SearchBrowseAboutContactDonate
Page Preview
Page 878
Loading...
Download File
Download File
Page Text
________________ 0000000000000000000 | શ્રી વલ્લભીપુર તીર્થપતિ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ | | અનંત લક્વિનિધાનાથ શ્રી ગૌતમસ્વામી નમઃ | 000000000000000000000000 (૧) શ્રી ભોગીલાલ વેલચંદભાઈ જોટાણી (૨) અ.સૌ. પ્રજાલક્ષી ભોગીલાલ જોટાણી ઉ.વર્ષ ૭૫–વલ્લભીપુર. ઉ.વર્ષ ૭૩–વલ્લભીપુર. (૧) જૈન આર્યતીર્થ અયોધ્યાપુરમ્ (જિ. ભાવનગર) (તા. વલ્લભીપુર) મુ. નવાગામ (ગાયકવાડી) ઢાળ પાસે. અયોધ્યાપુરમ તીર્થ બનાવવા આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ જગ્યા (વિના મૂલ્ય) ભેટ આપી છે. (૨) “કંચનગિરિ પ્રભાલક્ષ્મી તીર્થ” (જિ. ભાવનગર) (તા. વલ્લભીપુર) મુ. ચમારડી ચોગઠના ઢાળ પાસેકંચનગિરિ, પ્રભાલક્ષ્મી' તીર્થ બનાવવા માટે આશરે સાડાચાર લાખ ચોરસ ફુટ જગ્યા (વિના મૂલ્ય) ભેટ આપી છે. ભાવનગર અમદાવાદ સ્ટેટ હાઇવે નં. ૩૬ ઉપર આવેલી હાઇવે ટચ અમૂલ્ય કિંમતી જમીન (કુલ સાડાસાત લાખ ચોરસ ફૂટ જગ્યા) તીર્થ બનાવવા માટે ભેટ આપનાર ઉપરોક્ત દંપતીના આ મહાદાનની મૂરિ-ભૂરિ અનુમોદના કરીએ છીએ. આવાં પુણ્યશાળી માતા-પિતાને આત્માને કોટિ-કોટિ વંદના. વંદનાકારક સુપુત્રી : અ.સૌ. ભદ્રાબહેન શૈલેષકુમાર શાહ (ભાવનગરવાળા) હાલ-વાપી. હ. સોહિલકુમાર, હાર્દિકકુમાર ભૂમિદાનના પ્રણેતા પપૂ. સાધ્વીજી મ.સા. સ્મિતગિરાશ્રીજી (વલ્લભીપુરવાળા). lain Education Intemational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy