SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ધન્ય ધરા વેણજી અને મૂળવાનજીને તિલક કરેલ. આમ પરંપરા મુજબ રાવળને મળવા પોતાના ભાઈ નારણ સાથે ‘વલસરા’ ગામે આ તિલકવિધિ ચાલી આવે છે. આજે પણ જાડેજાઓની આવે છે. રાવલને આ સમાચાર મળતાં પોતાની જીવનલીલા રાજતિલકવિધિ વખતે લાલણવંશી પીર હાજર રહી તિલક કરે સંકેલી લ્ય છે. ગુંદલ વલસરે પહોંચે છે ત્યારે રાવલને સમાધિ લીધે બે દિવસ થયા હોય છે. ગુંદલ, રાવળની પાછળ જીવતી ચિતાએ ચડી પોતાના પ્રાણ ત્યાગે છે. આમ, રાવળના મૃત્યુ લાલણપીરે એમના જીવનકાળ દરમ્યાન અનેક રાહ બાદ ગુંદલ સદાને માટે આ ભૂમિમાં પોઢતાં આ સ્થળ ‘ગુંદલ ભૂલ્યાં લોકોને સત પંથે વાળ્યા છે. તેમણે ગુરુપદ્ધર ગામે તેમની ઉપરથી આ ગામનું નામ “ગુંદિયાવાળી' તરીકે ઓળખાયું. જીવનલીલા સંકેલી લીધી. હાલમાં ગુરુપદ્ધરમાં તેમનું સમાધિસ્થાન આવેલ છે. “આઈ ગુંદલને આવતાં જાણી, રાવળ નીસર્યા નિજ ધામમાં, અમ કચ્છ ધરાની વીરતા તો, અમર છે ઇતિહાસમાં.” ૧૦. રાવળપીર [જન્મ : ઈ.સ. ૧૩૩૫] ૧૧. પરબના પીર સતુ દેવીદાસ : માતા દેવલ તણી કૂખ ઉજાળી, વીર વલસરે ઘણી, પીર રાવળ જેમાં પ્રગટ્યા, ગેલવા કુળ-કીર્તિ ઘણી. [ઈ.સ. ૧૭૨૫-૧૮૦૦] સૌરાષ્ટ્રમાં આવેલ દેહાપ્ય થાનકો લોકવરણમાં અનેરું રાવળપીર કચ્છના લોકવરણમાં ‘દરિયાપીર' તરીકે પણ ઓળખાય છે. તેમનું સ્થાનક માંડવી નજીક મસ્કા ગામ પાસે સ્થાન ધરાવે છે. આ થાનકો પૈકી અમરેલી જિલ્લાના ભેંસાણ વલાસામાં દરિયા કિનારે આવેલું છે. અહીં તેમનું ભવ્ય સુંદર તાલુકાના વાવડી ગામે આવેલ “પરબ” નામનું થાનક અલખના મંદિર છે. અહીં દર વર્ષે શ્રાવણ વદ અમાસના દિવસે મેળો આરાધ અને સેવા–ધરમની તેજસ્વી પરંપરાના કારણે તેની ખ્યાતિ ગુજરાતના સીમાડા વટાવી દેશ-પરદેશમાં પોતાનું ભરાય છે. “ધલ' શાખના રાજપૂતો રાવળપીરને ઈષ્ટ દેવ તરીકે માને છે. “ધલ’ રાજપૂતો જ્યાં જ્યાં વસે છે ત્યાં રાવળપીરનાં આગવું સ્થાન પ્રસ્થાપિત થયેલ છે. અનુશ્રુતિ મુજબ આ જગ્યામાં પ્રથમ સરભંગ ઋષિએ ધૂણો જાગૃત કરી યોગ-સાધના કરેલ. સ્થાનકો છે. ત્યારબાદ કચ્છના કાપડી સંત મેકરણે [ઈ.સ. ૧૬૩૯-૧૭૩૦] રાવળપીરનો જન્મ ચારણકુળના નાગવંશીય ધૂણો ચેતાવી આત્મસાધના કરેલ અને ઈ.સ. ૧૭૫૨માં ગુરુના અજરામલ' શાખમાં ગેલવા ચારણને ત્યાં વિ.સ. ૧૪૯૧ . આદેશ દેવીદાસે ધૂણો જાગૃત કરી, કુષ્ટરોગીઓની સેવા અને [ઈ.સ. ૧૩૩૫], ચૈત્ર સુદ ચૌદસના દિવસે આઈ દેવલની કૂખે અભ્યાગતોને ટુકડો આપી લાગલગાટ ૪૮ વર્ષ સુધી સેવા સાથે થયો. રાવળ બાલ્યવયથી જ ખૂબ જ પ્રતિભાસંપન્ન હતા. પ્રભુભક્તિ કરી. અનુશ્રુતિ મુજબ, મમાયા લોબાની દીકરી ગુંદલ સાથે તેમનું આ પરોપકારી સંતનો જન્મ વઢિયાર વિસ્તારમાંથી સગપણ થયેલું ત્યારે રાવળ ગૃહત્યાગ કરી ફરતાં-ફરતાં આવેલા પરમાર શાખાના રબારી કુળમાં મુંજિયાસર ગામના રિયાણના કંઠાર પ્રદેશમાં આવી દરબાર દેવરાજ ધલના રબારીઓના નેસમાં ઈ.સ. ૧૭૨૫માં થયો. તેમના પિતાનું નામ અશ્વપાળ બની ભજન કરતા. આ કંઠાર પ્રદેશમાં શેખોનો બહુ ત્રાસ હતો. આ શેખો “પંજડી” ઉઘરાવવાના બહાને લોકોને ત્રાસ પુંજા ભગત અને માતાનું નામ સાજણબાઈ. આપતા. શેખો વટાળ પ્રવૃત્તિ પણ કરતા. આ વાત રાવલના કાને | દેવીદાસના ગુરુ અંગે વિદ્વાનોમાં અનેક મતમતાંતરો છે. આવતાં શેખોને દબાવી આ પ્રદેશમાંથી કાઢી મુકેલ. થોડાક કેટલાક વિદ્વાનોમાં તેમના ગુરુ જેરામભારથી છે અને કેટલાકના શેખો રાવળના શરણે આવ્યા. આ શરણે આવેલ શેખોને રાવળે મતે લોહલંગરી હોવાનું જાણવા મળે છે. પ્રતીક તરીકે ધાગો બાંધ્યો. આ ધાગાવાળા શેખો પાછળથી પરબ સ્થાનમાં દેવીદાસ સાથે અમરમાનું નામ પણ ચામડાથી મઢેલ ‘ડફ' વગાડી ભીખ માગવાનું શરૂ કરેલ. રાવળે જોડાયેલ છે. “સતુ અમર–દેવીદાસ.' આ અમરમાએ ભર તેમને ભીખ હાથમાં ન લેતાં કપડાના છેડામાં લેવાનું કહ્યું. યુવાન વયે પરબમાં આવી દેવીદાસ પાસે સત્ની ઓઢણી ઓઢી ત્યારથી શેખો કપડામાં ભીખ માગે છે. અલખની આરાધના સાથે કુષ્ટરોગીઓની સેવા કરેલ. કથા મુજબ, રાવળની સગાઈ ગુંદલ સાથે થયેલ. આ પરબ સ્થાનમાં મહાધરમની જતિ-સતિની નિજારી ગુંદલે રાવળ સિવાય બીજા સાથે લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લઈ સાધનાનાં મૂળ ફેલાયેલાં છે. સ્થાનકમાં દેવીદાસે અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy