SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ ૦૭૪ ધન્ય ધરા ભારતીય સંસ્કારોની ધરોહરસમાં ત્રણ વેદાંત અહીં એ નોંધવું ઘટે કે બેરિસ્ટર મગનભાઈના જીવનમાં દર્શનશાસ્ત્રોની ભૂમિકા પ્રસ્થાન ગ્રંથો-ઉપનિષદો, ભગવદ્ગીતા બ્રહ્મવિદ્યા-દર્શનશાસ્ત્રોના સંસ્કારો એમની ગળથુથીમાં સિંચાયા અને બ્રહ્મસૂત્રો જે પ્રસ્થાનત્રયીના નામે ઓળખાવાય છે, તેનું હતા. મગનભાઈના પિતા ચતુરભાઈ અને પ્રપિતામહ શંકરભાઈ ભાષ્ય કરે તેને આચાર્યની પદવી પ્રાપ્ત થાય છે. આ ત્રણેય ગ્રંથો વેદાંત દર્શનશાસ્ત્રોના રસિક પુરુષો હતા. આમ પાટીદારોએ ઉપર નડિયાદના બેરિસ્ટર મગનભાઈ ચતુરભાઈ પટેલે એમનો સંસ્કાર વારસો પેઢી દર પેઢી સાચવ્યો છે. બ્રહ્મવિદ્યાની “જ્યોતિ' સંજ્ઞાથી અભુત ભાગ્યવિવરણ લખીને નવજીવન ટ્રસ્ટ અને ગૂજરાત વિદ્યાપીઠના મગનભાઈ પાટીદાર સમાજમાં “આચાર્યની માનવંત પદવી પ્રાપ્ત કરી છે. પ્રભુદાસ દેસાઈ પણ પાટીદાર હોવા છતાં ગુજરાત તેમને પ્રખર એક કોશિયો પણ સમજી શકે તેવો એક પણ આવો ગ્રંથ કોઈએ ગાંધીવાદી વિચારક અને પ્રચારક તરીકે વધુ ઓળખે છે. લખ્યો નથી તેવું વેદાંતના વિદ્વાનોએ નોંધ્યું છે. મગનભાઈ દેસાઈએ પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાથી ઉપનિષદો, પાટીદાર સમાજના સમર્થ સુધારક, તત્ત્વચિંતક અને ગીતા વગેરે ગ્રંથો દ્વારા સ્વતંત્ર ભાષ્યો લખીને સારો પ્રકાશ બેરિસ્ટર મગનભાઈનું નામ સમાજના કેટલા શિક્ષિત, દિક્ષિત, પાડ્યો છે. એમના પ્રકાશની પાછળ વેદાંત જ્ઞાનની અદ્વૈત નિષ્ઠા પ્રોફેસરો કે સમાજસુધારક પાટીદારોએ સાંભળ્યું હશે? એનો પણ કારણભૂત હશે એમ સ્વીકારવું ઘટે. જવાબ મળવો મુશ્કેલ છે. મગનભાઈ અસાધારણ કોટિના આમ, ગુજરાતના વેદાંતી પાટીદારોનું આ લેખ દ્વારા વિદ્વાન, પ્રભાવશાળી વક્તા અને સમર્થ સુધારક હતા. તેમનાં સર્જનો વાંચતાં ખ્યાલ આવે છે કે પાટીદાર સમાજે કેવા સમર્થ દિગ્દર્શન કરવામાં આવ્યું છે. હજુ ઘણાં નામો યાદીમાં ઉમેરી શકાય. આ અંગે શ્રોતા વર્ગ તરફથી ઉપયોગી કંઈ માહિતી હોય બુદ્ધિના સમાજસેવકો દેશને ચરણે ધર્યા છે. વેદાંતજ્ઞાનની ઉજ્જવળ પરંપરા પાટીદારોમાં જે રીતે આનુવંશિક સંસ્કારરૂપે તો ઠે. બટારવાડી, મંગળ સોસાયટી પાસે, અમરેલી મોકલવી. દષ્ટિગોચર થાય છે તેનું પાટીદારોને પણ સાનંદાશ્ચર્ય થાય તે ફો. ૯૮૭૯૨-૨૪૯૮૪ કોડ-૩૬૫૬૦૧. ગૌરવપ્રદ બિના ગણાય. શુભેચ્છા પાઠવે છે મિઠલાલ ડી. વાઘસણા (M) 9898098448 શળલ એ વર્ષ = 2387448 ૨ D તથા ૩ D પેન્ટોગ્રાફિક્સ જોબ તથા ડાઈઝ બનાવનાર --નેશનલ હાઇવે ૮બી, કે. એસ. ડિઝલ્સ પાછળ, આજી વસાહત, શેરી નં. ૧૩, રાજકોટ-૩ શ્રી વિશ્વકર્મા ડિઝિટલ ડિરેક્ટરી = 6546448 દરેક પ્રકારની CDમાં ડિઝિટલ ડિરેક્ટરી બનાવનાર (દરેક પરિવારની) તથા કોમ્યુટર્સ જોબ વર્કસ કરનાર -બાબરિયા કોલોની પાછળ, શેરી નં. ૫, કોર્નર સામે, મા” કૃપા એસ્ટેટ દુકાન નં. ૨, રાજકોટ-૨ ફોન નં. ૬૫૪૬૪૪૮ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy