SearchBrowseAboutContactDonate
Page Preview
Page 868
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫૮ ધન્ય ધરા આજથી ૭૫ વરસ પહેલાં જુનવાણી અને રૂઢિચુસ્ત કર્યો. પોતાના અધ્યયનકાળ દરમ્યાન અનેક વ્યક્તિઓને ગામ. હરિજનોને અડવાની વાત પણ ન ઉચ્ચારાય ત્યારે માર્ગદર્શન આપ્યું. ભારતના મહાન દાર્શનિક પંડિત બનવાનું દેશસેવા-હરિજનસેવાના શપથ લીધેલા. સર્વપ્રથમ મોતીભાઈ સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. કાશીના અભ્યાસ દરમ્યાન અનેક વિદ્વાન દરજીના સંપર્કમાં આવ્યા. ત્યારથી માંડી મરણ પર્યત દેશસેવા મિત્રોના સંપર્કમાં આવ્યા. ભાષાશાસ્ત્રી બેચરદાસ પંડિતનો જ કરી. તેમનો જન્મ સં. ૧૯૫૨ આસો માસની પરિચય કાશીમાં થયો હતો. ૧૯૦૭માં સમેતશિખરની યાત્રા વિજ્યાદશમીના દિવસે. પિતાનું નામ ચત્રભુજ. કરેલી. પદ્મવિભૂષણના ખિતાબથી વિભૂષિત સુખલાલજીના ગ્રંથ ખાખરેચી, રાજકોટ વગેરે સત્યાગ્રહમાં ભાગ લીધેલો- ‘દર્શન અને ચિંતન' દિલહી સાહિત્ય અકાદમીએ અને સંયુક્ત કારાવાસ ભોગવેલો. ૧૯૪૨માં સક્રિય ભાગ અને કારાવાસ. મહારાષ્ટ્ર સરકારે પુરસ્કૃત કર્યું હતું. આઝાદી પછી રચનાત્મક કામ ચાલુ રાખ્યું. મુંજપર ગામને ગૂજરાત વિદ્યાપીઠમાં હતા ત્યારે ‘તત્ત્વાર્થ સૂત્ર', ‘સન્મતિ ફૂલચંદભાઈની યાદમાં “ફૂલગ્રામ” નામ આપવામાં આવ્યું છે. તા. તર્કવાદ મહાર્ણવ' પ્રકાશિત કર્યા. વિદ્યાપીઠ પર અંગ્રેજ સરકારે ૨૮ એપ્રિલ ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહપ્રધાન રસિકભાઈની પ્રતિબંધ મૂક્યો ત્યારે બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયમાં જોડાયા. હાજરી વચ્ચે સ્વામી શિવાનંદે હસતા મુખે વિદાય લીધી. અહીં તેમણે “મીમાંસા', ‘જ્ઞાનબિંદુ', “જેન તર્કશાસ્ત્ર', “હેતુ બિંદુ પંડિત અને વિદ્યાવ્યાસંગી : સુખલાલજી જેવા સંસ્કૃત ગ્રંથોનું સંપાદન કર્યું. જૈન દર્શનના અધ્યાપક તરીકે દસ વર્ષ કામ કર્યું. ફરીથી તેઓ ભારતીય વિદ્યાભવનમાં જોડાયા. ખરા અર્થમાં પંડિત અને ત્યારબાદ ભો. જે. ઇન્સ્ટિટ્યૂટમાં માનદ્ અધ્યાપક તરીકે વિદ્યાવ્યાસંગી. તેમનો જન્મ વૈશ્યકુળની એક જોડાયા. ૧૯૪૫થી ૭૮ અમદાવાદમાં રહ્યા. તેમનું અવસાન પેટભેદ શ્રીમાળી જ્ઞાતિમાં ઈ.સ. ૧૮૮૦માં. ૧૯૭૮માં બીજી માર્ચના દિવસે ૯૭ વર્ષની ઉંમરે થયું. તેમનું કુટુંબ વઢવાણ નજીક આવેલા લીમલી ગામમાં રહેતું હતું. પિતા સંઘજી અને અટક બ્રહ્મનિષ્ઠ સવારામ ભગત સંઘવી હતી. તેમનું કુટુંબ ધાડક સંઘવી તરીકે પરમકૃપાળુ પરમાત્મા, દયાનિધિ ઓળખાતું હતું. કરુણાસાગર પરમાત્માની આ સકળ સૃષ્ટિમાં પ્રાથમિક અભ્યાસ (૧૮૮૭થી ૯૧) લીમલીમાં. નામી અનામી અનેક સંતો પ્રભુમય જીવન ૧૮૯૭માં ૧૭ વર્ષની ઉંમરે શીતળાને લીધે આંખો ગુમાવી, પણ ગાળીને પરમાત્માના પ્રેમમયભાવમાં મસ્ત માતા સરસ્વતીએ આ બાળકને પોતાની ગોદમાં જીવન પર્યંત બની ભક્તિભાવ સભર અનેક પદોની રચના લીધા. મિતભાષી, મિતાહારી, અપરિગ્રહી હતા. સ્મરણશક્તિ કરનાર કલિમલગ્રસિત જીવોને કલિમત મુક્ત પણ ગજબની. “રઘુવંશ'ની નકલ આઠ દિવસની અવધિ માટે બનાવી ગયા એવા સવારામ ભગત સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પીપળી ગામમાં (વિ.સં. ૨૦૧૭માં જન્મ) મળી. તો આઠ દિવસમાં દસ સર્ગ કંઠસ્થ! પંદર વરસે સગાઈ થઈ પણ ૧૭મે વરસે અંધત્વ પામતાં–સગાઈ ફોક થઈ. ૧૭ પ્રજાપતિ જ્ઞાતિમાં પ્રગટ થયા. થી ૨૩ ગામમાં જ રહીને અધ્યયન અને શ્રવણની પ્રવૃત્તિ કરી. માતાનું નામ કાશીમા અને પિતાશ્રી કરસનદાસ તથા ૧૯૦૪માં વધુ અભ્યાસ અર્થે કાશી ગયા. ત્યાં તેમણે તેમના ભંડારી શ્રી જમનાબાઈ હતા અને સગુરુ ફૂલગરજી હેમચંદ્રાચાર્યકૃત “સિદ્ધહેમ'નો અભ્યાસ કર્યો અને બીજા ગ્રંથો મહારાજના શિષ્ય હતા. વારસાગત માટીનાં વાસણો ઘડવાનો “અભિધાન ચિંતામણિ', “શબ્દાનુશાસન', “ન્યાયશાસ્ત્ર' વગેરે ધંધો કરતા. પ્રભુભજનમાં લીન એવા દાસસવારામજીને શ્રી ઘણા ગ્રંથોનો અભ્યાસ કર્યો. નાનજીભાઈ તથા હરજીવનદાસ એમ બે સુપુત્રો થયેલા. તીવ્ર જિજ્ઞાસા-પ્રભુપ્રીતિ અને સાધુસંતોની સેવા તથા પરમ કૃપાળુ અંધત્વ એક મોટો અવરોધ છતાં તેમણે લેખન કાર્ય ચાલું પરમાત્માનાં ગુણમય ભજનો મધુર કંઠથી ગાતા. પ્રભુને રાખ્યું અને લગભગ ચાલીસેક મૂલ્યવાન ગ્રંથો અર્પણ કર્યા. તેઓશ્રીના નિમિત્તે મહાન પારમાર્થિક કાર્યો કરવાની ભાવનાના સિદ્ધહેમ'ના ૧૮૦૦૦ શ્લોક કંઠસ્થ કર્યા. તેના પરથી સહેજેય ફળસ્વરૂપે શ્રી રામદેવ મહારાજની પ્રેરણાથી વિ.સં. ૧૯૬૯ની ખ્યાલ આવશે કે સ્મરણશક્તિ કેટલી અદ્ભુત હશે! કોઈપણ સાલમાં અનાસુરતી અનાજ વાવ્યું અને સદાવ્રત ચાલુ કર્યું. સંકટને સહર્ષ સ્વીકારીને પણ કેવળ વિદ્યાવ્યાસંગને જ વહાલો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy