયે જૂનાં સંસ્મરણોની તાજી યાદ અપાવે છે. ત્યારે ત્યાં “પારેવડું' સામયિક ચલાવતા. આજે છેલ્લાં 10 વર્ષથી કલા-ક્ષેત્રનાં પ્રેરણાપ્રોત્સાહન માટે જગદીશભાઈ સાંપ્રત’ નામનું સામયિક ચલાવે છે. તેમની શૈશવાસ્થાને પણ યાદ કરે છે. પિતા ગૌરીશંકરભાઈ Jain Education Intemational Page #823 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૧૩ ‘વિલેજ-પોલીસ’ અને (સમાજના સંસ્કાર-કમ) બ્રાહ્મણના કર્મ-કાંડ કરતાં પણ ઉત્તમ બ્રાહ્મણ કોને કહેવાય? તેના પ્રત્યુત્તરમાં રહેલી સાવધાની પ્રત્યે સદાય સાવધ રહેનારા સત્ત્વશીલ બ્રાહ્મણ હતા. માતા પ્રભાબહેનનો કંઠ એટલો તો સુમધુર હતો કે જગદીશભાઈનો બાલ્યાવસ્થામાં જ ભજનકીર્તન અને સંગીત પ્રત્યે એવો તો નાતો બંધાઈ ગયો કે આજે દેશી ભજનની ગાયકી–પરંપરામાં જગદીશભાઈનું સ્થાન અને નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય....૯૫ વર્ષનાં માતા છે અને આજેય પણ ૨000 ભજનો મોઢે છે. આઠ ભાંડરુ અને સાતમાં ક્રમે જગદીશભાઈ છે. તરણેતરના લોકમેળામાં શ્રેષ્ઠ ભજનિકોની પરંપરામાં તેમનું સમ્માન થાય છે. આજે જીવનની સાઠીએ પહોંચેલા આ કલાકારને તેમનાં સહધર્મચારિણી મીનાબહેનનો એટલો જ સાથ-સહકાર સાંપડ્યો છે. પુત્ર મહેશ અને બંને પુત્રીઓ માયા અને વંદનાએ આ ભવ્ય વારસાને એટલો જ જાળવ્યો છે. અમદુપુરા (નરોડા રોડ) સંકટમોચન હનુમાનજીના સંતશ્રી ગરીબદાસબાપુને “ગુરુ માન્યા છે. આજે પણ ચોથીપાંચમી કાળીથી (હારમોનિયમ) ગાતા આ કલાકારે ૧૯૭૨ના દુષ્કાળમાં ગાયોના ઘાસચારા માટે લગભગ ૮૦ જેટલા નિઃશુલ્ક-જાહેર કાર્યક્રમો કરીને અનેરું યોગદાન આપેલું. ‘લવ'-૩૧, કૃષ્ણનગર, સરદારચોક, નરોડા રોડઅમદાવાદ ખાતે હાલ તેઓ રહે છે. સંતવાણી અને સમાજસેવાને સાથે લઈને ચાલનાર બનેસંગ ગઢવી જેસલમેરથી પરમારો જ્યારે સૌરાષ્ટ્રમાં મૂળીના પાદરમાં આવ્યા, સાથે સૂર્યદેવનો રથ હતો. રથના પૈડા થંભ્યા. માંડવરાયજીની અહીં સ્થાપના કરી, સાથે દસોંદી, રત્ન શાખના ચાર પરિવાર પણ આવેલા. કુળદેવી ડુંગરેચી ટેમઠારાય માતાજી છે. પાદરની બહાર માતાજીની આજ્ઞા અર્થે ઊભા રહ્યા. ખાટડીનો મારગ છે માતાજીનું બેસણું છે. અહીંથી બે ભાઈ જુદા પડ્યા. બે મૂળી અને બે ઢાંકણિયા ગયા. વખત જતા ધ્રાંગધ્રા સ્ટેટ પાસેથી ગરાસ વેચાતો લીધો. ધ્રાંગધ્રામાં તે વખતે ગાદી પર અજિતસિંહજી હતા. આ ગરાસનું મૂળગામ અધેળી. આમ એક ગામના રાજવી હતા. બનેસંગભાઈ....પછીથી દિગસર ગયા અને વતન બન્યું. હાલ બનેસંગભાઈ વઢવાણના રબારી નેસ પાસે ‘હરિરસ’ મકાનમાં રહે છે. તેમનો જન્મ ૧૫ જૂન-૧૯૫). બનેસંગભાઈને ગાયનકળાની પ્રેરણા પિતાશ્રી કનુજીભાઈ બાપુજીભાઈ પાસેથી વારસામાં મળી છે. માતા તખતબા તો ભક્તિની સરવાણી હતાં. તેમના કંઠે અનેક ભજનો-કીર્તનો સાંભળ્યાં અને પ્રોત્સાહિત થયા. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. એવા બનેસંગભાઈ છેલ્લાં ૩૨ વર્ષથી સુરેન્દ્રનગર એસ.ટી. વિભાગમાં કંડક્ટર તરીકે સર્વિસ કરે છે. તે સર્વિસ પણ–‘એક પણ ક્ષતિ કર્યા વગર!પત્ની ધીરજબહેનનો પણ આ જીવનરથના ચાર પૈડાં ચલાવવામાં ફાળો નાનોસૂનો નથી. પરિવારમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. બનેસંગભાઈ દાજીરાજ હાઇસ્કૂલમાં ભણેલાં છે ત્યારે પણ નાટ્યપ્રવૃત્તિમાં ભાગ લેતા. પાત્ર જે મળે છે, પરંતુ પ્રેક્ષકગણમાંથી “વન્સ મોર'નો પ્રતિધ્વનિ વારંવાર મળતો. કંઠની બક્ષિસ તો હતી જ. સર્વિસ પરના વચ્ચેના દિવસોમાં ઘણીવાર તો રાત્રે સંતવાણી અને દિવસે નોકરી.....બંને સરખા રસથી કર્મભાવ નિભાવતા. દર બુધવારની સાંજે બાલાશ્રમસુરેન્દ્રનગરમાં નાગજીભાઈ દેસાઈ તો તેઓને અચૂક બોલાવે જ. બહુ જ ઓછાં સાજ સાથે ગાયનકળાનો એ જમાનો હતો. આવી સાજ વગરની સાંજને સમે આવા જ એક લોકકલાકાર પુંજલભાઈ સાથે નીકળી પડતા અને સંતવાણીના કાર્યક્રમો આપેલા છે. સેવાને રંગે રંગાયેલા કોઈપણ સમાજને મદદરૂપ થવાનો સંકલ્પ તેમના દિલને વરેલો છે. ભાડકા સમાજ માટે મદદ કરવાની હોય.....! એસ.ટી.માં કાંઈ મદદ કરવાની હોય! તો નાના-મોટા ડાયરાનાં આયોજનો થકી તેમની મદદ હંમેશ પરોપકારઅર્થે ઊભી જ હોય! “વર્ધમાન વિકાસ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે તેમણે સેવા આપેલી છે. વઢવાણની પ્રજાનાં સેવાકીય કાર્યોમાં તેમનું સમર્પણ અગ્રસ્થાને છે. આકાશવાણી-રાજકોટના ભજનના માન્ય કલાકારબનેસંગભાઈને ભજનવાણીની પ્રેરણા મોસાળ પક્ષમાં મોજદાનજી બાપુ પાસેથી મળેલી. પ્રખર રામાયણી અને વઢવાણમાં જ રહેતા. કાશીનું વેદાંતાચાર્યનું પ્રમાણપત્ર મળેલું. બીજા એક કાંતિભાઈ અમીન–જેમના માર્ગદર્શન નીચે સંગીતની ત્રણ પરીક્ષાઓ બનેસંગભાઈએ પ્રથમ વર્ગમાં પાસ કરેલી. કોઈ મહાપુરુષ પાસે પોતાને સંતવાણી રજૂ કરવાનો મોકો મળે તે કલાકાર માટે તો સંભારણું જ ગણાય. પૂના ખાતે રજનીશજીના આશ્રમમાં મિત્ર સોમપુરા સલાટનું કામ કરતા તેને Page #824 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪ ધન્ય ધરા * મળવા ગયેલા. મિત્રએ મિત્રનો પરિચય ઓશો સમક્ષ કરાવ્યો. ગુજરાત બહાર દેશ-વિદેશમાં ઝાલાવાડ અને ઝાલાવાડી ઓશોજીએ એક ભજન ગાવા કહ્યું અને સંભળાવ્યું. અસ્મિતાની એક ઓળખ ઊભી કરી છે. શિવરાત્રિના મેળામાં ભજનિકો રાવટી નાખીને ભજનો આકાશવાણીના બી હાઇ વર્ગના કલાકાર છે. ગાતા હોય. ભજનસમ્રાટ-નારાયણસ્વામી પોતાના હાર્મોનિયમને આકાશવાણી પર તેમની ૫૦થી પણ વધારે લોકવાર્તાઓ હાથ પણ ન અડાડવા દે. ત્યારે એ જ હાર્મોનિયમ પર પ્રસારિત થઈ ચૂકી છે. છેલ્લા એક દસકાથી નાના-મોટા ઘરેલું બનેસંગભાઈને ભજન ગાવા કહ્યું. એજ રીતે તલગાજરડા- કે જાહેર ડાયરાઓના કાર્યક્રમોથી લઈને રેડિયો-દૂરદર્શનની મોરારિબાપુની ઉપસ્થિતિ વચ્ચે ભાગવતકથા વખતે ભજનો પ્રખ્યાત ચેનલો (ઈ.ટી.વી., ગુર્જરી, તારા, આલ્ફા, દૂરદર્શન પર ગાયેલાં છે. પ્રમુખસ્વામી સુરેન્દ્રનગર પધારેલા. જન્મદિવસના તેમનું સભા-સંચાલન સાથે લોકવાર્તા–લોકસાહિત્યબીજા દિવસે પૂજા દરમ્યાન ભજન સાંભળીને સ્નેહાશિષ આપી. હાસ્યસાહિત્ય-અવારનવાર માણવા મળે છે. ભજન-ભક્તિ અને ભજનિકનો કોઈ આધ્યાત્મિક સેતુ ત્યારે જ આ કલાનું શ્રેય-પ્રેય તે પ્રેરણાપથદર્શી શ્રી રચાય જ્યારે વાણી અંત સુધી સધાય. જોરાવરનગરના કેશુભાઈ બારોટને આપે છે. વિખ્યાત મહિલા લોકવાર્તાકાર-હાસ્યકલાકાર રામાયણી કથાકાર કનકેશ્વરદેવીજીની કથામાં રજૂ કરવા માટે ગોપાલ બારોટ (કળમવાળા) બળભદ્રસિંહ રાણા...ગુરુ કેશવાનંદજી.....તેમ જ બાબુભાઈ રાણપુરાને આપે છે. તેમજ શિવરામદાસજી–લાલજી ઝાલાવાડનું રાજસીતાપુર ગામ એટલે મહારાજની જગ્યા સીતાપુર જયેષ્ઠબંધુ શાંતિભાઈ, બાપલભાઈ, શ્રી અરવિંદ આચાર્ય, મનુભાઈ ગઢવી અને કાનજીભાઈ નાજાભાઈને આદરથી ગુરુસ્થાને ગણે છે. ત્રીજા બહુ જ જાણીતા એવા શ્રી ગોપાલ ભારતમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, દિલ્હી, જમ્મુ બારોટ. તેમનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૫૮. કાશ્મીર, પંજાબ, હિમાચલપ્રદેશ, રાજસ્થાન, કલકત્તા, મુંબઈ, પિતા ઝીણાભાઈ સુખદેવજી બારોટ પણ પૂના અને ગુજરાતનો કયો ખૂણો ખાલી હશે? જ્યાં તેમના સમર્થ લોકવાર્તાકાર હતા. માતા મણિબા કાર્યક્રમો ન યોજાયા હોય? તેમની અનેક ઓડિયો, વીડિયો ભક્તિભાવવાળાં હતાં. ગોપાલભાઈ પ્રાથમિક શાળામાં ભણતા સિરિઝ અનેક નામી કંપનીઓએ પ્રગટ કરી છે. ત્યારે તે બાલસભામાં બોલવા કહ્યું. તેમણે ના કહી, પરંતુ ફરજનિષ્ઠ શિક્ષકે બોલવું જ પડશે એવો વિવેકમટ્યો આગ્રહ ૧૯૯૮થી લઈને ૨૦૦૭ સુધીમાં અમેરિકા, કેનેડા, કર્યો ત્યારે એક બાળકલાકારના રૂપે કાર્યક્રમ આપીને શરૂઆત મસ્કત, ન્યૂઝીલેન્ડ, નૈરોબી, કેનિયા જેવી પરદેશી ધરા પર કરેલી. ગુજરાતના લોકસાહિત્યની ઝાંખી કરાવી છે. જય સોમનાથ' તેમની એક મલ્ટી હિન્દી સીરિયલ કિશોરાવસ્થામાં હતા ત્યાં જ પિતાનું અવસાન થયું. દૂરદર્શન પર રજૂ થનાર છે. ગુજરાતી ચલચિત્ર “વાગ્યા પ્રીત્યુના દશનામી ગોસ્વામી સમાજના બારોટ ગોપાલભાઈને સાત ઢોલ'ના ડિરેક્ટર છે. ગોપાલભાઈએ, મેઘાણીજી હાજર હોય તો બંધુઓ અને એક બહેન હતી. મોટાભાઈ શાંતિભાઈનું સર્પદંશથી જરૂર પીઠ થાબડે. તેવું પ્રતિ-સંશોધનનું કાર્ય “પાળિયાઓની મૃત્યુ થયેલું. ગોપાલભાઈ પાંચમા ક્રમે હતા. આ આઘાત લિપિ' ઉકેલવાનું કર્યું છે. મર્મસ્પર્શી–લાખેણી વાતુંના કથક અંદરથી તો વલોવી નાખ્યા. એસ.એસ.સી. સુધી અભ્યાસ થઈ કલાકાર એટલે ગોપાલભાઈ–ઋચિભંગ ન થાય તેવી બશક્યો. સુરેન્દ્રનગર મીરાંબહેન સાથે લગ્ન થયાં. મીરાંબહેન ખૂબીથી તેઓ વાર્તાઓ કહેતા હોય છે અને એટલા જ રસથી પરિવારનો પડકારરૂપ સહારો થયાં. સભાસંચાલન કરનાર માટે હાસ્યની વાત આવે ત્યારે ગોપાલભાઈની બેટિંગ ચોગ્ગા અને ઘણી વખત ગૃહસંચાલન દોહ્યલું હોય છે. ઘરની તમામ છગ્ગા સાથેની હોય છે. થોડી ક્ષણોમાં હાસ્યપ્રસંગો પીરસીને જવાબદારી તેમણે ઉપાડી લીધી અને આથી ગોપાલભાઈના શ્રોતાને લાંબો ઓડકાર ખાઈને પેટ પંપાળ્યા કરે તે ગજાનું કલાક્ષેત્રના દરવાજા ખુલ્લા થયા. . • • • વાણી-કલા-કૌશલ ગોપાલભાઈમાં છે. ગોપાલભાઈએ દુહા-છંદ, લોકવાર્તા, લોકસાહિત્ય, સ્ટેજ કલાકાર બની ગયા પછી પણ “માણસ વચ્ચે હાસ્ય ક્ષેત્રે બહુધા કૂચ કરી છે, તે સાથે તેમણે ગુજરાત અને માણસ” થઈને રહેવાનું સદ્ભાગ્ય ગોપાલભાઈમાં છે અને Jain Education Intemational Page #825 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પોતાનો ખાસ ‘ચાહક વર્ગ’ પણે ઊભો કરી શક્યા છે. ‘સભા સંચાલન’ અને ‘ગોપાલભાઈ' એકમેકનાં પૂરક બની રહ્યાં છે. હરસિદ્ધિ એપાર્ટમેન્ટ, કે. કે. નગર રોડ, વારાહી ફાર્મ પાછળ, ઘાટલોડિયા, અમદાવાદ-૬૧ ખાતે તેમનું નિવાસસ્થાન છે. લોકગાયક શ્રી કરશન પઢિયાર ૧૯૪૪નું વર્ષ માંડ પંદરેક વરસની ઉંમર.....નવરાત્રિ ઉત્સવ દરમ્યાન ઘેઘૂર કંઠે મધુરી હલકથી કરશનભાઈ લીંબડીના ચોકમાં ગાતા હતા. વારસાગત વ્યવસાય શક્તિનું પ્રાચીન વાદ્ય એવા ડાકવાદન સાથે દેવ-દેવીઓનાં પ્રશસ્તિ ગાન–દોહા (આરણ્યું) ગીત (ઝીલણિયા) દેવદેવીઓની વાર્તાઓ વગેરે આહ્વાન કરી માતાજીના ભૂવાઓના શરીરમાં પવનરૂપે પ્રગટાવી તેમને ધુણાવવાનો, બાકીના સમયમાં ગધેડા ઉપર રેતીનાં છાલકાં ભરીને લઈ જવાનો ધંધો કરી નાખતા અને માતાજીનો માંડવો તથા રંધાતુ કે વરસો જ જેવા જ્ઞાતિના પરંપરાગત ઉત્સવો ઊજવવાનો અને યજમાન વૃત્તિ કરવાનો. લીંબડી ૮૪ ગામનું સ્ટેટ, ત્યારે કુમાર ફતેસિંહજી ઉર્ફે કાકાબાપુ સાહિત્ય-કલાના રસિક જીવ. દર વરસે કવિઓ, કલાકારો, ગાયકો-વાર્તાકારોનો ડાયરો કાકાબાપુના દરબારમાં થાય. શંકરાનંદજી ત્યારે લીંબડીના રાજ-કવિ હતા, જેમાં સ્થાનિક કલાકારો જો હોય તો તેવા રત્નને આ કવિરાજો પારખી લેતા. તે વખતના કલા–દિગ્ગજો કાગ, મેરુભા, પિંગળશીભાઈ (લીલા) આ કાર્યક્રમમાં આવતા. પિતા જેરામભાઈના મિત્ર નારણભાઈ ભાથી રાજદરબારમાં કામ કરતા. કવિ કાગે ‘કાગવાણી'નો પહેલો ભાગ પ્રગટ કરેલો. એમાંથી મીઠી હલકથી ગીતો ગાઈ સભાને ડોલાવતા. કરશનભાઈએ તે ‘કાગવાણી' માટે પિતાને કહ્યું અને નારણભાઈએ તે પુસ્તક કરશનભાઈને આપ્યું. એમાંથી જાહલની ચિઠ્ઠી' કંઠસ્થ કરી. નારણભાઈએ ત્યારે જ વાત મૂકેલી કે “એક રાવળનો છોકરો.....અહા....શું એની હલક છે!' જવાબમાં “ઈ છોકરાને પાંચ વાગ્યે બંગલે લઈ જજો.” પિતા અને પુત્રની જોડી. આપણા આ આજના આકાશવાણીના A–ગ્રેડના કલાકારને રજૂ કરે છે. અર્ધચંદ્રાકારે ગોઠવાયેલા ડાયરામાં કવિ શંકરાનંદજી હાજર છે. કહે કંઈક સંભળાવ.” કરશનભાઈએ જાહલની ચિઠ્ઠી ગાઈ. માઇકની જરૂર આજે પણ નથી પડતી, એવો નક્કર કંઠ. આ કવન સાંભળીને કવિ કાગ શંકરદાનજીને ઉદ્દેશીને બોલ્યા : “ચિટ્ટી ફાટી ગઈ.” (અર્થાત્ બંગલે ગાવાની રજા મળી ગઈ) ક્યાં રહે છે? શું કરે છે? બધી વાતચીત થઈ ગઈ, પરંતુ આ પછી દરરોજ બપોર પછી સાહિત્યની શિક્ષા લેવાને માટે કરશનભાઈનાં દ્વાર ખુલી ગયા! કહો કે હ્રદયનાં હાટ ખૂલી ગયાં. ૮૧૫ કરશનભાઈ પઢિયાર ૧૯૫૬થી આકાશવાણીના માન્ય કલાકાર છે. ટીવી અને ગુજરાતી ફિલ્મોમાં પણ ગાયક તરીકે પસંદગી પામ્યા છે. ગુજરાત અને ગુજરાત બહાર ડાયરાઓ ડોલાવ્યા છે. માહિતી ખાતા તરફથી અનેક કાર્યક્રમો આપ્યા છે. તેમને શ્રી મોરારિબાપુના હસ્તે ‘કવિકાગ એવોર્ડ’ મળેલો છે, તો ૨૦૦૧માં લોકકલા અંગેનો ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરનો ગૌરવ પુરસ્કાર' (રૂા. ૨૫,૦૦૦/ શિલ્ડ અને સન્માનપત્ર) મળેલો છે. માતા માવલબહેન અને પિતા જેરામભાઈ પઢિયાર. લીંબડી તેમનું મૂળ ગામ. તા. ૩ ડિસેમ્બર, ૧૯૨૯માં જન્મેલા કરશનભાઈ આજે ચાંસીમાં વરસે પણ ગાઈ શકે છે. નક્કર કંઠના, લોકસાહિત્યનાં ગીતોના જાણતલ એવા કરશનભાઈ હાલ નાથા વોરાની શેરી, રબારીના નેહ, વઢવાણમાં રહે છે. બંને પુત્રો હરેશભાઈ (દાજીરાજ હાઇ.માં શિક્ષક છે) અને કલાકારનો માયાળુ સ્વભાવ જેમના હૈયામાં વસે છે એવા બીજાપુત્ર શૈલેષભાઈ સાથે રહે છે. પત્ની શારદાબહેન કરશનભાઈના કલાજીવનનો ‘સીતા– આદર્શ' જાળવીને સદાનાં જીવનસંગિની રહ્યાં છે. લીંબડી રાજકવિશ્રી શંકરદાનજી “ખુશામત ખોટી કરી, કવિઓ નભિયા ટેંક, (પણ) અચકાયો નહીં એક, સત્ય કહેતા શંકરા.” કવિ શંકરદાનજીનો જન્મ દેથા શાખાના ચારણકુળમાં સંવત ૧૯૪૮ના અષાઢ સુદ બીજ, શનિવારે લીંબડીના વસતડી ગામે જેઠીભાઈ ખોડાભાઈ દેથાને આંગણે થયો હતો. માતાનું નામ દલુબા તે પાટણા (ભાલ) પ્રતાપભાઈ મહેડુનાં પુત્રી તે હતાં. Page #826 -------------------------------------------------------------------------- ________________ ૮૧૬ ધન્ય ધરા ઘણા સમય અભયસિંહજીની પર હતી. યથાશક્તિ શંકરદાનજીનાં લગ્ન પાટણના મહેડુ શિવાભાઈનાં પુત્રી વર્ષ ૧૯૯૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ ચારણ નાગબાઈ સાથે સં. ૧૯૭૭ના મહા વદિ સાતમના રોજ થયાં કવિઓનું સન્માન કર્યું, તેમાં શંકરદાનજી હતા. કવિએ હતાં. પિતાશ્રી જેઠાભાઈની સ્થિતિ સાધારણ. કવિની ત્યારે માંડ વ્યક્તિગત પ્રશસ્તિકાવ્યો ઘણાં જ લખ્યાં છે. દસેક વરસની વય હતી. ત્યાં જ માતા દલુબાનું અવસાન થયું. કવિએ કુલ-૧૪ ગ્રંથોનું પ્રકાશન કર્યું છે. જેમાં શંકરદાનજીને કાવ્યના વિદ્યાભ્યાસ માટે ભૂજની વ્રજભાષા કીર્તિવાટિકા', “લઘુ સંગ્રહ', “હરિરસ’, ‘દેવિયાણ', પાઠશાળામાં દાખલ કર્યા. એકાદ વર્ષનો અભ્યાસ કર્યો ત્યાં જ્વાળામુખી', “સ્તુતિ', “દેવકરણજીનું જીવન ચરિત્ર', “પાંડવ પિતાનો સંગાથ પણ છૂટ્યો. સંજોગોની ઘટમાળ વચ્ચે નોધારા યાજ ચંદ્રિકા' બિર યશન્દુ ચંદ્રિકા', “બિરદશૃંગાર', “પ્રભાનાથ', 'કિશનબાવની શંકરદાનજી વતન પાછા આવ્યા. (ટીકા)', “શામળામાળા', “સુકાવ્ય સંજીવની', “સ્મરણાંજલિ' - કવિશ્રી નાનપણથી જ બુદ્ધિશાળી અને ઠરેલ માણસ. અને ‘પ્રેમપોકાર’ મુખ્ય છે. મોટેરાંઓની બેઠકમાં બેસવાનું પસંદ કરતા. સ્વભાવે ઉદાર કવિ શંકરદાનજીનું દેહાવસાન તા. ૧૩-૧૦ ૧૯૭૨ ના એવા શંકરદાનજી ભૂખ્યાને ભોજન, ગરીબોને વસ્ત્રો દાનરૂપે - રોજ થયું. તેમના પરિવારમાં બે પુત્રો હરદાનભાઈ અને આપતા. તે પણ પોતાની આવકમાંથી જ. આવક એટલે કાવ્ય- રાઘવદાનભાઈ છે. કવિતામાંથી જે આવે છે, છતાં સાદગી અને પવિત્રતાથી ભરેલું દાદા અહિરાવકર કવિનું જીવન હતું. ઘણા સમયથી દાદા અહિરાવકર નામ - કવિને ગુંદિયાણા દરબારશ્રી સ્વ. અભયસિંહજીની તેમની તેજીલી કલમ દ્વારા જાણીતું બન્યું છે. લાગણી અપાર હતી. યથાશક્તિ મદદ પણ કરતા. કવિ શંકરદાનજી ફરતાં ફરતાં લીંબડી આવ્યા. લીંબડીમાં મળવા જેવા રવિવારની ફૂલછાબ પૂર્તિમાં, ગુજરાત સમાચાર કે સાપ્તાહિક “સમય'ના પાને આ દરબારોને મળ્યા. લીંબડીમાં (ધોડાના દાક્તર) તરીકે ફરજ વ્યક્તિએ ન્યાયપૂર્ણ અને તર્કબદ્ધ શૈલીમાં બજાવતા અમલાના ઝાલા શ્રી જીવણસિંહજી માલુભાને મળ્યા. કવિની પ્રભાવક વાતોની જાણ લીંબડી રાજકુટુંબમાં કરી-“બહુ અનેક મૂંઝવતા પ્રશ્નોને એક મશાલચીરૂપે કલમરૂપી જ્યોતને જાણે કે પ્રજ્જવલિતુ રાખી છે. ઝાલાવાડની જ વિદ્વાન ચારણ કવિ આવ્યા છે. મળવા જેવા–સાંભળવા જેવા છે.” કવિને બંગલે બોલાવ્યા. કવિને સાંભળી રાજકુમારો તો આ ધરાને ૧૯૫૪થી હૃદયે ધરી છે. ખુશ થઈ ગયા. કહ્યું કે–“કવિરાજ! હવે તમારે અહીં જ હીરાલાલ શંકરરાવ અહિરાવકર (સોની) તેમનું આખું રોકાવાનું છે. આમ રહેવા-જમવાનું દરબારી મહેમાનના ગેસ્ટ નામ. તા. ૧૬-૧-૧૯૩૨માં નવાપુર, ૫. ખાનદેશ (રેંટિયો હાઉસમાં અને સાંજે રાજકુમારોને મળવા જવાનું. માસિક રૂપિયા તુવેરદાળવાળું ) ધુલિયા-મહારાષ્ટ્રમાં જન્મ થયો હતો. . પંદરના પગારથી રહ્યા હતા. છએક મહિના પછી લીંબડી કવિશ્રી પ્રજારામ રાવળની જેમ આ ઝાલાવાડી ધરતીને મહારાજા શ્રી દોલતસિંહજીને મળવાનું થયું અને મહારાજા તો દાદા અહિરાવકરે કાયમી વતન વી દીધું છે. સારા વાચક કવિની વાણી સાંભળીને ખુશ થઈ જઈને લીંબડી-રાજના છે. સુરેન્દ્રનગર શહેરના એક પ્રબુદ્ધ નાગરિક છે. હાલ નિવૃત્ત રાજકવિ તરીકે કવિરાજની નિમણૂક કરી. છે પણ તેમની કાર્યશૈલી જોતાં એમ લાગે કે ખરા અર્થમાં આ ભગવાન ભોળાનાથના પરમ ઉપાસક શંકરદાનજી સ્પષ્ટ માણસ પ્રવૃત્ત છે. સામાજિક પ્રશ્નોને અખબારી જગતમાં વાચા વાત-નીડરપણે કહેતા ખચકાતા નહીં. લખ્યા પ્રમાણે જ જીવતા. આપવાની સાથે પોતે હોમિયોપેથી અને આયુર્વેદની દવાઓનો અન્યાય દેખાય ત્યાં મોટા રાજાઓને પણ સત્ય વાત કહેવામાં એક નાનકડો ભંડાર ધરાવે છે, જેમાંથી જરૂરિયાતમંદ દર્દીઓની લગીરે સંકોચ નહોતો. ક્ષાત્રત્વનાં ખમીર તો પ્રાણથીયે વહાલાં ચિકિત્સા કરે છે. આ ક્ષેત્રમાં તેમને સારું પરિણામ પણ લાધે હતાં. કવિ શંકરદાનજી સભારંજન કરી વાહ વાહ છે, પરંતુ તેમના ઉમદા સ્વભાવ અનુસાર ‘ફી' વસૂલવાની મેળવનાર કવિ નહોતા. તેમના વિશે શિરોહી તાબેના મલાવા ઝંઝટમાં ક્યારેય પડતા નથી. ગામના અજયદાનજી બારહટે તો “શંકરદાનજી સ્મૃતિ શતક' રૂપાળીબાના મંદિર પાસે, નારાયણનગર, સુરેન્દ્રનગર, રચ્યું છે. એ હરતું-ફરતું મિશનરી કેન્દ્ર છે અને તેમના માટે ઘર છે. Jain Education Intemational Page #827 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૮૧૦ ચારણશૈલીના વાર્તાકાર બાપલભાઈ ગઢવી - સૌરાષ્ટ્રમાં ચારણશૈલીના લોકપ્રિય વાર્તાકથકોમાં બાપલભાઈનું માન અને સ્થાન મોખરે છે. તેમનો જન્મ ૫ નવેમ્બર, ૧૯૨૧ના રોજ બાબરિયાત ગામે (તા. તળાજા) પિતા દેહાભાઈ તથા માતા કુરબાની કૂખે થયેલો. આકાશવાણી રાજકોટ પરથી રાત્રિના દસ પછી જે લોકવાર્તાઓ પ્રસારિત થતી એમાં આગવી ભાત પાડતી શૈલીમાં આ લોક વાર્તાકારની વાર્તા પણ સાંભળવા મળે. કોઈ લોકવાર્તાકારનો પરિચય પામવો હોય તો તેની વાર્તા હૃદય અને કાન ખુલ્લાં રાખીને જ સાંભળીએ તો જ તેનો પરિચય થઈ શકે. બાળપણથી જ સંઘર્ષ વેઠીને, રખડપટ્ટી, મોજમસ્તી વચ્ચે આગળ વધેલા બાપલભાઈની ભણવાની ઇચ્છા ફળીભૂત થઈ નહીં. નશાબંધીનિયોજક થયા. બે ચોપડીનો અભ્યાસ, વાર્તાકલાનો વારસો, જન્મજાત સંસ્કાર હતા જ. સૌ પ્રથમ વાર્તા મોસાળના ગામ મેથળીમાં કહી. ૧૬ વર્ષની ઉંમરે માંડેલી વાર્તા. પછી તો લોકસાહિત્યનો અભ્યાસ થયો. મામા કાનાભાઈ અને કાળુભા જમાદારનાં પ્રેરણા-પ્રોત્સાહન મળ્યાં. આમ તો તેઓ બાબરિયાત ગામના ગામધણી હતા. (લાઠીના દસોંદી–ચારણ) ગણોતધારામાં જમીન ખેડૂતો પાસે રહી. તેઓ મેમણવોરા, જે અફીણના ઇજારા રાખતા તેને ત્યાં નોકરી કરતા. ગુજરાન ચલાવતા. એ વખતે ચાવંડનો આયર ડાયરો બાપલભાઈનું માનસમ્માન કરે. એમાં જેઠો ડેર બહારવટિયો તો બાપલભાઈનો મિત્ર થઈ ગયેલો. કવિતા પણ બનાવેલી. લીંબડીના રાજકવિ શંકરદાનજી પાસે લધુસંગ્રહ શીખ્યા, જેમાં લેખન-ગાયનનાં મૂળભૂત તત્ત્વોનો સમાવેશ થતો હતો. પોરબંદરના રાજકવિ શ્રી યશકરણજી પાસેથી વ્રજભાષા અને તેના સાહિત્યનો અભ્યાસ કરેલો, જે કલાના માધ્યમથી બાપલભાઈએ કુરિવાજો-અંધશ્રદ્ધા સામે રીતસરની જેહાદ લીધેલી. નશાબંધીનિયોજક તરીકે અમરેલી, ભાવનગર અને સુરેન્દ્રનગર ખાતે કામગીરી સંભાળેલી. નિવાસસ્થાન પણ સુરેન્દ્રનગર બનાવ્યું. નશાબંધી સાથે દહેજ અને અસ્પૃશ્યતાનિવારણ સંમેલનો પણ યોજના અને નશાખોરીમાંથી મનોરંજનડાયરાઓ કરીને તે દ્વારા ઘણાંને મુક્ત કર્યા છે. ગિરીશ ગઢવી તેમના પુત્ર છે. તા. ૩-૮-૧૯૯૫ના રોજ આ લોકવાર્તાકારે ઝાલાવાડ વચ્ચેથી વિદાય લીધી. ગાંધી વિચાર અને રામકૃષ્ણ મિશનનો સુમેળ સ્વામી આનંદ સ્વામી આનંદ જેણે મનસા, વાચા, કર્મણા, સમાજમાં રહીને, સમાજને ઉપયોગી એવાં કાર્યો કર્યા અને તે પણ સાધુજીવનની વચ્ચે રહીને. પિતા રામચંદ્ર દવે. લીંબડી તાલુકાનું શિયાણી ગામ. જન્મ ૮ ઓક્ટોબર, ૧૮૮૭ના રોજ. રામચંદ્ર દવેને ત્રણ પુત્રો. મોટા જટાશંકર, જે મુંબઈમાં સરકારમાં ઉચ્ચ અધિકારી હતા. પાછળથી ભારત સરકારના પોલિટેનિક ખાતામાં ઉચ્ચ સ્થાને હતા. વચેટ પુત્ર તે અમદાવાદમાં મેડિકલ કોલેજમાં હાર્ડિસ સર્જન હતા અને સૌથી નાના પુત્ર તે હિંમતલાલ એટલે કે ગાંધીયુગના પ્રભાવી સાહિત્યકાર સ્વામી આનંદ. પોતે કહે છે તેમ જંગલના વાંસની જેમ ઊછર્યા અને જીવ્યા, પોતાનાં લગ્નની કાંઈક તૈયારીઓ ચાલે છે. એવું કાને સાંભળવામાં આવતાં આ ધૂની મસ્તરામ તો ઘર છોડીને નીકળી ગયા. તેજસ્વી, સમૃદ્ધિથી હર્યુભર્યું દિલ. પ્રજ્ઞાવંત એવા સ્વામી આનંદ ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અદ્ભુત હતું. જ્યાં જાય ત્યાં ભાષા શીખી લેતા અને માણસોમાં ભળી જતા. ભાષા પર તો ગજબનું સામર્થ્ય. જેના પર ગુજરાતી ભાષા ગૌરવ લઈ શકે તે ગુ. ભાષા તો ખૂબ મોડા શીખેલા. કોલેજનાં પગથિયાં પર પગ મૂક્યો નથી અને પ્રાણવાન પ્રવાહી ગદ્યની સંમોહક શૈલીએ લખાયેલાં ઉમદા પુસ્તકોનો રસથાળ આપ્યો. ૧૩ વર્ષની ઉંમરે ભારતભ્રમણ કરનાર સ્વામી રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં આવ્યા. આ સાધુઓમાં નિર્વ્યસની, શિસ્ત-શિક્ષિત પ્રભાવી લાગ્યા. આલપોડાથી ૫૦ માઇલ દૂર નેપાળની સરહદે વિવેકાનંદ કેન્દ્રના-માયાવતીના અદ્વૈતા આશ્રમમાં વાસ કર્યો. ત્યાં એક પગે ઊભા રહીને આઠ આઠ કલાક ગાયત્રીનું પુરશ્ચરણ કરવા સાથે પ્રેસમાં પણ મદદ કરતા. ૧૯૦૭માં લોકમાન્ય તિલકના 'કેસરી' પત્રમાં સહાય કરતા રહ્યા. સ્વરાજ ચળવળમાં સક્રિય રહ્યા. Jain Education Intemational ducation Intemational Page #828 -------------------------------------------------------------------------- ________________ ૮૧૮ ધન્ય ધરા અંગ્રેજી ભાષા પ્રત્યે પણ લગાવ. જીવંત અભ્યાસ. કોલેજમાં અભ્યાસ કરી, બેરિસ્ટરના ઉચ્ચ અભ્યાસ અર્થે ભારતીય અને જગતસાહિત્યનું પ્રશિષ્ટ વાચન-અધ્યયન કર્યું ઇંગ્લેન્ડ ગયા. હતું. કાકાસાહેબ સાથે જ હિમાલયની પગપાળા યાત્રાઓ કરેલી, લંડનમાં બેરિસ્ટર થયા તથા શ્યામજી કૃષ્ણવર્માનો જેનું રોચક વર્ણન ‘હિમાલયના ખોળેથી’ પુસ્તકમાં આપ્યું છે. પરિચય થયો. જે તેમના ખાસ મિત્ર અને અનુયાયી. ત્યાંથી ફ્રાંસ ૧૯૧૭માં મહાત્મા ગાંધીના સંપર્કમાં આવતા “હીર' ગયા. ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા. રાષ્ટ્ર ગીત વંદે માતરમ્ ગાવા પારખ્યું. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ભાંગી પડેલા નવજીવન માટે શ્રી સુરેન્દ્રનાથ બેનરજીની ધરપકડ થતાં તેનો વિરોધ કરવા પ્રકાશનનું કામ સ્વામીજીએ ધમધમતું કર્યું. ગાંધીજી જેલમાંથી ૧૯૪પમાં ફ્રાંસમાં સભા બોલાવી અને શહીદોની યાદમાં ફંડ બહાર આવ્યા ત્યારે સ્વામી આનંદે રૂા. ૫૦,૦00નો નફો કર્યું. પેરિસનિવાસ દરમ્યાન ફ્રેન્ચ ભાષામાં ભારતની આઝાદી ચરણમાં ધરી દીધો. માટે લેખો લખી ભાષણો કર્યા. ૧૯૨૨માં દોઢ વરસની સજા વેઠી. પત્રકારત્વની શક્તિ બેરિસ્ટર થયા પછી વકીલાત ન કરતાં ઝવેરીનો ધંધો જોઈને ગાંધીજીએ લખ્યું છે “જો મને સ્વામી આનંદની સ્વીકાર્યો હતો. ૧૯૮૯માં જર્મનીમાં ભરાયેલી આંતરરાષ્ટ્રીય કાર્યશક્તિ અને સૂઝ-સમજનો લાભ ન મળ્યો હોત તો આ પરિષદમાં એમણે માદામ કામા સાથે ભાગ લીધેલો અને તે નવજીવનની જવાબદારી ઉપાડવાની મેં ના પાડી હોત.” વિદેશી ધરતી પર પ્રથમવાર ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ૧૯૨૮માં સરકારે બારડોલી લડત ચલાવેલી. તેમના ફરકાવ્યો. ફ્રાંસમાંનું તેમનું “ઘર” ક્રાંતિકારીઓનું મથક બન્યું. મંત્રી મદદનીશ પણ સ્વામી આનંદ હતા. ગાંધીજીના બહુધા પોતાના દેશની પ્રજાને ગુલામીમાંથી છોડાવવા ભારતની આઝાદી કાર્યશીલ વ્યક્તિઓમાં સ્વામી આનંદ મુખ્ય હતા. ૧૯૩૪માં માટે વિવિધ પ્રચાર કરતા અને ક્રાંતિકારીઓને મદદ કરતા. બિહારના ધરતીકંપમાં અને ૧૯૪૨ની ચળવળમાં સક્રિય હતા. ૧૯૧૦માં ફ્રાંસની અદાલત સુધી કેસ લઈ ગયા. ઇંગ્લેન્ડ અને ૧૯૪૫થી ૧૯૪૭ દરમ્યાન બોરડી અને વાળીની આદિવાસી ભારતમાંથી હદપાર કરવામાં આવ્યા. વિસ્તારોમાં રચનાત્મક કાર્ય કર્યું છે. કંથારિયા ગામની ગરાસમાં મળેલી જમીન પર જપ્તી ૧૯૬૬ની કળ કથાઓ' પુસ્તકને દિલ્હી કેન્દ્રીય સાહિત્ય મૂકવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહે અકાદમીએ ૧૯૬૯માં ગુજરાતી સાહિત્યના ઉત્તમ ગ્રંથ તરીકે ઇંગ્લેન્ડમાં India House' ઊભું કરી ભારતીય વિદ્યાર્થીઓને પુરસ્કૃત કર્યું હતું, પરંતુ સ્વામીજીએ સાધુજીવનની આચારસંહિતા ભણવાની સગવડ ઊભી કરી આપી હતી. શ્રી રાણાએ કર્નલ મુજબ પુરસ્કારનો અસ્વીકાર કરેલો. ‘પાથ ઓફ સેઇન્ટસ' વાયલીનું ખૂન કરવા પોતાની રિવોલ્વર આપી હતી. તે પકડાતાં અંગ્રેજી ભાષાના આ પુસ્તકને ભારતીય વિદ્યાભવને પ્રગટ કર્યું સરદારસિંહને શોધવા પોલીસ આવી પણ તેઓ જર્મન ભાગી છે. ગયા. ગેરહાજરીમાં કેસ ચાલ્યો. હદપારીની સજા થઈ હતી. છૂપી રીતે લંડનમાં આવ્યા હતા. 'પ૭ના યુદ્ધ સ્વાતંત્ર્યની તા. ૨૫-૧-૧૯૭૬ના રોજ આપણી સહુ વચ્ચેથી વિદાય અર્ધશતાબ્દી ત્યાં જ ઉજવી ને ભાષણ કર્યું હતું. લીધી. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટને ફાંસ ઉપર દબાણ કરીને ક્રાંતિવીર...સરદારસિંહ રવાભાઈ રાણા શ્રી રાણાને પકડાવી, બધી જ મિલ્કત જપ્ત કરી, તેમને માનિક સરદારસિંહ રાણાએ ભારતની ટાપુમાં નજરકેદ રાખેલા, પરંતુ વિઠ્ઠલભાઈના પ્રયાસોથી તેમને સ્વાતંત્ર્ય ચળવળમાં અગત્યનું યોગદાન આપ્યું થોડી રાહત થઈ હતી. છે. તેમનો જન્મ ઈ.સ. ૧૮૭૩માં. વિ.સં. બીજા વિશ્વયુદ્ધ વખતે પોતે ફ્રાંસ હોવાથી જર્મનીએ તેમને ૧૯૨૯ ચૈત્ર સુદ-૯ના રોજ સુરેન્દ્રનગર જેલમાં પૂર્યા હતા. નહેરુજીએ શ્રી રાણાને હિંદના એલચી તરીકે જિલ્લાના કંથારિયા ગામે થયેલો. ફ્રાંસમાં રહેવાનું નિમંત્રણ આપ્યું હતું, પરંતુ તેનો પણ ઇન્કાર તેમનું પ્રાથમિક શિક્ષણ કંથારિયામાં પછી ધ્રાંગધ્રા અને કર્યો. ૧૯૪૯ દિલ્હી સરકારે દેશભક્ત તરીકેનું બહુમાન કર્યું માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધું. પછી મુંબઈની ફર્ગ્યુસન હતું અને તેનો પણ ઇન્કાર કર્યો હતો. SILLE Jain Education Intemational Education Intemational Page #829 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૧૯ ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે પોતાના વતન સંમેલનમાં અનેક નેતાઓને સાંભળવાની તક મળી. ગાંધીજીની લીંબડીમાં પાછા ફર્યા. તેમનું નિધન ૧૯૫૬ આસપાસ થયું “સેવાકુટિર' પર સ્વયંસેવક તરીકે ફરજ બજાવેલી. સુરેન્દ્રનગર હતું. એજ્યુકેશન સોસાયટી, શ્રી રતિલાલ વર્ધમાન શાહ શૈક્ષણિક ભાવનગરના વર્તમાન સાંસદ રાજેન્દ્રસિંહ રાણા યુનિટ તળે ધબકતી સંસ્થાઓ, જેના પ્રમુખસ્થાને તેઓ હતા. (માજી પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજ૫) સરદારસિંહ રાણાના શ્રી મણિલાલ કોઠારી બાલમંદિરથી લઈને શ્રી ફૂલચંદભાઈ વંશજ છે. શાહ કુમાર મંદિર, કિરચંદભાઈ કોઠારી મિડલ સ્કૂલ, સંસ્કાર કેન્દ્ર હરિજનવાસ, શ્રી એન. એમ. બુનિયાદી અધ્યાત્મ મંદિર, સુરેન્દ્રનગર શિક્ષણજગતના શિલ્પી શ્રી જે. એન. વી. વિદ્યાલય, શ્રી આર. પી. પી. ગર્લ્સ હાઇ., ચંદુલાલ સુખલાલ મહેતા મહેતા પા. ઠા. બાલવાડી, સી. યુ. શાહ બાલમંદિર, વિદ્યાલય, સુરેન્દ્રનગર જિલ્લાની અનેકવિધ પ્રા. શાળા, શ્રી સી. યુ. શાહ વિદ્યાલય માધ્યમિક શાળા, શ્રી પ્રવૃત્તિઓ સ્વ. ચંદુલાલ સુખલાલ મહેતાની સી. યુ. શાહ સ્પોર્ટ્સ એન્ડ હેલ્થ સેન્ટર, શ્રી મેઘજી પેથરાજ છેલ્લા પાંચ દાયકાની નિષ્ઠાપૂર્ણ સમાજ શાહ કોમર્સ કોલેજ, શ્રી શાંતિલાલ ગિરધરલાલ શાહ બાલ સેવાના પરિણામે શોભી રહી છે. કેળવણી, પુસ્તકાલય, સી. યુ. શાહ પોલિટેક્નિકના નિર્માણમાં રચનાત્મક આરોગ્યલક્ષી, સમાજહિતવર્ધક અને સહકારી યોગદાન. બેંક જેવી અનેક સંસ્થાઓનું નિર્માણ થયું. ચેરમેન તરીકે સૌરાષ્ટ્ર મેડિકલ સેન્ટર, સી. યુ. શાહ પ્રત્યેક સંસ્થાઓ સુવ્યવસ્થિત રીતે ચાલે તેવું આયોજન પણ ટી. બી. હોસ્પિટલ, શ્રી સી. યુ. શાહ આઇ હોસ્પિ., સી. યુ. એમણે કર્યું. આવા કર્મઠ સમાજહિતચિંતકનો જન્મ તા. ૧૦ શાહ ઓર્થો. ચિલ્ડ્રન હોસ્પિ., મેડિકલ કોલેજના નિર્માણમાં ઓક્ટોબર, ૧૯૨૦ નીલગિરિ (બિહાર) મુકામે થયો હતો. યોગદાન, તો ઝાલાવાડના ૧૯૮૫થી ૮૮ના ત્રણ દુષ્કાળમાં અભ્યાસ મેટ્રિક સુધીનો. વેપારના વ્યવસાય સાથે જોડાયેલા. મંત્રી તરીકે સંકટનિવારણ સમિતિમાં ઉત્કૃષ્ટ કામગીરી લગ્ન પ્રભાવતીબહેન સાથે થયાં. સુરેન્દ્રનગરની એક પણ બજાવેલી. સુરેન્દ્રનગર પિપલ્સ કો. ઓ. બેકના (૬૫ થી સંસ્થા એવી નહીં હોય કે જેમાં તેમની સેવા કાર્યકુશળતા, ૯૦) ૨૫ વર્ષ પ્રમુખ તરીકે રહ્યા. પાનાચંદ ઠાકરશી જૈન વહીવટી કાર્યદક્ષતા, નિષ્ઠા-પ્રામાણિકતાનો પરિચય પ્રત્યક્ષ યા - વિદ્યાર્થીભવનના પ્રમુખ-ટ્રસ્ટી તરીકે હતા. ઉપરાંત ટ્રસ્ટીપરોક્ષરૂપે ન થયો હોય! વર્ષ ૧૯૪૨માં “ભારત છોડો' કાર્યવાહક મંડળના સભ્ય તરીકે બાલાશ્રમ, અંધવિદ્યાલયચળવળમાં વિદ્યાર્થીમંડળ, યુવકમંડળ વગેરેમાં સક્રિય રસ માનવસેવા સંઘ, શ્રી મનસુખલાલ દોશી લોક વિદ્યાલય (જેનાં લીધેલો. રાજકોટ સત્યાગ્રહ વખતે પૂ. મહાત્મા ગાંધીના ૨૧ પહેલાં પ્રમુખ પણ હતા), તથા સી. જે. હોસ્પિટલ અને શ્રી ઉપવાસ વખતે એમના સાનિધ્યમાં રહેવાની તક સાંપડેલી. સી. યુ. શાહ મેડિકલ સેન્ટરમાં સફળ કામગીરી બજાવી ચંદુભાઈના પિતા, જે પાંચભાઈઓ હતા અને એક બહેન. હતી. આ તમામ સંસ્થાઓને પોતીકી માનતા અને સંસ્થાઓ એમાં પાનાચંદ ઠાકરશી સૌથી મોટા. તેઓના નામથી “જૈન તેમને પૂરા આદરથી જોતી. એક પણ પૈસો ખોટી રીતે વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી. ૨૫ વર્ષ બાદ પોપટલાલ વેડફાઈ નહીં અને કરોડોના ખર્ચે સંસ્થા નવનિર્મિત-સર્જન ઠાકરશીના નામનું જૈન કન્યા છાત્રાલય શરૂ કર્યું. બંને થાય એવી એક સાવધાનીથી ઉત્તમ પ્રહરી તરીકે રહી કામ છાત્રાલયોના ગૃહપતિ તરીકે કિરચંદભાઈ કોઠારી જીવ્યા ત્યાં કરી ગયા. આવી વ્યક્તિ મળવી મુશ્કેલ છે. સુધી રહ્યા. ૧૯૩૮માં ચાલતા અનાથઆશ્રમ તથા સ્ત્રીબાળકોના સંચાલનમાં પણ ચંદુભાઈએ ભાગ લેવા માંડ્યો. વ્રજવાસ દર્શન કરાવનાર ઉત્તરોત્તર આઝાદી પછી કેળવણી સંસ્થાઓ ઊભી કરી. વજા ભગત દુષ્કાળના કપરા સંજોગોમાં ગામડાંઓ ખૂંદી અનાજ-છાશ વજા ભગત એક એવું નામ છે, જેણે વિતરણ વગેરે પ્રવૃત્તિઓ લઈ નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવેલી. ગાયોની સેવા અર્થે ભેખ લીધો છે અને ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસના સંમેલનમાં દસ-પંદર “રામ-રોટી અન્નક્ષેત્ર' ચલાવે છે. વિદ્યાર્થીઓની ટુકડી એમાં ચંદુભાઈ ખરા. ૧ મહિનામાં Jain Education Intemational Page #830 -------------------------------------------------------------------------- ________________ ૮૨૦ ધન્ય ધરા વઢવાણથી સાતેક કિલોમીટર દૂર આવેલા કોઠારિયા ગામમાં આ ઝડપી-ટેક્નોલોજીના યુગમાં એક જીવતા-જાગતા સંતનાં દર્શન કરવાં હોય તો તે છે વજા ભગત. આજથી ચારેક વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર દુષ્કાળની દારૂણતા નિહાળેલી. અહીંના ઢોરને સાચવવામાં પણ છેક રાજસ્થાનથી માલધારીઓ પોતાની ગાયો સાથે આ “વ્રજધામમાં’ આવ્યાં. લગભગ ત્રીસથી ચાલીસ હજાર ગાયોના ‘ગોવર્ધન પર્વત'ને ઊંચકવાનું બીડું વજા ભગતે ઝડપ્યું અને કુદરતે શ્રદ્ધાવાનોની આસ્થાના અજવાળે વજાભગત સમગ્ર વ્યવસ્થા સંભાળીને સાંગોપાંગ ઊતર્યા. આજે પણ આ ગૌશાળામાં હજારો ગાયો આશ્રય લે છે, તદુપરાંત આશરે ૫૦૦૦ ઢોર (રામદેવપીર) જેસલપીર ખાતે કેમ્પમાં આશ્રિત હતા. માનવતાના મહાસાગરના “મન” જેવા જીવદયાપ્રેમી એવા વજા ભગતે ગામડાંના ગરીબો, અંધ, અપંગ, અશક્તબિમાર વ્યક્તિઓ માટે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, નિદાન-સારવાર યજ્ઞ યોજીને એક સામાજિક સેવાનું પ્રેરણા-પરબ પૂરું પાડતા રહ્યા છે. કુદરતી હોનારત વખતે પણ સહાયનો હાથ એમણે લંબાવેલો છે. કરોડો રૂપિયાનું દાન મૂક સેવાર્થે મેળવનાર મૂકસેવક વજાભાઈ માત્ર એક અને અનન્ય છે. છેલ્લાં ૩૫ વર્ષથી આ | સેવા-યજ્ઞ આરંભ્યો છે. પોતાની કરોડ રૂપિયાની જમીન ગૌશાળા બાંધવા દાનરૂપે અર્પણ કરી છે. આ સંતને કોઈ માન-અકરામએવોર્ડની પ્રતિભા આંજી શકી નથી. અલગારીપણું અને તે એક સંતનું અને તે નિજાનંદમાં પોતાની કાયા ઘસીને સેવા ઉજાળી છે. દરરોજ ૫૦૦ કિલોના રોટલા ભૂખ્યાજનોને ૪૦૦૦ માણસોને વિનામૂલ્ય છાશ, ૩૦૦ લિ. દૂધ-ટી. બી. હોસ્પિટલનાં દર્દીઓને, અંધ વિદ્યાલયનાં વિદ્યાર્થીઓને, વૃદ્ધજનોને અને રિમાન્ડ હોમનાં બાળકોને પહોંચતું કરવામાં સેવાર્થે ભીંજાયેલું વજા ભગતનું કરુણાપ્રધાન હૃદય છે. પંખીઓ માટે ચણ્ય, પાણીનાં પરબ (વિવિધ સ્થળે), સાધુ-સાધ્વીઓના આહાર-વિહારને ઉપાશ્રયની વ્યવસ્થા એ વજા ભગતના સેવા-યજ્ઞનો અગ્ર ભાગ છે. અબોલ જીવોના અલગારી “શામળિયા’ એટલે વજા ભગત વઢવાણની ધરતી પર છે તે ગૌરવની વાત છે. કીર્તનકાર નંદકુમાર શુક્લ આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં નર્મદા કિનારે આવીને અનેક કથાઓ કરી. કીર્તનો રચ્યાં. ‘ભજનમાલિકા (ભા. ૧- ૨)' તેમનાં સ્વરચિત કીર્તનો છે, તો શ્રીમદ્ ભાગવત્ સમશ્લોકી પદ્યબદ્ધ રચના કરી છે, તદુપરાંત “નર્મદાબાવની', “શક્તિબાવની' પણ ગુજરાતી પદ્યમાં રચેલી છે. વિદ્વાન-કીર્તનાચાર્ય નંદકુમાર છગનલાલ શુક્લ એ વઢવાણ સ્ટેટના રાજગાયક હતા. વઢવાણના તત્કાલીન રાજવી સુરેન્દ્રસિંહજીના રાજ્યાભિષેક પ્રસંગે રાજગાયક તરીકે નંદકુમાર શુક્લની વરણી થઈ. પોતે “સંગીતરત્ન' હતા અને ઠાકોર સાહેબે ઇલ્કાબ પણ આપેલો. સંગીતનિપુણ શાસ્ત્રીજી હાર્મોનિયમની સૂરાવલીઓ ૧૮ રીતે બજાવી શકતા. મુંબઈ રેડિયો સ્ટેશન પર પહેલવહેલી હાર્મોનિયમને ‘વાદ્ય' તરીકેની માન્યતા મળી. તે હાર્મોનિયમ બીજું નહીં પણ જેનાં ટેરવાં આ પેટી પર ફરતાં હતાં તે નંદકુમાર શુક્લનું હાર્મોનિયમ અને તે તેમના શિષ્ય ભાઈ લાલભાઈએ વગાડેલું. નંદકુમાર શુક્લના ભાણેજ ચિમનલાલ અ. વ્યાસ સારા તબલાવાદક હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ “મામા-ભાણેજ’ની જોડી તરીકે જ ઓળખાતા. આબુની અંદર અધિક માસ દરમ્યાન કથા ચાલતી. એક મહિના સુધી પ્રજાપિતા ઈશ્વરીય બ્રહ્મકુમારીના પુરસ્કર્તા વિદ્વાન શ્રી લેખરાજ બચાણી સાથે સત્સંગ ચાલતો. | શ્રી નંદકુમાર શાસ્ત્રીએ પહેલી કથા નૈરોબી ખાતે કરી. શાસ્ત્રીય રાગ-રાગિણીઓના જાણકાર હોય સંગીત સાથે જ કથાઓ કરતા. નર્મદા પરકમ્મા કરેલી છે. તેઓ માત્ર કથાકાર જ નહોતા. આઝાદી મળ્યા પહેલાં સ્વાતંત્ર્ય સેનાનીઓના અજ્ઞાતવાસના આશ્રયદાતા પણ હતા. ૧૮ પુરાણો પર તેમનું પ્રભુત્વ હતું. ૧૦૯ આખ્યાનો કંઠસ્થ હતાં. વર્ષ ૨૦૦૭માં સુરત પાસેના મરોલી ખાતે જે ભવ્ય શિવમંદિર નિર્માણ પામ્યું છે. તેની પ્રાણ-પ્રતિષ્ઠા પ્રવર્તમાન રા. નવલકિશોર શર્મા અને પ્રખર રામાયણી શ્રી મોરારિબાપુના હસ્તે થઈ. તે મંદિરનું જમીન-સંપાદન, ટ્રસ્ટી મંડળ અને ખાતમુહૂર્ત મોરારજીભાઈ દેસાઈના હસ્તે થયેલું. મંદિરમાં જે શિવલિંગ છે તે પૂ. ડોંગરેજી મહારાજના શુભહસ્તે પ્રસ્થાપિત થયેલું છે. લગભગ એકાદ કરોડના ખર્ચે નિર્મિત એવા આ મંદિરનાં શ્રેય-પ્રેય શાસ્ત્રીજીને આભારી છે. પોરબંદર અને ચૂડા સ્ટેટમાં પણ તેમણે સંગીત સાથે કથાઓ કરેલી છે. ખારવાની પોળ, મૂળીવાસ-વઢવાણ શહેર એ Jain Education Intemational Page #831 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ તેમનું કાયમી નિવાસસ્થાન છે. ઋષિવર્ય મહારાજશ્રી પૂરાં ૧૦૧ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી સદ્ગતની ઇચ્છાનુસાર નર્મદાકિનારે શુક્લતીર્થના સ્થળે અંતિમ સંસ્કાર માટે ભાવિકજનોની હાજરી વચ્ચે લઈ જવામાં આવેલા. દેશ માટે મુક્તિદિન પણ આ સંગીતાચાર્ય માટેનો નિર્વાણદિન (૧૫-૮-૨૦૦૭) બની રહ્યો. વાચકોએ વખાણેલા વાર્તાકાર દેવશંકર મહેતા દેવશંકર મહેતા એટલે સૌરાષ્ટ્રની ભૂમિમાં ‘ચેતમછંદર’ અને ‘ફૂલછાબ’ જેવાં સાપ્તાહિક અખબારો તે જમાનામાં વાચકોમાં લોકપ્રિય થઈ પડેલાં એ મેઘાણી અને ગુણવંતરાય આચાર્યના સમયના લેખક. તા. ૧૬-૧-૧૯૧૬ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામે તેમનો જન્મ. પિતા કાશીરામ અને માતા પૂરીબહેનનાં કુલ આઠ સંતાનોમાંના દેવશંકર ચોથું સંતાન હતા. માતા-પિતા સંસ્કારતીર્થ જેવાં. બાર વરસની ઉંમરે પહોંચેલા દેવશંકર, પિતાજીને ધ્રાંગધ્રા સ્ટેટના રાજગવૈયા તરીકે નિમણૂક મળતાં પરિવાર ગુજરવદીથી ધ્રાંગધ્રા રહેવા ગયો. ૧૯૨૮માં લખતરના રામચંદ્ર રાવલની દસ વરસની દીકરી કાન્તાબહેન સાથે દેવશંકરજીનાં લગ્ન થયાં ત્યારે માત્ર બાર વર્ષની ઉંમર. શરૂઆતનાં બે વરસ ધ્રાંગધ્રા શિક્ષક તરીકેની નોકરી કરી ત્યારે તેઓ સાત ધોરણ પાસ હતા. પિતા કાશીરામની બિમારીને લીધે ધ્રાંગધ્રા છોડી ગુજરવદી આવ્યા. પંદર વરસની વય, બિમાર પિતા, માતા, ચાર નાનાભાઈ તથા પત્નીની ભરણપોષણની સઘળી જવાબદારી તેમના માથે આવી પડી. નાચવા–કૂદવાની ઉંમરે કોઢ ગામની ધૂળી નિશાળમાં શિક્ષક તરીકે રહ્યા, પરંતુ પગાર ઠન ઠન ગોપાલ! આઠ મહિના રાતીપાઈ ન મળતા પિતાને ગુજરવદીમાં મોસાળું એટલે ખેતી કરી. ૧૯૪૬માં પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગામને ઝાંપે’ પ્રગટ થયો. વાચકોએ ખૂબ વખાણ્યો. લખવાની દિશા બરાબર પકડાઈ. '૪૭માં પેપા ને લીંબોળી' નામે બીજો વાર્તાસંગ્રહ પ્રગટ થયો, પરંતુ પ્રથમ ત્રણ પુસ્તકો વિશેનાં વિવેચકોનાં તથા સમકાલીન લેખકોનાં નિવેદનો સાંભળી કલમ મૂકી દીધી. ફરી ખેતી અને ગામસેવામાં લાગી ગયા, પરંતુ પત્ની કાંતાબહેન લેખકની શક્તિને પિછાણતાં હોય તેમ હિંમત આપતાં રહ્યાં. ફરી લખવાને પ્રેર્યા. ૮૨૧ પછી તો તેમની લેખન સરવાણી વણથંભી વહેતી થઈ. લગભગ ૨૭ ઐતિહાસિક નવલકથાઓ, ૨૫ સામાજિક નવલકથાઓ, ૧૧ દરિયાઈ નવલકથાઓ અને નવલિકાસંગ્રહો આપ્યા. આમાંની દસ શ્રેષ્ઠ નવલિકાઓનું અલગ સંપાદન કરીને પ્રકાશિત કરી. શ્રેષ્ઠ નવલિકાઓ વિષય લઈને પોતાના નાના દેવશંકર મહેતા પર આપણા હાસ્યકાર જગદીશ ત્રિવેદીએ પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. સાહિત્યસર્જક દિલીપ રાણપુરા દિલીપભાઈનું ખરું નામ ધરમશી. દિલીપભાઈ રાણપુરા એ મોટાગજાના સાહિત્યસર્જક હતા. તેમનો જન્મ તા. ૧૪૧૧-૧૯૩૧. ધંધુકા, જિ. અમદાવાદ. ૧૯૩૯ શાળા પ્રવેશ (બાલપોથી) દિલીપભાઈના પિતાને કાપડની દુકાન હતી. અભ્યાસ દરમ્યાન વેપારની તાલીમ મળેલી. બોટાદ જૈન મિડલ સ્કૂલમાં પણ દાખલ થયેલા. ૧૯૪૬માં હાઇસ્કૂલના શિક્ષણ માટે બિરલા એન્ડ હરજીવનદાસ હાઇ. ધંધુકામાં દાખલ થયેલા. ૧૯૪૭માં ઉપાશ્રય સાથે શાળાત્યાગ કમ્યુનિષ્ટ પાર્ટીનું નામ ભાઈજીભાઈ, ડી. એમ. વશી, કચ્છી સાથે કામ કર્યું. અમદાવાદમાં શારદા મુદ્રણાલયમાં કંપોઝિટરની નોકરીમાં જોડાયા. અમદાવાદધંધુકા-બોટાદ રઝળપાટ..... ૧૯૪૯માં મુંબઈ ‘જન્મભૂમિ’માં કંપોઝીટરની નોકરીમાં જોડાયા. ઉત્તરાર્ધમાં ધંધુકા પાછા ફરી પુનઃ શાળાપ્રવેશ. ૧૯૫૦માં વર્નાક્યુલર પરીક્ષા પાસ કરી. કોંગ્રેસ સેવાદળમાં જોડાયા. ગુંદી સર્વોદય યોજનાના રોજકા ગામે શિક્ષકકાર્યકર તરીકે કામગીરી બજાવી. ત્યારબાદ પાલનપુર-મજાદરમાં, મે-૧૯૫૧માં સવિતાબહેન સાથે લગ્ન થયાં. માઇલસ્ટોન રંગવાનું કામ કર્યું. છૂટક કામો કર્યાં. કંદોઈ સાથે, કોન્ટ્રાક્ટરના માપણીદાર ચુકાવા-કારકુન જેવી કામગીરી પણ કરી. ૧૯૫૩માં ખેરાણામાં શિક્ષક તરીકે જોડાયા. કુલ ૯૦ જેટલાં પુસ્તકો લખ્યાં. લખવાની શરૂઆત ખેરાણાથી થઈ. પહેલી જ વાર્તા ‘જીવનશિક્ષણ’માં પ્રગટ થઈ-‘માણસાઈનું રુદન' શિક્ષક તરીકે કરમડ, દેવગઢ, રામદેવગઢ, નાની કઠેચી, ચૂડા, નાગનેશ, ભૃગુપુર અને છેલ્લે બજાણા પ્રાથમિકશાળાના આચાર્યપદેથી ૩૧-૫-૯૦ના રોજ નિવૃત્ત થયા. Page #832 -------------------------------------------------------------------------- ________________ ધન્ય ધરા ૮૨૨ ૧૯૭૫માં “મારી શ્રેષ્ઠ વાર્તાઓનો સંગ્રહ પ્રગટ થયો. સંકેત' નવલકથા (૧૯૬૬) પ્રથમ નવલકથા લખાઈ. | દિલીપભાઈના તેમના સર્જન–સાહિત્યનો ફાલ ઘણો ઊંચો છે. એટલું જ શ્રેષ્ઠ સાહિત્યનિર્માણ છે. કુલ ૪૨ જેવી નવલકથાઓ લખી છે. ૫ વાર્તાસંગ્રહો આપ્યા છે. સંસ્મરણકથાઓ ૭ લખી છે. “વાત એક માણસની’ ચરિત્રનિબંધ છે. નિયતિ', “આંસુભીનો ઉજાશ” અને “મીરાંની રહી મહેક' નવલકથાઓ ગુ. સા. અકાદમી દ્વારા પુરસ્કૃત થઈ છે. જછવિ', સુગંધ સંબંધોની’, ‘લાગણીનાં ફૂલ', “કરમકથા', જે રેખાચિત્રો છે, તો પ્રસંગકથાઓનું વિપુલ ખેડાણ છે. સોળ જેટલી પ્રસંગકથાઓ છે. તેમના વિશાળ લેખનકાર્ય બદલ અનેક એવોર્ડ મળ્યા છે. લેખકે વ્યવસાય અર્થે મહત્તમ વર્ષો સુરેન્દ્રનગર જિલ્લામાં અને વિપુલ સાહિત્ય સર્જન પણ સુરેન્દ્રનગર જિલ્લામાં રહીને જ કર્યું. એવા દિલીપભાઈનું અવસાન ગાંધીનગર, તા. ૧૬ જુલાઈ-૨૦૦૩માં થયું. નવલરામ જગનાથ ત્રિવેદી ઝાલાવાડના વઢવાણના વતની એવા નવલરામ ત્રિવેદીનો જન્મ ૧૧મી ઓક્ટોબર-૧૯૯૫ના રોજ થયો હતો. વિવિધ સામયિકોમાં તેઓ લખતા. બંગાળી પુસ્તકોના આધારે લખાયેલું એમનું પુસ્તક “કારાવાસની કહાણી' રાજકીય વિષયનું જાણીતું અને વાચન કરવા જેવું પુસ્તક ગણાય છે. એમણે કવિશ્રી દામોદરદાસ ખુશાલદાસ બોટાદકરના કાવ્યોનું સંપાદન કર્યું છે. સાહિત્ય પ્રત્યેની તેમની અભિરુચિ અને ગાઢ અભ્યાસને કારણે તેમને ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી તરીકે નીમવામાં આવ્યા હતા. તેમણે “શેષ વિવેચનો’, ‘નવા વિવેચનો’, ‘પરિહાસ', “કેતકીના પુષ્પો', ‘શિક્ષણનું રહસ્ય', સમાજ સુધારાનું ‘રેખાદર્શન', કેટલાંક વિવેચનો', “માનસશાસ્ત્ર’ (સંપાદન), “ગ્રામમાતા’ (સંપાદન), “હૃદય ત્રિપુટી' (સંપાદન) જેવા પુસ્તકો લખ્યા છે. ગુજરાતના ફોટો-જનલિસ્ટ ઝવેરીલાલ મહેતા માણસ પારખું અને “માણસ વચ્ચે જીવનારા” આપણા ફોટો-જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા. જન્મ તા. ૯ જુલાઈ૧૯૨૮ના રોજ હળવદની ધરતીમાં એ જમાનાના નાટ્ય અભિનેતા દલપતરામ મહાશંકરના આંગણે (દેરાશ્રીની ખડકી તરીકે જાણીતું) માતા રંભાબહેનની કૂખે થયો હતો. પૂર્વ પ્રાથમિક શિક્ષણ હળવદ જૂના રાજમહેલ પાસેની શાળામાં લીધું. બ્રિટિશ હકૂમત તળેની તાનાશાહી. રાજા-પ્રજા વચ્ચેનો પ્રેમ જળવાયેલો હતો. નાત-જાતના ભેદભાવ, પણ ભાવ વચ્ચે રહેતાં લોકો હતાં. હળવદથી ધ્રાંગધ્રા પાવરહાઉસમાં મોટાભાઈની બદલી થતાં સમગ્ર કુટુંબ ધ્રાંગધ્રા રહેવા ગયું. છ ધોરણ સુધી અજિતસિંહજી હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો. બાળપણથી મજા ખૂબ માણી... “બલિ રાજા પ્રસન્ન થાઓના બ્રાહ્મણના છોકરાને હાથે ભાવથી રાખડી બંધાવે અને ખુશીમાં દખ્ખણાં આપે. આઠ આનામાં રમકડાં, ચકડોળમાં બેસવું, મજા મજા! ત્યારના આઠ આના આજના પચ્ચીસ રૂપિયા જેવા. રાજમહેલમાંથી ગુરુજીનું સીધું લઈને ઘરે પહોંચાડવાનું. ત્યારના રાજવી ઘનશ્યામસિંહ બાપુની ગાડી પસાર થઈ. ઝવેરીલાલભાઈએ સીધાની થાળી એક બાજુ મૂકીને બાપુને સાવધાનની મિલિટરી સ્ટાઇલમાં સેલ્યુટ મારી. બાપુએ આ જોયું. ગાડી આગળ થોભાવીને આઠ આના દઈને ડ્રાઇવરને સૂચના આપી—“ઈ છોકરાને આઠ આના આપીને કહેજે કે તમારી સલામ જોઈને બાપુસાહેબે ખુશ થઈને આ બક્ષિસ મોકલી છે....” | સરળ નિખાલસ અને શિક્ષકોને ખરા અર્થમાં “ગુરજી' તરીકે સ્વીકારતા. હાલની હળવદની ભોજનશાળાના મુખ્યપ્રવેશ દ્વાર ઉપર આવેલી સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ ગુરુ જગન્નાથજી પાસે કરેલો. ઝવેરીલાલભાઈને સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાં ભણવા માટે “અંબિકા ઓઇલ મિલ' તરફથી સ્કોલરશિપ મળી હતી. રહેવાનું ધ્રાંગધ્રાના નગરશેઠ મોતીલાલજીએ મુંબઈ (ફોટ) યૂસુફ બિલ્ડિંગમાં એમની ઓફિસમાં જ વ્યવસ્થા કરી આપેલી. રૂના વેપારી હતા. સેમ્પલની કોથળીનું ઓશીકું બનાવીને સૂતા. ભારત-આઝાદીનો રંગ એમણે જોયેલો. ફોટોગ્રાફર ત્યારે નહોતા. ઓઇલ મિલ ફડચામાં જતાં. સ્કોલરશિપ બંધ થઈ. છેવટે “ચેતમછંદર', ‘વંદે માતરમ્', મલબાર સ્ટીપશિપ કુ.માં કામ શોધીને ખર્ચ કાઢ્યો પછીથી અમદાવાદની વિખ્યાત મિલ અરવિંદ ટેક્સટાઇલ ડિઝાઇનિંગમાં આર્ટિસ્ટ તરીકે નોકરી મળી ગઈ. માલિક હતા કસ્તુરભાઈ લાલભાઈ શેઠ. પૂરાં ૧૭ વર્ષ નોકરી કરી. દરમ્યાન “ટાઇમ્સ', જનસત્તા', “સંદેશ” જેવા ન્યૂઝ અખબારોમાં ફોટોગ્રાફસ મોકલતા. આ જોઈને તંત્રીશ્રી Jain Education Intemational Page #833 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શાંતિલાલભાઈએ ‘ગુજરાત સમાચાર'માં દિલ્હી ખાતે ફોટો જર્નાલિસ્ટ તરીકે જોડાવાનું ઇજન મોકલ્યું અને ઝવેરીલાલભાઈ બેગ-બિસ્રા અને રસોઈના સામાન સાથે દિલ્હી ગયા. ત્યાંથી રોજ ફોટોગ્રાફ્સ અમદાવાદ મોકલતા અને પહેલે પાને તે છપાતા. લોકો ખુશ થતાં. આમ ૧૯૭૨ શ્રી ‘ગુજરાત સમાચાર'ની નોકરીમાં જોડાયા. ચાર વર્ષ ત્યાં રહ્યા. આજે ૮૦ વર્ષની જૈફ વયે પહોંચેલા ઝ. મ. કટ–સાઇઝ મૂછો, ફાંકડી–હેડ કેપ, કલાની ઓળખ આપતાં ઝુલાં અને ચમકદાર આંખો. જો ક્યાંય પણ આવી વ્યક્તિ જોવા મળે તો માનવું કે તે ગુજરાતના ઉત્તમ તસ્વીરકાર ઝવેરીલાલ મહેતા છે. માણસને ઓળખવા ઘણીવાર જિંદગી ટૂંકી પડે. ત્યારે આ ફોટોઆર્ટિસ્ટ એની ચમકતી-દમકતી આંખો વડે માણસનું હીર પારખી લે છે. ફોટોગ્રાફી કરતી વખતે કઈ ક્ષણે સ્વીચ દબાવવી તે સાવધાનીનો કેમેરો તેમની આંખોમાં પણ ગોઠવાયો હોય તેમ લાગે છે! ફોટોગ્રાફરની નીચે બારીક-લેખન-શિલ્પ કરે છે. જે વાંચવાની મજા આવે છે. તેમના આ કૌશલ્યને ધ્યાનમાં લઈ ‘ગુજરાત–સમાચારે’ બુધવારની પૂર્તિમાં ‘ફોટો-સ્ટોરી' કોલમ શરૂ કરી છે. ફોટોગ્રાફીની ઉત્તમતા જોઈને ગુજરાત સરકારે ટાગોર હોલમાં યોજાયેલા ફંક્શનમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂા. ૧ લાખનો પુરસ્કાર એવોર્ડ આપીને સમ્માન્યા હતા. તે પહેલાં મેયર, રાજ્યપાલ અને માજી. ના. વડાપ્રધાન અડવાણીએ તેમને સમ્માન્યા હતા. હમણાં જ અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજે તેમનું જાહેર સન્માન કર્યું. પોતાના નિજાનંદી શોખને ‘બંધન' તરીકે લેખ્યો નથી. નિર્વ્યસની છે. તંદુરસ્તીનું રહસ્ય પણ એ જ છે. જનજીવન વચ્ચે પોતાનું ‘એકાંત' શોધનાર એક ભાવનાશીલ વ્યક્તિ એટલે આપણા ઝવેરીલાલભાઈ મહેતા. હાલ ૭–પન્નાપાર્ક સોસાયટી, વિજય ચાર રસ્તા, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ ખાતે રહે છે. કવિ મીનપિયાસી દિનકરરાય કેશવલાલ વૈદ્ય (જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર). સુરેન્દ્રનગર જિલ્લાનું ચૂડા ગામ એટલે મૂળ વતન. એમનો જન્મ ભાદરકાંઠાના જેતપુર ગામે થયેલ. માતા મુક્તાબહેન અને પિતા રાજવૈદ્ય કેશવલાલ પોપટલાલ ભટ્ટ. મીનપિયાસી એમનું ઉપનામ છે. જન્મરાશિ પ્રમાણે પણ મીન રાશિ આવતાં, એકલું બાંડું ન લાગે એટલે પ્રકૃતિવિદ્ કવિને નામ શોધતાં મીન અને પિયાસીને લગાડતાં નામ જડી ગયું. ખગોળવિદ્ અને પક્ષીવિદ્ કવિ અને ચિત્રકાર આવો સુભગ સમન્વય તો ભાગ્યે જ કોઈ કવિના જીવનમાં જોવા મળે. કવિનો અભ્યાસ ભાવનગર અને મુંબઈમાં ૧૯૨૯માં મેટ્રિક થયા. નેશનલ મેડિકલ કોલેજમાં ઇન્ટર એલ.પી.સી.એસ. પાસ થયા પછી તબિયત લથડતાં ચૂડા આવ્યા. પિતાના વૈદ્યકીય ધંધામાં લગભગ ૨૫થી ૩૦ વર્ષ ગાળ્યાં. ૮૨૩ એકવીસ વર્ષની વયે સ્વ. મંજુલાબહેન સાથે લગ્ન થયાં. સુખી–સંસ્કારી ઘરનાં દીકરી એવાં મંજુલાબહેનનું સાસરિયામાં નામ રખાયું મનોરમાબહેન. જીવનનો નાદ કલકલ વહેતો થયો. આનંદની ભરતી આવી. ૧૯૪૩ના વરસમાં પશુપંખીમાં રત એવા દિનુભાઈને મનોરમાબહેને પોપ્યુલર હેન્ડ બુક ઓફ ઇન્ડિયન વર્ડ્ઝ′ પુસ્તક પ્રેમના પ્રતીકરૂપે ભેટ આપ્યું. ૧૯૫૬માં કવિની કલ્પનાની એક પાંખ કપાઈ. પત્નીનું અવસાન થયું પણ કાયમી સ્મૃતિમાં એક પુત્રી વિદ્યા આજે વિદ્યમાન છે, જેમની વય આજે ૪૫ વર્ષની છે. દિનકરભાઈને શશીકાન્ત, ઉષાકાન્ત, ડૉ. કપિલભાઈ અને નાના હસમુખભાઈ (જાદુગર બેલી) એમ ચાર ભાઈઓ અને ગુણિયલબહેન અને સરોજબહેન એમ બે બહેનો હતી. “કલા એટલે સૌંદર્યસર્જન અને સૌંદર્ય એટલે સંવાદિતા જ્યાં સંવાદિતા નથી ત્યાં સૌંદર્ય નથી અને કલામાં સૌંદર્યનું જતન નથી તે કલા નથી.” તેમણે કલા અને સૌંદર્ય વિષયક ૨૦૦ પંખીના લેખો તથા ‘મરણ પછીનું જીવન’ તથા ખગોળના લેખો પણ આપ્યા છે. મીનપિયાસીની કલમે લખાયેલું પંખીઓનું અવલોકન વાંચવા જેવું છે. રંગીન તસ્વીરો સાથેનું પક્ષીઓનું પુસ્તક, જે માહિતી ખાતાએ પ્રગટ કર્યું છે. અષાઢી–કંઠના ગુજરાતના લોકગાયક હેમુ ગઢવી ઝાલાવાડની પવિત્ર પાંચાળ ભૂમિમાં માંડ ૨૦૦ માણસોની વસ્તી ધરાવતા ઢાંકણિયા ગામમાં ૧૯૨૯ની ચોથી સપ્ટેમ્બરે રનુ શાખાના ચારણ નાનાભાઈના આંગણે કસુંબલ કંઠના હેમુભાઈનો જન્મ થયો હતો. Page #834 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ધન્ય ધરા પિતા સરળ સ્વભાવના. સામાન્ય ખેતી કરીને ગુજરાન પ્રતિનિધિ તરીકે દિલ્હી દૂરદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે મોકલેલા. ચલાવે. પ્રાથમિક અભ્યાસ માટે શાળા નહોતી. હેમુભાઈને તે વખતે પંડિત રવિશંકરનું સિતારવાદન, વૈજયંતિમાલાનું નૃત્ય ફઈબાને ગામ સાણંદ ભણવા મૂક્યા, પરંતુ અભ્યાસ થઈ શક્યો અને હેમુભાઈનું સંગીત એક સાથે રજૂ થયાં હતાં. નહીં. ફરી પિતાના ખેતીના કામમાં લાગી ગયા. સૌપ્રથમ લોકગીતને રેડિયો પર વહેતું કરનાર હેમુભાઈ. ઢાંકણિયા ગામને ચોરે ડાયરો જામે. સૂરીલો કંઠ સૌને ચારણી છંદને સંગીતના તાલે ગાનાર હેમુભાઈ જ્યારે પુરુષોથી ખુશખુશાલ કરી દે. મામા પશુદાનભાઈ અને કરણદાનભાઈનું લોકગીતો ગવાતાં નહીં ત્યારે હેમુભાઈએ તાલ સાથે ગાતા. ધ્યાન ગયું. હેમુભાઈ માટે વિચારતા જ હતા. યોગાનુયોગ પોતાની હિઝ માસ્ટર્સ વોઇસ કંપનીએ હેમુભાઈનાં ગીતોની નાટકમંડળીમાં એક્ટર તરીકે રૂ. ૧પના પગારે જોડી દીધા. અનેક રેકોર્ડ પ્રગટ કરી છે. એકાદ વરસ કામ કર્યું. પછી શેઠ વજુભાઈ તથા હેમુભાઈ, ૧૯૯૫ની ૨૦મી ઓગષ્ટના જન્માષ્ટમીના બાપાલાલ દેસાઈની કંપનીમાં મહિના રૂા. ૫૧ના વેતનથી દિવસે રજપૂતજ્ઞાતિનાં રાસગીતો રેકોર્ડ કરવા પડધરી ગયેલા. જોડાયા. હાજીભાઈ સાથે હતા. ગીત પૂરું થવા આવ્યું એટલે લય વધારવા તે વખતના આકાશવાણીના અધિકારી શ્રી ગિજુભાઈ | હેમુભાઈએ હાજીભાઈને ઇશારો કર્યો. ગીત જાણ્યું હતું. ત્યાં વ્યાસ, ચંદ્રકાન્ત ભટ્ટ, ચિત્તરંજન રાજા આ બધા અધિકારીઓ- અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો ને હેમુભાઈ ઢળી પડ્યા. સાથીઓ મળીને કામ કરતા. ૧૯૫૫માં આકાશવાણી સ્વર્ગની ગાંધર્વસભામાં એક સ્વર ખૂટતો હતો–બોલાવી લીધો. રાજકોટની શરૂઆત થઈ, જાણે કે હેમુભાઈના સ્વર માટે જ હેમુભાઈને પાંચ પુત્રો છે સ્વ. જિતુભાઈ, બિહારીભાઈ, આકાશવાણીની રાહ જોવાઈ રહી હશે. ૧૯૫૬માં તાનપુરાના રાજેન્દ્રભાઈ અને નાના અનિલ ગઢવી.. કલાકાર તરીકે જોડાયા. અભ્યાસ ફક્ત પાંચ ચોપડી અને સાહિત્યકાર દુર્ગેશ શુકલ આસિસ્ટન્ટ રેડિયો ડાયરેક્ટરના પદ સુધી પહોંચ્યા. આકાશવાણીનું ક્ષેત્ર એટલે ગામ કે શહેરનો ખૂણેખૂણો. વાર્તાકાર, નાટ્યકાર અને કવિ દુર્ગેશ હેમુભાઈનો લોકપરિચય પછી વધ્યો. આકાશવાણી પર કાર્યક્રમનું તુલજાશંકર શુક્લ. તેમનો જન્મ રાણપુર (જિ. નિર્માણ થાય અને તે દ્વારા ગુજરાતની લોકસંસ્કૃતિ-સંસ્કાર અમદાવાદ) મુકામે તા. ૯ સપ્ટેમ્બરલોકઢાળનાં ગીતો-લોકગીતોને દુનિયાભરનાં લોકો સમક્ષ રજૂ ૧૯૧૧માં થયેલો. કર્યા. આ માટે હેમુભાઈએ ગામડાંઓ ખૂંદી-ખૂંદીને ગીતો, વરસો પહેલાં તેઓ મુંબઈ ગયેલા. રાસડાઓ, કથાઓ શોધવા માંડ્યાં. રેકોર્ડિંગનાં સાધનો સાથે તેમનું મૂળ વતન વઢવાણ શહેર છે. માતુશ્રી મોંઘીબહેન સાથે આકાશવાણીની ટીમ સાથે હેમુભાઈ દૂરદૂર છેવાડાનાં ગામોમાં પછીથી વઢવાણ રહેતા. જતા અને મૂળસ્વરૂપે લોકઢાળોનું રેકોર્ડિંગ કરતા. ઢાળને અનુરૂપ તેમણે એકાંકી સંગ્રહો આપ્યા છે. “પૃથ્વીનાં આંસુ” ભાવ અને રંગ ઉમેરીને કાર્યક્રમ બનાવતા. પછી જ્યારે (૧૯૪૨), “ઉત્સવિકા' (૧૯૪૯), ‘ઉલ્લાસિકા' (૧૯૫૬) શ્રી આકાશવાણી પર રજૂ થતાં ત્યારે આકાશવાણી પર શ્રોતાઓના દુર્ગેશ શુક્લનું ઉપનામ “નિરંજન’ શુક્લ હતું. વાર્તાકાર તરીકે પત્રોનો ધોધ વહેતો. અરે હેમુભાઈના કંઠે ગવાયેલાં કોઈ ગીત પણ પ્રદાન કરેલું છે. “પૂજાનાં ફૂલ' (૧૯૩૪), ‘છાયા” કે નાટક-સંગીતિકા કે રૂપકો માટે આજની તારીખે પણ જો પત્રો (૧૯૩૭), ‘પલ્લવ' (૧૯૪૦), ‘સજીવન ઝરણાં' (૧૯૫૭). આવતા હોય તો, ત્યારે તો હેમુભાઈ આકાશવાણીના હેમનો હાર ૧૯૩૫માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે ભાવનગરથી હતા. મેઘાણી બહુ જીવ્યા નહીં પણ તેમનાં બધાં જ ગીતો અને લોકગીતોને હેમુભાઈએ ગાયાં. સંગીત-નાટિકાઓ આપી. બી.એ. થયા બાદ ૧૯૩૮થી ૧૯૪૯ના ગાળામાં મુંબઈની ભજનો અને લોકઢાળો આપ્યાં. શાળાઓમાં શિક્ષક તરીકે રહ્યા પછી લેખનનો મુખ્ય વ્યવસાય સ્વીકાર્યો હતો. મેઘાણીની વાર્તાઓને સંગીતના તાલે વહેતી મૂકી. ૧૯૪૪માં ‘ઉર્વશી અને યાત્રી’ નામનું સંવાદકાવ્ય રચ્યું. હેમુભાઈને ગુજરાત સરકારે ગુજરાતી કલાકારના કતિ' (૧૯૪૯)માં રચ્યું. જેમાંનાં ત્રીસ જેટલાં કાવ્યો ડો. Jain Education Intemational Page #835 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૨૫ વસંત અવસરેના' મરાઠી કાવ્યોનો અનુવાદ છે, જે તેમના ગાઢ “સૌરાષ્ટ્રની રસધાર' પાંચ ભાગમાં પ્રકાશિત કરીને મૂકી. મેઘાણી મિત્ર હતા. પાસે બુલંદ કંઠ હતો. ભૂંસાતાં જતાં લોકગીતો-લોકઢાળનાં દુર્ગેશભાઈએ બાળસાહિત્યમાં પણ પ્રદાન કર્યું છે. ગીતો-ભજનો-દુહાઓ-લોકવાર્તાઓ-વ્રતો-પ્રેમ-શૌર્ય ખાનદાનીની વેધક વાતોને એકત્ર કરી, લોકગીતો ‘રઢિયાળી તેમને વર્ષ ૨૦૦૫માં ચં.ચી. મહેતા એવોર્ડ પ્રદાન રાત'માં આપ્યાં. લગ્નગીતોનું સંપાદન “ચૂંદડી' ભાગ ૧-૨માં થયેલો. દુર્ગેશ શુક્લનાં લગ્ન અમદાવાદ ખાતે ૧૯૫૧માં ‘કિલ્લોલ', ‘વેણીનાં ફૂલ’ અને ‘યુગવંદના' જેવાં ગીતોના ગાનાર વસંતબહેન સાથે થયેલાં. ૧૯૭૬માં વસુબહેનનું અવસાન થયું કવિ શુષ્ક કવિ-પત્રકાર નહોતા. સ્વાતંત્ર્યચળવળ સમયે ‘સિંધુડો' ત્યારે ખૂબ ભાંગી પડેલા. દુર્ગેશભાઈ ૧૯૫૫માં સુરેન્દ્રનગરના લલકાર્યો, જે પુસ્તક અંગ્રેજ સરકારે જપ્ત કરેલું. સૌરાષ્ટ્રપત્ર અને સમય' સાપ્તાહિકમાં સંપાદક તરીકે રહેલા. સાહિત્યકાર દુર્ગેશ રોશની” પછીથી “ફૂલછાબ” નામ રાખવા પડેલાં. શુક્લ એ ૯૪ વર્ષની જૈફ વયે તા. ૧૩ જાન્યુઆરી-૨૦૦૬માં ચિરવિદાય લીધી. ૧૯૩૦માં તેમની ધરપકડ થઈ. ધંધુકાની કોર્ટમાં ઊભેલાં મેઘાણીને જ્યારે ન્યાયાધીશ ઇસરાનીએ પૂછયું : “બચાવમાં કવિ-લેખક અને સભાસંચાલક તરીકે ખૂબ જાણીતા તમારે કાંઈ કહેવું છે?” ત્યારે કોર્ટ-કમ્પાઉન્ડમાં ઊભેલાં હજારો એવા તુષાર શુક્લ તેઓના જયેષ્ઠપુત્ર છે, જે આકાશવાણીમાં લોકોની કાન્તીમાં મેઘાણીએ નિયામક હતા અને નિવૃત્તિ લીધી. “હજારો વર્ષની અમારી જૂની વેદનાઓ અમદાવાદ સ્ટેડિયમ પાસે આવેલી સૂર્યોદય સોસાયટીમાં કલેજાં ચીરતી કંપાવતી અમ ભય કથાઓ.” તેમનું નિવાસસ્થાન હતું. બુલંદ સ્વરે ગાયું. દુનિયાના ઇતિહાસમાં આ પ્રથમ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ઘટના છે કે કોઈ કવિએ પોતાની કેફિયત કવિતા દ્વારા વ્યક્ત મહાત્મા ગાંધીએ જેમને “રાષ્ટ્રીય કરી હોય! તે પણ ફરિયાદીરૂપે! ન્યાયાધીશે ધ્રૂજતા હાથે સજા શાયર' કહ્યા તે ઝવેરચંદ મેઘાણીનો જન્મ તો ફટકારી.....પણ આંખમાં આંસુ સાથે નોકરીમાંથી રાજીનામું (હવે ૨૮ ઓગષ્ટ ૧૮૯૬)ના રોજ મૂકી દીધું. ચોટીલામાં થયો હતો. મેઘાણી ભાવનાશીલ ગદ્યકાર હતા. સોરઠની ધરતીની ઝવેરચંદ મેઘાણીનું મૂળ વતન સોડમ તેમની કૃતિઓમાં મઘમઘે છે. “રા' ગંગાજળિયો', (ભાયાણીનું) બગસરા. પિતા કાલીદાસ મેઘાણી જે તે વખતમાં ગુજરાતનો જય', “સમરાંગણ' જેવી ઐતિહાસિક નવલકથાઓ પોલીસખાતામાં નોકરી કરતા. માતાનું નામ ધોળીબા અને પત્ની આપી. “વેવિશાળ', “તુલસીક્યારો', ‘નિરંજન', “સોરઠ તારાં દમયંતીબહેન. વહેતાં પાણી' પ્રવર્તમાન સમાજલક્ષી કૃતિ આપી. “અપરાધી’ એમની અનુવાદશક્તિનો નમૂનો છે. મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ અમરેલી, રાજકોટ અને સૌરાષ્ટ્રનું સંશોધન-સંપાદન અને લોકસાહિત્યનો સાચો વઢવાણમાં લીધું. આજ રીતે તેમની બાલ્યાવસ્થા પણ પિતાની પરિચય કરાવનાર મેઘાણીને પ્રથમ “રણજિતરામ સુવર્ણચંદ્રક' અવારનવાર બદલીઓ થતાં ગામેગામ જવાનું થતાં લાખાપાદર, મળ્યો. ઝીંઝુવાડા, બગસરા, દાઠામાં પસાર થઈ. એ જ રીતે જૂનાગઢ અને ભાવનગર–શામળદાસ કોલેજમાં અંગ્રેજી-સંસ્કૃત વિષયો રાજકોટ ૧૯૩૬માં સાહિત્યસભાના પ્રમુખસ્થાને મળેલા સાથે બી.એ. થયા. સંમેલનમાં બે હજાર ચારણોની હાજરી હતી. સભાસ્થાનેથી બોલવાનું કહ્યું પણ કોઈ ઊભા ન થતા છેવટે મેઘાણીને કહેવામાં મેઘાણી રાણપુર આવીને સૌરાષ્ટ્ર પત્ર સંભાળે છે. એમાં આવતા એક મારવાડી ગીતથી શરૂઆત કરી. પૂરા બે કલાક એમનું પત્રકારત્વ પણ ખીલે છે. દર અઠવાડિયે મેઘાણી લોકસાહિત્યના સંશોધનઅર્થે વાતો મેળવવા તંત્રી તરીકે પણ વક્તવ્ય આપ્યું. સભા ડોલતી રહી. ચારણોના હોકા ઠરી ગયેલા. ત્યારે લીંબડી રાજકવિ શંકરદાનજી ઊભા થઈ મેઘાણીને ભેટી ખજાનો મેળવવા સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં ગામડે-ગામડે પડ્યા. કહે “ખરો કળજુગ આવ્યો છે” “કેમ!” તો કહે “એક રઝળપાટ વેઠીને પણ જે શુદ્ધ સાહિત્યનાં મોતી લઈ આવ્યા તે વાણિયો બોલે ને બે હજાર ચારણો ઘેટાંની જેમ સાંભળી રહે!” Jain Education Intemational ducation Intermational Page #836 -------------------------------------------------------------------------- ________________ ૮૨૬ ધન્ય ધરા એ કળજુગ નહીં તો બીજું શું? ત્યારે વિનમ્રભાવે મેઘાણીએ નોકરી સ્વીકારી પણ ભજન સાથે લત લાગેલી. નોકરી સાથે કહેલું-“તો ચારણોનો, ચારણી સાહિત્યને ઘરે ઘરે તાલમેલ ન બેઠો. નોકરી છૂટી ગઈ અને ભજનશરણે બેઠા. પહોંચાડનાર ટપાલી છું. આ બધું તો તમારું જ છે.” હલકભર્યો કંઠ, મીઠાશ તો હતી જ. ભજનિક તરીકે ઘણી નામના | મેઘાણી સ્વર અને શબ્દના પરખંદા હતા. મહાત્મા મેળવી. ગાંધીને ક્યારેય અગાઉ નહીં મળનાર કવિએ “છેલ્લો કટોરો' ૧૯૮૫માં ડોલરદાનને મારો ઝીલણિયો....મારો ભેરુલખીને ત્રીસની ગોળમેજીમાં જતા ગાંધીજીને ગાંધીના કહીને સંબોધતા મિત્ર બાબુભાઈ રાણપુરાની સાથે જ ફ્રાન્સના મનોમંથનને આલેખ્યું. ગીત વાંચીને મહાત્માએ “રાષ્ટ્રીય શાયર'નું ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા'માં ભારત સરકારે જે કલાકારો મોકલ્યા બિરુદ આપ્યું. તેમાં ડોલરભાઈ પણ પસંદ થયેલા. ૧૯૮૭માં રશિયાના મોસ્કો જીવનના બહુ જ અલ્પ સમયમાં એકલા હાથે રઝળપાટ અને લેનિનગ્રેડ ખાતેના ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા'માં પણ ગયા. વેઠીને વેરાન વચ્ચે સંપાદન-સંશોધન અને સર્જન કર્યું. હજારો સ્વ. રાજીવગાંધી અને ગોર્બોચવ સહિત લાખો લોકોએ તેમને વર્ષમાં એકાદ મેઘાણી જ આવું કાર્ય કરી શકે. સાંભળ્યા. ૧૯૯૧માં જર્મનીમાં મ્યુઝિકલ વિલેઝમાં પણ સંશોધનકાર્યની ‘ગીતા' જેવાં ટાંચણનાં પાનાં' અને નિમંત્રણ મળ્યું. ઇંગ્લેન્ડની સફર કરી. છેલ્લે જુલાઈ-૯૨માં ‘પરકમ્મા’ પુસ્તકો મેઘાણીને સમજવા વાંચવા જેવાં છે. લંડનની “ધ સાઉથ બેંક સેન્ટર’ સંસ્થાના સ્પિરિટ ઓફ અર્થ માટે પણ ડોલર ગઢવીની પસંદગી થઈ હતી. જીવનના અંત સમયે પણ “દક્ષિણ ગુજરાતનાં લોકગીતો’ પણ વિશે વ્યાખ્યાન આપેલું. માત્ર પચાસ વરસનું આયુષ્ય અને સો તેમના કંઠે ભજનમાં રામગરી, પ્રભાતિયાં અને જેટલાં પુસ્તકો લખીને મેઘાણીએ વિદાય લીધી. એ દિવસ હતો રામદેવપીરની સાવળ ખૂબ વહેતા અને તેમાંથી ખૂબ નામના ૯મી માર્ચ–૧૯૪૭. મળી. આકાશવાણી રાજકોટના માન્ય કલાકાર હતા. તેમણે લોકગાયક : ડોલરદાન ગઢવી તરણેતર, “મ્યુઝિશિયન્સ ઓફ ગુજરાત”, “કચ્છનું રંગાટીકામ” જેવા દસ્તાવેજી ચિત્રોમાં કંઠ આપ્યો છે. “સરદાર પટેલ’ ફિલ્મમાં લોકગીતો અને ભાંગતી રાતના ભજન વઢવાણના ફૂલચંદભાઈ શાહનું બનાવેલું-“ડંકો વાગ્યો રે લડવૈયા ગાનારા એ ડોલરદાન ગઢવી. શૂરા જાગજો રે” ગીત ડોલરભાઈએ ગાયું છે. લોકગીતોનાંમાતા આઈબાબહેન, પિતા રતિદાન લોકઢાળનાં ગીતોના રચયિતા પણ છે. ગઢવીને ત્યાં ડોલરભાઈનો જન્મ થયો. પિતા સ્વ. ડોલર ગઢવી ઉર્ફે દેવગિરીબાપુએ જીવનના છેલ્લા પોલીસપટેલ હતા. વાંકાનેર એ જન્મભૂમિનું વર્ષમાં ભગવા ધારણ કરી સદ્ગુરુ શ્રી બુદ્ધગિરિબાપુના ગામ. સાંનિધ્યમાં ચીરોડા (ઠાંગો-ચોટીલા) ખાતે ભજનભાવમાં લીન નાનપણથી જ ભજન ગાવાં–સાંભળવાનો શોખ. પિતા રહી પ્રાણ છોડ્યા હતા. પણ ભજન ગાતા એટલે પિતાનો વારસો પણ ખરો. કુટુંબની આર્થિક સંકડામણ–પિતાની બિમારી અને અવસાન થતાં મોટા સુરેન્દ્રનગરમાં હરસિદ્ધનગર, દાળમિલ રોડ પરના પુત્ર તરીકે સઘળી જવાબદારી આવી પડી. અભ્યાસ છૂટી ગયો. ભાડાના મકાનમાં રહેતા. વાંકાનેર પણ છોડ્યું. મોસાળ ધ્રાંગધ્રામાં કુટુંબ આવી ગયું. લોકકલાકાર શ્રી પુંજલ રબારી બાલકદાસ સાધુની ચાની હોટલમાં ડોલરભાઈ નોકરી અર્થે રહી (ભાડકા) ગયા. નાનાશ્રી જીવણલાલ ઝીબ્બા. ધ્રાંગધ્રાના રાજકવિ હતા. મામા દેવીદાન ચારણ જ્ઞાતિમાં સારા કેળવણીકાર હતા. સારા છેલ્લાં પચાસ વર્ષથી લોકકલાક્ષેત્રે એક ક્રિકેટર પણ હતા. ડોલરભાઈ કિશોરાવસ્થાની તોફાન-મસ્તી અને નામ અણમોલ રહ્યું છે. કવિ કાગ, મેરુભા તે પરત્વે મામાની ખેલદિલીને ક્યારેય ભૂલ્યા નહોતા. ગઢવી અને હેમુભાઈ જ્યારે ડાયરા ગજવતા યુવાનીના ઉંબરે પગ મૂકતાં ડોલરભાઈ ધ્રાંગધ્રાથી ત્યારે પુંજલભાઈ પણ પોતાની આગવી સૂઝથી સુરેન્દ્રનગર આવ્યા. પાંચ રૂપિયાના પગારથી (રોજ) રાતપાળીની ડાયરામાં લોકકલા પીરસતા. તેમનો જન્મ તા. ૧૩ એપ્રિલ વઢવાણ મુકામે થયેલો. પિતા રણછોડભાઈ રબારી Jain Education Intemational ucation Intermational Page #837 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અને માતા કુંવરબહેન રણછોડભાઈ રબારી. તેમનાં પત્ની મધુબહેન છે. શાળાંત પાસ પુંજલભાઈ વાક્છટા, કવિત્વશક્તિ અને હવે કથાકાર તરીકે પ્રતિભાવંત છે. લોકરામાયણ દરમ્યાન સમાજમાંથી અંધશ્રદ્ધા-વહેમ જાય, કંકાસ જાય અને મધુરો પરિવાર કોળાય એવા સહેતુના હિમાયતી છે. નાનપણથી ભણાવવાનો શોખ. હિરશંકરદાદા પાસે ભણેલાં. મેઘાણીનાં પુસ્તકો વાંચ્યાં અને તેમનામાં રહેલો કલાકારનો જીવ મહોરી ઊઠ્યો. પુંજલભાઈને વર્ષ ૨૦૦૪-૨૦૦૫નો (શિક્ષણની પ્રવૃત્તિઓ માટે) ‘ચંદ્રકાન્ત અંજારિયા મેમોરિયલ રિસર્ચ એવોર્ડ' પ્રદાન થયેલો છે. એજ રીતે ‘કવિ દુલા કાગ' એવોર્ડ, જે લોકસાહિત્ય માટે પ્રખર રામાયણી શ્રી મોરારિબાપુના વરદ્ હસ્તે મળ્યો છે. પુંજલભાઈ લોકકલાકાર, કથાકાર અને વઢવાણ સાથે કચ્છમાં રબારી-માલધારી સમાજના શૈક્ષણિક-ઉત્કર્ષ માટે જાણે કે મશાલચી બન્યા છે! તેમનું વૈચારિક ભાથું એટલે દુલાકાગ, મોરારિબાપુ, મેઘાણીજી, કવિ મીનપિયાસી અને દુલેરાય કારાણી છે. લેખની પણ એટલી જ પ્રબળ છે. ત્રોફાવો રૂડાં ત્રાજવાં' એ પુસ્તિકામાં આલેખાયેલા પ્રસંગો વાંચવા જેવા છે, જેની પ્રસ્તાવના અલગારી વિ મકરંદભાઈએ લખી આપી છે. ધન્ય ધરા ધન્ય લોક’ પુસ્તિકાની પ્રસ્તાવના દર્શકજીએ લખી આપી છે. છંદ-દોહા-સોરઠામાં એમની વનશક્તિ બરાબર ખીલી છે. ‘ભજા તોયે ભેળિયાવાળી'માં ચારણી છંદો અને દોહરાઓમાં લખાયેલા આ પુસ્તકની પ્રસ્તાવના વિદ્વાન શ્રી ડો. બળવંત જાનીએ લખી છે. આમ તો વઢવાણમાં જે કાંઈ કથાઓ થઈ તે વ્યવસ્થાસંચાલનમાં અગ્રસ્થાને પુંજલભાઈ રહ્યા છે. પછી તે મોરારિબાપુ હોય કે ધાર્મિકલાલ પંડ્યા હોય! ૧૯૮૫માં બદ્રીનાથમાં મોરારિબાપુની કથા પ્રસંગે ભાવકોની ઉતારા–રસોડાની વ્યવસ્થા સંભાળેલી અને ઉઘાડા પગે આ યાત્રા કરેલી. પુંજલભાઈ આકાશવાણી-રાજકોટના (લોકગીત)ના માન્ય કલાકાર છે. E.T.V. ગુજરાતીમાં વિશિષ્ટ વ્યક્તિઓની પરિચયાત્મક શ્રેણીમાં પુંજલભાઈ ઝળકેલા છે. માલધારી મંગલ-મંદિર ટ્રસ્ટ, ભુજોડી તા. ભૂજ-કચ્છમાં ખરેખર મંગલમંદિર ઊભું કર્યું છે અને તેનું સંચાલન કરે છે. અનેક વખત લોકડાયરાઓમાં લોકસમાજની સંસ્કારિતાની શગ ને પ્રગટાવતા રહેલા એક લોકકલાકાર. વઢવાણ ‘શ્રદ્ધા’–હોટેલ વ્યવસાય સાથે જોડાયેલા છે. સાહિત્યકાર શ્રી કુમારપાળ દેસાઈ પ્રખ્યાત સાહિત્યકાર ‘જયભિખ્ખુ’, બાલાચંદ દીપચંદ દેસાઈ તેમના પિતાશ્રી થાય. સાયલા તેમનું વતન. ૯૦ છેલ્લાં ૪૦ વર્ષથી પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્યસર્જન કરીને ડૉ. કુમારપાળ દેસાઈએ માત્ર રાજ્ય કે સૌરાષ્ટ્રમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા મેળવી છે. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા અને સંસ્કૃતિ——વિચારક તરીકેનું અધ્યાત્મજ્ઞાનનું ઉત્તમ સાહિત્ય સુવાસ ફેલાવતું રહ્યું છે. વિવેચન, ચરિત્ર, સંìધન, ચિંતન, અનુવાદ, પ્રૌઢ સાહિત્ય, નવલિકા, ધર્મબોધ વગેરે વિશે ૧૦૦થી પણ વધુ ગ્રંથો લખ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશેના તેમનાં પ્રવચનોએ આં.રા. ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પણ સંયોજક છે. શ્રી કુમારપાળભાઈ વિષે આ ગ્રંથમાં જ અન્ય એક લેખમાળામાં વિસ્તૃત પરિચય પ્રગટ થયો છે. કવિ શ્રી ગોવિંદભાઈ પાલિયા ચારણની પરંપરામાં આજે એક નવોદિત નામ કવિશ્રી ગોવિંદ પાલિયાનું છે. ઉચ્ચ શિક્ષણ તો કાંઈ લીધું નથી, પરંતુ હૃદયતલમાં કવિતાની જે સરવાણી વહે છે તેને તેમણે પોતાની કલમે જ આલેખીને આજના વર્તમાન ભાવકને તેનો રસાસ્વાદ કરાવ્યો છે. યુવક–મહોત્સવ, જાહેર (સાંસ્કૃતિક) યોજાતા સમારંભોમાં, ડાયરાઓમાં તેઓએ અનેકવાર ભાગ લઈને સફળતા મેળવી છે. દુહા-છંદ, લોકવાર્તા, કાવ્યસ્પર્ધા એમ વિવિધ રીતે યુવક–મહોત્સવમાં છેક રાજ્યકક્ષા સુધી પ્રથમ ચરણમાં સફળતા મેળવી છે. મૂળ વતન તો ચોટીલા તાલુકાનું રૂપાવટી ગામ. માતા પુનબાઈ અને પિતા લાભુભાઈ. આજે પણ ગાયો-ભેંસો ચરાવવાનું માલધારી–કર્મ તેઓ Page #838 -------------------------------------------------------------------------- ________________ ૮૨૮ ધન્ય ધરા કરી રહ્યા છે. ત્યારે વગડામાં પશુઓને ચરાવતા અને પોતાના દોહરાથી ધરતી અને આભ ગજવતા કવિ પાલરવની યાદ આવ્યા વગર રહે નહીં. પોતાના હૈયામાંથી જ સંવેદના નીકળે તેને શબ્દદેહ મૂકીને રજૂ કરવી. કામ તો બહુ સરળ છે પણ તેને સાંભળનાર બહુશ્રુત વિદ્વાનો આગળ કંઠ, કહેણી અને કવિતાનો સુભગ સમન્વય ઘણીવાર કવિ કાગ અને મેરુભાનું સ્મરણ કરાવે છે. રામાયણમાંથી ચોટદાર પ્રસંગો પર કાવ્યકંડિકાઓ રચીને જ્યારે રજૂ કરતા હોય ત્યારે થાય કે ચારણી સાહિત્ય પરંપરાને શ્રી ગોવિંદભાઈ પાલિયા જેવા કવિઓ અક્ષત રાખશે. આણંદપુર- ભાડલાની પ્રાથમિક શાળમાં માત્ર છ ધોરણ ભણેલા શ્રી પાલિયા દુહા-છંદના આકાશવાણી કલાકાર છે. ચારણી સાહિત્યના ૨૪ મુખ્ય પ્રકાર છે પરંતુ તેઓએ તમામ પ્રકારમાં ખેડાણ કરેલું છે. . પાલરવ કવિના ‘તને સ્વર્ગ ભુલાવું શામળા'ના સામા પ્રત્યુત્તર રૂપે વીસેક દુહાઓ લખ્યા છે. કવિ પાલિયા, જેઓ કવિ પાલરવના વંશના છે. મેદની ડોલાવનારા શ્રી અનુદાન ગઢવી અનુદાન ગઢવી. ધ્રાંગધ્રા તાબાનું ગામ બાવળી. તે તેમની જન્મભૂમિનું ગામ. તેઓના કહેવા મુજબ મહારાણા પ્રતાપના “અશ્વ ચેતકની યાદ સાથે સંકળાયેલું ગામ. આજે પણ પથ્થરથી બાંધેલા અશ્વશાળાના જૂના ખંડેરો મોજૂદ છે. તેમજ નાંદણ શાખાના ચારણો ગાયોની વહારે ચઢેલા તેના ૨૭ પાળિયાઓ ઊભા છે. ચેતકની માનું નામ બાવળી' હતું. તેના પરથી ગામ બાવળી નામ પડ્યું કહેવાય છે. તેમના પિતાશ્રી દેવદાનભાઈ રેલ્વે વિભાગમાં હતા. ચારણી સાહિત્યના ઊંડા અભ્યાસી છે. માતા વાલાબાઈનાં દર્શન કરીને એટલું તો કહી શકાય કે અનુદાનભાઈ જેવા પુત્રોએ આવી | માતાના ખોળે જન્મ લીધો તે બહુ ભાગ્યશાળી કહેવાય. અનુદાનભાઈનો જન્મ ૧૧-૪-૧૯૭૪ના રોજ બાવળી ગામે. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. કદાચ અભ્યાસ છોડી દીધો અને ઝંપલાવ્યું. પોતાના કુળને વરેલી ચારણ શૈલીની રજૂઆતની કળામાં–આજે તો સોળે કળાએ ખીલે છે. આજના પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને પણ એક માર્ગદર્શકની ભૂમિકા પૂરી પાડતા અનુદાનભાઈ ઝાલાવાડી ધરતીનું ઘરેણું છે. આજે સામાન્યસભા-જનરંજનનું સ્થાન ડાયરામાં ગોઠવાયું છે, પરંતુ અનુદાનભાઈએ પોતાની આગવી કળાને જાળવી રાખી છે. છીછરું સાહિત્ય તેમની પાસેથી ન મળે. સંસ્કૃત સુભાષિતો કે વેદજ્ઞાનની લગોલગ બેસી શકે તેવું ચારણી સાહિત્ય અને રસપ્રદ પ્રસંગોનો ખજાનો તેમની રસાળ જીભે સાંભળવા મળે. તેમણે રાજસ્થાનમાં હિંગળી ભાષાનો અભ્યાસ કરેલો છે. ડિંગળી ભાષા-કવિ સંમેલનમાં તેમની પ્રશંસા થયેલી. એક યુવાનીની ઉંમરમાં કોઈક જ દિવસ એવો હશે કે તેમણે કાર્યક્રમ આપ્યો નહીં હોય! ગુજરાતમાં, મુંબઈમાં, રાજસ્થાનમાં અને હૈદ્રાબાદમાં કાર્યક્રમો આપીને મેદની ડોલાવી છે. તેઓએ પીઠડમાના ૧૧ સારસી–હરિગીત છંદો લખ્યા છે. કંકુમાં વિશે ૨૫ વર્ણસગાઈવાળાં-ભાવગીતો લખ્યાં છે. હાલ તેઓ કેવળ જૈનમંત્ર નવકાર પર બૃહદ ગ્રંથ લખી રહ્યા છે.. રામભાઈ ભરવાડ શ્રી રામભાઈ રૂપાભાઈ ભરવાડ, એટલે પાંચાળી ધરતીનું, લોકસંસ્કૃતિનું, લોકભરત કળાનું છત્રીરૂપે પ્રગટતું એક વ્યક્તિત્વ. તેમનો જન્મ ચૂડા તાબેના ભૃગુપુર ગામે તા. ૧-૧-૧૯૬૧ના રોજ થયેલો. એસ.એસ.સી પછી (૧૯૮૧)માં પી.ટી.સી.ની પ્રાથમિક શિક્ષકની ફરજ સજ્જતા મેળવીને અત્યારે સુરેન્દ્રનગરની વડનગર-દૂધરેજ પ્રાથમિકશાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. લોકસાહિત્યના રસિક હોઈને અનેક જાહેર કાર્યક્રમો આપવા તથા “સભા-સંચાલન'ની પણ કુશળતા ધરાવે છે. ગુજરાતી ચલચિત્ર ક્ષેત્રે-“વાંસળને કાંઠે', “નહીં રે લજાવું તારી ચૂંદડી', “દીકરી, દરિયાની માછલી’, ‘અધૂરા અરમાન', જેમાં વાર્તા-પટકથા લેખક અને ગીતકાર તરીકે યોગદાન આપેલું છે. ‘વીર વિહળ' (અણનમ માથાં) પરથી ચિત્રાંકન ગુજરાતીમાં “આયો રે ફાગણ આયો રે' ગીતમાં અભિનયકલાનાં ઓજસ પાથર્યા છે. છેલ્લા એક દસકાથી આંતરરાષ્ટ્રીય વિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો-જેમાં “છત્રી' સાથેના ગોપાલક યુવાન એટલે રામભાઈ ભરવાડ. અનેકવાર તેમણે “છત્રી-હરીફાઈમાં Jain Education Intemational Page #839 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૨૯ પ્રથમ સ્થાને રહીને ભરતકલાનાં દર્શનની ખ્યાતિ વધારી છે. કંઠની બક્ષિસ હોઈ દુહા-છંદની જાહેર સ્પર્ધામાં, વેશભૂષા સ્પર્ધામાં અનેકવાર મુખ્યમંત્રીના હસ્તે પુરસ્કારો પ્રાપ્ત કરેલા છે. દૂરદર્શન પરથી રજૂ થતાં “રા'માં તેઓ ઝળકેલા છે. પ્રાથમિક શિક્ષક સંઘ, ભાતીગળ છત્ર-સુશોભન મંડળ, તરણેતર યુવક મંડળ એમ વિવિધ મંડળો સાથે તેઓ સંકળાયેલા છે. લોકસાહિત્યકાર અને કચકડાના કસબી મનુભાઈ ગઢવી સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ એટલે કે જાણે લોકસાહિત્યના સ્વાતિનાં મોતી નીપજાવતું ગામ, જેમાં ત્રણેક પરિચય તો આ ગામના નામ સાથે જોડાયેલા છે! હાલ મુંબઈ સ્થિત એવા મનુભાઈએ માત્ર ગુજરાત નહીં પણ દેશ-પરદેશમાં પોતાની ખ્યાતિ ફેલાવી છે. દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર પિતા નટવરસિંહ મિસણના આંગણે તેમનો જન્મ થયેલો. આજે ૮૦ વર્ષની જૈફ વયે પહોંચેલા મનુભાઈ નવાજૂના જમાનાના સંધ્યાકાળે ઊભા છે. માતા સાયબા રાજસીતાપુરમાં જ રહેતા અને મનુભાઈ વતનભૂમિમાં બે–ચાર મહિના એક આંટો અવશ્ય આવી જાય છે. હમણાં જ માતા સાયબાનું અવસાન થયું. લોકસાહિત્ય, લોકવાર્તાકથક અને ગુજરાતી ચલચિત્ર ક્ષેત્રે સામાજિક-ઐતિહાસિક અને સૌરાષ્ટ્રની અણમોલ સંસ્કૃતિને પડદા પર ચિત્રિત કરનાર તરીકે મનુભાઈને અવશ્ય યાદ કરવા જ પડે. આમ તો લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના મર્મવેધુ છે. રામાયણ-જૈન સાહિત્ય તથા આચાર્ય રજનીશની તત્ત્વ સરવાણીનું ઝરણું તેમના હૈયામાંથી કલકલ વહેતું હોય ત્યારે થાય કે આ બધું મનુભાઈએ ક્યારે અને કેટલું ખેડાણ કર્યું હશે! લોકરંગનાં કિરણોની ટશર માનવજીવનની ભાત પર પડતી હોય ત્યારે થાય કે મનુભાઈ માત્ર ફિલ્મસર્જક નથી. માણસ વચ્ચે રહી માણસની વાતું કરનારા છે. સ્વ. હેમુભાઈએ જે ચિત્રમાં કંઠ આપ્યો છે તે “કસુંબીનો રંગ' ચલચિત્રને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મળેલો (૧૯૬૫). આ ચલચિત્ર ગુજરાતના સિનેમાઘરોમાં લાંબામાં લાંબો સમય ગુંજતું રહેલું. “મુંબઈ સમાચાર' સાપ્તાહિક જેવાં અને બીજા સામયિકોમાં મનુભાઈ લખતા રહેલા. તા. ૧૨-૪-૦૮ સુરેન્દ્રનગર ખાતે સંતશ્રી મોરારિબાપુના હસ્તે “સાત પગલા ધરતી પર’ પુસ્તકનું વિમોચન થયું. મનુભાઈના પુત્ર સંજીવ ગઢવીએ પણ એટલી જ બબ્બે સવાઈ નામના મેળવી છે. ડાયરેક્ટર રહી હિન્દી ચિત્ર ધૂમ, ધૂમર, કીડનેપ ઉતાર્યા છે. મનુભાઈનાં લગ્ન વડિયાનાં પુત્રી લીલાબહેન સાથે થયાં છે. તેઓ પંકજ ઉદાસ (જાણીતા પાર્શ્વગાયક)નાં બહેન થાય. મનુભાઈ ગઢવી અંધેરી, લોખંડવાલા કોમ્પલેક્સ, ૧૩મે માળે, મુંબઈ રહે છે. સમર્થ લોકવાર્તાકાર : બચુભાઈ ગઢવી આકાશવાણી-રાજકોટ પાસે જે ઉત્તમ કક્ષાના લોકવાર્તાકારોની વાર્તાઓનું રેકોર્ડિંગ છે તેમાં પ્રથમ હરોળના આ લોકવાર્તાકારની ઘણી લોકવાર્તાઓ સાંભળવા મળે છે. લોકવાર્તાકળાનો આ વારસો માતા જીવુબા પાસેથી વારસામાં મળ્યાનું બચુભાઈ કહેતા, એટલે તો ગુરુસ્થાને માતા જીવુબાને ગણે છે. માતા જીવુબાને ધર્મ, ચિંતન, રામાયણ-મહાભારત, કુરાને શરીફ, સંસ્કૃત ગ્રંથોનું જ્ઞાન હતું. એનો વારસો બચુભાઈને મળ્યો. પિતાનું નામ ભાવસિંહજી રોહડિયા. પિતા ચારણદાસ ગણાતા, છતાં રજવાડામાં સ્પષ્ટ વક્તા તરીકે પોતાની છાપ અંકિત કરેલી. વઢવાણની ભૂમિ તેમનું વતન. શિયાણીની પોળે રહેતા બચુભાઈ ગઢવી માત્ર ગઢવી ન રહેતાં ખરા અર્થમાં “ગઢના રખેવાળ' હતા. વઢવાણના ગઢ અને દરવાજાની અસ્મિતાનાં દર્શન એમની વાધારામાં અચૂક સાંભળવાં મળે, જે દરવાજા હવે નવાં-ક્લેવર પામ્યા છે. | ગુજરાતનું ગૌરવ ગણી શકાય એવા બચુભાઈને ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર પણ મળેલો છે. બચુભાઈનું સાચું નામ જીવાભાઈ છે. લોકવાર્તામાં જેવાં શીલ એવી શૈલીના કથક બચુભાઈ હતા. પછી તે વીરરસ હોય, શૃંગાર રસ હોય કે મુગલ શાહજાદીના પ્રણયની વાત હોય! ભાવ અને ભાષાની અભિવ્યક્તિનો સુંદર વિનિયોગ તેમની વાર્તામાં સાંભળવા મળે. અલંકારો અને ઉપમાઓથી શબ્દ ગુચ્છાને મહેકાવ્યા છે. તે લોકવાર્તાકાર બચુભાઈની આગવી વિશેષતા છે. તેમના પરિવારમાં આ ચારણ ચોથા વેદની પરંપરાને પુત્રોએ પણ જાળવી છે. જયદેવભાઈ પણ સારા ભજનિક છે અને લોકવાર્તાકારનું સામર્થ્ય ધરાવે છે. ફક્ત સાઠ વરસની dain Education Intermational Jain Education Intemational Page #840 -------------------------------------------------------------------------- ________________ ૮૩૦ ધન્ય ધરા ઉંમરે પહોંચેલા બચુભાઈ પર હૃદયરોગના જીવલેણ હુમલાના હતું તેનું દિલધડક આલેખન એટલે ‘બાહુપાશ’ નવલકથા. કારણે ઝાલાવાડની પ્રજાએ લોકવાર્તાના એક ઉત્તમ કલાકારને વિષ્ણુકુમાર મહેતાનો વાર્તા-કસબ નવલકથા ક્ષેત્રે ગુમાવ્યા છે. ખીલ્યો, પરંતુ જાન્યુઆરી-૧૯૫૫ના ચાંપશીભાઈ ઉદ્દેશીના નવલકથાકાર શ્રી વિષ્ણકુમાર તંત્રીપદ નીચે પ્રકાશિત થતાં “નવચેતન'માં પ્રારંભની વાર્તા અમૃતલાલ મહેતા ‘ગફૂર-કસાઈ' છપાઈ ત્યારે જે હર્ષ-રોમાંચ થયેલો તે કદાચ તે પછીની કૃતિ માટે (તેનાથી સબળ હોવા છતાં!) નહીં થયો શ્રી વિષ્ણુકુમાર મહેતા ‘વિશ્વકોશ હોય! આમ ૧૯૫૯થી વર્ષ ૨૦૦૨ની લેખનયાત્રા વણથંભી ઉપનામધારી સિદ્ધહસ્ત લેખકનો જન્મ રહી છે. ઝાલાવાડના લીંબડી ગામે તા. ૩૦ માર્ચ૧૯૩૩ના રોજ થયો હતો. મૂળ વતન લીંબડી લેખકની ‘પ્રેમનગર’ નવલકથા બ્રેઇલ લિપિમાં પ્રકાશિત છે. ગુજરાતી વિષય સાથે એમ.એ. થયેલા થઈ છે. સંદેશનાં ઇન્દ્રધનુ' કોલમ બે વર્ષ સંભાળેલી. વીસેક (ગુ.યુનિ. ૧૯૬૭) અને દ્વિતીય વર્ગમાં નાટકો આકાશવાણી પરથી પ્રસારિત થયાં છે. ઉપાધિ હાંસલ કરેલી. ઝાલાવાડી ધરતીના પ્રજારામ રાવળ, મીનપિયાસી, જીવનવેલીના અમૃતઉત્સવના આંગણે પહોંચેલા શ્રી લાભશંકર પછી આ ચોથા શાયર વિષ્ણુકુમાર છે. વિષ્ણુકુમાર સારી અધ્યાપન કારકિર્દી પૂર્ણ કરી ભલે નિવૃત્ત થયા ભલગામડાગેઇટ, લીંબડી તેમનું નિવાસસ્થાન છે. છે, પણ લેખનપ્રવૃત્તિની સાથે સુરેન્દ્રનગરના શબ્દલોક પ્રકાશન, વાર્તા-નવલકથાકાર સુમંત રાવલ ઢોલક' સાપ્તાહિકના સંપાદનની રસદાયી પ્રવૃત્તિ કરે છે. પૂરું નામ સુમંતરાય બળવંતરાય તેમણે લગભગ ૨૮ જેટલાં પુસ્તકો લખ્યાં છે, જેમાં ૨૦ રાવલ, જેમની જન્મતારીખ ૧૪ નવેમ્બર, નવલકથાઓ છે. ૪ નવલિકા સંગ્રહ છે. “અમૃતવેલ' (૧૯૫૯), ૧૯૪૫. પંચાળની પાળિયાદ ભૂમિમાં જન્મ. “સાધુ તો ચલતા ભલા' (૧૯૬૦), “અનરાધાર' (૧૯૬૮) અને વાર્તાઓ લખવાની શરૂઆત ભાવનગરથી નીલમ્માની નાઇટ(૧૯૭૬) તેમજ “ઇન્દ્રધનુના રંગો'- પ્રગટ થતા સાપ્તાહિક ‘પગદંડી'થી થઈ. પછી પ્રેરણાત્મક પ્રસંગોનું પુસ્તક (૧૯૯૪) લખ્યું છે. એક એકાંકી તો “આરામ', “ચાંદની’ સામયિકોમાં છપાતી નાટિકા “અઢારે આલમ' ૧૯૫૩માં લખી છે, તો સંપાદકીય રહી. “આરામ'માં છપાયેલી પહેલી વાર્તા ‘વેઇટર નંબર ત્રણ'. લેખો ૧૯૯૬માં “શબ્દગંગાને તીરે'નું પ્રકાશન થયું છે. વર્ષ- ૧૯૮૨માં “ચાડિયા' વાર્તાને સવિતા સુવર્ણચંદ્રક મળ્યો. ૨૦૦૨માં એક જીવનચરિત્ર “શ્રી જગન્નાથ તીર્થસ્વામી’ લખ્યું વાર્તા-નવલકથા બંને પર સમાન કલમ ચલાવતા છે. જાણીતા વિવેચક અને “ઉદ્દેશ'ના તંત્રી સ્વ. ડૉ. રમણલાલ સુમંતભાઈએ અત્યારે તો ઠીક ઠીક કાઠું કાઢ્યું છે. કલાત્મક જોશીએ “અક્ષરના આરાધકો'માં લેખકની એબ્સર્ડ પ્રકારની વાર્તાઓ પણ લખાઈ છે. ૧૯૮૫માં “સત્યાઘાત’ વાર્તા નવલકથા ‘નાગપાશ’ (ચુસ્ત, ચીકણો, ઝેરીલો) અને “બાહુપાશ” શબ્દસૃષ્ટિ'માં પ્રસિદ્ધ થઈ અને આ વાર્તાનો હિન્દી અને તેલુગુ (મોત, હવસ ને પ્યારનો) વિશે પ્રશંસા કરી છે. “આ બધી બંને ભાષામાં અનુવાદ થયેલો. ચાડિયો' વાર્તા પણ હિન્દીમાં નવલકથાઓમાં અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદની સાથે અનુવાદિત થઈ છે. સુમંતભાઈએ ૧૯૮૨માં પ્રથમ વાર્તાસંગ્રહ મનોવૈજ્ઞાનિક ગૂંચોને પણ નિરૂપવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. નવા ‘શિલાલેખ’ આપ્યો. પછી “મૃતોપદેશ', ‘ઘટનાલય' અને નવા પ્રયોગો કરતા રહ્યા છે.”—આ શબ્દોની નોંધ તે સાક્ષર વાર્તાક્રમણ' આપ્યા. આમાંની “ઘટનાલય'ને સાહિત્ય અકાદમી ડૉ. રમણલાલ જોશીએ લખી છે. ગાંધીનગરનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. રમાલક્ષ્મી બહેન સાથે લેખકનાં લગ્ન થયાના બીજે દિવસે અનોખું વિષયવસ્તુવૈવિધ્ય પસંદ કરીને વાર્તા લખવી તે લીંબડીના એક જીનમાં ભીષણ આગ લાગતાં ચાલીસ માણસો સુમંતભાઈની વિશેષતા છે. માત્ર ટેબલવર્ક કે કલ્પના વિહાર જ બળીને ખાખ થઈ ગયા. મરતી વખતે ઓગણત્રીસ જેટલા નહીં, પણ મડદાં બાળવાના મશીન અંગે ઇલેકિટ્રશિયન કામદારોએ એક બીજાના હાથમાં હાથ રાખી મોતને વહાલું કર્યું એન્જિનિયરને, મશીન અને મશીન પર કામ કરનારની પદ્ધતિ Jain Education Intemational Education Intermational Page #841 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અને સ્મશાન વચ્ચે જઈને આંખ અને હૃદયથી બધું અવલોકવું– પછી વાતશિલ્પ કરવું. “મડદાં બાળનારો' વાતો વાંચવા જેવી છે. સુમંતભાઈ સાહિત્યકાર સાથે ઋજુ હૃદયના સભાન માણસ છે. તેમની મૈત્રી જેને પણ મળે છે તે સાહિત્યની દિશામાં ‘ફળ’ છે. ઉંમરનો બાદ કોઈને ન દેખાય તેવું સૌહાર્દપૂર્ણ વ્યક્તિત્વ છે. આકાશવાણી અને ટી.વી.માં તેમની મુલાકાત પ્રગટ થઈ ગયેલી છે. નવી શૈલીની નવલિકા’ રાજકોટ આકાશવાણી પ્રસારિત કરે છે, તેમાં તેમની ઘણી વાર્તાઓ રજૂ થયેલી છે. એક વાચક તરીકે જો કોઈ જુએ તો લાલજી વર્મા નામનો જન્મટીપ ભોગવતો એક કેદી ખાસ સુમંતભાઈની નોવેલ વાંચે છે. ફૂલછાબ'માં હાલ બે કોલમ સંભાળે છે. નવલકથા સર્જક : બકુલ દવે ત્રણેક દાયકા પહેલાં “જનસત્તા–વાર્તા સ્પર્ધામાં જેમની ટૂંકીવાર્તા કહુંની પેલે પારથી’ ને રૂા. ૧૧૦૦૦નું ઇનામ મળ્યું, તે વખતના “ચાંદની', “નિરીક્ષક'માં જેમની કૃતિ પ્રકટ થતી એવા બકુલ દવેએ નવલકથા સર્જનક્ષેત્રે ઠીક ઠીક કાઠું કાઢયું છે. બકુલ દવેએ સાતેક નવલકથાઓ, બે વાર્તાસંગ્રહો પ્રકાશિત કર્યા છે. જેમની વાર્તાઓ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠત અખબારોમાં (સળંગ ધારાવાહિક) પ્રગટ થયેલી છે. જન્મભૂમિ, કચ્છમિત્ર, ફૂલછાબ, સમભાવ, ગુજરાત ડેટ, વગેરે અખબારોમાં પ્રગટ થયેલી છે. “સમી સાંજની મહેક' નવલકથા અને “આગમના' નવલકથાને વિવેચકોએ વખાણી છે. “લિવિંગ લિજેન્ડ' અમિતાભ બચ્ચનની–મૂળ બંગાળીમાં શ્રી સૌમ્ય ચટ્ટોપાધ્યાય લિખિત જીવનકથાનો અનુવાદ ગુજરાતીમાં આપ્યો. તેમજ આકાશવાણી અને દૂરદર્શનમાં પણ તેમની મુલાકાત પ્રસારિત થયેલી છે. ગુજરાતી નવલકથા સાહિત્યના નવોદિત લેખકોમાં બકુલ દવેનું પ્રથમ પંક્તિમાં સ્થાન છે. પુરસ્કારો, માન-સન્માનની પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વગર લખે જતા બકુલ દવેને વિશેષતઃ વાચકોએ વખાણ્યા છે. વૃદ્ધોની સમસ્યાને લઈને જે લખી શકે છે તેટલી જ ઉત્કટતાથી યુવાનીની વસંતને મહોરાવી શકે છે. આ વાત પણ, જે પત્રો તેમને મળે છે તે બહુધા યુવા-જગતના હોય છે. સ્વભાવે સરળ.....સૌમ્ય અને સંવેદનાસભર હૈયામાં હેત રાખીને બેઠેલા બકુલભાઈએ કાયમી વતન સુરેન્દ્રનગર બનાવ્યું ૮૩૧ છે. બ્રહ્મ સોસાયટી, શેરી-૧, સુરેન્દ્રનગર ખાતે રહે છે. જાણીતા સાહિત્યકાર સ્વ. દુર્ગેશ શુકલના તેઓ સંગા ભાણેજ થાય. નવલકથાકાર : પ્રમોદ ત્રિવેદી સુરેન્દ્રનગરના સીમાડે ખેરાળી ગામ. તે મૂળવતન. મેટ્રિક, પી.ટી.સી. થયેલા. નખ-શિખ શિક્ષક એવા પ્રમોદરાય નંબકલાલ ત્રિવેદીનો જન્મ ૨૭ ઓગષ્ટ–૧૯૩૮. શિક્ષક તરીકે ભલે નિવૃત્ત થયા હશે પણ નવલકથા ક્ષેત્રે તેમની કલમ જીવંત છે–પ્રવૃત્ત છે. નવલકથા ક્ષેત્રે લગભગ ચૌદ નવલકથાઓ લખી તે સામાજિક નવલકથાઓ છે. જીવનના તાણાવાણા વચ્ચે ગૂંથાતી સંવેદનાસભર કથાઓ છે. “ભીની યાદનાં સૂકાં રણ” અને “માયા દર્પણ” જેવી ડૉક્ટરના જીવન પર ભારતીય સંસ્કૃતિની પાવન ગંગોત્રીને રજૂ કરતી કથા છે, તો ચિત્રકાર, રાજકારણ, રહસ્યાત્મક વિષય વસ્તુની સામે ‘તપોતીર્થ' જેવી આધ્યાત્મિકસંન્યસ્ત જીવનની કથા પણ છે. પોતાના શિક્ષકના વ્યવસાયના અનેક અનુભવોને લઈને કર્મભૂમિ' નવલકથા શિક્ષકમાં રહેલા શિક્ષકની કથા છે. પાશ્ચાત્ય વાતાવરણ અને પાત્ર સૃષ્ટિવાળી નવલકથાઓ પણ છે. નાની વયથી જ સાહિત્યકારોની કૃતિઓનું વાચન૧૯૯૧માં ખ્યાતનામ લેખક દિલીપભાઈના પરિચયમાં આવ્યા. દિલીપભાઈએ સાહિત્યના રાજમાર્ગ પર આંગળી પકડીને મૂક્યા. ગુરુ દ્રોણ અને એકલવ્ય જેવી ઘટના ઘટી અને ચૌદ નવલકથાઓ લખાઈ. પ્રકાશકોને લેખકે શોધવા પડે તે પરિસ્થિતિમાં પ્રમોદભાઈને સામેથી લખવાનું કહેણ આવે તે સફળ લેખકની સિદ્ધિ નહીં તો બીજું શું? ઢગલાબંધ સાહિત્ય પ્રગટ થાય છે ત્યારે પ્રેરણા મળે એવું સાહિત્ય કેટલું? એક અંધ દંપતીનું જીવન સ્પર્શી ગયું અને એ આંસુમાંથી જે કથા આલેખાઈ તે આ નવલકથા “અંજલિ ભરી આંસુ અમે પીધા' પ્રમોદભાઈની આંખે મોતિયો આવેલો. તે પરિસ્થિતિમાં આ કથા લખતાં લખતાં ખુદનાં આંસુ જે કાગળ પર પડેલાં તે પણ બતાવ્યાં અને એ પુસ્તકને એટલી તો પ્રસિદ્ધિ મળી કે રૂ. ૨૫,૦૦૦ વી.એચ. પાટીલ પુરસ્કારની નવાજેશ સાથે પ્રજ્ઞાચક્ષુ (નવનિર્મિત) મહિલા સેવાકુંજમાં લેખક Jain Education Intemational lain. Education Intemational Page #842 -------------------------------------------------------------------------- ________________ ૮૩૨ ધન્ય ધરા પ્રમોદભાઈ અને તેમના જીવનસંગિનીસહ સ્વાગત-સમ્માન થયું. યશવન્ત મહેતા શાળા જીવનથી જ લેખનપ્રવૃત્તિ તરફ એક આદર્શ શિક્ષકની જિંદગી જીવેલા. હવે નિવૃત્તિ સાથે વળેલા. વર્ષો સુધી હસ્તલિખિત પત્ર પ્રગટ કરતા. ‘મા’ વાર્તા ૯ નિર્મળનગર, ‘હરિ–સિદ્ધિ કૃપા... સુરેન્દ્રનગરના દાળમિલ રોડ ૧૯૫૬માં “સ્ત્રીજીવન'માં પ્રથમ વાર્તા છપાઈ. પછી તો અનેક પરના મકાનમાં રહે છે. સામયિકોમાં લખતાં-લખતાં “ગુજરાત સમાચાર'માં જોડાયા. જ્યાં ‘ઝગમગ', “શ્રીરંગ’, ‘આસપાસ', જેવાં અનેકવિધ કવિ, વાતકાર : ગિરીશ ભટ્ટ સામયિકોનું સફળ સંપાદનકાર્ય સંભાળતા રહ્યા. ગિરીશ ભટ્ટ એટલે ઝાલાવાડની બી.એ. થયા બાદ ૩૦ વર્ષ સુધી નોકરી કરી, પણ પછી ભૂમિના ઊભરી આવેલા એક અચ્છા સાચા અર્થમાં કલમને ખોલે માથું મૂક્યું. ૧૯૮૯થી પૂરા સાહિત્યકાર. વ્યવસાયઅર્થે નિવૃત્ત L.I.c. સમયના લેખક બનવા નોકરી-મુક્ત બની ગયા. હવે સંખ્યાબંધ ઓફિસર એવા ગિરીશ ભટ્ટનો જન્મ ૨૨ દૈનિકોમાં નિયમિતપણે લખે છે. ૧૯૬૪માં એમની પહેલી જ ઓક્ટોબર–૧૯૩૯, સુરેન્દ્રનગર મુકામે પુસ્તિકાને રાયપુરસ્કાર મળ્યા પછી રાજ્યના મળી શકતા થયેલો. માતાનું નામ ત્રિગુણાબહેન અને પિતા મહત્તમ પાંચ પુરસ્કાર, સાહિત્ય પરિષદના ત્રણ તેમજ સંસ્કાર હિંમતલાલ ભટ્ટ. મૂળ વતન લીંબડી. પરિવાર, પ્રેમાનંદ સાહિત્યસભા, રૂપાયતન-અમરેલી, નેશનલ ગિરીશભાઈએ સાહિત્ય લેખનમાં કવિતા, ગઝલ, કાઉન્સિલ ઓફ ચાઇલ્ડ એજ્યુકેશન આદિ સંસ્થાઓના વિશિષ્ટ ટૂંકીવાર્તાઓ અને નવલકથાક્ષેત્રે પ્રદાન કર્યું છે. “વસવસો', સેવા એવોર્ડ એમને મળ્યા છે. ગુરુદક્ષિણા', “ઘૂંઘરું', “એક ચપટી ગુલાલ’, ‘લજ્જા', “વેદનાની શિક્ષણ અને સાહિત્ય માટેની રાષ્ટ્રીય શિક્ષણ સંશોધનડાળ’ એમ સાતેક નવલકથાઓ લખી છે. “મધુરજની’ ગુજરાત તાલીમ સંસ્થા (NCERT)ના રાષ્ટ્રીય પુરસ્કારો મેળવનાર તેઓ મિત્ર'માં ધારાવાહિક રીતે પ્રગટ થઈ છે. “એક અનુરાધાની વાત’ કદાચ એકમાત્ર ગુજરાતી લેખક છે. ૧૯૯૪ થી ‘બાલ સાહિત્ય વાર્તાસંગ્રહ પ્રગટ થયો છે. અકાદમી'ના સ્થાપક–કન્વીનર છે. “સ્વમાં નિજાનંદે રમ્ય રહેતા' આ સાહિત્યકાર પોતાની નવલિકા લેખન માટે પણ રાષ્ટ્રીય રાજાજી પુરસ્કાર અને કલમ દ્વારા સર્વેને સાહિત્યપ્રીતિનો અહેસાસ કરાવી શકે છે. નવચેતન નવલિકા ચંદ્રક એમને પ્રાપ્ત થયો છે. ૪૫ વર્ષના સ્વભાવે શાંત, સરળ અને સૌમ્ય. કવિનું સરનામું પણ અર્થપૂર્ણ પત્રકારત્વ અને ૪૫૦ ઉપરાંત પુસ્તકોના લેખનનો પ્રશાંતિનિલયમ્', માધવનગર-સુરેન્દ્રનગર છે. પત્ની વિપુલ અનુભવ ધરાવતા લોકનિષ્ઠ લેખક યશવન્ત મહેતા શૈલાબહેનનો સંગાથ પણ કવિ-લેખકની પ્રેરણાગાથાનો સુંદર બાળકોના પત્ર “બાલઆનંદના સંપાદક છે. વિનિયોગ છે. બે પુત્રો-ગૌરવ અને વિરલ છે. અખેપાતર'નાં સર્જક : બિન્દુ ભટ્ટ યશવન્ત મહેતા વર્ષ ૨૦૦૩ના કેન્દ્રીય સાહિત્ય ૪૫૦થી પણ વધુ પુસ્તકો લખનાર અકાદમી નવી દિલ્હી દ્વારા સર્જકની બીજી યશવન્ત મહેતાનો જન્મ તા. ૧૬ જૂન નવલકથા “અખેપાતર'ને પુરસ્કૃત કરવામાં ૧૯૩૮ના દિવસે લખતર તાલુકા (સુ. આવી. પોતાની આગવી અને તદ્દન નવતર જિલ્લો)ના લીલાપુર ગામે થયો હતો. પિતા વિષયમાં લખાયેલી “મીરા યાજ્ઞિકની દેવશંકર પુરુષોત્તમ અને માતા ડાયરી'થી તેઓ જાણીતાં થયાં. ભાગીરથીબહેનના આંગણે જન્મેલા યશવન્તભાઈ. પિતા ખેતી કરીને ગુજરાન ચલાવતા. ઝાલાવાડ આ મહિલા સર્જક તે બિન્દુબહેન ભટ્ટ. તેમનું વતન લીંબડી તાલુકાનું કંથારિયા ગામ. કેશોદ ખાતે હિન્દી વિષયના એટલે સતત દુષ્કાળની તોળાતી તલવાર તળે જીવતી પ્રજા. આ હાડમારીઓ વેઠીને વિધવા માતા સાથે અથડાતા-કૂટાતા પ્રાધ્યાપિકા તરીકે અને પછીથી અમદાવાદ ખાતે સેવા આપેલી લખતર-વિરમગામ થઈને ૧૯૫૧માં અમદાવાદ પહોંચેલા. છે. તા. ૧૮-૯-૧૯૫૪માં રાજસ્થાનના જોધપુરમાં તેમનો જન્મ થયેલો. પિતા બેંકમાં નોકરી કરતા હતા. મારવાડી બોલી બોલતાં Jain Education Intemational Page #843 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૩૩ બિન્દુબહેન પરિવાર સાથે અમદાવાદમાં આવ્યાં. ધીરે ધીરે રેતીમાં અક્ષર પાડતાં ગુજરાતી ભાષા શીખ્યાં. વાચનનો શોખ અભણ માતાના વારસામાંથી મળ્યો છે. ઉમા આ-કોમર્સ મહિલા કોલેજ-ગાંધીનગરમાં અધ્યાપક તરીકે સેવા આપતાં બિન્દુબહેને બીજાં પણ પુસ્તકો લખેલાં છે. વાતકાર-નિબંધકાર : પંકજ ત્રિવેદી શ્રી પંકજ અમૃતલાલ ત્રિવેદી. મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરમાંની મહિલા બી.એ. કોલેજમાં ક્લાર્કની જગ્યા પર ફરજ બજાવે છે. નવોદિત સાહિત્યસર્જક છે. લેખક તરીકે તેમણે કવિતા, વાર્તા, લઘુકથા, રેખાચિત્રો અને નવલકથા એમ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રે કલમ ચલાવી છે. વાચન-ફોટોગ્રાફી અને પ્રવાસના શોખીન પંકજ ત્રિવેદીએ ચૂડાના કવિ મીનપિયાસીનાં જીવન-કવન પર ચિત્રાંકન કરી આ દસ્તાવેજી ફિલ્મનું લેખન તેમણે કરેલું છે, જે દૂરદર્શન રાજકોટ દ્વારા નિર્મિત હતી અને રાજકોટ, અમદાવાદ અને દિલ્હી દૂરદર્શન પરથી ઘણી વખત પ્રસારિત થયેલી છે. રાજસ્થાન પત્રિકા' અને “ગુજરાતી વૈભવ'માં પત્રકાર તરીકેનું પ્રદાન છે. લબ્ધપ્રતિષ્ઠત ગુજરાતી અખબારો ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’, ‘જયહિન્દ', “જનસત્તા', “ગુજરાત ટુડે', “ગુજરાત મિત્ર', “નવકાર'માં લેખક તરીકે કલમ ચલાવેલી છે. હાલ ફૂલછાબ'માં “મર્મવેધ' નિબંધો આપે છે.. સાહિત્યકાર શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’ ખરું નામ મનહર, પછી મનુભાઈ પંચોળી, બહુવિધ પ્રતિભા છે. ‘દર્શક’ ઉપનામથી જાણીતા મનુભાઈનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૧૪, “પંચાશિયા', તા. વાંકાનેર. પ્રાથમિક શિક્ષણ લૂણસર, માધ્યમિક શિક્ષણ વાંકાનેરમાં લીધું. પિતા રાજારામ પંચોળી શિક્ષક હતા. વતનનું ગામ વઢવાણ શહેર છે. ૧૯૪૨ની ચળવળ વખતે ધરપકડ થતાં ભાવનગરની જેલમાં ગયા. સંસ્થાની બહુવિધ જવાબદારી સાથે સ્વાધ્યાય, લેખનપ્રવૃત્તિ તરફ વળેલા દર્શક બંધન અને મુક્તિ', “દીપ નિર્વાણ', “પ્રેમ અને પૂજા' જેવી નવલકથાઓ તેમજ બે ‘વિચારધારા' તથા ઇતિહાસકથા “ગ્રીસ ૧,૨' પ્રકાશિત થયાં. ૧૯૪૮માં ભાવનગરના જવાબદાર પ્રજાતંત્રમાં થોડા સમય માટે જવાબદારી સંભાળી. ૧૯૮૩માં રચનાત્મક સમિતિના પ્રમુખ નિમાયા. ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળા-મહારની સ્થાપના કરી. ૧૯૫૨માં “ઝેર તો પીધાં જાણી જાણી ભા.૧' પ્રગટ થઈ. ૧૯૫૩માં ઉચ્ચશિક્ષણના પ્રયોગરૂ૫ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના થઈ, જેમાં નેતૃત્વ નાનાભાઈનું હતું. ભારત નઈ તાલીમ પરિષદ ભરાઈ તે તબક્કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાણ થયું. “સાચું ભારત ના ગામડાંમાં વસે છે'—ગાંધીના આ આદર્શને મનુભાઈએ બરાબર ઝીલ્યો. પછીથી લોકભારતીના નિયામક થયા. ૧૯૫૪-૧૯૬૦માં ભારત સરકારના પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે નાનાભાઈ સાથે ડેન્માર્ક, પૂર્વઆફ્રિકા, ૧૯૬૮માં ઇઝરાયેલ, ૧૯૭૬ યુરોપ, ૧૯૮૩માં અને ૧૯૯૩માં ચાર વખત આફ્રિકાનો પ્રવાસ કર્યો. આદર્શ લોકતંત્રના હિમાયતી–પ્રજાસેવક મનુભાઈ ૧૯૬૭-૭૧ ગુજરાત વિધાનસભામાં ચૂંટાઈ ૧૯૭૦માં શિક્ષણમંત્રી બન્યા. | ગુજરાત રાજ્યના શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી. ૧૯૮૧-૮૩ ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે ૧૯૯૨માં તેમણે સેવાઓ આપેલી છે. ૧૯૮૭માં “માતૃધારા” (પાલિતાણા) અવિધિસરના શિક્ષણ માટે લોકવિદ્યાલયની સ્થાપના કરી હતી. આમ છતાં મનુભાઈ એક બહુશ્રુત સર્જક તરીકે રહ્યા છે. વિશાળ અનુભવ અને વિશાળ વાચનના નિષ્કર્ષરૂપે તેમણે ઇતિહાસ વિષયક ઘણાં જ પુસ્તકો લખ્યાં છે. ગાંધી વિચારના સાધનશુદ્ધિ, અહિંસા અને સત્યાગ્રહ તો બ્લીચફર્ડના “મેરી ઈગ્લેન્ડ'ના વાચન દ્વારા ટ્રસ્ટીશિપની વાત અને લોકશાહીમાં સમાજવાદની શ્રદ્ધા મનમાં દૃઢ થઈ. સોક્રેટિસ, ટોલ્સટોય, રવીન્દ્રનાથ, શરદબાબુના સાહિત્યે એમનો ચૈતસિક પિંડ બંધાયો. દીપ નિર્વાણ”, “ઝેર તો પીધાં છે જાણી જાણી' ભા. ૧ થી ૩ અને “સોક્રેટિસ' જેવી કૃતિઓ ગુજરાતી સાહિત્યની વિચારપ્રધાન નવલકથાઓમાં ભારતીય સાહિત્યમાં સીમાચિહ્નરૂપ ઉત્તમ કોટીની નવલકથાઓ બની રહી છે. dain Education Intermational Jain Education Intemational Page #844 -------------------------------------------------------------------------- ________________ ૮૩૪ પરિત્રાણ', ‘અંતિમ અધ્યાય’ અને ‘ગૃહારણ્ય' જેવાં નાટકો પણ લખ્યાં છે. ‘આપણો વારસો અને વૈભવ’, ‘વાગીશ્વરીનાં કર્ણફૂલો’ અને ‘મંદારમાલા’ જેવાં પુસ્તકો ઇતિહાસ અને રસલક્ષી વિવેચનાત્મક દૃષ્ટિએ લખ્યાં છે. ‘સદ્ધિઃ સંગ' જેવી કૃતિમાં સંસ્થાની ઘડતરકથા સંવેદનશીલ ચિંતન દૃષ્ટિએ આલેખાઈ છે. તેમની નવલકથાઓમાં ઉદાત્ત જીવનદર્શન, અનુરૂપ વિષયવસ્તુ અને આદર્શ સાથે માનવીય સંવેદનોથી ધબકતી, માત્ર સૃષ્ટિ સાથે અદ્ભુત વર્ણનકલા તેમની સર્જનશક્તિનો પરિચય કરાવે છે. દર્શકે પત્રસાહિત્ય' પ્રવાસવર્ણનો, વિવેચનો, ઇતિહાસ રાજ્ય ચિંતન, શિક્ષણ વિચાર, ધર્મ અને લોકશાહીના રખેવાળ તરીકે લેખની ચલાવી છે. શિક્ષક તરીકે જ્યારે વર્ગમાં તેઓ ભણાવતા ત્યારે તેમને સાંભળવા એક લહાવો બની રહેતો. તેમનું વ્યાખ્યાન પણ ઉત્તમકોટીનું પુસ્તક થઈને ઊભું રહેતું. મેઘાણી પરનું ‘ભેદની ભીંત્યું ને ભાંગવી’ એ ઉત્કૃષ્ટ વ્યાખ્યાન છે. સત્ય અને સૌન્દર્યની ખોજ દ્વારા ઊર્ધ્વગામી ઉપાસના કરનારા દર્શકના બહુમૂલ્ય સાહિત્યિક પ્રદાનને કેટકેટલું સમ્માન મળ્યું છે. રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૬૪ના ‘શાંતિના પાયા’ માટે ગુજરાત રાજ્ય પ્રથમ પારિતોષિક. ‘પરિત્રાણ' નાટક માટે દ્વિતીય પારિતોષિક ૧૯૬૮. * સોક્રેટિસ’નવલકથાને ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર ૧૯૭૫. * શૈક્ષણિક પ્રદાન બદલ જી. ડી. મેમોરિયલ પુરસ્કાર ૧૯૭૯. ‘અંતિમ અધ્યાય’ નાટક માટેનો ગુ. સા. અકાદમી પુરસ્કાર ૧૯૮૩. * શૈક્ષણિક પ્રદાન માટે ચંદ્રકાન્ત અંજારિયા મેમોરિયલ પુરસ્કાર ૧૯૮૬, * સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ ‘સોક્રેટિસ’ નવલકથા માટે ૧૯૭૫. * કેરીલચકતા આંબાઓના છાંયડા નીચે બેઠેલા આ લોકર્ષિએ ‘કોડિયું’ પણ ચલાવેલું. મનુભાઈ પંચોળી આંતરરાષ્ટ્રીય સ્તરે તત્ત્વનિષ્ઠ, વિચારક તરીકે આગળ પડતું નામ અને કામ. સિદ્ધાંતના ભોગે ક્યારેય પણ બાંધછોડ નહીં કરનાર મૂલ્યનિષ્ઠ તપસ્વી, અન્યાય સામે લડનાર ને જીવનના ઘડતરના ઉત્તમ વિચારક. ધન્ય ધરા ૧૯૭૫માં કટોકટી લદાઈ ત્યારે તેના વિરોધમાં ગુજરાત સરકારને ‘તામ્રપત્ર' પરત કરેલું અને જેલવાસ ભોગવેલો. માતૃભાષા દ્વારા શિક્ષણના પ્રથમ હિમાયતી. મેઘાણીની યાદ આવે તેવા ઝુલફાં ને ગરવા ગળાનો રણકો, ખાદીની ધોતી-બંડીમાં શોભતા મનુભાઈ પંચોળીએ ૨૯ ઓગષ્ટ-૨૦૦૧માં અંતિમશ્વાસ લીધા. શ્રી મનુભાઈનું જીવનચરિત્ર અમારા સંપાદિત ગ્રંથમાં અન્યત્ર પ્રગટ થયેલ છે. ડૉ. રમણીકલાલ છ. મારુ ડૉ. આર. સી. મારુ. તા. ૨-૧૧૧૯૩૭માં રાજકોટ મુકામે સામાન્ય કારીગર-પરિવારમાં તેમનો જન્મ. શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા ડૉ. મારુ વર્ષ૧૯૬૬થી ૧૯૯૬ ધ્રાંગધ્રાની કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે હતા. (૧૯૯૫માં) ડૉ. મારુ ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક અને ૧૯૬૧માં અનુસ્નાતકની પદવી મેળવેલી છે. ત્યારબાદ થોડો સમય માધ્યમિક શાળામાં રહ્યા. ૧૯૬૫માં બી.એડ્. પ્રથમ વર્ગમાં થયા. તેમણે ‘છંદો વિમર્શ’, ‘છંદો વિચાર', ‘છંદોની દુનિયામાં’, ‘ડિંગળનું પિંગળ’, ‘છંદ મીમાંસા’, ‘છંદતત્ત્વ પ્રકાશ’, ‘કવિ જન કહે કુંડળિયો' જેવા પુસ્તકો લખ્યા છે. ૧૯૬૬માં ધ્રાંગધ્રાની કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક બન્યા. સંશોધક, સંપાદક, વાર્તાકાર અને લોકસાહિત્ય-ચારણી સાહિત્યમાં બહુધા વિશેષ પ્રદાન છે એવા પુષ્કર ચંદરવાકરનો ભેટો થયો, જાણે કે જીવનની નવ્યદિશા ઊઘડી! તેઓના માર્ગદર્શન નીચે ‘ચારણ કવિ સાંયાજી ઝૂલા' અને તેમની કૃતિ પર મહાનિબંધ લખીને ૧૯૭૪માં પીએચ.ડી. (લોકસાહિત્ય)ની પદવી પ્રાપ્ત કરી. નવોદિત નવલકથા-વાર્તાકાર અતુલકુમાર વ્યાસ જેમના સમગ્ર પરિવારને વાગીશ્વરીનું વરદાન મળ્યું છે, તેવા માત્ર ત્રણ અક્ષર નામવાળા વ્યાસની આગળ જે નામ તમે સાંભળો કે નરી આંખે વાંચો તે વ્યાસ પરિવાર હશે. તેમણે ૨૫૦થી પણ વધુ Page #845 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૩૫ ટૂંકીવાર્તાઓ લખી છે અને ધારાવાહિક નવલકથાઓ લખી છે. તા. ૧૧ માર્ચ–૧૯૭૦માં તેમનો જન્મ. વતન ધીંગીંધરા-ધ્રાંગધ્રા. ભારતીય જીવન વીમા નિગમમાં વહીવટી સહાયક-સુરેન્દ્રનગર શાખામાં નોકરી કરતા અતુલકુમારે એમ. કોમ., એલ.એલ.બી.ની ઉપાધિ મેળવેલી છે. | ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત અખબારો ‘સમય’, ‘સંદેશ', “જયહિન્દ', “જનસત્તા', વિદ્યાલય', “મુંબઈ સમાચાર', ગુજરાતમાં તેમજ “સરિતા” (હિન્દી) સખી જેવા સામયિકોમાં ટૂંકી વાર્તાઓ, ધારાવાહિક નવલકથા, કાવ્યો, નાટકો વાંચવા મળે છે. ઉપરાંત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દિલ્હી દ્વારા યુવા સપ્તાહ' દરમ્યાન જિલ્લાની સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર મળેલું છે. યુવક મહોત્સવમાં તેમની શેર-શાયરી–પાદપૂર્તિ અને કવિતા સ્પર્ધક તરીકે વિજેતા બનેલી છે. રાજ્યકક્ષાના યુવાઉત્સવમાં નિર્ણાયક-તજજ્ઞ તરીકે પણ સેવા આપેલી છે. સુરેન્દ્રનગરમાં કલામંદિરની સ્થાપના માટે સતત દસ વર્ષ પ્રમુખસ્થાને રહી ૫૪ જેટલા કલા-સંસ્કૃતિ-શૈક્ષણિક સંદર્ભને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કર્યા. સામાજિક સેવા મિશન સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ, સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ, શ્રી રામકૃષ્ણ અન્નક્ષેત્ર (મોરારિબાપુ પ્રેરિત) મહારાષ્ટ્ર મંડળ સુરેન્દ્રનગર યુવા કેન્દ્ર એડવાઇઝરી કમિટી, સંગાથગ્રુપ જેવી પ્રવૃત્તિઓમાં અગ્રસ્થાને રહ્યા છે. એમ.કોમ., બી.એ. થયેલા અતુલભાઈનાં પત્ની અંજલિબહેન પણ લેખિકા છે. તેમને બે પુત્રો શ્રેયાંસ અને સ્વ. કેદાર. સૌજન્યશીલ લેખક “પ્રેમાલય', ૨૨-કલ્યાણનગર સોસાયટી, શિવાનંદજી માર્ગ, સુરેન્દ્રનગર રહે છે. કવિ શ્રી લાભશંકર ઠાકર (જન્મ તા. ૧૪ જાન્યુઆરી–૧૯૩૫) શ્રી લાભશંકર જાદવજી ઠાકર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહીને સાહિત્યકાર તરીકે ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કરનારા કવિશ્રી લા. ઠા. ગુજરાતનાં લબ્ધપ્રતિષ્ઠ અખબારો અને સામયિકો કુમાર’, ‘નવનીત સમર્પણ', “કવિતા”, “કવિલોક', “રંગતરંગ' વગેરેમાં કવિતા પ્રગટ થતી રહી છે. વ્યવસાયે વૈદ્યની સેવા આપનારા લેખક પણ છે અને પુનર્વસુ' ઉપનામથી “ગુજરાતના સમાચાર'માં નિયમિત શતદલપૂર્તિમાં તબીબી સેવા અંગેની કોલમ સંભાળે છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં પ્રથમ હરોળના લેખક પણ છે. નાટક, એકાંકી, નવલકથા, નિબંધ, ચરિત્ર, વાર્તા જેવા સ્વરૂપોમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. આ સાહિત્યકારનું રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને ‘નર્મદ ચંદ્રક તથા બીજા અનેક માન-અકરામોથી તેમની વિશિષ્ટ સેવા બદલ સમ્માન થયેલું છે. કવિ શ્રી હર્ષદ ત્રિવેદી આમ તો વઢવાણ તાલુકાનું ખેરાળી ગામ અને શિક્ષક અને પછીથી કેળવણીનિરીક્ષકના પદ પર રહીને સાહિત્ય આરાધના કરનાર હર્ષદભાઈના પિતા શ્રી અમૃતલાલ ત્રિવેદીને યાદ કરવા પડે. તેમણે વાર્તાઓ–ગઝલો-મુક્તકો લખ્યાં છે અને ખેરાળી ગામનો ત્રિવેદી પરિવાર એટલે સાહિત્ય ક્ષેત્રે ઉત્તમોત્તમ ભેટ ધરનાર પરિવાર એમ કહીએ તો પણ કશું જ અચરજ નહીં થાય. સાહિત્ય અકાદમી ગાંધીનગર શબ્દસૃષ્ટિ'ના સંપાદક તરીકે સેવા બજાવે છે. “એક ખાલી નાવ’, ‘રહી છે વાત અધૂરી' ગઝલ સંગ્રહ છે. ‘તારો અવાજ કાવ્યસંગ્રહ છે. “ગુજરાત સાહિત્ય પરિષદ અમદાવાદની કાર્યવાહક સમિતિમાં પણ જોડાયેલા છે. ૧૯૯૫માં કવિશ્રી જયંત પાઠક પારિતોષિક તેમને મળેલું છે. ૧૯૯૦માં લખાયેલી બાળવાર્તા પાણીકલર' લખેલી છે. “ગુજરાતી કવિતાચયન', ગ્રંથનું સંપાદન પણ તેમણે કરેલું છે. “સ્મરણરેખ” ૧૯૯૭માં લખાયેલી છે. આકાશવાણી તથા દૂરદર્શન પર તેઓ ઘણીવાર ઝળકેલા છે. કવિ દલપતરામ કવિ દલપતરામ એટલે આપણા ગુજરાતી સાહિત્યના અર્વાચીન યુગના પ્રથમ હરોળના કવિ. કવિ દલપતરામ ડાહ્યાભાઈનો જન્મ વઢવાણ શહેરમાં શ્રીમાળી બ્રાહ્મણપરિવારમાં થયો હતો. તેમની અટક ત્રવાડી (-ત્રિવેદી) હતી, પરંતુ ગુજરાતી સાહિત્યસર્જકની અટક “કવિ’ બની રહી. Jain Education Intemational Page #846 -------------------------------------------------------------------------- ________________ ૮૩૬ દલપતરામે ‘દલપત કાવ્ય (ભા. ૧, ૨)', ‘રિલીલામૃત’, ‘દલપતપિંગળ' જેવી સાહિત્યકૃતિઓ આપી છે. કવિ દલપતરામે ‘ફાર્બસવિરહ', કરુણ પ્રશસ્તિ લખી છે. ‘ભૂત નિબંધ', ‘બાળ-વિવાહ નિબંધ' નાટ્યક્ષેત્રે ‘લક્ષ્મી નાટક', ‘મિથ્યાભિમાન’ લખ્યાં છે. તો સંપાદનક્ષેત્રે ‘કાવ્યદોહન' ભાગ ૧-૨ ‘શામળ સતસાઈ', ‘કથન સપ્તસતી' લખેલા છે. ‘બુદ્ધિપ્રકાશ’માસિક ચલાવેલું. રાજકોટના રાજવી મહેરામણજીએ જે પ્રવીણસાગર' ગ્રંથની રચના કરી તે ગ્રંથની પ્રસ્તાવના તથા લગભગ લહેરો કવિ શ્રી દલપતરામે લખી છે. કવિ અર્વાચીન યુગના આરે હોઈ સંસારસુધારા અને શિક્ષણ તથા દેશોદ્ધારના હિમાયતી હતા. બોધદાયી કવિતા લખી છે. પુત્ર ન્હાનાલાલ પણ ગુજરાતી સાહિત્યની–અસ્મિતાને હરીભરી રાખનારા કવિ હતા. આ પિતા-પુત્રની બેલડીનું યોગદાન ગુજરાતી સાહિત્યક્ષેત્રે ચિરંજીવી રહેશે. શ્રી લાભશંકર રાવળ શાયર' શ્રી લાભશંકર વેણીશંકર રાવળ. મિત્ર–દીધું તખલ્લુસ ‘શાયર'. તેમનું મૂળ વતન વઢવાણ (જૂની કન્યાશાળા પાસે) તેમનો જન્મ (મોસાળના) ખોડુ ગામે તા. ૧૬ મે, ૧૯૩૧ના રોજ. તેમણે કવિતાઓ, વાર્તાઓ ઠીક ઠીક લખી. જે સાહિત્ય સામયિકોમાં છપાયું તે ગ્રંથસ્થ-પુસ્તકરૂપે પ્રગટ કરવાનો વિચાર ક્યારેય નહીં આવેલો. અમદાવાદના મિત્રોએ થોડીક વાર્તાઓને જીવનનાં વહેણો' નામે પ્રગટ કરેલી અને મિત્રોના આગ્રહથી ‘કસુંબો’માં કવિતાઓ ગ્રંથસ્થ કરેલી. ધાર્મિક-આધ્યાત્મિક અને શિવના ચરણે સમર્પિત એવા શાયરે સ્તુતિ, સ્તવનો, ભજનાવલિઓ, દુર્ગા—સપ્તશતી, ચંડીપાઠ જેવી કૃતિઓ સંસ્કૃતમાં પણ લખી છે. બહુધા કૃતિઓ પ્રકાશિત થવી જોઈએ તે અપ્રગટ રહી છે, છતાં ‘શબ્દ-સૃષ્ટિ', ‘અખંડઆનંદ'ના પાને આજે તેમની કવિતાઓ જોવા મળે છે. મકરંદ દવે, અબુભાઈ શેખાણી, લાભશંકર ઠાકર, રાધેશ્યામ, ભાસ્કર વોરા, જયન્ત પલાણ જેવા મિત્રો હતા. પ્રો. રાવળ જામનગર કોલેજમાંથી નિવૃત્ત થયા છે કવિશ્રી પ્રજારામ રાવળ ઝાલાવાડી ધરતીને વહાલ કરનાર કવિશ્રી પ્રજારામ રાવળ. વ્યવસાયે આયુર્વેદના અધ્યાપક હતા. વઢવાણ મધ્યેનો આજનો ‘પ્રજારામ રાવળ ચોક' કવિની જન્મભૂમિ. તા. ધન્ય ધરા ૩ મે, ૧૯૧૭માં તેમનો જન્મ થયો. કવિના ગોવિંદસ્વામી સાથેના ‘મહાયુદ્ધ’ ઉપરાંત ‘પદ્મા’, ‘નાન્દી’ અને નૈવેદ્ય તેમના કાવ્યસંગ્રહો છે. કવિ સંસ્કૃત સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. શ્રી અરવિંદનાં કાવ્યોનો અનુવાદ ગ્રંથ-પરબ' પણ લખ્યો છે. કવિ સુંદરમ્ જ્યારે વઢવાણ આવતા ત્યારે પ્રજારામ રાવળ, લાભશંકર ‘શાયર' આ બંને મિત્રોના આંગણે આવતા. તદ્ઉપરાંત કાલિદાસના ‘રઘુવંશ’નો તેમજ ‘વાલ્મીકિ રામાયણ'ના સુંદરકાંડનો અનુવાદ ‘સીતા અશોકવનમાં' આપેલ છે. આયુર્વેદ ક્ષેત્રે તો પારંગત વૈદ્ય હતા જ. ‘આયુર્વેદનું અમૃત’ તેમનો લોકપ્રિય ગ્રંથ છે. કવિ ૯૨ વર્ષની જૈફ વયે પણ ચિકિત્સા–સેવા કરતા. ઝાલાવાડી ધરતીનું સુરેખ ચિત્ર તેમની એક કવિતા દ્વારા પ્રમાણવું રહ્યું. તેમનું અવસાન તા. ૨૮ એપ્રિલ, ૧૯૯૧ના રોજ થયું હતું. શ્રી ચિનુભાઈ ખેતશીભાઈ પટેલ : કૃષિ-નર્સરી ક્ષેત્રે પ્રયોગશીલ ખેડૂત ચિનુભાઈએ ૧૯૮૨થી ખેતીની શરૂઆત કરી, જેમાં નીલિંગર, સુબાવળ, બિયારણપ્લોટ, બોરની ખેતી, નર્સરી, આંબળાં, સફેદ મૂસળી, ઔષધપાકો, અળસિયાની ખેતી, વર્મી કમ્પોસ્ટનું ઉત્પાદન-વેચાણ, કાજુની ખેતી, લિક્વિડ ખાતર–દવા–ઉત્પાદન, સજીવ તત્ત્વોથી જમીન સુધારણા, ખેતતલાવડી-કૂવા રિચાર્જ આમ ખેતીનાં વિવિધ ક્ષેત્રમાં એક પ્રયોગશીલ કૃષિકાર તરીકે સતત કૃષિઉત્પાદનમાં આગળ વધતા રહ્યા છે. ૧૦ જૂન, ૧૯૫૮માં જન્મેલા, ચિનુભાઈનું વતન હળવદ છે. ગ્રેજ્યુએટ થયેલા ચિનુભાઈ અનેક કૃષિલક્ષી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે, જેનો વ્યાપ ઘણો વિશાળ છે, તો કૃષિ-બાગાયતી ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ માટે તેમને સમ્માન અને પુરસ્કારો મળ્યા છે. વર્ષ ૨૦૦૦માં ગુજરાત કૃષિ યુનિ. આણંદ પાક પ્રદર્શન હરીફાઈમાં, વર્ષ ૨૦૦૧માં હળવદ ખાતે સફળ બાગાયતી ખેતીનર્સરી માટે, માર્કેટિંગ યાર્ડ સમિતિ તરફથી સમ્માન-એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. Page #847 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પોરબંદર ખાતે, ગુજરાત બાગાયતી ખાતા તરફથી આંબળાંની ખેતીમાં તૃતીય પુરસ્કાર. ગુજરાત બાગાયતી ખાતું વર્ષ ૨૦૦૪-૦૫માં આંબળાં અને અં-૭માં બીજું ઇનામ. જ્યોત્સનાબહેન ચિનુભાઈને બાગાયતી ખાતું ગુજરાત રાજ્ય તરફથી ૨૦૦૩-૦૪માં રાજ્યકક્ષાએ (આંબળાં માટે) ત્રીજું ઇનામ. આંતરરાષ્ટ્રીય એગ્નિ ટેક-૨૦૦૪માં બોર માટે બીજું ઇનામ. બાગાયતી ખાતું વર્ષ–૨૦૦૫માં આંબળાં અને અં-૭ માટે પ્રથમ ઇનામ. ગુ. બા. ખાતું ગુ.રા. તરફથી વર્ષ ૦૪-૦૫ આમળાઉ ગુ-૧ ને પ્રથમ ઇનામ પિતાશ્રી ખેતશીબાઈને મળેલું. પોતે ૧૨ ગાયો રાખી-છાણિયા ખાતરની હિમાયત કરી અનેક ખેડૂતોના પ્રેરણાદાતા બન્યા છે. તેમનું મૂળ વતન માલવણ, પરંતુ હાલ હળવદ છે. તેમના પિતાશ્રી ખેતશીભાઈ જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના પ્રમુખસ્થાને હતા. વન્ય સૃષ્ટિને વહાલ કરનારા કનૈયાલાલ રામાનુજ લક્ષ્મીરામ કનૈયાલાલ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણા ગામે ૧૯૩૮ના નવેમ્બરની પહેલી તારીખે થયો હતો. શ્રી રામાનુજ ગુજરાત વન પર્યટન સંઘના મહામંત્રી હતા, તદ્ઉપરાંત વન્યજીવન અને પર્યાવરણને લગતી તેમજ બીજી કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે ભારતનાં અનેક જંગલોમાં ફરીને સ્વાનુભવે આલેખાયેલા રોમાંચક અનુભવો પ્રાપ્ત કર્યા અને આ અનુભવો ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠ સામયિકો ‘રંગતરંગ’, જેવાં ‘નવનીત–સમર્પણ’ જેવાં સામયિકોમાં લખતા રહેતા. આ બધાં પુસ્તકો લગભગ ત્રીસ જેટલાં છે, જે પુસ્તકો વન્યજીવન અને વનપ્રવાસનાં છે. જેમાંનાં પાંચ પુસ્તકોને ગુજરાત સાહિત્ય ૮૩૭ અકાદમીએ પારિતોષિક આપ્યાં છે. ‘વન્યપ્રાણી સૃષ્ટિ', ‘સાવજકથા’, ‘વનવગડાનાં પ્રાણી', ‘કાન્હા જંગલના રોમાંચક અનુભવો' વગેરે એમનાં પુસ્તકો છે. આપણાં નષ્ટ થતાં પંખી–પ્રાણી' નામની પુસ્તિકા લખેલી છે. આ અનુભવનો લાભ એમની જ વાણી દ્વારા અનેક આકાશવાણીનાં શ્રોતાઓએ માણ્યો છે. પરિચય–ટ્રસ્ટ મુંબઈ દ્વારા પણ તેમણે ‘આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ' જેવી પુસ્તિકા લખી છે. લેખન ઉપરાંત સારી ફોટોગ્રાફી, ચિત્રકળા, સંગીત, સાહિત્ય વગેરેના પણ શોખીન હતા. ‘ફૂલછાબ’ દૈનિકમાં ‘જ્ઞાન– ગંગોત્રી' કોલમ પણ તેઓ સંભાળતા. આ પ્રકારના જ્ઞાનકૌશલનો એક બહુધા વાચક વર્ગ હતો. આજે પણ છે. સંજોગોવશાત્ વગડાને વહાલ કરનાર આ પ્રેમાળ માનવી આજે આપણી વચ્ચે નથી. કલાવિદ્ : ગુલામમોહમ્મદ શેખ કલા વિવેચક, કવિ અને ચિત્રકાર શ્રી ગુલામમોહમ્મદ શેખને (૧૯૮૩) ભારત સરકારે પદ્મશ્રી'નો ખિતાબ અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું છે. ૧૯૩૭માં ગુજરાતના સુરેન્દ્રનગરમાં તેમનો જન્મ. મધ્યમવર્ગના પરિવારમાંથી આત્મસૂઝ અને લગનના બળે ચિત્રકળાના ક્ષેત્રમાં આગળ વધેલા. દેશના પ્રમુખ ચિત્રકાર છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ચિત્રકાર છે. આધુનિક કવિ છે. ઘૂંટાયેલા ગદ્યકાર છે. માનવીય નિસ્બત, સચ્ચાઈ અને સાહજિક નમ્રતા અને સાથે નિર્ભિકતા તેમનો આગવો ગુણ છે. કલા-શિક્ષણ-સંસ્કાર વારસો અને સાંપ્રદાયિકતા જેવા વિષયો પર તેમનો આગવો દૃષ્ટિકોણ છે. ૧૯૬૩ પછી અમૃત કે એક્ટ્રેક્ટ ચિત્રકળા તરફ વલણ વધ્યું અને તે અરસામાં ઇંગ્લેન્ડ જવાનું થયું. શરૂઆતમાં ફોટોગ્રાફી પરથી ચીતરવાનું મંથન અંદરના ઘૂઘવાટને કાઢવા ઉછળતું હતું. ૧૯૬૬માં પાછાં ફરતાં ઘેર જતાં'ના શીર્ષકથી લખાણ જેવું ચિત્ર પણ થયું અને તાજી ઇંદ્રિયગ્રાહ્ય ભાષામાં લીંપાયેલા નિબંધો ઘરે જતાં' શ્રેણીમાં તથા ‘ગોદડી' પહેલો ભાગ-બીજા ભાગમાં વાર્તા પણ છે—તે ‘ભાઈ', પણ બંને ભાગ જુદા નથી, જે પ્રગટ થયા. Page #848 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ ધન્ય ધરા નપણથી જ પ્રકૃતિ અને પાસે એક મોટું તેમનું વતન છે ઘરમાં કુરાન અને શાળામાં સંસ્કૃત શીખતા. વડોદરા વર્ષ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, થલતેજ ટેકરા અમદાવાદ ખાતે સ્થિત સાક્ષર સુરેશ જોશીના સંપર્કથી તેઓ કાવ્યસર્જન તરફ કામગીરી બજાવી. “વાઇલ્ડ લાઇફ” (ઇન્ડિયા) પ્રાદેશિક વળ્યા. યુરોપનો પ્રવાસ કર્યો. ૪૫ જેટલાં કલાપ્રદર્શનોમાં ભાગ કારોબારી સભ્ય છે. તેઓએ ‘વીડ', ‘વગડાનાં પંખી’, ‘વન લીધેલો છે. “દીવાલ' ચિત્ર અદ્ભુત છે. મધ્યપ્રદેશ વિધાનસભા ઉપવનનાં પંખી' અને 'Birds, Birds, Bards' તેમજ માટે એક પ્રકલ્પ કહી શકાય તેવું નાની ફ્રેમમાંથી મોટા ફલક “ગુજરાતનું પંખીજગત', “જીવસૃષ્ટિ' તેમજ પક્ષીઓ અને પર કામ કરેલું ચિત્ર કર્યું છે. જંતુઓ' પુસ્તકો લખેલાં છે. વડોદરા આર્ટ કોલેજના વિદ્યાર્થિની-હિસ્ટ્રી સાથે બી.એ. મેરિયા મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિના હિમાયતી થયેલાં નીલિમાબહેન તેમનાં જીવનસંગિની છે. શાંતાબહેન ચુડગર પ્રકૃતિવિદ્ શ્રી લાલસિંહ રાઓલ ગુજરાતમાં બાલશિક્ષણની મોન્ટેસોરી ગુજરાતના અગ્રણી પ્રકૃતિવિદ્ પક્ષી પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરનાર તે ગિજુભાઈ નિષ્ણાંત શ્રી લાલસિંહ માનસિંહ રાઓલનો બધેકા, જેમણે બાલઅધ્યાપન ક્ષેત્રે અનેક જન્મ તા. ૨૬ માર્ચ–૧૯૨૫ના રોજ લીંબડી વિદ્યાર્થીઓ તૈયાર કર્યા. તે પૈકીનાં કુ. (સુરેન્દ્રનગર)માં થયો હતો. શાંતાબહેન ત્રંબકલાલ ચુડગર માતાનું નામ જીવતીબહેન. મોટાંબહેન લલિતાબહેન ૯૩ વર્ષની જૈફ વયે પણ આકર્ષણ. ઘરની પાસે જ બગીચો અને પાસે એક મોટું ભૂતકાળનાં સંસ્મરણોની સરવાણી તરોતાજી ધરાવે છે. વઢવાણ તળાવ. એ તળાવ પર જોવા મળતાં થોડાંક પંખીઓમાંથી બે તેમનું વતન છે. તે વખતે ધ્યાનપાત્ર બન્યાં. પાણીમાં શિકાર પર ઊંધે માથે ઝાલાવાડમાં બાલશિક્ષણ અને ગિજુભાઈ બધેકાને જ્યારે ખાબકનાર કલકલિયો અને બીજી જળકૂકડી–ડૂબકી મારી જ્યારે યાદ કરવાનો પ્રસંગ આવે ત્યારે કુ. શાંતાબહેન ચુડગર, પાણીમાં અદૃશ્ય થઈ જાય. થોડે દૂર ઊંચી પાતળી ડોક સ્વ. પોપટલાલ ચૂડગર, ડેન્ટલ સર્જન ચંદ્રકાન્તભાઈ, મોટાબહેન દેખાય. આ પ્રકૃતિપ્રેમનું નિરીક્ષણ છેક ૨૪ વરસની ઉંમરે લલિતાબહેનને યાદ કરવાં પડે. (સ્વાતંત્ર્ય ચળવળ–કોર્ટ જજ)માં શરૂ થયું. “કુમાર'ની કોલમ ‘વનવગડાનાં વાસી’ વનેચર જેમનું વિશેષ યોગદાન છે તે પોપટલાલ ચૂડગર શાંતાબહેનના નામથી (૧૯૪૮) છપાતી. તે વાંચતા. નોકરી દરમ્યાન દાદાજી થાય. ગિજુભાઈ જ્યારે વઢવાણ હતા ત્યારે પોપટલાલ શનિવાર-રવિવારની દોઢ દિવસની રજામાં પંખીઓ જોવા ગૂગર–પરિવાર સાથે ઘરોબો હતો. નીકળી પડતા. શાંતાબહેન ચુડગરનું તા. ૧૨ ડિસેમ્બર-૨૦૦૭માં કોઈ માર્ગદર્શક નહીં, કેવળ પુસ્તકોને આધારે પક્ષીઓ અવસાન થયું. સમગ્ર ગુજરાતમાં મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિનાં જોવા નીકળી પડતા. ૧૯૪૯માં વિજયગુપ્ત મૌર્યનું “પ્રકૃતિનાં લાકડાનાં સાધનો બનાવનારની ત્યારે “જેચંદ તલકશી એન્ડ લાડકવાયાં પંખીઓ' સવાસો પંખીઓનો પરિચય વાંચેલો. સન્સ' વઢવાણ નામની પેઢી હતી અને અમુભાઈ અમૃતલાલ દૂરબીન જેવું સાધન તો બાર વરસે વસાવ્યું. દોશી-આ સાધનો બનાવનાર સૌથી પ્રથમ વ્યક્તિ હતા. હાલમાં ૧૯૮૩માં ‘વિકસિત’ સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક દૃષ્ટિએ જે શૈક્ષણિક સાધનો બનાવવાની લુપ્ત થતી જતી પરંપરાને પુસ્તક લખાયું ‘આસપાસનાં પંખી-જીવનભરનાં સાથી” જે ગુ. “સુનીલભાઈ કનૈયાલાલ મહેતા’–‘વિરાજ મોન્ટેસોરી વર્કશોપસા. અકાદમીએ પ્રથમ અને ગુ. સા. પરિષદે દ્વિતીય સ્થાને વઢવાણ’ સંભાળે છે. પુરસ્કૃત કર્યું છે. પાણીના સંગાથી’ને પણ અકાદમીનો પ્રથમ એક મળવા જેવા માણસ પુરસ્કાર મળે છે. તેઓ “પક્ષી સંરક્ષણ મંડળ ગુજરાત'ના મહાસુખ રતિલાલ શેઠ ઉપપ્રમુખ છે. Bird conservation Society Gujarat (B.C.S.G.)ના મુખપત્ર Flamingo-અંગ્રેજીના પરામર્શદાતા સુરેન્દ્રનગરના કે બહાર સેવાછે. “વિહંગ’ સૈમાસિકના પરામર્શક છે. નિવૃત્તિ પછી ચારેક સાહિત્ય-કલાના નાના-મોટા કાર્યક્રમો હોય Jain Education Intemational Education Interational Page #849 -------------------------------------------------------------------------- ________________ ૮૩૯ શાશ્વત સૌરભ ભાગ-૨ તેમાં મહાસુખભાઈની ગેરહાજરી હોય તો જ આશ્ચર્ય!! કોઈ પણ કવિ, લેખક, લોકકલાકાર, ભજનિક કે પત્રકાર, સારસ્વતને તેમના પરિચયમાં એકવાર તો આવવું જ પડે. આ લખનારને પણ કેટલાક દુર્લભ-પરિચયસંચયો હતા, તે મહાસુખભાઈએ ખેલદિલીથી એકત્ર કરાવી આપ્યા છે. પોતે જૈન હોવાથી સ્વાભાવિક છે કે જૈન શ્વેતામ્બર કે સ્થાનકવાસી આચાર્ય ભગવંતો-સાધુ-સાધ્વી, મહાસતીજીના આશીર્વાદ હોય જ, પરંતુ તે સિવાયના આ વિસ્તારના સંતોમહંતો, મહાત્માઓના તેઓ કૃપાપાત્ર બન્યા છે. કોઈ પણ ધાર્મિક પ્રસંગોમાં, સેવાના કાર્યક્રમોમાં, સત્કાર સમારંભોમાં તેમનો ઉત્સાહ અનન્યતાથી ઊભરતો જોવા મળે. વ્યાસપીઠ પર બેસીને જે વિદ્વાન–પંડિત કથાકાર શ્રીમદ્ ભાગવત્ કથાનું વર્ષો પર્યન્ત અધ્યયન કરે છે તે પોથી ભાગવત સરળ અને મધુર શૈલીમાં “શ્રીમદ્ ભાગવતું મહાપુરાણ” તૈયાર કરી આપ્યું. ૪૯૨ પાનાંનું આ પુસ્તક તૈયાર કરવામાં તેમની સૂઝ અને જહેમત દાદ માગી લે તેવાં છે. માનવીય સેવા-યજ્ઞનાં સઘળાં કાર્યોમાં એટલા જ ખંતથી કામ કરવાની વૃત્તિમાં-પ્રવૃત્તિ તો બહુ ઓછાં માણસોમાં જોવા મળશે, તેમાંના મહાસુખભાઈ એક છે. તેમના પુત્ર વૈભવ શેઠ પણ આ પૈતૃક વારસાની સંગીનતા દીપાવી રહ્યા છે. પ્રેમની પરબ' બાંધનારા બી.એ, એમ.ફિલ., એન.ડી. સુધીનો અભ્યાસ પૂરો કર્યો અને ધજાળા-લોકવિદ્યાલયમાં જોડાયા. ગૃહપતિ-શિક્ષક તરીકે આગવી ઓળખ ઊભી કરી. સાયલા રાજ-સોભાગ આશ્રમમાં આવ્યા. લાડકચંદ વોરા, જે આધ્યાત્મિક પુરુષ થઈ ગયા અને તેમના નામ સાથે જોડાયેલી લાડકચંદ વોરા ગર્લ્સ હાઇસ્કૂલમાં આચાર્યપદની ધુરા સંભાળી. ભૂકંપગ્રસ્ત પ0 શાળાઓનું નવનિર્માણ હાથ ધર્યું. બાળક અને શિક્ષકની પ્રતિભા પાંગરે તે માટે પાંચ કરોડના પ્રોજેક્ટવાળી પ૫ શાળાઓ “પ્રેમની પરબ' હેઠળ દત્તક લેવાઈ અને તેની શૈક્ષણિક-ભૌતિક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે. બાળ શિબિરો–આનંદમેળા-પ્રદર્શનો-સર્જનાત્મક રચનાત્મક એમ નિરંતર શિક્ષણ પ્રવૃત્તિઓનું આયોજન થાય છે તે સમગ્ર સંચાલન બિંદુ એટલે ચંદ્રકાન્તભાઈ વ્યાસ છે. શિક્ષણ સુધારણા અને ગુણવત્તાસભર કાર્ય “પ્રેમની પરબ'ને ધ્યાનમાં લઈ સ્ટડી સર્કલ સેમિનારમાં મોરેશિયસ જઈ આવ્યા. વર્ષ ૨૦૦૫નો “સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ પણ તેમને એનાયત થયો. ઇતિહાસકાર ડો. મુગટલાલ બાવીશી ડૉ. મુગટલાલ પોપટલાલ બાવીશી જન્મ : લીંબડી. તા. ૨૪ એપ્રિલ-૧૯૩૫. મેટ્રિક સુધી લીંબડીમાં અભ્યાસ કર્યા પછી કોલેજનું શિક્ષણ અમદાવાદમાં લીધું. એમ.એ. થયા પછી તેમણે પીલવઈ (જિ. મહેસાણા)માં ૧ વર્ષ, કપડવંજ ૮ અને સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં ૨૫ વર્ષ સુધી ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે કામગીરી કરી. ૧૯૯૫-જૂનમાં નિવૃત્ત થયા. ડૉ. બાવીશી ગુજરાતની કેટલીક પ્રસિદ્ધ શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગુજરાત વિદ્યાસભાઅમદાવાદ અને નર્મદ સાહિત્યસભા સુરતની કાર્યવાહક સમિતિના સભ્ય છે. દક્ષિણ ગુજરાત ચર્ચાપત્રી સંઘ, સુરતના પ્રમુખ ને રાષ્ટ્રભાષા પ્રચારક મંડળ સુરતના ઉપપ્રમુખ છે. ભૂતકાળમાં તેઓ ગુજરાત રાજ્ય દતર ભંડાર સમિતિ (ગુજરાત સ્ટેટ આર્કાઇવલ કાઉન્સિલ)ના ૧૯૯૭થી ૨૦૦૦નાં ત્રણ વર્ષ માટે સભ્ય હતા. ભૂતકાળમાં એમણે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત સેન્ટ્રલના પ્રમુખ તરીકે કામગીરી કરી છે. આમ ઇતિહાસ અને શિક્ષણ ક્ષેત્રમાં ડૉ. બાવીશીએ સારું એવું પ્રદાન કર્યું છે. ચંદ્રકાન્ત વ્યાસ હળવદ તાબાની રણની ટીકર ભૂમિએ બે નરરત્નો આપ્યાં. એક તો ઘરે ઘરે ફોનની સુવિધા પહોંચાડનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ સામ પિત્રોડા અને બીજુ નામ તે રાજસોભાગ આશ્રમ-સાયલાની ભૂમિમાં પ્રેમની પરબ બાંધનાર ચંદ્રકાન્ત વ્યાસ. ચંદ્રકાન્તભાઈનો જન્મ ૯ સપ્ટેબર-૧૯૫૩માં માતા લલિતાબા અને પિતા કાશીરામ રાઘવજી વ્યાસને ત્યાં થયેલો. બ્રાહ્મણી નદીને કાંઠે વસેલું આ ગામ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. ટીકર માધ્યમિક શાળામાં ક્લાર્ક તરીકે થોડો સમય રહેલા. અથાક પરિશ્રમ અને પ્રસન્નતા વચ્ચે એમ.એ., Jain Education Intemational n Education International Page #850 -------------------------------------------------------------------------- ________________ ૮૪૦ તેમણે પોતાના વતન ‘લીંબડી રાજ્યનો ઇતિહાસ' પ્રગટ કર્યો છે. ઇતિહાસના સંશોધનાત્મક વિષયના જિજ્ઞાસુઓને વાંચવા-માણવા જેવો ગ્રંથ આપ્યો છે આકાશવાણીની એક ઓળખ હસમુખ રાવળ મૂળ લખતરવાસી પણ રાજકોટમાં રહેતા શ્રી હસમુખભાઈએ આકાશવાણીમાં હજાર જેટલાં રેડિયો-નાટકરૂપક અને સર્જનાત્મક કાર્યક્રમોનો સત્ત્વશીલ ખજાનો આપ્યો છે. ૧૯૭૫નો નાટ્યનિર્માણનો રાષ્ટ્રીય એવોર્ડ તેમને મળ્યો છે. હાલ માત્ર રેડિયોમાં નાટ્ય-રૂપાંતર જ નહીં પણ લેખન સાહિત્ય સાથે પણ હસમુખભાઈ સંકળાયેલા છે. વિશ્વની લોકકથાઓ–પ્રેમકથાઓનાં પુસ્તકો એમણે લખેલાં છે. સંશોધનાત્મક સંપાદનો તેમણે કરેલાં છે. રંગભૂમિનાં નાટકોના લેખન-અભિનય, દિગ્દર્શન, વાર્તા-નવલકથા, નાટક, ચરિત્ર-લેખન, પત્રકારત્વના વિઝિટિંગ વ્યાખ્યાતા, કટારલેખક, ટી.વી. કાર્યક્રમો અને ગુજરાતી ફિલ્મોની પસંદગીના સભ્ય જેવાં અનેક વિવિધક્ષેત્રે પોતાના પદ પર રહીને દરેક કાર્યને શોભાવ્યું છે. નિવૃત્તિ પછી વિશેષ પ્રવૃત્ત છે. ચાર દાયકાની સેવા પછીથી હસમુખભાઈ આઈ.એ.એસ. કક્ષાના આઈ.બી.પી.એસ. સહાયક કેન્દ્રનિયામક હતા. પદ પરથી નિવૃત્ત થાય એ ઝાલાવાડના લખતરનું મોરપીંછ ગણાય. આજના દિવસે પણ લેખનપ્રવૃત્તિ અને સાહિત્યિક પ્રવૃત્તિના સમયમાં હસમુખભાઈ સતત કાર્યશીલ છે. રાજકોટનું તેમનું સરનામું–નિવાસસ્થાન છે. ‘શબ્દ' ૩, ટાગોરનગર, કાલાવાડ રોડ, રાજકોટ છે. શ્રી પ્રાણજીવન ભાઈશંકર આચાર્ય આઝાદી પહેલાં વઢવાણ ‘ઘરશાળા’એક જમાનામાં રાષ્ટ્રીય શાળાના નામથી સમગ્ર કાઠિયાવાડમાં જાણીતી હતી. તપસ્વી ફૂલચંદભાઈ, ચમનભાઈ વૈષ્ણવ અને સ્વામી શિવાનંદજી જેવા ઋષિતુલ્ય શિક્ષકો હતા. ધન્ય ધરા અહીંથી જ કા.રા. પિરષદનું સંચાલન થતું. ફૂલચંદભાઈ મંત્રી હતા. સત્યાગ્રહીઓનું મિલન કેન્દ્ર હતું. આ પરંપરામાં એક શિક્ષક આવ્યા તે પ્રાણજીવન આચાર્ય. ૧૯૩૦માં ૬ એપ્રિલના રોજ દેશમાં મીઠા-સત્યાગ્રહ માટે દાંડી–કૂચનાં મંડાણ થયાં. ટુકડીઓ થઈ. ૨૧ સ્વયંસેવકોની ટુકડી પડીકામાં મીઠું બાંધી કાયદાનો ભંગ કરવા વિરમગામ પહોંચેલી. આ ટુકડીનું નેતૃત્વ સંભાળનાર મણિલાલ કોઠારીની ધરપકડ થઈ અને સાબરમતી જેલમાં પૂર્યા. પછી ફૂલચંદભાઈ, ચમનભાઈ પણ જોડાયા. સુરેન્દ્રનગર છાવણીમાંથી સત્યાગ્રહીનો દોરીસંચાર થતો, એમાં ૮-૯ સ્વયંસેવકો પૈકીના આ પ્રાણજીવન આચાર્ય પણ હતા જેમને સુરેન્દ્રનગરની જેલમાં પૂરી દીધા. પછી તો સક્રિયપણે ભાગ લીધો. એવા પ્રાણજીવન આચાર્યનો જન્મ ૧૯૦૦માં વઢવાણમાં થયો હતો. તેમનો અભ્યાસ અમદાવાદ, મુંબઈ, વડોદરા એમ વિવિધસ્થળે થયો. સ્વરાજ્યની લડત પહેલાં અને છૂટ્યા પછી અંતિમ શ્વાસ સુધી શિક્ષણના કાર્ય સાથે અનુબંધિત રહ્યા. તેમનું અવસાન ૨૬ ડિસે. ૧૯૮૫માં થયું. પત્ની દસરાબા પણ સ્વાતંત્ર્યસંગ્રામની એક વીરાંગના તરીકે સહયોગી હતાં. તેમનું અવસાન સપ્ટેમ્બર-૨૦૦૭માં થયું. ઝાલાવાડનું સાપ્તાહિક 'સમય' અને તંત્રી ભાનુભાઈ શુક્લ શ્રી ભાનુભાઈ શુક્લનો પરિચય આવે એટલે તેમણે એક આગવી પ્રતિભા સાથે લોકપ્રિય બનાવેલા ‘સમય'ને પણ યાદ કરવું પડે. જુદી જ શૈલી, જુદી જ વાત, જેના કેન્દ્રસ્થાને સંસ્કૃતિ-કલા-કવિતા-લોકકળાકાર કસબીઓ—સંતો ઝળહળતાં હોય એવું સાપ્તાહિક ‘સમય’. ૧૯૫૦થી આજદિન સુધી લગાતાર વણથંભ્યુ આગવું રહ્યું છે. એના તંત્રી એ ભાનુભાઈ શુકલ. એક સાપ્તાહિક પર પીએચ.ડી. કરીને પુનિતાબહેને ગૂજરાત વિદ્યાપીઠમાંથી પદવી મેળવી છે. તેમનો જન્મ વઢવાણમાં ૧૮ ઓગષ્ટ-૧૯૧૮માં. માતા રેવાબહેન અને પિતા લક્ષ્મીશંકર શુક્લ. બે ભાઈઓ ભોળાનાથ અને અજિતરાય તથા બે બહેનો વિજ્યાબહેન અને વસંતબહેન. ભાનુભાઈનાં જીવનસંગિની એટલે સુશીલાબહેન (જે માજી પંચાયતમંત્રી ત્રંબકભાઈ દવેના બહેન થાય). Page #851 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ભાનુભાઈના જયેષ્ઠપુત્ર રાહુલ ૧૯૭૧માં ગુજરાત યુનિવર્સિટીની એન્જિનિયર પરીક્ષામાં ફર્સ્ટ આવ્યા. અમેરિકા સ્થિત થયા તથા પુત્રી રેખા અને પુત્ર રાજેન પણ અમેરિકા છે. બીજી પુત્રી રૂપાબહેન જે સુરેન્દ્રનગર હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ છે. ભાનુભાઈ અને સુશીલાબહેન લગભગ નવેકવાર અમેરિકા જઈ આવ્યાં છે. ભાનુભાઈનો અભ્યાસ અમદાવાદ કોલેજમાં એમ.એ., એલ.એલ.બી. સુધીનો. મેટ્રિક વઢવાણની દાજીરાજી અને વિરમગામની એમ.જે. હાઇસ્કૂલમાં તથા બી.એ. ભાવનગરની શામળદાસ કોલેજમાં. માત્ર બાર વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું. આજના દિવસે ખાદીનો પોશાક અંગીકાર કરનાર ભાનુભાઈએ નાની ઉંમરે મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધેલો, તો આરઝી હકૂમતના પણ સૈનિક છે. ૧૯૪૨ની સ્વાતંત્ર્ય ચળવળમાં જોરાવરનગરછાવણીમાં પ્રેસ-પત્રિકાઓ અને સેબોટેઝ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરેલી. ૧૯૬૨ પછી કોંગ્રેસ અને રાજકારણ છોડ્યાં. લેખન અને પત્રકારત્વની તો વિદ્યાર્થીકાળ-અવસ્થામાં જ પ્રતિભા પાંગરી હતી. વાનરસેના-વ્યાયામશાળા અને હસ્તલિખિત માસિકનું સંપાદન ભણતાંની સાથે જ કરેલું. ‘લોકનાદ’, ‘ફૂલછાબ’ના ખબરપત્રી બન્યા હતા. ભાનુભાઈ ‘સમય’ના અંકમાં એક સ્વરચિત કવિતા મૂકે છે, તો વિરમગામ ભણતા ત્યારે જ કવિ લલિતનો પરિચય થયેલો અને કવિતા સંગ્રહ પ્રગટ થયો તેનું નામ ‘મૃગજળ ઝરણાં’ છે. અમદાવાદ વિદ્યાસભામાં ભણતા ત્યારે અનંતરાય રાવળ, ઉમાશંકર, રા.વિ. પાઠક, પંડિત આઠવલે અને કે.કા. શાસ્ત્રીના પરિચયમાં આવેલા. આ બધા વિદ્યાગુરુઓ હતા. તેમના રસનો વિષય સર્જનાત્મક પત્રકારત્વ અને સ્ટોરી લેખન. ભરૂચ ગોપાલ મિલના આસિ. મેનેજર તરીકે નોકરી કરવા ગયા પણ ખાદીના રંગે રંગાયેલા મિલના કાપડમાં ક્યાંથી રહી શકે! નોકરી છોડી દીધી. ૧૯૪૯થી સ્ત્રી, બાળકોના વઢવાણ–વિકાસ વિદ્યાલયમાં સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલી આ સંસ્થામાં કાર્યરત છે. તે સાથે જ મકવાણા બંધુઓએ સ્થાપેલી સાયલા તાલુકાની ધજાળા અને ભીમોરા ઉત્તરબુનિયાદી સંસ્થાના અધ્યક્ષ તરીકે સેવા બજાવે છે. કવિ સુંદરમ્ દર વરસે સુરેન્દ્રનગર આવતા ત્યારે ભાનુભાઈને ત્યાં જ ઊતરતા. ઇન્દુચાચા પણ બે વખત આવેલા. ‘દર્શક' સાથે વિજ્યાબહેન, તેમજ લોકસેવક બબલભાઈ, વિમલાતાઈ, જુગતરામ દવે, સરદાર પૃથ્વીસિંહ આ બધાં જ ભાનુભાઈને ઘરે આવતાં. શહીદ ભગતસિંહના નાનાભાઈ કુલબીરસિંગ, ચિત્ર-સંગીત-ન્યૂઝ સ્ટોરીના રસભાવે પ્રતાપનારાયણ પંડિત, કંકના બેનરજી, સંગીતતજજ્ઞ તાનસેનજી જેવાએ ભાનુભાઈનું આતિથ્ય માણ્યું છે. ૮૪૧ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના તંત્રી તુષારભાઈએ ‘રેતીનાં રેખાચિત્રો'માં ભાનુભાઈને પણ સ્થાન આપ્યું છે. મોરારિબાપુ સુરેન્દ્રનગર પધારે ત્યારે ૩૦ સર્વોદય સોસાયટીના ઘરે અવશ્ય પધારે છે. આ વાત હતી પ્રેમની ભીનાશમાં ઝબોળેલ એક કલનિવેશી ભાનુભાઈ શુકલની. કાર્ટૂનિષ્ટ 'શનિ' કેશવલાલ ધનેશ્વર દવે ‘નિ’ ઉપનામથી અને એટલા જ પ્રખ્યાત રાણપુરમાંથી પ્રગટ થતાં ‘ચેતમછંદર’ના તંત્રી તરીકે કેશવલાલ ધનેશ્વર દવે, ‘શનિ’ જાણીતા છે. એક નિર્ભીક, જાગૃત અને પત્રકારત્વની દુનિયામાં એક મશાલચી તરીકે સ્મરણ મૂકી જનાર ‘શનિ’જીને તો બહુ ઓછાં લોકો જાણતાં હશે પણ આઝાદી કાળના એક અચ્છા કાર્ટૂનિસ્ટ ‘શનિ’મૂળ ચૂડા (જિ. સુરેન્દ્રનગર)ના વતની હતા. એક પત્રકાર સ્વાતંત્ર્યજંગમાં ઝુકાવનાર હોઈ શકે! સામાજિક સુધારક પણ હોઈ શકે! અન્યાય સામે બંડ પોકારનાર હોઈ શકે! પક્ષા-પક્ષીથી પર રહીને દિશા-દોરવણી આપનાર કલમજીવી પણ હોઈ શકે!—આવા પત્રકારોની પરંપરાના આ પત્રકાર એટલે ‘શનિ’ હતા. અમૃતલાલ શેઠ દ્વારા ‘સૌરાષ્ટ્ર’ અને મુંબઈથી શામળદાસ ગાંધીના ‘વંદે માતરમ્' ઘડાયા પછી પોતાનું સાપ્તાહિક ‘ચેતમછંદર’ શરૂ કરનાર કલમ અને પીંછીથી એ જમાનામાં એક ક્રાંતિકારી પત્ર તરીકે સૌને આકર્ષિત કર્યાં હતાં. બ્રિટિશઆપખુદશાહી-સમાજમાં પ્રવર્તતા દંભ-અનિષ્ટો-અંધશ્રદ્ધા વહેમો–અત્યાચારો સામે પણ એક લડાઈ હતી. પત્રકારો તેમાં Page #852 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ ધન્ય ધરા આવતાં અહેવાલો-હળવાં લખાણો-વ્યંગચિત્રો દ્વારા શું કરી મુલુંડ, ભાવનગર એમ વિવિધ સ્થળે ફર્યા, રહ્યા. ભાવનગરમાં શકે? તે “શનિ'જીના ચેતમછંદરનાં પાનાં ઉથલાવીએ તો ખબર બે વર્ષ સ્ટેશન પર છૂટક મજૂરી કરી ફૂટપાથ પર રહ્યા. એક પડે. માત્ર ટેબલ-વર્ક નહીં કરતાં ખૂબ રઝળપાટ વેઠીને પત્ર- વર્ષ સાર્વજનિક છાત્રાલય અને દક્ષિણામૂર્તિ આંબલામાં રહી સાપ્તાહિકને ઘડ્યું. તેમની સામે અનેકવાર કેસ થયેલા. જેલવાસ અભ્યાસ કર્યો. “ઘરશાળામાંથી મેટ્રિકની પરીક્ષા આપી. પણ ભોગવેલો ત્યારે શુક્રવારે પ્રગટ થતાં “ચેતમછંદર'માં “હાલ્ય ૧૯૫૪થી ૧૯૫૬ દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લામાં સેવાદળ ઘોડી હામે પારની કાર્ટૂનકથા અને બાળચિત્રકથા “નથુભાઈની વ્યાયામપ્રવૃત્તિ અને યુવા સંગઠનનું કામ કર્યું. ઉચ્ચ શિક્ષણ અર્થે જે ઘણી ઉત્સુકતા જગાડતી. ‘લોકભારતી સણોસરા ગયા. ૧૯૫૮માં સ્નાતક થઈ એક કાર્ટુનિસ્ટ પત્રકાર પીંછીના એક લસરકે ગરમાળા ‘ગ્રામભારતી–અમરાપુર’ની શિક્ષણ સંસ્થામાં શ્રી મોતીભાઈ મર્માળા સત્યે કેટકેટલું કહી શકે? તે કલાના ઉપાસક “શનિ’ હતા ચૌધરી સાથે બે વર્ષ કામ કરી સુરેન્દ્રનગર કોઠારી બાલમંદિરમાં અને છતાં કોઈ દ્વેષભાવની લાગણીથી પ્રેરાઈને નહીં. મર્મને જે જોડાયા. પછી અનાથઆશ્રમ, લોકવિદ્યાલય, “મૈત્રી વેધકતાથી પ્રગટ કરતા તે છાપાનું નામ પણ “ચેતમછંદર' વિદ્યાપીઠ'—માનવ મંદિરની શૈક્ષણિક સંસ્થાઓની સંચાલનરાખેલું. મહામાયામાં સપડાયેલા મત્યેન્દ્રનાથોને આવા ગોરખનાથનાં તેજવલયોની કાયમ જરૂર પડે છે. આ તેજ–વલય છેલ્લા ચાર દાયકાથી “બાલાશ્રમ” શ્રી મનસુખલાલ શનિ' હતા. દોશી વિદ્યાલય અને મૈત્રી વિદ્યાપીઠના સફળ સંચાલક તરીકેની ભાઈશ્રી નાગજીભાઈ દેસાઈ જવાબદારી અદા કરી રહ્યા છે. નાગજીભાઈ દેસાઈ સફેદ દાઢીમાં ખડખડાટ હાસ્ય. એક શિયાળાની રાત્રે ઠંડીથી ધ્રૂજતા, સફેદ ખાદીની લૂંગી અને અડધી બાંયનો ઝભ્ભો જુઓ તો ઓઢવાને આભ અને પાથરણાં પૃથ્વી છે એવાં એ નાગજીભાઈ દેસાઈ હોય. નાગજીભાઈએ બારથી પણ લોકોને ધાબળા ઓઢાડવા નીકળ્યા. એક રાત્રે વધારે પુસ્તકો લખ્યાં છે. “મારી કરમકથા' એ પુસ્તકને રેલ્વે સ્ટેશનના બાકડે છાપાં પાથરીને સૂતેલો ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર મળ્યો છે. એમની એક બાળક હતો, જેને ધાબળો ઓઢાડ્યો સુદીર્ધ સેવા બદલ અનેક સંસ્થાઓ તરફથી સન્માન થયાં છે. તેની ચીસ-ઊંહકારા હૃદય વલોવાઈ જાય શિક્ષણક્ષેત્રે દર્શક એવોર્ડ, દિવાળીબહેન મહેતા એવોર્ડ મળ્યા એવા હતા. તેને પોતાના ઘરે લાવ્યા. સુવાડ્યો. ગંધાતી ચામડી છે. ઝાલાવાડ સોશ્યલગ્રુપ તરફથી સન્માન એવોર્ડ પ્રાપ્ત થયા સાફ કરતાં પૂછ્યું તો જવાબ મળ્યો! “આ અપર માનાં કરતૂત છે. સુરેન્દ્રનગર પાલિકા સમ્માન એવોર્ડ, કચ્છનો “અંજારિયા છે. ડામ દીધાને ઘર છૂટી ગયું.” પછી તો દવાખાનામાં સારવાર એવોર્ડ મળ્યો છે. અપાવી, પોતાની પાસે જ રાખ્યો, પણ એક પ્રશ્ન થયો કે “આવાં તેમનાં બાળકલ્યાણ પ્રવૃત્તિ માટે અનેક નામી લેખકો કેટલાંય અનાથ બાળકો હશે ને?”—“આપણે એનાં બનીએ પેટલીકર, જોસેફ, રજનીકુમાર પંડ્યા, ડૉ. જયેન્દ્ર ત્રિવેદી, તો?” બસ આ એક ઘટનાએ પતિ-પત્નીનાં કર્મ-ધર્મની એક મનસુખ સલ્લા, કાંતિ ભટ્ટ જેવા લેખકોએ અવારનવાર દિશા કંડારી આપી. એ આપણા અનાથોના નાથ બનેલા પરિચય કરાવ્યો છે. “મૈત્રી વિદ્યાપીઠ'ના તંત્રી છે. ૧૯૫૬માં નાગજીભાઈ દેસાઈ. શાંતાબહેન તાઈ સાથે લગ્ન થયાં. બે પુત્રો છે. ડૉ. નિખિલ તેમનો જન્મ તા. ૧૪ ઓક્ટોબર–૧૯૩૧. મહેસાણા દેસાઈ અને અવધૂત. જિલ્લાના માણેકપુર ગામે રબારી જ્ઞાતિમાં. પિતા મેરાજભાઈ તેમનાં બાળગીતોની નોંધ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળે અને માતા ગંગાબા. સાત ધોરણ સુધીનો અભ્યાસ માણેકપુરમાં લીધી છે. તેમના મુખેથી બાળગીતો ને તાલ-નૃત્ય અને નાદ કર્યો અને પશુપાલનના વ્યવસાયમાં ઘરમાં મદદ કરતા રહ્યા. એ સાથે ગીતો સાંભળવા એ એક લહાવો છે. વર્ષ ૨૦૦૭-૦૮માં પછી આઠમાં ધોરણનો અભ્યાસ ઘરેથી નીકળી જઈ મુંબઈના જિલ્લાની શ્રેષ્ઠ માધ્યમિક શાળા મનસુખલાલ દોશી લોકઘાટકોપર ગુરુકુળ વિદ્યાલયમાં એક સદગૃહસ્થને ત્યાં ઘરઘાટી વિદ્યાલય પ્રથમ સ્થાને આવતાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો તરીકે રહીને કર્યો. એ પછી અભ્યાસ માટે પાટણ, કલ્લોલ, પુરસ્કાર પ્રાપ્ત થયો છે. / હૃદય વલોકઢાડ્યો / Jain Education Intemational Education International Page #853 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૮૪૩ શ્રીમતી શાંતાબહેન દેસાઈ (તાઈ) ભાવનગર મુકામે બાલશિક્ષણ શિબિરમાં નાગજીભાઈ દેસાઈની મુલાકાત થઈ. ૪ જૂન–૧૯૫૬માં પતિ-પત્ની તરીકે છવાયો કંટકોથી પથ છે વહાલા અનાથોનો, પ્રભુતામાં પગલાં માંડ્યાં. કદી ખીલવી શકું પુષ્પ એમની રાહમાં.” શિયાળામાં ફૂટપાથ પર ઠંડીથી થરથરતાં લોકોને ધાબળા સુરેન્દ્રનગરના આંગણે છેલ્લા ચાર ઓઢાડવા નીકળી પડતાં ત્યારે એક બાળકની કરુણ હાલતે દિલ દાયકાથી ભાઈ–તાઈના નામે હજારો લોકો દ્રવી ગયું અને આવાં નિરાધાર બાળકો માટે પ્રેમ-હૂંફ ને જીવન જેમનાં નામ-કામ અને દામને એક જુદી જ આપનારી સંસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો. આવા શુભ શ્રદ્ધાથી જુએ છે એવા ભાઈશ્રી નાગજીભાઈ ઉદ્દેશથી તેઓની સેવા અક્ષતઃ ચાલુ છે ને તેમને ઘણાં માનદેસાઈ અને પત્ની શાંતાબહેન (તાઈ)ને સન્માન મળ્યાં છે. અનાથોના નાથ કહીએ તો પણ ખોટું નથી. અનાથ બાળકોની હાલત શુદ્રોથી પણ વધારે બદતર હતી. અંધારામાં ઉજાસ અનાથોની પ્રવૃત્તિ કરવાવાળાની પણ એ જ હાલત, પણ સંધર્ષ મુક્તાબહેન પંકજભાઈ ડગલીનું મિશન સામે બાથ ભીડતાં ભીડતાં બાળકોની પ્રવૃત્તિ સતત ચાલતી રહી. તા. ૨૮ એપ્રિલ-૨૦૦૬નો દિવસ સંસ્થામાં એક પારિવારિક લાગણીનો સેતુ રચાય. સારામાં સારું હતો. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ જીવન ઘડતરરૂપી શિક્ષણ મેળવે. શ્રમ સેવા સમર્પણની ભાવના કલામનું આગમન થયેલું-૨૬મીએ “પ્રજ્ઞાચક્ષુ સાથે સમાજમાં ગૌરવભેર જીવન જીવે અને તે દ્વારા રાષ્ટ્રીય મહિલા સેવાકુંજના ટેબલ પરના ફોનની સામાજિક ચારિત્ર્ય કેળવાય તે સંસ્કારદીપની સાક્ષીએ જીવનમંત્ર ઘંટડી વાગી “હલ્લો મુક્તાબહેન ડગલી!” આપતું એક દિવ્યમંદિર ઊભું કર્યું. તે (૧૯૭૮માં) અનાથ “હા, બોલો હું જ મુક્તા ડગલી”. “હું આશ્રમ, પણ લઘુતાભાવને મિટાવવાની વાત હતી, એટલે ડો. અમદાવાદના એરપોર્ટ પરથી રાષ્ટ્રપતિજીનો પી.એ. બોલું છું”એચ. એલ. ધ્રુવ બાલાશ્રમ' નામાધિકરણ થયું. આજે તો જેમાં રાષ્ટ્રપતિ આપને મળવા માગે છે.” મુક્તાબહેને હા, હા કહી ૧૬૦થી પણ વધારે નાનાં બાળકો છે, અલગ છાત્રાલય છે. પણ વાત માન્યામાં ન આવી. કલ્પના સાચી પડી. બનાવટી અદ્યતન ભોજનાલય છે, બાળ-પુસ્તકાલય છે, સુંદર પ્રાર્થનાખંડ હશે! શંકા-કુશંકાનાં પતંગિયાંઓ અને કલાક પછી બીજો ફોન. છે, રમતગમતનું પ્રાંગણ–બાલવાડી છે, તેના માટેનું ક્રિડાંગણ રાષ્ટ્રપતિજી અને મળવાની વાતનો અંદેશો મળી ગયો, પરંતુ ૭ છે. સંસ્થાના સ્વપ્નમાં સહભાગી થનાર હતાં તે શ્રીમતી મિનિટ આમ ઓચિંતી જ આપશે તે કલ્પના નહોતી. કલેક્ટર શાંતાબહેન નાગજીભાઈ દેસાઈ. કચેરીનો અધિકારી સ્ટાફ-કાફલો જીપ સાથે રાષ્ટ્રપતિજી પાસે તેમનો જન્મ તા. ૧૦ જાન્યુઆરી-૧૯૩૬માં રાજસ્થાન પહોંચે છે. મુલાકાત ૧૫ મિનિટ ચાલી, સાથે તેડેલી બાળકી રાજ્યના લોહાવટ ગામે જૈન પરિવારમાં થયો હતો. રાષ્ટ્રીય વિશે ચર્ચા થઈ. કહે કે–“ગટરમાંથી મળી છે.” આમ કહેતાં ચળવળ અને દેશભક્તિના રંગે રંગાયેલા પિતા કનૈયાલાલ મુક્તાબહેને સંવેદનાને સંકોર્યા વગર કઠણ થઈને હસતાં હસતાં બુનિયા અને માતા હેમલતાબહેન. મુલાકાત આપી. વર્ષ ૨૦૦૩નો રાષ્ટ્રપતિ એવોર્ડ-નારી શક્તિનો-જીજાબાઈ એવોર્ડ સાથે રૂા. ૧ લાખ લઈને ઉ.રા. શાંતાબહેને પ્રાથમિક શિક્ષણ રાયપુર (મ.પ્ર.) અને શેખાવત સુરેન્દ્રનગર રૂબરૂ અર્પણ કરવા આવેલા, પરંતુ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વધુ મહિલા આશ્રમમાં, રાષ્ટ્રપતિને મળવાની અધૂરી ઇચ્છા આજે આમ પૂરી થયેલી. જ્યાં અનેક વડીલોના સંપર્કમાં આવવાનું થયું. મુક્તાબહેન નાના આંકડિયા ગામનાં માતા ઊજમબહેન પહેલેથી જ બાળકેળવણીમાં રસ, પિતાજીનું પ્રોત્સાહન અને પિતા બાવનજીભાઈનાં પુત્રી. માત્ર ૭ વર્ષની ઉંમરે મગજના હતું. પરિણામે મહારાષ્ટ્રમાં બોરડી ગામે તારાબહેન મોડક અને તાવની બિમારીને કારણે રોશની ગુમાવી, પરંતુ માતા-પિતા અને બીજાં અનસૂયાબહેન વાઘ જેવાનું ગુરુસાંનિધ્ય સાંપડ્યું. ગરીબો ભાઈ-ભગિનીનાં પ્રોત્સાહન અને વાત્સલ્યસભર કાળજીને કારણે માટે કશુંક કરી છૂટવાની તમન્ના જાગી. અભ્યાસ પૂર્ણ થયે જ હિંમત ગુમાવ્યા વગર અમદાવાદ, વડોદરા, મુંબઈ, દિલ્હી તે જ સંસ્થામાં બાલશિક્ષિકા તરીકે જોડાયાં. શિક્ષણ લીધું. અમરેલી અંધજન પ્રગતિ મંડળમાં નોકરી લીધી. Jain Education Intemational Education Intermational Page #854 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ પોતાનું એક સ્વપ્ન હતું. પોતાની સાથે છઠ્ઠા ધોરણમાં એક છોકરી ભણતી. ઓરમાન માતા-અંધાપો-અણગમો– તિરસ્કાર અને છોકરીની જાત....આ દશા સાંભળીને ભવિષ્યમાં બાળાઓ–આવી બાળાઓ' માટે સંસ્થા ઊભી કરવી. યોગાનુયોગ તેમના સંકલ્પબળને સહાયભૂત થાય તેવું પાત્ર પંકજભાઈ ડગલી. જૈન પરિવાર સુરેન્દ્રનગરના મળી ગયા. (તેઓ અંધજન વિદ્યાલય-અમરેલીમાં શિક્ષક છે). બંને આંખે અંધ હતા. લગ્નથી જોડાયાં પણ આજીવન આ અંધબાળાઓના હિત માટે નિઃસંતાન રહેવાનો સંકલ્પ કર્યો. ઝઝૂમી દુ:ખો વેઠી, રખડી–૨વડીને પણ તેમણે પોતાના સ્વપ્નને સિદ્ધ કર્યું. વિશાળ વડલા જેવી ‘શ્રી પ્રક્ષાચક્ષુ મહિલા સેવા–કુંજ’ સંસ્થા તા. ૨૦-૫-૧૯૯૬માં ઊભી થઈ. શરૂઆત કરી ત્યારે ચાર બહેનો હતી. અત્યારે ૧૨૫ બહેનો છે. બહેનોને શિક્ષણ–રહેવા-જમવા-તબીબી સુવિધા નિઃશુલ્કપણે આપવામાં આવે છે. માની મમતાનો ખોળો પાથરીને સૂનારી આ મુક્તાબહેને (બી.એ., બી.એડ્.-બ્રેઇલ લિપિ) શિક્ષણ લીધેલું છે. મુક્તાબહેન અને પંકજભાઈ ગુજરાતનાં જાહેર સંઘો, ક્લબો, મંડળો, ટ્રસ્ટો સાથે ટ્રસ્ટી, મંત્રી-સેક્રેટરી એમ વિવિધ રીતે સંકળાયેલાં છે. મુક્તાબહેનને મળેલા એવોર્ડઝ–પુરસ્કાર– સર્ટિફિકેટો–સન્માનપત્રોની આ યાદી ટૂંકી પડે તેમ છે. એટલી જગ્યાએથી અંધારામાં ઉજાસ પાથરનાર આ મુક્તાબહેન માટે કર્મ એ જ કવિતા' બની રહી છે. અંધ બહેનોમાં આત્મવિશ્વાસનો દીવો પ્રગટાવવા ‘મિસ ગુજરાત’-પ્રજ્ઞાવાન બહેનો માટેની સૌંદર્ય સ્પર્ધા યોજી. બીજી મહિલા–ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી. અંધ કન્યા-માધ્યમિક શાળા કદાચ આખા ગુજરાતમાં સુરેન્દ્રનગર ખાતે છે. કુલ ૯૮૨ અંધ-અપંગ-મંદબુદ્ધિ ખોડખાંપણવાળી બહેનો અહીં ભણે છે. નવીનભાઈ અને રસિકભાઈ મણિયાર બંધુઓ સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીસ્થાને છે, તો માનનીય સી. યુ. શાહ જેવા શ્રેષ્ઠ દાનવીરો આ સંસ્થાને મળેલા છે. પત્રકાર-સ્વાતંત્ર્ય સેનાની મોહનલાલ ધનેશ્વર દવે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ચૂડા ગામે તા. ૧૯ સપ્ટેમ્બર ૧૯૧૪ના રોજ સુશિક્ષિત-બ્રહ્મ પરિવારમાં ધન્ય ધરા મોહનલાલ દવેનો જન્મ થયો હતો. પિતા ધનેશ્વર દવે અને માતા જમનાબહેન હતાં. ગાંધી મહાત્માજીની ખૂબ જ નિકટ રહેલા. પિતા ધનેશ્વર દવે ૧૯૧૭માં સાબરમતી આશ્રમની શાળાના શિક્ષકના પદ પર રહીને સેવા કરવાનો લાભ મળ્યો હતો અને એ જ સાહિત્ય-કેળવણી અને આઝાદીનો તરવરાટ અને સિંચન મોહનલાલભાઈમાં કર્યું હતું. ૧૯૪૨નો ‘હિંદ છોડો' ચળવળનો શંખ ફૂંકાતાં મોહનભાઈએ ૨૦ વર્ષની ઉંમરે નોકરીને ઠોકર મારીને ઝંપલાવેલું. સ્વાતંત્ર્ય સેનાનીઓ અને કેળવણીકારોનાં ‘રેખાચિત્રો’નો પ્રથમ ગ્રંથ પૂ. ગાંધીજીની પ્રેરણાથી તેમણે ‘સંસ્કૃતિના રક્ષકો’ લખ્યો અને અર્પણ કર્યો. રાણપુરમાંથી ‘સૌરાષ્ટ્ર' પત્ર શેઠ અમૃતલાલ ચલાવતા. પછીથી ‘ફૂલછાબ’ શરૂ થયું. તેના સહતંત્રી તરીકે જોડાવા ઇજન મળ્યું. આમ આ સાહિત્યકાર કેળવણીકાર અને પત્રકારની ત્રિવિધ સેવાઓ ‘ફૂલછાબ' મારફતે આપી. ૧૯૪૭ પછી ‘જીવન પ્રકાશ'ની લાલિમા ફેલાવી. શિક્ષક-સર્જક-સંવેદનાને વાચા આપતું ‘સ્વતંત્ર-‘શિક્ષક' ચલાવ્યું. આમ મોહનભાઈનું ઊજમાળું પત્રકારત્વ અને લેખનસરવાણી એટલે ‘દિવ્ય વાણી’, ‘અમર સંદેશ’, “ધરતીના ખોળે’, ‘મુક્તિનો મારગ’, ‘સ્પંદનો’, ‘દુભાયેલાં હૈયાં' જેવાં પુસ્તકો પ્રગટ કરીને પ્રેરણાદાયી સાહિત્ય પીરસ્યું. અનેક લબ્ધપ્રતિષ્ઠ પત્રકારો-સાહિત્યકારો અને કવિઓના પ્રેરણાપાત્ર મોહનલાલ દવે હતા. એક સારા ચિત્રકાર પણ હતા. ઈશ્વરભાઈ મોહનલાલ દવે તા. ૬ એપ્રિલના રોજ મહાત્માજીએ દાંડીના દરિયા કિનારે ચપટી મીઠું લઈ સવિનય કાનૂન ભંગ કરી સત્યાગ્રહનાં મંડાણ કર્યાં. દેશ આખો ખળભળી ઊઠ્યો. એક જાગૃતિ આવી ગઈ. શેઠ અમૃતલાલની આગેવાની નીચે ધોલેરા સત્યાગ્રહની ટુકડીઓનો પ્રવાહ શરૂ થયો. ગુજરાત અને કરાંચીમાંથી પણ એક પછી એક ટુકડીઓ આવતી રહી. એવી એક ટુકડીમાં એક સત્યાગ્રહી સૈનિક હતા સ્ફૂર્તિલા કસાયેલા અને મસ્તી ભરેલી ચાલ સાથે પ્રફુલ્લિત મુખારવિંદ. આ યુવાન એ જ ઈશ્વરલાલ મોહનલાલ દવે. તેમનો જન્મ તા. ૨૦-૯-૧૯૧૩ના રોજ હળવદ ભૂમિમાં થયો. સ્વાતંત્ર્યતાની લડતમાં અનેક વખત જેલની સજા વેઠી. ૨૨-૭-૧૯૭૮ના આફ્રિકામાં કાર-અકસ્માતમાં મૃત્યુ પામ્યા. Page #855 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ બાળસાહિત્યકાર શ્રી પ્રભુલાલ દોશી નાયબ વઢવાણ શહેરના વતની એવા શ્રી પ્રભુલાલ દોશીનો જન્મ તા. ૨-૫-૧૯૩૬ના રોજ થયો હતો. (૧૯૫૪થી ૧૯૯૪) સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ચીટનીસના હોદ્દા પરથી નિવૃત્ત થયા. વર્ષ ૧૯૬૨માં અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયેલા છે. નોકરી અને અભ્યાસ જોતાં ભાગ્યે જ ખ્યાલ આવે કે સુરેન્દ્રનગર જિલ્લાના આ એક ઉત્તમ બાળસાહિત્યકાર છે. ગુજરાતી ભાષાનાં ઘણાં ખરાં સામયિકોમાં–દૈનિકોમાં તેમની બાળવાર્તાઓ પ્રકટ થતી રહી છે, પરંતુ તેમની ખરી ઓળખ તો તેમણે લખેલાં બાળસાહિત્યનાં પુસ્તકોને આધારે જ કરી શકાય. તેમનાં છ પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યાં છે. આ સિવાય ૮ પુસ્તકો બાળકાવ્યોનાં, ૭ બાળવાર્તાઓનાં, ૩૮ બાળવાર્તાઓનાં સળંગ બાળવાર્તા ૧૪, ૨-લઘુ કથાઓ, ૨-રહસ્યકથાઓ, ૮ પ્રૌઢ સાહિત્ય લખેલાં છે. ‘જયહિન્દ’ દૈનિકપત્રમાં શબ્દોની દુનિયામાં ડોકિયું” કોલમ તળે શબ્દ, અર્થ અને શબ્દની વ્યુત્પત્તિ સુધી વાચકને જાણકારી મળી રહે તેવી ડિક્ષનેરી પણ પુસ્તકરૂપે લખી છે. ગીર-ગોખે પડછંદા પાડનાર કવિ રાજેન્દ્ર શુક્લ ગુજરાતી ગઝલકાર કવિ રાજેન્દ્ર શુક્લનો જન્મ તા. ૧૨ ઓક્ટોબર૧૯૪૨ના રોજ જૂનાગઢના બાંટવા ગામે થયો હતો. શ્રી શુક્લનું મૂળ વતન ઝાલાવાડનું વઢવાણ શહેર. કિશોરાવસ્થાથી જ કવિને શબ્દ સાથે મૂળનો નાતો. ૧૯૬૨ના ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ સામયિક ‘કુમાર’માં એમનું પ્રથમ કાવ્ય પ્રગટ થયેલું અને પછી તો ‘કવિતા', ‘મિલાપ', ‘પરબ’, ‘કવિલોક', ‘કંકાવટી’, ‘શબ્દસૃષ્ટિ’, ‘નવનીત-સમર્પણ', ‘ગુજરાત’, ‘અભિયાન' જેવાં સામયિકોમાં તેમની કવિતાઓ પ્રગટ થતી રહી છે. છેલ્લાં ચારેક દાયકાથી ગઝલક્ષેત્રે ખેડાણ કરનાર કવિની કૃતિ ‘ગઝલ સંહિતા’ને વર્ષ-૨૦૦૭નો સાહિત્ય અકાદમી એવોડ મળે છે. તિમિરમાંથી પ્રગટતાં કિરણને ૪૫ આશાસભર શબ્દવેધથી વધાવ્યાં છે. કવિ રાજેન્દ્ર શુક્લ ગઝલ લખી છે. ગીતો લખ્યાં છે. છંદોબદ્ધ રચનાઓ અને અછંદાદસ રચનાઓ પણ આપી છે. પારદર્શી વ્યક્તિત્વ. કોઈ અનાહતના નાદ જેવા, ગિરિકંદરાઓમાં કરતાલ રણઝણાવતા આ દાઢીધારી કિવ ખરે જ અવધૂત જેવા લાગે છે. ગઝલનો લય પરંપરામાં ઘૂંટાયો છે. લાઘવમાં અર્થપૂર્ણ મર્મ કેવો તો ગોઠવાઈ જાય છે! વર્ષ ૨૦૦૭માં કોમલ ઋષભ'ને શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનો એવોર્ડ મળેલો છે. અગાઉ ૧૯૮૧માં અંતર ગંધાર’ને એવોર્ડથી નવાજવામાં આવેલો છે. એજ વર્ષમાં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળેલું છે. ૧૯૮૧માં કવિ ન્હાનાલાલ પારિતોષિક મળેલ. ઇન્ડિયન નેશનલ થિયેટર દ્વારા ૨૦૦૧માં કલાપી એવોર્ડ એનાયત થયેલો. ૨૦૦૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ થયેલો. તેમનાં પત્ની નયનાબહેન પણ સિદ્ધહસ્ત કવયિત્રી છે. પ્રખર ભાષાશાસ્ત્રી શ્રી ટી. એન. દવે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામના વતની શ્રી ત્રંબકલાલ ન. દવેનો જન્મ ઈ.સ. ૧૮૯૭માં થયો હતો. ભાષાક્ષેત્રે અનુસ્નાતકની ઉપાધિ મેળવ્યા પછી ગુજરાત કોલેજમાં ૮ વર્ષ લેક્ચરર હતા. ત્યારબાદ લંડન જઈ જાણીતા ભાષાવિદ્ આર. એફ. ટર્નરના માર્ગદર્શન હેઠળ ૧૯૩૧માં પીએચ.ડી. (લંડન) થયા. ૧૯૪૭થી ૧૯૫૬ સુધી લંડન ખાતે સ્કૂલ ઓફ ઓરિએન્ટલ સ્ટડીઝમાં ગુજરાતીના લેક્ચરર રહ્યા. સ્વદેશ આવ્યા પછી ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. ભારતીય વિદ્યામંદિર દ્વારકામાં પાંચ વર્ષ નિયામક રહ્યા. ગુજરાતી ભાષાશાસ્ત્રી તરીકે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ટી. એન. દવેએ બહુમૂલ્ય પુસ્તકો લખ્યાં છે. આવા ભાષાશાસ્ત્રી ઝાલાવાડના હતા. તેમનું અવસાન વર્ષ-૧૯૮૮માં થયું. સંસ્કૃતભાષા–માતૃભાષા બનાવનાર સતીશભાઈ ગજ્જર ગુજરાતમાં સોમનાથ, સંસ્કૃત ભાષાની અલગ યુનિવર્સિટી થઈ. દક્ષિણ ભારતમાં તો આજના દિવસે પણ સંસ્કૃત ભાષા વ્યાવહારિક જીવનની ભાષા તરીકે બોલાય છે. આપણાં વેદ–પુરાણો–મહાભારત, રામાયણ, ગીતા જેવા ગ્રંથો-ઉપનિષદો Page #856 -------------------------------------------------------------------------- ________________ ૮૪૬ ધન્ય ધરા સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. તે જોતાં હજારો વર્ષો પૂર્વે મહાવિદ્યાલયમાં શાસ્ત્રીય સંગીતની તાલીમ સ્વ. પંડિત વાસુદેવ સંસ્કૃતપ્રધાન ભાષા હશે તે જોઈ શકાય છે. બનારસ તો સંસ્કૃતના અન્ગરે તથા સ્વ. પંડિત એકનાથજી પરગાંવકર પાસેથી લીધી. અભ્યાસ કેન્દ્ર માટે જાણીતું છે. આજે ભલે બીજી ભાષાની તોલે રાજકોટ આકાશવાણીનું કેન્દ્ર ૧૯૫૫માં શરૂ થયું. સંસ્કૃત ભાષા લુપ્ત થતી રહી હોય, પરંતુ આજના કયૂટરમાં આકાશવાણીમાં કાર્યક્રમઉદ્ઘોષક અને સ્વર-નિયોજક તરીકે યુગમાં પણ કોમ્યુટર જેવા માધ્યમમાં સંસ્કૃત ભાષા તેના સ્ટાફ આર્ટિસ્ટ તરીકે જોડાયા. તે વખતના ખ્યાતનામ કેન્દ્ર સ્વરસંયોજના-વ્યંજન-ઉચ્ચારણની સગવડતા અને સંભાવના નિયામકશ્રી ગિજુભાઈ વ્યાસ, શ્રી ચંદ્રકાન્તભાઈ ભટ્ટના સહકાર જોતા કોમ્યુટર સંસ્કૃત ભાષા પ્રથમ સ્વીકારે છે. ભારતમાં આવેલું અને માર્ગદર્શન હેઠળ તેમણે સ્વરનિયોજન, સ્વરની લગાવટ, એક માત્ર ગામ જે કર્ણાટક રાજ્યમાં શિમોગા શહેરથી આશરે દસ ગીતની ભાવસભર રજૂઆત તથા માઇક્રોફોન ટેકિનક સંબંધી કિ.મી. દૂર આવેલા વિજયનગર તાબાનું “કૃષ્ણ રાજપુર’ નામથી સમજણ અને જ્ઞાન મેળવ્યાં. રાજકોટ કેન્દ્રના સંગીત-વિભાગના જાણીતું ગામ માસુર સંસ્કૃત ગામને લીધે જાણીતું છે. અધિકારી અને એક પ્રથમ પંક્તિના સ્વરનિયોજક એવા શ્રી આપણા ગુજરાતમાં પણ સંસ્કૃત ભારતી–અમદાવાદ દ્વારા આર. ડી. આંબેગાંવકર પાસેથી વિસ્તૃત જ્ઞાન મેળવ્યું. સંસ્કૃત ભાષાનો પ્રચાર-પ્રસાર તરીકે સઘન પ્રયત્ન થાય છે, જેમનો સુગમ સંગીત ક્ષેત્રે આકાશવાણીની અસંખ્ય સંગીત સમગ્ર વ્યવહાર-વાણી વિનિમયની ભાષા જ સંસ્કૃત છે. એવા સભાઓ તથા સુગમ સંગીત સંમેલનોમાં, સંગીત સભાઓમાં ગુજરાતના એક વ્યક્તિ વિશેષ છે-સતીશ ગુણવંતભાઈ ગજ્જર. ભાગ લઈ ચૂક્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, જન્મસ્થળ અને વતન સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભૂજ, મુંબઈ, દિલ્હી તાલુકાનું વડોદ ગામ. માત્ર ૧૨ ધોરણનો અભ્યાસ ધરાવતા જેવાં અનેક શહેરોમાં સુગમસંગીતના કાર્યક્રમોમાં અનેક સતીશભાઈ વર્ષ ૨૦૦૧થી “સંસ્કૃત ભારતી’ સંસ્થામાં પૂર્ણકાલિક રચનાઓ પોતાની આગવી સ્વરકલા શૈલીથી રજૂ કરે છે. સેવા આપે છે. વર્ષ ૨૦૦૧માં “સંસ્કૃત ભારતી' દ્વારા પ્રશિક્ષણ ૧૯૬૪થી પ્રતિવર્ષ યોજાતાં સુગમ સંગીત સંમેલનમાં પોતાની મેળવ્યું. સંસ્કૃત વર્ષ દરમ્યાન નવ જિલ્લાઓમાં સંસ્કૃત શિક્ષકોનું રચનાઓ રજૂ કરે છે. આ સંમેલન ભારતીય વિદ્યાભવન મુંબઈ પ્રશિક્ષણ આપ્યું. આજે પણ પ્રશિક્ષક તરીકે સતીશભાઈ કાર્ય કરે પ્રયોજે છે. છે. “સંસ્કૃત ગૌરવ” પરીક્ષા નામની સંસ્કૃત ભારતી દ્વારા ચાલતા એક અનોખા ઝવેરી-સુરેશ સોની પ્રકલ્પમાં “સચિવ' તરીકે તેમની સેવા પણ ઉલ્લેખનીય છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ રાષ્ટ્રીય સંસ્કૃત ભાષાના અધ્યયન ગ્રંથો–લેખન કાર્ય તથા “ધાતુ મંજુષા” સેવાનું અર્પણ, તર્પણ અને સમર્પણ જેવા અને “સંસ્કૃત-ગુજરાતી શબ્દકોશ'નું સંપાદન કરેલું છે. વગડાનાં ફૂલ જેવા કેટલાય સ્વયંસેવકોએ તેમના પરિવારમાં પત્ની ગાયત્રીબહેન વિદ્યાભારતી પોતાનું યોગદાન આપ્યું છે, એવા લીંબડી કલોલમાં પ્રાચાર્ય તરીકે સેવા બજાવતા. હવે “સંસ્કૃત ભારતી'માં ગામના અને વરસો સુધી સાયલામાં સંઘના તેઓ પણ પૂર્ણકાલિક છે. તેમનો કોલેજકક્ષાએ વિષય અર્થશાસ્ત્ર પ્રચારક રહ્યા એવા સરદારસિંહ જેવા બહુ છે. પુત્રી દેવકીની ઉંમર પાંચ વર્ષની છે. તે પણ સંસ્કૃત ભાષામાં જૂના સ્વયંસેવક છે. એવા જ બીજા બાજુના ગામ ચૂડાના વતની વાતચીત કરે છે. આમ દક્ષિણભારતની તોલે ગુજરાતનું આ શ્રી સુરેશભાઈ સોની છે. ગજ્જર કુટુંબ સંપૂર્ણ સંસ્કૃતભાષી છે. સુરેશભાઈનું જન્મસ્થળ ચૂડા, સોની પરિવારમાં જન્મ. શ્રી વિનુભાઈ વ્યાસ . રાજનીતિશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયેલા શ્રી વિનુભાઈ વ્યાસનું નામ સુગમ શ્રી સુરેશભાઈ માત્ર ૧૬ વર્ષની (નાચવા-કૂદવા, હરવાસંગીત ક્ષેત્રે જોડાયેલું છે. તા. ૧૫ સપ્ટેમ્બર ફરવાની ઉંમરે) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરિચયમાં આવ્યા અને વર્ષ ૧૯૯૬માં મધ્યપ્રદેશ રાજ્યના રાજગઢ નગરના પ્રથમ ૧૯૩૦ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ગામે જન્મ. માધ્યમિક શાળાનો અભ્યાસ સ્વયંસેવક બન્યા. ૨૩ વર્ષની અવધિએ તો સુરેશભાઈ સંઘની રાજકોટ રાષ્ટ્રીય શાળામાં ગાંધર્વ સંગીત વિભાવનાઓને પૂર્ણરૂપે આત્મસાત્ કરીને વર્ષ ૧૯૭૩માં સંઘના પ્રચારક’ બન્યા. Jain Education Intemational Page #857 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૪૦ કટોકટી દરમ્યાન સક્રિય રાષ્ટ્રીય ભક્તિ રંગે રંગાયેલા હોઈ સુરેશભાઈ પણ તેનો ભોગ બન્યા અને ઇન્દોરની જેલમાં રહ્યા. “ભારતમાં વિજ્ઞાનની ઉજ્વળ પરંપરા’ વિષય અનુસંધાને તેમનું યોગદાન લેખક-ગરિમાને પ્રભાવિત કરે છે. . ઇન્દોર મહાનગર “સાયં ભાગ પ્રચારકના રૂપમાં તેમનું ‘પ્રચારક' તરીકેનું જીવનકાર્ય શરૂ થયું. ૧૯૯૩માં મધ્યભારત ‘પ્રાંત પ્રચારક તરીકેની કાર્યવાહી સંભાળી હતી. હાલના તબક્કે અખિલ ભારતીય સહ પ્રચાર-પ્રમુખ'ના રૂપે કાર્યકર્તાઓને ઉદ્દબોધન, માર્ગદર્શન અને પ્રેરણા–પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. ખગોળવિદ્ : ડો. જે. જે. રાવળ જિતેન્દ્રકુમાર જટાશંકર રાવળનો જન્મ હળવદમાં તા. ૩૦ માર્ચ–૧૯૪પના રોજ થયો હતો. તેમણે મુંબઈની પાર્લે કોલેજ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ મેથેમેટિક્સમાં તથા કલકત્તા યુનિવર્સિટીની એસ. એન. બોઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ સાયન્સિસમાં અભ્યાસ કરી ૧૯૭૦માં એપ્લોઈડ મેથેમેટિક્સ અને ૧૯૭૨માં પ્યોર મેથેમેટિક્સ સાથે એમ.એસ.સી. ૧૭૪માં ફિઝિકલ સાયન્સિસના વિષયમાં એમ.ફિલ. અને ૧૯૮૬માં એન્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં ડી.એસ.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. આ ઉપરાંત તેમણે હિન્દી, સંસ્કૃત અને જર્મન ભાષાઓમાં પણ પદવીઓ મેળવી છે. તેઓ મુંબઈના નહેરુ પ્લેનેટેરિયમના લેક્ટર તરીકે જોડાઈ તેના ડિરેક્ટર રિસર્ચ અને ડિરેક્ટરના પદેથી નિવૃત્ત થયા. હાલ તેઓ ધ ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના સ્થાપકસંચાલક છે. ખગોળક્ષેત્રે તેમણે સૂર્યમંડળનો જન્મ, વિકાસ અને રચનાના નવા સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા. ગ્રહોના અંતરનો નિયમ સ્થાપિત કર્યો. બુધ અને શુક્રના ગ્રહોની ફરતા ઉપગ્રહો હોવાના સિદ્ધાંતો સ્થાપિત કર્યા. શનિ, યુરેનસ, નેÀન અને ગેલેક્સીની ફરતે વલયોના અસ્તિત્વના સિદ્ધાંતો આપ્યા, જે પાછળથી વોયેજર અને પાયોનિયર અંતરિક્ષ યાનોએ સાબિત કર્યા. તેમણે આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદ અને ગેલેક્સી પર વધુ સંશોધન કર્યું. ધૂમકેતુ, લઘુ ગ્રહો અને ઉલ્કા કુંડો અને ગેલેક્સી પર વધુ સંશોધન કર્યું. ધૂમકેતુ અને ઉલ્કાકુંડો પર પણ સંશોધન કર્યું. તેમણે અનેક અખબારો અને સામયિકોમાં ખગોળ વિજ્ઞાન વિશે સેંકડો લેખો લખ્યા છે અને આકાશવાણી તેમજ દૂરદર્શન પર અનેક કાર્યક્રમો આપ્યા છે. તેમણે સૂર્યમાળાની સમજણ ૧થી ૪ પચાસ વર્ષમાં ‘વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ', પ્લેનેટેરિયમની કથા', “અજાયબ આકાશ” અને “આઇન્સ્ટાઇનનું વિજ્ઞાનજગત’ જેવી આઠેક પરિચય-પુસ્તિકાઓ લખી છે. તેઓ દેશ-પરદેશની અનેક વૈજ્ઞાનિક સંસ્થાઓના સભ્ય છે. જગતની સંખ્યાબંધ યુનિવર્સિટીઓ અને વૈજ્ઞાનિક સંસ્થાઓમાં તેમણે વ્યાખ્યાનો આપ્યાં છે-આપતા રહ્યા છે. તેઓ મોનાસ યુનિવર્સિટીમાં ત્રણ મહિના પ્રાધ્યાપક રહ્યા હતા. તેમને વિવિધ સંસ્થાઓ તરફથી માનસન્માન અને ઇનામો પ્રાપ્ત થયાં છે. તેમનું નામ આંતરરાષ્ટ્રીય ખગોળવિજ્ઞાન ક્ષેત્રે વિખ્યાત બની રહ્યું છે. સાયન્સનાં મોડેલો બનાવવાનો અને ચિત્રકળા, સંગીત અને પ્રવાસનો શોખ છે. તેઓનું બી/૨૦૪, વિષ્ણુ એપાર્ટમેન્ટ, લોકમાન્ય તિલક રોડ, બાભાઈ ચોક પાસે, બોરીવલી (પશ્ચિમ) મુંબઈ-૪00 ૦૯૨ નિવાસસ્થાન છે. ભારત સરકાર નેશનલ નોલેજ કમીશન અધ્યક્ષ | સામ પિત્રોડા ભારતમાં ટેલિફોન વ્યવસ્થા તો ઓગણીસમી સદીના છેલ્લા દસકામાં આવી. સહેજે એક સદી પહેલાં. આમ છતાં લગભગ ૯૦ વર્ષ સુધી એમાં ખાસ સુધારો થયો નહીં. દૂરના સ્થળે વાતો કરવામાં મોટા અવાજે વાત કરવી પડે, સંભળાય નહીં. માટે નાણાં બિલની રકમ ગણવાની પ્રક્રિયા પણ ગૂંચવણ ભરેલી. આ પરિસ્થિતિ વચ્ચે એક વ્યક્તિએ ચમત્કાર કર્યો. દેશદાઝવાળી એક ભાવનાશીલ વ્યક્તિ શ્રી સામ પિત્રોડાએ તેમનું ખરું નામ સત્યનારાયણ. લુહાર-સુથાર જ્ઞાતિમાં, ટીકર ગામે તેમનો જન્મ થયો હતો. માંડ ભણ્યા, પરંતુ વિદ્યાપ્રીતિ એવી કે ફિઝિક્સ વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી. સ્વિચિંગમાં એમને રસ જાગ્યો. અમેરિકા જેવો વિશાળ દેશ, રસ-ક્ષેત્ર મળી જતાં તેમની મહેનત ફળી. ૧૯૭૪માં તેમણે વેલકોસ સ્વિચિંગ કંપનીની સ્થાપના કરી, જે તેમણે ૧૯૮૦માં રોકવેલને વેચી દેતા ૩,૫૦,૦૦૦,૦૦૦ ડોલર કમાયા. Jain Education Intemational Education Intermational Page #858 -------------------------------------------------------------------------- ________________ ૮૪૮ ધન્ય ધરા અમેરિકામાં સમૃદ્ધ થયા, છતાં સત્યનારાયણ હવે સામ પરમ સખા સૌભાગ્યચંદ જેવી વિભૂતિ થઈ. અધ્યાત્મ સત્સંગના પિત્રોડાને ભારત યાદ આવે છે. માતૃભૂમિ માટે કશુંક કરવાની પરિણામે “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવી મહાન રચના થઈ. એ ભાવના જાગે છે. પરંપરામાં અધ્યાત્મ પુરુષ લાડકચંદ વોરા “બાપુજી'ના નામથી સામ પિત્રોડા ભારત આવ્યા પછી રાજીવ ગાંધી સાથે જાણીતા હતા. તેમનો જન્મ (થાન) તા. ૮-૩-૧૯૦૫માં થયો તેમની વેવલેન્થ મળી જાય છે. તેમને લાગે છે કે હવે પોતાની હતો. માતા હરિબાઈ અને પિતા માણેકચંદભાઈ. ભાવનાઓને સાનુકૂળ પ્રતિભાવ મળશે. ૧૯૮૪માં ઇન્દિરાજીની ખૂબ જ મેધાવી પ્રતિભા, પ્રાથમિક શાળાનો અભ્યાસ આકસ્મિક હત્યા થતાં અદ્યતન ભારતનું સ્વપ્ન લઈને રાજીવ સરા-ચોરવિરામાં, માધ્યમિક શિક્ષણ રાજકોટની જૈન બોર્ડિંગમાં વડાપ્રધાન બન્યા. તેમણે ઇન્ડિયન ટેલિકોમ વ્યવસ્થાને અદ્યતન લીધું. માત્ર ૧૭ વર્ષની ઉંમરે “મોક્ષમાર્ગ' અને “આત્માને બનાવી દેવા સામને સમર્થન આપ્યું, સત્તા આપી. એટલું જ ઓળખો' જેવી ધર્મ પરીક્ષામાં પ્રથમ આવેલા. પરમના માર્ગને નહીં, કામ ઝડપથી આગળ વધારવા કહ્યું. ટેલિકોમ કમિશનની પામવાની આધ્યાત્મિક વૃત્તિનાં બીજ તો છેક નાનપણથી જ રચના થઈ અને સામ અધ્યક્ષ બન્યા. સાથોસાથ અંકુરિત થયેલા જોઈને કોઈએ આ છોકરો કાં વિલાયત જશે યા ટેક્નોલોજીક્ષેત્રના રાષ્ટ્રીય બાબતોના ખાસ વડાપ્રધાનના તો સાધુ થઈ જશે એવી શ્રદ્ધા ભાખેલી. મેટ્રિક થયા. સરા સલાહકાર બન્યા. ગામના બેચરદાસભાઈની પુત્રી સમરથબહેન સાથે લગ્ન થયાં, ભારતમાં નવયુગનાં મંડાણ થયાં. જૂની પુરાણી ટેલિફોન જે લાડકચંદભાઈની આધ્યાત્મિક વૃત્તિને-ચિત્તવૃત્તિને મોકળાશ સર્વિસમાં આમૂલ પરિવર્તન આવવા લાગ્યું. ટેલિ કોમ્યુનિકેશન્સ પુરાણી સેવાઓ માટે કેબલ નેટવર્ક વાપરતા હતા, જેને બદલે ૧૯૮૫માં સાયલા હાઇવે પર, ૨૪ એકર જમીનમાં સેટેલાઈટ દ્વારા ટૂંકકોલ સિસ્ટમનો ઉદય થયો. નાનાં ગામો અને વિશાળ રાજ-સૌભાગ સત્સંગ મંડળની સ્થાપના થઈ. પોતે ટ્રસ્ટી શહેરોમાં નેટવર્ક શરૂ થઈ ગયું. વર્ષો પછી ભારતે નવી પદે ન રહ્યા. એક દૃષ્ટિ-દિશા આપી ઉત્તરાધિકારી તરીકે ટેકનોલોજીનું પરોઢ જોયું! શહેરો ઉપરાંત નાનાં ગામોમાં પણ સદ્ગુણાબહેન સી. યુ. શાહ (ગુરુમૈયા) તથા વિવેકશીલ સૌમ્ય STD PCOના લટકતાં પાટિયાં દેખાવાં લાગ્યાં અને ભારતમાં સપુરુષ નલિનભાઈ કોઠારી (ભાઈશ્રી)ની વરણી કરી. આમ સંદેશા વ્યવહારક્ષેત્રે કોમ્યુનિકેશનની દિશામાં આમૂલ પરિવર્તન આત્મકલ્યાણની સાથે પારમાર્થિક કલ્યાણની વિભાવનાને જોડી. આવી ગયું. તે રીતે સામ પિત્રોડા ખરા યશના અધિકારી છે. લોકો વચ્ચે રહી લોક-સેવાનો મહામંત્ર આપ્યો. ૧૯૯૭માં ૯ જાન્યુઆરી-૨૦૦૭માં મુંબઈના નરીમાન પોઈન્ટ પર તેમનો દેહવિલય થયો. આવેલી હિલ્ટન હોટલના રિગલ રૂમમાં વિશ્વ ગુજરાતી આજે આ “રાજ-સૌભાગ આશ્રમ' વિશાળ આરોગ્યધામ સમાજનો “સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વપ્રતિભા એવોર્ડ' છે. મહિને ૨૦૦૦થી વધુ દર્દીઓને તપાસીને જરૂરી સારવાર ભારતના રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામના હસ્તે સામ પિત્રોડાને અપાય છે. આંખની હોસ્પિટલ છે. ૪૦૦ મોતિયાના ઓપરેશન આપવામાં આવ્યો. જે રણની ટીકરમાં જન્મ થયેલો એવા આ અને નેત્રમણિ પણ બેસાડવાની સુવિધા સમગ્ર તાલુકા માટે ઝાલાવાડના મોતીએ વિશ્વ ગુજરાતી સમાજ માટે ગૌરવ બક્યું આશીર્વાદરૂપ છે. અપંગ–અશક્ત પોલિયો-વિકલાંગ ને મંદબુદ્ધિનાં બાળકોને પણ સાધનવિતરણ-ફિઝિયોથેરાપી રાજ- સૌભાગ સંસ્થાના અધિષ્ઠાતા સારવાર અપાય છે. છાશ કેન્દ્રો ચાલે છે. ભૂકંપ વખતે ખંડિયેર બનેલું ‘નિનામા', “લાડકપુર નગરી બનીને ઊભું છે. ૪૭ લાડકચંદ વોરા પ્રાથમિક શાળાઓ-૩ માધ્યમિક શાળાનું નવનિર્માણ થયેલું. સાયલા એ ઝાલાવંશના રાજવીઓનું પ્રેરણાની પરબ : બાળવિકાસ-શિક્ષણ સુધારણાનો એક ઐતિહાસિક ગામ છે. અહીં અનેક પ્રોજેક્ટ પાંચ વર્ષ સુધી હાથ ધરી ભાઈશ્રીની જન્મશતાબ્દી આધ્યાત્મિક પુરુષો થયા છે. સાયેલા એટલે ૦૪-૦૫ વર્ષમાં પરબનું કાર્ય સાર્થક થયું. ઉચ્ચત્તર કન્યા ભૂખ્યાને અન્ન દઈ સદાવ્રતનું પરબ બાંધનાર માધ્યમિક શાળા-ચોરવિરા-ધાંધલપુર ઉત્તર બુનિયાદી શાળાઓ લાલજી મહારાજનું ગામ. શ્રીમદ્ રાજચંદ્રના બંધાઈ. Jain Education Intemational Page #859 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એક ફરિશ્તા અને દર્દીનારાયણ ડૉ. એચ. એલ. ત્રિવેદી [પોતાના જન્મ દિવસે જે કાંઈ ભંડોળ આવે તે દર્દીનારાયણને સમર્પિત કરે છે] એક આધુનિક ફરિશ્તા, .તા ૩૧ ઓગષ્ટનો પ્રત્યેક વર્ષનો દિવસ જેઓ દર્દીનારાયણના દિવસ તરીકે ઊજવે છે એવા ડૉ. એચ. એલ. ત્રિવેદી. હળવદની નજીક એવું ચરાડવા ગામ. ૧૮મી સદીના પૂર્વાર્ધમાં પૂર્વજો ચરાડવાના રાજકુટુંબનાં બાળકોના શિક્ષકો તરીકે રહેવા ગયા. બદલામાં વળતરરૂપે અને સમ્માનના પ્રતીક તરીકે ખેતર અને ખોરડાં મળ્યાં. પિતા લક્ષ્મીશંકરને તે જમાનામાં શૈક્ષણિક શ્રેષ્ઠતા માટેનો એવોર્ડ મળેલો. કાકા પણ વ્યવસાયે તબીબ હતા. ડૉ. એચ. એલ. ત્રિવેદીના સૌથી મોટા ભાઈ હરિપ્રસાદ જે એગ્રિકલ્ચર ક્ષેત્રે વૈજ્ઞાનિક થયા. સૌથી નાના કાર્તિક, જે આં.રા. ક્ષેત્રે ખ્યાતનામ ચિત્રકાર હાલ ન્યૂયોર્કમાં છે. બીજા ક્રમે હરગોવિંદ ત્રિવેદી. માતાનું નામ શારદાબહેન. બે બહેનો સુશીલા અને કુંદન તેના શ્વસુરગૃહે સુખ–આરામ વચ્ચે કિલ્લોલે છે. કાકા મગનલાલ પરિવારના પહેલા તબીબ “હવે પછીનો કોઈ ડૉક્ટર હશે તો તે હરગોવિંદ હશે.” એવું સુખદ સ્વપ્ન સેવનાર હતા. ૧૦૦માંથી ૧૦૦ ગુણ લાવનાર હરગોવિંદને તેઓ માંગરોળની કોરોનેશન હાઇસ્કૂલમાં દાખલ કરવા લઈ ગયા. ૬ ધોરણ સુધી ભણ્યા. કાકાને તબીબી-પ્રેક્ટિસ માટે સ્થળાંતર થતાં હરગોવિંદને પાછા આવવું પડ્યું અને પિતાશ્રીની બદલી વાંકાનેરની નજીક લૂણસર થતા ત્યાં ભણ્યા. હાઇસ્કૂલનું શિક્ષણ વાંકાનેર અને અમરસિંહજી હાઇસ્કૂલમાં લીધું. ૧૯૪૮માં માતાનું અવસાન. પિતાની બદલી-બઢતી સાથે મોરબી, તેથી વી. સી. હાઇસ્કૂલમાં શિક્ષણ લીધું અને મેટ્રિકની પરીક્ષા આપી. માત્ર ૧૨ વર્ષની ઉંમરે પુસ્તકાલયનાં તમામ પુસ્તકોનું વાચન. ૧૯૩૨થી ૪૭ના બ્રિટિશ હકૂમત સામે ચળવળના દિવસો. આ સમગ્ર ચિતારથી વિદ્યાર્થી અવસ્થામાં પાંગરતું પુષ્પ પાંગરતું ગયું. રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પ્રથમવર્ગમાં ડિસ્ટિક્શન સાથે ઉત્તીર્ણ થયા અને અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો. ૮૪૯ કોલેજમાં ઇત્તર પ્રવૃત્તિમાં એટલો જ રસ. જીમમાં પણ જોડાયા. સાહિત્યલેખન પણ કરતા. અમેરિકન એલચી કચેરી દ્વારા લેવાતી પરીક્ષા E.C.F.M.G., જે ૯૬ % માર્ક્સ સાથે પસાર કરી. ટિકિટ-વ્યવસ્થા સ્વીકાર્ય થતાં, તા. ૨૬ જૂન, ૧૯૬૩ના રોજ ન્યૂયોર્ક જવા રવાના થયા અને ત્યાંથી ઓહિયો ખાતે લેઇકવૂડ હોસ્પિટલમાં ત્રણ વર્ષ રેસિડન્ટ ડોક્ટર રહ્યા. તાલીમ પણ સુશીલ વિદ્યાર્થી તરીકે પસાર કરી. ત્રીજા વર્ષને અંતે નેફોલોજીમાં મહત્ત્વનું પેપર રજૂ કર્યું. પ્રશંસા વચ્ચે ત્યાંના મેડિકલ જર્નલમાં લેખો પ્રગટ થયા. ડૉ. વિલિયમ કોલ્ફ (જેઓ ગુરુસ્થાને છે)નું પ્રવચન “મૂત્ર પિંડો નિષ્ફળ જતાં કરાતી સારવાર”—સાંભળીને નક્કી કર્યું કે “હવેથી હું મારી જાતને આ વિષય પરત્વે સમર્પિત કરીશ.” ડૉ. ઇરવીન પેજે સ્ટોફર કુટુંબની સહાયથી નોબેલ પ્રાઇઝ સમકક્ષ ઇનામ જાહેર કર્યું. આગળ જતાં જે વિશ્વનું શ્રેષ્ઠ પુરસ્કૃત પ્રતીકરૂપ બન્યું, જે મેળવવા સૌથી વધુ હક્કદાર ડૉ. ઇરવિન પેજ હતા, પણ પોતે સ્થાપના કાર્યમાં કેન્દ્રસ્થાને હોઈ અન્ય માટે મોટું ઔદાર્ય દર્શાવ્યું. .—આ ગુરુમંત્રને ડૉ. ત્રિવેદી સાહેબે આજીવન સ્વીકાર્યો છે. ઘણા બધા એવોર્ડો–સ્થાપનામાં પોતે અગ્રેસર હોઈ, પછી કોઈ એવોર્ડ સ્વીકારતા નથી. ત્યારબાદ કેનેડા ગયા. ત્યાંની ઘણી પરીક્ષાઓ ઊંચા ગુણાંકે પાસ કરી અને FRCની ડિગ્રી મેળવી. ૧૯૭૭માં કેનેડા છોડ્યું. તે દરમ્યાન તાર દ્વારા સમાચાર મળ્યા કે ‘સિવિલ હોસ્પિટલમાં નેફોલોજી-ડાયાલિસિસ એકમના વિઝિટિંગ પ્રોફેસર તરીકે આવો” આમંત્રણનો આનંદ થયો. ત્રણ મહિના બાદ દેશબાંધવોની સેવા કરવાનો માંહ્યલો મનસૂબો આકાર લઈ રહ્યો હતો. તે દરમ્યાન સુરેન્દ્રનગરના રેલ્વે સ્ટેશન પર ત્ર્યંબકભાઈ પટેલ (જે પિતા લક્ષ્મીશંકરભાઈના મિત્ર હતા) નામના એક સ્વાતંત્ર્યસેનાની મળી ગયા. તેમણે ત્રિવેદી સાહેબને કહ્યું કે, “તમારી સાચી જરૂર દેશમાં જ છે.'—આ શબ્દોએ આંતરખોજ થતી રહી. ૧૯૭૬-કટોકટી ચાલતી હતી. સરકાર તરફથી ઇન્ટરવ્યુનો તાર મળ્યો. ન જતાં બી. જે. મેડિકલમાં પ્રાધ્યાપકની નિમણૂકનો તાર મળતાં....૧૯૭૭-૧૦ જાન્યુઆરીના રોજ હાજર થવા અમદાવાદ આવ્યા. દેશનેતા આચાર્ય કૃપલાણી જે કીડની સારવાર માટે આવતાં તેમનો ગાઢ પરિચય થયો. ૧૯૮૧નું વર્ષ–દેશબાંધવોના દર્દ દૂર કરવા એક સારવાર કેન્દ્ર ઊભું કરવું હતું. એકવાર Page #860 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦ ધન્ય ધરા જમીનનો ટુકડો નહીં. પોતે ખાનગી હોસ્પિટલ કરી શક્યા હોત ડૉ. ત્રિવેદીસાહેબનાં જીવનસંગિનીનું નામ પણ શારદા પણ “ગરીબ દર્દીઓનું કોણ?” તે માટે સરકારી આરોગ્ય હતું અને માતાનું પણ, તેથી સુનીતા નામથી જ બોલાવતા. શાખામાં ડૉ. એમ. એસ. દયાલને મળતાં નિવૃત્તિની છેલ્લી તેઓએ પણ અમેરિકા-કેનેડા વસવાટ દરમ્યાન લેબોરેટરીમિનિટે મંજૂરી આપી. ૩૧ મે-૧૯૮૨માં ઇન્દિરાજીને પણ ટેકનિશિયન તરીકે કામ કર્યું. “એણે મારું તથા મારા ઘરનું સારી મળ્યા. ખૂબ સંઘર્ષ–મહેનત બાદ જાણે કે ઈશ્વરે જ મદદ કરી રીતે ધ્યાન રાખ્યું. એ એક શ્રેષ્ઠ યજમાન છે. મારે કબૂલવું અને જિંદગી પાસેથી પણ જે શીખ્યા છે-જે લોકો કમભાગી જોઈએ કે મારી સફળતાની ગાથામાં એનો બહુ મોટો ફાળો છે–ગરીબ છે, જરૂરિયાતમંદ છે એવાં લોકો માટે સહાનુભૂતિ છે” આ શબ્દો બહુ તટસ્થ રીતે તેઓએ લખ્યા છે. રાખવાનું”. તે માટે આરોગ્યમંત્રી વલ્લભભાઈ પટેલે ખાસ ઋગ્વદમાં ગણેશજીના અંગ પ્રત્યારોપણની કથા કે જમીન ફાળવવાનું ઔદાર્ય પાઠવ્યું. સિવિલ કેમ્પસમાં જ જમીન વૈજ્ઞાનિક કલ્પનાનું તત્ત્વ છે, પરંતુ ૧૦ લાખની વસ્તીએ ૧૦૦ આપી. દરદીઓ કીડનીના હોય છે. દર વરસે ૬૦૦૦ હજાર દર્દી ૧૯૮૯માં જાન્યુઆરીમાં પોતાના પરમ સખા-વાંકાનેર તપાસાય અને ૩૦૦૦ દાખલ થાય છે એવા નિઃશુલ્ક સેવા હાઇસ્કૂલના સહપાઠી શ્રી રસિક દોશીનો ફોન આવે છે અને યજ્ઞમાં જે જોડાય છે તેનો કે “રણમાં ગુલાબ ખીલવવાની” કોઈ મુંબઈથી રસિકભાઈ દોશી સાથે બીજા મફતલાલ મહેતાએ ૫૦ ઋષિજન્ય કલ્પનાનો ડૉ. ત્રિવેદી સાહેબનો પ્રયોગ. + ૫૦ લાખની સખાવત જાહેર કરી. આ માટે દસ કરોડની કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અને સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટેશનમાં ભવ્ય ઇમારત બાંધવાની કલ્પના હતી તે ફક્ત રૂા. ૨ કરોડ સાઠ તેમણે કરેલી હીમો પોયેટિકસેલ, એમ્બ્રિયોનિક સ્ટેમસેલ અને લાખમાં એક ઇમારત સાકાર થઈ (લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ હવે મિસેન્ઝાઇમલ સ્ટેમસેલના પ્રત્યારોપણથી અનેક કર્દીઓને સિમેન્ટ અને ઇન્ડિયા સ્ટીલ ઓથોરિટીઝની મદદ પણ આમાં લાભ થયો છે. સહયોગી હતી). ચૌદ વર્ષનો વનવાસ વેઠીને અઢળક સંપત્તિના મણિને છોડીને આખરે ડૉ. ત્રિવેદી સાહેબનું એક સ્વપ્ન ફળ્યું. ગુજરાતને આંગણે લીવરપ્રત્યારોપણની સગવડ ઊભી “શ્રીમતી ગુલાબબહેન રસિકલાલ દોશી અને શ્રીમતી કરવા એક તબીબ ટીમ સ્વીડન મોકલી હતી, તો કિડની કમળાબહેન મફતલાલ મહેતા ઇન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ઇન્સ્ટિટ્યૂટના ચાર ડૉક્ટર્સને કેરો લિન્કા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર' તેમજ ડૉ. એચ. એલ. ત્રિવેદી ખાતે મોકલેલા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસ, સિવિલ હોસ્પિટલ હવે હદય પ્રત્યારોપણના ક્ષેત્રે તેમના કાર્યક્ષેત્રમાં આવતી કેમ્પસ, અમદાવાદ.” એક મહત્ત્વની વાત છે. લીવર પ્રત્યારોપણ-સ્ટેમસેલના પ્રયોગથી ૧૯૯૩માં નવા મકાનની આગવી ઓળખ ઊભી થઈ. હલનચલન કરી શકે તેવા પેરાપ્લેઝિયાના દર્દીઓ–આ દિશામાં કિડનીનું બલિદાન નિકટના પ્રિય વ્યક્તિ માટે જીવનદાન બની સ્ત્રીબીજ લઈ સ્ટેમસેલ આપવામાં મહત્ત્વની સફળતા હાંસલ કરી શકે છે. જે સ્ત્રીઓને પ્રસૂતિ પછી કિડનીને અસરકર્તા બનતાં છે. વિશેષ સિદ્ધ દાતાના પેટની એકાદ ગ્રામ ચરબીમાંથી મિઝલ મૃત્યુ પણ નોતરી શકે. તે માટે અલગ વિભાગ શરૂ કર્યો. કાયમન સ્ટેમસેલ શક્ય બનાવ્યું. બાળકો માટે અલગ વ્યવસ્થા કરી. ૧૯૯૩માં જર્મનીનું વિશ્વના વિજ્ઞાનીઓ બદામ જેવડી નાની ગ્રંથિ થાયમસના લીથોસ્ટર-૨ (શસ્ત્ર ક્રિયા વગર પથરી કાઢવામાં મદદરૂપ યંત્ર) પ્રત્યારોપણ માટે ઝઝૂમે છે ત્યારે અમદાવાદની કિડની લઈ આવ્યા. આ માટે જી.એમ.ડી.સી.ના ચેરમેન જયરામભાઈ રામભાઈ ઇન્સ્ટિટ્યૂટે આ પ્રયોગથી દુનિયામાં ડંકો વગાડ્યો. પટેલે રૂ. ૨ કરોડનું દાન આપ્યું. ચરબીમાંથી જે ઇસ્યુલિન બનાવતા સેલ જોવા મળ્યા દૂરના વિસ્તારમાંથી એબ્યુલન્સમાં દર્દીઓને લાવીને ત્યારે પેનક્રિયાસ નિષ્ફળ જાય અને વ્યક્તિ ડાયાબિટીસના સારવાર આપીને સ્વસ્થાને પહોંચાડવાના “દર્દીનારાયણ'ના કાર્ય રોગમાં સપડાય ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા કુદરતે મૂકી છે. ભંડોળ માટે ડૉ. ત્રિવેદી વિચારતા હતા. આ માટે G.M.D.C. શરીરમાં તે સક્રિય કરવાનું શ્રેય ડૉ. ત્રિવેદી સાહેબ અને તેમની દ્વારા જ ૧૯૯૬માં ચાર કરોડનું દાન મળતાં KD અને Rc ટીમને પ્રાપ્ત થયું છે. આ સફળ પ્રયોગથી મધુપ્રમેહના દર્દીઓ ખાતેની સુવિધાઓ ઊભી થઈ. મુક્તિ મેળવશે. Jain Education Intemational Page #861 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ડૉ. ત્રિવેદી સાહેબે પોતાની આત્મકથા Trist—with Destiny, જે ૧૯૯૬માં અંગ્રેજીમાં લખી, જેનો પુરુષાર્થ પોતાનો, પ્રસાદ પ્રભુનો' નામે ગુજરાતી અનુવાદ ડૉ. શરદ ઠાકરે આપ્યો છે. એમની આ કર્મની વિરાટયાત્રાનું એક તબીબ તરીકે પણ અવતરણ સૌ માટે મંથન માંગી લે તેવું છે. “જરૂરતમંદ, ગરીબ અને પીડિત લોકોની સેવા કરશો અને એ સેવા ખરા દિલથી કરશો તો તમે સર્વોચ્ચ શક્તિ (ઈશ્વર)ની વધુ નજીક પહોંચી શકશો.'' અને પરિવાર જ્યારે સહનશક્તિની હદ સુધી પહોંચી ગયો હોય ત્યારે ઈશ્વરની અણધારી મદદ મળતી રહી છે. ખરેખર તો તેમનું સ્વપ્ન સૌરાષ્ટ્રમાં આવું કિડની પ્રત્યારોપણ' સંસ્થાન સ્થાપવાનું હતું. દર્દી અને દર્દીનારાયણ બંને સેવા અર્થે પૂરેપૂરી જિંદગી નિચોવી છે. આવા દર્દીનારાયણને તમે નિઃસંકોચ મળી શકો, ગમે ત્યારે મળી શકો એવું સરળ–નિર્દભ વ્યક્તિત્વ છે. ખરેખર તો ‘નોબેલ– પારિતોષિક' માટે તેમનું કામ પસંદ થવું જોઈએ અને આવા ફરિશ્તાઓનો પરિચય ગુજરાત સરકારે તેના પાઠ્યપુસ્તકમાં આપીને કરવો જોઈએ. ભવિષ્યનાં બાળકોના ઘડતરમાં તે પણ એક નિર્દોષ પ્રયોગ લેખાશે. પૂર્વ સંયુક્ત માહિતી નિયામકશ્રી ભૂપેન્દ્ર મો. દવે ‘જીવન-પ્રકાશ' અને બ્રહ્મ-દીપ’ જેવાં સામયિકો જેમની કલમે આલેખાયાં છે, એવા પિતાશ્રી મોહનલાલ ધનેશ્વર દવે અને સંસ્કારધામી માતાશ્રી ઊર્મિલાબહેન. ઝાલાવાડના લાલિયાદ ગામે તા. ૫ સપ્ટેમ્બર-૧૯૪૦ના રોજ તેમનો જન્મ થયેલો. મેઘાણી અને શેઠ અમૃતલાલની કર્મભૂમિ રહી છે તે રાણજી ગોહિલના નગર રાણપુરની જન્મભૂમિ હાઇસ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કરી રાજકોટમાંથી સ્નાતક થયા પછી અનુસ્નાતક અને પત્રકારત્વની પદવીઓ હાંસલ કરી. માહિતી ખાતામાં પોતાની ક્ષેત્રિય કાર્યશૈલીને ઓળંગીને તેમણે ઇતિહાસ, કલા, સંસ્કૃતિ, વ્યાપાર, ઉદ્યોગ, વ્યવસાય, ૮૫૧ સાહિત્ય, લોકસાહિત્યને જાહેરમાં લાવવાનું, રજૂ કરવાનું પ્રકાશિત કરવાનું મહામૂલું કાર્ય કર્યું છે. સંતો-મહંતો-જોગીવાદી–ભજનિકો–લોકનાટ્યકાર પાસે જઈને જ્યાં જ્યાંથી માહિતીનો ખજાનો મળે ત્યાં ત્યાં સામે ચાલીને ગયા અને લુપ્ત થતી જતી કળાઓને લોકો સમક્ષ એક કદરદાનીની દૃષ્ટિએ મૂકી, માર્ગદર્શન કેમ્પો, શિક્ષિત બેરોજગાર શિબિર, બહેનોને વ્યાવસાયિક તાલીમ-પાણી બચાવો યોજનાની વાત (ઠેર ઠેર યાત્રાઓ કાઢી) મેળાઓ યોજીને, શિબિરો યોજીને, લોકસમૂહને માહિતી કેન્દ્રનાં દ્વાર સુધી આકર્ષિત કર્યાં. ગ્રામીણ કલાકારોને આકાશવાણીના ઊંબરા સુધી પહોંચાડ્યા. નવોદિત લોકકલાકારોને માહિતી-માર્ગદર્શન મળે, વધુ વિકસે તે અર્થે (થાનગઢ નજીક) ગેબીનાથમાં જ શિબિર કરી. લોકસાહિત્ય શિબિર સડલા ગામે કરી. ગુજરાતના ફોટો-જર્નાલિસ્ટોનું એક યાદગાર પ્રદર્શન રાજકોટમાં યોજેલું અને ઉત્તમ તસ્વીરકારોને એવોર્ડથી નવાજવાનું–અભિનવ પ્રયોગ જેવું કાર્ય ભૂપેન્દ્રભાઈએ કરેલું. સ્વાતંત્ર્યની સુવર્ણજયંતીએ લોકલડતનો પરિચય આપતા પુસ્તકનું આયોજન, ‘હાલરડાં’ અંગે પરિસંવાદ અને હરીફાઈનું આયોજન નિવૃત્તિના બાર દિવસ અગાઉ કરીને ઓડિયો– વિડિયો કેસેટ્સ પ્રગટ કરેલી. ‘લોકસમર્થન' દૈનિકના કટાર લેખક–પ્રતિનિધિ છે. ઝાલાવાડ પ્રેસ કાઉન્સિલ, ઝાલાવાડ લોકસાહિત્યમંડળ, દિવ્યજીવન સંઘ–સુરેન્દ્રનગરના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે. સંસ્કારતીર્થ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ છે. ‘ઘરશાળા’, ‘વઢવાણ કેળવણી મંડળ'ના માનમંત્રી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં ‘ગાંધીકથા' માટે નારાયણભાઈ દેસાઈને ઇજન આપનાર ભૂપેન્દ્રભાઈ છે. પત્રકારોની કાર્યશિબિર સાયલા મુકામે કરી અને કુમારપાળ દેસાઈનું સમ્માન કર્યું. ‘ઘરશાળા'માં સેવા આપતા બલુભાઈ મહેતાને રવિશંકર મહારાજની ઉપમા આપીને રૂા. ૭૫,૦૦૦ની થેલી અર્પણ કરી. ફ્રાન્સનો એફિલ ટાવર ગજવનાર બાબુભાઈ રાણપુરાને સમ્માન્યા અને દોઢ લાખની થેલી અર્પણ કરી. આમ કલાકાર નાનો કે મોટો પણ તેના કામનું સૂક્ષ્મ નિરીક્ષણ તે ભૂપેન્દ્રભાઈનો વિષય છે. તેમણે લેખક તરીકે, સંપાદક તરીકે ઘણાં પુસ્તકોનું પ્રકાશન કરેલ છે. Page #862 -------------------------------------------------------------------------- ________________ ૮૫૨ કે : ધન્ય ધરા સ-સંશોધન અને સંગીતનો ત્રિવિધ સંગમ નેશનલ બુક ટ્રસ્ટ-ન્યુ દિલ્હીના ઉપક્રમે તેમણે ડૉ. હસુ યાજ્ઞિક (૨000માં) “ગુજરાતની લોકવિદ્યા' પ્રકાશિત કર્યું. એ પુસ્તકનાં હિંદી અને અંગ્રેજી ભાષાંતરો પણ નેશનલ બુક ટ્રસ્ટે પ્રગટ કર્યા ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ છે. સર્જક, આંતરરાષ્ટ્રીય સંશોધક એવા હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક. રાજકોટ મધ્યકાલીન ગુજરાતી કથાસાહિત્ય પર મહાશોધ નિબંધ મુકામે તા. ૧૨ ફેબ્રુઆરી ૧૯૩૮માં જન્મ. લખનાર હસુ યાજ્ઞિકને ગુજરાતી અખબારોના માધ્યમથી લોકો પિતા વાંકાનેર, રાજકોટ, મોરબી વગેરે સસ્પેન્સ કૃતિઓના લેખક અને કોલમીસ્ટ તરીકે પણ ઓળખે છે. સ્થળોમાં સુપ્રિટેન્ડેન્ટ હતા. માતા પુષ્પાબહેન ગુજરાતી દૈનિકોમાંના તેમના નિયમિત લેખન અને ખુદના અલ્પશિક્ષિત પણ ગજબનો વાચન શોખ ધરાવતાં હતાં. સ્વાધ્યાયના પરિણામે તેમના ૩૦થી વધુ ગ્રંથો પ્રકાશિત થયા છે. દીવાલ પાછળની દુનિયા’ને સાહિત્ય પરિષદનું પારિતોષિક પણ રાજકોટ મોરબી–ધ્રાંગધ્રામાં પ્રાથમિક શિક્ષણ, મા.શિ. : મળ્યું છે. નવલકથા, ટૂંકી વાર્તા, સત્ય ઘટના, કથા-સાહિત્યનું પૂરું કરી ૧૯૬૦માં ગુજરાતી સંસ્કૃત વિષય સાથે સ્નાતક તેમજ વિવેચન એવા સાહિત્ય પ્રકારો પર તેમણે કલમ ચલાવી છે. ૧૯૬૨માં ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા. ૧૯૬૨થી સરકારી કોલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. પછી સ્વાધ્યાય પૂર્ણિમાબહેન પકવાસા સંશોધનમાં વિશેષ પ્રાકૃત થયા. સમાજસેવા ક્ષેત્રે પ્રદાન કરનારાં અને ૧૯૭૨માં ગુજરાતી ભાષાના આદરણીય સંશોધકશ્રી સ્વાતંત્ર્યસેનાની પૂર્ણિમાબહેન અરવિંદભાઈ હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન હેઠળ “મધ્યકાલીન ગુજરાતી પકવાસાને ભારત સરકાર તરફથી ખિતાબ પ્રેમકથાઓ” એ વિષય પર મહાનિબંધ લખી પીએચ.ડી. થયા. ‘પદ્મભૂષણ' (વર્ષ-૨૦૦૪) અર્પણ થયેલો સૌરાષ્ટ્રની જુદી જુદી સરકારી કોલેજોમાં અધ્યાપક તરીકે છે. તેમનો જન્મ લીંબડી (૧૯૧૩માં) થયેલો સેવાઓ આપી. ૧૯૮૨માં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થતાં ગુજરાત સરકારે તેઓને મહામાત્ર તરીકે નિયુક્ત માતા-પિતા તરફથી આધ્યાત્મિક અને માનવપ્રેમનો કર્યા. ૧૯૦૬માં નિવૃત્ત થયા ત્યાં સુધી (૧૬ વર્ષ) આ પદ વારસો મળેલો છે. તેમણે ગાંધીજી પાસેથી નારી જાગૃતિ અને શોભાવ્યું, જેમાં વહીવટી કુનેહ, સાહિત્યસંશોધન અંગેની અમૃતલાલ શેઠ પાસેથી આઝાદીની લડત અંગેની પ્રેરણા મેળવી દીર્ધદષ્ટિનો પરિચય કરાવ્યો. ભાષા સાહિત્યના વિકાસની બાવન હતી. (શેઠ અમૃતલાલ દલપતભાઈ-પરિવારના છે). જેટલી યોજનાઓ તેમણે બનાવી. પાંચ સ્વાયત્ત અકાદમીનાં પૂર્ણિમાબહેનના સસરા મંગળદાસજી પકવાસા રચનાત્મક બંધારણો તેમણે ઘડ્યાં. કાર્યકર હતા. તેમના આદર્શ પ્રમાણે પછાત અને કચડાયેલા લોકવિદ્યા, લોકસાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય તેમજ વર્ગની સેવા કરવાનો સંદેશ મળ્યો. ગુજરાતના છેવાડાના ગૂઢવિદ્યાના સંશોધક તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિસ્તારમાં–ડાંગ જિલ્લાને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને આ ખ્યાતિ મેળવી. વિસ્તારમાં ઋતુંભરા વિદ્યાપીઠની સ્થાપના કરી. આજે હજારોની મધ્યકાલીન ગુજરાતી પ્રેમકથાઓ વિષય પર પગરણ સંખ્યામાં અહીં વિવિધ વિષયોની તાલીમ આપવામાં આવે છે. માંડ્યાં. લોકસાહિત્ય માળાના ૧૪ ગ્રંથોમાં પ્રકાશિત થયેલી બહેનોને શિક્ષણ, વન્ય વનસ્પતિની ઓળખ, શિષ્ટ વાચન, પાંચેક હજાર જેટલી રચનાઓને શાસ્ત્રીય ઢબે વિભાજિત કરી વ્યાયામ, લશ્કરી તાલીમ, શારીરિક શિક્ષણ વગેરેની ડો. યાજ્ઞિકે લોકસાહિત્યક્ષેત્રે મૂલ્યવાન કાર્ય કર્યું. નારીઉત્કર્ષની તાલીમ આપવામાં આવે છે. લોકગીતોમાં કૃષ્ણભક્તિ, લોકગીતોમાં રામકથા અને વિદ્યાપીઠમાં નિયમિત રીતે પ્રાર્થના, સ્વાશ્રય, સ્વાવલંબન, પાંડવકથા, “કથાગીત' જીવનચક્ર અંતર્ગત રચનાઓ, લોકકથા સાદગી, સંયમ, ધ્યાન, યોગ, પ્રાણાયામ વગેરેની તાલીમ પણ તેમજ આ ગ્રંથોના સંપાદનની અભ્યાસ ભૂમિકારૂપે “ગુજરાતી આપવામાં આવે છે. નારીનો સર્વાગી વિકાસ થાય એ મૂળભૂત લોકસાહિત્ય' જેવા ગ્રંથો આપ્યા. સંસ્થાનો હેતુ છે. પૂર્ણિમાબહેન પકવાસાએ ૧૯૩૦ના ધોલેરા Jain Education Intemational ducation Intermational Page #863 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૮૫૩ સત્યાગ્રહમાં તેમજ ૧૯૩૯માં લીંબડી, ધંધુકા, રાણપુર અને બરવાળા સત્યાગ્રહમાં આગળ પડતો ભાગ ભજવેલો છે. આજે ૯૩ વર્ષની જૈફ વયે પણ સુચારુ સંચાલન કરે છે. સરદાર પટેલ, પંડિત નેહરુ અને મહાત્મા ગાંધીના નિકટતમ પરિચયમાં રહેલાં. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો આ સંસ્થાની મુલાકાત લઈ ધન્યતા અનુભવે છે. ડાંગી લોકોને પણ તેમના પ્રત્યે આદર રહેલો છે. ડાંગને સ્વર્ગ જેવું બનાવનાર તેઓ પ્રેરણામૂર્તિ હોઈ આ વિસ્તારને વહાલો કરનાર પૂર્ણિમાબહેનનું નામ ચિરસ્મરણીય રહેશે. તેમણે “જય બદ્રીનાથકી’ અને ‘જીવનશિલ્પીઓ’ બે પુસ્તકો પણ લખેલાં છે. સૌરાષ્ટ્રની અમરજ્યોત મોતીભાઈ દરજી (મોતીલાલ પુરુષોત્તમદાસ પરમાર, જન્મ ૧૮૮૮વઢવાણ). મહાત્માજી હજુ ભારતમાં આવ્યા નહોતા. ૧૯૧૦ની સાલ હતી. છાપાંનો કે રાજકીય જાગૃતિનો એટલો પ્રચાર પણ નહોતો તે સમયમાં વઢવાણમાં જ રહીને જાગૃતિની એક અમરજ્યોત પ્રજ્વલિત રાખી તે છે મોતીભાઈ દરજી. માત્ર ત્રણ ગુજરાતીનું ભણતર. માતા-પિતાની શ્રવણ જેવી ભક્તિ. પત્ની પણ જો સાસુ-સસરાની સેવામાં ઊણપ દાખવે તો ઉશ્કેરાઈ જનાર કે ક્યારેક માર પણ મારી બેસે એવા મોતીભાઈ સાધુ-સંતોની સેવા-સત્સંગ અને ભજનોના શોખીન હતા. નીડર અને આત્મશ્રદ્ધાના અડગ મોતીભાઈ ધર્મધ્યાન-પાઠપૂજામાં પણ નિમગ્ન રહેતા. સર્પ ચઢીને ચાલ્યો જાય તો પણ ધ્યાનમાં મસ્ત રહે તે મોતીભાઈ. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોતીભાઈએ અગ્રભાગ લીધો હતો. મોતીભાઈ સ્વદેશી વસ્તુના જ હિમાયતી હતા. મોતીભાઈના અવસાનના સમાચાર ગાંધીજીને મળતાં મોતીભાઈના પિતાને પત્ર લખ્યો. જેમાં ગાંધીજીએ લખ્યું : આપને એક સાચા પુત્રની ખોટ પડી છે અને મારે એક કામ કરનાર સાચા સાથીની ખોટ પડી છે.” વઢવાણમાં “મોતી ચોક” તે તેમના નામ સાથે જોડાયેલો છે. તે જમાનામાં લાઇબ્રેરી ઊભી કરેલી. હાલનું “રાષ્ટ્રીય પુસ્તકાલય' તે મોતીભાઈની દેણ છે. તપસ્વી ફૂલચંદભાઈ શાહ મહાત્મા ગાંધીએ જેમને તપસ્વી ફૂલચંદભાઈ કહ્યા છે તે ફૂલચંદભાઈ શાહ. તેમનો જન્મ ૪ માર્ચ-૧૯૮૫ના રોજ થયેલો. પિતા કસ્તુરચંદભાઈ શાહને જબરો વેપાર હતો. સમૃદ્ધિ વચ્ચે ઊછરેલા ફૂલચંદભાઈને ખબર પણ ન હતી કે ગામમાં નદી કે તળાવ ક્યાં આવ્યાં છે? આઠ વરસ સુધી તો બહાર જ નહીં નીકળેલા. માતાપિતાનાં ધાર્મિક સંસ્કાર તેમનામાં ઊતરેલાં. ગરીબોને સહાય કરવાનું પહેલેથી જ ગમતું. પાંચ અંગ્રેજી પૂરી કરી રાજકોટ આલ્લેડ હાઇસ્કૂલમાં ભણવા આવ્યા. ૧૯૧૧માં મેટ્રિક થયા ત્યારે સગપણ પણ થઈ ગયેલું. ભાવનગર શામળદાસ કોલેજમાં જોડાયેલા. વેપાર મંદ થતાં કુટુંબની આર્થિક પરિસ્થિતિ કથળેલી. પિતાનું પણ અવસાન થતાં સગાંવહાલાં જે હાથમાં આવ્યું તે લઈને બેસી ગયા. આ દરમ્યાન શારદાબહેન સાથે તેમનાં લગ્ન થયાં. ફૂલચંદભાઈ તેમના સાળા પોપટભાઈ સંત સાથે પૂનાની ફર્ગ્યુસન કોલેજમાં દાખલ થયા. દરમ્યાન માતા અને બહેન પારકાં દળણાં-પાણી કરવા મંડી ગયેલાં, છતાં આ વાતની ફૂલચંદભાઈને ખબર પણ પડવા ન દીધી. ધર્મોનું વિશદ્ વાચન અને જૈન ધર્મની ક્ષતિઓ નજરે પડી. દરમ્યાન તિલક મહારાજનાં પરાક્રમો સાંભળ્યાંરાષ્ટ્રીય સંપર્કમાં આવ્યા. છેવટે બી.એ.નું છેલ્લું વર્ષ વિલ્સન કોલેજમાં પૂરું કર્યું. ૧૯૧૬માં વઢવાણ હાઇસ્કૂલમાં જોડાયા. ગાંધીજીના પ્રમુખપદે ઊજવાતી શ્રીમદ્ રાજચંદ્રની જયંતી વખતે તેમને હાજર રહેવું હતું. હેડમાસ્તરે દીવાનની રજા લેવા કહ્યું. દીવાન ગેરહાજર હતા. છેવટે ચિઠ્ઠી મૂકીને ગયા. પછી તડાફડી બોલી. છેવટે રાજીનામુ ધરી દીધું. ગાંધીજીના કોચરબ આશ્રમ જે સાબરમતીના કાંઠે ફેરવવામાં આવ્યો ત્યાં ગયા. ત્યાંના બાંધકામમાં દેખરેખ રાખતા. તબિયત લથડતાં ગાંધીજીએ વઢવાણ જવાનું કહ્યું અને તેઓએ વઢવાણને જ કર્મભૂમિ બનાવી. અહીં બાલશાળા શરૂ કરી. અહીં બાળકોને નવરાવેધોવરાવે-નાસ્તો પણ આપે. લોકો તેને “નાગડા” નિશાળ કહેતાં. Jain Education Intemational Page #864 -------------------------------------------------------------------------- ________________ ૯૫૪ આ શાળાનું ખર્ચ ડૉ. અમરશીભાઈ આપતા. કંઈક મતભેદ થતાં પગાર ન મોકલ્યો. ફૂલચંદભાઈ ત્રણ મહિના સુધી ન ગયા. છેવટે ડૉક્ટર ઘરે આવીને પગાર આપી ગયા. રાષ્ટ્રીય રંગે રંગાયેલા છતાં કેળવણીમાં આપસૂઝથી નવી રસમ ઊભી કરનારા ફૂલચંદભાઈએ શરીરશાસ્ત્રમાં હાડકાં વિશે શીખવવા માંડ્યું. ગામમાં ખબર પડી. વિરોધ વધ્યો. મંદિરમાં ચાલતી શાળાને ધર્મચુસ્તોએ બંધ કરાવી. ફૂલચંદભાઈ શાહ યુદ્ધકવિ હતા. શીઘ્ર કવિ હતા. સૌરાષ્ટ્રમાં તેમની મંડળીઓ ગામેગામ ફરતી ૧૯૨૧ પછી રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ્યા. ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ, નાગપુર, બારડોલી સત્યાગ્રહોમાં ભાગ લીધો. કાઠિયાવાડ રાજકીય પરિષદની ૧૯૨૧માં પહેલી બેઠક રાજકોટમાં મળી. તેમાં સક્રિય ભાગ લીધો. રાજ્યોની નાગરિકઅધિકાર પરની તરાપ કેમ સંખાય! ફૂલચંદભાઈએ ટુકડી સાથે પહોંચીને લોકોની વચ્ચે જઈને જાગૃતિ માટે પ્રયાસો કર્યા. ૧૯૩૦માં વિદેશી કાપડનો બહિષ્કાર થયો. કાપડિયાઓએ કાવાદાવા કર્યા. તેમની દુકાનો સામે ૮૨ જણા ઉપવાસ પર ઊતર્યા અને પછી કાપડિયાઓએ સીલ કરી દીધાં. મોરબી સત્યાગ્રહમાં પણ ટુકડી લઈને પહોંચેલા. મહારાજાએ છેવટે સમાધાન સાથે સ્વદેશી પ્રવૃત્તિની છૂટ આપેલી. ધ્રોળ સત્યાગ્રહમાં પણ ભાગ લીધેલો. ૧૯૩૮માં દ. ગો. દેસાઈના પ્રમુખપદે કાઠિયાવાડ રાજકીય પરિષદ મળી. ઢેબરભાઈ ત્યારે મંત્રી બન્યા. તે પહેલાં ફૂલચંદભાઈ હતા. ૧૯૩૯ રાજકોટ સત્યાગ્રહમાં કોઈને ખ્યાલ પણ ન આવે તે રીતે પહોંચી ગયા અને પકડાયા. સૌને આશ્ચર્ય થયું. શરીર ઘસાતું ગયેલું. ફેફસાંની બિમારી લાગુ પડતાં તા. ૩૦મી ઓગષ્ટ-૧૯૪૦ના રોજ ૪૬ વર્ષની વયે તેમનું અવસાન થયું. સૌરાષ્ટ્રના આદર્શ યોદ્ધા મણિલાલ કોઠારી શ્રોતાઓને ધારે ત્યારે હસાવી શકે, રડાવી શકે અને પ્રજાજાગૃતિ લાવવી એ જેને માટે રમત વાત હતી એવા સ્વ. મણિલાલ કોઠારી અદ્ભુત વક્તા તરીકે જાણીતા હતા. તેમણે પોતાનું જીવન સૌરાષ્ટ્રની પ્રજાની સેવા માટે જ ખપાવી દીધેલું. ધન્ય ધરા તેઓ ચૂડા પાસેના ભડકવા (ભૃગુપુર) ગામના વતની હતા. વકીલાતનો અભ્યાસ કરેલો. થોડાં વર્ષો સુધી તેમણે લીંબડીમાં વકીલાત પણ કરેલી. કોંગ્રેસ સંસ્થાના સંગઠનમાં સક્રિય. થોડાં વર્ષો ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિના મંત્રીપદે પણ રહેલાં. તેમનામાં ફંડ એકત્ર કરવાની, ઝઘડામાં સમાધાન કરાવવાની સારી કૂનેહ હતી. આથી જ મહાત્મા ગાંધીએ તેમને ‘ભિક્ષુક'નું બિરુદ આપેલું. તેમણે દરેક સત્યાગ્રહમાં ભાગ લીધેલો. રજવાડાંઓના પ્રશ્ને મહાત્માની અને કોંગ્રેસની નીતિને અનુસરતા મણિભાઈને તેમની પાછલી જિંદગીમાં બિમારી લાગુ પડી ગયેલી અને મિત્રોએ સારી પેઠે સારવાર કરેલી. આજે તેમના નામ સાથે જોડાયેલી કોઠારી બાલમંદિર, પ્રાથમિક શાળા, હાઇસ્કૂલ છે. સૌરાષ્ટ્રનો સિંહ : શ્રી અમૃતલાલ દલપતરામ શેઠ લીંબડી તા. ૧૫-૮-૧૮૯૧માં શ્રી અમૃતલાલ શેઠ લીંબડીમાં ન્યાયાધીશ હતા. તે અરસામાં એટલે કે ૧૯૧૫માં ગાંધીજી દ. આફ્રિકાથી ભારત આવ્યા. શેઠ ગાંધીજીથી પ્રભાવિત થયા અને ન્યાયાધીશનું ઉચ્ચપદ છોડી દીધું. દેશી રાજ્યો પ્રજાની ઉપર કેવા જુલમો ગુજારી રહ્યાં હતાં તે તેમણે જોયું હતું. લોકોની યાતનાઓ– શોષિતોની પીડાને વાચા આપતું ‘સૌરાષ્ટ્ર' પત્ર ૧૯૨૧માં રાણપુરથી શરૂ કરી, આ પત્રમાં નીડરપણે પાખંડો–અત્યાચારોને છાપતા. તેના પર પ્રતિબંધ મુકાયો. છતાં આ નિર્ભીક પત્રકાર નમ્યા વિના–ઝૂક્યા વિના પોતાના ધ્યેયને વળગી રહ્યા, જેનાથી પ્રજા થરથર કાંપતી ત્યાં શેઠ પડકારતા. સિંહની બોડમાં હાથ નાખતા તેથી જ ‘સૌરાષ્ટ્રનો સિંહ'નું લોકબિરુદ મળ્યું. ૧૯૨૩માં તેમણે ધંધુકાબોર્ડ તેમજ અમદાવાદ જિલ્લાના લોકલ બોર્ડના પ્રમુખ પદ પર રહીને કામ કર્યું. મુંબઈ ધારાસણામાં પણ ચુંટાયા. ૧૯૨૭માં અખિલ હિંદ રાજસ્થાનના પ્રજાપરિષદની સ્થાપના કરી. પ્રમુખ તરીકે સેવા બજાવી. ૧૯૨૭-૨૮માં બારડોલીની લડતમાં ભાગ લીધો, ૧૯૩૦ના ધોલેરા સત્યાગ્રહના મુખ્ય સરદાર શેઠ હતા Page #865 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૫૫ ૧૯૩૯માં બીજા વિશ્વયુદ્ધ વખતે આઝાદ હિંદ ફૌજના ચમનભાઈમાં સત્ય અને પ્રામાણિકતા ભારોભાર હતી. મહાનાયક સુભાષચંદ્ર બોઝ જાપાનમાં ભારતની મુક્તિ માટે ધર્મ પુસ્તકાલયમાં વખાર હતી. માંડવી ભરી હતી. બીજા આરઝી હકૂમત ઊભી કરી ત્યારે યુદ્ધના ખબરપત્રી તરીકે મિત્રોએ ખાધી. ચમનભાઈ ન અડ્યા, એટલું જ નહીં, બીજા જાપાન પહોંચ્યા. “બંદુકની ગોળી ખાવી પડે' એ સ્થિતિમાં મિત્રો વતી ત્રણ દિવસના ઉપવાસ કર્યા અને પ્રાયશ્ચિત કર્યું અને સુભાષબાબુનું સાહિત્ય પહોંચાડવાનું કામ માથે લીધું. તેના પેલા દોસ્તો કાયમ માટે સુધરી ગયા. આધારે જ “જયહિન્દ' પુસ્તક તૈયાર થયું. બી.એ. પૂરું કરી તેઓ સાંતાક્રુઝની એક શાળામાં આઝાદી પછી રજવાડાંઓનાં વિલિનીકરણ સમયે જોડાયેલા અને કોલેજ શિક્ષણ માટે લીધેલી રકમ (લોન) જૂનાગઢ પાકિસ્તાન સાથે ભળવા તૈયાર થયું. શેઠ આ સાંભળતાં ભરપાઈ કરી દીધી. પછી તેઓએ વતનમાં જ રહીને સેવા કરવી સળગી ઊઠ્યા. સૌને એકત્ર કરી “આરઝી હકૂમત' ઊભી જોઈએ. તેમ લાગતાં તેઓ વઢવાણની રાષ્ટ્રીય શાળામાં આજીવન કરવામાં સરદાર તરીકે શેઠને, શામળદાસ ગાંધીએ જ્યારે શિક્ષક તરીકે જોડાઈ ગયા. મુંબઈથી રાજકોટ જવા નીકળ્યા ત્યારે) તલવાર ભેટ આપીને ૧૯૪૨ના સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયેલા. વિરમગામ બિરદાવેલા. સત્યાગ્રહ છાવણી સંભાળેલી. ૩000 જેવા સ્વયંસેવકો હતા, આમ સત્યાગ્રહી તરીકે, પત્રકાર તરીકે, આઝાદીના પણ કોઈ કોઈનું માને નહીં તેવા હતા. આ બધું કામ ચમનભાઈ લડવૈયા તરીકે, તન-મન-ધનથી લડનાર સપૂત હતા. જતીન શેઠ હાથે કરતા. સારી છાપ ઊભી કરેલી અને “સરદાર' તરીકે તેમના પુત્ર છે, તો પૂર્ણિમાબહેન પકવાસા તેમના પરિવારમાં છે. ગણાવા લાગેલા. વિરમગામથી માંડલ મુકામે ભાષણ દેવા ચમનભાઈ વૈષ્ણવ જવાના હતા. મોટાભાગે ત્યાં જવા માટર વપરાતી, પણ ચમનભાઈએ તો રેલ્વેના પાટે પાટે ચાલવાનું પસંદ કરેલું અને મોતીભાઈ દરજીએ વઢવાણની પહોંચેલા. તેમના સ્વાગત માટે લોકો તૈયારીમાં ઊભા હતા. ભૂમિમાં અનેક સેવકો તૈયાર કરી આપ્યા. સેવક પગે ચાલીને જ આવતાં “પ્રજાને પ્રથમ લડત માટે તૈયાર તેમાં ચમનભાઈ વૈષ્ણવનું નામ આગળ પડતું કરવી ને પછી જ સત્યાગ્રહ કરવો.” તેમ કહેતા. છે. આજીવન બ્રહ્મચારી અને મહાન યરવડા જેલમાં તેમનું શરીર સાવ કૃશ થઈ ગયેલું. ચિંતકસમા એ સેવકે દેશસેવાને પોતાના ફૂલચંદભાઈએ તેમને પંચગિની ફરવા જવા કહ્યું અને ત્યાં જઈ જીવનધ્યેય તરીકે સ્વીકાર્યું અને દેશસેવામાં નિસર્ગોપચાર કર્યા. ૧૯૩૬માં સાજા થઈને પાછા આવ્યા. જીવન ખપાવી દીધું. મિત્રોએ બધું ખર્ચ આપેલું અને તેનો તેમણે પાઈએ પાઈનો શ્રી રામનારાયણ પાઠક તેમના વિદ્યાર્થી હતા. તેમનો હિસાબ આપેલો. અને કહેલું કે “તમારા પૈસા પાછા તો ન જન્મ ૧૯ મે ૧૯૩૭ના રોજ વઢવાણમાં શ્રી માધવરાય વૈષ્ણવને આપી શકે પરંતુ મારે હિસાબ તો આપવો જ જોઈએ.” ત્યાં થયો હતો. પિતા સરકારી જમીનખાતામાં નોકરી કરતા અને આવા સાધક ચમનભાઈએ હરિજનશાળા પણ શરૂ ૨૦-૩૦ રૂપિયાની આવકમાં ૧૨-૧૩ માણસનું ગુજરાન કરેલી અને તે માટે ખૂબ સંઘર્ષ વેઠેલો. ચલાવવું મુશ્કેલ હતું, પરંતુ સંસ્કારનું સમૃદ્ધ ભાથું મળેલું. ધાર્મિક અને સાત્ત્વિક જીવનના સંદેશના સંસ્કાર તો ગળથુથીમાંથી જ તા. ૧ જૂન-૧૯૪૦ના રોજ (ક્ષયની બિમારીમાં તેમનું મળેલાં. કિશોરાવસ્થાનું વ્યક્તિત્વ શાંત, સૌમ્ય. ભણીને ઘરે અવસાન થયું. આવતા. બીજાની સેવા કરતા. એમાંય માતાપિતાની સેવાને તો દરબાર ગોપાળદાસ દેસાઈ ધન્યાતિધન્ય માનતા. ખરું નામ ગોરધનભાઈ. આગળ જતાં વાચનના કારણે ચિંતનશીલ બન્યા હતા. શ્રમના કારણે ગોપાળદાસ બન્યા. રાજવી પરિવારમાં વસો શરીરસૌષ્ઠવ સરસ હતું. આજીવન બ્રહ્મચારી એવા ચમનભાઈ (ચરોતર પ્રદેશ ગામમાં તા. ૧૯ ડિસેમ્બર-) કહેતા-“જેને શિરે લગ્નની ધૂંસરી નથી તેણે પોતાની કાંધે ૧૮૮૭માં જન્મ. સમાજસેવાની ધૂંસરી લેવી જોઈએ.” Jain Education Intemational For Private & Personal use only Page #866 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ ધન્ય ધરા S દેશમાં અંગ્રેજી શાસનનો મધ્યાહ્ન તપતો હતો. ગાંધીજીની ગોપાળદાસ દેસાઈ સાથે થયાં હતાં. દરબાર ગોપાળદાસના પગલે આગેવાની નીચે લોકો જાગૃત બની રહ્યાં હતાં, દેશમાં ૭૦૦ પગલે ભક્તિબા પણ સમાજસેવિકા બન્યાં. સૌરાષ્ટ્રમાં સ્ત્રી જાગૃતિ મોટાં રજવાડાં હતાં, ૨૦૨ તો એક સૌરાષ્ટ્રમાં જ હતા, જેમાં લાવવામાં ભક્તિબાનો ફાળો અગ્રતમ છે. મહાત્મા ગાંધીએ દ. ગોપાળદાસ છઠ્ઠા વર્ગના જાગીરના તાલુકદાર હતા. પોતાના અસહકાર આંદોલન એલાન આપ્યું ત્યારે આગેવાની લીધી. નીડર અને ખુમારીભર્યા સ્વભાવને કારણે આ રાજવી વિદેશી બારડોલી લડતે તો બ્રિટિશ સલ્તનતને હચમચાવી સત્તાને આંખના કણાની જેમ ખટકતા હતા. મુંબઈ રાજ્યના મુકેલી. યુદ્ધકવિ ફૂલચંદભાઈ શાહે ત્રણ તાલીનો ગરબો રચ્યો. દરબારમાં હાજરી ન આપવાના “આરોપ' તળે ૧૯૨૨માં ભક્તિબાએ બહેનો પાસે તૈયાર કરાવી કડોદની મીટિંગમાં ગાયો સ્વમાની જાગીરદારની ધરપકડ કરવામાં આવી પરંતુ કશા જ અને રંગ જમાવ્યો. ગભરાટ વગર અંગ્રેજો સામે લડવાને બેડી તૂટી છે તેવું માન્યું. - નાગપુરમાં ઝંડાસત્યાગ્રહમાં તથા ૧૯૩૦માં મીઠી ૧૯૨૩માં નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લેતાં રાજ-જાગીર સત્યાગ્રહમાં ભાગ લીધો. વિદેશી કાપડની દુકાનો પર અને ખાલસા થઈ. દારૂની દુકાનો પર પિકેટિંગ કર્યું, જેલવાસ પણ ભોગવ્યો. અમરેલી જિલ્લાના ઢસા, સુરેન્દ્રનગર જિલ્લાના રાય રાજકોટની બાલવિકાસ સમિતિ માટે આફ્રિકા-રંગૂનસાંકળી અને ખેડા જિલ્લાના વસોના તાલુકદાર હતા. સૌરાષ્ટ્રનાં એડન પ્રવાસ કરી ફંડ ભેગું કરી આપેલું. મોટાં રજવાડાંને બાદ કરીએ તો આ રાજવીએ ૬૦ વરસ પહેલાં ૧૯૩૧માં મહિલા પરિષદના પ્રમુખ તરીકે, ૧૯૪૨માં પ્રજાકલ્યાણની યોજનાઓ બનાવેલી, જેમાં વિકેન્દ્રીકરણ, હિંદ છોડો ચળવળમાં સક્રિય એવાં ભક્તિબા ૯૦-૯૫ વર્ષે પણ ગ્રામવિકાસ, અસ્પૃશ્યતાનિવારણ, સાર્વત્રિક શિક્ષણ, ખેડૂત સક્રિય કાર્યશીલ હતા. ખાતેદારી, દેવામાફી. જે યોજનાઓ ગાંધીવિચારથી પ્રભાવિત દ. સાહેબે પોતાના રાજ્યમાં સાકાર કરી હતી. ઢસામાં જ અત્યંજ તા. ૧૪-૩-૧૯૯૪ના રોજ તેમનું અવસાન થયું. પરિષદ ભરી અને ઢસાના સવર્ણોની પરિષદના ભાગીદાર અરુણાબહેન દેસાઈ બનાવ્યા હતા. પિતાશ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ આચાર્ય જયંત, રંગીલદાસ વારિયા, કલ્યાણરાય જોશી, દેસાઈ. જૂનાગઢ રાજ્યના દીવાન અને સુભદ્રાબહેન શ્રોફ, સુમતિબહેન વૈદ્ય જેવાં ચુનંદા શિક્ષણ- પ્રસિદ્ધ ઇતિહાસલેખકનાં સુપુત્રી એટલે શાસ્ત્રીઓ આ બે સંસ્થાને મળ્યાં છે. સામાજિક રચનાત્મક ક્ષેત્રે અરુણાબહેન દેસાઈ. જન્મ ૧૩ મે– કાંતા સ્ત્રી વિકાસ ગૃહ, પૂતળીબા ઉદ્યોગમંદિર, સૌરાષ્ટ્ર રચનાત્મક ૧૯૨૪. ફોઈબા-પુષ્પાબહેન મહેતા. સમિતિ જેવી સંસ્થાઓ દરબાર સાહેબને આભારી છે. (જેમણે સ્ત્રીવિકાસમાં ૫૦ વર્ષની ૫ ડિસેમ્બર-૧૯૨૧, ૬-૧૩ કલાકે સવારે અંતિમ જિંદગી સમર્પિત કરી. શિક્ષણ સાથે સંઘર્ષ સામે બાથ ભીડવાનાં વિદાય લીધી. યોગ્ય સંસ્કરણ દ્વારા ભત્રીજી અરુણાબહેન એક વિરાંગનાનું કાઠું ઘડાતું ગયું. ભક્તિબા દેસાઈ અરુણાબહેન ૧૯૪૬માં સ્નાતક થયાં ત્યારે લગ્ન વિશે સ્વાતંત્ર્ય ચળવળમાં દેસાઈ–દંપતીનું ફોઈબાએ પૂછ્યું અને સંસારમાં પડવા અંગેની પસંદગી પણ યોગદાન અનેરું છે. ભક્તિલક્ષ્મી એટલે છેવટે સ્વેચ્છાએ “સેવા-યજ્ઞ' પર ઉતારી. લીંબડી રાજ્યના દીવાન ઝવેરચંદ અમીનનાં સતત દુષ્કાળની ભીંસ વચ્ચે –ગરીબી વચ્ચે જીવતો આ પુત્રી હતાં. પ્રદેશ. “દીકરી” એટલે તો જાણે હાટ-બજારની કોઈ ચીજ! લીમડી ઠાકોર સાહેબનાં કુંવરી બાળલગ્નો, કન્યાવિક્રય, કજોડાં વિધવાલગ્ન કરી શકે નહીં. પતિ રૂપાળીબાના કપેનિયન તરીકે બાળપણ પસાર થયું. તેમનો જન્મ પરમેશ્વર, પણ પત્ની ન ગમે તો જાકારો. આ સામે સાહિત્યની ૧૭ ઓગષ્ટ-૧૮૯૯ના રોજ લીંબડી મુકામે થયો હતો. સરવાણી આ પ્રાંતમાં ફરી વળી. દલપતરામ જેવા સુધારાવાદી તેમનાં લગ્ન ૧૯૧૩માં ઢસા-રાય-સાંકળીના દરબાર કવિઓ અહીં થયા. Jain Education Intemational Page #867 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૫૦ નાનાં-નાનાં રજવાડાંઓમાં વહેંચાયેલા અનેક ઇલાકાઓ. બાવડાના બળે ઉપાડી જનાર રાજા સામે “સતી' થવાનું પસંદ કર્યું. તે આ ભોગાવાની રેતી ને આ નપાણિયા મુલકમાં “સેવા’ શબ્દ સાથેનાં બે પગલાં.....અરુણાબહેન દેસાઈએ ભર્યા. શરૂઆતમાં ૪૦ બહેનોના, અનાથ કન્યાઓના ગુરુ, રક્ષક કે માતા-પિતાના ઠેકાણે રહી ત્યકતા અને નિરાધાર સ્ત્રીઓને પણ આશ્રય આપીને એક મહાન કાર્યની શરૂઆત કરી. શરૂઆતમાં તેમને હુન્નર ઉદ્યોગની તાલીમ આપી. સ્વાશ્રયી બનાવવાનું શરૂ કર્યું. સ્ત્રી પર સિતમ ગુજારનાર સામે તેને સમજાવીને, તો બહાદુરી બતાવીને તે સ્ત્રીને અહીં આશ્રયસ્થાન અપાવે. કોઈ ત્રાસીને-ભાગીને આવી હોય તો તેને ઉઠાવી જવાના પ્રસંગો બને-હુમલાઓ થાય. આ સઘળી પરિસ્થિતિ વચ્ચે ન ડગ્યાં, ન ઝૂક્યાં પણ અટલ રહ્યાં. ૧૯૪૮ હરિ-ઇચ્છા બહેન વૈદ્ય આવ્યાં. તેમણે આ પ્રવૃત્તિમાં સાથ નિભાવ્યો. આજે પાંચ પાંચ દાયકા થયા. “વિકાસ વિદ્યાલય'ની છત્રછાયામાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, અધ્યાપન તાલીમ કેન્દ્ર, બી.એ. કોલેજ...ફાઇન આર્ટ કોલેજ, સીવણ વર્ગ, આંગણવાડીઓ, ગ્રામોદ્યોગ, મુદ્રણશાળા.....કેટકેટલાં કાર્ય પ્રવૃત્તિઓથી ધબકે છે. અરુણાબહેનને કેટકેટલી નવાજેશ થયેલી છે. ૧૯૮૦માં ગુજરાત રાજ્ય સમાજ સુરક્ષા બોર્ડ તરફથી બાળકલ્યાણનો એવોર્ડ અપાયો છે. ૧૯૯૧માં યંગમેન્સ ક્લબ રાજકોટ સમાજસેવારૂપે રૂ. ૨૫,૦૦૦નો ચંપાબહેન ગોંધિયા એવોર્ડ. ૧૯૯૨માં માનવ સંશાધન વિકાસ મંત્રાલયનો મહિલા બાળકલ્યાણનો રૂ. ૨ લાખનો એવોર્ડ અને અનેક સંસ્થાઓ તરફથી જાહેરમાં સમ્માન થયું છે. ૧૯૬૧થી “વિદ્યાલય” સામયિક પ્રગટ થાય છે. “ફૂલછાબ' દૈનિકમાં તો “સંસારના સીમાડેથી’ મહિલાઓ અંગેની લેખમાળા ચલાવેલી. પ્રશ્નો સાથે સમાધાન શોધીને એક માતાના સ્થાને ઊભા રહીને કચડાયેલી સ્ત્રીઓનાં હામી રહ્યાં. એવાં અરુણાબહેનનું અવસાન ફેબ્રુઆરી૨૦૦૭માં થયું. વેડછીનો વડલો : જુગતરામભાઈ દવે સુરેન્દ્રનગર જિલ્લાના હાલના લખતર ગામે તા. ૧ સપ્ટેમ્બર-૧૮૯૨માં માતા નાનુબાની કૂખે અને પિતા ચીમનલાલ દવેના આંગણે જુગતરામભાઈ દવેનો જન્મ થયો પિતા મુંબઈમાં નોકરી કરતા હોવાથી પ્રાથમિક ચાર ધોરણ સુધીનું શિક્ષણ મુંબઈમાં થયું. મુંબઈમાં ભયંકર પ્લેગ ફાટી નીકળતાં રોગીઓની સેવા કરનાર પિતાનું અવસાન થયું. આ સંસ્કારનો વારસો જુગતરામભાઈને મળ્યો. નવ વરસની ઉંમરે મોસાળ-વઢવાણ આવીને રહ્યા. દાજીરાજજી હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો. ૧૯૦૪માં મેટ્રિક અર્થે મુંબઈ ગયા. બે પ્રયત્નો કર્યા પણ પાસ ન થતાં છેવટે ભાઈ સાથે ઘાસતેલની કંપનીમાં જોડાઈ ગયા. ૧૯૧૫માં વડોદરા આવ્યા. મુંબઈમાં સ્વામી આનંદ અને કાકાસાહેબ કાલેલકરના સંપર્કથી ગાંધીજી તરફ વળ્યા. તા. ૨૭-૯-૧૯૧૫ના રોજ કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરેલી તેમાં જોડાયા. રાનીપરજ સેવા સભા દ્વારા આદિવાસીઓના સર્વાગી વિકાસનું કામ ઉપાડ્યું. જંગલમંડળીઓ સ્થાપી. બાલવાડીઓ, આંગણવાડીઓ, પ્રાથમિકશાળાઓ શરૂ કરી. શિક્ષકોને તાલીમ આપવા વિદ્યાલયોનો આરંભ કર્યો. દક્ષિણ ગુજરાતના છેડેથી છેક ધૂળિયા સુધીના વિસ્તાર સુધી પ્રવૃત્તિઓ સાથે જીવન તંતોતંત સુખ-દુઃખના હામી બની રહ્યા. હરિપુરા કોંગ્રેસઅધિવેશનમાં વ્યવસ્થાની જવાબદારી સંભાળી. ૧૯૪૨ ‘હિંદ છોડો' ચળવળમાં ગાંધીજી સાથે યરવડા જેલમાં. ગાંધીજી સાથે ૧૪ ઉપવાસ કર્યા. સ્વરાજ બાદ જમીનસુધારણાના કાયદાઓમાં આદિવાસીઓના ન્યાયપડખે ઝઝૂમ્યા. સર્વોદય યોજનાઓ, આશ્રમશાળાઓ શરૂ કરાવી. જંગલી સહકારી મંડળીઓ મજબૂત કરવા પ્રયત્નો કર્યા. ભૂદાન પ્રવૃત્તિમાં જોડાયા. કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સાથે ચંબલઘાટી તેમજ બાંગ્લાદેશ નિર્વાસિતોનું પુનઃવસવાટની જવાબદારી ઉઠાવી. | ગીતાના ઊંડા અભ્યાસી. “ગીતા ગીતમંજરી' રચ્યું. ઈશઉપનિષદ મંત્રોને ગુજરાતીમાં ઉતાર્યા. દક્ષિણ ગુજરાતમાં ૩૦ સંસ્થાઓ કાર્યરત છે. “આત્મરચના અથવા આશ્રમી કેળવણી' પુસ્તક તેમના જીવનનો નિચોડ છે. ૧૯૭૮માં જમનાલાલ બજાજ એવોર્ડ અર્પણ થયો. ૧૪ માર્ચ-૧૯૮૫માં આ વેડછીના વડલાનું નિધન થયું. લોકસેવક સ્વ. શિવાનંદજી વઢવાણ રતનની ખાણ, એમાં અતિશયોક્તિ નથી. શહીદીને વરનાર આજીવન બ્રહ્મચારી શિવાનંદજીનું નામ જુદું તરી આવે છે. હતો. Jain Education Intemational ation Intermational Page #868 -------------------------------------------------------------------------- ________________ ૮૫૮ ધન્ય ધરા આજથી ૭૫ વરસ પહેલાં જુનવાણી અને રૂઢિચુસ્ત કર્યો. પોતાના અધ્યયનકાળ દરમ્યાન અનેક વ્યક્તિઓને ગામ. હરિજનોને અડવાની વાત પણ ન ઉચ્ચારાય ત્યારે માર્ગદર્શન આપ્યું. ભારતના મહાન દાર્શનિક પંડિત બનવાનું દેશસેવા-હરિજનસેવાના શપથ લીધેલા. સર્વપ્રથમ મોતીભાઈ સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. કાશીના અભ્યાસ દરમ્યાન અનેક વિદ્વાન દરજીના સંપર્કમાં આવ્યા. ત્યારથી માંડી મરણ પર્યત દેશસેવા મિત્રોના સંપર્કમાં આવ્યા. ભાષાશાસ્ત્રી બેચરદાસ પંડિતનો જ કરી. તેમનો જન્મ સં. ૧૯૫૨ આસો માસની પરિચય કાશીમાં થયો હતો. ૧૯૦૭માં સમેતશિખરની યાત્રા વિજ્યાદશમીના દિવસે. પિતાનું નામ ચત્રભુજ. કરેલી. પદ્મવિભૂષણના ખિતાબથી વિભૂષિત સુખલાલજીના ગ્રંથ ખાખરેચી, રાજકોટ વગેરે સત્યાગ્રહમાં ભાગ લીધેલો- ‘દર્શન અને ચિંતન' દિલહી સાહિત્ય અકાદમીએ અને સંયુક્ત કારાવાસ ભોગવેલો. ૧૯૪૨માં સક્રિય ભાગ અને કારાવાસ. મહારાષ્ટ્ર સરકારે પુરસ્કૃત કર્યું હતું. આઝાદી પછી રચનાત્મક કામ ચાલુ રાખ્યું. મુંજપર ગામને ગૂજરાત વિદ્યાપીઠમાં હતા ત્યારે ‘તત્ત્વાર્થ સૂત્ર', ‘સન્મતિ ફૂલચંદભાઈની યાદમાં “ફૂલગ્રામ” નામ આપવામાં આવ્યું છે. તા. તર્કવાદ મહાર્ણવ' પ્રકાશિત કર્યા. વિદ્યાપીઠ પર અંગ્રેજ સરકારે ૨૮ એપ્રિલ ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહપ્રધાન રસિકભાઈની પ્રતિબંધ મૂક્યો ત્યારે બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયમાં જોડાયા. હાજરી વચ્ચે સ્વામી શિવાનંદે હસતા મુખે વિદાય લીધી. અહીં તેમણે “મીમાંસા', ‘જ્ઞાનબિંદુ', “જેન તર્કશાસ્ત્ર', “હેતુ બિંદુ પંડિત અને વિદ્યાવ્યાસંગી : સુખલાલજી જેવા સંસ્કૃત ગ્રંથોનું સંપાદન કર્યું. જૈન દર્શનના અધ્યાપક તરીકે દસ વર્ષ કામ કર્યું. ફરીથી તેઓ ભારતીય વિદ્યાભવનમાં જોડાયા. ખરા અર્થમાં પંડિત અને ત્યારબાદ ભો. જે. ઇન્સ્ટિટ્યૂટમાં માનદ્ અધ્યાપક તરીકે વિદ્યાવ્યાસંગી. તેમનો જન્મ વૈશ્યકુળની એક જોડાયા. ૧૯૪૫થી ૭૮ અમદાવાદમાં રહ્યા. તેમનું અવસાન પેટભેદ શ્રીમાળી જ્ઞાતિમાં ઈ.સ. ૧૮૮૦માં. ૧૯૭૮માં બીજી માર્ચના દિવસે ૯૭ વર્ષની ઉંમરે થયું. તેમનું કુટુંબ વઢવાણ નજીક આવેલા લીમલી ગામમાં રહેતું હતું. પિતા સંઘજી અને અટક બ્રહ્મનિષ્ઠ સવારામ ભગત સંઘવી હતી. તેમનું કુટુંબ ધાડક સંઘવી તરીકે પરમકૃપાળુ પરમાત્મા, દયાનિધિ ઓળખાતું હતું. કરુણાસાગર પરમાત્માની આ સકળ સૃષ્ટિમાં પ્રાથમિક અભ્યાસ (૧૮૮૭થી ૯૧) લીમલીમાં. નામી અનામી અનેક સંતો પ્રભુમય જીવન ૧૮૯૭માં ૧૭ વર્ષની ઉંમરે શીતળાને લીધે આંખો ગુમાવી, પણ ગાળીને પરમાત્માના પ્રેમમયભાવમાં મસ્ત માતા સરસ્વતીએ આ બાળકને પોતાની ગોદમાં જીવન પર્યંત બની ભક્તિભાવ સભર અનેક પદોની રચના લીધા. મિતભાષી, મિતાહારી, અપરિગ્રહી હતા. સ્મરણશક્તિ કરનાર કલિમલગ્રસિત જીવોને કલિમત મુક્ત પણ ગજબની. “રઘુવંશ'ની નકલ આઠ દિવસની અવધિ માટે બનાવી ગયા એવા સવારામ ભગત સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પીપળી ગામમાં (વિ.સં. ૨૦૧૭માં જન્મ) મળી. તો આઠ દિવસમાં દસ સર્ગ કંઠસ્થ! પંદર વરસે સગાઈ થઈ પણ ૧૭મે વરસે અંધત્વ પામતાં–સગાઈ ફોક થઈ. ૧૭ પ્રજાપતિ જ્ઞાતિમાં પ્રગટ થયા. થી ૨૩ ગામમાં જ રહીને અધ્યયન અને શ્રવણની પ્રવૃત્તિ કરી. માતાનું નામ કાશીમા અને પિતાશ્રી કરસનદાસ તથા ૧૯૦૪માં વધુ અભ્યાસ અર્થે કાશી ગયા. ત્યાં તેમણે તેમના ભંડારી શ્રી જમનાબાઈ હતા અને સગુરુ ફૂલગરજી હેમચંદ્રાચાર્યકૃત “સિદ્ધહેમ'નો અભ્યાસ કર્યો અને બીજા ગ્રંથો મહારાજના શિષ્ય હતા. વારસાગત માટીનાં વાસણો ઘડવાનો “અભિધાન ચિંતામણિ', “શબ્દાનુશાસન', “ન્યાયશાસ્ત્ર' વગેરે ધંધો કરતા. પ્રભુભજનમાં લીન એવા દાસસવારામજીને શ્રી ઘણા ગ્રંથોનો અભ્યાસ કર્યો. નાનજીભાઈ તથા હરજીવનદાસ એમ બે સુપુત્રો થયેલા. તીવ્ર જિજ્ઞાસા-પ્રભુપ્રીતિ અને સાધુસંતોની સેવા તથા પરમ કૃપાળુ અંધત્વ એક મોટો અવરોધ છતાં તેમણે લેખન કાર્ય ચાલું પરમાત્માનાં ગુણમય ભજનો મધુર કંઠથી ગાતા. પ્રભુને રાખ્યું અને લગભગ ચાલીસેક મૂલ્યવાન ગ્રંથો અર્પણ કર્યા. તેઓશ્રીના નિમિત્તે મહાન પારમાર્થિક કાર્યો કરવાની ભાવનાના સિદ્ધહેમ'ના ૧૮૦૦૦ શ્લોક કંઠસ્થ કર્યા. તેના પરથી સહેજેય ફળસ્વરૂપે શ્રી રામદેવ મહારાજની પ્રેરણાથી વિ.સં. ૧૯૬૯ની ખ્યાલ આવશે કે સ્મરણશક્તિ કેટલી અદ્ભુત હશે! કોઈપણ સાલમાં અનાસુરતી અનાજ વાવ્યું અને સદાવ્રત ચાલુ કર્યું. સંકટને સહર્ષ સ્વીકારીને પણ કેવળ વિદ્યાવ્યાસંગને જ વહાલો Jain Education Intemational Page #869 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૫૯ વિ.સં. ૧૯૭૨ની સાલમાં શ્રી રામદેવજી મહારાજની પ્રેરણાથી બંધાયેલા મંદિરમાં સાધુ, સંત, મહંત, સતી, સેવકો, ભાવિકોના વિશાળ જનસમુદાયની હાજરીમાં મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી તથા આનંદપૂર્વક ઊજવાયો, જેમાં થયેલો મોટો ખર્ચ શ્રી રામદેવજી મહારાજની કૃપાથી ભરપાઈ થઈ ગયેલો. સ્વામી આનંદ જ્યારે શિયાણી આવેલા ત્યારે વળતા સવારામ મહારાજના દર્શનની ઇચ્છા થતા પિપળી રૂબરૂ ગયેલા. સવારામજી મહારાજનો વિશાળ જનસમુદાય છે. સતીસેવકો અવારનવાર તેમનાં દર્શને આવી ભજનભાવ સત્સંગ દ્વારા જ્ઞાનાનુભવનો લહાવ લઈ પોતાનું જીવન કૃતાર્થ કરે છે. વિ.સં. ૨૦૧૭ના વૈશાખ વદ-૧૧ના રોજ તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો ત્યારે શિષ્યસમુદાયે પ્રેમપૂર્વક ધામધૂમથી મંડપમેળો કરી શ્રી બળદેવદાસજીને ચાંલ્લો કરી ચાદર ઓઢાડી ગાદી સુપ્રત કરી હતી. આ સંતપરંપરામાં આવા જ ઉત્તમ કોટિના સ્ત્રી સંત ‘ઝબુબા’ થઈ ગયા. ઉત્તરાવસ્થા પ્રભુમય ભજનમાં જ વિતાવેલી. સદ્ગુરુ સવારામબાપુનાં તમામ પદોને એકત્ર કરી સંગ્રહ બનાવેલો, જેમાંની છ આવૃત્તિઓ પ્રગટ થઈ ચૂકી છે ગાવામાં તથા સમજવામાં આ ભક્તિભાવ પદોની તમામ રચનાઓ ખૂબ જ લોકપ્રિય થઈ પડેલી છે. કુલ ૩૦૫ ભજનો છે, જેમાં નવાં ભજનો ૬૮ છે. સાખીથી શરૂઆત થઈને રેખતો, ચોપાઈ, આરતી, પદ, તુલસીદાસજી દેશી, મારવાડી દેશી, પરજ રાગ, ધીરા ભગતની દેશી કાફી, કાફી, ધીરાનો ઘડુલો, લાવણી, સરવડાં, સાપેરી, સોરઠો, હોરી, ફુકો, ભક્તિના ભોગી દુનિયામાં, વીરલો દેખું, આરાધી, રૂસીરાયની દેશી, કવાતિ, ધોળ, લેરિયું, ગરબી, બારમાસી, તિથિ, સાતવાર, એણી જેવાં ભજનો ગેયતાને પ્રમાણતા રાગ-રાગિણીની વિવિધતાથી હર્યા-ભર્યા છે. પાના નં. ૧૨૨થી ઝબુબાઈનાં ભજનો પણ છે, જેમાં કવિત, છપ્પો, અવૈયો, કુંડલિયો, વગેરે આ બધી જ શાસ્ત્રીયતા જોતાં લાગે છે પિંગળનું જ્ઞાન કેટલું અદ્ભુત હશે અને અપૂર્વ હશે! આજે આકાશવાણી પરથી દાસ સવારામજીની એકાદ રચના તો અવશ્ય સવારના “અર્ચના' કાર્યક્રમમાં સાંભળવા મળે છે. ચોગી, સંત, સાધક શ્રી મનથુરામ શમાં લીંબડી તાલુકાનું મોજીદડ ગામ. શુક્લ યજુર્વેદ, માધ્યદિન શાખા-ઔદિચ્ય માંડલિયા રાવળ. દ્વિજ પરિવારમાં, પિતાપીતાંબરજી અને માતા નંદુબા. સંવત ૧૯૧૪ના આશ્વિન સુદ-ત્રીજ-ચોથ-રવિવારે રાત્રિના ૮ વાગ્યે મંગળ સમે જે દિવ્ય વિભૂતિનો જન્મ થયો તે શ્રી મન્નથુરામ શર્મા. (નૈષ્ઠિક બ્રહ્મચારી રહ્યા. નાના પુત્ર જટાશંકર પીતાંબરજી રાવળ જે મોજીદડમાં જ રહેતા.). સ્વભાવે મિલનસાર, સરળ અને વિનમ્ર હતા. ગ્રહણશક્તિ અને ધારણશક્તિ તીવ્ર હતી, એટલે ઘણું વાંચી શકતા અને ઘણું યાદ રાખી શકતા. પોતે જે મહાશક્તિ મેળવી હતી તેનો જગતને પરિચય કરાવવો હતો, એટલે જીવનસમયમાં તેમણે વાતો, વ્યાખ્યાન અને જીવન દ્વારા લોકકલ્યાણનું કાર્ય અવિરત ચાલુ રાખેલું. લગભગ અડધી સદી સુધી તેમનું આ કાર્ય એકધારું, અતૂટ અને અભંગ ચાલ્યું. બીલખા ગામમાં તેમણે આનંદાશ્રમમાં સંસ્કૃત પાઠશાળા સાથે બારેક વર્ષ પહેલાં પૂજ્યપાદ મહાત્માશ્રીએ સ્થાપેલું “શ્રી દક્ષિણામૂર્તિ સનાતન ધર્મ વિદ્યાલય', જે આનંદ આશ્રમ તરીકે ઓળખાય છે. પ્રતિવર્ષ લગભગ આઠ માસ ઉપદેશ માટે પ્રવાસ કરતા આખું જીવન ધર્મ પ્રવૃત્તિમાં ઓતપ્રોત કરીને તેમણે ઉપનિષદો, ગીતા, પાતંજલ યોગદર્શન, પંચદશી વગેરેનાં ભાષાન્તર તેમજ શ્રી યોગ કૌસ્તુભ વગેરે યોગ અને વેદાંત ઉપર નાનાં મોટાં એકસો કરતાં વધારે પુસ્તક રચ્યાં છે. વન્ય સૃષ્ટિનું જતન : શ્રી ભવાનીસિંહ મોરી શ્રી ભવાનીસિંહ મોરી છેલ્લાં ૨૫ વર્ષથી માનદ્ ડી. વાઇલ્ડ લાઇફ વોર્ડન સાથે ખૂબ જ આગળ પડતું નામ છે. કોમર્સ શાખાના ગ્રેજ્યુએટ છે. લોકસાહિત્ય, શેર-શાયરી અને વન્યસૃષ્ટિના જતન અર્થે ખેલાતો, ખેડાતો પ્રવાસ તેમના અંગત શોખના વિષયો છે. ચિત્રકારોને-પ્રકૃતિવિદોને સંશોધકોને જાણવા-માણવા અને જાણવા મળે એવા (જાહેરમાં પર્યાવરણપ્રદર્શન યોજીને) આ હોબીનો લાભ દરેકને આપતા રહ્યા છે. વન્યસૃષ્ટિના લેખક કનૈયાલાલ રામાનુજ અને તસ્વીરકાર ઝવેરીલાલ મહેતાએ વન્યસૃષ્ટિ વિશેના અનુસંધાને તેમનો ઉલ્લેખ અખબાર અને સામયિકના પાને કરેલો છે. “સેવા-કુટિર’ વઢવાણ-શહેર તેમનું વતન અને નિવાસસ્થાન છે. ઇતિહાસ રસદર્શી : શ્રી નટવરસિંહ પરમાર આઝાદી અને તે સમયનો સમગ્ર ચિત્તાર જે વણલખ્યો, વણકચ્યો અને કેટલાક પ્રસંગો તો નજર સામે જોયેલ.-તથ્યો અને Jain Education Intemational Page #870 -------------------------------------------------------------------------- ________________ co તેનું સઃ૨સદર્શન કરાવનાર એટલે નટવરસિંહ પરમાર. મૂળ વતન લીંબડી. પિતા હઠીસિંહજી તે વખતના સ્ટેટ દવાખાનામાં ડૉક્ટર હતા. શ્રી નટવરસિંહ લીંબડી સર જસવંતસિંહજી હાઇસ્કૂલમાં ભણેલા. તે વખતના સહપાઠીઓ-મિત્રો સાથેનો ધરોબો આજે પણ ભૂલી શક્યા નથી. પંચાયત ખાતમાં મંત્રીના પદ પર રહીને સર્વિસ કરી. જિલ્લાના અગ્રેસર અરવિંદભાઈ આચાર્ય સાથે નિકટતમ રહ્યા. પંચાયત રાજ્ય આવ્યા પહેલાની પરિસ્થિતિ વિશે તેઓ આલેખન કરી રહ્યા છે. વિદ્યુત-સ્થાને ઇતિહાસનો કોઈને કોઈ અનુબંધ એટલી જ વિશદ્ જાણકારી સાથે આપે. મૌની બાપુ, સ્વામી સંપૂર્ણાનંદજી વિશે પૂછો કે ગંગાસતીનું પિયર ઝાલાવાડનું ગામ કંથારિયા કંથારિયા વિશે પૂછો--તેમની વાતોમાં અખૂટ ખજાનો મળે. તેઓ ૨૪, ન્યૂ અતુલ સોસાયટી, દરબાર બોર્ડિંગ પાછળ, વઢવાણ સિટી પિન નં-૩૬૩૦૩૫ શિક્ષણ જગતની આગવી ઓળખ : શ્રી એચ. કે. દવે ઝાલાવાડને વૈશ્વિક-સ્તરે આગવી ઓળખ અપાવનાર શિક્ષણ જગતની એક કર્મઠ વ્યક્તિ એટલે શ્રી હસમુખ કાંતિલાલ દવે. સૌ કોઈ તેમને એચ. કે. દવેના નામથી ઓળખે છે. લીંબડી તાલુકાનું ટોકરાળા ગામ તે તેમનું વતન. તા. ૩૦-૮-૧૯૫૧માં તેમનો જન્મ. એમ.કોમ. બી.એડ્. થયેલા શ્રી દવે તાંજેતરમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખસ્થાને ચુંટાયા છે. શ્રી દવેએ અગાઉ (૧૯૭૫ થી ૭૭) દોશી કોલેજ વાંકાનેર અને લીંબડી-કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપેલી છે. સર. જે. હાઇસ્કૂલ લીંબડીના ઉ.મા. વિભાગમાં, શેઠ હાઇસ્કૂલ, ખેરાળી (તા. વઢવાણ)માં આચાર્ય તરીકે અને વર્ષ-૨૦૦૪ પછીથી વઢવાણ શ્રી સી. યુ. શાહ ઇંગ્લિશ હાઇસ્કૂલમાં આચાર્ય તરીકે ધૂરા સંભાળે છે. જે સંસ્થાને માનનીય શ્રી સી. યુ. શાહ જેવા દાનવીર શ્રેષ્ઠીઓ મળ્યા છે અને ભરતભાઈ શાહ જેવા કુશળ સંચાલકો મળ્યા છે તે સુરેન્દ્રનગરના સૌભાગ્યની વાત છે. ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં કામ કરતી આ સંસ્થા છે. શ્રી દવે એક અચ્છા ક્રિકેટર પણ હતા. રમતજગતની આ ખેલદિલીએ ખલક-ખાવિંદ અને ખિલૌના (બાળકો)નો જાણે કે એક સેતુ રચાયો છે. આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ ક્વોલીટી કંટ્રોલ ધન્ય ધરા સર્કલ અંતર્ગત આં.રા. કક્ષાના કન્વેન્શનોમાં પ્રતિવર્ષ ભાગ લઈને ઢાકા, કોલંબો, મોરેશિયસ અને લખનૌ જેવી દેશ-વિદેશની ધરતી પર સશિક્ષકો અને વિદ્યાર્થીઓને પહોંચાડેલા છે અને ઉત્કૃષ્ટ દેખાવ કરીને એવોર્ડ-પારિતોષિકો મેળવેલા છે. અદમ્ય ઉત્સાહ ધરાવતા-અથાક પરિશ્રમ વચ્ચે સંસ્થા અને તેના પરિઘ બહાર પણ સતત એક સંયોજક તરીકે સઃ સંવાદિતા સાધી શક્યા છે-પછી તે ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ હોય! ઉ.મા. શિક્ષક સંઘ કે જિલ્લા આચાર્ય સંઘ હોય! કે બાળ—વિજ્ઞાન કોંગ્રેસ કે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ (રાષ્ટ્રપતિજીની ઉપસ્થિતિ વચ્ચે યોજાતી) હોય! જી. સી. ઈ. આર. ટી. સી. ગાંધીનગરની પ્રોગ્રામ એડ. કમિટી હોય! જે ત્વરાથી સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્ય કરે તેવી જ તંતોતંત દિલોજાનથી શિક્ષણ બોર્ડ કે આચાર્ય કર્મયોગી તાલીમમાં પણ કામ કરે તે શ્રી દવે. અને છેલ્લા બે દાયકાથી તો તેમની વરણી લગભગ બિનહરિફ જ હોય! પદ ગમે તે હોય! પરંતુ પદની ગરિમા તેમની કર્તવ્યભાવના અને પ્રેમથી સૌને આવકારવાની એક કુશળતાને આભારી છે. કવિશ્રી રમેશ આચાર્ય રમેશ નામધારી કવિ એક કરતા વધારે ભેગા થઈ જાય ત્યારે કવિ રમેશ આચાર્ય એમ કહેવું પડે. કવિ ઉપરાંત તેઓ આસ્વાદક, નિબંધ, લેખક, હાસ્યકાર, વાર્તાકાર અને સંપાદક પણ છે. ‘ક્રમશઃ', ‘વાહ ભૈ વાહ', ‘મોનો ઇમેજ’–હાઇક્રૂ, તો સહસંપાદક-ગઝલની આસપાસ’, ‘ગિરા નદીને તીર', ‘ગુડ મોર્નિંગ તાત્કા'ના કવિ છે. સુરેન્દ્રનગરમાં ‘ન્હાનાલાલ સાહિત્ય સભા'ની સ્થાપના કરી અને જિલ્લામાં એક સો કરતા પણ વધારે સાહિત્યિક બેઠકો કરી છે. ડૉ. મધુ કોઠારીએ જેમને ‘તાન્કાના કવિ' કહ્યા છે. તે ‘તાત્કા’ કાવ્ય ગ્રંથ ૧૯૮૨માં પ્રગટ કર્યો. આ તાન્કા કાવ્ય પ્રયોગના કવિનો જન્મ તા. ૫ નવે. ૧૯૪૨માં લીંબડી ગામે થયેલો. માતા રંભાબહેન પિતા રવિશંકર આચાર્ય. બી.એ. ઓનર્સ (અર્થશાસ્ત્ર) વિષય સાથે થયેલા રમેશભાઈ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં નોકરી કરતા. હાલ નિવૃત્તિ સાથે ‘કવિતા’ ૧૦–અંકુર સોસાયટી નવા જંકશન રોડ, સુરેન્દ્રનગર રહે છે. ૧૯૬૯માં દુર્ગાબહેન સાથે લગ્ન થયાં. દર્શક અને મૌલિક બે પુત્રો છે. પ્રખર વિદ્વાનોએ તેઓની કૃતિઓની વિવેચના કરેલી છે. Page #871 -------------------------------------------------------------------------- ________________ જેન આર્ય તીર્થ અયોધ્યાપુરમની ભૂમિના ભૂમિદાતા (ગૌસ્વશાળી જોઢાણી પરિવાર :વલ્લભીપુર સહક્કાની ના રાક છે 1 ના રાજા ગીત સાત ફાટે છે કે પરના કાજ જો સ્વ. વેલચંદભાઈ ધારશીભાઈ સ્વ. કંચનબહેન વેલચંદભાઈ ન મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે, આ મરે છે તો માનવી પોતે પણ માનવીનું કામ જીવે છે. આ શ્રાવક દંપતીનું નામ અને કામ સૌના જીવનમાં પ્રેરણાદાયી બની રહેશે. તેમની શાસનસેવા અને સુસંસ્કારની સુવાસ સૌ માટે અનુમોદનીય છે. # વેલચંદભાઈ જન્મસ્થળ વ8 5 કંચનબહેન જન્મસ્થળ છે વલ્લભીપુર (જિભાવનગર) મેવાસા (ગાયકવાડી) સં. ૧૯૭૦ સં. ૧૯૬૯ મહા સુદ, ૮ શુક્રવાર મહા સુદ ૧૧TT, શનિવાર તા. ૧૪-૨-૧૯૧૩ તા. ૭-૨-૧૯૧૪ (વલ્લભીપુર(ખોડિયાર-જયંતી) » પાર્શ્વનાથ પ્રભુ વરસગાંઠ દિવસ) ! સ્વર્ગવાસસ્થળ સ્વર્ગવાસસ્થળ વલ્લભીપુર (જિ. ભાવનગર) વલ્લભીપુર (જિ. ભાવનગર) સં. ૨૦૫૧, માગશર સુદ ૬, સંવત ૨૦૪૭, ફાગણ વદ ૧૧ના . ગુરુવાર, તા. ૮-૧૨-૧૯૯૪. બુધવાર, તા. ૧૩-૩-૧૯૯૧ 4 જી. રાજા જ કા. સ, શાળા ની કામગીરાબર જાત, જ Jain Education Intemational Interational Page #872 -------------------------------------------------------------------------- ________________ ૯૪૯૯૯ વેલચંદભાઈની શાસનસેવાની આછી રૂપરેખા વલ્લભીપુર-ઘોઘા તીર્થ છ'રીપાલિત સંઘના મુખ્ય સંઘપતિ. વલ્લભીપુર–પાલિતાણા છ'રીપાલિત સંઘના મુખ્ય સંઘપતિ. સુરત–સમેતશિખર (૯૦૦ યાત્રિકો) સંઘના સહસંઘપતિ. અજારા–તીર્થમાં અઠ્ઠમ તપ (૪૦૫ આરાધકો) સહસંઘપતિ. (૫) વલ્લભીપુરમાં (૧) ગુરુ ગૌતમસ્વામી (૨) આ.શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ.સા. (૩) આ.શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.સા. (૪) આ.શ્રી વિજય કસ્તુરસૂરીશ્વરજી મ.સા. આદિ ગુરુમૂર્તિઓ સ્વદ્રવ્યથી ભરાવી અને સ્વદ્રવ્યથી ચારે દેરી બનાવી. સ્વદ્રવ્યથી મહામહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. ૨ ૦૦૨૮ વલ્લભીપુરથી સાત કિલોમીટર દૂર અયોધ્યાપુરમ મહાતીર્થના સંકુલની તમામ જગ્યા આશરે ૨૫૦૦૦ (પચીસ હજાર) ચોરસ મીટર જમીન તીર્થ બનાવવા વિનામૂલ્યે (ભેટ) આપી છે. કું. સોનલ (સ્મિતગિરાશ્રીજી)ની વલ્લભીપુરમાં ભવ્યાતિભવ્ય દીક્ષા પ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ. જીવદયા ક્ષેત્રે ગુજરાતની અનેક પાંજરાપોળમાં લક્ષ્મીનો સદ્ઉપયોગ. વાગરા (જિ. ભરૂચ) વાઘેશ્વર મહાદેવ મંદિરમાં સ્વદ્રવ્યથી શિવલિંગ પધરાવી ભવ્ય પ્રતિષ્ઠામહોત્સવ કરેલ. (૧૦) વાગરા (જિ. ભરૂચ) માતાજીની મૂર્તિ સ્વદ્રવ્યથી પધરાવી પ્રતિષ્ઠા કરાવી. (૧૧) પચ્છેગામ (તા. વલ્લભીપુર) કુળદેવી ખોડિયાર મંદિરનિર્માણમાં લક્ષ્મીનો સદ્ઉપયોગ. (૧૨) સંવત-૨૦૩૧ પ્રભાલક્ષ્મીનાં ૫૦૦ આયંબિલ તપપારણાંનો ભવ્ય પ્રસંગ (પંચાનિકા–મહોત્સવ શુભ નિશ્રા-પ. પૂ. આ. ભ. જયંતસૂરિ, વિક્રમસૂરિ, નવીનસૂરિ, કૈલાસસાગરસૂરિ, પં. ભાસ્કરવિજયજી મ.સા. વ. વ. (શ્રી સંઘસ્વામીવાત્સલ્ય-પાંચ દિવસ). (૧૩) સં. ૨૦૪૦ વલ્લભીપુરમાં સામૂહિક ઓળીના સહભાગી શુનિશ્રા પ. પૂ. આ. ચંદ્રસેનસૂરિજી. (૧૪) વલ્લભીપુર આદેશ્વર મંદિર (હાઇવે) ૩૬ વખત ધજા ચડાવવાનો અમૂલ્ય લાભ. (૧૫) વલ્લભીપુર ગુરુ ગૌતમસ્વામી વર્ષગાંઠ નિમિત્તે કાયમી સંઘ-સ્વામીવાત્સલ્યનો લાભ. (૧૬) વલ્લભીપુર પાંચ હજાર ઘરમાં બે વખત પાંચ લાડવાની શેષ વહેંચવાનો લાભ. (૧) સ્વ. વેલચંદભાઈની પુણ્યતિથિ પ્રસંગે (૨) કુ. સોનલબહેનની દીક્ષા પ્રસંગે. (૧૭) ભાવનગર વિઠ્ઠલવાડીમાં ચૈત્ર માસની શાશ્વતી ઓળીનો ૯ વખત લાભ. (૧૮) ભાવનગર સીમંધરસ્વામી જિનમંદિર ઉપર સુવર્ણ કળશ ચઢાવવાનો લાભ. (૧૯) ભાવનગર પાંચ હજાર જૈન ઘરમાં બે વખત પાંચ લાડવાની શેષ વહેંચવાનો લાભ : (૧) સીમંધર સ્વામી સુવર્ણકળશપ્રસંગ (૨) આદીશ્વર ભગવાન ધજાપ્રસંગ. (૨૦) ભાવનગર-આદીશ્વર દેરાસર (મુખ્ય દેરાસર) શિખર ઉપર બે વાર ધજા ચડાવવાનો લાભ. (૨૧) ભાવનગર-શાસ્ત્રીનગર અનેક વખત સંઘ-સ્વામીવાત્સલ્યનો લાભ. (૨૨) ભાવનગર-કુ. ધારા, અ.સૌ. રેખાબહેન, ચિ. સંદીપ–ઉપધાન તપ પ્રસંગે ઊંચી બોલી દ્વારા માળારોપણનો ભવ્ય પ્રસંગ. (૨૩) વલ્લભીપુર-સમેતશિખર-તપ પારણાં પ્રસંગ સિદ્ધચક્ર પૂજન-સ્વામીવાત્સલ્યનો લાભ. (૨૪) ભાવનગર-વારૈયા જૈન ભોજનશાળા-અમૂલ્ય લાભ. C Page #873 -------------------------------------------------------------------------- ________________ (૨૫) ભોપાળ (M.P.) મહાવીર ટૂંકમાં ગૌતમસ્વામીની ભવ્ય પ્રતિમા ભરાવવાનો અમૂલ્ય લાભ. (૨૬) સંવત ૨૦૫૯, વલ્લભીપુર ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજીની ૧૦૦મી સાલગિરી પ્રસંગે પ્રથમ જ વાર સામુદાયિક અઠ્ઠમ તપઅંતરવારણાં–પારણાં સહિત પાંચ દિવસ સંધ–સ્વામીવાત્સલ્ય સહિત ૨૦૦ આરાધકોનું ભવ્ય બહુમાન, શુભ નિશ્રા પ. પૂ. આ. ભ. શ્રી નરેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા. (૨૭) લોલિયા–તા. ધોળકા કાયમી સાધુસાધ્વીજીની ભક્તિનો અમૂલ્ય લાભ. (૨૮) મુંબઈ-મીરાં રોડ માત-પિતા બનાવવાનો અમૂલ્ય લાભ (સંઘ-સ્વામીવાત્સલ્યનો ભાવ). (૨૯) સુરત-વરાછા રોડ સંભવનાથ જિનાલય ઉપર બે વખત ધજા ચડાવવાના સહભાગી-લાભ. (૩૦) સુરત-વરાછા રોડ ઉપાશ્રયમાં લાભ. (૩૧) ચંદ્રમણિ તીર્થ વાલવોડ-બે વખત ચૈત્ર માસની ઓળીના સહભાગી લાભ. (૩૨) ચંદ્રમણિ તીર્થ, વાલવોડ-૨૫૦ છઠ્ઠ તપના તપસ્વીઓનું ચાંદીની વાટકીથી બહુમાનનો લાભ. (૩૩) ચંદ્રમણિ તીર્થ, વાલવોડ-ઉપાશ્રય-ભોજનશાળા-ઓફિસ બિલ્ડિંગમાં લાભ. (૩૪) ચંદ્રમણિ તીર્થ, વાલવોડ-ગુજરાતમાં પ્રથમ જ વાર યતિસંમેલન ૧૦૪ યતિ (ત્રણ દિવસ પ્રસંગે) શ્રી સંઘ સ્વામીવાત્સલ્યનો અમૂલ્ય લાભ. (૩૫) ચંદ્રમણિ તીર્થ–પ્રતિષ્ઠા પ્રસંગે વીશસ્થાનક મહાપૂજનના-પ્રસંગે ભોજનશાળા-પાંજરાપોળમાં અમૂલ્ય લાભ. (૩૬) સંવત ૨૦૩૩, વૈશાખ વદ-૬ રવિવાર, તા. ૮-૫-૭૭, વલ્લભીપુર પાર્શ્વનાથ દેરાસરજીમાં-ચૌમુખજીમાં શ્રી સંભવનાથ પ્રભુજી પધારવાનો અમૂલ્ય લાભ. શુભ નિશ્રા પ.પૂ. ગચ્છાધિપતિ શ્રી વિજય મેરુપ્રભસૂરિજી મ.સા. (૩૭) ચિ. મનીષકુમારના ઉપધાન તપ નિમિત્તે ઊંચી બોલી દ્વારા માળારોપણ તથા ૫૦૦ આરાધકોની “ગૌતમસ્વામી'ની ભવ્ય આકર્ષક પ્રભાવના તથા આદેશ સોસાયટી (વિજયરાજનગર)નું સંઘસ્વામીવાત્સલ્ય. શુભ નિશ્રા–પ.પૂ. આ. ભગવંત પ્રબોધસૂરીશ્વરજી મ.સા. (શાસન-સમ્રાટ સમુદાય-સં. ૨૦૬૨). છે. (૩૮) ભાવનગર–પાલિતાણા પ્રતિવરસ પ્રતિપૂનમ, યાત્રા-પ્રવાસના સહસંઘપતિ યાત્રિક-સંખ્યા આશરે ૮૦. (૩૯) સુરત-પાલિતાણા પ્રતિ વરસ–પ્રતિ પૂનમ યાત્રા પ્રવાસના સહસંઘપતિ યાત્રિક સંખ્યા-૧૦૦. છે(૪૦) સુરત-વરાછા રોડ-સંભવનાથ-જિનાલયમાં બિરાજમાન જીરાવલા પાર્શ્વનાથ પ્રભુજીના અમ–તપની આરાધના ૫ દિવસ. મહોત્સવ દરમિયાન પાર્શ્વપદ્માસન-મહાપૂજન-નૌકારશી-અત્તરવારણાં-પારણાં સહિતના સંપૂર્ણ લાભાર્થીઆરાધક સંખ્યા ૩૦૦. દરેક તપસ્વીનું બેગ તથા ૧૦૮ રૂા. દ્વારા બહુમાન. નિશ્રા પૂ. કેસરસૂરીશ્વરજી મ.સા. સમુદાયના પૂ. સાધ્વીજી ગુપ્તિધરાશ્રીજી તથા પૂ.સા. ગિરિવરાશ્રીજી તથા પૂ.સા. સ્મિતગિરાશ્રીજી (વલ્લભીપુરવાળા) સંસારીપક્ષે અમારી સુપુત્રી (સંવત ૨૦૬૨) (વરાછા સંઘ દ્વારા બહુમાન). (૪૧) પ.પૂ. કેસરસૂરીશ્વરજી સમુદાયના બાળબ્રહ્મચારી પૂ.સા. નેમશ્રીજી મ.સા. ઉ. વર્ષ આશરે ૧૦૦ વરસની પ્રથમ સ્વર્ગવાસતિથિ નિમિત્તે અમદાવાદ-સાબરમતી શ્રી સંઘસ્વામીવાત્સલ્ય સાથ દરેક મહેમાનનું આકર્ષક થેલી ભેટ દ્વારા બહુમાન (સં. ૨૦૬૨). વલ્લભીપુર-ભીલડિયાજી, શંખેશ્વર-તારંગા-મહુડી-કુંભારિયાજી-કોબા-યાત્રાપ્રવાસના લાભાર્થી (યાત્રિકોની સંખ્યા ૬૦) શ્રી સંઘ દ્વારા બહુમાન (સંવત ૨૦૬૩). (૪૩) ભાવનગર-ઘોઘા-છ'રીપાલિત યાત્રા-પ્રવાસ ૭૭૫ યાત્રિકોના સંઘપતિ શુભ નિશ્રા શાસનસમ્રાટ સમુદાયના પૂ. મુનિશ્રી દિવ્યસેનવિજયજી મ.સા. (સં. ૨૦૬૩). S (૪૪) ભાવનગર-ઘોઘા છ'રીપાલિત યાત્રા પ્રવાસ. ૩૦૦ યાત્રિકોના સહસંઘપતિ. શુભ નિશ્રા પ.પૂ. આ.ભ. કલ્પજયસૂરીશ્વરજી મ.સા. (ભક્તિસૂરીશ્વરજી સમુદાય) (સં. ૨૦૬૩). Jain Education Intemational Page #874 -------------------------------------------------------------------------- ________________ (૪૫) ભાવનગરમાં ૬૦૦ આરાધકોનાં સમૂહ આયંબિલ તપના લાભાર્થી. દરેક આરાધકનું ૫૦૦ ગ્રામ સાકરથી બહુમાન (સં. ૨૦૬૩) (શ્રી સંઘ દ્વારા બહુમાન). (૪૬) ભાવનગર-વરતેજ રોડ નાની ખોડિયાર મંદિરમાં જય ખોડિયાર જલધારા’ (પરબ)ના લાભાર્થી હસ્તે સહપરિવાર. (૪૭) વલ્લભીપુર એસ.ટી. સ્ટેન્ડમાં ‘જય ખોડિયાર જલધારા' (પરબ)ના સંપૂર્ણ લાભાર્થી હ. ભોગીભાઈ, અનુભાઈ, પ્રતાપભાઈ, અરવિંદભાઈ તથા સહપરિવાર. (૪૮) શાસનસમ્રાટ પ.પૂ. આ.ભ. નેમિસૂરીશ્વરજી મ.સા.ની આચાર્ય પદવી જેઠ સુદ-૫ ભાવનગરમાં થયેલ હતી. તેની યાદગીરીરૂપે જેઠ સુદ-૫ ભાવનગર સકળ સંઘમાં (આશરે ૫૦૦૦ ઘર) પાંચ લાડવાની પ્રભાવનાના કામિક સહલાભાર્થી. (૪૯) શાસનસમ્રાટ સમુદાયના પ.પૂ. આ. ચંદ્રસેનસૂરીશ્વરજીના સ્વર્ગવાસસ્થળે વિહારધામના (ઇંદ્રામણ) સહલાભાર્થી. (૫૦) વલ્લભીપુર જૈન સંઘ સંચાલિત પાંજરાપોળના આધારસ્તંભના લાભાર્થી. (૫૧) ડેમ પાંજરાપોળ તથા ગિરિવિહાર–ભોજનશાળામાં-યોગદાનના લાભાર્થી. (૫૨) વલ્લભીપુર તા. શાળા નં. ૧-ધોરણ પ્રથમના દરેક વિદ્યાર્થીને સ્લેટ-ચોપડી-ટિફિન બોક્ષના લાભાર્થી. (૫૩) શેરીસા તીર્થમાં ૨૦૬૪ ચૈત્રમાસની ઓળીન સહ લાભાર્થી નિશ્રા પ.પૂ.આ. ભગવંત કલ્પજયસૂરીશ્વરજી મ.સા. (ભક્તિસૂરીશ્વરજી સમુદાયના). (૫૪) વલ્લભીપુર વાઘા-મહારાજની જગ્યાના મંદિરના ખાતમુર્હુતના સહલાભાર્થી પ્રતિષ્ઠા-પ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ. (સંત શ્રી પ.પૂ. ઝીણારામ બાપુ શિહોરના ગાદીપતિ) પરિવારમાં અનુમોદનીય તપસ્યાની ઝલક (૧) ૪૫ ઉપવાસ, (૨) ૩૦ ઉપવાસ, (૩) પંદર ઉપવાસ, (૪) અઠ્ઠાઈ તપ, (૫) વરસી તપ, (૬) ઉપધાન તપ, (૭) પાંત્રીશું, (૮) અઠ્યાવીશું, (૯) લબ્ધિ તપ, (૧૦) કંઠાભરણ તપ, (૧૧) અષ્ટાપ્રદ તપ, (૧૨) શત્રુંજય તપ, (૧૩) સિદ્ધિતપ, (૧૪) યતિધર્મ તપ, (૧૫) લબ્ધિકમળ તપ, (૧૬) નિગોદ આયુ તપ, (૧૭) ૫૦૦ આયંબિલ તપ, (૧૮) ૧૦૦૮ સહસ્રફૂટનાં એકાસણાં, (૧૯) ૨૦ સ્થાનક ઓળી, (૨૦) મોક્ષદંડ તપ, (૨૧) સિદ્ધગિરિની ૯૯ યાત્રાઓ, (૨૨) ધર્મચક્ર તપ, (૨૩) પાર્શ્વ ગણધર તપ, (૨૪) વીર ગણધર તપ, (૨૫) ગૌતમ ગણધર તપ, (૨૬) વીશ સ્થાનક તપ, (૨૭) સમેતશિખર તપ, (૨૮) મોદક તપ, (૨૯) સૌભાગ્ય તપ વગેરે. ઉપરોક્ત પ્રસંગોની ભવ્ય ઉજવણી શ્રી સંઘ-સ્વામિ વાત્સલ્ય, પૂજા, પૂજન, ભાવના, પ્રભાવના વ. દ્વારા ભવ્ય ઠાઠમાઠથી સંપન્ન થયેલ છે. તેમના મોટા પુત્ર વલ્લભીપુર તપગચ્છ સંઘ, વલ્લભીપુર લોકાગચ્છ સંઘ, વલ્લભીપુર વિશાશ્રીમાળી જ્ઞાતિ, વલ્લભીપુર પરબ કમિટી, વલ્લભીપુર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે નિઃસ્વાર્થ પ્રેરણાદાયી સેવા આપી ચૂક્યા છે. હાલમાં જૈન ખોડિયાર મંદિર ટ્રસ્ટ (પચ્છેગામ)ના પ્રમુખપદે તથા અયોધ્યાપુરમ્ તીર્થમાં સેવા આપી રહ્યા છે. તેમના પુત્રવધૂ અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી શ્રી વલ્લભીપુર પાર્શ્વજિન મહિલા મંડળના પ્રમુખપદે નિઃસ્વાર્થ સેવા આપી રહ્યાં છે. વેલચંદભાઈના પરિવારમાં ૬ પુત્રો-૩ પુત્રીઓમાંથી હાલમાં ચાર પુત્રો-૧ પુત્રી હયાત છે. વ્યવસાયક્ષેત્ર વલ્લભીપુર, ભાવનગર, સુરત, અમદાવાદ વ. સ્થળોએ છે. દર ૧૨ વરસે ભરાતા કુંભમેળા પ્રસંગે ઉજ્જૈન (મધ્યપ્રદેશ) ક્ષિપ્રા નદીમાંથી શિવલિંગ અમૂલ્ય કિંમતે મેળવી વાગરા (જિ. ભરૂચ)માં પધરાવી પ્રતિષ્ઠા કરી છે. Page #875 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃતિક સૌંદર્ય અને ધર્મપ્રાણથી ધબકતા શ્રી જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ તીર્થ ક્ષેત્રમાં અનેકવિધ સેવાનો લાભ લેનાર ધન્ય દંપતી. શ્રીભોગીલાલવેલચંદ જોટાણી જન્મ : સંવત ૧૯૮૯, માગશર વદ, ૧૪ સોમવાર તા. ૨૬-૧૨-૩૨ (સ્થળ ઃ વલ્લભીપુર) અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ જોટાણી જન્મ : સંવત ૧૯૯૦, જેઠ સુદિ ૭, મંગળવાર તા. ૧૯-૬-૩૪ (સ્થળ : ખારી, તા. સિહોર) વેવિશાળ : સં. ૨૦૦૯, પોષ સુદ-૫, રવિવાર, તા. ૨૧-૧૨-૫૨, સ્થળ : અમદાવાદ લગ્ન : સં. ૨૦૧૦ વૈશાખ સુદિ-૧૧ ગુરુવાર તા. ૧૩-૫-૫૩, સ્થળ : અમદાવાદ દાતા કા મહા સો રહે મહાભ તો રહેજે વાઝણી, મત ગુમાવીશ નૂર. પૂર્વના કોઈ પ્રબળ પુણ્યોદયે ઉપરોક્ત ધન્ય દંપતીના શુભ હસ્તે જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ તીર્થની શિલારોપણવિધિ સંપન્ન થઈ હતી. અયોધ્યાપુરમ તીર્થના સંકુલની આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ જગ્યા શાસનને અર્પણ કરી છે. આ તીર્થને જંગલમાંથી મંગલ બનાવવામાં અને તેના વિકાસમાં તન-મન-ધનથી નિઃસ્વાર્થભાવે સેવા કરી છે. અયોધ્યાપુરમ ટ્રસ્ટની રચનામાં પણ અ.સૌ. પ્રભાલક્ષ્મીબહેન પ્રથમ દાનનાં પ્રણેતા બન્યાં છે અને શ્રી ભોગીભાઈ અયોધ્યાપુરમ તીર્થના આજીવન પ્રથમ ટ્રસ્ટી છે. શ્રી ભોગીલાલ સેવાપ્રિય અને સૌજન્યશીલ છે. શાસનસેવા અને સામાજિક સેવામાં પણ ખૂબ રસ ધરાવે છે. પોતાની આવડત અને કાર્યકુશળતાથી સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. સાધુસાધ્વીઓની વૈયાવચ્ચમાં કે શાસનના કોઈપણ પ્રસંગોમાં તેમની હાજરી અચૂક હોય જ. સરળ સ્વભાવી શ્રી ભોગીભાઈના ઘરનો આતિથ્યસત્કાર, ઘરનું ધાર્મિક વાતાવરણ અને સાધર્મિક ભક્તિને લીધે તેઓ સારી એવી યશકીર્તિ પામ્યા છે. Page #876 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગૌતમસ્વામી નમ: નામ રહંતા ઠક્કરા–નાણાં નહીં રહંત, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડત. ઘોઘારી-વિશાશ્રીમાળી–મહિલાનું–અમૂલ્ય-યોગદાન અ.સૌ. પ્રભાલક્ષી ભોગીલાલ જોટાણી ઉ.વર્ષ ૭૩–વલ્લભીપુર. Sી ને વલ્લભીપુર નિવાસી કંચનબહેન વેલચંદભાઈ ધારશીભાઈ જોટાણી સહપરિવારે વલ્લભીપુરથી સાત કિલોમીટર દૂર નવાગામના ઢાળ પાસે “અયોધ્યાપુરમ' તીર્થ બનાવવા આશરે ૩૦ હજાર ચોરસ મીટર એટલે કે 3 લાખ ચોરસ ફૂટ જગ્યા (અમૂલ્ય કિંમતની) તીર્થ બનાવવા વિનામૂલ્ય (મફત) ભેટ આપી છે. ઉપદેશ-કર્તા : પૂ. સાધ્વીજી મ.સા. સ્મિતગિરાશ્રીજી (સંસારી પક્ષે સુપુત્રી) હસ્તે- (૧) ભોગીલાલ વેલચંદભાઈ–અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ. (૨) અનંતરાય વેલચંદભાઈ– (૩) પ્રતાપરાય વેલચંદભાઈ—અ.સૌ. ઇન્દુમતી પ્રતાપરાય (૪) અરવિંદકુમાર વેલચંદભાઈ—અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ. 2 . Jain Education Intemational Page #877 -------------------------------------------------------------------------- ________________ ****** ++++85+ >!&><- +8<+ + *8>6-<+ +++8<+ +>5-<+ +9 જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ તીર્થના સંકુલનું ભૂમિપૂજન જેમના શુભ હસ્તે સંસારીપણામાં થયું હતું તથા અ.સૌ. ઇન્દુમતીબહેનને આયંબિલ તપના પ્રારંભ-પ્રેરણા અને પચ્ચક્ખાણ આપનારા પરિવારના સંસારી સુપુત્રી સોનલ (સ્વાતિ) સંયમ કુ. સ્વાતિબહેન ભોગીલાલ માર્ગે સંચર્યાં હાલ પૂજ્ય સાધ્વીજીશ્રી સ્મિતગિરાશ્રીજી મ.ના સરોમાં કોઠિ કોટિ વંદના >*&*+++ + 18+ +P+ સ્વાતિબહેનનો જન્મ સંવત ૨૦૨૬, ભાદરવા સુદ-૧૪, સોમવાર, તા. ૧૪-૯-૭૦. સંવત ૨૦૫૬, વૈશાખ સુદિ ૭, ગુરુવાર, તા. ૨૨-૪-૯૯. સંયમ સાથે નિર્મળ આરાધના કરી રહ્યાં છે. જિનશાસનનો લહાવો સંવત ૨૦૬૧માં ઐતિહાસિક ધન્ય ધરા શ્રી વલ્લભીપુર નગરે ૫.પૂ. ગણિવર્યશ્રી મુક્તિવલ્લભવિજયજી મ.સા. તથા ૫.પૂ. મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજયજી મ.સા.ની શુભ નિશ્રામાં પરિવારનાં અ.સૌ. ઇન્દુમતી પ્રતાપરાય જોટાણીની એકાંતર ૫૦૦ આયંબિલ તપ આરાધનાની તથા અ.સૌ. પ્રભાલક્ષ્મી, અ.સૌ. ઇન્દુમતી, અ.સૌ. પૂર્વિકા તથા અ.સૌ. નિશા તથા ચિ. નરેન્દ્રકુમાર, ચિ. પંકજકુમારની શાશ્વતી ચૈત્રી ઓળીનાં પારણાં પ્રસંગે ત્રિદિવસીય મહામહોત્સવ શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તથા શ્રી સંઘસ્વામીવાત્સલ્યની ભવ્ય ઉજવણી પ્રસંગે લક્ષ્મીનો સદ્ઉપયોગ થયો. દીક્ષા પૂજ્ય સાધ્વી : : મહારાજ તપ પ.પૂ. સા.શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા. (પૂ. કેશરસૂરિ સમુદાય) ભાગ્યશાળીઓનાં શુભ નામ અ.સૌ. કિરણબાળા લલિતકુમાર * અ.સૌ. રેખાબહેન નરેન્દ્રકુમાર, અ.સૌ. પૂર્વિકાબહેન પંકજકુમાર * અ.સૌ. ધર્મિષ્ઠાબહેન વિપુલકુમાર. ધન્ય ધન્ય તપસ્વીઓ પૂ.સા. શ્રી સ્મિતગિરાશ્રીજી મ.સા.ના વર્ષીતપ નિમિત્તે જોટાણી પરિવાર-વલ્લભીપુરવાળાં કંચનબહેન * પ્રભાલક્ષ્મી * ઇન્દુમતી * કુસુમ * રેખા * નરેન્દ્ર * વિપુલ * પરેશ * સંદીપ ઉપરોક્ત પુણ્યશાળીઓએ વર્ષીતપની આરાધના નિર્વિઘ્નપણે પૂર્ણ કરેલ છે. પાલિતાણા તળેટી રોડ ઉપર શેઠ શ્રી આણંદજી કલ્યાણજી દ્વારા નવનિર્માણ પામેલ ‘પારણાં ભવન' એટલે કે વરસીતપનાં પારણાં માટેના આરાધના ધામના સંકુલના ગાળાની અનુમોદના કરવાનો અમુલ્ય લાભ લીધેલ છે, જેમાં ઉપર મુજબની તકતીનું આયોજન છે. Le3+ +880)+ +[88+ +8< +800+ + + + d]<+ + 5]+ ->508802<-->200807(++)50002< >600Z<+200902 Z« »F0880Z<+ -> ++ $>> + ++8<++++++++નુ+++++++ Page #878 -------------------------------------------------------------------------- ________________ 0000000000000000000 | શ્રી વલ્લભીપુર તીર્થપતિ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | | અનંત લક્વિનિધાનાથ શ્રી ગૌતમસ્વામી નમઃ | 000000000000000000000000 (૧) શ્રી ભોગીલાલ વેલચંદભાઈ જોટાણી (૨) અ.સૌ. પ્રજાલક્ષી ભોગીલાલ જોટાણી ઉ.વર્ષ ૭૫–વલ્લભીપુર. ઉ.વર્ષ ૭૩–વલ્લભીપુર. (૧) જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ્ (જિ. ભાવનગર) (તા. વલ્લભીપુર) મુ. નવાગામ (ગાયકવાડી) ઢાળ પાસે. અયોધ્યાપુરમ તીર્થ બનાવવા આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ જગ્યા (વિના મૂલ્ય) ભેટ આપી છે. (૨) “કંચનગિરિ પ્રભાલક્ષ્મી તીર્થ” (જિ. ભાવનગર) (તા. વલ્લભીપુર) મુ. ચમારડી ચોગઠના ઢાળ પાસેકંચનગિરિ, પ્રભાલક્ષ્મી' તીર્થ બનાવવા માટે આશરે સાડાચાર લાખ ચોરસ ફુટ જગ્યા (વિના મૂલ્ય) ભેટ આપી છે. ભાવનગર અમદાવાદ સ્ટેટ હાઇવે નં. ૩૬ ઉપર આવેલી હાઇવે ટચ અમૂલ્ય કિંમતી જમીન (કુલ સાડાસાત લાખ ચોરસ ફૂટ જગ્યા) તીર્થ બનાવવા માટે ભેટ આપનાર ઉપરોક્ત દંપતીના આ મહાદાનની મૂરિ-ભૂરિ અનુમોદના કરીએ છીએ. આવાં પુણ્યશાળી માતા-પિતાને આત્માને કોટિ-કોટિ વંદના. વંદનાકારક સુપુત્રી : અ.સૌ. ભદ્રાબહેન શૈલેષકુમાર શાહ (ભાવનગરવાળા) હાલ-વાપી. હ. સોહિલકુમાર, હાર્દિકકુમાર ભૂમિદાનના પ્રણેતા પપૂ. સાધ્વીજી મ.સા. સ્મિતગિરાશ્રીજી (વલ્લભીપુરવાળા). lain Education Intemational Jain Education Intemational Page #879 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૬૯ સાંપ્રત પ્રતિભાઓઃ સવિચારના પ્રણેતાઓ વર્તમાન સમયમાં એવા ઘણા ઓજસ્વી દીવડાઓ યશકીર્તિ પામ્યા છે, લોકોનો પ્રેમ સંપાદન કર્યો છે, જેમનાં ત્યાગ, સંયમ, ધર્મ અને નીડરતાની સંતોએ પણ મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેવા સેવારત શ્રેષ્ઠીઓના સદગુણો આજ પણ ઘરઘરમાં ગુંજન કરી રહ્યા છે. જીવનની અવસ્થા પારખીને પોતાના કર્તવ્યધર્મો અદા કરનારાં પણ ઘણાં છે. પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા ભાતીગળ વારસાને સાચવી નવા યુગના પ્રવાહમાં ચિરંતન પ્રભાવના કરી સ્વજીવનને પણ ધન્ય અને ભવ્ય બનાવ્યું હોય તેવાં આ ચરિત્રો ગુજરાતનું એક માનચિત્ર જ સમજવું. સંસ્કારોનું સિંચન, સંવર્ધન કરીને ભક્તિભાવથી જીવનને ઉજમાળનારા એવા ઘણા મહાનુભાવોના હૃદયસ્પર્શી પરિચયો આપણને સૌને પ્રેરક બની રહેશે. સંયમ, ત્યાગ અને સમર્પણની સુવાસ મહેકતી હોય તેવા પણ ઘણા, ઘરેણાં ન પહેરવાં, દૂધનો ત્યાગ, મેવા-મીઠાઈનો ત્યાગ, જોડા-ચંપલ ન પહેરવાં, એકપણ વ્યસન નહીં, વીજળીથી ચાલતાં વાહનોનો ક્યારેય ઉપયોગ નહીં, આવા વિચારપ્રણેતાઓ જ આપણું ગૌરવ અને ગરિમા છે. –સંપાદક સ્વ. ચંપકલાલ ગિરધરલાલ મહેતા રહ્યા. પછી છેલ્લાં કેટલાંક વર્ષોથી સિકન્દ્રાબાદ જઈને વસવાટ કર્યો. ત્યાં પણ નાનીમોટી અનેક સંસ્થામાં કાર્યરત રહ્યા. થોડા “ધનજી ધોળા'ના નામે અમરેલીના સૌ કોઈના પરિચિત સમય પહેલાંજ સ્વર્ગવાસી થયા. જીવનભર અનેકને ખૂબ જ એવા મોટા સંસ્કારી કુટુંબમાં સં. ૧૯૭૫માં ચંપકભાઈનો જન્મ ઉપયોગી થયા. તેમના પુત્ર પરિવારે પણ સેવાભાવનાનો આ થયો. સં. ૧૯૯૦ સુધીમાં માધ્યમિક કેળવણી પ્રાપ્ત કરી અઢાર વારસો જાળવી રાખ્યો છે. વર્ષની કિશોર વયે પોતાના વડીલોએ આરંભેલા ધંધામાં જોડાઈ ગયા. પિતાશ્રી ગિરધરલાલભાઈનો સેવા સંસ્કારનો વારસો ત્રણે શ્રી જશવંતભાઈ ચીમનલાલ શાહ બંધુમાં સરખે હિસ્સે વહેંચાયો છે. શ્રી જશવંતભાઈ ચીમનલાલ શાહનું જન્મસ્થળ માલવણ, વડીલ બંધુ પાસેથી પદ્મશ્રી પ્રતાપભાઈ તથા તા. દસાડા-જિલ્લો સુરેન્દ્રનગર. તેમના પિતાશ્રી મુંબઈમાં ગંગાદાસભાઈની વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે તેઓ બન્નેને સોનાચાંદી તથા રૂ બજારમાં જાણીતા દલાલ હતા. તેઓનું મોટાભાગે અમરેલી બહાર વસવાનું બનતું. પરિણામે ૧૯૬૨ના ડિસેમ્બરમાં કાર અકસ્માતમાં અવસાન થયું. માતાજી વડીલોપાર્જિત વેપારી પેઢી અને સ્થાનિક સામાજિક સંસ્થાઓની હયાત છે. એક બહેન પરણેલાં છે. તેમનાં પત્નીનું નામ જવાબદારીમાં શ્રી ચંપકભાઈને જોડાઈ જવું પડેલું અને તે દિશામાં જ્યોસ્નાબહેન છે. ત્રણ પુત્રી અને એક પુત્ર પરેશ જે ૨૮ વર્ષના સતત કર્તવ્યપરાયણતા અને સંપૂર્ણ જાગૃતપણું રાખી અમરેલીની સોલિસિટર છે. ત્રણ પુત્રીઓ દીપીકાબહેન, કલ્પનાબહેન અને સમગ્ર જનતાનો પ્રેમ સંપાદિત કરી શક્યા, સાથે સાથે અમરેલી કવિતાબહેન છે. તેમણે શિક્ષણમાં બી.એસ.સી (કેમિસ્ટ્રી અને કપોળ મહાજનના વહીવટી ક્ષેત્રે, અમરેલી વ્યાપારી મંડળ, બોટની) ૧૯૫૫માં અને એલ.એલ.બી. ૧૯૫૭માં પસાર કર્યું. માર્કેટિંગ યાર્ડ, ગિરધરભાઈ મ્યુઝિયમ, પારેખ દોશી કપોળ ૧૯૫૮માં વકીલાતની અને સોલિસિટરની પરીક્ષા ૧૯૬૧માં બોર્ડિંગ તથા શેઠ પરમાણંદદાસ કપોળ બાલાશ્રમ, અમરેલી પસાર કરી. એપ્રિલ ૧૯૬૪માં મેસર્સ રુસ્તમજી એન્ડ જીરાવાલા, સાર્વજનિક પુસ્તકાલય, વગેરેના વિકાસમાં તથા તેના સંચાલનમાં સોલિસિટરની ભાગીદારીમાં દાખલ થયા અને ૧૯૬૬થી પોતાની શક્તિ અનુસાર યશસ્વી ફાળો આપતા રહ્યા. શ્રી ભાગીદારી છોડી અને શાહ એન્ડ સંઘવીની ફર્મ ચાલુ કરી તે આજ જગજીવનભાઈના નેતૃત્વ નીચે સંસ્થાના સંચાલન કાર્યમાં વર્ષો સુધી તેઓ હસ્તક ઓફિસ ચાલે છે. હમણાં જ તેમનો પુત્ર પરેશ સુધી અનુભવ મેળવી આ સંસ્થાની સ્થાનિક સમિતિના મંત્રી તરીકે તેમની સાથે ભાગીદાર તરીકે દાખલ થયેલ છે. Jain Education Intemational Page #880 -------------------------------------------------------------------------- ________________ ૮૦૦ ધન્ય ધરા તેમની વિશિષ્ટતાઓમાં તેઓ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત સ્થાપના કરી અને ઉત્તરોત્તર પ્રગતિ સાધતા રહ્યા, સાથે સાથે કરે છે. અન્ય શોખમાં વાચન, ફોટોગ્રાફી, સંગીત, નાટક અને એસોસિએટેડ કેમિકલ્સ સિંડિકેટ વ્યવસાય પણ શરૂ કર્યો. રમતગમત વગેરેનો શોખ ધરાવે છે. તેઓ મુંબઈમાં વેજિટેરિયન જાહેર સેવા ક્ષેત્રે પણ તેમનું અનુદાન વિશિષ્ટ રહ્યું હતું. સોસાયટીના સેક્રેટરી છે. ઘણા જ ઉમદા સ્વભાવના શ્રી મુંબઈ મથેનાં વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મંડળો, જશવંતભાઈને જૈનધર્મનાં ઊંડાં રહસ્યો જાણવા સમજવાની હંમેશાં સંસ્થાઓ-ક્લબોના સૂત્રધાર કક્ષાના સભ્યપદ દ્વારા તેઓ વિશિષ્ટ લગની રહી છે. પોતાની ધીકતી વકીલાત હોવા છતાં સમાજની સેવાયજ્ઞ પ્રદાન કરતા રહ્યા છે. મહિલા ઉત્કર્ષ કાર્યમાં પણ અગ્રપદે અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમનામાં વિચાર રહ્યા છે. આ સર્વ સેવાયજ્ઞમાં ધર્મપત્ની અ.સૌ. હંસાબેનનો વર્તનનું સાતત્ય એકધારું રહ્યું છે. મહત્ત્વનો સાથ રહ્યો છે. આ અન્વયે તેમને મહારાષ્ટ્ર સરકાર શ્રી જશવંતભાઈના જીવનબાગમાં સદા સર્વદા ખાનદાની, તરફથી જે.પી.ની પદવી છ વર્ષ સુધી શોભતી હતી. વ્યાપાર ક્ષેત્રે ખેલદિલી અને ખુમારીની ખુબૂ હંમેશાં પ્રસરતી રહી છે. તેમનામાં નિપુણતા પ્રાપ્ત થતાં ૧૯૯૩માં તેમને ઉદ્યોગ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો શ્રીમંતાઈ સાથે સદાચાર, દાન સાથે દયાનો સમન્વય જોવા મળ્યો હતો. તથા ૧૯૯૫માં જવાહરલાલ નહેરુ એક્ષેલન્સ એવોર્ડ પણ છે. એમના પરિવારના આચારવિચારમાં સાદગી અને સ્વાશ્રયના પ્રાપ્ત થયો હતો. સમન્વયની અનોખી ભાત પાડતું તેમનું વ્યક્તિત્વ વિરલ છે. તેમના દરેક વખતના સફળ પ્રયત્નથી પ્રેરાઈને સરકારે ખંત ઉત્સાહ અને પુરુષાર્થના બળે સોના જેવી સિદ્ધિઓ ફરીને જાપાન મોકલ્યા અને દરેક વખતની જેમ મોટી સફળતા હાંસલ કરી નવી પેઢીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેળવી. તેમને સંતાનમાં બે પુત્રીઓ અને એખ પુત્ર છે. ભગવાન શ્રીજી બાવાની કૃપાદૃષ્ટિથી મોટી પુત્રી અમદાવાદના પ્રસિદ્ધ કૈસરે અનેક સંસ્થાઓના સૂત્રધાર હિન્દના માલિકના પુત્ર ડૉ. લવકુમાર સાથએ લગ્નથી જોડાયા. શ્રી હરજીવન વેલજીભાઈ સોમૈયા તેમની પુત્રી આજે અમદાવાદમાં એડીશન પબ્લિક પ્રોસીક્યુટર છે. નાની પુત્રી પણ એજ્યુકેશનલ પરિવારના પુત્રવધૂ છે. જે નાની ઉંમરે તા. ૨૭ મે ૧૯૨૬ના જામનગરમાં જન્મ. શ્રી રોટરી ક્લબના ઈનરવીલ ચેરમેન બન્યા છે. હરજીવનભાઈનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું હતું. ધાર્મિકક્ષેત્રે પણ તેઓ અગ્રપદે રહ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં તેનો વિદ્યાભ્યાસ દરમ્યાન જ પૂજ્ય પિતાશ્રીનું દુઃખદ અવસાન થતાં દાનપ્રવાહ ચાલુ રહ્યો છે. તેમના પિતાશ્રીના નામે એક બહેરા-મૂંગા કુટુંબની સમગ્ર જવાબદારી તેમના શિરે આવી પડી. ઇન્ટર આર્ટસ બાળકોની શાળા પણ પ્રગતિમાન રહી છે. તેમનાં માતુશ્રી તથા સુધીનો અભ્યાસ પડતો મૂકી તેમણે બહારની દુનિયામાં પગરણ પિતાશ્રીના સ્મરણાર્થે બે અલગ અલગ ટ્રસ્ટ દ્વારા તેમની સેવાઆરંભ્યાં. વહાઈટ વે લેડલો ક.માં વિન્ડો ડેકોરેટર, મૂળજી જેઠા મારકેટમાં નોકરી ઇ. સ. ૧૯૪૬માં. માત્ર વીસજ વર્ષની વયે પ્રવૃત્તિ અવિરત ચાલુ રહી છે. કોટન વેસ્ટનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો પણ તેમાં સફળતા ન રહેતાં શ્રી હસમખચય વનમાળીદાસ મહેતા જૂની મોટર વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. ૧૯૫૦માં અલ્હાબાદ અને લખનૌમાં નસીબ અજમાવવા કાપડની દુકાન કરી, પણ અનન્ય શ્રદ્ધા, અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં નસીબ બે ડગલાં આગળ અને આગળ. કૌટુંબિક કારણોસર મુંબઈ બિલ્ડરોની પ્રથમ હરોળમાં સ્થાન પાછા ફરવું પડ્યું. આમ જીવન સંઘર્ષ ચાલુ રહેતાં નિરાશ ન થતાં પામનાર શ્રી હસમુખભાઈ વી. તેમણે એસ.કે. શેઠિયા કંપનીમાં સેલ્સમેનશિપ સ્વીકારી અને કાર્યશક્તિથી ઝડપી પ્રગતિ સાધતાં તેઓ કંપનીના ડાયરેક્ટર પદે મહેતા મૂળ સૌરાષ્ટ્ર-ગોંડલના પહોંચ્યા. ૧૯૫૨થી ૧૯૬૦ દરમ્યાન એ કંપની વતી મીઠાની વતની છે, પણ ઘણાં વર્ષોથી મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું નિકાસ પ્રક્રિયા દરમ્યાન ભારત સરકારના પ્રતિનિધિ મંડળના એક છે અને તેજસ્વી બુદ્ધિશક્તિ, સભ્ય તરીકે ચાર વખત જાપાનની મુલાકાત લીધી અને તે પછી આ વિચાર-શક્તિ અને કુશળ જ વ્યવસાયના ઉત્કર્ષ માટે ૧૯૬૫માં દક્ષિણ અમેરિકા - બ્રાઝિલ કાર્યશક્તિથી વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં વગેરે પરદેશમાં ઘૂમ્યા. ૧૯૬૯માં સંઘર્ષનો બીજો તબક્કો શરૂ ભાગીદાર તરીકે કાર્યમગ્ન ? A ખૂબ નામના મેળવેલ છે ઉપરાંત થયો. કોક અને કોલ વ્યવસાયમાં કોલિયારી દ્વારા વિવિધ ઉદ્યોગમાં સંસ્કાર અને સેવાપરાયણતાના સગુણોથી શોભતા શ્રી કોક-કોલ સપ્લાય કરવા ઇસ્ટર્ન એસોસિએટેડ કોલ કોર્પોરેશનની હસમુખભાઈને ધર્મનો વારસો બચપણથી મળ્યો છે, આથી ધાર્મિક Jain Education Intemational ducation Intermational Page #881 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૮૭૬ આયોજનમાં મહત્ત્વનો ફાળો આપી જીવન સાર્થક કરી રહ્યા છે. શ્રી શ્રી હરિહરભાઈ પટેલ મૂળ ગુજરાતના ચરોતરના ગામ હસમુખભાઈએ સમૃદ્ધિના શિખરે પહોંચવા છતાં મિથ્યા ઉન્માદ ઓડના ગૌરવશાળી રત્ન ગણાયા છે, આજે ગોંદિયાના ગૂંગળાતા ક્યારેય સેવ્યો નથી. ધર્મપરાયણતા અને સમાજસેવાના આદર્શને જનજીવનમાં નૂતનપ્રકાશ અને પ્રેરણા પાથરતા રહ્યા છે. પાટીદાર હિંમેશાં નજર સમક્ષ રાખીને કામ કરી રહ્યા છે. જૈન સંપ્રદાયોના પરિવારમાં તેમનો જન્મ કલકત્તામાં થયો. ૧૯૩૪ના એપ્રિલની એ બધાં જ સાધુ-સાધ્વીજીઓ તરફનો તેમનો અનન્ય પૂજ્યભાવ અને ત્રેવીસમી તારીખ હતી. સંસ્કારી વાતાવરણમાં તેમનું લાલનપાલન વૈયાવચ્ચ આદિનો ભક્તિભાવ જોવા મળે છે. સેવાભાવનાથી થયું, માંગલિક ધર્મનો વારસો મળ્યો. ભરેલું તેમનું સમગ્ર જીવન સૌને પ્રેરણાની સૌરભ સુદીર્ઘ સમય શ્રી હરિહરભાઈ ઇન્ટર સુધીના અભ્યાસ પછી ગોંદિયામાં સુધી અર્પતું રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ છે. વડીલોએ સ્થાપેલા બીડી–પત્તાંના ઉદ્યોગમાં સામેલ થયા. જીવનના સ્વપ્નાંઓ અને કાર્યો માત્ર તરંગી મનોરથથી નહીં ઔદ્યોગિક ક્ષેત્રે ગોદિયાની મણિભાઈ ચતુરભાઈ પટેલ એન્ડ કો.એ પણ સતત ઉદ્યમ અને પુરુષાર્થથી જ ફળે છે. એ સૂત્રાનુસાર તેમની આ ઉદ્યોગમાં શ્રેષ્ઠ પ્રગતિ સંપાદન કરેલી છે. આ પેઢીની શાખાઓ પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી. આમ શ્રદ્ધાપૂર્ણ હૈયે ઉન્નતિના શિખરે બંગાળ, બિહાર, રાજસ્થાન સુધી વિસ્તરેલી છે. પેઢીના તેઓ એક પહોંચવા સાથે સેવાભાવી સખાવતી પુરુષ તરીકે સમાજમાં સર્વત્ર ભાગીદાર છે. સમ્માન પામ્યા છે. એમની આજની ભવ્ય પ્રગતિ એમનાં જીવન ઔદ્યોગિક પ્રગતિ અને વિકાસની સાથેસાથે સમાજસેવાની અને કાર્યોની પ્રત્યક્ષ અને પ્રશસ્ય સિદ્ધિરૂપ છે. વર્ધમાન બિલ્ડર્સ વર્ષો જૂની તેમની ભાવનાને પણ બળ મળ્યું અને જનસમૂહમાં અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં ભાગીદાર તરીકે રહીને ધંધાની દરેક તેમનું વ્યક્તિત્વ ખીલી ઊઠ્યું. સ્વભાવે નિર્દોષ અને નિસ્વાર્થ ક્ષિતિજને ઉત્તરોત્તર વિકસાવે છે. શ્રી હસમુખભાઈ પોતાની ભાવનાને કારણે સૌના પ્રીતિપાત્ર બની ગયા અને પ્રકાશમાં આવ્યા. વ્યાવસાયિક પ્રવૃત્તિઓની સાથે અન્ય સાંસ્કૃતિક કાર્યોને ઉત્તેજના ગોંદિયાની મહાનગરપાલિકામાં સાત વર્ષ મેમ્બર તરીકે અને પછી આપવામાં તન, મન, ધનપૂર્વકનો ફાળો આપતા રહ્યા છે. ત્રણ વર્ષ અધ્યક્ષપદે રહેલા. મોગરીવાળા મેસર્સ ચતુરભાઈ તેમનાં કુનેહ, કાબેલિયાત અને કાર્યદક્ષતાનું પ્રસંગોપાત ભાઈલાલભાઈ પટેલ એન્ડ કું.માં તેમના પિતાશ્રી ભાગીદાર હતા. બહુમાન થતું રહ્યું છે. પોતાના વ્યવસાયમાં સાહસ પુરુષાર્થ અને કાળાન્તરે કંપનીનું વિભાજન થયું. આજે આ ધંધામાં તેમની પેઢી દીર્ધદષ્ટિ વડે પ્રગતિ કરવાની સાથે નમ્ર ભાવથી પોતાના સ્વભાવમાં ટોચનું સ્થાન ધરાવે છે. રહેલા પરોપકાર અને સમાજશ્રેયના મહાન ગુણો પણ જોવા મળે ધંધાકીય પ્રવૃત્તિમાં જેટલો રસ એટલો જ બબ્બે વિશેષ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિમાં રસ લેતા એક સફળ જતતા, સમાજસેવક અને રહીને સમાજસેવાને ક્ષેત્રે યશસ્વી પ્રદાન અર્પણ કરી રહ્યા છે. ઉધોગપતિ તેઓએ સ્થાપેલી બુકબેંક પ્રવૃત્તિમાં ૫૦૦૦થી વધુ બાળકોને પુસ્તકમદદ તથા શિષ્યવૃત્તિઓ દ્વારા મદદરૂપ થતાં રહ્યા છે. શ્રી હરિહરભાઈ મણિભાઈ પટેલ લાયન્સ ક્લબ ઓડ તરફથી પણ તેમને સારું એવું માનપત્ર મળ્યું સમાજસેવાને ક્ષેત્રે હતું. ભરોડા હાઈસ્કૂલનો રજતજયંતિ મહોત્સવ તેમના અધ્યક્ષપદે નોંધપાત્ર ફાળો આપી રહેલા ઊજવાયો હતો. ગોંદિયા જિલ્લાના ચિરચાડબાંધ ગામે શ્રી હરિહરભાઈ પટેલ કોઈ હરિહરભાઈના નામે હાઇસ્કૂલ તથા જૂનિયર કોલેજ ચાલે છે. અગમ્ય શક્તિ, શ્રદ્ધા, અદાસી ગામમાં પણ તેમના નામે હાઇસ્કૂલ ચાલે છે. સોની વિશ્વાસ, હિંમત અને હૈયા ગામમાં પણ તેમના પિતાશ્રી મણિભાઈ ઈશ્વરભાઈ પટેલને નામે ઉકલત વડે સ્વજનોથી દૂર હાઇસ્કૂલ તથા જુનિયર કોલેજ ચાલે છે. યુવા કોંગ્રેસ ગોંદિયાના મહારાષ્ટ્રના ગોંદિયા અધ્યક્ષપદે વર્ષો સુધી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસના સક્રિય સદસ્ય શહેરમાં વર્ષો પહેલાં જઈને રહ્યા છે. તેમનાં માતુશ્રી સ્વ.પૂ. ચંચળબહેન મણિભાઈ પટેલના ત્યાંની પ્રજા વચ્ચે અનેક પુણ્ય સ્મરણાર્થે તેઓ બધા ભાઈઓએ ગામ ઓડને આશીર્વાદ કષ્ટો સહન કરીને વસ્યા નામે વાડી બાંધી આપી. ગામલોકો અને આસપાસની જનતા માટે અને તેમનું તપ ફળ્યું. ખરેખર આશીર્વાદરૂપ કામ કર્યું. માનવજીવનના ઘોર અંધકારમાં સેવાભાવનાની જ્યોત જલતી | ગુજરાતી કેળવણી મંડળ ગોંદિયામાં હાલ ટ્રસ્ટીમંડળના રાખનાર ઘરદીવડાઓથી જ માનવજાત ઉજ્જવળ છે. સચિવ, રેલ્વે એડવાઇઝરી બોર્ડના સદસ્ય અને બજરંગ વ્યાયામ Jain Education Intemational Page #882 -------------------------------------------------------------------------- ________________ ૮૦૨ ધન્ય ધરા શાળાના છેલ્લાં ચોવીશ વર્ષથી પ્રમુખ છે. આમ સમાજજીવનના તમામ ક્ષેત્રે મોખરે છે. સમાજના પ્રત્યેક નાનાં મોટા પ્રસંગો અને ઉત્સવોમાં આગેવાની ભર્યો ભાગ લીધો છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવ તાલુકામાં આવેલા ગામ ગિધાડીમાં પણ તેમનાં માતુશ્રી ચંચળબહેન મણિભાઈ પટેલ હાઇસ્કૂલ અને જુનિયર કોલેજ ચાલે છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવમાં પણ ઇન્દિરાબહેન હરિભાઈ પટેલ વિજ્ઞાન વિદ્યાલય (સાયન્સ કોલેજ) ચાલે છે. નગર દુર્ગાઉત્સવ સમિતિના દુર્ગાચોક ગોંદિયાના પાંત્રીશ વર્ષથી અધ્યક્ષ છે. ૧૯૯૦થી ૧૯૯૪ સુધી પાંચ વર્ષ મહારાષ્ટ્રવિધાનસભામાં ગોંદિયા ધારાસભ્ય તરીકે સેવા આપી છે. શ્રી હરિહરભાઈ પટેલે તેમનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે સમર્પિત કરેલું છે. તેઓ દીર્ઘકાળ સુધી આમ જનતાના સાચા પ્રતિનિધિ બની રહ્યા. શહેર ગોંદિયા અને રાજ્ય મહારાષ્ટ્રની આબાદી માટે અને લોકોની સુખાકારી માટે એમણે અથાગ પ્રયત્નો કર્યા છે. તેમનું પ્રદાન ગ્રામીણ વિસ્તારોમાં વિશેષ રહ્યું છે. બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓમાં તેઓ લોકપ્રિય બન્યા છે, તેમના વ્યક્તિત્વમાં રહેલાં સરળતા, નિષ્પક્ષતા, પ્રામાણિક્તા જેવા ગુણો પ્રેરણાદાયી બની રહ્યા છે. વિવિધ વિષયોની ઊંડી સમજ અને દીર્ઘદ્રષ્ટિ શ્રી જેઠાભાઈ વી. પટેલ ઉદ્યોગવીર શ્રી જેઠાભાઈ વાઘજીભાઈ પટેલનો જન્મ કરમસદ (તા. આણંદ, જિ. ખેડા) ખાતે ઈ.સ. ૧૯૦૪માં જુલાઈ માસમાં થયો હતો. તેમના પિતાશ્રી વાઘજીભાઈ પટેલ એક સંનિષ્ઠ ખેડૂત હતા. શિક્ષણ પૂરું કર્યા પછી જેઠાભાઈ અમદાવાદની કેલિકો જ્યુબિલિ મિલ્સમાં એન્જિનિયરિંગના તાલીમાર્થી તરીકે ઈ.સ. ૧૯૨૪માં જોડાયા. ૧૯૨૫માં તેઓ બ્રિટિશ ઇજનેરી કંપનીમાં જોડાયા. બ્રિટિશ કંપનીમાં ઇજનેર તરીકે શરૂઆત કરીને, ધીરે ધીરે સખ્ત પરિશ્રમથી જેઠાભાઈ ૧૯૭૩માં કંપનીના આ સિસ્ટન્ટ જનરલ મેનેજર બન્યા. તે વખતે બ્રિટિશરોની કડક શિસ્ત અને કામ આપવા ને લેવાની વ્યવસ્થિત તાલીમથી જેઠાભાઈનું એક આગવું વ્યક્તિત્વ ઘડાયું દરમ્યાન ભારે ખંત અને સતત મહેનતથી તેમણે બ્રિટનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિકેનિક્સ એન્જિનિયર્સ સંસ્થાનો સ્નાતકનો અભ્યાસક્રમ ઉચ્ચ કક્ષાએ પાસ કર્યો. આમ, ૧૯૨૪થી ૧૯૩૯ સુધી સતત ૧૫ વર્ષ જેઠાભાઈએ બ્રિટિશ એન્જિનિયરિંગ ક્ષેત્રની કામગીરીનો સતત અભ્યાસ, અનુભવ મેળવવા પ્રબળ પુરુષાર્થ કરીને જીવનવિકાસની ચાવી હસ્તગત કરી લીધી હતી. તેમની પાટીદાર તરીકેની શ્રમ-સાધના' દીર્ધદષ્ટિ વધુ ઊર્ધ્વગામી બની, જેને કારણે તેમને સ્વતંત્ર બુદ્ધિથી ઔદ્યોગિક સાહસ શરૂ કરવાના ઓરતા જાગ્યા, એટલે તેમણે સ્વતંત્ર સાહસ માટેનું આયોજન શરૂ કર્યું. શ્રી જેઠાભાઈએ પોતાની યુવાન વયનો ઉપયોગ પોતાના જીવનઘડતરની તાલીમબદ્ધતા હાંસલ કરવામાં કર્યો. યુવાન વયે તેમનાં ધર્મપત્ની શ્રીમતી ચંચળબાએ જેઠાભાઈને નોકરી દરમ્યાન બચત કરવાની ટેવ પાડેલી. આ ટેવને કારણે દર મહિને રૂા. ૧૫=૦૦ની બચત કરવાની શરૂઆત કરેલી. આગળ જતાં બચત વધતાં તે મૂડી રૂપે ઊગી નીકળી. આ બચતના નાણાંથી જેઠાભાઈએ પોતાની બુદ્ધિ પ્રમાણેના પોતાના આગવા સાહસરૂપે પોતાની ‘મિકેનિકલ વર્કશોપ' મુંબઈમાં બેલાસિસ રોડ ઉપર ૧૯૩૯માં પાંચ કામદારોના સહકારથી શરૂ કરી. આ નાનકડા વર્કશોપમાં તેમણે આગળ જતાં ‘સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ વર્ક્સ' નામ આપ્યું. નામ પ્રમાણે જ ગુણ એ ઉક્તિ પ્રમાણે જેઠાભાઈએ વર્કશોપની તમામ કામગીરીમાં ગુણવત્તાને પ્રથમ સ્થાન આપ્યું, જેને કારણે વર્કશોપની નામના ઉદ્યોગ અને સરકારમાં પ્રસિદ્ધ બની રહી. આ નાનકડું સાહસ વધુ વિશાળ અને સદ્ધર બનાવવા માટે તેમણે ત્યારની બ્રિટિશ રાજની એક માત્ર બેંક ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયાની લોન મેળવવા અરજી કરી. બેંકસત્તાવાળાઓએ માંગેલી લોન તુરત મંજૂર કરી દીધી. આટલી સહેલાઈથી લોન મંજૂર કેવી રીતે થઈ? તેની તપાસ કરતાં બેંકસત્તાવાળાઓએ જેઠાભાઈને જણાવ્યું કે “તમે દસ વર્ષથી બેંક સાથે લેવડદેવડની કામગીરીમાં સુંદર શાખ ઊભી કરી હતી. તેના પરિણામરૂપે આ લોન તુરત મંજૂર થઈ ગઈ છે. હવે જેઠાભાઈની વર્કશોપ એક વિશાળ એન્જિનિયરિંગ ઉદ્યોગમાં પરિવર્તન પામી. આજે આ ઉદ્યોગ મુંબઈમાં “ચુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ કું. લિ. (એન.એસ.ઈ.)' તરીકે દેશમાં મશહૂર છે અને સેંકડો લોકોને રોજીરોટી પૂરી પાડે છે. બ્રિટિશ કંપનીએ જેઠાભાઈને એન્જિનિયરિંગની ઉચ્ચ કક્ષાની તાલીમ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. તેમણે બે વર્ષ સુધી સખ્ત તાલીમ લીધી. તાલીમ બાદ તેઓ શ્રી સાંજની કોલેજમાં વધુ અભ્યાસાર્થે દાખલ થયા. ત્યાં તેમણે એન્જિનિયરિંગના ઉચ્ચ શિક્ષણનું રાષ્ટ્રીય સર્ટીફિકેટ મેળવી લીધું. જ્યારે એ જ સમય Jain Education Intemational Education Intemational Page #883 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૦3 ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને આફ્રિકા, ઇંગ્લેન્ડ, ક્ષેત્રોમાં તેઓશ્રી મુંબઈના પોતાના ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ અમેરિકામાં ગુજરાતી પાટીદાર કોમના ઉદ્યોગકાર સાહસિકોએ કં. લિ.ના અધ્યક્ષ, એકમે મેન્યુફેકચરિંગ કંપનીના અધ્યક્ષ, ઉદ્યોગ ધંધા ક્ષેત્રે ભારે નામના મેળવી છે. ૧૯૬૦માં મુંબઈ | રોહિત પલ્પ એન્ડ પેપર મિલ્સ લિ.ના ડાયરેકટર, ગુજરાત રાજ્યનું વિભાજન થવાનું હતું. ગુજરાત સરકારે ગુજરાતી મશીનરી મેન્યુફેક્યરિંગ લિ.ના અધ્યક્ષ, એગ્રો પ્રિસિસન ઉદ્યોગપતિઓને ગુજરાતમાં આવા ઉદ્યોગો શરૂ કરવા અપીલ ઇમ્પલીમેન્ટસ લિ.ના અધ્યક્ષ બેલાવાટ ઓફ ઇન્ડિયા લિ.ના કરી, જેથી શ્રી જેઠાભાઈએ ગુજરાતની અલાયદી રાજ્ય- અધ્યક્ષ તરીકે પણ એક યુવાનને શરમાવે તેવી રીતે ૮૪ વર્ષની વ્યવસ્થામાં ગુજરાતના લોકોની આબાદી વધે તે દૃષ્ટિથી મધ્ય વયે સેવા આપી રહ્યા છે. ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાની યોજના અમલમાં મૂકી, તે ઉદ્યોગો ઊભા કરવા, ચલાવવા ઉપરાંત તેના સતત પ્રમાણે ઈ.સ. ૧૯૫૯થી ગુજરાત મશીનરી મેન્યુફેક્યરિંગ લિ., વિકાસના ક્ષેત્રને ધ્યાનમાં રાખતા જેઠાભાઈ ભારતીય ઉદ્યોગ ગ્લાસ લાઇન્ડ ઇક્વિપમેન્ટ કું. લિ., એકમે મેન્યુફેક્યરિંગ કુ. મંડળો, પ્રોડક્ટીવિટી કાઉન્સિલ, ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા, લિ., ખંડેલવાલ ઉદ્યોગ, મિલર્સ મશીનરી કું. લિ., અન્ડલર ડાયનર્સ કલબ ઓફ ઇન્ડિયા, ઇન્ડોઅમેરિકન સોસાયટી, ઇન્ડોએન્ડ પ્રાઇસ ઇન્ડિયા પ્રા. લિ, વ્રજેશ ટેક્સટાઇલ્સ મિલ્સ જર્મન ચેમ્બર ઓફ કોમર્સ, નેશનલ સ્પોર્ટસ ક્લબ ઓફ પેટલાદ, ડિવિઝન એન. એસ. ઈ., એગ્ર પ્રિસિસન ઇન્ડિયા, વિલિંગ્ટન સ્પોર્ટ્સ ક્લબ સાથે સક્રિય રહ્યા છે. શ્રી ઈમ્પલીમેન્ટર લિ. (નરોડા) વગેરે ઉદ્યોગો શરૂ કર્યા, જે આજે જેઠાભાઈની આજે ભારતના અગ્રણી દૃષ્ટિવાના ઉદ્યોગપતિઓમાં છેલ્લાં ૨૦ વર્ષોથી હજારો લોકોને રોજી રોટી પૂરી પાડે છે. ગણના થાય છે, જેને કારણે ભારત સરકારે ચેકોસ્લોવેકિયા અને પોતાના કામદારોના બાળકોને ટેકનિકલ તાલીમ મળી રહે તે રશિયા ખાતે ૧૯૭૧માં મોકલેલ નેશનલ પ્રોટક્ટિવિટી નામના માટે મુંબઈ અને ગુજરાતના કરમસદ ખાતે તેમણે જે. વી. નેતા તરીકે જેઠાભાઈની વરણી કરાઈ હતી, ત્યારે તેઓ શ્રી પટેલ ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે. આ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રોડક્શન એન્જિનિયર્સ ઇન્ડિયાના અધ્યક્ષપદે પોતાનાં વિશાળ મકાનો અને વ્યવસ્થાઓ ધરાવે છે. કરમસદ હતા. તેઓશ્રીએ પોતાના ધંધાના બહોળા વિકાસ અને ખાતે કર્મચારીઓનાં બાળકો માટે અંગ્રેજી માધ્યમિક શાળા શરૂ અભ્યાસાર્થે વિશ્વના અનેક દેશોની સફરો ખેડી છે. કરવા તેમણે તેમનાં સ્વર્ગસ્થ ધર્મપત્ની શ્રીમતી ચંચળબા જેઠાભાઈ પટેલ સ્મારક ઈગ્લિશ મીડિયમ સ્કૂલ બિલ્ડિંગ લાંબી દીર્ધદષ્ટિ : સર્જકપ્રતિભા બનાવવા પાછળ રૂા. ૧૬ લાખનું દાન આપ્યું છે. આણંદ કોઈ પણ વિષયની જાણકારી પ્રત્યેની ઉત્કટ જિજ્ઞાસા, કરમસદ વિભાગમાં વધુને વધુ લોકોને રોજીરોટી મળે તે માટે પોતાના ક્ષેત્રના પ્રત્યેક–ખાસ કરીને યાંત્રિક બાબતો વિશેની ઊંડી તેમણે આ વિસ્તારમાં વધુ ઉદ્યોગો શરૂ કરવા માટે પાર્લામેન્ટના સમજ, સામી વ્યક્તિમાં ઢંકાયેલી શક્તિને પહેચાની લેવાની પિતા સમાન સ્વ. વિઠ્ઠલભાઈ પટેલની શતાબ્દીએ કરમસદમાં ચકોર દૃષ્ટિ અને કરવાનાં કાર્યોને ઉત્કૃષ્ટતાથી પૂરાં કરવાનો વિઠ્ઠલ ઉદ્યોગનગર સ્થાપવાનાં ચક્રો ગતિમાન કર્યાં. જેઠાભાઈના આગ્રહ શ્રી જેઠાભાઈના અખિલ વ્યક્તિત્વની આગવી બાજુઓ સફળ નેતૃત્વથી આજે કરમસદમાં વિઠ્ઠલ ઉદ્યોગનગર ફૂલ્યુંફાવ્યું રહી છે. સૌરાષ્ટ્રના ઇજનેરી ઉદ્યોગક્ષેત્રે તેઓશ્રીની બહુમુખી છે. અનેક નાનામોટા ઉદ્યોગો વિકસી રહ્યા છે. પ્રતિભાનું બાહુલ્ય એટલું વ્યાપક અને વિશાળ છે કે એકાંગી શ્રી જેઠાભાઈ ઉપરોક્ત ધંધાઉદ્યોગની જવાબદારીઓની દૃષ્ટિએ તેની મૂલવણી કરવી શક્ય નથી. આમ છતાં એમની સાથે વિખ્યાત વિદ્યાનગરના ચારુતર વિદ્યા મંડળના પ્રમુખ, યશગાથાનું અવલોકન કરીએ તો વિવિધ તેજરેખાઓની વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ ટ્રસ્ટ, કરમસદના પ્રમુખ, ચરોતર સર્જક પ્રતિભા સવિશેષ ઝળહળી રહેલી દૃષ્ટિમાન થાય છે. આરોગ્ય મંડળના ટ્રસ્ટી મંડળના સભ્ય, ગુજરાત ઔદ્યોગિક અનેકવિધ ઉદ્યોગો અને સંચાલનોના અધ્યક્ષ યા નિર્દેશક તરીકે વિકાસ અને વ્યવસાયી તાલીમ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે પણ નિરન્તર ઉદ્યોગસાધના અને સતત અભ્યાસશીલ વૃત્તિ સેવા આપે છે. તેઓશ્રી આજે કો. ઓ. બેન્ક ઓફ અમદાવાદ દાખવનાર શ્રી જેઠાભાઈએ મેસર્સ ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ લિ.ના ડાયરેકટર, આબાદ બેંક લિ. ના એવાઇઝર બોર્ડના સભ્ય તરીકે પણ સેવાઓ આપે છે, ઉપરાંત અન્ય ઔદ્યોગિક સમપ્યું છે. એમના ઉદ્યોગનું ધ્યેય માત્ર નફો કરવાની પ્રત્યેક તક ઝડપી લેવાનું નહીં, પરંતુ પોતાની સંસ્થાઓનો વિકાસ Jain Education Intemational Education International Page #884 -------------------------------------------------------------------------- ________________ ८७४ સાધતા રહી દેશમાં ઝડપી ઉદ્યોગીકરણ વધારતા જવાનું અને સમાજનું હિત સાધતા જવાનું રહ્યું છે. તાજેતરમાં એમના સુખ્યાત ઉદ્યોગ સંકુલ મેસર્સ ન્યુ સ્ટાન્ડર્ડ એન્જિનિયરિંગ કું. લિ. બોકારો સ્ટીલ કોમ્પલેક્સ તરફથી કાસ્ટિંગ્સ અને ઇક્વિપમેન્ટ માટે નોંધપાત્ર ઓર્ડરો મળતાં તેને માટે ભારતમાં સૌ પ્રથમવાર ૧૬ ટનના ઇન્ગો મોલ્ડસનું ઉત્પાદન કરી આગવી સિદ્ધિ સર્જી છે. આ રીતે આયાત અવેજીકરણની દિશામાં કંપનીએ સાધેલી પ્રગતિ નિહાળીને બોકારો સ્ટીલ લિ.ના ચેરમેન શ્રી એમ. સોઢી ભારે પ્રભાવિત થયા હતા. એ જ રીતે નિકાસ ક્ષેત્રે અદ્વિતીય કામગીરી માટે માન્યતા હાંસલ કરનાર એમની આ કંપનીની વિશિષ્ટ કામગીરી ટેક્સટાઇલ્સ મશીનરી મેન્યુફેક્ચર્સ એસોસિએશન દ્વારા સર્ટિફિકેટ ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ’ દ્વારા પુરસ્કૃત થયા છે. આમ વ્યાપક સિદ્ધિના નિર્માતા તરીકેનું વિરલ સમ્માન સંપાદિત કરનાર શ્રી જેઠાભાઈ પટેલ એક સફળ ઉદ્યોગપતિ તરીકે સારી એવી પ્રસિદ્ધિ પામ્યા છે. સાચે જ તેઓ ગુજરાતનું ગૌરવ છે. શ્રી રમણભાઈ ભાઈલાલભાઈ અમીન પશ્ચિમ ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓમાં જેઓનું આગળ પડતું સ્થાન છે તેમાં શ્રી રમણભાઈ બી. અમીનને પણ પ્રથમ હરોળમાં મૂકી શકાય. ૧૯૧૩ના મે માસની ૧૯મી તારીખે વડોદરા મુકામે તેમનો જન્મ થયો. બચપણથી જ શ્રી રમણભાઈએ પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાનાં દર્શન કરાવ્યાં. તેમના પિતા સ્વ. રાજમિત્ર ભાઈલાલભાઈ ડી. અમીન કે જેઓ ૧૯૦૭માં સ્થપાયેલ એલેમ્બિક કેમિકલ વર્ક્સના મુખ્ય આયોજક હતા. શ્રી રમણભાઈએ શિક્ષણ પૂરું કરીને મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ માટે જર્મની તરફ પ્રયાણ કર્યું અને ત્યાં ચારેક વર્ષ ટેકનિકલ કોલેજમાં અભ્યાસ કરી ૧૯૩૪માં દેશમાં પાછા આવી ધંધા પ્રત્યેની તેમની આગવી સૂઝ, સમજ અને આવડતના બળે વડોદરાના સુપ્રસિદ્ધ એલેમ્બિક કેમિકલ વર્ક્સમાં જવાબદારીભર્યુ સ્થાન સ્વીકાર્યું. નવાં મશીનોની શોધ, કેમિકલ ગ્લાસ ફેક્ટરીમાં નવું આયોજન અને નવી દૃષ્ટિને પરિણામે અવનવા પ્રયોગો કરતા રહ્યા અને તેમનું વાસ્તવિક મંડાણ અનેકોને પ્રેરણાદાયી બન્યું. ધંધાના વધુ વિકાસ અર્થે ૧૯૩૭માં યુરોપ અને અમેરિકા જઈ ત્યાંનાં કારખાનાંમાં થતાં ધન્ય ધરા ઉત્પાદન, વેચાણ વગેરે બાબતોનો પણ અભ્યાસ કર્યો. ઓટોમેટિક પ્લાન્ટ સૌ પ્રથમ હિન્દુસ્તાનમાં આ કંપનીએ અમેરિકાથી ખરીદી લાવીને ઘણો જ વિકાસ કર્યો. માનવજીવન માટે અનિવાર્ય એવું ‘પેનિસિલિન' સંપૂર્ણ ભારતીય ઢબે બનાવવાનું માન એલેમ્બિકને ફાળે જાય છે. બરોડા અને ગુજરાતમાં ઉદ્યોગોનાં મૂળ ઊંડાં નાખવામાં તેમની વિચક્ષણ બુદ્ધિશક્તિએ કામ કર્યું છે. ૧૯૪૫માં વડોદરામાં પણ તેમણે એલેમ્બિક ગ્લાસની સ્થાપના કરી હતી. શ્રી દિનેશચંદ્ર દ્વારકાદાસ સવૈયા સૌરાષ્ટ્રમાં ઉમરાળા પાસે બજુડ ગામના તા. ૨૫-૬૩૨ના રોજ સિકંદરાબાદ (દક્ષિણ) જન્મ થયો. સેવા અને સમર્પણના ઉચ્ચ ગુણોથી ઓપતું અનેરું વ્યક્તિત્વ ધરાવનાર પ્રતિભાસંપન્ન શ્રી દિનેશચંદ્ર દ્વારકાદાસ સરવૈયા, જન્મભૂમિ સિકંદરાબાદમાં B. Com. સુધીનું શિક્ષણ લઈ C.A. નો કોર્સ હાથ ધર્યો. શૈક્ષણિક કારકિર્દી હોવા છતાં તેમના પિતાશ્રી દ્વારકાદાસભાઈ સરવૈયાની નાદુરસ્ત તબિયતના કારણે રંગ તથા કેમિકલના ધંધામાં જોડાયા અને બોમ્બે કલર એજન્સીમાં ધંધો ધપાવ્યો. અભ્યાસકાળથી જ આપનામાં નેતૃત્વ અને સેવાના ગુણો હોવાથી જ્યાં તેઓ ગુજરાતી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી હતા તે જ સંસ્થાના આગળ જતા પ્રથમ વિદ્યાર્થી હતા તેઓ સંસ્થાના માનદ્ મંત્રી બન્યા અને ખૂબ જ સફળતાપૂર્વક વહીવટ કર્યો. સેવામંડળમાં ગેસ્ટહાઉસ, સાર્વજનિક હોલ વ. સ્થાપવામાં સિંહફાળો રહ્યો. શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સફળ નેતૃત્વથી અને સુંદર વહીવટકર્તા તરીકે નામના પ્રાપ્ત કર્યા બાદ, વેપારી આલમના પ્રશ્નોને વાચા આપવા સિકંદરાબાદમાં ડાઇઝ અને કેમિકલ મરચન્ટ એસોસિએશનની સ્થાપના કરી. સેલ્સટેક્સના પ્રશ્ને આંધ્ર સરકાર સાથે સંઘર્ષ કરી સફળ નેતૃત્વ કરી બહુમાન પ્રાપ્ત કર્યું. અનેક ક્ષેત્રે યોગદાન હોવાથી લાયન્સ ક્લબ સિકંદરાબાદમાં ચાર્ટર્ડ સભાસદ તરીકે નિયુક્ત થયા. મુંબઈ ખાતે પણ જ્ઞાન, અનુભવ અને કુશળ નેતૃત્વનો લાભ તેમની જ્ઞાતિ શ્રી ઘોઘારી દશા શ્રીમાળી જ્ઞાતિ, મુંબઈને મળ્યો. જ્ઞાતિની વિવિધ પ્રવૃત્તિમાં તન-મન અને ધનથી તેમનું યોગદાન રહ્યું. જ્ઞાતિના ટ્રસ્ટી, વાઇસ ચેરમેન, ચેરમેન તથા પ્રમુખ તરીકે રહી આપના વિશાળ અનુભવ, સફળ સંચાલન Page #885 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૦૫ અને વહીવટી કુનેહનો લાભ જ્ઞાતિને મળ્યો. જ્ઞાતિજનો માટે - શિક્ષણની સૃષ્ટિમાં અવિરત આગેકૂચ કરતા શ્રી સંવેદનશીલ કર્તવ્યપરાયણ, સ્પષ્ટ વક્તા, ત્વરિત નિર્ણયશક્તિ દિગ્વિજયભાઈ કોલેજનાં પગથિયાં સર કરીને બી.કોમ. સુધી, ધરાવનાર અને બૌદ્ધિક સુકાની તરીકે આપે સમાજમાં એક એમ.કોમ. તથા એમ.બી.એ. સુધી પહોંચવા ઉપરાંત શિક્ષણની આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. અનેકવિધ સિદ્ધિઓ સાધી શક્યા છે. પીએચ.ડી. પણ થઈ રહ્યા મુંબઈની રોટરી ક્લબ ઓફ બોમ્બે સેન્ટ્રલના ચાર્ટર્ડ છે. અભ્યાસની અવિરત આગેકૂચ વચ્ચે ઈસ. ૧૯૭૪માં મેમ્બર થયા તેમ જ ટ્રસ્ટી રહ્યા. પિતાશ્રી બાબુભાઈનું દુઃખદ અવસાન થતાં ચાલુ અભ્યાસે પરિવારના કાપડના વ્યવસાય “બાબુભાઈ ક્લોથ સ્ટોર્સનાં સૂત્રો દિનેશભાઈના પુત્રો–સમીર સરવૈયા–હૈદરાબાદની સંભાળવાં પડ્યાં હતાં અને છેલ્લા બે દાયકામાં આ વ્યાપારને $52:1 SALICYLATES & CHEMICAL (P) LTD ઉન્નત કક્ષાએ મૂકી દીધો હતો. તેમના કાપડ-વ્યવસાયનો દોર સંભાળે છે અને નાનો પુત્ર : કેતન સરવૈયા-cOLORBAND માત્ર નાસિક પૂરતો જ સીમિત રહ્યો નથી. મુંબઈ અને દિલ્હીના DYESTUFFS (P) LTD.U HH 200 saj $1481% - દરવાજા સુધી પહોંચ્યો છે. રેડીમેઇડ વસ્ત્રોની ફેક્ટરી અને સંભાળે છે. કાપડ માર્કેટ સુધી પ્રગતિનાં પગરણ ગોઠવાઈ રહ્યાં છે, જે નાનપણથી જ ક્રિકેટ, સાહિત્ય અને સેવામાં રસ. નાનાભાઈ સુરેશ સાથે સંભાળે છે. ક્રિકેટ ક્લબ તથા મંડળો સ્થાપ્યાં. social Activities વ્યાપારની અનેકવિધ જવાબદારીઓ ઉપરાંત શ્રી કરેલી. દિગ્વિજયભાઈ સામાજિક સેવાના ક્ષેત્રે મોખરે આવ્યા છે. શ્રી દિવિજય બી. બદિયાણી શિક્ષણ પ્રવૃત્તિ ચલાવતી શ્રી પંચવટી ગુજરાતી એજ્યુકેશન સોસાયટીના સત્તર વર્ષથી માનદ્ મંત્રીપદની જવાબદારી (કાપડિયા) (નાસિક) સંભાળી લીધા બાદ ૪ વર્ષથી અધ્યક્ષપદ સંભાળે છે. નાસિક આ જગતના ચોકમાં જેસીઝમાં ઈ.સ. ૧૯૭૭થી અધ્યક્ષ છે. ભારતીય જેસીઝના માનવીનું ઘડતર એનો ૧૯૮૧માં ઉપાધ્યક્ષ હતા. ઈ.સ.૧૯૮૩-૮૪માં મહારાષ્ટ્ર કર્મયોગ કરે છે. કરોડપતિ જે.સી.ના કાઉન્સિલર હતા. હાલ ભારતીય જેસીઝના ટ્રેનર છે. હો કે કારકુન, કારખાનેદાર રોટરી ક્લબ ઓફ કેનેલ કોર્નરના અધ્યક્ષ થયા બાદ હો કે દુકાનદાર, વેપારી હો હાલ ડિસ્ટ્રિક્ટ ઓફિસર છે. કે વિદ્યાર્થી–સર્વની જીવનસિદ્ધિની ઇમારત એની નાસિકમાં બસ્સો અનાથ બાળકોનું જીવન-ઘડતર કરતી નિષ્ઠા અને નૈતિકતા તથા શ્રી મહિલા અનાથ આશ્રમના સેક્રેટરી છે. અખિલ ભારતીય પ્રયત્નોના પાયા પર ચણતર ગુજરાતી સમાજના મંત્રી છે. ગોખલે એજ્યુકેશન સોસાયટીની પામે છે. નાસિકના યુવાન કોલેજોના લોકલ મેનેજિંગ કાઉન્સિલના ચેરમેન છે. સમાજસેવક શ્રી દિગ્વિજયભાઈ બાબુભાઈ બદિયાણી નાસિકના શ્રી હાલાઈ ઘોઘારી લોહાણા મહાજનના (કાપડિયા) આવા કર્મયોગીની બહુમુખી પ્રતિભા ધરાવે છે. ઈ.સ. ૧૯૮૦થી ૮૩ સુધી મંત્રીપદે સેવા બજાવી ચૂક્યા છે. જામનગરની ધરતી પરથી પેઢીઓ પહેલાં મહારાષ્ટ્રમાં તથા હાલ પ્રમુખ છે અને જ્ઞાતિની વાડી બનાવવા પ્રયત્નશીલ કિસ્મત અજમાવવા આવેલા લોહાણા પરિવારમાં શ્રી હોણા પરિવારમાં થી છે. દુનિયામાં બાબુભાઈ કલેક્શન’ શો-રૂમ ભારતનો સર્વથી દિગ્વિજયભાઈનો જન્મ ઈ.સ. ૧૯૪પના જલાઈ મહિનાની વિશાળ જગ્યા તેથી સ્ટોક ધરાવે છે. તે ૧૯૮૫માં શરૂ કરેલ ત્રીજી તારીખે થયો હતો. નાસિકની મુખ્ય બજારમાં તેમના છે. પિતાશ્રી બાબુભાઈનો કાપડનો ધમધોકાર વ્યાપાર ચાલતો હતો. | મુંબઈ યુનિવર્સિટી S.N.D.T.ની મહિલા કોલેજના સમાજસેવાની પ્રવૃત્તિઓમાં પણ સ્વ. બાબુભાઈ મોખરે રહેતા » એડવાઈઝરી કાઉન્સિલ મેમ્બર છે. હતા. આ સ્વ. પિતાનો સેવા વારસો યુવાન દિગ્વિજયભાઈએ વ્યાપાર-ઉત્કર્ષના ક્ષેત્રમાં પણ તેઓ વ્યાપારીઓનો દિપાવ્યો છે. Jain Education Intemational Education Intermational Page #886 -------------------------------------------------------------------------- ________________ clos વિશ્વાસ સંપાદન કરીને વ્યાપારી સંસ્થાઓમાં મોખરે રહ્યા છે. ભારતનાં ચૌદ રાજ્યોમાં સાઠ હજાર સભ્યો ધરાવતી ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ક્લોથ રિટેલર્સ-દિલ્હીના તેઓ ચાર વર્ષથી સેક્રેટરી જનરલ હતા તથા હાલ ૪ વર્ષથી અધ્યક્ષ છે. નાસિક રિટેલ ક્લોથ મરચન્ટસ એસોસિએશનના ઈ.સ. ૧૯૭૭થી પ્રમુખ છે. વ્યાવસાયિક મહાસંઘના કન્વીનર છે. મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના વર્કિંગ પ્રેસિડેન્ટ સતત ૨ વર્ષ રહી ચૂક્યા છે. હાલમાં ઇન્ડિયન મર્ચન્ટ્ર ચેમ્બરના ટેક્સેશન કમિટીના એક્ઝિક્યૂટિવ મેમ્બર છે. ડાયરેક્ટ ટેક્સેસન કમિટી તથા રેલ્વે યુઝર્સ કન્સ્ટેટિવ કમિટીના મેમ્બર છે. આ યુવાન વ્યાપારી અગ્રેસર સામાજિક સેવાક્ષેત્ર ઉપરાંત રમતગમતના ક્ષેત્રમાં પણ ઊંડો રસ ધરાવી રહ્યા છે તથા બેડમિન્ટન અને ક્રિકેટમાં પૂના યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. શિક્ષણમાં ઊંડો રસ ધરાવતા હોઈ, એક દીકરી એમ.ડી. હોઈ ડૉક્ટરી વ્યવસાયમાં છે. બીજાં દીકરી M.B.A. કરી જિલેટ ફ્યુરાસેલમાં અનુભવ લઈ હાલ પૂનામાં રેસ્ટોરન્ટ તથા ગેલેરી ચલાવી રહી છે. દીકરો વિક્રમ હાલમાં જ લંડનથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી લઈ ભારત પાછો ફરેલ છે. વિવિધ વ્યાવસાયિક, સામાજિક તથા શૈક્ષણિક કાર્ય કરવા પાછળ ઉદ્દેશ એક જ છે કે અત્તરની શીશી ખોલો તો સુગંધ પ્રસરે. આપણું વ્યક્તિત્વ સુગંધિત કરવા પ્રયત્ન કરવો. શ્રી ધીરજલાલ કે. મહેતા (પુના) સમાજજીવનની સંઘર્ષભરી સૃષ્ટિમાં સાહસ, સેવાવૃત્તિ અને સૌજન્યના દીપક જલાવીને જે કર્મવીરોએ જીવનમાં નૂતન પંથ અપનાવ્યા છે તેઓ જીવનની ઝંઝાવાતભરી સાધનાઓ પછી સુવર્ણસિદ્ધિઓને વર્યા છે. પૂનાના પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિ અને અગ્રેસર શ્રી ધીરજલાલભાઈ કેવળચંદ મહેતાનું સમગ્ર જીવન કર્મવીરતાનો સંદેશ સુણાવી રહ્યું છે. જીવનભર સેવા અને સાહસની જ્યોત જલતી રાખનારા શ્રી ધીરજલાલભાઈનો જન્મ વાંકાનેરમાં સ્થાનકવાસી જૈન વણિક પરિવારમાં ઈ.સ. ૧૯૨૦ના સપ્ટેમ્બર મહિનાની પાંચમી તારીખે થયો હતો. પ્રાથમિક શિક્ષણ વાંકાનેરમાં લીધા ધન્ય ધરા પછી ઉચ્ચ શિક્ષણ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રાપ્ત કરી ગવર્નમેન્ટ લો કોલેજ દ્વારા ઈ.સ. ૧૯૪૧માં એલ.એલ.બી.ની ડિગ્રી સંપાદન કરી હતી. કાનૂની શિક્ષણ પ્રાપ્ત કર્યા છતાં કિસ્મતની કુંડળી અનુસાર શ્રી ધીરજલાલભાઈએ અદાલતને આંગણે પહોંચવાને બદલે પૂનાની મશીનરીબજારનો માર્ગ પકડીને મશીનરી સામગ્રીના વ્યાપાર સાથે કિસ્મત જોડી દીધું હતું. યૌવનકાળના એ અનોખા ઉત્સાહભર્યાં ચેતન અને થનગનાટથી પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા વેસ્ટર્ન એન્જિનિયર્સ'ના નામથી મશીનરી-વ્યાપારક્ષેત્રમાં સિદ્ધિભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધું. આ ક્ષેત્રની ઉદ્યોગસંસ્થાઓ ડનલોપ, બાટલીબોય અને સિમેન્સ વગેરેની એજન્સીઓ પ્રાપ્ત કરી હતી. આ ઔદ્યોગિક યાંત્રિક સામગ્રીના ક્ષેત્રમાં સિદ્ધિભરી સફળતા હાંસલ કર્યા પછી આ સાહસભર્યા હૈયાએ ઈ.સ. ૧૯૪૯માં ઉદ્યોગક્ષેત્રમાં ઝંપલાવ્યું અને ઈ.સ. ૧૯૫૩માં તો સ્વતંત્ર સૃષ્ટિનું સર્જન કર્યું. આજે તેમની ઉદ્યોગસંસ્થા ‘ગુડવિન ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (ઇન્ડિયા)' ઔદ્યોગિક સામગ્રીનું વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કરે છે. આ કારખાનામાં પલ્ચરાઇઝર, ટ્રાન્સમિશન ફાઉન્ડ્રીનાં સાધનો બને છે. કૃષિક્ષેત્રનાં યંત્રો-પમ્પસેટ, ડીપવેલ અને બોરિંગ પમ્પના પણ ડીલર સ્થા. ડિસ્ટ્રિબ્યુટર છે. વ્યાપાર-ઉદ્યોગની અવિરત આગેકૂચ સાથે તેમના અંતરમાં ઊછળતી સેવા-ભાવનાથી અનેકવિધ ટિલ જવાબદારીઓ વચ્ચે પણ સમાજસેવાના પંથે પ્રયાણ આદરી સુકીર્તિ પ્રાપ્ત કરી છે. પૂનાની લબ્ધપ્રતિષ્ઠ સંસ્થા શ્રી પૂના ગુજરાતી બંધુસમાજના પ્રમુખપદની તેઓશ્રીએ અવિરત બાર વર્ષ સુધી ઉઠાવેલી જવાબદારી એકધારી અને અથાગ પ્રવૃત્તિઓને ગાજતી કરનારી નીવડી હતી. શ્રી સૌરાષ્ટ્ર સેવાસમાજનું પ્રમુખપદ અને ટ્રસ્ટીપદ તેઓએ દિપાવ્યું છે. લાયન્સ ક્લબના પ્રમુખપદે પણ સેવા અર્પી છે. પૂના ક્લબ લાઇબ્રેરીના વર્ષોથી સેક્રેટરી અને ટ્રસ્ટી છે. એ ઉપરાંત અનેક સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં સદાય મોખરે રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ઈ.સ. ૧૯૮૨માં યોજાયેલા ગુજરાતી ચલચિત્ર સુવર્ણજયંતીમહોત્સવની પૂના સમિતિના અધ્યક્ષપદેથી ઉત્તમ કાર્ય બજાવ્યું હતું. આ સામાજિક પ્રવૃત્તિઓમાં તેમનાં ધર્મપત્ની સૌ. ચંદ્રાબહેન સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. હાલમાં સૌરાષ્ટ્ર Page #887 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ eee સ્થાનકવાસી સમાજના પ્રમુખ તથા સમાજનું કાર્યાલય તથા જૈન સુરેશભાઈ કોઠારી ભવનનું રૂા. ૧૨૫ લાખનું નિર્માણકાર્ય હાથમાં લીધું તથા પૂરું કર્યું છે. જેના નમ્ર, નિરાભિમાની, નૈષ્ઠિક અને નિષ્કલંક વ્યક્તિત્વના વૈવિધ્યમાં સતત વહેતી વહાલપનું વજૂદ વર્તાય છે, લોહાણા સમાજના સેવાભાવી અગ્રણી સર્જન જેનાં દરેક કાર્યમાં પરિણામની પૂર્ણતાના પરિશ્રમનો પમરાટ સ્વ. શ્રી વેલજી દામોદર સમૈયા મહેકે છે, તેવા સુરેશભાઈ કોઠારી આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્યરત મહેતા ગ્રુપ ઓફ કંપનીઝના Public Relation સૌરાષ્ટ્રની ધરતી પર દીવાનપરંપરાને પણ આંટી દે Executive ના અતિ મહત્ત્વના ઉચ્ચ હોદ્દા પર સતત વ્યસ્ત એવા જે ગણ્યાગાંઠ્યા મુત્સદ્દી કારભારીઓ જ્ઞાતિમાં થઈ ગયા હોવા છતાંય સમાજ સાથે સાતત્યપૂર્ણ સંપર્કમાં રહી એક છે. એમાંના એક સ્વ. શ્રી વેલજી દામોદર હતા. તેમનો જન્મ મમતાળું માર્ગદર્શક તરીકે હૂંફ અને હામનો નિરંતર અભિષેક જામનગરમાં ઈ.સ. ૧૮૭૫માં થયો હતો ને એ જમાના પ્રમાણે કરતા રહ્યા છે તે સહુ માટે ઉત્સાહપ્રેરક છે. સંસ્કાર અને સામાન્ય શિક્ષણ બાદ નોકરીથી શરૂઆત કરીને તેઓ દીવાન સાહિત્યના સંગમ સમા સુરેશભાઈની આત્મીય નિકટતા નરભેરામ ભગવાનજીના કારભારી પદે પહોંચ્યા હતા. પામનાર સહુ કોઈએ તેમને સ્વરૂપોના વૈવિધ્યમાં જોયા છે, તેઓ જેટલા ધર્મપ્રેમી ને સાલસ સ્વભાવના હતા, જાણ્યા છે અને મન ભરીને માણ્યા છે. ઋજુહૃદયી મિત્ર તરીકે એટલા જ નીડર ને સ્પષ્ટવક્તા હોઈ ભલભલાને પણ પોતાનાં મિત્રો પર સદાય સ્નેહવર્ષા કરતા, પોરબંદર સ્થિત આર્યકન્યા વક્તવ્યથી આંજી દેતા ને સત્ય કહેતાં જરાપણ અચકાતા ગુરુકુળની બૌદ્ધિક સભામાં વિદેશના માન્યવર બૌદ્ધિકો સાથે નહોતા. એટલે જ પ્રામાણિક દીવાન નરભેરામભાઈના ખાસ વિચાર-વિમર્શ કરતા, કર્મઠ ‘લાયન' તરીકે લાયન જગતના ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે સતત અને સખત પરિશ્રમ કરતા માનીતા બન્યા હતા. ને વર્ષો સુધી તેમના ટ્રસ્ટના મેનેજીંગ સુરેશભાઈનું બહુઆયામી વ્યક્તિત્વ આજની યુવા પેઢી માટે ટ્રસ્ટી પદે રહ્યા હતા. જામનગર જ્ઞાતિ મહાજનના પ્રમુખપદે આદર્શરૂપ છે. રહીને તેમણે જ્ઞાતિની વર્ષો સુધી સેવા બજાવી હતી, એટલું જ નહીં ભાવનગર ખાતે ૧૯૧૨માં મળેલી સમસ્ત લોહાણા લાયન્સ વર્તુળોમાં પણ સુરેશભાઈનું વિશિષ્ટ પ્રદાન રહ્યું પરિષદમાં કાર્યવાહક સભ્ય તરીકે તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો છે. નેતૃત્વની પરિભાષામાં સતત નવાં પરિમાણો અને નવા આયામોના પ્રયોગકર્તા સુરેશભાઈને ઉત્કૃષ્ટ યોગદાન બદલ હતો ને ઘણાં લોકોપયોગી કાર્યો કર્યા હતાં. પાછળથી મુંબઈ લાયન્સ કલબના આંતરરાષ્ટ્રીય પ્રમુખે લીડરશિપ એવોર્ડ આવીને રહ્યા હતા અને મૂળજી જેઠા મારકેટમાં વેલજી દામોદર એનાયત કરી ગોલ્ડમેડલથી સન્માન્યા તે તેમની કાર્યકુશળતા એન્ડ કંપનીને નામે દુકાન કરી કાપડના વેપારમાં પડ્યા હતા અને કર્મનિષ્ઠાને શ્રેષ્ઠ આદરાંજલિ અર્પવા બરાબર છે. એટલું જ અને મુંબઈની જ્ઞાતિની પ્રવૃત્તિમાં પણ સક્રિય રસ લઈ પોતાની નહીં ડિસ્ટ્રિકટ ગવર્નર તરીકેના નેતૃત્વ હેઠળ તેમની ડિસ્ટ્રિક્ટ સેવાભાવના અને કાર્યશક્તિનો પરિચય આપ્યો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બનેલી જ્ઞાતિના આજના કેટલાક અગ્રણીઓને મુંબઈ લાવવામાં મલ્ટીપલ ડિસ્ટ્રિક્ટમાં ૧૮ મલ્ટીપલ એવોર્ડ પ્રાપ્ત કર્યા, જે તેમનો ફાળો છે. એ સમયમાં તેમનું ઘર ઘણી વખત વતનથી લાયન્સ ઇતિહાસમાં જવલ્લેજ બનતી ઘટના છે. આવનારાઓ માટે ધર્મશાળા જેવું બની રહ્યું હતું. તેઓ સૌનું સેવાના ક્ષેત્રે શાશ્વત પ્રેમતત્ત્વને પામનારા સુરેશભાઈએ પ્રેમથી સ્વાગત કરતા, યોગ્ય સલાહ આપતા. તેમણે પોતાને જૈન સોશ્યલ ગ્રુપના નાનામાં નાના કામને તેમજ કાર્યકરને માટે કોઈપણ સંકુચિત વિચાર ન રાખતા પોતાના કે ઘરના પોતાની નિપુણતા દ્વારા પૂરી લગન અને દક્ષતાથી ન્યાય આપ્યો બાળકોનો પણ વિચાર કરતા. પરજ્ઞાતિના લગભગ ૩૧ છે. સૌરાષ્ટ્ર રીજિયનના ચેરમેનની રૂએ કરેલ વિવિધ કાર્યો અને લગનમાં કપડા, દાગીના, વ્યવહાર વગેરેમાં મદદરૂપ થતાં. તેનાં આયોજનમાં તેમની સુદૃઢ સંકલ્પ-શક્તિનો સુમેળ અને જ્ઞાતિના આ વીર મુત્સદ્દી અને સેવાભાવી ધર્મ પ્રેમી સજ્જનનું વિદ્વત્તાપૂર્ણ વિચક્ષણતાની વ્યાવહારિક્તાનો અહેસાસ સહુ ઈ. સ. ૧૯૪૬માં ૭૧ વર્ષની વયે અવસાન થયું. અનુભવી શક્યા. આ જ ગુણોની ગુણવત્તાએ અને અરિહંતમાં તેમની અસીમ આસ્થાએ આંતરરાષ્ટ્રીય આગેવાનીના આકાશમાં વિહરતા કર્યા અને ૧૯૯૪-૯૫માં જૈન સોશ્યલગ્રુપ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે વરણી પામ્યા. લય Jain Education Intemational Page #888 -------------------------------------------------------------------------- ________________ ૮૦૮ ધન્ય ધરા આ જ સમયગાળા દરમિયાન જૈન સોશ્યલ ગ્રુપ ફેડરેશનના પાંચમા આંતરરાષ્ટ્રીય અધિવેશનના આયોજન વેળાએ ૬૦૦૦થી પણ વધુ સભ્યો તેમનું સલોણું સાંનિધ્ય પામી શક્યાં. સુરેશભાઈમાં રહેલી નેતૃત્વની નૈતિકતાનો, કાર્યકરોની વૃત્તિને પ્રવૃત્તિમાં બદલવાની પ્રવીણતાનાં સૌ પ્રત્યક્ષ સાક્ષી બન્યાં. સૌ જોઈ શક્યાં આમંત્રિતોને આવકારવાની તેમની અંતરભીની આતિથ્યભાવનાને! સૌ જોઈ શક્યાં તેમની સંયોજનની પ્રતિબદ્ધતાને ! ઘડીએ ઘડીની ઘટમાળ જાણે પહેલેથી જ ઘડાયેલી ન હોય ! સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે પ્રીતિ ભોજનની વ્યવસ્થા હોય કે પછી બૌદ્ધિકોની સભામાં ૬000 આમંત્રિતોના ઉત્સાહનો ઊમળકો હોય આ સર્વેમાં તેમની કાર્ય પ્રત્યેની નિરંતર નિષ્ઠાનું નિરૂપણ જોવા મળ્યું, અદ્ભુત ! | JsG ફેડરેશનનાં આંતરરાષ્ટ્રીય પ્રમુખપદ દરમ્યાન તેઓશ્રીએ દેશ પરદેશમાં પથરાયેલ તત્કાલીન ૧૬૨ જૈન સોશ્યલ ગ્રુપ્સમાંથી મહત્તમ ૧૫૨ ગ્રુપોની શુભેચ્છા મુલાકાત લઈ દૂર-સુદૂર વસેલા જૈન ભાઈઓને ભાતીગળ ભોમકાના ભાઈચારાનો સ્નેહભીનો સંદેશ પાઠવી આવ્યા. વિશ્વના ખૂણેખૂણે જઈ અનેકતાને એક્તામાં પરિવર્તિત કરતી એવી JS G. સંસ્થાનું સંવર્ધન કરી આવ્યા. Motivation, leadership style, Effective public speaking, goal setting process, time management જેવા અનેક વિષયો પર તેમનું નોખું - અનોખું પ્રભુત્વ હોવાને કારણે દેશ-વિદેશમાં સ્લાઇડસના સથવારે અનેક વર્કશોપ સંયોજી નેતૃત્વની બીજી હરોળ તૈયાર કરવામાં શ્રી સુરેશભાઈનું પ્રદાન પ્રશંસનીય બન્યું છે. તેઓશ્રીના આ કાર્યકાળ દરમ્યાન લખેલ અને પ્રકાશિત કરેલ ‘ગાઇડ લાઇનબુક માર્ગદર્શનનો મહાસાગર પુરવાર થઈ, તેમજ તેઓએ તૈયાર કરેલ “પ્રોગ્રામ પ્લાનર' જૈન સોશ્યલ ગ્રુપના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ છે. તેમના પ્રમુખપદ દરમ્યાન યુવાનો માટે “યુવાફોરમ” પ્રવૃત્તિનો શાનદાર શુભારંભ થયો અને અંદાજે ૩૦થી વધુ યુવાફોરમની સ્થાપના કરી. આજે આવી પ્રવૃત્તિઓ પાછળનું પ્રયોજન જૈન યુવક-યુવતિઓ માટે પ્રેરક અને શ્રેયક પુરવાર થયું છે. આ સર્વે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હોવા છતાંય સુરેશભાઈ, Indian Nation Trust for Art & cultural Haritage -New Delhi ના કોકન્વિનર તરીકે કલાસંસ્કૃતિની પરંપરાને પુનર્જીવિત કરી રહ્યા છે. તઉપરાત પોરબંદર સ્થિત આર્યકન્યા ગુરુકુળના માનદ્ મંત્રી તરીકે પણ સતત પ્રવૃત્ત રહ્યા છે. કચ્છ-સૌરાષ્ટ્ર લોકકલા ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે તેઓ વતનની વિવિધ વૃત્તિ-પ્રવૃત્તિઓ સાથે સતત જડાયેલા રહ્યા છે તેમ જ રેડક્રોસ અને હોર્ટિકલ્ચરલ સોસાયટીના સેવાકીય કાર્યોમાં તેઓ સક્રિયપણે સંકળાયેલા છે. ઉદાર મનોવૃત્તિ : સાદી જીવનશૈલી સમસુદ્દીનભાઈ છતરિયા મહુવાનું છતરિયા કુટુંબ સાહસિકતા, દીર્ઘદ્રષ્ટિ અને વ્યવહારદક્ષતા માટે જાણીતું છે. એ કુટુંબના યુવાન સભ્ય શ્રી સમસુદ્દીનભાઈએ મહુવાના ઔદ્યોગિકક્ષેત્રે એક નવી ભાત પાડી છે. નોનમેટ્રિક સુધીનો અભ્યાસ પણ ઔદ્યોગિકક્ષેત્રે કંઈક કરી છૂટવાનો મનસૂબો બચપણથી જ સેવેલ. પોતે ૧૬ વર્ષની ઉંમરેથી લોખંડની હાર્ડવેરની પોતાના પિતાની નાની એવી દુકાનથી પોતાના બિઝનેસની શરૂઆત કરેલ. બે-ચાર વર્ષનો બિઝનેસનો અનુભવ લઈ પોતે પોતાની સરનેઈમ છતરિયા હોઈ તે નામે બે–ચાર કારીગરોથી એક લોખંડનાં ખેતઉપયોગી સાધનો બનાવવાનો ઉદ્યોગ શરૂ કરેલ કે જ્યારે મહુવાનો ઔદ્યોગિક વિકાસ પા પા પગલી ભરતો હતો અને એ ઉદ્યોગ મહુવામાં પ્રથમવાર જ થતો હતો. આ બાદ સમય જતાં આપે ફાયરફાઇટિંગ હોઝપાઇપ બનાવવાના ઉદ્યોગની સ્થાપના કરી અને તેમાં ISI માર્ક iso : ૯૦૦૧ : ૯૦૦૨નું સ્વરૂપ આપી પોતાના માલની ઉચ્ચ ગુણવત્તાથી ગવર્નમેન્ટ સપ્લાય તેમ જ એક્સપોર્ટ કરી અનેક રાષ્ટ્રીય એવોર્ડથી સમ્માનિત થઈ સારી એવી નામના મેળવી. આટલાથી જ અટકી ન જતાં આપ હંમેશાં કંઈક નવું કરવાની ખોજમાં રહેતા. સમય જતાં આપે ડુંગળી, શાકભાજી, ડિહાઇડ્રેટ કરી તેની બનાવટોની એક્સપોર્ટ કરવાનો ડિહાઇડ્રેશન પ્લાન્ટની મહુવાના ઔદ્યોગિક જગતને ભેટ ધરી કે જ્યારે મહુવામાં શાકભાજી, ફળફળાદિને ડિહાઈડ્રેટ કરી તેની બનાવટોનું એક્સપોર્ટ કરવું એ એક કલ્પાનીત બાબત હતી. ઉદ્યોગ વિકસાવવા માટેના જરૂરી સાધનોની ઊણપ હતી, પડકારરૂપ પરિસ્થિતિ હતી ત્યારે પોતાની સાહસિકવૃત્તિથી આપે મહુવાને આ પ્રથમ ડિહાઇડ્રેશન પ્લાન્ટની ભેટ ધરી. એ પ્લાન્ટમાં આધુનિક ટેક્નોલોજીથી ઉચ્ચ ગુણવત્તાવાળો માલ બનાવી એક્સપોર્ટ માર્કેટમાં પોતાના નામથી માલ વેચાય તેવી Jain Education Intemational Page #889 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અલગ છાપ ઊભી કરી અને નામના મેળવી. ૧૦૦ એક્સપોર્ટ યુનિટ સ્થાપી તેનાથી દેશને સારું એવું હૂંડિયામણ કમાવી આપે છે. એ પ્લાન્ટને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે. સમય જતાં આપે અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગમાં પણ ઝંપલાવી સારી એવી નામના મેળવેલ ત્યારબાદ સ્ટીલ પ્લાન્ટ પણ સ્થાપેલ. સમય જતાં આપે ડાયસ (લેધર કલર) બનાવવાના ઉદ્યોગમાં ઝંપલાવી તેની ઉચ્ચ ક્વોલિટીની બનાવટનું દેશવિદેશમાં વેચાણ કરી સારી એવી નામના મેળવેલ છે. ટૂંકમાં આજે ફાયરહોઝ હોય કે ડિહાઇડ્રેટની બનાવટો કે ડાયસ (લેધર કલર) તમામમાં આપે આધુનિક ટેક્નોલોજીથી ઉચ્ચ ગુણવત્તાવાળો માલ બનાવી આજે દેશવિદેશમાં ફક્ત છતરિયાના નામથી જ માલનું વેચાણ થાય તેવી એક અનોખી ખ્યાતિ મેળવેલ છે. અનેક સંસ્થાઓમાં સક્રિયઃ સમાજની જરૂરિયાતને અનુલક્ષીને ક્રમે ક્રમે નવા ફેરફારો, નવું સંશોધન એ તેમના કામની ખાસ વિશિષ્ટતા છે. ઉમદા અને આદર્શવાદી, ભેદભાવ અને પક્ષપાત વગરના વિચારો ધરાવતા શ્રી સમસુદ્દીનભાઈનું મહુવા લાયન્સ ક્લબ, કેળવણીસહાયક સમાજ, મહુવા ચેમ્બર્સ ઓફ કોમર્સ, રાજકોટ એક્સપ્લોઝિવ ડીલર્સ એસોસિએશન, મહુવા લોખંડ હાર્ડવેર એસોસિએશન, મહુવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ નાનીમોટી અનેક સંસ્થાઓમાં તેમનું પ્રથમ હરોળનું સ્થાન છે. તેઓનો સરળ અને મિતભાષી સ્વભાવ, ઉદાર મનોવૃત્તિ અને સાદા જીવન તથા ઇમાનદારીથી સમગ્ર ઉદ્યોગજગત તથા તેઓની દાઉદી વહોરા જમાતમાં સારું એવું માનપાન પામ્યા છે. તેઓ ફક્ત ઔદ્યોગિક, સામાજિકક્ષેત્રમાં જ નહીં, પરંતુ ધાર્મિકક્ષેત્રમાં પણ ખૂબ જ કાર્યરત છે. તેઓએ પોતાના ધર્મના વડા હીઝ હોલિનેસ તરફથી ૧૯૯૮માં ધર્મના ઉચ્ચ વિચારો અને સેવાભાવી તરીકે ગણી ઉચ્ચકક્ષાની (શૈખ)ની ડિગ્રી આપેલ છે. આપે મહુવા ખાતે વહોરા જમાતની સૌરાષ્ટ્રની સૌથી મોટી મસ્જિદ બનાવવામાં તન, મન અને ધનથી સારો એવો ફાળો આપેલ. તેઓ તેઓનાં દેશ અને વિદેશનાં ધાર્મિક સ્થાનોની દર વર્ષે ઝિયારત (જાત્રા) કરવા જાય છે. આ ઝિયારત (જાત્રા) તેઓ ફક્ત એકલા નહીં પરંતુ પોતાની જમાતનાં ગરીબ લોકોને પણ સાથે લઈ જાય છે. એ તેઓની એક પરોપકારી વૃત્તિ છે. હુવાની બીજા ધર્મની અનેક સંસ્થાઓમાં પણ તેઓ ટ્રસ્ટી રીકે સેવા આપે છે. ate મહુવાના રહેવાસી અને વિશ્વવિખ્યાત પરમ પૂજ્ય સંત શ્રી મોરારિબાપુ સાથે સારો એવો ઘરોબો ધરાવે છે. અને જ્યારે જ્યારે મહુવામાં બાપુની રામકથાનું આયોજન થાય ત્યારે ત્યારે આ કથામાં આગલી હરોળમાં આપની હાજરી અચૂક હોય જ. તે દ્વારા તેઓ કોમી એકતાની એક અનોખી ભાત પાડી રહ્યા છે. આજે ૬૭ વર્ષની ઉંમરે પણ સજાગતા, સ્ફૂર્તિ તથા ધગશથી પોતાનો બિઝનેસ વિકસાવવામાં, સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી અને પોતાના વિશાળ કુટુંબમાં સૌથી વડીલ હોઈ કૌટુંબિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી પોતાની સામાજિક, ધાર્મિક અને કૌટુંબિક ફરજોને યોગ્ય રીતે ન્યાય આપી દરેકના હૃદયમાં એક અનેરું સ્થાન ધરાવે છે. તેમની ધંધાકીય સૂઝ, સાહસિકતા, દીર્ઘદૃષ્ટિ, ઉમદા અને આદર્શવાદી અને પક્ષપાત વગરના વિચારો અને વ્યવહારકુશળતાથી મહુવાના ઔદ્યોગિક જગતમાં એક આગવું સ્થાન ધરાવે છે. આપનું જીવન દરેકને માટે એક આદર્શ ઉદાહરણ છે. પુરુષાર્થના પ્રતીક સમા શ્રી રમણિકલાલ કેશવજી શ્રી રમણિકભાઈ પ્રબળ પુરુષાર્થ અને દૃઢ સંકલ્પે એક સામાન્ય માનવીમાંથી જાણીતી સંસ્થા બન્યા. શૂન્યમાંથી નવસર્જન કર્યું. તેમના કોમળ હૃદયમાં ગરીબ, તવંગર સૌને માટે સરખું સ્થાન છે. માતા પાનીબહેનના પેટમાં હતા ત્યારે જ પિતાનું છત્ર ગુમાવ્યું, પરંતુ માતા પાનીબહેને માની મમતા અને પિતાનો પ્રેમ તથા પ્રોત્સાહન બંને આપ્યા. ચાંપાબેરાજા નાનું ગામ. ચાર ધોરણ સુધી ત્યાં અભ્યાસ કરી વધુ અભ્યાસ માટે લાખાબાવળ ગયા. ત્યાં સાતધોરણ સુધી ભણ્યા. પછી વિસા ઓસવાળ બોર્ડિંગમાં રહી નવાનગર હાઇસ્કૂલમાં રમણિકભાઈ ધોરણ-૧૧ સુધી ભણ્યા. આર્થિક સંકડામણના કારણે આગળ અભ્યાસ ન કરતાં મુંબઈની એક આયાત-નિકાસ પેઢીમાં કામે લાગી ગયા. ત્યાં માફક ન આવતાં જન્મભૂમિનું ઋણ અદા કરવા અને માતાને સથવારો આપવા વતન ચાંપાબેરાજા પાછા ફર્યા. Page #890 -------------------------------------------------------------------------- ________________ ૯૮૦ ઓસવાળ સમાજના શ્રી પ્રેમચંદ પોપટ ચંદરિયા, જેઓ ઇસ્ટ આફ્રિકા અને હાલારમાં બાહોશ વ્યાપારી તરીકે જાણીતા હતા, તેઓ રમણિકભાઈના પિતાશ્રીના મિત્ર હતા. તેમણે રમણિકભાઈને જામનગરમાં નથુભાઈ ખેતશીની પેઢીમાં કામ અપાવ્યું. કંપનીનો હિસાબ-કિતાબ અને કાગળો વ્યવસ્થિત કરવાનુ કામ રમણિકભાઈને સોંપાયું. સારા સંજોગો થતાં બીજા ત્રણ ભાઈઓની ભાગીદારીમાં બ્રાસપાર્ટનો ધંધો શરૂ કર્યો. તા. ૫-૧૨-૧૯૬૫ના રોજ લીલાવંતીબહેન સાથે લગ્ન થયાં. સાક્ષાત્ લક્ષ્મીનાં પગલાં ઘરમાં પડતાં જ ધંધો ધમધોકાર ચાલ્યો અને ભાગીદારીમાંથી છૂટી મેટાલિક ઇન્ડસ્ટ્રીઝ' નામે સ્વતંત્ર ધંધો શરૂ કર્યો, જે હજી ચાલે છે. ૧૯૭૧માં હરિયા એક્સપોર્ટ લિ.માં ડાયરેક્ટર થયા. રમણિકભાઈને હવે સામાજિક કાર્યો અને સમાજનાં નબળાં, અભણ, અજ્ઞાન લોકોને મદદ કરવાની લગન લાગી. આ માટે તેમણે કો. ઓપ. બેન્કના ડાયરેક્ટર તરીકે અને ગૌસેવા મહાઅભિયાન ટ્રસ્ટ, કે. જે. દોશી મહિલા કોલેજ ટ્રસ્ટ, નવાનગર ચેમ્બર ઓફ કોમર્સ, નવાનગર બેન્ક, અંગ્રેજી માધ્યમની પોલિટેકનિક કોલેજ, અંગ્રેજી માધ્યમની શાળા, અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ, બી.બી.એ. અને એમ.બી.એ. કોલેજ વગેરે વિવિધ ક્ષેત્રોમાં વિવિધ કામગીરી કરી જે–તે ક્ષેત્રને વિકસિત કર્યા. અહીં લખી છે એ સિવાય પણ ઘણી જ સંસ્થાઓમાં રમણિકભાઈ વિવિધ સ્વરૂપે સેવા આપી રહ્યા છે. રમણિકભાઈને મળતા યશમાં એમનાં ગુણવાન પત્ની લીલાવંતીબહેન પણ સરખાં ભાગીદાર છે. ઓસવાળોના ગૌરવસમા ‘આરાધના ધામ’ અને ‘કુંવરભાઈની ધર્મશાળા' એના પુરાવા છે. શ્રીમતી લીલાવંતીબહેન સામાજિકક્ષેત્રે ઘણું યોગદાન આપે છે અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. મહિલા કો. ઓપ. બેન્કના સ્થાપક, ડાયરેક્ટર, ‘સ્રીનિકેતન સેવા સંસ્થા' વગેરેમાં સેવા આપે છે. એમના બંને પુત્રો સોનીલ અને હિમેશ બંને બી.કોમ. કરી હાલમાં પોતાનાં ઉદ્યોગ-વેપાર સંભાળે છે. સોનીલભાઈનાં પત્ની મીનાક્ષીબહેન અને હિમેશભાઈનાં પત્ની રૂપલબહેન આદર્શ પુત્રવધૂની ભૂમિકા ભજવે છે. પરિવારનાં દરેક કાર્યોમાં પૂરતો સહયોગ આપે છે. એમની દીકરી પતિ કમલેશને એના ધંધામાં સાથ આપે છે. અંતે આપણે આ પરિવારને શુભેચ્છા પાઠવી ખૂબ સમાજસેવા કરી શકે અને સામાજિક, ધાર્મિક, આર્થિક, વ્યાપારિક તમામ ક્ષેત્રે સફળતાને વરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. ધન્ય ધરા સ્વ. શ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા દુઃખ સંતપ્ત માનવીના સહારા સમાન સ્વ. અમૃતલાલભાઈ એક પ્રભાવશાળી વ્યક્તિ હતા. કોઈપણ જ્ઞાતિના ભાઈબહેન તેમની પાસેથી ખાલી હાથે પાછા ફરતા નહીં. કેળવણી પ્રત્યે તેમને અનહદ પ્રેમ હતો. તેનું દર્શન તેમના વતન ઉમરાળાની કન્યાશાળાને જાતે તથા નાનાભાઈની સાથે અડધા લાખ જેટલી રકમ ફંડમાં સ્વેચ્છાએ આપી તેમાં થાય છે. તેટલી જ બીજી રકમ પણ તેઓએ વતનને આપી પોતાનું ગૌરવ જાળવી રાખ્યું. પૂનાના પ્રો. જયશંકર પિતાંબર અથિતિગૃહને પણ સારી એવી રકમ આપેલ છે. મુંબઈ શ્રીમાળી બ્રાહ્મણ સમાજને તેમણે ઉચ્ચશિક્ષણ નિધિ માટે સત્તર અઢાર હજારની રકમ આપી છે. જ્ઞાતિસેવા અને કેળવણી પ્રત્યેનો તેમનો પ્રેમ અઢળક છે. ભાવનગરની પ્રેમશંકર ધનેશ્વર શ્રીમાળી બ્રાહ્મણ બોર્ડીંગને તેઓએ વારંવાર મદદ આપી છે. આ ઉપરાંત વૈદકીય સંસ્થાઓ, ઇસ્પિતાલો, અનાથાશ્રમો, ધર્મસ્થાનો અને એવી અનેક બીજી સંસ્થાઓને ઉદાર દિલથી મદદ કરી છે. સામાન્ય માણસમાંથી ધનાઢ્ય ઉદ્યોગપતિ બનવા છતાં દયા અને ઉદારતાના સાગર સમાન હતા. તેમની રહેણી કરણી સાદી હતી અને ધનનો ઉન્માદ, થનગનાટ, અભિમાન, વિલાસીતા કે અતડાપણું તેમનાં હૃદયમાં સંચાર થવા પામ્યા ન હતા. તેઓ મિલનસાર, મધુવાચી અને વિનમ્ર અદના સેવાભાવી જ છેક સુધી રહ્યા હતા. તેઓ ધર્મશીલતા અને ધર્મરાગમાં પણ યજ્ઞ, યજ્ઞાદિ, શ્રીમદ્ શંકરાચાર્યજીની પધરામણી અને સરભરા, કથાકીર્તન, મંદિરો અને ધર્મસ્થાનોને ભેટ વગેરે અનેક ધાર્મિક સદ્કાર્યો વડે ધર્મભાવનાને ઉચ્ચ બનાવી હતી. દેશ પ્રત્યેની, સમાજ પ્રત્યેની ફરજ બજાવવાનું કદી ભૂલ્યા નથી. તેમણે દેશની, રાજ્યની, સમાજની પ્રવૃત્તિઓને અપનાવી, પોષી ઉત્તેજન આપ્યું. તેઓ કુટુંબીજનો પ્રત્યે પણ હંમેશા અત્યંત માળાળુ, સ્નેહભીનું વર્તન રાખતા. મિત્રો, સંબંધીઓ અને ધંધાદારીઓ તેમના પરિચયમાં આવી વ્યક્તિત્વથી પ્રભાવિત બનતા. એમની ધીરગંભીરતા એમનો સ્નેહ વગેરે ઉમદા ગુણોને લીધે કુટુંબના બાળકોની પેઠે “શેઠદાદા' કહીને સંબોધતા. આજે પણ તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને અનેક ગુણોની તેમના ધંધાદારી સાથીઓ મુક્ત કંઠે પ્રશંસા કરે છે. મુશ્કેલીઓમાં માર્ગદર્શન આપી, સાચા રાહ પર લાવી નિરાશા છોડી પ્રયત્નશીલ બની પ્રોત્સાહિત કરતા. આથી જ તેમના મિત્રો તેમના પ્રત્યે કૃતજ્ઞતા અનુભવી, ગુણો યાગ કરી ભાવભીની અને આદરપૂર્વકની અંજલિઓ આપે છે. Page #891 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ-૨ ૮૮૧ સ્વર્ગસ્થ અમૃતલાલભાઈએ કમાઈ પણ જાણ્યું અને જીવી માતૃસંસ્થા ગુરુકુળને તેઓ હંમેશાં યાદ કરતા રહ્યા છે. આપબળે પણ જાણ્યું. સંસારમાં અનેક જીવાત્માઓ આવે છે અને વિલય આગળ આવી ગુરુકુળનું ગૌરવ વધાર્યું છે. પામે છે. થોડા જ ભાગ્યશાળી પુણ્યાત્માઓ હોય છે જે શિક્ષણસમર્પિત ‘મરજીવા’ બની જીવંત રહે છે, અમર બની જાય છે. શ્રીમતી ઉષાબહેન જાની પાલિતાણાના જૈન ગુરુકુળનું ગૌરવ શ્રી ગુલાબભાઈ જાની શ્રી કાંતિલાલ બાલચંદ પારેખ ગુજરાતના શિક્ષણજગતની અરુંધતી અને વસિષ્ઠ સમાન પાલિતાણા યશોવિજય જૈન ગુરુકુળના ગૌરવશાળી રન બેલડી એટલે રાજકોટની સુવિખ્યાત શિક્ષણસંસ્થા સિસ્ટર ગણાતા શ્રી કાન્તિભાઈ મૂળ ઝાલાવાડના વતની છે. રંગૂનમાં નિવેદિતા શૈક્ષણિક સંકુલ અને સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ એક્સપોર્ટ-ઇમ્પોર્ટનું સારું કામકાજ હતું. બર્માની રાજકીય પરિસ્થિતિ પલટાતાં રંગૂન ખાતેનો વ્યવસાય સમેટી લીધો. જૈન ગુરુકુળ પાલિતાણામાં તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી તેઓ વધુ અભ્યાસાર્થે મુંબઈની મશહૂર સિડનહામ કોલેજમાં જોડાયા. કોલેજમાં તેમનાં આ વર્ષોની કારકિર્દી ઘણી જ તેજસ્વી હતી. પ્રતિવર્ષ કેન્દ્ર તથા પ્રિન્સિપાલ ડી. પી. જોશી પબ્લિક લાઇબ્રેરીનાં ઊંચા નંબરે પાસ થઈ બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરી સી.એ. સંસ્થાપકો શ્રીમતી ઉષાબહેન જાની અને શ્રી ગુલાબભાઈ જાની. થવાની તીવ્ર ઉત્કંઠાને લઈને મુંબઈની જાણીતી પેઢી મેસર્સ સમગ્ર શિક્ષણજગતમાં જાણીતું આ “જાની દંપતી’ એટલે છોગલમલ એન્ડ કા.માં જોડાયા. જ્યાં તેમણે પેઢીનો પૂર્ણ સમર્પણ, નિષ્ઠા, પ્રયોગશીલતા અને તેજસ્વિતાનો પર્યાય. વિશ્વાસ સંપાદન કર્યો અને ઇચ્છિત ક્ષેત્રે ઘણું જ જ્ઞાન- સંપાદન સંસ્કૃતના પ્રકાંડ પંડિત પ્રિન્સિપાલ ડી. પી. જોશી અને કર્યું. ૧૯૫૯માં તેમના સહાધ્યાયી શ્રી મોહનલાલ જૈનના સંગીત કળાનાં ઉપાસક શ્રીમતી રમાબહેનનાં દ્વિતીય સંતાન સહકાર સાથે ભાગીદારીમાં મેસર્સ જૈન, પારેખ એન્ડ કું. ચાર્ટર્ડ ઉષાબહેન. ઘરનું વાતાવરણ વિદ્યાલક્ષી, અધ્યાત્મલક્ષી અને એકાઉન્ટન્ટસ પેઢીની શરૂઆત કરી. પિસ્તાલીશ વર્ષની વયે સંસ્કારિતાથી સભર. પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ સુરતની તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિ ખરેખર પ્રશંસાપાત્ર છે. હાલમાં ઘણી આઈ.પી. મિશન સ્કૂલથી થયો. પિતાજી સુરતથી રાજકોટ વ્યાપારી પેઢીઓના ઇન્કમટેક્સ અને સેલ્સટેક્સના સલાહકાર ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં આવતા બાકીનો પ્રાથમિક શાળાનો તરીકે સારી સેવા આપી રહ્યા છે. ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે અભ્યાસ રાજકોટની આઈ.પી. મિશન સ્કૂલમાં પૂર્ણ કર્યો. સંકળાયેલા છે. ધર્માનુરાગ અને સેવાભાવનાથી એમનું જીવન માધ્યમિક શિક્ષણ વનિતાવિશ્રામ, રાજકોટમાં લીધું, જ્યારે સુરભિત છે. જૈન સમાજ તેઓ માટે ગૌરવ લઈ શકે છે. તેમની કૉલેજ-શિક્ષણ ધર્મેન્દ્રસિંહજી કોલેજ, રાજકોટ અને શામળદાસ વિનમ્રતા એમના પ્રત્યે ભારે મોટું બહુમાન ઉપજાવે તેવી છે. કૉલેજ, ભાવનગરમાં લઈ, સમાજશાસ્ત્રના વિષય સાથે બી.એ. પોતાના વ્યવસાયમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી થયાં. આગળ અર્થશાસ્ત્રના વિષય સાથે એમ.એ. અને બી.એ. કાન્તિભાઈએ જ્ઞાતિ અને સમાજસેવાની કોઈ તક જવા દીધી થયાં. માધ્યમિક અને કૉલેજ-અભ્યાસ દરમિયાન સાહિત્ય, નથી. નિરાભિમાની અને પરગજુ સ્વભાવના શ્રી કાન્તિભાઈ વક્તત્વ અને રમતગમતની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રીતે ભાગ કહેવા કરતાં કરવામાં વિશેષ માને છે. લેતાં અને સ્પર્ધાઓમાં વિજેતા થતાં. એમની શ્રદ્ધા, શક્તિ, સાધના અને સિદ્ધિનું પ્રતીક તો કિશોરી ઉષાબહેને માતાની છત્રછાયા ગુમાવી, પરંતુ Jain Education Intemational Page #892 -------------------------------------------------------------------------- ________________ ૮૮૨ પિતાએ તેમને માતાની ખોટ ક્યારેય લાગવા ન દીધી. પિતાએ વારસામાં કેળવણી, વાચન અને પુસ્તકપ્રેમ આપ્યાં. પોતાની અધ્યાપક તરીકેની કારકિર્દીનો પ્રારંભ ઉષાબહેને દરબાર ગોપાળદાસ મહાવિદ્યાલય, અલિયાબાડામાં અર્થશાસ્ત્રનાં અધ્યાપિકા તરીકેની સેવાઓથી કર્યો, પરંતુ નિશ્ચય કર્યો આજીવન વિદ્યાર્થીની બની રહેવાનો. ગુલાબભાઈ ધર્મેન્દ્રસિંહજી કૉલેજની સરકારી નોકરી છોડી પ્રિન્સિપાલ હરસુખભાઈ સંઘવીની સાથે સર્વોદય કેળવણી સમાજની વિરાણી આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા. ગાંધી વિચારથી રંગાયેલા અને શિસ્તના આગ્રહી પ્રાધ્યાપક ગુલાબભાઈએ કૉલેજના વિદ્યાર્થિઓને ખાદીનો ગણવેશ પહેરતાં કર્યા. ઉષાબહેન તથા ગુલાબભાઈ કૉલેજમાં સહાધ્યાયી હતા ત્યારે. સાથે બેસીને વાંચેલા નોર્મન કઝીન્સના પુસ્તક ‘વી ટુ ગેધર’ની બુનિયાદ પર સાથીમાંથી જીવનસાથી બન્યાં. ગાંધીજીએ પ્રબોધેલી સાદાઈથી લગ્નવિધિ સંપન્ન થયો. બંનેએ વ્રત લીધું, આજીવન આભૂષણ ન પહેરવાનું અને ‘સહ વીર્યમ્ રવાવષે ।' ના મંત્ર સાથે કૉલેજમાં સાથે બેસીને સેવેલાં સપનાંઓ સાકાર કરવા કૃતિશીલ થયાં. જાની દંપતી પ્રારંભથી જ ગાંધીજી, વિનોબા, શ્રી શ્રીમા શારદામણિદેવી, પૂ. રામકૃષ્ણદેવ અને વિવેકાનંદજીના વિચારોથી રંગાયેલા. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સ્વામી આત્મસ્થાનંદજીના પ્રેમાગ્રહથી તેઓ આશ્રમનાં દીક્ષિત થઈ ચૂક્યાં હતાં. ૧૯૬૭માં સિસ્ટર નિવેદિતાની જન્મશતાબ્દી ભારતભરમાં ઊજવાઈ રહી હતી ત્યારે ઉષાબહેન અને ગુલાબભાઈએ કૉલેજોમાં સિસ્ટર નિવેદિતાના પ્રદાન અંગેનાં વ્યાખ્યાનો ઉત્સાહભેર યોજ્યાં. કૉલેજમાં સુંદર કામ કરવા બદલ પૂજ્ય સ્વામી આત્મસ્થાનંદજીએ અભિનંદન આપ્યાં અને સાથોસાથ કૉલેજ-શિક્ષણને બદલે સિસ્ટર નિવેદિતાની જેમ બાળશિક્ષણ અને મહિલા-ઉત્કર્ષનું પાયાનું કામ હાથ ધરીને સાચી અંજલિ આપવા પ્રેરક સૂચન કર્યું. સ્વામીજીના આદેશનો સ્વીકાર કરી બન્નેએ કૉલેજ-યુનિવર્સિટીની લાભપ્રદ અને એશોઆરામવાળી ઉચ્ચ કારકિર્દીનો ત્યાગ કરવાનો અસામાન્ય નિર્ણય લીધો અને ૧૯૬૮માં સિસ્ટર નિવેદિતા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. રામકૃષ્ણનગરના પોતાના ઘરમાં ૧૭ વિદ્યાર્થીઓની સંખ્યાથી સિસ્ટર નિવેદિતા બાલમંદિરનો પ્રારંભ કર્યો. વાલીઓના પ્રેમાગ્રહને વશ થઈ ૧૯૬૯માં જ્ઞાનદીપ પ્રાથમિક શાળા અને ૧૯૭૦માં જ્ઞાનજ્યોત માધ્યમિક શાળાનો ધન્ય ધરા પ્રારંભ કર્યો. સંસ્થાનો ધ્યેય મંત્ર છે : ‘સવિવાર અન્વીક્ષામદે’અમે સદ્વિચારની શોધ કરીએ છીએ. ૧૯૬૮માં જાની દંપતીએ વાવેલું બીજ તેમના અથાગ પ્રયત્ન અને તપથી આજે શિક્ષણનું વિશાળ વટવૃક્ષ બની ગયું છે. પોતાનાં ચોક્કસ મૂલ્યો અને સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને આ શિક્ષણસંસ્થાએ ગુણાત્મક વિકાસ કર્યો છે. બાલમંદિરથી માંડીને ધોરણ દસ સુધી એક જ વર્ગ અને બધી જ શિક્ષણશાખાઓનો એક જ સમય. મૂલ્યશિક્ષણ, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, માતૃભાષામાં શિક્ષણ અને સહશિક્ષણ એ ચાર આ ઇમારતના પાયા છે. આ શિક્ષણ સંસ્થા ગાંધીવિચારશ્રેણીનાં પ્રભાવક મૂલ્યોની સાથેસાથે શિક્ષણની અદ્યતન ટેક્નોલોજી અને કમ્પ્યૂટર શિક્ષણનો શિક્ષણમાં વિનિયોગ કરનારી ગુજરાતની પ્રારંભની શાળાઓ પૈકીની એક રહી છે. ગુજરાતી માધ્યમ હોવા છતાં આધુનિક યુગની જરૂરિયાતોને નજરમાં રાખીને ઉત્તમ અંગ્રેજી શિક્ષણ આપવાની અહીં વ્યવસ્થા થયેલી છે. શિક્ષણમાં અનેક નવા પ્રયોગો કરવામાં આવ્યા છે, જેમાં પ્રોજેક્ટ-પદ્ધતિ, હસ્તલિખિત અંકપ્રશન, વાચનશિબિરો, શાળામાં બુકશૉપ, મૂલ્યશિક્ષણ વગેરે મુખ્ય છે. આ પૈકીના કેટલાક ધ્યાનાકર્ષક પ્રયોગોનો ગુજરાત સરકારે સ્વીકાર કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલ કરાવેલ છે, જે આ પ્રયોગોની સફળતાનું પ્રમાણ છે. જાની દંપતી અવારનવાર કહે છે કે “અમારું કામ ‘સારો માણસ તૈયાર કરવાનું છે”. શિક્ષણનું કાર્ય બાળકને સારો માણસ, સારો નાગરિક, સારો ભાવક અને સારો સર્જક તૈયાર કરવાનું છે. બાકીની યોગ્યતાઓનો આપમેળે પ્રાદુર્ભાવ થશે. શાળાની મુલાકાતે ભારત અને ગુજરાતના સાહિત્યકારો, કલાકારો, અધ્યાત્મપુરુષો, અધિકારીઓ, સમાજસેવકો અને વિવિધ ક્ષેત્રના માંધાતાઓ પધારે છે અને પ્રેરણા આપે છે. સિસ્ટર નિવેદિતા સ્કૂલને ગુજરાત રાજ્યનો ૧૯૯૦-’૯૧ના વર્ષ માટેનો ‘ગુજરાતની શ્રેષ્ઠ શાળા એવોર્ડ' પણ પ્રાપ્ત થયો છે. શૈક્ષણિક ગુણવત્તામાં શ્રેષ્ઠતાની આ પરંપરા ચાલુ જ રહી છે. ડિસેમ્બર–૨૦૦૭માં સિસ્ટર નિવેદિતા સ્કૂલને સરકારશ્રી દ્વારા રાજકોટની શ્રેષ્ઠ શાળા જાહેર કરી સન્માનિત કરી પ્રશસ્તિપત્ર અને રૂ. દસ હજારનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ પુરસ્કારથી શિક્ષણજગત દ્વારા જાણે કે સંસ્થાનાં સ્થાપકો શ્રીમતી ઉષાબહેન જાની અને શ્રી ગુલાબભાઈ જાનીના શૈક્ષણિક તપનો ઋણસ્વીકાર કરી ભાવાંજલિ અર્પવામાં આવી. સંસ્થાના ચાલીસમાં જન્મદિનને વધાવવામાં આવ્યો! સંસ્થાના પ્રારંભને ૨૫ વર્ષ પૂરાં થયાં ત્યારે તેની Page #893 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૮૮૩ રજતજયંતીની ઉજવણી ચીલાચાલુ ઢબે ન બની રહેતાં જાની દંપતીએ આત્માના અવાજના પ્રભુત્વનો સ્વીકાર કરી એક નવતર પ્રયોગ એટલે કે નિરંતર શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરી. અહીં સમાજના કોઈપણ વર્ગના, કોઈપણ ઉંમરમાં, કોઈપણ શૈક્ષણિક લાયકાત ધરાવતાં લોકો માટે કશા જ અવરોધ વગર શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષમતા પ્રાપ્ત કરવાનાં દ્વાર ખુલ્લા કર્યા. ઉષાબહેન મહિલા શસક્તિકરણનાં હિમાયતી છે. બહેનો સ્વનિર્ભર થઈ ગૌરવપૂર્ણ જીવન જીવે તે માટે આર્થિક સ્વાવલંબન જરૂરી છે. નિરંતર શિક્ષણ કેન્દ્રમાં ફેશન ડિઝાઇનિંગ અને ગારમેન્ટ મેકિંગ, કયૂટરશિક્ષણ, પ્રિ–પી.ટી.સી. કૉલેજ, હોમ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ ડી. પી. જોશી પબ્લિક લાઇબ્રેરી, સંગીત, નૃત્ય, યોગ્ય વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ, ઔષધીય ઉપવન, કૂકિંગ વર્કશોપ અને વેકેશનના સમયની વૈવિધ્યપૂર્ણ તાલીમોનું આયોજન કરેલ છે. ગુજરાતના જાણ્યા-અજાણ્યા ખૂણામાં પ્રશસ્તિની ખેવના વગર કાર્યરત ઋષિ શિક્ષકોને શોધી તેમને સન્માનિત કરી આ શિક્ષકજગતને પ્રેરણાના આદર્શો રજૂ કરવા છેલ્લાં ૧૧ વર્ષથી ‘સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપવાનો પ્રારંભ કરવામાં આવેલ છે. આ એવોર્ડ પૂર્વપ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક ક્ષેત્રે નિષ્ઠાથી કાર્ય કરતાં શિક્ષકને આપવામાં આવે છે. શિક્ષકોને શિક્ષણસંસ્થાઓ દ્વારા અપાતા આ પ્રકારના એવોર્ડમાં ગુજરાત રાજ્યમાં આ એવોર્ડ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણાય છે. આ કાર્યમાં પ્રથમ બે વર્ષ હરિ ૐ આશ્રમ, નડિયાદ અને ત્યારબાદ શેર એન્ડ કેર ફાઉન્ડેશન, યુ.એસ.એ.નો આર્થિક સહયોગ મળેલ છે. ગાંધીજીના આદર્શો અને વિચારોને વરેલાં આ જાનીદંપતીએ નિશ્ચય કર્યો ગાંધીજીના એકાદ વિચારને મૂર્તિમંત કરવાનો. ગાંધીજીની મુખ્ય ચિંતા હતી આઝાદી પછીના ભારતનાં ગામડાંઓના શિક્ષણની. આ વિચારને પકડીને ગ્રામ્ય શાળાઓની શિક્ષણ સુધારણાનો એક પ્રોજેક્ટ વિચાર્યો. ‘સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વહીલ્સ' ચૌદ વર્ષ પૂર્વે ૧૭ ગ્રામ્ય શાળાઓ અને ૬૦૦૦ વિદ્યાર્થીઓના ઉત્કર્ષની જવાબદારી સાથે ૧૯૯૪માં પ્રારંભ થયેલ આ પ્રોજેક્ટથી આજે રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાનાં ૪૩ ગામડાંની ૬૦ શાળાઓના ૪૫૦ શિક્ષકો અને ૧૮000 જેટલા વિદ્યાર્થીઓ લાભાન્વિત થઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં યુ.એસ.એ.ની શેર એન્ડ કેર ફાઉન્ડેશન સંસ્થાનો આર્થિક સહયોગ રહેલો છે. શ્રીમતી ઉષાબહેન અને શ્રી ગુલાબભાઈ શૈક્ષણિક વિચારોના પ્રસાર માટે ‘સમુગાર' ત્રૈમાસિકનું પ્રકાશન કાર્ય કરે છે. આ સામયિકને તેની ગુણવત્તાને કારણે ગુજરાતી ડાયજેસ્ટ તરીકે વાચકો અને શિક્ષણસંસ્થાઓ દ્વારા વધાવી લેવામાં આવ્યું છે. “સમુદ્ગાર'માં પ્રકાશિત થતાં શ્રી ગુલાબભાઈ જાનીના તંત્રીલેખ શિક્ષણજગત માટે પ્રવર્તમાન સ્થાનિક અને જાગતિક સમસ્યાઓને ઉજાગર કરનારા હોય છે. વાચકો તરફથી જે પ્રતિભાવ મળતા રહે છે તે ખૂબ જ પ્રોત્સાહક હોય છે. અમને આનંદ છે કે ‘સમુગાર'ના એવા વાચકો પણ છે કે જેમણે આજ સધીના પ્રકાશિત થયેલા બધા જ પ૬ અંકો સંગ્રહિત કરેલ છે. પોતાના વ્યસ્ત જીવન વચ્ચે પણ સમય મેળવીને શિક્ષણ અને સાહિત્યના વિવિધ વિષયોને કેન્દ્રમાં રાખી બન્નેએ ‘સિસ્ટર નિવેદિતા સ્મૃતિગ્રંથ', ‘સિસ્ટર નિવેદિતા શિશુ અંક', ‘સિસ્ટર નિવેદિતા દશાબ્દી મહોત્સવ વિશેષાંક', “સિસ્ટર નિવેદિતા રજત જયંતી મહોત્સવ વિશેષાંક’, ‘ફૂલોના હસ્તાક્ષર', “બે-પાંચ ફૂલડાં', “પુનિત તપયાત્રા-સિસ્ટર નિવેદિતા', “લોકમાતા નિવેદિતા', “વત્સલ વિદ્યાપુરુષ-પ્રિન્સિપાલ ડી. પી. જોશી', બાલવિકાસ યાત્રા', “પાથેય, શ્રેષ્ઠ વિદેશી બાલવાર્તાઓ', “મા તે મા’, ‘વોલ્ટ ડીઝની’, ‘ફ્લોરેન્સ નાઇટિંગલ, ‘તે શિક્ષક કહેવાય’, ‘તેજસ્વિની', ‘એક સંકલ્પ : એક તપ', ‘ગાંધી દર્શન’, ‘સ્મરામિ સુન્દરમ્’ જેવાં પુસ્તકો લખ્યાં છે અને પ્રકાશિત કર્યા છે, જે સાહિત્યની ઉત્તમ કોટિ સમાં છે. ઉષાબહેન અને ગુલાબભાઈ બન્નેને વાંચવાનો અને અન્યને વાંચતાં કરવાનો અનહદ શોખ છે. આ માટે તેઓ વાચનશિબિરો, “લેખિની’ની પ્રવૃત્તિ અને ગ્રંથગોષ્ઠિની પ્રવૃત્તિ ચલાવે છે. ઉષાબહેન અને ગુલાબભાઈનું સામાજિક જીવન પણ વિવિધતાઓથી સભર છે. ઉષાબહેન ૨૮ જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે જેમાં અખિલ હિન્દ મહિલા પરિષદની રાષ્ટ્રીય કારોબારીના સભ્ય, અખિલ હિન્દ મહિલા પરિષદ, સૌરાષ્ટ્ર શાખાના મંત્રી, ગુજરાત રાજ્ય સ્કાઉટ-ગાઇડ સંઘના ઉપપ્રમુખ, રાજકોટ જિલ્લાના ગાઇડ કમિશ્નર, જેસીરેટના સ્થાપક પ્રમુખ, સ્ત્રીનિકેતન, સ્નાતિકા મિલનના મંત્રી, નૈતિક સ્વાસ્થ સંઘ, સંસ્કૃત વિશ્વ પરિષદ, રામકૃષ્ણનગર મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળ, અંધ મહિલા વિકાસગૃહ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ, ઓલ ઇન્ડિયા રેડિઓની સલાહકાર સમિતિનાં સભ્ય, સૌરાષ્ટ્ર હોર્ટિકલ્ચર સોસાયટીનાં હોદ્દેદાર રહી ચૂક્યાં છે. મહિલા જાગૃતિ અને શક્તિકરણના હિમાયતી છે. ગુલાબભાઈ ગુજરાતની જુદી જુદી ૩૫ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે. ગુલાબભાઈ ગુજરાત રાજ્ય નૂતન Page #894 -------------------------------------------------------------------------- ________________ ૮૮૪ બાલશિક્ષણ સંઘના પ્રમુખ, રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સલાહકાર સમિતિના સભ્ય, ગાંધીસ્મૃતિના ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય, કૉલેજ ટીચર્સ એસોસિએશનના કન્વીનર, સર્વોદય કેળવણી સમાજના જોઇન્ટ સેક્રેટરી, ફિલાટેલિક એસોસિએશનના પ્રમુખ, રાજકોટ જેસીસ નોર્થના સ્થાપક પ્રમુખ, શાળાસંચાલકમંડળના સેક્રેટરી, ‘સમન્વય’ સંસ્થાના અગ્રગણ્ય સભ્ય, ગ્રાહકસુરક્ષા સંઘના ટ્રસ્ટી, ગિજુભાઈ જન્મશતાબ્દી તથા તારાબહેન મોડક જન્મશતાબ્દી સમિતિના મંત્રી, ગુજરાત કેળવણી પરિષદ તથા શાળા શિક્ષણ પંચના કારોબારી સભ્ય, નિવેદિતાનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. ઉષાબહેન અને ગુલાબભાઈએ અમેરિકા, કેનેડા, ફ઼્રાંસ તથા ઇટાલીનો પ્રવાસ કરેલ છે. પ્રસિદ્ધિથી અળગા રહેનારાં આ જાની દંપતીને તેમની શિક્ષણ અને સમાજસેવાની કૃતજ્ઞતાના ભાગરૂપે દેશવિદેશમાંથી અનેક એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા છે, જેનો યશ પોતે ન સ્વીકારતાં પોતાના સાથી કાર્યકરોને અને થયેલા કાર્યને આપે છે. શ્રીમતી ઉષાબહેનને પ્રાપ્ત થયેલા મહત્ત્વના પુરસ્કારોમાં બેસ્ટ જેસીરેટ, ગુજરાત સરકાર તરફથી ગુજરાતની શ્રેષ્ઠ શાળા એવોર્ડ, મોરબી સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિષદ તરફથી શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીનો એવોર્ડ, સરગમ ક્લબ દ્વારા નારીસેવા સમ્માન, ‘સમન્વય’ સંસ્થા દ્વારા ગુજરાતનો શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રીનો એવોર્ડ, અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ, રાલે, નોર્થ કેરોલિના, યુ.એસ.એ. દ્વારા વુમન ઑફ ધ યર-૨૦૦૨ એવોર્ડ, ઇન્ટરનેશનલ વ્યુઝ હુ ઓફ પ્રોફેશનલ એન્ડ બિઝનેસ વુમન ત૨ફથી ૨૦૦૨ના વર્ષનો પ્રોફેશનલ એન્ડ બિઝનેસવુમન એવોર્ડ, સરગમ ક્લબ, રાજકોટ તરફથી ટોપ ટેન વુમન ઓફ રાજકોટ, ગુજરાત સ્ત્રી-કેળવણી મંડળ તરફથી શ્રીમતી ઇન્દ્રાબા ભોગીન્દ્રરાવ દિવેટિયા એવોર્ડ, સરગમ ક્લબ, રાજકોટ તરફથી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદાન આપવા બદલ સન્માન, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટર્સ ફોર વર્ડ પીસ દ્વારા ડૉ. એસ. રાધાકૃષ્ણન એવોર્ડ, યંગ મેન્સ ગાંધીઅન એસોસિએશન દ્વારા ‘અશોક ગોંધિયા એવોર્ડ', ભારતના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે રાષ્ટ્રપતિ ભવન-દિલ્હીમાં ભારત સ્કાઉટ-ગાઇડ દ્વારા સિલ્વર સ્ટાર એવોર્ડ' જેવા એવોર્ડઝ પ્રાપ્ત થયા છે. શ્રી ગુલાબભાઈ જાનીને પ્રાપ્ત થયેલા મહત્ત્વના પુરસ્કારોમાં ‘સમન્વય’ સંસ્થા દ્વારા ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રી, બેસ્ટ જેસીઝ એવોર્ડ, બેસ્ટ સિટિઝન ઓફ ઇન્ડિયા એવોર્ડ, ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ સોસાયટી ઑફ ઇન્ડિયા દ્વારા એવોર્ડ ઓફ ધન્ય ધરા એક્સેલન્સ ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન, અમેરિકન બાયોગ્રાફિકલ ઇન્સ્ટીટ્યૂટ, રાલે, નોર્થ કેરોલીના, યુ.એસ.એ. દ્વારા વર્ષ ૨૦૦૧નો અમેરિકન મેડલ ઓફ ઓનર, સોસાયટી ઓફ ગ્લોબલ યુનિટી, દિલ્હી દ્વારા નોબલ સન ઓફ ઇન્ડિયા, ઇન્ટરનેશનલ સક્સેસ એવરનેસ, ન્યૂ દિલ્હી તરફથી ગ્લોરી ઓફ ઇન્ડિયા એવોર્ડ, અમેરિકન બાયૉગ્રાફિકલ ઇન્સ્ટિટ્યૂટ, રાલે, નોર્થ કેરોલિના, યુ.એસ.એ. દ્વારા વર્ષ ૨૦૦૨નો મેન ઓફ ધ યર એવોર્ડ, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટર્સ ફોર વર્ડ પીસ દ્વારા ડૉ. એસ. રાધાકૃષ્ણન એવોર્ડ, યંગ મેન્સ ગાંધીઅન એસોસિએશન દ્વારા ‘અશોક ગોંધિયા એવોર્ડ’, ઇન્ટરનેશનલ બાયોગ્રાફિકલ સેન્ટર, કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ દ્વારા ‘લીડિંગ એજ્યુકેટર્સ ઓફ ધ વર્લ્ડ ૨૦૦૭ એવોર્ડ’ તથા ‘પ્લેટો એવોર્ડ' જેવા એવોર્ડ્ઝ પ્રાપ્ત થયા છે. તેમનાં બન્ને સંતાનો પ્રતિભા-સંપન્ન છે. પુત્રી વિભાવરી આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર છે. અમેરિકાની લુઝિયાના ટેક યુનિવર્સિટીમાં ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટમાં વડા તરીકે કાર્ય કરે છે. પુત્ર આનંદ એમ. એસ. (કમ્પ્યૂટર સાયન્સ), એમ.બી.એ. થયેલ છે. અમેરિકામાં સાઉથ કેરોલિનામાં કોલંબિઆમાં બ્લુકોસ બ્લુશિલ્ડ કંપનીમાં ઊંચા હોદ્દા પર કાર્ય કરે છે. પુત્રવધૂ કાનન ફિઝિયોથેરાપિસ્ટ છે અને ત્યાંની હોસ્પિટલમાં કાર્ય કરે છે. ઉષાબહેનને વાચન, લેખન, બાગકામ, કલાના નાજુક નમૂનાના સંગ્રહ, સંગીત, પ્રવાસ, ઘર ગોઠવણી તથા બેડમીન્ટનનો શોખ છે. ગુલાબભાઈને વાચન, લેખન, પ્રવાસ, ફોટોગ્રાફી તથા બાગકામનો શોખ છે. આજ દેશિવદેશમાં તેમનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ સ્થાનોએ રહેલાં છે અને પોતાના સદ્ભાગ્યનો યશ ખૂબ જ નમ્રતાપૂર્વક વંદનીય ગુરુઓ શ્રીમતી ઉષાબહેન અને શ્રી ગુલાબભાઈને આપે છે. શિક્ષણક્ષેત્રમાં આ દંપતીને જે સાચું લાગે તે કાર્ય આરંભ કરે છે અને તેને સમાજમાં સ્વીકૃત કરવા સતત પુરુષાર્થ કરે છે. ક્યારેક થાક લાગે ત્યારે બાળદેવોને પ્રસન્ન જોઈ ફરી સ્ફૂર્તિ મેળવે છે. વર્તમાન શિક્ષણવ્યવસ્થા વિશે કોઈ વ્યથા વ્યક્ત કરે ત્યારે આ જાની દંપતીનો એક જ જવાબ હોય કે “અંધકારની ફરિયાદ કરવાને બદલે નાનકડું પ્રકાશિત કોડિયું બની થાય એટલું કરીએ.” અને કવિ શ્રી ઉશનની ઉક્તિઓનું સ્મરણ કરતાં હસતાં-હસતાં જણાવે કે— કોક જણે તો કરવું પડશે, ભાઈ! એક જણે તો કરવું પડશે, ભાઈ! કશુંયે ન કરવાની કેવી તામસ આ હરીફાઈ?’' Page #895 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વીસમી સદી: વિશેષાધ્યના અધિકારીઓ જગતના ઇતિહાસમાં ક્યારેક કોઈ ક્ષણ અમીટ છાપ અંકિત કરી જતી હોય છે. દા.ત. બુદ્ધનું મહાભિનિષ્ક્રમણ. ક્યારેક કોઈ દિવસ–વાર–તિથિ અમર બની જતાં હોય છે. દશેરા, જન્માષ્ટમી, દિવાળી, નાતાલ, મહાવીરજયન્તી અને ! એવા ચોક્કસ દિવસ કોઈ એક દેશ માટે, કોઈ એક કોમ માટે, કોઈ એક ક્ષેત્ર માટે અમર બની રહે છે. ' I પરંતુ જગતના ઇતિહાસમાં એવું બહુ ઓછું જોવા મળે છે કે કોઈ એક આખેઆખી સદી નવા નવા આવિષ્કારોથી, નવી નવી ઘટનાઓથી, નવાં નવાં પરિવર્તનોથી છલકાતી હોય. વીસમી સદી એવી ઘટના છે કે એમાં I કોઈ એક ક્ષેત્રે નહીં, પણ માનવજીવનને સ્પર્શતાં તમામ ક્ષેત્રમાં મહાન પરિવર્તનો નોંધનારી બની રહી. અનેક ક્ષેત્રમાં I ૮૮૫ ખમતીધરોની આપણને ભેટ મળી. ઇતિહાસ મોટે ભાગે રાજકીય ઊથલપાથલો નોંધતો હોય છે, પણ વીસમી સદીએ હું તો એકેએક ક્ષેત્રનાં પ્રતિભાવંતોની નોંધ લેવાની ફરજ પાડી છે. રાજકારણ, ધર્મકારણ, સમાજકારણથી માંડીને વિજ્ઞાનની i I પ્રત્યેક શાખાઓમાં થયેલા આવિષ્કારો દિંગ કરી નાખે એવા છે. ઓગણીસમી સદીના માણસોએ કલ્પનાય કરી નહીં ! હોય કે ‘રાજાશાહી’ નામની રાજકીય વ્યવસ્થા નાબૂદ થશે! બેપગાળું માનવપ્રાણી એવું તો ઊડશે કે ચંદ્ર પર પગલાં માં પાડશે! સુનિતા વિલિયમ્સનું તાજું જ ઉદાહરણ આપણી સામે દેખાય છે. આજ સુધી અદૃશ્ય રહેલા અણુ-પરમાણુને હાથવગા કરીને જગતે જોયાં ન હોય એવાં કારનામા જોવા મળશે! અંધજન જોઈ શકે અને પંગુ પર્વત ઓળંગી શકે i એ ઘટના નજરોનજર બની શકશે! ' I પ્રસ્તુત લેખમાળામાં વિવિધ ક્ષેત્રે જેમણે જેમણે અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે તેમના પરિચયો રજૂ કર્યા છે. તેમની ફલશ્રુતિની ભાવથી અનુમોદના કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. —સંપાદક વીરચંદ રાધવજી ગાંધી (ઇ. સ. ૧૮૬૪થી ૧૯૦૧) શ્રાવણ વદ ૮ વિ.સ. ૧૯૨૦ની પચ્ચીસમી ઓગસ્ટ ૧૮૬૪ના સૌરાષ્ટ્રના મહુવામાં રાધવજીભાઈ ગાંધીને ત્યાં શ્રી માનબાઈની કુક્ષિએ વીરચંદભાઈનો જન્મ થયો. મહુવા એ ગુજરાતી સાહિત્યના મસ્તકવિ, વિવેચક જટિલ, આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી, શ્રી વિજયધર્મસૂરિજી મહારાજની પુણ્યભૂમિ. વીરચંદભાઈ મહુવામાં પ્રાર્થમિક શિક્ષણ અને ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે સમયે પાલિતાણાના ઠાકોર સાહેબ સાથે શ્રી શત્રુંજય તીર્થ રાંબંધમાં મતભેદ થતાં જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઇ ૧૮૮૪માં વીરચંદભાઈ તેના મંત્રી બન્યા. ૧૮૯૨માં ચિકાગોમાં વિશ્વ ધર્મપરિષદમાં પૂ. આત્મારામજી (પૂ. આ. વિજયાનંદસૂરિ) ને પરિષદમાં ભાગ લેવા નિમંત્રણ મળ્યું. જૈન ધર્મની પ્રણાલિકા અનુસાર સાધુઓ માટે વિદેશની મુસાફરી બાધક હતી એટલે તેમણે દિલગીરી દર્શાવી પરિષદના સંચાલકોએ તેને જૈન ધર્મ વિશે મહાનિબંધ લખી મોકલવા જણાવ્યું. ચિકાગો પ્રશ્નોત્તર પુસ્તક તૈયાર કરી મોકલ્યું. તેનાથી Page #896 -------------------------------------------------------------------------- ________________ ૮૮૬ પરિષદના સંચાલકો એટલા પ્રભાવિત થયા કે તેમણે પૂ. મહારાજશ્રી પોતાના પ્રતિનિધિ મોકલો એવો આગ્રહ રાખ્યો પરિણામે આ કામ માટે વીરચંદભાઈ ગાંધીની પસંદગી થઈ. અંગ્રેજી ભાષામાં જૈન ધર્મની અંગેની સુંદર રજુઆત વીરચંદભાઈએ કરી એમની વિદ્વતા અને તુલનાત્મક અધ્યયનશક્તિ ને કારણે પરિષદમાં જૈન ધર્મ વિષેના એમના પ્રવચનથી લોકોમાં જૈન ધર્મ વિશે એટલી પ્રબળ જિજ્ઞાસા જાગી કે અમેરિકામાં ઠેર ઠેર તેમનાં પ્રવચનો યોજાયાં. કર્મ, તત્વજ્ઞાન તેમજ યોગનું સ્વરૂપ સમજવા માટે અનેક સ્થળે વર્ગો શરૂ થયા. અમેરિકાનાં વર્તમાનપત્રોએ તેમનાં પ્રવચનોને અગ્રસ્થાન આપ્યું. વિદેશમાં તેમના પ્રવાસ દરમ્યાન ભારતીય સંસ્કૃતિને શોભે તે રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મનું તત્ત્વજ્ઞાન, ભારતીય પ્રજાના સામાજિક રીતરિવાજો હિન્દુ સ્રીઓ, ભારતનો અમેરિકાને સંદેશ, દર્શનની ત્રણ મૌલિક પ્રથાઓ વ. વિષયોપર જાહેર પ્રવચનો દ્વારા વીરચંદભાઈની પ્રતિભાનો વિદેશીઓનો પરિચય થયો. અહીં એચ. ધરમપાલ તથા સ્વામી વિવેકાનંદનો પરિચય થયો. વિવેકયુક્ત આહારના પ્રયોગો અંગે મહાત્મા ગાંધીજી સાથે વિમર્શ થયો. નિમંત્રણ મળતાં ૧૮૯૬માં પત્ની સાથે પ્રવચનો આપવા ફરી અમેરિકા ગયા. વીરચંદ ગાંધીએ જૈન ફિલોસોફી, કર્મ ફિલોસોફી, પોગા ફિલોસોફી, અનનોન લાઇફ ઓફ જિસસ ક્રાઇસ્ટ વ. ગ્રંથો લખ્યા. પતંગિયુ જેમ એક ફૂલ પર બેસી ઊડીને બીજા ફૂલપર જઈ પરાગરજનું આદાનપ્રદાન કરી ઉપવનને સમૃધ્ધ કરે છે. તેવી જ રીતે વીરચંદ ગાંધી જેવા વિશ્વચેતનાના વણઝારાએ શ્રમણસંસ્કૃતિસંવર્ધનનું જે કાર્ય કરી વીતરાગ ધર્મના ઉત્કૃષ્ટ આદર્શોની સુવાસને વિદેશમાં પ્રસરાવી તે કાર્યને ભાવાંજલિ આપીએ. ચીમનલાલ ચકુભાઈ શાહ (ઇ. સ. ૧૯૦૨ - ૧૯૮૩) ચીમનભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે પાણસીણા ગામમાં ૧૧ માર્ચ ૧૯૦૨ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષા પાણસીણા અને માધ્યમિક અને હાઇસ્કૂલનું શિક્ષણ મુંબઈમાં લીધું હતું. બુદ્ધિની તીવ્રતાને કારણે શિષ્યવૃત્તિ મળતાં કૉલેજ અભ્યાસનાં દ્વાર ખૂલ્યાં અને ક્રમશઃ બી. એ., એમ. એ. અને એલ. એલ. બી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. અભ્યાસ–કાળ દરમ્યાન તેલંગ સુર્ણચંદ્રક અને બીજા કેટલાક ધન્ય ધરા ચંદ્રકો મળેલ જે એમની બુદ્ધિ-પ્રતિભાનાં દર્શન કરાવે છે. માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં તેમણે ધારાશાસ્ત્રી તરીકેની નામના મેળવી લીધી. તેનું જ્વલંત ઉદાહરણ છે બ્રિટિશ સરકારમાં પ્રથમ હિંદી સોલિસિટર તરીકેની વરણી. તેઓ સર્વપ્રથમ બ્રિટિશ સરકારના હિંદી સોલિસિટર નિમાયા, જે એમની કાર્યશક્તિ, બુદ્ધિપ્રતિભાનાં દર્શન કરાવે છે. ઇ.સ. ૧૯૪૮માં સ્વતંત્ર ભારતની બંધારણ સભાની રચના થઈ ત્યારે તેમાંના એક સભ્ય તે શ્રી ચીમનભાઈ તેમની યશસ્વી કાર્યશૈલી અને તીવ્ર બુદ્ધિ પ્રતિભાની કદર રૂપે તેઓની લોકસભાની ચૂંટણીના ઉમેદવાદ તરીકે પસંદગી થઈ અને તેમાં સફળતા પણ મળી. ઈ.સ. ૧૯૫૦માં ન્યુઝીલેન્ડમાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી કોન્ફરન્સ થઈ તેમાં ભારતીય પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે તેમની પસંદગી થઈ. ઈ. સ. ૧૯૫૩માં વોશિંગ્ટનમાં ઇન્ટર પાર્લમેન્ટરી યુનિયન અધિવેશનમાં તેમની નિયુક્તિ થઈ. ઈ.સ. ૧૯૫૩માં સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકના પ્રતિનિધિમંડળમાં તેમની નિયુક્તિ થઈ. રાજકીય કારકિર્દીની સાથે સાહિત્યિક પ્રવૃત્તિમાં તેઓનો ફાળો ઉલ્લેખનીય અને નોંધપાત્ર છે. કનૈયાલાલ મુનશી પણ તેમની પ્રતિભાથી અજાણ ન હતા. આથી મુનશીજીએ તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીપદે નિયુક્ત કર્યા અને તેમણે ૧૯૩૯થી ૧૯૫૧ સતત બાર વર્ષ સુધી મંત્રી તરીકે સેવાઓ આપી. તેઓ પીઢ પત્રકાર હતા, તેઓ અનેક ટ્રસ્ટો, સંસ્થાઓ સાથે સંકળાયેલા હતાં, જેમાંનાં કેટલાંક સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, જૈનક્લિનિક, મુંબઈ જૈન મહાસંઘ, જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, શ્વે. જૈન કોન્ફરન્સ, સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, ભારત જૈન મહામંડળ વગેરે ત્રીસેક ટ્રસ્ટોમાં અત્યંત કાર્યશીલ રહી અનેકવિધ ક્ષેત્રે સેવાઓ પૂરી પાડેલ. તેઓ કુશળ વક્તા અને વ્યાખ્યાતા હતા. અંગ્રેજી, ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ અસાધારણ હતું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેઓ કોઈ એક વિષય પર મનનીય વ્યાખ્યાન આપતા. જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત ‘પ્રબુદ્ધજીવન'ના તંત્રીપદે તેમણે ઘણાં વર્ષો સુધી સેવાઓ આપી હતી. તેમના પ્રત્યેક લેખમાં વર્તમાન ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાજદ્વારીને ઈતર ઘટનાઓ વિષેના તેમના વિચારો ‘પ્રબુદ્ધજીવન'ના વિશાળ વાચક વર્ગને સુલભ થતા. Page #897 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૮૦ સખાવતી વ્યક્તિ નહીં, વિશ્વવિખ્યાત સંસ્થા, એટલે શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ ગાર્ડી શીલભદ્ર શ્રેષ્ઠી, સંસ્કૃતિપૂજક અને દૃષ્ટિપૂત વ્યક્તિત્વનું તેજસ્વી અનુસંધાન. મહાત્મા ગાંધીજીને નરસિંહ મહેતાનું જે ભજન પ્રિય હતું તેમાંનો “વૈષ્ણવજન' એટલે શું? વૈષ્ણવજન એટલે ઉત્તમ માનવ અને ઉત્તમ માનવની પ્રથમ પહેલી ઓળખ શી? તો કહે, વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે.” આ બ્રહ્માંડની અગણિત જીવસૃષ્ટિમાં મનુષ્ય અવતાર અતિ દુર્લભ માનવામાં આવે છે. એમાં યે અગણિત માનવસૃષ્ટિમાંથી કોઈ પણ ક્ષેત્રે સહેજે અ-સાધારણ ઓળખ બનાવવી અતિ દુર્લભ હોય છે. એમાં યે કોઈ કોઈ મનુષ્ય સ્વ.અર્થે પુરુષાર્થ કરીને નાની-મોટી સિદ્ધિને હાંસલ કરે છે. ધર્મ, વિજ્ઞાન, રાજકારણ, વેપારઉદ્યોગ, સમાજ, શિક્ષણ વગેરે એનાં ક્ષેત્રો છે. ઇતિહાસ એવી વ્યક્તિઓને સાચવી રાખે છે. સામે પક્ષે, કોઈ જ વ્યક્તિ એવી હોય છે જે પર–અર્થે પુરુષાર્થ કરીને પોતાની ઓળખ રચે છે. એવી વ્યક્તિનું સ્થાન સ્થળ અને સમયના સીમાડા વધીને લોકોના હૃદયમાં અવિચળ હોય છે. એ વ્યક્તિ મટીને વિભૂતિ બની જાય છે. શ્રી દીપચંદભાઈ ગાર્ડી સમાં વિભૂતિની આ પહેલી ઓળખ છે. પર દુઃખે ઉપકાર કરવાની ભાવના જન્મવી અને એ ભાવનાની પરિપુષ્ટિ માટે જીવનયજ્ઞ આરંભવો, એ યજ્ઞને સતત દીર્ધકાળ સુધી સંવર્ધિત કર્યા કરવો એ સઘળું અતિ દુષ્કર છે. દીપચંદભાઈના સઘળા પુરુષાર્થો એ યજ્ઞકાર્યને સફળ કરવામાં કાર્યરત છે. એ માનવજીવનની અદ્ભુત અને અભૂતપૂર્વ ઘટના છે. દીપચંદભાઈ એટલે દુર્લભ માનવ-અવતારની દુર્લભ ભાવનાનો સાક્ષાત્કાર. દાન, ધર્મ, પરોપકાર, પરમાર્થ, સખાવત, જે કહો તે, એક વ્યક્તિની આ એક ઉત્તમ ભાવનાનું બીજ પાંગરીને-ફૂલીફાલીને કેટકેટલી શાખા-પ્રશાખામાં ફેલાઈ શકે તેનું જીવતું જાગતું ઉદાહરણ તે શ્રી દીપચંદભાઈ ગાર્ડ. વિરાટ વ્યક્તિત્વ : શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે સતત ઉદાર સખાવતો અને દાનનો પ્રવાહ વહેવડાવી ભારતના “ભામાશા' તથા “શલાકા પુરુષ' રહેલા શ્રી દીપચંદભાઈ સવરાજભાઈ ગાર્ડીનો જન્મ દિનાંક ૨૫-૪-૧૯૧૫ના રોજ. સૌરાષ્ટ્રના પડધરી-વાંકાનેર જિલ્લો- રાજકોટ મુકામે થયેલો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પડધરી, વાંકાનેર તેમજ જ્યાં ગાંધીજીએ શિક્ષણ પ્રાપ્ત કર્યું તેવી ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પ્રિકોલેજ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઈ ગયા. ત્યાંથી બી.એસ.સી. અને એલ.એલ.બી.ની પદવી મેળવ્યા પછી મુંબઈમાં વકીલાત શરૂ કરીને, મુંબઈને કર્મભૂમિ બનાવી. બે વર્ષ સુધી પ્રેક્ટિસ કર્યા પછી “બાર એટ લો'ની પદવી મેળવવા માટે ઇંગ્લેન્ડ ગયેલા. બાળપણમાં ચાર વર્ષની શિશુ વયે જ પિતાની છત્રછાયા ગુમાવેલી. એથી જ સંપત્તિવાન બન્યા પછી સમાજના છત્ર બની રહ્યા, આધાર બની રહ્યા. અભ્યાસકાળ દરમ્યાન ફૈબાને ત્યાં રહીને ભણ્યા, પણ પછી પ્રાપ્ત થયેલી લક્ષ્મીને સરસ્વતીના પૂજન-અર્ચન માટે જ વહેવડાવી. બાલ્યાવસ્થામાં મૂળી (જિલ્લો-સુરેન્દ્રનગર)ના પ્રખ્યાત માંડવરાયજીના મંદિરે દર્શન કરીને તેમણે પ્રાર્થના કરેલી કે, “હે પરમાત્મા! મને નિત્ય હજારેક રૂપિયાનું દાન કરી શકું એવો ધનવાન બનાવજે,” પણ પરમકૃપાળુ પરમાત્મા માંડવરાયજીએ એમને એવા અને એટલા ધનવાન બનાવ્યા કે તેઓ હવે હજારનું નહીં પણ દરરોજ લાખો રૂપિયાનું દાન કરે છે અને ભવિષ્યમાં દરરોજ કરોડો રૂપિયાનું દાન કરવાની ઇચ્છા ધરાવે છે. તેમની આવી ઉદાર સખાવતને કારણે ૫૦૦ જેટલાં વિદ્યાધામોનું નિર્માણ તેમના દ્વારા શક્ય બન્યું છે. નાનામાં નાનું ગામડું હોય, જ્યાંના માણસોને કોઈ મોટા ગજાના માણસ સાથે ઓળખાણ ન હોય, પણ દીપચંદભાઈનો સંપર્ક કરે અને એમની નિરાશા Jain Education Intemational Page #898 -------------------------------------------------------------------------- ________________ .. ટળી જાય. જે ગામ સાથે, જે પ્રજા સાથે દીપચંદભાઈને કંઈ પણ સંબંધ નથી, જ્યાં ક્યારેય એમને જવાનું નથી ત્યાં પણ નિઃસ્વાર્થ ભાવથી, નરી શિક્ષણ પ્રીતિથી અને માનવતાવાદી દૃષ્ટિબિંદુથી તેઓ પોતાની સિદ્ધિલક્ષ્મીને વહાવે છે. ઉદાર અનુદાન કરે છે અને સંસ્થા સાથે પોતાનું નહીં પણ પુત્રો, પૌત્રો, પૌત્રી, પત્ની અને પુત્રવધૂઓને દાન આપવાની સતત પ્રેરણા આપવાના હેતુથી તેઓનાં નામ જોડીને એક વિદ્યાલયનું નિર્માણ થાય એ માટે નિર્મમભાવે સહાયભૂત થાય છે. ભારતીય સંસ્કૃતિના ઉદાર દાતાઓના, આવા કારણે, તેઓ ખરા અર્થમાં તેજસ્વી વારસદાર બન્યા છે. પ્રાથમિકથી માંડીને પોસ્ટગ્રેજ્યુએટ અને પીએચ.ડી. કક્ષા સુધીના શિક્ષણ માટે તેઓ અનુદાન આપતા રહ્યા છે, ઉપરાંત આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, કૃષિ, એન્જિનિયરિંગ, ફાર્મસી, આઈ.ટી.આઈ. અને પોલિટેક્નિક જેવી વિદ્યાશાખાને આવરી લેતો તેમનો દાનપ્રવાહ ભારે વ્યાપક છે. કોઈ પણ પ્રકારની જ્ઞાતિ, જાતિ અને ધર્મના ભેદભાવ વગર સમગ્ર સમાજ માટે દાનનો પ્રવાહ વહેવડાવી રહેલ દીપચંદભાઈ એ રીતે માનવસેવાના વ્રતધારી છે. તેમની વ્યાપક ધર્મભાવના તેમને ખરા અર્થમાં આપણી ભવ્ય મહાજનપરંપરાના ઉજ્જવળ અને તેજસ્વી વારસદાર તરીકે સ્થાપે છે. આસામ, બિહાર અને ગુજરાતનાં આ વિદ્યાલયો માટે તેમણે પૂરી અનુકંપા, સદ્ભાવ અને સમભાવથી જે રીતે અનુદાન અર્પણ કરીને વનવાસી પ્રજાના વિકાસમાં યોગદાન આપ્યું એ તેમના સંવાદી વ્યક્તિત્વનું ઊજળું ઉદાહરણ છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રૂપિયા સો કરોડના દાનથી અદ્યતન સુવિધા ધરાવતી મેડિકલ કોલેજ અને એ સાથે હોસ્પિટલનું નિર્માણ તથા સાથે-સાથે પેરામેડિકલ અભ્યાસક્રમો અને સંશોધન માટેનું તેમનું ઊંડી સૂઝપૂર્વકનું આયોજન સમગ્ર ભારતને સ્વનિર્ભર વિદ્યાધામ કેવું માનવકેન્દ્રી અને સેવાકેન્દ્રી હોય એનું આદર્શ માળખું પ્રત્યક્ષ ઉદાહરણરૂપે પૂરું પાડે છે. સૌરાષ્ટ્રની શારદાગ્રામ કૉલેજ હોય, મધ્યપ્રદેશની ઉજ્જૈનની મેડિકલ કૉલેજ હોય કે લખતરની ફાર્મસી કૉલેજ હોય કે મુંબઈની ફાધર અહનેસ ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિ, જૈન એકેડેમી, હોમસાયન્સ, અંગ્રેજી, કેમેસ્ટ્રી, એમ.બી.એ., એમ.સી.એ., એકેડેમિક સ્ટાફકોલેજ, માનવઅધિકાર ભવન આદિ વિદ્યાભવનો તેમની ઉદાર સખાવતથી બંધાયાં છે. આ બધાંનું ઉત્કૃષ્ટ સ્થાપત્ય સુવિધાપૂર્ણ અને આધુનિક ઉપકરણોથી સભર છે. સંપત્તિનો સૂઝપૂર્વક ધન્ય ધરા વિદ્યાક્ષેત્રે વિનિયોગ કરવાની તેમની આવી દાનવીર અને સૂઝપૂર્ણ વૃત્તિ દીપચંદભાઈને અનોખા દાનવીર તરીકેની મુદ્રા અર્પે છે. કરકસર, પણ ઉત્કૃષ્ટ ગુણવત્તા જાળવીને દ્રવ્યનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એવી ખેવના રાખવી એ તેમની આગવી - ઓળખ છે. ઉત્તમ વિદ્યાભવનોના નિર્માણ ઉપરાંત વિદ્યાર્થીઓના નિવાસ માટે છાત્રાલય-હોસ્ટેલ નિર્માણ માટે પણ તેઓ પૂરા પ્રોત્સાહક રહ્યા છે. કડીનું કન્યા છાત્રાલય, બક્ષીપંચનાં છાત્રાલયો, વનવાસી વિદ્યાર્થી માટેનાં એમના વિસ્તારમાંનાં છાત્રાલયો, યશોવિજયજી ગુરુકુળ-પાલિતાણા, બોયઝ હોસ્ટેલસોનગઢ જેવાં અનેક સુવિધાપૂર્ણ છાત્રાલયોનાં નિર્માણ માટે પણ પૂરા પ્રોત્સાહક રહ્યા. પોતે વેઠેલી પીડા અને અસુવિધાઓથી સાંપ્રત યુવાનોને છુટકારો મળે એ માટેની એમની આ સેવાકીયવિદ્યાકીય પ્રવૃત્તિ એમની માનવતાવાદી અને વિદ્યાપ્રેમી પ્રકૃતિની ઘોતક છે. અનેક યુવાનોની કારકિર્દીના ઘડવૈયા બનીને, ભારતના તેજસ્વી વિદ્યાર્થીને વિકાસની તક પૂરી પાડીને તેમણે મોટી રાષ્ટ્રસેવા કરી છે. વિદ્યાભવનનિર્માણ, છાત્રાલયનિર્માણ ઉપરાંત વિદ્યાકીય ઉપકરણોની સહાય પણ તેઓ કરતા રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર, સેમિનાર હોલ, પીએચ.ડી. લેબોરેટરી, રીડિંગ રૂમ અને ગ્રંથાલય કે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અંગે પણ અનુદાન ફાળવતા, જરૂરિયાતમંદને જરૂરી વિદ્યાકીય સાધનસામગ્રી પૂરી પાડનારા દાતા તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે. ઉપરાંત વિકલાંગ કે શારીરિક ખોડખાંપણવાળા વિદ્યાર્થીઓ માટે પણ વિદ્યાકેન્દ્રોના તેઓ જનક રહ્યા છે. આ ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓને આર્થિક સહાય, વિદેશના ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા માટેની તેમની તત્પરતા તેમની નરી વિદ્યાકીય પ્રવૃત્તિની પરિચાયક છે. સંશોધન માટે અનુદાન એ પણ તેમનો દાતા તરીકેનો એક અભિનવ અભિગમ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીભવનનું જૈન એકેડેમી રિસર્ચ સેન્ટર, ચેન્નાઈની અહિંસા રિસર્ચ ફાઉન્ડેશન, અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી જેવી સંશોધનસંસ્થાઓ દ્વારા ઉચ્ચ પ્રકારનું સંશોધન થાય એ માટે તેઓ મદદરૂપ થતા રહ્યા છે. ઉપરાંત વિદેશમાં પરિસંવાદમાં પેપરવાચન માટે પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. પરિસંવાદોના આયોજનમાં પણ સહયોગ આપે છે. વિદ્યાર્થીઓને–વિદ્વાનોને સમ્માન-પારિતોષિક માટે પણ ઉદાર દિલે સખાવત કરે છે. તેમની આવી વ્યાપક રૂપની વિદ્યાકીય શિક્ષણક્ષેત્રની સૂઝપૂર્વકની અને વૈવિધ્યપૂર્ણ દાન Page #899 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૮૯ ભાવનાથી તેઓ લક્ષ્મીની કૃપાપાત્ર અને સરસ્વતી દેવીના પૂજારી વિચાર તો આવા અનુકંપાશીલ હૃદય ધરાવતા દીપચંદભાઈને જ તરીકે સમાજમાં ચિરસ્મરણીય રહેશે. આવે. તેમનું વ્યાપક દૃષ્ટિબિંદુ અહીં પણ દૃષ્ટિગોચર થાય છે. વિવિધ પ્રકારના નિદાનકેમ્પો, બ્લડડોનેશનના કેમ્પો, ખાસ કરીને આરોગ્યક્ષેત્રે આયોજનપૂર્ણ અને ઉમદા અનુદાન : હાડકાં, પોલિયો, આંખ અને કેન્સર જેવા જનરલ મેડિકલ ભારતની મોટી સમસ્યા આરોગ્ય વિષયક સુવિધા પ્રાપ્ત કેમ્પોનું આયોજન ઉપરાંત અસાધ્ય રોગ ધરાવતાં રોગીઓને કરવી તે છે. સરકારી સહાય કેટકેટલે સ્થાને પહોંચી શકે. ભારે મોટી રાહત તેઓ નિયમિત રૂપે અનેક જગ્યાએ પૂરી પાડે સમાજનો કેટલો બધો ભાગ સુવિધાથી વંચિત રહેતો હોય છે. છે. ૨૫૦૦૦થી પણ વધુ હદયરોગના, થેલેસેમિયાના અને સમાજ નીરોગી હોય, સશક્ત હોય, માનસિક રીતે સ્વસ્થ હોય કેન્સરના રોગથી પિડાતા દર્દીને પણ નિમયિતરૂપે તેઓ મદદ કરે તો એ સમાજ દ્વારા જ રાષ્ટ્ર ખરા અર્થમાં વિકાસ-વિસ્તાર છે. કોઈ પણ, જનસમાજને આરોગ્ય સુવિધા પૂરી પાડનારા આવા સાધીને રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડી શકે. આવા મેડિકલ નિદાન કેમ્પોનું આયોજન કરવું હોય તો દીપચંદભાઈ ઉમદા વિચારથી તેમણે આરોગ્ય ક્ષેત્રે અનુદાન માટે જે અહર્નિશ સહયોગ માટે તત્પર હોય છે, બધે આવી ટહેલ આયોજન કર્યું તેમાંથી માનવમાત્ર માટેની તેમની ખેવના પ્રગટ નાખનારાની રાહ જોતા હોય છે. તેઓની માન્યતા છે કે, થાય છે. માનવસેવા એજ પ્રભુ સેવા'. જીવનમાં આ સૂત્રનું તેઓ તેઓ નાત-જાતના ભેદ રાખ્યા વગર આરોગ્યધામના, નખશિખ પાલન કરતાં પણ જોવા મળે છે. તેમની આ પ્રકારની હોસ્પિટલના નિર્માણ માટે જે રીતે મદદરૂપ થયા તે તેમના આરોગ્યલક્ષી દાનવૃત્તિ દીપચંદભાઈના ઉમદા અને અનુકંપાશીલ માનવતાવાદી વ્યક્તિત્વનો પરિચય કરાવે છે. મહારાષ્ટ્રના યૂસુફ વ્યક્તિત્વની પરિચાયક છે. મહેરઅલી સેન્ટર, ગુજરાતના આદિવાસી વિસ્તારની મુક્તિ આપત્તિગ્રસ્ત પીડિતો માટે અનુદાન : રંજન હોસ્પિટલ, બિહારની પેહરબરની આંખની હોસ્પિટલ, મુંબઈની હરકિશનદાસ હોસ્પિટલ, નડિયાદની કિડની હોસ્પિટલ, દાનવીર દીપચંદભાઈ ગાર્ડન વ્યક્તિત્વની એક રાજકોટની કેન્સર હોસ્પિટલ, અમરગઢની ટી.બી. હોસ્પિટલ, વિશિષ્ટતા એ પણ છે કે, એમને ખ્યાલ આવે કે કુદરતી પાટણની જનતા હોસ્પિટલ જેવી પચાસ જેટલી હોસ્પિટલોના આફતોનો સમાજ ભોગ બનેલ છે, તો તેઓ ત્યાં પણ ચૂપચાપ નિર્માણમાં પૂરી નિષ્ઠાથી અનુસહાય કે અનુદાન આપતા રહીને પહોંચીને દાનગંગા વહેવડાવે છે. સમાજને નીરોગી બનાવવાનું બહુ મોટું સેવાકાર્ય પણ ઈ.સ. ૧૯૮૭માં સતત ત્રણ વર્ષ સુધી દુષ્કાળની આપત્તિ દીપચંદભાઈ બજાવે છે. આવી પડેલ, ત્યારે તેમણે એક લાખ જેટલા ઢોરવાડાઓમાં ગાય, મધ્યપ્રદેશના ઇન્દોર-ઉજ્જૈન જેવાં મહાનગરોમાં ભેંસ, બળદ, ઊંટ, ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓને સમગ્ર આરોગ્યધામો અને આરોગ્ય વિદ્યાલયો ઊભાં કરીને પોતે એકલા ગુજરાતમાં સાચવેલાં. આટલી મોટી સંખ્યામાં ગુજરાતને હાથે કરોડો રૂપિયાનું દાન આપીને એક અનોખું ઉદાહરણ પૂરું ગામડે-ગામડે ઢોરવાડામાં નીરણ, પાણી માટે તેમણે જે પાડ્યું છે. જૂનાગઢમાં પણ આ પ્રકારનું આરોગ્યધામ એ આયોજન કર્યું, ક્યાંય કોઈને તકલીફ ન પડે અને મદદ માટે આરોગ્ય વિદ્યાલય મેડિકલ કોલેજરૂપે ક્રિયાશીલ બને એ માટે દોડધામ ન કરવી પડે તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું. પશુઓના તેઓ પ્રયત્નશીલ છે. આવી આદર્શ અને ઉમદા સેવાભાવના પાલકોને ઢોરવાડામાં જ બધી મદદ મળી રહે એ માટે ખડેપગે તેમને આરોગ્યક્ષેત્રના અનોખા દાતા તરીકે સ્થાપે છે. રહીને ઉપરાઉપરી ત્રણ-ત્રણ વર્ષ સુધી મદદ કરી એ એમની પ્રાણીપ્રીતિ અને જીવદયાનું ભારે ઊજળું ઉદાહરણ છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો, સરકારના આરોગ્ય કેન્દ્રનું સંચાલન કરવું, સરકારને આરોગ્ય કેન્દ્રો સ્થાપી આપવાં જેવી દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા ઉપરાંત પંખીઓ માટે તેમની કામગીરી પણ તેમની ઉજ્જવળ દાનશીલતાનું પ્રતીક છે. ચણનું પરબનું અને અવેડાનું તેમનું આયોજન અવિરતપણે ચાલે છે. કીડીને માટે કીડિયારાની વ્યવસ્થા, માછલાંને ખોરાક, આરોગ્યક્ષેત્રે ભવનનિર્માણ અને વિદ્યાલય નિર્માણ તથા કૂતરાંને રોટલા મળી રહે એ માટેનું તેમનું આયોજન તેમની સંચાલન ઉપરાંત બ્લડબેન્કના નિર્માણ માટે તેમણે કરેલી મદદ ખરી-નરી જીવદયાપ્રીતિ અને ખરા જૈન શ્રાવક-શ્રેષ્ઠીની પણ મહત્ત્વની છે. પ્રાણી, પક્ષીઓ માટેની હોસ્પિટલનો ઉમદા વ્યક્તિમત્તાનો પરિચય કરાવે છે. કરુણા, પ્રેમમુદિતા અને Jain Education Intemational Page #900 -------------------------------------------------------------------------- ________________ ૮૯૦ ધન્ય ધરા નિઃસ્વાર્થભાવે પ્રાણીમાત્ર પરત્વે સભાવ, સમભાવ વ્યક્ત અને સમાજના છેવાડાનાં લોકોને સહાયરૂપ થઈને ગદ્ગદિત કરવાનું તેમનું આવું દાનશીલ વલણ તેમના વ્યક્તિત્વનું એક બનતા દીપચંદભાઈ ગાર્ડી મોટા ગજાના ગુપ્તદાનના હિમાયતી મહત્ત્વનું પરિમાણ છે. છે, એવો પરિચય પણ પ્રાપ્ત થાય છે. કતલખાને જતી ગાયોને બચાવવી, ગૌશાળામાં, વિવિધ સેવાકીય સંસ્થાઓમાં સેવા પ્રદાન : પાંજરાપોળમાં માંદા પડેલાં પશુઓની સાર-સંભાળ માટે માત્ર તેમની દાનશીલવૃત્તિને કારણે અનેક સેવાકીય આપત્તિ અને દુષ્કાળ સમયે જ નહીં, પરંતુ પછી પણ તેઓ સંસ્થાઓનું અસ્તિત્વ શક્ય બન્યું છે. એવી બધી સંસ્થાઓમાં અવિરતપણે મદદરૂપ થતા રહે છે. ગૌશાળાની પડતર જમીનમાં આર્થિક અનુદાન ઉપરાંત તેમનું અનુભવપૂત માર્ગદર્શન પણ ઘાસનું ઉત્પાદન થાય અને ઢોરને પોષણક્ષમ આહાર મળે એ પ્રાપ્ત થતું હોય છે. “ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સ', માટે પણ અનેક પ્રકલ્પોમાં તેમનું દાન છે. તુંભરા વિશ્વ વિદ્યાપીઠ', “મહાવીર જૈન વિદ્યાલય', પૂરપીડિતોને, વાવાઝોડાગ્રસ્ત અને ભૂકંપપીડિતોને પણ “ગુજરાત મહાજન પાંજરાપોળ', “ગૌશાળા ફેડરેશન”, “ભગવાન મોરબી, દક્ષિણ ગુજરાત, કચ્છ અને લાતુર કે ઓરિસ્સામાં તેઓ મહાવીર મેમોરિઅલ સમિતિ’ અને ‘ભારત સરસ્વતી મંદિર ભારે સહાયભૂત થયેલા. કચ્છના ભૂકંપ પછી ખૂબ ટૂંકાગાળામાં સંસદ-માંગરોળ” જેવાં અનેક સંસ્થાનના પ્રમુખ તરીકેની તેઓ ૪૦૦ શાળાઓ બાંધી આપેલી. તેમનું અનુદાન આવી રીતે જવાબદારી વહન કરી રહ્યા છે. આ ઉપરાંત “ઇન્ટરનેશનલ આપત્તિગ્રસ્તો માટે ભારે સમયસરનું, ભારે આવશ્યકતાવાળું જૈન એકેડેમી’, ‘એમ.એસ.જે. તીર્થરક્ષા ટ્રસ્ટ', “શેઠ આણંદજી અને ખરા અર્થમાં પરિણામદાયી બની રહ્યું છે. અનેક જીવોને કલ્યાણજી પેઢી', “ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’, ‘અહિંસાબચાવનારા તેઓ એ અર્થમાં જીવનદાતા બની શક્યા છે. તેમનું ઇન્ટરનેશનલ’. ‘અખિલ હિન્દ કૃષિ ગૌસેવા સંઘ' જેવી આપત્તિગ્રસ્તો માટેનું મનુષ્યમાત્ર અને પ્રાણીમાત્ર માટેનું દાન પચાસેક સેવા સંસ્થાઓમાં-ટ્રસ્ટમાં હાલના સમયે પણ ભૂતપૂર્વ ભારતીય સંસ્કૃતિના, જૈન મહાજનપરંપરાના તેજસ્વી તારક પ્રમુખ તરીકે કે ટ્રસ્ટી તરીકે તેઓ સેવાઓ આપે છે. તેમની તરીકે તેમને સ્થાપે છે. આવી અહર્નિશ સેવાવૃત્તિ અને તેમની નિરંતર સેવાપ્રવૃત્તિ, નિરાધારોના આધાર માટે અનુદાન : અનેકને માટે બહુ મોટો આદર્શ પૂરો પાડે છે. પોતે દાતા હોવું અને અનેક ટ્રસ્ટોના માધ્યમથી એમની સેવા પ્રવૃત્તિમાં શિક્ષણ, આરોગ્ય અને આપત્તિગ્રસ્તો માટે દાનની ગંગા સમયદાન, વિચારદાન અને આર્થિક અનુદાન અર્પતાં રહેવું એ વહેવડાવનારા દીપચંદભાઈ ગાર્ડી નિરાધારો માટે પણ ભારે એમનો આગવો ગુણ છે. દીપચંદભાઈ આવા માધ્યમથી સ્નેહથી, નર્યા નિઃસ્વાર્થ ભાવથી આધારરૂપ અને સહાયભૂત એમના ઓજસ્વી, પ્રબુદ્ધ અને પ્રામાણિક વ્યક્તિત્વનો તથા બની રહ્યા છે. તેમનું આ પગલું પણ તેમની દાનશીલ સતત ક્રિયાશીલ રહી શકવાના ખમીર, ખુમારી અને સામર્થ્યનો વ્યક્તિમત્તાનું આગવું ઉદાહરણ છે. રાજકોટમાં “દીકરાનું ઘર' પરિચય કરાવે છે. જેવા વૃદ્ધાશ્રમનું નિર્માણ તેમના મોટા અનુદાનથી શક્ય બન્યું. બહેરાંમૂગાં શાળા કે અનાથાશ્રમના નિર્માણમાં પણ તેઓનું પરિવારજનોની સેવાકીય પ્રતિબદ્ધતા : ભારે મોટું અનુદાન રહેલું છે. દીપચંદભાઈએ બાલ્યાવસ્થામાં જ પિતાનો આધાર વિધવા અને ત્યક્તા બહેનોને રોજગારી મળી રહે. ગુમાવેલો, પણ પછી જાણે કે પોતે જ માત્ર પોતાનો નહીં સ્વમાનભેર તેઓ પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકે એ માટે સમગ્ર સમાજનો આધાર બની શકે એવા સમર્થ અને તેઓ અનેકરીતે મદદરૂપ થતા રહે છે. ક્યાંય પોતાનું નામ શક્તિશાળી બન્યા! પોતે સંચિત કરેલ દ્રવ્યનો નિજી સુખજાહેર ન થાય એની કાળજી રાખીને અનેક નિરાધારને આર્થિક સુવિધાઓ માટે કે મોજશોખમાં–આનંદપ્રમોદમાં વિનિયોગ અનુદાન તેમના દ્વારા પહોંચે એવું તેમનું આયોજન તેમની કરવાને બદલે સમાજને મદદરૂપ થવાની માન્યતા ધારણ કરી. ઉમદા અને ઉદાત્ત દાનવૃત્તિનું પરિચાયક છે. મોટા કલાકારો, સ્વનો નહીં પણ સર્વનો વિચાર કરનારા બન્યા. તેમની ચિંતા વિદ્વાનો નિરાધાર હોય તો એમને સહાયભૂત થઈને પોતે અને ચિંતન સમાજાભિમુખ રહ્યાં. તેમનાં સંતાનોએ ઉચ્ચ ઈશ્વરસેવા કર્યાની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. કેટલાંક સધર્મિકને અભ્યાસ પ્રાપ્ત કર્યો, એટલું જ નહીં પણ પિતાના પગલે Jain Education Intemational Education International For Private & Personal use only Page #901 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ઉજ્જવળ કારકિર્દી પણ આરંભી. તેમના બન્ને સુપુત્રો ડૉ. રશ્મિકાન્તભાઈ (જી.વાય.એમ.ઈ.સી.)ની પદવી પ્રાપ્ત કરીને અમેરિકામાં પ્રેક્ટિસરત છે. બીજા પુત્ર હસમુખભાઈ સોલિસિટર છે અને દુબઈમાં પ્રેક્ટિસ કરે છે. પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો, પૌત્રીઓનું કુટુંબવૃક્ષ પિતા દીપચંદભાઈની દાનવીર પ્રવૃત્તિને પોષક અને પ્રોત્સાહક રહ્યું છે. એમના પરિવારને દાનશીલ પ્રવૃત્તિ અને સેવાકાર્યોમાં તેઓ સહજ રીતે સાંકળી શક્યા એ તેમના પારસમણિ સમાન વ્યક્તિત્વનું જીવંત ઉદાહરણ છે. પરિવારની સંપત્તિમાંથી અનેક ટ્રસ્ટોની રચના કરીને સેવાકીય પ્રવૃત્તિના ફલકને તેમણે વિસ્તાર્યું છે. કુટુંબનાં પરિવારજનો પણ એમનાં વિવિધ ટ્રસ્ટો જેવાં કે (૧) શ્રી દીપચંદભાઈ ગાર્ડી ચેરિટેબલ ટ્રસ્ટ (૨) શ્રી દીપચંદભાઈ ગાર્ડી સોશ્યલ એન્ડ રિલિજિસ ચેરિટેબલ ટ્રસ્ટ (૩) શ્રી દીપચંદભાઈ ગાર્ડી રૂરલ એન્ડ એનિમલ પ્રોટેક્શન ડેવલપમેન્ટ ટ્રસ્ટ (૪) સંસ્કૃતિદીપ ફાઉન્ડેશન (૫) શ્રીમતી રુક્ષ્મણીબહેન ગાર્ડી ચેરિટેબલ ટ્રસ્ટ (૬) શ્રીમતી રુક્ષ્મણીબહેન ગાર્ડી ફાઉન્ડેશન, જેવાં સેવાકીય પ્રવૃત્તિનાં ટ્રસ્ટો દ્વારા સમાજમાં શિક્ષણક્ષેત્રે, આરોગ્યલક્ષી, જીવદયાલક્ષી, આપત્તિલક્ષી અને નિરાધારલક્ષી સેવાકીય પ્રવૃત્તિ અવિરતપણે ચાલે છે. આ બધામાં દૃષ્ટિતેજ તો દીપચંદભાઈ ગાર્ડી જ છે. પોતે સ્વયં પ્રત્યેક લાભાર્થીઓના પ્રત્યક્ષ સંપર્કમાં રહે છે. રાજકોટમાં એમનું નાગરિકસમ્માન તો અવર્ણનીય પ્રસંગ હતો. મહાવીર માર્ગના અનેક સંઘ, ફીરકાઓ, સાધુ– ભગવંતોએ એમનાં સમ્માન કરેલાં છે. દેશમાં તેઓએ રાષ્ટ્રીય અતિથિનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જગદ્ગુરુ શંકરાચાર્ય, પ્રમુખસ્વામી જેવા સાધુ-સંતોએ આશિષ વરસાવી છે. ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ અને પોપ પોલ જેવા ખ્રિસ્તી ધર્મના ટોચના સંતે પણ તેમને સમ્માનિત કરેલા છે. ભારતના શ્રેષ્ઠ સંતો પાંડુરંગ આઠવલે, મોરારિબાપુ, રમેશભાઈ ઓઝા વગેરેના આશીર્વાદરૂપી એવોર્ડથી વિભૂષિત દીપચંદભાઈ ભારતીય મહાજનપરંપરાના વસ્તુપાળ, મોતીશા, શાંતિદાસ, કસ્તુરભાઈ લાલભાઈ, દલપતભાઈ–પરંપરાના તેજસ્વી વારસદાર તરીકે ઉદાહત થયા છે. તેઓ સાચા અર્થમાં ભારતના સાંસ્કૃતિક રાજદૂત છે. જાતને ઘસી નાખનારા દધીચિ–પરંપરાના તેઓ અનુસંધાનરૂપ છે. તેમના માટે કહેવાય છે કે તેઓ દાન કરવા માટે દાન નથી કરતા ૮૯૧ પણ પ્રાચીન ભારતની કર્ણ અને બલિ રાજાની દાનપરંપરા આજે પણ જીવંત છે. દીપચંદભાઈના પ્રથમ પ્રારંભિક અનુદાનથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાં જૈન એકેડેમી’ અને ‘ભારતીય સાહિત્ય સંસ્કૃતિ સંસ્થાન'ના નિર્માણ પામેલ નૂતન ભવન દિનાંક : ૧૯-૭-૧૯૯૮ના રોજ તેમના હસ્તે ખુલ્લું મુકાયેલ. આયુષ્યના દશમા દાયકામાં પ્રવેશેલા દીપચંદભાઈ બાણું વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને સેવાસભર બનેલા જોવા એ સમકાલીન સમાજને માટે એક મોટું સંભારણું બની રહેશે. આપણે સેવાપરાયણ એવા કોઈ મહામાનવના સમકાલીન હતા એ માટે કોઈ એક નામ આપીને ગૌરવ લઈ શકીએ એવું નામ આપવું હોય તો, એ છે દીપચંદભાઈ ગાર્ડી. એમની ઉમદા દાનવૃત્તિ-પ્રવૃત્તિના સાક્ષી બનવાનું અને એમની સંગત સાંપડવાનું ગૌરવ અને ગર્વ લઈ શકીએ એવી વ્યક્તિ છે. દીપચંદભાઈ ગાર્ડી. આવા નખશિખ શીલભદ્ર શ્રેષ્ઠી અને સંસ્કૃતિના રખેવાળ દીપચંદભાઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડી.લિટ.ની માનદ્ પદવી એનાયત કરે એ માત્ર ગુજરાતની જ નહીં, પરન્તુ સમગ્ર ભારતની એક સાંસ્કૃતિક ઘટના છે. ગ્રંથ સંપાદક શ્રી નંદલાલ દેવલુક એક પત્રકારતી હેસિયતથી ચારેક દાયકાથી શ્રી ગાર્ડી સાહેબતા સંપર્કમાં રહ્યા છે. Page #902 -------------------------------------------------------------------------- ________________ ૮૯૨ વૈદિક સંસ્કૃતિના શ્રેષ્ઠ સંરક્ષક : સાદગીતા ઋષિજત : રાજરત્ન શેઠ શ્રી નાનજી કાલીદાસ મહેતા આજે આપણા દેશને ૨૧મી સદીને માટે કામયાબ બનાવવા કમ્મર કસી રહ્યા છીએ ત્યારે એક સદી પાછળની દુનિયામાં ડોકિયું કરી શ્રી નાનજીભાઈ જેવા એક જાજરમાન વ્યક્તિત્વના વિવિધતાસભર જીવનના સ્મૃતિ દીપને સંકોરીએ ત્યારે મૂર્તિમંત સાહસનું એક અદ્ભુત વ્યક્તિત્વ, દાનશીલતાનો દરિયો, વૈદિક સંસ્કૃતિના શ્રેષ્ઠ સંરક્ષક મનઃચક્ષુ સામે ઉપસી આવે છે. વિરાટ અને ઝંઝાવતી જિંદગીના સ્વામીની ઓળખાણ માટે દેશના સીમાડાની બહાર આફ્રિકા અને એશિયાના ખંડોમાં ડોકિયું કરવું પડશે. છતાં શરૂઆત દેશના એક ખૂણામાંથી કરીએ. આ ખૂણો એટલે સોહામણું સૌરાષ્ટ્ર. ભારતવર્ષના પશ્ચિમ સીમાડે અરબી સમુદ્રમાં આવેલો દ્વીપકલ્પ, સોમનાથ, દ્વારિકાનાથ, ગિરનાર તથા આદિનાથ શત્રુંજય જેવાં તીર્થસ્થાનોનાં તોરણ છે. જેને દાનબાપુ અને જલારામબાપુની માનવતાની જ્યોત જલાવતા સતાધાર અને વીરપુર જેવામાં ચાલતાં અન્નક્ષેત્ર છે, જ્યાં, વૈદિક સંસ્કૃતિ અને ભવ્ય ભારતીય આર્ય પરમ્પરાને અંતરથી અર્ધ્ય આપતા સ્વામી દયાનંદ શા ઋષિપુત્રો છે જેને, એવી આ પુણ્યભૂમિ સૌરાષ્ટ્રને પ્રાચીન મહાકવિઓએ હૃદયપૂર્વક બિરદાવી છે. સુદામાપુરી-પોરબંદરે આ યુગની વિશ્વવંદ્ય વિભૂતિ મહાત્મા ગાંધીને જન્મ આપીને સૌરાષ્ટ્રની યશકલગીમાં વધારો કર્યો છે. શૂરા ને સંતોની ભૂમિ-સૌરાષ્ટ્રને શ્રી નાનજીભાઈ જેવા મહાનુભાવોએ સાહિંસક અને દાનવીરોની ભૂમિનું ગૌરવ અપાવ્યું. ધન્ય ધરા સૌરાષ્ટ્રની રસધારનાં આ અમોલ રત્નો તથા સર્વસત્ત્વોને પોતાના જીવનરસમાં આત્મસાત કરનાર તથા પ્રાચીન અને અર્વાચીન કાળના શ્રેષ્ઠ કર્મસૂત્રોનો સમન્વય સાધી ભારતીય પરંપરાના સર્વાંગી પ્રતીકસમા આર્યકન્યા ગુરુકુલને સૌરાષ્ટ્રને ખોળે સર્વપ્રથમ સમર્પિત કરનાર નવરત્ન શ્રેષ્ઠી શ્રી નાનજી કાલીદાસ મહેતાનો જન્મ વિક્મ સંવત ૧૯૪૪ના માર્ગશીર્ષ સુદ બીજના દિવસે (તા. ૧૭.૧૧૧૮૮૭) જૂના જામનગર રાજ્યના પંખીના માળા જેવા નાનકડાં ગોરાણા ગામમાં રઘુવંશી લોહક્ષત્રિય બદિયાણી શાખમાં થયો હતો. પિતાનું નામ કાલીદાસ અને માતાનું નામ જમનાબાઈ. પિતા ગામડાંના પરચૂરણ ચીજોના વેપારી. બાર મહિને એ સુખી, સંતોષી કુટુંબ સરળતાથી રોટલો રળી કાઢેTM પણ આ ઊગતા, ફૂટતી વયના કુમારને તેથી સંતોષ નહીં, ગોરાણા બહાદુર અને લોકપ્રિય મહેર લોકોનું ગામ. ત્યાંથી થોડેક દૂર વાઘેરોનું ઓખામંડળ. બારાડી અને ઓખા શૂરવીરોની ભૂમિ. દ્વારકા અને પોરબંદર વચ્ચે આવેલા વીસાવાડા ગામે તેનું મોસાળ. સાધુ સંતોની યાત્રાનું એ વિરામસ્થાન. એવી ભૂમિમાં પાણી પીનાર કુમારના જીવનને સાંકડી મર્યાદામાં પુરાઈ રહેવાનું કેમ ગમે? કશુંક અસાધારણ કરી નાખવાના કોડ જાગે. પરિવ્રાજક સાધુસંતોને જોઈ દેશાટન કરવાનું મન થાય અને વીસાવાડાના સાગરિકનારે કાગળની હોડી તરાવતાં તરાવતાં પરદેશની સફર ખેડી સાહસિક શાહસોદાગર બનવાની ઇચ્છા થાય. પિતાનો કોમળ ધાર્મિક સ્વભાવ વૈષ્ણવ સંસ્કારનાં બીજ રોપે. માતાની કડક વાત્સલ્યપૂર્ણ પ્રકૃતિ જીવનમાં શિસ્ત અને સહાનુભૂતિનો ભાવ પેદા કરે. આવા પરસ્પર ઉપકારક તત્ત્વોથી ઘડાયેલું એમનું વ્યક્તિત્વ દેશના અર્ધા રોટલાથી સંતોષ કેમ માની લે! ઈ.સ. ૧૯૦૧નું નિર્ણાયક વર્ષ. પરમ પ્રેમાળ પિતા અને વત્સલ માતાની મીઠી ગોદને છોડી, વતનને સલામ કરી, માત્ર ૧૩ વર્ષની કુમળી વયે કિશોરે, પંખીના માળા જેવા ગોરાણામાંથી છલાંગ લગાવી અનંત અને અફાટ સાગર તરફ દોટ મૂકી. પૂર્વ આફ્રિકા પહોંચતા પહેલાં તુફાનો અને દરિયાઈ વમળો વચ્ચે સખળડખળ થયેલાં, સઢ અને કૂવાસ્તંભ વિનાનાં, અથડાતા કૂટાતા તણાતા સુકાનહીન વહાણમાં ભૂખ, તરસ અને એકલતા અનુભવવા છતાં દરિયાદિલે આપેલી વિટંબણાઓની મિજબાની સ્વસ્થતાથી માણી. મૃત્યુ અને પ્રવાસીઓની વચ્ચે ત્યારે વેંત એકનું જ અંતર! એ સર્વવચ્ચે અડોલ અને સ્વસ્થ મૃત્યુંજય સમો ગોરાણાનો આ કિશોર, પ્રકૃતિનું તાંડવ નિહાળે, સૌની સુશ્રુષા કરે અને ઈશ્વરનો અનુગ્રહ માંગીને નિત્ય- કર્મ કર્યે જાય. યુવાવસ્થાએ પહોંચતાં પહોંચતાં એ ‘નાનકા’એ યુગાન્ડા અને કેન્યાની અફાટ, અનાવૃત્ત અને અસ્પર્શ ધરતીમાંથી વસુઓ ઉત્પન્ન કર્યાઃ બર્બર, અર્ધ સંસ્કૃત, અસંસ્કૃત જાતિઓ વચ્ચે વસીને, ભોળી આમ જનતાનો પ્રેમ મેળવીને, તેમણે ત્યાંની વસુધરાને સાચા અર્થમાં વસુધારા બનાવી. આ ધરતી પર કપાસ અને ચાનાં વાવેતર થઈ શકે Page #903 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ તેની પ્રથમ કલ્પના બિનખેડૂત નાનજીભાઈને આવી હતી અને ત્યારપછી તો ચાહ તથા કોફી ઉછેરનાં ખેતરો, કેતકીના વિશાળ સંકુલો, રબ્બર પ્લાન્ટેશનો, દુકાનો, જીનેરીઓની હારમાળા સર્જી. યુગાન્ડાના રૂને વિખ્યાત બનાવ્યું અને યુગાન્ડામાં કૃષિમહાઉદ્યોગનાં મંડાણ થયાં. ત્યાંના આર્થિક જીવનને એક નવી સંસ્કૃતિનો સંપર્ક કરાવી ગતિશીલ અને ઉત્પાદનશીલ બનાવ્યું. જેને લઈને તેઓ યુગાન્ડાના આર્થિક જીવનના બેતાજ બાદશાહ’ તરીકે પંકાયા! ઓક્ટોબર ૧૯૨૪માં, વિજયાદશમીના શુભદિને જ્યારે લુગાઝી સુગર ફેક્ટરીનો પ્રારંભ થયો ત્યારે તેમની વ્યાપારી સાહસિકતા અને એ ધરતી પ્રત્યેના અસીમ પ્રેમનો મહિમા નવી દુનિયાએ જાણ્યો! જાપાનની ટેક્નોલોજી અપનાવવાની આજે આપણે વાતો કરીએ છીએ પણ નાનજીભાઈએ અડધી સદી પહેલાં જાપાનની ટેક્નોલોજી પૂર્વ આફ્રિકા અને આપણા દેશમાં અપનાવીને ૨૧મી સદીના દરવાજા ખોલી દીધા હતા. તેઓશ્રીએ સમયને એક ઘડી પણ તેમના પ્રચંડ પુરુષાર્થ પાસેથી છટકવા દીધો નથી. તેમણે આફ્રિકાખંડની ભયંકર દારૂણ બિમારીઓ, ઝેરી માખીઓ, બ્લેક વોટર અને મેલેરિયા જેવા હાડગાળી નાખનાર રોગનો સામનો કર્યો. ત્યાંના વનરાજાએ પણ એકલવાયા ભીષણ જંગલોમાં એમને પડકાર્યા અને માણસખાઉ જંગલી માનવોની દાઢ પણ એમને જોઈને સળવળી હતી. ઈશ્વરકૃપાથી અને અડગ આત્મવિશ્વાસથી એ બધા કટોકટીના પ્રસંગોને પાર ઉતાર્યા. કુદરતી વિટંબણા અને વ્યાપારની ચઢતી પડતી પણ માનવના અદમ્ય પૌરૂષની તેમણે પોતાના જીવન દ્વારા પ્રતીતિ કરાવી. જ્યાં સભ્યતાનું નામ નિશાન ન હતું ત્યાં શ્રી આપાસાહેબ પંત કહે છે તેમ ‘એક નૂતન પ્ર-ઔદ્યોગિક સભ્યતાનો યુગ પ્રગટાવ્યો.’ શ્રી નાનજીભાઈએ પૂર્વ આફ્રિકાની ધરતીને અનન્યભાવથી આરાધી અને એ જ ધરતીએ એમને એટલાજ અનન્યભાવથી અનંત હાથોએ આપ્યું. મળ્યું તેનો સંગ્રહ ન કર્યો પણ માતૃભૂમિ અને કર્મદાત્રીભૂમિના વિકાસ અર્થે મેળવ્યું તે વાપર્યું. યજ્ઞભાવનાનો આવો આરાધ ભાગ્યેજ અન્યત્ર પ્રગટ થયેલો હશે. પૂર્વ આફ્રિકામાં, નર્સરી સ્કૂલ, આર્યકન્યા ગર્લ્સ હાઇસ્કૂલ, લાઇબ્રેરી, ટાઉનહોલ, નગર– ઉદ્યાનો, આર્યસમાજ મંદિરો, મહિલામંડળ ભવનોની સ્થાપના સાથે ત્યાંની નાગરિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓને એમણે હૃદયપૂર્વક આપ્યું અને સતત ઉપાર્જનશીલ છતાં અખંડ અર્પણશીલ જીવન કેવું હોઈ શકે તેનો મૂક પણ પ્રત્યક્ષ સંદેશ આજે પણ સૌના હૃદયમાં અંક્તિ છે. નૈરોબીમાં, કેન્યાની ભૂમિ ઉપર, જ્યાં રાગદ્વેષનો દાવાનલ પ્રજ્જવલતો હતો, ત્યાં જ નૈરોબીમાં સર્વજાતિઓની એક્તાના પ્રતીક રૂપ નૂતન આફ્રિકાના ઘડવૈયા તૈયાર કરવા મહાત્માગાંધી મેમોરિયલ એકેડમી રચવાનો શ્રી નાનજીભાઈએ સંકલ્પ કર્યો. તે માટેની સમિતિ નીમી. ભારતિયોને ઢંઢોળ્યા. ભારત સરકારનો સંપર્ક સાધ્યો. કેન્યા ૮૯૩ કોલોનિઅલ ઓફિસે પણ આમાં સક્રીય પાઠ ભજવ્યો. એક વિશાળ ટેક્નિકલ કોલેજમાં મહાત્મા ગાંધી મેમોરિયલ એકેડેમીની વીંગ રચાઈ. તેમાં અહિંસા અને સત્યના પયગંબર મહાત્મા ગાંધીજીની સંપૂર્ણ માનવકદની કાંસ્ય પ્રતિમા મૂકાઈ અને આ એકેડમી તથા પ્રતિમાનું ઉદ્ઘાટન અને અનાવરણ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જેવા જગવિખ્યાત ફિલસૂફ અને રાજપુરુષને હસ્તે થયું. આ પ્રસંગ ઊજવાયા પછી થોડાક જ વર્ષો બાદ, એશિયાના દેશોની માફક પૂર્વ આફ્રિકાના પ્રદેશો પણ એક પછી એક સ્વાધીન થયા અને એશિયા અને આફ્રિકાએ મુક્તિનો પ્રથમ શ્વાસ લીધો. શ્રી નાનજીભાઈ પોતાની જન્મભૂમિ માટે પણ સમર્પિત હતા. યુરોપની મુસાફરી, ભારતની સ્વાતંત્ર્યસંગ્રામની ચળવળ, સ્વામી દયાનંદજીની વિચારધારા તથા મહાત્મા ગાંધીજીના સંપર્કે નાનજી શેઠના માત્ર ચાર ચોપડીના ભણતરને જીવનના પૂર્ણ ઘડતર તરફ વાળવા માંડ્યું. પરિણામે તેમનામાં એક સંસ્કૃતિ પ્રેમી કેળવણીકાર સાકાર થયો. પુત્ર-પુત્રીના સમાન સંસ્કાર, સ્ત્રીને પણ વેદ ભણવાનો અધિકાર, જાતિ-પાંતિના ભેદભાવ વિનાનો સમાજ, છૂતાછૂત અને ધર્મના આડંબરોથી મુક્ત એવી ઋષિ પ્રણાલીના સાક્ષાત્કાર સમી સ્વામી દયાનંદ પ્રેરિત માનવતાના સનાતન મૂલ્યોને સાચવતી ગુરુકુલીય શિક્ષા પદ્ધતિ તરફ શ્રી નાનજીભાઈ તેમજ તેમના સાચાં સંગાથિની સંસ્કારમૂર્તિ શ્રીમતી સંતોકબાને આકર્ષણ જાગ્યું અને પુત્રી સવિતાને પોતાના જ કુટુંબની બીજી ચાર કન્યાઓ સાથે વડોદરાના આર્ય કન્યા મહાવિદ્યાલયમાં ભણવા મોકલાવી આપી. અડધી સદી પહેલાં આભડછેટનું ભૂત માનવીના લોહીમાં હતું ત્યારે શ્રી નાનજીભાઈએ ૧૯૩૬માં પોરબંદરમાં આર્યકન્યા ગુરુકુલનો પાયો એક હરિજન બાળાના હસ્તે નખાવી અસ્પૃશ્યતાનિવારણની દિશામાં સાહસિક પગલું ભરીને એક સમાજસુધારક તરીકેના તેમના જીવનનું અનોખું દર્શન કરાવ્યું. આર્ય પ્રણાલીના જ્ઞાન વિજ્ઞાનનો વર્તમાન શિક્ષા પદ્ધતિ સાથેનો સમન્વય એ આ ગુરુકુલની વિશેષતા છે. છેલ્લાં ૬૫ વર્ષોમાં પચ્ચીસેક હજાર કન્યાઓ આ ગુરુકુલમાંથી ધર્મમય શિક્ષણ અને વિશુદ્ધ ભારતીય સંસ્કૃતિનાં પાન કરીને દેશ વિદેશમાં સંસ્કાર દીવડીઓ થઈને વસે છે. શ્રી નાનજીભાઈનો રાષ્ટ્રપ્રેમ પણ અનન્ય હતો. ૧૯૨૭માં ગાંધીજી છેલ્લી વખત પોરબંદર, કાઠિયાવાડ રાજકીય પરિષદની બેઠકમાં આવ્યા ત્યારે બ્રિટિશ સરકારના રોષની પરવા કર્યા વિના મહારાણા મિલના મકાનમાં જ આ પરિષદ ભરાઈ હતી. તે વાત નાનજીભાઈની રાષ્ટ્રીય ભાવનાના રંગની ઝલક દર્શાવે છે. ભારતને સ્વતંત્રતા મળી. સૌરાષ્ટ્રનું એકથૂ થયું. આ નવા જ રાજ્યના મંત્રીમંડળ સમક્ષ એક સમસ્યા ખડી થઈ! સૌરાષ્ટ્રમાં પૂરતું અનાજ તો પાકતું ન હતું. પરપ્રાંતમાંથી મંગાવવું પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ ! રાજ્યની તિજોરી સાવ ખાલી ! આવા ઊગતા રાજ્યને પૈસા ધીરી કોણ અનાજ Page #904 -------------------------------------------------------------------------- ________________ ૮૯૪ ધન્ય ધરા આપે? અને આપે તોય એમાં સૌરાષ્ટ્રવાસીઓ અને સૌરાષ્ટ્ર રાજ્યની તેમનો હાથ પહોંચ્યો છે, ત્યાં ત્યાં તેમણે આપ્યું છે. મંદિરો બંધાવ્યાં પ્રતિષ્ઠા શી? સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય છે ને મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરેલો છે. દેવવિહીન દેવસ્થાનોમાં ઢેબરની વિનંતીથી પળવારમાં જ શ્રી નાનજીભાઈએ સૌરાષ્ટ્ર રાજ્યની દેવભૂમિઓની સ્થાપના કરેલી છે. ગંગામૈયાને કાંઠે અને અન્ય પવિત્ર પ્રતિષ્ઠા સાચવવા રૂપિયા ત્રીસ લાખ ગણી આપ્યા. સૌરાષ્ટ્રમાં ધાન્ય યાત્રાસ્થળોમાં ઘાટો અને સુરક્ષિત સ્નાનઘરો બંધાવ્યાં. ભદ્રસમાજને ભેગું થયું અને સૌરાષ્ટ્રવાસીઓએ નિરાંતનો શ્વાસ લીધો. આવી હતી આપ્યું. ગ્રામસમાજને આપ્યું. કાળે દુકાળે, ઉત્સવો અને રાષ્ટ્રકાર્યમાં, શ્રી નાનજીભાઈની કર્તવ્યનિષ્ઠા. નગરજન અને ગ્રામજનોની પડખે હંમેશાં ઊભા રહ્યા. શ્રી નાનજીભાઈ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના સંરક્ષક ભૂતપૂર્વ બ્રિટિશ સરકારે યુગાન્ડામાં કરેલાં વિશિષ્ટ કાર્યો માટે અને સુધારક હતા. મહર્ષિ દયાનંદ અને પૂજ્ય ગાંધીજીના જીવનમાંથી શ્રી નાનજીભાઈને ‘એમ.બી.ઈ.'નાખિતાબથી નવાજ્યા. પોરબંદરના પ્રેરણા લઈ હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મનો ઉદ્ધાર કરવામાં એમણે રાજવી શ્રી નટવરસિંહજીએ તેમને “રાજરત્ન” ઇલ્કાબથી વિભૂષિત હૃદયપૂર્વક ભાગ ભજવ્યો હતો. આપણી સાદી, અબૂધ પણ પવિત્ર કરેલ અને નવાનગર સંસ્થાએ “ઓર્ડર ઓફ મેરિટ'થી સમ્માન કરેલ. જીવન ગાળતી નારીઓના ઉત્થાન અર્થે પોતાની શક્તિનો ઉત્તમાંશ પૂ.કાકાસાહેબ કાલેલકરે શ્રી નાનજીભાઈને “ધર્મરત્ન' તરીકે ઉદબોધીને અર્યો અને માતૃશક્તિનાં શિક્ષણ, ઉત્થાન અને સંરક્ષણના કાર્યમાં એમની ધર્મનિષ્ઠા તથા ભારતીય સંસ્કૃતિ અને નારી શિક્ષણના કાર્યને અનન્ય ભાવે તેઓ લાગી ગયા હતા. ઉદ્યોગો વધતા ગયા. અર્થની ઊમિસભર એજલિ આપેલી. છોળો ઊછળવા લાગી, પરંતુ તેમણે સ્વીકારેલાં જીવનમૂલ્યો કે સેવા- શ્રી નાનજીભાઈ સાદગીના તો ઋષિજન હતા. સાદી ભાષા, કાર્યોમાંથી ક્યારેય ન વિચલિત થયા. ઊલટી એમની કર્મવૃત્તિ અને સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદું ભોજન અને ઉચ્ચ આચારવિચાર દાનશીલતા ઉત્તરોત્તર પ્રબળ થતાં ગયાં. એમણે આર્યકન્યા ગુરુકુલને એમના જીવનનાં પંચશીલ' હતાં. ટાઢ અને તડકે, અંધારે ને અજવાળે મહિલા કોલેજ જેવી સંસ્થા આપીને આત્માના અમૃતથી ઊછેરી. પુણ્યમયી છાયા સમાં પૂજનિયા સંતોકબાને સથવારે, સંતપુરુષોને ભારતમંદિરની સ્થાપના દ્વારા ભારતમાતા અને તેનાંવરેણ્ય સંતાનોએ આવકાર્યા, રાષ્ટ્રપુરુષોનો સત્કાર કર્યો, રાજા-મહારાજા સાથે ફર્યા, - ઋષિકલ્પ પુરુષોએ અને સન્નારીઓએ જે સંસ્કૃતિનું સર્જન કર્યું તેને છતાં પોતે જે ગ્રામસમાજમાં ઊછર્યા હતા, જેમની સાથે કિશોરવિનમ્રપણે પ્રેરક અર્થ આપ્યો. ‘તારામંદિરની રચના કરી વિજ્ઞાન અવસ્થાનો નિર્મળ આનંદ માણ્યો હતો, તે ગ્રામજનોને, ખેડૂતોને, અને ઉદ્યોગયુગના પુરસ્કર્તા મહામાત્ય પંડિત જવાહરલાલ નહેરુની સામાન્યજનને તેઓ કદી ન ભૂલ્યા. સ્મૃતિને મૂર્ત કરી. “મહર્ષિ વિજ્ઞાન મહાવિદ્યાલય'નું ભવ્ય સર્જન કરીને આમ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં કેવળ ચાર ચોપડીનો ભારતીય સંસ્કૃતિએ ભાળેલું ઋષિઋણ અનન્ય ભાવે ચૂકવ્યું. ગુજરાતી અભ્યાસ કર્યા છતાં પ્રખર પરિશ્રમ અને આત્મશ્રદ્ધાથી એ - પોરબંદરમાં પૂજ્ય ગાંધીજીના જન્મસ્થળને સ્મારકરૂપે આકાર યુગમાં અનન્ય એવી સાહસિકતાથી જીવન ખેડીને જનતા જનાર્દન આપી કીર્તિમંદિરના સર્જન દ્વારા શ્રી નાનજીભાઈએ પોરબંદરને તેમજ ભદ્રપુરુષોનું સમ્માન પામેલા શ્રી નાનજીભાઈએ તૈત્તિરીય જગવિખ્યાત બનાવેલ છે. ગાંધીજીનાં ૭૯ વર્ષના જીવનને લક્ષમાં ઉપનિષદનું શ્રુતિવચન સાર્થક કરી બતાવ્યું. અઢળક લક્ષ્મીના સ્વામી રાખી ૭૯ ફૂટની ઊંચાઈ ધરાવતું આ કલાત્મક કીર્તિમંદિર દેશ હોવા છતાં કરોડો રૂપિયા લોકોપયોગી પ્રવૃત્તિઓ માટે ન્યોચ્છાવર વિદેશના પર્યટકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. મુંબઈ જેવા કરી મહાત્મા ગાંધીની ‘ટ્રસ્ટીશીપ’ની ભાવનાને સાકાર કરી. પચરંગી નગરમાં બૃહદ ભારતીય સમાજે એમના આ કાર્ય પ્રત્યે અને આમ ૮૨ વર્ષની સભર, સ્મરણીય અને અર્પણશીલ સભાવ પ્રદર્શિત કરીને તેનું નામ “શ્રી નાનજી કાલીદાસ મહેતા જીવનયાત્રાનો અન્ન આવ્યો. મહેતા પરિવારનું એક વટવૃક્ષ વિકસાવી, ઇન્ટરનેશનલ હાઉસ” રાખ્યું. આ તો મોટી ઘટનાઓની વાત થઈ, પુરુષાર્થ અને પરમાર્થનો આ વિરાટ વડલો તા. ૨૫-૮-૧૯૬૯ના પણ એવા બીજા પણ અગત્યના બનાવોની તો એક મોટી તપસીલ દિને સવારે ૯-૪૫ કલાકે અનંતની સફરે ઊપડી ગયો. પુણ્યભૂમિમાં કરવી પડે! ગામડામાં કુમારશાળા શરૂ કરવી છે : મળો દિવસો સુધી આંસુનાં તોરણ બંધાયાં હતાં. અનેક મહાનુભાવોએ નાનજીભાઈને. કન્યાશાળાનું મકાન બાંધવું છે પહોંચી નાનજીભાઈ આ વિભૂતિને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી. જેમણે કેવળ એમનું નામ પાસે. તિલક સ્વરાજભંડોળની સૌરાષ્ટ્રની ઝોળી અધૂરી રહે છે : કશી જ સાંભળ્યું હતું એવી ગ્રામનારીઓએ “ધરમનો થાંભલો ખરી પડ્યોફિકર નહીં, નાનજીભાઈ તો પડખે ઊભા છે ને! નારી છાત્રાલય ગરીબોનો બેલી ગયો” એમ કહેતાં વેત ક્રૂસકે ધ્રુસકે રડી પડીને સ્થાપવું છે ! એમની સ્ત્રી શિક્ષણની ભાવના મદદે ચડે છે. ધર્મની. હૃદયવેધક ભાષામાં અંજલિ અર્પી. સંસ્કૃતિની, સમાજની ધોરી નસ સમી કોઈ સંસ્થાને ઉગારવી હોય, શ્રી નાનજીભાઈનું જીવન એશિયા અને આફ્રિકા ખંડના જિવાડવી હોય કે નવી સ્થાપવી હોય તો નાનજીભાઈની લક્ષ્મી એનું નિવાસીઓના ચાહક તરીકે બંને ખંડોની યશોગાથામાં વર્ષો સુધી ઉદાર અર્પણ કરવાને હંમેશાં તત્પર હોય છે. ભારતમાં જ્યાં જ્યાં ઓજસપૂર્ણ રીતે ચમકતું અને દમકતું રહેશે. Jain Education Intemational cation International Page #905 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૯૫ માનવસેવાના મશાલચી ઉદારચરિત દાનવીર : અનેક સંસ્થાઓના પ્રેરક અને માર્ગદર્શક શ્રી ગૌતમભાઈ ચિમનલાલ શાહ ઊંડી દેશદાઝ અને વ્યવહાર પટુતાને લીધે તેમના વ્યક્તિત્વની આગવી પ્રતિભા અંકિત થતી રહી. ધનસંપત્તિના સ્વામી બનવા છતાં સંપત્તિનો આડંબર આ પરિવારમાં જોવા ન મળ્યો. તેમના મોટાભાઈ શ્રી મગનભાઈ પોપટલાલ શાહના ટ્રસ્ટ અને પરિવારના દાનથી ઘાટકોપરમાં વિશાળ સર્વોદય હોસ્પિટલની સ્થાપના થઈ, જ્યાં અત્યંત રાહતદરે મેડિકલ સેવા પૂરી પાડવામાં આવે છે, જે સંપૂર્ણપણે માનવતાની બુનિયાદને વરેલી છે. ઘર્મ, જ્ઞાતિ, રાય કે રંક કોઈપણ જાતના ભેદભાવ વિના બધી જ સામાજિક સેવા પૂરી પાડવામાં આવે છે. અન્ય માનવીય અને આધ્યાત્મિક પ્રવૃતિઓનું પણ સુંદર આયોજન થયેલું છે. હોસ્પિટલની વિશાળ જગ્યામાં જૈન તથા હિન્દુ મંદિર, ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારા અને સ્વામિનારાયણ મંદિરનાં સંકુલો ઊભાં થવાથી સર્વધર્મ સમભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉપરાંત શિરમોર સમી હોસ્પિટલના પ્રાંગણમાં સેકંડો માણસોને સમાવી શકાય તેવા વિશાળ કોમ્યુનિટી હોલનું પણ નિમણિ થયેલ છે. આ હોસ્પિટલ-મેનેજમેન્ટ કોઈપણ પ્રકારનું દાન સ્વીકારતું નથી. આ એક મોટી સિદ્ધિ છે. આજસુધી આ સંકુલની દેખરેખ અને સારસંભાળ શ્રી ગૌતમભાઈના પિતરાઈ શ્રી કાન્તિભાઈ સંભાળતા પણ કાન્તિભાઈના સ્વર્ગવાસ પછી શ્રી કુસુમબહેન કાન્તિભાઈ શ્રીમતી ક્ષમાબહેન અને તેમનાં કુટુંબીજનો આ ભારે મોટી જવાબદારી વહન કરી રહ્યાં છે. માનવીની કનૃત્વશકિત જ્યારે જાગી ઊઠે છે ત્યારે સત્તા, સુખ અને સંપત્તિનો વ્યામોહ ત્યજીને પોતાના કનૃત્વ દ્વારા સેવાધર્મની પ્રેરક સુવાસ ફેલાવીને જીવનની ચિરંતન યશકલગી બની રહે છે. કિરતારની કૃપાનું દર્શન તેમને કાયમ થઈ જાય છે. આ પરિવારે સેવાકાર્યનો પ્રગટાવેલો પ્રદીપ ઇતિહાસમાં અનન્ય બની રહેશે. સ્વસ્થ અને સ્થિર જીવન માટેની શિસ્તનો ગુણ શ્રી ગૌતમભાઈએ, ઉમદા પરિવારમાં જન્મ્યા હોવાથી પિતા પાસેથી આ ગુણ મેળવી તેને કેળવ્યો. પિતાશ્રીએ સેવાધર્મની ઊભી કરેલ પગદંડી ઉપર ચાલીને પિતાના આદર્શો અને સિદ્ધાંતોને અનુસરીને અમદાવાદમાં સર્વોદય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની ઉમદા આશય સાથે સ્થાપના કરી, જેને સમાજમાં સારો આવકાર મળ્યો. આ ટ્રસ્ટની સમાજસેવા પ્રવૃત્તિઓ ખરેખર નોંધનીય પરમાર્થ, પ્રારબ્ધ અને પુરુષાર્થના ત્રિવેણી સંગમના બળે લક્ષમી સંપાદન કર્યા પછી લક્ષ્મીના વ્યામોહમાં ન પડતાં નિરાભિમાનપણે કીર્તિની કોઈપણ જાતની ખેવના કર્યા વગર જેઓ સમાજહિત અર્થે લક્ષ્મીનો સદવ્યય કરે છે તેમનું જીવન ધન્ય ધન્ય બની જાય છે. શ્રી ગૌતમભાઈ આવી જ એક કર્મશીલ અને વિચક્ષણ પ્રતિભા છે. ધન્યભાગી પિતાશ્રી શ્રી ચિમનભાઈ પી. શાહ ચુસ્ત ગાંધીવાદી, તેજસ્વી બુદ્ધિપ્રભા ધરાવતા પ્રખર સ્વાતંત્ર્યસેનાની, કર્તવ્યનિષ્ઠ સમાજસેવક અને માનવતાવાદી અભિયાનમાં દાનપરોપકાર વગેરે સેવાઓમાં હંમેશાં સમર્પિત હતા. શ્રી ગૌતમભાઈને આવા કેટલાક વિશિષ્ઠ સગુણો પિતા પાસેથી વારસામાં મળ્યા. પિતાશ્રી રાજકીય અગ્રણી અને સામાજિક નેતા હતા. નગરપાલિકાના પ્રથમ પ્રમુખ હતા અને ઘાટકોપર મુંબઈ કોંગ્રેસ કમિટીના વર્ષો સુધી પ્રમુખ તરીકે સેવા બજાવી. પરિવારને જીવતર જીવવાની જડીબુટ્ટી બતાવી ૧૯૪૭માં આઝાદી મળ્યા પછી તેમણે બધાજ હોદાઓ ઉપરથી રાજીનામું આપી પૂરો સમય જરૂરિયાતમંદ ગરીબોની સામાજિક સેવામાં આપવાનો દઢ સંકલ્પ કર્યો અને તે રીતે અમલમાં મૂક્યો. તેમની Jain Education Intemational www.janeibe Page #906 -------------------------------------------------------------------------- ________________ ૮૯૬ ધન્ય ધરા છે. જરૂરિયાતવાળા ગરીબ પરિવારોને દવા, અનાજ, યોજનાશક્તિએ સમાજના બધા જ વર્ગોમાં ઉમદા છાપ ઊભી બિમારોને આર્થિક સહાય તથા ઓપરેશન વગેરેમાં મદદરૂપ કરી છે. તેમના વિચારવલોણામાંથી આપણને જરૂર નવનીત બને છે. આ ટ્રસ્ટ દ્વારા લોકહિતાર્થનાં અનેક કાર્યો ઉપરાંત સાંપડશે. આ ટ્રસ્ટે કરુણા ટ્રસ્ટ અને શંખેશ્વરતીર્થને રોટરી આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને જીવનપંથ સજાવનાર ઇન્ટરનેશનલ દ્વારા મોડર્ન એબ્યુલન્સ પણ અર્પણ કરેલ છે, શ્રી ગૌતમભાઈએ ૧૯૮૭માં અમદાવાદમાં રોટરી ક્લબની જે પ્રશંસાપાત્ર છે. સ્થાપના કરી અને તેના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ બન્યા. તેમની બિમાર જૈન સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ ભાવથી આગેવાની નીચે રોટરી ક્લબે કેટલાક પ્રોજેક્ટો પણ હાથ ધર્યા અમદાવાદમાં વૈયાવચ્ચ ઉપાશ્રય કર્યો. આવાસ અને જ્યાં અને તે બદલ ક્લબને કેનેડાનો “ગ્રીનિંગ અમદાવાદ' એવોર્ડ દવાની પણ વ્યવસ્થા થાય છે. આ છે માનવચેતનાની સાચી અને શ્રી ગૌતમભાઈને “વૃક્ષ સાથી' એવોર્ડ મળ્યા. દુષ્કાળ સુગંધ. હાલમાં ત્યાં પ. પૂ. સાધ્વીજી મહારાજ સાહેબો પીડિતો માટે તેમણે પાણી અને ખોરાક પૂરાં પાડવામાં ઘણી બિરાજમાન છે. મહેનત લીધી હતી. આમ તેમની સંનિષ્ઠ સેવાઓ અને ઉત્તર ગુજરાતના વડાલીમાં પ.પૂ. શ્રી આનંદઘનજી દેણગીઓ અવિસ્મરણીય બન્યાં છે. મન ભરીને માણવા જેવા મ.સા.ની પ્રેરણા અને સમાજની સહાયથી ૨૦૦૦ વર્ષમાં સમાજનું નિર્માણ આવા પુણ્યવંતા હાથોથી જ થતું હોય છે. જૂની જૈન પ્રતિમાઓ જે સુંદર આરસમાં જમીનમાં દટાયેલી અમદાવાદમાં જ્યારે કમાન્ડર જનરલ દયાલ ૧૧મી હતી તે બહાર કઢાવી મંદિરમાં પુનઃ સ્થાપન કરાવવાનું બટાલિયન સંભાળતા હતા ત્યારે લશ્કરના “વિધવા કલ્યાણ ભગીરથ આયોજન પણ હાથ ધર્યું અને આજે વટપલ્લી પાસે સંગઠનને તેમણે ઘણી મદદ કરેલી. તેઓશ્રી પોલિયો નાબૂદી ખૂબ જ સુંદર દેરાસર બધી સગવડો સાથે ખૂબ જ જાણીતું માટે કાર્યરત રોટરી ફાઉન્ડેશનના મુખ્ય દાતા છે. બન્યું છે. વિવિધ કાર્યોમાં અપાતાં આવાં યોગદાનની એક વખતના ગુજરાતના ગવર્નર શ્રી સુંદરસિંહ સમરસતા વિરલ વ્યક્તિના જીવનમાં જ સંભવી શકે. ભંડારીજીએ ૨૦૦૨ની સાલમાં રોટરીના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ શ્રી ગૌતમભાઈ કાયદો અને ન્યાયના પણ ચુસ્ત તરીકે ૨૫ વર્ષ પૂરાં કરવા બદલ તેમજ આંતરરાષ્ટ્રીય હિમાયતી છે. આ હેતુ સાથે જરૂરિયાતમંદને ન્યાય અપાવવા રોટરીની ચાર મુખ્ય સિદ્ધાંતોનું મહત્ત્વનું યોગદાન આપવા હાઇકોર્ટની કાયદાકીય સેવા સમિતિના સભ્ય બન્યા અને બદલ શ્રી ગૌતમભાઈને એવોર્ડથી સમ્માનિત કર્યા. ગુજરાત રાજ્ય લિગલ લિટરસી મિશનના પબ્લિક રિલેશન શ્રી ગૌતમભાઈએ રોટરી આંતરરાષ્ટ્રીય શતાબ્દીની પાંખના કન્વીનર (સંગઠક) બન્યા. તેમણે અમદાવાદ, મુંબઈ ક્લબની ઉજવણી વખતે પાંચ એબ્યુલન્સ અને દસ ડૉક્ટરની અને સુરતમાં ડી.આર.ટી.ના ઘણા કેઇસીઝનું સફળ સંચાલન છ મહિના માટે સેવાકાર્ય વ્યવસ્થા કરી આપી. રસના રોટરી કર્યું. રાષ્ટ્રીયકૃત બેન્કો અને ડેટા રિકવરી ટ્રિબ્યુનલચીફ દ્વારા શતાબ્દી યાત્રાને ગુજરાતના ગવર્નરે સલામી આપી. તેમના તેમની સરાહના કરવામાં આવી. તેઓ શરૂઆતથી જ ગુજરાત સર્વોદય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલી દવાનું વિતરણ રાજ્ય કાયદાકીય સમિતિની લિગલ ક્લિનિક, કે જે કરવામાં આવ્યું. તેમને રોટરી ઇન્ટરનેશનલ તરફથી અમદાવાદમાં શાહીબાગ ખાતે ચાલે છે તેની સાથે સંકળાયેલા કમીટમેન્ટ ટુ સર્વિસનો ઉચ્ચ એવોર્ડ એનાયત કરવામાં છે અને લોકોને ન્યાય મળી રહે તેવા સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. આવ્યો. છત્તીસગઢના ગવર્નરે તેમની પ્રશંસા કરી. આમ શ્રી માનવતાનું મધુર ગુંજન અહીં સંભળાયા કરે છે. ગૌતમભાઈના ઉદારચરિત જીવનમાં અનેક પાસાંઓએ તેમને આ એકમ વિના મૂલ્ય સમાજના કચડાયેલા વર્ગના પ્રતિષ્ઠાના ઉચ્ચતમ શિખર ઉપર મૂકી દીધા છે. સામાજિક કેઇસીઝ હાથ ધરે છે. તેમની કાયદાકીય સભાનતા સાથે સેવા ઉપરાંત શ્રી ગૌતમભાઈ ધંધાના ક્ષેત્રે પણ એટલા જ સક્રિય સેવા આપી રહ્યા છે. ધરતીકંપ વખતે ગુજરાત લિગલ જાણીતા છે. ટેક્સટાઇલમાં તેઓ પચાસ વર્ષનો બહોળો ઓથોરિટીના કેમ્પમાં તેમણે અનન્ય સેવા બજાવી હતી. શ્રી અનુભવ ધરાવે છે. તેઓ ટેક્સટાઇલ કમિટીના ચેરમેન, કોગૌતમભાઈની માનવતાવાદી ભાવના અને સમાજના નીચલા ચેરમેન અને સીઆઈઆઈ દ્વારા રચાયેલ સુરત ખાતે ગાર્ડેક્ષ થરને તેમજ પીડિતોને સહાયરૂપ થવાની સચોટ માર્ટના ચેરમેન રહી ચૂક્યા છે. ગુજરાતના ઘણાં ડેલિગેશનનું Jain Education Intemational Page #907 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પરદેશોમાં તેમણે પ્રતિનિધિત્વ કરેલું છે. તેઓ વર્ષોથી અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડ. રિસર્ચ એસોસિએશનના એડવાઇઝર રહ્યા છે. યુનિયન મિનિસ્ટર ઓફ ટેક્સટાઇલે તેમના પ્રદાનની કદર કરી હતી. વ્યવસાયનું કુશળતાપૂર્વક સંચાલન કરવાની સાથે આગવી દીર્ઘદૃષ્ટિથી દેશપરદેશમાં વેપારવાણિજ્ય ક્ષેત્રે શ્રી ગૌતમભાઈ અનેક ઔદ્યોગિક એકમો સાથે વર્ષોથી સંકળાયેલા છે અને આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવે છે. તેમનું સાગર ગ્રુપ અને સુઝલોન ગ્રુપમાં મહત્ત્વનું પ્રદાન છે. તેમને ફાઇબર મેન ઓફ ઇન્ડિયાનો ગોલ્ડ મેડલ મળેલ છે. પંચોતેર વર્ષે ધંધાની બધી જવાબદારી તેમના પુત્ર શ્રી પ્રિયેશભાઈ શાહને સોંપી સામાજિક, ધાર્મિક સંસ્થાઓના સહયોગથી તેઓ પરોપકાર અને માનવસેવાનાં કાર્યો કરે છે. શ્રી ગૌતમભાઈના ઉદ્યોગપતિઓ અને વ્યાપારી સંગઠનો સાથેના સુમેળભર્યા અંગત સંબંધોને કારણે પછી ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ ટીપનીસજીએ એમને માનદ્ ભારતીય વાયુસેનાની જરૂરિયાતો માટેના સેમિનારના આયોજન માટેની સેવા સોંપી. શ્રી ગૌતમભાઈ સાથે શ્રી હસમુખભાઈ અઢિયા જીઆઈઆઈસીના પ્રમુખ અને સીડબીના પ્રમુખના સહકાર અને સહયોગથી સેમિનારમાં સફળતાપૂર્વક ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ અને વાયુસેનાના ઉચ્ચ ઓફિસરોએ હાજરી આપી, જેનો અદ્ભુત પ્રતિભાવ સાંપડ્યો અને તેઓને ભારતીય વાયુસેના દ્વારા પારિતોષિક પણ આપવામાં આવ્યું. પોતાનાં જ બાળકો દ્વારા ત્યજાયેલાં અગર અસહાય વયોવૃદ્ધ નાગરિકો પ્રત્યે હમદર્દી અને નિસ્વાર્થ પરાયણતાને કારણે શ્રી ગૌતમભાઈને એક વૃદ્ધાશ્રમ પાંચ બેડની હૉસ્પિટલ સાથે, એક ટ્રેઇનીંગ સેન્ટર જ્યાં અભણ યુવાન-યુવતીઓને સ્વરોજગાર માટે ટ્રેઈનીંગ અપાય તથા કેન્સર, થેલીસિમીયા, એઈડ્સ જેવા ગંભીર રોગો માટે એક રીસર્ચ સેન્ટર અને એક ઓફિસ બિલ્ડિંગ તદ્દન અદ્યતન અને સંપૂર્ણ કોમ્પ્લેક્સ એરકન્ડિશન બનાવાની એક પ્રપોઝલ શ્રી ગૌતમભાઈએ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાંચ અમદાવાદ. જેમની પાસે આશરે આશ્રમ રોડ અમદાવાદ ૫૨ ૪૫૦૦ મીટર જમીન તેમને આપી છે. અને ગૌતમભાઈના સહયોગી અને જાણીતા સુઝલોન એનર્જી લિ. ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટરે આ સંપૂર્ણ કોપ્લેક્સ ઊભો કરવા રૂપિયા સાત કરોડ આપવાની પણ શ્રી ગૌતમભાઈને ઓફર કરી છે. આ ૮૯ બાત હાલમાં રેડક્રોસ ગુજરાતના પ્રમુખ માનનીય ગુજરાતના ગવર્નર સાહેબ સાથે વિચારણા થઈ રહી છે. અને જો આ પ્રોજેટ મંજૂર થાય તો એક અધ્યતન કોમ્પ્લેક્સ ઊભો કરવાની શ્રી ગૌતમભાઈની ઇચ્છા પૂરી થાય એવી ઈશ્વરને પ્રાર્થના. શ્રી ગૌતમભાઈને દિલ્હી ખાતે ‘રાજીવ ગાંધી શિરોમણિ એવોર્ડ' અને ઇન્દિરા ગાંધી સદ્ભાવના એવોર્ડ’ સ્વીકારવા આમંત્રણ મળ્યું હતું, પણ વિનિતભાવે તેમણે દિલ્હી જવાનું ટાળ્યું હતું. એંશી વર્ષે ઈશ્વરમાં અપાર આસ્થા સાથે માનવસેવાની તેમની પ્રવૃત્તિ અવિરતપણે ચાલુ છે અને તેમણે હાથ પર લીધેલ પ્રોજેક્ટ યોગ્ય રીતે પૂરો કર્યા પછી જ તેમને સાચો સંતોષ અને આનંદ પ્રાપ્ત થશે. શ્રી ગૌતમભાઈ પોતાના સ્વભાવમાં રહેલા પરોપકાર અને સમાજશ્રેયના મહાનગુણોનો પ્રકાશ પ્રસરાવે છે. શ્રી ગૌતમભાઈનાં તપ, તેજ અને સંકલ્પ-સંસિદ્ધિઓનો સમાજને વધુને વધુ લાભ મળે તે માટે જગતનિયંતા તેમને દીર્ઘાયુષ બક્ષે તેવી પ્રાર્થના છે. શ્રી ગૌતમભાઈનાં ધર્મપત્ની શ્રી જ્યોત્સનાબહેન મુંબઈ યુનિવર્સિટીના (M.A.) આજે શ્રી ગૌતમભાઈની સાથે દરેક કાર્યમાં સહકાર આપી રહ્યાં છે. તેમના પુત્ર શ્રી પ્રિયેશભાઈ શાહ આજે સાગરગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર બનીને દુનિયાભરની ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા છે. પચાસ ઉપરાંત પ્રોડ્યુસરોનું માર્કેટિંગ તથા એક્સપોર્ટઇમ્પોર્ટનું મોટું કામ કરે છે. સાગરગ્રુપને આજે અમેરિકન સરકારે ફોરચ્યુન ૫૦૦ કંપની ગુજરાતના લિસ્ટમાં કરેલ છે જે તેમની સિદ્ધિ બતાવે છે. શ્રીમતી જાનકી તેમનાં પુત્રવધૂ પણ આજે ઓફિસ મેનેજમેન્ટ અને ‘“ફિરદૌસ' બંગલામાં મહેમાનોનું સ્વાગત અને સરભરા કરી રહ્યા છે. તેમની પ્રપૌત્રી પૂજાબહેન આજે અમેરિકામાં ફાઇનાન્સ મેનેજમેન્ટનો કોર્સ કરી રહ્યાં છે અને પ્રપૌત્ર વારિપેણસાગર ફાઇનલ ઇયરમાં ભણી રહ્યા છે. ૮૧ વર્ષના શ્રી ગૌતમભાઈ આજે પણ એક યુવાનને શોભે તેવી પ્રતિભા સાથે ખૂબ જ અંતરથી સમાજસેવા કરી રહ્યા છે. ધન્યવાદ. Page #908 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮ ધન્ય ધરા સ્વપ્નદ્રષ્ટા : આંધતા આગેવાન મંડળના મેનેજિંગ ટ્રસ્ટી, સર્વોદય પ્રચાર ટ્રસ્ટ, ગાંધી જ્ઞાન મંદિરના ઉધોગપતિ ચેરમેન, સર્વોદય ટ્રસ્ટ કસ્તુરબા નેચર ક્યોર હોસ્પિટલના પ્રમુખ, સાઉથ ઇન્ડિયા કચ્છી વિશા ઓશવાલ એકમના પ્રમુખ, ભારતની શ્રી ધીરજલાલ ટોકરશી કાપડિયા પહેલી ટી.એલ. કાપડિયા આઇ બેન્કના પ્રમુખ, અનાથાશ્રમ, કચ્છી સમાજના વિખ્યાત ઉદ્યોગપતિ તથા ધની એવા શ્રી મહાવીર હોસ્પિટલ, મંદિરો અને બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે ટોકરશીભાઈ લાલજી કાપડિયા અને માતા શ્રીમતી અમૃતબહેનનાં ફરજ નિભાવી રહ્યા છે. અમદાવાદની બાજુમાં સરદારનગર પ્રથમ સંતાન “શ્રી ધીરજભાઈનો જન્મ બર્માના નાનકડા શહેર ડેવલપમેન્ટ કોર્પોરેશનના ડાયરેક્ટર તથા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. • મોલમીનમાં ૭મી ઓગષ્ટ ૧૯૩૮ના થયેલ. આજે ૬૨ વર્ષની આમ દરેક પ્રકારની સેવા સમાજની ૩૦ સંસ્થાઓ સાથે આયુમાં પણ જો તમે ધીરજભાઈને મળો તો ૨૫ વર્ષના યુવાનના જોડાઈ તેને પ્રગતિશીલ બનાવી છે. હાલમાં જ સ્પેશિયલ સ્કૂલથનગનાટ અને ૭૫ વર્ષના વૃદ્ધના પૈર્યનો જાણે ભેગો જ પરિચય મેન્ટલી રિટાયર્ડ, બાળકોની સંસ્થા ઊભી કરવામાં દરેક જાતનું થઈ જાય. ઉત્સાહ, ઉમંગથી ભરેલા એવા ધીરજભાઈની પહેલીજ પ્રોત્સાહન આપી સંસ્કૃતિ શિખર નામે ટ્રસ્ટ ચાલુ કરેલ છે. લાયન્સ મુલાકાતમાં તાજગીભરી મિત્રતાનો અનુભવ થયા વગર ન રહે. ક્લબમાં પ્રમુખ, ડેપ્યુ. ડિસ્ટ્રિક્ટ ગવર્નર બની રૂરલ કમિટીના ૨૧ દરેક નાના-મોટા કામમાં સંપૂર્ણ ચોક્સી જાણે જર્મન પરફેક્શન વરસથી ચેરમેન રહી તુમકન્ટા ગામડાને એડોપ્ટ કરી વિધવિધ આપને જોવા મળે. આવા યુવાન ધીરજભાઈને પ્રત્યક્ષ મળવું એ પ્રવૃત્તિ કરી ગામડાંને ખૂબ ઉપર લઈ આવી એક મિસાલ બનાવી એક લહાવો છે. છે કે શહેરમાં રહી ગામડાંને પણ નજરમાં રાખવું જોઈએ. આમ મુંબઈની પ્રખ્યાત માનનીય શ્રી કનૈયાલાલ મુનશીની અનેક શૈક્ષણિક, વૈદકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓને, પત્રી, સ્થાપિત શ્રી હંસરાજ મોરારજી પબ્લિક સ્કૂલમાં ૧૯૫૬માં પ્રથમ કચ્છ - હૈદ્રાબાદ તથા અન્ય સ્થળોએ પોતાની અમૂલ્ય ઉદાર વર્ગમાં મેટ્રિક પાસ થયા બાદ ઉચ્ચ અભ્યાસ બી.કોમ.ની સહાયતા આપે છે. આવા બહુમુખી પ્રતિભાયુક્ત એવા શ્રી હૈદ્રાબાદની ‘નિઝામ કોલેજ'માં પૂર્ણ કરી, એલ.એલ.બી.નો ધીરજભાઈ સાચે જ આપણા ગામ / સમાજ માટે એક ઉપલબ્ધિ અભ્યાસ અધવચ્ચે છોડીને આંધ્ર રાજ્યની લોખંડના સળિયા છે. બનાવતી પ્રમુખ ફેક્ટરી “આંધ્ર રી-રોલિંગ વર્કસ'ના મેનેજિંગ - ૫૦ વર્ષ સુધી રબ્બર ઇન્ડસ્ટ્રીઝને સતત પાર્ટનરની જવાબદારી ૨૪ વર્ષની યુવાન વયે સંભાળી. માલની ઉચ્ચ ગુણવત્તાના કારણે આખા દક્ષિણ ભારતમાં ડંકો વગાડનાર અને અથાગ સેવા આપનાર આ ફેક્ટરીના માલની ઘણાં વર્ષો સુધી મોટી માંગ જળવાઈ રહેલ. શ્રી શિવુભાઈ લાડિયા આંધ્ર રી-રોલિંગ વર્કસ'ને ઉચ્ચ ક્ષમતાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા આ ત૨ રાષ્ટ્રીય પ્રમાણિત “ટ્રાન્સ વર્લ્ડ ટ્રેડ ફેયર સિલેક્શન એવોર્ડ-૧૯૮૨' અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો. રી-રોલિંગ ઉદ્યોગ ઉપરાંત મટિરિયલ દ્વારા જાણીતા કાપડિયા ગ્રુપની તેલ-દાળની મિલો તથા વેપાર, કૃષિ વગેરે સર્વના જૈન ઉદ્યોગપતિ શ્રી સંચાલનમાં પણ શ્રી ધીરજભાઈનો મોટો ફાળો રહેલ છે. વિશેષ શિવુભાઈ વસનજી ‘બિલ્ડર' તરીકે તેમનું નામ ઉચ્ચ ક્વોલિટીના બાંધકામના કારણે લાઠિયાને બેંકોક મેડલ જાણીતું થયેલ છે. નાનાં-મોટાં સૌને ઉપયોગી એવાં આધુનિક એનાયત કરવામાં આવેલ મકાનોનું બાંધકામ એ તેમની વૃત્તિ તથા શોખ બન્ને છે. છેજ કારણ કે તેઓએ આવી બહુમુખી વેપારી પ્રતિભાની સાથે સાથે ધીરજભાઈ સતત ૫૦ વર્ષ સુધી રબ્બર અનેક સેવાકાર્યોમાં પણ પોતાના સમયનો સદુપયોગ કરી રહ્યા છે. ઇન્ડસ્ટ્રીઝ ને અથાગ સેવા પિતાશ્રી ટોકરશીભાઈનાં પદચિન્હો ઉપર ચાલતા આવતા આપનાર પ્રથમ જૈન તેઓશ્રીએ નિમ્ન હોદ્દાઓ / પદો સરળતાપૂર્વક સંભાળ્યાં છે. શ્રી ઉદ્યોગપતિ હતા. પૂર્વે ધીરજલાલભાઈએ ગુજરાતીઓની મુખ્ય સંસ્થા શ્રી ગુજરાતી આયાત અવેજીના ઉત્પાદન ક્ષેત્રની સિદ્ધિ બદલ પણ તેમનું પ્રગતિ સમાજના છેલ્લાં પાંચ વરસથી પ્રમુખ તરીકેની સેવા બજાવી ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માન થયેલું. તેઓએ, બોમ્બે સંસ્થાની પ્રવૃત્તિઓને ઘણો જ વેગ આપ્યો છે. બીજા બે પ્લોટો - ઇન્ડસ્ટ્રિઝ એસો.ના પ્રમુખપદે તથા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક જમીનની ખરીદી કરી નવી યોજનાઓ બનાવી છે. શ્રી કચ્છી મિત્ર એન્ડ રબ્બર, (યુ.કે.) ના ઉપપ્રમુખપદે રહીને આધુનિક રબ્બર Jain Education Intemational Page #909 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૯૯ ટેકનોલોજીને સંલગ્ન ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. ૬૦,૦૦૦નું દાન જાહેર કરી દરેક સંસ્થાને ઉપયોગી થવાની ઉપરાંત તેઓ બ્રહદ્ મુંબઈ સ્થા. જૈન મહાસંઘ, અખિલ ભાવના દર્શાવી તથા પેપર મિલ ઇન્ડસ્ટ્રિઝની જરૂરિયાત ભારતીય જે.સ્થા. જૈન સંઘ, વગેરેમાં ટ્રસ્ટી તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ સ્ટોનાઇટ, માઇક્રોરોટ, બ્લેકડાયમંડ, માઇક્રોમેઇટ તથા સીલરોલ આપી રહ્યા છે તથા ભગવાન મહાવીર ૨૬૦૦ જન્મ કલ્યાણક આ પાંચ આઇટમોનો રોલ દેશમાં સર્વ પ્રથમ બનાવવાનો યશ પ્રાપ્ત સમિતિના કાર્યકરી સભ્ય છે. અનેક ધાર્મિક, વૈદ્યકીય અને શૈક્ષણિક કર્યો. તેઓની ઔદ્યોગિક ક્ષેત્રે સતત વ્યસ્ત છતાં વતન મેંદરડા સંસ્થાઓમાં તેમના તરફથી દાન તથા માર્ગદર્શનનો પ્રવાહ સતત ગામને સતત નજરસમક્ષ રાખી ત્યાં ઘણાં લોકકલ્યાણનાં કાર્યો જેવાં મળતો રહ્યો છે. તેમના સુપુત્રી યોગેનભાઈ-સંજીવભાઈ અને કે લાઠિયા વસનજી-પરશોત્તમ હોસ્પિટલ તથા કન્યાશાળાનું આસિતભાઈએ વિદેશમાં ઉચ્ચ તાંત્રિક શિક્ષણ મેળવ્યું છે. લાઠિયા થિ નિર્માણ કરેલ. રબ્બર ઇન્ડસ્ટ્રિઝ દ્વારા ઉદ્યોગ ક્ષેત્રે પ્રવૃત્ત છે. તેઓ માનવસેવા સંઘ, ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ ફંડ, ૧૯૬૫માં તેઓ “જસ્ટિસ ઓફ પીસ' તથા “મુંબઈ કાઉન્સિલ ઓન વર્લ્ડ ડેન્શન, એશિયા-પેસિફિક ડિવિઝન, કોયના એસોસિયેશન', “ભારત નારી કલ્યાણ સમાજ'ના માનદ ખજાનચી. અર્થક્વેક વગેરેના સભ્ય છે, ઉપરાંત અખિલ ભારતીય ઉત્પાદક તથા પૂર્વમુંબઈની રોટરી ક્લબના ડાયરેક્ટર તથા લાઠિયા સંઘના મધ્યસ્થ સમિતિ સહિત સોળેક જેટલી સમિતિઓના તેઓ ચેરિટેબલ ટ્રસ્ટ અને રબ્બરઇન્ડસ્ટ્રિઝના કામદારોની પ્રોવિડન્ટ ફંડ આજીવન સભ્ય અને કારફલેગ કમિટિમાં ૬૭-૬૮ના સેક્રેટરી, સમિતિના ચેરમેન તથા ‘ઇન્ડિયન કેન્સર સોસા.’ અને ‘પ્રોગ્રેસિવ તેમજ બોમ્બે ઇન્ડ. એસો.ના ૭૨-૭૩ના પ્રમુખ, તેમજ ગ્રુપ'માં કારોબારી સભ્યપદ વગેરે અનેક જગ્યાએ નિમણૂક પામેલ. અખિલ ભારતીય રબ્બર મેન્યુ. ઇન્ડ.ના ૭૭-૭૮ના, તેમજ રોટરી તેમજ ‘મિશન ક્રિપલ્ડ ચિલ્ડ્રન સોસાયટી', “હેરલ્ડ લાસ્કી ક્લબ ઓફ મુંબઈ (ઇસ્ટ)ના ૭૮-૭૯ના પ્રમુખ હતા. આ ક્ષેત્રની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોલિટિક્સ' જેવી અનેક સંસ્થાઓના - આધુનિક પ્રગતિના અભ્યાસાર્થે તેઓ ઈંગ્લેન્ડ-જાપાન-બર્મા તેમજ આશ્રયદાતા સમાન છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી'માં પણ | રબ્બર નિકાસ માટે સિંગાપોર-હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જઈ ગણનાપાત્ર સહાય આપી છે. બોમ્બે એસોસિએશનના આવેલા છે. સિંગાપોરના સેમિનારમાં તેઓએ ભારતીય પ્રતિનિધિ સ્થાપકોમાંના તેઓ એક સભ્ય છે, ઉપરાંત બીજી વિવિધ પ્રકારની તરીકે હાજરી આપેલ તથા આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈસમિતિઓના સભ્ય છે જેવી કે : ઝેશનમાં ભારતીય પ્રતિનિધિ રૂપે રબ્બર રોલની કમિટિમાં નિયુક્ત બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન. ઇન્ડિયન રમ્બર થયા. ૨૩-૧૦-૧૯૬૬ના રોજ કારખાનાના પ્રથમ ઉદ્ઘાટન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂશન, બોર્ડ નિમિત્તે કેશોદની ટી.બી. હોસ્પિટલને મોટી રકમનું દાન આપવા ઓફ કન્ટ્રોલ ઓફ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ, સમાજશિક્ષણ મંદિર સાથે અન્ય સંસ્થાઓને મદદ કરી ઉપરાંત ૧૭૯માં મેંદરડામાં નિધિસમિતિ વગેરે. નેત્રયજ્ઞ યોજી આજુબાજુઓના દર્દીઓનું નેત્રનિદાન કરાવી જરૂરતમંદોને ઓપરેશન કરાવી ચશ્માં-દવા વગેરેનું વિતરણ તેઓએ ઉચ્ચ શિક્ષણ વાંછુઓને આર્થિક સહાય પૂરી પાડવા સફળતાપૂર્વક કરેલ. લાઠિયા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. ભારત સરકારે પ્રથમવાર જ વિદેશી આયાતને પહોંચી વળવા માટે રબ્બરનું મુનિશ્રી પુચવિજયજી બૅકેટ ઉત્પાદન વધારવા રોકડ રકમનું મોટું ઇનામ આપવાની તેમનો જન્મ કપડવંજમાં તા. ૨૭-૧૦-૧૮૯૫ના રોજ જાહેરાત કરી. આ પ્રકારના ઉત્પાદનનો વિકાસ તેઓએ ભારતમાં થયો હતો. તેમનું મૂળ નામ મણિલાલ હતું. શ્રી ચતુરવિજયજી પ્રથમ વિદેશી મદદરહિત સ્વપ્રયત્ન કર્યો. ભારતમાં રબ્બરના મહારાજે દીક્ષા આપી તેમનું નામ પુણ્યવિજયજી રાખ્યું. તેમણે ઉત્પાદકો માત્ર ગણ્યાગાંઠ્યા જ છે. આથી તેઓએ સાધેલ પ્રગતિથી પંડિત સુખલાલજી સંઘવી પાસે સંસ્કૃત-પ્રાકૃત સાહિત્ય અને દેશને થયેલ ફાયદાની કદરરૂપે તા. ૧૭-૧૨-૧૯૬૯ના રોજ વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો. તેમણે સંશોધન ક્ષેત્રે તાલીમ પ્રાપ્ત દિલ્હીથી રાષ્ટ્રભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા તેમને એવોર્ડ મળેલ. કરી હતી. તેમણે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું ઉચ્ચ શાસ્ત્રીય પદ્ધતિએ તેમજ ટેક્સટાઇલ્સ ઇન્ડ.ના માટે રબ્બર સ્પેડિંગ જેકેટ, પી.વી.સી. સંપાદન કર્યું હતું. તેમણે જૈન આગમોનાં શાસ્ત્રીય સંપાદનની લેધર ક્લોથ ઇન્ડ. માટે તથા મરક્યુરી સેલ કોસ્ટિક સોડા પ્લાન્ટ માટે દેશમાં પ્રથમવાર ઉત્પાદન પ્રારંભી રાષ્ટ્રપતિશ્રી વી.વી. યોજના હાથ ધરી હતી. તેમણે લીંબડી, પાટણ, છાણી, જેસલમેર વગેરેના ગ્રંથભંડારો સુવ્યવસ્થિત કર્યા હતા. પાટણના હેમચંદ્રાચાર્ય ગિરિના વરદ્ હસ્તે રજતશિલ્ડ મેળવી ગૌરવ પ્રાપ્ત કરેલ, ઈ. સ. ૧૯૭૮ના વર્ષમાં કંપનીના ૨૫ વર્ષ પૂરા થતાં રજતજયંતી વર્ષની જ્ઞાનભંડારનું તમામ શ્રેય તેમના ફાળે જાય છે. ઉજવણી પ્રસંગે તેઓએ સતત નવી શોધો કરી. અને રૂા. ભારતીય હસ્તલિખિત ગ્રંથો રફેદફે ન થઈ જાય અને સારી Jain Education Intemational Page #910 -------------------------------------------------------------------------- ________________ ૯૦૦ ધન્ય ધરા રીતે જળવાઈ રહે તે માટે તેમના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ઈ. સ. ૧૯૫૭માં અમદાવાદમાં ‘લા.હ. ભારતીય પ્રાચ્ય સંસ્કૃતિ વિદ્યામંદિર' સ્થપાયું. તેમનાં માર્ગદર્શન નીચે ત્યાં તમામ પ્રકારના હસ્તલિખિત ગ્રંથોનો સાંપ્રદાયિક ભેદભાવ વગર સંગ્રહ થયો હતો. આમ પોતે જૈન સાધુ હોવા છતાં તેઓ સાચા અર્થમાં બિનસાંપ્રદાયિક હતા. તેઓ ભારતીય લિપિશાસ્ત્રમાં નાગરી લિપિના ઉચ્ચ કોટિના વિદ્વાન અને નિષ્ણાત હતા. તેમનું વ્યાખ્યાન વિદ્યાસભર રહેતું. તેઓ પીએચ.ડી.ના વિદ્યાર્થીઓના માર્ગદર્શક પરીક્ષક હતા અને વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા સદા તત્પર રહેતા. તેઓ સ્વભાવે શાંત, માયાળુ અને પવિત્ર હતા. તેમણે “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા', “જેસલમેરની ચિત્રસમૃદ્ધિ' વગેરે ગ્રંથો લખ્યા છે. પરંપરાગત સાધુજીવન ત્યાગીને આદર્શ સાધુજીવન જીવી ગયેલા મુનિ જિનવિજયજી ઈ.સ. ૧૯૬૧માં ભારત સરકારે જેમને પદ્મશ્રી' દ્વારા સમ્માનિત કર્યા હતા અને ૧૯૬૪માં રાજસ્થાન સાહિત્ય અકાદમીએ “મનીષી પદવીથી વિભૂષિત કર્યા હતા તે મુનિ જિનવિજયજી પ્રાકૃત અને સંસ્કૃત ભાષાના વિરલ પંડિત હતા. ઉદપુર-મેવાડ જિલ્લાના હેલી ગામે માતા રાજકુમારીની કૂખે તા. ૨૭-૧-૧૮૮૮ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ વૃદ્ધિસિંહ હતું. પરમાર જાતિના તેઓ રજપૂત હતા. તેમનું મૂળ નામ કિશનસિંહ હતું. બાળપણમાં માતા-પિતાનું છત્ર ગુમાવ્યા પછી મુનિ દેવહંસના સંસર્ગથી જૈન ધર્મના સંસ્કાર પામ્યા. શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રવ્રજ્યા લઈને મુનિ જિનવિજયજી નામ ધારણ કર્યું, જો કે પછીથી તેમણે પરંપરાગત સાધુજીવન છોડીને આદર્શ સાધુજીવન સ્વીકાર્યું હતું. ૧૯૨૦માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ ત્યારે તેના પુરાતત્ત્વ મંદિરના આચાર્ય તરીકે સેવાઓ આપીને તેઓ આચાર્ય જિનવિજયજી તરીકે ઓળખાયા હતા. ૧૯૨૮માં જર્મની ગયા. ૧૯૨૯માં ત્યાંથી પાછા ફરીને સ્વાતંત્ર્યની લડતમાં સામેલ થયા. છ માસનો કારાવાસ વેઠ્યો. ૧૯૩૨માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના નિમંત્રણથી તેઓ શાંતિનિકેતનમાં ગયા. ત્યાં તેમણે જૈન જ્ઞાનપીઠની સ્થાપના કરી. ૧૯૩૦ સુધી અધ્યાપન કર્યું. ૧૯૩૯માં ભારતીય વિદ્યાભવનમાં પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ અને સિંધી જૈન ગ્રંથમાળાના મુખ્ય સંપાદક હતા. ૧૯૪૪માં “વિજયધર્મસૂરિ જૈન સાહિત્ય સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો હતો. તેમનાં મહત્ત્વનાં પુસ્તકોઃ જૈન તત્ત્વસાર’, ‘વિજ્ઞપ્તિત્રિવેણી', “રાજશેખરસૂરિનો પ્રબંધકોશ', “પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા. ૧, ૨', વગેરે ગણી શકાય. નયચંદ્રસૂરિકૃત “હમીર મહાકાવ્ય', હેમરતનકૃત ‘ગોરાબાદલ ચરિત્ર', “જૈન ઇતિહાસની ઝલક', સોમેશ્વરકૃત ‘કર્ણામૃત પ્રભા' જેવા અનેક ગ્રંથોનું સંપાદન તેમણે કર્યું. જૈન સાહિત્ય સંશોધક સૈમાસિકના તેઓ તંત્રી હતા. તેમણે અમદાવાદ, શાંતિનિકેતન, મુંબઈ અને જોધપુરમાં એમ ચાર જગ્યાએ પુરાતત્ત્વ કેન્દ્રો પ્રાચ્યવિદ્યાના રક્ષણ માટે સ્થાપ્યાં હતાં. અધ્યાપક અને સંશોધક તરીકે પુરુષાર્થપૂર્ણ તેમજ અભ્યાસનિષ્ઠ જીવન જીવનાર મુનિ જિનવિજયજીનું અવસાન તા. ૩-૬૧૯૭૬ના રોજ થયું હતું. (જૂન-૨૦૦૫-જૈન સમાચાર'માંથી સાભાર). R nitin 1; કે જેમણે સ્વાતંત્ર્યની લડતમાં સામેલ થઈ છ માસનો કારાવાસ વેઠ્યો. જેમને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત થયો. અમદાવાદ, શાંતિનિકેતન, મુંબઈ, જોધપુર એમ ચાર જગ્યાએ પુરાતત્ત્વ-કેન્દ્રો સ્થાપ્યાં. Jain Education Intemational Page #911 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૦૧ અભ્યાસનિષ્ઠ વ્યક્તિત્વ ઈતિહાસ અન્વેષણ વિદ્યાના સંપાદકમંડળના સક્રિય સભ્ય, અભ્યાસ સમિતિ, વિદ્યાકીય અઠંગ આરાધક : પરિષદ, ટ્રસ્ટી મંડળ તથા વિવિધ સમિતિઓના સભ્ય તરીકે કાર્યરત રહીને તેમણે “ઇતિહાસ અને સંસ્કૃતિ' વિભાગનો ડો. રસેશ જમીનદાર : સર્વગ્રાહી વિકાસ સાધ્યો. પરિણામે વિશ્વવિદ્યાલય અનુદાન પંચે એમના વિભાગને ૧૯૯૧માં પાંચ વર્ષ માટે “ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેશિયલ આસિસ્ટન્ટ્સ' માન્યતા બક્ષી હતી. નોંધવું ઘટે કે તેમના સક્ષમ, કડક અને શિસ્તબદ્ધ માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. પદવીના દસ શોધછાત્રોએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. (જે પૈકી આ લઘુલેખના લેખકને ‘પ્રથમ શોધપત્ર'નું માન પ્રાપ્ત થયેલું.) અને એમ.ફિલ. પદવીના ૪૦ શોધછાત્રોએ પણ એમ.ફિલ. પદવી પ્રાપ્ત કરી હતી. ડૉ. રસેશભાઈની કસાયેલી કલમનો લાભ ઇતિહાસજગતને મળતો જ રહ્યો છે. આશરે ૪00 જેટલા તેમના સંશોધનલેખો તથા ૨૨ જેટલા સંશોધનગ્રંથોનું પ્રકાશન એ તેમના વિદ્યાકીય તપનું પરિણામ છે. ગૂજરાત વિદ્યાપીઠના કાર્યકાળ દરમ્યાન રાષ્ટ્રકક્ષાના બાર પરિસંવાદો, સાત કાર્યશિબિરો, સત્તર શૈક્ષણિક પ્રદર્શનો, વિવિધ અધિવેશનો અને વ્યાખ્યાનોનું ડૉ. રસેશ જમીનદાર એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આયોજન કરીને તેમણે ગૂજરાત વિદ્યાપીઠને મળેલું ‘ડ્રિડ ખ્યાતિપ્રાપ્ત ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના ખ્યાતનામ યુનિવર્સિટી'નું પદ સાર્થક કરવામાં મહત્ત્વનું યોગદાન સમપ્યું છે. વિદ્વાન! સિક્કાવિજ્ઞાન અને અભિલેખવિદ્યા, દફતરવિદ્યા અને ભારતમાં વિશ્વવિદ્યાલયી વર્તુળમાં દફતરવિદ્યાનો સ્થળતપાસવિદ્યામાં અન્વેષણક્ષેત્રે મોટા ગજાનું નામ! કહો કે સર્વપ્રથમ અભ્યાસક્રમ શરૂ કરવાનું માન ડૉ. જમીનદારને ફાળે અભ્યાસુ અન્વેષક, સત્ત્વશીલચિંતક અને સુપ્રસિદ્ધ ઇતિહાસ જાય છે. તેમણે સર્વપ્રથમ દફતરવિદ્યાનો અભ્યાસક્રમ ગૂજરાત લેખક! તેમનો જન્મ ૧૯ જુલાઈ, ૧૯૩૪ના રોજ ખેડા વિદ્યાપીઠમાં શરૂ કરેલો તથા દફતર એકમ અને ભારતીય સંસ્કૃતિ જિલ્લાના મહેમદાવાદ ગામે પિતા ચતુરભાઈ અને માતા સંગ્રહાલયની પણ તેમણે જ સ્થાપના કરેલી. એ સાથે તેમણે મણિબહેનને ત્યાં થયેલો. પ્રાથમિક શિક્ષણ પીજ' અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં “ગુજરાતનાં સ્થળનામોનો સાર્થ કોશ’ ‘કઠલાલ'માં પૂરું કરીને તેમણે બી.એ., એમ.એ. અને તૈયાર કરીને તથા પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ ડૉ. ૨.ના. મહેતાની સાથે પીએચ.ડી. એ તમામ ઉચ્ચ ઉપાધિઓ ઇતિહાસ અને ભારતીય રહીને ‘અમદાવાદનાં સ્થળનામોનો અભ્યાસ અને અમદાવાદની સંસ્કૃતિ વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલી. પુરાવસ્તુઓ’ શોધપત્ર તૈયાર કરીને, સ્થળનામોની આધારભૂત ડૉ. જમીનદારે તેમની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત માહિતી આપી છે તથા પ્લેસનેમ સોસાયટી ઓફ ઇન્ડિયા ઈ.સ. ૧૯૬૩માં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં ઇતિહાસ (માયસોર)ની કાર્યકારિણી સમિતિના સક્રિય સભ્ય તરીકે સેવાઓ અને સંસ્કૃતિ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાઈને કરેલી અને આપીને “સ્થળનામ' વિદ્યાક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ૧૯૯૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી એ જ સંસ્થામાં લેક્ટર૨, ડૉ. જમીનદારની પ્રતિભા ઇતિહાસનાં વિવિધક્ષેત્રોમાં રીડર, પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ જેવાં સ્થાનો શોભાવ્યાં. રમમાણ કરતી જ રહી છે. “સિક્કાવિજ્ઞાન’ પણ તેમના રસનો લગભગ ત્રણ દાયકાથી વધારે સમય સુધી ગૂજરાત વિષય રહ્યો છે. તેમણે ગુજરાત મુદ્રા પરિષદ'-વડોદરાની વિદ્યાપીઠમાં અધ્યાપન, અન્વેષણ અને સંલેખન કરતાં કરતાં ડૉ. કારોબારીના ઉપપ્રમુખ તરીકે તથા સક્રિય સભ્ય તરીકે સેવાઓ જમીનદારે એ સંસ્થાના વિકાસમાં નોંધપાત્ર સેવાઓ આપી છે. આપીને સિક્કા વિજ્ઞાન પ્રત્યે ગુજરાતના ઇતિહાસ રસિકોનો રસ સંસ્થાના ત્રિમાસિક શોધપત્ર “વિદ્યાપીઠના સહતંત્રી તથા જાગૃત કર્યો છે. Jain Education Intemational Page #912 -------------------------------------------------------------------------- ________________ ૯૦૨ ધન્ય ધરા ગુજરાત ઇતિહાસ પરિષદ–અમદાવાદના પ્રમુખ, યુરોપના દેશોની યુનિવર્સિટીઓમાં ત્રણ વાર વ્યાખ્યાનો ઉપપ્રમુખ, કોષાધ્યક્ષ, કારોબારીના સભ્ય વગેરે સ્થાનો પર આપવા ગયા. તેમનાં સંશોધનકાર્યોની નોંધ લઈને “ધ બોર્ડ રહીને લગભગ ત્રણ દાયકા (ઈ.સ. ૧૯૬૨-૧૯૯૨) સુધી ઓવ ડાયરેક્ટર્સ, ગવર્નિંગ બોર્ડ ઓવ એડિટર્સ એન્ડ ગુજરાતના ઇતિહાસરસિકોને ઇતિહાસાભિમુખ કરવામાં તેમણે પબ્લિકેશન બોર્ડ, ઓવ ધ અમેરિકન બાયોગ્રાફિકલ રિસર્ચ મહત્ત્વનો ફાળો આપ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ-નોર્થ કેરોલિના, અમેરિકાએ તેમને રિસર્ચ બોર્ડ ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ કલ્ચર સોસાયટી-ન્યૂ દિલ્હીના ઓફ એડવાઈઝર્સમાં માનદ્ સભ્ય તરીકે ઈ.સ. ૨૦૦૪થી વાઇસ ચેરમેન તરીકે તથા એ જ સંસ્થાના શ્રીનગર–ગઢવાલ પસંદ કરીને તથા ધ કોન્ટેમ્પરરી બહુ ઇઝ હુ'ના કન્સલ્ટિગ ખાતેના અધિવેશન (૧૯૯૭–૯૮)ના પ્રમુખ તરીકે કાર્યરત એડિટર તરીકે નીમીને તેમનું બહુમાન કર્યું છે. રહીને તેમણે ભારત રાષ્ટ્રના ઇતિહાસ રસિકોને પણ માર્ગદર્શન ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદના સુરત પૂરું પાડ્યું છે. અધિવેશન દરમ્યાન તેમના રિસર્ચ પેપરને પ્રાપ્ત થયેલો પ્લેસનેમ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રથમ દાયકા સુવર્ણચંદ્રક તેમના વિદ્યાતપનું સુફળ છે. (૧૯૮૦-૮૭)ના કારોબારી સભ્ય તથા એપિગ્રાફિકલ ઇતિહાસની વિભાવના અને ઇતિહાસનું તત્ત્વજ્ઞાન'એ સોસાયટી ઓફ ઇન્ડિયાની કારોબારીના સભ્ય તરીકે તેમણે તેમના રસનાં મુખ્ય કાર્યક્ષેત્રો રહ્યાં છે. એ સંદર્ભે તેમનું ચિંતન રાષ્ટ્રીયકક્ષાએ પણ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. અને લેખન ધ્યાનાકર્ષક રહ્યાં છે. દફતર વિદ્યા તથા સ્થળનામોના એ ઉપરાંત, ગુજરાત સરકારના અભિલેખાગાર અભ્યાસ પરત્વે તેમનું અન્વેષણ નોંધપાત્ર રહ્યું છે. વિભાગના આર્કાઇવલ કાઉન્સિલ તથા તેની વિવિધ સમિતિઓના ડૉ. રસેશ જમીનદાર સ્વભાવે મિતભાષી, સત્યપ્રિય, સભ્ય, ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતાની સલાહકાર સમિતિના કર્મઠ, કડક શિસ્તપાલનના આગ્રહી, પરિશ્રમી અન્વેષક અને સભ્ય તથા ગુજરાત રાજ્યની અને ભારતનાં વિભિન્ન રાજ્યોની અઠંગ વિદ્યાપુરુષ તરીકે આજે પ્રૌઢ વયે પણ ચિંતન, અન્વેષણ યુનિવર્સિટીઓની અભ્યાસ સમિતિઓના સક્રિય સભ્ય રહીને ડૉ. અને સંલેખન દ્વારા ઇતિહાસજગતને પરિપક્વ માર્ગદર્શન પૂરું જમીનદારે ગુજરાત અને ભારતના ઇતિહાસની નોંધપાત્ર સેવાઓ પાડી રહ્યા છે. અસ્તુ બજાવી છે. પંડિતોની કોટિના તેજસ્વી સિતારા ડૉ. રસેશભાઈની ઉંમર અને અનુભવ નું ફલક વિસ્તરતું ગયું તેમ તેમ ઇતિહાસવિજ્ઞાનનાં વિવિધક્ષેત્રોમાં તેમની ડો. કુમારપાળ દેસાઈ સેવાઓનો વ્યાપ પણ વિસ્તરતો જ રહ્યો છે. પરિણામસ્વરૂપ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચની સીનિયર અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર ફેલોશિપ તથા ગુજરાત રાજ્ય અભિલેખાગારની રિસર્ચ ફેલોશિપ કુમારપાળ દેસાઈનો જન્મ રાણપુરમાં ૩૦ ઑગષ્ટ, ૧૯૪૨ના મેળવવાનું માન તેમણે અંકે કરી લીધું, એટલું જ નહીં પરંતુ રોજ થયો હતો. તેમનું વતન સાયેલા છે. માતાનું નામ નિવૃત્તિકાળમાં પણ સરદાર પટેલે જાહેર વહીવટ સંસ્થા જયાબહેન અને પિતાનું નામ બાલાભાઈ દેસાઈ. પિતાનું (સ્પીપા) અમદાવાદના સિવિલ સર્વિસ સેન્ટર અને રેકર્ડ ઉપનામ “જયભિખ્ખું'. “જયભિખ્ખું ગુજરાતી સાહિત્યના મેનેજમેન્ટના કાર્યક્રમમાં મુલાકાતી પ્રાધ્યાપક સરદાર પટેલ ખ્યાતનામ લેખક. સેવાસમાજના આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટરમાં અતિથિ પ્રાધ્યાપક કુમારપાળના જીવનઘડતરમાં માતાપિતાનો મોટો ફાળો અને લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં મુલાકાતી પ્રાધ્યાપક છે. તેમની લેખક તરીકેની સફળતામાં પિતાનું તો તેમના તરીકે સંનિષ્ઠ સેવાઓ આપવાનું ચાલુ રાખીને તેમણે “નિવૃત્તિ વ્યક્તિત્વ-વિકાસમાં માતાનું યોગદાન મહત્ત્વનું છે. જયાબહેન શબ્દની વ્યાખ્યા જ બદલી નાખી છે. આદર્શ ભારતીય નારી હતાં. રાણપુરમાં એમણે ૧૯૩૦ના ખાસ ઉલ્લેખનીય બાબત તો એ છે કે અસહકારના આંદોલનમાં ભાગ લીધેલો. એમણે કુમારપાળને ઇતિહાસઅન્વેષણ ક્ષેત્રે તેમણે પ્રસરાવેલી સુવાસ છેક વિદેશો ગાંધીજી વિશેનાં ઘણાં કાવ્યો સંભળાવેલાં. સુધી પ્રસરી. તેથી અતિથિ પ્રાધ્યાપક તરીકે અમેરિકા સહિતના Jain Education Intemational cation International Page #913 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૦૩ શ્રી કુમારપાળભાઈને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરતા રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ કુમારપાળે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદાવાદથી ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. થઈ નવગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૮૦માં ડો. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે “આનંદઘન : એક અધ્યયન' વિશે શોધપ્રબંધ લખી એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પણ પ્રાપ્ત કરી. ૧૯૮૩માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં જોડાયા. એ પછી ભાષાસાહિત્યભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના નિયામક અને ગુજરાત યુનિવર્સિટીના વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે સેવાઓ આપીને નિવૃત્ત થયા છે. કુમારપાળ ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી છે. તેમણે ચિંતનલેખોના અનેક સંગ્રહો આપ્યા છે. ‘ઝાકળભીનાં મોતી'ના ત્રણ ભાગ, “મોતીની ખેતી', માનવતાની મહેક’, ‘તૃષ્ણા અને તૃપ્તિ', “ક્ષમાપના', શ્રદ્ધાંજલિ', “જીવનનું અમૃત', “દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો’, ‘ઝાકળ બન્યું મોતી' વગેરે સંગ્રહોમાંના લેખો કુમારપાળના નિબંધકાર તરીકેના પાસાને સુપેરે પ્રગટ કરે છે. આ સંગ્રહોના કેટલાક લેખો વ્યાખ્યાન નિમિત્તે લખાયા હતા. કુમારપાળ પ્રભાવશાળી વક્તા છે. ગુજરાત અને ભારતમાં ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમણે ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હોંગકોંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. - કુમારપાળ સર્જક હોવાની સાથે વિવેચક પણ છે. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના', “શબ્દસંનિધિ', ‘ભાવનવિભાવન”, “આનંદઘન : જીવન અને કવન', “શબ્દસમીપ’ વગેરે તેમનાં વિવેચનનાં પુસ્તકો છે. મુખ્યત્વે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસી કુમારપાળ અર્વાચીન સાહિત્યના પણ મર્મજ્ઞ છે. એની પ્રતીતિ અર્વાચીન કૃતિઓ વિશેના એમના વિવેચનલેખો કરાવે છે. મધ્યકાળના ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓમાં તેમની ગણના કરવી પડે. કુમારપાળ સૂઝવાળા સંપાદક પણ છે. તેમણે સંખ્યાબંધ સંપાદનો કર્યા છે, જેમાં મહત્ત્વનાં છે : “જયભિખ્ખું સ્મૃતિગ્રંથ', શબ્દશ્રી', “કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ', “હૈમસ્મૃતિ', જયભિખુની જૈન ધર્મકથાઓ' ભાગ ૧-૨, ‘નર્મદ : આજના સંદર્ભમાં', “નવલિકા અંક' (‘ગુજરાત ટાઇમ્સ'), “ઓજસ દીઠાં આત્મબળનાં', વગેરે તેમનાં સંપાદિત પુસ્તકોનો વ્યાપ જોતાં તેમનું રસક્ષેત્ર કેટલું વિશાળ છે તેનો અંદાજ આવે છે. પ્રત્યેક સંપાદનમાં તેમની સૂઝ, સમજ અને ચીવટ જોવા મળે છે. ગુજરાત સમાચાર'માં “ઈટ અને ઇમારત' કૉલમ ઉપરાંત “આકાશની ઓળખ”, “ઝાકળ બન્યું મોતી', પારિજાતનો પરિસંવાદ' જેવી અનેક કોલમો નિયમિત લખે છે. અત્યારે ગુજરાત સમાચાર'માં સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ કૉલમો લખનાર તેઓ એકમાત્ર પત્રકાર છે. “ગુજરાત ટાઇમ્સ'માં તેઓ ‘પાંદડું અને પિરામિડ' નામક કૉલમ નિયમિત લખે છે. ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વવિભાગમાં તેઓ વર્ષોથી અધ્યાપક તરીકે સેવા આપે છે. આ ઉપરાંત ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં પણ તેઓ પત્રકારત્વના અભ્યાસક્રમ સાથે સંકળાયેલા છે. “અખબારી લેખન' વિશે તેમણે એક પુસ્તક લખ્યું છે તથા “સાહિત્ય અને પત્રકારત્વ' નામક ગ્રંથનું સંપાદન કર્યું છે. પત્રકારત્વક્ષેત્રે બહુવિધ કામગીરી બજાવવા માટે તેમને નવચેતન' માસિક દ્વારા નવચેતન રોણચંદ્રક, પત્રકારત્વમાં વિશિષ્ટ પ્રદાન માટે શ્રી યગ્નેશ હ. શુક્લ પારિતોષિક, સ્પોર્ટ્સ વિશે પત્રકારત્વમાં મહત્ત્વનું પ્રદાન કરવા માટે નાનુભાઈ સુરતી dain Education Intermational Jain Education Intemational For Private & Personal use only Page #914 -------------------------------------------------------------------------- ________________ ૯૦૪ ધન્ય ધરા ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃતિ ગૌરવ પુરસ્કાર તથા મિલેનિયમ એવોર્ડ તેમજ સુરત શહેર પત્રકાર નિધિ દ્વારા પૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને સિલેક્ટર શ્રી અંશુમાન ગાયકવાડના હસ્તે બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ', ગુજરાત દૈનિક અખબાર સંઘ દ્વારા પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે હરિૐ આશ્રમ એવોર્ડ તેમજ શિષ્ટ, સાત્ત્વિક અને મૂલ્યલક્ષી લેખન માટે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરફથી “સંસ્કૃતિ સંવર્ધન એવોર્ડ એનાયત થયા છે. નડિયાદની હ્યુમન સોસાયટી ઑફ ઇન્ડિયાએ “લાઈફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ' એમને એનાયત કર્યો છે. ઈ.સ. ૧૯૮૪થી પ્રતિવર્ષ પરદેશમાં કુમારપાળનાં વ્યાખ્યાનો યોજાય છે. આ ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદનરૂપે ઇંગ્લેન્ડમાં ૧૭ ભારતીય સંસ્થાઓએ મળીને તેમને “શ્રી હેમચંદ્રાચાર્ય એવોર્ડ આપેલો. આ ઉપરાંત તેમને ઉત્તર કેલિફોર્નિયાના જૈન કેન્દ્ર દ્વારા ગૌરવ પુરસ્કાર', “જૈન જ્યોતિર્ધર એવોર્ડ’, ‘ગુજરાતરત્ન એવોર્ડ તથા ૧૯૮૦માં જુનિયર ચેમ્બર્સ તરફથી ‘ટેન આઉટસ્ટેન્ડિગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા' એવૉર્ડ પણ એનાયત થયેલ. અમેરિકા અને કેનેડાનાં તમામ કેન્દ્રોને આવરી લેતા “ફેડરેશન ઓફ જૈન એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા' (જેના) દ્વારા અમેરિકા સિવાયના અન્ય દેશોમાં જૈન સાહિત્યનાં સંશોધન અને દર્શન અંગે અગત્યની કામગીરી કરનારને અપાતો પ્રેસિડેન્ટ સ્પેશ્યલ એવૉર્ડ કેનેડાના ટોરન્ટોમાં ૧૯૯૭ના જુલાઈમાં યોજાયેલા દ્વિવાર્ષિક અધિવેશનમાં કુમારપાળને એનાયત થયો હતો. મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે દિલ્હીની અહિંસા ઇન્ટરનેશનલ સંસ્થાએ તથા દિવાળીબહેન મોહનલાલ મહેતા ટ્રસ્ટે વિશિષ્ટ એવોર્ડ એનાયત કર્યા છે. ઈ.સ. ૨૦૦૧માં ભગવાન મહાવીર જન્મકલ્યાણક સમિતિ તરફથી જૈનદર્શન અને જૈનભાવનાઓમાં પ્રસાર માટે ઉત્તમ યોગદાન કરનાર ૨૬ વ્યક્તિઓને વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીના હસ્તે અપાયેલા “ર્જનરત્ન એવોર્ડ' માટે પણ તેમની પસંદગી થઈ હતી. મુંબઈના ક્રોસ મેદાન પર ભારતની એકસો વર્ષથી પણ વધુ જૂની અને તમામ સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ ધરાવતી “ભારત જૈન મહામંડળ” સંસ્થા દ્વારા આચાર્ય મહાપ્રજ્ઞજીની નિશ્રામાં સર્વપ્રથમ જૈન ગૌરવ એવૉર્ડ' અર્પણ કરાયો. રમતગમતક્ષેત્રે પણ કુમારપાળનું પ્રદાન ઉલ્લેખનીય છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં પ્રગટ થયેલા ‘ભારતીય ક્રિકેટ' અને ક્રિકેટના વિશ્વવિક્રમો” તેમજ “ક્રિકેટ રમતાં શીખો' ભાગ ૧-૨ની દોઢ લાખ નકલો રમતપ્રેમીઓએ ખરીદી હતી. ઇંગ્લેન્ડની પ્રસિદ્ધ ‘ક્રિકેટર મેગેઝિન ક્લબ'નું માનાઈ સભ્યપદ તેમને સાંપડ્યું હતું. તેમના એક પુસ્તકને “ધ ક્રિકેટર ઇન્ટરનેશનલ સામયિક' દ્વારા આયોજિત “જ્યુબિલી લિટરરી એવૉર્ડ' માટેની સ્પર્ધામાં સ્થાન સાંપડ્યું હતું. ૧૯૬૨થી અખબાર, રેડિયો અને ટેલિવિઝન પરની તેમની વિગતખચિત પ્રમાણભૂત રમતગમતની સમીક્ષાએ ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી છે. તેમણે વિવિધ ક્લબો અને સંસ્થાઓમાં રમતગમત વિશે ૩૦૦થી વધુ વક્તવ્યો આપ્યાં છે. ડૉ. કુમારપાળ દેસાઈ સાહિત્ય, પત્રકારત્વ અને જૈનદર્શનમાં પીએચ.ડી.ના ગાઇડ તરીકે માન્યતા ધરાવે છે. એમના માર્ગદર્શન હેઠળ ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી મેળવી છે. સિંગાપોરની ૫૦ વર્ષની પરંપરા ધરાવતી ગુજરાતી સ્કૂલમાં અભ્યાસક્રમ અંગે વર્કશોપ કર્યા છે. કેનિયા અને એન્ટવર્ષમાં ગુજરાતી શીખવા અંગેના પ્રયત્નોમાં સક્રિય સહયોગ આપવા સાથે તેમણે બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી અને અમેરિકાની ગુજરાતી લિટરરી એકેડેમી તરફથી વક્તવ્યો આપ્યાં છે. કર્મવીર કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ મંત્રી તરીકે કામ કરી ચૂકેલા તેઓ અત્યારે તેની કાર્યવાહક સમિતિના સભ્ય છે. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના પૂર્વ ઉપાધ્યક્ષ છે. શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાના મંત્રી તરીકે કાર્યરત કુમારપાળ છેલ્લાં ૪૦ વર્ષથી શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે . પ્રા. અનંતરાય રાવળ સ્મારક સમિતિ અને ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિના તેઓ મંત્રી છે. ગુજરાતની અસ્મિતાના મહાપુરુષાર્થ સમાન ગુજરાતી વિશ્વકોશ'ના પ્રારંભથી જ તેઓ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવારત છે. શ્રી મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર, અનુકંપા ટ્રસ્ટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી (બોટાદ બ્રાન્ચ), સુલભ હેલ્થ એન્ડ હાર્ટ કેર સેન્ટર વગેરે સંસ્થાઓ દ્વારા તેઓ આપત્તિગ્રસ્ત લોકોને સહાય પહોંચાડે છે. શ્રીમદ્ રાજચંદ્ર સેવા કેન્દ્રના ટ્રસ્ટી તરીકે મૂક-બધિર બાળકોની સંસ્થા ઉમંગ’માં ઊંડો રસ લે છે. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ ગુજરાતમાં થયેલ ભીષણ ધરતીકંપ વેળા તેમણે ભૂકંપગ્રસ્તો Jain Education Intemational Jain Education Intemational Page #915 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ માટે પંદર લાખ રૂપિયા જેટલી રકમ વિદેશથી મેળવી હતી. ગળથૂથીમાંથી જ સાહિત્ય, સંસ્કૃતિ અને સેવાના સંસ્કાર મેળવનાર કુમારપાળના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે. સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, અધ્યયન-અધ્યાપન વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોવા છતાં કુમારપાળ તરુણના તરવરાટથી સામાજિક-સાંસ્કૃતિક ઉત્થાનના નવા નવા પ્રકલ્પો કરવા હંમેશાં તત્પર રહે છે. એમના સાહિત્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક કાર્યોને લક્ષમાં રાખીને ભારત સરકારે ઈ.સ. ૨૦૦૪માં ભારતના રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા એમને પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કર્યો છે. અનેક એવૉર્ડો, ચંદ્રકો, પુરસ્કારો પ્રાપ્ત કરવા છતાં કુમારપાળ દેસાઈને અભિમાન સ્પર્શી શક્યું નથી. ચહેરા પર હંમેશાં સ્નેહાળ સ્મિત અને નાનામાં નાના માણસ સાથે પણ પ્રેમપૂર્વક ઉષ્માપૂર્ણ વ્યવહાર તેમના પ્રસન્ન વ્યક્તિત્વનો અને સાર્થ જીવનશૈલીનો મર્મ પ્રગટ કરે છે. —ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ ગઝલ મહેફિલનું રંગીન નજરાણું ગુજરાતી ગઝલની વૈભવી સલ્તનતને કાયમ કરી જનાર એક મહાન શાયર : જનાબ શૂન્ય પાલનપુરી —શૈલેશ કોઠારી શૂન્ય પાલનપુરી અને ગુજરાતી ગઝલ. એ જુદી જુદી ઘટનાઓ નથી. શૂન્યનું અવતરણ એ જ ગુજરાતી ગઝલનું અવતરણ છે. ગુજરાતી ભાષામાં શૂન્યએ ગઝલો લખીને ગુર્જર ગિરાને ધન્ય બનાવી છે. શૂન્યના કારણે ગઝલ તો ગૌરવાન્વિત અને ધન્ય બની જ છે, પરંતુ ગઝલ જેવો કાવ્યપ્રકાર ગુર્જરી માતને આટલી હદે соч આત્મસાત કરશે તે કલ્પનાતીત હકીકત છે. શૂન્યએ આવી કેટકેટલી કલ્પનાઓને ગઝલના માધ્યમ વડે વાસ્તવિક બનાવી છે. શૂન્ય પાલનપુરીને ગુજરાતના ગાલિબ, ગુજરાતના મીર અને ગુજરાતના જિગર જેવાં વિશેષણોથી નવાજવામાં આવતા હતા. તેઓશ્રીએ ઉમ્મર ખૈયામની રૂબાઈઆતોના કરેલા શ્રેષ્ઠતમ અનુવાદને કારણે તેમને ગુજરાતના ઉમ્મરખૈયામ પણ ગણાવાતા હતા, પરંતુ શૂન્ય આવા કોઈ વિશેષણના મોહતાજ નથી. શૂન્ય શૂન્ય છે અને એ રીતે શૂન્ય અનંત છે. શૂન્યની એક ગઝલકાર, એક તત્ત્વચિંતક અને રૂપના પાગલપ્રેમી તરીકેની પહોંચ ચૌદ-ચૌદ દિશાઓની અનેકાનેક અનંત ક્ષિતિજો સુધી વિસ્તરેલી છે. આ ક્ષિતિજો સુધી શૂન્ય પછી ગુજરાતીનો બીજો કોઈ ગઝલકાર હજી સુધી પહોંચ્યો નથી. કદાચ આવનારી સદીઓ સુધી શૂન્યનું આ સ્થાન અવિચળ રહેવાનું છે તે વાતમાં પણ ઝાઝી શંકા રાખવા જેવું નથી. શૂન્યની ગઝલઉપાસના ઇશ્યુ-હકીકી અને ઇશ્કે–મિજાજીની રંગબેરંગી છાંટો ધરાવતી અને અર્થરમ્ય એવી એક મસ્ત મદિરા છે, જેને ગઝલપ્રેમીઓ આકંઠ પીને પણ ધરાતાં નથી. શૂન્યની ગઝલોનો આવાવ એક અમૃત છે. જીવન, જગત અને જમાનાએ ધરેલ વેર-ઝેરની વિષપિયાલીને તે ખરેખરા અર્થમાં અમૃતમાં પલટાવી નાખે છે. શૂન્યની ગઝલો એ નરી દૈવી પ્રેરણાનું પરિણામ છે. શૂન્યએ પોતે જ કહ્યું છે કે તેમને ગઝલો કોણ લખાવી જાય છે તે બાબત તેઓ પોતે પણ જાણતા નથી. શૂન્યના ગઝલવૈભવ અને ગઝલવારસા વિશે વાત કરવા જઈએ તો એક આખો ઇતિહાસ રચાઈ જાય! આટલું માતબરને આટલું વિપુલ ગઝલસર્જન શૂન્યની ગઝલત્વ માટેની નિષ્ઠા અને તેની ધીર-ગંભીરપણે થયેલી ઉપાસનાનું પરિણામ છે. શૂન્યનો સ્વભાવ તો ભારે ચંચલ અને મોજીલો હતો. અત્યંત અલગારી પ્રકૃતિ અને દુન્યવી મોહમાયા સહિતનાં પ્રત્યેક માનવીય અને સ્વભાવગત લક્ષણો વ્યક્તિ શૂન્ય પાલનપુરીમાં હતાં પરંતુ તેમના વ્યક્તિત્વનાં આ તમામ પાસાંઓએ શૂન્યની ગઝલોનાં હીર-મૌક્તિકો પર ઉત્કૃષ્ટ પાસાંઓ પાડ્યાં છે. કદાચ એટલે જ શૂન્યએ કહ્યું છે : “કાપો તો ઔર વાત છે, તોડી નહીં શકો, હૈયાંને બાંધનાર તો દોરી છે હીરની!” શૂન્યની ગઝલો પાણીદાર, પાસાંદાર અને વિવિધ રંગી પ્રકાશસ્રોતોનાં, એવાં હીરકરત્નો છે કે જેને માત્ર ત્રિપાર્શ્વ કાચમાંથી જ નહીં અનેકવિધ—પાર્શ્વ કાચમાંથી જોઈએ, તપાસીએ તો પણ તે સો ટચનું સોનું કે પ્યોર કેરેટનો હીરો Page #916 -------------------------------------------------------------------------- ________________ GOS ધન્ય ધરા પડે. જ દેખાય. માત્ર દેખાય જ નહીં અનુભવાય પણ. શૂન્યની શૂન્યનો વૈભવ : ગઝલો અનેક પરિણામો ધરાવે છે. કદાચ એટલે જ શૂન્યની વૈભવના શાસ્ત્રીય અર્થ ઘણા છે પણ અહીં આ ગ્રંથના ગઝલોનું વિવેચન કરવાનું અઘરું છે. વિવેચનનાં પણ એકાદ સંદર્ભમાં શૂન્યની સમૃદ્ધિનો ઝળકાટ અથવા શૂન્યનો સાહેબી બે પરિમાણોથી પણ આ ગઝલોનાં યુગકર્મનું પૃથક્કરણ થઈ અર્થ મારી દૃષ્ટિએ બંધબંસતા લાગે છે. શકે તેમ નથી. ગઝલનાં વિવિધ પરિમાણો સાથે વિવેચનનાં હું જે કંઈ કહેવા માગું છું તેના અનુસંધાનમાં એક સૌથી સર્વગ્રાહી પરિમાણોનાં વિનિયોગ વડે આપણે આવો એકાદ મહત્ત્વની બાબત એ છે કે મારું વતન પાલનપુર છે અને મારા પરિપૂર્ણ તો નહીં જ પણ અધકચરો પ્રયત્ન જરૂર કરી શકીએ. વતને નામાંકિત વ્યક્તિઓ બુદ્ધિજીવીઓનું પ્રદાન કર્યું છે તેમાં જો કે આવા પ્રયત્નનું પરિણામ કેવું આવે છે તે નક્કી કરવાનું શ્રી અલીખાન ઉસ્માનખાન બલોચ જેમણે “શૂન્ય'ના તખલ્લુસથી કામ આપણે છેવટે તો વિદગ્ધ ભાવકો ઉપર જ છોડી દેવું ગુજરાતી વાડમયને અનોખું નજરાણું અર્પણ કર્યું છે, તેની આ ગ્રંથમાં ઝાંખી થશે. એમની વિવિધ રચનાઓના ગ્રંથો “શૂન્યનું શૂન્યની ગઝલોમાં ભરપૂર જીવનલક્ષી સાહિત્ય સર્જન', “શૂન્યનું વિસર્જન', “શૂન્યના અવશેષ', “શૂન્યનું સ્મારક' ભંડારાયેલું પડેલું છે. જીવનમાં સુખદુઃખના અનુભવો અને અને “શૂન્યની સ્મૃતિ'નું સારતત્ત્વ આ ગ્રંથમાં રહેલું છે. જિંદગીની ખાટીમીઠી વાતોને શૂન્ય એક નખશિખ કલાકારની એમની સાથેના મારા વર્ષોના ગાઢ પરિચય, એમની અદાથી પોતાની ગઝલોમાં ચિત્રિત કરી દે છે, : સાથેના સાતત્ય, એમની બધી જ રચનાઓને જાણી અને માણી “કાંટે કાંટે અટકું છું ને ફૂલે ફૂલે ભટકું છું શક્યો છું. તેની ત્રણમુક્તિરૂપે એક અંજલિરૂપે આ નમ્ર નિવેદન રંગ અને ફોરમની વચ્ચે મારી મહેફિલ શોધું છું.” કરવાનું છે. એમના ગુજરાતી ભાષામાંના પ્રદાન માટે માત્ર અજાણ્ય પણ કલાકારોનું અંતર છાપ પાડે છે, અંજલિ શબ્દ પર્યાપ્ત નથી, એ માટે અભિષેક શબ્દ મને વધુ પડે છે અશ્રુઓ જ્યાં જ્યાં ઊઠે છે દિલની તસ્વીરો.” સાર્થક લાગે છે. ચમકે આંસુ પાને પાને, સળગે ફૂલો ડાળેડાળ, શૂન્ય એક અનોખા સારસ્વત હતા. અનોખા એટલા માટે કાંટે કાંટે દીપનાં તોરણઃ ઉપવન આખું ઝાકઝમાળ!” કે પોતે ફારસી અને ઉર્દૂ સાહિત્યના પ્રખર જ્ઞાની હોવા ઉપરાંત “મન વાળો ત્યાં વળશે દુનિયા, આપણી ગરીબ ગણાતી અને વગોવાયેલી ગુજરાતી-ભાષા પરની પડછાયો થઈ પળશે દુનિયા, એમની પક્કડ અનોખી છે. તેઓ કહેતા કે તેમના મનમાં જે તૃષ્ણા ત્યાગો “શૂન્ય', નહીંતર વિચાર આવે, ઊર્મિસૂરે તેને શબ્દોમાં આકાર આપવા શબ્દો મૃગજળ થઈને છળશે દુનિયા!” સામેથી જ આવી જાય છે, એ રીતે તેઓ પોતાને શબ્દના સ્વામી “દિલમાં તમે જે આગ લગાવી છે હેતથી, ગણાવતા હતા. શબ્દોનું એમને વરદાન હતું. જીવન અને મૃત્યુના એને મથું છું ઠારવા શબ્દોની રેતથી.” સંદર્ભમાં એમની રચનાઓ જ્યારે જ્યારે વાગોળીએ ત્યારે એક ઉપરોક્ત તમામ શેરોમાં જોઈ શકાશે કે શૂન્યની ગઝલોનું મસ્તમૌલા ફકીર તરીકે આપણી સમક્ષ ઊભા હોય તેમ સર્જન ખરા દિલથી થયું છે અને વધુમાં આ સર્જન સંસારમાં અનુભવાય છે. અનેક પ્રેમદર્દીઓને સ્પર્શે છે અને એને અક્ષરશઃ યાદ રાખનારાં મુશાયરાઓમાં એમની પ્રતિભા એટલી ઝળહળતી હતી પણ નીકળી આવે છે. કે એમની સામે કોઈ પડકાર ન કરી શકે, પણ તેઓ સદાય શૂન્યની ગઝલોની ખૂબી તેની ભાષા ઇબારતમાં પણ શાયરોના આશિક, શાયરોના દોસ્ત હતા. એક પ્રસંગે તેમને છે. તળપદી ભાષા, રૂઢ પ્રયોગો, કહેવતો અને લોક- મુશાયરામાં પ્રમુખસ્થાન લેવાનો આગ્રહ કરવામાં આવ્યો ત્યારે ઉક્તિઓનો તેઓ એટલી આસાનીથી અને ગઝલમાંના પૂરેપૂરા પોતે જણાવ્યું કે તેઓ શાયરોના વૃંદમાં જ રહેવાનું પસંદ કરે રૂપાંતરણ સાથે કરે છે કે ઘણી વાર તો અત્યંત ચવાઈ ગયેલી છે. તેમણે વધુમાં જણાવ્યું કે શાયરો તો લજામણીના છોડ જેવા કહેવતો અને મહાવરાઓ પણ શૂન્યની ગઝલોમાં પુનઃ જીવંત હોય છે. ભૂલેચૂકે ઉષ્ણહસ્તના સ્પર્શથી શરમાઈ–કરમાઈ જાય બની જાય છે. એ શક્યતા વધારે છે, શાયરોને લજામણીના છોડ તરીકે Jain Education Intemational Page #917 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સોરભ ભાગ-૨ COLO વર્ણવનાર શૂન્ય એટલા જ મહાન શાયર હતા. ઉમ્મર ખૈયામની રૂબાઈઆતોને ગુજરાતીમાં સુભોગ્ય રીતે ઉતારનાર શૂન્ય પહેલા અને છેલ્લા શાયર હતા. શૂન્યના અંગત અને કૌટુંબિક જીવનમાં વેદના જ વધારે છે. તેમણે જ લખ્યું છે “વ્યથા રોઈ નથી ભરવું પ્રદર્શન દીન માનસનું, અભિનય નૃત્યનો દેશું અમે તલવારની ધારે.” અને ખરેખર તલવારની ધારે જ સરસ રીતે નૃત્ય કરી શકતા. તેઓ જણાવતા કે સંઘર્ષ દરમિયાન મનોબળ મેળવવાનું પ્રમુખ સાધન બંદગી છે. બંદગી રહેટ-ચક્ર જેવી છે તમે શૂન્ય કરી મોકલો તો તે પૂર્ણ ભરીને આપે છે. આવો ફિલસૂફ ડગતો નથી, મરતો નથી. જીવનના અંતિમ ઉત્તરાર્ધમાં તેમણે મૌન રચનાનું મૌન સાધ્યું હતું. તેમના જ શબ્દોમાં તેમણે જણાવ્યું છેઃ “મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો, આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે.” આ શૂન્યનો વૈભવ જેમના હાથમાં આવશે તેમને જીવનની રસભરીવાતો અને બોધપ્રદ રચનાઓ માણવાનો સુયોગ પ્રાપ્ત થશે જ એ નિઃશંક છે. લખાણમાં, અંતમાં આપણે પૂર્ણ–વિરામ જે ટપકું મૂકીએ છીએ તેનું વિરાટ-રૂપ શૂન્ય બને છે. શૂન્ય એટલે પૂર્ણ એ દૃષ્ટિએ શૂન્યનો પાર્થિવદેહ આપણી સમક્ષ ન હોવા છતાં તેમનો અક્ષરદેહ આપણી સાથે જ છે. મારા નમ્ર-નિવેદનને એમની સ્મૃતિના અભિષેકરૂપે રજૂ કરી ધન્યતા અનુભવું છું. “દર્દની એક સલ્તનત કાયમ કરી ચાલ્યા જશું........” પોતાના અસ્તિત્વનો ઉત્સવ ઊજવી જનાર જનાબ અલીખાન ઉસ્માનખાન બલોચ ઉર્ફે શૂન્ય પાલનપુરી જો આજે આપણી વચ્ચે હોત તો તેઓ ૮૦ વર્ષના હોત. જો કે આવા મુઠ્ઠી ઊંચેરા ગઝલકાર સદેહે આપણી વચ્ચે ન હોવા છતાં તેમનો અક્ષરદેહ સદાયે અમરત્વને વરેલો રહે છે. શૂન્ય સાચે જ કહ્યું હતું : “શું શૂન્ય એ ન ભૂલ, ઓ અસ્તિત્વના ખુદા! તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું.” પઠાણી વ્યક્તિત્વ, બુલંદ રજૂઆત, સત્ત્વશીલ સર્જનોઆ ત્રિવેણી સંગમ ભાગ્યે જ કોઈ શાયરમાં જોવા મળે. શુન્યને કલંદરી મિજાજના કવિ, શાયર તરીકે ઓળખી શકીએ એવું આધ્યાત્મિક ઊંડાણ તેમની કવિતાઓમાં, ગઝલોમાં હતું. આજે, શૂન્યને આ જગતના વિરાટ શૂન્ય સાથે વિલીન થયાને વર્ષો વીતી ગયાં હોવા છતાં હજુ પણ તેમની બહુમુખી પ્રતિભા અને વિવિધરંગી વ્યક્તિત્વ ગઝલપ્રેમીઓના દિલમાંથી વીસ વીસરાય તેમ નથી. તેમના જીવનનાં અનેક પાસાં હતાં અને તે દરેક પાસામાં શૂન્યની આગવી પ્રતિભાનાં દર્શન થતાં હતાં. હિંદુ ધર્મની ફિલસૂફી અને વેદાંતનાં ગૂઢ રહસ્ય તેમણે પોતાની ગઝલમાં જે સરળ અને સચોટ રીતે રજૂ કર્યા છે તે રીતે ભાગ્યે જ બીજા કોઈએ કર્યો હશે. સ્વમાનની ખુમારી, અણનમ ટેક અને ભલભલા ચમરબંધીને પણ સાફ સાફ સંભળાવી દેવા જેટલી નિર્ભયતાના શૂન્યના ગુણો તેમના પત્રકારના વ્યવસાયમાં દીપી–ઊઠ્યા હતા. બધા જ ધર્મનો જાણે કે પૂર્ણ રીતે અભ્યાસ કર્યો હોય એવું બધાંને મનમાં થતું હતું. પુષ્કળ વાચન હતું. તેમની પાસે સ્વતંત્ર વિચારો અને સ્વતંત્ર દૃષ્ટિકોણ હતા, તેથી કોઈ પણ પ્રશ્નને તેઓ તટસ્થ દૃષ્ટિએ મૂલવી શકતા હતા. તેમનું ભાષા પરનું પ્રભુત્વ ગજબનું હતું. તેમની કલમ ધારદાર, સચોટ સોંસરવી નીકળી જાય તેવી હતી. તેઓ પોતાનાં લખાણો, કલમને જિગરમાં બોળી, ખૂનેજિગરથી લખતા આથી જ “મુંબઈ સમાચાર'માં તેમના અગ્રલેખો ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. શૂન્ય પાલનપુરી એટલે શૂન્ય પાલનપુરી. શૂન્યની પ્રતિભા એટલી બધી સમૃદ્ધ છે કે ગુજરાતના ગાલિબ, ગુજરાતના મીર જેવાં વિશેષણોથી નવાજવા કરતાં તેમને માત્ર શૂન્ય પાલનપુરી જ કહેવા ઉચિત છે. શૂન્યનું દ્વિતીય વિકલ્પ નામ પણ શૂન્યપાલનપુરી જ હોઈ શકે અને એવું છે પણ ખરું. શૂન્ય નામેકર્મે વિરાટ મહિમા રાખે છે. માત્ર શૂન્યનો શાબ્દિક વ્યાપ જ જેમ સકળ બ્રહ્માંડ સુધી વિસ્તરે છે તેમ તેમની સર્જનશક્તિ પણ તેટલી જ ઉત્કૃષ્ટ છે. શૂન્યનું સમસ્ત સર્જન એટલે અત્યંત ભવ્ય, સશક્ત પરિપૂર્ણ અને યાદગાર ચિરંજીવી પ્રદાન. | ગુજરાતી ગઝલ-ક્ષેત્રના થોડાક પ્રતિષ્ઠિત ગઝલકારોમાં શૂન્ય પાલનપુરી એક અનિવાર્ય અને નોંધપાત્ર વિભૂતિ છે. લગભગ ચાર દાયકાઓની સર્જનકૃતિમાં એમણે ખૂબ જ પ્રાણવાન શાયરી આપણને અર્પણ કરી છે. “શૂન્યનું સર્જન', શૂન્યનું વિસર્જન', “શૂન્યનાં અવશેષ', “શૂન્યનું સ્મારક' અને શૂન્યની સ્મૃતિ'-કોઈપણ જાતના ખચકાટ વિના એકધારી નીકળી આવતી પ્રાણવાન કવિતાસરવાણી એ હકીકત પુરવાર કરે છે કે તેઓ સદા–બહાર સતત પ્રવૃત્ત સર્જકપ્રતિભા છે, એમના આ સામર્થ્ય પર ગુજરાતી ગઝલને નાઝ છે, ગૌરવ છે. ગઝલને ગુજરાતણ બનાવવામાં શૂન્ય પાલનપુરીનો ફાળો અત્યંત પ્રશંસનીય રહ્યો છે. ગઝલને પરભાષાના વળગાડથી ઉગારીને તેમણે શુદ્ધ તથા પ્રેરણાત્મક પરિવર્તનથી ગઝલનું ગુજરાતીપણું શોભાવ્યું છે. માતૃભાષાથી સુસંગત એવાં પ્રતીકો, Jain Education Intemational Page #918 -------------------------------------------------------------------------- ________________ ૯૦૮ ધન્ય ધરા ઐતિહાસિક-ધાર્મિક સંદર્ભો અને ગુજરાતી જીવનશૈલીમાંથી જાઓ, દુનિયાની ખબર તો લો કે એને શું થયું? નિીતરીને સ્પષ્ટ બની આવતા ભાવ-અભિગમનો કલાત્મક કેમ તાજો ઘાવ દિલ પર આજ દેખાતો નથી?” સમન્વય સાધી આપીને તેમણે ખૂબ જ જોરદાર, સમૃદ્ધ અણીશુદ્ધ “વાસ્તવમાં છે અમરતા “શૂન્ય' મૃત્યુની કળા, ગઝલો આપણા સાહિત્યને અર્પે છે. ગઝલને પરભાષામાંથી જે મરે છે જિંદગીમાં તે મરી શકતા નથી.” ગુજરાતણનું સાચું સ્વરૂપ કંડારી આપનાર વિચારસરણીના જુઓ તો ખરા કેટલી ઊંચી ખુમારી : “છું શૂન્ય એ ન સમર્થનમાં સ્વયં તેમનું સર્જન જ કહે છેઃ ભૂલ હે અસ્તિત્વના પ્રભુ! તું તો હશે કે કેમ પણ હું તો જરૂર “ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી, લાગણી મુક્ત છે સ્થળ અને કાળથી, માનવજીવનનું સાચું ઘરેણું તે તેનું સ્વમાન છે. સ્વમાન બુલબુલોએ રચી ગુલશનોમાં અને સાચવવું એનું નામ જ સાચી ખુમારી. ખુમારીનો મહિમા ખૂબ આમ્રકુંજોમાં ગાઈ મયૂરે ગઝલ.” જ ઉચ્ચ તબક્કાએ જીરવાય છે ત્યારે શૂન્યના સમગ્ર સર્જનમાં વહેતો વાણીપ્રવાહ જરાય “હાથ લાંબો થઈ શકે છે આપમેળે ઓ સ્વમાન! ઉછાંછળાપણું પ્રગટાવ્યા વિના ધીર-ગંભીર ગતિએ ધરખમ ટોચે કોણ છે દાનેશ્વરી? એ પર બધો આધાર છે.” પ્રયાણ કરે છે. એમના પક્ષે આ એક વિશિષ્ટ સિદ્ધિ છે. “જે દિલમાં ઝૂરતી ઇન્સાનિયતનું દર્દ રહે– “ઉમંગોનું શૈશવ, તમન્નાનું જીવન, એ દિલને દિલ નહીં, અલ્લાહની કિતાબ કહો!” વિચારોનું ઘડપણ, કરુણાનું જીવન, “હોય છે બળવાનનું તો મૌન પણ હથિયાર સમ, કરી ચાર રંગોની સુંદર મિલાવટ એ જ શસ્ત્રોની કરે છે વાત, જે કમજોર છે.” રચે છે કવિતા પ્રતિભા અમારી.” ખુવારીના છિન્નભિન્ન પ્રાણે હતાશ થવાની વૃત્તિના તેઓ બીજા સર્જકો જેઓને જવલ્લે જ પ્રયોજતા હોય એવા પ્રખર વિરોધક છે. શબ્દો મેરુ, કુબેર, મામૂલી, કરુણા, વાહિયાત, ગોખરું, હંગામી, “વેરાન મયકદા અને તે પણ બહારમાં? ચીંથરી, તાલાવેલી, પથ્થરફોડાં, ઊકળતો ચરુ, કારસ્થાન વગેરે શીશાની ઘોરમાંથી સુરાને જગાડીએ.” એમનાં સર્જનોનું એક આકર્ષક પ્રકરણ છે. તેઓની હથોટીએ ઘણા સુંદર શેર ગુજરાતી ગઝલને આપ્યા છે. એમનું - શૂન્ય એ તખલ્લુસ (ઉપનામ) કેટલું બધું સુંદર છે. અનોખાપણું ઊડીને આંખે વળગે એટલું સબળ છે. શૂન્યની આ શૂન્યની રચનાઓમાં તખલ્લુસની ગૂંથણી ગઝલસૌંદર્યમાં ચાર ચાંદ લગાડી આપે છે. એક આગવી કલાસિદ્ધિ છે. કોઈપણ શબ્દોને તેની પંક્તિમાંથી ખસેડી ન શકાય તેટલું દઢ તેમનું આલેખન છે. “ઓથ લેવી પડે પથ્થરની, મને માન્ય નથી, અંગે થાક, ચરણમાં છાલા, રાહબર બૂટલ, મંઝિલ દૂર, શૂન્ય છું, ઠીક છું, ઇચ્છા નથી ઈશ્વર લાગું.” “અમારી સાથે હિસાબી થવામાં સાર નથી, તો ય અમારે તો ભરવાની હરણાં પેઠે લાંબી ફાળ.” “ઘરમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠામ, દરેક રીતે અમે “શૂન્ય’નો સુમાર છીએ.” આજ કોઈના પુણ્યપ્રતાપે તન છે અમારું તીરથધામ.” “અમે કોઈ એકના થઈને સકળ ત્રિલોક લઈ બેઠા, “નથી માત્ર બેસી રહ્યો દિલના ખૂણે, તમે પણ “શૂન્ય” થઈ જાઓ તો આ સૃષ્ટિ તમારી છે.” હકીકતમાં બ્રહ્માંડ ઘૂમી રહ્યો છું, “આયનાને આયનાથી વેર શું, ફકત એક સચ્ચાઈનો આશરો છે, ઈશ નાહક “શૂન્ય’થી ભરમાય છે.” ખુદાઓની સામે ઝઝૂમી રહ્યો છું.” “રાખો નિગાહ “શૂન્ય'ના પ્રત્યેક ધામ પર, ગઝલનું પાત્ર એટલે ખુવારીની, દીવાનગીની ખુમારીમાં સંભવ છે ત્યાં જ કોઈ પણ રીતે ખુદા મળે.” રાચતો જીવ. શૂન્યની ખુમારી પણ તેમના સદનની પારાશીશીમાં “ખાસ ગોળાકાર કરજો દોસ્તો એની કબર, આમ દુનિયાથી અલગ છે શૂન્યનાં જીવનમરણ.” ઊંચે ચડતો ઝળહળાટ માત્ર છે. Jain Education Intemational Page #919 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ GOG ધાર્મિક ઐતિહાસિક દર્શતો જુઓ, કેટલું સબળ આકર્ષણ છે! “ગમે તેમ જીવી જશું તોયે અંતે “હરણ સીતાનું તો એક બહાનું છે, બહુ શાનથી “શૂન્ય” વીસરાઈ જાશું.” બધા જ રાવણો અંતે ઢળે છે રામ તરફ.” શૂન્યની બધી જ રંગીન અને સુંદર માવજતથી વાચકો “હૃદય કેરી તૃષ્ણા છે રાધાની ગાગર, કેટલા અનાયાસ પ્રફુલ્લ થઈ ઝૂમી ઊઠે છે તેનો નમૂનો આ શેર કોઈનું સ્મરણ શ્યામની કાંકરી છે.” દ્વારા વ્યક્ત થઈને રહે છે : “હોય ના કંઈ વાઘનખ, દંભી ઊમળકાને પરખ, દૈવી પુસ્તક કોણ ન ચૂમે, કળજુગી મૈત્રીના હર્ષાવેશથી ડરવું ભલું.” લાવ રૂપાળા મુખને આમ.” “જેટલા હાતમ છે એ પણ આખરે મોહતાજ છે, એટલે તો હાથ મારો ક્યાંય લંબાતો નથી.” પ્રિયાના રૂપાળા મુખ પરનું ચુંબન પ્રેમીને દૈવી પુસ્તક ધર્મગ્રંથ–ચૂમી લીધાના પરમ શ્રદ્ધેય સંતોષની અનુભૂતિ કરાવે “ફક્ત એક જ નાવ ઊગરશે ઓ દુનિયાવાસીઓ! નૂરનાં તોફાન કરી છે ઇશારત જિંદગી” છે. શૂન્ય ઇસ્કેમિજાજી છે. “શૂળી તો થઈ ગઈ છે, જાગીર મજૂરોની, “અમારાં જેવો યદિ સૌને પ્યાર થઈ જાયે, કિન્તુ નથી અનલહક પર કોઈનો ઇજારો.” દરેક જિંદગી જનતનો સાર થઈ જાયે.” “દુનિયાનો માર્યો “શૂન્ય' કદાપિ નહીં મરે, ગઝલ એટલે પ્રેમભરી વાતચીત એ કથનમાં ઝળહળતા શંકર કટોરો ઝેરના પી લે તો શું થયું?” પ્રેમીમિજાજને સ્વાભાવિકતામાંથી હકીકત સુધી (ઇશ્કે હકીકી ગઝલનું પઠન હોય કે ગાન, શૂન્યની રજૂઆત બહુધા સુધી) પરમ સત્યમાં ગઝલવિકાસને પહોંચાડવાનું સુંદર મેદાન મારી જતી હોય છે. કેટલાક મુશાયરા તેમની ઉપસ્થિતિને ગઝલકર્મ શૂન્ય દ્વારા નોંધપાત્ર રીતે કંડારાયું છે તે તેઓની કારણે જીવી ગયા છે. ઘણીવાર નિષ્ફળ જતા મુશાયરા તેમના ઉત્કૃષ્ટતા જ નથી પણ નવા આંગતુકો માટે સાચો દિશાનિર્દેશ આગમને જામી ગયા હોય તેવા અનેક સાક્ષીઓ આપણામાંથી પણ છે. ઇશ્કે મિજાજીમાંથી ઇશ્કે હકીકીનું સમર્થન કરવા બેંક મળી શકે છે. તેમના સર્જને ક્યાંક ક્યાંક તેમને ઈષ્યપ્રદ કીર્તિ ઉમદા શેરો (ઉદાહરણ) આંખે વળગે તેવા સબળ છે : પણ પ્રદાન છે. તેમના જ સમકાલીન સહગામી પૈકી એક “એટલે તો એણે કીધું આત્મપૂજન રાત દી, માતબર શાયરનો આ શેર તે માટે પૂરતું ઉદાહરણ છે : ભક્તરૂપે “શૂન્ય” ખુદ ભગવાન પોતાનો હતો.” “મીઠું સરવાળે છું છતાં “ઘાયલ”, “વાત ઈશ્વરથી કરી મેં રૂબરૂ વર્ષો લગી, શૂન્ય કરતાં તો હું સવાયો છું.” પણ પછી જાણ્યું કે સામે તો ફકત દર્પણ હતું.” જ્યારે આ શેરનો જ પ્રતિસાદ હોય તેવા શૂન્ય-ભાઈનો “હું અગર ખોવાઈ જાઉં ખુદબખુદ નિજખોજમાંમળતો શેર પણ સચોટ સચ્ચાઈનો નખશિખ પૂરાવો છે. “શૂન્ય’ છે ફકત એક જ ખુદા કે જે મને ખોળી શકે.” હું સચ્ચાઈનો નખશિખ પુરાવો છું.” “હો શંકા તો લાવો છબીને મિલાવો, “શૂન્ય’ હું કાંઈ પણ નથી જ્યારે, સ્વયં “શૂન્ય’ રૂપે ખુદા રૂબરૂ છે.” કઈ રીતે કહી શકું સવાયો છું.” There is no end to one's desire.Szegi il vid કદીયે આવતો નથી અને એ અંગે ફક્ત બે જ પંક્તિમાં કેટલો ખુમારીના બીજા નમૂનાઓ જુઓ બધો સુંદર અને સચોટ શેર છે : “આવી પહોંચ્યો “શૂન્ય’ સભામાં, સૌના ચહેરા કાં નિસ્તેજ, “સાધન પૂરાં હોય છતાં જીવનની ઊણપનું શું કહેવું? જાઓ દેખો “શૂન્ય’ તો મેં બોલવા ઊભો નથી, ના પ્યાસ છીપે છે અંતરની, ના આંખનાં પાણી ખૂટે છે.” આખરી ટાણે સભામાં આટલો કાં શોર છે.” અંતમાં તો એટલું જ કહેવાનું રહે છે. આવા પ્રખર વિદ્વાન “અમોને એમ કે રંગત બહું નહીં જામે, શાયર શૂન્ય પાલનપુરી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું સર્વસભામાં શૂન્યને લાવી તમે કમાલ કરી.” સર્જન એટલું બધું હૃદયસ્પર્શી છે કે હું તો એટલું જ કહીશ કે : Jain Education Intemational Page #920 -------------------------------------------------------------------------- ________________ ૯૧૦ “શૂન્ય શૈલ તદ્દન ઓગળું, શૂન્યનો મહિમા વિરાટ.” શૂન્ય પાલનપુરીના નવાબી લાડ અને નજાકતથી ઊછરેલું, શેરો-શાયરીથી ગુંજતું પાલનપુર એ મારી પણ જન્મભૂમિ, શાયરીના ગુંજનનાં સ્પંદનો ગળથૂથીમાંથી જ ત્યાંથી શરૂ થયા. શાળાકીય જીવનમાં સ્વ. કવિ શ્રી પ્રહલાદ પારેખના અધ્યાપન દ્વારા થોડી સૂઝ આવતી ગઈ પછી તો ગુજરાતના ખ્યાતનામ શાયરોને જોયા, સાંભળ્યા અને માણ્યા. બધા જ ગમી ગયા–મનમાં વસી ગયા પણ જ્યારથી શૂન્ય ભાઈ સાથેનો પરિચય થયો, ગાઢ બન્યો ત્યારથી એમને ખૂબ નજીકથી સાંભળવા–જાણવાનું મળ્યું. એમના જીવનમાં રગરગ વહેતી શાયરીને એમના મુખેથી સાંભળવાનો–માણવાનો અવસર–ધન્ય અવસર સાંપડ્યો. મેં જોયું કે જીવનની પ્રત્યેક બાજુને આવરી લેતી એમની રચના અને શૈલી સાથે શબ્દસંક્ષેપ સાથેની સચોટ અભિવ્યક્તિથી ખૂબ જ પ્રભાવિત થયો અને ત્યારથી મારા મનમાં ગુજરાતી વાઙમયના એક મૂર્ધન્ય અને અદ્ભુત શાયર તરીકે પ્રતીત થયા છે. શૂન્યના સંઘર્ષોની વાત......! ચકમક અને લોહના સંઘર્ષથી આગના તણખા ઝરે, ઊર્જા પેદા થાય. જીવનના કઠણ સંયોગોના સંઘર્ષ દરમિયાન અડીખમ ટકી રહેવાના જોખમ સાથે જે તણખા ઝરે–કવિના જીવનમાં આવી ઘટનાઓ જ્યારે જ્યારે આકાર લે ત્યારે જે તણખા ઝરે તે તેમની રચના રૂપે શબ્દોમાં જન્મે છે. આ પણ ઊર્જા જ છે. જીવન ઊર્જા વિનાનું શક્ય નથી. શાયરી દ્વારા સર્જાયેલી ઊર્જા તો જીવનનું ભાથું બને છે. મારે શૂન્યના વૈયક્તિક જીવનની ચર્ચા નથી કરવી, પણ એક શિક્ષક, એક શાયર અને એક પત્રકાર તરીકેના એમના જીવનનાં વિવિધ સ્થળ અને કાળના સંઘર્ષમાં પિલાતાં પણ એમણે જે જિંદાદિલી દાખવી એ એમના શબ્દોમાં જોવા મળે છે. જુઓ -: “સુખચેનથી રહે છે મુસીબત અમારે ઘર, દુનિયાનાં દર્દ પણ છે સલામત અમારે ઘર, કરતે નહીં ખુદા જો સદા મારે દ્વાર બંધહોતે હવે પછીની નબુવ્વત અમારે ઘર. નબુવ્વતઃ પયગંબરી, સદા પોકાર છે.’’ તેઓ મસ્તમૌલા ફકીર-શાયરની આકૃતિરૂપ હતા. મારી દૃષ્ટિએ તો એમના માટે અંજલિ શબ્દ નહીંવત છે. તેઓશ્રીનો ધન્ય ધરા તો અભિષેક થવો જોઈએ. સ્વ. મરીઝે કહ્યું છે : “એમની તમામ ગઝલોમાં પોતાનાં જીવનનું દર્દ એવી રીતે અદા કર્યું છે કે જાણે એ સૌના પ્રતિનિધિ હોય!'' પ્રેરણા હંમેશાં સ્થળ અને કાળ પર અવલંબિત હોય છે–શાયર માટે સવિશેષ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ વિદ્યાવ્યાસંગી નિઃસ્પૃહી કર્મયોગી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તરીકે જીવન જીવી જનાર શ્રી રતિભાઈની વાત જ અનોખી છે. નાનપણમાં ચૌદેક વર્ષની ઉંમરે માતા ગુમાવનાર અને બાવીસેક વર્ષીની ઉંમરે દીક્ષાર્થી પિતાનો વિયોગ પામનાર દેસાઈનું બાળપણ ધૂળિયા, યેવલા, વઢવાણ, સાયલા, એમ સ્થળાંતરમાં જ પસાર થયું હોવા છતાં ભણતરનો પાયો ખૂબ મજબૂત નખાયો. બનારસ, આગ્રા, શિવપુરીમાં યુવાનીમાં ખૂબ સઘન અભ્યાસ સાથે બીજાં પણ અનેક કૌશલ્યો વિકસાવવાની તક પત્ની શ્રી મૃગાવતીબહેનના સાથમાં પ્રાપ્ત થઈ. પોતે જ્યાં જ્યાં કામ કર્યું તે દરેક જગ્યાએ તેમણે સતત ન્યાયસંપન્ન વૈભવની ભાવના રાખીને પોતાના કામને ઓછા વેતનમાં પૂરેપૂરો ન્યાય આપવાની નિષ્ઠા દર્શાવી. ‘અમદાવાદ સીડ્ઝ ટ્રેડર્સ એસોસિયેશન’, ‘જ્ઞાનોદય ટ્રસ્ટ’, ‘શ્રી મહાવીર જૈન વિદ્યાલય’, ‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી' વગેરે સંસ્થાઓમાં કામ કરતી વખતે તેમનું આ ર્દઢ મનોવલણ ટકી જ રહ્યું. કેટલાંયનાં નાનાં-મોટાં કામો તેઓએ પ્રેમભાવથી નિઃસ્પૃહ ભાવે કરી આપેલ. પ્રામાણિકતાથી આવેલ આવકનો કરકસરભર્યો ઉપયોગ કરવાની ટેવ તેમના પરિવારમાં પણ પ્રસરેલ છે. પહેરવેશમાં સાદાઈ, આચરણમાં સત્યનો દૃઢ આગ્રહ અને પ્રત્યેક વ્યક્તિ માટે અગાધ પ્રેમ એ તેમના વ્યક્તિત્વના અભિન્ન અંગ હતાં. તેઓએ લખેલ ‘ગુરુ ગૌતમસ્વામી ચરિત્ર' આબાલવૃદ્ધ સૌને ગમે તેવી રસાળ શૈલીમાં રજૂ થયું છે. ‘રાગ અને વિરાગ’, ‘મંગલ મૂર્તિ’, ‘અભિષેક' જેવા વાર્તાસંગ્રહોમાં સામાન્ય માનવીના રોજિંદા જીવનની સૂક્ષ્મ વૃત્તિઓ અને ઐતિહાસિક કથાનકો ખૂબીપૂર્વક ૨જૂ થયેલ છે. ‘શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો ઇતિહાસ' બે ભાગમાં તેમના લેખનકાર્યના દીર્ઘ અનુભવ અને અથાગ મહેનતના કારણે પેઢીની ઐતિહાસિક વિગતો તારવી તારવીને તેઓ રજૂ કરી શક્યા છે. નાનાં-મોટાં સંપાદનો, ચરિત્રો, અનુવાદો, ‘ભદ્રેશ્વરતીર્થનો ઇતિહાસ', રાણકપુર તથા મહેસાણાના સીમંધરતીર્થ વગેરેની પરિચયાત્મક લેખન સામગ્રી, ભાવનગરથી પ્રગટ થતાં ‘જૈન’ સાપ્તાહિકમાં સતત એકત્રીસ વર્ષ સુધી રજૂ થયેલ અગ્રલેખો તથા સામયિક—સ્ફુરણની નોંધો વગેરે તેમની સાહિત્યસાધનાના પરિપાકસ્વરૂપ છે. Page #921 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૧૧ આ સાહિત્યસર્જનની સાથે સાથે વિદ્વાનો, સંતો, હવે સંતી, “સંતી’ મટીને સંતોક થઈ. આદર્શ ગૃહસ્થ સાહિત્યપ્રેમીઓ, સ્નેહીઓ, કુટુંબીજનોનો સતત સંપર્ક અને જીવનના શ્રી ગણેશ થયા. પોતાના અસ્તિત્વને પતિમય કરનાર સ્વાધ્યાય આજીવન તેમની સાથે વણાયેલ હતા. કુશળ વક્તા, નીડર ભારતીય નારીના પ્રતીક સમી સંતોકે આફ્રિકાનાં જંગલોમાં પણ પત્રકાર, સંવેદનશીલ સાહિત્યકાર, ચીવટભર્યા સંશોધનકાર, પોતાનાં વાણીવર્તનના વૈભવ થકી મંગલમય વાતાવરણ ખડું કર્યું. માનવતાવાદી વાર્તાકાર શ્રી રતિભાઈના જીવનમાં “સાદું જીવન, જેમ જેમ નાનજીભાઈના વ્યાપારિક સંબંધોના સંપર્કમાં આવવાનું ઉચ્ચવિચાર'ની ફિલસૂફી વ્યક્ત થતી જોવા મળે અને તેમના થયું તેમ તેમ સંતોકબહેને પોતાના વ્યક્તિત્વનું ઘડતર અને વિકાસ વ્યક્તિત્વમાં પ્રેમાળ આતિથ્યભાવના, ઉચ્ચ ધર્મનિષ્ઠા, કઠોર જાતે જ કર્યા. સ્ત્રી ધારે તો શું ન કરી શકે? તેનું ઉમદા ઉદાહરણ કર્તવ્યનિષ્ઠા જોવા મળે. સત્યના આગ્રહી રતિભાઈ અસત્ય પ્રત્યે . એટલે સંતોકબહેન. વાંચી સમજી શકાય તેટલો અંગ્રેજીનો ખૂબ આક્રોશ વ્યક્ત કરતા અને ગમે તેને કડવું સત્ય કહેતાં પણ અભ્યાસ, સંગીતની સાધના, પાકશાસ્ત્રમાં નિપુણતા એટલું જ નહી અચકાતા નહીં. ગીતાના શબ્દોમાં તેઓ “કર્તવ્યનિષ્ઠ કર્મયોગી સંતોકબહેને બેડમીંટન જેવી રમતમાં પણ પ્રાવીણ્ય મેળવ્યું હતું. હતા. આજથી ૭૦-૭૫ વર્ષ પહેલાંનાં રીતિ-રિવાજોમાં ફેરફાર આંતરિક સૌદર્ચતાં સ્વામિતી : તારીરત્ત કરવો એટલે ઘણી હિંમતનું કામ. પોરબંદરની લોહાણા જ્ઞાતિમાં સંતોકબહેન પહેલાં નારી કે જેમણે ઘૂમટો તાણવાના રિવાજમાંથી સંતોકબા નાનજી કાલીદાસ મહેતા કુટુંબની સ્ત્રીઓને મુક્તિ અપાવી, સમાજમાં પણ તેનો હકારાત્મક સ રાષ્ટ્ર ના પડઘો પડ્યો. આમ સમાજસુધારણામાં પણ તેઓ અગ્રેસર હતાં. જામનગર સ્ટેટમાં તેમના આવાં સુધારણાનાં કાર્યોમાં પતિ નાનજીભાઈનો કૃતિશીલ વરતુ, વેરાડી અને ફાળો રહ્યો. ફલકુ નદીના ત્રિવેણી ઉચ્ચ સંસ્કાર અને શિસ્ત-સંયમનાં આગ્રહી એવાં સંગમ સમીપે સંતોકબહેન પોતાનાં બાળકોને પણ મક્કમતાપૂર્વક શિસ્તપાલન ભાણવડમાં આજથી કરાવતાં. વેદ, ઉપનિષદ કે રામાયણ-મહાભારતની વાર્તાઓ કહી આશરે સત્તાણું વર્ષ તેમનામાં સતત સંસ્કારોનું સિંચન કરતાં. કોઈપણ વાતની કમી ન પહેલાં ઈ.સ. હોવા છતાંય બાળકોની ખોટી જીદને ક્યારેય પણ વશ ન થતાં. માટે ૧૯૦૪માં ચૈત્ર વદ જ આજે તેમનાં સંતાનો નિર્વ્યસની અને સમાર્ગે ચાલનારાં છે. બીજને દિવસે અતિ શ્રીમંત હોવા છતાંય તેમનાં કપડાંની તેમજ જણસની પસંદગી સંતોકબાનો જન્મ. હંમેશ સૌમ્ય, સાદી, કલાત્મક રહેતી. તેમની ઊઠવા-બેસવાની નાનકડી “સંતી’ શૈલીમાં ખાનદાની ઠસ્સો ઊભરાતો. સંતોકબહેનનું આંતરિક સૌંદર્ય બચપણથી જ સ્વભાવે જ એટલું હતું કે તેમને બાહ્ય રૂપસજ્જાની જરૂર રહેતી નહીં. તેમના લાગણશીલ અને પાવિત્ર, સતીત્વ તેમજ તેમની ઈશ્વર પ્રત્યેની અનન્ય શ્રદ્ધાએ જ સ્વમાની. પ્રભુભક્તિ તેમના મુખારવિંદપર તેજસ્વિતા પાથરી હતી. પણ નાનપણથી. ઘરની બાજુમાં ત્રિકમરાયજીનું મંદિર, ત્રિકમરાયજી પર અડગ શ્રદ્ધા. આ ભક્તિ અને શ્રદ્ધાનાં બીજ ધીરે આવા આંતરિક સૌંદર્યનાં સ્વામિની એવાં સંતોકબહેન ધીરે અંકુરિત બનીને તેમના જીવનપથને સતત નવપલ્લવિત કરતાં કાળક્રમે કુટુંબનાં-પરિવારનાં, આર્ય કન્યા ગુરુકુળની બાળાઓનાં સ્નેહ-વત્સલ “સંતોકબા’ બની રહ્યાં. આજીવન તેમની સ્નેહ વર્ષોમાં રહ્યાં. સૌ કોઈને ભીંજવતાં રહ્યાં. અલ્પ અભ્યાસ હોવા છતાં લેખન એકવડિયો બાંધો, પ્રશસ્ત ભાલ, કમલનયન, નમણું પ્રત્યેની પોતાની મૌલિક દૃષ્ટિ વિકસાવીને સંતોકબાએ ધર્મ, નાક, પગની પાનીએ અડતા કેશ, આવી ચંપકવર્ણ સંતી ૧૬ સંસ્કૃતિસામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમ જ આપણાં વ્રતો, વર્ષની ઉંમર થતાં થતાં તો કર્મયોગી એવા નાનજી કાલીદાસ મહેતા તહેવારો અને ભજનોને સાંકળીને લખેલા સંગ્રહ “ભગવતીમહેર' સાથે પ્રભુતામાં પગલાં માંડી સાસરવાસે આવી. સંતીનાં શુકનવંતાં એ વિદ્વાનો અને સામાન્યજનની જબરી પ્રશંસા પ્રાપ્ત કરી છે. પગલાંથી પતિ નાનજીભાઈનાં લક્ષ્મી-ઐશ્વર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ. સંતોકબાએ તેમના જીવનમાં આપણાં શાસ્ત્રોએ બતાવેલ ગૃહસ્થો થઈ. માટેના નિત્ય પંચયજ્ઞ કરતાં રહીને જીવનભરની સાધના અને આરાધના કરી છે. Jain Education Intemational Page #922 -------------------------------------------------------------------------- ________________ ૧૨ કલાપી ગૃહસ્થના પંચયજ્ઞો એટલે બ્રહ્મયજ્ઞ, પિતૃયજ્ઞ, દેવયજ્ઞ, ભૂતયજ્ઞ અને મનુષ્યયજ્ઞ. નિત્ય સંધ્યાવંદન, ભજન, કીર્તન, વેદાધ્યયન કરતાં રહીને સંતોકબાએ બ્રહ્મયજ્ઞની ઉપાસના કરી છે. વડીલો પ્રત્યે પૂજ્યભાવ રાખીને પિતૃઓની સ્મૃતિમાં દાન વગેરે આપીને પિતૃયજ્ઞની ભાવનાને પૂર્ણ કરી છે. દેવતાઓનાં પૂજન અર્ચન કરીને દેવયજ્ઞને ચરિતાર્થ કર્યો છે. કૂતરા જેવાં પશુઓ માટે રોટલો આપવો, કીડી જેવા નાના જીવો માટે કીડિયારું પૂરવું, મૂંગા પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા કરી ભૂતયજ્ઞની ભાવના સંપન્ન કરી છે. ઘેર આવેલા અતિથિનું સ્વાગત કરી એનો ભોજન આદિથી સત્કાર કરી મનુષ્યયજ્ઞની ભાવનાને સાકાર કરી છે. સંતોકબા મમતાની મૂર્તિ બનીને સંપર્કમાં આવતાં સૌ કોઈ પ્રત્યે સમભાવશીલ બનીને જ રહ્યાં છે. પશુઓ અને પંખીઓ તરફનો પણ એમનો પ્રેમ એવો જ. માની સેવા, પૂજા, ભક્તિ થઈ જાય એટલે સવારે મોટર લઈને નીકળી પડે. સાથે હોય ખૂબ બધું ઘાસ અને ગાયને ખવડાવવાના લાડવા. રસ્તામાં ઊભેલી રખડતી, સુકાઈ ગયેલી ગાયોને ચારો નીરે, લાડવા ખવડાવે ત્યારે એમને સંતોષ થાય. ક્યાંક કબૂતરને ચણ આપ્યું હોય તો ક્યાંક પાણીનું પરબ બંધાવી આપ્યું હોય. શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ટૂંટિયું વાળીને કુટપાથ અને ઝૂંપડીઓમાં સૂતેલાં ગરીબોને જ્યાં સુધી ધાબળા ન પહોંચાડાય ત્યાં સુધી સંતોકબાને નીંદર આવે નહીં. આથી જ આવાં વાત્સલ્ય, હૂંફ અને પ્રેમના પર્યાય સમાં સંતોકબાનું તા. ૮ જાન્યુ. ૨૦૦૧ના દિને મુંબઈમાં દુઃખદ નિધન થયા બાદ ૯ જાન્યુઆરીની સાંજે તેમના પોરબંદરના નિવાસસ્થાનેથી શરૂ થયેલ એકાદ કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં વિવિધ જ્ઞાતિના મોવડીઓ, ઉદ્યોગ, વ્યાપાર, શૈક્ષણિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક ક્ષેત્રના અગ્રણીઓ અને કામદારોની સાથોસાથ આર્ય કન્યા ગુરુકુળ અને ગુરુકુળ મહિલા કોલેજની છાત્રાઓ શોકમગ્ન બનીને માતાને અંતિમ વિદાય આપવા ભાવવિભોર થઈ સ્મશાનયાત્રામાં હજારોની સંખ્યામાં જોડાયાં હતાં. આ શોકઅવસરે પોરબંદરના સર્વે વેપારીઓએ પોતાના વ્યાપાર-રોજગાર બંધ રાખી સંતોકબાને આત્મીયતાભરી ભવ્ય વિદાય-અર્થ અર્પેલ. પોરબંદર સોનાપુરીમાં સમુદ્રકિનારે આથમતા સૂર્યની સાક્ષીએ પૂજ્ય સંતોકબાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો ત્યારે સ્વજનો અને ગુરુકુળની છાત્રાઓની આંખમાંથી જે શ્રાવણભાદરવો વહ્યો એજ સંતોકબાનાં દિવ્યજીવનની સાચૂકલી સાર્થકતા ધન્ય ધરા કલાપરંપરાતું કીર્તિમંદિર : અનેક ઇલકાબોથી વિભૂષિત ડો. સવિતાદીદી મહેતા જેના અંગેઅંગમાં ભારતીય સંસ્કૃતિનાં નૃત્યોનો ઝંકાર છે, જેમની આંખોમાં, પગના પદરવમાં નર્તનનો નાદ છે, જેમના હસ્તમાં નૃત્યની મુદ્રાઓ હરપળે હસતી-રમતી રહે છે, જેમનાં બોલમાં, ચાલમાં, હાસ્યમાં સતત નર્તનનો નિનાદ રણકતો રહે છે, એવાં સવિતાબહેન નાનજીભાઈ કાલીદાસ મહેતાને જોતાંની સાથે જ આ વ્યક્તિ કોઈ શ્રેષ્ઠ નર્તનકલાકાર છે એ પ્રથમ દૃષ્ટિએ જ જણાયા વગર રહે નહીં. મુખ ઉપર રમતું મધુર સ્મિત, શબ્દોના અવાજમાં રણકતો સંગીતનો મીઠો સૂર અને પગલે પગલે વર્તાતી એમની અભિનયકલામાં પુરાતો પેલો માનવમીઠો સંબંધ! સવિતાબહેનને દીદીના હુલામણે નામે સૌ કોઈ ઓળખે જ, મનુષ્ય ધારે તો તપ, સાધના, લગન, નિષ્ઠા અને પુરુષાર્થથી કેટલી ઊંચાઈ સર કરી શકે છે તેની પ્રતીતિ કુ. સવિતાદીદીનાં જીવનકાર્યો પરથી મળે છે. આ યુગમાં કોઈ એક પ્રકારમાં, કોઈ એક વિદ્યામાં પારંગત ઘણાં કલારત્નો જોવા મળે છે, છતાં એક નહીં અનેક વિષયોમાં સાહજિક રીતે પ્રાવીણ્ય ધરાવતાં કલારત્નો દુર્લભ ગણાય છે. કુ. સવિતાદીદીની જીવનસાધના બહુઆયામી પાસાં પાડેલ હિરા જેવી તપસ્વી છે. મુખ્યત્વે તેમનું પ્રદાન મણિપુરી નૃત્યવિશારદ તરીકે, નારીસ્વાતંત્ર્યના મશાલચી તરીકે, સ્ત્રી શિક્ષણના પ્રસારક તરીકે તથા પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ, લોકસંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવનધર્મ સંસ્કૃતિના પરિવ્રાજક તરીકે શિષ્ટ માન્ય બન્યું છે. સંઘર્ષ વચ્ચે સાધના: આજથી ૫૦ વર્ષ પહેલાંનો ગુજરાતી સમાજ અતિ રૂઢિચુસ્ત અને પરંપરાવાદી હતો. આમાંય ખૂણામાં પડેલા પોરબંદર જેવા શહેરમાં સામાજિક સુધારણાનાં અજવાળાં પહોંચ્યાં ન હતાં. એ સમયે શાસ્ત્રીય નૃત્યની તાલીમ લેવી એને સમાજ માનની નજરે જોતો નહોતો અને એમાંય તે ઉચ્ચ, સંસ્કારી અને શ્રીમંત પરિવારની સુકન્યાઓને માટે નૃત્યની તાલીમ લેવાની વાત તો એક બાજુએ રહી, આવાં નૃત્યોના કાર્યક્રમો જોવા જવા દેવા માટે –સૌજન્ય અમર પંડિત Jain Education Intemational Page #923 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૧૩ પણ પરિવારના સભ્યો જલ્દીથી હા પાડતા નહોતા. આવી વિષમ વિદ્વાન છે. તેમનાં માર્ગદર્શન નીચે મુંબઈની પરિમલ એકેડેમીમાં પરિસ્થિતિમાં દીદીએ જ્યારે મણિપુર નૃત્ય કલાનું પદ્ધતિસર મણિપુરનાં નૃત્ય આચાર્યો અને અભ્યાસીઓની રાહબરી નીચે આ શિક્ષણ લેવા જવાનો એમનો નિર્ણય જાહેર કર્યો ત્યારે પરિવારમાં કલા ઉપર સંશોધનાત્મક ગ્રંથ તૈયાર થઈ રહ્યો છે. સન્નાટો છવાઈ ગયો. દીદીએ મણિપુરી નૃત્યશૈલીની સાધના અને સિદ્ધિને પિતાજી રાજી નહોતા, કોઈ સંજોગોમાં હા પાડે એમ બિરદાવવા માટે મહારાણી ધનમંજરી દેવીએ તેમને “દ્વિતીય નહોતા, તેમની દૃષ્ટિએ પુત્રીનું આ પગલું સમયોચિત નહોતું. ઉષા'ના બિરુદથી સમ્માન્યાં છે. (ભગવાન કૃષ્ણનાં પૌત્રવધૂ દીદીનો કલાકારનો માંહ્યલો જીવ હાથમાં રહે તેમ નહોતો. એમને બાણાસુરનાં પુત્રી ઉષાએ દ્વારિકાની ગોપીઓને પ્રથમ લાસ્ય નર્તન મણિપુરનાં મંદિરો, મણિપુરનાં વાદ્યો, મણિપુરની સંસ્કૃતિ, શીખવ્યું હતું). આવી જ રીતે મણિપુરના મહારાજા સ્વ. મણિપુરનો ધર્મ, મણિપુરના નૃત્યગુરુઓના આત્મા પોકારી બોધચંદ્રસિંહજીએ છેલ્લાં બસો વર્ષમાં કોઈને એનાયત ન કરાઈ પોકારીને પોતાની પાસે આવવા સાદ પાડી રહ્યા હતા. અંતે હોય એવી “મૈતેયી જગઈ હંજબી' (મણિપુરી નર્તન-ગુરુ)ની કલાની જીત થઈ, કલાકારનું ભાવવિશ્વ ઊઘડવા માંડ્યું. પિતાનો પદવી અર્પણ કરી મણિપુરી નૃત્યના ઉત્તમોત્તમ પુરસ્કર્તા તરીકેની વિરોધ તો શાંત ન પડ્યો. પણ વત્સલ માતાની ઉષ્મા કામ લાગી. સ્વીકૃતિ આપી હતી. આ ઉપરાંત મણિપુરની શ્રી ગોવિંદજી પિતાના કોપ સામે માની મમતા છાંયડી બનીને ઊભી રહી અને મંદિરની બ્રહ્મસભા પાસેથી ‘નર્તનાચાર્યની માસ્ટર્સ ડિગ્રી ‘હરવું, ફરવું, લખવું, ખાવું, પીવું અને મોજ કરવી'ની મેળવનાર તેઓ સૌ પ્રથમ છે. “નૃત્યરત્ન', ‘જ પત્ર એવાર્ડ ગુજરાતણની ઘરેડમાંથી એક કલાસાધક સન્નારીએ મણિપુરની ઉપરાંત મણિપુરનું એક વધુ પ્રતિષ્ઠિત બિરુદ “ચન્દ્રપ્રભા” પણ અણદીઠેલી ભોમકા પર પગલાં માંડ્યાં. પછી તો કઠિન માર્ગે તેઓને અર્પણ કરાયું છે. ગુજરાત નૃત્ય નાટક અકાદમીએ તેઓને ચાલીને દીદીએ મણિપુરી નૃત્યકલાનાં દુર્ગમ શિખરો સર કરવાં મણિપુરી નૃત્યકલા માટે તામ્રપત્ર અર્પણ કર્યું હતું. મણિપુર માંડ્યાં. મણિપુરની ગિરિકંદરા ઓગળીને દીદીમાં સમાઈ ગઈ. રાજ્યની કલા અકાદમીએ તેઓને ફેલોશિપ અર્પણ કરી હતી. મણિપુરી નૃત્ય કલાએ તેનાં સઘળાં રહસ્યો આ સાધિકા પાસે નવીદિલ્હીના બૃહદ મહારાષ્ટ્ર મંડળે મણિપુરી નૃત્ય અને જાણે કે ખુલ્લાં મૂકી દીધાં હોય એમ આ કલામાં તેઓ અપ્રતિમ સંસ્કારના ક્ષેત્રે ઉચ્ચ પ્રદાન બદલ તેમનું બહુમાન કર્યું હતું. આવું સિદ્ધિ પ્રાપ્ત કરવા માંડ્યાં. . બહુમાન મેળવનાર તેઓ એક માત્ર બિનમહારાષ્ટ્રીય છે, જ્યારે લાઈ હરા ઓબા, મહારાસ, કુંજરાસ, વસંત રાસ, નિત્ય ગુજરાતે સવિતાદીદીને “વિશ્વગુર્જરી'ના પ્રતિષ્ઠિત એવોર્ડથી રાસ, દિવા રાસ, સંકીર્તન સહિતની મણિપુરી નૃત્યશૈલીની પ્રત્યેક વિભૂષિત કરેલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોરબંદર આર્ય બારીકીઓ, ખૂબીઓ, મર્મો, સૌંદર્યપ્રતીકો, ભાવપ્રતીકો, વાદ્ય કન્યા ગુરુકુળની તપોભૂમિ પર આવીને ડી. લિની પદવી નિપુણતા વગેરે દીદીએ હસ્તગત કરીને મણિપુરી કલાકારો અને એનાયત કરી તેમની શિક્ષણ, કલા અને સંસ્કૃતિ પ્રત્યેની પ્રીતિને આચાર્યોને આશ્ચર્યચક્તિ કરી નાખ્યાં. નવાજી છે, જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંઘે યોગશિરોમણિ'ના ઇલકાબથી દીદીને નવાજ્યાં છે. પ્રથમ પ્રયોગી દીદીઃ કલાસ્વામિનીનું વિશ્વભ્રમણા : મણિપુરી નર્તનમાં સોલો (એકાંકી) નૃત્યના પ્રયોગો તેમણે સૌપ્રથમ વાર કરીને મણિપુરી નર્તનાચાર્યોની પ્રશંસા મેળવીને આ નૃત્યકલાનું નિદર્શન કરાવવા સવિતાદીદીએ વિશ્વતેમણે આ પ્રાચીન કલામાં નૂતન તત્ત્વોને આવિષ્કાર કરનાર દેશનાં પરિભ્રમણ કરીને સ્વિટ્ઝરલેન્ડ, જિનિવા, પેરિસ, ઈંગ્લેન્ડ, યુગાંડા, કેન્યા અને ટાંઝાનિયા સહિતના દેશો તથા મુંબઈ, દિલ્હી, સૌપ્રથમ મહિલા બનવાનું સમ્માન પ્રાપ્ત કર્યું.. મદ્રાસ, કલકત્તા, ગૌહત્તી, અમદાવાદ, પોરબંદર, રાજકોટ સિદ્ધિ અને પ્રસિદ્ધિ સહિતનાં ભારતનાં પ્રમુખ નગરોના સંસ્કારી નાગરિકોને રસ અને આજે દીદીના અથાક પ્રયાસોથી ભારતમાં અને વિદેશોમાં ભાવની સૃષ્ટિમાં રમમાણ કર્યા છે, તેમજ નૃત્યશૈલીની કમનીય મણિપુરી નૃત્યકલાનાં પ્રભાવક તત્ત્વોનો પ્રસાર થયો છે. યોગ- કલાનાં નિદર્શન આપીને કલાવિવેચકોની ચાહના પ્રાપ્ત કરી છે. સાધના અને નિગૂઢ રહસ્ય વિદ્યાને નૃત્યના માધ્યમ દ્વારા પ્રાચીન-અવચિીન શિક્ષણપ્રણાલીનો અદ્ભુત અભિવ્યક્ત કરતી આ નૃત્ય શૈલી પર દીદીએ પ્રસ્થાપિત કરેલ સમન્વયઃ પરિમલ એકેડમીની સંશોધનાત્મક પાંખ અધ્યયન અને સંશોધન ચલાવી રહી છે. દીદી પોતે મણિપુરની મૈતેયીભાષાનાં પ્રખર આપણા સમાજમાં જ્યારે શિક્ષણ નિસ્તેજ થતું જાય છે અને અધ્યાપકોની નિષ્ઠા ઘસાવા માંડી છે, તેવી પરિસ્થિતિમાં Jain Education Intemational on Intemational Page #924 -------------------------------------------------------------------------- ________________ ૯૧૪ ધન્ય ધરા સમગ્ર ભારતમાં આર્ય કન્યા ગુરુકુળ નામની મહિલા સંસ્થાએ દીદીએ પ્રભુત્વ મેળવેલ છે. જેઠવાઓની રાજધાની “ધૂમલી’ ઉપર જીવનલક્ષી શિક્ષણના સંસ્કારોનું સિંચન કરીને અગ્રસ્થાન મેળવ્યું વિસ્તૃત સંશોધન ચલાવીને દીદીએ લખેલો “ધૂમલી’ પરનો છે. પોરબંદરમાં આ સંસ્થાને પ્રસ્થાપિત થયે ચોસઠ વર્ષ થયાં. શોધનિબંધ ઇતિહાસ અને પુરાતત્ત્વમાં રસ ધરાવતાં અભ્યાસીઓ આર્ય કન્યા ગુરુકુળની પરિકલ્પના હતી, તેના સંસ્થાપક રાજરત્ન દ્વારા પ્રશંસા પામ્યો છે. આમ સવિતાદીદી આપણી કલા પરંપરાનું શ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતાની પણ તેમનામાં આત્મા રેડી કીર્તિમંદિર છે. અનન્ય અને અપૂર્વ આકૃતિ અર્પી કુ. સવિતાદીદીએ. પિતાએ પૂ. દીદીનું જીવન જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રિવેણી સંગમ મંગલ પ્રયાણ કર્યું. આ પ્રવૃત્તિમાં પુત્રીએ પ્રાણ રેડ્યા અને જગતને સમું હતું. દાનમાર્ગનાં સાધિકા, કલાનાં ઉપાસિકા, ગુરુકુળ ઉત્તમ દૃષ્ટિવંત નારીઓની ભેટ આપી. તપોભૂમિનાં સર્જક પૂ. દીદીનું સમગ્ર જીવન મહાયજ્ઞ સમું હતું. અનોખો પ્રયોગ આદર્શ પ્રતીક બન્યો? ભાગવતાચાર્ય પૂ. રમેશભાઈ ઓઝા આશીર્વચન આપતાં સવિતાદીદીનો શિક્ષણ ક્ષેત્રનો આ અનોખો પ્રયોગ આજે એક નોંધમાં લખે છે “પરમ ચૈતન્યશક્તિ કોઈ વિશેષ કાર્ય માટે વિદ્યાક્ષેત્રને એક આદર્શ પ્રતીક પૂરું પાડી રહેલ છે. પોરબંદરનું કોઈ વ્યક્તિની અંદર પોતાનો વિશેષ અંશ મૂકી એને પ્રગટ કરે આર્ય કન્યા ગુરુકુળ એટલે મહિલાઓનું તપોવન અને સૌરાષ્ટ્રનું છે. મા સરસ્વતીએ પોતાની વીણાના સૂર અને નુપૂરના લય, શાંતિનિકેતન. ૧૯૪૯-૫૮માં લંડન યુનિવર્સિટીમાંથી ‘ડિપ્લોમા તેમજ તનના સૌષ્ઠવ અને મનના સૌંદર્યને લઈને એક મૂર્તિ ઘડી ઇન એજ્યુકેશન' પ્રાપ્ત કર્યા બાદ આર્ય કન્યા ગુરુકુળના માનદ્ એ સૌનાં આદરણીયા સવિતાદીદીના નામે પ્રસિદ્ધ થઈ. આચાર્યપદે રહીને છેલ્લા પાંચ દસકાથી સવિતાદીદીએ અંદાજે “સવિતાદીદીની જીવનસાધના બહુઆયામી પાસાં પાડેલા પચ્ચીસ હજાર વિદ્યાર્થિનીઓનાં વ્યક્તિત્વનું ઘડતર કર્યું છે. હીરા જેવી હતી. મુખ્યત્વે એમનું પ્રદાન મણિપુરી નૃત્યવિશારદ આશ્રમપદ્ધતિની આ આશ્રમિક શાળા-મહાશાળામાં અભ્યાસ તરીકે, નારીસ્વાતંત્ર્યતાનાં મશાલચી તરીકે, સ્ત્રીશિક્ષણના પ્રસારક કરવા પ્રવૃત્ત થનાર વિદ્યાર્થીનીને વેદ, ઉપનિષદ, યજ્ઞ, યજ્ઞાદિ, અને પ્રયોગકર્તા તરીકે, સાહિત્ય,ધર્મ, સંસ્કૃતિ, લોકસંસ્કૃતિ, વ્યાયામ, ભરતગૂંથણ, ચિત્રકલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય ઇતિહાસ, પુરાતત્ત્વ તથા જીવન ધર્મસંસ્કૃતિના પરિવ્રાજક તરીકે આદિ લલિતકલા, પાઠ્યક્રમ તેમજ કમ્યુટરનું પદ્ધતિસરનું શિષ્ટમાન બન્યું છે. આ ચારેય પાસાંઓમાં દીદીજીનું ચોથું પાસું શિક્ષણ અને તેની સામે ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરવાની તક અતિવ્યાપક અને વૈવિધ્યસભર હતું. દીદી જે ઊંચી પીઠ પર ઊભાં મળે છે. હતાં ત્યાં પહોંચવા માટે કઠોર પરિશ્રમ અને જીવંત સાધના સ્ત્રીઓ માટે સાહજિક ગણાય તેવી હસ્તકલા, ભરતગૂંથણ કરેલી. સહિતની કલાઓનાં પ્રતિવર્ષે પોરબંદરમાં, ગુરુકુળમાં તેમ જ “તેઓ ઉત્તમ વિચારક, પ્રભાવશાળી વક્તા હતા. મુંબઈમાં પ્રદર્શનો ગોઠવવામાં અને માર્ગદર્શન આપવામાં દીદીએ અત્યારસુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ તેમણે જે પ્રવચનો આપ્યાં અત્યાર સુધીમાં ગુજરાતમાં અન્ય કોઈ સ્થળે ભાગ્યે જ થયું હોય તે મુદ્રિત સ્વરુપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરના તેવું કામ એકલે હાથે કરી બતાવીને ઇતિહાસ રચ્યો છે. મહાગ્રંથોનું નિર્માણ થઈ શકે તેવી વિપુલ સામગ્રી તેમાં પડી છે. તેઓ ઉત્તમ વિચારક અને પ્રતિભાશાળી વક્તા છે. તેમણે વિવિધ ભાષાઓની તેમને જબરી જાણકારી હતી. અત્યાર સુધીમાં હજારો શ્રોતાઓ સમક્ષ જે પ્રવચનો આપ્યાં છે તે - પૂ. સવિતાદીદી અધ્યાત્મપંથના જે જે યાત્રીઓને મળ્યાં, મુદ્રિત સ્વરૂપે પ્રગટ કરવામાં આવે તો અનેક વિષયો પરનો મહાગ્રંથ નિર્માણ થઈ શકે એવી સામગ્રી એમાં પડી છે. સાધુસંતોને, વિદ્વાનોને એ બધા પર એમના વ્યક્તિત્વની ઊંડી અમીટ છાપ પડી હતી. અનેક પ્રકારની સિદ્ધિઓનાં પ્રલોભનો દીદી અભ્યાસનિષ્ઠ સન્નારી છે. તેમના રસના વિષયો ધર્મ, પણ મળ્યાં પરંતુ દીદી પોતાની સાધનામાં અડગ રહ્યાં અને અધ્યાત્મ, જ્યોતિષ, ગૃહવિજ્ઞાન, સંસ્કૃત, સાહિત્ય, ઇતિહાસ, પરબ્રહ્મ સાથેની એકતાનો જ માર્ગ પસંદ કર્યો-જનમોજનમની ભૂગોળ, ખગોળ, પ્રાણી અને વનસ્પતિશાસ્ત્ર, પુરાતત્ત્વ અને આગમપથની યાત્રા. આ જન્મમાં જ અગમપથની યાત્રાનું સંશોધન, મણિપુરી સહિતની અન્ય નૃત્યકલાઓ છે આ અને સર્વોચ્ચશિખર કે જ્યાં પરબ્રહ્મ પોતે વિલસી રહ્યા છે ત્યાં આવા અન્ય વિષયો ઉપર દીદીનું પ્રભુત્વ એક અભ્યાસીને છાજે પહોંચીને તેમાં વિલીન થઈ જવું અને એ જ એમની અગમપથની એવું ગૌરવવંતું છે. યાત્રાની સમાપ્તિ હશે. નમન છે આ દીદીસ્વરૂપા સરસ્વતીને....” વિવિધ ભાષાઓની એમની જબરી જાણકારી છે. અંગ્રેજી, TWITTછ9eUpહીe/ ge/2/peToણી. ગુજરાતી, સંસ્કૃત, મણિપુરની મૈતેયી, સહિતની ભાષાઓ પર &&&!!!! 8888888 Jain Education Intemational Page #925 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૧૫ એકવીસમી સદીના કેટલાક ઓજસ્વી ઉદ્યોગપતિઓની તેજસ્વી તવારીખ – નટવર પી. આહલપરા જાતે કરવું, જાતે રળવું, જાત વિના સૌ જૂઠુંજી; જાતે ઝૂઝવું, આગે વધવું, જાત વડે ઉદ્ધરjજી. ઉપરોક્ત દુહો મનુષ્યની આત્મનિર્ભરતાને પ્રગટ કરે છે. આત્મનિર્ભરતાથી શું ન થઈ શકે? તેની સાબિતી છે-આપણા ઉદ્યોગકારો. એકવીસમી સદીના સૂર્યોદયે તેજસ્વી તવારીખમાં ભલે થોડા પણ સફળ પાણીદાર ઉદ્યોગપતિઓને પરિચયકારને અનેકવાર મળવાનું બન્યું છે. ઉદ્યોગ-પતિઓની સુદીર્ધ હારમાળા તેજસ્વી તોરણ સમાન બની રહેશે. એમાં સંદેહ નથી. ઉદ્યોગકાર શ્રી અમૃતલાલ ખીમજીભાઈ ભારદિયા, શ્રી કિરણચંદ મગનલાલ ગુલગુલિયા, શ્રી રસિકભાઈ મથુરદાસ મહેતા, શ્રી રૂડાભાઈ ભવાનભાઈ પટેલ, સ્વ. શ્રી પ્રતાપભાઈ ગિરધરભાઈ પંચાસરા વગેરે માત્ર ઉદ્યોગકારો જ નહીં પણ અનેક ગુણોના માલિક, ખરા અર્થમાં સમાજના સેવક, કારીગરોનાં માવતર, યુવાનોના પ્રેરણાદાતા, કલા-સંસ્કૃતિના ચાહક, દીનદુ:ખિયાના બેલી છે. ગુણોથી ભરેલા આ વ્યક્તિત્વો માટે જેટલાં રૂપકો, જેટલી ઉપમાઓ યોજીએ તેટલા ઓછા છે. આ ઉદ્યોગકારો નરવા, ગરવા અને જીવનકલાના સાધકો ય છે. યુવાપેઢીને આ બધાં ચરિત્રો ખૂબ જ પ્રેરણાદાયી બની રહેશે એવી શ્રદ્ધા છે. કહેવાયું છે કે કોઈ સાહસિક માણસને સાંકડા વર્તુળમાં ધૂમ્યા કરવાનું ક્યારેય ગમતું નથી એની શક્તિઉત્સાહ–આવેશને દરેક દિશા બંધિયાર લાગે છે, એ પોતાની ઉર્જાને, ઉત્સાહને ક્ષિતિજની પાર ફેલાઈ જવા પ્રયાસ કરે છે અને તેમાંથી જ પછી સાહસ અને શૌર્ય પ્રગટે છે. અગત્યના સાહસે સમુદ્રની વિશાળતાના દર્શન થયાં. ભગીરથના અપ્રતિમ સાહસે ગંગાના દર્શન થયાં એ બધી પૌરાણિક કથાઓ છે પણ પોરબંદરના નાનજી કાળીદાસે આફ્રિકાના ગાઢ જંગલો ખૂંદીને જે અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી, ધીરૂભાઈ અંબાણીએ સખત અને સતત પરિશ્રમથી દેશ અને દુનિયાના વિશાળ પ્રાંગણમાં પોતાનું જ અલગ સામ્રાજ્ય ખડું કરી શક્યા તેની ઇતિહાસે નોંધ લીધી. આજે વિશ્વની સંસ્કૃતિની, વિકાસની, પ્રગતિની, સમૃદ્ધિની ધરી “અર્થ’ છે. આર્થિક સમૃદ્ધિ દેશની પારાશીશી ગણાય છે, ત્યારે વેપાર-વણજ અને યંત્રોદ્યોગના વર્ચસ્વ જીવતી પ્રજાનો જ જયવારો છે. જાણીતા વાર્તાલેખક, નિબંધકાર, ઉદ્ઘોષક એવા શ્રી નટવરભાઈ પુરુષોત્તમભાઈ આહલપરા પોતાની વ્યસ્તતા વચ્ચેય ઉદ્યોગકારોને અનેકવાર કલાકો સુધી મળ્યા. એમના જીવનની અંતરંગ વાતોને જાણી, માણી અને પછી આ લેખમાળામાં ઉતારી છે. પરિચયકારશ્રી આહલપરા સાંસ્કૃતિક આયોજનોમાં હંમેશા આગળ રહ્યા છે. તેમનું વ્યક્તિત્વ એક સ્વસ્થ સંવેદનશીલ અધ્યાપકના જેવું લાગે છે, તેઓ શબ્દલોકમાં આસાનીથી વિહરી શકે છે. લઘુકથા, ટૂંકીવાર્તાઓ, કાવ્યો અને નિબંધ જેવાં સ્વરૂપોનું સર્જન કરવાનો આનંદ તેઓ માણી શકે છે. ધન્યવાદ. - સંપાદક Jain Education Intemational ation Intermational Page #926 -------------------------------------------------------------------------- ________________ ૧ દંભથી પર, નિખાલસ, સરળ છતાં મળતાવડા ઉઘોગવીર સ્વ. પ્રતાપભાઈ ગિરધરભાઈ પંચાસરા (મિસ્ત્રી) તા. ૨૮-૮-૯૮ના રોજ એક ઉદ્યોગવીરને મળવાનાં દ્વાર ખુલ્યાં. પછી તો કલાકો સુધી એમની સાથે દિલ ખોલીને અનેકવાર વાતો કરવાનો મોકો સાતેક વર્ષ સુધી મળ્યો. ગુરુ દત્તાત્રેયના ચોવીસ ગુરુ હતા. નાની એવી કીડીમાંથી પણ તેઓ ઘણું શીખ્યા હતા. આ પ્રસંગ અહીં રજૂ કરવાનું તાત્પર્ય એટલું છે કે, સ્વ. પ્રતાપભાઈ (મિસ્ત્રી)ને મળતાં ઘણું જાણવાનું, માણવાનું અને શીખવાનું મળેલું. આનંદ એટલા માટે થાય છે કે આ યંત્રવત્ અને દંભથી ભરેલા જીવનમાં એક નિખાલસ, સરળ વ્યક્તિત્વને મળવાનું થયું. તેઓના દાદા ઇસ્ટ આફ્રિકાના ઝાંઝીબાર ગામમાંથી સ્થળાંતર કરી ૧૯૩૨માં રાજકોટમાં સ્થાયી થયા હતા. એ સમયે ગિરધરભાઈ મહાત્મા ગાંધીજી સાથે રાજકોટ આવેલા. કસ્તૂરબા પ્રતાપભાઈનાં દાદીમા ધનકુંવરબહેનના ખોળામાં રમેલાં. પ્રતાપભાઈના પિતાશ્રી ગિરધરભાઈ નરસીભાઈ પંચાસરાએ રાજકોટ ખાતે વ્યવસાય શરૂ કરેલો. સિત્તેર વર્ષ પૂર્વે રાજકોટમાં સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ વર્ક્સ, નામની વિશાળ ફેક્ટરી શરૂ કરેલી, જે આજે પરિવારની ત્રીજી પેઢી સફળતાપૂર્વક સંભાળે છે. પિતા દ્વારા તૈયાર થયેલ ગ્રીપ ચક્રના વિકાસમાં પ્રતાપભાઈએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગુણવત્તામાં તેમજ પ્રોડકશનમાં ઘણો વધારો કર્યો છે. વ્યવસાયમાં ગળાડૂબ રહેતા હતા છતાં તેઓએ તેમના કુટુંબના દરેક સભ્ય પ્રત્યે અનહદ, અનન્ય લાગણી રાખી હતી. તેઓએ વયોવૃદ્ધ માતુશ્રી સુશીલાબહેનની પૂરા પૂજ્યભાવથી સેવા શુશ્રુષા કરી હતી. હાલ પ્રતાપભાઈના બંને સુપુત્રો દાદીમાની સેવા કરી રહ્યા છે. પ્રતાપભાઈ તા. ૨૫-૬-૧૯૪૭ના રોજ હાલારની ધરતી ધન્ય ધરા પર જામખંભાળિયા ગામે જન્મ્યા. તેઓએ નાનપણથી જ જીવનમાં ગણતર કર્યું હતું. તેમને રાજકોટની રાષ્ટ્રીયશાળા તેમજ વિરાણી હાઇસ્કૂલમાં મેટ્રિક સુધી અભ્યાસ કરવાની તક મળેલી. નાની વયમાં ઘર ઉપરાંત વ્યવસાયની ઘણી જવાબદારી રાજીખુશીથી મૂંઝાયા, વિના, નિભાવી હતી. પ્રતાપભાઈ મોટા અને હીલાબહેન નવીનભાઈ ધોરેચા (અમદાવાદ) ગૃહસ્થી સંભાળે છે. પ્રદીપભાઈ લઘુબંધુ તેઓની બધી જ જવાબદારી તેમણે નિભાવેલી અને હાલ તેમનાં સંતાનો જવાબદારી અદા કરે છે. સંતાનો અમિત તથા આશિત સાથે પ્રતાપભાઈએ બહુ જ ટ્રેન્ડલી વ્યવહાર કરેલો. તેઓએ અમિતઆસિત સાથે વિદેશના પ્રવાસો ધંધાના વિકાસ અર્થે નવું-નવું જાણવા, શીખવા અને કુદરતના ખોળે આનંદ લેવા, ફરવા– હરવા કર્યા હતા. તેમનાં ઘણાં પરિવારજનો અમેરિકા, ઇંગ્લેન્ડમાં વસે છે. સંઘર્ષથી ક્યારેય પાછા નહીં પડેલા પ્રતાપભાઈ નાના હતા ત્યારે રાજકોટની કાપડ મિલમાં કામ કરતા હતા. તેઓએ સ્ટોપર, હાલ્ડ્રાફ જેવી વસ્તુઓનું રીપેરીંગ કરેલું. તેમના અનેક સદ્ગુણોમાં એક ગુણ તેઓ હંમેશા સ્વાવલંબી રહ્યા હતા. ત્વરિત નિર્ણય લેવાના તેઓ આગ્રહી હતા. નૈસર્ગિક વાતાવરણ તેમને બહુ જ ગમતું. બહુ ઓછા ઉદ્યોગકારો હશે કે જેમણે યંત્રવત્ જીવનમાં ફોટોગ્રાફી કરી હોય. પ્રતાપભાઈએ કરેલી ફોટોગ્રાફીના કલાત્મક ફોટોગ્રાફ વર્ષો પૂર્વે ફૂલછાબ દૈનિકમાં પ્રગટ થયેલા. તેઓ એક નહીં, પણ ત્રણ કેમેરા રાખતા હતા. ફોટોગ્રાફીમાં નેશનલ જ્યોગ્રાફીમાં એવોર્ડ પણ તેમને મળેલો. તેમના મિત્ર શ્રી જસુભાઈ અડિયેચા સાથે તેમણે કુદરતના ખોળો ખૂબ જ ખૂંઘો છે. તેઓ પૂરેપૂરા સંવેદનશીલ રહ્યા છે. તેના અનેક પ્રસંગો નોંધી શકાય તેમ છે. તેમના ઉદ્યોગ સંકુલમાં ઓફિસ વર્ક સંભાળતા શ્રી મણિયારભાઈ પ્રતાપભાઈની ઊંચાઈ શી હતી તે વર્ણવતાં કહે છે કે, જ્યારે મારાં માતુશ્રીનું · અવસાન થયું ત્યારે તેઓ તરત જ મારી પાસે આવેલા. મારાં માતુશ્રી તેમનાં જ માતુશ્રી છે, તેવા ભાવ સાથે તેઓએ ઉત્તરક્રિયાના સમયે સગાંસંબંધીને બાની સ્મૃતિમાં ચાંદીની વાટકી પ્રસાદીમાં આપી હતી. તેમણે મારી સાથે કે અમારા કારખાનાનાં નાનામાં નાના માણસ સાથે કોઈ અંતર ક્યારેય રાખ્યું નહોતું. અમારા ઉપર પૂરેપૂરો ભરોસો હતો અને અમે સૌ તેમને સગાભાઈ જ ગણતાં.” Page #927 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જેમ વડલો પશુ-પંખી, માનવ સૌ કોઈને શીતળ છાયા આપે તેમ પ્રતાપભાઈએ પોતાના જીવનમાં વડલા જેવું જ કાર્ય કર્યું છે. અનેક સુભાષિતોથી પ્રતાપભાઈને નવાજી શકાય. જેમ કે, મોટપ મોટા નર તણી, આપોઆપ કળાય; હાથીને ભલી ઘંટડી, ઢોલ કદી નવ સહાય.” અર્થાત્ તેઓ ક્યારેય ખોટી રીતે પોલા ઢોલની જેમ ગાજ્યા નથી. હાથીની માફક સદાબહાર રીતે જીવન જીવેલા. ત્રેવીસ વર્ષે તો તેમનાં લગ્ન થઈ ગયેલાં. સંસારજીવન વચ્ચેય તેમણે યુવાનીમાં ગઝલ લખેલી. પોતે મહાન કે મોટા છે, તેવું આપણને ક્યારેય ન લાગે. ડાયરી લખવાનો એમને ભારે શોખ. જે સ્થળે પ્રવાસ કરે તેના ફોટોગ્રાફ અને ફોટાગ્રાફની નીચે તેનું વર્ણન હોય. રોજિંદી * વ્યસ્તતા વચ્ચે તેઓ જીવંત રહી શક્યા હતા. પ્રતાપભાઈ વિઝનવાળા માણસ હતા. તેથી કહી શકાય, “મોટાની અલ્પતા જોઈ થાક્યો છું, નાનાની મોટાઈ જોઈ જીવું છું.' તેમનાં પત્ની પુષ્પાબહેન, પુત્રો અમિત-આસિત સાથે તેમણે જીવનની મધુર ક્ષણોને માણી હતી. તેમને નાના માણસોની સંગત બહુ જ ગમતી. બહુ ભાવથી, ઝીણવટપૂર્વક તેઓ વાત કરે અને કોઈની કોઈ મુશ્કેલી હોય, તો દૂર કરતા. ઉદ્યોગક્ષેત્રે પોતાના વિકાસનો જ સ્વાર્થ પ્રતાપભાઈએ જોયો નહોતો પણ કારખાનાની શરૂઆત કરનાર કારખાનેદારને ઉપર લાવવા તેમણે સતત ચિંતા સેવેલી અને મદદરૂપ થયેલા. તેઓ કોઈનું ઋણ ક્યારેય ભૂલ્યા નથી. આ સદાબહાર વ્યક્તિત્વ સંગીતથી વંચિત હોય એવું લાગે? ક્યારેય નહીં. હવેલી અને શાસ્ત્રીય ગાયન તેમને અતિ પ્રિય. જૂનાં ગીતો સાંભળ્યા જ કરે. તલતમહેમૂદનાં ગીતો સાંભળીને તેઓ નાચી ઊઠતા. ધનના ખજાનાની સાથે તેમની પાસે રેકોર્ડ, સી.ડી.નો અદ્ભુત સંગ્રહ. સતત જીવંત રહેવું તેમને બહુ જ ગમતું. તેથી જીવતર જીવ્યાનો કોઈ વસવસો નહોતો. શાસ્ત્રમાં કહ્યું છે ને કે, “ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના”, “ત્યાગીને ભોગવી જાણો” આ વાત પ્રતાપભાઈએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી છે. માનવસંવેદનાથી તેઓ છલોછલ હતા. તેનાં પણ અનેક ઉદાહરણો સૌ માટે પ્રેરક છે. ૧૦ મોરબીમાં મચ્છુ ડેમ તૂટ્યો અને ભયાનક પૂર આવેલાં. કચ્છ-ભૂજમાં ભૂકંપ વખતે બધું છોડી જરૂરિયાતમંદ લોકોને ગાંઠિયા, સ્લીપર, બાકસ, મીણબત્તી જેવી સામગ્રીઓ સમયસર તેઓએ પહોંચાડી હતી. સમૂહલગ્નમાં દીકરીઓને મદદરૂપ થવું, દીનદુઃખિયા સુધી પહોંચવાનું હોય, મંદિર હોય કે સ્મશાનનું કાર્ય, ગુપ્ત રીતે દાન કરી આવતા. તેમણે પોતાના પ્રચારમાં ક્યારેય રસ દાખવ્યો નહોતો. એકતા, કુટુંબભાવના, સંગઠનપ્રવૃત્તિમાં તેમને રસ. હરીફાઈના સમયમાં કમ્પ્યૂટરશિક્ષણ બાળકો માટે અનિવાર્ય અને ઉપયોગી છે. તેમ તેઓ દૃઢપણે માનતા. યંત્રો વચ્ચે રહીને કલાપ્રેમ દાખવવો એ તો ઈશ્વરની કૃપા જ ગણી શકાય. સાહિત્ય અને ઇતિહાસ તેમના પ્રિય વિષયો હતા. લબ્ધ પ્રતિષ્ઠિત ગાયકો અને સાહિત્યકારો સાથે તેમને સારો એવો ઘરોબો હતો. ધર્મના નામે ઘણાં સારાં કામોની સાથે ખોટાં કામો ય થાય છે. તેનું તેમને બહુ દુઃખ થતું. ધતીંગમાં તેમને જરાય રસ નહોતો. ‘દીવાથી દીવો થાય’, માનવધર્મ શ્રેષ્ઠ ધર્મ', એ ભાવ તેમણે તેમના જીવનમાં આત્મસાત્ કરેલો. સ્વચ્છતા, શિસ્ત જેવી બાબતોના આગ્રહી એવા પ્રતાપભાઈનાં ઉદ્યોગસંકુલમાં આપણે પ્રવેશ કરીએ એટલે કોઈ ભવ્ય કૉલેજમાં પ્રવેશ્યા જેવી અનુભૂતિ થાય. રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ વર્ક્સમાં આજેય આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતાં ‘ગ્રીપ’ બ્રાન્ડથી ડ્રીલ–ચક બની રહ્યો છે. તેના શ્રેયના અધિકારી સ્વ. નરશીભાઈ, સ્વ. ગિરધરભાઈ, સ્વ. પ્રતાપભાઈ તો ખરા જ. આ ઉદ્યોગવીરોએ ઘણી જ સફળતા–સિદ્ધિઓ મેળવેલી હોવા છતાં, પ્રસિદ્ધિથી દૂર હીને સત્કાર્યો કર્યાં છે. તેમનો વારસો તેમના યુવાનપુત્રો વહન કરી રહ્યા છે, એ જીવતું-જાગતું ઉદાહરણ છે. કોણ કહે છે કે, પ્રતાપભાઈનું અવસાન થયું છે? એ તો સ્થૂળદેહે તા. ૨-૫-૨૦૦૫ના રોજ આપણાથી વિખૂટા પડ્યા છે, એટલું જ પરંતુ એમનાં સત્કર્મોની સુવાસ સદાય મધમધતી રહેશે. હજારો યુવાનોના દિલમાં આ સુવાસ પ્રેરક બની યુવાનોને પ્રગતિની દિશા ભણી લઈ જાશે ત્યારે યુવાનોને કોઈ રોકી શકશે નહીં. Page #928 -------------------------------------------------------------------------- ________________ ૯૧૮ ધન્ય ધરા આત્મવિશ્વાસથી છલોછલ ઉદ્યોગકાર રહી M.C.થઈ છે અને પુત્ર રવિભાઈ B.com. થઈ પિતા સાથે ઇન્ડસ્ટ્રીઝમાં છે. શ્રી અમૃતલાલ ભારદિયા સંયોગ ઉપસ્થિત થાય ને દબાણ આવે ત્યારે જામનગર જિલ્લો. તાલુકો અમૃતભાઈને ક્રોધ આવે છે. તેમ લાગણીના પ્રસંગમાં રુદનની કલ્યાણપુર લાંબાબંદર ગામે તા. અનુભૂતિ થાય છે. તેમની પારિવારિક શક્તિ સમૃદ્ધ છે. ભાઈઓ ૧૭-૧૦-૫૧ના રોજ અમૃતલાલ જગદીશભાઈ, શાંતિભાઈ, રાજેશભાઈ અને તેમનાં સૌનાં ખીમજીભાઈ ભારદિયા જમ્યા. પત્નીઓ પણ પોઝિટિવ છે. માતા કાન્તાબહેન, પિતા ખીમજીભાઈ. અમૃતભાઈ કમ્યુટર યુગને ઉપયોગી ગણે છે, ફાસ્ટ યુગમાં અનિવાર્ય છે. તેમને વાંચન માટે બહુ ઓછો સમય મળે અમૃતભાઈ ભણ્યા છે છે. ટી.વી. સીરિયલ ગમતી નથી. સાત ધોરણ, પણ ગણ્યા છે ઘણું અને આજેય તેમનું ગણતર યુવાનો આસ્થા, બાધા, આખડી, માનતામાં તેમને શ્રદ્ધા નથી. માટે પ્રેરક બની રહ્યું છે. ૧૯૭૯ મીઠાપુર ખાતે રંજનબહેન ઉપવાસ, વ્રત, એકટાણાં કે પૂજા-પાઠ નહીં. સ્વદેશમાં તિરુપતિ, સાથે ગૃહસ્થાશ્રમ પ્રારંભ્યો. રંજનબહેન સાત ધોરણ ભણ્યાં છે. જયપુર, આગ્રા, બેંગ્લોર, મદ્રાસના પ્રવાસ કર્યા છે, તો હેતુપૂર્વક તેઓ વાચનનો જબરો શોખ ધરાવે છે. બેવાર સિંગાપુર, બેંગકોક, જર્મની જઈ આવ્યા છે. સૌરાષ્ટ્ર આયર્ન ફોર્જિગ પ્રા.લિ.માં મેનેજિંગ ડાયરેક્ટર મરસીડીસમાં તેમને સફર કરવી બેહદ પસંદ છે. ઉદ્યોગપતિ શ્રી અમૃતલાલ ખીમજીભાઈ ભારદિયા લાંબા ઈશ્વર, ગુરુ, ગ્રંથો પર તેઓ શ્રદ્ધાપૂર્વક અભિવ્યક્તિ કરે ગામમાં સુતારી અને ખેતી કામ કરતા હતા. માતા કાન્તાબહેન છે. પ્રતિષ્ઠા-પ્રદર્શન કે સામાજિક કુરૂઢિના ખંડન માટે દાખલો અને પિતા ખીમજીભાઈને ચાર દીકરા અને પાંચ દીકરીઓમાં આપતાં તેઓ કહે છે કે, “મત્યુ પાછળ કોઈ ધાર્મિક ક્રિયા કરવી. અમૃતભાઈ સૌથી મોટા પુત્ર છે. તેઓ સાત ધોરણ સુધી લાંબા નહીં.” ગામમાં અભ્યાસ કર્યા બાદ ધોરણ આઠમાં અભ્યાસ માટે જાહેર હોય કે ગુપ્ત, પણ દાન કરવામાં તેઓ મોખરે ખંભાળિયા ગયેલા. સગાના ઘેર રહી અભ્યાસ થઈ શકશે નહીં, હોય છે. રોજિંદાક્રમમાં વર્તમાનપત્રોમાંનું સારું વાંચી લે છે. તેવું લાગ્યું; નજીકના શહેરમાં જ્ઞાતિની બોર્ડિંગ પણ ન હતી. તેમ જ પિતાની આર્થિક સંકડામણમાં મદદરૂપ થવા આઠમા ધોરણમાં યુવાનો તેમને બહુ જ પ્રિય છે. યુવાનો માટે એક પ્રેરક જ અભ્યાસને તિલાંજલિ આપી. અવતરણ આપતાં તેમણે મને કહેલું કે, “આત્મવિશ્વાસ જીવનઘડતરનો પાયો છે.” શરૂઆતમાં ગામડામાં પિતાજીની સાથે કામ કર્યા બાદ પોરબંદર ગયા, જ્યાં સુતાર છત્રાલીયાની ઓધવજી વાલજી અમૃતભાઈને ગાંધીજી બહુ પ્રિય છે. તેઓ માને છે કે, એન્ડ કંપનીમાં રોજના ૩ રૂપિયાના પગારે નોકરી શરૂ કરી. ગાંધીજી તો ગાંધીજી હતા, જગત તેમને ક્યારેય નહીં ભૂલી શકે. સાથોસાથ સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ ફેક્ટરીમાં કોન્ટ્રાક્ટરની તેઓ ઇચ્છે છે કે, “મને લોકો પૈસાદાર તરીકે નહીં, પણ દિલથી સાથે કામ કરવાનો અનુભવ મેળવ્યો. પ્રચંડ આત્મવિશ્વાસ સાથે યાદ કરે. લોકોની જીભ પર મારું નામ રમતું રહે.” ૧૯૭૯માં પોતાની પેઢી સૌરાષ્ટ્ર એન્જિનિયરિંગ વર્કસની તેઓને તેમનાં સ્મરણો આજેય તાજાં થાય છે. એકવાર સ્થાપના કરી પ્રથમ કોન્ટ્રાક્ટ સૌરાષ્ટ્ર સિમેન્ટ-પોરબંદરમાં દરિયાકાંઠે કુદરતનો ભરપૂર આનંદ લઈ રહ્યા હતા. લોંગ-જંપ મેળવ્યો હતો. કરવા ગયા, ત્યાં તો જમણો પગ સાથળથી બટકી ગયો અને ચાર ભાઈઓના સહકારથી સિમેન્ટ કંપનીના કોન્ટ્રાક્ટ મહિના પથારીમાં પડી રહેલા. મેળવતા હતા, જેમાં સિદ્ધિ, અંબુજા, એલ. એન્ડ ટી., સાંધી બીજું સ્મરણ દર્શાવતાં કહે છે કે, “૧૯૭૭માં હું જ્યારે વગેરે કહી શકાય. એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે પોરબંદરમાં અમૃતભાઈની પુત્રી અંજલિબહેન કમ્યુટર ક્ષેત્રે અગ્રિમ બિરલાહોલની અર્પણવિધિ ચેમ્બર ઓફ કોમર્સને થવાની હતી. Jain Education Intemational Jain Education Intermational Page #929 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પોરબંદરમાં બિરલા શેઠ અને નાનજી કાલીદાસ મહેતા બંને મહાનુભાવોનાં નામ ચેમ્બર્સમાં જોડવાનો સમારોહ યોજાયો હતો. ઘનશ્યામદાસ બીરલા પધારેલા હતા, ત્યારે મારી ઉંમર છવ્વીસ વર્ષની હતી.” “હું જે કંપનીનું કામ કરતો હતો તે કંપનીના માલિકના નાનાભાઈ સાથે મને સમારોહમાં જવાનો મોકો મળ્યો હતો. બિરલાહોલમાં છેલ્લે ઊભા રહીને અમે બધા મહાનુભાવોનાં ભાષણ સાંભળતાં હતાં. અંતમાં જ્યારે બિરલા શેઠ પોતાનું વક્તવ્ય આપવા ઊભા થયા. મને તેમનું ભાષણ સાંભળવાની તીવ્ર ઇચ્છા હતી. પરંતુ હું જેમની સાથે આવ્યો હતો. તે ભાઈ કંટાળ્યા હતા. મને કહે, “ચાલો જતા રહીએ.” ત્યારે મેં કહ્યું : “મારે એક વખત બિરલા શેઠ શું બોલે છે તે સાંભળવું છે. આપણે સાંભળીએ અને પછી જઈએ.” “બીરલા શેઠનું ભાષણ શરૂ થયું. એકદમ સાદાઈથી ધીમા અવાજે હિન્દી ભાષામાં નમ્રતાપૂર્વક બોલવાનું શરૂ કર્યું. જેમ જેમ બોલતા ગયા. તેમ તેમ મને તેમનું બોલવું મીઠું લાગ્યું. ભાષણમાં કોઈ જાતનો અહમ નહોતો. તેમના શબ્દો મારા મગજમાં ઘર કરી ગયા. ભાષણના મુખ્ય અંશ નીચે મુજબ છેઃ તમે પણ કાંઈક બની શકો છો. હું કોઈ મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી. દાખલા તરીકે તમારે ફેક્ટરી કરવી છે, મોટા વેપારી બનવું છે, તમે કોમર્સ લાઇનમાં હોંશિયાર છો. તમારે એન્જિનિયરની જરૂર છે, તો તમને સારા પગારથી એન્જિનિયર મળી શકે છે. અગર તમે એક સારા એન્જિનિયર છો તો તમને સારા કોમર્શિયલ માણસ જોઈએ છે, તો તે તમને મળી શકે છે. માની લ્યો કે બંનેમાંથી કાંઈ નથી. તમારી પાસે માત્ર હિંમત હોય તો, તમે બંનેને ખરીદી શકો છો, પરંતુ એક વાત ચોક્કસ છે કે દુનિયામાં હિંમત ક્યાંય વેચાતી મળતી નથી. તમે સમયસર હિંમત દાખવો. યોગ્ય નિર્ણય શક્તિ રાખો તો દુનિયામાં કોઈ તાકાત નથી કે તમારા વિકાસને કોઈ રૂંધી શકે.” આ વાત મારા મગજમાં દઢ થઈ ગઈ. મેં ૧૯૭૯માં નોકરી છોડી, પોરબંદરમાં મારા સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. શૂન્યમાંથી સર્જન આજે અમારા ઉદ્યોગ સંકુલ સૌરાષ્ટ્ર આયર્ન ફોર્જિગ પ્રા.લિ., ફોર્જિગ ઇન્ડસ્ટ્રીઝમાં (વેરાવળ, શાપર) જિ. રાજકોટ) ભાઈઓના ગ્રુપ સાથે ત્રણસો માણસોને કામ મળે છે. આ પ્રેરક દાખલો યુવાનોએ હૈયામાં આત્મસાત્ કરવો જ જોઈએ. ૯૧૯ * રાજકોટમાં બાર એકર જમીનમાં વિશાળ પ્રોજેક્ટ સાથે શ્રી અમૃતભાઈ ભારદિયાના આગમનની તૈયારી થઈ રહી છે. રાજકોટની બે સહિત કુલ ત્રણ ખાનગી કંપનીઓ આગામી બે વર્ષમાં રાજકોટમાં રૂા. ૮00 કરોડના રોકાણ માટે આગળ વધી રહી છે, જેમાં રાજકોટ સ્થિત રોલેક્સ રીંગ અને સૌરાષ્ટ્ર આયર્ન એન્ડ ફોર્જિગ લિ. અનુક્રમે રૂા. ૪૦૦ કરોડ અને રૂા. ૧૫૦ કરોડનું રોકાણ કરવા આગળ વધશે. આ રોકાણ માટે જમીન ઉપલબ્ધ કરવા જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે તેમની વાતચીત અંતિમ તબક્કામાં છે. આ કંપનીઓનાં રોકાણથી સીધી અને આડકતરી રીતે ૮૦૦૦ લોકોને રોજગારી મળશે. રાજકોટના જિલ્લા કલેક્ટરશ્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “રાજકોટ જિલ્લામાં રોકાણ માટેનું આકર્ષણ વધ્યું છે. આ પ્રોજેક્ટ ૨૦૦૮ સુધીમાં કાર્યરત થશે. સૌરાષ્ટ્ર આયર્ન એન્ડ ફોર્જિગ લિમિટેડના ચેરમેન શ્રી અમૃતભાઈ ભારદિયા ગોંડલ રોડ પર રૂા. ૧૫૦ કરોડના પ્રોજેક્ટ બાર એકર જમીનમાં સ્થાપી રહ્યા છે. શ્રી અમૃતભાઈને હાર્દિક શુભેચ્છા. ઉતાર– ચઢાવ વચ્ચેય ઊભરેલા સૌમ્ય ઉદ્યોગકાર શ્રી રૂડાભાઈ પટેલ (રૂડા ભગત) મનુષ્ય દેહ મળ્યો એ પરમપિતા શિવજીની કૃપા સમજી માનવદેહ થકી સંસારચક્રમાં રહીને એક ઉમદા માનવ તરીકે જીવવું એવા ધ્યેયને વરેલા શ્રી રૂડાભાઈ ભવાનભાઈ પટેલ સાંપ્રત સમયના આજની ભૌતિકવાદી પેઢીને પ્રેરણા સ્વરૂપ વ્યક્તિત્વના માલિક છે. પુરુષાર્થ, નીડરતા અને આત્મસૂઝ વડે સફળ ઉદ્યોગકાર ઉપરાંત સામાજિક ક્ષેત્રે યથાયોગ્ય પ્રદાન કરવામાં સદાય તત્પર એવા રૂડાભાઈનું મિલન એમનાં કાર્યોની સુવાસ થકી પ્રાપ્ત થયું. તેમનો જન્મ તા. ૪-૫-૧૯૫૯ના રોજ રાજકોટના જસદણ તાલુકાના જસાપરની ધન્ય ધરતી પર થયો. પિતા ભવાનભાઈ, માતા ડાહીબહેન એટલે વાત્સલ્યની મૂર્તિ. મૂળ વતન જસદણ ને કર્મભૂમિ પણ જસદણને જ બનાવી છે. શ્રી રૂડાભાઈનો શૈક્ષણિક અભ્યાસ ફક્ત ૭ ધોરણ. Jain Education Intemational Page #930 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦ તેઓનું ભણતર કરતાં ગણતર અસામાન્ય. ભણવા વિશે તેઓનું કહેવું છે : “ભણવું તો હતું પણ પૈસા નહોતા.' આટલા અભ્યાસ માટે પૂ. જીવીમાએ આપેલા રૂ. ૨૦૦ આજે યાદ કરી તેઓ તેનું ઋણ સ્વીકારે છે અને ઉમેરે છે કે, “પૂ. જીવીમાનું આ ઋણ હું શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન દ્વારા જસાપરમાં કે બીજે ચૂકવવા પ્રયત્ન કરું છું.” રૂડાભાઈએ શિક્ષણક્ષેત્રનો જાણે કે યજ્ઞ જ માંડ્યો છે! તેમના સંચાલનમાં શાળા સંકુલનો ૧૯૯૧થી પ્રારંભ થયો. આજે ૪00થી વધુ વિદ્યાર્થી ધો. ૫ થી ૧૦ ઇન્ટરનેટ સુવિધા સાથે અદ્યતન ભવનમાં કાર્યરત છે. આ નવા ભવનનું લોકાર્પણ પૂ. જીવીમાની દીકરીના વરદ હસ્તે થાય તેવી ભાવના વ્યક્ત કરતાં તેઓ કહે છે કે, “કોઈની આવી મદદ કરવાથી આવું સારું પરિણામ આવી શકે છે. આટલા યોગદાનથી આ સંસ્થા વટવૃક્ષ બની શકે છે.” “જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી” સ્નેહથી શું થઈ શકતું નથી? સ્નેહાળ વ્યક્તિત્વ ધરાવતા શ્રી રૂડાભાઈ પોતાના શાળાજીવનમાં શાળામાં દાર મૂકી, ખેતરોમાં ભાગી જતા. આચાર્ય શ્રી કાંતિભાઈ જોષી, પૂનાભાઈ વગેરે ગુરુજનો ખેતરમાં તેઓને પકડતા. આચાર્યશ્રી કાંતિભાઈ તથા પૂનાભાઈએ તેમના પિતાજીની સામે જ લાફો મારેલો. એ પ્રસંગને તાજો કરતાં રૂડાભગત ગુરુજનોની શિષ્ય પ્રત્યેની ખેવનાને વંદન કરે છે. હીરાઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ પંક્તિમાં જેમનું નામ લઈ શકાય એવા આ ઉદ્યોગવીર જસાપરથી સૂરત હીરા ઉદ્યોગમાં હાથ અજમાવવા ગયા. સખત પરિશ્રમથી સફળ કારીગર થયા. ત્યારબાદ તેમના જીવનમાં એક નવો વળાંક આવ્યો. તેઓ ઋષિકેશ ગયા. આધ્યાત્મિક આબોહવા અનુકૂળ લાગી. સંસાર ત્યાગનો ભાવ જાગ્યો. સમયે કરવટ બદલી, પરંતુ વિધિએ કાંઈક અલગ નિર્માણ કર્યું હશે કે, તેઓ પાછા સંસારમાં આવ્યા. ફરી એજ હીરાઉદ્યોગમાં સફળતા મેળવી. પરિશ્રમી રૂડાભાઈએ પોતાનું જીવન સાંસારિક કાર્યો સાથે અધ્યાત્મ અને સેવાકાર્યો ક્ષેત્રે સમર્પિત કર્યું, જેથી લોકો તેમને રૂડાભગતથી ઓળખવા લાગ્યા. તેઓ સફળ ઉદ્યોગકાર તરીકે ડાયમન્ડ વર્લ્ડમાં હીરો છે. ડાયમંડ જ્વલરી નિકાસ કાર્ય કરતી મે. યોગેશ ડાયમંડ એક્સપોર્ટનું તેઓ નેતૃત્વ કરે છે. આશરે ૩૬૦૦ કારીગરોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડે છે. ધન્ય ધરા ઉદ્યોગગૃહના સંચાલન સાથે સમાજજીવનને સ્પર્શતાં સાંપ્રત કાર્યો કે પ્રસંગોએ તેમણે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ માટે હંમેશાં જાગૃત રહીને યકુકિંચિતુ યોગદાન આપવા પ્રયત્ન કર્યો છે. તેઓએ વૈવાહિક જીવનની શરૂઆત તા. ૨૭-૧૧૯૮૧એ શારદાબહેન સાથે આટકોટ ગામથી કરી. બે સંતાનરન–યોગેશ–અજય. મોટા પુત્ર યોગેશ હાલ પિતાના વ્યવસાયમાં જોડાઈ સમાજના આમ-આદમીના આર્થિક ઉત્થાન માટે દેશની બેરોજગારી સામેના જંગમાં પોતાનું પ્રદાન આપે છે. અજય હાલ ભણે છે. ઉદ્યોગના વિકાસ અર્થે શ્રી રૂડાભાઈએ વિદેશમાં આફ્રિકા, દુબઈ, ઇઝરાઇલ, હોંગકોંગ ઉપરાંત દેશમાં ઋષિકેશ, અયોધ્યા, ગોકુળ, મથુરા વગેરે પ્રવાસો કર્યા છે, યાત્રા કરી છે. શ્રી રૂડાભગત આધ્યાત્મિક દૃષ્ટિ દર્શાવતાં કહે છે કે, “કોઈનું ખોટું ન કરવું–સચ્ચાઈ રાખવી.” શિવજીને ઇષ્ટદેવ માનનાર તેઓ બાધા-આખડીમાનતામાં વિશ્વાસ ધરાવતા નથી. સફળ થવા આત્મબળ કેળવવા ઉપર ભાર મૂકે છે. વર્ણવ્યવસ્થા વિશે સ્પષ્ટ વક્તવ્ય આપતાં તેઓ કહે છે કે, “સમગ્ર માનવજાત એક છે.” બધા ધર્મો એક છે. ઈશ્વર, ગુરુ, ગ્રંથ ઉપર વિશ્વાસ વિશે પૂછતાં એક પંક્તિમાં જવાબ મળ્યો : “ઇષ્ટદેવ (શિવજી) ઉપર પૂરી શ્રદ્ધા છે.” | સામાજિક કુરૂઢિઓનું ખંડન કરતો તેમના જીવનનો એક પ્રસંગ આ પ્રમાણે છે. ગામની દીકરી વર્ષો. એકાદ વર્ષ પહેલા તેનો પતિ અકસ્માતમાં મૃત્યુ પામતાં દીકરી વર્ષાને તેના દિયર સાથે પરણાવવા દરમ્યાનગીરી કરી. ગામની દીકરીના જીવનને ફરી મહેકતું કરવામાં યશભાગી બન્યા. કમ્યુટર યુગ વિશે તેઓ માને છે કયૂટર વિકાસ માટે શ્રેષ્ઠ છે. ગામડામાં સારી રીતે શરૂઆત થઈ છે. ધંધાકીય તેમજ સામાજિક વ્યસ્તતા વચ્ચેય તેમને વાચન માટે વખત છે. થોડું પણ વાંચી લે છે. છાપાઓમાં મુખ્ય મુદ્દાઓ જોઈ લે છે. ફિલ્મ કે ટી.વી. જોતા નથી. વર્તમાનપત્રમાં સાહિત્ય વાંચવા જેવું લાગે છે. છાપાઓની પૂર્તિના સંશોધનાત્મક લેખો વાંચે છે. સંયોગના દબાણ હેઠળ પહેલો પ્રતિભાવ આપનો કયો Jain Education Intemational Page #931 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ- ૨. ૯૨૧ હોઈ શકે? રુદન કે ક્રોધ? વિપરીત ઉત્તર આપતાં “પહેલાં ક્રોધ આવે પણ હાલ સમજદારીપૂર્વક મામલો સંભાળતા શીખ્યો એક ટૂંકા અવતરણમાં તેમણે કહ્યું : “ગમે તેવી મુશ્કેલીમાં અડીખમ રહેવું.” “જેમ કે સ્વામી સચ્ચિદાનંદ જેવું બોલે, તેવું લખે. સાચો કર્મ યોગ.” સામાજિક, શૈક્ષણિક કાર્યો વિષે મૂલ્યાંકન કરતાં તેઓ જણાવે છે કે, “મારાં કામોનાં પરિણામો મળે છે.” “આજનો ભૌતિકવાદી સમાજ સારું વાંચે, સારું જુએ, પણ સારું કરે નહીં.” ઔદ્યોગિક તેમજ સામાજિક પ્રદાન અંગે રૂડાભગતને અનેક એવોર્ડ તેમજ સમ્માન પ્રાપ્ત થયાં છે. પરિચય, મુલાકાતના સમાપનમાં તેમણે કહ્યું કે, “જગત મને સારામાં સારું આપવાવાળા તરીકે સ્મરે તો ગમે. કોઈ મને યાદ ન કરે તે મારા માટે મોક્ષ.” તેઓ પોતાની જીવનયાત્રાનું ભાથું સમાજને પોતાના અનુભવના પુસ્તક દ્વારા કરાવવા માંગે છે. અંતરથી અભિનંદન સાથે તેમને નીચે પ્રમાણેના સુભાષિતની ભેટ આપીએ. ચહું થાવા હુંયે મધુર ખીલતું પુષ્ય નવલું; પરંતુ ના ઇચ્છા જીવન જીવવા તાડ તરુંનું.” * જીવનને મધુર ખીલતા પુષ્પની જેમ જીવતા ઉમદા વ્યક્તિત્વના માલિક શ્રી રૂડા ભગતને સલામ. . પ્રકૃતિ ચાહક, ખુલ્લા દિલના માલિક સફળ ઉદ્યોગકાર શ્રી કિરણચંદ ગુલગુલિયા “દુનિયામાં કોઈ વસ્તુ ખરાબ નથી, પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિને સદ્ભાવનાપૂર્વક તેને પ્રેમથી રૂપાંતરિત કરવી જોઈએ.” આ પોઝિટિવ ઉદ્ગાર છે. સ્પષ્ટ વક્તા તેમજ કુશળ ઉદ્યોગકાર શ્રી કિરણચંદ મગનલાલ ગુલગુલિયાના. તા. ૧-૧-૧૯૫૦ના રોજ રાજસ્થાનના દેશનોકમાં (જિલ્લો બિકાનેર) અવતરેલા મજાના માણસના પિતા મગનલાલ અને માતા અનુપદેવી. ૧૯૬૮માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો. ૧૯૬૯માં સંપત દેવી, અરુણાદેવી સાથે લગ્નબંધનથી જોડાયા. ૧૯૭૩થી ૧૯૭૬ આસામથી ફરીદાબાદ, ફરીદાબાદથી રાજકોટ, ૧૯૭૬થી જામનગરમાં દેવી એન્ટરપ્રાઇઝ નામે કારખાનું શરૂ કર્યું. ઘેરથી એક પૈસો લીધા વિના સાહસ કર્યું. મિત્રોના પૈસા દૂધે ધોઈ પરત આપ્યા. સંતાનો અશોક, અરવિંદ, દીપક પોતાની સૂઝથી સ્વતંત્ર રીતે અમદાવાદ ખાતે વ્યવસાય સંભાળે છે. સંયોગોના દબાણમાં શ્રી કિરણચંદ શાંતિથી વિચારે છે, વિચલિત થતા નથી. કમ્યુટર યુગ વિશે તેઓ મંતવ્ય આપે છે કે, “કમ્યુટર યુગ ઘણો જ સારો છે પણ આમ જનતા તેનો અર્થ સમજતી નથી.” શ્રી કિરણચંદનો પરિચય બધી જ રીતે મઘમઘતો ગુલાબનો ગજરો છે. મઘમઘતી સુવાસના માલિક સતત વ્યસ્ત રહે છે, છતાં કર્ણપ્રિય સંગીતમાં અનહદ રુચિ છે. અવાજોના શહેનશાહ રફીસાહેબનાં ગીતો તેઓ ખૂબ જ ભાવપૂર્વક ગાય છે. સંગીતનો ખજાનો ધરાવતા આ આદમીને રીડર્સ ડાયજેસ્ટ વાંચવાનું, ઈશ્વરની સૃષ્ટિમાં રમમાણ રહેવાનું અને ચિત્ર દોરવાનું બહુ ગમે છે. “ટીવી સીરિયલ જુઓ છો?” એવો પ્રશ્ન જ્યારે મેં શ્રી કિરણચંદજીને કર્યો ત્યારે તેમણે હિન્દુસ્તાનનાં બાળકો, યુવાન-યુવતીઓ અને સ્ત્રી-પુરુષો માટે કહ્યું કે, “મોટા ભાગની સીરિયલો, બાળકો, યુવાન-યુવતીઓ અને સ્ત્રી-પુરુષો માટે સમય વેડફવાનું મોટું કારખાનું છે. અતિશય ટીવી જોવાથી બાળમાનસ વિકૃત, સ્વચ્છંદી, ઉદ્ધત, આળસુ બની જાય છે.” ખરેખર ટીવીમાં રજૂ થતા સ્થળ સમાચારો સાવ નકામાં હોય છે. કેટલાક કાર્યક્રમો નરી વિકૃતિ જ છે. માતાપિતાએ પોતાના બાળક સાથે બેસી તેને નેશનલ જોગ્રોફી, ડિસ્કવરી જેવા કાર્યક્રમો દર્શાવવા જોઈએ. શ્રી કિરણચંદ રમત-ગમતમાં રસ ધરાવે છે. દિવસમાં એક કલાક રમે છે. તેમને ફૂટબોલ પસંદ છે. માણસે હસતાં-હસતાં જીવન જીવવું જોઈએ. એવું તેમનું માનવું યોગ્ય છે. બાધા, આખડી કે માનતામાં આસ્થા રાખવા કરતાં ઈશ્વરને શ્રદ્ધાપૂર્વક પૂજો અને કહો કે, “હે પ્રભુ! ગમે તે Jain Education Intemational Page #932 -------------------------------------------------------------------------- ________________ ૯૨૨ ધન્ય ધરા પરિસ્થિતિમાં તું મારી સાથે રહેજે.” તેઓ ઉપવાસ, વ્રત, એકટાણાં કરતા નથી. પાખંડ તેમને ગમતાં નથી પણ હૃદયભાવથી પ્રભુની આરાધના કરે છે. સ્વદેશે કન્યાકુમારી સુધી કુદરતના ખોળે સ્વૈરવિહાર કરવા ઉપરાંત વિદેશે મલેશિયા, સિંગાપોર, બેંગકોકની ધરતી પર વિર્યા છે. સોનારા ગોલ્ડ તેમજ ઇનોવા ટોમેટો જેવી કારમાં સફર કરતા આ ગુલાબી શખ્સને કુરૂઢિ જરાય પસંદ નથી. રચનાત્મક પ્રવૃત્તિથી તરતરબતર શ્રી કિરણચંદ આજના યુવાનોને પ્રેરક ઉદાહરણ આપતાં સંબોધે છે કે, “ડર, બીક વિના આગળ વધો. પ્રગતિ હંમેશાં તમારી રાહ જુએ. સારું લાગે તેવું ગ્રહણ કરો. ડુપ્લિસિટીવાળો માણસ હંમેશાં ઉલઝનમાં રહેતો હોય છે. અને તેટલી નિખાલસતા રાખવી.” શ્રી કિરણચંદ સાથે પરિચય કરતાં એમના જીવનમાંથી અનુભવનો નિચોડ નીતરતો હતો. એક સફળ ઉદ્યોગકાર થવા મથતા યુવાનોને તેમનાં પાણીદાર વાક્યો મોતી જેવાં છે. :(૧) પરમાત્માએ જે કર્યું તે બરાબર છે, પછી તેને તમે નેચર કહો કે ભગવાન! (૨) આપણા દેશમાં શિક્ષણ પાછળ ઘણો ખર્ચ થાય છે, પણ વિદ્યાર્થીઓ તેનું વળતર લેતા નથી, આપતા નથી. (૩) આપણને જગતમાંથી મળ્યું છે અને આપણે જગતને આપવું જોઈએ. (૪) મને હંમેશાં બીજાની પ્રગતિમાં રસ રહ્યો છે, મારામાં મદદરૂપ થવાની ભાવના જાગૃત હોય છે. (૫) દરેક માણસે દુનિયામાં નેચરલ ફન્ડામેન્ટલનો અભ્યાસ કરવો જોઈએ, ફન્ડામેન્ટલ જ કામ આવે છે. (૬) સ્વાર્થની દુનિયામાં બને તેટલા તમે તમારા જ બનો. (૭) બે ઘોડાની સવારી ક્યારેય ન થાય, તેમ બે મોઢાની વાત ન થાય. (૮) તમારાં સંતાનોને અતિ ટોર્ચરિંગ કે હેમરિંગ ન કરો, નહીં તો સત્યનાશ નીકળી જશે. (૯) શિક્ષણ મગજની શક્તિને ખોલે છે, સંતાનોને બરાબર પ્રેમથી ભણાવો. તેમનું ઉદ્યોગસંકુલ જામનગરમાં ઉદ્યોગનગર ખાતે આવેલું છે. સદાય ધમધમતું–દેવી એન્ટરપ્રાઇઝ. આ સંકુલમાં હિન્દુ, મુસ્લિમ, સિંધી, સુતાર, બ્રાહ્મણ, વાણિયા બધી જ જ્ઞાતિના કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ૧૫૫ વ્યક્તિ કામગીરી કરે છે. સૌ વિશ્વાસથી ફરજ બજાવે છે. પરિણામ પણ ઘણું સારું છે. દરેકને ઘણું સારું વેતન અપાય છે. શ્રી કિરણચંદ માને છે કે, “દેખરેખ કામ પ્રત્યે હોય, માણસ પ્રત્યે ન હોય. તેથી જ અહીંથી ઘણાંએ પ્રગતિની ઉડાન ભરી છે, એમ મને લાગે છે. મારા કારખાનામાં નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા આવતાં ઉમેદવાર મને પૂછે છે કે, સાહેબ, મને પગાર કેટલો આપશો?” ત્યારે હું જવાબ આપું છું : “તું મને આપીશ, તેનું હું બમણું આપીશ.” તેઓએ કારખાનાનાં સર્જન વખતે ૨૦ કલાક કામ કર્યું છે. શ્રી કિરણચંદ ખેદ વ્યક્ત કરતાં ઉમેરે છે કે, “આપણે કલ્ચર ભૂલતાં જઈએ છીએ. ભણતર ઓછું છે, જાગવું પડશે–જાગવું જ પડશે. મહેનત કરવામાં પાછી પાની નહીં ચાલે.” તેમના જીવનમાંથી ચૂંટેલા યાદગાર પ્રસંગોમાંથી એક પ્રસંગ આ પ્રમાણે છે : ૧૯૬૮માં ઈલેક્ટ્રિક એન્જિનિયરિંગ ડિપ્લોમાં પ્રથમવર્ગ મળેલો. તરત જ રૂા. ૧૫૦માં ઓવરસિયર તરીકે નોકરી મળી. મોટા બાપુએ ટકોર કરી : “ડિપ્લોમા ફર્સ્ટ પોઝિશન મેળવી પણ રૂા. ૧૫૦નો ઓવરસિયર જ ને?” શ્રી કિરણચંદને લાગી આવ્યું. ઘેરથી ભાગી કારખાનું શરૂ કર્યું. આજે જે પ્રગતિ તેમને મળી છે તેને માટે શ્રી કિરણચંદ તેમના મોટાબાપુનો અંત:કરણપૂર્વક આભાર માને છે. તેઓ પાસે દેષ્ટિ છે, સંશોધન છે. એક સંશોધન મુજબ તેમણે કહ્યું : “પુરુષ બીજા પુરુષ સાથે વાત કરતો હોય છે. ત્યારે બંનેનો જમણો ગાલ સામસામે હોય છે. એ જ રીતે દુનિયાની લગભગ સ્ત્રીઓની લખવાની રીત સરખી હોય છે.” બીજી વાત કરતાં ઉમેર્યું : “મને ભગવાન મળે તો હું તેમને કહ્યું ભગવાન મને દુનિયાના છેડે લઈ જા.” આપણે તો વિશ્વમાનવ છીએ. માનવ માનવને નહીં ચાહે તો? તો આ સૃષ્ટિનું શું થશે? આવા પારદર્શક વ્યક્તિત્વ ધરાવતા હોગકારને ટિ, બદામ ઉદ્યોગકારને હાર્દિક શુભકામનાઓ. dain Education Intermational Jain Education Intemational Page #933 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૨૩ ક ગુણોના માલિ–ભર્યુંભર્યું વ્યક્તિત્વ પહેલાં રસિકના હાથમાં મારો, પછી દમયંતીના હાથમાં. “શ્રી * શ્રી રસિક મહેતા પ્રફુલભાઈ માસ્તર ફૂટપટ્ટી મારવા ગયા. ત્યાં દમયંતી બોલી : “રસિકે તાંબિયું ચોર્યું નથી.” વિધવા માતાને પોતાના બાળક પર ચોરાસી લાખ જન્મ કેટલો આત્મવિશ્વાસ હોય છે. તેની છાપ રસિકભાઈના ધારણ કર્યા પછી મોંઘો મનુષ્ય બાળમાનસ ઉપર પડી છે. દેહ પ્રાપ્ત થાય છે. મનુષ્યદેહ મળે જીવન ધન્ય બને, પરગજુ ગઝલ, કવ્વાલી ખૂબ ગમે. તેનું સતત રટણ હોય જ. ચૌદ વર્ષની વયમાં જ ગઝલ-કવિઓ ગની દહીંવાલા, બરકત થાય, કોઈ અપેક્ષા વિના સ્નેહસદ્ભાવ સાથે વળી વિરાણી બેફામ', શયદા, કલાપી, બાલાશંકર કંથારિયાની રચના મનભરીને માણેલી. પ્રસન્નતાપૂર્વક મૂક રહી, કોઈને પણ સહાયરૂપ થયા જ કરવું તેઓને શાળા કક્ષાએ નાટકો ભજવવાનો અનહદ લહાવો એવી નેમ ધરાવનાર ઉદ્યોગકાર મળ્યો છે. જ્યારે રસિકભાઈ માત્ર ત્રીજા ધોરણમાં ભણતા હતા શ્રી રસિકભાઈ મથુરદાસ મહેતા યુવા પેઢીને પ્રેરણા મળે તેવું અને શાળાનો વાર્ષિકોત્સવ. જે નાટક ભજવાયું તેમાં વૈદ્યરાજનું વ્યક્તિત્વ ધરાવે છે. પાત્ર ભજવેલું. ધોરણ પાંચના અભ્યાસ દરમિયાન શ્રી અવિનાશ વ્યાસ રચિત અને તેમની ઉપસ્થિતિમાં “રામદુલારી નૃત્યનાટિકા પુરુષાર્થ, આત્મસૂઝ અને નીડરતાથી સફળ ઉદ્યોગકાર ભજવેલી, પછી તો આ નૃત્યનાટિકા ભૂજ, અંજાર, ગાંધીધામ બનનાર આ સજ્જન જન્મ ધારણ કરી તા. ૪-૧૦-૧૯૪૦ના રજૂ થયેલી. રાજકોટ મોઢવણિક બોર્ડિંગમાં અભ્યાસ સમયે રોજ કચ્છમાં માંડવીની વસુંધરાને રસિકભાઈરૂપે મળ્યા. પિતા | ભજવાતાં નાટકોમાં પાત્રો અભિનીત કરેલાં. મથુરદાસ, માતા વિજયાબહેન એટલે સંસ્કાર, સચ્ચાઈ, સ્નેહની અમૂલ્ય પાઠશાળા. મૂળ વતન જામનગર હોવા છતાં રસિકભાઈ ૧૯૬૨થી ૧૯૬૪ મોરબી ખાતે એલ.ઈ. કોલેજમાં જ્યાં-જ્યાં વસ્યા ત્યાં-ત્યાં તેમણે વતન બનાવ્યું છે. મિકેનિકલ વિષયોમાં ડીપ્લોમાનો અભ્યાસ કર્યો. જેવો અભ્યાસ પૂરો થયો ત્યાં તો તરત જ મુંબઈ, કુલમાં પ્રીમિયર શાળા-કોલેજનાં તેમનાં સંભારણાંઓ સદાય સંઘરવા ઓટોમોબાઇલ્સ કંપનીમાં (૧૯૬૪) લે-આઉટ એન્જિનિયર જેવા છે. ધોરણ દસમાં ભણતા હતા ત્યારે કચ્છ-માંડવીથી તરીકે જોડાયા. રાજકોટ આવતા હતા. કંડલા-પોર્ટ ફેરીમાં માણસો ખીચોખીચ બેસે. હલ્લો કરી ફેરીમાં ચઢે. ફર્સ્ટ ક્લાસમાં જગ્યા ઘણી હતી. સુભાષિત પ્રમાણે કહીએ તો, ફેરી બીજી બાજુ નમી ગયેલી. હૈયું, મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ, હિંમત દેખાડી પોર્ટના અધિકારીને કહેલું કે, “ફર્સ્ટ જા હવે, ચોથું નથી માગવું? ક્લાસમાં ઘણી જગ્યા છે. વૃદ્ધોને બેસવા દયોને? હું મારા માટે હૈયામાં હામ લઈ, હરખથી કર્મપૂજા કરનાર નથી આવ્યો.” પછી તો તેઓએ વૃદ્ધોને હાથ પકડી બેસાડેલા. રસિકભાઈને સંસારમાં સથવારો મળ્યો જીવનસાથીનો. | બાળપણની છાપ કોઈને પણ આજીવન રહે છે. કચ્છ- ૧૯૬૪માં મુંબઈ મુકામે આદરણીય તરલાબહેન સાથે માંડવીની પ્રાથમિક શાળાનો એક પ્રસંગ આ પ્રમાણે છે : શ્રી લગ્નબંધન બાંધ્યું. યુવાનોએ તેમજ તેમનાં માતાપિતાઓએ રસિકભાઈ સાથે દમયંતી અને તુલસી અભ્યાસ કરે. દમયંતીનું બોધપાઠ લેવા જેવી બાબત એ છે કે, સુશ્રી તરલાબહેન લગ્ન તાંબિયું (coin) ખોવાઈ ગયું. તેણે શ્રી રસિકભાઈ ઉપર આરોપ સમયે મેટ્રિક સુધી જ ભણ્યાં હતાં પરંતુ બંને દીકરા શ્રી મક્યો. શાળાનો સમય સવારના આઠથી અગિયાર અને બપોરે નરેનભાઈ તથા શ્રી હરેનભાઈને સરસ રીતે ભણાવ્યા અને પછી બે થી પાંચ. શ્રી રસિકભાઈ ઉદાસ મને ઘેર આવ્યા. માને બધી પોતેય સંસાર વચ્ચે રહીને ગ્રેજ્યુએટ થયાં. વાત કરી. બપોરે તેમનાં માતા શાળાએ સાથે ગયા. શ્રી કોઈપણ સંયોગોમાં ગમે તેવું દબાણ હોય, તો શ્રી પ્રફુલ્લભાઈ માસ્તરને કહ્યું, “જો મારા છોકરાએ તાંબિયું લીધું રસિકભાઈનો પ્રતિભાવ એવો રહ્યો છે કે, શાંતચિત્તે વિચારીને હોય તો, એ મારો છોકરો નથી. તમે તમારી રૂલ (ફૂટપટ્ટી) રસ્તો કાઢવો. નજીકની વ્યક્તિ માટે મોહ જાગે, ખિન્નતા પણ Jain Education Intemational Page #934 -------------------------------------------------------------------------- ________________ ૯૨૪ આવે. તેઓએ તેમનાં બાળકોને ક્યારેય દબાણ નથી કર્યું. કોઈને ઠપકો આપે પણ તે હિતકર હોય છે. ખરેખર કડવું જ મીઠું હોય છે. નાનપણમાં ખોળામાં સુવડાવી મા બાળકને કડવાટ પાય તે બાળકના હિતમાં જ હોય છે. હિતકર વિચારવું અને તેને અમલમાં મૂકવું શ્રી રસિકભાઈને બહુ જ ગમે છે. કમ્પ્યૂટર યુગને આવકારતાં તેઓ કહે છે કે, “૧૯૮૭માં રાજકોટમાં સૌ પ્રથમ કમ્પ્યૂટર આવેલાં તેમાં અમે સૌ પહેલા હતા. આજે કમ્પ્યૂટર અનિવાર્ય છે, તેનો ઉપયોગ વિવેકબુદ્ધિથી કરવો જોઈએ. એમ હું માનું છું.” અનેકવિધ પ્રવૃત્તિઓની વચ્ચેય વાચન માટે તેઓ વખત બચાવી લે છે. મોટાભાગનું આધ્યાત્મિક વાચન કર્યું છે. રોજ એક કલાક વાચન કરે છે. ‘અખંડ આનંદ’, ‘કવિતા' જેવા સામયિકો વાંચે છે. ઘણાં સામયિકોનાં આજીવન લવાજમો ભર્યાં છે. વાચનનો લગાવ બહુ જ ધરાવતા તેઓ ટેલિવિઝનની નેશનલ જ્યોગ્રાફી, ડિસ્કવરી શ્રેણી જોવાનું ચૂકતાં નથી. ઉર્દૂ ગઝલના કાર્યક્રમો જોવાનું ય વળગણ છે. પરિવારમાં તેઓ એક કલાકથી વધુ ટીવી જોતા નથી. સડસઠ વર્ષના આ યુવાને આજ સુધી એકટાણું કર્યું નથી. રામનવમીએ ફરાળ નથી કર્યું. હા, તેમને નાનપણથી એટલે કે, બાર વર્ષથી ધ્યાનમાં બેસવાનું બહુ જ ગમે છે. તેમણે વિવેકાનંદને સતત વાંચ્યા છે. વિદેશમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપુર, થાઇલેન્ડ, બેંગકોકમાં સ્વૈરવિહાર કર્યો છે, તો ભારતની ભૂમિ પર ચાર ધામ યાત્રામાં ગંગોત્રી, યમનોત્રી, અમરનાથ, કેદારનાથ, પશુપતિનાથનાં દર્શન કરી પ્રાકૃતિક સૌંદર્યને માણ્યું છે. મારુતિ, સેન્ટ્રો વાહનમાં સફર કરી પ્રવૃત્ત રહેતા શ્રી રસિકભાઈ અંધવિશ્વાસમાં જરાય માનતા નથી. ભ્રમણાઓ ભાંગી શકે એવા ગુરુ આજે ક્યાં છે? એવું તેઓ દૃઢપણે માને છે. તેઓ કહે છે કે, “મનુષ્યના આંતરિક વિકાસ માટે, આધ્યાત્મિક પ્રગતિ અર્થે ભૌતિકતા અનિવાર્ય છે, પણ વ્યક્તિએ ભૌતિકતાને સાધન તરીકે સ્વીકારવાની જરૂર છે, નહીં કે સાધ્ય તરીકે, ભૌતિકવાદના બ્રહ્માસ્ત્રને વાપરતાં આવડવું જોઈએ. વસ્તુ હોવી અને વસ્તુમાં હોવું એ ભિન્ન બાબત છે.” શ્રી રસિકભાઈ ચાર વર્ષના હતા ત્યાં જ તેમના પિતાનું અવસાન થયેલું. ત્યારબાદ તેમનાં માતુશ્રી પોતાનાં સંતાનો સાથે માવતરના ગામ કચ્છ-માંડવીમાં સ્વમાનપૂર્વક એક ઓરડો ભાડે રાખી રહ્યાં. પિતા સાથે ન રહ્યાં. એકવાર રસિકભાઈનાં ફઈબા ધન્ય ધરા રકાબીમાં મૂઠિયાં દેવા આવ્યાં. મૂઠિયાં ઘરના વાસણમાં લઈ અને કહ્યું, “ભાઈને કહેજે મારાં છોકરાં અને હું તમારે ત્યાં આવશું ત્યારે ખાઈ લઈશું. મારાં બાળકો દહીં, રોટલો અને અથાણાના પેસેન્જર છે. મારે એને આ સ્વાદે નથી ચઢાવવાં.’ કેવી શીખ! આપણી ક્ષમતા પ્રમાણે જ આપણું જીવન જીવવું. બીજા ઉપર આધાર ન રાખવો જોઈએ. શ્રી રસિકભાઈ ગૌરવપૂર્વક કહે છે કે, “મારાં માતાપિતામાં, માતુશ્રીના પિતામાં જડતા ન હોય, તો મારામાંય ન હોય એ સ્વાભાવિક છે.” તેઓએ શ્રીકૃષ્ણજન્મના પ્રસંગને યાદ કર્યો. “મારી માતાને કૃષ્ણજન્મઉત્સવમાં હું મંદિરે દર્શન કરવા લઈ જાઉં. હું મંદિર બહાર બેસું મા મને મંદિરમાં આવવા બળજબરી ન કરે. વ્યક્તિના બાળપણમાં પોતાની આજુબાજુના સંજોગો–પ્રસંગોની જે સારી-નરસી છાપ માનસ ઉપર પડે છે, જે તેના પછીના જીવનમાં વિકાસ કે વિનાશનું કારણ બને છે. પણ માતાની પુત્રને સમજવાની ક્ષમતા, ઉદારતા દાદ માંગે તેવી છે. આવા જાજરમાન પાત્રને વંદન. મોતી છૂટા પડ્યા હોય તો તેને માળા કહી શકાતી નથી. પરંતુ શ્રી રસિકભાઈના પ્રસંગો મોતીની માળા છે. ૧૯૬૨માં તેઓ પ્રિમિયર ઓટોમોબાઇલ્સ કંપનીમાં લે-આઉટ એન્જિનીયરપદે પહેલી મુલાકાતે જ પસંદ થયેલા. ૯૬ ઉમેદવારો એન્જિનિયર તરીકે જોડાયેલા. દરેકને બાર મહિનાનો પ્રોબેશન પીરિયડ પસાર કરવાનો હતો. તેઓને આઠ મહિનામાં જ ખાસ ઇન્ક્રિમેન્ટ મેળવી કાયમી થયા હતા આમ છતાં વધુ પ્રેક્ટીકલ અનુભવ માટે પાંચસો એકત્રીસના માસિક પગારની નોકરી છોડી. સાથી મિત્ર શ્રી બારડોલીકરના કહેવાથી તેઓ સુરત પાસે સોનગઢનો ઉકાઈ અર્ધનડેમ બંધાતો હતો ત્યાં રૂપિયા ૨૩૧માં સાઇટ સુપરવાઇઝર તરીકે નોકરી કરવા સ્વતંત્ર નિર્ણય લીધેલો. જ્યાં તેઓને ૧૨૮ કામદારો અને ૬૪ મશીન જેવા કે સોવેલ, લોડર, ડમ્પર, સ્ક્રેપર, ગ્રેડર અને રોડરોલર જેવા મશીનો સાથે કામ કરવાનું થયું. અહીં તેમને વિવિધ માનવ સમુદાય સાથેના વિવિધ અનુભવો થયાં જેમાંના બે પ્રસંગો પ્રસ્તુત છે. ઉપરી અધિકારી પટેલ સાહેબને ત્યાં ભગુ નામનો ક્લીનર કામ કરતો હતો તે પાળીના કામમાં નિયમિત આવતો નહોતો. નિયમિતતાના આગ્રહી શ્રી રસિકભાઈથી આ સહન ન થતાં તેમણે ભગુને છૂટો કર્યો અને પટેલ સાહેબ પાસે પ્રેક્ટીકલ રસ્તો કાઢીને એવું સૂચન કર્યું કે “આ ક્લીનરને બીજી પાળીમાં ફેરવી નાખો' ઉપરી અધિકારીએ એમ કર્યું. Page #935 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૨૫ આવો જ બીજો પ્રસંગ રાતની પાળીમાં બનેલો. ગ્રેડર નામનું મશીન ઉદેશી નામનો ઓપરેટર ડેમ સાઈટ ઉપર મૂકીને આવ્યો ત્યારે શ્રી રસિકભાઈએ તેમને મશીન ન લઈ આવવા માટે ઠપકો આપ્યો ફરીથી મશીન લાવવાનું કહ્યું અને બીજા બે ઓપરેટરો સાથે પોતે પણ ગયા દરમ્યાન ઉશ્કેરી જઈને ઉદેશીએ રસિકભાઈને કહ્યું “અહીં મોડી રાત્રે તમને છરો પરોવી દઉં તો વાર ન લાગે” ત્યારે રસિકભાઈએ જવાબ આપેલો “પાંચમીની છઠ્ઠ થવાની નથી. મશીન લઈ જવું પડશે. આની ઊંડી અસર ઉદેશી ઉપર પડી મોડી રાતે બે વાગે તે શ્રી રસિકભાઈને ત્યાં માફી માગવા આવેલો. નૈતિકતા, ખુમારી, સચ્ચાઈથી છલોછલ એવા કર્તવ્યનિષ્ઠ વ્યકિતના જીવનની એક ઘટના ઉમેરું તો લગભગ ૧૯૫૦ની વાત છે. એ વખતે અનપ્રધાન ક. મા. મુનશી. ભારે દુષ્કાળ. લોકોને અનાજ-કપડાં વજનમાં આપવામાં આવતાં. લોકોએ વજનમાં જે મળે તે અનાજ-કપડાં સ્વીકારી લેવા પડતાં. મૂળ કચ્છના પણ કલકત્તામાં સ્થાયી થયેલા મોટા ઉદ્યોગપતિ છોટાલાલ રાઘવજી માંડવિયાએ કચ્છ વિસ્તારમાં જરૂરિયાતવાળા લોકોને બાજરો આપવા કહેલું. શ્રી રસિકભાઈના માતાનેય બાજરો આપવામાં આવેલો. માતાએ બાજરો સાફ કર્યો. જ્યારે જાણ થઈ કે, આ બાજરો આપણાથી ન લેવાય. પરત દેવા ગયા ત્યારે કહ્યું : “મેં બાજરો સાફ કર્યો છે, તેમાંથી કાંકરા-કચરો કાઢ્યા છે. તેટલો વજન ઓછો હશે. આ બાજરો કોઈ જરૂરિયાતવાળાને આપી દેજો, કારણ કે મારાં છોકરાંઓનાં પેટમાં આ અનાજનો દાણો જાય, તો ભવિષ્યમાં આગળ ન વધી શકે. મારે તેને આગળ વધારવા છે.” શ્રી રસિકભાઈ અંતર્મુખી તેમજ બહિર્મુખી પ્રતિભા છે. પોઝિટિવ વિચાર ધરાવતા માણસ છે. ત્વરિત નિર્ણયો લેવામાં તેઓ રાહ જોતા નથી. ધોરણ આઠમાથી કચ્છમાંડવી છોડી રાજકોટ મોઢ વણિક બોર્ડિંગમાં આવવાનો નિર્ણય તેમણે સ્વતંત્ર રીતે લીધો હતો. મેટ્રિકના અભ્યાસ બાદ સાયન્સ પ્રવાહમાં જવાનો નિર્ણય તેમનો જ હતો. આજેય તેઓમાં આત્મવિશ્વાસ ભરપૂર જોવા મળે છે. એન્જિનિયરિંગ કોલેજમાં પાસ થયા અને મુંબઈ જવું, ત્યાં નોકરી કરવી એ વિચારથી ત્વરિત અરજી કરી અને ઈન્ટરવ્યુ આપ્યો. જીવન સંઘર્ષમય નહીં પણ સાહસમય રહ્યું છે. પરિચય કરતાં મેં તેઓને યુવાનોને પ્રેરક ઉદાહરણ મળે તેવી વાત કરવા કહ્યું. ત્યાં તો તેમણે કહ્યું : “પૃથ્વી પોતાની ધરીની આસપાસ પોતાની ગતિને સૂર્યમાળાની ભ્રમણકક્ષામાં ફરવા છતાં પોતાની ગતિને જેમ પકડી રાખે તેમ દરેક યુવાને બદલાતા જમાનાના પ્રવાહમાં વહેવા છતાં પોતાના આંતરિક રીતે નક્કી કરેલા ધ્યેયને વિચલિત થયા વગર વળગી રહેવું જોઈએ!” કેવા મજાના શબ્દો! બિલકુલ સોના જેવા! દરેક યુવાને હૃદયમાં કોતરી લેવા જોઈએ. પ્રશ્નોત્તરી થતી હતી : “ભાવિ જગત આપને કેવી રીતે સ્મરે તો ગમે?” બેધડક જવાબ આપતાં તેમણે કહી દીધું : “બીજા દિવસે જ મારાં કુટુંબીજનો મને ભૂલી જાય તેમ ઇચ્છે છું. મારે કોઈ અપેક્ષા નથી. હું કોઈ ભ્રમણામાં રાચતો નથી.” એમનાં દરેક વાક્યો નોંધ કરવા જેવાં છે. જેનામાં સમજણ નથી એવી વ્યક્તિ ભૂલ કરે તો ક્ષમ્ય છે. તેમ જેનામાં સમજણ છે અને જો કોઈને સમજાવે નહીં તો તે પણ ક્ષમ્ય નથી. તમારી પાસે જ્યારે દ્રવ્ય હોય, છતાં જરૂરિયાતમંદ લોકોને ન આપો, એ જેમ ચોરી છે, તેમ તમારી પાસે જ્ઞાન હોય, છતાં યોગ્ય વ્યક્તિને તમે પ્રદાન ન કરો તો એય ગુનો ભર્યા–ભર્યા આ માનવને સંગીત, નાટક, સાહિત્યમાં ભારોભાર રુચિ છે. પાંચ-સાત વર્ષની નાની વયથી ભજન સાંભળવાં–ગાવાં બહુ જ ગમતાં; આજેય તેઓ ભજનોને માણી લે છે. છ વર્ષની વયે પહેલું ભજન ગાયેલું : તાળી પાડીને રામ-રામ બોલજો રે, તમારા અંતરના પડદા ખોલજો રે.” બહુ સહજતાથી તેમણે સ્વીકાર્યું : “નટવરભાઈ, બાળસાહિત્ય હું વાંચી શક્યો નથી, પરંતુ ક.મા. મુનશીની લગભગ નવલકથાઓ, શરદબાબુની, ધૂમકેતુની સામાજિક વાર્તાઓ, કાકા કાલેલકર, મોહનલાલ ચૂનીલાલ ધામી, ગુણવંતરાય આચાર્યને સતત વાંચ્યા છે. સૂફી સાહિત્યમાં ઘણી રુચિ છે. ભજન, નાટક, વાચન, સાહિત્યની વાતમાં સૂર પૂરતાં તેઓએ મને યાદ અપાવ્યું, “ભાઈ, ગાવાનો મને અનહદ શોખ છે. કોઈપણ ગીત રાગસહિત ગાઈ શકું છું. સુગમ, શાસ્ત્રીય સંગીત ઉપરાંત કવ્વાલી બહુ જ પ્રિય છે.” Jain Education Intemational ate & Personal Use Only Page #936 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ધારેલું પાર પાડવામાં એક્કા, જ્યારે સત્યાવીસ વર્ષે રાજકોટ આવ્યા ત્યારે જ નિર્ણય કરી લીધો હતો કે, “હું બાવન વર્ષ સુધી કામ કરીશ.” આ વિચાર પાછળ કોઈ જડત્વ નહોતું. એમની દૃષ્ટિ સ્પષ્ટ હતી. બાવન વર્ષ પછી શું કરવું તેના ફળ સ્વરૂપે ૧૯૭૯માં મથુરદાસ નરભેરામ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટ (પિતાના નામે) રજિસ્ટર્ડ કરાવ્યું. આયોજન કેવું! પારદર્શક, બહારથી પૈસા ન લેવાં, પોતાનાં જ પૈસા ટ્રસ્ટમાં જમા કરાવી જરૂરિયાત મંદ લોકોને સહાય કરવી. ગાંધીજીની સંપત્તિ માટેની ટ્રસ્ટીશીપની ભાવના તેમની બહુ જ પ્રિય છે. રૂઢિચુસ્તતાના વિરોધી શ્રી રસિકભાઈએ દીકરાના જાનમાં વિધવાબહેનને પહેલાં બેસાડેલાં આ ઉપરાંત સમાજમાં નબળી પરિસ્થિતિવાળા માટે દાખલો બેસાડવા મોટા દીકરાના સિવિલ મેરેજ કરાવ્યાં. હોટેલમાં પચાસ વ્યક્તિ વરપક્ષમાંથી, પચાસ વ્યક્તિ કન્યાપક્ષમાંથી એમ આયોજન કરી લગ્ન કરેલાં. આજ પ્રમાણે પોતાના માતુશ્રીના અવસાન સમયે પોતાની જ્ઞાતિમાં તેઓએ પહેલ કરી, પહેલ વહેલી ઉઠમણાની પ્રથા નાબૂદ કરી. શ્રી રસિકભાઈને બહુ નજીકથી મળવાનું થયું. તેમણે તેમની જિંદગીને ખૂબસૂરત રીતે મઠારી છે, ત્યારે કહ્યા વિના રહેવાતું નથી : “એક પથ્થરમાંથી મળતાં શિલ્પને આદર મળે; જો મઠારો જિંદગીને તો જ કંઈ નક્કર મળે.” કમ્પ્યુટર્સ યુગને આવકારતા યુવાન ઉદ્યોગકાર શ્રી સુનીલ ગજ્જર લક્ષ સિદ્ધ કરવા જો હકારાત્મક દૃષ્ટિ હોય તો અવશ્ય લક્ષ સુધી પહોંચી શકાય છે. એવો ભાવાર્થ એકવીસમી સદીના પાણીદાર યુવાન શ્રી સુનીલ ગજ્જરના પરિચય દ્વારા મળ્યો. તેમનો જન્મ તા. ૬-૧૧૭૩ના રોજ મુંબઈ મુકામે થયો પણ વતન રાજકોટનું મવડી ગામ. પિતા શ્રી કનુભાઈ અને માતા ભારતીબહેન. અભ્યાસ ધો. ૧૨ સુધી રહ્યો. ધન્ય ધરા મિકેનિકલ ક્ષેત્રમાં ખૂબ જ દૃષ્ટિવાન, અનુભવી, સખત પરિશ્રમી એવા પિતા કનુભાઈ પાસેથી ઉજ્જ્વળ ભવિષ્યના આશીર્વાદ શ્રી સુનીલ ગજ્જરને મળ્યા છે. તેમનાં પત્ની શ્રીમતી વિશાખા સુનીલ ગજ્જરનો અભ્યાસ ધોરણ ૧૨ સુધીનો છે. સંતાનમાં સુનીલ–વિશાખાને એક પુત્રી કૃપલ છે. જે અંગ્રેજી માધ્યમમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. સંયોગોના દબાણમાં પહેલો પ્રતિભાવ રુદન કે ક્રોધ? એવો પ્રશ્ન મેં કર્યો ત્યારે મને જવાબ મળ્યો રુદન. શ્રી સુનીલ ગજ્જર કમ્પ્યૂટર યુગ વિશે પોતાનું મંતવ્ય આપતા કહે છે કે, “કમ્પ્યૂટર્સ યુગને હું ક્રાંતિકારી યુગ કહીશ.” ફાસ્ટ યુગમાં વાચન માટે થોડો વખત બચાવતા આ યુવાનને ટી.વી. સિરિયલમાં અમુલ સ્ટાર વોઈસ ઓફ ઇન્ડિયા તેમજ સારાભાઈ વર્સિસ સારાભાઈ પ્રિય છે. બાધા, આખડી, માનતામાં જરાપણ આસ્થા ન ધરાવતા તેઓ પાઠ, પૂજા કે ધાર્મિક વિધિને બદલે પોતાનું કામ એ પોતાની પૂજા ગણે છે. તેઓ ઇન્ડિગો વાહનમાં આવ-જા કરે છે. તેમણે ભારત દેશમાં ખૂબ જ પ્રવાસ ખેડ્યા છે. યાદગાર અકસ્માત કોઈપણ મનુષ્યને વધુને વધુ જીવંત રાખે છે. તે રીતે શ્રી સુનીલ ગજ્જરના નાનપણમાં રમતાં–રમતાં તેમની આંખમાં ઇજા થઈ હતી પણ કુદરતી રીતે બચી ગઈ હતી. બચપણ હો કે યૌવન, યાદ આવી જાય એક પ્રેરક વિચાર-વિસ્તાર. ગમે ના શૈશવે ખેલ, યૌવને ના પરાક્રમ; સાધુતા નહીં વાર્ધક્યે, વ્યર્થ તો જિંદગી ક્રમ. શૈશવ અને યૌવનની પરખ કરી ચૂકેલા સુનીલ ગજ્જરના વિદ્યાકાળ, યુવાકાળ દરમિયાન ખાટા-મીઠા અનુભવો થયા છે. છતાં તેમને ઈશ્વરીય શક્તિ ઉપર વિશ્વાસ છે. માતા-પિતા તેમના ગુરુ છે. પ્રતિષ્ઠા, પ્રદર્શન કે સામાજિક કુરૂઢિના ખંડનમાં તેમનો હકારાત્મક જવાબ એ છે કે, લૌકિક વ્યવહારથી દૂર રહેવુ ગમે છે. જીવનમાં ઉછેર સારો થાય. ઉચ્ચ સંસ્કાર અને ગુણથી જીવન ભરેલું હોય, પછી પ્રસન્નતા જ હોય ને? તેઓ જાહેર નહીં ગુપ્તદાનમાં રસ ધરાવે છે. ગુજરાત Page #937 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સમાચાર તેમજ ઇકોનોમિક્સ ટાઈમ્સ અખબારો વાંચવાં ગમે છે. યુવાનો માટે પ્રેરક અવતરણ આપતાં તેમણે મુલાકાતમાં જણાવ્યું કે, “કોઈ પણ ક્ષેત્રમાં કોઈપણ જગ્યાએ સમજણપૂર્વકના સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.” સમજે છે તેને સમજાવવાની જરૂર નથી જે નથી સમજતા અને તેને પણ સમજાવવાની જરૂર નથી. તેમની એવી ઇચ્છા કે, ભાવિ જગત મારું આદર્શ વ્યક્તિ તરીકે સ્મરણ કરે. તેઓ ૨૧ વર્ષ પૂર્વેની પોતાના પરિવારની સ્થિતિ યાદ કરતાં ગળગળા થઈ ગયેલા : “૧૯૮૫-૮૬માં નાનું એવું અમારું ઘર અને કારખાનું સાથે હતાં. મારા માતુશ્રી ભારતીબહેન સ્વમાનપૂર્વક મારા પિતાશ્રીની પડખે ઊભા રહી કારખાનામાં ડીલીવરી ચલણ બનાવવામાં મદદરૂપ થતાં.” આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં તેમના ચહેરા ઉપર દુઃખ જોવા મળતું નહીં. તેમના પિતા કનુભાઈના અનેક ગુણોની મુડી આજે તેમનામાં અકબંધ છે. પિતા શ્રી કનુભાઈ ૧૨ વર્ષના હતા ત્યારે શ્રી સુનીલ ગજ્જરના દાદા શ્રી મોહનભાઈએ એલ. એન્ડ ટી.ના ડાયરેક્ટર શ્રી દેસાઈ મુંબઈથી રાજકોટ આવેલા. તેમની સરભરા, સ્વાગતની જવાબદારી શ્રી કનુભાઈને સોંપવામાં આવી. બાર વર્ષના કનુભાઈની પ્રતિભાથી અંજાઈ શ્રી દેસાઈએ શ્રી મોહનભાઈને કહેલું : “આ બાળક મને સોંપી ધ્યો.” કેવી મજાની શીખ! ગળે ઉતરી જાય તેવી. એમ થાય કે વિદ્યા અને ધન પરકબજામાં હોય અને ખરે સમયે કામ ન આવે તો શું કામનાં? શ્રી કનુભાઈ જિજ્ઞાસુ. કોઈ વિષયમાં અજ્ઞાત હોય, તો પણ પ્રશ્નોત્તરી તો કરે જ. ક્યારેક થાક્યા હોય તેવું શ્રી સુનીલભાઈને ક્યારેય પણ લાગેલું નહીં, પણ જાણે શું થયું? ૧૯૯૮ની એટલે કે ૧૦ વર્ષ પૂર્વેની ઘટના શ્રી કનુભાઈ, શ્રી સુનીલભાઈને મુંબઈ ડાઈઝ એન્ડ મોલ્ડના કારખાનામાં મૂકવા માટે ગયેલા. ત્યારે કનુભાઈએ કહેલું, “બેટા સુનીલ, આજે મને થાક લાગે છે. કોફી પીવી પડશે. મારા શરીરમાં કોઈ ફેરફાર દેખાય છે. તું હવે તૈયાર કરી લે. આપણે રાજકોટ ભેગાં થઈ જઈએ.’ ea શ્રી કનુભાઈને કીડનીમાં કેન્સર થઈ ગયું. છતાં બે વર્ષ તેઓ હિંમતપૂર્વક ઝઝૂમ્યા અને ૪ માર્ચ-૨૦૦૦માં તેમનું અવસાન થયું. તેમના સિંચેલા સંસ્કારોની પ્રતીતિ થઈ કારણ શ્રી સુનીલભાઈ ગજ્જરે રામાયણ વિશે એમ કહ્યું કે, રામાયણ જીવન જીવવાની કળા શીખવે છે અને શ્રીમદ્ ભગવદ્ગીતા કર્મનો સિદ્ધાંત આપે છે. રાજકોટના ધમધમતાં ઔદ્યોગિક અટિકા વિસ્તારમાં શ્રી સુનીલ ગજ્જર અને શ્રી જિજ્ઞેસ સચાલિયા ભાગીદારીમાં ઇનોવેટિવ મોલ્ડ વર્ક્સ નામનું ઉદ્યોગ સંકુલ છ વર્ષથી સંભાળે છે. ઇનોવેટિવની પ્રગતિમાં શ્રી જિજ્ઞેશ સચાણિયાનો ફાળો મહત્ત્વનો અને ઘણો છે. બંને વચ્ચે પ્રકૃતિભેદ હોવા છતાં લક્ષ્ય સિદ્ધ કરવાનો નિર્ણય એક જ હોય છે. મેન્યુફેક્ચરીંગમાં ડાઈમોલ્ડ, પેટર્ન, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટીંગડાઈઝ છે. બંને મિત્રો સી.એન.સી., વી.એમ.સી. ક્ષેત્રે ક્રાંતિ કરવાની હરણફાળ ભરી રહ્યા છે, ત્યારે શુભકામના પાઠવીએ, અભિનંદન આપીએ. ઉત્તમ મોતીને પાછાં અમે વીણતા હતાં. ત્યાં સુનીલે દામજીભાઈ વાઘસણા, માતાશ્રી ઉમેર્યું : “મારા પિતાજી હંમેશા કહેતા, જો ભાઈ, જ્ઞાન સવિતાબહેન. તા. ૮-૮વહેંચવા માટે છે, વેંચવા માટે નહીં.” ૧૯૪૮ના રોજ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે શ્રી રસિકભાઈ જન્મ્યા. સ્વબળે ટીપાતાં ઘડાતાં આગળ વધવાની મજા કંઈક અનોખી જ હોય, એવો અનુભવ શ્રી રસિકભાઈ આજે પણ કરી રહ્યા છે. ટીપાતાં-ઘડાતાં ઈશ્વરમાં શ્રદ્ધા રાખી આગળ વધેલા શ્રી રસિકભાઈ ડી. વાઘસણા પિતાશ્રી ધનજીભાઈ જસદણ તાલુકાના કોઠી ગામથી રાજકોટના મિકેનિકલ ઉદ્યોગક્ષેત્રમાં શ્રી રસિકભાઈ પ્રસ્થાપિત થયા છે. તેઓએ ધો. ૧ થી ૭ અમદાવાદ ૮ અને ૯ ધોરણનો અભ્યાસ જસદણ કર્યો હતો. તેઓ બેઠા ન રહે, તેવા માણસ છે. તેની પ્રતીતિ મને Page #938 -------------------------------------------------------------------------- ________________ ૯૨૮ તેમના પરિચયમાંથી થઈ. જ્યારે તેવો સરકારી પ્રાથમિક શાળામાં ઘોરણ ૪ થી ૭માં અભ્યાસ કરતાં હતાં ત્યારે ઘરની આર્થિક સ્થિતિ ઘણી જ નબળી છતાં શ્રી રસિકભાઈ વેકેશનના સમયનો સદ્ઉપયોગ કરી રેટિયા પર રૂ કાંતી સૂતર બનાવવું, તહેવારોમાં પતરાનાં રમકડાં બનાવવાં અને વેંચવાં. આમ, ભણતાં-ભણતાં આર્થિક રીતે પગભર થઈ ઘરમાં મદદરૂપ થતા. મોટરકારમાં બેસી ભાવનગર જતા હતાં. શ્રી રસિકભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જતા હતા તેથી તેઓને અને તેમના મિત્રોને શ્રી બાજપાઈજીનું જસદણથી આટકોટ સ્વાગત કરવા માટે જવાનું હતું. સૌએ ફૂલહારથી અભિવાદન અને ચા–પાણીથી સ્વાગત કર્યું. મિત્રોએ પોત-પોતાની ઓટોગ્રાફ બુકમાં શ્રી બાજપાઈજીના ઓટોગ્રાફ લીધા. શ્રી રસિકભાઈ પાસે પૈસા ન હોવાથી ઓટોગ્રાફ બુક લીધી નહોતી. તેથી તેઓ ઓટોગ્રાફ ન લઈ શક્યા અને દૂર ઊભા રહ્યા. શ્રી બાજપાઈજીએ તેમને બોલાવ્યા અને પૂછ્યું : “આપને મેટા ઓટોગ્રાફ્સ ક્યોં નહીં લિયા?' શ્રી રસિકભાઈએ જવાબ આપતાં કહેલું : “મેરે યે સબ દોસ્ત અપને પેર પર લડેંગે, મેં ભી અપને પેર પર લડનેવાલા હૂં’ જવાબ સાંભળી શ્રી બાજપાઈજી ખડખડાટ હસ્યા. વાંસામાં ધોરણ ૭માં અભ્યાસ દરમિયાન તેમના પિતાજીની માસિક આવક માત્ર રૂ. ૧૦૦ હોવાથી, ભણતરમાં ફી માફી મળે તે માટે પ્રયત્નો કરેલા અને મામલતદારે ફી માફી કરી આપેલી. શ્રી રસિકભાઈ તેમનાં ફઈબાના દીકરા લાલજીભાઈ નાનજીભાઈ તલસાણિયાના કારખાનામાં પાર્ટ-ટાઈમ નોકરી કરવા લાગ્યા. પણ, પછી આવ્યું ૮મું ધોરણ. ફરીવાર તેઓ મામલતદારશ્રીને મળ્યા. ફી માફી ન થઈ. મામલતદારે કહેલું બે ધબ્બા લગાવ્યા અને રૂ. ૧૦ આપ્યા. રૂ. ૧૦ની નોટ આજે પણ શ્રી રસિકભાઈ પાસે અકબંધ છે. : “તમારા પરિવારને ખેતી હોવાથી, ભણવામાં ફી માફી થાય નહીં.” મૂંઝવણ થાય સ્વાભાવિક છે. તેમણે માંડ-માંડ ફી ભરી નવમું ધોરણ પાસ કર્યું. શ્રી રસિકભાઈનું લક્ષ ડોક્ટરએન્જિનિયર થવાનું હતું. પણ માળવે કેમ જવું? એમાં શ્રી લાલજીભાઈ તલસાણિયાએ ગણિત માંડ્યું. કોલેજનો ખર્ચ વગેરેનો માંડ્યો હિસાબ. ચાર બહેન, બે નાના ભાઈ, માતાપિતા, પરિવાર મોટો અને પોતે ઘરમાં મોટા. શ્રી લાલજીભાઈની સલાહ મગજમાં બરાબર ઠસી ગઈ. તેમના જ કારખાનામાં શરૂ કરી નોકરી. ઘરની જવાબદારી ઉપાડી લીધી. પહેલો પગાર રૂપિયા પાત્રીસ. પગાર ન સ્વીકાર્યો. પ્રશ્ન થયો : “કેમ પગાર ન લીધો?” શ્રી રસિકભાઈએ ઉત્તર આપતા કહેલું કે, “પગાર લઉં તો તમે કહો તે કામ કરવું પડે, ન લઉં તો મારે જે કામ કરવું હોય, તે કરું.” શ્રી લાલજીભાઈએ પગાર તો આપ્યો જ. પછી તો શ્રી રસિકભાઈએ મશીન ઉપર કામ કરવાનો આગ્રહ રાખેલો અને બીજા જ મહિને તેઓ લેથ ઉપર કામ કરવા લાગ્યાં. તેમના જીવનના પ્રસંગોની છાબ આજના યુવાનો માટે પ્રેરક છે. તેમાં કોઈ સંદેહ નથી. કારણ કે, તેઓ નાસીપાસ ક્યારેય થયા નથી. ૧૯૬૨ની એક ઘટના. પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલબિહારી બાજપાઈજી રાજકોટથી વાહનમાર્ગે ધન્ય ધરા શ્રી રિકસભાઈએ શ્રી લાલજીભાઈના કારખાનામાં એકાદ વર્ષ કામ કર્યું. પણ ઊંડે−ઊંડે તમન્ના હતી પોતાનું કારખાનું કરવાની. તમન્ના ફળી. ઓઈલ એન્જિન તથા ઓપનર બનાવવાનું ભાગીદારીમાં શરૂ થયું. પણ ભાગીદારના અવ્યવસ્થિત વ્યવહારથી ધંધામાં નુકશાન વેઠવું પડ્યું. મુશ્કેલીના પહાડો તૂટવાનું યથાવત્ હતું. ત્યાં શ્રી રસિકભાઈનાં માતાશ્રીની તબિયત લથડી. તેથી તા. ૩-૨૭૦ના રોજ તાત્કાલિક લગ્ન લેવાયાં સુ.શ્રી મંજુલાબહેન સાથે. એક વણિક મિત્ર સાથે ફરી ભાગીદારીમાં કારખાનું શરૂ કર્યું. નસીબ બે ડગલા આગળ ચાલતું હતું. ફાવટ આવી નહીં. વહીવટની સૂઝના અભાવે ફરી પાછી ખોટ. ઘરની આર્થિક સ્થિતિ વધુ કથળતી જતી હતી. જસદણથી રાજકોટ આવવું હોય તો, બસ ભાડું ન નીકળે. કપડાંને થીગડાં મારીને પહેરવાં પડે તેવો સમય. એકવાર ઘરનાં સૌ જમવાની તૈયારી કરતાં હતાં. ત્યાં જ મહેમાન આવ્યા. હસતાં-હસતાં અમારું જમવાનું મહેમાનને આપ્યું. અમે સૌએ પાણી પીને ચલાવ્યું. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં અડીખમ ઊભા કરી સામનો કરવો એ શ્રી રસિકભાઈનું કામ. સાચી રીતે પરિસ્થિતિને સહન કરનારને ઈશ્વર કોઈને Page #939 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૨૯ કોઈ રીતે મદદરૂપ થાય જ છે. એ રીતે, સંત વહેતી જ હતી ત્યાં શ્રી રસિકભાઈનાં ધર્મપત્ની દુ:ખીશ્યામબાપુએ શ્રી રસિકભાઈને મંત્ર આપ્યો : “હિમત મંજુલાબહેનને કેન્સરની બીમારી લાગુ પડી. હિમત હાયો હારના નહીં, મેદાન છોડના નહીં.” વિના તેઓએ તેમનાં પત્નીની લાગલગાટ પાંચ વર્ષ સારવાર હિંમતનો સંચાર થયો. બે ભાઈઓ, ચાર બહેનોનાં કરી. સારવાર કારગત ન નીવડી. શ્રીમતી મંજુલાબહેનનું તા. લગ્ન થયાં. ચૌદ કલાક કારખાનામાં કામ કરવા માંડ્યા. શ્રી ૨૧-૧૦-૨૦૦૭ના રોજ અવસાન થયું. રસિકભાઈ દેખાદેખી દંભમાં પડવા કરતાં સખત મહેનત દોઢ વર્ષ પહેલા શ્રી મહેન્દ્રબાપુ પ્રેરિત શ્રી વિશ્વકર્મા કરવામાં માનતા હતા. છ મહિના સુધી એવી રીતે કામગીરી મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું રાજકોટમાં આયોજન થયું. તેમાં શ્રી કરી કે ચોવીસ કલાક કારખાનું ધમધમતું, તાળું નહીં. છતાં રસિકભાઈને સેવાનો લાભ મળેલો. અનેક વિદનો, અડચણો સુખના દિવસો હજી દૂર જ હતાં. સ્વબળે ભાગીદારીથી કામ આવ્યાં છતાં તે બધું જોયા વિના તેઓએ નિષ્કામ ભક્તની કરીએ તોયે પ્રગતિ જ જણાય નહીં. ચારે તરફ મુશ્કેલીના જેમ જ્ઞાનયજ્ઞનું ભક્તિકામ કર્યું. પહાડો, દુઃખના ડુંગરો જ. તેઓ ૧૯૯૭માં જૂનાગઢ. તેમના પરિચયના અંતમાં, શ્રી રસિકભાઈના શબ્દોમાં જિલ્લાના કેશોદ તાલુકાના માંગરોળ પાસે આવેલા જ કહીએ તો “મારો ધર્મ, મને મળેલી ફરજ, નિખાલસતા, સુલતાનપુર રાંદલ માતાજીના દર્શન કરવા ગયા. વ્યાકુળ સખત પરિશ્રમ, કોઈના પણ દુઃખમાં પડખે ઊભા રહેવું. સ્વરે માતાજીને પૂછ્યું : “માતાજી, દુઃખના દિવસો ક્યારે આવી શ્રદ્ધા અને આવા વિશ્વાસથી મારી જીવનનૈયા આગળ દૂર થશે?” જવાબમાં એવો અનુભવ થયો કે, શ્રી વિશ્વકર્મા ચાલી રહી છે. દુઃખમાં હું રડતો નથી, સુખમાં છલકાતો પ્રભુજીના ધર્મકાર્યમાં નિઃસ્વાર્થભાવે જાગૃતિ લાવવાનું નથી. મારા ચાર પુત્રોના હર્યાભર્યા સંસાર વચ્ચે હું કર્મ, ધર્મ સતકાર્ય કરવું. આ સભાવનાના ફળ સ્વરૂપ વર્ષ ૨૦૦૨માં અને અધ્યાત્મ પ્રવૃત્તિમાં સતત તલ્લીન રહું છું. ઇલોરગઢ સ્થિત શ્રી વિશ્વકર્મા ધામના મહંત પૂ. મહેન્દ્રબાપુનો ભેટો થયો. એકબાજુ રસિકભાઈની આંખમાં શ્રી રસિકભાઈનું જીવન ખરેખર સૌ માટે પ્રેરક, રસપ્રદ છે. તેઓનું શેષ જીવન તંદુરસ્ત, પ્રસન્ન સ્વસ્થ રહે હર્ષનો દરિયો ઉભરાયેલો તો બીજી બાજુ દુઃખની સરવાણી તેવી શુભ કામનાઓ. શુભેચ્છા પાઠવે છે = 2236540 દિનેશ વ્યાસ –એડવોકેટ ૧૧૪-૧૧૫, સ્ટાર ચેમ્બર, ડો. રાજેન્દ્રપ્રસાદ રોડ, હરિહર ચોક, રાજકોટ-૧ Jain Education Intemational Page #940 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ભુના પરમ ભક્ત ઃ એકતાર ગુરુભક્તિ, સુર્દઢ આત્મસાધના અને અહેતુક વત્સલતાના જીવંત પ્રતીક શ્રી રાકેશભાઈ ઝવેરી સત્પુરુષોની સનાતન પરંપરાનું પ્રતિનિધિત્વ વિભિન્ન કાળમાં વિભિન્ન પુરુષો દ્વારા થતું રહ્યું છે. આ કાળમાં એનું વહન કરી રહેલા આપ્ત પુરુષોમાંના એક છે શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ ભક્ત પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરી કે જેમને ગુરુદેવ અથવા સાહેબ અથવા બાપાના નામે સંબોધવામાં આવે છે. તા. ૨૬-૯-૧૯૬૬ના શુભ દિને મુંબઈમાં જન્મેલા, માતા રેખાબહેન તથા પિતા દિલીપભાઈ ઝવેરીના આ પનોતા પુત્ર ચાર વર્ષની બાળવયથી ભક્તિ, ધ્યાન, સામાયિક આદિ ધર્મારાધનમાં મસ્ત રહેતા હતા. આઠ વર્ષની વયે તેમને શ્રીમદ્ભુના ચિત્રપટનું દર્શન થતાંની સાથે પૂર્વની આરાધનાનું અનુસંધાન થયું અને તેમની અધ્યાત્મસાધના ઉત્તરોત્તર વેગીલી બની. શૈક્ષણિક અભ્યાસમાં સુવર્ણચંદ્રક સહિત એમ.એ. થઈ પૂજ્યશ્રી દ્વારા શ્રીમદ્ભુના સર્વશ્રેષ્ઠ સાહિત્યસર્જન ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' ઉપર વિસ્તૃત અને ગહન વિવેચનાત્મક શોધપ્રબંધ રચાયો, જે માટે તેમને મુંબઈ યુનિવર્સિટી તરફથી ઇ.સ. ૧૯૯૮માં પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી. પોતાની અસાધારણ તેજસ્વિતાથી પૂજ્યશ્રીએ ઈ.સ. ૧૯૮૫ થી ૧૯૯૧ દરમ્યાન જૈન શ્વેતાંબર તેમજ દિગંબર શાસ્ત્રોનો, ષગ્દર્શનનો તથા ન્યાય, તત્ત્વજ્ઞાન, સંસ્કૃત ભાષા વગેરે ગૂઢ વિષયોનો પ્રખર અભ્યાસ સંપન્ન કર્યો છે. વર્ષો પર્યંત મૌન-આરાધના, ગહન ધ્યાનસાધના અને અન્ય અનેક બાહ્યાંતર સાધનાના પરિપાકરૂપે તેઓશ્રીએ આત્મસાધનાનાં ઉચ્ચ સોપાન સર કર્યાં છે. પૂજ્યશ્રીની અસાધારણ Page #941 -------------------------------------------------------------------------- ________________ નદી છે ? ૦ધા છે. કરી ન ક. ૩ તા F, ગુણસંપદાના કારણે તેઓશ્રી સાંપ્રતકાળના એક પ્રધાન પ્રતિભાશાળી સંત તરીકે સુપ્રસિદ્ધ થયા છે. - તેઓશ્રીના બોધ અને સત્સમાગમથી અનેકનાં જીવનમાં ચમત્કારી પરિવર્તનો સર્જાયાં છે. પૂજ્યશ્રીની સમર્થ નિશ્રામાં છેલ્લાં ૨૫ વર્ષથી અનેક સાધકો અધ્યાત્મરુચિની પુષ્ટિ કરી છે આત્મવિકાસ સાધી રહ્યા છે. ઉત્તરોત્તર આ સમુદાય વિશાળ બનતાં ઈ.સ. ૧૯૯૪માં પૂજ્યશ્રીની પ્રેરણાથી “શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર” નામના એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. સમગ્ર વર્ષ દરમ્યાન ભક્તિ, સત્સંગ, જપ, તપ, તીર્થયાત્રા, ધ્યાનાભ્યાસ આદિ વિવિધ આરાધનાઓમાં ઉઘુક્ત કે રહેતા આ સમુદાયના લાભાર્થે ઈ.સ. ૨૦૦૧માં શ્રી મહાવીર જયંતીના મંગળ દિને ધરમપુરની ધન્ય ધરા ઉપર “શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની સ્થાપના પૂજ્યશ્રીના આશિષબળે સંપન્ન થઈ છે. આશ્રમનિર્માણ માટે ધરમપુર પ્રદેશ ઉપર પસંદગીનો કળશ ઢોળવાનું પ્રધાન કારણ એ છે કે આ ધરતી શ્રીમદ્જીની ચરણરજથી પાવન થઈ છે. વિ.સં. ૧૯૫૬માં ચૈત્ર સુદ એકમથી વૈશાખ સુદ પાંચમ એટલે કે આશરે ૩૫ દિવસ પર્યત શ્રીમજી અત્રે સદેહે વિચર્યા હતા તથા અત્રેના સ્મશાનમાં તેમજ આસપાસનાં જંગલોમાં અસંગ સાધનામાં મગ્ન રહેતા હતા. આ પ્રેરક ઇતિહાસને ચિરંતન બનાવવા અત્રેની સ્મશાનભૂમિ ઉપર આશ્રમ દ્વારા શ્રીમદ્જીનું એક ભવ્ય અને પ્રેરણાદાયી સ્મારક રચવામાં આવ્યું છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ ઉપરોક્ત આશ્રમ ઉપરાંત સંસ્થાનું પ્રધાનકેન્દ્ર મુંબઈમાં છે. મુંબઈ ને શહેરમાં ૧૭ અને મુંબઈની બહાર ભારતમાં ૧૭ તથા વિદેશમાં ૨૨ જેટલાં વિવિધ સ્થળોએ ફેલાયેલાં સંસ્થાનાં કેન્દ્રોમાં સત્સંગાદિ પ્રવૃત્તિઓ નિયમિતપણે આરાધવામાં આવે છે. - પૂજ્યશ્રીનો અનુપમ ધર્મબોધ મુમુક્ષુસમાજને સ્વયંના ઉત્થાન અને સાક્ષાત્કાર પ્રતિ તો પ્રેરે જ છે, હું પરંતુ એ સાથે તેઓશ્રી પરના દુઃખની સભાનતા કેળવવાનું પણ ઉપદેશે છે. તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર પ્રભુ અને આત્મજ્ઞાની સપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી પાસેથી સાંપડેલી શિક્ષાનું રહસ્ય સમજાવતાં ? પૂજ્યશ્રી કહે છે કે ધર્મ આપણને માત્ર સ્વમંગળ સાધવાનું નથી શીખવતો, તે આપણને સર્વમંગળના પાઠ પણ શીખવે છે. સ્વ-પર-કલ્યાણના આ યજ્ઞમાં આત્મહિત સાથે અન્યનું, સમાજનું, સૌનું હિત સાધી - શકાય એ હેતુથી ઈ.સ. ૨૦૦૩થી શરૂ કરી, પૂજ્યશ્રીની પ્રેરણાથી વિવિધ ટ્રસ્ટોની સ્થાપના કરવામાં આવી છે, જે દ્વારા મુખ્યતઃ આરોગ્યવિષયક, કેળવણીવિષયક તથા જીવદયાવિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આમ, આત્મકલ્યાણની સાધનાને મુખ્ય રાખી, એ સાથે જનસેવા, માનવવિકાસ, અનુકંપા વગેરે . દ ઉમદા પ્રયોજનોમાં પણ સ્વપરહિતાય સક્રિય રહેવાય એ માર્ગે વિશાળ જનસમુદાયને – સવિશેષ અને યુવાવર્ગને દોરી રહેલ પૂજ્યશ્રી આત્મસ્વરૂપની અનુપમ સાધના સાથે આ ભૌતિક યુગમાં શાસનની અપ્રતિમ સેવા પણ સુપેરે બજાવી રહ્યા છે. ધરમપુરથી ધર્મનાં પૂર વહેવડાવી રહેલ આ ક્રાંતિકારી સંત દીર્ઘ નિરામય આયુ ભોગવી, ધર્મપ્રભાવનાના યજ્ઞમાં પોતાનો સિંહફાળો અર્પણ કરે એ જ અભ્યર્થના. સૌજન્ય : સ્વમંગલ સાથે સર્વમંગલનાં બહુવિધ કાર્યોમાં અર્પિત Cશ્રીમદ્ રાજચંદ્ર મેડિકલ ટ્રસ્ટ શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટ ૦ શ્રીમદ્ રાજચંદ્ર જીવદયા ટ્રસ્ટ Jain Education Intemational ion International For Private & Personal use only Page #942 -------------------------------------------------------------------------- ________________ વંદના 272 271772 | સંસ્કારમૂર્તિ મનહરબેન (બાબીબહેન) મહેતા સમૃદ્ધ વ્યક્તિત્વ 'હરિલાલ (બાબુભાઈ) હેમચંદ મહેતા કહેવાય છે કે જીવન ક્ષણભંગુર છે. જિંદગી તો ચાર દિવસની ચાંદની છે. પણ એ જીવનને યાવત્યચંદ્રો દિવકરો, એક સિતારાની જેમ મનહરબેન (બાબીબહેન) મહેતા | મહેતા | આકાશમાં સ્થાયી કરવું, ચાર દિવસની હરિલાલ (બાબુભાઈ) હેમચંદ મહેતા ચડતીપડતી વચ્ચે કાયમ યાદ રહે તેમ | સ્વર્ગવાસ : ૪-૧-૧૯૮૭ પ્રકાશિત કરવું એ કોઈ વિરલ વ્યક્તિત્વને વરેલું હોય છે. એવી વ્યક્તિઓ ભાવિ પેઢીને પ્રેરણારૂપ દીવાદાંડી બની જતી હોય છે. સાત સાત પેઢીના સમાજને નવો રાહ બતાવતી રહે છે. તન-મન અને ધનની સમૃદ્ધિમાં માનવી ધનની કે તનની સમૃદ્ધિથી વધુ છાતી કાઢીને આ જ ચાલતો હોય છે, પણ માનવીની સાચી સમૃદ્ધિ મનની છે. જેને આપણે સંસ્કાર કહીને ઓળખીએ થા છીએ. મહેતા પરિવારમાં મનહરબેન અને બાબુભાઈનું જીવન આવી સંસ્કાર સમૃદ્ધિથી સભર થા હતું. ભૌતિક જીવનમાં ભલે ચડતી પડતીના અનુભવો થયા, પણ સાંસ્કારિક જીવનમાં ઉત્તમ Sા ગુણલક્ષણોનો સંચય અકબંધ રહ્યો અને આગામી પેઢીને ઉજાળતો રહ્યો. હરિભાઇના દાદાબાપુ એટલે ગોરધનદાસ મોરારજી મહેતા. તે સમયના કાઠિયાવાડના પ્રખ્યાત વકીલ, વિદ્વાન રાજા-મહારાજાના કેસ ચલાવતાં કોર્ટ ધ્રુજાવે. ધનવાન એટલાકે સામાન્ય છે આ માણસના ઘેર અનાજની કોઠીઓ ભરેલી હોય તેમ એમને ત્યાં મોતીની કોઠીઓ ભરેલી હોય. તો આ - મનહરબેનના પિયરપક્ષે પણે એવી દોમ દોમ જાહોજલાલી હતી. એમના પિતા કોટન માર્કેટ, જ મધ સુગર માર્કેટ, બોમ્બે સ્ટોક એક્ષચેંજના અગ્રેસર ગણાતા. મુંબઈના ગવર્નર અને ના. આગાખાન છે Pad તેમને ડયુક સુગર’ તરીકે સંબોધતા. છે તેમ છતાં મનહરબેનનું સગપણ બાબુભાઈ સાથે નકકી થયું એ એમના વડીલોને ગમ્યું છે નહિ, તેનું એક કારણ એ હતું કે બાબુભાઈ ઝાઝું ભણ્યા નહોતા. પરંતુ જે વ્યક્તિમાં એકાદ ક્ષેત્રની ( ઉણપ હોય તે વ્યક્તિમાં બીજા ઘણાં લક્ષણો પૂરબહારમાં ખીલેલાં દેખાતા હોય છે. બાબુભાઈ જ ELEEEEEE Sી રી: ( RERA Jain Education Intemational Page #943 -------------------------------------------------------------------------- ________________ SS સમજતા હતા કે એકડા-બગડા એ જ માત્ર ભણતર નથી. ભણતર તો માનવજીવનને અનેક રીતે SS છે ખીલવે. જીવનની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના પ્રણેતા તરીકે બાબુભાઈએ ઘણી જહેમત ઉઠાવી. આ Dા જામનગર અને કાઠિયાવાડની રમત-ગમતની પ્રવૃત્તિઓને વિકસાવવામાં તનતોડ મહેનત કરી. એ તે ક્રિકેટ, વૉલીબોલ, ફૂટબોલ, ટેનિસ જેવી રાષ્ટ્રવ્યાપી રમતોને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવે છે Eલ છે. તેમાં બાબુભાઈનો પાયાના પત્થર સમો ફાળો છે. DR પરંતુ, જીવનનું બીજું નામ ભરતી-ઓટ છે. વિશાળ સાગર સમથળ પડયો હોય ત્યારે છે છે એના પર ખેલવાનું મન થાય, પણ ડુંગર જેવા મોજાં ઉછાળતો-ધસમસતો હોય ત્યારે ભાગી જ ના જવાનું મન થાય. પરંતુ વિરલા એને કહેવાય કે એ વિષમ પરિસ્થિતિમાં ડગે નહિ, ભાગે નહિ, પણ છે અડીખમ ઊભા રહે. મનહરબેનનું આવું અડીખમ અટંકી હતું. બાબુભાઈને ધંધા-ઉદ્યોગમાં ખોટ છે. છે. ગઈ. નવાનગરના રાજાએ રાજ્યના દેવે પેટે બધી માલમિલ્કત જપ્ત કરી. એવા કપરા સંજોગોમાં જ તે પણ મનહરબેનના સંસ્કારો સોળે કળાએ ખીલેલા. તેમની ધર્મધારા જરાપણ વિચલિત ન થઈ. વાં બીજું કોઈ હોય તો ભાંગી પડે. પણ તેઓ તો પોતાની સંસ્કાર સમૃદ્ધિથી સદાય ધીરગંભીર અને તે ઉત્સાહી રહ્યા. એમના આ ગજબના આત્મબળના પ્રતાપે જ ભાવિ પેઢી પડી ભાંગવાને બદલે, SS Sલ બેઠી થઈ અને હજુ પણ એક એક ડગલું માંડતા યશ-ધન-કીર્તિના સર્વોચ્ચ શિખરે પહોંચવાની છે થ હામ ધરાવે છે. - એવી પ્રેરણાદાયી સંસ્કારમૂર્તિઓ હંમેશા ચિરસ્મરણીય બની રહેતી હોય છે. (આપ માતા-પિતાને આપના લાડકવાયા પરિવારની કોટિ-કોટિ શ્રદ્ધાંજલી) B પરેશ હરિલાલ મહેતા, શ્રીમતી દક્ષા પરેશભાઈ મહેતા, ધીરેન હરિલાલ મહેતા, શ્રીમતી આ હર્ષા ધીરેન મહેતા, હિમાંશુ પી. મહેતા, નિધી પી. મહેતા, આનંદ ડી. મહેતા, શ્રીમતી હેમાલી છે Dા એ. મહેતા, જીત એ. મહેતા, દેવાંગડી. મહેતા, જયતા ડી. મહેતા, યશવી ડી. મહેતા, શ્રીમતી છે પણ ઉમાબેન બી. દલાલ, વિશ્વાસ શેઠ, શ્રીમતી શ્રધ્ધા એમ. હરિકુમાર, શ્રી એમ. હરિકુમારના ' જય જીનેન્દ્ર. :: With Best Complements from :: Mehta Consultancy Services IND. CONSULTANT & LIASONNING SERVICES OFF. : 16, KASEZIA Building, Kandla Special Economic Zone, Gandhidham (Kutch) - 370 230 Ph.: (O) 252372 (R) 262028, Tele Fax: 253392 E-mail : dhirenmehta1@dataone.in Jain Education Intemational Jain Education Interational Page #944 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનાં રંગરેખાના કલાવિદો સ્વ. ઉર્મિબહેન પરીખ શ્રી નાગજીભાઇ ચૌહાણ શ્રી કિશોરભાઇ વાળા * * સ્વ. ડૉ. રમેરાભાઈ ભટ્ટ * શ્રી નટુભાઇ પરીખ શ્રી તુફાનભાઇ રફાઇ . * સ્વ. પ્રેમભાઇ નકુમ શ્રી અરિસિંહ રાણા શ્રી ચંદુભાઇ દફતરી * પ્રા. ભૂપતભાઇ લાડવા શ્રી પ્રતાપસિંહ જાડેજા * શ્રી અજીતભાઇ પટેલ * * * 10 સ્વ. માર્કડભાઈ ભટ્ટ સ્વ. મનહરભાઇ મકવાણા શ્રી જયંતભાઇ પરીખ શ્રી બળવંતભાઈ જોષી સ્વ. વૃજલાલ ત્રિવેદી * સ્વ. કલાબ્ધિ સ્વ. રવિશંકર પંડિત સ્વ. વિનાયકભાઈ પંડયા Page #945 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૩૫ સાહસિક ઉધોગપતિઓઃ ઉદારશ્ચરિવ દાનવીશેઃ સમદર્શી સમાજસેવકો વીસમી સદીમાં આ ભૂમિમાં ઘણાં પરિવર્તનો આવ્યાં-તેમાં વિવિધ ક્ષેત્રનાં ખાસ કરીને ઉદ્યોગપતિઓએ પોતાની આગવી સૂઝ કાર્યદક્ષતા, દીર્ધદૃષ્ટિ અને આયોજનશક્તિ વડે એક ઇતિહાસ રચ્યો. ઉદારતા, દયાભાવના અને પરગજુવૃત્તિ માટે જાણીતા બન્યા હોય તેવા કેટલાક પરિચયો અત્રે પ્રસ્તુત છે. જેઓના આચારવિચારમાં સમન્વય જોવા મળ્યો, સ્વભાવની સરળતા અને નિઃસ્વાર્થ ભાવના નજરે પડી, જેમની વિનમ્ર સજ્જનતાનો પ્રસંગે પ્રસંગે જાતઅનુભવ થતાં સંકલ્પ અને પુરુષાર્થ કરી મેળવેલી ધનસંપત્તિ, ધર્મમાર્ગમાં વાપરી સુકયની કમાણી કરી લેનારા એવા પણ ઘણાં છે. એ સૌના પરિચયો રજૂ થાય છે. –સંપાદક શ્રી કિશોરભાઈ નારાયણજી પીઠડિયા, રાયપુર ધંધાકીય ક્ષેત્રની અનેકવિધ જટિલ જવાબદારીઓ વચ્ચે પણ સેવાભાવનાની જ્યોત જલતી રાખતા રાયપુર-છત્તીસગઢના મહારથી ગુજરાતી અગ્રેસર શ્રી કિશોરભાઈ નારાયણજી પીઠડિયાનું સમગ્ર જીવન આગે કદમીના ઉજજવળ ઇતિહાસનું દર્શન કરાવે છે. સામાજિક જીવનની સંઘર્ષ ભરી સૃષ્ટિમાં સાહસ, સેવાવૃત્તિ અને સૌજન્યના દીપક પ્રગટાવીને જે કર્મવીરોએ જીવનમાં નૂતન પંથ અપનાવ્યા છે તેઓ જીવનની ઝંઝાવાતભરી સાધનાઓ પછી સુવર્ણસિદ્ધિઓને વર્યા છે. રાયપુરના પ્રસિદ્ધ ગુજરાતી વ્યાપારી અને અગ્રેસર શ્રી કિશોરભાઈ નારાયણજી પીઠડિયાનું સમગ્ર જીવન કર્મવીરતાનો સંદેશ સુણાવી રહ્યું છે. જીવનપર્યન્ત સેવા અને સાહસની જ્યોત જલતી રાખનારા શ્રી કિશોરભાઈનો જન્મ રાયપુર છત્તીસગઢમાં શ્રી મચ્છુકઠિયા સઇ સુતાર જ્ઞાતિ પરિવારના એક સુખી અને સંસ્કારી કુટુંબમાં તા. ૨૩ સપ્ટેમ્બર વર્ષ ૧૯૪૩ના થયેલ છે. કિશોરભાઈએ પ્રાથમિક શિક્ષા રાયપુરમાં ‘રાજકુમાર કોલેજના નામની પબ્લિક સ્કૂલમાં કરી. રાજકુમાર કોલેજમાં એ સમયે ફક્ત રાજા-રજવાડાંના કુમારોને જ પ્રવેશ મળતો. રાજકુટુંબના ન હોય તેવા થોડા જ વિદ્યાર્થીઓમાં શ્રી કિશોરભાઈ પણ હતા, જે આ સ્કૂલમાં દાખલ થયા. પ્રારંભિક શિક્ષા પૂર્ણ કરતાં ૧૯૬૦માં મેટ્રિક પાસ થયા. રાયપુરમાં જ દુર્ગા મહાવિદ્યાલયથી B.com. અને M.Com.ની ગ્રેજયુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની શિક્ષા પૂરી કરી. કાનૂની શિક્ષા માટે Lawનું એક વર્ષ પૂર્ણ કરેલ. તેઓ મહાવિદ્યાલય કાળમાં શિક્ષણની સાથે સાથે ત્યાંનાં સાંસ્કૃતિક આયોજન અને ઉત્સવોમાં પણ ઉત્સાહભેર ભાગ લેતા. ક્રિીડાના ક્ષેત્રે વિશેષકર ફૂટબોલ, હોકી, બેડમિન્ટન અને ટેનિસની હરીફાઈઓમાં તેઓ પોતાના હરીફોને પ્રદર્શનથી અચંભિત કરતા ચાલ્યા છે. તેઓ વર્ષ ૧૯૬૫માં મહાવિદ્યાલય છાત્રસંઘના પ્રમુખ બન્યા. યૌવનકાળમાં મહાવિદ્યાલયના અધ્યક્ષપદે રહેતા અનેકવિધ ગતિવિધિઓ દ્વારા છાત્રાસંઘનું સફળ નેતૃત્વ કરતાં અનેક સાંસ્કૃતિક આયોજનો અને ઉત્સવો કરેલ હતા. એમના કાર્યકાળમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી, શ્રી વિનોબા ભાવે તથા શ્રી જયપ્રકાશ નારાયણ જેવા મહાનુભાવોને કોલેજનાં આયોજનોમાં બોલાવવામાં આવ્યા હતા. મહાવિદ્યાલયના પ્રમુખપદે છાત્રસંઘના કુશળ અને સફળ સંચાલન માટે તેઓને મહાવિદ્યાલય તરફથી ગોલ્ડ મેડલ આપી સમ્માનિત કરેલ હતા. ૧૯૬૫માં કિશોરભાઈનાં લગ્ન કૅજોરગઢ (ઓરિસ્સા)માં રહેતા કાનજીભાઈ ચાવડાની સુપુત્રી દમયંતીબહેન સાથે થયાં. કચ્છ ગુજરાતની ધરતી પરથી પેઢી પહેલાં રાયપુર આવેલા તેમના પિતાશ્રીએ રાયપુર મધ્યે ૧૯૩૦માં ઑટોમોબાઇલનો વ્યવસાય સ્થાપિત કર્યો હતો, જે વારસામાં કિશોરભાઈએ દીપાવી રાખ્યો છે અને તેને ધમધોકાર વિકસાવતા ગયા છે. યૌવનકાળના અનોખા ઉત્સાહભર્યા ચેતન અને થનગનાટથી પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા વ્યાપાર ક્ષેત્રે સિદ્ધિભર્યું સ્થાન પ્રાપ્ત Jain Education Intemational n Education International Page #946 -------------------------------------------------------------------------- ________________ ૯૩૬ ધન્ય ધરા કરી લીધું. ધંધાર્થે તેઓ ૧૯૬૮માં મેસિ ફર્ગ્યુસન ટ્રેક્ટર જ્ઞાતિના પ્રમુખપદની તેઓએ અવિરત બાર વર્ષ સુધી ઉઠાવેલી કંપનીમાં ટ્રેનિંગ માટે ઇંગ્લેન્ડ ગયા અને ત્યાંથી યુરોપમાં હોલેન્ડ, જવાબદારી એકધારી અને અથાગ પ્રવૃત્તિઓને ગાજતી કરનારી જર્મની, ફ્રાન્સ, ઇટલી દેશોની અન્ય વ્યાવસાયિક સંસ્થાઓની નીવડી છે. સમાજવાડી થવાથી જ્ઞાતિના સામાજિક કાર્યક્રમોને મુલાકાત લઈ અનુભવોના પટારામાં વૃદ્ધિ કરેલ. એવી જ રીતે વેગ મળ્યો છે. ૧૯૭૫માં હૈદરાબાદના એમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ જ્ઞાતિસેવાના સિવાય તેઓ બીજી સામાજિક સંસ્થાઓમાં ઇન્ડિયામાં બિઝનેસ મેનેજમેન્ટનો ટ્રેનિંગ કોર્સ કર્યો. પણ ભાગ લે છે, જેમકે રાયપુરના ગુજરાતી શિક્ષણ સંઘનાં ઓટોમોબાઇલ તથા ટ્રેક્ટર એજન્સીનો વ્યવસાય તેઓએ રાયપુર સંરક્ષણ સમિતિના ટ્રેઝરર તરીકેની ફરજ બજાવે છે અને બહાર રાજનાંદગાંવ, દુર્ગ અને બિલાસપુરમાં પણ વિકસાવીને ગુજરાતી સમાજના માનનીય સદસ્ય છે. તેઓનો સરળ અને ખંત, ઉત્સાહ અને પુરુષાર્થના બળે સોના જેવી સિદ્ધિઓ હાંસલ મિતભાષી સ્વભાવ, ઉદાર મનોવૃત્તિ અને સાદા જીવન તથા કરી છે. ઈમાનદારીથી રાયપુરના સમગ્ર ગુજરાતી સમાજ તથા ગુજરાતી વ્યાપાર ઉદ્યોગની અવિરત આગેકૂચ સાથે તેમના શિક્ષણ સંઘમાં સારું એવું માનપાન પામ્યા છે. તેમજ રાયપુરની અંતરમાં ઊછળતી સેવાભાવનાથી અનેકવિધ જટિલ સુપ્રસિદ્ધ સરકારી ઓફિસર ક્લબ, છત્તીસગઢ ક્લબના જોઇન્ટ જવાબદારીઓ વચ્ચે પણ સમાજ સેવાનાં પંથે સુકીર્તિ પ્રાપ્ત કરી સેક્રેટરીના પદમાં તેઓ સેવારત છે અને તેના ઉત્થાન માટે છે. ૧૯૮૪માં કિશોરભાઈ શ્રી મચ્છુકઠિયા સઇ સુતાર જ્ઞાતિ કાર્યશીલ છે. વ્યક્તિત્વનાં અનેક પાસાં વચ્ચે તેઓ પોતાની રાયપુરના પ્રમુખ બન્યા. પોતાની ઓળખાણ અને લાગવગનો અકબંધ ઓળખાણ રાખી શક્યા છે. શ્રી કિશોરભાઈ સેવાપ્રિય લાભ સમાજને આપી જ્ઞાતિ માટે લગભગ ૮૫00 વર્ગફૂટની અને સૌજન્યશીલ છે. પોતાની આવડત અને કાર્યકુશળતાથી જમીન મેળવી, આ જમીન ઉપર સમાજવાડી બનાવવા માટે સમાજમાં આગવું સ્થાન ધરાવે છે. જ્ઞાતિ સિવાયના પોતાના મિત્રવર્તુળમાંથી ફાળો ભેગો કર્યો તથા વ્યાવસાયિક અને સામાજિક ક્ષેત્રોમાં પોતાની કામગીરીની બાંધકામ માટે જરૂરી લોખંડ, સિમેન્ટ વગેરે મેળવ્યું. વાડીના • સાથોસાથ કિશોરભાઈ ધર્મમાં પણ ઊંચી શ્રદ્ધા ધરાવે છે અને ફાળા માટે રાયપુર બહાર મુંબઈ, ગુજરાત, કચ્છ તેમજ બીજા એમના અંતરમાં ધાર્મિક વિચારધારાનો પ્રવાહ છે. એમને શેરપ્રદેશમાં વસતા જ્ઞાતિ ભાઈઓ પાસે પણ જવાનું થયું. લોકોને શાયરી, ગીત-સંગીત તથા ભજનકીર્તનનો સારો શોખ છે. તેમના સારાં માનવતાનાં કાર્યોમાં રકમ વાપરવા માટે કિશોરભાઈનું પરિવારમાં નિત્ય ગાવામાં આવતાં ભજનકીર્તનનો એક સંગ્રહ માર્ગદર્શન અને સલાહ ખૂબ જ ઉપયોગી થાય છે અને જનતાની પુસ્તકરૂપે છપાવેલ છે તેમજ પોતે ગાયેલ ભજનોની C.D. પાઈએ પાઈનો સદ્વ્યય થાય તે રીતે પારદર્શક ભલામણ કરે બનાવેલ છે. છે. તેઓશ્રીએ જ્ઞાતિના પ્રમુખપદની જવાબદારી પોતાના શિરે ઉઠાવી જ્ઞાતિ-ઉત્કર્ષમાં તન, મન, ધનથી સહાય કરી રાયપુર વ્યવસ્થાશક્તિ અને સમર્પણભાવનાને ધ્યાનમાં લઈ મળે “સઈ સુતાર ભવન'ના નામથી એક આદર્શ નયનગમ્ય અને આમંત્રણ એટલે આવવું હોય તો આવો અને નિમંત્રણ એટલે પૂરી સુવિધા સાથેની બે માળની વિશાળ સમાજવાડીનું નિર્માણ આવવું જ પડશે. કિશોરભાઈએ હંમેશાં બીજાંઓને નિમંત્રણ જ આપેલ છે. ઘેર આવતાં મહેમાનોની સરભરા કરવી, વ્યાવહારિક કર્યું. આ સમાજવાડીનું સર્જન તેઓના જીવનની એક અદમ્ય ઇચ્છા તથા સુંદર સ્વપ્ન હતું જેને તેઓએ સ્વરૂપ આપ્યું. આ જવાબદારીઓ, નિષ્ઠા અને સચ્ચાઈથી પાર પાડવી. સૌને સાથે રાખીને પ્રેમ-વાત્સલ્યના તાંતણે બાંધી રાખવામાં સતત સમાજવાડીમાં સુંદર મંદિર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં શ્રી પ્રયત્નશીલ રહેનાર તેઓએ ખરેખર ધર્મ કાયમ રાખ્યો છે. એમાં વિષ્ણુ ભગવાન, શ્રી લક્ષ્મીજી, શ્રી ગણેશજી અને શ્રી પીઠડ માતાજીની આરસની મૂર્તિઓ રાજસ્થાનના જયપુર શહેરથી ઘરનો આતિથ્ય સત્કાર, ઘરનું ધાર્મિક વાતાવરણ અને સાધર્મિક લાવીને સ્થાપના કરવામાં આવી છે. આ સમાજવાડી માટે ભક્તિને લીધે તેઓ સારી એવી યશકીર્તિ પામ્યા છે. સોનામાં રાયપુરના સર્વે જ્ઞાતિભાઈઓ ગૌરવનો અનુભવ કરે છે કેમકે સુગંધ ભળે એવું કહેવાય છે, પરન્તુ અહીં તો સુગંધમાં સોનું આવી સુવિધાજનક વાડી એમની જ્ઞાતિમાં ભારતમાં અન્ય કોઈ ભળ્યું છે. તેમનાં ધર્મપત્ની અ.સૌ. દમયંતીબહેનનો તેમના જીવનમાં સિંહફાળો રહ્યો છે અને સાચા અર્થમાં સહધર્મચારિણી સ્થાને નથી, જેથી રાયપુર જ્ઞાતિનું નામ ઊંચું થયું છે. સઈ સુતારા તેમની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાથ આપી રહ્યાં છે. તેમના પરિવારમાં Jain Education Intemational Page #947 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૩૦ શ્રીમંતાઈ સાથે સદાચાર, દાન સાથે દયા અને આચારવિચારમાં સુકીર્તિ કમાયા હતા. તેઓશ્રીની તલસ્પર્શી અભ્યાસી વૃત્તિ, સતત સાદગી સાથે સ્વાશ્રયનો સમન્વય દેખાય છે. તેમજ રાયપુર કામ કરવાની ટેવ તેમજ ધગશને લીધે તેઓશ્રીનાં પ્રત્યેક કાર્યો બહાર વસતાં તેમનાં સગાંવહાલાં સાથે સ્નેહભર્યો સંબંધ જાળવી હંમેશાં દીપી નીકળ્યાં હતાં. પોતાના નાનાભાઈ શ્રી દિનેશભાઈનાં રાખ્યો છે. સહયોગથી તેઓશ્રીએ મેસર્સ મોનિતા કોર્પોરેશન, મેસર્સ જિતેન્દ્ર આજે ૬૩ વર્ષની ઉંમરે પણ સજાગતા, સ્કૂર્તિ તથા બ્રધર્સ, મેસર્સ જે. એન. કાંથ એન્ડ કું; મેસર્સ જે. એન. કાંથ ધગશથી પોતાનો વ્યવસાય વિકસાવી સામાજિક તથા ધાર્મિક કેમિકલ્સ એન્ડ ડાયસ્ટફસ પ્રા. લિ. તથા અજય સિક મિલની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહી અને પોતાના કુટુંબમાં સૌથી વડીલ હોઈ - વ્યાવસાયિક પ્રગતિ માટે ભવ્ય જહેમત ઉઠાવી હતી. એથી સહુને કૌટુંબિક ફરજોને યોગ્ય રીતે ન્યાય આપી દરેકનાં હૃદયમાં એક તેમાં ભાવિની વિશેષ ભવ્યતાનાં દર્શન થતાં હતાં, પરંતુ અનેરું સ્થાન ધરાવે છે. એમના પરિવારમાં પત્ની અને બે પુત્ર વિધાતાએ તે બધું મંજૂર ન હોય તેમ તેઓશ્રીને આ દુનિયામાંથી તથા પુત્રવધૂઓ તેમજ તેમના નાનાભાઈ અને પત્ની, બે પુત્ર કાયમને માટે ઊંચકી લીધા. સહુને શોકના સાગરમાં ગરકાવ કરી તથા પુત્રવધૂઓ અને પૌત્રો-પૌત્રીઓની લીલીવાડી સાથે એક જનાર તેઓશ્રીનાં જીવન અને કાર્યોને સ્મરણાંજલિ અર્પણ કરી આદર્શ સંયુક્ત કુટુંબમાં સાથે રહે છે. કૃતાર્થ થઈએ છીએ. સમાજના ઉદ્દેશ્ય બાબત કિશોરભાઈ કહે છે– મહામૂલા યુગપુરુષ “દીપક જલાને સે કર્તવ્ય કી પૂર્તિ નહીં હોતી સ્વ. નારાયણજી દામજીભાઈ પીઠડિયા, વહ કહીં બુઝ ન જાય યહ દાયિત્વ ભી હમેં ઢોના પડતા હૈ.” રાયપુર અને સમાજ માટે સંદેશ આપે છે કે – “આપ આપ હી ચરે યહી પશુ-પ્રવૃત્તિ હૈ, વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લિયે મરે.” સ્વ. શ્રી જિતેન્દ્રકુમાર દ્વારકાદાસ | સરવૈયા અનેકોને જેમના મૃદુલ અને મિતભાષી સ્વભાવે પ્રેમથી જીતી લીધાં હતાં અને જેમની અદ્ભુત કાર્યસાધનાએ યુવાનવયે એવું જ ઉચ્ચ સમ્માન મેળવ્યું હતું એવા સદ્ગત માનનીય શ્રી જિતેન્દ્રકુમારભાઈ સરવૈયાની અજબ એવી આયોજનશક્તિ, સન્ ૧૯૫૮માં ભિલાઈ સ્ટીલ પ્લાન્ટના ઉદ્ઘાટન અવસરે અનેરી દીર્ધદૃષ્ટિ તેમજ અજોડ પુરુષાર્થનો પ્રભાવ વિવિધ ક્ષેત્રના તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરનું પુષ્પહારથી વિશાળ પટ ઉપર વિકાસની વસંત પ્રફુલ્લાવી ગયેલ છે. સ્વાગત કરતા શ્રી નારાયણ દામજી પીઠડિયા સિકંદરાબાદ અને મુંબઈના મશહૂર ગુર્જરન તરીકેની ભવ્ય સાહસની પાંખ ઉપર ઊડીને જીવનસિદ્ધિઓ સર્જનારા પ્રતિષ્ઠા પ્રતિપાદિત કરી જનાર સદ્દગત શ્રી દ્વારકાદાસ રાયપુર (છત્તીસગઢ)ના ઉદ્યોગપતિ શ્રી નારાયણજીભાઈ તુલસીદાસ સરવૈયા સમા પ્રતાપી પિતાશ્રીના ગૃહે જન્મ પામી, દામજીભાઈ પીઠડિયાએ સેવાજીવનની અનોખી સૃષ્ટિ સર્જી છે. બાલવયથી જ પ્રકાશેલી પ્રતિભા વડે ધ્યેયનાં એક પછી એક મૂળ ગુજરાતના કચ્છ અંજાર ગામના રહેવાસી શ્રી સોપાન સર કરવા માટે ઉચ્ચ કૌશલ દાખવીને તેઓશ્રી મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિના શ્રી દામજીભાઈ શિવજીભાઈ કારકિર્દીની ટોચે પહોંચવા સભાગી બન્યાં હતાં, પરંતુ એ પીઠડિયા. આજથી લગભગ ૯૦ વર્ષ પહેલાં નારાયણજીભાઈ માટેના મિથ્યા ઉન્માદ કે ગર્વનો અણસારો યે ઉભાવ્યા વિના દામજી પીઠડિયાનો જન્મ ઈ.સ. ૧૯૧૩ના નવેમ્બર માસની પોતાના સમય, શક્તિ અને સિદ્ધિનો લાભ વ્યાપાર-ઉદ્યોગના બીજી તારીખે નૈનપુરમાં થયો હતો. વિકાસ માટે જ બક્ષવાની વિરલ નીતિ અપનાવીને તેઓશ્રી શ્રી નારાયણજીભાઈએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ મળ Jain Education Intemational For Private 3 Personal use only w Page #948 -------------------------------------------------------------------------- ________________ ૯૩૮ ધન્ય ધરા નૈનપુર તથા મહાસમુંદમાં મેળવ્યું. ત્યારબાદ તેમનો પરિવાર છતાં પણ તેઓએ સંગીત, ચિત્રકળા, રમતગમત, જ્યોતિષવિદ્યા ધંધાર્થે રાયપુર મુકામે આવતાં તેઓશ્રી પોતાનો અભ્યાસ જેવા પોતાના રસના વિષયોનો શોખ જાળવી રાખેલ. ટેનિસ તથા રાયપુરની સેન્ટપોલ સ્કૂલમાં ચાલુ રાખી સને ૧૯૨૮માં બ્રિજની રમતના તેઓ કુશળ ખેલાડી હતા. આ ઉપરાંત ધાર્મિક મેટ્રિકની પરીક્ષામાં ફર્સ્ટ ડિવિઝનમાં ઉત્તીર્ણ થયા હતા. તેમની ક્ષેત્રમાં પણ તેઓને ઊંડી લાગણી તથા ભક્તિભાવ હતો. સાધુ શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં સંતોને સમ્માનવા તથા અભ્યાગતોને અન્નદાન આપવાની ગણિત, ભૌતિકશાસ્ત્ર તથા ડ્રોઇગનાં વિષયોમાં પોતાની મેધાવી એમની પ્રવૃત્તિ અવિરતપણે છેવટ સુધી ચાલુ રહેલ. પ્રતિભા બતાવી ડિસ્ટિશન ગુણાંક મેળવેલ, જે સિદ્ધિ સ્કૂલના | સામાજિક ક્ષેત્રે પણ તેઓએ અદમ્ય ઉત્સાહથી પોતાની છેલ્લાં ૨૦ વર્ષના ઇતિહાસમાં મેળવનાર તેઓ સર્વપ્રથમ હતા. અમૂલ્ય સેવાઓ અર્પણ કરેલ છે. ગુજરાતી શિક્ષણ મંડળમાં આના ફલસ્વરૂપ બ્રિટિશ સ્કૂલ તરફથી બીવોન બોય સ્કીમની વર્ષો સુધી એકધારી સેવાઓ અર્પણ કરનારા સ્વર્ગસ્થ શ્રી યોજના હેઠળ તેઓને ઉચ્ચ અભ્યાસ અર્થે મેરિટ સ્કૉલરશિપ નારાયણજીભાઈએ આ સંસ્થાનું પ્રમુખપદ સફળતાપૂર્વક સાથે ઇંગ્લેન્ડ મોકલવાની દરખાસ્ત આવેલ પરંતુ તેઓ પોતાના સંભાળ્યું હતું, જેમાં તેમનું માર્ગદર્શન, સૂચનો અને સહકાર પિતાશ્રીના એકમાત્ર પુત્ર હોવાને કારણે તથા કૌટુંબિક પ્રવૃત્તિમય અને પ્રેરણારૂપ બની ગયેલ છે. તેઓ ગુજરાતી સંજોગોને કારણે તેઓ સદર યોજનાનો લાભ લઈ શકેલ નહીં. સંરક્ષણ કમિટીના પ્રમુખપદે પણ રહી ચૂકેલા હતા. આ અભ્યાસ બાદ તેઓને યાંત્રિક ક્ષેત્રે રસ હોવાથી રાયપુર ઉપરાંત તેઓ છત્તીસગઢ એજ્યુકેશન કોલેજની કાર્યવાહી મધ્યે ઈ.સ. ૧૯૩૦થી મોટર–ઓટોમોબાઇલના ધંધાના શ્રી કમિટીના તેમજ રવિશંકર વિશ્વવિદ્યાલયની કમિટીમાં પણ ગણેશ કર્યા હતા. ઈ.સ. ૧૯૩૦માં આજના સમૃદ્ધ, સુપ્રસિદ્ધ સભ્યપદે રહી ચૂકેલ હતા. સંસ્થાકીય ક્ષેત્રમાં પણ તેઓએ અને સિદ્ધિવંત રાયપુર મોટર એન્જિનિયરિંગ પોતાનો અમૂલ્ય ફાળો આપેલ, જેમાં ૧૦ વર્ષ સુધી યુનિયન વસ(આર.એમ.ઇ.વર્કસ)ની શુભ સ્થાપના કરેલ. સાહસ, ક્લબ અને રોટરી ક્લબના પ્રમુખપદે રહી સેવા આપેલ છે. સખત પરિશ્રમ, ઊંડી ધંધાકીય સૂઝબૂઝ તથા પોતાની પ્રચંડ આ ઉપરાંત મેસોનિક લોજના પ્રમુખપદનું ગૌરવ પણ તેઓને વ્યવસ્થાશક્તિને કારણે વ્યવસાય ક્ષેત્રે આગવી જ્વલંત સિદ્ધિઓ મળેલ. ૧૯૬૯થી ૧૯૭૦ સુધી તેઓને ઓનરરી મેજિસ્ટ્રેટનું મેળવી, જેમાં ફોર્ડ મોટર, સિમ્સન ગેસ પ્લાન્ટ, ફિયાટ ગૌરવવંતુ પદ આપી રાજ્ય સરકારે તેઓની સેવાઓની કદર મોટરકાર, ડોઝ મોટરકાર, સ્ટાન્ડર્ડ મોટરકાર, ફર્ગ્યુસન ટ્રેક્ટર કરેલ. આ ઉપરાંત તેઓએ કોંગ્રેસ પાર્ટીની આંતરૂ ચૂંટણીઓ તથા સ્વરાજ માઝદા ગાડીઓ, રોટાવેટર કૃષિ યંત્ર, સ્પોર્ટિફ માટે રિટર્નિંગ ઓફિસરની કામગીરી પણ સંભાળેલ. મોપેડ વગેરે વગેરેની એજન્સીઓનો સમાવેશ થાય છે અને રાયપુરમાં વસવાટ દરમ્યાન એમણે લોકોપયોગી સેવા સાથે સાથે તેઓએ રાયપુર મધ્યે મોટર ગાડી રિપેરિંગનું એક ક્ષેત્રે પણ પોતાનું ઉત્તમ અનુદાન આપેલું. જ્યારે તેઓએ જોયું વિશાળ વર્કશોપ ઊભું કર્યું, જેમાં ગાડીનું દરેક જાતનું કામ થતું હશે કે કચ્છ અંજારમાં પાણીની વ્યવસ્થા સમુચિત ન હોવાથી હતું, જે એ જમાનાનાં ગણ્યાગાંઠ્યાં વર્કશોપ પૈકી સુપ્રસિદ્ધ ત્યાંનાં લોકોને કેવી તકલીફ થઈ રહી છે ત્યારે તેઓ વર્ષ અને વિશ્વસનીય હતું, જે આજે પણ તેટલી જ સારી સેવાઓ ૧૯૫૯માં સ્વખર્ચે અંજારમાં ભાણજીવાલા કૂવા ઉપર એક આપી રહેલ છે. મોટર ગાડીઓ રિપેરિંગ સાથે એસ્સો પંપ બેસાડી અને સાથે એક પાણીનો ટાંકો બનાવી કંપનીની પેટ્રોલ પંપની એજન્સી પણ હતી. આ ઉપરાંત નગરપાલિકા, અંજારને સુપ્રત કરી આપેલ. શ્રી મચ્છુકઠિયા તેઓએ માઇનિંગ ક્ષેત્રે મેંગેનીઝના ખાણઉદ્યોગનું તથા સઈ સુતાર જ્ઞાતિ અંજાર તરફથી તેઓએ કરેલ આ સેવા લાકડાઉધોગ તથા બાંધકામ ક્ષેત્રે આજના વિશાળ ભિલાઈના બદલ તા. ૨૧ મે, ૧૯૫૯માં તેમનું બહુમાન કરવામાં કારખાનામાં કેટલાંક કાર્યો સફળતાપૂર્વક કરેલ હતાં. આટલું જ આવેલ હતું. નહીં, પરંતુ રાયપુરની પ્રખ્યાત હિમ્મત સ્ટીલ ફાઉન્ડ્રી તથા એમ.પી. રોલિંગ મિલના ડાયરેક્ટરપદે બેસી તેઓએ પોતાની રાયપુરમાં વસતાં જ્ઞાતિજનોને સંગઠિત કરીને સમાજ સેવાકાર્ય કરવાના ઉદ્દેશ્યથી અને જ્ઞાતિની સુધારણા માટે શ્રી કાબેલિયતથી સફળતાના શિખરો સર કરેલ. મચ્છુકઠિયા સઈ સુતાર સેવા સમિતિની સ્થાપના વર્ષ આટઆટલી ધંધાકીય પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા હોવા ૧૯૫૫માં કરવામાં આવી, જેની સમિતિમાં તેઓની પ્રથમ Jain Education Intemational Page #949 -------------------------------------------------------------------------- ________________ ૯૩૯ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રમુખ તરીકે નિમણુક થતાં પોતાની બુદ્ધિકૌશલ્યતા દાખવી, જ્ઞાતિના રીતરિવાજો, બંધારણ તથા ધારાધોરણના ઘડતરમાં એમનું યોગદાન ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. સામાજિક અને વ્યાવહારિક કાર્યોમાં અંગત હિતોને પ્રાધાન્ય ન આપતાં અને જ્ઞાતિજનોનાં ઉત્કર્ષના નિર્ણયો લઈ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને વહીવટી દક્ષતાનો પરિચય આપી જ્ઞાતિ-ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. સમાજની જરૂરતમંદ વ્યક્તિઓને પોતાના તન-મન-ધનથી સહયોગ કરી અનેક વ્યક્તિઓને પગભર કરી તેઓની કારકિર્દી બનાવેલ. રાયપુર અને રાયપુર બહાર વસતા અનેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્સાહિત કરવા તેઓશ્રી વ્યક્તિગતરૂપે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ તથા અન્ય આર્થિક સહાય આપી તેમને પ્રોત્સાહિત કરતા. શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર સેવા સમિતિ, રાયપુરના અગ્રગણ્ય પ્રમુખ તરીકે તેઓએ જ્ઞાતિહિતનાં કાર્યોમાં સર્વદા મશગૂલ રહી સેવા બજાવેલ છે, જેના પ્રભાવે સર્વ જ્ઞાતિજનોના અંતકરણમાં એમના પ્રત્યે એક સરખો પૂજ્યભાવ સ્થાપિત થયેલ છે. તેઓએ સંપૂર્ણ જીવન જ્ઞાતિસેવામાં અર્પણ કરીને જ્ઞાતિનાં સામાજિક અને વ્યાવહારિક કાર્યોમાં વખતનો ભોગ આપી સ્વાર્થની દરકાર કર્યા વગર સત્ય અને નીતિપ્રિયતાથી જ્ઞાતિહિતના પ્રશ્નોનો બુદ્ધિમત્તાથી અને પ્રામાણિકપણે ઉકેલ આપતા, જે એમની વ્યવહારદક્ષતાનો અને જ્ઞાતિ કાર્યની કુશળતાનો સચોટ પુરાવો છે. દરેક જ્ઞાતિબંધુ પ્રત્યે એકસરખો બંધુભાવ રાખવામાં અને નમ્રતાશીલ વર્તન રાખવામાં આવતા સહુ બંધુઓનાં હૃદયમાં ઘણી જ ઉમદા છાપ પાડેલી છે તેથી તેમની અત્યાર સુધીની ઉજ્જવલ કારકિર્દીનાં યશોગાન મુક્ત કંઠે ગવાઈ રહ્યાં છે. તેમનાં શાંત સ્વભાવ, મિલનસાર પ્રકૃતિ, નિરાભિમાનથી પરસ્પર ભાતૃભાવ પ્રેરવાની એમની ઉત્કંઠાએ જ્ઞાતિજનોના હૃદયમાં પૂજ્ય ભાવની જાદુઈ અસર ઉપજાવેલ છે. તેઓએ જ્ઞાતિની પ્રગતિ માટે ઘણું કર્યું છે. ભારતનાં જુદાં જુદાં સ્થળોએથી રાયપુર મધ્યે આવી વસેલ મચ્છુકઠિયા સઈ સુતાર કુટુંબોનું વિશાળ વટવૃક્ષ સ્થાપી તેઓએ સમાજની એક ઉમદા સેવા કરેલ છે. આ વટવૃક્ષ આજે એટલું વિશાળ થયેલ છે કે જેની છાયા હેઠળ રાયપુર મધ્યે ઉત્તર ભારત, દક્ષિણ ભારત તથા પૂર્વ ભારતમાં જોવા ન મળે એવી સઈ સુતાર સમાજની એક આદર્શ નયનગમ્ય અને રમણીય વિશાળ સમાજવાડીનું સર્જન થયેલ છે. આ સમાજવાડીની જોઈતી જમીન માટે જરૂરી આર્થિક યોગદાન પોતાના પિતાશ્રી સ્વ. દામજીભાઈ શિવજીભાઈ પીઠડિયાની સ્મૃતિમાં આપેલ છે. આ સમાજવાડી સઈ સુતાર ભવનનું સર્જન તેઓની જીવનની એક અદમ્ય ઇચ્છા તથા સુંદર સ્વપ્ન હતું, જે પરમ કૃપાળુ પરમાત્માએ પરિપૂર્ણ કરેલ છે. “બહુજન સુખાય બહુજન હિતાય'ના આદર્શને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી સમગ સમાજ પ્રત્યે પોતાનું કર્તવ્ય પૂર્ણ કર્યું. કોઈ પણ પ્રકારની હોદ્દાની મોટાઈ રાખ્યા વગર સામાજિક પ્રવૃત્તિમાં દરેક પ્રકારનું કાર્ય પોતાના હાથે કરવામાં જરા પણ સંકોચ અનુભવતા નહીં. તેઓ સારી પ્રતિષ્ઠા ધરાવતા હોવા છતાં તેમનામાં નાનામોટાનો ભેદભાવ ન હતો. તેઓ ખૂબ જ કુટુંબપ્રિય વ્યક્તિ હતા. ખૂબ જ માયાળુ, પ્રેમાળ અને મમતાવાળા સ્વભાવને કારણે તમામ લોકગણમાં ખૂબ જ આદરણીય વ્યક્તિ બનેલા હતા. તેમને વાચનપ્રેમ હોવાથી સાંસારિકતા અને વ્યાવસાયિકતાનાં દરેક ક્ષેત્રે ખૂબ જ જ્ઞાન હતું. એમનું વ્યક્તિત્વ અનેક પાસાંવાળું હતું. તેઓ એક વડીલ, એક મિત્ર, કોઈને પણ કામ આપવા તૈયાર સજ્જન, એક કુશળ વ્યાપારી, એક પ્રોત્સાહક અને સૌથી વધુ એક હૃદયના માનવી હતા. ઈ.સ. ૧૯૨૯માં પોતાની નાની વયથી જ સ્વપ્રયત્ન જ્વલંત કારકિર્દી અને જીવનગાથા ઊભી કરી અવિરતપણે આ કર્મ યોગીએ દરેક ક્ષેત્રમાં પોતાના અથાગ પરિશ્રમ સ્વશક્તિ અને સાહસથી એક પછી એક સફળતાના શિખરો સર કરી સમાજની સેવા કરી. તા. ૧૫-૭-૧૯૯૦ના રોજ મહાપ્રયાણ કર્યું. સદ્ગતના પરિવારમાં તેમનાં ધર્મપત્ની અંબાબહેન તથા પુત્રો કિશોરચંદ્ર અને કૈલાશચંદ્ર તથા પુત્રવધૂઓ તથા પૌત્રપૌત્રીઓનો વિશાળ પરિવાર એમનાં આદર્શો અને કર્તવ્યપરાયણતાનું અક્ષરશઃ અનુસરણ કરે એજ ખરી શ્રદ્ધાંજલિ. સમભાવ રાખી સદાય, જીવન એવું જીવી ગયા, સુખને છલકાવ્યું નહીં, દુઃખને દેખાડ્યું નહીં, તપની આરાધના થકી આત્માની ઉન્નતિ કરી, વિદાય એવી લીધી કે કદી વિસરાય નહીં. Jain Education Intemational Page #950 -------------------------------------------------------------------------- ________________ ૯૪૦ સમગ્ર જીવન સ્વ. શ્રી બચુભાઈ પી. દોશી જેમનું સમાજના ચરણે સમર્પિત થઈ ગયું હતું એવા આજીવન મૂકસેવક, પ્રેમાળ અને વાત્સલ્યમૂર્તિ સ્વ. શ્રી બચુભાઈ પી. દોશીનું જીવન એક યશસ્વી કાર્યવાહીનો ઇતિહાસ છે, જે આપણને સર્વને ચિરંતન પ્રેરણારૂપ બની રહેલ છે. ભાગ્યે જ જોવા મળે તેવી સેવાપરાયણતા અને કર્તવ્યનિષ્ઠાથી ભરપૂર શ્રી બચુભાઈ એક સંનિષ્ઠ મૂકસેવક અને મિશનરીરૂપ હતા. તા. ૧-૩-૧૯૨૬ના રોજ બોટાદ મુકામે તેમનો જન્મ થયો હતો. પિતાશ્રી પોપટલાલ છગનલાલ દોશી અને માતુશ્રી સમજુબહેનના સુપુત્ર શ્રી બચુભાઈનો બાળઉછેર પૂજ્ય માતુશ્રીના અચાનક અવસાનને લીધે મોસાળમાં થયો હતો. શ્રી બચુભાઈ નાનપણથી જ અભ્યાસ ઉપરાંત તમામ પ્રકારનાં કામકાજ ભારે ઉત્સાહ અને નિષ્ઠાથી કરતા હતા. જૈનશાળા અને મુનિ-મહારાજોના સંસર્ગથી બાળપણથી જ ધાર્મિક સંસ્કારોનું તેમનામાં સિંચન અને દૃઢત્વ થયું. અનેકવિધ આર્થિક સંકડામણો અને કૌટુંબિક મુશ્કેલીઓથી જરાપણ ચલિત થયા વિના પોતાના દૃઢ સંકલ્પ અને નિશ્ચયબળથી મેટ્રિક પછી ઇન્ટર આર્ટ્સ સુધી ભાવનગરની શામળદાસ કોલેજમાં વિદ્યાભ્યાસ કર્યો અને સાથે સાથે પોતાની ધાર્મિક સામાજિક અને વિવિધ યુવાપ્રવૃત્તિઓને વેગવંતી બનાવી ૧૯૪૯માં મુંબઈની સિદ્ધાર્થ કોલેજમાંથી બી.એ.ની માનદ્ ઉપાધિ પ્રાપ્ત કરી અને તુરત જ શ્રીયુત શ્રી ચિમનલાલ ચકુભાઈ શાહની પ્રેરણાથી જૈન કેળવણી મંડળ અને સંસ્થાની પૂર્વ સંસ્થા સૌરાષ્ટ્ર હોસ્ટેલ અને ચૂનીલાલ બી. મહેતા જૈન વિદ્યાલયના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા. ફક્ત જોડાયા જ નહીં, તે દિવસથી જાણે તેમણે સેવાનો ભેખ લઈ લીધો જે જીવનપર્યંત ચાલુ રાખ્યો! સુપરિન્ટેન્ડેન્ટ તરીકે જોડાયા પછી અનેકવિધ સેવાક્ષેત્રો જેવાં કે કેળવણી, વિદ્યાર્થીઓની જરૂરિયાતો, સ્કૂલોનાં સંચાલન, ધાર્મિક સંસ્થાઓને માર્ગદર્શન, સગપણ, લગ્નની સામાજિકસમસ્યાઓ, લોનસ્કોલરશિપ વગેરે ટ્રસ્ટો, ઉચ્ચ વિદેશ ધન્ય ધરા અભ્યાસસહાયક સંસ્થાઓમાં તન, મન અને ધનથી આપેલું તેમનું યોગદાન હંમેશાં ઉદાહરણરૂપ બની રહેશે. શ્રી બચુભાઈનાં લગ્ન તા. ૧૯-૫-૧૯૫૦ના દિવસે શ્રીમતી સુભદ્રાબહેન સાથે થયાં. તેમનું લગ્નજીવન ખૂબ જ સુખી અને નિસ્વાર્થ પ્રેમભર્યું હતું. શ્રી બચુભાઈ સુભદ્રાબહેનના સહકાર અને સમર્પણતાથી ગદ્ગદિત થઈ કહેતા કે, “મારી પત્નીના ધૈર્યશીલ, સહિષ્ણુ તથા માયાળુ સ્વભાવને લીધે જ હું સમાજસેવાનાં કાર્યો કરી શકું છું.” શ્રી બચુભાઈના બન્ને સુપુત્રો શ્રી મહેશભાઈ અને શ્રી મિલનભાઈ તથા તેમની પુત્રવધૂઓ અ.સૌ. શીલાબહેન અને અ.સૌ. ફાલ્ગુનીબહેન તથા સુપુત્રીઓ સુરેખાબહેન અને કલ્પનાબહેનમાં તથા પૌત્રી હિરલ અને પૌત્ર વિનીતમાં પણ બચુભાઈના જ સેવાના તથા પરોપકારના ગુણો ઊતર્યા છે. સમગ્ર પરિવારે આદરણીય શ્રી બચુભાઈના સેવાસમર્પણતાના યજ્ઞમાં આનંદ, સહકાર અને સંપૂર્ણ ટેકો આપેલ હતો. શ્રી બચુભાઈ દોશીના સેવાસમર્પણમાં સંકળાયેલી વિવિધ સંસ્થાઓ જોઈએ તો શ્રી જૈન કેળવણી મંડળ સંચાલિત શ્રી સી. બી. મહેતા વિદ્યાલય અને શ્રી કે. આર. સંઘરાજકા જૈન વિદ્યાલય, શ્રી જૈન કેળવણી મંડળ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ, શ્રી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન સભા, શ્રી બોટાદ પ્રજામંડળ, શ્રી રાણપુર પ્રજામંડળ, પ્રાણ આરાધના કેન્દ્ર, મહુડી, શ્રી સી. એમ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ, શ્રી એમ. કે. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ, જૈન સોશ્યલ ગ્રુપ, મુંબઈ, જૈન પત્રકાર સંઘ, મુંબઈ વગેરે હતા. શ્રી ૨. વિ. ગોસળિયા સ્થા. જૈન છાત્રાલય, બોટાદ અને સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ, સાયનમુંબઈ વગેરે સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. આ ઉપરાંતમાં શ્રી બચુભાઈ વિદ્યાભારતી-બોટાદ, આરોગ્યભારતીબોટાદ, શ્રી અમૃતલાલ શેઠ હોસ્પિટલ-રાણપુર, જન્મભૂમિ હાઇસ્કૂલ-રાણપુર તેમજ જૈનધર્મ અને સમાજની વિવિધ પત્રિકાઓ જેવી કે જૈનપ્રકાશ', ‘સ્થાનકવાસી જૈન', ‘ઝાલાવાડી સ્થાનકવાસી જૈનસભા’ ‘માસિક પત્રિકા’, ‘દશાશ્રીમાળી’, ‘રત્નજ્યોત’ વગેરે જૈનપત્રો તેમજ ચેતના', ‘ઝાલાવાડ જાગૃતિ’, ‘સમય’ વગેરે પત્રો સાથે સંકળાયેલા રહ્યા હતા. શ્રી બચુભાઈના સ્વભાવ અંતર્ગત સદ્ગુણો જોઈએ તો ક્યારેય કોઈની સાથે અણબનાવ નહીં. માણસભૂખ્યા, પ્રેમાળ સ્વજન, કોઈની સગાઈ હોય, લગ્ન હોય કે સાદડી હોય, Page #951 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૪૧ સવારથી રાત્રિ સુધી સમાજના હિતની ખેવના કરનારા, પારકી પરિવારને તા. ૧૩-૧-૨૦૦૫ના રોજ સમર્પિત કરવામાં છઠ્ઠીના જાગનારા શ્રી બચુભાઈ તેમની જિંદગીના છેલ્લા આવેલ હતી. આ રીતે શ્રી બચુભાઈ પી. દોશીનો નશ્વરદેહ દિવસ તા. ૨૩-૫-૧૯૯૯ સુધી સંપૂર્ણપણે સક્રિય રહ્યા. તેમના આજે આ અવની ઉપર નથી પરંતુ તેમની સ્મૃતિઓ હરહંમેશ જીવનના છેલ્લા દિવસ તા. ૨૩-૫-૧૯૯૯, રવિવારના દિને ચિરંજીવ છે. પણ રાણપુર પ્રજામંડળની મિટિંગમાં વ્યસ્ત હતા. રાણપુરમાં શ્રી રમેશચંદ્ર એલ. દલાલ ઊભી થનારી એન્જિનિયરિંગ કોલેજના સંચાલનની તમામ જવાબદારીઓ માટે એક મહિના સુધી બચુભાઈએ રાણપુરમાં સાહસ-શ્રદ્ધાથી માણસ શું સિદ્ધિ હાંસલ કરી શકે છે એ જ રહેવું એવું નક્કી કર્યું. મિત્રને ત્યાં ગયા. ઘેર આવતાંની જોવું–સમજવું હોય તો શ્રી રમેશચંદ્રભાઈ એલ. દલાલની સાથે જ સોફા ઉપર બેસી પડ્યા ને ડૉક્ટર આવતાં પહેલાં જીવનરેખામાંથી જરૂર દર્શન થશે. તો તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. જીવમાંથી શિવ બનવા, શાંત અને મિલનસાર સ્વભાવ, વ્યાપારી કુનેહ અને આત્મમાંથી પરમાત્મા બનવા તેઓ પરમ પ્રકાશમાં વિલીન થઈ સાહસિક મનોવૃત્તિ સાથે ઉચ્ચ ધર્મભાવના અને હૈયામાં ગયાં. ભારોભાર પડેલી માનવતા-આ બધા સદ્ગુણોએ ઔદ્યોગિક ક્ષેત્રે સ્વ. શ્રી બચુભાઈએ સમાજસેવા કરેલ છે તેમની તેઓ ઘણા ઊંચા આસને બેઠા છે. કદરરૂપે તેમની હયાતીમાં મુંબઈના નામાંકિત નાગરિકો તરફથી સ્વરાજ્ય પછી દેશમાં ઔદ્યોગીકરણની જે નવી હવા તેમનો તા. ૮-૧૦-૧૯૭૨ના રોજ સમ્માન સમારંભ યોજવામાં જન્મી તે સમયને પારખીને શ્રી દલાલે ઉમદા મૂલ્યોને સાથે રાખી આવ્યો હતો. મુનિશ્રી સુશીલકુમાર, ચિત્રભાનુ મહારાજ, શ્રી વિવિધ કંપનીઓના સૂત્રધાર બની જે અકલ્પનીય ઉન્નતિ સાધી નવીનમુનિ, શ્રી અમીચંદજી મુનિ, પૂ. વિદુષી વસુલાઈ છે તે નવી પેઢીને માટે એક સર્વોતમ ઉદાહરણ છે. મહાસતીજી, પૂ. શારદાબાઈ મહાસતીજી વગેરે સાધુ ખંત-મહેનત અને સ્વપુરુષાર્થથી એમણે જે ઔદ્યોગિક સાધ્વીઓએ પણ આશીર્વાદ પાઠવ્યા હતા. સ્વ. શ્રી એકમો ઊભાં કર્યા તે મેસર્સ દલાલ કન્સલ્ટન્ટ એન્ડ બચુભાઈના નિધન બાદ તેઓનું અનહદ ણ, યત્કિંચિત્ અદા એન્જિનિયર્સ પ્રા. લિ., મેસર્સ આર. એલ. દલાલ એન્ડ કું., કરવા માટે સમાજ તત્પર થયો છે. શ્રી બચુભાઈનો જીવનપર્યત મેસર્સ કોએન ભારત લિ. વગેરે એકમોનો હરણફાળ-વિકાસ ચાલતો રહેલો સેવાયજ્ઞ આગળ ધપાવવા અને તેમના થઈ રહ્યો છે. વણપુરાયેલાં સ્વપ્નોને સાકાર કરવાનું ધ્યેય નિર્ધારેલ છે અને આ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે શ્રી જૈન કેળવણી મંડળ, મુંબઈ વ્યાપારી અને વ્યવહારકુશળ શ્રી રમેશચંદ્રભાઈ દલાલની કે જે સ્વ. બચુભાઈની માતૃસંસ્થા હતી તેના દ્વારા “શ્રી ગજબની આયોજનશક્તિએ સિદ્ધિનાં સોપાન સર થતાં જ રહ્યાં બચુભાઈ પી. દોશી મેમોરિયલ ટ્રસ્ટ' મુંબઈની રચના કરવામાં છે. નાનામાં નાની બાબત તરફ તેમની સતત કાળજી અને આવેલ છે. આ ટ્રસ્ટના માધ્યમ દ્વારા શૈક્ષણિક, ધાર્મિક, દેખરેખ એ એમની પ્રગતિ પાછળનું રહસ્ય છે. તેઓશ્રી પ્રોજેક્ટ સાંસ્કૃતિક અને વિવિધ સમાજોપયોગી પ્રવૃત્તિઓ આગળ ઇરેક્શન અને કમિશનિંગની બાબતમાં વિશાળ ફલકને આવરી ધપાવી શ્રી બચુભાઈ પી. દોશીની સ્મૃતિને કાયમી કરવા લેતી ક્રમબદ્ધ ઇજનેરી કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડવા સંબંધમાં નિર્ધાર કરેલ છે. સારી ખ્યાતિ પામ્યા છે. આ દિશામાં તેમનો ઊંડો અભ્યાસ મનન ખરેખર દાદ માંગી ભે તેવાં છે. આ અભિયાનના પ્રથમ ચરણમાં શ્રી જૈન કેળવણી મંડળ દ્વારા પ્રતિવર્ષ યોજાતા વાર્ષિક ઈનામપારિતોષિક પુરુષાર્થ અને સંસ્કારી શ્રી રમેશચંદ્રભાઈને મળેલા વિતરણ સમારંભને “સ્વ. શ્રી બચુભાઈ પી. દોશી પારિતોષિક સંસ્કારભવની યોગ્યતા અને યથાર્થતા આજ તેઓ પુરવાર કરી વિતરણ સમારંભ' એવું નામાભિધાન કરેલ છે. રહ્યા છે. અશક્યની ભાવનાને મિટાવી સંકલ્પ પર અટલ રહેવાનું મનોબળ માણસ જો કેળવી શકે તો સિદ્ધિ માણસને આ અભિયાનના બીજા ચરણમાં શ્રી જૈન કેળવણી શોધતી આવે છે—એવા યથાર્થની પ્રતીતિ એટલે આપણા શ્રી મંડળ-ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ તરફથી બહાર પાડવામાં આવેલ રમેશચંદ્રભાઈ દલાલ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ફોટો ડિરેક્ટરી “શ્રી બચુભાઈ પી. દોશી કા, Jain Education Intemational Page #952 -------------------------------------------------------------------------- ________________ ૯૪૨ ધન્ય ધરા વિશાળ કેમિકલ પ્રોસેસ પ્લાન્ટ્સ અને ફર્ટિલાઇઝર પ્લાન્ટના નિર્માણ માટે ભારતને વિશ્વના અન્ય દેશોનો સહયોગ પ્રાપ્ત કરવો પડે છે. એ દિશામાં મંગલાચરણ કરીને ભારતની સંખ્યાબંધ કંપનીઓમાં મેસર્સ દલાલ કન્સલ્ટન્ટ્સ એન્ડ એન્જિનિયર્સ પ્રા.લિ.ને અગ્રસ્થાને સ્થાપિત કરીને દેશવિદેશમાં શ્રી રમેશચંદ્રભાઈને યશકલગી મળી અને ખ્યાતિ પામ્યા. આધુનિક ટેક્નોલોજિકલ પ્રવાહને ઓળખવાની અને સમજવાની તેમની કુશાગ્ર બુદ્ધિશક્તિ રાષ્ટ્રીય અર્થકારણની વૃદ્ધિ અને સમૃદ્ધિમાં દીર્ધ સમય સુધી સક્રિય પ્રદાન આપ્યા કરે તેવી આપણે પ્રાર્થના કરીએ. ધંધાના વિકાસની સાથે આર્ય સંસ્કૃતિના ચાહક શ્રી રમેશચંદ્રભાઈ દલાલ સમાજની અનેકવિધ સેવા-વિષયક પ્રવૃત્તિઓમાં યથાયોગ્ય સહયોગ અને પ્રોત્સાહન આપી પોતાની • ફરજ અદા કરવા હંમેશાં તત્પર રહ્યા છે. ખરેખર સમાજને ગૌરવ અપાવે તેવું તેમનું વિનમ્ર જીવન અને વ્યક્તિત્વ છે. શ્રી રમણલાલ છોટાલાલ ગાંધી ગળથુથીમાંથી મળેલા. આજે તેઓ અનેકવિધ સંસ્કારી, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને આરોગ્યક્ષેત્રે એમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. તેમણે પિતાશ્રીનું છત્ર ૧૪ વર્ષની ઉંમરે ગુમાવ્યું અને માતુશ્રી ૨૬ વર્ષની ઉંમરે અવસાન પામ્યાં. માતુશ્રી તરફથી નાનપણમાં તેમની પાસેની કોઈ ચીજ હોય તો તે તેમના દોસ્તમાંથી કોઈ માંગે છે તેને આપવા ખાસ આગ્રહ કરતાં, જેનાથી દરેકને કાંઈક પણ પોતાની પાસેનું આપવું એ સંસ્કાર પડ્યા એમ લાગે છે કે, જેથી અત્યાર સુધીની જિંદગીમાં હંમેશાં કાંઈકને કાંઈક આપવાનું શીખ્યા છે કે જે આપવાથી એટલે કે દાન આપવાથી કોઈ કાળે ઓછું થયું નથી. કુદરતે એક યા બીજી રીતે મેળવી આપ્યું છે. અંડર-ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી બહુ જ કુમળી વયમાં મુશ્કેલીઓના કપરા સંજોગોનો સામનો કરી ખંત અને ધીરજથી કાંઈક પ્રગતિ કરવા મથતા રહ્યા. ૧૯૩૪માં લાહોરમાં આયાત-નિકાસનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો, પણ આ યુવાન હૈયાને એટલાથી સંતોષ ન થયો. ૧૯૩૯માં મુંબઈ આવ્યા અને એક ક્લિયરિંગ એજન્ટની પેઢીમાં મેનેજરની નોકરી સ્વીકારી, જેમાં તેમણે તેમની કાર્યદક્ષતા, નિષ્ઠાની પ્રતીતિ કરાવી. સમય જતાં ૧૯૪૬માં શ્રી રમણભાઈએ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિ.ની સ્થાપના કરી. ક્લિયરિંગ એજન્ટ્સ તરીકે વ્યવસાય શરૂ કર્યો, જે પેઢીએ તેમના પુરુષાર્થથી અપ્રતિમ સિદ્ધિ હાંસલ કરી. વ્યવસાયને લગતાં તેમનાં અન્ય કન્સર્ન જેવાં કે મેસર્સ કેઇન હાયરિંગ કું, મેસર્સ એક્સપ્રેસ રોડવેઝ અને મેસર્સ એલાઇડ શિપિંગ એન્ડ ટ્રાન્સપોર્ટ કું. શરૂ કર્યો, જેની અમદાવાદ, વડોદરા, ગોવા અને ગાંધીધામ ખાતે શાખાઓ સ્થાપી. કેઈન અને ટ્રેઇલર ધરાવનાર એકમાત્ર ક્લિયરિંગ એજન્ટ તરીકેનું નામ ચોગરદમ મશહૂર બન્યું છે. સરદાર સરોવર, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કું, નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ, શ્રી રામ ફર્ટિલાઇઝર્સ–કોટા, બીરલાનું ફર્ટિલાઇઝર્સ સંકુલ, ઝુઆરી એગ્રો-કેમિકલ્સ લિ., ગોવાનું ક્લિયરિંગ તથા ટ્રાન્સપોર્ટનું કામ તેમજ અમદાવાદમાં સેટેલાઇટ સ્ટેશન તથા એટમિક એનર્જીનું કામ પૂર્ણ કરવામાં તેમની પેઢીએ યશકલગી પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત બારડોલી સ્યુગર ફેક્ટરી, કોડીનાર સુગર ફેક્ટરી, બજાર્જ, મુકુન્દ, કેલિકો, ચેમ્બર તેમજ ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સના કાર્યમાં પણ તેમની પેઢીને ફાળે ઘણો યશ જાય છે. જનહિતનાં અનેક શુભ કામોમાં મનને એકાગ્ર કરી અંતરમાંથી નીકળેલ સેવાતને ઝળહળતી રાખવા સત્કાર્યોના સર્જન માટે ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરનાર શેઠશ્રી રમણભાઈ ગાંધીનો જન્મ ગુજરાતમાં ઠાસરા ગામની નાગર વણિક જ્ઞાતિમાં સિદ્ધપુરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી શ્રી છોટાલાલભાઈના ગૃહે માતુશ્રી કમળબાની કૂખે થયો. (જન્મ તારીખ ૧૧-૧૧-૧૯૧૪). શ્રી રમણભાઈ બાલ્યકાળમાં જ સેવા-સ્વાશ્રયના પાઠ શીખ્યા. દીર્ઘદૃષ્ટિવાળા વડીલોએ તેમનું ઘડતર કર્યું અને તેથી તો તેઓ શિસ્ત અને સત્યના હિમાયતી બન્યા. શુદ્ધિ અને સત્યનિષ્ઠા વિશેના કેટલાક ખ્યાલો તેમને Page #953 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૪૩ શ્રી રમણભાઈએ વ્યવસાયને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ વિસ્તારી જે પાંગરીને વટવૃક્ષ બની. આ બધી જવાબદારીઓની સાથે જનસેવા અને વતન પ્રત્યેની મમતાને ક્યારેય ભૂલ્યા નથી. તેમની તીવ્ર બુદ્ધિશક્તિ, કર્તવ્યનિષ્ઠા અને ખંતભર્યો શ્રમ કરવાની તત્પરતા વિશેષ જોવા મળી. ચોક્સાઈભરી કુનેહ અને એક સંનિષ્ઠ સમાજસેવકમાં જોઈએ તેવી ધગશ તેમનામાં જોઈ. આજે તેઓ ઉચ્ચ આસને બિરાજમાન છે, તેની પાછળ તેમનો આત્મભોગ અને અથાક કષ્ટભર્યો શ્રમ પડેલો છે. વતની ઠાસરાની ધી જે. એમ. દેસાઈ હાઇસ્કૂલ, મહાલક્ષ્મી કન્યાશાળા, વિદ્યોત્તેજક મંડળ, હોસ્પિટલ, પુસ્તકાલય, છાત્રાલય, મહિલા સેવા કેન્દ્ર, શીરડી સાંઈબાબા મંદિર, પોલિયો હોસ્પિટલ તેમજ આર. સી. ગાંધી વારિગૃહ, ઠાસરા–એવી અનેક સંસ્થાઓને તેમની દેણગી પ્રાપ્ત થઈ છે. સમાજસેવાનાં આ બધાં જ કામમાં તેમનાં ધર્મપત્ની સ્વ. શ્રીમતી નિર્મળાબહેનનો સહયોગ હંમેશાં રહ્યો હતો. શ્રીમતી નિર્મળાબહેનની સાથે શ્રી રમણભાઈએ વિશ્વના અનેક દેશોનો સંસ્કાર-પ્રવાસ ખેડ્યો છે. તેમની અનેક સેવાની કદરરૂપે ઠાસરાના નાગરિકોએ ૧૯૬૮માં ભૂતપૂર્વ મુખ્યમંત્રીશ્રી હિતેન્દ્ર દેસાઈના વરદ હસ્તે માનપત્ર એનાયત કરેલું ત્યારે ભારે મોટું બહુમાન મેળવ્યું. તેમના સુપુત્રી શ્રી વિનોદભાઈ, શ્રી કિરીટભાઈ, શ્રી અશ્વિનભાઈ આ વ્યવસાયમાં સાથે જોડાયેલા છે. ભાઈશ્રી અશ્વિનભાઈ વડોદરામાં ગુજરાતની પ્રથમ કક્ષાની પાશ્ચાત્ય ઢબની ચાર-તારક અદ્યતન હોટેલો એક્સપ્રેસ હોટેલ્સ પ્રા. લિ.નું તથા જામનગરમાં ૧૨૦ રૂમની હોટલનું સંચાલન કરે છે. શ્રી રમણભાઈનું વિશાળ કુટુંબ આનંદ-કિલ્લોલથી રહે છે. સુખી છે. તેઓ વાચન અને તરવાનો શોખ ધરાવે છે. સમાજસેવાના કામમાં હંમેશાં તત્પરતા દાખવી છે. | ગુજરાતની એક માત્ર ચેરિટેબલ દાંતની હોસ્પિટલ આરોગ્ય સેવા મંડળ સંચાલિત ‘આર. સી. ગાંધી સાર્વજનિક ડેન્ટલ હોસ્પિટલ' તેમના નામથી ચાલે છે. વડોદરાની અન્ય હોસ્પિટલો જેવી કે યોગિની વસંતદેવી હોસ્પિટલ ફિઝિયોથેરપી સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, હરદ્વાર ગુજરાતી ધર્મશાળા ટ્રસ્ટ, બદ્રીનાથ, નાથદ્વારા તથા શ્રમ મંદિર ટ્રસ્ટ અને અન્ય કેટલીક સ્કૂલોમાં સારી રકમનાં દાનો કર્યા છે. આ ઉપરાંત એમ. એસ. યુનિવર્સિટીમાં પણ તેમનું સારું એવું પ્રદાન છે. સંસ્કારસંપન્ન શ્રી રમણભાઈએ ઔદાર્ય કીર્તિ અને ગૌરવને વિવિધ ક્ષેત્રે વિવિધરૂપે વિકસાવ્યાં છે. ડેન્ટલ હોસ્પિટલની બીજી શાખા જલારામ મંદિરના સૌજન્યથી તેમના મકાનમાં કરવામાં આવી છે અને મોટી સંખ્યામાં જનતા તેનો લાભ લે છે. બીજી શાખા સલાટવાડા વડોદરામાં છે. નાનપણથી વૃદ્ધોની સેવા અર્થે મદદ કરવાની ટેવ હતી ત્યારથી વૃદ્ધો માટે સેવા કરવાના ઇરાદાથી ત્રણ વર્ષથી તે સંસ્થામાં પોતે સંકળાયેલા પરંતુ તે જગ્યા તેમના નિવાસસ્થાનથી દૂર હોય જાતે સેવા આપવાનો લાભ લેવાતો નહીં. એથી નજીક શહેરમાં લાવવા પ્રયત્ન કર્યો. સરકાર કે કોર્પોરેશન તરફથી અથાગ મહેનત કરવા છતાં જગ્યા ના મળી તેથી પગભર થવાનો નિર્ણય કર્યો. તે દરમ્યાન ૭૨ વર્ષે બાયપાસ હાર્ટની સર્જરી કરાવવાની જરૂર ઊભી થઈ જે કરાવી અને તે કામ માટે તથા અન્ય સેવાનાં કામો માટે તેમનાં પત્નીએ “શ્રી જલારામ સેવા સમાજ ટ્રસ્ટની સ્થાપના કરી, જેમાં આશરે રૂ. ૫ લાખ જેવી માતબર રકમનું દાન તેમના કુટુંબ તરફથી આપી નિઝામપુરા વડોદરામાં વૃદ્ધોને ઉપરની જગ્યાએ વસાવ્યાં, જ્યાં હાલમાં ૬૦૬૫ વૃદ્ધો બધી સુવિધા ફ્રિજ, પલંગ, ગાદલાં, રંગ, બે ટાઇમ ભોજન તથા ચા-પાણી સાથે માસિક ઓછા દરથી રહે છે. તબિયત અંગે ખાસ કાળજી પણ લેવાય છે. આ વૃદ્ધાશ્રમ માટે જલારામ મંદિર તરફથી ખૂબ જ સહકાર છે અને આ સંસ્થા જલારામ બાપા જ નિભાવવાના છે. કિરીટભાઈ તથા તરલિકાબહેન આ વૃદ્ધાશ્રમમાં સેવા આપે છે. શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ (ઔરંગાબાદ) આલમના ઘનઘોર અંધકાર વચ્ચે પુરુષાર્થ પરિશ્રમ અને આત્મશ્રદ્ધાનો દીપક પ્રગટાવી સાહસ-પંથે આગે ધપનારા ધુરંધરપદના યશભાગી બની શકે છે. ઔરંગાબાદમાં સાહસ અને સખ્ત પરિશ્રમથી આગે ધપતા શ્રી વાલજીભાઈ નાનજીભાઈ પટેલ ગુજરાતી સમાજના કર્ણધાર છે. કચ્છ દેશલપુર ગુંતલીના કડવા પાટીદાર પરિવારમાં શ્રી વાલજીભાઈનો જન્મ ઈ.સ. ૧૯૩૨ના ઓગષ્ટ માસમાં થયો હતો. અભ્યાસ પછી ઈ.સ. ૧૯૫૯માં ઔરંગાબાદ આવીને .. " એક જ Page #954 -------------------------------------------------------------------------- ________________ ૯૪૪ લાકડાના વ્યવસાય ક્ષેત્રમાં ઝંપલાવી ઉત્તરોત્તર સફળતા સાધતા રહ્યા હતા. લાકડાના ક્ષેત્રથી આગેકૂચ કરી અનેકવિધ સાહસ-કદમો ઉઠાવી આજે સનમાઈકા, પ્લાઇવુડ, હાર્ડવેર અને કાચના વ્યાપારક્ષેત્રમાં ઝંઝાવાતી ઝડપથી આગેકૂચ કરી રહ્યા છે. એ ઉપરાંત વર્ષ ૨૦૦૧થી પ્લાઇવુડ ઉત્પાદન ક્ષેત્રમાં ઝંપલાવેલ છે. પરિવાર શ્રી વિષ્ણુ સૉ મિલ, ગોપાલ પ્લાઇવુડ, સ્વસ્તિક વિનિયર્સ એન્ડ પ્લાઇ તથા શાલિની પ્લાઇવુડ પ્રા. લિ.ના નામે વ્યવસાયથી સંકળાયેલ છે. સાહસ અને સ્વશક્તિથી વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રના વિદ્યુતવેગી વિકાસ સાથે શ્રી વાલજીભાઈ સમાજ પ્રત્યેની ભાવના એક પળ પણ વીસર્યા નથી. ઔરંગાબાદ ‘નૂતન ગુજરાતી સમાજ’ના ઉપપ્રમુખપદની વર્ષોની સેવા પછી ઈ.સ. ૧૯૮૪માં પ્રમુખપદે રહ્યા. ગુજરાતી સમાજ વિકાસમંડળમાં પણ વર્ષો સુધી સેવા બજાવી વર્ષ ૧૯૯૮થી ૨૦૦૫ સુધી પ્રમુખપદે રહ્યા. શ્રી કડવા પાટીદાર સમાજ ઔરંગાબાદના સંસ્થાપક તેમજ પ્રમુખ વર્ષ ૧૯૯૭-૨૦૦૬ સુધી રહ્યા. તેમની નિગરાની હેઠળ ઔરંગાબાદ શહેરમાં નોંધ લેવાય એવું મુખ્ય રસ્તા ઉપર ‘પાટીદાર ભવન’નું નિર્માણ થયું, તેમજ તેમના હસ્તે ૧૯૯૮માં સમાજ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. અખિલ ભારત ગુજરાતી સમાજના સભ્ય છે. સમાજસેવાની પ્રત્યેક પ્રવૃત્તિમાં ખડેપગે તત્પર રહેતા આવ્યા છે. વ્યવસાયક્ષેત્રમાં ઔરંગાબાદ ટિંબર મરચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ તેમજ મહારાષ્ટ્ર સરકાર તરફથી સૉમિલ કામદારને મિનિમમ વેજીસ સેટલમેન્ટ સમિતિમાં નિયુક્ત થયા હતા. મહારાષ્ટ્ર ટિંબર લઘુઉદ્યોગ મહાસંઘની કારોબારીના સદસ્ય રહી ચૂક્યા છે. તેમના જ સંસ્કારો તેમજ પ્રેરણાથી એમના સુપુત્રો આજે કડવા પાટીદાર સમાજ, ઔરંગાબાદ જિલ્લા વ્યાપારી મહાસંઘ, મરાઠાવાડ ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ તેમજ મહારાષ્ટ્ર ટિંબર લઘુઉદ્યોગ મહાસંઘમાં ઉચ્ચપદે સેવા આપી રહ્યા છે. શ્રી ડૉ. વ્રજલાલ નરસીદાસ બગડિયા તમે કોણ છો અથવા શું છો તેના કરતાં તમે કેટલાં વિશાળ ક્ષેત્રોને આંબીને શું શું સર્જન કરી શકો છો એ આજના યુગની માંગ રહી છે. અનેક તાણાવાણામાંથી માણસ પોતાની સ્વયંશક્તિનો ધોધ વહાવીને કેવી વિરલ સિદ્ધિનાં સોપાન ચડી Jain Education Intemational ધન્ય ધરા શકે છે તેનો ઉત્તમ નમૂનો નિહાળવો હોય તો જુઓ ડૉ. બડિયાનું જીવન–કવન. સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનું બોટાદ એ તેમની જન્મભૂમિ. ૧૯૨૨ના ડિસેમ્બરની પાંચમીએ સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ થયો. જે જમાનામાં શિક્ષણનાં ટાંચાં સાધનો હતાં, ત્યારે એ વખતે પણ નાની ઉંમરથી જ ભણવાની અને કંઈક કરી છૂટવાની તીવ્ર તમન્ના અને અદમ્ય ઉત્સાહ સાથે કદમ માંડ્યાં અને ભારે પુરુષાર્થ વડે ઝળહળતી કારકિર્દી પ્રાપ્ત કરી. સમાજજીવનનાં વિવિધ ક્ષેત્રે અને વિવિધ સંસ્થાઓમાં તેમની નોંધપાત્ર સેવાઓનો ઉલ્લેખ કરવો જ જોઈએ. શરૂઆતમાં તેઓ થેરાપી સ્કૂલમાં, સોશિયલ વર્ક–નિર્મલા નિકેતન વગેરેમાં ઓનરરી પ્રોફેસર તરીકે, ગુજરાત રિસર્ચ સોસાયટી, ખાર–મુંબઈ, નાગપડા નેઇબરહુડ હાઉસ-નાગપડા, (મુંબઈ) વગેરેના ચાઇલ્ડ ગાઇડન્સ ક્લિનિકમાં ઓનરરી સાયકિએટ્રીસ્ટ તરીકે, બોમ્બે, ગુજરાત, બેંગ્લોર, પૂના, બનારસ, લખનઉ, ચંદીગઢ વગેરેની યુનિ.માં અને એકેડેમી ઓફ મેડિકલ સાયન્સિઝ (ન્યૂ દિલ્હી), કોલેજ ઓફ ફિઝિશ્યન્સ એન્ડ સર્જન્સ (બોમ્બ) વગેરેમાં ડી. પી. એમ. તથા એમ. ડી.માં એક્ઝામિનર તરીકે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-બોમ્બેના ચેરમેન તરીકે, બોમ્બે યુનિ.ના ડિપાર્ટમેન્ટ ઓફ એપ્લોઇડ સાયકોલોજીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે તેમની સેવાઓએ ભાવી પેઢીને પ્રેરણાનાં નવાં જ દ્વાર ખોલી આપ્યાં છે. બોમ્બે સાયકિએટ્રિક સોસાયટી, ઇન્ડિયન સાયકિએટ્રિક સોસાયટી (વેસ્ટ ઝોન), ઇન્ડિયન સાયકિએટ્રિક સોસાયટી વગેરેના ભૂતપૂર્વ પ્રમુખ અને આજીવન ફેલો તરીકે, અમેરિકન સાયકિએટ્રિક એસોસિએશનના પ્રમુખ તરીકે, ધ રોયલ કોલેજ ઓફ સાયકિએટ્રિક્સ (લંડન)ના ફાઉન્ડર ફેલો તરીકે, વર્લ્ડ સાયકિએટ્રિક એસોસિએશનના સભ્ય તરીકે, એસોસિએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ ઇન્ડિયાના આજીવન સભ્ય તરીકે, ઇન્ડિયન ન્યુરોલોજિકલ એસોસિએશન એન્ડ આઈ. એમ. એ. બોમ્બેના સભ્ય તરીકે, એડિટરિયલ બોર્ડ-ઇન્ડિયન જ્યુરી ઓફ સાયકિએટ્રિક તથા કમિટી ઓફ એક્સપર્ટ્સ-ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેન્ટલ હેલ્થ રિસર્ચના એક્સમેમ્બર તરીકે, માનવંતુ સ્થાન ભોગવી રહ્યા છે અને અનેકોના માર્ગદર્શક બની રહ્યા છે. હાલમાં તેઓ બોમ્બેના શેઠ જી. એસ. મેડિકલ કોલેજ અને કે. ઈ. એમ. હોસ્પિટલમાં પ્રાધ્યાપક તરીકે સૌના સમ્માનિત બન્યા. ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજિકલ મેડિસિન અને બોમ્બે Page #955 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૪૫ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના અધ્યક્ષ તરીકે એમનું કામ ચિરંજીવ બની રહેશે. W.H.o. કોલેબરેટિંગ સાયકોફીરમાકોલોજી સેન્ટર-ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે, હરકિશનદાસ હોસ્પિટલ, તાતા મેમોરિયલ હોસ્પિટલ, ડૉ. આંબેડકર હોસ્પિટલ વગેરેમાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે, બોર્ડ ઓફ સ્ટડીઝ ઇન મેડિસિન–બોમ્બે યુનિ.ના તથા પેનલ ઓફ સીનિયર કન્સલ્ટન્ટ્સ-એર ઇન્ડિયામાં સભ્ય તરીકેની કામગીરીએ એક નવી જ ભાત પાડી છે. પાંચમાં વર્લ્ડ કોંગ્રેસ ઓફ સાયકિએટ્રિક મેક્સિકોમાં (૧૯૭૧) ચેરમેન તરીકે, છઠ્ઠા કોંગ્રેસ-હોનોલુલુની સ્ટેશન ઓન સાયકોસોમેટિક્સ (૧૯૭૭)ના કો-ચેરમેન તરીકે, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન સ્યુસાઈડોલોજી-મેક્સિકો (૧૯૭૧), ઇન્ટરનેશનલ સેમિનાર ઓન સ્યુસાઇઝ (૧૯૭૧), વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ-સિડની (૧૯૭૩)ની ૨૫ મી રજતજયંતી, વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ (વેબ્લોવર) વગેરેનાં રાષ્ટ્રીય ડેલિગેશનમાં લીડર તરીકે ખૂબ જ સારો દેખાવ કરીને પોતાની પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. | સાયકોસોમેટિક મેડિસિન પરની સિમ્પોઝિયમ-હોંગકોંગ (.P.A.) ૧૯૭૫માં સાયકોસોમેટિક્સ ટિબેટ્સ પર પેપર રજૂ કરેલ છે. જે ખૂબ જ પ્રશંસાપાત્ર બનેલ. સેશનમાં કો-ચેરમેન તરીકે તથા W.H.૦.ની કોપનહેગન (૧૯૭૬) સ્ટોકોલ્મ (૧૯૭૮) વોશિંગ્ટન (૧૯૭૯)માં ઇન્ટરનેશનલ સેમિનાર ઓન ડિપ્રેશન, ઇબાહન-નાઇઝિરિયા (૧૯૮૦) વગેરે મીટિંગોમાં હાજરી આપી પ્રતિનિધિત્વ દીપાવેલું. મોસ્કો, બુડાપેસ્ટ, બર્લિન, લંડન, યુ.કે., સ્વીડન, કેનેડા, મેક્સિકો, યુ.એસ.એ., જાપાન (૧૯૭૧), ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, મનીલા, જાકાર્તા, સિંગાપુર, કોલંબો (૧૯૭૩) યુરોપમાં પેરિસ, રોમ, એથેન્સ, કોપનહેગન, ફ્રેન્કફર્ટ, ગેનેવલ (૧૯૭૫), વેસ્ટએશિયા અને યુરોપમાં યુરિક, મેટ્રિડ, લિઅન, ઇસ્તંબુલ, તહેરાન, લંડન, સ્ટોકહોમ (૧૯૭૮) વગેરે દેશોની અભ્યાસાર્થે મુલાકાત લઈને ભારતના નામને રોશન કરી ભારે મોટું ગૌરવ અપાવ્યું છે. ક્લિનિકલ સાયકિએટી, એપિડેમીઓલોજી, ઇકોલોજી એન્ડ સ્યુસાઇડોલોજી, સાયકોસોમેટિક મેડિસિન, ગ્રુપ સાયકોથેરાપી, બિહેવિયર થેરાપી, સાયકો ફાર્માકોલોજી વગેરે પર લગભગ ૧૭૫ જેટલાં સંશોધન પેપરો તૈયાર કરીને અભૂતપૂર્વ નામના મેળવી. ટેક્સ્ટ બુક ઓફ મેડિસિન એ. પી. આઇ.માં ચાઇલ્ડ સાયક્ટ્રી ચેપ્ટર, વકીલ-ગોલવાળાના ક્લિનિકલ મેથડ ફોર પી. જી. સ્ટેન્ડન્ટસમાં સાયકિએટ્રિક એક્ઝામિનેશન ચેર લખેલ છે. સાયકિએટ્રી ઇન ઇન્ડિયા-યુનેસ્કો (૧૯૭૫), મેડિકલ પેનલ્સ-જનરલ પ્રેક્ટિશનર્સ માટેના ૬૦ સેમિનાર્સ, લગભગ ૫૦ લાયન-રોટરી વગેરેમાં પ્રખ્યાત વ્યાખ્યાનો આપેલાં, જેને આજે પણ ઘણો મોટો વર્ગ યાદ કરે છે. ૨૦ જેટલા કાર્યક્રમો ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થયેલા છે. જૈન સમાજ માટે ભાગ્યશાળી વ્યક્તિ છે. સ્વ. શ્રી વિનયકુમાર અમૃતલાલ ઓઝા દ્વારકા પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજે જેમનું સેવાધર્મભૂષણ'ની પદવી આપીને બહુમાન કર્યું મુંબઈના ઉપનગર ઘાટકોપર ખાતેના ધાટકોપર બ્રાહ્મણ સમાજને સંગીન અને સક્રિય બનાવવામાં જેમનો મોટો ફાળો હતો; જેઓ સેવા અર્થે દાન આપીને સામાજિક અને ધાર્મિક ક્ષેત્રમાં ઊંડો રસ ધરાવતા હતા એવા શ્રી વિનયકુમારભાઈનું સમગ્ર કુટુંબ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજના નવનિર્માણમાં ભાગ લઈ રહ્યું છે. શિક્ષણ વિના માનવી અંધ કહેવાય છે, એટલે શિક્ષણની આંખ આપવાની શ્રી વિનયકુમારભાઈની ધગશ જીવનધર્મની ધજા ફરકાવે છે. આવા વિનયી સજ્જન શ્રી વિનયકુમાર ઓઝાનો જન્મ ભાવનગરમાં તા. ૨૭-૧૦૧૯૧૫ના રોજ થયો હતો. શ્રી વિનયકુમારભાઈના સ્વ. પૂ. પિતાશ્રી અમૃતલાલભાઈનો જન્મ ભાવનગર પાસેના ઉમરાળા ગામમાં થયો હતો. સ્વ. શ્રી અમૃતલાલભાઈએ માત્ર ૧૫ વર્ષની કિશોર અવસ્થામાં મુંબઈમાં આવીને આપકર્મી જીવન શરૂ કર્યું. તે પહેલાં માત્ર ૧૨-૧૩ વર્ષની ઉંમરે ફક્ત બે રૂપિયાના પગારથી તેમણે નોકરી કરી હતી. મુંબઈ આવીને દારૂંગાના પાસે જૂના લોખંડનો વેપાર કરતી શેઠ મહમદ એસ. મોલુભાઈની પેઢીમાં તેમણે નોકરી સ્વીકારી અને બધો કારભાર સંભાળી લીધો. સ્વ. શ્રી અમૃતલાલભાઈની મહત્ત્વાકાંક્ષા નોકરીથી સંતુષ્ટ થાય એવી નહોતી. આપબળથી, હૈયાઉકલતથી નોકરી દરમ્યાન ધંધાની ખૂબીઓનો તેમણે અભ્યાસ કર્યો અને પછી નાનકડી મૂડીથી લોખંડના ભંગારની દુકાન શરૂ કરી. “મનુષ્ય યત્ન અને ઈશ્વરકૃપા' એ કહેવતથી શ્રી અમૃતલાલભાઈના જીવનમાં ચરિતાર્થ થઈ. કામકાજ વધતું ગયું એટલે તેમણે “શિવરી રોલિંગ મિલ'ની સ્થાપના કરી ઉદ્યોગક્ષેત્રે ઝંપલાવ્યું. ધીરે ધીરે વધુ Jain Education Intemational Education International Page #956 -------------------------------------------------------------------------- ________________ ૯૪૬ ધન્ય ધરા ઉદ્યોગોમાં ઝુકાવ્યું અને એક અદના આદમીમાંથી મોટા ઉદ્યોગપતિ બન્યા તથા “શેઠદાદા'ના લાડકા નામથી ખ્યાત થયા. ભગવાને લક્ષ્મી આપી છે તો તે સુકૃત્યોમાં વાપરવા આપી છે એ ભાવના સ્વ. શ્રી અમૃતલાલભાઈ તથા તેમના પુત્ર શ્રી વિનયકુમારભાઈમાં સદાય રહી હતી. સ્વ. શ્રી અમૃતલાલભાઈએ હોસ્પિટલો, અનાથાશ્રમો અને અન્ય અનેક સંસ્થાઓમાં ઉદાર હૃદયથી સહાય કરી છે. શ્રી વિનયકુમારભાઈએ પોતાના સ્વ. પિતાના વ્યવસાયને સારી રીતે સંભાળી લીધો. તેઓ પણ પિતાની જેમ જ મેટ્રિક સુધીનો અભ્યાસ કરીને માત્ર ૧૬ વર્ષની વયથી પિતાશ્રીના વ્યવસાયમાં જોડાઈ ગયા અને જાત-અનુભવથી આગળ વધ્યા છે. “મે. અમૃતલાલ પોપટલાલ એન્ડ સન્સ', ‘શિવરી આયર્ન એન્ડ સ્ટીલ કું.', “અમર વાયર એન્ડ રોલિંગ મિલ્સ' તથા અશોક સ્ટીલ ચેઇન મેન્યુ. કે.” વગેરેના યશસ્વી સંચાલન તથા સૂત્રધાર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા. સર્વ વ્યાપારની પ્રગતિ અને તેનો વિકાસ સાધી રહ્યા. ધંધાના વિકાસ અર્થે ઘણી વખત શ્રી વિનયકુમાર ઓઝાએ યુરોપ-અમેરિકાની સફર કરી છે અને પોતાનાં કારખાનાં તથા વ્યવસાયના વિકાસ માટે વિદેશની અદ્યતન ટેક્નિકને કામે લગાડી છે. પોતાના ધંધાને જ નહીં પણ અન્ય ઉદ્યોગપતિઓને પણ ખંતથી અને ઉમંગથી તેમણે પોતાનું માર્ગદર્શન આપ્યું છે. શ્રી વિનયકુમારભાઈની જેમ તેમનાં ધર્મપત્ની શ્રીમતી વસંતબહેન શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ મહિલા સમિતિના નવરાત્રિ ઉત્સવમાં પ્રમુખસ્થાને રહ્યાં. વળી તેઓ ગુજરાતી સ્ત્રી મંડળ-માટુંગા અને કસ્તુરબા મહિલા મંડળના સભ્ય હતાં અને મહિલાઓની પ્રગતિ અને ઉન્નતિના ક્ષેત્રમાં સક્રિય રસ લઈ રહ્યાં હતાં. તેઓ સ્વભાવે સૌમ્ય, મિલનસાર, વ્યવહારદક્ષ અને એક આદર્શ આર્ય સન્નારીના સંસ્કારોથી વિભૂષિત હતાં. વિનયકુમારભાઈના સુપુત્ર શ્રી અશોકકુમાર ઓઝા ઇન્ટર કોમર્સ અભ્યાસ કરીને પિતાશ્રીના વ્યવસાયમાં જોડાયા છે અને વ્યવસાય ઉત્તરોત્તર પાંગરતો જાય તે દિશામાં પુરુષાર્થ આદરી રહ્યા છે. શ્રી વિનયકુમારભાઈ (મુંબઈ) શ્રીમાળી બ્રાહ્મણ સંસ્કૃતિ કેન્દ્રના પ્રમુખ હતા. આગેવાન દાનવીર અને ઉદ્યોગપતિ શ્રી વિનયકુમારભાઈ શ્રીમાળી બ્રાહ્મણ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. બીજાં ઘણાં ટ્રસ્ટોમાં ટ્રસ્ટી હતા. આ ટ્રસ્ટ તરફથી શ્રીમાળી બ્રાહ્મણ સમાજે તેમને “જ્ઞાતિરત્ન'ની ઉપાધિ આપી. તેઓ ઘાટકોપર બ્રાહ્મણ સમાજના પ્રશંસક, સહાયક અને મુખ્ય દાતા હતા. ઘાટકોપર બ્રાહ્મણ સમાજભવનનો વાસ્તુવિધિ શ્રી વિનયકુમારભાઈ અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી વસંતબહેને કર્યો હતો. સેવાભાવી અગર અન્ય શુભ કાર્યમાં આ દંપતી હોંશથી ભાગ લેતું હતું. તેમની સેવા પ્રવૃત્તિથી આકર્ષાઈને લાયન્સ ક્લબ ઓફ ભાવનગરે ગોલ્ડન એનિવર્સરી પ્રોજેક્ટ પ્રસંગે શ્રી વિનયકુમારભાઈને લાયનની પદવી એનાયત કરી હતી. મુંબઈમાં બાણગંગા પર આવેલા મહાલક્ષ્મી માતા એ શ્રીમાળી બ્રાહ્મણોનાં કુળદેવી છે. શ્રી વિનયકુમારભાઈ આ મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટી હતા. વે-બ્રિજ એસોસિએશનના પણ તેઓ પ્રમુખ હતા. સમાજભવનમાં તેમના સ્વ. પિતાશ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા હોલ તથા માટુંગા ગુજરાતી સ્ત્રીમંડળના ઘાટકોપર બ્રાહ્મણ મકાન સાથે તેમનાં સ્વ. માતુશ્રી અજવાળીબહેનનું નામ તેઓએ જોડેલ છે. કેળવણી પ્રત્યેનો તેમનો ભાવ અને ઉત્સાહ અપૂર્વ હતો. વિદ્યાર્થીઓને નાનીમોટી શિષ્યવૃત્તિઓ તેઓ આપે છે. પુસ્તકો ઉપરાંત અનેક સંસ્થાઓને આર્થિક સહાય આપીને કૃતાર્થતા અનુભવે છે. આ ઉપરાંત માટુંગા ખાતે અમૂલખ અમીચંદ વિવિધલક્ષી વિદ્યાલયને પણ તેમણે સારી એવી રકમ વિદ્યાના ઉત્તેજન અર્થે આપી છે. શ્રી વિનયકુમારભાઈએ પોતાના સ્વ. પિતાનું નામ જોડીને ત્યાં શ્રી અમૃતલાલ પોપટલાલ ઓઝા વાણિજ્ય વિભાગમાં દાન આપ્યું છે. એ જ પ્રમાણે દ્વારકાની શારદાપીઠમાં તેમણે તેમના પિતાશ્રીની સ્મૃતિમાં હોલ બંધાવ્યો છે. પોતાના વતન ઉમરાળામાં શાળાઓ, હોસ્પિટલો, અનાથાશ્રમો વગેરે બંધાવ્યાં છે. ઉમરાળા ગામને તેમણે પોતાનું ગયું છે, અને શક્ય એટલી બધી જ સુવિધાઓ ઊભી કરવામાં સક્રિય ફાળો આપ્યો છે. તે ઉપરાંત ભાવનગરમાં શ્રી નાનુભાઈ ઝવેરી મેમોરિયલમાં સારું એવું દાન આપ્યું છે. આમ તેમણે નાનીમોટી અનેક સેવા–સંસ્થાઓને દાન આપી પુણ્યની કમાણી કરી છે. પિતાનો અધૂરો યજ્ઞ પૂરો કરે તે પુત્ર’ એવી કવિ નહાનાલાલે વ્યાખ્યા કરી છે અને તેને સ્વ. અમૃતલાલ પોપટલાલ ઓઝાના પ્રતાપી પુત્ર શ્રી વિનયકુમાર ઓઝાએ ચરિતાર્થ કરી છે. સાકાર કરી છે. Jain Education Intemational Education International Page #957 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૪૦ આમ જેમનું દ્વારકાના જગદ્ગુરુ શ્રી શંકરાચાર્યે બહુમાન કર્યું છે અને જેઓ ઉચ્ચ સંસ્કારોથી શોભાયમાન બન્યા. એવા સંસ્કારસંપન્ન અને ધર્મપરાયણ શ્રી વિનયકુમારભાઈ અને તેમનાં ધર્મપત્ની હજુ હમણાં જ થોડા સમય પહેલાં પુણ્યકાર્યો કરતાં કરતાં સ્વર્ગવાસી બન્યાં. આ દંપતીના સ્વર્ગવાસથી સમાજનો બહોળો વર્ગ રાંક બન્યો છે. આ ખોટ વર્ષો સુધી પૂરી શકાય તેમ નથી. બન્ને સ્વર્ગસ્થ આત્માઓને પ્રભુ ચિર શાંતિ પ્રદાન કરે તેવી અભ્યર્થના. શ્રી માણેકલાલ ઝવેરચંદ વસા જૈન બોડિંગની કાર્યવાહીમાં તેમનો સુંદર ફાળો હતો. મુંબઈમાં વસતા સૌરાષ્ટ્રના આગેવાન ભાઈઓની સાથે રહીને સમાજસેવાનાં અનેક કાર્યો કરતા રહ્યાં. વિનમ્રતાની મૂર્તિસમા શ્રી માણેકલાલ જેટલા સરળ એટલા જ નિખાલસ, પગરજૂ અને ધર્મપરાયણ હતા. સમાજઉત્કર્ષની પ્રત્યેક પ્રવૃત્તિઓમાં તેઓ હંમેશાં અગ્રેસર હતા. તેઓ સ્પષ્ટ માનતા હતા કે સમાજસેવાનો શ્રેષ્ઠ બદલો અંતરની સાચી શાંતિ અને સંતોષમાં જ હોઈ શકે. તેમના મનનીય વિચારો અને આચરણ ભાવિ પેઢીને પ્રેરણાદર્શક બની રહેશે. સેવા આપવી પણ જાહેરાતથી દૂર રહેવું એ જેમના જીવનનો મુદ્રાલેખ હતો શ્રીમતી એવા સાત્ત્વિક ? શ્રી માણેકલાલ નર્મદાબેન વસા વિચારો અને વસા પરમાર્થિક ભાવનાથી રંગાયેલા શ્રી માણેકલાલભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રના ધોરાજી પાસે નાનકડું પણ રળિયામણું ગામ પાટણવાવ. આ પાટણવાવ ગામમાંથી તીર્થકરોની સુંદર પ્રતિમાઓ પ્રાપ્ત થયેલી છે, એવી આ તીર્થભૂમિ જેવા ગામમાં પંચોતેર વર્ષ પહેલાં ઝવેરચંદ જૂઠાભાઈ વસાને ત્યાં માણેકલાલભાઈનો જન્મ થયો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ભાગ્ય અજમાવવા મુંબઈમાં આગમન થયું. પ્રારબ્ધ અને પુરુષાર્થનો સુંદર સમન્વય થયો. ટૂંક સમયમાં જ એક આગેવાન વ્યાપારી તરીકે તેમનું નિરાળું વ્યક્તિત્વ જનમાનસમાં ઊપસી ગયું. ધંધાના વિકાસની સાથે જ જ્ઞાતિ અને સમાજની અપૂર્વ સેવાની એકપણ તમે ક્યારેય ચૂક્યા નથી, છતાં કીર્તિનો ક્યારેય મોહ રાખ્યો નથી. એ એમના ભાતીગળ જીવનનું વિશિષ્ટ પાત્ર છે. તેમના સુપુત્રો દ્વારા હાલમાં ઇન્ડકેમ સેલ્સ કોર્પોળ મુંબઈ, અમદાવાદ, મદ્રાસ તથા મિહિર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. લિ. વગેરે કમ્પનીઓમાં સફળ સંચાલન થઈ રહ્યું છે. અત્યંત સાદાઈ, વિનમ્રતા અને અન્યોનાં કામમાં થઈ શકે તેટલી સહાય કરવી એ એમના વિશિષ્ટ ગુણો છે. રાજકોટની શેઠ દેવકરણ મૂળજી, સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી શ્રી કિશોરભાઈ ડી. શેઠ કે. ડી. શેઠ જામનગરના નામાંકિત વકીલ હતા. તેઓશ્રીનું તા. ૮-૧૨-૧૯૯૪ના રોજ મોટરઅકસ્માતમાં નિધન થયું. જામનગર શહેર સહિત જિલ્લાની તમામ કોર્ટોનું કામકાજ બંધ રહેવા પામેલ. ત્યારબાદ તેમનાં વડીલ ભાઈશ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ તથા તેમનાં ધર્મપત્ની સૌ. શ્રીમતી કલ્પનાબહેન શેઠ અને કે. ડી. શેઠનાં ધર્મપત્ની શ્રીમતી ભાનુબહેન કે. શેઠ દ્વારા આજ સુધીમાં જામનગરમાં ઘણાં શુભ કાર્યો અવારનવાર થયાં, જેમાં નોંધપાત્ર કાર્યોનો સંક્ષિપ્તમાં ઉલ્લેખ કરેલ છે. | શેઠ સદનમાં ધૂપસળી પ્રગટાવેલી રાખી છે જેની સુગંધે શેઠ પરિવારનું ગૌરવ-પ્રતિષ્ઠા વધતા રહ્યાં છે. (૧) તેમના નાના પુત્ર વિરલની સ્મૃતિમાં જામનગરનાં વૃદ્ધો તથા બાળકો માટે શ્રી અંબાવિજય વિસ્તારમાં વિશાળ વિરલ-બાગ’ બનાવરાવીને જામનગર મહાપાલિકાને સોંપવામાં આવેલ. આજે અસંખ્ય લોકો તેનો લાભ લઈ રહ્યાં છે. | (૨) જામનગરની પોશ સોસાયટી સ્વસ્તિક-સોસાયટીમાં તેમનાં માતુશ્રીની સ્મૃતિમાં, “પૂ. કાન્તાબહેન ડી. શેઠ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય' બનાવવામાં આવેલ છે, ઉપરાંત “કે. ડી. શેઠ હોલ'નું નિર્માણ કરી આપેલ છે. (૩) કે. ડી. શેઠના મોટા પુત્ર આશિતભાઈની સ્મૃતિમાં Jain Education Intemational n Education International Page #958 -------------------------------------------------------------------------- ________________ ૯૪૮ અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષક દળ અને ‘આશિત કે. શેઠ મેડિકલ સેન્ટર' સ્થાપી આપવામાં આવેલ છે. શ્રી ગુરુ ગોવિંદસ્ટિજી હૉસ્પિટલ (ઇરવિન હૉસ્પિટલ)ને મેડિસિન માટે રૂા. એકાવન હજાર ઉપરાંત નાની મોટી રકમ અર્પણ કરવામાં આવી હતી. (૪) શ્રી ગંગામાતા ચેરિટેબલ ટ્રસ્ટની જગ્યા અપાવવામાં મહત્ત્વનો ફાળો આપેલ છે. ત્યાં દરરોજ સાંજ-સવાર ફક્ત પાંચ રૂપિયામાં જરૂરિયાતવાળાંઓને જમવાનું ભરપેટ દાળ-ભાતરોટલી અથવા રોટલા શાક, છાશ વગેરે આપવામાં આવે છે. ઉપરોક્ત દર્શાવેલ ટ્રસ્ટને શ્રી વિરલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા બિમાર વ્યક્તિઓની જરૂરિયાત અર્થે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલ છે. (૫) ૪, દિગ્વિજય પ્લોટમાં આવેલ વિરલ બિલ્ડિંગમાં શ્રી ગીતા વિદ્યાલય ટ્રસ્ટના સંચાલન હેઠળ શ્રી કે. ડી. શેઠ સેન્ટર ફોર એજ્યુકેશન' કાર્યરત છે. શ્રી અંબાવિજય વિસ્તારમાં એક હાઇસ્કૂલ, જૈન દેરાસર તથા શ્રી ગીતાઉપદેશ પ્રચાર અર્થે ગીતા વિદ્યાલયની આવશ્યકતા જરૂરી હતી. આ બાબતે શ્રી કે. ડી. શેઠે જામનગરના માયાળુ-ઉદાર દરિદ્રપરાયણ બુદ્ધિશાળી ના. રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સાહેબને રજૂઆત કરતાં તેઓશ્રીએ સંમતિ અને કિંમતી જમીન અને અમૂલ્ય યોગદાન ફાળવતાં આ ત્રિવેણી સંગમ જેવાં કાર્યોને વેગ મળ્યો, જેની ફળશ્રુતિના અનુસંધાને જામનગરની આજની શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ હરોળમાં આવતી શ્રી સત્ય સાંઈ હાઇસ્કૂલનું નિર્માણ થવા પામ્યું. શ્રી સત્ય સાંઈ બાલવિકાસ (મોન્ટેસરી)માં શરૂઆતમાં દાખલ થયેલાં બાળકોનો બાવિકાસ, અભ્યાસ પૂર્ણ થવામાં હતો, વધુ અભ્યાસ માટે હાઇસ્કૂલની જરૂરત હતી. અત્રે બાલવિકાસનો પ્રથમ વિદ્યાર્થી આશિત કે. શેઠ, દ્વિતીય વિદ્યાર્થી વિરલ કે. શેઠ હોવાથી આ સત્ય સાંઈ હાઇસ્કૂલનું ભૂમિપૂજન એ બન્ને વિદ્યાર્થીઓના વરદ્ હસ્તે વિશાળ વિદ્યાર્થી સમુદાય વચ્ચે કરવામાં આવ્યું એ હાઇસ્કૂલ બિલ્ડિંગ તૈયાર થયું ત્યારે તેનું ઉદ્ઘાટન શ્રી સત્ય સાંઈબાબાના કરકમલ દ્વારા વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. બીજા દિવસની સુપ્રભાતે અંબાવિજય (નવાનગર સ્ટેટ) જ એક વિશાળ જમીનમાં ના૦ રાજમાતા ગુલાબકુંવરબા સાહેબે જામનગરનાં વૃદ્ધો માટે એક ભેટ કે. ડી. શેઠના ધન્ય ધરા જવાબદલી ના૦ જામ શ્રી રણજિતસિંહજી નિરાધાર આશ્રમ ઊભો કર્યો. જેમાં ઘણા વૃદ્ધો લાભ લ્યે છે. ના. જામશ્રી રણજિતસિંહજી નિરાધાર વૃદ્ધાશ્રમમાં આજે વૃદ્ધો અંદાજે એંસીથી સો પોતાની જીવન-યાત્રાના બાકીના દિવસો સુખ-શાંતિ અને સુંદર સગવડથી પસાર કરી રહ્યા છે! જામનગર જિલ્લાની આજની શૈક્ષણિક વિદ્યાલયમાં શ્રી સત્ય સાંઈ હાઇસ્કૂલ પ્રથમ હરોળમાં આવતી એક માત્ર ગુજરાતી-અંગ્રેજી મિડિયમનું સ્કૂલ છે, જેમાં અંદાજે ચારેકહજાર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ શિક્ષણ લઈ રહ્યાં છે !?! શ્રી આણંદાબાવા આશ્રમને તાજેતરમાં એક લાખ રૂપિયાની સખાવત શેઠપરિવાર તરફથી આપવામાં આવી. શ્રી આણંદાબાવા અનાથઆશ્રમ, સાંકળબહેન અંજારિયા મહિલા આશ્રમ, શ્રી રામચંદ્ર અંધઆશ્રમ, શ્રી ધનાણી બહેરા-મૂંગાં-આશ્રમમાં શાળામાં પરિવારની પુણ્યતિથિએ મિષ્ટભોજન ઉપરાંત બપોરની આઇસ્ક્રીમ, ઇડલી, મસાલા ઢોંસાનો નાસ્તો શેઠ-પરિવાર તરફથી અવારનવાર આપવામાં આવે છે. ધર્મપ્રેમી જૈન શ્રેષ્ઠી-શ્રાવકોને જૈન દેરાસરના નિર્માણ માટે ઉત્સાહ જાગૃત થતાં પેલેસ જૈન દેરાસર, ઉપાશ્રય અને આયંબિલ-ભવન નિર્માણ પામ્યાં. તેના મંગલ ઉદ્ઘાટનના પ્રસંગે શ્રી કાન્તાબહેન ડી. શેઠ પરિવાર દ્વારા નવકારશી જમણવાર યોજવામાં આવેલ. શ્રી ગીતા વિદ્યાલય (શ્રી પારસ સોસાયટી)નો આજે સુજ્ઞ ધર્મપ્રેમીઓ લાભ લઈ રહ્યાં છે. રોયલ પાર્ક જૈન ઉપાશ્રય (રાજકોટ), તેજપ્રકાશ (શ્રીમતી કોકિલાબહેન પ્રભુલાલ સંઘરાજ શાહ) જૈન ઉપાશ્રય, દિગ્વિજયપ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં શ્રી કે. ડી. શેઠની હયાતીમાં તન-મન-ધનથી સાધર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ તેમજ બેવાર સ્થા. જૈન સંઘનું સ્વામીવાત્સલ્ય ભોજન રાખવામાં આવેલ. દિવંગત કાન્તાબહેનની જન્મતિથિએ દર વર્ષે શ્રી દશાશ્રીમાળી લહાણી સંસ્થાના જ્ઞાતિજનોને સ્વામીવાત્સલ્ય ભોજનનો લાભ આપી જન્મદિવસ ઊજવવામાં આવે છે. કાજીના ચકલા પાસે આવેલ ધર્મનાથ-નેમિનાથ જૈન દેરાસરમાં ભગવાનશ્રી નેમિનાથ દાદાના છેલ્લાં પાંત્રીસ વર્ષથી યથાશક્તિ જન્મદિવસ-ઉજવણીમાં કે. ડી. શેઠ પરિવાર ભાગ લઈ રહ્યો છે. આ ઉપરાંત નાની-મોટી અગણિત રકમોની સખાવત અવારનવાર આ પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. ભાઈશ્રી કિશોરભાઈની વકીલાત ખૂબ જ સારી રીતે Page #959 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત રભ ભાગ-૨ ૯૪૯ ધમધોકાર ચાલતી હતી અને આવક ખૂબ સારી હતી ત્યારે સ્વમાનના ભોગે નોકરી નહીં કરવામાં માનનાર શ્રી માતુશ્રી કાન્તાબહેને આજ્ઞા કરી “આ આપણે ખોટું સાચું કરી જયકાન્તભાઈએ ૧૯૫૪માં સસ્તુ સાહિત્ય કાર્યાલયમાં પૈસા નથી મેળવવા. ઈશ્વરકૃપાથી આપણને ઈશ્વરે ઘણું આપ્યું સેલ્સમેનની નોકરી છોડી જિંદગીમાં સૂકો રોટલો ખાઈશ પણ છે માટે વકીલાતની પ્રેક્ટિસ બંધ કરી દે.” કિશોરભાઈએ હવે ક્યારેય નોકરી નહીં કરવાની પ્રતિજ્ઞા કરી. માત્ર છ માતૃઆજ્ઞા શિરે ચઢાવી વકીલાતની પ્રેક્ટિસને તિલાંજલિ આપી રૂપિયાની મૂડીથી સૌરભ પુસ્તક ભંડારની સ્થાપના કરી અને દીધી, જેમાં ધર્મના સત્સંગી રંગની ઝલક નિહાળવા મળે અડગ આત્મવિશ્વાસ–મક્કમ નિર્ણય શક્તિ આગવી સૂઝોછે!?! સિદ્ધાંતોમાં અડગ અને જીવનપર્યત કોઈપણ પડકારને સૌરભ' સંસ્થાના આધ સ્થાપક ઝીલવાની તત્પરતાને કારણે અનેક ચઢાવ-ઉતાર વચ્ચે સ્વતંત્ર્યસેનાની સ્વ. જયકાન્ત કામદાર ગુજરાતની સૌ પ્રથમ મેગેઝીન લવાજમ એજન્સી... “સૌરભ સ્વાતંત્ર્યસેનાની સ્વ. પુસ્તક ભંડાર ” સંસ્થાની-‘સૌરભ' સારાયે વિશ્વમાં જયકાન્ત કામદાર મેડમ પ્રસરાવી. જે આજે તેઓના સુપુત્ર સૌરભભાઈ (બી-૨૦ મોન્ટેસરીના સાંનિધ્યમાં સ્થાપત્ય એપાર્ટમેન્ટ, અલગ હોસ્પિટલ પાસે, મેમનગરથી) મહેકાવી રહ્યા છે. અભ્યાસ કરી નાનપણથી જ શિષ્યવૃત્તિ અને પ્રથમ કક્ષાના શ્રી જયકાન્તભાઈમાં રહેલા આવા સગુણોને કારણે ઇનામો પ્રાપ્ત કરતા રહ્યા હતા. જ....અત્યંત કઠોર વ્યક્તિત્વ ધરાવતા પૂર્વ વડાપ્રધાન અને ૧૯૩૯માં ગાંધીજીએ માથા ભારતરત્ન શ્રી મોરારજીભાઈ દેસાઈના અત્યંત નિકટના ઉપર હાથ મૂકી આશિર્વાદ સાથી સેવક રહી શકેલ તેમજ શ્રી મોરારજીભાઈ જ્યારે પણ આપ્યા કે.... અમદાવાદ આવે ત્યારે જયકાન્તભાઈના નિવાસસ્થાને (૧) દેશની આઝાદી માટે મરી ફીટને (૨) ભોજનનો લાભ અચૂક આપતા. ધર્મક્ષેત્રે પણ ક્રાંતિકારી સત્ય...નીતિ....ન્યાયને માર્ગે જીવન વહાવજે અને જીવન રાષ્ટ્રસંત એવા જૈન મુનિશ્રી સંતબાલજીના તેઓ પટ્ટ પરિવર્તનની એ ક્ષણેથી જ આઝાદી પ્રાપ્ત ન થાય ત્યાં અનુયાયી હતા અને વર્ષો સુધી પગપાળા પ્રવાસમાં સાથે રહી ધર્મ પ્રચારમાં જોડાયેલ. જિંદગીના અંતિમ વર્ષોમાં અજરામર સુધી...માશ શેતરંજી ઉપર સુવાની-સાદુ જીવન જીવવાની...લગ્ન ન કરવાની....આઝાદી માટે પ્રાણ સંપ્રદાયના પૂ. રૂક્ષ્મણિબાઈ મ.સ.ની પ્રેરણા-આશીર્વાદથી ન્યોછાવર કરવાની....પ્રતિજ્ઞાઓ સાથે આઝાદીની ચળવળમાં તેમજ મેમનગરમાં કાર્યકરોના સહકારથી તેમના ઝૂકાવ્યું. ગાંધીજી-નેતાજી-સરદાર સાથે કામ કરવાની તકો નિવાસસ્થાનેથી “શ્રી મેમનગર સ્થા. જૈન સંઘ'ની સ્થાપના પ્રાપ્ત કરી જેલવાસ પણ ભોગવ્યો. અંગ્રેજોની બેઓનેટ કરી શરૂઆતના પાયાના પાંચ વર્ષ પ્રમુખ તરીકે નોંધપાત્ર સેવા આપી સંઘનો વિકાસ કર્યો. આજીવન ગાંધીવાદી રહેલ ખાધી, હિન્દુ-મુસલમાનના કોમી રમખાણો વખતે શાંતિ સ્થાપવાના જાનના જોખમે પ્રયત્ન કર્યા, મહાગુજરાતની અને જેમના લોહીના બુંદ બુંદમાં ‘ગાંધી’ વણાયેલા હતા ચળવળમાં ગાંધીટોપીને તોફાની ટોળાંએ ઉછાળતા તેઓએ | તેમને કુદરતે પણ ગાંધીનિર્વાણદિનના દિવસે જ પોતાની પાસે “ગાંધી ટોપી રાષ્ટ્રીય ઇજ્જતનું પ્રતિક છે. તેને હું ક્યારેય બોલાવી લઈ સાચે જ “ગાંધી સેવક”નું તેમનું સ્થાન સાર્થક કરી. કુદરતની અકળ લીલા દર્શાવેલ છે. જે સમયે પ્રખ જૈન લૂંટાવા દઈશ નહી”ની ઘોષણા કરી આમરણાંત ઉપવાસ ઉપર બેસતા તેમનો સત્યાગ્રહ વિજયી બનેલ. મુનિ ભાસ્કરસ્વામીએ અંજલિ આપતા જણાવેલ કે..વે ત્યાગી થે, વૈરાગી થે, ઘર બેઠે સંન્યાસી થે!! સ્વાતંત્ર્ય સેનાની હોવા છતાં આજીવન પેન્શન ન ત્યાગવીર..સાદગીના આગ્રહી...કર્મવીર અને નીતિનિષ્ઠ લેવાની તેમનામાં ખુમારી હતી. કર્મવીર ને ભાવપુરીત અંજલિ. Jain Education Intemational Page #960 -------------------------------------------------------------------------- ________________ ૯૫૦ ધન્યધરા - - - - - - કાઠિયાવાડના કર્મઠ કર્મવીર શેઠ શ્રી દુર્લભજી કરસનજી -11-17 કહેવાય છે રૂપિયા લઈ આવ્યા. મોતીબહેને નાના ભાઈ કે, નર કરણી કરે તો વલમજીને પૈસા આપી જામનગરમાં વેપાર શરૂ છે. નરનો નારાયણ કરાવ્યો. જોતજોતામાં વેપાર જામી ગયો. નવાનગર થાય. સ ન ત રાજ્ય બનાવેલ ગ્રેઈન માર્કેટમાં ગોડાઉનમાં છે પુરુષાર્થની પાછળ મોતીબહેનના કહેવાથી બીજી પેઢી મેસર્સ જગજીવન છે પાછળ પ્રારબ્ધ ખેતશીના નામથી સ્થાપી અને વેપારને વેગ મળ્યો. તે હંમેશાં દોડતું જ નામે જગજીવન ખેતશીની પેઢી શરૂ કરી. મોતીબહેન છે આવે છે. હીરો ગમે દુલાભાઈને લઈને પિયર પરિવાર સાથે જોડિયાથી 20 તેટલો નાનો હોય, જામનગર રહેવા આવ્યા. બાળક દુલાભાઈ મોટા થતા થા પણ તે અંધારી હતા. ભણવા-ગણવામાં હોંશિયાર હતા. જીવનમાં થાય ખીણમાં પડ્યો હોય કાંઈક કરી છૂટવાનો થનગનાટ હતો. કે પર્વતની ટોચે ઈ.સ. ૧૮૮૫-૯૦નો આ સમયગાળો મા શેઠ શ્રી દુર્લભજી કરસનજી] રહ્યો હોય - એનો હતો. જામનગર આવ્યા પછી બાળક દુલાભાઈ પ્રકાશ એકધારો ભણવામાં જ દિલ રાખવા માંડ્યા. નવાનગરની સ્કૂલ છે ઝળક્યા કરતો હોય છે. શ્રી દુર્લભજી કરશનજી શેઠનું અને હાઇસ્કૂલમાં ભણતા હતા. ઈ.સ. ૧૯૧૬માં તો છે જીવન પણ એવું હીરા જેમ સૌના મનમંદિરમાં વર્ષોથી મેટ્રિકમાં પહોંચી ગયા. દુલાભાઈ મેટ્રિકમાં પહોંચ્યા છે SG ઝળહળ્યા કરે છે. અને મુંબઈ યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષા આપવા ઇલ ક્યારેક મહાન આત્માઓના જીવનપ્રસંગોમાં અમદાવાદ જવું પડશે એવી મામાને જાણ થતાં એ ખૂબ 6= થડ અદ્ભુત સામ્ય જોવા મળે છે. એમના જીવનમાં આવતા રાજી થયા. પંદર રૂપિયાનું ઇનામ અને બે જોડી મોંઘા થS અકસ્માતો કે એમણે મેળવેલી સંસિદ્ધિઓ લાંબા કાળ ભાવના કાપડમાંથી કપડાંસિવડાવી દીધાં. મેટ્રિક પાસ ડ સુધી લોકોને દિંગ કરતી રહે છે. શ્રીકૃષ્ણને જન્મતાંવેંત થયા એટલે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં દાખલ થS છેમાતાનો ખોળો ત્યજવો પડ્યો, સ્વયંશિસ્તથી થયા. ત્યાં બે વર્ષ અભ્યાસ કર્યો, પણ ગુજરાતભરમાં SS જીવનવિકાસ સાધીને ક્રમે ક્રમે વિજય ઉપર વિજય એકે કોમર્સ કોલેજ હતી નહીં, તેથી મુંબઈની હાંસલ કર્યા અને સમગ્ર ભારતવર્ષના યોગેશ્વર રૂપે સિડનહામ કોલેજમાં પ્રવેશ લીધો. તે વખતે મુંબઈમાં છે પૂજાયા. દુર્લભજીભાઈના જીવનમાં પણ કંઈક એવા જ ભણતા વિદ્યાર્થીઓ બીજા કામ કરીને પોતાનો છે ચમકારા જોવા સાંભળવા મળ્યા. એમણે સવા-દોઢ ભણવાનો ખર્ચ કાઢી લેતા. દુલાભાઈને શેરબજારના વરસની વયે પિતાનું છત્ર ગુમાવ્યું. અગ્રણી શેઠ ઉંમર સોબાનીને ત્યાં ચાર કલાકની નોકરી પ માતુશ્રી મોતીબાઈ નાનકડા દલાભાઈને લઈને મળી ગઈ. અહીં પણ દુલાભાઇએ પોતાની છે ld શોક ઉતારવા પિયર જોડિયા આવ્યા અને એમની હોંશિયારીથી શેઠને રાજી કરી દીધા. શેઠે એમને એક થા માતાના અતિ આગ્રહને વશ થઈને જોડિયામાં રહેવાનો લાખ રૂપિયા ઉપરની લેતીદેતી કરવાની છૂટ આપી. It નિર્ણય કર્યો. પછી મોરબીમાં જઈને થોડો ઘણો સામાન્ય કર્મચારીમાંથી એક માનદ્ વેતન ધરાવતા દાગીનો, જરૂરી રાચરચીલું અને દસ હજાર રાણી છાપ સમ્માનનીય કર્મચારીનું સ્થાન આપ્યું. AAAAAAAAF% ! Jain Education Intemational Page #961 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-ર ફુલાભાઈની કુશાગ્ર બુદ્ધિ અને અસાધારણ આવડતથી પેઢીને પણ અકલ્પ્ય ફાયદો કરતી રહી. તે વખતે પહેલું વિશ્વયુદ્ધ થયું, અમેરિકામાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો અને બ્રિટનની મિલોને રૂ મળવાનું બંધ થયું ત્યારે ઇન્ડિયામાંથી રૂ મેળવવાની વ્યવસ્થા થઈ. એ અનુસંધાને દુલાભાઈને ઇંગ્લેન્ડની મિલોના શેર ચારથી પાંચ ગણા ખરીદી લીધા અને એ શેરોના ભાવ એક રૂપિયે પચ્ચીસ રૂપિયા થઈ ગયા. મહાત્મા ગાંધીજીએ દેશ ખાતર ફાળો એકત્ર કરવાની હાંકલ કરી ત્યારે ઉંમર શેઠે દુર્લભજીભાઈને હસ્તે કોરો ચેક ગાંધીજીને અર્પણ કર્યો હતો. એમનું એ સમ્માન હતું. પોતાને મળતાં માનદ્ વેતનમાંથી દુલાભાઈ પાસે એકાદ લાખ રૂપિયાની રકમ એકઠી થઈ ગઈ હતી. એમાંથી એમણે શેરબજારની મેમ્બરશિપ લીધી. શેરબજારમાં મેમ્બરશીપ કાર્ડ ખરીદવા વખતે શેઠ શ્રી ઉમર સોબાની, પ્રેમચંદ રાયચંદ, અમીચંદભાઈના પિતાશ્રી બાબુ પન્નાલાલ, ચૂનીલાલ મોતીલાલ તથા ફીરોજભાઈ વગેરે ભેગા મળીને દોશીને બદલે અટક શેઠ કરી ત્યારથી ડી. કે. શેઠ તરીકે પ્રખ્યાત થયા. આમ, જન્મતાંની સાથે પિતાનો આધાર ગુમાવનારો બાળક પચ્ચીસેક વરસની ઉંમરે ત્રીસેક લાખ રૂપિયાની સંપતીનો માલિક બને છે અને એ પણ ૪ મુંબઈ જેવી મહાનગરીમાં અને વિશ્વવિખ્યાત વેપારીઓ ( વચ્ચે – એને પ્રારબ્ધ અને પુરુષાર્થનો મણિકાંચનયોગ જ કહેવાય. દુલાભાઈએ એ યોગને દીપાવ્યો દાન૪ દક્ષિણાનો પ્રવાહ ચાલુ રાખીને. વિરાટ વ્યાપારી જગત તે સાથે ચિરંતન સ્નેહગાંઠ બાંધી દિલેરી દુલાએ ચોગરમદ માનવતાની સુવાસ પ્રગટાવી. તે સમયે તેઓ પોતાની આવકમાંથી વીસ ટકા દાન કરતા. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને સહાય ચલાવવામાં મદદ કરતા. પોતાના વતન જામનગરના ખેડૂતોને તેમની જમીન પાછી અપાવવામાં મદદ કરતા. સુરેન્દ્રનગરના અનાથાશ્રમને હંમેશાં મદદરૂપ બનતા. એવી જ રીતે ધાર્મિક પ્રવૃતિઓમાં પણ દાનનો પ્રવાહ અખંડ વહાવતા. તે સમયે વેસ્ટર્ન રેલ્વેનું છેલ્લું સ્ટેશન કોલાબા હતું. મુંબઈ દિનદહાડે વિસ્તરતું જતું હતું. આસપાસનાં ગામોનો વિસ્તાર મુંબઈમાં સમાવા માંડ્યો હતો. એને જોડતાં એક મોટા સ્ટેશનની જરૂર હતી. મુંબઈ સરકારનું આજે જે વેસ્ટ્રર્ન રેલ્વેનું બોમ્બે સેન્ટ્રલ રેલ્વેનું મહાન સ્ટેશન ઊભું છે તે જમીન શેઠ દુર્લભજી કરશનજી અને કચ્છના શેઠ શાંતિલાલ આશકરણદાસ પાસેથી ખરીદી હતી. આવી તો અનેક પ્રોપર્ટીના દુલાભાઈ માલિક હતા. શેરબજાર જેવો જ રસ દુલાભાઈ ફિલ્મ લાઈનમાં લેવા માંડ્યા. એક જમાનામાં મુંબઈનું હોલિવૂડ કહેવાયું તે દાદર-પરેલનો વિસ્તાર જુદા જુદા ફિલ્મી સ્ટુડિઓથી ધમધમતો હતો. જામનગરના મહારાજાના નામ પરથી ‘રણજિત મુવિટોન', પ્રે રૂપતારા, હોમી વાડિયાનો વાડિયા બ્રધર્સ મુવિટોન, વ્હી શાંતારામે પૂનાનો પ્રભાત સ્ટુડિયો છોડી દીધો. મુંબઈમાં સ્ટુડિયો સ્થાપવા માંગતા હતા. તેને વાડિયા તે મુવિટોન (પરેલ)માં અપાવી દીધું. વિ. શાંતારામે તેનું નામ રાજકમલ કલામંદિર રાખ્યું. અનેક એકમો કોઈની ને કોઈની ભાગીદારીમાં ઊભાં કર્યા હતા. સાથોસાથ ધાર્મિક કાર્યો પણ થતાં રહેતાં. તે વખતે હરકિશન હોસ્પિટલમાં એક વિંગ બંધાવી આપી હતી. એવી જ રીને વેપારધંધામાં પણ સતત રસ લેતા. પોતાના મામા વલમજી ખેતશી સાથે મસ્જિદ બંદર ઉપર વડગાદીમાં ‘મોહનલાલ વલમજીની પેઢી' સ્થાપી અને પરદેશ વસ્તુઓનો જથ્થાબંધ વેપાર શરૂ કર્યો, જેમાં ખાંડ, તેજાના, ગ્રામોફોન, પેટ્રોમેક્સ, ફાનસ, ઘડિયાળ જેવી ચારસો આઇટમો આયાત થતી. એક અઠવાડિયામાં ત્રણથી ચાર સ્ટીમરો પરદેશથી આવતી. એક સ્ટીમરની માલની કિંમત અંદાજે આઠ થી દસ લાખ રહેતી. એ ઉપરથી ખ્યાલ આવે કે કેટલો મોટો કારોબાર ચાલતો હશે! એવી જ રીતે એમ. દુર્લભજીની પેઢીએ કાપડનો ધંધો પણ પૂરજોશમાં વિકસાવેલ. મામા વલમજી ખેતશીને ઈમ્પોર્ટના ધંધામાં રસ ન હોઈ, પોતે સ્વતંત્રપણે ક્રુડ, ઓઇલ, કેરોસીન, ૯૫૧ Page #962 -------------------------------------------------------------------------- ________________ ૫૨ પેટ્રોલનો ભારત પેટ્રોલિયમની કાં. ના નામે વહીવટ શરૂ કર્યો. તેમ જ રાજા-મહારાજાઓ સાથે અને જૈનઓસવાલ મારવાડી-ભાટિયા જ્ઞાતિના પ્રતિષ્ઠિત વેપારી સાથે હીરા-ઝવેરાત અને ચાંદીનાં વાસણોનો વેપાર શરૂ કર્યો. વલમજી મામાને ઇમ્પોર્ટેડ ધંધો શરૂ કરવાનું મન થયું ત્યારે પોતાને ઇમ્પોર્ટનો ધંધો કરવાની વાત કરી-મામા સાથે નવો પેટ્રોલ, કેરોસીન-ટ્રુડ વગેરેનો ધંધો ભાગીદારીમાં જોડિયાવાલા ટ્રેડિંગકહ્યું. નામથી શરૂ કર્યો. આમ, એક વ્યક્તિ જુદા જુદા ક્ષેત્રના વ્યવસાયમાં ટોચે પહોંચે એ જ આશ્ચર્ય પમાડે એવી બાબત છે. દુર્લભજી શેઠનું મન-મગજ અને કાર્યકુશળતા કેવાં હશે એ પ્રશ્ન છે ! ના પરંતુ, શેઠ ઉંમર સોબાની સાથે મહાત્મા ગાંધીજીને ચેક આપવા ગયા તે વાતે મુંબઈના ગવર્નર સાથેના સંબંધમાં તિરાડ પડેલી. બ્રિટિશ ગવર્નરને એમની આ રીતરસમ પસંદ નહોતી. પરિણામે દુલાભાઈનું મન મુંબઈ પરથીઊઠી ગયું. દેશમાં જામનગર જઈને ઠરીઠામ થવાનો સંકલ્પ કર્યો. જામનગરનિવાસ દરમિયાન પણ દુલાભાઈનો વેપાર-ઉદ્યોગ પરત્વેનો ધમધમાટ ચાલુ રહ્યો. જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગ, મિનરલ્સ, ખનીજ વગેરે અને જામનગરમાં બેડી બંદરનો વિકાસ મુખ્ય છે. ઇ.સ. ૧૯૪૩-૪૪માં વિશ્વયુદ્ધને લીધે યુરોપ, અમેરિકા ખુવાર થઈ ગયુ હતું અને બેઠા થવા પ્રયત્નો કરતું હતું, ત્યારે દુલાભાઈની સૂઝ અને આવડતથી પ્લાસ્ટિકફાઇબરની વસ્તુઓના ઉત્પાદનાં કોલોબ્રેશનમાં શરૂ કરવાની દરખાસ્તો તે રાષ્ટ્રોની હતી. જામનગર જિલ્લાની આસપાસની બોક્સાઈટની ખાણોમાંથી જામનગર મિનરલ્સ સિન્ડિકેટ ડેવલોપમેન્ટના નામે ચાંદી અને અન્ય ખનીજો બનાવવાનો ધમધમાટ પણ ચાલુ કર્યો. જામનગર શહેરમાં જામનગરમાં બુલિયન દ્વારા ચાંદીનો સટ્ટો (ખેલો) શરૂ કર્યો. પરિણામે તે વખતના ગવર્નર જનરલ વોવેલના સૂચનથી દુર્લભજીભાઈને ‘રાજરત્ન’ કે ‘નગરરત્ન’નો ખિતાબ આપવાનું ઠરાવાયું. વિજયાદસમીના દિવસે સમગ્ર જામદરબાર વચ્ચે દુર્લભજી કે. શેઠને સમ્માનવામાં ધન્યધરા આવ્યા. બહુ ઓછી વ્યક્તિને મળે એવું સમ્માન પામવાના અને એ પણ નાની ઉંમરે તેઓ સદ્ભાગી થયા. બેડી બંદરે રાજકીય ઠાઠમાઠથી એમનું સ્વાગત થયેલું. રાત્રે જામસાહેબના પેલેસ પર ડિનર ગોઠવાયેલું. રાજા પણ પ્રજાના ઉત્કર્ષથી ખૂબ ખુશ થયેલા. પોતાના રાજ્યમાં આવાં નવરત્નો પાકે છે એનું ગૌરવ લેતા હતા. પરંતુ વિધિનું નિર્માણ કંઈક જુદું જ હોય છે. દુર્લભજી શેઠ લાંબુ જીવ્યા હોત તો કાઠિયાવાડગુજરાતની સિકલ બદલી નાખવામાં એમણે શું શું ઉદ્યોગો ન કર્યા હોત તેની કલ્પના થઈ શકે છે, પરંતુ તે ૪૫ વર્ષની વયે મેનેન્ઝાઇટિસની બિમારીમાં એકાએક એમનું અવસાન થયું. પોતે એક કુશળ વેપારી ઉદ્યોગપતિ ધનવાન વ્યક્તિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. અવસાનના ખબર મળતાં જ દેશ-વિદેશમાંથી ૭૫-૧૦૦ ટેલિગ્રામ જામનગર આવી ગયા હતા. ભારતના મુખ્ય મુખ્ય શહેરોની બજારો બંધ રહી હતી. તે અંતિમ યાત્રામાં ૧૫૦૦-૨૦૦૦ વ્યક્તિઓ હાજર હતી. બેસણા-ઉઠમણા વખતે ૩૦૦૦-૩૫૦૦ માણસો આવ્યા હતા. એમનાં કાર્યક્ષેત્રો- જેવાં કે શેરબજાર, ફિલ્મ સ્ટુડિઓ, સુગરમાર્કેટ, કાપડબજાર, એક્ષપર્ટ-ઇમ્પોર્ટ વગેરેને કારમો આઘાત લાગ્યો હતો. દેશનાં દરેક છાપાંઓએ પાનાં ભરીને આ વિરલ વ્યક્તિને શોકાંજલિઓ આપી હતી. આમ, નાની ઉંમરે સાગર જેવું વિશાળ સામ્રાજ્ય ઊભું કરીને શ્રી દુર્લભજી કરસનજી શેઠ વિરલ જીવન જીવી ગયા. અનેકોને જે પ્રેરણા આપી ગયા. તેમાંથી નિરંતર એક ગેબી અવાજ સંભળાયા કરે છે કે પુરુષાર્થ અને લાંબા રઝળપાટ વગર જિંદગીના જામ ઉપર ક્યારેય નથી નથી થઈ શકતી. એક કર્મઠ વ્યક્તિમત્તા કેટલી મહાન હોઈ શકે એનો એક આદર્શ નમૂનો તે દુર્લભજી શેઠ. એમનું નામસ્મરણ માત્ર, જીવનમાં વિદ્યુતસંચાર કરે એવું હતું. એવા પ્રાતઃસ્મરણીય કર્મવીરને કોટિ કોટિ પ્રણામ ! શેઠ પરિવારે ઊભી કરેલી એ પગદંડી ઉપર Page #963 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૫૩ Jછે. Sલ ચાલવા મનોરંજનના મહારથી શ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ દરેક કોલેજ તથા વિદ્યાર્થીઓના અગણિત પ્રશ્નોને SS પ્રયત્ન કરી રહ્યા છે. ભણવામાં હોંશિયાર શ્રી ન્યાય અપાવ્યો. બી.એ. પાસ ન થયાથી કોલેજ તથા - દિગ્વિજયસિંહજી ન્યુ મિડલ સ્કૂલમાં ત્યારે એકથી પ્રમુખ (વિદ્યાર્થીનેતા) પદ છોડવાં પડ્યાં. SS પાંચ ક્રમાંકમાં તો હોય જ !! ભણતા હોય પહેલી, પણ “સરમંદિર” જેવી સંગીત સંસ્થા ઊભી કરી છે ચોથા ધોરણ સુધીના ગુજરાતી, હિન્દી, ભૂગોળ, સંગીત વગાડનારાં તથા ગાનારાંઓ તૈયાર કર્યા, ઇતિહાસ, જનરલ નોલેજ તેમને આવડતાં જ હોય ! મહિનામાં ત્રણ ચાર સ્ટેજ જાહેર કાર્યક્રમ અવશ્ય થતાં. આ બધા વિષયોમાં ૬૦ % થી ૭૦% માર્કશીટમાં ‘ધૂમકેતુ' નામક નાટ્ય સંસ્થા સ્થાપી ગુજરાત GST વગર વાચને આવેલ હોય ! ? મિડલ સ્કૂલના બધા રાજ્યના યુથ ફેસ્ટિવલમાં એમનું દરેક નાટક પ્રથમ થતા ધોરણ ઉર્તીણ થયા બાદ ફરજિયાત ઘરથી દૂર અથવા બીજા નંબરે જ હોય!! = નવાનગર હાઇસ્કૂલમાં ભણવા જવાનું થયું, અભ્યાસી નાનામોટા અનેક મનોરંજન કાર્યક્રમ કર્યા વાતાવરણ બરાબર નહીં મોટાભાગના વિદ્યાર્થીઓ પછી ‘એ' ગ્રેઈડ સો ઉપર (મહમદ રફી, મૂકેશ, ગીતા - છે – “આવારા-ડોન’ સ્ટાઇલમાં જ હોય ! હાઇસ્કૂલમાં દત્ત, કિશોરકુમાર, મન્નાડે, શકીલાબાનો જેવાં અનેક આ મહિનો નહ થયો ત્યાં ઘર નજીક ખંભાલિયા ગેઇટ નામી કલાકારો) કાર્યક્રમો તથા નાટકો જામનગરની કg પાસે નેશનલ હાઇસ્કૂલ શરૂ થવાની જાહેરાત પ્રજાને ખૂબ જ સસ્તા દરે મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત છે. વર્તમાનપત્રમાં જોવા મળી, માતુશ્રીની આજ્ઞા મેળવી કર્યા. તેથી જિલ્લાની તમામ કોલેજો “એ ગ્રેઈડની પ્રથમ બે ભાઈઓનાં નામ લખવામાં આવ્યાં. પ્રથમ શાળાઓ, જામનગર નગરપાલિકા, દૈનિકો, ગુજરાત ઇલ થા મહેન્દ્ર દુર્લભજી શેઠ દ્વિતીય નામ કિશોરચંદ્ર દુર્લભજી વિદ્યુત બોર્ડ, લાયન્સ, જાયટન્સ, રોટરી જેવી અનેક છે શેઠ, ત્રણ દિવસ પછી ત્રણ ઓશવાળ મહાજન સંસ્થાઓએ મળી જાહેર સમ્માન કરી, “મનોરંજનના થયા જ્ઞાતિના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો. સ્કૂલ ભણતર મહારથી'નું બિરુદ અર્પણ કર્યું. નવાનગર રાજ્યમાં થ૪ (એસ.એસ.સી.) પુરું થતાં મહેન્દ્રભાઈને કલકતા પાસે શુભ-અશુભની સમિતિના આગેવાન મહેન્દ્રભાઈ જ તે આવેલ રવીન્દ્રનાથ ટાગોરની વિશ્વભારતી હોય. યુનિવર્સિટીના શાંતિનિકે તનમાં ચલચિત્રો ઘણાં પ્રદર્શિત કર્યો, બનાવ્યા, ભણવા જવું હતું બદિયાણી એન્ટરપ્રાઈઝના સહકારથી શહેરનું અંબર છે પણ તેટલે દૂર સિનેમા (શાહી સિનેમા) દોઢથી બે વર્ષ ચલાવ્યું, અન્ય જવાની માતાની સિનેમા ઘરોમાં પણ તેમનાં ચિત્રો અવારનવાર રજૂ આજ્ઞા ન મળતાં થતાં કંઈક ગુજરાતી-હિન્દી ચિત્રોનું દિગ્દર્શન કરેલ છે ભણવું ન હતું, છતાં કોઈ પાસેથી પૈસા લીધેલ ન હતા, “ધરતીનો છે જા મ ન ગ ૨ ની ધબકાર'ના દિગ્દર્શક (કેપ્ટન) તરીકે વગર પૈસે ડી.કે.વી. કોલેજમાં જવાબદારી સંભાળેલ હતી ! સમયકાળ બદલાયો પ્રવેશ મેળવી હોવા છતાં શ્રી મહેન્દ્રભાઈ શેઠની રાખરખાવટ, તેમનું વિદ્યાર્થી ને તા સંસ્કારધન અકબંધ રહ્યું છે. પ્રતાપી પિતાનો વારસો થયા ‘હાલાર કોલેજિયન જાળવી રાખવા નાના મોટા ફંડફાળામાં તેમની 17 એસોસિએશનના દાનગંગા વહેતી જ રહે છે. સારાં કાર્યોમાં સામે ચાલીને મનોરંજનના મહારથી | મંત્રી-પ્રમુખ તરીકે સહભાગી થવાની તેમની ઉદારતા અને કાર્યકુશળતા 24 શ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ | છ વર્ષ ફરજ બજાવી વિરલ છે. DPREDPRPLERE taaaaaa MUSIC Jain Education Intemational Page #964 -------------------------------------------------------------------------- ________________ એક શવજી છાયાનાં ચિત્રો એઠલે સહજાનો આનંદ ૦ પ્રફુલ્લ રાવલ તિ જી. S પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સમાં પ્રયોગાત્મક વલણ ઊભું થયું અને જે વાદ ઊભો થયો તે “ડાડાવાદ' નામે ઓળખાયો, પરંતુ એનું આયુષ્ય લાંબું ન રહ્યું. એને વિધિસર દફનાવી દેવામાં આવ્યો અને surelism-પરાવાસ્તવ રીતિ ઉદ્ભવી એ સાથે કહેવાનું–પ્રતીક-symbol દ્વારા વ્યક્ત કરવાની રીતિ ઊભી થઈ હતી, પણ પ્રતીક તો પરંપરામાંથી લેવાં પડે. એ પૌરાણિકmythical હોય, ઐતિહાસિક-historical હોય કે લોકપ્રચલિત હોય. કળાકારોએ પારંપરિક પ્રતીકોને ખપમાં લઈને પોતાની વિભાવના છતી કરીને કળાને નવો વળાંક આપ્યો. આ સવજી છાયાનાં ચિત્રો એક પછી એક જોયા પછી હું પ્રતીક-symbol સંજ્ઞા પછી સાહિત્યમાં પણ પ્રયોજાતી થઈ. પરંપરા અને પ્રયોગ ઉભય અભિવ્યક્તિનો તાલ મેળવવા મથું છું પ્રતીકની જેમ વાસ્તવની વિભાવના જન્મી. જે છે તેવું વ્યક્ત તો કલાકારનો પરંપરાથી તદ્દન વિચ્છેદ થઈ જાય એવી પરિસ્થિતિ કરવાનું એમાંથી પરાવાસ્તવની વિભાવના આકાર પામી. ભાગ્યે જ બનતી હોવાનું અનુભવું છું. પરંપરા તો અભિવ્યક્તિના પ્રત્યેક વિભાવના પાછળ કળાકારને અભિવ્યક્ત કરવાની પ્રત્યેક માધ્યમની સાચી ભોંય છે. એના વડે જ નવી દિશા પ્રતિ છે પોતાની મનોચેતનાને ચિત્તમાં જે કંઈ થઈ રહ્યું છે તેને એ ગતિ થાય. પ્રયોગ તો પછીની ઘટના છે. જ રૂપે વ્યક્ત કરવાની કળાકારની ઝંખના હોય છે. એમ કલાક્ષેત્રે પરંપરાનો છેદ ઉડાડીને નવી રીતિ- * કરતાં એ વિવિધ આકારોને ચિત્રિત કરે છે. દેખાતું વાસ્તવ શૈલી (Style)ને ઊભી કરવાની ચળવળ વર્ષોથી ચાલી 6 એ છતું છે પણ એ વાસ્તવ પાછળ એક અન્ય આવી છે. ક્યારેક કલાકારની એ ભીતરી આવશ્યકતા વાસ્તવસૃષ્ટિ હોય છે, જે અદેશ્ય છે અને ક્યારેક બની રહે છે. અલગ ચોકો કરીને સ્વકીય ભાવનાને અસ્પષ્ટ પણ લાગે છે. એ અનેકવિધ અભિવ્યક્ત કરવા કળાકાર સતત પ્રયત્નશીલ હોય છે અર્થશૂન્યતાથી ભરેલી હોય છે જેમાં ચેતન, અને એમ અન્યથી પોતાને અલગ પાડે છે. આ ' અર્ધચેતન કે અચેતન મનનું સંવેદન નિહિત હોય અસ્તિત્વ ટકાવી રાખવાની મથામણ છે. ક્યારેક એને છે. આ સંવેદન ચિત્રકાર અભિવ્યક્ત કરે છે જે વ્યક્ત કરવાનું છે એ વ્યક્ત કરતો હોવા છતાં તેનું ત્યારે જેવી મનોચેતના હોય છે. તેવી જ સૃષ્ટિ સંક્રમણ થતું નથી, પરિણામે એ ન સમજતાં કાગળ ઉપર આકાર પામે છે. કંઈક આ Absure કળાકારનું બિરુદ પામે છે. ભૂમિકાએ સવજી છાયાનાં ચિત્રોને હું આસ્વાદું છું. | કાલ સવજી છાયાની આ ચિત્રોના અનુસંગે એમની પરંપરાને ઉવેખીને કે તેની સાથે તદ્દન છેડો ફાડીને સવજી કળાનું રૂપ આદધ્યાત્મિક હોવાનું પ્રતીત થાય છે. જગતનો છાયાએ પોતાની ચિત્રસૃષ્ટિ નિર્મિત કરી નથી. પરંપરા અવશ્ય નિયંતા પર એમને અપાર શ્રદ્ધા છે એ સનાં અહીં છે તો પરંપરાને પકડીને, એનો આધાર લઈને નૂતન રીતિનું આલેખનો દ્વારા પમાય છે. આ કળાને કોઈ વાદનું છોગું નિર્માણ કર્યું છે, જે એમને અન્ય ચિત્રકારોથી નોખા પાડે છે. લગાડ્યા વગર કહી શકાય કે સવજી છાયાની કળા એમનાં વ્યક્તિચિત્રો-રેખાંકનો (Portraits) પરંપરાની જ મનુષ્યની ભીતરી ભાવનાનું સરચ ગાન છે. એમનાં નીપજ છે, છતાંય એમાં અનોખાપણું ડોકાય છે એ જ એમની ચિત્રોમાં યાસ નહી, સહજતાનો આનંદ છે. એ કલાસિદ્ધિ. એમનાં સ્ત્રીપુરુષનાં ચિત્રોમાં એ પાત્રના મનોભાવનું આબાદ આલેખન છે. પહેરવેશ સાથે એ પાત્રનો ચહેરો, ચહેરા * ટક Jain Education Intemational Page #965 -------------------------------------------------------------------------- ________________ પરના ભાવ એમણે સચોટ રીતે વ્યક્ત કર્યા છે. પ્રત્યેક પાત્ર શાંત છે. ચહેરા પર પરિતોષ પથરાયેલો છે. જીવનનો ઉલ્લાસ તરે છે. પ્રવૃત્તિનો આનંદ ઓછો નથી, માટે એ જ ચિત્રો રસપ્રદ બન્યાં છે. સવજી છાયાનાં મનોવલણનું આ દર્શન છે. વળી એમણે કાળી શાહીનો જ ઉપયોગ કર્યો છે. પાતળી નિંબ દ્વારા રેખાંકન કર્યું છે, જે પાકી સાધના માગી લે છે. શાંતિ અને નિરાંતે સવજી છાયાએ નિજાનંદ ચિત્રોનું સર્જન કર્યું છે. કશી ઉતાવળ નથી. કમાણીનું લક્ષ્ય નથી. કલા ખાતર કલાનો આદર્શ રાખ્યો છે. બારીક રેખાઓ દ્વારા પાત્રના વ્યક્તિત્વને ઉઠાવ આપ્યો છે, જે મનભર બન્યો છે. વળી એમાં એ પ્રદેશની લાક્ષણિકતાનું હૂબહૂ ચિત્રણ થયું છે. ભરવાડનું ચિત્ર જુઓ કે બનીની હુનર કરતી સ્ત્રીનું ચિત્ર જુઓ કે ગૃહલક્ષ્મીનું ચિત્ર જુઓ, પ્રત્યેકમાં આગવો મિજાજ છે. ગૃહલક્ષમીની આંખમાં શાંત પ્રતીક્ષા છે. તરણેતરના સૌંદર્યને જે રેખાંકનમાં ચિત્રિત કર્યું છે તેમાં પાત્રનું કૌતૂહલ આંખ દ્વારા વ્યક્ત થયું છે, તો ખુમારી પણ છે જ. | ‘ભારતની અસ્મિતા' એ ચિત્રમાં ખંડિત શિલ્પને ચિત્રિત કર્યું છે. એ આંખમાં અજબનું કામણ કર્યું છે. એ ભવ્ય અતીતને યાદ કરાવી દે છે. “રબારી’ એ ચિત્રમાં પાઘડી, હાથમાં હોકલી, ગળામાં માળા, કાનમાં ઘરેણું અને વિશેષ તો જીવનનો નશો વ્યક્ત કરતી આંખો દોરીને અજબની આકૃતિ ઉપસાવી છે. ચિત્ર જાણે હમણાં બોલશે. વય તો ખાસ્સી છે છતાં ય ચહેરા પર ક્યાંય થાક નથી. નિરાશા નથી હતાશા નથી. અપેક્ષા નથી. છે નિજમાં નિમગ્ન વ્યક્તિત્વ! આ રેખાંકનો-રેખાચિત્રોની રીતિમાં સવજી છાયાનું પ્રયોગાત્મક વલણ નથી પરંતુ પાત્રગત ભાવનું આલેખન એ વિશિષ્ટતા છે. પરંપરાની રેખા લંબાવાઈ છે. અભિવ્યક્તિનું લાલિત્ય કળાકારની સાત્ત્વિક વૃત્તિને નિર્દેશે છે. Portrait રેખાચિત્ર સાથે સવજી છાયાનાં ચિત્રવિશ્વનું અનેરું પાસું છે સૂર્યનું ચિત્રાલેખન. સૂર્ય ઊર્જાનું પ્રતીક છે, પરંતુ માત્ર પ્રતીક-symbolથી સવજી છાયા અટક્યા નથી. એમનાં સૂર્યચિત્રોમાં સૂર્યને મનુષ્ય કલ્પીને એની વિવિધ મુદ્રાઓનું ચિત્રણ કર્યું છે. એ મદારી છે, તો વરસાદમાં છત્રી ઓઢે છે. દૂરબીનથી તારાઓ જુએ છે. અરીસામાં મુખ જોઈને વાળ ઓળે છે. ગૂંચળાયુક્ત કિરણો કેશરૂપે દર્શાવ્યાં છે. સૂર્ય જ ખેતરનો ચાડિયો છે, તો જાદુગર પણ છે. વિદ્યાર્થી છે તો નેતા પણ છે. એ ચાનો સ્વાદ લે છે તો મદિરાનો સ્પર્શ એને વર્ય નથી. દુકો પીએ છે. ક્રિકેટ રમવાનો શોખીન છે. પતંગ ચગાવે છે. સૂર્યનાં આ વિવિધ રૂપો દ્વારા ચિત્રકારે એમાં માનવીય રૂપનું આલેખન કર્યું છે. સંસ્કૃતિની ગતિ વિવિધ કળામાં આમ જ સંપૂક્ત થતી હોય છે. એ કાળ, એ સ્થળ ચિત્રમાં સ્થાન પામે છે. સવજી છાયાએ સૂર્યનાં ચિત્રોમાં લોકપરંપરાથી માંડી આધુનિક યુગ સુધીની વાતને વણી લીધી છે. અરે, સાંતાક્લોઝ પણ આવી જાય છે! એ જે ભેટ લાવ્યા છે તે આપણી લોકપરંપરાની છે, જે ભારતીય વિભાવના મુજબ છે. તલવાર સાથે લગ્ન કરવા જતા વરરાજાનું આલેખન કર્યું છે. આ સંસ્કૃતિની ગતિ છે. સૂર્ય એનો સાક્ષી છે. ભારતીય પરંપરામાં સૂર્યને દેવ તો માનવામાં આવ્યો છે. વળી એનું પ્રત્યક્ષ દર્શન કરી શકાય છે. આથી સૂર્ય સહજ જ પ્રજાનો દેવ બની જાય છે. લોકમાં કહેવાય છે–સૂરજ-ચંદાની સાખે. આપણાં સુખદુઃખ, આનંદ અને ભાવનાનો પડઘો એ ઝીલે છે. આથી એ આપણો દેવ છે. આ ચિત્રોમાં એના દેવત્વને આરક્ષિત રાખીને એની માનવસહજ ક્રીડાનું નિરૂપણ કર્યું છે. આ તદ્દન અનોખું આલેખન હોઈ કળાકારને અન્યથી નોખો પાડે છે. આમાં સૂર્યોપાસના કરતાં સૂર્ય સાથેનું સખ્ય વિશેષ ઊભરે છે. સૂર્ય સર્વત્ર વ્યાપ્ત હોવાની ભાવના વ્યક્ત કરાઈ છે. સવજી છાયાનાં આ ચિત્રોના અનુસંગે એમની કળાનું રૂપ આધ્યાત્મિક હોવાનું પ્રતીત થાય છે. આ જગતના નિયંતા પરત્વે એમને અપાર શ્રદ્ધા છે. એ સૂર્યનાં આલેખનો દ્વારા પમાય છે. આ કળાને કોઈ વાદનું છોગું લગાડ્યા વગર કહી શકાય કે સવજી છાયાની કળા મનુષ્યની ભીતરી ભાવનાનું સુરમ્ય ગાન છે. એમનાં ચિત્રોમાં આયાસ નહીં, સહજતાનો આનંદ છે. Jain Education Intemational Page #966 -------------------------------------------------------------------------- ________________ શુભેચ્છા પાઠવે છે ' સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ-રાજકોટ સ્થાપના વર્ષ–૧૯૬૮ ૧. સિસ્ટર નિવેદિતા સ્કૂલ * સિસ્ટર નિવેદિતા બાલમંદિર * જ્ઞાન-દીપ પ્રાથમિક શાળા જ્ઞાન-જ્યોત માધ્યમિક શાળા ૨. સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વહીલ્સ * ગ્રામ્ય વિસ્તારના ૧૮૦૦૦થી વધુ વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટેનો વિશિષ્ટ પ્રયોગ ૩. પ્રિન્સિપાલ ડી. પી. જોશી પબ્લિક લાઇબ્રેરી ૪. “સમુદ્ગાર' ત્રૈમાસિક ૫. સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ | * પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકો માટે ૬. પૂર્વ પ્રાથમિક શિક્ષક અધ્યાપન મંદિર * બાલમંદિર તથા બાલવાડીમાં શિક્ષિકા થવા માટેની તાલીમ આપતો એક વર્ષનો કોર્સ * એસ.એસ.સી. પાસ થયેલ બહેન પ્રવેશ મેળવી શકશે. ૭. સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્ર ૧. શેર એન્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમ મેનેજમેન્ટ (૧) ડિપ્લોમા ઇન હોમ મેનેજમેન્ટ * ૭ ધોરણ પાસ બહેનો માટે તાત્કાલિક નોકરી મળે તેવો કોર્સ કે પરદેશમાં પણ નોકરીની વિપુલ તકો * જરૂરિયાતવાળા બહેનોને ફીશિપ-હાફ ફીશિપ-સ્કોલરશિપ વગેરેની સગવડતા * અદ્યતન હોમ મેનેજમેન્ટ અંગેની લેબોરેટરી, લાઇબ્રેરી (૨) સર્ટિફિકેટ કોર્સ ઇન હોમ મેનેજમેન્ટ * બે માસ, ગૃહિણી તથા યુવતીઓ માટે ૨. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગારમેન્ટ મેકિંગ એન્ડ ફેશન ડિઝાઇન ૩. કયૂટર સેન્ટર ૪. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિક ૫. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગારમેન્ટ મેકિંગ ૬. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈગ્લિશ ૭. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કરાટે એન્ડ સેલ્ફ ડિફેન્સ ૮. શેક્ષણિક અને વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્ર ૯. ફોરીન યુનિવર્સિટી ઇન્ફર્મેશન બ્યુરો ૧૦. વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમો ૧૧. ગ્રીષ્મ તાલીમ વર્ગો ૮. હોબી સેન્ટર : * પેઇન્ટિંગ * સ્ટેમ્પ કલેક્શન કે ક્રાફ્ટ * ફોટોગ્રાફી ૯. સિસ્ટર નિવેદિતા પબ્લિકેશન ૧૦. ધવંતરિ ઔષધીય ઉપવન ૧૧. જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ ૧૨. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી–પ્રોગ્રામ સેન્ટર ૧૯૯૧-૯૨માં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ શાળાનો તથા ૨૦૦૭-'૦૮માં રાજકોટ જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. સિસ્ટર નિવેદિતા શેક્ષણિક સંકુલ ૩, બાલમુકુંદ પ્લોટ્સ, રાજકોટ-૩૬૦ ૦૦૭. ફોન : (૦૨૮૧) ૨૫૭૩૮૫૭, ૨૫૭૫૦૬૧ ફેક્સ : (૦૨૮૧) ૨૫૮૧૨૫૭ e-mail : sisterniveditatrust@yahoo.com Web Site : sisterniveditatrust.org Jain Education Intemational For Private & Personal use only Page #967 -------------------------------------------------------------------------- ________________ Jain Education Intemational Page #968 -------------------------------------------------------------------------- ________________ સૌજન્ય : - રોજ રત શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા - CHARYA SI KAILAS GAESIGYAHMIND, પરિવાર, પોરબંદર SRI MAHAVIR JAIN ARAONANA KERA Reba, Gandhinagar-382 009 ન (TE 20,252232762040 Page #969 -------------------------------------------------------------------------- ________________ ! જ ફોઠોગ્રાફી: જસુભાઈ સી. શાહ - મુંબઈ Page #970 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતમાં સારસ્વત યુગના સ્થાપક ભારત વર્ષના મહાન જૈનાચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છુWીલી ઇંધીવા બારથીરવ લઇ શકે તેવી મહાન વિભૂતિ હેમચંદ્રાચાર્ય. એમવીપલાઈ જશુક્યાલ લાવતણુથીવ થીણી ઘાણા) થકના પ્રબળ પુરૂષાર્થથી જર્મા શારાનું ગુજરાતમાં સિંહાસવાસ્થCIEી થીવધુગલી પ્રજાના ભાષા, સાહિત્ય અને સંસ્કારો સમૃદ્ધ બન્યા જીવીવા વાવલિ વિવિધ ક્ષેત્રોને આવરી લેનારૂં ચિરંજીવ કાર્ય એમોહ્યું, હદચંદ્રાચાર્યજીની સંચમ સૌરભ ચિરકાળ સુધી અમર બની રહેશે. માતા સરસ્વતીજીના સન્માનની ઐતિહાસિકલાણીની ચિરંજીવ બનાવતી કૃતિ I ! કી ! સિદ્ધહેમ વ્યાકરણની શોભાયાત્રા | ગુજરાતના અણહિલપુર પાટણમાં મહારાજા સિદ્ધરાજના સમયમાં જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની રચના દ્વારા શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામકરણ પામેલા ગ્રંથરત્નને હાથીની અંબાડી ઉપર પધરાવીને નીકળેલી શોભાયાત્રાનું મંગલ દુર્શન.