SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ધન્ય ધરા ૧૬. પાલણપીર [૧૮મી સદી]. ૧૮. જીવાપીર : [ઈ.સ. ૧૮૩૪-૧૯૦૪]. પાલણપીરનો જન્મ મોરબી પાસેના હડમતિયા ગામે અર્વાચીન કાળના સંત જીવાપીર સાહિત્યજગતમાં માલા સોંદરવાને ત્યાં થયો. મેઘજીવા'ના નામે ઓળખાય છે. આ સંતનું થાનક, બરડા પાલણપીર વિશે અનેક ચમત્કારિક કથાઓ મળે છે. ડુંગરની વચ્ચે આવેલ પ્રાચીન નગરી ધૂમલીની નજીક આવેલ એકવાર, કચ્છથી યાત્રાળુઓને લઈ એક વહાણ દ્વારકા આવતું મોખાણા ગામે છે. મોખાણા ગામમાં બે હજાર વર્ષ જૂની ગુફાઓ હતું. દરિયાઈ તોફાનમાં આ વહાણ નિર્જન ટાપુ ઉપર આવી છે. ગામમાં પ્રવેશતાં ડાબી બાજુએ જીવાપીરનું સમાધિમંદિર ચડ્યું. ટાપુ ઉપર યાત્રાળુઓ નિઃસહાય હાલતમાં સહાય માટે આવે છે. ઈશ્વરને પ્રાર્થના કરતા હતા ત્યારે કિનારાનો ગારો ખૂંદતા ત્યાં જીવાપીરનો જન્મ જામનગર જિલ્લાના ભાણવડમાં એક સાધુએ આવી યાત્રાળુઓને ભોજન કરાવી દ્વારકાધીશનાં - ઈ.સ. ૧૮૩૪માં થયો. તેમના પિતાનું નામ રામભાઈ તથા દર્શન કરાવ્યાં. આ સાધુ સિદ્ધ પાલણપીર હતા. માતાનું નામ જેઠીબાઈ. જીવાપીરનાં લગ્ન સુમીબાઈ નામની પાલણપીરના નામે અનેક રચનાઓ મળે છે, જે કચ્છ- પવિત્ર સ્ત્રી સાથે થયેલાં. તેમના દામ્પત્યજીવનથી બે પુત્રો હીરો સૌરાષ્ટ્રમાં “ગર માતંગી'ઓ દ્વારા ભરવામાં આવતી બારામતિ અને પુનાનો જન્મ થયેલ. પ્રસંગે ગાવામાં આવે છે. જીવાપીરની કૌટુમ્બિક પરંપરાઓમાં પેઢીઓથી પીરપાલણપીરનું મૃત્યુ હડમતિયામાં થયું. અહીં, પાલણપીરનું પરંપરા ચાલી આવે છે. જીવાપીરના કુટુંબમાં ઈ.સ. ૧૩૩૮માં સમાધિસ્થાન આવેલ છે. આ સમાધિસ્થળે દર વર્ષે ભાદરવા વદ હરિયાપીર તથા ૧૫મી સદીમાં ભીમપીર થયા. નોમથી અગિયારશ સળંગ ત્રણ દિવસનો મોટો મેળો ભરાય છે. જીવાપીરના ગુરુ આરંભડાના મુંજા ભગત. જીવાપીરે ૧૭. વાલમપીર : [ઈ.સ. ૧૮૨૪-૧૮૮૬) તેમનું જીવન કૃષ્ણભક્તિમાં ગાળ્યું. તેમના નામે અનેક રચનાઓ મળે છે. જેમાં ‘ચોહરવાણી” તથા “એકવીસ પાવડી'ની રચના ભાવનગર જિલ્લામાં આવેલ ગારિયાધાર સંતસાધુઓના સ્થાન તરીકે જાણીતું છે. અહીં, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સુખ્યાત છે. “ચાબખા'ની રચના કરનાર ભોજા ભગતના શિષ્ય વાલમપીર જીવાપીરે મહાપંથના અન્ય સંતોની જેમ તેમના પૈતૃક થયા. ગામ જમરામાં વિ.સં. ૧૯૧૭ ચૈત્ર સુદી એકાદશી તા. ૧૩ ૨-૧૮૯૭ના રોજ ગત ગંગાના આરાધકોને વાયક આપી તેડાવી વાલમપીર કાત્રોડિયા અવટંકના પટેલ કોમના હતા. શિવરા મંડપનો ધાર્મિક ઉત્સવ કરેલ અને ઈ.સ. ૧૯૦૪માં તેમનો જન્મ તા. ૨૮-૬-૧૮૨૪ના રોજ થયો. તેમના પિતાનું મોખાણા ગામે જીવનલીલા સંકેલી લીધી. નામ લવજી નારાયણ તથા માતાનું નામ જલાઈ વાલમ બાલ્યવયથી જ ભક્તિભાવના ધરાવતા હતા. તેમણે યુવા વયે પાદ ટીપ : ૧. ગુજરાતની પીર-પરંપરા લેખક : મુકુન્દચંદ્ર ગૃહત્યાગ કરી ભારતભ્રમણ કર્યું. ભ્રમણ દરમિયાન તેઓ અનેક નાગર. ૨. “કચ્છી રાવળપીર : એક પરિચય'-લેખ લે. : ડો. સાધુસંતોના પરિચયમાં આવ્યા, પરંતુ તેમના મનનું સમાધાન ચંદ્રિકાબહેન એમ. ચુડાસમ લોકગુર્જરી અંક : ૧૮ ક્યાંય થયું નહીં. તેથી ગારિયાધાર પરત આવ્યા. આ સમયે ભોજલરામની ખ્યાતિ ચોમેર પ્રસરેલી હતી. તેથી તેઓ ફતેહપુર ગામે ભોજલરામ પાસે થોડો સમય રહ્યા અને તેમના મનનું સમાધાન થતાં ભોજલરામ પાસે દીક્ષા લઈ ગારિયાધારમાં ઈ.સ. ૧૮૭૦માં જગ્યા બાંધી અન્નક્ષેત્ર ચાલુ કર્યું અને જિજ્ઞાસુજનોને ભોજન અને ભજન પીરસી સત્ય રાહ ચીધ્યો. સમગ્ર જીવન રમણી પરોપકાર અર્થે જીવી ઈ.સ. ૧૮૮૬ના વૈશાખ માસની શુક્લ મંદિર, પક્ષની પાંચમ તા. ૮-૫-૧૮૮૬ના દિવસે સેવા–ધરમની જ્યોત દ્વારકા જલતી રાખી જીવનલીલા સંકેલી લીધી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy