SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૯૦૧ અભ્યાસનિષ્ઠ વ્યક્તિત્વ ઈતિહાસ અન્વેષણ વિદ્યાના સંપાદકમંડળના સક્રિય સભ્ય, અભ્યાસ સમિતિ, વિદ્યાકીય અઠંગ આરાધક : પરિષદ, ટ્રસ્ટી મંડળ તથા વિવિધ સમિતિઓના સભ્ય તરીકે કાર્યરત રહીને તેમણે “ઇતિહાસ અને સંસ્કૃતિ' વિભાગનો ડો. રસેશ જમીનદાર : સર્વગ્રાહી વિકાસ સાધ્યો. પરિણામે વિશ્વવિદ્યાલય અનુદાન પંચે એમના વિભાગને ૧૯૯૧માં પાંચ વર્ષ માટે “ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેશિયલ આસિસ્ટન્ટ્સ' માન્યતા બક્ષી હતી. નોંધવું ઘટે કે તેમના સક્ષમ, કડક અને શિસ્તબદ્ધ માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. પદવીના દસ શોધછાત્રોએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. (જે પૈકી આ લઘુલેખના લેખકને ‘પ્રથમ શોધપત્ર'નું માન પ્રાપ્ત થયેલું.) અને એમ.ફિલ. પદવીના ૪૦ શોધછાત્રોએ પણ એમ.ફિલ. પદવી પ્રાપ્ત કરી હતી. ડૉ. રસેશભાઈની કસાયેલી કલમનો લાભ ઇતિહાસજગતને મળતો જ રહ્યો છે. આશરે ૪00 જેટલા તેમના સંશોધનલેખો તથા ૨૨ જેટલા સંશોધનગ્રંથોનું પ્રકાશન એ તેમના વિદ્યાકીય તપનું પરિણામ છે. ગૂજરાત વિદ્યાપીઠના કાર્યકાળ દરમ્યાન રાષ્ટ્રકક્ષાના બાર પરિસંવાદો, સાત કાર્યશિબિરો, સત્તર શૈક્ષણિક પ્રદર્શનો, વિવિધ અધિવેશનો અને વ્યાખ્યાનોનું ડૉ. રસેશ જમીનદાર એટલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આયોજન કરીને તેમણે ગૂજરાત વિદ્યાપીઠને મળેલું ‘ડ્રિડ ખ્યાતિપ્રાપ્ત ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના ખ્યાતનામ યુનિવર્સિટી'નું પદ સાર્થક કરવામાં મહત્ત્વનું યોગદાન સમપ્યું છે. વિદ્વાન! સિક્કાવિજ્ઞાન અને અભિલેખવિદ્યા, દફતરવિદ્યા અને ભારતમાં વિશ્વવિદ્યાલયી વર્તુળમાં દફતરવિદ્યાનો સ્થળતપાસવિદ્યામાં અન્વેષણક્ષેત્રે મોટા ગજાનું નામ! કહો કે સર્વપ્રથમ અભ્યાસક્રમ શરૂ કરવાનું માન ડૉ. જમીનદારને ફાળે અભ્યાસુ અન્વેષક, સત્ત્વશીલચિંતક અને સુપ્રસિદ્ધ ઇતિહાસ જાય છે. તેમણે સર્વપ્રથમ દફતરવિદ્યાનો અભ્યાસક્રમ ગૂજરાત લેખક! તેમનો જન્મ ૧૯ જુલાઈ, ૧૯૩૪ના રોજ ખેડા વિદ્યાપીઠમાં શરૂ કરેલો તથા દફતર એકમ અને ભારતીય સંસ્કૃતિ જિલ્લાના મહેમદાવાદ ગામે પિતા ચતુરભાઈ અને માતા સંગ્રહાલયની પણ તેમણે જ સ્થાપના કરેલી. એ સાથે તેમણે મણિબહેનને ત્યાં થયેલો. પ્રાથમિક શિક્ષણ પીજ' અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં “ગુજરાતનાં સ્થળનામોનો સાર્થ કોશ’ ‘કઠલાલ'માં પૂરું કરીને તેમણે બી.એ., એમ.એ. અને તૈયાર કરીને તથા પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ ડૉ. ૨.ના. મહેતાની સાથે પીએચ.ડી. એ તમામ ઉચ્ચ ઉપાધિઓ ઇતિહાસ અને ભારતીય રહીને ‘અમદાવાદનાં સ્થળનામોનો અભ્યાસ અને અમદાવાદની સંસ્કૃતિ વિષય સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલી. પુરાવસ્તુઓ’ શોધપત્ર તૈયાર કરીને, સ્થળનામોની આધારભૂત ડૉ. જમીનદારે તેમની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત માહિતી આપી છે તથા પ્લેસનેમ સોસાયટી ઓફ ઇન્ડિયા ઈ.સ. ૧૯૬૩માં ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં ઇતિહાસ (માયસોર)ની કાર્યકારિણી સમિતિના સક્રિય સભ્ય તરીકે સેવાઓ અને સંસ્કૃતિ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જોડાઈને કરેલી અને આપીને “સ્થળનામ' વિદ્યાક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. ૧૯૯૪માં નિવૃત્ત થયા ત્યાં સુધી એ જ સંસ્થામાં લેક્ટર૨, ડૉ. જમીનદારની પ્રતિભા ઇતિહાસનાં વિવિધક્ષેત્રોમાં રીડર, પ્રોફેસર અને વિભાગાધ્યક્ષ જેવાં સ્થાનો શોભાવ્યાં. રમમાણ કરતી જ રહી છે. “સિક્કાવિજ્ઞાન’ પણ તેમના રસનો લગભગ ત્રણ દાયકાથી વધારે સમય સુધી ગૂજરાત વિષય રહ્યો છે. તેમણે ગુજરાત મુદ્રા પરિષદ'-વડોદરાની વિદ્યાપીઠમાં અધ્યાપન, અન્વેષણ અને સંલેખન કરતાં કરતાં ડૉ. કારોબારીના ઉપપ્રમુખ તરીકે તથા સક્રિય સભ્ય તરીકે સેવાઓ જમીનદારે એ સંસ્થાના વિકાસમાં નોંધપાત્ર સેવાઓ આપી છે. આપીને સિક્કા વિજ્ઞાન પ્રત્યે ગુજરાતના ઇતિહાસ રસિકોનો રસ સંસ્થાના ત્રિમાસિક શોધપત્ર “વિદ્યાપીઠના સહતંત્રી તથા જાગૃત કર્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy