SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૩૩ અમરમાએ સાથે ઈ.સ. ૧૮૦૦ની અષાઢી બીજે મહાપ્રયાણ વિસામણપીરનો જન્મ ધ્રુફણિયા ગામના કાઠી ખુમાણ કર્યાનું જાણવા મળે છે. પાતામન અને રાણબાઈને ત્યાં પાળિયાદ ગામે વિ.સં. ૧૮૨૫ની વસંતપંચમીના શુભ દિવસે [તા. ૧૩-૨-૧૭૬૯] થયો. ૧૨. શાર્દુળપીર : [૧૮ મી સદી). પાળિયાદમાં જન્મેલા વિસામણનો ઇતિહાસ પણ શાર્દુળપીર સંત-ભજનિક અને કવિ છે. તેમનો જન્મ પાળિયાદમાંથી શરૂ થયો છે. બાલ્યવયથી યુવાવસ્થા સુધીનું ભેંસાણમાં કાઠી ખુમાણ આલા ખુમાણને ત્યાં થયો. ભરયુવાન વિસામણનું જીવન તોફાની અને લોકોને રંજાડનાર તરીકે જાણીતું વયે દેવીદાસના સહવાસે તેમનામાં આધ્યાત્મિકતાના અંકુરો છે, પરંતુ પૂર્વાશ્રમના અડિયલ કાઠીનાં સુશ્ચિત જાગતાં પાંચાળના ફૂટ્યા અને તેઓ સંસારી વસ્ત્રો ઉતારી સંત-ધરમનો અંચળો ગેબી સંતો આપા ગોરખા અને આપા દાનાનાં બેસણાં ધારણ કરી જનસેવામાં પોતાનું જીવન અર્પિત કર્યું. લોકકથા પાળિયાદમાં થતાં વિ.સં. ૧૮૬૩ની રામનવમીએ આપા મુજબ શાર્દુળ ભગતનો રોજ ઢોલિયા ઉપર બેસી ભજન ગાવાનો ગોરખાએ વિસામણને ગેબી છાપ આપી સન્માર્ગે વાળ્યો અને ક્રમ હતો. તેઓ જે ઢોલિયા ઉપર બેસી ભજન ગાતા તે ઢોલિયો આપા વિસામણે તે જ દિવસથી પાળિયાદમાં સવાશેર ચોખાના ભાંગી જતો પરંતુ આપાદાનાની સત્ય શાને તેમણે ઢોલિયે બેસી આંધણથી અન્નક્ષેત્ર ચાલુ કર્યું. લાગલગાટ ૧૦ વર્ષ સુધી ભજન નહીં ગાવાની ટેક લીધેલ. તેમણે સંવત ૧૮૫૫માં પરબ માનવસેવાનાં વ્રત આદરી પાળિયાદમાં સંવત ૧૭૬૪ના માગશર સ્થાનમાં સમાધિ લીધી. મહિનાની સુદ સાતમે મંદિરનું નિર્માણ કરાવી વાસુકીદેવ તથા ૧૩. દાનેવપીર : [ઈ.સ. ૧૭૨૮-૧૮૨૨ પોતાના કુળદેવતા સૂર્યનારાયણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. પાંચાળની પીરપરંપરાના સંવર્ધક આપા દાના લોક અખંડ ધૂણો ચેતાવ્યો. વિસામણ જાગતા નર હતા. તેમણે હૃદયમાં દાનેવપીર તરીકે ઓળખાય છે. તેમનો જન્મ ઈ.સ. આજીવન અભ્યાગતોને ટુકડો અને દીનદુ:ખિયાની સેવા કરતાં ૧૭૨૮માં “કોઠી’ ગામે થયો. તેમના પિતાનું નામ આપા કાળા કરતાં ૬૧ વર્ષની વયે વિ.સં. ૧૮૭૬ના ભાદરવા સુદ એકાદશી અને માતાનું નામ માલુબાઈ. આપા દાના અખંડ બ્રહ્મચારી હતા. - તા. ૨૮-૧૦-૧૮૩૦ના દિવસે જીવનલીલા સંકેલી લીધી. ઈ.સ. ૧૭૩૩માં તેમના પિતાનો સ્વર્ગવાસ થતાં માતા સાથે ૧૫, ગીગપર [ઈ.સ. ૧૭૭૭–૧૮૭૦] બાલ્યવયમાં ખેતી કામમાં જોતરાયેલ. ઈ.સ. ૧૭૬૫માં આપા ગરવા ગિરિવર ગિરનારની કંદરાઓ વચ્ચે વહેતી જાદરા પાસે દીક્ષા લઈ ગાયોના ધણ સાથે જેનગર ગામમાં રહ્યા આંબાજર નદીના કાંઠે આવેલ સતાધાર થાનકની સ્થાપના આપા અને ચલાલાના દરબાર ભોકાવાળાના આમંત્રણે ઈ.સ. ૧૭૮૬ ગીગાએ ઈ.સ. ૧૮૦૯માં કરી. આપા દાનાનો આદેશ માથે માં ચલાલા ગામે સતધરમનો નેજો રોપી ગળ્યા ચોખાનું સદાવ્રત ચઢાવી આપા ગીગાએ અહીં સતત ૬૦ વર્ષના દીર્ધકાળ જેટલા ચાલુ કરેલ. ૯૪ વર્ષનું દીર્ધાયુ જીવન જીવી સંવત ૧૮૭૮ના સમય સુધી તપ અને સેવાનો યજ્ઞ આરંભી આ થાનકને પોષ સુદ એકાદશી અને શનિવાર (તા. ૧૯-૧-૧૮૨૨)ના રોજ સૌરાષ્ટ્રનું મહત્ત્વનું યાત્રાધામ બનાવવા યોગદાન આપેલ છે. પોતાની જીવનલીલા સંકેલી લીધી. આપા ગીગાનો જન્મ “ચલાલા'માં આપા દાનાની ચલાલા, આપા દાનાના સેવા-ધરમના પ્રતાપે સૌરાષ્ટ્રનું જગ્યામાં ઈ.સ. ૧૭૭૭ની સાલમાં થયો. આપા ગીગા આમ તો મહત્ત્વનું ધર્મસ્થાન બન્યું છે. વર્તમાન સમયમાં અહીં અન્નક્ષેત્ર, મુસ્લિમ-ગધઈ કોમના, પરંતુ આપા દાનાના રૂડા પ્રતાપે તેમણે ગૌશાળા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, હોસ્પિટલ તેમ જ સાહિત્યની અને અલખધણી ની આરાધના કરી. લોકવરણમાં ગીગાપીરના નામે માનવીય સેવાઓ જગ્યાના મહંત વલકુબાપુ ચલાવી રહ્યા છે. પૂજાય છે. આપા ગીગાની નિર્મોહી સેવા-ભક્તિના સથવારે ૧૪. વિસામણપીર : [ઈ.સ. ૧૭૬૯-૧૮૩૦] હિન્દુ-મુસ્લિમ બન્ને કોમોમાં તેઓ “પરગટપીર' તરીકે ખ્યાત પાંચાળની ગેબી પરંપરાના સંવાહક વિસામણ પીર લોક- છે. ઈ.સ. ૧૮૭૦ની સાલમાં ૯૩ વર્ષના દીર્ધ જીવન બાદ હૃદયમાં રામદેવપીરના અવતાર મનાય છે. આ સંતની જગ્યા તેમણે મહાપ્રયાણ કર્યું. હાલમાં સતાધારમાં તેમનું સમાધિમંદિર ભાવનગર જિલ્લાના બોટાદથી ૧૫ કિ.મી. દૂર આવેલ તથા તેમના પછી થયેલ તેમના શિષ્યોના સમાધિમંદિરે લોકો પાળિયાદ ગામે આવેલ છે. અહીં, દાન-સેવા-ભક્તિનો ત્રિવેણી જાત્રાએ આવે છે. અહીં ગૌ સેવા-અખંડ અન્નક્ષેત્ર તથા પ્રવાહ વહે છે. ભક્તિની ત્રિવેણી વહે છે. Jain Education Intemational on Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy