SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ધન ધન જનની તેની રે. સમદષ્ટિ ને ક JBF8. દ ' નાની | | સંત કબીર સીતામાતા (જન્મ : સંવત ૧૩૯૮થી ૧૫૧૮) નારીના ગૌરવભર્યા ઇતિહાસમાં માતા સીતાનું ! | સર્વ ધર્મ સમન્વયની ભાવનાના ઉબોધક સંત નામ મોખરે છે. જીવનભર રામના પડછાયા સમાં બની | i કબીરનું જીવન ભેદભાવ, જાતિ-પતિ કે ધર્મના રહ્યાં. સોનાની પેઠે અગ્નિકસોટીમાં તપતાં રહ્યાં. ભગવાન મતભેદોથી હંમેશાં વેગળું રહ્યું છે. શ્રીરામે જ્યારે તેમનો ત્યાગ કર્યો ત્યારે પણ તેમણે મૌનભાવે એમની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેમણે હિંદુ અને મુસ્લિમ બંને પ્રત્યે સમભાવ સમદષ્ટિ કેળવી હતી. આથી બંને ધર્મના લોકો તેમને માન આપણા દેશમાં સીતાનું નામ, રામના નામની આપતા હતા. કહેવાય છે કે તેમના મૃત્યુ પછી બંને ધર્મના આગળ જ મુકાય છે. એ કોઈ આકસ્મિક બાબત નથી. | અનુયાયીઓએ તેમના દેહને, પોતાના ધર્મની રૂપે રામના ગતિપથ પર સીતામાં પાવન પગલાં થતાં જ રહ્યાં 1 1 અંતિમક્રિયા કરવાનો આગ્રહ રાખ્યો હતો. છે. એ બંને પતિત પાવન છે. | ધરતીની પુત્રી, કર્તવ્યવેદી પર ધરતીમાં સમાણી તેમનાં ભજનો અને દોહા-તેમણે અક્ષરજ્ઞાન મેળવ્યું નહોતું છતાં–સેંકડો લોકો તેમાંથી પ્રેરણા મેળવી અને માતા ધરતી પણ સીતાની જનની બનીને ધન્ય બની! i i જીવન ધન્ય બનાવતા હતા, આજે પણ બનાવે છે. રામ-લક્ષ્મણ-જાનકી જય બોલો હનુમાન કી પોથી પઢિપઢિ જગમૂઆ, પંડિત હુઆ ન કોઈ, સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ. રાવણ તેને હરિ ગયો, સતી મહાદુઃખ પામી. કબીરા કુઆ એક હૈ, પનિહારી અનેક, સુખદુઃખ મનમાં ન આણીએ. બરતન સબ ન્યારે ભયે, પાની સબ મેં એક. રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ. આ છે તેમના ધર્મબોધનું સાદું દૃષ્ટાંત. ૧૨૦ i સીતારામ, સીતારામ, ભજમન પ્યારે સીતારામ. વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવી એકતાની ભાવના પ્રેરતા ગયા, Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy