SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૬૯ સાંપ્રત પ્રતિભાઓઃ સવિચારના પ્રણેતાઓ વર્તમાન સમયમાં એવા ઘણા ઓજસ્વી દીવડાઓ યશકીર્તિ પામ્યા છે, લોકોનો પ્રેમ સંપાદન કર્યો છે, જેમનાં ત્યાગ, સંયમ, ધર્મ અને નીડરતાની સંતોએ પણ મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેવા સેવારત શ્રેષ્ઠીઓના સદગુણો આજ પણ ઘરઘરમાં ગુંજન કરી રહ્યા છે. જીવનની અવસ્થા પારખીને પોતાના કર્તવ્યધર્મો અદા કરનારાં પણ ઘણાં છે. પેઢી દર પેઢીથી ચાલ્યા આવતા ભાતીગળ વારસાને સાચવી નવા યુગના પ્રવાહમાં ચિરંતન પ્રભાવના કરી સ્વજીવનને પણ ધન્ય અને ભવ્ય બનાવ્યું હોય તેવાં આ ચરિત્રો ગુજરાતનું એક માનચિત્ર જ સમજવું. સંસ્કારોનું સિંચન, સંવર્ધન કરીને ભક્તિભાવથી જીવનને ઉજમાળનારા એવા ઘણા મહાનુભાવોના હૃદયસ્પર્શી પરિચયો આપણને સૌને પ્રેરક બની રહેશે. સંયમ, ત્યાગ અને સમર્પણની સુવાસ મહેકતી હોય તેવા પણ ઘણા, ઘરેણાં ન પહેરવાં, દૂધનો ત્યાગ, મેવા-મીઠાઈનો ત્યાગ, જોડા-ચંપલ ન પહેરવાં, એકપણ વ્યસન નહીં, વીજળીથી ચાલતાં વાહનોનો ક્યારેય ઉપયોગ નહીં, આવા વિચારપ્રણેતાઓ જ આપણું ગૌરવ અને ગરિમા છે. –સંપાદક સ્વ. ચંપકલાલ ગિરધરલાલ મહેતા રહ્યા. પછી છેલ્લાં કેટલાંક વર્ષોથી સિકન્દ્રાબાદ જઈને વસવાટ કર્યો. ત્યાં પણ નાનીમોટી અનેક સંસ્થામાં કાર્યરત રહ્યા. થોડા “ધનજી ધોળા'ના નામે અમરેલીના સૌ કોઈના પરિચિત સમય પહેલાંજ સ્વર્ગવાસી થયા. જીવનભર અનેકને ખૂબ જ એવા મોટા સંસ્કારી કુટુંબમાં સં. ૧૯૭૫માં ચંપકભાઈનો જન્મ ઉપયોગી થયા. તેમના પુત્ર પરિવારે પણ સેવાભાવનાનો આ થયો. સં. ૧૯૯૦ સુધીમાં માધ્યમિક કેળવણી પ્રાપ્ત કરી અઢાર વારસો જાળવી રાખ્યો છે. વર્ષની કિશોર વયે પોતાના વડીલોએ આરંભેલા ધંધામાં જોડાઈ ગયા. પિતાશ્રી ગિરધરલાલભાઈનો સેવા સંસ્કારનો વારસો ત્રણે શ્રી જશવંતભાઈ ચીમનલાલ શાહ બંધુમાં સરખે હિસ્સે વહેંચાયો છે. શ્રી જશવંતભાઈ ચીમનલાલ શાહનું જન્મસ્થળ માલવણ, વડીલ બંધુ પાસેથી પદ્મશ્રી પ્રતાપભાઈ તથા તા. દસાડા-જિલ્લો સુરેન્દ્રનગર. તેમના પિતાશ્રી મુંબઈમાં ગંગાદાસભાઈની વ્યાપારી પ્રવૃત્તિઓને કારણે તેઓ બન્નેને સોનાચાંદી તથા રૂ બજારમાં જાણીતા દલાલ હતા. તેઓનું મોટાભાગે અમરેલી બહાર વસવાનું બનતું. પરિણામે ૧૯૬૨ના ડિસેમ્બરમાં કાર અકસ્માતમાં અવસાન થયું. માતાજી વડીલોપાર્જિત વેપારી પેઢી અને સ્થાનિક સામાજિક સંસ્થાઓની હયાત છે. એક બહેન પરણેલાં છે. તેમનાં પત્નીનું નામ જવાબદારીમાં શ્રી ચંપકભાઈને જોડાઈ જવું પડેલું અને તે દિશામાં જ્યોસ્નાબહેન છે. ત્રણ પુત્રી અને એક પુત્ર પરેશ જે ૨૮ વર્ષના સતત કર્તવ્યપરાયણતા અને સંપૂર્ણ જાગૃતપણું રાખી અમરેલીની સોલિસિટર છે. ત્રણ પુત્રીઓ દીપીકાબહેન, કલ્પનાબહેન અને સમગ્ર જનતાનો પ્રેમ સંપાદિત કરી શક્યા, સાથે સાથે અમરેલી કવિતાબહેન છે. તેમણે શિક્ષણમાં બી.એસ.સી (કેમિસ્ટ્રી અને કપોળ મહાજનના વહીવટી ક્ષેત્રે, અમરેલી વ્યાપારી મંડળ, બોટની) ૧૯૫૫માં અને એલ.એલ.બી. ૧૯૫૭માં પસાર કર્યું. માર્કેટિંગ યાર્ડ, ગિરધરભાઈ મ્યુઝિયમ, પારેખ દોશી કપોળ ૧૯૫૮માં વકીલાતની અને સોલિસિટરની પરીક્ષા ૧૯૬૧માં બોર્ડિંગ તથા શેઠ પરમાણંદદાસ કપોળ બાલાશ્રમ, અમરેલી પસાર કરી. એપ્રિલ ૧૯૬૪માં મેસર્સ રુસ્તમજી એન્ડ જીરાવાલા, સાર્વજનિક પુસ્તકાલય, વગેરેના વિકાસમાં તથા તેના સંચાલનમાં સોલિસિટરની ભાગીદારીમાં દાખલ થયા અને ૧૯૬૬થી પોતાની શક્તિ અનુસાર યશસ્વી ફાળો આપતા રહ્યા. શ્રી ભાગીદારી છોડી અને શાહ એન્ડ સંઘવીની ફર્મ ચાલુ કરી તે આજ જગજીવનભાઈના નેતૃત્વ નીચે સંસ્થાના સંચાલન કાર્યમાં વર્ષો સુધી તેઓ હસ્તક ઓફિસ ચાલે છે. હમણાં જ તેમનો પુત્ર પરેશ સુધી અનુભવ મેળવી આ સંસ્થાની સ્થાનિક સમિતિના મંત્રી તરીકે તેમની સાથે ભાગીદાર તરીકે દાખલ થયેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy