SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સરભ ભાગ-૨ ૮૦૯ આ કલાકારની આકાશવાણી, દૂરદર્શન અને અન્ય જ જરૂર રહે કે અરવિંદભાઈને નખ-શિખ જે કેળવણી, રાષ્ટ્ર ટી.વી. ચેનલો પર અવાર-નવાર કાર્યક્રમની ઝલક રજૂ થાય છે. પ્રત્યેની ફરજ, મૂલ્યનિષ્ઠ સંસ્કાર મળ્યાં તેમાં માતા-પિતાનો ઓડિયો-વિડિયો પણ બહાર પડેલી છે. “ફૂલછાબે' શાહબુદ્દીન કેટલો હિસ્સો હશે તે આજની પરિસ્થિતિમાં પણ અરવિંદભાઈને રાઠોડની કલમે, શીર્ષકથી ખાસ લેખમાળા પ્રગટ કરેલી. તેમણે જેમણે નજીકથી જોયા છે તેને ખ્યાલ આવ્યા વગર રહેશે નહીં. હાસ્યનાં ૧૧ પુસ્તકો લખ્યાં છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં જ લીધું. છેલ્લાં ૩૫ વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન, કોલેજ-ઇન્ટર સુધી ભણ્યા. દાદાશ્રી પ્રાણજીવન આચાર્ય સંચાલન. ૩૦ વર્ષથી તરણેતર મેળા આયોજન સમિતિમાં, ફૂડ્ઝ ૧૯૨૯માં ગોધરામાં મ્યુનિસિપાલિટી સ્કૂલબોર્ડમાં ક્લબ, વોલીબોલ, ટુર્નામેન્ટનાં આયોજન અને સંચાલનની એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હતા અને માનનીય મોરારજીભાઈ જવાબદારી સંભાળે છે. ડેપ્યુટી કલેક્ટર. તેમનો આ પરિચય કે સંબંધ એક પરિવાર જેવો | શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયમાં પડેલા બની રહ્યો. શાહબુદીનભાઈએ એસ.એસ.સી.ના અંગ્રેજી-વિજ્ઞાન-ગણિત અરવિંદભાઈ ૧૯૬૩માં વઢવાણ તાલુકા પંચાયત પ્રમુખ જેવા કઠિન વિષયોના માત્ર ૩-૦ રૂપિયા ટોકન ફી લઈને વર્ગો બન્યા. ત્યારપછી ૧૯૭૬થી ૧૯૮૦ સુરેન્દ્રનગર જિલ્લા ચલાવેલા. પંચાયત પ્રમુખ બન્યા. ૧૯૮૦-૮૫ વઢવાણ ધારાસભાની બેઠક માદરે વતન થાનગઢની પાલિકાની હાઇસ્કૂલના ફંડમાં પરથી ચૂંટાઈને ધારાસભ્યનું પદ પણ શોભાવ્યું હતું. રૂ. ૩, ૨૦,૦૦૦=૦૦ કાર્યક્રમો આપીને, દુબઈ પ્રવાસ ખેડીને ખાદીનો ભગવો ઝભ્ભો-પાયજામો અને લાંબા ભેગા કરી આપેલા. ઓડિયાવાળા અરવિંદભાઈ સ્વાતંત્ર્ય ચળવળના પણ લડવૈયા છે. છેલ્લે–વિશ્વ ગુજરાતી પરિષદ' અંતર્ગત (ડિસે. રામચરણજી ઉર્ફે મહમદચાચા નામધારી, જસવંતસિંહ, ૨૦૦૬માં) એડિસન-અમેરિકા ખાતે ત્રિદિવસીય મહોત્સવમાં - નિરુભાઈ દેસાઈ, જીવુભાઈ અને ભીમસિંહ પરમાર, આ ૧૮૦ દેશોનાં ૩0,000 ગુજરાતી એકત્ર થયેલાં, જે જુદા જુદા ભીમસિંહે તો ગોધરામાં ભૂગર્ભ પ્રવૃત્તિમાં આગેવાની લીધેલી. ક્ષેત્રની પ્રતિભાઓ હતી. એમાં હાસ્યક્ષેત્રે પ્રદાન બદલ જિલ્લા સ્કૂલ બોર્ડને આગ લાગતાં બધું ભસ્મીભૂત થયેલું. છૂપી ગુજરાતમાંથી ફક્ત બે વ્યક્તિ. (બીજા પ્રફુલ્લ દવે-લોકગીત રીતે એક દિવસ ભીમસિંહ પોતાના ઘરે આવ્યો. કોઈએ બાતમી માટે) શાહબુદ્દીનભાઈનું પણ સન્માન થયું છે. ગુરુસ્થાને ગણતા આપી દીધી અને પોલીસ અને ભીમસિંહ વચ્ચે ધીંગાણું તો નહીં કે માનતા ડૉ. જગદીશ ત્રિવેદી એક ભાવાંજલિરૂપે પીએચ.ડી.ના કહેવાય, પણ સામસામા ગોળીબારની રમઝટ બોલી. ભીમસિંહ વિષય તરીકે શાહબુદ્દીનભાઈને પસંદ કર્યા છે અને આ ગોળીએ વીંધાણો, શહીદ થયો. તે આંખ સામે જોનાર સાક્ષી પીએચ.ડી.ની ડિગ્રી બીજીવાર મેળવશે. અરવિંદભાઈ આચાર્ય હતા. તેના આ કામની નોંધ-સાક્ષી તરીકે કેફિયત આપવા છેક ગોધરાથી તે શહીદ'નો પુત્ર ગણપતસિંહ ઝાલાવાડના પનોતા પુત્ર સરનામું શોધતો શોધતો “ઘરશાળા' આવેલો. આવા પ્રસંગોની અરવિદ પ્રાણજીવન આચાર્ય હારમાળા લઈને જે લખ્યું છે તે “સત્યાગ્રહનાં સંભારણાં'. શ્રી અરવિંદ પ્રાણજીવન આચાર્યનો લેખનસાહિત્ય તરફ વળેલા અરવિંદભાઈએ લગભગ વીસેક જન્મ તા. ૧-૧૨-૧૯૨૩ના રોજ પુસ્તકો લખ્યાં છે. (મોસાળના ગામ) રાજસીતાપુરમાં થયો તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિટી ડેવલપમેન્ટ હતો. વતન વઢવાણ શહેર. માતા દશરાબા, હૈદરાબાદ અને નેશનલ કો. ઓ. યુનિયન ઓફ ઇન્ડિયા-નવી જેમનું અવસાન તાજેતરમાં પૂરાં ૧૦૨ દિલ્હીમાં તાલીમ લીધી છે. વર્ષની જૈફ વયે થયું. પિતા પ્રાણજીવન જે આમ લોકસાહિત્ય, લોકસંગીત, ઇતિહાસ, સંશોધન પ્રથમ રાષ્ટ્રીય શાળા વઢવાણ, જેનો પાયો પૂ. મહાત્મા ગાંધીએ પરનું લેખનશિલ્પ અને સારા વક્તા છે. તેમનાં જીવનસંગિની નાખેલો. તપસ્વી ફૂલચંદભાઈ ચીમનભાઈ વૈષ્ણવ તથા શારદાબહેન છે. હાલ “ઘરશાળા’ વઢવાણ ખાતે રહે છે. શિવાનંદજી જેવા લડવૈયા અને ઘડવૈયા હતા. તે કહેવાની ભાગ્યે Jain Education Intemational Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy