SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે. I I સંત તુલસીદાસ ભક્ત સૂરદાસ (સંવત ૧૫૫૪થી ૧૬૮૦) (ઈ.સ. ૧૪૭૯ થી ૧૫૬૩) સંત તુલસીદાસ તેમની પૂર્વાવસ્થામાં તેમનાં અતિ સૂરદાસ પૂર્વાવસ્થામાં અતિ વિષયી હતા. કહેવાય સ્વરૂપવાન પત્ની રત્નાવલી પ્રત્યે અતિ અનુરાગ ધરાવતા છે કે કોઈ ગણિકાના અપમાનથી તેમની મોહનિદ્રા ભંગ હતા. પત્નીથી અળગા રહેવાનું તેમનાથી શક્ય નહોતું. થતાં તેમની ચેતના જાગી ઊઠી અને મનને કહે છે : એક વેળા પિયર ગયેલી પત્નીની પાછળ ઘેલા મો સમ કૌન કુટિલખલકામી બનીને તુલસીદાસ સ્વશુર ગૃહ ગયા. તેમના સુશીલ જિન તનુ દિયો તાહી બિસરાયો, પત્નીને આ ગમ્યું નહીં અને તેમને માર્મિક વચનો ઐસો નિમકહરામી? સંભળાવે છે. મોહનું કારણ આ ચર્મચક્ષુ છે. તો તેમને દૂર કરવાં પત્નીના માર્મિક વચનોથી જાગ્રત તુલસીદાસ એ આશયથી તેમણે જાતે જ આંખો ફોડી સૂરદાસ બન્યા. તૃણની પેઠે તૃષ્ણાને ત્યજી ભગવાન રામની ભક્તિમાં લીન અને મનની આંખો વડે જ હરિદર્શન પામ્યા. એમનાં પદ એટલાં તો જાણીતાં થયાં હતાં કે તે તન મન તે હરિભક્તિ રત, તરુ તર કિયે નિવાસ, વખતનો દિલ્હીસમ્રાટ અકબર તેમનાં કીર્તન સાંભળવા રામનામ સાદર જપત, કવિવર તુલસીદાસ. મથુરા આવ્યો હતો. સૂરદાસનું કોઈ નવું પદ બાદશાહને તેમણે લખેલું રામચરિત-માનસ રામાયણ આજે લાવી દે તો એક સોનામહોર આપતો. પણ ભારતીય સંસ્કૃતિમાં એક આદર્શ અને પ્રેરણાદાયી 1 તેમણે એક લાખથી પણ અધિક પદ રચ્યાં છે. ગ્રંથ બની રહ્યો છે. I ! તોય એમને થતું...... સત્ય વચન ઔર દીનતા, પર સ્ત્રી માત સમાન, હરિગુણ લિખ્યો ન જાય! ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. જડચેતન ગુણ દોષમય, વિશ્વ કિન્ડ કિરતાર, જીવનની છેલ્લી પળ સુધી એમણે કીર્તન રચ્યાં ને સંત હંસ ગુણ ગહહિપય પરિહરિ વારિ વિકાર. i | ગાયાં..... થયા. Jain Education Intemational For Private & Personal Use Only Education International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy