SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા સહન કરવું પડ્યું. એ જમાનામાં તેમણે “ઈશ્વરનો ઇન્કાર' જેવું તેમાં વિઠ્ઠલભાઈ પટેલ તેમજ નડિયાદના ગોપાળદાસ ક્રાન્તિકારી પુસ્તક લખ્યું હતું. તેમણે “પાટીદાર' નામનું માસિક બિહારીદાસ દેસાઈ સક્રિય હતા. સરદાર તો નેતા હતા. આ ખેડા ચલાવેલું ને તે દ્વારા સમાજસુધારાની ઝુંબેશ ચલાવી હતી. સત્યાગ્રહમાં કઠલાલ, તોરણા, વડથલના પટેલોએ મહેસૂલ નહીં એ સમયે એમની સાથે ક્રાન્તિકારી પ્રવૃત્તિમાં વરસાદના ભરવાની લડત ચલાવી હતી. ખેડા જિલ્લાના આ સંગ્રામમાં ચતુરભાઈ (ચતુર્ભુજ) અમીન, મગનભાઈ ભીખાભાઈ પટેલ ૩૨૦૦ સત્યાગ્રહીઓ હતા, તેમાં મુખ્ય પટેલો હતા. ગામેગામ આણંદના ભગવાનદાસ કાશીદાસ પટેલ મુખ્ય હતા. બોમ્બ જપ્તીઓ થતી. આખરે વિજય મળ્યો. બોરસદ-સત્યાગ્રહ બનાવવાનું સાહિત્ય છાપવા-વહેંચવા બદલ આ બધાને અંગ્રેજ (૧૯૨૩)માં પણ આગેવાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા સરકારે અટકમાં લઈ તેમના પર ભારે ત્રાસ ગુજાર્યો હતો. અને સત્યાગ્રહીઓમાં પટેલો અને વીરાંગના પટલાણીઓ હતી. ગિજુભાઈએ બોરસદની વીરાંગનાઓ'ને બિરદાવી છે. ૧૯૦૯માં વાઇસરોય લૉર્ડ મિન્ટો પર કઠલાલના ગાંધીજીએ વલ્લભભાઈને બોરસદના સફળ સત્યાગ્રહ બદલ ક્રાન્તિકારી વીર મોહનલાલ કામેશ્વર પંડ્યાએ બૉમ્બ ઝીંકેલો. બોરસદના રાજા' કહી બિરદાવ્યા હતા. બોરસદ-સત્યાગ્રહમાં એથી એની તપાસે ગુપ્તચર અધિકારી પેટીગરા કઠલાલ આવીને સરદાર વલ્લભભાઈ ઉપરાંત દરબાર ગોપાળદાસ, રાવજીભાઈ સાધુવેશે રહ્યા હતા ત્યારે કઠલાલના મુખી હતા દેસાઈભાઈ નાથાભાઈ પટેલ, રાવજીભાઈ મણિભાઈ પટેલ, શિવાભાઈ કહાનદાસ પટેલ. અંગ્રેજો વિરુદ્ધની ક્રાન્તિકારી પ્રવૃત્તિ પ્રત્યે આશાભાઈ પટેલ સક્રિય કાર્યકરો હતા. બોરસદના વકીલ એમની સહાનુભૂતિ હતી. તેમણે પેલા ગુપ્તચરને ગામમાંથી કાઢી રામભાઈ પટેલ અને ધનાભાઈ નરસિંહભાઈ પટેલે ફાળો આપ્યો મૂક્યો હતો અને એવી કુનેહ દાખવી કે ક્રાન્તિકારી સાહિત્ય હતો. રામભાઈની રજૂઆતે વિજય અપાવ્યો હતો. બારડોલીઅંગ્રેજ સરકારના હાથમાં ન આવ્યું. એ ‘દેસાઈકાકા’ મુખીના સત્યાગ્રહમાંના નેતૃત્વ બદલ વલ્લભભાઈ પટેલ ‘સરદાર' દીકરા શયદાસકાકા (જીવાભાઈ દેસાઈભાઈ પટેલ)એ પણ કહેવાયા. ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહ પ્રસંગે સરદારની પહેલાં અમદાવાદમાં રહી રાયપુરની ક્રાન્તિકારી પ્રવૃત્તિમાં અને ધરપકડ થઈ. દાંડીકૂચની અરુણ ટુકડીના નેતા હતા ખેડા પછી ગાંધીજીના સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લીધો હતો. જિલ્લાના પટેલ શામળભાઈ. ખેડા જિલ્લામાં દાંડીકૂચને આગળ ૧૯૧૬માં હોમરૂલ ચળવળનો જુવાળ આવ્યો. એમાં ધપાવનાર કાર્યકરોમાં, સોજિત્રાના રાવજીભાઈ નાથાભાઈ પટેલ, જેમણે આગેવાનીભર્યો ભાગ લીધો તેમાં ઇન્દુલાલ યાજ્ઞિક સાથે ચિખોદરાના શિવાભાઈ ગોકળભાઈ પટેલ તો દાંડીકૂચના સૈનિક હતા નડિયાદના પટેલ મગનભાઈ ચતુરભાઈ, રાસના પટેલ હતા. આણંદના નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ અને મોતીભાઈ આશાભાઈ, સણોસરાના પટેલ છોટાભાઈ ફૂલાભાઈ. એમાંના નરસિંહભાઈ અમીને દાંડીકૂચનું સ્વાગત કર્યું હતું. તે વખતે આશાભાઈ પટેલે રાસના સત્યાગ્રહમાં અગ્રગણ્ય ભાગ ભજવ્યો ગામેગામ ચાલતા સવિનય કાનૂનભંગમાં ઉપર્યુક્ત ઉપરાંત હતો. તેમણે બોરસદ-સત્યાગ્રહ અને નાગપુર-સત્યાગ્રહમાં પણ આણંદના ભગવાનભાઈ કશીભાઈ પટેલ અને ભીખાભાઈ અગ્રગણ્ય કાર્ય કર્યું હતું. કુબેરભાઈ પટેલ, બોરસદમાં દરબાર ગોપાળદાસ, રાસમાં સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આશાભાઈ લલ્લુભાઈ પટેલ, સુણાવમાં દેસાઈભાઈ નાથાભાઈ ૧૮૮૫માં સ્થપાઈ તે પહેલાં ગુજરાતમાં ગુજરાતસભા સ્થપાઈ ને શિવાભાઈ રણછોડભાઈ પટેલ, ભાદરણમાં રાવજીભાઈ હતી. એના મંત્રીઓમાં બે પટેલ હતા : (૧) ગોવિંદરાવ મણિભાઈ અને શિવાભાઈ આશાભાઈ પટેલ તથા પશાભાઈ આપાજી પાટીલ મહારાષ્ટ્રીઅન પટેલ વકીલ અને (૨) ભાઈલાલભાઈ અમીન સત્યાગ્રહ કરી રહ્યા હતા. ધારાસણાશિવાભાઈ મોતીભાઈ પટેલ (વકીલ). ૧૯૧૭માં ગુજરાત સત્યાગ્રહમાં ત્રિભોવનદાસ કીશીભાઈ પટેલ, પશાભાઈ અમીન, સભાના ઉપક્રમે પ્રાંતિક પરિષદ મળી. ગાંધીજી અને લોકમાન્ય ' ડાહ્યાભાઈ કશીભાઈ પટેલ આગેવાન હતા. તિલક આવ્યા. એ પ્રસંગે મૂળે કરમસદના પણ અમદાવાદ રહેતા દાંડીકૂચ વખતે બાબુભાઈ જશભાઈ પટેલ (ભૂતપૂર્વ વિઠ્ઠલભાઈ પટેલ અને વલ્લભભાઈ પટેલે સ્વાતંત્ર્યસંગ્રામમાં મુખ્યમંત્રી) કૉલેજ છોડી સત્યાગ્રહમાં જોડાયા હતા. કઠલાલ નવપ્રસ્થાન કર્યું. ગુજરાત રાજકીય મંડળ સ્થપાયું, તેમાં મંત્રી પાસેના અનારાના જોઈતાભાઈ ભગવાનભાઈ પટેલ તરીકે વલ્લભભાઈ પટેલ અને હરિભાઈ અમીન એ બે પટેલો (કઠલાલકર) તો ખેડા સત્યાગ્રહથી ચળવળમાં હતા. તેવા જ હતા. ૧૯૧૮માં જે ખેડા જિલ્લા સત્યાગ્રહ કઠલાલમાં થયો, કપડવંજ પાસેના નવાગામના પટેલ કુબેરભાઈ અને માધવભાઈ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy