SearchBrowseAboutContactDonate
Page Preview
Page 970
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં સારસ્વત યુગના સ્થાપક ભારત વર્ષના મહાન જૈનાચાર્ય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છુWીલી ઇંધીવા બારથીરવ લઇ શકે તેવી મહાન વિભૂતિ હેમચંદ્રાચાર્ય. એમવીપલાઈ જશુક્યાલ લાવતણુથીવ થીણી ઘાણા) થકના પ્રબળ પુરૂષાર્થથી જર્મા શારાનું ગુજરાતમાં સિંહાસવાસ્થCIEી થીવધુગલી પ્રજાના ભાષા, સાહિત્ય અને સંસ્કારો સમૃદ્ધ બન્યા જીવીવા વાવલિ વિવિધ ક્ષેત્રોને આવરી લેનારૂં ચિરંજીવ કાર્ય એમોહ્યું, હદચંદ્રાચાર્યજીની સંચમ સૌરભ ચિરકાળ સુધી અમર બની રહેશે. માતા સરસ્વતીજીના સન્માનની ઐતિહાસિકલાણીની ચિરંજીવ બનાવતી કૃતિ I ! કી ! સિદ્ધહેમ વ્યાકરણની શોભાયાત્રા | ગુજરાતના અણહિલપુર પાટણમાં મહારાજા સિદ્ધરાજના સમયમાં જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજની રચના દ્વારા શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામકરણ પામેલા ગ્રંથરત્નને હાથીની અંબાડી ઉપર પધરાવીને નીકળેલી શોભાયાત્રાનું મંગલ દુર્શન.
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy