SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૨૯ કોઈ રીતે મદદરૂપ થાય જ છે. એ રીતે, સંત વહેતી જ હતી ત્યાં શ્રી રસિકભાઈનાં ધર્મપત્ની દુ:ખીશ્યામબાપુએ શ્રી રસિકભાઈને મંત્ર આપ્યો : “હિમત મંજુલાબહેનને કેન્સરની બીમારી લાગુ પડી. હિમત હાયો હારના નહીં, મેદાન છોડના નહીં.” વિના તેઓએ તેમનાં પત્નીની લાગલગાટ પાંચ વર્ષ સારવાર હિંમતનો સંચાર થયો. બે ભાઈઓ, ચાર બહેનોનાં કરી. સારવાર કારગત ન નીવડી. શ્રીમતી મંજુલાબહેનનું તા. લગ્ન થયાં. ચૌદ કલાક કારખાનામાં કામ કરવા માંડ્યા. શ્રી ૨૧-૧૦-૨૦૦૭ના રોજ અવસાન થયું. રસિકભાઈ દેખાદેખી દંભમાં પડવા કરતાં સખત મહેનત દોઢ વર્ષ પહેલા શ્રી મહેન્દ્રબાપુ પ્રેરિત શ્રી વિશ્વકર્મા કરવામાં માનતા હતા. છ મહિના સુધી એવી રીતે કામગીરી મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું રાજકોટમાં આયોજન થયું. તેમાં શ્રી કરી કે ચોવીસ કલાક કારખાનું ધમધમતું, તાળું નહીં. છતાં રસિકભાઈને સેવાનો લાભ મળેલો. અનેક વિદનો, અડચણો સુખના દિવસો હજી દૂર જ હતાં. સ્વબળે ભાગીદારીથી કામ આવ્યાં છતાં તે બધું જોયા વિના તેઓએ નિષ્કામ ભક્તની કરીએ તોયે પ્રગતિ જ જણાય નહીં. ચારે તરફ મુશ્કેલીના જેમ જ્ઞાનયજ્ઞનું ભક્તિકામ કર્યું. પહાડો, દુઃખના ડુંગરો જ. તેઓ ૧૯૯૭માં જૂનાગઢ. તેમના પરિચયના અંતમાં, શ્રી રસિકભાઈના શબ્દોમાં જિલ્લાના કેશોદ તાલુકાના માંગરોળ પાસે આવેલા જ કહીએ તો “મારો ધર્મ, મને મળેલી ફરજ, નિખાલસતા, સુલતાનપુર રાંદલ માતાજીના દર્શન કરવા ગયા. વ્યાકુળ સખત પરિશ્રમ, કોઈના પણ દુઃખમાં પડખે ઊભા રહેવું. સ્વરે માતાજીને પૂછ્યું : “માતાજી, દુઃખના દિવસો ક્યારે આવી શ્રદ્ધા અને આવા વિશ્વાસથી મારી જીવનનૈયા આગળ દૂર થશે?” જવાબમાં એવો અનુભવ થયો કે, શ્રી વિશ્વકર્મા ચાલી રહી છે. દુઃખમાં હું રડતો નથી, સુખમાં છલકાતો પ્રભુજીના ધર્મકાર્યમાં નિઃસ્વાર્થભાવે જાગૃતિ લાવવાનું નથી. મારા ચાર પુત્રોના હર્યાભર્યા સંસાર વચ્ચે હું કર્મ, ધર્મ સતકાર્ય કરવું. આ સભાવનાના ફળ સ્વરૂપ વર્ષ ૨૦૦૨માં અને અધ્યાત્મ પ્રવૃત્તિમાં સતત તલ્લીન રહું છું. ઇલોરગઢ સ્થિત શ્રી વિશ્વકર્મા ધામના મહંત પૂ. મહેન્દ્રબાપુનો ભેટો થયો. એકબાજુ રસિકભાઈની આંખમાં શ્રી રસિકભાઈનું જીવન ખરેખર સૌ માટે પ્રેરક, રસપ્રદ છે. તેઓનું શેષ જીવન તંદુરસ્ત, પ્રસન્ન સ્વસ્થ રહે હર્ષનો દરિયો ઉભરાયેલો તો બીજી બાજુ દુઃખની સરવાણી તેવી શુભ કામનાઓ. શુભેચ્છા પાઠવે છે = 2236540 દિનેશ વ્યાસ –એડવોકેટ ૧૧૪-૧૧૫, સ્ટાર ચેમ્બર, ડો. રાજેન્દ્રપ્રસાદ રોડ, હરિહર ચોક, રાજકોટ-૧ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy