SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૯o. સાધના કરી. તે પછી તેઓ જામનગર આવ્યા. જામનગરના જામનગરમાં પ્રણામી ધર્મનો બીજમંત્ર પ્રાપ્ત થયા પછી શ્યામજી મંદિરમાં શ્રી કૃષ્ણભક્ત ભાગવતાચાર્ય શ્રી કાનજી દેવચંદ્રજી મહારાજે જામનગરને જ કેન્દ્ર બનાવીને ધર્મ-પ્રચાર ભટ્ટ શ્રીમદ્ ભાગવતની નિયમિત કથા કરતા હતા. તેથી શરૂ કર્યો. જામનગરના તત્કાલીન નગરપતિ ગાંગજીભાઈ તેમના દેવચંદ્રજીને તો ભાવતું મળી ગયું. તેમણે ઈ.સ. ૧૬૦૯ (વિ.સં. પ્રથમ શિષ્ય બન્યા. તે પછી ગાંગજીભાઈને ઘેર “ચાકલા' પર ૧૯૬૫ના કારતક માસ)થી નિયમિતપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક બેસીને દેવચંદ્રજી મહારાજ ઉપદેશ આપવા લાગ્યા. તેઓ એકનિષ્ઠાથી કથાશ્રવણનો પ્રારંભ કર્યો અને સતત ૧૪ વર્ષ સુધી ઉપદેશ દરમ્યાન અખંડ બ્રહ્મલીલા, વ્રજલીલા, રાસલીલા, ધ્યાનસ્થ બનીને નિષ્ઠાપૂર્વક કથા સાંભળી. કથા સાંભળતાં પરમધામ અને ૨૫ પક્ષોનાં ગૂઢ રહસ્યો ઉકેલતા હતા. પરિણામે સાંભળતાં તેઓ કૃષ્ણમય બની જતા. એક દિવસે કથા સાંભળતાં તેમની સભામાં ધીમે ધીમે ભક્તોની ભીડ જામવા લાગી. સાંભળતાં ધ્યાનમગ્ન દશામાં તેમને અભુત દિવ્ય તેજપુંજનો દેવચંદ્રજી મહારાજ ગાંગજીભાઈને ઘેર ચાકલા પર બેસીને અનુભવ થયો. એ તેજપુંજમાં તેમને શીતલ, દેદીપ્યમાન, ઉપદેશ આપતા હતા તેથી તે સ્થળ આજે “ચાકલા મંદિર' તરીકે રાસવિહારી શ્રી કૃષ્ણના સાક્ષાત્ સ્વરૂપનું દર્શન થયું! પ્રણામી તથા જે ઘરમાં તેઓ રહેતા હતા તે ઘર આજે પ્રણામી ધર્મમાં ધર્મની માન્યતા પ્રમાણે એ સ્વરૂપે તેમને, તેમના કુમળા માનસમાં ‘રાજમંદિર’ તરીકે પૂજાય છે. જન્મેલા પેલા પ્રશ્નોના જવાબ આપતાં કહ્યું “તમે પરમધામના નિજાનંદ સ્વામીની જબાનમાં જાદુ હતો તેથી સેંકડો લોકો શ્યામજીનું સ્વરૂપ છો. તમારામાં શ્રીકૃષ્ણનો આવેશ અને સુંદરી તેમની સભામાં ઊભરાવા લાગ્યાં. ભક્તજનો તેમનાં વ્યાખ્યાનો સખીનો આત્મા સમાયેલ છે. એ ઉપરાંત તે સ્વરૂપે તેમને દરમ્યાન સાક્ષાત્ વ્રજલીલાનો અનુભવ કરતા હતા તેથી જગતના આદિ–અંતનું રહસ્ય, નાશવંત જગતમાં આવવાનું જામનગરની એ લીલાને પ્રણામી ધર્મમાં “જાગણીના બ્રહ્માંડની કારણ, માયાનું બળ, શ્રીમદ્ભાગવત મહાપુરાણ સહિતના લીલા' કહેવામાં આવે છે. ભક્તજનોની ભારે ભીડને કારણે ધર્મગ્રંથોનાં ગૂઢ રહસ્યો વગેરે સમજાવીને, તેમને પ્રણામી ધર્મનો ગાંગજીભાઈના ઘરનું મેદાન ધર્મપ્રચાર માટે સાંકડું પડવા લાગ્યું, પરમપાવન બીજમંત્ર “તારતમ મંત્ર' આપ્યો અને એ સ્વરૂપ શ્રી તેથી . ૧૬૮૭ (ઈ.સ. ૧૯૩૧)ના કારતક માસમાં તેમણે દેવચંદ્રજીના હૃદયમાં સમાવિષ્ટ થઈ ગયું. ત્યારથી દેવચંદ્રજીને ગાંગજીભાઈના ઘેરથી ધર્મપ્રચારનું સ્થળ બદલીને જામગરની ક્ષર, અક્ષર અને અક્ષરાતીત, વ્રજ, રાસ અને પરમધામનાં ગૂઢ શહેરની સીમમાં આવેલા સમીના વૃક્ષ પાસે, બગીચાને નામે રહસ્યો તથા ક્ષણભંગુર જગતની રચનાનું મહાકારણ સમજાવા ઓળખાતી વિશાળ જમીન પર વિશાળ મંદિર બંધાવી લાગ્યું અને તેથી શ્રી દેવચંદ્રજી મહારાજે ઈ.સ. ૧૯૨૨માં ધર્મપ્રચારનું કાર્ય ચલાવ્યું. એ મંદિર એટલે પ્રણામી ધર્મની પરમ લૌકિક અર્થમાં પ્રણામી ધર્મની સ્થાપના કરી. પાવન તીર્થભૂમિ ‘આદ્ય ધર્મપીઠ'! આમ ઈ.સ. ૧૬૩૧માં એ દિવ્ય સ્વરૂપ દેવચંદ્રજીના તનમાં સમાઈ ગયું તેથી જામનગર મુકામે પ્રણામી ધર્મની આદ્યપીઠની સ્થાપના સદ્દગુરુ તેમની દિવ્યદૃષ્ટિ ખૂલી ગઈ. તેમના મનમાં પેદા થતા તમામ શ્રી દેવચંદ્રજી મહારાજે કરી. પ્રણામી ધર્મની માન્યતા પ્રમાણે પ્રશ્નોના જવાબ તેમને પોતાના ભીતરમાંથી મળવા લાગ્યા. તેથી દેવચંદ્રજી મહારાજે એ ભૂમિ પર ખીજડા ઊગાડ્યા હોવાથી એ તેમનાં તન અને મન પ્રકાશમાન બની ગયાં. તેમના આત્માનો મંદિર આજે પણ “ખીજડા મંદિર' તરીકે પ્રસિદ્ધ છે અને આજે “નિજ આનંદ' સર્વત્ર ફેલાવા લાગ્યો. તેમના દ્વારા નિજાનંદ પણ એ સ્થળે એ ખીજડા મોજૂદ છે. પ્રણામી શ્રદ્ધાળુઓ સ્વરૂપ’ વિશ્વમાં પ્રગટ થયું. તેથી દેવચંદ્રજી મહારાજ શ્રદ્ધાપૂર્વક તેની પૂજા કરી પાવન બને છે ! નિજાનંદાચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા અને તેમણે પ્રચારેલો સંપ્રદાય ‘નિજાનંદ સંપ્રદાય” તરીકે પ્રસિદ્ધ થયો, પરંતુ પરમધામમાં ધામધણી પૂર્ણબ્રહ્મ અક્ષરાતીતને બ્રહ્માંગનાઓ નિત્યપ્રતિ - ઈ.સ. ૧૬૩૧માં પ્રણામી ધર્મની આદ્યપીઠની સ્થાપના હૃદયપૂર્વક પ્રણામી કરી ધન્યતા અનુભવતી હોવાથી નિજાનંદ થઈ તે સમયે જામનગરના રાજા જામ જસાજીના દરબારમાં સંપ્રદાયને વિશાળ સ્વરૂપ આપીને મહામતિ શ્રી પ્રાણનાથજીએ કેશવરામ ઠાકુર ધર્મપ્રેમી દિવાન હતા. કેશવરામ ઠાકુર અને તેને દેશવિદેશમાં પ્રણામી ધર્મ તરીકે પ્રચાર્યો. ગાંગજીભાઈ સગા થતા હતા તેથી કેશવરાય ઠાકુરનાં પરિવારજનો પણ પ્રણામી ધર્મમાં દીક્ષિત થવા લાગ્યાં. કેશવરાયના પુત્ર ગોવર્ધનરાય દેવચંદ્રજી મહારાજના સત્સંગની www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy