SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ધન્ય ધરા શ્રી પ્રેરણાબાઈ મ.સ. અને પૂ. શ્રી કૃપાબાઈ મ.સ. આદિ વિહારક્ષેત્ર : ગુજરાત, કાઠિયાવાડ, ચરોતરમાં ભરૂચ સુધી. સતીરત્નો પૂ. શ્રીના ભાવવાહી સબોધથી તેઓના પાવન કાળધર્મ-સમય : ૯૭ વર્ષ પૂરાં. ૭૨ વર્ષનો સંયમપર્યાય. તા. સાનિધ્યમાં સંયમ જીવનને પામી સાધના માર્ગે આગળ વધી ૨૩-૧-૨૦૦૨, પોષ સુદ ૧૦, બુધવારે રાત્રે ૧-૫ રહ્યાં છે. મિનિટે. સ્થળ : અમદાવાદ–વિજયનગર ઉપાશ્રય. પૂ. શ્રીના જંબુકુમારના જીવનચરિત્રના પ્રવચનથી ભક્તિ એવી પંખીણી, જેને જ્ઞાન-વૈરાગ્ય બે પાંખ છે; પ્રભાવિત થઈ તેમનાં શિષ્યા પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ.ના વડીલ ચિદાકાશમાં એ તો ઊડે, જેને સદ્ગુરુ રૂપિણી આંખ છે. બંધુ શ્રી રમણભાઈનાં અંતરમાં વૈરાગ્યબીજ રોપાયાં અને શ્રી -અખો રમણભાઈ દરિયાપુરી સંપ્રદાયનાં ૨૬મી પાટે બિરાજતાં મનોરમ્ય સુંદર ફૂલોથી લચી પડેલાં ડાળીવાળાં વૃક્ષો આ.ભ.પૂ. શ્રી ચૂનીલાલજી મ. સા.ના ચરણે સમર્પિત બની ઝૂલતાં હતાં, સુંદર કલાત્મક પાંખોવાળાં રંગબેરંગી પતંગિયાં ફૂલે સંયમને પામી પૂ. શ્રી રાજેન્દ્રમુનિ મ. સા. બન્યા. ફૂલે જઈ બેસતાં હતાં, પવન પણ જાણે ખુશમિજાજમાં મધુરું પૂ. શ્રી ધીરજબાઈ મ.સ. તેમના અંતિમ ચાતુર્માસે સંગીત રેલાવતો વાઈ રહ્યો હતો...કુદરતે પણ જાણે ખોબે ખોબે અમદાવાદ છીપાપોળ પધાર્યા. ચાતુર્માસની પૂર્ણાહૂતિ બાદ પૃથ્વી ઉપર સૌંદર્ય વેર્યું હતું..કઈ ખુશીમાં....! પંચ મહાવ્રતધારી નવરંગપુરા જૈન છાત્રાલયમાં પધાર્યા. અશાતાનો જોરદાર ઉદય શ્રમણોની ચરણરજથી જે કલોલની ધરતી સદાય પાવન થતી હતો, છતાં સમતામાં રમણતા કરતાં સભાન અવસ્થામાં રહી છે તે પાવન થયેલી ધરતી ઉપર ધર્મનિષ્ઠ માતા પ્રાયશ્ચિત્ત, આલોચના કરી સંથારો ગ્રહણ કર્યો. અઢી દિવસના લહેરીબહેનની કૂખે અને જેમણે જૈન-આગમ, સૂત્ર સિદ્ધાંતનો સંથારા સાથે સં. ૨૦૪૮ના વૈશાખ સુદ-૧, તા. ૧૫-૪-૯૨ની ઝીણવટપૂર્વક શાસ્ત્રાભ્યાસ કર્યો હતો તેવા “ઝીણા શ્રાવકનાં સાંજે ૫-૪૦ કલાકે સ્મરણ સાથે કાળધર્મ પામ્યાં. ઉપનામથી ઉપમિત થયેલા શ્રી છોટાલાલભાઈ નગરશેઠના ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે... કુળમાં વસંતપંચમીની રાત્રિએ વસંતબહેનનો જન્મ થયો હતો. એ સંતોનાં ચરણકમલમાં મુજ જીવનનું અર્થ રહે... કુદરત આ આત્મિક સૌંદર્યને લઈને જન્મેલી દીકરીના આપને અમારાં અગણિત વંદન હો.....! આગમનની ખુશાલી વ્યક્ત કરી રહી હતી. તેથી દીકરીનું નામ રાખવામાં આવ્યું વસંત. વિરહ વિરાગ ભણી સમય સરતાં વસંતબહેન ૧૫ વર્ષની ઉંમરે યુવાનીના પૂ. શ્રી વાસંતીબાઈ (વસંતબાઈ) મહાસતીજી પ્રાંગણમાં પગલાં પાડી રહ્યાં હતાં ત્યારે...સ્વાભાવિકપણે થાય છે દિરિયાપુરી સંપ્રદાય તેમ શ્રી ચમનભાઈ છોટાભાઈ સાથે સ્થાનકવાસી કુટુંબમાં તેમનાં લગ્ન થયાં, પણ ૨૧ વર્ષની ઉંમરે તેમના જીવનની બહારને નામ : વસંતબહેન, ૫ બહેન- ૧ ભાઈ. ઉજ્જડ બનાવતું વૈધવ્ય આવ્યું. તે સમયમાં વૈધવ્ય એટલે માતાપિતા : શ્રી લહેરીબહેન માતા, પિતાશ્રી : છોટાલાલભાઈ વિમળતા, પણ દીકરીનું પુર્નલગ્ન એટલે પાપ ગણાતું. સાસુમાં નગરશેઠ ઝીણાશ્રાવક. સાથે વસંતબહેન હંમેશાં ઉપાશ્રયે જતાં, અને વિરહે તેમને જન્મસ્થળ : કલોલ, જન્મ સમય : ૧૯૬૦, મહા સુદ ૫, વસંત વિરાગ તરફ વાળ્યાં. વિલાપને બદલે તેઓ વૈરાગ્ય તરફ વળ્યાં. પંચમી. સાથે તેમની બાળવિધવા સખી ઘેલીબહેનની સંગાથે શાસ્ત્રજ્ઞ પૂ. જ્ઞાતિ : દશાશ્રીમાળી જૈન. શ્રી વ્રજકુંવરબાઈ મ.સ.ની છાયામાં ૫ વર્ષ ધાર્મિક અભ્યાસ કર્યો. ૨૭ વર્ષની વયે પૂ. શ્રી વ્રજકુંવરબાઈ મ.સ.નાં શિષ્ય પૂ. શૈક્ષણિક યોગ્યતા : ગુજરાતી ૫ ધોરણ. શ્રી માણેકબાઈ મ.સ.ની નિશ્રામાં દીક્ષા લીધી. પૂ. શ્રી ઘેલીબાઈ દીક્ષાતિથિ : સં. ૧૯૮૭, મહા સુદ પાંચમ, વસંત પંચમી. દીક્ષા મ.સ.ને પૂ. શ્રી સંતોકબાઈ મ.સ.ને સોપ્યાં, કારણકે પૂ. શ્રી સ્થળ : માધુપુરા. વ્રજકુંવરબાઈને સાત શિષ્યા પછી નવી શિષ્યા નહીં કરવાની ધાર્મિક અભ્યાસ : ૯ સિદ્ધાંત અર્થ-ભાવાર્થ સાથે. પ્રતિજ્ઞા હતી. Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy