SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૫ પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે... દીક્ષા લીધા બાદ પૂ. શ્રી હીરાબાઈ મ.સ. સેવાત્યારે ભોમંડળમાં થાશે અજવાળું રે... સ્વાધ્યાયમાં લીન બન્યાં. ગુરુની આજ્ઞાનો પડ્યો બોલ ઝીલતાં. -રામાનુજ અને ગૃહસ્થનો પરિચય કરતાં નહીં. સહુની વચ્ચે છતાં સહુથી વિરક્ત રહેતાં. તેમનો કંઠ કોકિલ જેવો મીઠો અને સુમધુર હતો. તિર્થકરોના પાદયુમે જે ધરાની ધૂળના કણકણ પણ પ00 સઝાયો તેમને કંઠસ્થ હતી. રૂપાળાં હોવાથી શીલનું પવિત્ર થયેલા છે એવી કાઠિયાવાડની, સૌરાષ્ટ્રની ભૂમિમાં રક્ષણ કરવા માટે સતત સાવધાની રાખતાં. અલ્પમિતભાષી, ધોરાજી ગામે બ્રહ્મસ્વરૂપને પ્રાપ્ત કરવા ખમીરવંતા ક્ષત્રિય કુળ કષાયોની ઉપશાંતતા, સ્વભાવમાં સરળતા, વ્યવહારની કુશળતા બ્રહૃત્રિય કુળમાં આશરા પરિવારમાં પિતા ડાહ્યાભાઈના કુળમાં અને અશાતાના ઉદયમાં ઉકળાટ કે અકળામણ અનુભવતાં નહીં. અરે ભાગ્યવંતી માતા એવી રળિયાતબાઈની કુખે ઈ.સ. પૂ. શ્રી છબલબાઈ મ.સ., પૂ.શ્રી પાલીબાઈ મ.સ., પૂ. શ્રી ૧૯૭૨માં જેઠ સુદ ૧૧ની શુભ સવારે લાવણ્યમયી પુત્રી સૂરજબાઈ મ.સ.ની તન, મનથી સેવા કરી. તેમનામાં અનન્ય પાર્વતીનો જન્મ થયો. આતિથ્થભાવ, આદરભાવ અને વિનયભાવ ઝળકતો. ગમે તેવી સુસંસ્કારોના ઘડતર સાથે પાણીના રેલાની માફક સમય તબિયત-તપસ્યામાં પોરસી કરતાં જ. શિષ્યા બનનારને ચાનું પસાર થતો હતો. ત્યાં “ઘર ઘર'ની રમત રમતી ૧૧ વર્ષની આ વ્યસન છોડાવતાં અને શિષ્યાઓનું ધ્યાન પણ રાખતાં. આગમ ઢીંગલીએ બોસમિયા પરિવારમાં વનમાળીદાસભાઈ સાથે સિવાય કોઈ પુસ્તક કે મેગેઝિન ન વાંચતાં. તે સમયે તેમને નવ શ્વસુરપક્ષે પગરણ માંડ્યાં. કુમળી કળી બની કુળવધૂ. ત્યાં તો શિષ્યા-પ્રશિષ્યાઓ હતાં. સંસાર માંડ્યો ન માંડ્યો ને પાર્વતીના જીવનમાં વાવાઝોડું ફૂંકાયું. વિચરણ : ગુજરાત, સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, ગોહિલવાડ, સપનાનો મહેલ પણ પૂરો ચણાયો ન ચણાયો ત્યાં તો ધરાશાયી મહારાષ્ટ્ર વગેરે સ્થળોએ. થઈ ગયો. લગ્ન પછીનાં ત્રણ, ચાર વર્ષમાં વનમાળીદાસ ટૂંકી બિમારી ભોગવીને પરલોક તરફ પ્રયાણ કરી ગયા. દીકરી ૧૦ ઠાણા સાથે મુંબઈ તરફ વિચરણ કર્યું. જ્યાં આ. વિધવા બની. પૂ. શ્રી ગુરુ ભગવંત શાંતિલાલજી મ. સા. ઠાણા ૪ પણ ત્યાં પિયરમાં પાછી આવતી દીકરી પાર્વતીએ પુનર્લગ્નનો જ બિરાજમાન હતા. ઘાટકોપરના ચોમાસા બાદ માટુંગાથી કાંદિવલી પહોંચવાની તેમની ભાવના હતી, કારણ કે પૂ. શ્રી રાજ વિચાર ન કર્યો. જીવનમાં બનેલી આ દુઃખદ ઘટનાએ પાર્વતીના જીવન-નાવની દિશા બદલી નાખી. ઉજ્વળ ભાવિનાં એંધાણ ગુરુદેવની તબિયતને કારણે તેમને તેમની સેવા અને દર્શનનો વરતાવાં લાગ્યાં. એ સમયે સારંગપુરમાં બિરાજતાં દ. સં. ના લાભ લેવો હતો, પણ એક વખત પોતાને જ એટેક આવી ગયેલો પૂ. શ્રી છબલબાઈ મ.સ.ની વાણી સાંભળવા પાર્વતીબહેન અને હોઈ તેમને અશાતાવેદની ઊપજતાં અંધેરી અટકી જવું પડ્યું. તેમની માતા રળિયાતબાઈ રોજ ઉપાશ્રયે જતાં. પૂ. શ્રી તેથી પોતે અફસોસ કરતાં કે “દરિયો ઓળંગીને આવીને છબલબાઈ મ.સ.ની પાર્વતીબહેનની દીક્ષા માટેની ઇચ્છાને ખાબોચિયામાં ખૂંપી ગઈ.” મસ્તકે ચડાવી પાર્વતીબહેને જ્ઞાનાભ્યાસ શરૂ કર્યો. બે ચોપડી પૂ. શ્રી હીરાબાઈ મ.સ.ની અશાતાવેદનીનો ઉદય થયો. માત્ર ભણેલાં તેમણે ૧૦ થોકડા, સામયિક, પ્રતિક્રમણ વગેરે તબિયત બગડવા માંડી. અંધેરી સંઘની ખૂબ સેવા તેમજ પૂ. શ્રી કંઠસ્થ કરી લીધું, સાથે સૂત્રોનો પણ અભ્યાસ કરતાં. મંજુલાબાઈ મ.સ. પણ સેવા સ્વાધ્યાયાદિ કરાવતાં. પોતે પણ અને પૂ. શ્રી નાના ઉત્તમચંદજી ગુરુદેવ (દરિયાપુરી અપ્રમત્તભાવે આત્મશુદ્ધિપૂર્વક પાપોની આલોચના કરતાં સંઘ), માતાપિતા વગેરે સર્વેની સંમતિ મેળવી ૧૯૯૪ના વૈશાખ આરાધનાનો યજ્ઞ માંડી દીધો. તા. ૨૭-૧-૭૯ની રવિવારની સુદ છઠ્ઠ ને શુક્રવારે સવારે ૧૦ વાગે ૨૧ વર્ષની ઉંમરે સવારે તબિયત વધુ ખરાબ થઈ. પોતે જ સંથારાનાં પચ્ચકખાણ, સારંગપુર મુકામે મૂલ્યવાન સાચા હીરા જેવા ગુણોથી ઝળકતાં આલોચના, પ્રતિક્રમણ કર્યું અને સમાચાર મળતાં ગુરુદેવ પધાર્યા. પાર્વતીબહેન સંયમ અંગીકાર કરી સંસારી મટી સંયમી બન્યાં. તેમને ખમાવ્યાં, બધા દોષોની આલોચના કરી, પ્રાયશ્ચિત્ત લીધું. પૂ. શ્રી છબલબાઈ મ.સ. એ તેમનું નામ પૂ. શ્રી હીરાબાઈ આત્માને વિશુદ્ધ અને પવિત્ર બનાવ્યો. મહા સુદ ૨, તા. ૨૮મ.સ. રાખ્યું. ૧-૭૯ ને સોમવારે સાંજે ૪-૫0 કલાકે ૪૧ વર્ષના સંયમપર્યાયે તેમનો આત્મા નશ્વર દેહપિંજરને છોડી ગયો. Jain Education Intemational Education Intermational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy