SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ ધન્ય ધરા પોતાને પોતાની અંતિમ વિદાયની ઝાંખી થઈ ગઈ હોય જીવનના એક નવા મોડ ઉપર આવીને ઊભેલાં તેમ દરેક સાથે વર્યા. પૂ. શ્રી ગુરુદેવે તેમને “સાકરના ગાંગડાનું કેસરબહેનના જીવને એક વળાંક લઈ લીધો. પાલનપુરની પાવન ઉપનામ આપેલું. ધરતી ઉપર દરિયાપુરી સંપ્રદાયના વિદ્વાન યોગી પુરુષ પૂ. શ્રી આપને અમારાં અગણિત વંદન હો.....! લક્ષ્મીચંદજી મ. સા.નું પદાર્પણ થયું. કેસરબહેનના બાળપણનાં સાથી તારાબહેન અને કેસરબહેનની ત્રિપુટી ગુરુદેવનાં સત્સંગમાં શીલ અને સદાચારની સૌરભ ગુલાબના પુષ્પની જેમ આવવા લાગી. તેમના ભાવિના ઉજ્જવલ ભાવ જોતાં તેમને નવલો સમાગમમાં આવનારને પણ સુવાસિત કરી દે છે એવા સાધુ રાહ ચીંધવા માટે પૂ. શ્રી ગુરુદેવે પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને એટલે મૂર્તિમંત ત્યાગનો સાક્ષાત્કાર. પાલનપુર ચોમાસું કરવા વિનંતી કરી અને પૂ. શ્રી સૂરજભાઈ ફૂલની સુગંધ મ.સ.એ કેસરબહેનને ધર્મનું જ્ઞાન આપી ધર્મના ભાવો સમજાવ્યા. તેમના વૈરાગ્યના ભાવો દૃઢ થવા માંડ્યા, પણ કેસરબહેનનાં પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી માતાપિતા અને સગાંવહાલાંના વિરોધવંટોળ વચ્ચે પણ કેસરબહેન [દરિયાપુરી સંપ્રદાય દીક્ષા લેવાના ભાવ સાથે અડીખમ ઊભાં રહ્યાં અને પૂ. શ્રી સંસારી નામ : શ્રી કેસરબહેન. સૂરજબાઈ મ.સ.ની નિશ્રામાં મહાસુદ ૫-ને દિવસે પૂ. શ્રી તેમનું શિષ્યત્વ સ્વીકારી સંસારી કેસરબહેનમાંથી તેઓ પૂ. શ્રી ચંપાબાઈ દીક્ષા પછીનું નામ : પૂ. શ્રી ચંપાબાઈ મહાસતીજી. મહાસતીજી બન્યાં. આગમજ્ઞાનનાં અભ્યાસી બન્યાં અને ખરેખર માતાપિતા : માતાશ્રી ઉજમબાઈ, પિતાશ્રી : કપૂરભાઈ ઘેઘૂર વડલાની માફક સર્વ સંતપ્તજનોને શીતળ છાયાનાં દેનારાં જન્મસ્થળ : બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર મુકામે. બન્યાં. ગુર્વાશાએ અનેક ક્ષેત્રોને લાભ આપતાં. એક વખત પ્રભુ નેમિનાથની નિર્વાણભૂમિ જૂનાગઢમાં તેઓ પધાર્યા. તે સમયે દીક્ષાદિન : મહા સુદ પાંચમ, ગુરુ : પૂ. શ્રી સૂરજબાઈ ગોંડલ સંપ્રદાયમાંથી એક સાધ્વીમંડળ સોનગઢ પંથે જવા તત્પર મહાસતીજી. બન્યું હતું. ગોંડલ સંપ્રદાયનો સંગ તેમને બંધનરૂપ લાગતો હતો, દીક્ષાસ્થળ : સાયલા. કાળધર્મ : શ્રાવણ સુદ પાંચમ. જેના કારણે જૈન શાસનમાં ગોંડલ સંપ્રદાય ઉપર ઝાંખપ લાગે તેવું સવિચારનું એક કિરણ સમગ્ર જીવનમાં એવી જ્યોત હતું! આવાં મહાતત્ત્વજ્ઞાની પૂ. શ્રી ચંપાબાઈ મ.સ.નાં પ્રવચનો પ્રગટાવે છે જે અનેક કાળના અજ્ઞાન અને મોહના તિમિરને સાંભળવા શ્રાવકો ગોંડલ સંપ્રદાયના ગુરુ પૂ. શ્રી ઈશ્વરલાલજી વિખેરી નાખે છે. મ.સા. પાસે પહોંચ્યા. તેમની અનુમતિથી તેઓએ દરિયાપુરી અવનિ ઉપર અસંખ્ય લોકોનું અવતરણ થતું રહે છે, સંપ્રદાયના આ. ભ. પૂ. શ્રી ઈશ્વરલાલજી મ. સા.ની અનુમતિ જેમાં અસંખ્ય લોકો માત્ર જન્મી, જીવી અને મૃત્યુ પામી જતાં મેળવી પૂ. શ્રી ચંપાબાઈ મ.સ.નું જૂનાગઢમાં ચાતુર્માસ કરાવી તે રહે છે, જેમની કશીય નોંધ લેવાતી નથી, પણ તેમાંનાં કેટલાંક સાધ્વીમંડળને પૂ. શ્રી ચંપાબાઈના સાંનિધ્યમાં રોકી તેમને એવાં હોય છે કે જેમનાં કાર્યો અને કર્મો ફૂલ જેવાં સુગંધિત હોય વ્યાખ્યાન, વાંચણી, આગમ સૂત્રોના આધારે સમજાવ્યાં અને છે જે પોતાના અને બીજાના જીવનમાં પોતાની સુવાસ ફેલાવતાં સચોટ અને ચોટદાર વાણીના પ્રભાવથી એ સાધ્વીમંડળને જાય છે. સોનગઢના ધર્મના પંથેથી પાછું વળ્યું. . એવી જ રીતે સુવાસ ફેલાવતી દીકરી કેસરનો જન્મ પિતા ચંદ્ર જેવી શીતળ વાણી, વહેતી સરિતા જેમ સરવાણી, કપૂરભાઈ અને માતા શ્રી ઉજમબાઈને ખોળે થયો. સમય જતાં એક ઘૂંટ પીએ જે પાણી, તૃષા તેની તરત છિપાણી. ક્યાં વાર લાગે છે. લાડકોડમાં ઊછરતી પાંગરતી સંસ્કારી રગ રગમાં ધર્મનો રંગ, કર્મ સાથે ખેલતાં જંગ, દીકરીએ યૌવનમાં પ્રવેશ કરતાં તેમનાં લગ્ન કરવામાં આવ્યાં વીરવાણીથી કરતાં દંગ, સૌને ગમતો ચંપાબાઈ સંગ. પણ...રે...જીવનવૃક્ષની ડાળ ઉપર કલરવ કરતાં બે પંખીમાંથી વ્યવસ્થા જળવાય તે માટે શાસનને સંપ્રદાયોમાં એક પંખી કાળના બાણથી વીંધાઈ ગયું અને નાની ઉંમરમાં વિભાજિત કરવામાં આવેલું હોય છે તેથી સર્વ સંપ્રદાયો મળી કેસરબહેનના જીવનના આંગણામાં વૈધવ્ય દસ્તક દઈ ગયું. શાસન શોભે છે. તેથી કોઈપણ સંપ્રદાયનું હિત કે ઉન્નતિ તે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy