SearchBrowseAboutContactDonate
Page Preview
Page 912
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૨ ધન્ય ધરા ગુજરાત ઇતિહાસ પરિષદ–અમદાવાદના પ્રમુખ, યુરોપના દેશોની યુનિવર્સિટીઓમાં ત્રણ વાર વ્યાખ્યાનો ઉપપ્રમુખ, કોષાધ્યક્ષ, કારોબારીના સભ્ય વગેરે સ્થાનો પર આપવા ગયા. તેમનાં સંશોધનકાર્યોની નોંધ લઈને “ધ બોર્ડ રહીને લગભગ ત્રણ દાયકા (ઈ.સ. ૧૯૬૨-૧૯૯૨) સુધી ઓવ ડાયરેક્ટર્સ, ગવર્નિંગ બોર્ડ ઓવ એડિટર્સ એન્ડ ગુજરાતના ઇતિહાસરસિકોને ઇતિહાસાભિમુખ કરવામાં તેમણે પબ્લિકેશન બોર્ડ, ઓવ ધ અમેરિકન બાયોગ્રાફિકલ રિસર્ચ મહત્ત્વનો ફાળો આપ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ-નોર્થ કેરોલિના, અમેરિકાએ તેમને રિસર્ચ બોર્ડ ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ કલ્ચર સોસાયટી-ન્યૂ દિલ્હીના ઓફ એડવાઈઝર્સમાં માનદ્ સભ્ય તરીકે ઈ.સ. ૨૦૦૪થી વાઇસ ચેરમેન તરીકે તથા એ જ સંસ્થાના શ્રીનગર–ગઢવાલ પસંદ કરીને તથા ધ કોન્ટેમ્પરરી બહુ ઇઝ હુ'ના કન્સલ્ટિગ ખાતેના અધિવેશન (૧૯૯૭–૯૮)ના પ્રમુખ તરીકે કાર્યરત એડિટર તરીકે નીમીને તેમનું બહુમાન કર્યું છે. રહીને તેમણે ભારત રાષ્ટ્રના ઇતિહાસ રસિકોને પણ માર્ગદર્શન ગુજરાત ઇતિહાસ પરિષદ, અમદાવાદના સુરત પૂરું પાડ્યું છે. અધિવેશન દરમ્યાન તેમના રિસર્ચ પેપરને પ્રાપ્ત થયેલો પ્લેસનેમ સોસાયટી ઓફ ઇન્ડિયાના પ્રથમ દાયકા સુવર્ણચંદ્રક તેમના વિદ્યાતપનું સુફળ છે. (૧૯૮૦-૮૭)ના કારોબારી સભ્ય તથા એપિગ્રાફિકલ ઇતિહાસની વિભાવના અને ઇતિહાસનું તત્ત્વજ્ઞાન'એ સોસાયટી ઓફ ઇન્ડિયાની કારોબારીના સભ્ય તરીકે તેમણે તેમના રસનાં મુખ્ય કાર્યક્ષેત્રો રહ્યાં છે. એ સંદર્ભે તેમનું ચિંતન રાષ્ટ્રીયકક્ષાએ પણ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. અને લેખન ધ્યાનાકર્ષક રહ્યાં છે. દફતર વિદ્યા તથા સ્થળનામોના એ ઉપરાંત, ગુજરાત સરકારના અભિલેખાગાર અભ્યાસ પરત્વે તેમનું અન્વેષણ નોંધપાત્ર રહ્યું છે. વિભાગના આર્કાઇવલ કાઉન્સિલ તથા તેની વિવિધ સમિતિઓના ડૉ. રસેશ જમીનદાર સ્વભાવે મિતભાષી, સત્યપ્રિય, સભ્ય, ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતાની સલાહકાર સમિતિના કર્મઠ, કડક શિસ્તપાલનના આગ્રહી, પરિશ્રમી અન્વેષક અને સભ્ય તથા ગુજરાત રાજ્યની અને ભારતનાં વિભિન્ન રાજ્યોની અઠંગ વિદ્યાપુરુષ તરીકે આજે પ્રૌઢ વયે પણ ચિંતન, અન્વેષણ યુનિવર્સિટીઓની અભ્યાસ સમિતિઓના સક્રિય સભ્ય રહીને ડૉ. અને સંલેખન દ્વારા ઇતિહાસજગતને પરિપક્વ માર્ગદર્શન પૂરું જમીનદારે ગુજરાત અને ભારતના ઇતિહાસની નોંધપાત્ર સેવાઓ પાડી રહ્યા છે. અસ્તુ બજાવી છે. પંડિતોની કોટિના તેજસ્વી સિતારા ડૉ. રસેશભાઈની ઉંમર અને અનુભવ નું ફલક વિસ્તરતું ગયું તેમ તેમ ઇતિહાસવિજ્ઞાનનાં વિવિધક્ષેત્રોમાં તેમની ડો. કુમારપાળ દેસાઈ સેવાઓનો વ્યાપ પણ વિસ્તરતો જ રહ્યો છે. પરિણામસ્વરૂપ સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા, રમતગમત ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચની સીનિયર અને ધર્મદર્શન જેવાં ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર ફેલોશિપ તથા ગુજરાત રાજ્ય અભિલેખાગારની રિસર્ચ ફેલોશિપ કુમારપાળ દેસાઈનો જન્મ રાણપુરમાં ૩૦ ઑગષ્ટ, ૧૯૪૨ના મેળવવાનું માન તેમણે અંકે કરી લીધું, એટલું જ નહીં પરંતુ રોજ થયો હતો. તેમનું વતન સાયેલા છે. માતાનું નામ નિવૃત્તિકાળમાં પણ સરદાર પટેલે જાહેર વહીવટ સંસ્થા જયાબહેન અને પિતાનું નામ બાલાભાઈ દેસાઈ. પિતાનું (સ્પીપા) અમદાવાદના સિવિલ સર્વિસ સેન્ટર અને રેકર્ડ ઉપનામ “જયભિખ્ખું'. “જયભિખ્ખું ગુજરાતી સાહિત્યના મેનેજમેન્ટના કાર્યક્રમમાં મુલાકાતી પ્રાધ્યાપક સરદાર પટેલ ખ્યાતનામ લેખક. સેવાસમાજના આઈ.એ.એસ. ટ્રેનિંગ સેન્ટરમાં અતિથિ પ્રાધ્યાપક કુમારપાળના જીવનઘડતરમાં માતાપિતાનો મોટો ફાળો અને લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં મુલાકાતી પ્રાધ્યાપક છે. તેમની લેખક તરીકેની સફળતામાં પિતાનું તો તેમના તરીકે સંનિષ્ઠ સેવાઓ આપવાનું ચાલુ રાખીને તેમણે “નિવૃત્તિ વ્યક્તિત્વ-વિકાસમાં માતાનું યોગદાન મહત્ત્વનું છે. જયાબહેન શબ્દની વ્યાખ્યા જ બદલી નાખી છે. આદર્શ ભારતીય નારી હતાં. રાણપુરમાં એમણે ૧૯૩૦ના ખાસ ઉલ્લેખનીય બાબત તો એ છે કે અસહકારના આંદોલનમાં ભાગ લીધેલો. એમણે કુમારપાળને ઇતિહાસઅન્વેષણ ક્ષેત્રે તેમણે પ્રસરાવેલી સુવાસ છેક વિદેશો ગાંધીજી વિશેનાં ઘણાં કાવ્યો સંભળાવેલાં. સુધી પ્રસરી. તેથી અતિથિ પ્રાધ્યાપક તરીકે અમેરિકા સહિતના Jain Education Intemational cation International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy