SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ધન્ય ધરા. મન અભિમાન ન આણે રે સકળ લોકમાં સહુને વંદે કે સંત જ્ઞાનેશ્વર લક્ષ્મણજી જ્ઞાનેશ્વર-જ્ઞાનદેવથી પણ ઓળખાતા. તેમનો તેઓ ભગવાન શ્રીરામના લઘુબંધુ હતા. ક્ષાત્ર i I તેજથી પરિપૂર્ણ લક્ષ્મણજી હંમેશા, અન્યાય સામે વીરતાથી 1 1 જન્મ શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ જયંતી)ને દિવસે થયો 1 હતો. લડતા હતા. ભલે પછી સામે ગુરુજન કે માતા પણ કેમ ? ન હોય? { તેઓ ચાર ભાઈ બહેન હતાં. નિવૃત્તિનાથ, i લક્ષ્મણ માટે વનમાં જવાનો આદેશ ન હતો. 1 જ્ઞાનદેવ, સોપાનદેવ અને મુક્તાબાઈ. માત્ર ૧૭-૧૮ લક્ષ્મણ તો રામ પ્રત્યેના પ્રેમને કારણે સામે ચાલીને વનમાં વર્ષની ઉંમરે જ્ઞાનદેવે શ્રીમદ્ ભગવદ્ગીતા પર ભાષ્ય જવા તૈયાર થયા હતા. તેમના પત્ની ઊર્મિલાને છોડીને. 1 લખ્યું. એ ગ્રંથ “જ્ઞાનેશ્વરી” તરીકે ઓળખાય છે. આ LI આખો ગ્રંથ તેમણે કવિતામાં લખ્યો છે. તેમાં ૯૦૩૩ વીરતા અને પરાક્રમની પ્રતિમા સમા લક્ષ્મણજી i 1 કડીઓ છે. જીવનભર ભગવાન રામચંદ્રજીની છાયામાં રહ્યા. ચૌદ 1 1 વર્ષ સુધી અનિદ્રા અને વ્રત પાલન કરીને ભગવાન શ્રીરામ આ ગ્રંથ આખા મહારાષ્ટ્રમાં અતિ લોકપ્રિય છે. અને જગતજનની સીતાની સેવામાં નિમગ્ન રહ્યા. આટલા વિદ્વાન હોવા છતાં તેઓ અતિ નમ્ર હતા. ગર્વ ! તો તેમના ચહેરા ઉપર કરી ફરક્યો નથી. તેઓ જ્યાં જ્યાં તેમના જીવનમાં સેવા અને ભક્તિનું અભિમાન જતા ત્યાં લોકોમાં અતિપ્રિય થઈ પડતા. તેમને મન કોઈ થયાનું જાણ્યું નથી. તેથી જ તેઓ નિરાભિમાનના પ્રતિક | પરાયું નહોતું. આખું વિશ્વ તેમને મન પરમાત્મા સ્વરૂપ સમ હતા. 1 જ હતું. મહારાષ્ટ્રમાં તેમના નામ શ્રવણની ધૂન આ પ્રમાણે ભારતના ઇતિહાસમાં બંધુપ્રેમની ઉપમામાં રામ- i I ગવાય છે : લક્ષમણની જોડી અમર છે. | નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, લક્ષ્મણ એટલે કર્તવ્ય પરાયણતા. એકનાથ, નામદેવ, તુકારામ...... I 0 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy