SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ હતાં. શાસનની શોભા છે. તેવી ઉદાત્ત ભાવના આ ગુરુઓનાં હૈયે એ કેવો સુંદર અને પવિત્ર દિવસ ઊગ્યો હશે જ્યારે વસી હતી. સંપ્રદાયોને કારણે કોઈનાં હૈયાં વિભાજિત થયાં ન | સૂરજનાં સહસ્ત્ર કિરણો કોઈ શુભ, મંગલકારી અને દિવ્ય સંદેશ સાથે પૃથ્વીને પટે પ્રસર્યા હશે! એ મંગલકારી દિવસ હતો સં. પૂ. શ્રી સં. ૨૦૧૭ની સાલમાં પૂ. શ્રી મધુબાઈ મ.સ. ૧૯૭૪ની ભાદરવા વદ પાંચમના દિવસ, જ્યારે ઉત્તર સંયમનાં દાન દઈ સરસપુર પધાર્યા. ત્યાંથી પ્રમુખશ્રીની ચૌદસ ગુજરાતના પ્રાંતિજ નગરે માતા શ્રી માણેકબહેનની કૂખે અને અમાસે–બીજે દિવસે નવદીક્ષિતને સાથે લઈને છીપાપોળ પિતાશ્રી કેશવલાલભાઈને ત્યાં એક કુળ દીવડ–દીકરીનો જન્મ વ્યાવહારિક રીતે પધારે તેવી ઇચ્છા હોવા છતાં તેઓ છીપાપોળ થયો. તેમનું નામ ધીરજબહેન રાખવામાં આવ્યું હતું. પધાર્યા અને ખરે જ ત્યાં પૂ. શ્રીને સિવિયર હાર્ટ એટેક આવ્યો. નાની ઉંમરમાં પિતાશ્રીનું શિરચ્છત્ર ગુમાવતાં માતાએ પાનું ફરે અને સોનું ઝરે તેમ પૂ. શ્રીના મુખરૂપી ગંગોત્રીમાંથી પિતાની પણ ખોટ પૂરી કરી તેમને ઉછેર્યા. ૧૬ વર્ષની ઉંમરે દસ વૈકાલિક સૂત્રના માધ્યમે વીતરાગ વાણી વહેવા લાગી. - પ્રાંતિજમાં જ લગ્નગ્રંથિથી જોડાયાં. પણ રે કુદરત! તેમનાં શ્રાવણ સુદ પાંચમની બપોરે ૭મા અધ્યયનનો પ્રારંભ થયો. લગ્નને પૂરાં બે વર્ષ ન થયાં ત્યાં તો પત્તાનાં મહેલની માફક સાંજનું પ્રતિક્રમણ કર્યું અને રાત્રિએ એક દીપ બુઝાયો અને તેમનો સંસાર કડકભૂસ થઈ ધરાશાયી થઈ ગયો. તેમના પતિદેવ અનેક દીપ પ્રગટ્યા. પરલોક સિધાવ્યા. ધીરજબહેનની સેંથીનો સૂરજ આથમ્યો , પૂ. શ્રી દરિયાપુરી સંપ્રદાયનાં “કોહિનૂરના હીરા’ સમાન પણ...તેમનો આતમદીપ પ્રકાશિત બની ગયો. નિમિત્ત તેમને હતાં. નીડર હતાં. સ્પષ્ટવક્તા અને વ્યાખ્યાનમાં વિખ્યાત હતાં. જગાડી ગયું. આપને અમારાં અગણિત વંદન. તે દરમિયાન દ. સં.ના સાહિત્યરત્ન પંડિતરત્ન પૂ. શ્રી હર્ષચંદ્રજી મ. સા. ત્યાં પધાર્યા. તેમણે સંસારની અસારતા અને આપમત્ત આરાધક સંયમનો સાર જણાવતાં ધીરજબહેનનાં મનમાં વૈરાગ્યભાવો પૂ. શ્રી ધીરજબાઈ મહાસતીજી ઘૂંટાતા જતા હતા અને પૂ. શ્રીએ પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ને તે ઘૂંટાતા ભાવોમાં વેગ લાવવાની પ્રેરણા આપી. ધીરજબહેન [દરિયાપુરી સંપ્રદાય આત્મસિદ્ધિનાં સોપાનો સર કરવા કટિબદ્ધ બન્યાં. સંસારી નામ : ધીરજબહેન. ૨૨ વર્ષની ભરયુવાનીમાં પ્રાંતિજનગરે પૂ. શ્રી હર્ષચંદ્રજી માતા-પિતા : માતા શ્રી માણેકબહેન, મ. સા.ના શ્રીમુખેથી “કરેમિ ભંતે'નો પાઠ ભણી ધીરજબહેન પિતા : શ્રી કેશવલાલભાઈ વિદુષી પૂ. શ્રી રંભાબાઈ મ.સ.નાં સુશિષ્યા બની પૂ. શ્રી જન્મ : સં. ૧૯૭૪, ભાદરવા વદ-૫. ધીરજબાઈ મ.સ. બન્યાં. દીક્ષિત બન્યાં...જ્ઞાન, ધ્યાનમાં સ્થિર જન્મસ્થળ : ઉત્તર ગુજરાતનું પ્રાંતિજ નગર. બન્યાં...સેવા, સમર્પણ અને સ્વાધ્યાયમાં લીન બન્યાં. ૧૩ દીક્ષા : ૨૨ વર્ષની ઉંમરે. દીક્ષાસ્થળ : પ્રાંતિજ. આગમ સિદ્ધાંતને કંઠસ્થ કર્યા, ઉપરાંત સંસ્કૃત, પ્રાકૃત, રઘુવંશ દીક્ષાગુરુ : પૂ. શ્રી હર્ષચંદ્રજી મ.સા. ગુરણી : પૂ. શ્રી કૌમુદી, તત્ત્વાર્થસૂત્ર, સંસ્કૃત વ્યાકરણ, ૫૦ થોકડા આદિના ઊંડાં અભ્યાસી બની આત્માભાવમાં સ્વયં સ્થિર બન્યાં અને શ્રાવકોને રંભાબાઈ મહાસતીજી. ધર્મમાં સ્થિર કરવા પુરુષાર્થી રહ્યાં. જીવનના અંત સુધી રોચક કાળધર્મ-સમય : સં. ૨૦૪૮ના વૈશાખ સુદિ ૧, તા. ૧૫ અને સરળ અને મધુર શૈલીમાં ગુજરાતમાં અનેક સ્થળોએ ૪-૯૨ની સાંજે પ-૩૦ કલાકે. વિચરણ કરતાં પ્રભાવક શૈલીમાં પ્રવચન આપતાં રહ્યાં. દુનિયા સામાન્ય રીતે માનવીના જીવનમાં મહામોહને કારણે આખી સૂતી હોય ત્યારે પોતે વહેલી સવારે ત્રણ વાગે જાગૃત વિહ્વળતા જન્મે છે. તેનું મૂળ કારણ દેહ અને આત્માની બની આગમ-સ્વાધ્યાયમાં અપ્રમત્તભાવે લીન બની આરાધનામાં ભિન્નતાનું અજ્ઞાન છે, એટલે જ મોહ એ જીવન સાથે એકાકાર થતાં. તપમાં પણ વર્ષીતપ તેમજ ૭૦ વર્ષની વયે જકડાયેલો ગાઢ અંધકાર છે. તે સમ્યકજ્ઞાન વિના ન જ જઈ અઠ્ઠાઈતપની આરાધના કરી અલૌકિક આત્મબળનાં તેમણે દર્શન શકે. કરાવ્યાં. પૂ. શ્રી અંજુબાઈ મ.સ., પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ મ.સ., પૂ. Jain Education Intemational ation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy