SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અધ્યાપક તરીકે ૪૦ કરતાંય વધુ વર્ષો માટે સેવા આપી. પુસ્તક લખે છે. જયસંહિતા', “ભારતસંહિતા', ભાગવત જેવા ગ્રંથોનું તેમનું (૩૬) હુંદરાજ બલવાણી (૧૯૮૩) :– સંપાદન આં.રા. ક્ષેત્રે કીર્તિદાતા હતું. આ ઉપરાંત બૃહદ્ સાહિત્ય અને શિક્ષણ'; “પદ્મશ્રી'. બલવાણી હુંદરાજ કિશનચંદ્ર, ગુજરાતી કોષ (૧-૨)', ‘વનૌષધિ કોશ (૧૦ ભાગ)', સંશોધન જન્મ–૧૯૪૬માં લારકાના-સિંધમાં, વાર્તાલેખક, બાળસાહિત્યગ્રંથો, પુષ્ટિ સાહિત્યના ગ્રંથો પ્રસિદ્ધ કરેલ. સરકાર નિયુક્ત ગુજ. લેખક, ગુજ. સિંધી સાહિ. અકાદમી તરફથી “સાહિત્ય ગૌરવ ભાષાની જોડણી સમિતિના પ્રમુખ હતા. તેમણે સૂચવ્યા પ્રમાણે પુરસ્કાર' (૨૦૦૭), “સાહિત્ય જ્ઞાન એવોર્ડ'. નવા ગુજરાતી ટાઇપયંત્રો તૈયાર થયાં છે. વિશ્વ હિંદુ પરિષદના અગ્રણી, ઇતિહાસ-પુરાતત્ત્વના માસિક પથિક', “વિશ્વ હિંદુ (૩૭) જીવણલાલ મોતીલાલ ઠાકોર સમાચાર' અને વલ્લભ સંપ્રદાયના “અનુગ્રહ'ના તંત્રીપદે હતા. (૧૯૮૩) :–“સિવિલ સર્વિસ' અંગે ‘પદ્મશ્રી'. ૧૯૯૦ના (૩૧) ઇસ્માઈલ એહમદ કાચલિયા વર્ષનો વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર પણ મળેલો. ૧૯૬૦માં (૧૯૭૭) :–“સમાજસેવા ક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી’. ગુ.રા.ની સ્થાપના થઈ ત્યારથી વર્ષો સુધી ગુજ.ના એડવોકેટ જનરલ રહ્યા. એક સમયે દેશના સૌથી વરિષ્ઠ એડવોકેટ જનરલ (૩૨) બકુલાબહેન પટેલ (૧૯૮૧) : હતા. કાયદાક્ષેત્રના નામાંકિત નિષ્ણાત તરીકે ગુજરાત અને દેશને મેડિસિન ક્ષેત્રે પદ્મશ્રી. સ્પર્શતા અનેક મહત્ત્વના અવિસ્મરણીય કેસોમાં યોગદાન આપ્યું. (33) દશરથ પટેલ (૧૯૮૧) :– કચ્છ સરહદ વિવાદ અંગે ૧૯૬૬માં જિનિવામાં પાકિસ્તાન કલાક્ષેત્ર, પદ્મશ્રી. તેમણે લલિતકલાનાં સર્વ માધ્યમોને વિરુદ્ધ કેસ જીત્યા. નર્મદા જળવિવાદ ટ્રિબ્યુનલમાં મુખ્ય ઇજનેર દેશવિદેશમાં રજૂ કરીને પ્રસિદ્ધિ મેળવેલી છે. ચરોતરના સુખી સાથે રહી ગુજરાતની તરફેણમાં કેસ જીત્યા. પટેલ પરિવારમાં જન્મ, ઉછેર અમદાવાદમાં. માધ્યમિક શિક્ષણ (૩૮) ભૂપેન ખખ્ખર (૧૯૮૪) – સી. એન. વિદ્યાલયમાં. ચિત્રમાં રસને કારણે રસિકલાલ પરીખ ‘કલાક્ષેત્રમાં પ્રદાન બદલ પદ્મશ્રી’. જન્મ ૧૯૩૪માં. પાસે, પછીથી મદ્રાસમાં દેવીપ્રસાદ રાયચૌધરી પાસે ગયા. શિલ્પ વાણિજ્યના પદવીધારી, ૧૯૬૦માં સી.એ. થયા પરંતુ અને ગ્રાફિક્સમાં પણ પ્રદાન. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચિત્રકલાના શોખને કારણે વડોદરાની એમ.એસ. યુનિ.માંથી ડિઝાઇન–અમદાવાદમાં કલા વિભાગના વડા બનવાથી તેમની કલા-વિવેચનનો અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો. ચિત્ર સર્જનશક્તિને મોકળું મેદાન મળ્યું. ‘ડિઝાઇન’ બાબતે ઉપરાંત લખાણો, નાટકો, ચિત્રપ્રદર્શનો દ્વારા પોતાનું નામ દેશપદ્મશ્રી' થનાર તેઓ પહેલા “પદ્મશ્રી' છે. વિદેશમાં જાણીતું કર્યું. જોકે કેટલીક વખત ચિત્રકલાના નવીન (૩૪) પ્રો. સત્યપ્રકાશ (૧૯૮૨) :–“સાય. પ્રકારનાં સર્જનોથી સર્જકો વિવાદાસ્પદ બને છે તેવું તેમની એન્ડ એન્જિ.’ ક્ષેત્ર, પદ્મશ્રી. બાબતમાં પણ થયેલું. સ્વ. ભૂપેન ખખ્ખરનાં ચિત્રો મોંઘી કિંમતે વિદેશમાં વેચાયેલાં. (૩૫) ગુલામ મોહમ્મદ શેખ (૧૯૮૩) (૩૯) કે. નારાયણનું (૧૯૮૪) :–“સાય. –“કલા ક્ષેત્ર, પદ્મશ્રી. ચિત્ર અને કલાસાહિત્યમાં ટોચનું નામ. એન્ડ એન્જિ.માં પ્રદાન, પદ્મશ્રી’. જન્મ સુરેન્દ્રનગરમાં ૧૯૩૭માં. કલાગુરુ ૨. રાવલ સાથે પરિચય પાંગર્યો. તેમની સલાહથી ફાઈન આર્ટ ફેકલ્ટી- (૪૦) પ્રમોદ કાળે (૧૯૮૪) :–“સાય. વડોદરામાં જોડાયા. ઈ.સ. ૧૯૫૫થી '૬૧ ત્યાં રહ્યા પછી એન્ડ. એન્જિ.'માં પ્રદાન થકી પાશ્રી'. ૧૯૬૬થી '૮૨ સુધી પ્રાધ્યાપક તરીકે ત્યાં રહ્યા. ૧૯૬૩-૬૬ (૪૧) અરવિંદ નટવરલાલ બૂચ માટે રોયલ કોલેજ ઓફ આર્ટ–લંડનની શિષ્યવૃત્તિ મળી. ૧૯૭૪માં સાંસ્કૃતિક પ્રવાસે રશિયા ગયા. ૧૯૮૨થી ૯૨ સુધી ' (૧૯૮૫) :–“સમાજસેવા” ક્ષેત્રમાં પ્રદાન અંગે પદ્મશ્રી'. ફાઇન આર્ટ ફેકલ્ટીમાં ‘ડીન’ રહ્યા. તેમનાં ચિત્રો અને પ્રદર્શન મહાત્મા ગાંધીએ સ્થાપેલા અને તેમના આદર્શ પ્રમાણે દેશ-વિદેશમાં પહોંચ્યાં છે. સમકાલીન ચિત્રો વિશે લેખો તથા ચાલતા “મજૂર મહાજનના અગ્રણી હતા. ૧૮૮૯માં તેમને dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy