SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા ૩૦૮ પાયાનું કામ કરેલું. વિષ્ણુદિગંબરજીની રાગ-સંગીતની ગાયન કુમારશ્રી પ્રભાતદેવજી પરંપરા ગાંધીજીના આશ્રમને ખૂબ અનુકૂળ આવી ગઈ. હવે (સને ૧૮૮૨–સને ૧૯૪૩) આશ્રમમાં ગવાતાં પદોની પુસ્તિકા તૈયાર કરવાની આવશ્યકતા હતી. આ કાર્ય ખરેજીએ અને કાકાસાહેબ કાલેલકરે પૂર્ણ કર્યું. ધરમપુર એટલે દક્ષિણ ગુજરાતના પહાડી અને જંગલ ખરે સાહેબે એના ઢાળો વ્યવસ્થિત રૂપે આશ્રમવાસીઓને વિસ્તારમાં આવેલ નગર. એક વખત અહીં સૂર્યવંશી સિસોદિયા તૈયાર કરાવી દીધા. આજે પણ ‘આશ્રમ ભજનાવલિ' રાજપૂતોનું રાજ હતું. મહારાજાશ્રી નારાયણદેવજીને ત્યાં ભારતભરમાં સુપ્રસિદ્ધ છે. એ સાથે માત્ર ગાંધીજીનું જ નહીં, પ્રભાતદેવજીનો જન્મ ૬-૧૧-૧૮૮૨ના રોજ થયેલો. બચપણમાં જ માતાપિતાનું અવસાન થતાં મોટાભાઈ મહારાજા શ્રી નારાયણ મોરેશ્વર ખરેજીનું નામ પણ પ્રસિદ્ધ છે. સંગીત ઉપર ખરજીએ સંશોધનાત્મક લેખો લખવા માંડેલા પરંતુ એ પ્રસિદ્ધ મોહનદેવજીએ એમની સંભાળ લીધી. પ્રાથમિક શિક્ષણ થયા ન હતા. એ કાર્ય રાજકોટના પુરુષોત્તમ ગાંધીએ સંપાદન ધરમપુરમાં પૂરું કરી તે વખતે રાજવી કુટુંબો માટે જાણીતી કાર્ય કરીને ૧૯૩૯માં ખરેજીના મૃત્યુબાદ-ગુજરાતમાં રાજકોટની રાજકુમાર કોલેજમાં શિક્ષણ લીધું. એ દરમિયાન જામનગરના પંડિત આદિતરામજી પાસેથી સંગીતની તાલીમ સંગીતનું પુનર્જીવન’ પ્રકાશિત કર્યું. લીધી. ત્યારબાદ બંદઅલીખાનના શિષ્યા શૂન્નાજી અને ઉસ્તાદ ખરજીએ ૧૯૨૧માં અમદાવાદમાં અખિલ ભારતીય કાદરબક્ષ પાસેથી બીનની (રુદ્રવીણા) તાલીમ લીધી અને તેમાં સંગીતપરિષદ ભરી તેમાં દેશના નામી ગાયક-વાદકોને પ્રાવીણ્ય મેળવવા ભાવનગરના બીનકાર રહીમખાન પાસે બોલાવ્યા હતા. ઉપરાંત સને ૧૯૩૦માં ગાંધીજીની દાંડીકૂચમાં તાલીમ લીધી. એમણે સાધના દ્વારા પોતાના ગુરુઓ બંદઅલીખાં, પણ તેઓ હતા. સ્થળે સ્થળે તેઓ ભજનો ગાતા ધૂન જલાલુદ્દીનખાન, રહીમખાનની વિદ્યા દ્વારા નામના મેળવી. લેવડાવતા. “આશ્રમ ભજનાવલિ' પુસ્તક આજે પણ આપણે એ સમયમાં ૧૯૦૦થી ૧૯૪૧ દરમિયાન પ્રભાતદેવજી જોઈએ છીએ પણ સંગીત એ કંઈ વાંચવાનો વિષય નથી પંડિત વિષ્ણુનારાયણના પરિચયમાં આવ્યા. પંડિતજી મુંબઈ પરંપરા દ્વારા ગાયન થકી જ આશ્રમ ભજનાવલિના પદો આજે હાઇકોર્ટના પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી હતા. તેમણે વખત જતાં વકીલાત ગવાતાં રહ્યાં છે તેનો સાચો યશ ખરેજીને આપી શકાય. તે છોડી સંગીતશાસ્ત્રના અભ્યાસગ્રંથો લખવા માંડ્યા. પ્રભાતદેવજી સમયમાં ગ્રામોફોન રેકોર્ડઝ, રેડિયો આજના જેટલાં વિકસિત તેમના સંપર્કમાં રહી ઘણો લાભ મેળવ્યો. પંડિત ભાતખંડેએ ન હતાં ત્યારે ખરેજીએ પોતાના વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના ભારતીય રાગોનું વર્ગીકરણ દસ થાટ પદ્ધતિમાં કર્યું છે, જેમાં વારસદારોને પણ સંગીતજ્ઞાન આપેલું. મધુરીબહેને ખરેએ પીલુ' રાગને ક્ષુદ્ર રાગ ગણાવેલો. પ્રભાતદેવજીએ જુદા જુદા તેમનો સંગીતવારસો અને ભજનવારસો જાળવ્યો. ખરેજીનો ઘરાણામાં ગવાતી એક જ રાગની ચીજોનો ઊંડો અભ્યાસ કરી અવાજ તો આપણને સાંભળવા મળતો નથી પણ રેડિયો પરથી તેની સરખામણી ભાતખંડેની થાટ પદ્ધતિ સાથે કરી. હવે તેમણે મધુરીબહેનનાં ગવાયેલાં આશ્રમ ભજનાવલિનાં પદો સાંભળી પોતાની થાટ પદ્ધતિ વિષે લખવા માંડ્યું. તેમણે બાર થાટની શકાય છે. તેમણે નોટેશન કરીને પ્રસાદરૂપે તથા કેસેટ દ્વારા યોજના તૈયાર કરી, પુસ્તકો દ્વારા લોકો સમક્ષ મૂકવાનું શરૂ કર્યું. ભજનો બહાર પાડ્યાં છે. પ્રભાતદેવજીએ “મ્યુઝિક મેગેઝિન' સામયિક પ્રગટ કરી * પ્રત્યેક ગુજરાતીએ અને ભારતવાસીએ ભારતની જુદી તેમાં હિન્દુસ્તાની રાગોને પાશ્ચાત્ય નોટેશન દ્વારા પ્રસ્તુત કરી જુદી ભાષાનાં પદોનાં ભજનોમાંથી થોડાંક ભજનો કંઠસ્થ કરી વિદેશોમાં રાગજ્ઞાન ફેલાવ્યું. ત્રણ દાયકા આ સામયિક ચલાવી લેવાં જોઈએ. ગાંધીજીને અને નારાયણ મોરેશ્વર ખરેને એ જ બંધ કર્યું. હવે તેમણે ગ્રંથપ્રકાશન તરફ ધ્યાન આપ્યું. શાસ્ત્રની બંધ કર્યું હતું તેમણે ગ્રંથપાશન. શ્રેષ્ઠ અંજલિ ગણાય. પ્રત્યેક શિક્ષણ સંસ્થા શાળાની પ્રાર્થનામાં ચર્ચા. રાગોનાં નોટેશન સાથે ગીતોનો એક ગ્રંથ “સંગીતપ્રકાશ” એ પદોમાંથી ગાવાનો ક્રમ રાખે તો કેવું સારું? મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધ કર્યો. પોતે શિક્ષણકાર્યને મહત્ત્વ આપતા હતા તેથી “રાગ તુકારામના અભંગો બધા જ ગાય છે. શું નરસિંહનાં પ્રવેશિકા' લખી શિક્ષણકાર્ય આરંભ્ય. પ્રભાતિયાં, દયારામની ગરબીઓ, આનંદધનજીની રચનાઓ શું ભારતીય રાગોના સ્વરોને વફાદારીથી પ્રગટ કરવાનું કાર્ય ગુજરાતનો સાહિત્ય અને સંગીતનો સહિયારો વારસો નથી? હાર્મોનિયમ કરી શકતું નથી પણ આવું સુલભવાદ્ય ઘણું ઉપયોગી www.jainelibrary.org For Private & Personal Use Only For Private & Personal Use Only Jain Education Intemational
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy