SearchBrowseAboutContactDonate
Page Preview
Page 906
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૬ ધન્ય ધરા છે. જરૂરિયાતવાળા ગરીબ પરિવારોને દવા, અનાજ, યોજનાશક્તિએ સમાજના બધા જ વર્ગોમાં ઉમદા છાપ ઊભી બિમારોને આર્થિક સહાય તથા ઓપરેશન વગેરેમાં મદદરૂપ કરી છે. તેમના વિચારવલોણામાંથી આપણને જરૂર નવનીત બને છે. આ ટ્રસ્ટ દ્વારા લોકહિતાર્થનાં અનેક કાર્યો ઉપરાંત સાંપડશે. આ ટ્રસ્ટે કરુણા ટ્રસ્ટ અને શંખેશ્વરતીર્થને રોટરી આત્મબળ ઉપર વિશ્વાસ રાખીને જીવનપંથ સજાવનાર ઇન્ટરનેશનલ દ્વારા મોડર્ન એબ્યુલન્સ પણ અર્પણ કરેલ છે, શ્રી ગૌતમભાઈએ ૧૯૮૭માં અમદાવાદમાં રોટરી ક્લબની જે પ્રશંસાપાત્ર છે. સ્થાપના કરી અને તેના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ બન્યા. તેમની બિમાર જૈન સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ ભાવથી આગેવાની નીચે રોટરી ક્લબે કેટલાક પ્રોજેક્ટો પણ હાથ ધર્યા અમદાવાદમાં વૈયાવચ્ચ ઉપાશ્રય કર્યો. આવાસ અને જ્યાં અને તે બદલ ક્લબને કેનેડાનો “ગ્રીનિંગ અમદાવાદ' એવોર્ડ દવાની પણ વ્યવસ્થા થાય છે. આ છે માનવચેતનાની સાચી અને શ્રી ગૌતમભાઈને “વૃક્ષ સાથી' એવોર્ડ મળ્યા. દુષ્કાળ સુગંધ. હાલમાં ત્યાં પ. પૂ. સાધ્વીજી મહારાજ સાહેબો પીડિતો માટે તેમણે પાણી અને ખોરાક પૂરાં પાડવામાં ઘણી બિરાજમાન છે. મહેનત લીધી હતી. આમ તેમની સંનિષ્ઠ સેવાઓ અને ઉત્તર ગુજરાતના વડાલીમાં પ.પૂ. શ્રી આનંદઘનજી દેણગીઓ અવિસ્મરણીય બન્યાં છે. મન ભરીને માણવા જેવા મ.સા.ની પ્રેરણા અને સમાજની સહાયથી ૨૦૦૦ વર્ષમાં સમાજનું નિર્માણ આવા પુણ્યવંતા હાથોથી જ થતું હોય છે. જૂની જૈન પ્રતિમાઓ જે સુંદર આરસમાં જમીનમાં દટાયેલી અમદાવાદમાં જ્યારે કમાન્ડર જનરલ દયાલ ૧૧મી હતી તે બહાર કઢાવી મંદિરમાં પુનઃ સ્થાપન કરાવવાનું બટાલિયન સંભાળતા હતા ત્યારે લશ્કરના “વિધવા કલ્યાણ ભગીરથ આયોજન પણ હાથ ધર્યું અને આજે વટપલ્લી પાસે સંગઠનને તેમણે ઘણી મદદ કરેલી. તેઓશ્રી પોલિયો નાબૂદી ખૂબ જ સુંદર દેરાસર બધી સગવડો સાથે ખૂબ જ જાણીતું માટે કાર્યરત રોટરી ફાઉન્ડેશનના મુખ્ય દાતા છે. બન્યું છે. વિવિધ કાર્યોમાં અપાતાં આવાં યોગદાનની એક વખતના ગુજરાતના ગવર્નર શ્રી સુંદરસિંહ સમરસતા વિરલ વ્યક્તિના જીવનમાં જ સંભવી શકે. ભંડારીજીએ ૨૦૦૨ની સાલમાં રોટરીના ચાર્ટર્ડ પ્રેસિડેન્ટ શ્રી ગૌતમભાઈ કાયદો અને ન્યાયના પણ ચુસ્ત તરીકે ૨૫ વર્ષ પૂરાં કરવા બદલ તેમજ આંતરરાષ્ટ્રીય હિમાયતી છે. આ હેતુ સાથે જરૂરિયાતમંદને ન્યાય અપાવવા રોટરીની ચાર મુખ્ય સિદ્ધાંતોનું મહત્ત્વનું યોગદાન આપવા હાઇકોર્ટની કાયદાકીય સેવા સમિતિના સભ્ય બન્યા અને બદલ શ્રી ગૌતમભાઈને એવોર્ડથી સમ્માનિત કર્યા. ગુજરાત રાજ્ય લિગલ લિટરસી મિશનના પબ્લિક રિલેશન શ્રી ગૌતમભાઈએ રોટરી આંતરરાષ્ટ્રીય શતાબ્દીની પાંખના કન્વીનર (સંગઠક) બન્યા. તેમણે અમદાવાદ, મુંબઈ ક્લબની ઉજવણી વખતે પાંચ એબ્યુલન્સ અને દસ ડૉક્ટરની અને સુરતમાં ડી.આર.ટી.ના ઘણા કેઇસીઝનું સફળ સંચાલન છ મહિના માટે સેવાકાર્ય વ્યવસ્થા કરી આપી. રસના રોટરી કર્યું. રાષ્ટ્રીયકૃત બેન્કો અને ડેટા રિકવરી ટ્રિબ્યુનલચીફ દ્વારા શતાબ્દી યાત્રાને ગુજરાતના ગવર્નરે સલામી આપી. તેમના તેમની સરાહના કરવામાં આવી. તેઓ શરૂઆતથી જ ગુજરાત સર્વોદય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલી દવાનું વિતરણ રાજ્ય કાયદાકીય સમિતિની લિગલ ક્લિનિક, કે જે કરવામાં આવ્યું. તેમને રોટરી ઇન્ટરનેશનલ તરફથી અમદાવાદમાં શાહીબાગ ખાતે ચાલે છે તેની સાથે સંકળાયેલા કમીટમેન્ટ ટુ સર્વિસનો ઉચ્ચ એવોર્ડ એનાયત કરવામાં છે અને લોકોને ન્યાય મળી રહે તેવા સંનિષ્ઠ પ્રયત્નો કરે છે. આવ્યો. છત્તીસગઢના ગવર્નરે તેમની પ્રશંસા કરી. આમ શ્રી માનવતાનું મધુર ગુંજન અહીં સંભળાયા કરે છે. ગૌતમભાઈના ઉદારચરિત જીવનમાં અનેક પાસાંઓએ તેમને આ એકમ વિના મૂલ્ય સમાજના કચડાયેલા વર્ગના પ્રતિષ્ઠાના ઉચ્ચતમ શિખર ઉપર મૂકી દીધા છે. સામાજિક કેઇસીઝ હાથ ધરે છે. તેમની કાયદાકીય સભાનતા સાથે સેવા ઉપરાંત શ્રી ગૌતમભાઈ ધંધાના ક્ષેત્રે પણ એટલા જ સક્રિય સેવા આપી રહ્યા છે. ધરતીકંપ વખતે ગુજરાત લિગલ જાણીતા છે. ટેક્સટાઇલમાં તેઓ પચાસ વર્ષનો બહોળો ઓથોરિટીના કેમ્પમાં તેમણે અનન્ય સેવા બજાવી હતી. શ્રી અનુભવ ધરાવે છે. તેઓ ટેક્સટાઇલ કમિટીના ચેરમેન, કોગૌતમભાઈની માનવતાવાદી ભાવના અને સમાજના નીચલા ચેરમેન અને સીઆઈઆઈ દ્વારા રચાયેલ સુરત ખાતે ગાર્ડેક્ષ થરને તેમજ પીડિતોને સહાયરૂપ થવાની સચોટ માર્ટના ચેરમેન રહી ચૂક્યા છે. ગુજરાતના ઘણાં ડેલિગેશનનું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy