SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા મોહ-માયા વ્યાપે નહીં જેને દઢ વૈરાગ્ય જેના મનમાં રે........ Y, , , 0 | મીરાંબાઈ પરમહંસ રામકૃષ્ણદેવ (વિ.સં. ૧૫૧૩ થી ૧૬૦૩) (ઈ.સ. ૧૮૩૬ થી ૧૮૮૬) રાજાને ત્યાં જન્મ્યાં અને રાજવધૂ બન્યાં તો પણ I 1 બંગાળના ભક્ત શ્રી રામકૃષ્ણ પરમહંસ ધન-વૈભવમાં તેમનું મનડું ન ચળ્યું. સંસારની માયાથી જળકમળવત્ નિર્લેપ, નિસ્પૃહી સંત હતા. મા શારદામણિ અલિપ્ત થયાં અને રાજમહેલમાં પણ ભક્તો અને સંતોની સાથે લગ્ન કર્યા છતાં આજીવન બ્રહ્મચર્ય પાલન કર્યું. વચ્ચે જીવવા લાગ્યાં. હંમેશાં પ્રભુમાં લીન રહેતા. આવું વર્તન એક રાજકારણી તરીકે તેમના ! તેમને વારંવાર સમાધિઅવસ્થા આવી જતી. સાસરિયાંને ન ગમ્યું. તેમણે ભક્તિ છોડાવવા મીરાંબાઈ રામકૃષ્ણદેવ નિરક્ષર હતા છતાં શાસ્ત્રોના સમગ્ર ઉપર દુઃખનો વરસાદ વરસાવ્યો. પણ મીરાબાઈ તેનાથી જ્ઞાનથી તેઓ સંપન્ન હતા. તેમનાથી પ્રભાવિત થઈને ન ડગ્યાં. તેમના પ્રબુદ્ધ શિષ્ય વિવેકાનંદજીએ સારીયે દુનિયામાં મીરાંબાઈનાં ભજનો આજે પણ લોકજીભે ગવાઈ તેમનું નામ રોશન કર્યું. રહ્યાં છે. સ્ત્રીભક્તોમાં મીરાંબાઈનું નામ મોખરે છે. આજે પણ તેમના અનુયાયીઓ સંચાલિત રામકૃષ્ણ તેઓ મેવાડ છોડી વૃંદાવન આવી વસ્યાં. ત્યાંથી ! મિશન દ્વારા સમાજમાં સેવા અને અધ્યાત્મનો સપ્રચાર દ્વારકા વસ્યાં. દુનિયાભરના ઘણા દેશોમાં થઈ રહ્યો છે. ભારતના તો શું જગતના ઇતિહાસમાં મીરાંબાઈ તેમના ઉપદેશને “રામકૃષ્ણ કથામૃત”માં જેવી કોઈ સ્ત્રી થઈ નથી. હજારો વર્ષની રૂઢિઓના બંધનો સંઘરવામાં આવેલ છે. તેમની ઉપનિષદ સમી કવિત્વ છેદ્યાં કેવળ કૃષ્ણપ્રેમના બળે. વાણીએ સેંકડો લોકોનાં હૃદયના અંધકાર દૂર કરી પ્રભુ “મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ.” ભક્તિમાં પાવન કર્યા છે. ! – — — — -— - Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy