SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ કા...... શુકદેવ શુકદેવજી એ મહાભારતનું અમર પાત્ર છે. તેઓ મહર્ષિ વ્યાસ ભગવાનના પુત્ર હતા. પરંતુ જન્મથી જ તેમનામાં પ્રબળ વૈરાગ્યનાં બીજ હતાં. પિતા મહાજ્ઞાની હોવા છતાં તેઓએ પુત્રને રાજા જનક પાસે શિષ્યભાવે મોક્ળ્યા હતા. એક કવિએ તેમના ગુણોનું વર્ણન કરતાં લખ્યું છે : ખૂબ ત્યાગી, સુરૈરાગી, નારીજિત વિનમ્રત શુકસમો ન સંન્યાસી, તોયે ગૃહસ્થ શિષ્ય છે. શ્રાપિત રાજા પરીક્ષિતને તેમણે હિરકથા સંભળાવી. અને રાજાનો મોક્ષ થયો. આ કથા તે ભાગવત કથાથી જાણીતી છે. તેમના ઉપદેશનો સાર : ન ધર્મ-સત્ય-અહિંસા શો, ન સમા શું જગે બળ, બધુંય સાચવે દેહે – જીવન્મુક્ત સુસાધક. I 1 1 T T નારદજાએ તેમને પ્રસન્ન થઈ પ્રોધ્યા પ્રાણી । માત્રનું હિત થાય તે રીતે જ સત્ય-અહિંસા બંનેનો તાળો I મેળવવો, દયા જેવો ધર્મ નહીં અને ક્ષમા જેવું બીજું બળ I નહીં. જે પુરુષ પોતાની ઇન્દ્રિયો ઉપર સાચો કાબૂ ધરાવે છે તે જ કાન શનિને પામે છે." Jain Education International । મન નિશ્ચલ રાખે ધન્ય ધરા ભક્ત ધ્રુવ બાળભક્તોમાં ભક્ત ધ્રુવનું નામ મોખરે છે. અપર । માતાનાં માર્મિક વચન સાંભળી, તેઓ અતિ બાલ્યકાળે ઘર છોડી, વનમાં તપ કરવા અર્થે ચાલી નીકળ્યા હતા. તેમના નિશ્ચયને ડગાવવા દેવ-મુનિ નારદજીએ લાખ પ્રયત્નો કર્યા, છતાંય નિષ્ફળ નીવડ્યા. ધ્રુવ અડગ I જ રહ્યા. તેથી જ આપણા ઋષિઓએ તેમની સ્મૃતિમાં । નભમંડળમાં અચળ એવા તારાને ધ્રુવ-તારાનું નામ આપ્યું છે. ધ્રુવને ભગવાનનાં દર્શન થતાં તેમણે કરેલી પ્રાર્થના અતિ જાણીતી છે. જે અંતરે કરી પ્રવેશ સૂર્વેલ મારી, વાણી સજીવન કરે નિજ ભર્ગ પ્રેરી, જૈ રોમરોમ મારી પ્રાણ પૂરે પ્રતાપી, મૈં શક્તિનાથ પુરુષોત્તમને પ્રણામ. For Private & Personal Use Only I ' મારા અંતરમાં પ્રવેશીને પોતાના તેજના સ્પર્શે કરીને, મારી સૂતેલી વાળીને જગાડનારા તથા મારા હાથપગ, કાન, ત્વચા અને પ્રાણમાં ચૈતન્ય પુરનાર એવા હૈ ! ભગવાન! પુરુષ હું તમને નમસ્કાર કરું છું. www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy