SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ o૧૮ ધન્ય ધરા પ્રસારિત થયાં. આદ્યશક્તિ અંબાના ભક્તરાજ હતા, અવસાન કરી ચલાવતા. અનેક કવિ-લેખકો-ચિત્રકારોને પ્રકાશમાં તા. ૨૦-૮-૧૯૮૪. લાવવામાં “કુમાર” નિમિત્ત બનેલ. મુંબઈની લેજિસ્લેટિવ (૨૨) દેવેન્દ્ર લાલ (૧૭૧) :–“સાયન્સ કાઉન્સિલના સભ્ય તરીકે નિયુક્ત થયેલા. ૮૨ વર્ષે અમદાવાદમાં અવસાન. ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકલા અને “કલા એન્ડ એન્જિ'માં પ્રદાન અંગે ‘પદ્મશ્રી'. વિવેચનો’ એમનું મહત્ત્વનું પ્રદાન છે. ગુજરાતી લિપિના નવા (૨૩) ઉદયભાણસિંહજી નટવરસિંહજી મરોડના નિર્માતા હતા. ફોટોગ્રાફરોની નિહારિકા' ક્લબનાં જેઠવા (૧૯૭૧) –ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી' અંગે પદ્મશ્રી'. મંડાણ પણ તેમના પ્રયત્નથી થયેલ. સંસ્થા સમાન વ્યક્તિ. કલામર્મજ્ઞ, નિષ્ણાત મુદ્રક, સંનિષ્ઠ પત્રકાર તરીકે યાદ રહેશે. પોરબંદરના રાજવી પરિવારના હતા. ગુજરાતમાં સહકારી ક્ષેત્રના વિકાસમાં નોંધપાત્ર પ્રદાન. (૨૮) ડો. રૂબિન ડેવિડ (૧૯૭૫) :એક માર્ગ–અકસ્માતમાં મૃત્યુ. મેડિસિન ક્ષેત્ર અંગે ‘પદ્મશ્રી'. જન્મ ૧૯૧૨, અમદાવાદ; અવસાન–૧૯૮૯. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પ્રકૃતિવિદ હતા. (૨૪) સાવિત્રી ઇન્દ્રજિત પરીખ વન્યજીવન અને પર્યાવરણ જાળવણીનાં ક્ષેત્રોમાં ગણનાપાત્ર અને (૧૯૭૨) –કલામાં પ્રદાન અંગે પદ્મશ્રી’. યશસ્વી યોગદાન. ૧૯૮૭ના વર્ષનો ‘વિશ્વગુર્જરી ગૌરવ પુરસ્કાર” તેમને અર્પણ થયેલો. અમદાવાદના વિશ્વવિખ્યાત (૨૫) કેશવમૂર્તિ રામચંદ્ર રાવ (૧૯૭૩) પ્રાણીસંગ્રહાલયના અને બાલવાટિકાના સંચાલક તરીકે અનુપમ –“સિવિલ સર્વિસમાં નોંધપાત્ર કામગીરી અંગે ‘પદ્મશ્રી'. સેવાઓ આપેલી–તેના સ્ત્રષ્ટા અને નિયોજક હતા, જેથી તેઓ (૨૬) પ્રભાશંકરભાઈ ઓઘડભાઈ પોતે દેશ-વિદેશમાં નામાંકિત બનેલા. ભારતનાં પ્રાણી સંગ્રહાલયોના કોઈ નિયામકને ‘પદ્મશ્રી’ પુરસ્કાર મળ્યો હોય સોમપુરા (૧૯૭૩) –“સાયન્સ એન્ડ એન્જિ.'માં પ્રદાન તેવો પ્રથમ બનાવ તેમની બાબતમાં બન્યો. અંગે ‘પદ્મશ્રી'. જન્મ–૧૮૯૬, પાલિતાણા. અવસાન-૧૯૭૮. (૨૯) બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી (૧૯૭૬) :–“સાયન્સ એન્ડ એન્જિ.’ ક્ષેત્રમાં પ્રદાન બદલ પ્રભાશંકરભાઈ શિલ્પવિશારદ–સ્થપતિ સોમપુરા બ્રાહ્મણ પદ્મશ્રી'. સ્થાપત્ય-નિર્માણ અને વિદ્યાનાં ક્ષેત્રોમાં ગણનાપાત્ર હતા. પ્રાચીન શિલ્પના ઊંડા મર્મી અને જ્ઞાની હોવાથી અને યશસ્વી યોગદાન રહ્યું. ૧૯૮૮માં આ અંગે તેમને પ્રભાસપાટણના સોમનાથ જેવા ભવ્યમંદિરનું નવનિર્માણ પ્રાચીન શિલ્પશાસ્ત્ર પ્રમાણે કરવાનું ભગીરથ કાર્ય તેમની દેખરેખ હેઠળ વિશ્વગુર્જરી પુરસ્કાર” પણ મળેલો. ફ્રાન્સના સુપ્રસિદ્ધ સ્થપતિ થયું. તેમણે ૧૪ જેટલા ગ્રંથો લખ્યા છે, સંપાદિત/અનુવાદિત લા કાર્બસિયે સાથે કામ કરીને સમૃદ્ધ અનુભવનું ભાથું અને કર્યા છે. શામળાજી મંદિરનો પુનરોદ્ધાર કર્યો છે. જિનમંદિરો, નૈપુણ્ય મેળવનાર શ્રી દોશીએ અમદાવાદમાં ટાગોર હોલ, પાલડી મ્યુઝિયમ, લેબર ઇન્સ્ટિ. વગેરે બાંધવા ઉપરાંત ઓછી દેરાસરો, ઉપાશ્રયો, ધર્મશાળાઓ, જ્ઞાનશાળાઓ વ.નું સર્જન કિંમતનાં મકાનો અને નગર આયોજનક્ષેત્રે આગવું પ્રદાન કર્યું. પણ તેમના હાથે થયું છે. (ર૭) બચુભાઈ રાવત (૧૯૭૫) :– (30) કેશવરામ કાશીરામ શાસ્ત્રી“સાહિત્ય અને શિક્ષણમાં પ્રદાન અંગે પદ્મશ્રી'. જન્મ બાંભણિયા (૧૯૭૬) :–“સાહિત્ય અને શિક્ષણમાં અમરેલીમાં ૧૮૯૮માં. “કલાગુરુ રવિશંકર રાવળના સાથીદાર, પ્રદાન બદલ ‘પદ્મશ્રી'. જન્મ-સૌરાષ્ટ્રના માંગરોળમાં તા. ૨૮તેથી “કુમાર” માસિકને ૧૯૨૪થી મૃત્યુપર્યત-૧૯૮૦ સુધી ૭-૧૯૦૫. શિક્ષણજગતમાં “કે. કા.', “શાસ્ત્રીજી' તરીકે સંભાળી ગુજરાતના સંસ્કારઘડતરમાં વિશિષ્ટ યોગદાન આપ્યું. જાણીતા. અવસાન ૧૦૨ વર્ષની ઉંમરે, ૨૦૦૬માં. પોતે મેટ્રિક અભ્યાસ માત્ર મેટ્રિક સુધીનો છતાં તંત્રી તરીકે અજોડ હતા. જ હોવા છતાં એમ.એ.માં અપભ્રંશ અને જૂની ગુજ. ભાષા તેઓ “બુધ કાવ્યસભા' પણ કુમાર કાર્યાલયમાં કવિઓને ભેગા સાહિત્યના અધ્યાપક અને પીએચ.ડી.ના માર્ગદર્શક, સંશોધક તરીકે કાર્ય કર્યું. ગુજરાત વિદ્યાસભામાં સંશોધક, ક્યુરેટર, Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy