SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૦ ધન્ય ધરા દુનિયાભરનું બાલ સાહિત્ય ડહોળી તેમાંથી નવનીત તારવી, સત્યને સાક્ષાત્કાર રૂપે અવતરતું જોયું. શિવમ્ સુંદરમ્ સત્યમનો શિક્ષણ અને સંસ્કારને પોષક એવું ગુજરાતી ભાષામાં ઉતારી અનુપમ સંગમ નિહાળ્યો. એમના ગુરુ પરમાનંદપુરી કહે છે : આપ્યું. તેઓ કેવળ બાલસાહિત્યકાર હતા એવું નહોતું–તેમની “હું નાનપણથી એમને ઓળખું છું. સત્યનો આગ્રહ તેમનો ઉત્તરાવસ્થામાં તેમણે ભારતના સંત અને અધ્યાત્મ સાહિત્યનો જીવનમંત્ર છે.” સાગર ડહોળી તેમાંથી મનગમતાં મોતી આપ્યાં છે. અમર ભારતીએ વનમાંથી ઉપવન અને ઉપવનમાંથી - રમણભાઈની બાલસુલભ, ચોટડૂક, મીતભાષીના આવા તપોવનનો ઘાટ ધારણ કર્યો અને ત્યાં ઘોડિયાઘરથી માંડી ઉચ્ચ તો અનેક હર્ષસમાં બાળકો ગુજરાતની આ પેઢીમાં ઊછરી રહ્યા શિક્ષણ એટલે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણની વિવિધ વડવાઈઓથી શોભતો સંસ્કાર વડલો ખીલવા માંડ્યો. ૩૫-૪૦ | મુ. રમણભાઈ પ્રકૃતિએ સીધા-સાદા, વિનમ્ર, વિવેકી વિવિધ પ્રવૃત્તિઓ શરૂ થઈ અને ૫૦૦ થી ૭૦૦નું બાલઅને અત્યંત હેતાળ સ્વજન હતા. પરિચિત માણસને મળતા તો યુવાવૃંદ ગોકુળ વૃંદાવન રચી રહ્યું છે. અડધા-અડધા થઈ જાય, પણ અપરિચિતને તેમની વાતોથી અહીં ઠાકોર, ભરવાડ, પટેલ, અવર્ણ–સવર્ણ-વિકસતી આત્મીય બનાવી દે, કારણ કે તેમને શબ્દનો પારસમણિ મળ્યો અને અવિકસિત જાતિની બાલાઓ અને મહિલાઓનો મધુમંડપ હતો. ભાઈ સુરેશ દલાલ કહે છે તેમ-“એમની જીવનની રચાયો છે. તેમાં રતનબહેનની માતૃશક્તિ, રામભાઈની તપશક્તિ તમામ અપેક્ષાઓ શબ્દ સાથે શરૂ થાય છે અને શબ્દ સાથે પૂરી અને સુરાભાઈની જપશક્તિ ભળતાં આ સંસ્થાએ પોતાના પહેલા થાય છે. શબ્દ એમનો પારસમણિ છે. ખુલ્લી આંખે, ખુલ્લા દસકામાં જ ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાં નામના કાઢી. કાને અને ખુલ્લા મનથી જે માણસ જીવે એ પોતાની આસપાસ રામભાઈમાં બેઠેલા જીવતા કલાકાર કસબીએ ગ્રામ્ય અને નાનકડું બ્રહ્માંડ ઊભું કરી શકે અને વિશ્વરૂપ દર્શનની શહેરી, પૂર્વ અને પશ્ચિમ-પ્રાચીન અને અર્વાચીન જ્યાં જ્યાંથી જે ઝલકઝાંખી કરી શકે.” અમારી જેમ તેમનાં અનેક ચાહકો અને જે મળ્યું તેનું રસપાન કર્યું. ફોટોગ્રાફી અને સ્થાપત્યકલાના સ્વજનોએ આ બ્રહ્માનંદ–જ્ઞાનાનંદનો અનુભવ કર્યો હશે. કલામંડપો ઊભા કર્યા અને અમર ભારતમાં જીવન જીવવાની સંગમના સંગી રામ-રાતડિયા કલા આપનાર દીક્ષાર્થી બન્યા. એમના હાથ નીચે તૈયાર થયેલ વિદ્યાર્થીઓનો ખાસ્સો મોટો પરિવાર તૈયાર થયો છે. ભાઈ રામ રાતડિયા તા. ૩૦-૧૦૯૭ના રોજ આકસ્મિક અવસાને, આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. તેથી એક આજથી સાત વર્ષ પહેલાં તેમની સંસ્થાનો પરિચય આપતું જ શબ્દમાં તેમનો પરિચય આપવો હોય તો–સમન્વયના દ્રષ્ટા એક પુસ્તક “અમર ભારતીને આંગણે' અમે પ્રકાશિત કર્યું હતું. અથવા સંગમના સંગી કહું. તેની પ્રસ્તાવના “કંકુ છાંટણાં'માં અમે લખ્યું હતું : “ગુજરાતનું એ સદ્ભાગ્ય છે કે એને જિલ્લેજિસ્લે ગાંધીજીની નઈ તાલીમના તેઓ સમાજે જેને પાછલી હરોળમાં ગણી કાઢ્યા છે તે તત્ત્વદૂધને, પી–પચાવી જાણનાર-કેટલાંક યુવક-યુવતીઓનાં ભરવાડ કોમમાં જન્મી બુદ્ધિ-બળથી બળુકા બની, ટોચને લાયક જોડાં ધૂણી ધખાવી, કેળવણી દ્વારા સમાજનવનિર્માણનો પ્રયોગ ઠર્યા. તળેટીથી ટોચે પહોંચ્યા. કરી રહ્યાં છે. અમર ભારતી એ પ્રયત્ન શૃંખલાને શોભાવી રહી તેમણે દહેગામ તાલુકાના મોટી પાવઠી ગામે ૧૯૭૪માં છે.!” અમર ભારતી સંસ્થાનું સર્જન કર્યું. આ સ્થળે અમદાવાદ, ખેડા ભાઈ રામભાઈને મેં સમન્વયના દ્રષ્ટા તરીકે જોયા છે. અને સાબરકાંઠા ત્રણે જિલ્લાનો ત્રિભેટો થયેલ એવા સંગમને આપણે ત્યાં જૂની કેળવણીએ સમાજના ભાગલા સર્યા છે. પોતાની કર્મભૂમિ બનાવી. ભણેલા અને અભણ વચ્ચે મોટી દીવાલ-આજે આઝાદીની અહીં દક્ષિણવાહિની વાત્રક અને પૂર્વમાંથી આવતી ૫૦મી જયંતીએ પણ ખંડિત થતી પ્રમાણમાં ઓછી જોવા મળે માઝૂમનો સંગમ થાય છે. આ સંગમના ઉછંગે મા ભારતીની છે, ત્યારે આવા માનવતાના મહાધર્મને વરેલા, જ્ઞાનયોગ અને ધર્મભૂમિના ઉછંગે, તેમણે અમરભારતીની રાવટી તાણી, કર્મયોગને ભક્તિસૂત્રમાં ગૂંથવા મથતા રામભક્ત રામભાઈમાં અનોખી રંગતના કેસૂડા ઉછાળી હેતે વધાવી. સામે કાંઠે જ્ઞાનીની નમ્રતા, સત્યની દૃઢતા, સંસ્કાર, વિનય, વિવેક અને ભગવાન કેદારેશ્વર અને અનુપમ પ્રાકૃતિક સૌંદર્યમાં તેમણે વાણીની મિતભાષિતાનો અપૂર્વ સંગમ તેમના જીવનમાં સૌ Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy