SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૦ ધન્ય ધરા તેમની વિશિષ્ટતાઓમાં તેઓ મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત સ્થાપના કરી અને ઉત્તરોત્તર પ્રગતિ સાધતા રહ્યા, સાથે સાથે કરે છે. અન્ય શોખમાં વાચન, ફોટોગ્રાફી, સંગીત, નાટક અને એસોસિએટેડ કેમિકલ્સ સિંડિકેટ વ્યવસાય પણ શરૂ કર્યો. રમતગમત વગેરેનો શોખ ધરાવે છે. તેઓ મુંબઈમાં વેજિટેરિયન જાહેર સેવા ક્ષેત્રે પણ તેમનું અનુદાન વિશિષ્ટ રહ્યું હતું. સોસાયટીના સેક્રેટરી છે. ઘણા જ ઉમદા સ્વભાવના શ્રી મુંબઈ મથેનાં વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય મંડળો, જશવંતભાઈને જૈનધર્મનાં ઊંડાં રહસ્યો જાણવા સમજવાની હંમેશાં સંસ્થાઓ-ક્લબોના સૂત્રધાર કક્ષાના સભ્યપદ દ્વારા તેઓ વિશિષ્ટ લગની રહી છે. પોતાની ધીકતી વકીલાત હોવા છતાં સમાજની સેવાયજ્ઞ પ્રદાન કરતા રહ્યા છે. મહિલા ઉત્કર્ષ કાર્યમાં પણ અગ્રપદે અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમનામાં વિચાર રહ્યા છે. આ સર્વ સેવાયજ્ઞમાં ધર્મપત્ની અ.સૌ. હંસાબેનનો વર્તનનું સાતત્ય એકધારું રહ્યું છે. મહત્ત્વનો સાથ રહ્યો છે. આ અન્વયે તેમને મહારાષ્ટ્ર સરકાર શ્રી જશવંતભાઈના જીવનબાગમાં સદા સર્વદા ખાનદાની, તરફથી જે.પી.ની પદવી છ વર્ષ સુધી શોભતી હતી. વ્યાપાર ક્ષેત્રે ખેલદિલી અને ખુમારીની ખુબૂ હંમેશાં પ્રસરતી રહી છે. તેમનામાં નિપુણતા પ્રાપ્ત થતાં ૧૯૯૩માં તેમને ઉદ્યોગ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો શ્રીમંતાઈ સાથે સદાચાર, દાન સાથે દયાનો સમન્વય જોવા મળ્યો હતો. તથા ૧૯૯૫માં જવાહરલાલ નહેરુ એક્ષેલન્સ એવોર્ડ પણ છે. એમના પરિવારના આચારવિચારમાં સાદગી અને સ્વાશ્રયના પ્રાપ્ત થયો હતો. સમન્વયની અનોખી ભાત પાડતું તેમનું વ્યક્તિત્વ વિરલ છે. તેમના દરેક વખતના સફળ પ્રયત્નથી પ્રેરાઈને સરકારે ખંત ઉત્સાહ અને પુરુષાર્થના બળે સોના જેવી સિદ્ધિઓ ફરીને જાપાન મોકલ્યા અને દરેક વખતની જેમ મોટી સફળતા હાંસલ કરી નવી પેઢીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મેળવી. તેમને સંતાનમાં બે પુત્રીઓ અને એખ પુત્ર છે. ભગવાન શ્રીજી બાવાની કૃપાદૃષ્ટિથી મોટી પુત્રી અમદાવાદના પ્રસિદ્ધ કૈસરે અનેક સંસ્થાઓના સૂત્રધાર હિન્દના માલિકના પુત્ર ડૉ. લવકુમાર સાથએ લગ્નથી જોડાયા. શ્રી હરજીવન વેલજીભાઈ સોમૈયા તેમની પુત્રી આજે અમદાવાદમાં એડીશન પબ્લિક પ્રોસીક્યુટર છે. નાની પુત્રી પણ એજ્યુકેશનલ પરિવારના પુત્રવધૂ છે. જે નાની ઉંમરે તા. ૨૭ મે ૧૯૨૬ના જામનગરમાં જન્મ. શ્રી રોટરી ક્લબના ઈનરવીલ ચેરમેન બન્યા છે. હરજીવનભાઈનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું હતું. ધાર્મિકક્ષેત્રે પણ તેઓ અગ્રપદે રહ્યા છે. વિવિધ ક્ષેત્રોમાં તેનો વિદ્યાભ્યાસ દરમ્યાન જ પૂજ્ય પિતાશ્રીનું દુઃખદ અવસાન થતાં દાનપ્રવાહ ચાલુ રહ્યો છે. તેમના પિતાશ્રીના નામે એક બહેરા-મૂંગા કુટુંબની સમગ્ર જવાબદારી તેમના શિરે આવી પડી. ઇન્ટર આર્ટસ બાળકોની શાળા પણ પ્રગતિમાન રહી છે. તેમનાં માતુશ્રી તથા સુધીનો અભ્યાસ પડતો મૂકી તેમણે બહારની દુનિયામાં પગરણ પિતાશ્રીના સ્મરણાર્થે બે અલગ અલગ ટ્રસ્ટ દ્વારા તેમની સેવાઆરંભ્યાં. વહાઈટ વે લેડલો ક.માં વિન્ડો ડેકોરેટર, મૂળજી જેઠા મારકેટમાં નોકરી ઇ. સ. ૧૯૪૬માં. માત્ર વીસજ વર્ષની વયે પ્રવૃત્તિ અવિરત ચાલુ રહી છે. કોટન વેસ્ટનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો પણ તેમાં સફળતા ન રહેતાં શ્રી હસમખચય વનમાળીદાસ મહેતા જૂની મોટર વેચવાનો વ્યવસાય શરૂ કર્યો. ૧૯૫૦માં અલ્હાબાદ અને લખનૌમાં નસીબ અજમાવવા કાપડની દુકાન કરી, પણ અનન્ય શ્રદ્ધા, અવિશ્રાન્ત પરિશ્રમ ખેડીને મુંબઈમાં નસીબ બે ડગલાં આગળ અને આગળ. કૌટુંબિક કારણોસર મુંબઈ બિલ્ડરોની પ્રથમ હરોળમાં સ્થાન પાછા ફરવું પડ્યું. આમ જીવન સંઘર્ષ ચાલુ રહેતાં નિરાશ ન થતાં પામનાર શ્રી હસમુખભાઈ વી. તેમણે એસ.કે. શેઠિયા કંપનીમાં સેલ્સમેનશિપ સ્વીકારી અને કાર્યશક્તિથી ઝડપી પ્રગતિ સાધતાં તેઓ કંપનીના ડાયરેક્ટર પદે મહેતા મૂળ સૌરાષ્ટ્ર-ગોંડલના પહોંચ્યા. ૧૯૫૨થી ૧૯૬૦ દરમ્યાન એ કંપની વતી મીઠાની વતની છે, પણ ઘણાં વર્ષોથી મુંબઈને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું નિકાસ પ્રક્રિયા દરમ્યાન ભારત સરકારના પ્રતિનિધિ મંડળના એક છે અને તેજસ્વી બુદ્ધિશક્તિ, સભ્ય તરીકે ચાર વખત જાપાનની મુલાકાત લીધી અને તે પછી આ વિચાર-શક્તિ અને કુશળ જ વ્યવસાયના ઉત્કર્ષ માટે ૧૯૬૫માં દક્ષિણ અમેરિકા - બ્રાઝિલ કાર્યશક્તિથી વર્ધમાન બિલ્ડર્સ અને નિર્માણ ગ્રુપ બિલ્ડર્સમાં વગેરે પરદેશમાં ઘૂમ્યા. ૧૯૬૯માં સંઘર્ષનો બીજો તબક્કો શરૂ ભાગીદાર તરીકે કાર્યમગ્ન ? A ખૂબ નામના મેળવેલ છે ઉપરાંત થયો. કોક અને કોલ વ્યવસાયમાં કોલિયારી દ્વારા વિવિધ ઉદ્યોગમાં સંસ્કાર અને સેવાપરાયણતાના સગુણોથી શોભતા શ્રી કોક-કોલ સપ્લાય કરવા ઇસ્ટર્ન એસોસિએટેડ કોલ કોર્પોરેશનની હસમુખભાઈને ધર્મનો વારસો બચપણથી મળ્યો છે, આથી ધાર્મિક Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy