SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ પદક ધન્ય ધરા પૂજારીનું કામ કરતાં કરતાં તેઓ યોગવિદ્યાનું અનુષ્ઠાન કરતા ૧૮૯૭માં તેઓ ગ્રેજ્યુએટ થયા. વિદ્યાર્થીકાળથી જ તેઓ હતો. રાજકારણમાં રસ લેતા. ઈ.સ. ૧૮૯૫માં પૂણે ખાતે ભરાયેલા છેક બાર વર્ષની વયે રેવાબહેન નામનાં મહિલા સાથે કોંગ્રેસના અધિવેશનમાં તે પ્રમુખ સુરેન્દ્રનાથ બેનરજીના સંપર્કમાં તેમનું લગ્ન થયું હતું પણ રેવાબહેનનું ટૂંક સમયમાં જ અવસાન આવ્યા હતા. થતાં વૈજનાથે ગૃહત્યાગ કર્યો અને તે યાત્રાએ નીકળી પડ્યા. ઇગ્લેન્ડમાં તેઓ શ્યામજી કૃષ્ણ વર્માને મળ્યા હતા. જગન્નાથપુરીના શંકરાચાર્ય મધુસૂદનતીર્થ પાસેથી વૈજનાથે ઈ.સ. ૧૮૯૯માં તેઓ પેરિસ ગયા અને મોતીનો વેપાર કરતા સંન્યસ્ત ગ્રહણ કર્યો અને વૈજનાથમાંથી જગન્નાથતીર્થ બન્યા. એક ગુજરાતી વેપારીની પેઢીમાં નોકરીએ રહ્યા. આ નોકરીથી ગુરુ મધુસૂદનતીર્થે તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા અને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી જરૂરિયાતવાળા હિન્દી વિદ્યાર્થીઓને ત્યાંના મઠનું આધિપત્ય જગન્નાથતીર્થને મળે એવી વ્યવસ્થા કરી, તેઓ જ્યારે ઇગ્લેન્ડ આવે ત્યારે આર્થિક મદદ કરતા. આવી પરંતુ જગન્નાથપુરીનાં હવાપાણી માફક ન આવતાં તે પુનઃ મદદ મેળવનારે બે શરતોનું પાલન કરવું પડતું. એક : સરકારી સૌરાષ્ટ્ર આવ્યા અને ત્યાં જ વસ્યા. નોકરી કરવી નહીં, બે : દેશભક્તિની પ્રવૃત્તિ કરવી. વી.ડી. સ્વામી જગન્નાથતીર્થને નામે એક પ્રસંગ વર્ણવવામાં આવે સાવરકર, લાલા હરદયાલ, મદનલાલ ધિંગરા જેવા દેશભક્તો છે, જે તેમની દેશભક્તિનો ઘોતક છે. આ આર્થિક સહાય મેળવી માતૃભૂમિની સેવા કરવા તત્પર થયા હતા. એક વખત શહેનશાહ પંચમ જ્યોર્જ દિલ્હી આવ્યા હતા. સ્વામી મધુસૂદનતીર્થ અસ્વસ્થ હોઈ દિલ્હી ખાતે ભરાયેલા ઈ.સ. ૧૯૦૭માં જર્મનીમાં મળેલી ઇન્ટરનેશનલ સમારંભમાં સ્વામી જગન્નાથતીર્થ રાજા પંચમ જ્યોર્જને તિલક સોશ્યાલિસ્ટ કોંગ્રેસમાં રાણાને માદમ ભીખાયજીનો પરિચય કરવા હાજર રહ્યા હતા. તિલક કરતી વખતે જગન્નાથતીર્થે ડાબા થયો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તેઓ બંને સક્રિયપણે પ્રવૃત્ત રહ્યાં હાથનો ઉપયોગ કર્યો. કેટલાક પંડિતોએ આ જોયું. ખુલાસો હતાં. ઈ.સ. ૧૮૫૭ના આઝાદીજંગની અર્ધશતાબ્દી સાવરકરના પૂછતાં તેમણે જણાવ્યું કે “અંગ્રેજોનું શાસન દેશમાં કાયમ માટે પ્રયાસોથી લંડનના ઇન્ડિયા હાઉસમાં યોજાઈ હતી. રાણા આ ન રહે એ હેતુથી મેં ડાબે હાથે તિલક કર્યું છે.” સમારંભમાં અધ્યક્ષસ્થાને હતા. બ્રિટિશ સરકાર રાણા તથા સાવરકર પ્રત્યે આ પ્રસંગ બાદ કડક વલણ રાખતી થઈ હતી. દિલ્હીથી પરત આવતાં સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં જઈ સર્વિચાર, સદાચાર અને સવર્તનનો ઉપદેશ આપ્યો અને બ્રિટિશ રાજ્યકર્તાઓની હત્યા માટે બહાદુર ભારતીયોને અનેકને દીક્ષા આપી. રાણા હથિયાર પૂરાં પાડતા હોવાથી સરકારે તેમને બળવાખોર જાહેર કર્યા. ઈ.સ. ૧૯૧૪થી ઈ.સ. ૧૯૧૮ સુધી ચાલેલા તેમણે લખેલા ધોગપ્રકાશ” અને “સ્વઉપદેશ ચિંતામણિ' પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકારે રાણાની ધરપકડ કરી નામના ગ્રંથો યોગ વિષે તથા સાધકોને મૂલ્યવાન માહિતી તેમને બોડૅની જેલમાં પૂર્યા. જો કે ફ્રાન્સની માનવ-અધિકાર આપનારા છે. “શ્રી શંકરજગન્નાથતીર્થ’ નામથી તેમણે શિષ્યોને સમિતિએ તથા ત્યાંનાં વેપારી–મંડળોએ આ ધરપકડનો વિરોધ લખેલા પત્રો સંગ્રહાયા છે. કર્યો, તેથી ઈ.સ. ૧૯૧૫માં તેમને મુક્ત કરવામાં આવ્યા. ભારતની આઝાદી માટે વિદેશી ભૂમિમાં વસી ઝુંબેશ રવીન્દ્રનાથ ઠાકુરે રાણાને શાંતિનિકેતનના પુસ્તકાલયમાં ઉઠાવનાર ક્રાંતિવીર પુસ્તકો આપવાની અપીલ કરી. રાણાએ પોતાના ગ્રંથાલયમાંથી સરદારસિંહ રાણા સાતસો પુસ્તકો આ સંસ્થાને ભેટ આપ્યાં હતાં. ઇલેન્ડની ‘ગ્રેઝ ઇન' સંસ્થામાંથી બાર એટ લૉની બીજું વિશ્વયુદ્ધ (ઈ.સ. ૧૯૩૯-ઈ.સ. ૧૯૪૫) ફાટી પરીક્ષા પાસ કરનાર સરદારસિંહ રાણાનો જન્મ લીંબડી નીકળ્યું ત્યારે જર્મનોએ રાણાની ધરપકડ કરી પરંતુ ઈ.સ. તાલુકાના કંથારિયા ગામે થયો હતો. પિતાનું નામ રેવાભાઈ. ૧૯૪૧માં સુભાષચંદ્ર બૉઝના કહેવાથી તેમને મુક્ત કરવામાં કંથારિયા અને સારંગપુરમાં પ્રાથમિક તથા રાજકોટમાં આવ્યા. ઈ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી પછી રાણા માધ્યમિક શિક્ષણ લઈ, મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ઈ.સ. - ભારત આવ્યા. ગાંધીજી તથા અન્ય આગેવાનોને મળ્યા, પરંતુ Jain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy