________________
૦૨૮
ધન્ય ધરા
પિ. દિનજ શિ. જોશી એટલે પરિણામવાળી શાળાનાં સારાં પરિણામ લાવવા માર્ગદર્શક તરીકે
દોલત શિક્ષણ સંસ્થા, ખારોડીમાં અને s.E.M. તરીકે ત્રણ વર્ષ કેળવણી-એક આહુવાન શિક્ષણવિદને
કાર્ય કર્યું છે. ( દિનેએ ૧૯૫૪માં મલાડની શેઠ એન. એલ.
શાળામાં આપશ્રીએ એક પીઢ અનુભવી વડીલ અને હાઇસ્કૂલમાં શિક્ષક તરીકેની કારકિર્દીનો આરંભ કરી દીધો.
સમજદાર વ્યક્તિ તરીકે છાપ છોડી છે. શાળાની પ્રગતિમાં તેમજ મુંબઈની ખેતવાડીમાં આવેલી એફ. એન. પટેલ સ્કૂલમાં પાંચ
ગૌરવ વધારવામાં આપશ્રીએ જે મહત્ત્વનો ફાળો આપ્યો છે તે વર્ષ ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે કામ કર્યું.
અમને હંમેશ યાદ રહેશે. આપના દરેક કાર્યમાં પ્રામાણિકતા, કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલમાં જોડાયા. કર્તવ્યનિષ્ઠા, નીડરતા, સહિષ્ણુતા પ્રગટ થાય જ છે. તે માટે આ બે વર્ષ પછી ત્યાંથી પાછા શેઠ એન. એલ. હાઈસ્કૂલમાં સન્માનપત્ર અર્પણ કરી અમો આપશ્રી પ્રત્યે આદર અને હર્ષ સુપરવાઇઝર તરીકે આવ્યા. એસ.એસ.સી.ની વિવિધ વ્યક્ત કરીએ છીએ. શાળાઓની વ્યાખ્યાનમાળાઓમાં ગણિત-વિજ્ઞાનના વ્યાખ્યાતા
એક આગવી પ્રતિભા તરીકે ઉલ્લેખનીય કામ કર્યું. દિનેન્દ્રએ કેટલાંક રેડિયો નાટકો
ગીતા મલકાન લખ્યાં. શ્રી દિનુભાઈએ પોતે છેક ૧૯૭૪-૭૫ થી ૧૯૯૫
૨૧મે વર્ષે પોતાની પેથોલોજિકલ લેબોરેટરી મલાડ ૯૬ સુધી મહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી પાઠ્યપુસ્તકો માટે કામ પૂર્વમાં ચાલુ કરી. કર્યું છે.
- ૨૭ વર્ષથી શ્રીજી પેથોલોજિકલ લેબોરેટરીનું ૧૯૮૫માં જર્મની અને ઇંગ્લેન્ડથી એજ્યુકેશન સેમિનાર
સફળતાપૂર્વક સંચાલન કરે છે અને પોતાની માલિકીની આધુનિક માટે આમંત્રણ મળતાં અન્ય માધ્યમોનાં બીજા છ આચાર્યો સાથે
ઉપકરણોથી સજ્જ લેબોરેટરીના તેઓ માલિક છે. એક ડેલિગેશનમાં યુરોપ ગયા. શ્રી દિનુભાઈનું શિક્ષણક્ષેત્રે એલ.એલ.બી.ની ડિગ્રી હાંસલ કરી. આટલું મોટું પ્રદાન જોઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૮૭માં એમનું એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનું સર્ટિફિકેટ શિક્ષણનો એવોર્ડ આપી બહુમાન કર્યું. ૧૯૯૦માં નિવૃત્ત થયા
પણ ગીતાબહેને મેળવ્યું. પછી આ કર્મઠ વ્યક્તિને મેનેજમેન્ટ માનાદરથી ટ્રસ્ટી અને
દૂરદર્શન ઉપર યુવદર્શન' કાર્યક્રમમાં પૂજ્ય શ્રી પાંડુરંગ માનદ્ મંત્રીના હોદ્દે નિયુક્ત કરી એમને સતત શિક્ષણપ્રવૃત્તિમાં
શાસ્ત્રી, નાટકકાર લતેશ શાહ, લેખિકા મૃણાલિની દેસાઈ, નાના સાંકળી રાખ્યા છે. શ્રી દિનુભાઈને મન શિક્ષણ એમનો અહાલેક
ચુડાસમા ભૂતપૂર્વ રાજ્યસભાના સભ્ય શ્રીમતી સુશીલા છે અને એમાં જ એમનો આનંદ છે.
આદિવરકર જેવાં અનેક મહાનુભાવોના ઇન્ટરવ્યુ (Interview) અવિસ્મરણીય આચાર્ય સ્વ. રમેશભાઈ વશી
ગીતાબહેનને ૨૪ વર્ષની નાની વયે મહારાષ્ટ્ર સરકારે શ્રી રમેશભાઈ વશી, જેઓ અસ્પી નૂતન હાઇસ્કૂલ,
special Executive Megistrateની માનદ્ પદવીથી મલાડમાં તા. ૧૬-૮-૬૯માં ગણિત અને વિજ્ઞાનના મદદનીશ
નવાજ્યાં. શિક્ષક તરીકે જોડાયા. ત્યારપછી સુપરવાઇઝર અને આચાર્ય ગીતાબહેન એમ.ડી. શાહ મહિલા કૉલેજ તેમજ બનવાના અધિકારી બન્યા.
ડી.ટી.એસ.એસ. કોમર્સ કૉલેજનાં ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાના કેન્દ્રસંચાલક,
છે તેમજ ચંદ્રાબહેન મોહનભાઈ હોમિયોપેથિક કૉલેજનાં ઉપસંચાલક, એસ.એસ.સી. બોર્ડની પરીક્ષાના લાઈગ સ્કવોર્ડના
આજીવન સભ્ય છે. “કોશિશ' સંસ્થા, જે બહેરા-મૂંગાં બાળકોની સભ્ય, ઇન સર્વિસ ટીચર્સ ટ્રેઇનિંગ કેન્દ્રના સંચાલક, SMART
શાળા ચલાવે છે, એમાં પણ સક્રિય ફાળો આપે છે અને ઇનરP.T. ટ્રેઇનિંગના કેન્દ્રવ્યવસ્થાપક, પ્રૌઢ શિક્ષણના વર્ગોનું
વહીલ ક્લબ ઓફ મુંબઈ–નોર્થ વેસ્ટમાં પણ સભ્ય છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સંચાલન કર્યું છે. નબળા નિત્યકર્મની શરૂઆત હંમેશાં પ્રભુપ્રાર્થનાથી કરનાર
કર્યા.
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org