SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૭૨૯ ગીતાબહેન મહર્ષિ અરવિંદની વિચારસરણીનાં ઉપાસક છે અને સાહિત્યનું વાચન અને લેખન એમની મનગમતી પ્રવૃત્તિ સાચા અર્થમાં ભાગવત્ ગીતાનાં પણ ઉપાસક છે. છે. કાવ્યો અને શિક્ષણ તથા સ્ત્રીકેળવણી વિશે તેમના લેખો અખબારોમાં અને સામયિકોમાં અવારનવાર પ્રગટ થતાં રહે છે. | ઋજુ અને કર્મશીલ જન્મભૂમિ'માં એમની કૉલમ “કોઈ જોડે, કોઈ તોડે ઘણી આચાર્ય શ્રી પ્રિયવદનભાઈ વૈધ લોકપ્રિય થઈ હતી. સુરત જિલ્લાના નાના ગામમાં જન્મેલા પ્રિયવદનભાઈ સોરાયસિસ' નામના ચર્મરોગથી પિડાતી આદિવાસી વિદ્ય, જન્મસ્થળ સુરત જિલ્લાના ચીખલી તાલુકાનું ગામ કન્યાની દર્દભરી દાસ્તાન રજૂ કરતી તેમની લઘુનવલ ‘પાનખરે તલાવચોરા. જન્મતારીખ ૧૧ જાન્યુઆરી, ૧૯૨૪. બાળી વસંત' એક નોખો-અનોખો વિષય લઈને આવી છે. તેમને મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી ભરડા , તેમણે “આકાશવાણી' પર અવારનવાર રેડિયો વાર્તાલાપો હાઇસ્કૂલમાં શિક્ષકની નોકરી મળી. તેમણે અભ્યાસ કરી મુંબઈ આપ્યા છે. સાહિત્યક્ષેત્રે જીવનચરિત્ર-વ્યક્તિચિત્રો, નવલકથાયુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. આ સાથે લઘુનવલ અને સંપાદનક્ષેત્રે વિશેષ પ્રદાન આપી રહ્યાં છે. સમાજસેવાનાં કાર્યો પણ તેઓ કરતા રહ્યા. તેઓ રાષ્ટ્રભાષાના લેખક, પ્રવચનકાર (મહાભારત), ગાંધીવિચારપ્રચારક વર્ગો ચલાવતા અને કામદાર વર્ગની મોટી ઉંમરની વ્યક્તિઓ શ્રી જિતેન્દ્ર દવે માટે “રાત્રિશાળા’ ચલાવતા, તેમને અક્ષરજ્ઞાન આપતા. સંસ્કારધામ વિદ્યાલયમાં જોડાવાનું આમંત્રણ મળ્યું, અંતે શ્રી જિતેન્દ્ર દવે વ્યવસાયે શિક્ષક હતા અને કારકિર્દીના છેલ્લાં ૧૧ વર્ષ શાળાના હેડમાસ્ટર તરીકે સેવા બજાવીને માર્ચ આચાર્યપદ પણ શોભાવ્યું. સંસ્કારધામ એક નાનકડી શાળા હતી તેમાંથી આજે સંસ્કારધામ ડિગ્રીકોલેજ બની છે ઉપરોક્ત ૨૦૦૨માં નિવૃત્ત થયા. નિર્ણયને આભારી છે. મુંબઈના વર્તમાનપત્ર પ્રવાસી'માં જિતેન્દ્ર દવેની રહસ્યકથાઓ પ્રગટ થઈ હતી. એસ.એસ.સી. પરીક્ષાના સેન્ટરના કંડક્ટર તરીકેની ગાંધીજી વિશેના તેમના અભ્યાસપૂર્ણ લેખો જવાબદારીઓ પણ તેમણે નિભાવી છે. અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પરીક્ષક તરીકેની જવાબદારી પણ તેમણે ઘણી વખત જન્મભૂમિ'માં પ્રગટ થયા છે. સ્વીકારી છે. જિતેન્દ્ર દવે મહાભારતના પણ અભ્યાસી છે. છેલ્લાં આઠ વર્ષથી મહાભારત ઉપર વિવિધ સંસ્થાઓમાં પ્રવચન આપી નિર્મળા મેમોરિયલ હાઇસ્કૂલ” શરૂ કરવામાં આચાર્યપદ રહ્યા છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, ભગવાન શ્રીકૃષ્ણ અને સંભાળ્યું. તેમાં શરૂઆતનાં વર્ષોમાં સેવા આપી. મહાભારતની કથા તેમજ મહાભારતનાં પાત્રો વિશેનાં એમનાં પ્રાધ્યાપિકા-લેખિકા-મુક્તપત્રકાર પ્રવચનો, સરળ, મનનીય અને શ્રદ્ધાપૂર્ણ હોય છે. અત્યાર ડો. કલ્પના દવે સુધીમાં મહાભારત પર ૨૦૩ પ્રવચનો આપી ચૂક્યા છે. અંગ્રેજીના નીવડેલા પ્રાધ્યાપક ડૉ. કલ્પના દરે છેલ્લાં ૩૫ વર્ષોથી શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલાં છે. ઈ.સ. ૧૯૬૯થી પ્રાથમિક શિક્ષિકા તરીકે શ્રી ભૂપેન્દ્ર ઈશ્વરલાલ શાહ કારકિર્દીની શરૂઆત કરીને માધ્યમિક વિભાગ અને એમ.એ. જન્મસ્થળ બહાદુરપુર, મૂળ વતન કરારા, જિલ્લો કર્યા બાદ મલાડની શ્રી એમ. ડી. શાહ મહિલા કોલેજમાં વડોદરા. અભ્યાસ હિન્દી-સંસ્કૃત અને ચિત્રકલાની પ્રાદેશિક જુનિયર કૉલેજના વ્યાખ્યાતા તરીકે કામગીરી બજાવી. ગુજરાતી પરીક્ષાઓ પ્રથમ વર્ગમાં પાસ કરી. ૧૯૬૮થી ૧૯૭૧ મુંબઈમાં સાહિત્યક્ષેત્રે સંશોધન કરીને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજીના શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. છેલ્લાં ડૉક્ટરેટની પદવી મેળવી અને ડિગ્રી કૉલેજમાં ગુજરાતીમાં સાડત્રીસ વર્ષથી બીલીમોરાની વી.એલ. પટેલ કોલેજમાં અંગ્રેજી પ્રાધ્યાપિકા તરીકે નિયુક્ત થયાં. અત્યારે તેઓ ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને વ્યાખ્યાતા, લાફિંગ ક્લબ, બીલીમોરાના વિભાગનાં અધ્યક્ષ છે. સ્થાપક સભ્ય, જૂન-જુલાઈ ૨૦૦૪માં આલિંગ્ટન, ન્યૂજર્સી Jain Education Intemational Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy