SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ધન્ય ધરા મુખ્ય મંત્ર હતો. બેથી વધુ શિષ્યા નહીં કરવાની તેવાં તેમને સુદ બારસે રાત્રિના લગભગ ૧૧-૪૫ વાગે તેમનો આત્મા પ્રત્યાખ્યાન હતાં. તેથી તેઓ ગુરુ સમીપે રહી શકતાં તેનો તેમને પરમાત્માના મિલન માટે દેહના પિંજરનો ત્યાગ કરીને ઊડી વિશેષ આનંદ હતો. તેમનાં પ્રથમ શિષ્યા પૂ. લીલાવતીબાઈ ગયો. ફાગણ સુદ ૧૩નાં સવારે પૂ. શ્રી પ્રભાવતીબાઈ મ.સ. હતાં. તેમના સંયમના અલ્પપર્યાયમાં જોરદાર અશાતાનો મહાસતીજીની પાલખી નીકળી. ઉદય આવતાં તેમની એટલે કે શિષ્યાની પણ ખડે પગે સેવા કરી. આપને અમારાં અગણિત વંદન હો.....! તેમાં પણ પાછાં ન પડ્યાં. ખરેખર! મોહ એ જીવન સાથે જકડાયેલો ગાઢ અંધકાર મુંબઈમાં ગુજરાતી સાધ્વીરના તરીકે સર્વપ્રથમ પ્રવેશ છે. તે સુવિચાર, સુઆચાર અને દઢ પુરુષાર્થ વિના દૂર ન જ કરનાર પૂ. શ્રી કેસરબાઈ મ.સ. આદિ ઠાણા ૮ હતાં. તે સમય થઈ શકે. દરમિયાન આઠ બહેનો પ્રવ્રજ્યા માર્ગે ગયાં. તેમાં પ્રથમ પૂ. શ્રી પ્રવીણાબાઈ મ.સ. પૂ. શ્રી પ્રભાવતીબાઈ મ.સ.ના દ્વિતીય શિષ્ય ઝળહળતો હીરો બન્યાં. તેમના જીવનમાં જ્ઞાનાભ્યાસ કરતાં ચારિત્રનું, પાત્રતાનું પૂ. શ્રી હીરાબાઈ મહાસતીજી (ખત્રી) મહત્ત્વ ઘણું હતું. [દરિયાપુરી સંપ્રદાય] ચૂસ્ત ચરિત્રપાલન : મુંબઈથી અમદાવાદ પાછાં ફરતાં સંસારી નામ : પાર્વતીબહેન. પગનો દુખાવો સખત રીતે વધતાં ડોળીનો ઉપયોગ અનિચ્છાએ પણ કરવો પડ્યો હોવાથી તેના પ્રાયશ્ચિત તરીકે સંપૂર્ણ દોષોથી માતા-પિતા : માતા : રળિયાતબહેન, પિતાશ્રી ડાહ્યાભાઈ મુક્ત થઈ આત્માને પૂર્ણપણે વિશુદ્ધ બનાવવા પૂ. શ્રી ગુરુ આશરા, જેતપુર, ભગવંત પાસેથી એક મહિનાનું છેદ પ્રાયશ્ચિત લીધું. બારી શ્વસુરપક્ષ : બોસમિયા પરિવાર. પતિનું નામ : ખોલતાં–બંધ કરતાં ત્રસ કાયાદિની વિરાધના થવાની વનમાળીદાસભાઈ. મોસાળ : કાલાવડ. સંભાવનાનાં કારણે પોતાની પાટ બારીથી દૂર રાખતાં. સૂર્યાસ્ત લગ્નઉંમર : ૧૧ વર્ષ, વૈધવ્ય ઉંમર ૧૫ વર્ષ. થતાં કોઈને પણ સંસારી સગાંઓને પણ દર્શન આપતાં નહીં, તેમજ વાંચણી સમયે વાતચીત પણ કરતાં નહીં. અમદાવાદમાં દીક્ષાઉંમર : ૨૧ વર્ષ. દીક્ષાસ્થળ : સારંગપુર અમદાવાદ. ભગવાનની આજ્ઞા પ્રમાણે સર્વે કલ્પનું પાલન કરતાં ૨૨ વર્ષ દીક્ષાદાતા : (નાના ઉત્તમચંદજી મ. સા.). વિચરણ કર્યું. ડોળીમાં વિચરણ કરતી સમયે પૂ. શ્રી વસુમતીબાઈ દીક્ષાદિન : વિ.સં. ૧૯૯૪, વૈશાખ સુદ ૬, શુક્રવાર સવારે શિષ્યાઓને તેમને વિચરણ કરાવવાનું કહેતાં. કોણ કોની શિષ્યા ૧૦ વાગે. છે તે સાધુ સંતો કે શ્રાવક-શ્રાવિકાને ખબર ન પડતી. કોઈપણ દીક્ષા પછીનું નામ : પૂ. શ્રી હીરાબાઈ મ.સ. દીક્ષાપર્યાય પ્રકારના સંદેશા અર્થે તેમણે ચિઠ્ઠી–ચબરખીના પત્રવ્યવહારનો ૪૧ વર્ષ. ઉપયોગ કર્યો નથી. કાળધર્મ દિન : સં. ૨૦૩૫ તા. ૨૮-૧-૧૯૭૯. સોમવાર, અંતમાં સરસપુરનું ચાતુર્માસ કરી વિચરતાં વિચરતાં પૂ. મહા સુદ ૨. સાંજના ૪-૫૦ કલાકે. પ્રભાવતીબાઈ મ.સ. શાહપુર પધાર્યા. ત્યાં ધીમે ધીમે આહારની કાળધર્મ સ્થળ : અંધેરી, ઝાલાવાડ નગર, મુંબઈ, ઉંમર ૬૨ રુચિ ઓછી થતી ગઈ. શારીરિક શક્તિ ઘટતી જતી હતી, પરંતુ વર્ષની. આંતરજાગૃતિનો દીવડો તો સતેજ જ થતો જતો હતો. આલોચના, સંથારો કરાવનાર : આ. ગુ. ભ. પૂ. શ્રી ખરેખર! માત્ર બુદ્ધિની વૃદ્ધિ કરવાથી આત્મકલ્યાણ થતું નથી પરંતુ બુદ્ધિની શુદ્ધિ વડે આત્મકલ્યાણ શક્ય બને છે. શાંતિલાલજી મ. સા. ‘પવસુયસંગેસુ'નું રટણ કરતાં અને ૨૯ પ્રકારનાં સેવન કરેલ અંતિમ ચાતુર્માસ : ઘાટકોપર, હીંગવાલા ઉપાશ્રય. પાપનું પ્રાયશ્ચિત કરતાં. પાઢિયારી વસ્તુઓ સોંપી દેવાની દિલમાં દીવો કરો રે દીવો કરો, કૂડા કામક્રોધને પરહરો રે......; ભલામણ કરી. “અગિયારસને બાર વાગે' તેમ બોલતાં રહેતાં સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું મટી જાશે... હતાં. તે પ્રમાણે જ બન્યું. ગામની એકાદશી અને આપણી ફાગણ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy