SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૦ નવા અભ્યાસક્રમમાં ગણિત તથા વિજ્ઞાનમાં ઘણા ફેરફાર નિબંધ'નું તેમજ વ્યાકરણને વહાલું કઈ રીતે બનાવાય તે થયા. એમની કાર્યશૈલી, શિસ્ત અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ જોઈને “વહાલુ લાગે વ્યાકરણ' લખાયું. તેમજ “વિસ્તાર–લેખન', મેકમિલન ઇન્ડિયા’ તરફથી ૧૯૭૧માં ધો. ૮ના મેગ્સ- પત્રલેખન', “સંવાદ–લેખન', “નિરાળા નિબંધો’ વગેરે એમની સાયન્સનાં પાઠ્યપુસ્તકો લખવા માટે આમંત્રણ મળ્યું, જે કાર્ય કલમે આકારાયાં છે. એમણે સફળતાપૂર્વક પાર પાડ્યું. વ્યવસાયે શિક્ષક, હોદ્દાએ સંચાલક અને હૃદયે ઈ.સ. ૨૦૦૧થી ૨૦૦૪ સુધી ફરીથી આઈ.બી. પટેલ સાહિત્યરસિક એવા કીર્તિભાઈ ડી. વ્યાસની હાસ્ય એ પ્રકૃતિ છે. વિદ્યાલયમાં સલાહકાર-ડાયરેક્ટર તરીકે સેવા આપી. સમાજસેવી ઉદ્યોગપતિ આજે કોઈપણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરતા શ્રી ધીરજલાલ તલકચંદ શાહ રહે છે. સલાહ અને પ્રોત્સાહન આપે છે. અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સલાહકાર, માર્ગદર્શક તરીકે પ્રવૃત્તિશીલ રહીને એમનું નામ છે શ્રી ધીરજલાલ તલકચંદ શાહ. માતાનું સેવામાં કાર્યરત રહે છે. નામ મણિબહેન. તારીખ ૧-૧૧-૧૯૨૭ના રોજ સૌરાષ્ટ્રના ધ્રાંગધ્રા સ્ટેટના રાજચરાડી ગામે તેમનો જન્મ થયો. માતાપિતા શિક્ષણ અને સાહિત્યનો સુમેળ એવા દ્વારા બાળપણથી ધાર્મિક સંસ્કારો કેળવાયા. વઢવાણ શહેરની શિક્ષણવિદ્ કીર્તિભાઈ ડી. વ્યાસ દાજીરાજ કોલેજમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કરી માતાપિતાની આજ્ઞા લઈ તેઓ મુંબઈ આવ્યા. જ્યોત્સનાબહેન શિક્ષણ એ ધર્મ છે, ધંધો નથી’, એ શિક્ષણમંત્ર સાથે દાંપત્યજીવનમાં બે પુત્રો અને ત્રણ પુત્રીઓ વડે સુખી લઈને શિક્ષણ-ક્ષેત્રમાં શ્રી કીર્તિભાઈ ડી. વ્યાસ પ્રવેશ્યા. સંસાર બન્યો અને ધંધારોજગારમાં પણ પ્રગતિ થવા માંડી. એમણે સુદીર્ઘ કાળ સુધી “પ્રિમિયર દાદર અને પ્રિમિયર એક્ષપોર્ટ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિ માટે ભારત સરકાર જુનિયર કૉલેજનું શૈક્ષણિક, વહીવટીય અને સંસ્થાકીય તરફથી સતત પાંચ વર્ષ એવોર્ડ મળવાનું સમ્માન અને પ્રોત્સાહન સુમેળભર્યું સુચારુ સંચાલન કર્યું. “બોમ્બે એસોસિએશન ઑફ મળ્યું. હેડૂસ ઑફ સેકન્ડરી સ્કૂલના સુવર્ણજયંતી વર્ષે પ્રમુખ રહીને સપ્તભાષી મુંબઈના આચાર્યોના સંગઠનને વેગવાન અને ઝાલાવાડી સ્થાનકવાસી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી પદે કાર્ય પ્રવૃત્તિમય કર્યું. કર્યું. શ્રી મહાવીર ક્લિનિક નામનું દવાખાનું શરૂ કરાવ્યું. ત્યાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે લગાતાર પચીસ વર્ષ સુધી એકધારી સેવા ગુજરાતી વિષયશિક્ષકમંડળના સ્થાપક પ્રમુખ રહીને આપી. આ સંસ્થાની બીજી શાખા મલાડ (પૂર્વ)માં કુરાર ગામમાં મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષાનો માન-મરતબો જળવાય અને મહાવીર ક્લિનિક તરીકે શરૂ કરી અને તેમાં પણ પોતાનું અંગત શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ રહે એના સતત આગ્રહી રહ્યા. યોગદાન આપ્યું. ઉપરોક્ત પ્રવૃત્તિઓની સાથે સાથે સાહિત્યક્ષેત્રે લેખક ૧૯૬૪માં સંસ્કાર સર્જન એજ્યુકેશન સોસાયટીની તરીકે સર્જન કરીને સાહિત્યની સેવા કરી. ૧૯૩૯થી ૧૯૯૫ સ્થાપના કરી અને શાળા શરૂ કરી. શ્રી ધીરજલાલની ભાવના સુધી “પ્રિમિયર પ્રબોધિની’ જે વાર્ષિક મુદ્રિકાંક છે તેનું જોઈ સંસ્થાએ ૧૯૮૪માં ધીરજલાલ તલકચંદ સાંકળચંદ શાહ પ્રકાશન કર્યું. એમની કલમે કેટલાંક પુસ્તકો લખાયાં : કોમર્સ કોલેજ અને પાનાચંદ ડુંગરશી તુરખિયા જુનિયર કોલેજની અનુક્રમે ‘ગણિતિકા’ સરળ રીતે ગણિત, “પ પત્રનો ૫', જેમાં શરૂઆત કરી. પત્ર દ્વારા બીજાના હાથમાં જઈએ તેમજ સુંદર સુલેખન બોલકા પત્રો લખાયાં. “નાટક નાટક નાટક', જે હળવી | શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, મામલતદાર વાડી, શૈલીનાં નાટકો, ‘રંગદેવતાની કૃપા પ્રકાશિત થયાં. તેમના મલાડ (પશ્ચિમ)માં જૈન ઉપાશ્રયમાં ઉપપ્રમુખ અને ટ્રસ્ટી પદે ગીતામૃતપુસ્તકમાં સરળ ગીતાસાર રચાયો છે. “વાતો પચીસ વર્ષ સેવા આપી. આવા પુણ્યાત્માઓ આપણા સમાજનું વિદેશી-વિલાયતી'માં યુ.કે. અમેરિકાના શૈક્ષણિક પ્રવાસના ગૌરવ છે. સ્વાનુભવોનું મૌલિક આલેખન મમળાવાયું છે. “નજરાણું ઝાલાત dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy