SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૫૮૧ અનન્ય ગાંધીભા-ખાદીભક્ત બાપુના પ્રિયકાર્યને આભારી હતી. દિલખુશભાઈ બ. દિવાનાજીની નિવણિયાત્રા બાપુ પણ તેમના અનુભવો અને પ્રયોગોનું પૂરું મહત્ત્વ આંકતા અને ક્યારેક ક્યારેક હરિજનબંધુ'માં ચર્ચા પણ કરતા. (અવસાન ઃ ૧૮-૭-૧૯૯૧) જુલાઈ માસની ૧૮મી તારીખે ગુજરાતમાં ગાંધી | ગુજરાતની સર્વોદય યોજનાઓ, ગુજરાત નઈ તાલીમ દીપમાળાના નંદાદીપસમાં શ્રી દિલખુશભાઈ બ. દિવાનજી સંઘ, ગાંધી વિદ્યાપીઠ અમદાવાદ અને વેડછી તેમજ નાની મોટી નિર્વાણપદ પામ્યા. અનેક ખાદી સંસ્થાઓના તેઓ પ્રેરક માર્ગદર્શક હતા. ગાંધી તત્ત્વજ્ઞાનના રસિયા અને લહિયા પણ ખરા જ! ૧૯૩૦ની દાંડીકૂચ એ બાપુની જગપ્રસિદ્ધ યાત્રા હતી. ત્યાં મીઠાના કાયદાનો ભંગ કરી તેઓ કરાડીમાં ૨૧ દિવસ એક વિનમ્ર સાધક ધીરુભાઈ દેસાઈ કુટિરમાં રહ્યા હતા. પાછળથી એ સ્થાનને “ગાંધીકુટિર' એવું (અવસાન : ૧૨-૮-૧૯૯૨) નામ આપી ત્યાં વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલતી અને તેના ગાંધીતત્ત્વ વિચારને જીવનની સાધના ગણી એને અનુરૂપ મુખ્ય સંચાલક હતા શ્રી દિલખુશભાઈ. જીવન વ્યતીત કરતા, જીવનશાંતિની વાટિકાનું એક મનોહર પુષ્પ સુરતના આભિજાત્ય નાગર કુટુંબમાં જન્મેલા, મુંબઈ ઑગષ્ટ ૧૨ ને બુધવારે કાયમ માટે કરમાઈ ગયું, વિલીન થયું. યુનિવર્સિટીની ઉચ્ચ પદવીથી વિભૂષિત થયેલા, વિલેપારલે એ હતા શ્રી ધીરુભાઈ મણિભાઈ દેસાઈ. સત્યાગ્રહ છાવણીમાં શ્રી કિ. ઘ. મશરૂવાળા અને સ્વામી આનંદ વિલ્સન કોલેજ મુંબઈ અને એડિનબરો જેવા દેશજેવાની છત્રછાયા નીચે ઘડાયેલ યુવાન દિલખુશભાઈએ આ બંને વિદેશમાં ઉચ્ચ તાલીમ પામેલ એક સંસ્કારશિલ્પી જીવનસાધક મહાનુભાવોની પ્રેરણાથી કરાડીની ગાંધીકુટિરને પોતાના કાર્યક્ષેત્ર ધીરુભાઈને ૪૫ વર્ષ પૂર્વે પૂરા સ્વદેશી પોશાકમાં અને પ્રસન્ન તરીકે પસંદ કરી. છેલ્લા છ દાયકાની તેમની અખંડ ગાંધીભક્તિ, મુદ્રામાં જોયા હતા એ જ મુદ્રા તેમની અખંડ ટકી રહી હતી. બાપુના અત્યંત પ્રિય એવા રચનાત્મક ખાદીકામને વરેલી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમની કાયા જીર્ણ થઈ રહી હતી. શ્વાસની ખાદીનું અર્થકારણ અને તત્ત્વમીમાંસા સમજપૂર્વક એકનિષ્ઠાથી તકલીફને કારણે વાણી મંદ પડી ગઈ હતી, પણ પ્રસન્નતા એ અપનાવેલાં. એટલું જ નહીં આચર્યા પછી અમારા જેવા સેવકો જ રહી હતી! આગળ એમના સ્વાવલંબનનું સાદું ગણિત-શૂન્ય રૂપિયો, શૂન્ય આનો, શૂન્ય પાઈનું લાક્ષણિક મર્માળા વિનોદમાં સમજાવતા. ૧૯૬૮માં ખાદી ગ્રામોદ્યોગ પંચમાંથી નિવૃત્તિ લઈ તેમણે માદરે વતન “અગાસી'માં ગ્રામભારતી શિક્ષણ સંસ્થા ઊભી કરી, સૌરાષ્ટ્રમાં નારણદાસ ગાંધી, વેડછીમાં ચૂનીભાઈ મહેતા અને પોતાની સઘળી મિલકત ૪૫ એકર જમીન તથા ત્રણ ઘરનું અને કરાડીમાં દિલખુશ દિવાનજી-આ ત્રિપુટીએ પોતાનું ટ્રસ્ટ કરી સર્વાર્પણ કર્યું. ત્યારથી ધીરુભાઈ વ્યક્તિ મટી સંસ્થા સમગ્ર જીવન ખાદી કાર્યને અર્પણ કર્યું. દિલખુશભાઈનું ખાદીકાર્ય બની ગયા હતા. કેવળ વચ્ચસ્વાવલંબન કે કુટુંબસ્વાવલંબન પૂરતું મર્યાદિત ન રહેતાં, બાપુની નઈ તાલીમની જેમ કેળવણી મારફતે ગુજરાતની કોઈ પણ ગાંધી, વિનોબા પ્રેરિત પ્રવૃત્તિ, પછી સમાજપરિવર્તન કરનાર તાણાવાણાવાળું હતું. કેવળ “ભાત” બાહ્ય - તે ચાલતી હોય કે નવી શરૂ થતી હોય, એમાં ધીરુભાઈનો ફાળો ભભક કે આકર્ષણ નહીં, જીવન પરિવર્તનદાયી “પોત’ને પવિત્ર ન હોય, એમ ભાગ્યે જ બને. શરૂઆતમાં કોંગ્રેસની રચનાત્મક કરનારું હતું. એથી એક જમાનામાં એણે સમગ્ર કાંઠાવિસ્તારમાં સેવાની પાંખ, ખાદી ગ્રામોદ્યોગો, નઈ તાલીમ, બાલ્કનજીબારી, અને ત્યાંની પ્રજામાં ખાદીએ ભારે પ્રેમ જન્માવ્યો હતો. સ્કાઉટ પ્રવૃત્તિ, આદિવાસી-હરિજનસેવા, કોમી એકતાથી માંડીને ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક સુધીની એમની જાહેર સેવાઓથી ૯૨ વર્ષની વયવૃદ્ધિએ પણ તેમની બધી ઈદ્રિયો સચેત ગુજરાત અજાણ નથી. અને સક્ષમ હોવાથી પોતાનાં અંગતકાર્યોમાં છેવટ સુધી સ્વાવલંબી રહી શક્યા. કાંતવાનું અને કાર્યાલયમાં મદદરૂપ વિદ્યા વિનયથી શોભે'—એ મંત્રને ધ્યેયલક્ષી બનાવી થવાનું ચાલુ રહ્યું. આ નિરામયતા તેમના તપોમય અને બ્રહ્મચારી જીવતા ધીરુભાઈ વિરોધીઓને પણ પોતાના વિનયથી જીતી લેતા. જીવનને આભારી હતી, પણ એથી અધિક તો તેમણે પસંદ કરેલ ગાંધીજીના સત્ય-અહિંસા અને સર્વધર્મ સમભાવ એમના Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy