SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૬૫ તેમનો પરિવાર સુશિક્ષિત અને સંસ્કારી હતો. પરિવારનો તેમણે કલાવર્ગોનું સંચાલન કર્યું હતું, પ્રદર્શનો યોજ્યાં પ્રત્યેક સદસ્ય કલાની કુમળી ભાવનાથી પ્રભાવિત થયો હતો. હતાં અને આદિવાસીઓ માટે વિશિષ્ટ પ્રકારનાં ચિત્રો બનાવ્યાં આવા કલામય વાતાવરણમાં જન્મ ધારણ કરી આઠ દાયકા સુધી હતાં. આ બધું તેમના જીવનનાં છેલ્લાં ચાર વર્ષો દરમિયાન કલાસાધના કરનારા વિનાયકભાઈ સંસ્કાર, સાધના અને તેમણે દક્ષિણ ગુજરાતમાં ઘૂમતાં ઘૂમતાં કર્યું હતું. સંનિષ્ઠાને બરાબર પચાવી શક્યા હતા. ભાવનગર યુનિવર્સિટી માટે તેમને ખૂબ જ મમતા તેઓના શાળાકાળ દરમિયાન જ કલાગુરુ સોમાલાલ બંધાણી હતી. આ કારણે જીવનના આખરી તબક્કે તેમણે શાહ જેવા સિદ્ધહસ્ત ચિત્રકાર પાસેથી તેમને તાલીમ મળી હતી. પોતાની સમગ્ર મૂડી ભાવનગર યુનિવર્સિટીને અર્પણ કરી હતી. આ તાલીમથી સમૃદ્ધ બની તેઓ મુંબઈની સર જે. જે. સ્કૂલ વધુમાં ‘ચિત્રા સ્ક્રીન પ્રિન્ટિંગ” નામની સ્કિન-પ્રિન્ટિંગની તાલીમ ઑફ આર્ટ્સમાં પ્રવેશ માટે ગયા. આ સંસ્થાના સંચાલકો આપતી સંસ્થાની શરૂઆત કરી હતી. વિનાયકભાઈની ચિત્રકામ માટેની હથોટીથી એટલા પ્રભાવિત - યોગવિદ્યાના સાધક થયા કે તેમને બે-ત્રણ વર્ષો કુદાવી ઉપલી કક્ષાની તાલીમ આપવા તૈયાર થયા હતા. અહીં અભ્યાસ કરી તેમણે ઇલસ્ટ્રેશન વૈજનાથ મોતીરામ ભટ્ટ એન્ડ ગ્રાફિક આર્ટમાં ડિપ્લોમા પ્રાપ્ત કર્યો. અમેરિકાથી આવેલા યોગવિદ્યાક્ષેત્રે ઝળહળતી કીર્તિ સંપાદન કરનારા અને પ્રાધ્યાપક કોહેને એસ્થેટિક્સના સિદ્ધાંતો વિષયક વ્યાખ્યાનો અઠ્ઠાવન વર્ષની ઉંમરે ઈ.સ. ૧૯૧૬માં લીંબડી ગામે સ્વૈચ્છિક આપ્યાં. વિનાયકભાઈએ આ વ્યાખ્યાનો સાંભળ્યાં હતાં. તેમણે સમાધિ લેનારા વૈજનાથનો જન્મ વિરમગામ ખાતે ઈ.સ. લંડન સ્કૂલ ઑફ પ્રિન્ટિંગની પરીક્ષા આપી અને ગ્રાફિક ૧૮૫૮માં થયો હતો. પિતા મોતીરામ અને માતા સંતોકબા. રિપ્રોડક્શનનો ડિપ્લોમા પણ મેળવ્યો હતો. શિશુવયથી જ વૈજનાથની તંદુરસ્તી ધ્યાન ખેંચે એવી તેમનું વાચન અતિ બહોળું હતું. બ્રિટિશ મ્યુઝિયમ તેમજ હતી. સ્વભાવ શાંત હતો અને પ્રકૃતિથી તે ગંભીર હતા. એ કાળે વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનાં અનેક પ્રકાશનો વાંચી થોડો અભ્યાસ કરી શિક્ષકની નોકરીમાં જોડાઈ શકાતું. ગુજરાતી પોતાના ચિત્રકલાવિષયક જ્ઞાનને પાકું કર્યું હતું. તથા સંસ્કૃતમાં થોડો અભ્યાસ કરી વૈજનાથે પણ લીંબડીમાં જ વિનાયકનાં ચિત્રોમાં જડ અને ચેતન સૃષ્ટિના સુખની શિક્ષકનું પદ સ્વીકારી લીધું, પરંતુ સામે બેઠેલા વિદ્યાર્થીઓને નયનરમ્ય રજૂઆતો કલાવિદોનું ધ્યાન ખેંચે છે. ચિત્ર માટે તેમણે શિક્ષણ આપવાને બદલે યોગવિદ્યામાં રમમાણ રહી વૈરાગ્યવૃત્તિ પસંદ કરેલા વિષયોમાં અરૂઢ લાગતા વિષયોને પણ તેમણે ધરાવતા વૈજનાથ શિક્ષકની નોકરીમાંથી છૂટા થયા અને ચિત્રસ્થ કર્યા છે. સર્જક દષ્ટિ ધરાવતા વિનાયકભાઈ પોતે પસંદ લીંબડીથી થોડે દૂર આવેલા પીડિરીમાતાના મંદિરમાં યોગ, કરેલી કોઈ ચિત્રશૈલીને વળગી રહીને તે જ શૈલીને વિકસાવવી આસન, પ્રાણાયમ, ધારણા, ધ્યાન અને સમાધિની સાધના શરૂ એવું ધ્યેય તેમણે સેવ્યું નથી. પ્રત્યેક ચિત્રકૃતિમાં તેમણે રજૂ કરેલી કરી. નેતી, ઘોતી અને બસ્તીમાં પણ તેઓ પ્રવીણ હતા. શૈલી વિવિધતા ધારણ કરે છે. તેમનાં ચિત્રોની આ વિશેષતા રહી લીંબડીના મહારાજા જશવંતસિંહે વૈજનાથને ગુરુ તરીકે સ્થાપ્યા હોવાથી તેમના તરફથી આવશ્યક સહાય મળતી રહેતી હતી. ઈ.સ. ૧૯૩૨નું વર્ષ હિન્દુ-મુસ્લિમ વચ્ચેના ખૂનખાર મહાત્મા બ્રહ્માનંદજી અને મહાત્મા ચિઘનાનંદજી હુલ્લડનું વર્ષ હતું. વિનાયકભાઈનો ચિત્રકાર જીવ આ દેખી પાસેથી યોગાભ્યાસનું આવશ્યક શિક્ષણ તેમણે મેળવ્યું. નથુરામ દ્રવિત બન્યો. વિશ્વશાંતિ માટે તેમણે ચિત્રો બનાવ્યાં. લોકોને શર્મા તેમના શિષ્ય હતા. નથુરામ શર્માએ વૈજનાથ પાસેથી સરળતાથી શિક્ષણ આપવા ભીંતો પર મોટા કદનાં ચિત્રો દોર્યા. ચત્રસમાધિ અને આવરણભેદ વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. સંપ-સલાહનો સંદેશ આપતી ચિત્રકૃતિઓ સામયિકોમાં તથા સ્વામી વિવેકાનંદે અમેરિકાની ધર્મસભામાં જવાનું નક્કી પુસ્તકોમાં પ્રકાશિત કરી. બાળકો સમજી શકે એવાં ચિત્રોની પણ કર્યું તે પહેલાં લીંબડી જઈ, વૈજનાથને મળી તેમની સાથે ઘનિષ્ઠ પુસ્તિકાઓ છપાવી. વિશ્વના વીસથી વધુ દેશોમાં તે ફર્યા હતા વિચારણા કરવાની વિવેકાનંદની તીવ્ર ઈચ્છા હતી. તેથી તે અને આગવી કલાદૃષ્ટિથી વિવિધ સ્થળોનું આત્મદર્શન કરી લીંબડી ગયા અને વૈજનાથને મળ્યા. જો કે આ તબક્કે વૈજનાથ માનસિક રીતે સમૃદ્ધ થયા હતા. અતિ પ્રખ્યાત ન હતા. લીંબડીમાં આવેલા એક મંદિરના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy