SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. ધન્ય ધરા જ તેમના સહકર્મીઓ અને જ્ઞાતિજનોને પણ ગળા સુધીનો પૂજ્ય આત્મારામભાઈના જાહેર જીવનનો પ્રવેશ તો વિશ્વાસ : “કામની જવાબદારી મોહનબાપાએ લીધી છે, તો શિક્ષણક્ષેત્રથી થયેલો. ત્યારબાદ તો તેમનું સેવાક્ષેત્ર ગ્રામકક્ષાથી નિશ્ચિત બની જાઓ–તે કામ અવશ્ય પૂર્ણતાને પામશે.” તાલુકા, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી ક્રમશઃ વિકસતું જ્ઞાતિબાંધવો અને પાટીદાર સમાજનો આવો શાશ્વત વિશ્વાસ રહ્યું. ગામ લાડોલની પંચાયતના સરપંચ બન્યા ત્યારથી એમની અને પ્રેમ અર્જિત કરવા મોહનભાઈ સમાજસેવાના ક્ષેત્રે પચીસ રાજકીય અને જાહેર જીવનયાત્રાની શરૂઆત થઈ. જોકે એમની વર્ષની યુવાન વયેથી પ્રવૃત્ત છે. સમાજ સંગઠનનું કામ હોય કે સંનિષ્ઠ સેવાઓથી પ્રભાવિત થઈ એમના વિરોધીઓ પણ એમની ધાર્મિક આયોજન–શ્રી મોહનભાઈનું સક્રિય પ્રદાન ત્યાં હોવાનું કાર્યશક્તિ, કોઠાસૂઝ, નિષ્ઠા અને સેવાભાવનાની નિઃસંકોચ જ. છેલ્લાં ૪૦ વર્ષોથી અમદાવાદમાં વસતા સૌરાષ્ટ્રના કડવા પ્રશંસા કરતા હતા. પાટીદાર પરિવારોના વિકાસ અને સંગઠન અર્થે સેવારત મહેસાણા જિલ્લાના ખેડૂતોની આર્થિક અને સામાજિક મોહનભાઈ “સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ તરીકે સમગ્ર સ્થિતિ સુધારવામાં તેમણે અનન્ય ફાળો આપેલો. મુ. શ્રી પાટીદાર સમાજનું માનીતું વ્યક્તિત્વ બની રહ્યા છે. આત્મારામભાઈ સહકારી ક્ષેત્ર સિવાય શિક્ષણ સંસ્થાઓ, ચેરિટી પાટીદાર સમાજ મોહનબાપા જેવા સન્નિષ્ઠ કાર્યકરો થકી હૉસ્પિટલો, ચેરિટી ટ્રસ્ટો, રાહતકાર્યો અને ગ્રામવિકાસનાં કાર્યો જ વિકાસના પંથે સાતત્યપૂર્ણ ગતિવંત રહ્યો છે. તેઓ સમાજનાં કરવા હંમેશાં તત્પર રહેતા. આકરા નિર્ણયો લઈને પણ કાયદાવિવિધ સંસ્થાનો, મંડળો અને વિવિધ ટ્રસ્ટો જેવાં કે શ્રી ઉમિયા કાનૂનને લગતા પ્રશ્નોને તેઓ સુલઝાવતા. તેઓશ્રીએ સુદૃઢ માતાજી સંસ્થા, સ્ત્રી કેળવણી મંડળ, કડવા પાટીદાર પરિવાર કામગીરી અંગેના એવોર્ડ પણ પ્રાપ્ત કરેલા. ટ્રસ્ટ તેમજ ચંદ્રાળાની ઉમા સંસ્કારધામ જેવી કન્યા-કેળવણીક્ષેત્રે ૭૫મા વર્ષે તેમનો “અમૃતમહોત્સવ’ પણ યોજાયેલો, અગ્રેસર સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર આરૂઢ થઈ સમાજને જેમાં વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજીના વરદ્ધસ્તે રૂા. માર્ગદર્શક બની રહ્યા છે. આમ, માત્ર કાગળ પરના હોદ્દામાં ૭૬ લાખની થેલી સાથે રજત મત્યું સમ્માનપત્ર અર્પણ કરવામાં આપણા મોહનભાઈને બિલકુલ રસ નહીં. સમાજ માટે ‘નક્કર’ આવેલ અને સાથે સાથે શાલ ઓઢાડી તેઓશ્રીનું વિરાટ કાંઈક થતું હોય ત્યાં હોદાની ખેવના કર્યા વગર તેઓ સક્રિય રહી લોકમેદની વચ્ચે બહુમાન પણ કરવામાં આવેલું. પોતાનું યોગદાન અર્પતા રહે છે. છેલ્લે છેલ્લે પૂજ્ય ભૂરાકાકાના સ્વર્ગવાસ પછી કડવા | શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સીદસરના મુખપત્ર ઉમિયા પરિવાર'નું પ્રકાશન, મોહનબાપા માટે સામાજિકક્ષેત્રે પાટીદાર પરિવારના પ્રમુખની જવાબદારી સંભાળવાની વિનંતી કરવામાં આવી તે પણ તેઓએ પ્રેમથી સ્વીકારી અને નિભાવી. ‘યશકલગી' પુરવાર થયું. આજે જેના હજારો આજીવન સભ્ય રાજ્યના મંત્રીમંડળના સભ્ય તરીકે તેઓ સતત લોકોપયોગી છે તેવા “ઉમિયા પરિવારની શરૂઆત, તેની માવજત, તેનું વ્યવસ્થાપન વગેરેમાં શ્રી મોહનભાઈની સૂઝબૂઝ અને કાર્યો કરતા રહ્યા. પ્રવૃત્તિના વિકાસ માટે અવારનવાર તેમનાં સૂચનો માર્ગદર્શક બની રહેતાં. આયોજનશક્તિની પૂર્ણતઃ ઓળખ મળી રહે છે. શિક્ષણ-વહીવટી ક્ષેત્રે ઉત્તમ સેવા આપનાર શિક્ષણકાર જાગ્રત લોકનેતા, સમાજસેવક અને સહકારી અગ્રણી સ્વ, આત્મારામભાઈ પટેલ શ્રી ચતુરભાઈ પટેલ જન્મ : તા. ૧-૧૦-૧૯૩૨ દેહાંત : તા. ૨૪-૭-૨૦૦૨ જન્મ : તા. ૩૧-૭-૧૯૩૩ શ્રી આત્મારામકાકા એક એવી વ્યક્તિ હતા કે જેમનાં ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કોલવડા ગામમાં લોકહિતનાં કાર્યોની સુવાસ તેમના મૃત્યુ પછી પણ સતત પ્રસરતી જન્મેલા શ્રી ચતુરભાઈએ શિક્ષણક્ષેત્રે અબ્રાહમ લિંકનની જેમ રહે છે. ‘વજ સમ કઠણ છતાંય ફૂલ જેવા કોમળ” એવા From Logcabin to white house જેવી સિદ્ધિ હાંસલ કરીને શિક્ષણક્ષેત્રે પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે. આત્મારામભાઈ જાહેર જીવનમાં ઓતપ્રોત થઈને લોકહૈયે છવાઈ ગયા હતા. તેમના સંપર્કમાં આવનાર તમામ લોકો તેમના તેમનું જીવન એ વિકાસ માટેની એક સંઘર્ષયાત્રા છે. તીવ્ર સ્વચ્છ અને નિરાળા વહીવટનાં ખૂબ વખાણ કરતાં હતાં. સંઘર્ષો સામે ઝઝૂમીને એક સંનિષ્ઠ શિક્ષક, આદર્શોના આરાધક, Jain Education Intemational ducation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy