SearchBrowseAboutContactDonate
Page Preview
Page 835
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૨૫ વસંત અવસરેના' મરાઠી કાવ્યોનો અનુવાદ છે, જે તેમના ગાઢ “સૌરાષ્ટ્રની રસધાર' પાંચ ભાગમાં પ્રકાશિત કરીને મૂકી. મેઘાણી મિત્ર હતા. પાસે બુલંદ કંઠ હતો. ભૂંસાતાં જતાં લોકગીતો-લોકઢાળનાં દુર્ગેશભાઈએ બાળસાહિત્યમાં પણ પ્રદાન કર્યું છે. ગીતો-ભજનો-દુહાઓ-લોકવાર્તાઓ-વ્રતો-પ્રેમ-શૌર્ય ખાનદાનીની વેધક વાતોને એકત્ર કરી, લોકગીતો ‘રઢિયાળી તેમને વર્ષ ૨૦૦૫માં ચં.ચી. મહેતા એવોર્ડ પ્રદાન રાત'માં આપ્યાં. લગ્નગીતોનું સંપાદન “ચૂંદડી' ભાગ ૧-૨માં થયેલો. દુર્ગેશ શુક્લનાં લગ્ન અમદાવાદ ખાતે ૧૯૫૧માં ‘કિલ્લોલ', ‘વેણીનાં ફૂલ’ અને ‘યુગવંદના' જેવાં ગીતોના ગાનાર વસંતબહેન સાથે થયેલાં. ૧૯૭૬માં વસુબહેનનું અવસાન થયું કવિ શુષ્ક કવિ-પત્રકાર નહોતા. સ્વાતંત્ર્યચળવળ સમયે ‘સિંધુડો' ત્યારે ખૂબ ભાંગી પડેલા. દુર્ગેશભાઈ ૧૯૫૫માં સુરેન્દ્રનગરના લલકાર્યો, જે પુસ્તક અંગ્રેજ સરકારે જપ્ત કરેલું. સૌરાષ્ટ્રપત્ર અને સમય' સાપ્તાહિકમાં સંપાદક તરીકે રહેલા. સાહિત્યકાર દુર્ગેશ રોશની” પછીથી “ફૂલછાબ” નામ રાખવા પડેલાં. શુક્લ એ ૯૪ વર્ષની જૈફ વયે તા. ૧૩ જાન્યુઆરી-૨૦૦૬માં ચિરવિદાય લીધી. ૧૯૩૦માં તેમની ધરપકડ થઈ. ધંધુકાની કોર્ટમાં ઊભેલાં મેઘાણીને જ્યારે ન્યાયાધીશ ઇસરાનીએ પૂછયું : “બચાવમાં કવિ-લેખક અને સભાસંચાલક તરીકે ખૂબ જાણીતા તમારે કાંઈ કહેવું છે?” ત્યારે કોર્ટ-કમ્પાઉન્ડમાં ઊભેલાં હજારો એવા તુષાર શુક્લ તેઓના જયેષ્ઠપુત્ર છે, જે આકાશવાણીમાં લોકોની કાન્તીમાં મેઘાણીએ નિયામક હતા અને નિવૃત્તિ લીધી. “હજારો વર્ષની અમારી જૂની વેદનાઓ અમદાવાદ સ્ટેડિયમ પાસે આવેલી સૂર્યોદય સોસાયટીમાં કલેજાં ચીરતી કંપાવતી અમ ભય કથાઓ.” તેમનું નિવાસસ્થાન હતું. બુલંદ સ્વરે ગાયું. દુનિયાના ઇતિહાસમાં આ પ્રથમ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ઘટના છે કે કોઈ કવિએ પોતાની કેફિયત કવિતા દ્વારા વ્યક્ત મહાત્મા ગાંધીએ જેમને “રાષ્ટ્રીય કરી હોય! તે પણ ફરિયાદીરૂપે! ન્યાયાધીશે ધ્રૂજતા હાથે સજા શાયર' કહ્યા તે ઝવેરચંદ મેઘાણીનો જન્મ તો ફટકારી.....પણ આંખમાં આંસુ સાથે નોકરીમાંથી રાજીનામું (હવે ૨૮ ઓગષ્ટ ૧૮૯૬)ના રોજ મૂકી દીધું. ચોટીલામાં થયો હતો. મેઘાણી ભાવનાશીલ ગદ્યકાર હતા. સોરઠની ધરતીની ઝવેરચંદ મેઘાણીનું મૂળ વતન સોડમ તેમની કૃતિઓમાં મઘમઘે છે. “રા' ગંગાજળિયો', (ભાયાણીનું) બગસરા. પિતા કાલીદાસ મેઘાણી જે તે વખતમાં ગુજરાતનો જય', “સમરાંગણ' જેવી ઐતિહાસિક નવલકથાઓ પોલીસખાતામાં નોકરી કરતા. માતાનું નામ ધોળીબા અને પત્ની આપી. “વેવિશાળ', “તુલસીક્યારો', ‘નિરંજન', “સોરઠ તારાં દમયંતીબહેન. વહેતાં પાણી' પ્રવર્તમાન સમાજલક્ષી કૃતિ આપી. “અપરાધી’ એમની અનુવાદશક્તિનો નમૂનો છે. મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ અમરેલી, રાજકોટ અને સૌરાષ્ટ્રનું સંશોધન-સંપાદન અને લોકસાહિત્યનો સાચો વઢવાણમાં લીધું. આજ રીતે તેમની બાલ્યાવસ્થા પણ પિતાની પરિચય કરાવનાર મેઘાણીને પ્રથમ “રણજિતરામ સુવર્ણચંદ્રક' અવારનવાર બદલીઓ થતાં ગામેગામ જવાનું થતાં લાખાપાદર, મળ્યો. ઝીંઝુવાડા, બગસરા, દાઠામાં પસાર થઈ. એ જ રીતે જૂનાગઢ અને ભાવનગર–શામળદાસ કોલેજમાં અંગ્રેજી-સંસ્કૃત વિષયો રાજકોટ ૧૯૩૬માં સાહિત્યસભાના પ્રમુખસ્થાને મળેલા સાથે બી.એ. થયા. સંમેલનમાં બે હજાર ચારણોની હાજરી હતી. સભાસ્થાનેથી બોલવાનું કહ્યું પણ કોઈ ઊભા ન થતા છેવટે મેઘાણીને કહેવામાં મેઘાણી રાણપુર આવીને સૌરાષ્ટ્ર પત્ર સંભાળે છે. એમાં આવતા એક મારવાડી ગીતથી શરૂઆત કરી. પૂરા બે કલાક એમનું પત્રકારત્વ પણ ખીલે છે. દર અઠવાડિયે મેઘાણી લોકસાહિત્યના સંશોધનઅર્થે વાતો મેળવવા તંત્રી તરીકે પણ વક્તવ્ય આપ્યું. સભા ડોલતી રહી. ચારણોના હોકા ઠરી ગયેલા. ત્યારે લીંબડી રાજકવિ શંકરદાનજી ઊભા થઈ મેઘાણીને ભેટી ખજાનો મેળવવા સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં ગામડે-ગામડે પડ્યા. કહે “ખરો કળજુગ આવ્યો છે” “કેમ!” તો કહે “એક રઝળપાટ વેઠીને પણ જે શુદ્ધ સાહિત્યનાં મોતી લઈ આવ્યા તે વાણિયો બોલે ને બે હજાર ચારણો ઘેટાંની જેમ સાંભળી રહે!” Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy