SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૬૩ ઝલક દેખાય છે. તેમ કહેવાય છે કે તેણે આખા જીવનમાં કોઈ કર્યા ભોગવવાનાં, પણ રહીમનું કવિચરિત્ર વાંચતાં તેણે કોઈ ઉપર ક્રોધ કર્યો નહોતો. વર્ષમાં એકવાર કોઈ નક્કી દિવસે અકર્મ કર્યું હોય તેમ લાગતું નથી! તો પાછલી જિંદગીનાં કમ પોતાના ઘરની બધી સંપત્તિ દાનમાં આપી દેતા. નડ્યાં? વિધિની ગતિનો કોણ પાર પામે? અકબરના દરબારમાં ગંગ ઘણા પ્રતિભાશાળી કવિ હતા રહીમ અકબરના સેનાપતિ હતા અને યુદ્ધે ચડતા ત્યારે રહીમ તેનો ઘણો આદર કરતા. એકવાર રહીમ યુદ્ધમાં જવા ધરતી કડાકા લેતી. એ જ રહીમ ચિત્રકૂટમાં ભાડભૂંજાને ત્યાં તૈયાર થયા ત્યારે ગંગે એક છપ્પય કહ્યો. કહેવાય છે કે આ દાળિયા ભૂંજતા! છપ્પયથી રહીમ એટલા પ્રભાવિત થયા કે તેણે ૩૬ લાખની હૂંડી રહીમે “રહીમસતસઈ' લખી છે. (હાલ ૨૧૬) દુહા ગંગને અર્પણ કરી. રહીમ દાનવીર અને ઈ મળે છે, બર નાયિકા ભેદ, જેમાં ૯૪ છંદો છે, “રાસ જ્યારે પ્રતાપ અકબર સામે ઝઝૂમી રહ્યા હતા અને પંચાધ્યાય', “સોરઠ શૃંગાર', “મદનાષ્ટક', “દોવાન ફારસી’ અને નાણાંભીડમાં આવી ગયા ત્યારે રહીમે પોતાનાં માતાને યાત્રા “વાક્યાન બાદરીનો અનુવાદ', “ખેત કૌતક જાન કર્મ' અને નિમિત્તે મોકલ્યાં સાથે પુષ્કળ ધન આપ્યું અને રાણાને કહેરાવ્યું ‘નગર શોભા’ નામે પુસ્તકો લખ્યાં છે. રહીમ સારા કવિ પણ “મેં મારી માતાને યાત્રા નિમિત્તે મોકલ્યાં સાથે પુષ્કળ ધન આપ્યું હતા. છે એમને લૂંટી લેશો. હું સીધી રીતે મદદ કરી શકું તેમ નથી.” સરોવર સૂકે ઊડ ગયા, હંસા અવર સમાય; રાણાએ રહીમની માતાને લૂંટવાને બદલે રક્ષણ કર્યું. દીન મીન બિન પંખકે, કહો રહીમ કહાં જાય. તેને દાન આપ્યા વગર જીવવાનું ગમતું નહીં, ધનનો ગંગ ઢગલો કરીને બેસતા. મુટ્ટીઓ ભરી દાન આપતા પણ નજર કવિ ગંગનો જન્મ ઇટાવા જિલ્લાના ઈકનોર ગામમાં નીચી રાખતા. ભાટ (બારોટ) જ્ઞાતિમાં થયો હતો. તેમનું આખું નામ ગંગાધર રહીમ કલ્પતરુ કહેવાતા એટલું જ નહીં તે પારસમણિ હતું પણ કવિતામાં ટૂંકું નામ ગંગ રાખતા. તેઓ અકબરના હતા. તે યાચકોને ગુપ્તદાન આપતા. ભોજનની વાનીઓમાં રૂપિયો દરબારમાં રાજકવિ હતા. તેમનું સ્થાન નવ રત્નમાં હતું. તે કે અશરફી મૂકતા. “અકબરના દરબારમાં પણ ઉલ્લેખ છે. હાજરજવાબી શીઘ્ર કવિ હતા. તે અકબર શાહની અનેક પાદપૂર્તિ રહીમખાનખાના, જિસકે ખાનેમેં ખજાના પૂરી કરતા. એકવાર રહીમે એવો સંકલ્પ કર્યો કે આજના યુદ્ધમાં જે જેમ સૂરદાસનાં પદ, ચંદના છંદ, બિહારીના દુહા, પ્રાપ્તિ થાય તે વાચકોને આપી દઈશ, રહીમનો વિજય થયો. તેણે તુલસીદાસની ચોપાઈ, શામળના છપ્પા, ભોજા ભગતના સોયથી હાથી સુધી બધી ચીજ યાચકોને વહેંચી દીધી. ચાબખા, ધીરાની કાફી અને દયારામની ગરબી વખાણલાયક તેમ એક યાચક રહી ગયો જે રહીમ પાસે ગયો. “હું રહી ગંગના સવૈયા વખાણલાયક છે. ગયો” પણ રહીમ પાસે કાગળ, ખડિયો અને કલમ સિવાય કશું કવિ ગંગનો જન્મ સં. ૧૬૧૦ની આસપાસ માનવામાં નહોતું. “લે, ભાઈ! આ ત્રણ ચીજ છે તે તું લઈ જા!” આવે છે, કેમકે તે રહીમના સમકાલીન હતા. તેને રહીમે એક અકબરના અવસાન પછી સલીમ જહાંગીર નામ ધારણ છપ્પયના બદલામાં ૩૬ લાખની નવાજેશ કરેલ. કરી ગાદીનશીન થયો. તેણે રહીમ પર દેશદ્રોહનો આરોપ મૂકી અકબરની સભામાં ગંગ, નરહરિ, હોલારાય અને કરણ જેલહવાલે કર્યા પણ જેલમાંથી કોઈ કારણસર છૂટકારો થયો તેથી એમ ચાર ભાટ કવિ હતા, ગંગનો સમય સં. ૧૯૬૦ થી ૧૯૭૦ દુઃખી થઈ રહીમ ચિત્રકૂટ ગયા, ત્યાં ભાડભૂંજાને ત્યાં નોકરી માનવામાં આવે છે. સ્વીકારી પણ યાચકો ઘેરી વળતાં, ત્યારે રહીમ કહેતા. કાયમ ગંગ અકબરની આપેલી પાદપૂર્તિ પૂરી કરતા અને “પારો યારી છોડ દો, વે રહીમ અબ નાહિ; અકબર ખુશી થતા પણ એક પાદપૂર્તિ પૂરી કરતા અકબરને ગંગ એ રહીમ દર દર ફિરે, માગે મધુકરી ખાહી.” ઉપર વહેમ ગયો અને હુકમ કર્યો “આજસે ગંગકા પટ્ટ બંધ, માણસનો સમય ફરે ત્યારે શું વાર લાગે છે? કોઈ કહે કઇ . કેદ કરલો.” Jain Education Intemational lain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy