SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નિંદા ન કરે કેની રે.... વાય... સંત તુકારામ ભn પ્રલાદ પૂના પાસેના દેહુ ગામમાં સંવત ૧૯૬૫માં સંત ભક્ત પ્રહલાદ એક રાજપુત્ર હતા. તેમના પિતા તુકારામનો જન્મ એક કણબી પરિવારમાં થયો હતો. 1 1 હિરણ્યકશ્યપ અતિઅભિમાની અને ભગવાનના નામથી મહારાષ્ટ્રના આ ભક્તકવિનાં કાવ્યો, અભંગો ઘરે વિમુખ એવી પ્રવૃત્તિમાં રત રહેતા. પરંતુ કાદવમાં કમળ ઘરે ગવાતાં હોય છે. તેમનાં ભજનો એટલાં મધુર અને ખીલે તેમ, તેમના ઘરે પ્રહલાદનો જન્મ થયો. નીતિપૂર્ણ છે કે તેમાં સહેજે પણ કટુતા કે કટાક્ષભાવ જોવા ! | | પ્રહલાદને નાનપણથી જ રામનામ અતિ પ્યારું મળતાં નથી. હતું. પરંતુ પિતાને પુત્રનું આ વર્તન ગમતું નહીં, તેથી સહનશીલતાની મૂર્તિસમા શ્રેષ્ઠ સંતોમાં તુકારામનું ! પુત્રને રામનામ છોડાવવા કેટલાય જુલ્મો કર્યા. નામ મોખરે રહ્યું છે. છેવટે હિંસાશક્તિની હાર થઈ અને ભક્ત તે વખતના રાજા છત્રપતિ શિવાજી મહારાજે પ્રફ્લાદની જીત થઈ. ભગવાને હિરણ્યકશ્યપનો ગર્વ તેમને જર-જવાહિરની ભેટ મોકલી, અન્નવસ્ત્ર અને ! ઉતારવા અને મારવા સ્વયં નૃસિંહરૂપ ધારણ કર્યું. ત્યારે ભૂમિનું દાન કર્યું. પણ પ્રહલાદે તો પિતા પ્રત્યે વાણીની કટુતા દાખવી નહીં, તુકારામે આ બધું પરત મોકલ્યું. સાથે એક કવિતા અને પિતાની મુક્તિ માટે પ્રાર્થના કરી. લખી મોકલી : મહાત્મા ગાંધીજી પ્રફ્લાદને વિશ્વનો પ્રથમ ભિક્ષાથી પેટ ભરાય છે, ચિંથરાથી અંગ ઢંકાય છે. ! ! સત્યાગ્રહી માનતા. પોતે સત્યમાં દઢ રહે, જાતે કષ્ટ સહે, સૂવા માટે ઓટલો છે ને ઓઢવા માટે આકાશ છે. પણ દુઃખ દેનારનું યે ભલું ઇચ્છે. જેને સત્યનું શરણ છે પછી મારે બીજું શું જોઈએ? તે કોઈને દુશ્મન માનતો નથી. તું રાજા છે, સત્યને રસ્તે ચાલજે! તુકારામ મહારાષ્ટ્રના સૌથી મોટા સંત કવિ ગણાય છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy