SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તોય } દ. S I TI પાન, | ભગવાન બુદ્ધ સંત એકનાથ ભગવાન બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ. તેઓ રાજા મહારાષ્ટ્રમાં પૈઠણ એક જાણીતું તીર્થસ્થાન છે. ત્યાં શુદ્ધોદનને ત્યાં માતા માયાવતીની કૂખે જન્મ્યા, ને i ૧૦૮ સંતો થઈ ગયા, એમ કહેવાય છે સંત એકનાથનો 1 રાજવૈભવમાં ઉછર્યા છતાં જગતનાં જન્મ, જરા, વ્યાધિ IT જન્મ બ્રાહ્મણ પરિવારમાં સં. ૧૫૯૦માં થયો હતો. અને મરણનાં અનિવાર્ય દુઃખો નિહાળી તેમનું હૃદય મહારાષ્ટ્રના સંત એકનાથ અતિ ભક્ત હૃદયી હતા. વ્યથિત થયું. તેમનું હૃદય એટલું કોમળ હતું કે તેઓ પ્રાણીમાત્રનાં દુઃખ જગતની શાંતિ અને ચિરંતન સુખની શોધ અર્થે ; નિહાળી વિહ્વળ થઈ જતા. રાજવૈભવ છોડી પત્ની યશોધરા અને પુત્ર રાહુલને છોડી : એક વેળા ગંગાનું જળ ભરી ભગવાન રામેશ્વરને ચાલી નીકળ્યા. ચઢાવવા, ખભે કાવડ લઈને જઈ રહ્યા હતા. હજારો “ચાલ્યો ઘોર રજનીમાં ચાલ્યો, માઈલ ચાલ્યા. પછી એક નિર્જન વિસ્તારમાં તાપથી માર્ગ અનુપમ સિદ્ધિનો ઝાલ્યો.” પીડિત ગધેડાને જીવનના છેલ્લા શ્વાસ લેતાં નિહાળી તેમનું તેમણે ઘોર તપશ્ચર્યા કરી બુદ્ધત્વ પ્રાપ્ત કર્યું અને ! હૃદય દ્રવી ગયું. ભગવાન રામેશ્વરને ચઢાવવાનું પાણી 1 જગતને પ્રેમ-શાંતિ અને મુક્તિનો માર્ગ ચિંધતા ગયા. . i તેમણે ગધેડાને પીવડાવ્યું. તેમનો ઉપદેશ ધર્મચક્રપ્રવર્તનથી ઓળખાય છે. ! ! તેમના સાથીદારોએ પૂછયું અરે આ શું કર્યું? ધર્મ સરોવર છે; સગુણ તેનો સ્નાન કરવાનો ઘાટ 1 i ભગવાન રામેશ્વરને શું ચડાવશો? તેમણે કહ્યું છે. તેના સ્વચ્છ અને નિર્મળ જળનાં સર્જનો વખાણ કરે “પ્રાણીમાત્રમાં ઈશ્વરનો વાસ છે”, ગધેડામાં પણ એ જ 0 1 1 છે, ત્યાં વિદ્યાવંતો સ્નાનાર્થે આવે છે અને શુદ્ધ થઈને પેલી રામેશ્વર છે! એ ઉક્તિ પ્રમાણે તેમણે પોતાનું જળ | પાર પહોંચે છે. રામેશ્વરને અર્પણ કર્યું! વેરથી વેર શમતું નથી. સંવત ૧૬૫૬માં એમણે સદેહે જીવન ત્યાગ કર્યું. LIT બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ | 1 એમણે “એકનાથ ભાગવત' નામે સુંદર ગ્રંથ લખ્યો છે. II II Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy